SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ અઘિકાચા ત્યારે જ ચક્ર કહેવાય. તે પ્રમાણે, જ્યારે ધર્માસ્તિકાય પૂરે હોય ત્યારે જ ધર્માસ્તિકાય એમ કહેવાય. – શતક ૨, ઉદ્દે ૧૦ ગૌ–હે ભગવાન ! આકાશના કેટલા પ્રકાર છે? ભ૦–હે ગૌતમ ! બે પ્રકાર છે : લોકાકાશ અને અલોકાકાશ. જે ક્ષેત્રમાં ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય રહે છે, તે ક્ષેત્ર, તે દ્રવ્ય સહિત લોક– લોકાકાશ કહેવાય છે; અને તેથી ઊલટું તે અલોકાકાશ. અલોકાકાશમાં છવાદિ દ્રવ્યો નથી. આકાશ પોતે અગુરુલઘુ છે; - શતક ૨, ઉદ્દે ૧૦ ગૌ– હે ભગવન ! ધર્માસ્તિકાય કેટલે મટે છે ? મહ—હે ગૌત્મ ! તે લોકપ્રમાણ છે, લોકને સ્પર્શેલો તથા લેકને જ અડીને રહે છે. ગૌ–હે ભગવન્! ધર્માસ્તિકાયના કેટલા ભાગને અધલોક સ્પર્શે છે? મહ–હે ગૌતમ ! અલોક ધર્માસ્તિકાયની અડધાથી વધારે ભાગને અડકે છે.' ગૌત્ર –હે ભગવદ્ ! ધર્માસ્તિકાયના કેટલા ભાગને તિર્યોક સ્પર્શે છે ? ૧. કારણકે ૧૪ રાજીપ્રમાણ લેકમાં અલક સાત રજા પ્રમાણથી વધારે છે. રજુ માટે જુઓ આગળ પા. પપ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy