SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાનું વગી કરશુ ૩૪ ન હાય. કષાયાત્મા અને યાગાત્માની પેઠે કષાયાત્મા અને. વીર્યાત્માના સંબંધ કહેવા એ પ્રમાણે યાગાત્માના ઉપયાગાત્મા વગેરે પાંચ સાથે સંબંધ કહેવા. જેમ દ્રવ્યાત્માનું કહ્યું તેમ ઉપયેગાત્માનું બીજા ચાર સાથે સમજવું. જ્ઞાનાત્મા હોય તેને દનાત્મા અવસ્ય હાય; અને જેને દનાત્મા હેાય તેને જ્ઞાનાત્મા વિકલ્પે હાય. જેને જ્ઞાનાત્મા. હોય તેને ચારિત્રાત્મા વિકલ્પે હૈય; પરંતુ ચારિત્રાત્માને નાનાભા અવસ્ય ડાય. નાનાભા અને વીર્યાત્મા અને પરસ્પર વિકલ્પે હાય. દનાત્માને ચારિત્રાત્મા અને વીર્યંત્મા પરંતુ જેને તે અને આત્મા થાય તેને અવસ્ય હાય. ચારિત્રાત્માને અવશ્ય વીર્યાત્મા હેાય; પરંતુ વીત્માને ચારિત્રાત્મા વિકલ્પે હાય. સૌથી થેડા ચારિત્રાત્મા છે; તે કરતાં જ્ઞાનાત્મા અનંતગુણ છે; તે કરતાં કષાયાત્મા અન ંતકુણુ છે; તે કરતાં યેાગાત્મા વિશેષાધિક છે; તેથી વીર્યાત્મા વિશેષાધિક છે; તથા તે કરતાં ઉપયાગાત્મા, દ્રવ્યાત્મા અને દર્શનાત્મા વિશેષાધિક છે અને પરસ્પર તુલ્ય છે. પ્ર॰હે ભગવન્ ! આત્મા જ્ઞાનસ્વરૂપ છે કે વિકલ્પે હોય; દર્શનાત્મા અજ્ઞાનસ્વરૂપ? ૧. અહીં જ્ઞાન એટલે સમ્યગજ્ઞાન અને અજ્ઞાન એટલે. મિથ્યાજ્ઞાન સમજવું. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy