________________
દેવાની ઘટ
४
દેવાની વધઘટ ગૌહે ભગવન્ ! નૈરિયેકા કેટલા કાળ સુધી વધે છે, ઘટે છે કે અસ્થિત રહે છે ?
—હે ગૌતમ ! એછામાં ઓછા એક સમય સુધી, અને વધારેમાં વધારે આવલિકાના અસખ્ય ભાગ સુધી તેઓ વધે છે. એ પ્રમાણે ઘટવાને કાળ પણ જાણવા. પરંતુ ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે ૨૪. મુદ્દત સુધી તે અસ્થિત રહે છે.૧ એમ સાતે પૃથ્વીએમાં જાવું. પણુ એટલે ભેદ છે કે, રત્નપ્રભામાં ૪૮ મુદૂ, શરાપ્રભામાં ૧૪ રાત્રિદિવસ, વાલુકાપ્રભામાં એક માસ, ૫ પ્રભામાં એ માસ, ધૂમપ્રભામાં ચાર માસ, તમ:પ્રભામાં આઠ માસ, અને તમસ્તમાપ્રભામાં બાર માસ અવસ્થાનકાળ છે.
Fe
જેમ નૈરિયા માટે કહ્યું તેમં અસુરકુમારે। માટે પણ “જાણવું. પરંતુ ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે ૪૮ મુદ્દત સુધી તે અસ્થિત રહે છે. એમ દશે. પ્રકારના ભવનપતિનું જાણવું.
૪૪
૧. સાતે પૃથ્વીમાં ખાર મુહૂર્ત સુધી કોઈ જીવ ઉત્પન્ન થાય નહિ, અને કાઈનું મરણ થાય નહિ એ પ્રકારના વધારેમાં વધારે વિરહકાળ હાવાથી તેટલા કાળ તેએ અસ્થિત રહે છે. તથા ખીન્ન ખાર મુહૂત સુધી જેટલા જીવ નૈરયિકમાં ઉત્પન્ન થાય, તેટલા જ મરે એવા પણ નૈરિયેકને અવસ્થાનકાળ હાવાથી – એ અને મળી ચોવીસ મુદ્દત સુધી જૈયિકની એપરિમાણતા હોવાથી તેની અવસ્થિતતા જાણવી.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org