SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ વ ૩ ઉત્થાન, પરાક્રમાદિમાં વર્તા જીવ અન્ય છે, અને જીવાત્મા તેથી અન્ય છે; દેવમનુષ્યાદિપણામાં વર્તમાન જીવ અન્ય છે, અને જીવાત્મા તેથી અન્ય છે; જ્ઞાનાવરણીયાદિ કર્મમાં વર્તમાન જીવ અન્ય છે, અને જીવાત્મા તેથી અન્ય છે;. કૃષ્ણાદિ લેસ્સામાં, સમ્યગ્દર્શનમાં, મિથ્યાદનમાં, મતિઆદિ જ્ઞાન – અજ્ઞાનમાં, આહારાદિ સનાઓમાં,૧ ઔદારિકાદિ શરીરામાં, મન – વાણી – કાયાના યાગમાં, તથા સાકારાદિ ઉપયાગમાંર વર્તમાન જીવ અન્ય છે, અને જીવાત્મા તેથી અન્ય છે. તે હે ભગવન્ ! તે કેમ સત્ય હૈાય ? મ~~~હું ગૌતમ ! તેમનું તે કહેવું મિથ્યા છે. હું તે આ પ્રમાણે કહું છું કે, એ હિસાદિમાં વર્તમાન પ્રાણીને તે જ જીવ છે અને તે જ જીવાત્મા છે. શતક ૧૭, ઉદ્દે રાજગૃહનગરના પ્રસંગ છે : ગૌહે ભગવન્ ! ગેશાલકના શિષ્ય આજીવકાએ ૧. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લેાભ, વિશેષ મેધ (લેાક), અને સામાન્ય મેધ (આધ) એમદેશ સ ́જ્ઞા છે. ૨. વિશેષ જ્ઞાન અને સામાન્ય જ્ઞાન અનુક્રમે સાકાર અને નિરાકાર ઉપયોગ કહેવાય છે. ૩. સાંખ્યદર્શીન ચિત્ત અને અહંકારના ધર્માંથી અલિપ્ત એવા પુરુષ ભિન્ન માને છે; અને વેદાંતદ્દન કર્યાં – ભેસ્તા જીવથી ફૂટસ્થ કે બ્રહ્મને અન્ય માને છે. જૈનદર્શન તેને ભેદ નથી પાડતું. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy