________________
શ્રીભગવતી-સાર અંતરને સંભવ હોવાથી તેઓ સાંતર અને નિરંતર – એ બંને પ્રકારે ઊપજે છે.
– શતક ૯, ઉદ્દે ડર
વાણિજ્યગ્રામના દૂતિપલાશ ચૈત્યમાં પાર્શ્વ પ્રભુના અનુયાયી ગાંગેય પૂછે છે :
ગાં –હે ભગવન ! નરયિકે નરકમાં સ્વયં ઉત્પન્ન થાય છે કે અસ્વયં ઉત્પન્ન થાય છે?
મહ–હે ગાંગેય! સ્વયં ઉત્પન્ન થાય છે, પણ અસ્વયં ઉત્પન્ન થતા નથી. કર્મના ઉદયથી, કર્મના ગુરુપણાથી, કર્મના ભારેપણથી, અશુભ કર્મોના ઉદયથી અને વિપાકથી તથા અશુભકર્મોના ફલવિપાકથી નૈરયિકે નૈરયિકામાં સ્વયં ઉત્પન્ન થાય છે; પણ અસ્વયં ઉત્પન્ન થતા નથી. તેથી એમ કહેવાય છે કે, “તેઓ સ્વયં ઉત્પન્ન થાય છે.”
ગાં –હે ભગવન ! અસુરકુમારે સ્વયં ઉત્પન્ન થાય છે કે અસ્વયં ઉત્પન્ન થાય છે?
મ0 –હે ગાંગેય ! સ્વયં ઉત્પન્ન થાય છે. કર્મને ઉદયથી, અશુભ કર્મના ઉપશમથી, અશુભ કર્મના અભાવથી, કર્મની વિધિથી, કર્મની વિશુદ્ધિથી, શુભ કર્મોના ઉદયથી, તથા વિપાકથી અને શુભ કર્મોના ફલવિપાકથી અસુરકુમાર અસુરકુમારપણે સ્વયં ઉત્પન્ન થાય છે. એમ વનવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકો માટે પણ જાણવું. '
તે પ્રમાણે પૃથ્વીકાયિકાની બાબતમાં “કર્મના ઉદયથી, કર્મના ગુરુપણુથી, કર્મના ભારથી, શુભ અને અશુભ કર્મોના ઉદયથી, શુભ અને અશુભ કર્મોને વિપાકથી અને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org