SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ મહાર શ્રીભગવતી-સ્પર મહ–હે ગૌતમ! અસંખેય ભાગને . ગૌ૦––હે ભગવન્! ધર્માણિતકાયના કેટલા ભાગને ઊર્ધ્વક સ્પર્શે છે? - મહ–હે ગૌતમ ! ધર્માસ્તિકાયના કાંઈક એાછા અર્ધ ભાગને અડકે છે. –શતક ૨, ઉદ્દે ૧૦ - ૩ ગૌ૦–હે ભગવન ! આ લોક કે કહેવાય છે ? મો-–હે ગૌતમ ! આ લોક પંચાસ્તિકાયરૂપ કહેવાય છે. ગૌ–હે ભગવન ! ધર્માસ્તિકાય વડે જીવોની શી પ્રવૃત્તિ થાય ? ભ૦–હે ગૌતમ ! ધર્માસ્તિકાય વડે જીવોનું ગમનાગમન, ભાષા, ઉન્મેષ, મનોયોગ, વચનયોગ અને કાયયોગ પ્રવર્તે છે; તે સિવાય તેવા પ્રકારના જે બીજા ગમનશીલ ભાવ છે, તે સર્વ ધર્માસ્તિકાયથી પ્રવર્તે છે; કેમકે ધર્માસ્તિકાય ગતિલક્ષણ છે. ગૌ––હે ભગવન્! અધર્માસ્તિકાય વડે જીવોની શી પ્રવૃત્તિ થાય ? ભ૦-–હે ગૌતમ ! અધર્માસ્તિકાયવડે જીવનું ઊભા રહેવું, બેસવું, સૂવું, અને મનને સ્થિર કરવું વગેરે જે કાંઈ સ્થિર ભાવ છે તે પ્રવર્તે છે; કારણકે, અધર્માસ્તિકાય સ્થિતિલક્ષણ છે. ૧. કારણકે તિર્યંગલોનું પ્રમાણ ૧૮૦ એજનનું છે; અને ધર્માસ્તિકાયનું તો અસંખ્ય જન છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy