________________
મંગલાચરણ
પૂજાને યોગ્ય “અહંતોને નમસ્કાર ! મોક્ષગતિને પામેલા “સિદ્ધો'ને નમસ્કાર ! મર્યાદાપૂર્વક સેવવા લાયક “આચાર્યોને નમસ્કાર ! જેમના સાનિધ્યમાં શાસ્ત્રજ્ઞાનને લાભ થાય છે, તે
ઉપાધ્યાયો’ને નમસ્કાર! મોક્ષને સાધવા ઈચ્છતા સમ્યક્ત્વ યુક્ત “સાધુઓને નમસ્કાર! શાસ્ત્રનું પઠન જેની મદદથી થાય છે, તે બ્રાહ્મી લિપિને
નમસ્કાર ! શાસ્ત્રને પિતાને નમસ્કાર!
૧. આ મર્યાદા પૂર્વ કચાર્ય સેવાય, તે. અથવાઃ ગા=મર્યાદાપૂર્વક શાસ્ત્રાનુસારવાર–આચરણ કરનાર, કહેનાર અને દર્શાવનાર તે આચાર્ય. २. मोक्षं साधयन्ति, समतां वा सर्वभूतेषु ध्यायन्ति ।
૩. આદિ તીર્થંકરે જમણે હાથે લખવારૂપી લિપિનું વિધાન પહેલવહેલું પોતાની બ્રાહ્મી નામની પુત્રીને શીખવ્યું હોવાથી લિપિ અથવા લેખનકળાને બ્રાહ્મી નામ મળ્યું છે, જે કે બ્રાહ્મી નામની વિશિષ્ટ પ્રકારની લિપિ પણ છે. જુઓ અઢાર પ્રકારની લિપિ માટે આ માળાનું ધર્મ કથાઓ” પુસ્તક પા. ૨૦૨.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org