Book Title: Bharatiya Tattvagyan
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/002138/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરિકત પદર્શનસમુચ્ચય સહિત તેની ટીકા શ્રી ગુણરત્નસૂરિવિરચિત તર્કરહસ્યદીપિકા (TOIST) ભારતીય તત્વજ્ઞાની :: પ્રકાશક :: શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ પાલીતાણા-અમદાવાદ-મુંબઇ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ ગ્રંથશ્રેણી નં. ૨૮ શ્રીહરિભદ્રસૂરિકૃત ષદર્શનસમુચ્ચય સહિત તેની ટીકા શ્રીગુણરત્નસૂરિવિરચિત તર્કરહસ્યદીપિકા (મૂળ સહિત ગુજરાતી અનુવાદ) ભારતીય તત્ત્વજ્ઞાન પ્રેરણાદાતા પ. પૂ. સ્વ. આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ પ. પૂ. સ્વ. આચાર્ય શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ હૃતોપાસના પ. પૂ. આચાર્ય શ્રી વિજયસોમચંદ્રસૂરિજી મહારાજ પ્રકાશક શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ (શ્રી સમવસરણ મહામંદિર) પાલીતાણા-અમદાવાદ-મુંબઈ Page #3 -------------------------------------------------------------------------- ________________ Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રીહરિભદ્રસૂરિકૃત ષદર્શનસમુચ્ચય સહિત તેની ટીકા શ્રીગુણરત્નસૂરિવિરચિત તર્કરહસ્યદીપિકા (મૂળ સહિત ગુજરાતી અનુવાદ) ભારતીય તત્ત્વજ્ઞાન અનુવાદક ડૉ. નગીન જી. શાહ પૂર્વ અધ્યક્ષ, એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલોજી અમદાવાદ-૯ પ્રકાશક શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ પાલીતાણા - અમદાવાદ - મુંબઈ Page #5 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય સંપાદકો ડૉ. નગીન શાહ ડૉ. રમણીક શાહ પ્રકાશક : શ્રી અનિલભાઈ ગાંધી, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ, ૧૧૦, મહાકાન્ત, વી.એસ.હોસ્પીટલ પાસે, અમદાવાદ-૬, પ્રકાશન વર્ષઃ ગુજરાતી આવૃત્તિ : પ્રથમ સંસ્કરણ ઈ.સ. ૨૦૦૯ મૂલ્ય : રૂા. ૫૦૦/ મુદ્રાંકનઃ મયંક શાહ, ૪૪/૪પ૧, ગ્રીનપાર્ક એપાર્ટમેન્ટ, સોલા રોડ, નારણપુરા, અમદાવાદ-૩૮૦ ૦૬૩, મુદ્રક: કે. ભીખાલાલ ભાવસાર માણિભદ્ર પ્રિન્ટર્સ ૩, વિજયહાઉસ, પાર્થ ટાવર, નવા વાડજ, અમદાવાદ-૧૩. Page #6 -------------------------------------------------------------------------- ________________ શુભાશિષ જૈન સાહિત્યના અણમોલ ગ્રંથમૌક્તિકો અહીં તહીં વિખરાયેલા જોવા જાણવા સાંભળવા મળે છે. આજથી લગભગ ૩૮ વર્ષ પહેલાં કેટલાંક સાક્ષર વિદ્વાનોએ તે મૌક્તિકોને નોધ રૂપે એક માળામાં ગૂંથી લોકો સમક્ષ “જૈન સાહિત્ય કા બૃહદ્ ઇતિહાસ' નામથી ૧ થી ૭ ભાગમાં હિંદી ભાષામાં પ્રકાશિત કર્યા હતા. ગુજરાતી વાચકો પાસે પણ આ બધી જાણકારી પહોંચે તેવા શુભાશયથી શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટે હિંદી સાતે ભાગોનું ગુજરાતી પ્રો. શ્રી નગીનભાઈ શાહ તથા પ્રો. રમણીકભાઈ શાહ પાસે કરાવી “જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ” ભાગ ૧ થી ૭ પ્રકાશિત કરવા નિર્ણય કર્યો. અમે તેમના આ પ્રયાસને અંતરથી આવકારીએ છીએ અને હૈયેથી શુભાશિષ આપતાં જણાવીએ છીએ કે તમારા આ પ્રયાસને ગુજરાતી સાક્ષરો, જિજ્ઞાસુઓ, વાચકો ઉમળકાથી વધાવશે. જૈન સાહિત્યના અનેક વિષયોની જાણકારી મેળવી અક્ષરની ઉપાસના દ્વારા અવશ્ય અનક્ષર મેળવશે તેવી શુભેચ્છા. વિ.સં. ૨૦૬૦ મહા સુ. ૧૩ બુધવાર ગોવાલીયાટેક, મુંબઈ – આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરિ –આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરિ Page #7 -------------------------------------------------------------------------- ________________ મુખપૃષ્ઠ પરના ચિત્રનો પરિચય મુખપૃષ્ઠ પર પ્રસિદ્ધ જૈનાચાર્ય યાકિની મહત્તાપુત્ર હરિભદ્રસૂરિના જીવન પ્રસંગોનું આલેખન થયેલું છે. વિ. સં. ૭પ૭ થી ૮૨૭ સુધીના જીવનકાળમાં આચાર્ય હરિભદ્રસૂરિએ વિપુલ સાહિત્યનું સર્જન કરેલું. એમણે ૧૪૪૪ ગ્રંથોનું પ્રણયન કર્યું હતું એમ કહેવાય છે. આગમિક સાહિત્યની સર્વપ્રથમ સંસ્કૃત ટીકાઓની રચના અને યોગ વિષયક વિશિષ્ટ ગ્રંથો દ્વારા તેમણે જૈન સાહિત્યમાં નવી કેડી કંડારેલી. વૈદિક શાસ્ત્રોના પ્રકાંડ પંડિત હરિભદ્ર જૈન સાધ્વી યાકિનીએ ઉચ્ચારેલ એક પ્રાકૃત ગાથાનો અર્થ ન સમજતાં તેમના શિષ્ય અને જૈનધર્માનુયાયી બની ગયા. અપૂર્વ જ્ઞાનતેજ, નિષ્પક્ષ વિવેચન શક્તિ, અભુત ભાષા પ્રભુત્વ અને સૌથી વિશેષ કરુણામય સમભાવના કારણે સમગ્ર ભારતીય સાહિત્યમાં હરિભદ્રસૂરિજી વિશિષ્ટ સ્થાન ધરાવે છે. પ્રસ્તુત ચિત્રમાં ૧. હાથી પાછળ પડવા છતાં જૈન મંદિરમાં ન પ્રવેશતા ૨. યાકિની મહત્તરાના શ્લોકનું શ્રવણ કરતા ૩. અનેક સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનું લેખન કરતા-કરાવતા આચાર્યશ્રીનું આલેખન થયેલ છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ સમદર્શીની સમદષ્ટિ યાકિની મહત્તરાના ધર્મપુત્રા ભવવિરહસૂરિ આચાર્ય હરિભદ્રસૂરિનું નામ જૈન ધર્મના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે કોતરાયેલું છે. સર્વ ધર્મ અને સર્વ દર્શન પ્રતિ સમભાવ ધરાવનારા અને સત્યમાર્ગના અનન્ય ઉપાસક સમદર્શી આચાર્ય હરિભદ્રનો જીવનકાળ વિ.સં. ૭પ૭ થી ૮૨૭ વચ્ચે હોવાનું પુરવાર થયેલ છે. આ. હરિભદ્રસૂરિ સંસ્કૃત અને પ્રાકૃત ભાષા, ભારતીય દર્શનો, જૈન આગમો, જૈનેતર ધર્મશાસ્ત્રો, યોગ, જયોતિષ આદિ અનેક વિષયોના પ્રકાંડ વિદ્વાન હતા. એવી કિંવદંતી જૈન સાહિત્યમાં પ્રચલિત છે કે હરિભદ્રસૂરિજીએ ૧૪૪૦ ગ્રંથોની રચના કરી હતી. એમનાં ઉપલબ્ધ ગ્રંથોનું પ્રમાણ જોતાં જ એમની અભુત પ્રતિભાનું દર્શન થાય છે. આ. હરિભદ્રસૂરિએ નવ જેટલાં આગમોની ટીકા રચી છે, ચૌદ જેટલા આગમિક પ્રકરણો રચ્યાં છે, એટલાં જ દાર્શનિક ગ્રંથો રચ્યા છે, યોગવિષયક તેમના પાંચ ગ્રંથો મળે છે, સમરાદિત્યકથા અને ધૂર્તાખ્યાન એ બે તેમના અત્યંત રસાવહ કથાગ્રંથો છે. આ ઉપરાંત તેમણે અનેક ગ્રંથો રચ્યાના ઉલ્લેખો જૈન સાહિત્યમાં અનેક જગ્યાએ મળે છે. પદર્શનસમુચ્ચય ગ્રંથ આ. હરિભદ્રસૂરિની તેમના સમયના પ્રચલિત ભારતીય દર્શનોનો પરિચય કરાવતી કૃતિ છે. પદર્શનસમુચ્ચય ઉપર આ. ગુણરત્નસૂરિની ટીકા તર્કરહસ્યદીપિકા પ્રસિદ્ધ છે. અત્રે મૂળ અને ટીકા બન્નેનો ગુજરાતી અનુવાદ પ્રકાશિત થઈ રહ્યો છે. ડૉ. નગીનભાઈ શાહે અત્યંત સરળ અને વિશદ અનુવાદ સાથે જ પ્રાચીન ભારતીય દર્શનો અને ભારત બહારની દાર્શનિક પ્રવૃત્તિઓની છણાવટ કરતી વિસ્તૃત પ્રસ્તાવના અને પરિશિષ્ટો જોડી ગ્રંથને અત્યંત મૂલ્યવાન બનાવી દીધો છે. પરમ પૂજ્ય મોટા મહારાજશ્રી (પ.પૂ. સ્વ. આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.) તથા પરમ પૂજ્ય ગુરુદેવશ્રી (પ.પૂ. Page #9 -------------------------------------------------------------------------- ________________ (૮) સ્વ. આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.)ની પ્રેરણાથી શરૂ થયેલ જૈન સાહિત્યના બૃહદ્ ઇતિહાસની શ્રેણીમાં અત્યાર સુધીમાં ૧૧ ગ્રંથો પ્રકાશિત થઈ ચૂક્યા છે. આ “તર્કરહસ્યદીપિકા” સાથે કુલ બાર ગ્રંથો આ શ્રેણીમાં પ્રસિદ્ધ થશે. આજ આપણી વચ્ચે બંને ગુરુભગવંતો સદેહે બિરાજમાન નથી પરંતુ તેમના શુભ આશીર્વાદ અને પ્રેરણા સતત આપણને મળતા રહો એવી અંતરની અભિલાષા. એ જ વિ.સં. ૨૦૬૫, ચૈત્ર સુદ ૧૩, મુંબઈ. પ.પૂ.આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી ભગવાન મહાવીર સ્વામિનો જન્મદિન મ. ના ગુરુબંધુ પૂ.ગુરુદેવ(પ.પૂ.આ.શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.)ના ચરણકિંકર સોમચંદ્ર વિ. Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય શાસનસમ્રાટ્ શ્રીનેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ.પૂ. આચાર્ય ભગવંતશ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્યશ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થઈ રહેલ જૈન સાહિત્યના બૃહદ્ ઈતિહાસના અનુસંધાનમાં પ્રસ્તુત “તર્કરહસ્યદીપિકા’’ વાચકોના હસ્તકમલમાં અર્પણ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. પ્રસ્તુત ગ્રંથમાં મહાન પ્રાચીન આચાર્ય હરિભદ્રસૂરિ તિરચિત ષગ્દર્શનસમુચ્ચય અને તેના પરની આચાર્ય ગુણરત્નસૂરિની તર્કરહસ્યદીપિકા નામક ટીકા અને તેનો ડૉ. નગીનભાઈ શાહે કરેલો ગુજરાતી અનુવાદ છે. ગુજરાતી અનુવાદ દ્વારા ગુજરાતી ભાષી વિશાળ જૈન મુનિ સમુદાય તેમજ શ્રાવક સમુદાય પાસે આવી અમૂલ્ય સામગ્રી મૂકી આપવા બદલ અમે ડૉ. નગીનભાઈ શાહનો આભાર માનીએ છીએ. જિનાગમ તથા જૈન સાહિત્યથી સુપરિચિત વિદ્વર્ય પૂજ્ય સૂરિભગવંતો, પૂજ્ય પદો, પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતો, સાક્ષર વિદ્વાનો તેમજ સુપ્રસિદ્ધ ગ્રંથાગારજ્ઞાનભંડારના સંચાલકો વગેરેને અમે અંતરથી વિનંતી કરીએ છીએ કે આ પૂર્વે પ્રસિદ્ધ થયેલા જૈન સાહિત્યના ઇતિહાસના ગ્રંથો, પ્રમાણમીમાંસા, જૈન ધર્મ-દર્શન, જૈન આગમોમાં આવતા પ્રાકૃત વિશેષનામોનો પરિચયાત્મક કોશ તથા પ્રસ્તૃત ગ્રંથ વિષે આપનો અભિપ્રાય તથા સલાહ-સૂચનો, માર્ગદર્શન આપી અમને આભારી કરશો. આ પ્રસંગે અમે પરમ પૂજ્ય આચાર્યશ્રી સ્વ. વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ તથા પ.પૂ. આચાર્ય સ્વ. શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજનું પુણ્ય સ્મરણ કરીએ છીએ. બંને આચાર્ય ભગવંતો આજ આપણી સામે સદેહે બિરાજમાન નથી. પરંતુ તેમની પ્રેમાળ પ્રે૨ણા ભરી સ્મૃતિના સહારે પ.પૂ. આચાર્યશ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વર મ.સા.ની રાહબરી તળે ગ્રંથમાળાના પ્રકાશનનું કામ અમે ચાલુ રાખ્યું છે. બંને સ્વ. આચાર્ય ભગવંતોના અનંત ઉપકારનું સ્મરણ કરી આ ગ્રંથમાળા તેમને સમર્પણ કરતાં અમે ઊંડો આહ્લાદ અનુભવીએ છીએ. સમગ્ર ગ્રંથ શ્રેણીનું સુપેરે સંચાલન સંપાદન કરવા માટે ગુજરાતી આવૃત્તિના માનદ્ સંપાદકો ડૉ. નગીનભાઈ શાહ અને ડૉ. રમણીકભાઈ શાહનો આભાર માનીએ છીએ. Page #11 -------------------------------------------------------------------------- ________________ (૧૦) આ ગ્રંથના પ્રકાશનના સહયોગ દાતાઓનો આભાર માનીએ છીએ. ઉત્તમ છાપકામ માટે લેસર ઇઝેશન્સવાળા શ્રી મયંક શાહ તથા માણિભદ્ર પ્રિન્ટર્સવાળો શ્રી કનુભાઈ ભાવસાર અને સુંદર સચિત્ર ટાઈટલ ડિઝાઈન માટે કીંગ ઇમેજ પ્રા. લી.ના ડાયરેક્ટર શ્રી જીવણભાઈ વડોદરિયાનો આભાર માનીએ છીએ. તા. ૧૪-૨૦૦૯ અમદાવાદ, – અનિલભાઈ ગાંધી, મેનેજીંગ ટ્રસ્ટી, શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના યદર્શનસમુચ્ચયના કર્તા આચાર્ય હરિભદ્રસૂરિ યગ્દર્શનસમુચ્ચય ષગ્દર્શનસમુચ્ચયનું ટીકાસાહિત્ય ષદર્શનસમુચ્ચયના અનુવાદો ષદર્શનસમુચ્ચયની પૂર્વભૂમિકા પગ્દર્શનસમુચ્ચય અને શાસ્ત્રવાર્તાસમુચ્ચય દર્શનોના સંગ્રહગ્રન્થો આચાર્ય ગુણરત્નસૂરિ આચાર્ય ગુણરત્નસૂરિની રચનાઓ તર્કરહસ્યદીપિકા ટીકાનું મૂલ્યાંકન ‘દર્શન’ શબ્દનો અર્થ દર્શન યા મીમાંસા શેની ? દર્શનો કેટલાં? વિષયાનુક્રમણિકા (૧) ચાર્વાકદર્શન (૨) જૈનદર્શન (૩) થેરવાદ (બૌદ્ધ) (૪) સર્વાસ્તિવાદ (બૌદ્ધ વૈભાષિકદર્શન) (૫) સૌત્રાન્તિકદર્શન (બૌદ્ધ) (૬) વિજ્ઞાનવાદ (બૌદ્ધ યોગાચારદર્શન) (૭) શૂન્યવાદ (બૌદ્ધ માધ્યમિકદર્શન) (૮) બૌદ્ધ ન્યાયવાદ (૯) સાંખ્યદર્શન (૧૦) યોગદર્શન (૧૧) વૈશેષિકદર્શન (૧૨) ન્યાયદર્શન (૧૩) મીમાંસાદર્શન ૩-૦૮ 3 = (h ૯ ૧૧ ૧૧ ૧૬ ૧૮ ૨૩ ૨૬ ૨૯ ૨૯ ૩૧ ૩૧ ૩૨ ૩૪ ૩૬ ३८ ૩૯ ૪૧ ૪૨ ૪૩ ૪૫ ૪૬ ૪૬ ૪૯ ૫૪ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પ૯ પ૯ (૧૪) શાંકર કેવલાદ્વૈત વેદાન્ત (૧૫) વિશિષ્ટાદ્વૈત વેદાન્ત (રામાનુજ) (૧૬) વૈતાદ્વૈત વેદાન્ત (નિમ્બાર્ક) (૧૭) દ્વૈત વેદાન્ત (મધ્ય) (૧૮) શુદ્ધાદ્વૈત વેદાન્ત (વલ્લભાચાર્ય) . (૧૯) કાશ્મીર શૈવ દર્શન દર્શનોનો વિભાગ ભારતીય દર્શનની લાક્ષણિકતાઓ અને તેની પરના આક્ષેપો ગ્રીક અને ભારતીય તત્ત્વચિન્તનનો સંબંધ ભારતીય તત્ત્વજ્ઞાન અને યુરોપિયન ચિંતકો ભારતીય તત્ત્વજ્ઞાન અને અમેરિકન ચિંતકો પ૯ FO ૬૧ ૬૯ તર્કરહસ્યદીપિકા ૧-૭૨૨ ૪૧ ૧૮૧ ૨૧૮ પ૯૬ પ્રથમ અધિકાર (૧) મંગલ (૨) સૂત્રકૃતાંગનિર્દિષ્ટ ૩૬૩ મતો (૩) બૌદ્ધમત દ્વિતીય અધિકાર નૈયાયિકમત ત્રીજો અધિકાર સાંખ્યમત ચોથો અધિકાર જૈનમત પાંચમો અધિકાર વિશેષિકમત છઠ્ઠો અધિકાર મીમાંસકમત અને લોકાયતમત પરિશિષ્ટ ૧ પદર્શનસમુચ્ચયકારિકાધંપાદસૂચી પરિશિષ્ટ ૨ તર્કરહસ્યદીપિકાઉદ્ભૂતવાક્યાનુક્રમણિકા પરિશિષ્ટ ૩ તર્કરહસ્યદીપિકાગત વિશિષ્ટ શબ્દોની સૂચી પરિશિષ્ટ ૪ અનુવાદગત વ્યક્તિ-ગ્રન્થનામોની સૂચી પરિશિષ્ટ ૫ સંકેતવિવરણ આચાર્ય હરિભદ્રના ગ્રંથોની યાદી ૬૩૭ ૬૮૫ ६८८ u ૬૯૭ ૭૧૭ ૭૨૧ ૭૨૩ Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના પદર્શનસમુચ્ચયના કર્તા આચાર્ય હરિભદ્રસૂરિ આચાર્ય હરિભદ્રસૂરિ (ઈ.સ. ૭૦૧-૭૭૧) ઉચ્ચ કોટિના સર્જક કવિ, સમર્થ દાર્શનિક, ઉદાર યોગવિદ્ અને બહુમુખી પ્રતિભાથી સંપન્ન મહાન ધર્મગુરુ હતા. સંસ્કૃત અને પ્રાકૃતમાં તેમણે રચેલા અનેક વિષયના આકર ગ્રન્થોની લાંબી શ્રેણી ભારતીય સાહિત્યમાં તેમનું જવલંત વ્યક્તિત્વ પ્રસ્થાપિત કરે છે. તેમનું વિદ્યાક્ષેત્ર વ્યાપક હતું, મારા જૈનવિદ્યામાં જ સીમિત ન હતું. (૧) તે અર્ધમાગધી આગમગ્રન્થોના સૌપ્રથમ સંસ્કૃત ટીકાકાર છે. આવશ્યક, દશવૈકાલિક, નંદી, અનુક્યોગદ્વાર અને પ્રજ્ઞાપના ઉપર તેમણે લખેલી ટીકાઓ ઉપલભ્ય છે. (૨) પ્રસિદ્ધ બૌદ્ધ તાર્કિક દિનાગના (ઈ.સ. ૪૫૦) ગ્રન્થ “ન્યાયપ્રવેશ' ઉપર તેમણે ટીકા લખી. આમ કરીને તેમણે જૈન સંપ્રદાયમાં બૌદ્ધ ન્યાયના અધ્યયનની પરંપરા શરૂ કરી અને સિદ્ધ કર્યું કે જ્ઞાનસામગ્રી ઉપર કોઈ સંપ્રદાય વિશેષ કે વ્યક્તિવિશેષનો અધિકાર નથી. (૩) રામાયણ, મહાભારત અને વૈદિક પુરાણોના તે વિશિષ્ટ જ્ઞાતા હતા, જે તેમની ધૂર્તાખ્યાન નામની કૃતિ ઉપરથી સ્પષ્ટ થાય છે. (૪) ભારતીય દર્શનોના તે અધિકારી પ્રૌઢ વિદ્વાન હતા. તેમના પદર્શનસમુચ્ચય અને શાસ્ત્રવાર્તાસમુચ્ચય નામના બે ગ્રન્થો તેની નક્કર સાબિતી છે. તેમના “અષ્ટકપ્રકરણમાં આઠ આઠ પદ્યોનાં બત્રીસ પ્રકરણો છે, તેમની અંદર આત્મનિત્યવાદ, ક્ષણિકવાદ, નિત્યાનિત્યવાદ આદિ વિષયોનું નિરૂપણ છે. (૫) જૈન સિદ્ધાન્તોની વ્યાખ્યામાં તે સમીચીન સંવર્ધન અને આપૂર્તિ કરે છે તેમ જ વ્યાપક વિદ્વત્તા અને નવીન બુદ્ધિને દાખલ કરે છે. લોકતત્ત્વનિર્ણય નામની તેમની રચનામાં તેમની સમન્વયદષ્ટિ વિશેષ કામ કરે છે. તેમનું મન અનેકાન્તની સંચેતનાથી સ્પંદિત હતું. અનેકાન્તજયપતાકા (સ્વીપજ્ઞવૃત્તિ સહિત) નામની તેમની કૃતિ નોંધપાત્ર છે. તે છ અધિકારોમાં વિભક્ત છે. તેમનામાં ક્રમશઃ સદસકૂપ વસ્તુ, નિત્યાનિત્ય વસ્તુ, સામાન્ય વિશેષરૂપ વસ્તુ, અભિલાપ્યાનભિલાપ્ય વસ્તુ,યોગાચાર મત અને મુક્તિ આ વિષયો ઉપર ગંભીર અને વિસ્તૃત ઊહાપોહ ન્યાયશૈલીથી કરવામાં આવ્યો છે. ઉક્ત વિષયોમાંથી યોગાચાર મતને છોડીને શેષ પાંચ વિષયો પર હરિભદ્રસૂરિએ જ અનેકાન્તવાદપ્રવેશ નામનો સંસ્કૃત ગ્રન્થ લખ્યો છે. તે ભાષા, શૈલી તથા વિષયની દૃષ્ટિએ અનેકાન્તજયપતાકાનું સંક્ષિપ્ત રૂપ જ જણાય છે. આમ તેમણે અનેકાન્તની સ્થાપના માટે સારો પુરુષાર્થ કર્યો છે. તેમણે રચેલો ધર્મસંગ્રહણી નામનો પ્રાકૃત ગ્રન્થ ૧૯૯૫ ગાથાઓ ધરાવે છે. તેમાં જૈનદર્શનનું સારું પ્રતિપાદન છે. તે Page #15 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા --- ધર્મના સ્વરૂપનું નિક્ષેપો દ્વારા નિરૂપણ કરે છે. પ્રસંગવશ તેમાં ચાર્વાક મતનું ખંડન પણ આવે છે. (૬) યોગના ક્ષેત્રમાં તેમનું પ્રદાન અપૂર્વ અને વિશિષ્ટ છે. યોગ ઉપર તેમણે યોગબિન્દુ, યોગશતક, યોગર્ટાષ્ટસમુચ્ચય, યોગવિંશિકા અને ષોડશકની રચના કરી છે. અન્ય યોગવિચારસરણીઓ અને યોગપ્રક્રિયાઓ સાથે જૈન યોગવિચારસરણી અને પ્રક્રિયાનો સમન્વય એ તેમનું વિશિષ્ટ પ્રદાન છે. યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રન્થ મહત્ત્વનો છે. અહીં આધ્યાત્મિક વિકાસની ભૂમિકાઓનું વર્ગીકરણ ત્રણ રીતે કરવામાં આવ્યું છે – (૧) મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા નામની આઠ યોગદૃષ્ટિઓ દ્વારા, (૨) ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ નામના ત્રણ યોગભેદો દ્વારા અને (૩) ગોત્રયોગી, કુલયોગી, પ્રવૃત્તચક્રયોગી અને સિદ્ધયોગી આ ચાર યોગીભેદો દ્વારા. પ્રથમ વર્ગીકરણમાં નિર્દિષ્ટ આઠ યોગષ્ટિઓ સાથે ચૌદ ગુણસ્થાનોનો મેળ કરવામાં આવ્યો છે. મુક્ત તત્ત્વની વિસ્તા૨થી મીમાંસા કરવામાં આવી છે. આઠ યોગષ્ટિઓરૂપ આધ્યાત્મિક વિકાસની આઠ ભૂમિકાઓની પૂરી યોજના પતંજિના આઠ યોગાંગો, ભદત્ત ભાસ્કરના આઠ ગુણો અને ભગવદત્તના આઠ અદોષોના સંયાજનથી આચાર્ય હરિભદ્રે ઊભી કરી છે. વિભિન્ન યોગપરંપરાના સમન્વયનો આ એક પ્રશંસનીય પ્રયાસ છે. આચાર્ય હરિભદ્ર સ્વયં કહે છે કે અનેક યોગશાસ્ત્રોમાંથી સામગ્રી ગ્રહણ કરીને આઠ દૃષ્ટિઓના ભેદથી યોગનું નિરૂપણ તેમણે કર્યું છે. ૪ अनेकयोगशास्त्रेभ्यः संक्षेपेण समुद्धृतः । दृष्टिभेदेन योगोऽयमात्मानुस्मृतये परः ॥२०७॥ (૭) તે ઉચ્ચ કોટિના સર્જક કવિ હતા. તેમણે ૪૮૫ પ્રાકૃત ગાથાઓમાં ધૂર્તાખ્યાન નામની એક રોચક અને મનોરંજક રચના કરી છે. તે પાંચ આખ્યાનોમાં વિભક્ત છે. તેમાં વિનોદપૂર્ણ રીતે રામાયણ, મહાભારત અને પુરાણોનાં ઉટપટાંગ ચરિત્રો અને કથાનકો ઉપર વ્યંગ કરીને તેમને નિરર્થક સિદ્ધ કરવામાં આવ્યાં છે. રચના વ્યંગ, હાસ્ય અને ઉપહાસથી ભરપૂર છે. તે ભારતીય કથાસાહિત્યની એક અપૂર્વ અને અનન્ય કથા છે. તેમની બીજી કાવ્યકૃતિ છે સમરાઇચ્ચકહા. તે ધર્મકથા સાથે સાથે કાવ્યતત્ત્વથી પરિપૂર્ણ પ્રાકૃત ભાષાની વિશાલ રચના છે. તે ગદ્યપ્રધાન છે, વચ્ચે પદ્યો આવે છે. તેમાં બે જ આત્માઓના નવ માનવભવોનું વિસ્તૃત કથાનક છે. તે નવ પ્રકરણોમાં (ભવોમાં) વિભક્ત છે. તેમાં અનેક અવાન્તર કથાઓ આવે છે. શૈલી પ્રસન્ન છે. સમાજના વિભિન્ન વર્ગોનાં પાત્રોનું વૈવિધ્ય અને જીવંત ચિત્રણ રસપ્રદ છે. માનવભાવોનું આલેખન સચોટ અને વાસ્તિવક છે. કૃતિ ચિત્તાકર્ષક વર્ણનો અને નાવીન્યયુક્ત અલંકારોથી વિભૂષિત છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના આચાર્ય હરિભદ્રસૂરિએ પોતાના સમયમાં જૈન વાઙમયના વિવિધ ક્ષેત્રોમાં પોતાનો વિશિષ્ટ ફાળો આપ્યો છે એટલું જ નહિ પણ તત્કાલીન ભારતીય જૈનેતર વિદ્યાસમૃદ્ધિમાંથી મધુકરની જેમ મધુસંચય કરીને જૈન સાહિત્યની શ્રીવૃદ્ધિ કરી છે. તેમની દૃષ્ટિ ઉત્તરોત્તર ઉદારતા, વ્યાપકતા, સમદર્શિતા ધારણ કરે છે. સંભવ છે કે તેમણે કેવળ યોગના ગ્રન્થો જ નથી લખ્યા યોગસાધના પણ કરી હશે. તેમનું અધ્યયન વિશાળ હતું. જ્યાંથી સત્યાંશ લાધ્યો ત્યાંથી તે લીધો. ખંડ ખંડ સત્યોનો સમન્વય કરી અખંડ સત્યને પામવા મથનાર તે સત્યના મહાન શોધક અને ગ્રાહક હતા.૧ ષડ્દર્શનસમુચ્ચય પ દાર્શનિક મતોનો આ સૌપ્રથમ સંગ્રહગ્રન્થ છે. તે પદ્યબદ્ધ છે. તેમાં સત્યાસી સંસ્કૃત કારિકાઓ છે. દર્શનોની છની સંખ્યા બહુ પ્રચલિત છે. પરંતુ છ દર્શનો ક્યાં એની બાબતમાં ભિન્નતા જણાય છે. સામાન્ય રીતે છ દર્શનોમાં છ કહેવાતાં વૈદિક દર્શનો અર્થાત્ સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા(મીમાંસા) અને ઉત્તરમીમાંસા (વેદાન્ત) જ ગણાવાય છે. અહીં આચાર્ય હરિભદ્રને છ દર્શનોમાં જૈન અને બૌદ્ધ દર્શનોનો સમાવેશ કરવો હતો, તેથી તેમણે યોગ અને ઉત્તરમીમાંસા(વેદાન્ત)ને છોડી તેમના સ્થાને જૈન અને બૌદ્ધ દર્શનોને લીધાં. આમ પદર્શનસમુચ્ચયમાં બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક અને જૈમિનીય આ છ દર્શનોનું નિરૂપણ છે. આ જ છ દર્શનો મૂળ છે અને તેમનામાં બધાં દર્શનોનો સંગ્રહ થઈ જાય છે એવું સૂચન તેમણે કર્યું છે (કા. ૧-૩) અને આ છ દર્શનો આસ્તિક છે એમ તેમણે સ્પષ્ટ કહ્યું છે. (કા. ૭૭). તેમણે જણાવ્યું છે કે કેટલાક ન્યાયમત અને વૈશેષિકમતને ભિન્ન ગણતા નથી અને એક જ ગણે છે એટલે તેમના મતે પાંચ આસ્તિક દર્શનો છે (કા.૭૮) અને છત્તી સંખ્યા પૂરી કરવા માટે તેઓ નાસ્તિક લોકાયત દર્શનને જોડી દે છે, માટે અમે પણ અહીં લોકાયત દર્શનનું નિરૂપણ કરીશું (૭૯). આનો અર્થ એ કે આચાર્ય હરિભદ્રે છ આસ્તિક દર્શનો અને એક નાસ્તિક દર્શન લોકાયતનું પ્રસ્તુત પદ્દર્શનસમુચ્ચયમાં નિરૂપણ કર્યું છે. હરિભદ્રે વેદાન્તને સ્થાન ન આપવાનું કારણ એ જ હોવું જોઈએ કે તેમના સમયમાં અન્ય દર્શનો જેવું વેદાન્તે સ્વતન્ત્ર દર્શનના રૂપમાં સ્થાન જમાવ્યું ન હતું. વેદાન્તનું સ્વતન્ત્ર દર્શન તરીકેનું સ્થાન શંકરના ભાષ્ય પછી જેવું પ્રતિષ્ઠિત થયું તેવું પ્રતિષ્ઠિત સંભવતઃ પહેલાં ન હતું અર્થાત્ મુખ્ય દર્શનના રૂપમાં તેની ગણતરી થતી ન હતી. ૧. સમદર્શી આચાર્ય હરિભદ્ર, પંડિત સુખલાલજી, મુંબઈ વિશ્વવિદ્યાલય, ૧૯૬૧. અને સમરાઇચ્ચકહી પ્રસ્તાવના, યાકોબી, બિબ્લોથિકા ઇણ્ડિકા, નં. ૧૯૭, કલકત્તા, ૧૯૨૬. Page #17 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા આચાર્ય હરિભદ્રસૂરિ અહીં સાચા અર્થમાં દાર્શનિક મતોના સંગ્રાહક રૂપે જ આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. તેમણે તે તે મતને તેના યથાર્થ રૂપમાં સંક્ષેપમાં રજૂ કર્યો છે. તે વિસ્તારમાં જતા નથી. તે વિવરણ, વિવેચન, વિશ્લેષણ, સમાલોચના યા ખંડનમાં પડતા નથી. બધાં દર્શનોને સમાન ગણી કોઈનો પક્ષ લીધા વિના માત્ર તે તે દર્શનનું નિરૂપણ કરે છે. અહીં તેમની સમદર્શિતા પ્રકટ છે. સંગ્રાહકનું કામ કેવળ સંગ્રહ કરવાનું છે, ન્યાય તોળવાનું કે દોષ દર્શાવવાનું નથી. પોતાની શ્રદ્ધા, પોતાનો પક્ષ કે પોતાનો મત વચ્ચે લાવ્યા વિના પ્રચલિત મુખ્ય દાર્શનિક મતોને તેમના યથાર્થ રૂપમાં તટસ્થ રીતે રજૂ કરવાનું મુશ્કેલ કામ તેમણે અહીં સમર્થ રીતે પૂર્ણ કર્યું છે. કારિકા ૧માં જિન વીરને વંદનરૂપ મંગલ, રમાં છ જદર્શનો જ્ઞાતવ્ય હોવાનું કથન તેમજ તેમના દેવ તથા તત્ત્વોનું નિરૂપણ કરવાની પ્રતિજ્ઞા, અને ૩માં છ દર્શનો બૌદ્ધ, ન્યાય, સાંખ્ય, જૈન, વૈશેષિક અને જૈમિનીય હોવાનું કથન છે. કારિકા ૪ થી ૧૨માં બૌદ્ધ દર્શનનું નિરૂપણ છે. કારિકા ૪માં દેવ સુગતનું તથા દુઃખાદિ ચાર આર્યસત્યનું કથન છે, પમાં દુ:ખરૂપ પાંચ સ્કન્ધોનું, ૬માં બીજા આર્યસત્ય સમુદયનું, ૭માં ત્રીજા આર્યસત્ય માર્ગનું અને ૮માં બાર આયતનોનું નિરૂપણ છે. કારિકા ૯માં બે જ પ્રમાણ પ્રત્યક્ષ અને અનુમાનનું કથન, ૧૦માં પ્રત્યક્ષલક્ષણ અને અનુમાનલક્ષણનું કથન તથા ૧૧માં હેતુત્રરૂપ્યનિરૂપણ છે. - કા.૧૨માં બૌદ્ધદર્શનો પસંહાર અને ન્યાયમતકથનપ્રતિજ્ઞા છે. કારિકા ૧૩થી ૩૩માં ન્યાયદર્શનનું નિરૂપણ છે. કારિકા ૧૩માં દેવ ઈશ્વરનું સ્વરૂપવર્ણન છે, ૧૪ થી ૧૬માં સોળ તત્ત્વો પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દષ્ટાન્ત, સિદ્ધાન્ત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ અને નિગ્રહસ્થાન ગણાવ્યાં છે, પ્રમાણનું લક્ષણ આપ્યું છે અને પ્રમાણની સંખ્યા ચાર કહી છે. કારિકા ૧૭ થી ૧૯માં ચાર પ્રમાણોનાં નામ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શાબ્દ (આગમ) ગષ્ણવ્યાં છે, પ્રત્યક્ષલક્ષણ અને અનુમાનલક્ષણ આપેલ છે તેમ જ અનુમાનના પૂર્વવત, શેષવત અને સામાન્યતોદષ્ટ ત્રણ પ્રકારો ગણાવી પૂર્વવતની વ્યાખ્યા આપી છે. કારિકા ૨૦માં પૂર્વવનું ઉદાહરણ છે, ૨૧માં શેષવતની વ્યાખ્યા અને ઉદાહરણ છે, ૨૨માં સામાન્યતોદષ્ટની વ્યાખ્યા અને ઉદાહરણ છે, ૨૩માં ઉપમાનલક્ષણ છે અને ૨૪માં શાબ્દનું (આગમનું લક્ષણ અને પ્રમેયતત્ત્વકથન છે. કારિકા રપમાં સંશય અને પ્રયોજનનું સ્વરૂપવર્ણન, ૨૬માં દૃષ્ટાન્ત અને સિદ્ધાન્તની વ્યાખ્યા તથા સિદ્ધાન્તના ચાર ભેદોનું કથન, ૨૭-૨૮માં પ્રતિજ્ઞાદિ અવયવોનું કથન, તર્કનું અને નિર્ણયનું સ્વરૂપવર્ણન, ૨૯માં વાદની વ્યાખ્યા, ૩૦માં જલ્પનું તથા Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના વિતંડાનું લક્ષણ, ૩૧માં હેત્વાભાસ, છલ અને જાતિની વ્યાખ્યા અને ૩૨માં નિગ્રહસ્થાનનું સ્વરૂપવર્ણન તથા તેના ભેદોનું કથન છે. કારિકા ૩૩માં નૈયાયિકમતોપસંહાર અને સાંખ્યમતનિરૂપણની પ્રતિજ્ઞા છે. કારિકા ૩૪થી ૪૪માં સાંખ્યદર્શનનું નિરૂપણ છે. ૩૪માં કેટલાક નિરીશ્વરવાદી હોવાનું કથન, કેટલાકના દેવ ઈશ્વર હોવાનું કથન અને સર્વસમ્મત તત્ત્વોની સંખ્યા પચ્ચીસ હોવાનું કથન છે. ૩પમાં સત્ત્વ, રજસ અને તમસનું કથન અને તેમની અનુમાનથી સિદ્ધિ છે. ૩૬માં પ્રકૃતિનું સ્વરૂપવર્ણન અને તેના પર્યાયશબ્દો છે. ૩૭માં સૃષ્ટિક્રમવર્ણન છે. પ્રકૃતિમાંથી બુદ્ધિ યા મહતું, તેમાંથી અહંકાર અને અહંકારમાંથી સોળનો ગણ આવો સૃષ્ટિક્રમ આપ્યો છે. ૩૮-૩૯માં અગિયાર ઇન્દ્રિયો (મન સાથે) અને પાંચ તન્માત્રાઓ એ સોળનો ગણ વર્ણવ્યો છે. ૪૦માં પાંચ તન્માત્રાઓમાંથી પાંચ ભૂતોની ઉત્પત્તિનું કથન છે. ૪૧માં કથિત ચોવીસ તત્ત્વોરૂપ પ્રધાન હોવાનું કથન તેમજ પ્રધાનથી ભિન્ન સ્વત– પચ્ચીસમા પુરુષ તત્ત્વનું સ્વરૂપવર્ણન છે. ૪૨માં પ્રધાન-પુરુષનો સંબંધ પંગુ-અંધ જેવો હોવાનું કથન છે. ૪૩માં પ્રકૃતિવિયોગરૂપ મોક્ષ અને તેના ઉપાય ભેદજ્ઞાનનું (વિવેકજ્ઞાનનું) કથન તેમ જ ત્રણ જ પ્રમાણ પ્રત્યક્ષ, અનુમાન અને આગમ હોવાનું કથન છે. ૪૪માં સાંખ્યમતોપસંહાર અને જૈનદર્શનના નિરૂપણની પ્રતિજ્ઞા છે. કારિકા ૪પથી ૫૮માં જૈનદર્શનનું નિરૂપણ છે. ૪૫-૪૬માં દેવ જિનેન્દ્રનું સ્વરૂપવર્ણન છે. ૪૭માં જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ આ નવ તત્ત્વો ગણાવ્યાં છે. ૪૮-૪૯માં જીવસ્વરૂપવર્ણન, અજીવલક્ષણ અને પુણ્યવ્યાખ્યા છે. પ૦માં પાપનું લક્ષણ આપ્યું છે અને બન્ધનાં કારણો મિથ્યાત્વ આદિને આસ્રવ કહેલ છે. પ૧માં આગ્નવનિરોધને સંવર તથા જીવ અને કર્મપુદ્ગલોના પરસ્પરાનુપ્રવેશને બન્ધ કહેલ છે. પરમાં કર્મોને ખંખેરી દૂર કરવા એ નિર્જરા છે તથા કર્મોનો આત્યંતિક વિયોગ એ મોક્ષ છે એમ કહ્યું છે. પ૩માં ચારિત્રયોગ્યતાકથન છે. ૫૪માં ભવ્ય જીવની સમ્યજ્ઞાન-ક્રિયાયોગથી મોક્ષપ્રાપ્તિનું કથન છે. પપમાં પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણયનું કથન તેમ જ પ્રમાણનો વિષય અનન્તધર્માત્મક વસ્તુ છે એનું સ્પષ્ટ પ્રતિપાદન છે. પમાં પ્રત્યક્ષનું અને પરોક્ષનું લક્ષણ છે. પ૭માં સતનું લક્ષણ ઉત્પાદયધ્રૌવ્યયુક્તત્વ આપી વસ્તુની અનેકાન્તાત્મકતાને દઢ કરી છે. ૫૮માં જૈનદર્શનો પસંહાર છે. કારિકા ૫૯થી ૬૭માં વૈશેષિક દર્શનનું નિરૂપણ છે. ૫૯માં નૈયાયિકો અને વૈશેષિકોની દેવવિષયક માન્યતા એકસરખી હોવાનું કથન અને નૈયાયિકથી Page #19 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા વૈશેષિકનો તત્ત્વો બાબતે જેટલો ભેદ છે તે દર્શાવવાની પ્રતિજ્ઞા છે. ૬૦માં છ તત્ત્વો દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય ગણાવ્યાં છે. ૬૧માં નવ દ્રવ્યો પૃથ્વી, જલ, તેજ, વાયુ, અન્તરિક્ષ(આકાશ), કાલ, દિક્, આત્મા અને મન ગણાવ્યાં છે અને ગુણોની સંખ્યા પચ્ચીસ કહી છે. ૬૨-૬૩માં પચ્ચીસ ગુણો ગણાવ્યાં છે. ૬૪માં પાંચ પ્રકારનાં કર્મ ગણાવી સામાન્ય વિધ છે એમ કહ્યું છે. ૬૫માં પ૨સામાન્ય અને અપ૨સામાન્યનું કથન કરી વિશેષની વ્યાખ્યા આપી છે. ૬૬માં સમવાયની વ્યાખ્યા આપી છે. ૬૭માં બે જ પ્રમાણો પ્રત્યક્ષ અને અનુમાનને વૈશેષિકો માને છે એનું કથન છે. ૮ કારિકા ૬૮થી ૭૭માં મીમાંસકમતનું નિરૂપણ છે. ૬૮માં મીમાંસકો સર્વજ્ઞ આદિ વિશેષણોથી વિશિષ્ટ કોઈ દેવને માનતા ન હોવાનું કથન છે. ૬૯માં અતીન્દ્રિય પદાર્થોનું નિશ્ચયાત્મક જ્ઞાન નિત્ય વેદવાક્યોથી જ થતું હોવાનું કથન છે. ૭૦માં વેદપાઠ કર્તવ્ય હોવાનું અને ધર્મ સાધી આપનાર ધર્મજિજ્ઞાસા કર્તવ્ય હોવાનું કથન છે. ૭૧માં કહ્યું છે કે નોદનાલક્ષણ ધર્મ છે, ક્રિયા કરવા પ્રેરનાર વેદવચનો નોદના યા ચોદના છે અને તેનું ઉદાહરણ છે વેદવાક્ય ‘સ્વર્ગની કામનાવાળો અગ્નિહોત્ર હોમ કરે.' ૭૨માં પ્રત્યક્ષ, અનુમાન, શાબ્દ, ઉપમાન, અર્થપત્તિ અને અભાવ આ છ પ્રમાણોને મીમાંસકો માનતા હોવાનું કથન છે. ૭૩માં પ્રત્યક્ષનું અને અનુમાનનું લક્ષણ છે. ૭૪માં શાબ્દનું અને ઉપમાનનું લક્ષણ છે. ૭૫માં અર્થપત્તિનું લક્ષણ છે. ૭૬માં અભાવનું લક્ષણ છે. અને ૭૭માં મીમાંસકમતોપસંહાર છે તથા આસ્તિક મતોનું નિરૂપણ સમાપ્ત થયાનું કથન છે. કારિકા ૭૮-૭૯માં આચાર્ય કહે છે કે કેટલાક નૈયાયિકદર્શન અને વૈશેષિકદર્શનને અભિન્ન ગણી પાંચ આસ્તિક દર્શનોનું અને છની સંખ્યાની પૂર્તિ કરવા માટે એક નાસ્તિક દર્શન લોકાયત(ચાર્વાક)નું નિરૂપણ કરે છે, એટલે અમે પણ લોકાયત દર્શનનું નિરૂપણ જોડીએ છીએ. કારિકા ૮૦થી ૮૭માં લોકાયત મતનું નિરૂપણ છે. ૮૦માં જીવ (આત્મા), મોક્ષ, ધર્મ, અધર્મ અને પુણ્યપાપનાં ફળનો નિષેધ છે. ૮૧માં ઇન્દ્રિયગોચર જેટલો લોક જ્ઞાત થાય છે તેટલો જ છે, ઇન્દ્રિયાગોચર પરલોક છે જ નહિ એનું કથન છે અને અનુમાનની ચર્ચા મૂર્ખ લોકો કરે છે એનું કથન પણ છે. ૮૨માં ચાર્વાકનો ઉપદેશ છે કે ભૌતિક સુખો ભોગવો, સ્વર્ગ-નરક છે જ નહિ, શરીર પૃથ્વી આદિનો સમુદાય છે, તે પરલોક સુધી જવાનું નથી. ૮૩માં ચાર ભૂતો જ તત્ત્વો હોવાનું, પૃથ્વી બધાંનો આધાર હોવાનું અને ઇન્દ્રિયપ્રત્યક્ષ એકમાત્ર પ્રમાણ હોવાનું કથન છે. ૮૪માં ચાર્વાકના Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ચૈતન્ય વિશેના મન્તવ્યનું કથન છે. જેવી રીતે મહુડા આદિના મિશ્રણમાં મદશક્તિ પેદા થાય છે તેમ પૃથ્વી આદિના સંયોજનથી તેમનું જે દેહાકાર પરિણમન થાય છે તેમાં ચૈતન્ય પેદા થાય છે. ૮પમાં દષ્ટ ભોગ છોડી અદૃષ્ટ પરલોકના સુખ માટે મૂર્ખ પ્રવૃત્તિ કરે છે એ ચાર્વાક મતનું કથન છે. ૮૬માં કર્તવ્યમાં પ્રવૃત્તિ અને અકર્તવ્યમાંથી નિવૃત્તિથી જન્મતો સંતોષ નિરર્થક હોવાનું અને વિષયભોગ જ ઉત્તમ ધર્મ હોવાનું કથન છે. ૮૭માં લોકાયતમતોપસંહાર છે. ષડ્રદર્શનસમુચ્ચયનું ટીકાસાહિત્ય (૧) ગુણરત્નસૂરિકૃત તર્કરહસ્યદીપિકા ટીકા - પ્રસ્તુત ગ્રન્થમાં આ ટીકા મુદ્રિત છે. આ પહેલાં આ ટીકા પ્રકાશિત થઈ છે. એક પ્રકાશન એશિયાટિક સોસાયટી કલકત્તાનું ઈ.સ. ૧૯૦૫નું છે. તેનું સંપાદન ઇટાલિયન વિદ્વાન એલ. ચુઆલીએ કર્યું છે. બીજું પ્રકાશન જૈન આત્માનન્દ સભા ભાવનગરનું (સં. ૧૯૭૪) છે અને તેના સંપાદક શ્રી દાનવિજયજી છે. ત્રીજું પ્રકાશન ભારતીય જ્ઞાનપીઠ કાશીનું (ઈ. સ. ૧૯૬૯) છે. તેના સંપાદક ડૉ. મહેન્દ્રકુમાર જૈન છે. ટીકા વિસ્તૃત છે. તે વિવરણ, સમાલોચના, વિવેચનથી ભરપૂર છે. આચાર્ય ગુણરત્ન ષડ્રદર્શનસમુચ્ચયના મંગલમાં આવતા “સદર્શન' પદની એવી વ્યાખ્યા કરી છે કે જૈન દર્શન શ્રેષ્ઠ છે એવું તાત્પર્ય નીકળે. પરિણામે ટીકામાં અન્ય દર્શનોના મતોનું ખંડન પદે પદે મળે એ સ્વાભાવિક છે. આચાર્યે આ ટીકા ઈ.સ. ૧૪૧૦ આસપાસ રચી હોવી જોઈએ. (૨) સોમતિલકસૂરિવિરચિત વૃત્તિ- ઈ.સ. ૧૯૦૫માં ગોસ્વામી દામોદર શાસ્ત્રીએ સંપાદિત કરેલી આ વૃત્તિ ચૌખમ્બા ગ્રન્થમાલામાં પ્રકાશિત થઈ હતી. પરંતુ શાસ્ત્રીજીએ તેને મણિભદ્રકૃત માની છે. મુદ્રિત સંસ્કરણમાં તિ શ્રી મદ્રસૂતિપર્શનસમુ મળમદ્રતા નપુવૃત્તિ: સમાના' એવો ઉલ્લેખ છે. સંપાદકે એક પ્રતિ જયપુરથી અને એક પ્રતિ બનારસથી મેળવી હતી. પરંતુ જિનરત્નકોણમાં કે જૈનગ્રન્થાવલી આદિ સૂચિપત્રોમાં ક્યાંય મણિભદ્રકૃત ટીકાનો ઉલ્લેખ નથી. વળી એ પણ જોવામાં આવ્યું છે કે ગ્રન્થાગ્ર ૧૨૫૨વાળી આ વૃત્તિ જેનો પ્રારંભ સંજ્ઞાનવર્શતને' થી થાય છે તેની કેટલીય પ્રતિઓમાં કર્તાના નામનો ઉલ્લેખ જ નથી જ્યારે કેટલીય પ્રતિઓમાં સોમતિલકનો કર્તા તરીકે ઉલ્લેખ છે. તેથી આ વૃત્તિ ૧. ભારતીય જ્ઞાનપીઠ કાશીથી પ્રકાશિત પદર્શનસમુચ્ચય(ગુણરત્નની ટીકા સહિત)માં આ વૃત્તિ પરિશિષ્ટરૂપે મુદ્રિત કરવામાં આવી છે. ચૌખમ્બાના પ્રકાશનને અનુસરીને કૃતિના અત્તે તેને મણિભદ્રકૃત કહી છે પરંતુ ગ્રન્થના મુખ્ય ટાઈટલ પૃષ્ઠ ઉપર આ ક્ષતિ સુધારી લેવામાં આવી છે અને તેને સોમલતિલકકૃત કહી છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તર્કરહસ્યદીપિકા મણિભદ્રકૃત નથી પણ સોમતિલકકત છે અને કર્તા તરીકે સોમતિલકના નામ સાથે મુક્તાબાઈ જ્ઞાનમંદિર ડભોઈથી વિ.સં. ૨૦૦૬(ઈ.સ. ૧૯૪૯)માં પ્રકાશિત પણ થઈ છે તથા તેમાં પ્રશસ્તિ પણ મુદ્રિત છે. પ્રશસ્તિ પરથી જણાય છે કે વિદ્યાતિલક મુનિએ પોતાની સ્મૃતિ માટે આ વિવૃતિ રચી હતી. આ વિદ્યાતિલકનું બીજું નામ સોમતિલકસૂરિ' હતું એ વાત પણ પ્રશસ્તિના અન્તિમ વાક્યથી સ્પષ્ટ થાય છે. પ્રશસ્તિમાંથી એ પણ જાણવા મળે છે કે તેમણે વિવૃતિની રચના આદિત્યવર્ધનપુરમાં વિ.સં. ૧૩૯૨ (ઈ.સ. ૧૩૩૫)માં કરી છે. આમ આ વિવૃતિ ગુણરત્નની ટીકાથી પ્રાચીન છે. સોમતિલકસૂરિનો જન્મ વિ.સં. ૧૩૫૫, દીક્ષા વિ.સં. ૧૩૬૯, આચાર્યપદ વિ.સં. ૧૩૭૩ અને મૃત્યુ વિ.સં. ૧૪૨૪માં છે. જુઓ ગુર્વાવલી ૨૭૩, ૨૯૧. આ ટીકા પદર્શનસમુચ્ચયની કારિકાના અર્થને જ, ખંડનમાં પડ્યા વિના, વિસ્તારથી સમજાવે છે અને અર્થને વિશદ કરવા તે તે દર્શનના મૂળ ગ્રન્થોમાંથી સમુચિત ઉદ્ધરણો પણ આપે છે. (૩) વાચક ઉદયસાગરકૃત અવચૂરિ– લા. દ. વિદ્યામંદિરના નગરશેઠના ભંડારમાં નં. ૮૬૯ ધરાવતી બે પત્રોની પંચપાઠી પ્રતિમાં વચ્ચે મૂળ લખી ચારે બાજુ આ અવસૂરિ લખી છે. પ્રતિની પ્રાચીનતા જોતાં કર્તા ઉદયસાગર અંચલગચ્છના ઉત્તરાધ્યયનસૂત્રની દીપિકાના રચયિતા ઉદયસાગર હોવાની સંભાવના છે. મંગલ વિના સીધું જ ટિપ્પણ શરૂ કર્યું છે. (૪) બ્રહ્મશાન્તિદાસકત અવચૂર્ણિ – લા. દ. વિદ્યામંદિરના શ્રી દેવસૂરિસંગ્રહની . ૯૩૨૪વાળી હસ્તપ્રતિમાં આ અવચૂર્ણિ છે. પ્રતિલિપિ સં. ૧૯૬૦માં કરવામાં આવી છે. આઠ પત્રો છે. સંભવ છે કે આ કૃતિ તે જ હોય જેનો નિર્દેશ જૈનગ્રન્થાવલીમાં (પૃ. ૭૯) પત્ર વાળી કોડાયભંડારગત અવચૂરિ તરીકે કરવામાં આવ્યો છે. આની બીજી હસ્તપ્રતિ તે જ દેવસૂરિસંગ્રહમાં નં. ૯૨૧૩ ધરાવે છે, તે પંચપાઠી છે અને વિ.સં. ૧૮૮૫માં લખાયેલી છે. તેના ચાર પત્રો છે. તેની પ્રતિલિપિ સૂર્યપુરમાં કરવામાં આવી છે. આ જ કૃતિની ત્રીજી પ્રતિ શ્રી પુણ્યવિજયજીના સંગ્રહમાં છે, તેનો નં. ૨૮૮ છે. તેના અન્તમાં બ્રહ્મશાન્તિદાસાખેન' એવો ઉલ્લેખ છે. જિનરત્નકોષમાં પણ આ નામના કર્તાનું ૧. સોમતિલકસૂરિના પરિચય માટે જુઓ ગુર્વાવલી ર૭૨-૨૯૩. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પૃ.૪૩૨, સોમસૌભાગ્ય ૩.૫૨-૫૪ અને જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ 1, પૃ. ૪૨૬. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ. ૫૧૮. અન્ય ઉદયસાગર માટે જુઓ એજન, પૃ. ૬૦૨, ૬૬૬, ૬૭૫, ૬૭૯. Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૧૧ ષદર્શનવિવરણ ઉપલબ્ધ હોવાનો નિર્દેશ છે. ભારતીય જ્ઞાનપીઠ કાશીથી પ્રકાશિત ષગ્દર્શનસમુચ્ચય(ગુણરત્નની ટીકા સહિત)માં પરિશિષ્ટરૂપે આ અવચૂર્ણિ આપવામાં આવી છે. (૫) વૃદ્ધિવિજયકૃત વિવરણ – લા. દ. વિદ્યામંદિરના પૂ. પુણ્યવિજયજીના સંગ્રહમાં નં. ૭૫૮૨ ધરાવતી હસ્તપ્રતિમાં આ કૃતિ છે. પ્રતિમાં ચાર પત્રો છે. વિ.સં. ૧૭૨૦માં લાભવિજયના શિષ્ય વૃદ્ધિવિજયે આ વિવરણ લખ્યું છે. (૬) ચારિત્રસિંહગણિકૃત વૃત્તિ - બદર્શનસમુચ્ચય ઉપરની ચારિત્રસિંહગણિની વૃત્તિનો ઉલ્લેખ એફ. હૉલે પોતાના ગ્રંથ ‘A Contribution towards an Index to the Bibliography of Indian Philosophical Systems', કલકત્તા, ૧૮૫૯માં કર્યો છે. આ સિવાય કોઈ માહિતી નથી. ષદ્દર્શનસમુચ્ચયના અનુવાદો (૧) ઇટાલિયન અનુવાદ ઇટાલિયન વિદ્વાન એલ. સુઆલીએ ષડ્દર્શનસમુચ્ચયના એક ભાગનો ઇટાલિયન ભાષામાં અનુવાદ કર્યો છે. તે એશિયાટિક સોસાયટી ઓફ ઇટલીના જર્નલ (‘Giornale della Societa asiatica italiana') ભાગ ૧૭, પૃ. ૨૪૨-૨૭૧, ફિરેન્જ, ૧૯૦૪માં પ્રકાશિત થયો છે. (૨) અંગ્રેજી અનુવાદ – પદર્શનસમુચ્ચયનો અનુવાદ ડૉ. કે.એસ.મૂર્તિએ અંગ્રેજી ટિપ્પણો સાથે કર્યો છે. તે અનુવાદ ‘A Compendium of Six Philosophies' શીર્ષકથી ટાગોર પબ્લિશિંગ હાઉસે તેનાલીથી ૧૯૫૭માં પ્રકાશિત કર્યો છે. (૩) હિંદી અનુવાદ — ષદર્શનસમુચ્ચયનો હિંદી અનુવાદ ડૉ. મહેન્દ્રકુમાર જૈને કર્યો છે. તે અનુવાદ (ગુણરત્નટીકા સાથે) ભારતીય જ્ઞાનપીઠ કાશીએ ઈ.સ. ૧૯૬૭માં પ્રકાશિત કર્યો છે. (૪) ગુજરાતી અનુવાદ – ષદર્શનસમુચ્ચયનો શ્રી ચન્દ્રસિંહસૂરિએ કરેલો ગુજરાતી અનુવાદ જૈન તત્ત્વાદર્શ સભાએ અમદાવાદથી ઈ.સ. ૧૮૯૨માં પ્રકાશિત કર્યો છે. ષદર્શનસમુચ્ચયની પૂર્વભૂમિકા વેદથી શરૂ કરીને ઉપનિષદો સુધી ભારતીય ચિન્તન ધારા ઉન્મુક્તભાવે વહીં રહી હતી. ઉપનિષદ્દ્ના સમયે ચિન્તનનો વિસ્ફોટ થયો. અનેક આશ્રમો અને Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૨ તર્કરહસ્યદીપિકા પ્રતિષ્ઠાનોમાં અનેક ઋષિ-મુનિ અને ચિત્તકો પોતાના વિચાર શિષ્યો અને જિજ્ઞાસુઓ સમક્ષ રજૂ કરી રહ્યા હતા. આ વિચારોએ વ્યવસ્થિત રૂપ ધારણ કર્યું ન હતું. ભગવાન બુદ્ધ અને મહાવીર પછી એ સ્પષ્ટ થયું કે વૈદિક અને અવૈદિક એ બે મુખ્ય વિચારધારા છે. અવૈદિક ચિંતકોમાં પણ ગોશાલક આદિ કેટલાય હતા. તેમનામાંથી બુદ્ધ, જિન અને ચાર્વાકની વિચારધારાઓ આગળ જતાં સ્વતંત્ર દર્શનરૂપે સ્થિર થઈ. વૈદિકોમાં પણ કેટલીય શાખાઓએ સ્પષ્ટ રૂપ ધારણ કર્યું. સાંખ્યયોગ, ન્યાય-વૈશેષિક અને મીમાંસા (કર્મમીમાંસા યા પૂર્વમીમાંસા) તથા વેદાન્ત (જ્ઞાનમીમાંસા યા ઉત્તરમીમાંસા) આદિ દર્શનો વખત જતાં સ્થિર થયાં. તેમનામાંથી સાંખ્ય-યોગ અને ન્યાય-વૈશેષિક પ્રારંભમાં અવૈદિક દર્શનો હતાં પણ પછીથી વૈદિક બની ગયાં. વસ્તુતઃ તો વિવિધદર્શન એક જ તત્ત્વને અનેક રૂપે નિરૂપે છે. તેથી તત્ત્વ પૂર્ણરૂપે અખંડ જેવું હોય તેવું ભલે હો, પરંતુ તેના નિરૂપણના આ અનેક દષ્ટિબિન્દુઓ હતાં એ વાત તદ્દન સ્પષ્ટ છે. પરંતુ આ દાર્શનિક ચિન્તકો પોતાના જ મતને દઢ કરવામાં લાગેલા હતા અને અન્ય મતોનું ખંડન યા નિરાકરણ કરવામાં તત્પર હતા. તેથી દાર્શનિકો પાસેથી એ આશા રાખી શકાતી ન હતી કે તેઓ અનેક દષ્ટિઓથી એક જ તત્ત્વનું નિરૂપણ કરે. નૈયાયિક વગેરે બધાં દર્શનો વસ્તુતત્ત્વની એક નિશ્ચિત પ્રરૂપણા સ્વીકારીને ચાલતા હતા અને તે જ તરફ તેમનો આગ્રહ હોવાથી તે તે દર્શન ઊભું થયું. તે તે દર્શનના તે પરિષ્કૃત સ્થિર રૂપથી બહાર નીકળવું તેમના માટે અસંભવ હતું. જૈન દાર્શનિક ચિન્તકોની વાત જુદી હતી. તેઓ તો દાર્શનિક વાદવિવાદના ક્ષેત્રમાં તૈયાયિક વગેરે બધાં દર્શનોનો પરિષ્કાર થઈ ગયા પછી અર્થાત ઈસ્વી સનની ત્રીજી શતાબ્દી પછી પ્રવેશ્યા. તેથી તે પોતાનો માર્ગ નિશ્ચિત કરવામાં સ્વતંત્ર હતા અને તેમના માટે એ સુવિધા પણ હતી કે જૈન આગમગ્રન્થોમાં વસ્તુવિચાર અનેક નવો દ્વારા અર્થાત્ અનેક દષ્ટિઓથી થયો હતો. જૈન આગમોમાં પ્રધાનપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ આ ચાર દષ્ટિઓથી તથા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયો દ્વારા વિચારણા કરવાની પદ્ધતિ અપનાવવામાં આવી હતી. એ ઉપરાંત વ્યવહાર અને નિશ્ચય એ બે નયોથી પણ વિચારણા થતી જોવામાં આવે છે. આ આગમગ્રન્થોની જયારે વ્યાખ્યા થવા લાગી ત્યારે સાત નયોનો સિદ્ધાન્ત વિકસિત થયો. આ એ જ સમય છે જયારથી જૈન દાર્શનિક ચિન્તકો ભારતીય દર્શનના ક્ષેત્રમાં જે વાદવિવાદ ચાલી રહ્યો હતો તેમાં ક્રમશઃ ભાગ લેવા લાગ્યા. પરિણામે વિવિધ મતોની વચ્ચે પોતાના મતનું સામંજસ્ય અને ઔચિત્ય કેવું છે અને કેવું હોવું જોઈએ એ બાબત તરફ તેમની દષ્ટિ ગઈ. એ તો સ્પષ્ટ થઈ ગયું કે તેઓ જયારે દ્રવ્યાર્થિક દૃષ્ટિથી વસ્તુવિચાર કરે છે ત્યારે વસ્તુને નિત્ય Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૧૩ માનનાર દાર્શનિક ચિન્તકો સાથે તેમનું ઐકમત્ય થાય છે અને જ્યારે પર્યાયાર્થિક દૃષ્ટિથી વસ્તુવિચાર કરે છે ત્યારે વસ્તુને અનિત્ય માનનાર બૌદ્ધો સાથે તેમનું ઐકમત્ય થાય છે. તેથી તેઓને દર્શનોના અન્ય વિચારોથી પરિચિત થવાની આવશ્યકતા જણાવા લાગી અને અન્ય દર્શનો સાથે જૈન દર્શનનું કઈ કઈ વાતોમાં મસૈક્ય યા ભેદ છે તેને શોધી કાઢવા તેઓ પ્રવૃત્ત થયા. તેમને અન્ય દર્શનોના મતોનું સાચું યા યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવું અત્યન્ત જરૂરી લાગ્યું. આ અનિવાર્ય આવશ્યકતાની પૂર્તિ નયસિદ્ધાન્તની સમયાનુકૂળ વ્યાખ્યા કરીને કરવામાં આવી અને અન્ય દર્શનો વિશે સાચું જ્ઞાન આપનારા પ્રકરણગ્રન્થો લખીને તેમ જ અન્ય દર્શનોનો નયસિદ્ધાન્ત સાથે સંબંધ જોડીને પણ કરવામાં આવી. આ પ્રવૃત્તિનાં ભિન્ન ભિન્ન પ્રકારનાં ફળોના રૂપે આપણને પ્રાપ્ત થયા છે હરિભદ્રસૂરિના બે ગ્રન્થો ષગ્દર્શનસમુચ્ચય અને શાસ્ત્રવાર્તાસમુચ્ચ. આ બે ગ્રન્થોની પોતપોતાની વિશેષતા અંગે આપણે આગળ જોઈશું. પરંતુ ષગ્દર્શનસમુચ્ચયની પૂર્વભૂમિકા કેવી રીતે બની એ પ્રથમ દર્શાવવું જરૂરી હોઈ તેની ચર્ચા પ્રથમ કરીએ. ન નયોની બાબતમાં સૌપ્રથમ આચાર્ય ઉમાસ્વાતિએ પ્રશ્ન ઉઠાવ્યો કે એક જ વસ્તુનું વિવિધરૂપે નિરૂપણ કરનારા આ નયો શું તન્ત્રાન્તરીય મતો છે કે પોતાના જ મતમાં પ્રશ્નકર્તાઓએ પોતપોતાની સમજ અનુસાર કેટલાક ખડા કરેલા મતભેદો છે ? ઉત્તર આપવામાં આવ્યો છે કે ન તો તેઓ તન્ત્રાન્તરીય મતો છે કે ન તો પોતાના જ મતમાં વિચારકોએ ઊભા કરેલા મતભેદો છે. તેઓ એક જ વસ્તુને જાણવાની અનેક રીતો છે. પુનઃ પ્રશ્ન ઊભો કર્યો છે કે તો પછી એક જ વસ્તુની બાબતમાં અનેક પ્રકારનું નિરૂપણ કરનારા નયોમાં પરસ્પર વિરોધ કેમ નહિ ? ઉત્તરમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એક જ વસ્તુને અનેક દૃષ્ટિઓથી જોઈ શકાય છે, તેથી તેમનામાં વિરોધને કોઈ અવકાશ નથી. જેમ એક જ વસ્તુ વિવિધ પ્રકારનાં જ્ઞાનોથી અનેક રૂપે જાણી યા દેખી શકાય છે તેમ એક જ વસ્તુ અનેક નયોથી અનેક રૂપે જાણી શકાય છે – એમાં કોઈ વિરોધ નથી. જુઓ તત્ત્વાર્થભાષ્ય ૧.૩૫. આથી એ સ્પષ્ટ છે કે વિવિધ નયો દ્વારા કરવામાં આવેલું દર્શન એ એક જ મતના અનુયાયી દ્વારા અર્થાત્ જૈન ધર્મના અનુયાયી દ્વારા કરવામાં આવેલા વિવિધ પ્રકારના અધ્યવસાયો યા નિર્ણયો છે. તેમનો સંબંધ પરવાદીઓના મતો સાથે નથી એવો સ્પષ્ટ અભિપ્રાય આચાર્ય ઉમાસ્વાતિનો છે. પરંતુ ચિન્તનશીલ વ્યક્તિને આચાર્ય ઉમાસ્વાતિના આ ઉત્તરથી સન્તોષ થઈ શકે જ નહિ, કેમ કે દાર્શનિક વાદવિવાદના ક્ષેત્રમાં પરસ્પર વિરોધી એવા કેટલાય મતોને તે જુએ છે અને તેમનું સામ્ય જૈનોએ વિવિધ નયો દ્વારા વિવિધ પ્રકારે કરેલા નિર્ણયો સાથે પણ તે જુએ છે, Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તર્કરહસ્યદીપિકા ત્યારે નયોનું જૈનેતર મતો સાથે સામંજસ્ય યા સંયોજન બેસાડવાનો પ્રયત્ન તે ન કરે એવું તો બની શકે નહિ. આ પ્રક્રિયામાંથી પ્રથમ તો સર્વદર્શનોનો અભ્યાસ વધારવાની પ્રવૃત્તિમાં જૈનાચાર્યો પ્રવૃત્ત થયા, અને તેના પરિણામે નયો અને જૈનેતર વિવિધ મતોનો કેવા પ્રકારનો સંબંધ હોઈ શકે છે એ જાતની વિચારણાની પ્રક્રિયા શરૂ થઈ. આ વિચારણામાં અગ્રેસર આચાર્ય સિદ્ધસેન દિવાકર થયા એવું જણાય છે. વિક્રમની ચોથી-પાંચમી શતાબ્દીમાં થયેલા આચાર્ય સિદ્ધસેને બત્રીસ બત્રીસીઓ લખી છે, તેમનામાંથી ૮મીમાં જલ્પકથા, ૭મીમાં વાદ, ૯મીમાં વેદવાદ, ૧૦મીમાં યોગવિદ્યા, ૧૨મીમાં ન્યાયદર્શન, ૧૩મીમાં સાંખ્યદર્શન, ૧૪મીમાં વૈશેષિકદર્શન, ૧પમીમાં બૌદ્ધદર્શન, ૧૬મીમાં નિયતિવાદ આદિ જૈનેતર દર્શનોની ચર્ચા કરી છે. વળી, સન્મતિતર્કમાં તેમણે નય અને નયાભાસ અર્થાત્ સુનય-દુર્નયનો ભેદ સ્પષ્ટ કરીને નવી વિચારણા શરૂ કરી દીધી. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આ બન્ને નયો પોતપોતાના દષ્ટિબિંદુથી વિચાર કરે એ તો ઠીક પરંતુ પોતાની મર્યાદા ઓળંગી એવો આગ્રહ રાખે કે વસ્તુનું આ જ રૂપ છે તો પ્રત્યેક મિથ્યાષ્ટિ બની જશે (૧.૧૩), કિન્તુ જો બન્ને નય પોતાના વિષયનો વિભાગ કરીને પોતાની મર્યાદામાં રહે તો બન્ને એકાન્ત મળીને અનેકાન્ત બની જાય (૧.૧૪). પ્રત્યેક નય દુર્નય બની જાય છે જો તે પોતાની દષ્ટિનો જ આગ્રહ રાખે (૧.૧૫). બધા નો મિથ્યાદષ્ટિ બને છે જયારે તેઓ સ્વપક્ષને જ પ્રતિબદ્ધ હોય છે પરંતુ જ્યારે તેઓ પર રની અપેક્ષા રાખે છે ત્યારે તેઓ સમ્યગ્દષ્ટિ બની જાય છે (૧.૨૧), બન્ને નયને માનવામાં આવે તો જ સંસાર-મોક્ષની વ્યવસ્થા ઘટી શકે છે, અન્યથા ઘટી શકતી નથી (૧.૧૭-૨૦). આચાર્ય સિદ્ધસેને પોતાના આ મતની પુષ્ટિ કરવા માટે એક સુંદર ઉદાહરણ આપ્યું છે, તેનો નિર્દેશ જરૂરી છે. તેમણે કહ્યું છે કે ગમે તેટલા મૂલ્યવાન વૈર્ય આદિ મણિ હોય પરંતુ જ્યાં સુધી તેઓ પૃથક પૃથફ હોય છે ત્યાં સુધી “રત્નાવલિ'ના નામથી વંચિત જ રહે છે. તેવી જ રીતે પોતપોતાના મતોના વિશે આ નવો ગમે તેટલા સુનિશ્ચિત હોય પરંતુ જયાં સુધી તેઓ અન્ય અન્ય પક્ષોથી નિરપેક્ષ છે ત્યાં સુધી તેઓ “સમ્યગદર્શન' નામથી વંચિત જ રહેશે. જેવી રીતે તે જ મણિઓ જયારે પોતપોતાના યોગ્ય સ્થાને એક સૂત્રમાં પરોવવામાં આવે છે ત્યારે પોતપોતાનું નામ છોડીને એક “રત્નાવલિ' નામને ધારણ કરે છે, તેવી જ રીતે આ બધા નયવાદો પણ બધા મળીને અખંડ વસુદર્શનમાં પોતપોતાના વક્તવ્યને અનુરૂપ યોગ્ય સ્થાન પ્રાપ્ત કરીને “સમ્યગ્દર્શન' નામ પામે છે અને પોતાની વિશેષ સંજ્ઞાનો ત્યાગ કરે છે (૧.૨૨-૨૫). આ જ અનેકાન્તવાદ છે. સન્મતિકાર સિદ્ધસેનના મતે નયોનો સુનય અને દુર્નય વિભાગ જરૂરી છે. તાત્પર્ય એટલું જ છે કે અન્ય દર્શનોના જે મત છે તેઓ જો અનેકાન્તવાદના અંશોરૂપ Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૧૫ હોય તો તેઓ સુનય છે, અન્યથા દુર્રય. અહીંથી નયવાદની સાથે અન્ય દાર્શનિક મતોના સંયોજનની પ્રક્રિયા શરૂ થઈ છે. સ્વયં સિદ્ધસેને આ પ્રક્રિયાનો પ્રારંભ આ શબ્દોમાં કર્યો છે — જેટલા વચનમાર્ગો છે તેટલા જ નયવાદો છે, અને જેટલા નયવાદો છે તેટલા જ પરસમયો અર્થાત્ પરમતો છે. કપિલદર્શન દ્રવ્યાર્થિક નયનું વક્તવ્ય છે અને શુદ્ધોદનપુત્રનો વાદ પરિશુદ્ધ પર્યાયાર્થિક નયનું વક્તવ્ય છે. અને ઉલૂક (વૈશેષિક) મતમાં બન્ને નયોનો સ્વીકાર હોવા છતાં બન્ને એકબીજાથી એકાન્ત ભિન્ન છે, તદ્દન નિરપેક્ષ છે. આમ છતાં આ બધાં દર્શનો ‘મિથ્યાત્વ’ છે કેમ કે તેઓ પોતપોતાના વિષયને જ એકાન્તપણે સાચો માને છે અને પરસ્પર નિરપેક્ષ છે. સારાંશ એ કે નયો યા મતો જો અન્યમતસાપેક્ષ હોય તો જ ‘સમ્યગ્દર્શન' સંજ્ઞાને યોગ્ય છે, અન્યથા નથી. (૩.૪૭-૪૯). સિદ્ધસેનના આ સૂચનના આધારે તત્કાલીન બધા મતોનો સંગ્રહ વિક્રમની પાંચમી શતાબ્દીના પૂર્વાર્ધમાં આચાર્ય મલ્લવાદીએ પોતાના નયચક્રમાં કર્યો છે. મલ્લવાદીની આ કૃતિ તેમના કાળની અદ્વિતીય કૃતિ છે. વર્તમાનમાં અનુપલબ્ધ ગ્રન્થો અને મતોનો પરિચય કેવળ આ નયચક્ર ગ્રન્થમાંથી જ મળે છે. આચાર્ય મલ્લવાદીએ પોતાના સમય સુધીમાં વિકસિત બધા મતોનો સંગ્રહ કર્યો છે, એક પણ પ્રધાન મતને છોડ્યો નથી. તેથી પોતપોતાના મતને રજૂ કરનારા તે તે દર્શનોના ગ્રન્થોની અપેક્ષાએ સર્વસંગ્રાહક આ ગ્રન્થ ષગ્દર્શનસમુચ્ચય જેવા ગ્રન્થોની પૂર્વભૂમિકારૂપ બની જાય છે. નયચક્રની રચનાની જે વિશેષતા છે તે તેના નામથી જ સૂચિત થઈ જાય છે. નયોનું અર્થાત્ તત્કાલીન અનેક વાદોનું આ ચક્ર છે. ચક્રની કલ્પનાની પાછળ આચાર્યનો આશય એ દર્શાવવાનો રહ્યો છે કે કોઈપણ મત પોતે પોતામાં પૂર્ણ નથી, જેમ તે મતની સ્થાપના તર્કોથી થઈ શકે છે તેમ તેનું ઉત્થાપન (નિરસન) પણ વિરુદ્ધ મતની દલીલોથી યા તર્કોથી થઈ શકે છે. સ્થાપના-ઉત્થાપનાનું આ ચક્ર ચાલ્યા કરે છે. તેથી જ અનેકાન્તવાદમાં આ બધા મતો જ્યારે પોતાનું ઉચિત સ્થાન પ્રાપ્ત કરી લે છે ત્યારે જ તેમનું ઔચિત્ય છે, અન્યથા નથી. આ આશયને સિદ્ધ કરવા માટે આચાર્યે ક્રમશઃ એક એક મત લઈને તેની સ્થાપના કરી છે અને અન્ય મત વડે તેનું નિરાકરણ કરી તે અન્ય મતની સ્થાપના કરવામાં આવી છે. તેની સ્થાપના થઈ ગયા પછી ત્રીજો મત આવી તેની પણ ઉત્થાપના કરી પોતાની સ્થાપના કરે છે – આમ અન્તિમ મત જ્યારે પોતાની સ્થાપના કરે છે ત્યારે પ્રથમ મત તેનું નિરાકરણ કરી પોતાની સ્થાપના કરે છે ... આ રીતે ચક્રનો એક આંટો (પરિવર્ત) પૂરો થયો પણ ચક્રનું ચાલવાનું અહીં સમાપ્ત થતું નથી, પૂર્વોક્ત પ્રક્રિયાનું પુનરાવર્તન થાય છે. પોતાના સમયના જે મતોનો સંગ્રહ નયચક્રમાં કરવામાં આવ્યો છે તે આ છે Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૬ તર્કરહસ્યદીપિકા – અજ્ઞાનવાદ, પુરુષાદ્વૈત, નિયતિવાદ, કાલવાદ, સ્વભાવવાદ, ભાવવાદ, પ્રકૃતિપુરુષવાદ, ઈશ્વરવાદ, કર્મવાદ, દ્રવ્ય-ક્રિયાવાદ, પલ્પદાર્થવાદ, સ્યાદ્વાદ, શબ્દાદ્વૈત, જ્ઞાનવાદ, સામાન્યવાદ, અપોહવાદ, અવક્તવ્યવાદ, રૂપાદિસમુદાયવાદ, ક્ષણિકવાદ, શુન્યવાદ. આ મુખ્યવાદો ઉપરાંત અનેક ગૌણ વાદોની ચર્ચા પણ છે, જેમ કે પ્રત્યક્ષલક્ષણ, સત્કાર્યવાદ, અસત્કાર્યવાદ વગેરે. નયચક્રના નયવિષયક મતનો સારાંશ એ છે કે આંશિક દર્શનનય છે, તેથી તે જ એક માત્ર દર્શન હોઈ શકે નહિ. તેનું વિરોધી દર્શન પણ છે અને તેને પણ અખંડ વસ્તુદર્શનમાં સ્થાન મળવું જોઈએ. મલ્લવાદીએ તે સમયે પ્રચલિત વિવિધ મતોને અર્થાત્ જૈનેતર મતોને જ નય માન્યા છે અને તેમના જ સમૂહને જૈનદર્શન યા અનેકાન્તવાદ માનેલ છે. આ જ જૈનેતર મતો પૃથક પૃથક નયાભાસ છે અને અનેકાન્તવાદના ચક્રમાં યથાસ્થાન સન્નિહિત બનીને નય છે. આચાર્ય ઉમાસ્વાતિની નયની સમજ અને આચાર્ય મલવાદીની નયની સમજમાં અત્તર છે. ઉમાસ્વાતિ નયોને પરમતોથી પૃથફ જ રાખવા ઇચ્છે છે જ્યારે મલવાદી પરવાદો અર્થાત્ પરમતોને જ નયચક્રમાં સ્થાન આપીને અનેકાન્તવાદની સ્થાપનાનો પ્રયત્ન કરે છે. નયચક્રનો આ પ્રયત્ન તેમના સુધી જ સીમિત રહ્યો. કેવળ નયાભાસોના વર્ણનમાં પરમતોને સ્થાન અપાવવામાં તે નિમિત્ત અવશ્ય બન્યા. અકલંકથી લઈને અન્ય બધા જૈનાચાર્યોએ નયાભાસોના દૃષ્ટાન્તરૂપે વિવિધ દર્શનોને સ્થાન આપ્યું છે પરંતુ નયોના નિરૂપણમાં કેવળ જૈનદષ્ટિ જ રાખી છે, નયોને કોઈ અન્યદીય મતો સાથે જોડ્યા નથી. અહીં પ્રસંગવશે જણાવી દઈએ છીએ કે વિશેષાવશ્યકભાષ્યના કર્તા આચાર્ય જિનભદ્ર નયચક્રના આ મત સાથે સહમત છે કે વિવિધ નયોનો સમૂહ જ જૈનદર્શન છે (ગાથા ૭૨). પરંતુ તેમણે પણ નવનિરૂપણના પ્રસંગે નયરૂપે અન્યદીય મતનું નિરૂપણ કર્યું નથી પણ જૈનસમ્મત નયોનું નિરૂપણ કર્યું છે. આ અર્થમાં તે ઉમાસ્વાતિને અનુસરે છે, નયચક્રને અનુસરતા નથી. સારાંશ એ કે એટલું તો સિદ્ધ થયું કે સર્વ નયોનો સમૂહ જ જૈનદર્શન યા સમ્યગ્દર્શન છે. આ મત સિદ્ધસેને પણ સ્પષ્ટપણે સ્વીકાર્યો છે. પદર્શનસમુચ્ચય અને શાસ્ત્રવાર્તાસમુચ્ચય પદર્શનસમુચ્ચય અંગે આપણે અગાઉ જોઈ ગયા છીએ એટલે વિસ્તાર કરતા નથી. પદર્શનસમુચ્ચયમાં આચાર્ય હરિભદ્ર સાચા અર્થમાં સંગ્રાહક જ છે. તે છે દર્શનોનો સામાન્ય પરિચય માત્ર ૮૭ કારિકાઓમાં આપે છે. તે દર્શનોનું બલાબલ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૭. પ્રસ્તાવના દર્શાવતા નથી અને તેમની આલોચનાત્મક સમીક્ષા કરતા નથી. પદર્શનસમુચ્ચય ઉપર તેમણે પોતે ટીકા રચી નથી. શાસ્ત્રવાર્તાસમુચ્ચય આચાર્ય હરિભદ્ર જ રચેલો વિસ્તૃત પદ્યબદ્ધ ગ્રન્થ છે, તેમાં ૭૦૧ કારિકાઓ છે, તેના ઉપર તેમણે પોતે જ ગદ્યમાં દિપ્રદા' નામની ટીકા રચી છે. પદર્શનસમુચ્ચયથી વિપરીત શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં જૈનદૃષ્ટિએ વિવિધ દર્શનોનું નિરાકરણ કરીને જૈનદર્શન અને અન્યદર્શનોનો મતભેદ દૂર કરવો હોય તો તે દર્શનોમાં કેવા પ્રકારનું સંશોધન જરૂરી છે તે દર્શાવવામાં આવ્યું છે. અર્થાત્ જૈન દર્શનની સાથે અન્યા દર્શનનો સમન્વય તે દર્શનોમાં કંઈક સંશોધન કરવામાં આવે તો થઈ શકે છે એ તરફ આચાર્ય હરિભદ્ર ઈશારો કર્યો છે. શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં મુખ્ય મુખ્ય દર્શનોનો અને તેમાં પણ તેમના મુખ્ય સિદ્ધાન્તોનો જ સંગ્રહ છે એ સાચું પણ સાથે સાથે જ અન્ય સર્વ દર્શનો દુર્બલ છે અને કેવળ જૈનદર્શન જ યુક્તિક છે એ સ્થાપના પણ છે. શાસ્ત્રવાર્તાસમુચ્ચયની રચના બૌદ્ધ આચાર્ય શાન્તરક્ષિત(મૃત્યુ ઈ. સ. ૭૬૨)ની અતિ વિશાલ રચના તત્ત્વસંગ્રહને સામે રાખીને કરવામાં આવી છે. બન્નેમાં પોતપોતાની દૃષ્ટિએ જ્ઞાત દર્શનોનું નિરાકરણ મુખ્ય છે. તેમ છતાં શાન્તરક્ષિત અને હરિભદ્રમાં નોંધપાત્ર અન્તર છે. પોતાના પ્રતિદ્વન્દીઓ વિરુદ્ધ શાન્તરક્ષિતનું અભિયાન સાવ સમાધાનવિહીન છે, જ્યારે હરિભદ્ર પોતાના કોઈ પણ પ્રતિદ્વન્દીના સંબંધમાં એ કહેવાનું ભૂલ્યા નથી કે તેનું મૂલ મન્તવ્ય પણ તેમને સ્વીકાર્ય છે, શરત એટલી કે તેને અમુક અર્થવિશેષ પહેરાવી દેવામાં આવે. એ સાચું કે પોતાના પ્રતિદ્વન્દ્રીઓનાં મૂલ મન્તવ્યોને જે અર્થવિશેષ પહેરાવવો હરિભદ્રને અભીષ્ટ છે તે સ્વયં તે પ્રતિદ્વન્દીઓને ભાગ્યે જ અભીષ્ટ હોય, તેમ છતાં પોતાના વિરોધીઓના મતોનું સ્વાગત કરવાની દિશામાં દર્શાવવામાં આવેલી હરિભદ્રની આટલી આતુરતા પણ ભારતીય દર્શનના ઇતિહાસમાં અપૂર્વ છે, જોઈ નથી. શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં જે દર્શનોનું નિરાકરણ કરવામાં આવ્યું છે તેમનું દર્શનવિભાગક્રમથી નહિ પણ વિષયવિભાગક્રમથી નિરાકરણ કરવામાં આવ્યું છે. સૌપ્રથમ ભૌતિકવાદ(ચાર્વાકદર્શન)નું નિરાકરણ કરવામાં આવ્યું છે. તે પછી કાલવાદ, સ્વભાવવાદ, નિયતિવાદ, કર્મવાદનું નિરાકરણ છે. પછી ન્યાયવૈશેષિક દર્શનના ઈશ્વરવાદનો, સાંખ્ય દર્શનના પ્રકૃતિ-પુરુષવાદનો, સૌત્રાન્તિક બૌદ્ધોના ક્ષણિકવાદનો, યોગાચાર બૌદ્ધ દર્શનના વિજ્ઞાનાદ્વૈતવાદનો અને માધ્યમિક બૌદ્ધ દર્શનના શૂન્યવાદનો નિરાસ કરવામાં આવ્યો છે. તે પછી જૈનોના નિત્યાનિત્યવાદની સ્થાપના કરીને અદ્વૈત વેદાન્તના બ્રહ્માદ્વૈતવાદનું નિરાકરણ કરવામાં આવ્યું છે. તે પછી જૈનોના મુક્તિવાદની સ્થાપના છે અને મીમાંસાદર્શનના સર્વજ્ઞતાપ્રતિષેધવાદનું Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તર્કરહસ્યદીપિકા નિરાકરણ છે. ત્યાર પછી સૌત્રાન્તિક બૌદ્ધોના શબ્દાર્થસંબંધપ્રતિષેધવાદનું નિરાકરણ છે. હરિભદ્ર વદર્શનસમુચ્ચયમાં વેદાન્તને સ્થાન આપ્યું ન હતું પરંતુ તેમણે શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં (કારિકા ૫૩૪-૫૫૨) તેને સ્થાન આપ્યું છે. સંભવ છે કે આ બાબતમાં તત્ત્વસંગ્રહની તેમના ઉપર અસર હોય. દર્શનોના સંગ્રહગ્રન્થો જેટલા પણ સંસ્કૃતમાં રચાયેલા દર્શનસંગ્રાહક ગ્રન્યો છે તે બધામાં સૌથી પ્રાચીન અને સૌપ્રથમ સંગ્રહગ્રન્થ હોવાનું ગૌરવ આચાર્ય હરિભદ્રકૃત પડ્રદર્શનસમુચ્ચયને ફાળે જાય છે. તે પછી રચાયેલા દર્શનસંગ્રાહક ગ્રન્થોનો પરિચય નીચે આપીએ છીએ. (૧) સર્વસિદ્ધાન્તપ્રવેશક – આચાર્ય હરિભદ્ર પછી કોઈ જૈન મુનિએ આ ગ્રન્થની રચના કરી છે. તેની તાડપત્રીય પ્રતિમાં તે પ્રતિ લખાયાનો વિક્રમ સં. ૧૨૦૧ આપ્યો છે. તે ઉપરથી નિશ્ચિત છે કે તેની રચના વિ.સં. ૧૨૦૧ (ઈ.સ. ૧૧૪૫) પહેલાં થઈ છે. મુનિશ્રી જંબૂવિજયજીએ આ લઘુ ગ્રન્થનું સંપાદન કર્યું છે અને જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈથી તે ઈ.સ. ૧૯૬૪માં પ્રકાશિત થયો છે. ગ્રન્થ ગદ્યમાં છે. તેમાં ક્રમશઃ નૈયાયિક, વૈશેષિક, જૈન, સાંખ્ય, બૌદ્ધ, મીમાંસા અને લોકાયત દર્શનોનો પરિચય આપ્યો છે. લેખકનો ઉદ્દેશ દર્શનોનાં પ્રમાણ અને પ્રમેયનો પરિચય કરાવવાનો છે. (૨) પદર્શનવિચાર – વાયડગચ્છના જીવદેવસૂરિના શિષ્ય આચાર્ય જિનદત્તસૂરિએ (ઈ.સ. ૧૨૦૯) વિવેકવિલાસ નામની કૃતિ રચી છે (પ્રકાશક: સરસ્વતી ગ્રન્થમાલા કાર્યાલય, આગ્રા, વિ.સં.૧૯૭૬). તેના આઠમાં ઉલ્લાસમાં ષદર્શનવિચાર" નામનું પ્રકરણ છે. તેમાં જૈન, મીમાંસક, બૌદ્ધ, સાંખ્ય, શૈવ (નૈયાયિક અને વૈશેષિક) અને નાસ્તિક આ છ દર્શનોનો ટૂંકમાં પરિચય આપ્યો છે. આ કેવળ પરિચયાત્મક પ્રકરણ છે. અન્તમાં ઉપદેશ આપવામાં આવ્યો છે કે – “સતું शास्त्राणि सर्वाणि सरहस्यानि दूरतः । एकमप्यक्षरं सम्यक् शिक्षितं निष्फलं नहि। ८.३११. આ પ્રકરણમાં ૬૬ શ્લોકો છે. (૩) સર્વસિદ્ધાન્તસંગ્રહ – આચાર્ય શંકરકૃત મનાતો આ ગ્રન્થ મદ્રાસ સરકારના પ્રેસથી ઈ.સ. ૧૯૦૯માં પ્રકાશિત થયો છે. તેનું સંપાદન શ્રી રંગાચાર્ય કર્યું છે. શ્રી પં. સુખલાલજીને આ કૃતિ પ્રસિદ્ધ અદ્વૈત વેદાન્તના આચાર્ય શંકરની હોવા વિશે ૧. આમાંથી સર્વદર્શનસંગ્રહમાં બૌદ્ધદર્શનના શ્લોકો ઉદ્ધત કર્યા છે. સર્વદર્શનસંગ્રહ, પૂના, પૃ. ૪૬ . Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૧૯ સંદેહ છે. જુઓ “સમદર્શી આચાર્ય હરિભદ્ર' પૃ. ૪૨. પરંતુ એટલું તો કહી શકાય કે આ કૃતિ માધવાચાર્યકૃત સર્વદર્શનસંગ્રહથી તો પ્રાચીન છે. આ કૃતિમાં વૈદિક અને અવૈદિક એવો દર્શનવિભાગ છે. વૈદિકોમાં જૈન, બૌદ્ધ અને બૃહસ્પતિના મતોનો સમાવેશ નથી. આ ગ્રન્થમાં પણ માધવાચાર્યના સર્વદર્શનસંગ્રહની જેમ પૂર્વ પૂર્વ દર્શનનું ઉત્તર ઉત્તર દર્શન દ્વારા નિરાકરણ છે. દર્શનોનું આ રીતે નિરાકરણ કરીને અને અદ્વૈતવેદાન્તની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. દર્શનોનો ક્રમ આ ગ્રન્થમાં આ પ્રમાણે છે – (૧) લોકાયતિકપક્ષ, (૨) આતિપક્ષ, (૩) માધ્યમિક બૌદ્ધ, (૪) યોગાચાર બૌદ્ધ, (૫) સૌત્રાન્તિક બૌદ્ધ (૬) વૈભાષિક બૌદ્ધ, (૭) વૈશેષિક, (૮) નૈયાયિક, (૯) પ્રભાકર, (૧૦) ભટ્ટાચાર્ય (કુમારાંશ = કુમારિલ), (૧૧) સાંખ્ય, (૧૨) પતંજલિ, (૧૩) વેદવ્યાસ અને (૧૪) વેદાન્ત. વેદવ્યાસના દર્શનના નામે જે પક્ષ રજૂ કરવામાં આવ્યો છે તે મહાભારતનું દર્શન છે. જૈનદર્શનને આઉતપક્ષમાં રજૂ કર્યું છે. પરંતુ લેખકે ભ્રમપૂર્ણ વાતોનો ઉલ્લેખ કર્યો છે. ખબર પડતી નથી કે તેમની સમક્ષ જૈનદર્શનનો કયો ગ્રન્થ હતો. વળી, લેખકને માત્ર દિગમ્બર સંપ્રદાયનો કંઈક પરિચય છે. બૌદ્ધોના ચાર પક્ષોને અધિકારીભેદથી સ્વીકાર્યા છે. એટલું જ નહિ પણ બૃહસ્પતિ, આહત અને બૌદ્ધોના મતોને પણ અધિકારીભેદે ભિન્ન માન્યા છે. અન્ય વૈદિક મતોના વિશે પણ ગ્રન્થકારનું કહેવું છે કે તેઓ બધા વેદાન્તશાસ્ત્રના અર્થનું પ્રતિપાદન કરવા તત્પર છે – વેદાન્તશત્રિસિદ્ધાન્ત: સંક્ષેપથ થ્ય તદર્થપ્રવI: પ્રાયઃ સિદ્ધાન્તાક પરવવિનામ્ ૨૨. વેદબાહ્ય દર્શનોને ગ્રન્થકાર નાસ્તિકની ઉપાધિ આપે છે – નીતિન વેવાંતાન વૌદ્ધોજાયતાતાર્ IIધ.શા (૪) સર્વદર્શનસંગ્રહ – આ ગ્રન્થની રચના સાયણ માધવાચાર્યે (માધવવિદ્યારણ્ય) ઈ.સ.ની ચૌદમી શતાબ્દીમાં કરી છે. આ ગ્રન્થમાં પણ પૂર્વ પૂર્વ દર્શનનું ઉત્તર ઉત્તર દર્શન દ્વારા ખંડન કરાવી અત્તે અદ્વૈતવેદાન્તની પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને તેને પરમોત્કૃષ્ટ દર્શન તરીકે સ્થાપ્યું છે. આ ગ્રંથમાં જે દર્શનોનું નિરાકરણ કરવામાં આવ્યું છે તે પંદર છે અને છેલ્લું પરમોત્કૃષ્ટ દર્શન અદ્વૈત વેદાન્ત સોળમું છે. દર્શનોનો ક્રમ આ પ્રમાણે છે – (૧) ચાર્વાકદર્શન, (૨) બૌદ્ધદર્શન (ચારેય ભેદો), (૩) દિગમ્બર (આહતદર્શન), (૪) રામાનુજ, (૫) પૂર્ણપ્રદર્શન, (૬) નકુલીશપાશુપતદર્શન, (૭) માહેશ્વર (શૈવદર્શન), (૮) પ્રત્યભિજ્ઞાદર્શન, (૯) રસેશ્વરદર્શન, (૧૦) લૂક્યદર્શન (વૈશેષિક), (૧૧) અક્ષપાદદર્શન (નૈયાયિક), (૧૨) જૈમિનિદર્શન (મીમાંસા), (૧૩) પાણિનિદર્શન, (૧૪) સાંખ્યદર્શન, (૧૫) પાતંજલદર્શન અને (૧૬) શાંકરદર્શન (કેવલાદ્વૈતવેદાન્ત). આ ગ્રન્થનું સંપાદન વી. એસ. અત્યંકરે પોતાની મૌલિક સંસ્કૃત ટીકા સાથે કર્યું છે જેની બીજી આવૃત્તિ. કે. વી. . Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૦ તર્કરહસ્યદીપિકા અત્યંકર દ્વારા સંપાદિત, પૂનાથી ૧૯૫૧માં પ્રકાશિત થઈ છે. ડૉ. એસ્તેરબેન સોલોમને સર્વદર્શનસંગ્રહનો કરેલો ગુજરાતી અનુવાદ પ્રકાશિત થયો છે. (૫) સર્વદર્શનકૌમુદી – માધવસરસ્વતીએ (ઈ.સ. ચૌદમી શતાબ્દીનો ઉત્તરાર્ધ) આ ગ્રન્થની રચના કરી છે. તે ત્રિવેન્દ્રમ્ સંસ્કૃત ગ્રન્થમાળામાં ઈ.સ. ૧૯૩૮માં પ્રકાશિત થયો છે, તેના સંપાદક છે કે. સામ્બસિવ શાસ્ત્રી. આ ગ્રન્થકારે પણ વૈદિક અને અવૈદિક એવો દર્શનવિભાગ કર્યો છે. વેદને પ્રમાણ માનનારાઓને તે શિષ્ટ ગણે છે જ્યારે વેદના પ્રામાણ્યને ન સ્વીકારનાર બૌદ્ધને અશિષ્ટ કહે છે. (પૃ.૩). વૈદિક દર્શનોમાં તેમના અનુસાર તર્ક, તત્ર અને સાંખ્ય આ ત્રણ દર્શન છે. તર્કના બે ભેદ છે – વૈશેષિક અને નૈયાયિક તત્રના ભેદ-પ્રભેદ નીચે મુજબ છે. તત્રના મુખ્ય બે ભેદ છે – શબ્દમીમાંસા (વ્યાકરણ) અને અર્થમીમાંસા. પછી અર્થમીમાંસાના બે ભેદ થાય છે – કર્મકાંડવિચાર (પૂર્વમીમાંસા) અને જ્ઞાનકાંડવિચાર (ઉત્તરમીમાંસા). વળી, કર્મકાંડવિચાર યા પૂર્વમીમાંસાના બે ભેદ છે – ભટ્ટ અને પ્રાભાકર. સાંખ્યદર્શનના બે ભેદોનો નિર્દેશ છે–સેશ્વર સાંખ્ય યોગદર્શન) અને નિરીશ્વર સાંખ્ય (પ્રકૃતિ-પુરુષના ભેદનું પ્રતિપાદક). આ રીતે વૈદિક દર્શનોના છ ભેદ છે – યોગ, સાંખ્ય, પૂર્વમીમાંસા, ઉત્તરમીમાંસા, નૈયાયિક અને વૈશેષિક. અવેદિક દર્શનના ત્રણ ભેદ છે-બૌદ્ધ, ચાર્વાક અને આહત (જૈન), બૌદ્ધદર્શનના ચાર ભેદ છે– માધ્યમિક, યોગાચાર, સૌત્રાન્તિક અને વૈભાષિક (પૃ.૪). આ ગ્રન્થની વિશેષતા એ છે કે તે આ ક્રમે દર્શનોનું નિરૂપણ કરે છે. સૌ પ્રથમ વૈશેષિક અને ન્યાયનું અતિ વિસ્તારથી નિરૂપણ છે અને પછી સાંખ્ય, યોગ વગેરેનું સંક્ષિપ્ત નિરૂપણ છે અને છેલ્લે અદ્વૈત વેદાન્તનું વળી અતિ વિસ્તારથી નિરૂપણ છે. વૈશેષિકો દ્વારા વિપર્યયના નિરૂપણપ્રસંગે અધ્યાતિવાદની ચર્ચા કરવામાં આવી છે, તેમાં સદસખ્યાતિને માનનારા જૈનોના દર્શનનું પૂર્વપક્ષના રૂપમાં નિરૂપણ છે. વૈશેષિકો પોતાની વિપરીતખ્યાતિ સ્થાપવા માટે જૈન પક્ષનું નિરાકરણ કરે છે. તેથી જૈનદર્શનના પૃથફ નિરૂપણની આવશ્યકતા લેખકે માની નથી (પૃ. ૩૪ અને ૧૦૮). અહીં નોંધવું જોઈએ કે લેખકે જૈનદર્શનનો જે પૂર્વપક્ષ રજૂ કર્યો છે તે બ્રાન્તિરહિત નથી. વૈશેષિક પછી ક્રમશઃ ન્યાય, મીમાંસા, સાંખ્ય, યોગ અને અદ્વૈત વેદાન્તનું નિરૂપણ છે. (૬) ષદર્શનસમુચ્ચય – આ કૃતિના કર્તા જૈન રાજશેખર (ઈ.સ.ની ચૌદમી શતાબ્દી) છે. તે આચાર્ય હરિભદ્રના પદૃર્શનસમુચ્ચયનું અનુકરણ હોવા છતાં પણ સામગ્રીની દૃષ્ટિએ વિસ્તૃત છે. આ ગ્રન્થમાં તે તે દર્શનોના આચારો અને વેશભૂષાનું પણ નિરૂપણ છે. તેમાં દર્શનોનો પરિચય આ ક્રમે આપવામાં આવ્યો છે– Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૧ પ્રસ્તાવના જૈન, સાંખ્ય, જૈમિનીય, યોગ, વૈશેષિક અને સૌગત. આચાર્ય હરિભદ્ર તેમના પદર્શનસમુચ્ચયમાં યોગને સ્થાન આપ્યું નથી પણ તેના સ્થાને નૈયાયિકને સ્થાન આપ્યું છે જ્યારે પ્રસ્તુત ગ્રન્થમાં ન્યાયને સ્થાન આપ્યું નથી પણ તેના સ્થાને યોગને સ્થાન આપ્યું છે. યોગદર્શનનો પરિચય જે સર્વદર્શનોનો સાધારણ સાધનાચાર છે તે અષ્ટાંગયોગનો પરિચય આપીને સંપન્ન કર્યો છે. ઉક્ત બધાં દર્શનો જીવને માને છે જ્યારે નાસ્તિક તેને પણ માનતા નથી એમ કહીને ચાર્વાકોની દલીલોનો સંગ્રહ કર્યો છે અને તે દર્શનનો પરિચય અન્તમાં આપી દીધો છે. કર્તા રાજશેખર વિ.સં.૧૪૦પમાં (ઈ.સ. ૧૩૪૯માં) વિદ્યમાન હતા એ જાણકારી તેમણે રચેલા પ્રબન્ધકોશની પ્રશસ્તિમાંથી મળે છે. આ પદર્શનસમુચ્ચય યશોવિજય જૈન ગ્રન્થમાલા, બનારસથી ઈ.સ.૧૯૧૨માં પ્રકાશિત થયો છે, તેના સંપાદકો છે હરગોવિન્દદાસ અને બેચરદાસ. (૭) પદર્શનનિર્ણય – આ કૃતિના કર્તા આચાર્ય મેરૂતુંગ (ઈ.સ. ચૌદમી શતાબ્દી) છે. તેની હસ્તપ્રતિ નં. ૧૬૬૬ બોમ્બ બ્રાંચ રોયલ એશિયાટિક સોસાયટીમાં છે. તે લા. દ. વિદ્યામંદિર, અમદાવાદથી ઈ.સ. ૧૯૭૩માં પ્રકાશિત Jaina Philosophical Tracts – જૈનદાર્શનિકપ્રકરણસંગ્રહ(સંપાદક Nagin J. Shah)માં સમાવિષ્ટ છે. તેમાં આચાર્ય મેરૂતુંગે ક્રમશઃ બૌદ્ધ, મીમાંસા (વેદાન્ત સાથે), સાંખ્ય, નૈયાયિક, વૈશેષિક અને જૈન આ છ દર્શનોનું નિરૂપણ કર્યું છે. આ કૃતિમાં તે તે દર્શન સંબંધી ખાસ કરીને દેવ, ગુરુ અને ધર્મના સ્વરૂપનું નિરૂપણ કરીને જૈનમતાનુસાર તેની સમીક્ષા કરી છે અને અત્તે જૈનસંમત દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ દર્શાવી તેવું જ સ્વરૂપ મહાભારત, પુરાણ, સ્મૃતિ આદિથી પણ સમર્થિત થાય છે એ દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મેરૂતુંગની આ રચના વિ.સં. ૧૪૪૪ (ઈ.સ. ૧૩૮૮) અને વિ.સં.૧૪૪૯ (ઈ.સ. ૧૩૯૩) વચ્ચે થઈ છે એવું મો. દ. દેસાઈના જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ” (પૃ. ૪૪૨) ઉપરથી જણાય છે. (૮) પ્રસ્થાનભેદ-મધુસૂદન સરસ્વતીએ (ઈ.સ. ૧૫૪૦-૧૬૪૭) રચેલા પ્રસ્થાનભેદનો પણ દર્શનસંગ્રાહક ગ્રન્થોમાં સમાવેશ કરવામાં આવે છે. તેમાં પ્રધાન શાસ્ત્રોનું પરિગણન કરવામાં આવ્યું છે. તદનુસાર વંદના ઉપાંગોમાં પુરાણ, ન્યાય, મીમાંસા અને ધર્મશાસ્ત્રનો સમાવેશ છે. અને તેમના મત અનુસાર વૈશેષિકદર્શનનો ન્યાયમાં, વેદાન્તનો મીમાંસામાં અને સાંખ્ય, પાતંજલ, પાશુપત તથા વૈષ્ણવ આદિનો ધર્મશાસ્ત્રમાં સમાવેશ છે. જુઓ પ્રસ્થાનભેદ, પુસ્તકાલય સે.સ.મંડલ, વડોદરા, ઈ.સ. ૧૯૩૫, પૃ.૧. અને આ બધાંને તેમણે “આસ્તિક માન્યાં છે. (પૃ.૧.) . મધુસૂદન સરસ્વતીએ નાસ્તિકોના પણ છ પ્રસ્થાનોનો ઉલ્લેખ કર્યો છે. તે છે Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૨ તર્કરહસ્યદીપિકા છે – માધ્યમિક, યોગાચાર, સૌત્રાન્તિક અને વૈભાષિક એ ચાર સૌગત પ્રસ્થાન તથા ચાર્વાક અને દિગમ્બર (પૃ.૫). મધુસૂદનનું કહેવું છે કે શાસ્ત્રોમાં આ પ્રસ્થાનોનો સમાવેશ ઉચિત નથી કેમ કે વેદબાહ્ય હોવાથી પુરુષાર્થમાં પરંપરાથી પણ મ્લેચ્છ આદિ પ્રસ્થાનોની જેમ તેમનો કોઈ ઉપયોગ નથી (પૃ.૫), સારાંશ એ કે તેમના મતે ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા આ છ વૈદિક દર્શનો ઉપરાંત પાશુપત અને વૈષ્ણવ(અર્થાત પાંચરાત્ર)નો પણ વૈદિક આસ્તિક દર્શનોમાં સમાવેશ છે. અને નાસ્તિક અવૈદિક દર્શનોમાં પણ છ દર્શનો તેમને અભિપ્રેત છે. છેવટે સૃષ્ટિવિષયક મતોને તે ત્રણ સિદ્ધાન્તોમાં વિભક્ત કરે છે–આરંભવાદ, પરિણામવાદ અને વિવર્તવાદ. તે આરંભવાદને ન્યાય, વૈશેષિક અને મીમાંસાનો ગણે છે. પરિણામવાદને તે સાંખ્ય, યોગ અને ઈશ્વરવાદી દર્શનોનો ગણે છે. અને વિવર્તવાદને તે અદ્વૈત વેદાન્તનો ગણે છે. વૈદિક દર્શનોના પારસ્પરિક વિરોધનું સમાધાન તેમણે એમ કહીને કર્યું છે કે આ બધા મુનિઓ ભ્રાન્ત તો હોઈ શકે નહિ કેમ કે તે સર્વજ્ઞ હતા, પરંતુ બાહ્ય વિષયોમાં લાગેલા લોકોને પરમપુરુષાર્થમાં પ્રવેશવું કઠિન પડે છે, તેથી નાસ્તિકોનું નિરાકરણ કરવા માટે આ મુનિઓએ પ્રકારભેદ કર્યો છે. લોકો આ મુનિઓનો આશય સમજ્યા નહિ અને કલ્પના કરવા લાગ્યા કે વેદથી વિરોધી અર્થમાં પણ આ મુનિઓનું તાત્પર્ય છે અને તેનું જ અનુસરણ કરવામાં લાગી ગયા છે. (પૃ.૫૭) (૯) લઘુષદર્શનસમુચ્ચય – આ કૃતિના કર્તા અજ્ઞાત છે. આ કૃતિ મુક્તાબાઈ જ્ઞાનમંદિર ડભોઈથી પ્રકાશિત પદર્શનસમુચ્ચયની સોમતિલકકૃત વૃત્તિ પછી છાપવામાં આવી છે. તેનો પ્રારંભ આ રીતે થાય છે– મૈને નૈથિવિદ્ધ II નૈમિનીયમ્ | સાંધ્ય પર્શનીયં ચ નાસ્તિીયં તુ સતમમ્ I આ કારિકા પછી ક્રમશ: ઉક્ત દર્શનોનો પરિચય અતિસંક્ષેપમાં આપ્યો છે. છેલ્લે અન્ય દર્શનોને દુર્નય કોટિમાં મૂકીને જૈનદર્શનને પ્રમાણ કહ્યું છે. આથી નિશ્ચિત છે કે આ કૃતિના લેખક જૈન છે. (૧૦) સર્વમતસંગ્રહ– આ કૃતિના કર્તા અજ્ઞાત છે. કેટલાક વિદ્વાનોને આ કૃતિના કર્તા રાઘવાનન્દ હોવાની સંભાવના લાગે છે. કૃતિ પ્રાચીન જણાતી નથી. તેમાં આગમના બે ભેદ જણાવ્યા છે–પૌરુષેય અને અપૌરુષેય, વેદ અને વેદાંગ અપૌરુષેય છે, જયારે પાંચમો વેદ મહાભારત, પુરાણો અને સ્મૃતિ (ધર્મશાસ્ત્ર) પૌરુષેય છે. દર્શનોને આ વિભાગ સાથે જોડવામાં આવ્યા છે. મીમાંસા વેદના પૂર્વભાગ (પૂર્વકાંડ) સાથે સંબદ્ધ છે જયારે વેદાન્ત વેદના ઉત્તરભાગ (ઉત્તરકાં ) સાથે સંબદ્ધ છે. ન્યાયદર્શન અને વૈશેષિકદર્શનને વેદોપાંગ ગણવામાં આવેલ છે, જયારે સાંખ્ય અને (૯) ૧૨ Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૨૩ યોગને પાંચમા વેદ મહાભારત અને પુરાણોના ભાગો ગણવામાં આવેલ છે (તિહાસપુરડાબૂત). બૌદ્ધ, જૈન અને લોકાયતનો મીમાંસા, સાંખ્ય અને તક (ન્યાય-વૈશેષિક) આ વૈદિકત્રયી સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો છે. સર્વમતસંગ્રહ અવૈદિક-નાસ્તિક બૌદ્ધ, જૈન અને લોકાયતથી શરૂ થાય છે. પછી વૈદિક દર્શનો વૈશેષિકથી વેદાન્તનું નિરૂપણ છે અને અન્ને પૌરાણિકમતનું નિરૂપણ છે. સર્વમતસંગ્રહમાં બ્રહ્મદત્ત, ભાસ્કર, રામાનુજ, આનન્દતીર્થ (મધ્ય) વગેરેના પ્રન્યોને (ભાષ્યોને) ભાષ્યાભાસ કહ્યા છે (પૃ. ૧૦ થી). આ કૃતિ પ્રકાશિત છે. તે ટી. ગણપતિ શાસ્ત્રી દ્વારા સંપાદિત થઈ ત્રિવેન્દ્રમથી ૧૯૧૮માં પ્રકાશિત થઈ છે. (૧૧) ષડ્રદર્શનીસિદ્ધાન્તસંગ્રહ– આ કૃતિ અજ્ઞાતકર્તક છે અને તાંજોરથી ૧૯૮૫માં પ્રકાશિત થઈ છે. આ ગ્રન્થ ન્યાય અને વૈશેષિકથી શરૂ થાય છે અને પછી મીમાંસા (પ્રભાકર અને કુમારિલ), સાંખ્ય, યોગ અને અદ્વૈત વેદાન્તનું નિરૂપણ કરે છે. વધુમાં, છેલ્લા પ્રકરણમાં વ્યાકરણનું નિરૂપણ કરે છે. (૧૨) સર્વદર્શનકૌમુદી – આ કૃતિના કર્તા દામોદર મહાપાત્ર શાસ્ત્રિનું છે.તે ભવનેશ્વરથી ૧૯૭૫માં પ્રકાશિત થઈ છે. આ વીસમી સદીનો આધુનિક દર્શનસંગ્રાહક ગ્રન્થ છે. તેમાં પાશ્ચાત્ય દર્શનનો પણ સમાવેશ છે. ઉપર જણાવેલી કૃતિઓને જોતાં એક વસ્તુ ધ્યાન ખેંચે છે અને તે એ કે દર્શનસંગ્રાહક ગ્રન્થોની રચના બે ધર્મપરંપરાઓના આચાર્યોએ કરી છે. તે ધર્મપરંપરાઓ છે – જૈન અને અદ્વૈત વેદાન્ત. હરિભદ્રસૂરિ, જિનદત્તસૂરિ, રાજશેખર, મેરૂતુંગ અને સર્વસિદ્ધાન્તપ્રવેશકના કર્તા જૈન છે, જયારે માધવવિદ્યારણ્ય, માધવસરસ્વતી, શંકર, મધુસૂદન સરસ્વતી તેમજ પદર્શનીસિદ્ધાન્તસંગ્રહ તથા સર્વમતસંગ્રહના કર્તાઓ અદ્વૈત વેદાન્તીઓ છે. કોઈ એમ ન માને કે બીજી પરંપરાઓ પરમતોના જ્ઞાનની પ્રાપ્તિ પ્રત્યે ઉપેક્ષા સેવતી હતી. પરમતો વિશેની સમૃદ્ધ સામગ્રી બૌદ્ધ ભવ્ય યા ભાવવિવેકની (છઠ્ઠી શતાબ્દી) મધ્યમકહૃદયકારિકા (સ્વોપજ્ઞ ટીકા તર્કવાલા)માં, બૌદ્ધ શાન્તરક્ષિતના (આઠમી શતાબ્દી) તત્ત્વસંગ્રહ(કમલશીલની ટીકા સાથે)માં અને નૈયાયિક જયંત ભટ્ટની નવમી શતાબ્દી) ન્યાયમંજરીમાં મળે છે. આચાર્યગુણરત્નસૂરિ ગુણરત્ન નામ ધરાવતા અનેક આચાર્યો થયા છે પરંતુ પ્રસ્તુત પદર્શનસમુચ્ચયની તર્કરહસ્યદીપિકા ટીકાના રચનાર ગુણરત્ન તે છે જે પોતાને આચાર્યદેવસુન્દરસૂરિના શિષ્ય તરીકે ઓળખાવે છે. ટીકાના પ્રત્યેક અધિકારના અન્ત Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રશસ્તિમાં તે લખે છે – કૃતિ શ્રીતપાળનમોઽ,વિનમળિશ્રીàવસુન્દરસૂરિઝમઝમતોપનીવિશિષ્યશ્રીગુણરત્નસૂરિવિષિતાયાં તર્કરહસ્યનીપિાભિધાનામાં... | દેવસુન્દરસૂરિનો જન્મ વિ.સં.૧૩૯૬ (ઈ.સ. ૧૩૪૦)માં, દીક્ષા વિ.સં.૧૪૦૪માં અને આચાર્યપદપ્રાપ્તિ વિ.સં.૧૪૨૦માં છે. જુઓ મુનિસુન્દરકૃત ગુર્વાવલી શ્લોક ૩૦૧. ગુર્વાવલીમાં દેવસુન્દરસૂરિની પ્રશંસા કરતાં અનેક પદ્યો છે. તેનાથી જાણવા મળે છે કે તે પોતાના સમયના પ્રભાવક આચાર્ય છે. દેવસુન્દરસૂરિના અનેક શિષ્યો સૂરિપદથી વિભૂષિત હતા. તેમાંના એક હતા ગુણરત્ન. જુઓ ગુર્વાવલી શ્લોક ૩૧૮, ૩૨૭, ૩૬૪, ૩૭૭, ૩૯૧ ઇત્યાદિ. ૧ તર્કરહસ્યદીપિકા મુનિસુન્દરસૂરિની આ ગુર્વાવલી યશોવિજય જૈન ગ્રન્થમાળામાં પ્રકાશિત થઈ છે. તેની સમાપ્તિ મુનિસુન્દરે વિ.સં.૧૪૬૬ (ઈ.સ.૧૪૧૦)માં કરી છે. તેથી તેમને આચાર્ય ગુણરત્નના સમકાલીન કહી શકાય, કેમ કે ગુણરત્નનો આચાર્યપદમહોત્સવ વિ.સં. ૧૪૪૨માં થયો હતો અને તેમણે વિ.સં.૧૪૬૬માં ક્રિયારત્નસમુચ્ચય ગ્રંથની રચના કરી હતી. તેથી જ ગુર્વાવલીમાં મુનિસુન્દરે ગુણરત્ન વિશે જે પ્રશસ્તિ લખી છે તે સમકાલીન હોવાથી મહત્ત્વપૂર્ણ છે. જુઓ ગુર્વાવલી શ્લોક ૩૭૭-૯૦. મુનિસુન્દરે ગુણરત્નની જે પ્રશસ્તિ લખી છે તેમાંથી જાણવા મળે છે કે તે વાદવિદ્યામાં કુશળ હતા, વાદમાં તેમણે અનેક પ્રતિવાદીઓને જીતી લીધા હતા, તેથી તેમની કીર્તિ પ્રસરી હતી. બીજાને માટે કઠિન ગ્રન્થોમાં પણ તેમની બુદ્ધિનો પ્રવેશ સહજ હતો. તેમનું ચરિત્ર નિર્મળ હતું. તેમની પ્રતિજ્ઞા હતી કે કોઈને પણ બાક ન બનવું અને બેસતી વખતે દીવાલનો ટેકો (અવષ્ટ) ન દેવો, અને કોઈના પ્રત્યે રોષ ન કરવો તથા વિકથા ન કરવી. તે સર્વ વિદ્યામાં કુશળ હતા. તેમની પાસે થોડું ભણીને પણ શિષ્યો અન્યને વશ કરી શકતા હતા. વ્યાકરણ, સાહિત્ય, આગમ, જ્યોતિષ અને તર્કમાં તથા વાદવિઘામાં તે નિપુણ હતા. સ્વદર્શન હોય કે પરદર્શન તેમની પ્રતિભા સર્વત્ર વ્યાપ્ત હતી. તેમનામાં જ્ઞાનપ્રાપ્તિ માટે ઉદ્યમ, નિત્ય અપ્રમાદ અને સ્મરણશક્તિ અતુલનીય હતાં. તેમણે તત્ત્વાર્થનું દર્શન કરાવનારી જ્ઞાનનેત્રની અંજનશલાકારૂપ ષદર્શનસમુચ્ચયટીકા રચી. વ્યાકરણસાગરનું અવગાહન કરીને ક્રિયારત્નસમુચ્ચયનો ઉપહાર તેમણે વિદ્વજ્જનોને આપ્યો. તે સરસ્વતીના પરમ ઉપાસક હતા ઇત્યાદિ. ૧. દે વસુન્દરસૂરિ માટે જુઓ સોમસૌભાગ્ય સર્ગ પ, તથા મુનિસુન્દરકૃત ગુર્વાવલી. ૩૦૦-૩૨૫. ૨. ગુણરત્નના વિશે જુઓ જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ ૩, પૃ. ૪૩૫, અને જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મો. દ.દેસાઈ, પૃ. ૪૬૨-૪૬૩. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૫ મુનિસુન્દરસૂરિની ગુર્વાવલીમાં કરવામાં આવેલી ગુણરત્નની પ્રશંસા અકારણ નથી એ તો આચાર્ય ગુણરત્નના ગ્રન્થોના અભ્યાસીઓ સહજપણે સ્વીકારશે. તેમના વ્યાકરણના જ્ઞાનનું પ્રમાણ તેમનો ક્રિયારત્નસમુચ્ચય ગ્રન્થ છે અને તેમના સર્વદર્શનવિદ્યાના જ્ઞાનનું પ્રમાણ તો પ્રસ્તુત તર્કરહસ્યદીપિકા આપણી સમક્ષ મોજૂદ છે. અનેક અવચૂર્ણિ તેમના આગમજ્ઞાનની સાક્ષી પૂરે છે. વાદવિદ્યાની તેમની કુશલતાનું પ્રમાણ છે તેમની કૃતિ અંચલમતનિરાકરણ તથા પ્રસ્તુત ટીકા તર્કરહસ્યદીપિકા. તેથી મુનિસુન્દરસૂરિએ કંઈ પણ ખોટું કહ્યું હોય એમ લતું નથી. પ્રસ્તાવના આચાર્ય ગુણરત્નનું વિહારક્ષેત્ર ગુજરાત-રાજસ્થાન રહ્યું છે. રાજસ્થાનમાં તેમણે જૈનપ્રતિમાઓની પ્રતિષ્ઠા પણ કરાવી હતી એ વાતની જાણકારી આપણને ‘બીકાનેર જૈન લેખ સંગ્રહ'માંથી મળે છે. બીકાનેરના ચિન્તામણિજીના મંદિરમાં બે પ્રતિમાઓ પર લેખ છે (નં. ૬૪૫ તથા ૬૫૧), તેમાંથી જાણવા મળે છે કે વિ.સં. ૧૪૬૯માં શ્રી આદિનાથના બિંબોની પ્રતિષ્ઠા આચાર્ય ગુણરત્ને કરી હતી. આ બન્ને બિંબોને પ્રાગ્ધાટ જ્ઞાતિના શ્રેષ્ઠિ તાલ્યાના શ્રેયાર્થે તેમના પુત્રાદિ પરિવારે નિર્માણ કરાવ્યાં હતાં. સમય આચાર્ય ગુણરત્નના જન્મ વિશે ગુર્વાવલીમાં ઉલ્લેખ નથી પરંતુ તેમના આચાર્યપદનો મહોત્સવ લખમસિંહે કર્યો હતો એનો સ્પષ્ટ ઉલ્લેખ ગુર્વાવલીમાં (૩૭૪) કુલમંડનના સૂરિપદમહોત્સવપ્રસંગમાં છે, અને ગુર્વાવલીમાં જ લમંડનને વિ.સં. ૧૪૪૨માં સૂરિપદ મળ્યાનો ઉલ્લેખ છે (શ્લોક ૩૬૮). વિ.સં. ૧૪૪૨માં ગુણરત્નના સૂરિપદનો મહોત્સવ થયાનો ઉલ્લેખ પંચાશકવૃત્તિની વિ.સં. ૧૪૪૨માં જ કરવામાં આવેલી પ્રતિલિપિની પ્રશસ્તિમાં છે. જુઓ જૈનપુસ્તકપ્રશસ્તિ, સિંધી જૈનગ્રન્થમાલા, ઈ.સ. ૧૯૪૩, પૃ. ૪૩. આ ઉપરથી સિદ્ધ થાય છે કે ગુણરત્નનો સૂરિપદમહોત્સવ વિ.સં. ૧૪૪૨ (ઈ.સ. ૧૩૮૬)માં થયો હતો. ઉક્ત જૈનપુસ્તકપ્રશસ્તિસંગ્રહમાં ઉદ્ધૃત એક પ્રશસ્તિમાં (પૃ. ૪૦) ગુણરત્નને દેવસુન્દરસૂરિના જ્ઞાનસાગર આદિ સૂરિઓની સાથે સૂરિરૂપે દર્શાવ્યા છે. આ પ્રશસ્તિને સંપાદક શ્રી આચાર્ય જિનવિજયજીએ વિ.સં. ૧૪૩૬માં લિખિત માની છે, તેથી તદનુસાર એ માનવું પડશે કે ગુરુએ ગુણરત્નને વિ.સં.૧૪૩૬ પૂર્વે સૂરિપદ આપ્યું હતું પણ સૂરિપદનો મહોત્સવ કુલમંડનના સૂરિપદના મહોત્સવની સાથે વિ.સં. ૧૪૪૨માં થયો. અથવા, એમ પણ માની શકાય કે જે પ્રતિ ઉપરથી આ પ્રશસ્તિ મુદ્રિત થઈ છે તે પ્રતિવિ.સં.૧૪૩૬માં લખાયેલી પ્રતિને આદર્શભૂત માનીને પ્રતિલિપિરૂપે લખાયેલી છે. - Page #37 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા ગુણરત્નને આચાર્યપદ વિ.સં. ૧૪૪માં મળ્યું એ તથ્યના આધારે તેમના જીવનના પ્રારંભિક સમયનો અને તેમની અન્તિમ અવધિનો વિચાર કરવામાં આવે તો ઉલ્લેખો અનુસાર તેમણે વિ.સં. ૧૪૫૭માં કલ્પાન્તર્વાથ્યની, વિ.સં. ૧૪૫૯માં કર્મગ્રન્થઅવચૂરિની અને વિ.સં.૧૪૬૬માં ક્રિયારત્નસમુચ્ચયની રચના કરી અને ૧૪૬૯માં બિકાનેરમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. આ ઉપરથી અનુમાન કરી શકા કે આચાર્ય ગુણરત્ન પ્રાયઃ વિ.સં.૧૪૦૦ થી ૧૪૭૫ સુધી વિદ્યમાન હતા. તેથી તેમનો સમય ઈ.સ. ૧૩૪૪ થી ઈ.સ. ૧૪૧૯ માની શકાય. આ સમય એ આધાર પર સ્થિર કરી શકાય કે તેમને જ્યારે આચાર્યપદ મળ્યું ત્યારે તેમની ઉંમર ૪૨ વર્ષની હશે. જો આયુમાં હાનિવૃદ્ધિ કોઈ પ્રમાણથી થાય તો તદનુસાર તેમનો સમય પણ ઘોડોક આમતેમ આઘોપાછો થઈ શકે છે. આચાર્ય ગુણરત્નની રચનાઓ આચાર્ય ગુણરત્નની કૃતિઓ વિવિધ વિષયની અને વિવિધ પ્રકારની છે. તેમની કોઈ કાવ્યસાહિત્યની કૃતિ નથી. બધી કૃતિઓ શાસ્ત્રીય યા આગમિક છે. તેમની કૃતિઓનો પરિચય નીચે આપીએ છીએ. (૧) કલ્પાન્તર્વાચ્ય-આચાર્ય ગુણરત્ન આની રચના વિ.સં.૧૪૫૭માં કરી છે. આજ સુધી તેનું સંપાદન-પ્રકાશન થયું નથી. તેમાં પ્રારંભે પર્યુષણ પર્વના મહિમાનું વર્ણન છે, પછી કલ્પસૂત્રના શ્રવણનો મહિમા વર્ણવ્યો છે, પછી કહ્યશ્રવણની વિધિ દર્શાવી છે. આ પ્રસંગે કથાઓ પણ આપી છે. તેના પછી કલ્પસૂત્રના જિનચરિત આદિ વિષયોની ચર્ચા કરવામાં આવી છે. (૨) ક્રિયારત્નસમુચ્ચય – આચાર્ય હેમચન્દ્રના શબ્દાનુશાસના આધારે ધાતુઓનું સંકલન કરીને આચાર્ય ગુણરત્ન આ ગ્રન્થની રચના કરી છે. પ્રશસ્તિમાં જણાવ્યું છે કે આ ગ્રન્થની રચના વિ.સં. ૧૪૬૬માં (ઈ.સ. ૧૪૧૦માં) પૂર્ણ થઈ હતી. તેમાં બધા કાળનાં ધાતુરૂપો કેવી રીતે થાય છે એ પ્રયોગોનાં ઉદાહરણો આપી દર્શાવ્યું છે. સૌપ્રથમ કાલના વિભાગનું સ્પષ્ટીકરણ કરીને ગ્વાદિગણના ક્રમે ગણોના ધાતુઓનાં રૂપોનો નિર્દેશ કર્યો છે. પછી સૌત્રધાતુ અને નામધાતુનાં રૂપો આપ્યાં છે. અને પ્રશસ્તિમાં ગુરુપર્યક્રમમાં સુધર્માથી લઈને પોતાના ગુરુ આચાર્ય દેવસુન્દરનો કાવ્યમય પરિચય આપ્યો છે. આ ગ્રન્થ યશોવિજય જૈન ગ્રન્થમાલામાં તેના દસમાં પુષ્પ તરીકે કાશીથી વીર સં. ૨૪૩૪માં (ઈ.સ. ૧૯૦૭માં) પ્રકાશિત થયો છે. (૩) ચતુ શરણાદિપ્રકીર્ણકાવચૂરિ – ચતુદશરણ, આતુરપ્રત્યાખ્યાન, સસ્તારક અને ભક્તપરિજ્ઞા આ ચાર પ્રકીર્ણકોની અવચૂરિ આચાર્ય ગુણરત્ન લખી છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૨૭ તેને વિષમપદવિવરણ પણ કહેવામાં આવે છે. હસ્તપ્રતો વિશે જિનરત્નકોષમાં નિર્દેશ છે. પરંતુ તેનું સંપાદન-પ્રકાશન થયું નથી. (૪) કર્મગ્રન્થઅવચૂરિ – દેવેન્દ્રસૂરિકૃત કર્મવિપાક, કર્યસ્તવ, બન્ધસ્વામિત્વ, ષડશીતિ અને શતક આ પાંચ અને ચન્દ્રર્ષિમહત્તરકત સપ્તતિકા આ છે કર્મગ્રન્થોની અવસૂરિ આચાર્ય ગુણરત્ન વિ.સં. ૧૪૫૯માં રચી છે. પ્રશસ્તિ માટે જુઓ લા. દ. વિદ્યામંદિરગત પૂજ્ય પુણ્યવિજયજીના સંગ્રહની પ્રતિ નં. ૪૫૨૩. અન્ય પ્રતિઓમાં પણ આ રચનાકાળ મળે છે. જુઓ જિનરત્નકોષના ઉલ્લેખો. આ કૃતિનું પણ સંપાદન-પ્રકાશન થયું નથી. (૫) ક્ષેત્રસમાસઅવચૂર્ણિ–આચાર્ય સોમતિલકસૂરિ પહેલાં પણ ક્ષેત્રસમાસ નામનાં પ્રકરણ જિનભદ્રમણિક્ષમાશ્રમણ આદિએ લખ્યાં હતાં. તેથી આચાર્ય સોમતિલકકૃત ક્ષેત્રસમાસને આચાર્ય ગુણરત્ન નવ્યક્ષેત્રસમાસ નામ આપી તેના ઉપર સંક્ષિપ્ત ટીકા અવચૂર્ણિ પ્રકારની લખી છે. તેની અનેક હસ્તપ્રતો મળે છે (જુઓ જિનરત્નકોષ, પૃ. ૯૯) પરંતુ હજુ સુધી તેનું સંપાદન-પ્રકાશન થયું નથી. લા. દ. વિદ્યામંદિરના પૂજય મુનિરાજ પુણ્યવિજયજીના સંગ્રહની નં. ૩૬૬૮ની પ્રતિ અનુસાર અત્તે આપેલી પ્રશસ્તિ આ પ્રમાણે છે – स्फूर्जद्गुणप्रकरवासितविष्टपानाम्, श्रीदेवसुन्दरमहत्तमसूरिराजाम् । शिष्योऽवचूर्णिमकरोद्गुणरत्नसूरिः संस्कारबोधविधये स्वपरार्थमेताम् ॥१॥ श्रीवृद्धक्षेत्रसमाससत्के विलोक्य लघुबृहवृत्ती। श्रीज्ञानसागरसूरिकृतावचूर्णिविरचितेयम् ॥२॥ इति पूज्याराध्यभट्टारकराजश्रीसोमतिलकसूरिविरचितस्य नव्यबृहत्क्षेत्रसमासस्यातिगम्भीरार्थस्य श्रीगुणरत्नसूरिकृतावचूर्णि; संपूर्णा ॥छ। सं. १४८० प्र० आषाढवदि ३ अनन्तर ४ गुरौ सर्वज्ञ ॐ श्री सीमंधरस्वामिने नमः ॥ छ । श्री ॥ छ । આ પ્રશસ્તિની બીજી કારિકા કેટલીક પ્રતિઓમાં મળે છે અને કેટલીકમાં મળતી નથી. જેમાં મળે છે તેમાં પાઠાન્તર આ પ્રમાણે છે- “સૂરિ તીવધૂળ રે રવિતેયમ્' યા ‘સૂરિવૃતી વધૂળિ વિરતિયમ્' આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ગુણરત્ન આચાર્ય જ્ઞાનસાગરની અવચૂર્ણિ જોઈને પોતાની અવચૂર્ણિ રચી છે. આચાર્ય દેવસુન્દરના કેટલાય શિષ્યો આચાર્ય હતા, તેમાંના એક હતા જ્ઞાનસાગર. તેમનો જન્મ વિ.સં. ૧૪૦પમાં, દીક્ષા વિ.સં.૧૪૧૭માં, આચાર્યપદ વિ.સં. ૧૪૪૧માં અને સ્વર્ગવાસ વિ.સ.૧૪૬૦માં છે (ગુર્વાવલી શ્લોક ૩૩૫) અને આચાર્ય ગુણરત્નને Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૮ તર્કરહસ્યદીપિકા આચાર્યપદ વિ.સં. ૧૪૪૨માં મળ્યું છે. આચાર્ય ગુણરત્ન પોતે પોતાની કૃતિ ક્રિયારત્નસમુચ્ચયની પ્રશસ્તિમાં આચાર્ય જ્ઞાનસાગરની પ્રશંસા કરી છે. આચાર્ય જ્ઞાનસાગર સમર્થ આચાર્ય હતા અને ગુણરત્નથી જયેષ્ઠ હતા. ગુણરત્નને સ્વપ્નમાં આવીને તેમણે શિષ્ટશિષ્ટનો વિવેક દર્શાવ્યો હતો તથા સ્વરરાજના રૂપમાં તે દેખાયા હતા. (જુઓ ગર્વાવલી, ૩૪૦). જ્ઞાનસાગરસૂરિએ પોતે અવચૂર્ણિ લખી છે અને તેની હસ્તપ્રતિઓ પણ મળે છે (જુઓ જિનરત્નકોષ). ગુર્વાવલી (શ્લોક ૩૬૧)માં તો સ્પષ્ટ લખ્યું છે કે જ્ઞાનસાગરસૂરિએ લખેલી અવચૂર્ણિઓ દીપિકાઓની જેમ આ જ પણ પ્રકાશ ફેલાવી રહી છે. (૬) વાસોતિકવિતષ્ઠાવિડમ્બનપ્રકરણ – અંચલગચ્છના કેટલાક મતોનું નિરાકરણ કરવા માટે આચાર્ય ગુણરત્ન આ પ્રકરણ લખ્યું છે. જૈન મુનિઓના આચારની કેટલીય વાતો એવી છે કે જેમનો શાસ્ત્રાધાર નથી, તો પછી તેમને સ્વીકારવી કે નહિ? – આ સામાન્ય પ્રશ્નનું સમાધાન કરવામાં આવ્યું છે કે જૈનધર્મનો લોપ થવાનો જ્યારે સમય આવશે ત્યારે શાસ્ત્રનો કેટલોક અંશ જ બચશે. જો તે સમયના લોકો કહે કે ઉપલબ્ધ શાસ્ત્રમાં જે લખ્યું છે તેને જ અમે માનીશું તો તેમનું કહેવું શું ઉચિત ગણાય? તેવી જ રીતે આપણી સમક્ષ પણ વિશાલ શાસ્ત્રરાશિમાંથી કેટલાંક જ શાસ્ત્રો બચ્યાં છે, તો પછી આપણે કેવી રીતે એ કહી શકીએ કે અમુક વાત શાસ્ત્રમાં નથી લખી, માટે અમાન્ય છે. આપણા ઉપલબ્ધ શાસ્ત્રમાં ન પણ લખી હોય પરંતુ કેટલીક તો પરંપરાથી આચારમાં ચાલતી આવી છે અને કેટલીકનું સમર્થન ટીકા આદિ ગ્રન્થોથી થાય પણ છે, તો પછી તે વાતોને શાસ્ત્રસમ્મત કેમ માનવામાં ન આવે? – દલીલના આ ક્રમના આધાર ઉપર આ પ્રકરણ લખવામાં આવ્યું છે અને તેને જોવાથી જણાય છે કે આચાર્ય ગુણરત્ન જૈન આગમગ્રન્થોથી જ નહિ પણ તેમની નિર્યુક્તિ, ભાગ, ચૂર્ણિ આદિ ટીકાઓથી પણ સુપરિચિત હતા. આનું બીજું નામ અંચલમતનિરાકરણ પણ મળે છે. જુઓ જિનરત્નકોષ. (૭) ષડ્રદર્શનસમુચ્ચયની તર્કરહસ્યદીપિકાટીકા-આ ટીકા વિસ્તૃત, પ્રૌઢ અને વિદ્વત્તાપૂર્ણ છે. તેનો સામાન્ય પરિચય અગાઉ “પદર્શનસમુચ્ચયનું ટીકાસાહિત્ય' શીર્ષક નીચે આપી દીધો છે. તેથી તેની પુનરુક્તિ કરવી અહીં જરૂરી નથી. ૧. જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ ૩, પૃ. ૪૩૨-૪૩૬ . ૨. એજન-પૃ. ૪૩૪, જ્ઞાનસાગરની પ્રશંસા માટે જુઓ સોમસૌભાગ્ય સર્ગ ૫, શ્લોક ૭-૮ તથા મુનિસુન્દરકૃત ગુર્નાવલી શ્લોક ૩૨ ૭થી. Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના તર્કરહસ્યદીપિકા ટીકાનું મૂલ્યાંકન હરિભદ્રસૂરિએ રચેલા પદર્શનસમુચ્ચયની આ પ્રસ્તુત ટીકાનું નામ તર્કરહસ્યદીપિકા સુયોગ્ય છે. તે અર્થાનુસારી છે. ટીકા ખરેખર તર્કપૂત વિચારણા દ્વારા તાત્ત્વિક રહસ્યોને પ્રકાશિત યા પ્રકટ કરનારી દીવડી છે. ટીકાકાર ગુણરત્નસૂરિ બહુશ્રુત સૂક્ષ્મક્ષિકાસંપન્ન વિદ્વાન આચાર્ય છે. ભારતીય દર્શનોનું તેમનું જ્ઞાન વિશદ અને ઊંડું છે. તે તે દર્શનના સંપ્રદાયોના પણ તે જાણકાર છે. પ્રત્યેક દર્શનના ઈષ્ટ દેવ, અનુયાયી સંન્યાસીઓ યા સાધુઓ અને ગૃહસ્થોનાં લિંગો (બાહ્ય ચિહ્નો), વેષ અને આચારની તેમ જ સંપ્રદાયોની રસપ્રદ માહિતી તે આપે છે. તે તે દર્શનના સિદ્ધાન્તોનું તે પ્રામાણિક નિરૂપણ કરે છે. તેમના સમર્થનમાં કોઈક વાર તો ભુલાઈ ગયેલા દાર્શનિક ચિન્તકોનો ઉલ્લેખ પણ તે કરે છે. આનું દૃષ્ટાન્ત છે નૈયાયિક આચાર્ય અધ્યયનનો તેમણે કરેલો ઉલ્લેખ. તેમણે તે તે દર્શનના સિદ્ધત્તોને વિશદતાથી અને વિસ્તારથી સમજાવ્યા છે અને યથાસ્થાન તે બધા સિદ્ધાન્તોની તાર્કિક મીમાંસા અને સમીક્ષા પણ કરી છે. તેમની યુક્તિઓમાં પાંડિત્ય અને નાવીન્ય છે. ન્યાયના ઈશ્વરવાદનું પ્રતિપાદન અને ખંડન વિસ્તૃત અને રોચક છે. આત્મસિદ્ધિ અને સર્વજ્ઞસિદ્ધિ પણ અતિવિસ્તૃત અને તર્કબદ્ધ છે. પ્રત્યેક દર્શનની મોક્ષની વિભાવનાની વિચારણા અને સમીક્ષા પણ ઊંડાણથી કરવામાં આવી છે. દરેક દર્શનનો પ્રમાણવાદ વિસ્તારથી સ્પષ્ટ રીતે નિરૂપાયો છે. બધાં દર્શનોમાં જૈનદર્શનને પ્રમાણમાં પુસ્તકનો વધારે ભાગ ફાળવવામાં આવ્યો છે અને તેમાં પણ સ્યાદ્વાદનાં પ્રતિપાદન અને સ્થાપને વધુ ભાગ રોક્યો છે. સ્યાદ્વાદને વિશદતાથી વિસ્તારથી સમજાવી તેમાં અન્ય દાર્શનિકોએ દર્શાવેલા આઠ દોષોનું નિરાકરણ કર્યું છે અને દરેક દર્શને ક્યાં ક્યાં સ્યાદ્વાદનો સ્વીકાર કર્યો છે એ વિગત દર્શાવ્યું છે. આમ આ ટીકાગ્રન્થ ભારતીય દર્શનશાસ્ત્રનો એક પ્રૌઢ, પ્રામાણિક અને સંતર્પક ગ્રન્થ છે. ‘દર્શન’ શબ્દનો અર્થ “દર્શન’ શબ્દ પદ (જોવું) એ ધાતુમાંથી બનેલો છે. એટલે દર્શનનો અર્થ ચાક્ષુષ જ્ઞાન એવો થાય. બીજી બધી ઇન્દ્રિયો કરતાં ચક્ષુરિન્દ્રિય વિષયને વધુ સારી રીતે જાણે છે અને જોનારને માર્ગમાં સ્થિર રાખે છે – પડતો અટકાવે છે. એટલે બીજી ઇન્દ્રિયોની સરખામણીમાં ચક્ષુનું સ્થાન સત્યની અને સમત્વની નજીક વધારેમાં વધારે છે. િપુનર્ત સત્યમિત્યુ – વસુર્વે સત્યમ્ બૃહદારણ્યક ઉપનિષદ્, શાંકરભાષ્ય પ.૧૪.૪. આમ બીજી બધી ઇન્દ્રિયો કરતાં ચક્ષુરિન્દ્રિયનું જ્ઞાન ચડિયાતું છે. વૈયાકરણોએ “સાક્ષી' શબ્દનો અર્થ “સાક્ષાત્ દ્રષ્ટા' કર્યો છે, એ પણ દર્શનનો મહિમા Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૦ તર્કરહસ્યદીપિકા સૂચવે છે. સામાન્ય જીવનમાં દર્શન સત્યની વધારેમાં વધારે નજીક હોવાથી તે ‘દર્શન' શબ્દ અધ્યાત્મજ્ઞાનના અર્થમાં વપરાવા લાગ્યો. તેથી અતીન્દ્રિય વસ્તુઓનો સાક્ષાત્કાર એવો દર્શનનો અર્થ રૂઢ થયો. અર્થાત્ આત્મા, પરમાત્મા જેવી ઇન્દ્રિયાતીત વસ્તુઓનું વિશદ, અસંદિગ્ધ, દઢ જ્ઞાન તે જ દર્શન છે. દર્શન જ્ઞાનવિશુદ્ધિની, ચિત્તવિશુદ્ધિની પરાકાષ્ઠા છે. - આવા દર્શનની ત્રણ ભૂમિકાઓ છે– શ્રવણ, મનન અને નિદિધ્યાન, આત્મા વા રે દ્રષ્ટઃ શ્રોતવ્યો મન્તવ્યો વિવિધ્યાસ: | બૃહદારણ્યક ઉપનિષદ્ ૨.૪.૫. શ્રવણ એટલે તત્ત્વો વિશે સાંભળવું તે. મનન એટલે જે સાંભળ્યું હોય તેના ઉપર ચિંતન કરવું તે. નિદિધ્યાસન એટલે સાંભળી અને ચિંતન કરી જે સત્યની ઝાંખી થઈ હોય તેને ધ્યાનાભ્યાસથી વિશદ અને દઢ કરવી તે. આ ક્રમે છેવટે તત્ત્વદર્શન યા તત્ત્વસાક્ષાત્કાર થાય છે. આમ શ્રત, મીમાંસા અને યોગ ત્રણ દર્શનના ઉપાયો છે. એટલે તેમને પણ ઉપચારથી દર્શન ગણવાનો રિવાજ છે. પ્રચલિત સાંખ્ય વગેરે દર્શનો આ ઔપચારિક અર્થમાં દર્શન છે. ખરેખર મુખ્ય અર્થમાં તો તે બધાં દર્શનો મીમાંસા છે, કારણ કે તેમનામાં મોટા ભાગનું નિરૂપણ મનન કોટિનું છે. તેથી જ તેઓ એકબીજાની સમાલોચના કરતાં દેખાય છે. | દર્શનશાસ્ત્રો માટે પ્રાચીન સંસ્કૃત વાડ્મયમાં “મીમાંસા' શબ્દનો પ્રયોગ થયેલો છે. વેદના બે વિભાગ કર્મકાંડ (બ્રાહ્મણગ્રન્થો) અને જ્ઞાનકાંડ (ઉપનિષદો) ઉપર આશ્રિત દર્શનોને “પૂર્વમીમાંસા' અને “ઉત્તરમીમાંસા' એ બે શબ્દોથી ઓળખવામાં આવતા હતા. આ “મીમાંસા' શબ્દ પણ મનન અર્થનો સૂચક છે. કૌટિલ્ય પોતાના અર્થશાસ્ત્રમાં દર્શન માટે “આન્વીક્ષિકી' શબ્દ પસંદ કરે છે. આન્વીક્ષિકીનો ચિન્તન-મનન અર્થ પ્રકટ છે. પ્રત્યક્ષીકામાખ્યા ક્ષતસ્ય અર્થચ અન્વીક્ષન્ ત ગાન્ધીક્ષા આ આન્વીક્ષિકી સર્વવિદ્યાઓના હાર્દને પ્રગટ કરે છે. તેના વિશે કહ્યું છે કે – “વીપ: સર્વવિદ્યાનામ્ રૂપાયઃ સર્વશર્મણ- ૩છયઃ સર્વધર્માનાં શ્વત્ કન્વીસી મતા I" શ્લોક કૌટિલ્ય પ્રાચીન સ્રોતમાંથી ઉદ્ધત કરે છે. | દર્શનસંગ્રાહક ગ્રન્થોના કર્તાઓને દર્શનનો અર્થ દષ્ટિ (View) કે મત અભિપ્રેત છે. આ કારણે જ હરિભદ્રસૂરિ પોતાની કૃતિનું નામ પદર્શનસમુચ્ચય રાખે છે પણ કૃતિમાં શ્લોકોમાં કહે છે કે “અમુક મતનું નિરૂપણ પૂરું થયું અથવા હવે અમુક મતનું નિરૂપણ કરીશ.” એક કર્તાએ તો પોતાની કૃતિનું નામ જ “સર્વમતસંગ્રહ' રાખ્યું છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના દર્શન યા મીમાંસા શેની? દર્શન યા મીમાંસાનો વિષય તત્ત્વ છે. “તત્ત્વ' શબ્દના અનેક અર્થો થાય છે. પરંતુ તેમાં બે મુખ્ય છે – તત્વ એટલે મૂળ કારણ અને તત્ત્વ એટલે વસ્તુનું યથાર્થ સ્વરૂપ. જગતનું મૂળ કારણ શું અના ચિન્તનમાંથી દર્શનનો પ્રમેયભાગ અને વસ્તુનું સ્વરૂપ યથાર્થ કેવી રીતે જાણી શકાય એના ચિન્તનમાંથી દર્શનનો પ્રમાણભાગ ફલિત થાય છે. મૂળ તત્ત્વો કેટલાં?, જડતત્ત્વ અને ચેતનતત્ત્વ સ્વતંત્ર છે કે નહિ?, પ્રાણીઓને દુઃખ કેમ ભોગવવું પડે છે?, દુઃખનાં કારણો કયાં છે?, તે નિર્મૂળ થઈ શકે?, સંપૂર્ણ દુઃખમુક્તિ શક્ય છે? –વગેરે અનેક પ્રશ્નો ચિંતન-મનનના વિષયો છે. કેટલાક સંક્ષેપમાં કહે છે કે દર્શન યા મીમાંસાના ત્રણ વિષયો છે – જીવ, જગત અને ઈશ્વર. દર્શનો કેટલાં? સામાન્ય રીતે છ દર્શનો (ષડ્રદર્શન) છે એવું આપણે વારંવાર સાંભળ્યું છે. પરંતુ દર્શનોની સંખ્યા અંગે કે તેમનાં નામો પરત્વે વિદ્વાનો એકમત નથી. ‘પદર્શન' શબ્દ બહુ જૂનો નથી. પ્રાચીન કાળમાં ચૌદ વિદ્યાસ્થાનોની માન્યતા શરૂ થઈ. ચૌદ વિદ્યાસ્થાનોમાં ચાર વેદો, છ વેદાંગો અને ચાર ઉપાંગોનો સમાવેશ થતો. અહીં ચાર ઉપાંગો આ ગણાવવામાં આવતાં – મીમાંસા, ન્યાય, પુરાણ અને સ્મૃતિ. આમ ચૌદ વિદ્યાસ્થાનોમાં માત્ર બે જ દર્શનો મીમાંસા અને ન્યાયને સ્થાન મળ્યું હતું. કૌટિલ્ય પોતાના અર્થશાસ્ત્રમાં આન્ધીક્ષિકીમાં સાંખ્ય, યોગ અને લોકાયત એ ત્રણ દર્શનોનો જ સમાવેશ કર્યો છે. અહીં યોગનો અર્થ ન્યાય સમજવાનો છે. નૈયાયિકને માટે “યૌગ' શબ્દનો પ્રયોગ અનેક વાર થયો છે. મહાભારત અને ગીતાથી એ સ્પષ્ટ છે કે સાંખ્ય અને યોગનું સ્થાન દર્શનોમાં જામી ગયું હતું. આમ ઈસ્વી સનની પ્રારંભની શતાબ્દીઓમાં ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ અને મીમાંસા – આ કહેવાતાં વૈદિક દર્શનોએ પૃથફ પૃથફ સ્થાન જમાવી દીધું હતું. તેમના વિરોધમાં જૈન, બૌદ્ધ અને ચાર્વાક એ ત્રણ કહેવાતાં અવૈદિક દર્શનો પણ ઈસ્વીસન પૂર્વેના કાળથી તે વૈદિક દાર્શનિકોને પડકારરૂપ બની ગયા હતા. મીમાંસામાં કર્મ અને જ્ઞાનના પ્રાધાન્યને લઈને બે ભેદ થઈ ગયા. પરિણામે વૈદિકોમાં પતર્કયા પદર્શનની સ્થાપના થઈ ગઈ, અને ષદર્શનમાં ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા એ છની ગણતરી થવા લાગી. પણ પછી તો ન તો દર્શનોની છની સંખ્યા સ્થિર રહી કે ન તો તેમાં સમાવિષ્ટ દર્શનોનાં નામો સ્થિર રહ્યાં. પરિસ્થિતિ આવી હોઈ ‘પદર્શન’ શબ્દ નિરર્થક જેવો થઈ ગયો છે. તેમ છતાં ‘પદર્શન'થી ઉપર જણાવેલાં છ વૈદિક દર્શન Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૨ તર્કરહસ્યદીપિકા સમજવાની પ્રથા પડી ગઈ છે. ખરેખર તો આચાર્ય સિદ્ધસેન દિવાકરજી કહે છે તેમ જેટલા વચનમાર્ગો છે તેટલા નયવાદો છે અને જેટલા નયવાદો છે તેટલાં દર્શનો છે. પરંતુ નીચે જણાવેલાં ઓગણીસ દર્શનો મુખ્ય છે. ૧. ચાર્વાક (લોકાયત) ૨. જૈન * ૩-૮. છ બૌદ્ધ દાર્શનિક સંપ્રદાયો (૧) થેરવાદ (૨) સર્વાસ્તિવાદ (વભાષિકદર્શન) (૩) સૌત્રાન્તિકવાદ (૪) વિજ્ઞાનવાદ(યોગાચાર) (૫) શૂન્યવાદ (૬) બૌદ્ધ ન્યાયવાદ ૯-૧૦. સાંખ્ય, યોગ ૧૧-૧૨, ન્યાય, વૈશેષિક ૧૩. પૂર્વમીમાંસા ૧૪-૧૮, વેદાન્તના પાંચ સંપ્રદાય (૧) શંકરનો કેવલાદ્વૈતવાદ (૨) રામાનુજનો વિશિષ્ટાદ્વૈતવાદ (૩) નિમ્બાર્કનો વૈતાદ્વૈતવાદ (૪) મધ્વનો વૈતવાદ (૫) વલ્લભનો શુદ્ધાદ્વૈતવાદ ૧૯. કાશ્મીરીય શૈવદર્શન. આ ઓગણીસ દાર્શનિક સંપ્રદાયોનો સંક્ષિપ્ત પરિચય કરી લઈએ. (૧) ચાર્વાકદર્શન (લોકાયતદર્શન) ભારતીય દર્શનોમાં ચાર્વાકદર્શન ભૂતવાદી (materialist) તરીકે જાણીતું છે. તે પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ આ ચાર ભૂતોને જ તત્ત્વો તરીકે સ્વીકારે છે. તે આત્માનો સ્વતંત્ર તત્ત્વ તરીકે સ્વીકાર કરતું નથી. બીજાં દર્શનો ચૈતન્ય યા જ્ઞાન ભૂતોનો યા જડ દ્રવ્યોનો ગુણ ન હોવાના કારણે તે ગુણના આધારભૂત સ્વતન્ત દ્રવ્ય આત્માની સ્થાપના કરે છે. આ અંગે ચાર્વાક ચિન્તકો નીચે મુજબ કહે છે – અમુક પદાર્થોનું અમુક માત્રામાં સંયોજન થતાં તે સંયોજનમાં નવા જ ધર્મનો ઉદય આપોઆપ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૩ પ્રસ્તાવના ૧ થઈ જાય છે. મિંદરાનાં ઘટક દ્રવ્યો કિણ્વ આદિમાં માદકશક્તિ નથી હોતી પરંતુ તે ઘટકોના સંયોજનરૂપ મદિરામાં માદકશક્તિ આવિર્ભાવ પામે છે. તેવી જ રીતે ચાર ભૂતોનું અમુક માત્રામાં અમુક રીતે વિશિષ્ટ સંયોજન શરીરના રૂપમાં થતાં તે સંયોજનમાં ચૈતન્ય આવિર્ભાવ પામે છે. ચાર ભૂતોમાં જે ગુણ ન હતો તે ગુણ ચૈતન્યનો આવિર્ભાવ ભૂતોના વિશિષ્ટ સંયોજનમાં થાય છે. આમ ચૈતન્ય એ આવિર્ભાવ પામનારો ગુણ (emergent quality) છે. સંયોજનનું વિઘટન થતાં તે ચૈતન્ય ગુણનો નાશ થાય છે. આ જ મરણ છે. અને મરણ એ જ મોક્ષ યા અપવર્ગ છે. પરલોક જેવી કોઈ વસ્તુ નથી. ઇહલોક જ છે. ઐહિક સુખની કામના કરવી જોઈએ. સુખ દુઃખર્મિત હોવાથી દુઃખ સાથે સુખનો પણ ત્યાગ ન કરવો જોઈએ. દુઃખના ભયથી સુખના ત્યાગ કરવો એ નરી મૂર્ખતા છે. ઐહિક સુખની સાધનભૂત વાર્તા (કૃષિ, વાણિજ્ય આદિનું જ્ઞાન આપનાર અર્થશાસ્ત્ર) અને દંડનીતિ (રાજનીતિ) આ બે જ વિદ્યાઓ છે (વાર્તા ૧૩નીતિશેતિ વાર્તHત્યાઃ । કૌટિલ્યનું અર્થશાસ્ત્ર). પુરુષાર્થો બે જ છે – કામ અને અર્થ, કામ મુખ્ય છે અને અર્થ ગૌણ છે, અર્થ કામના માટે છે. પ્રત્યક્ષ જ એક માત્ર પ્રમાણ છે. અનુમાનથી નિશ્ચયાત્મક જ્ઞાન થતું નથી પણ સંભાવનાત્મક જ્ઞાન થાય છે. લોકવ્યવહાર સંભાવનાથી ચાલી શકે છે. એટલે વ્યવહાર ચલાવવા માટે લોકો અનુમાનનો ઉપયોગ કરે છે. ચાર્વાક ચિન્તકો સ્વભાવવાદમાં માને છે. જગતમાં જણાતી વિચિત્રતાનું કારણ વસ્તુસ્વભાવ જ છે. મનુષ્ય સ્વભાવથી જ દુઃખી યા સુખી થાય છે, તેના માટે બીજું કોઈ કારણ નથી. કર્મ જેવી કોઈ વસ્તુ નથી. ઐહિક સુખમય જીવન માટે પણ સમાજવ્યવસ્થા, ન્યાય, સંયમપાલન જરૂરી છે એ વાતનો સ્વીકાર ચાર્વાક ચિન્તકો કરતા હતા. ઐહિક સુખમય જીવન માટે પણ ઉશૃંખલતા ત્યાગી નિયમપૂર્વક જીવન જીવવાની પદ્ધતિ પર તેમનો ભાર હતો. વ્યક્તિનું સુખ સમાજના સુખ ઉપર નિર્ભર છે. વ્યક્તિએ સમાજજીવનના નિયમોનું પાલન કરવું જોઈએ. આ કારણે ચાર્વાક ચિન્તકો વ્યક્તિઓનો નિગ્રહ (દંડ) તથા અનુગ્રહ (દયા, કૃપા) કરનાર રાજાને જ ઈશ્વર માનતા હતા. નિદ્રાનુપ્રહર્તા રાખા ફેશ્વરઃ । તેઓ સ્વીકારતા હતા કે દંડના ભય વિના મનુષ્યને પશુમાં પરિવર્તિત થતાં વાર કે લાગતી નથી. આમ તેઓ ઉશૃંખલ જીવનના સમર્થક ન હતા પરંતુ સામાજિક જીવનને જ આદર્શ માનતા હતા. તેથી આધિભૌતિક સુખવાદના પૂજારી હોવા છતાં પણ તેમણે માનવજીવનને વિશૃંખલ થતાં બચાવ્યું અને પારલૌકિક સુખના મૃગજળ પાછળ પડી ૧. રસાયણશાસ્ત્રના અભ્યાસીઓ સારી રીતે જાણે છે કે મૂળ તત્ત્વો ઓકસીજન અને હાઈડ્રોજનમાં જે ગુણો છે જ નહિ તે ગુણો તેમના સંયોજન(HO)માં નવા જ આવિર્ભાવ પામે છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૪ તર્કરહસ્યદીપિકા ઐહિક જીવન અને સુખનો ત્યાગ કરી શરીરને વ્યર્થ કષ્ટો આપવામાંથી લોકોને રોક્યા. ચાર્વાક ચિન્તકોને લૌકિક માર્ગનું અનુસરણ જ અભીષ્ટ હતું. તેમનું સૂત્ર જ છે કે- નૈવિકો માડનુર્તવ્ય: “લૌકિક' શબ્દનો અર્થ છે લોકોપકારી. સર્વજનહિતાય તથા સર્વજનસુખાયવાળો માર્ગ જ ચાર્વાકનો છે. ચાર્વાકદર્શન એ તો ભારતની અત્યંત પ્રાચીન આત્મા-પરલોક-કર્મ-મોક્ષ આદિ નિર્મૂળ કલ્પનાઓના વળગણો વિનાની વિશુદ્ધ ધર્મનિરપેક્ષ ચિત્તનધારા છે. (૨) જૈનદર્શન જૈન સતને પરિણમનશીલ ગણે છે. પ્રત્યેક વસ્તુ પ્રતિક્ષણ ઉત્પાદ-વ્યયધ્રૌવ્યયુક્ત છે, કારણ કે તે માત્ર દ્રવ્યાત્મક નથી કે માત્ર પર્યાયાત્મક નથી પરંતુ દ્રવ્યપર્યાયાત્મક છે. તેથી દ્રવ્યને લઈને તેમાં પ્રૌવ્ય છે અને પર્યાયોને લઈને તેમાં ઉત્પાદ અને વિનાશ છે. આત્મા પણ તેમાં અપવાદ નથી. તે પણ પરિણમનશીલ છે. જૈનના મતે દ્રવ્યો જ છે – જીવ, પુદ્ગલ (matter), ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. જીવ(આત્મા) અનંત છે. તેનું લક્ષણ ચેતના છે. તેના મુખ્ય બે ભેદ છે – સંસારી અને મુક્ત. સંસારી જીવો અનાદિકાળથી પૌગલિક કર્મોથી બદ્ધ છે. તેથી સંસારી અવસ્થામાં જીવને કથંચિત મૂર્ત માનેલ છે. સંસારી જીવોના એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એવા ભેદો છે. એકેન્દ્રિય જીવના વળી પૃથ્વીકાય, અષ્કાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય એવા ભેદો થાય છે. જીવ શરીરપરિમાણ છે. તે જે શરીર ધારણ કરે તેના જેવડો થઈને રહે છે.* પુદ્ગલનું લક્ષણ રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શ છે. તેના બે પ્રકાર છે–પરમાણુ અને સ્કલ્પ. પરમાણુઓમાં જાતિભેદ નથી. અર્થાત્ પૃથ્વીપરમાણુ જલપરમાણુ વગેરેમાં ફેરવાઈ શકે છે. પરમાણુઓના જોડાવાથી સ્કન્ધ બને છે. પરમાણુઓમાં સ્નિગ્ધતા અને રુક્ષતા ગુણો હોય છે. બે પરમાણોના આ ગુણો વચ્ચે અમુક માત્રાનો ભેદ હોય તો તેમનું જોડાણ થાય છે અને સ્કન્ધ બને છે." પરમાણુઓ નિત્ય નથી પણ ૧. ઉત્પાવ્યાધ્રૌવ્યયુ¢ સત્ તત્ત્વાર્થસૂત્ર, ૫.૨૯. ૨. દ્રવ્યપર્યાયાત્મ અર્થ: ... | અકલંકગ્રન્થત્રય, પૃ.૩. ૩. અમૂર્તસ્વપાવાત્મનોનધેિ પ્રત્યેવત્વાન્ થશ્ચત પૂર્તતાં વિપ્રતઃ ... | સર્વાર્થસિદ્ધિ, પૃ. ૨૮૧. ૪. પ્રાસંદા વિસગ્યાં પ્રોપવત્ તત્ત્વાર્થસૂત્ર, ૫.૧૬. ५. स्निग्धरूक्षत्वाद् बन्धः । न जघन्यानाम् । गुणसाम्ये सदृशानाम् । व्यधिकादिगुणानां तु । તત્ત્વાર્થસૂત્ર, ૫.૩૨-૩૫. Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૩૫ પરિણમનશીલ છે. બે કે વધારે અણુઓનો બનેલો સ્કન્ધ આકાશના એક પ્રદેશમાં (a smallest unit of spaceમાં) સમાઈ શકે છે. ૫૨માણુઓ અનન્ત છે. આકાશનું કાર્ય જીવ વગેરે દ્રવ્યોને સ્થાન આપવાનું છે. આકાશના જે ભાગમાં તે દ્રવ્યો રહે છે તે લોકાકાશ કહેવાય છે અને બાકીના ખાલી આકાશને અલોકાકાશ કહેવાય છે. આમ તો આકાશ એક અને અનન્ત છે. જીવ અને પુદ્ગલને ગતિ અને સ્થિતિમાં સહાય કરના૨ દ્રવ્યો અનુક્રમે ધર્મ અને અધર્મ છે. કાળને કેટલાક દ્રવ્ય માને છે અને કેટલાક નથી માનતા. જેઓ તેને દ્રવ્ય માને છે તેઓ તેને પરિણામનું સહાયક કારણ ગણે છે. જેઓ તેને દ્રવ્ય નથી માનતા તેઓ પરિણામને જ કાળ ગણે છે. જૈનો અનેકાન્તવાદી છે. વસ્તુ અનન્તધર્માત્મક છે. એક જ વસ્તુમાં જુદી જુદી દૃષ્ટિએ પરસ્પર વિરોધી ધર્મો પણ રહી શકે છે એમ અનેકાન્તવાદ જણાવે છે. એક જ પુરુષ પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર છે અને પોતાના પુત્રની અપેક્ષાએ પિતા પણ છે. એક જ વસ્તુ દ્રવ્યદૃષ્ટિએ નિત્ય છે અને પર્યાયદૃષ્ટિએ અનિત્ય છે. અખંડ વસ્તુને જાણવી એ પ્રમાણ છે અને બીજી દૃષ્ટિઓનો નિષેધ કર્યા વિના એક દૃષ્ટિથી તેને જાણવી એ નય છે. જૈનો પાંચ પ્રકારના જ્ઞાનો સ્વીકારે છે– મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવલ. મતિમાં ઇન્દ્રિયજ જ્ઞાન, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા, તર્ક(ઊહ) અને અનુમાનનોસમાવેશ થાય છે. શ્રુત એ શબ્દપ્રમાણ યા આગમપ્રમાણ છે. અવધિજ્ઞાન એ દેશ અને કાળની દૃષ્ટિએ દૂર રહેલી પૌદ્ગલિક વસ્તુને જાણનારું જ્ઞાન છે. મનઃપર્યાયજ્ઞાન પૌદ્ગલિક મનના પર્યાયોને (મનમાં ઊઠતા આકારોને) જાણે છે. કેવલજ્ઞાન એ સર્વજ્ઞજ્ઞાન છે. જૈનોનો કર્મસિદ્ધાન્ત વિશિષ્ટ છે. કર્મો પૌદ્ગલિક છે. કર્મપરમાણુઓનું જીવ ભણી આવવું આસ્રવ છે. આસ્રવનું કારણ મન-વચન-કાયાની પ્રવૃત્તિ(યોગ) છે. આત્મા ભણી આકર્ષાયેલા કર્મપરમાણુઓનો આત્માના પ્રદેશો સાથે નીરક્ષીર સંબંધ થવો એ બંધ છે. ઉમાસ્વાતિ બંધનાં કારણોમાં મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ (પ્રવૃત્તિ) આ પાંચને ગણાવે છે. પરંતુ ખાસ તો આ પાંચમાંથી કાય (લોભ, ક્રોધ, માન અને માયા આ ચાર યા તેમનો સંક્ષેપ રાગ-દ્વેષ) જ બંધનું મુખ્ય કારણ છે. આત્માને લાગેલા કર્મપરમાણુઓ આત્માની અમુક શક્તિને ઢાંકે છે, તે १. परमाण्वादयो हि सूक्ष्मभावेन परिणता एकैकस्मिन्नप्याकाशप्रदेशे ऽनन्तानन्ता अवतिष्ठन्ते । સર્વાર્થસિદ્ધિ, ૫.૧૦. Page #47 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા શક્તિને તે અમુક વખત સુધી ઢાંકે છે, જુદી જુદી તીવ્રતાવાળાં ફળ આપે છે અને અમુક જથ્થામાં લાગે છે. પરંતુ અહીં પ્રશ્ન થાય કે તે આત્માની કઈ શક્તિને ઢાંકશે, કેટલા વખત સુધી ઢાંકશે, કેટલી તીવ્રતાવાળાં ફળો આપશે અને કેટલા જથ્થામાં લાગશે તેનાં નિયામક કારણો કયાં છે? જૈન મતે તે કર્મપરમાણુઓને આત્મા ભણી લાવવામાં કારણભૂત પ્રવૃત્તિ છે અને તે પ્રવૃત્તિના પ્રકાર આત્માની કઈ શક્તિને તે કર્મો ઢાંકશે તે નક્કી કરે છે. તે પ્રવૃત્તિનું પ્રમાણ તે કર્મપરમાણુઓના જથ્થાનું પ્રમાણ નક્કી કરે છે. કર્મો કેટલા વખત સુધી આત્માની શક્તિને ઢાંકશે એનો આધાર તથા ફળની તીવ્રતામંદતાનો આધાર પ્રવૃત્તિ કરતી વખતની કષાયની તીવ્રતામંદતા ઉપર છે. આથી કષાય જ સંસારની ખરી જડ છે. કષાયમુક્તિ એ જ ખરી મુક્તિ છે. બધાં જ કર્મોનો ક્ષય એ જ જૈનમતે મોક્ષ છે. આના માટે પ્રથમ તો આવતાં કર્મોને અટકાવી દેવાં જોઈએ. આ સંવર છે. અને લાગેલાં કર્મોને ખેરવી નાખવાં જોઈએ. આ નિર્જરા છે. સંવરના ઉપાય તરીકે જૈનો વ્રત (અહિંસા આદિ), ગુપ્તિ (પ્રવૃત્તિનો સમ્યફ નિગ્રહ),સમિતિ (વિવેકશીલ પ્રવૃતિ), ધર્મ (ક્ષમા આદિ દશવિધ ધર્મ), અનુપ્રેક્ષા (કલ્યાણપ્રેરક ચિંતન), પરીષહજય (કષ્ટો શાંતભાવે સહન કરવા) અને ચારિત્રને (સમભાવને) ગણાવે છે. નિર્જરાના ઉપાયોમાં ઉપર ગણાવેલા ઉપાયો ઉપરાંત તપનો સ્વીકાર છે. નિર્જરાનો ખાસ ઉપાય તપ છે. જૈનો ઈશ્વરને માનતા નથી, વેદને માનતા નથી, અહિંસા અને તપ ઉપર ભાર મૂકે છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય આત્માનો સ્વભાવ છે. કર્માવરણો સંપૂર્ણ દૂર થતાં તેમનું આનન્ય પ્રકટ થાય છે. (૩) થેરવાદ (બૌદ્ધ) ત્રિપિટક, બુદ્ધઘોષકૃત વિસદ્ધિમગ્ગ” તથા “અઢસાલિની અને અનિરુદ્ધકૃત “અભિધમ્મત્યસંગહો” થેરવાદના પ્રમુખ ગ્રન્થો છે. થેરવાદદર્શનનો આધાર ચાર આર્યસત્ય છે – (૧) દુઃખ, (૨) દુઃખહેતુ, (૩) દુઃખનિરોધ. (૪) દુઃખનિરોધના ઉપાય. ઘડપણ તેમજ મરણરૂપ દુઃખ સંસારમાં પ્રત્યક્ષ છે. બુદ્ધે દુઃખનો હેતુ શોધ્યો. હેતુને બુદ્ધ પ્રતીત્યસમુત્પાદના રૂપમાં નિરૂપ્યો. “પ્રતીત્ય'નો અર્થ છે “એમ હોતાં' (અર્થાત્ કારણો ભેગાં મળતાં) “સમુત્પાદ' અર્થાત્ ઉત્પન્ન થવું તે.' પ્રશ્ન એ હતો કે કઈ બાબતો હોતાં (૧) જરા-મરણરૂપ દુઃખ ઉત્પન્ન થાય છે? બુદ્ધે ઉત્તર આપ્યો કે (૨) જાતિ' (જન્મ) હોતાં જરા-મરણ રૂપ દુઃખ ઉત્પન્ન થાય છે. “જન્મ શું હોતાં થાય છે? બુદ્ધનો ઉત્તર હતો કે (૩) “ભવ' અર્થાત્ ટકી રહેવાની અથવા કાયમ રહેવાની તૃષ્ણા. Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૩૭ ભવનું કારણ છે (૪) ‘ઉપાદાન' અર્થાત આસક્તિ. અને ઉપાદાનનું કારણ છે (૫) તૃષ્ણા અર્થાત્ વિષયોની કામના. તૃષ્ણાનું કારણ છે (૬) “વેદના' અર્થાત્ સુખ-દુ:ખનો અનુભવ. આ વેદનાનું કારણ છે (૭) “સ્પર્શ અર્થાત્ ઇન્દ્રિય અને વિષયોનો સંયોગ. સ્પર્શનું કારણ છે (૮) “પડાયતન” અર્થાત્ છ ઇન્દ્રિયોના રૂપમાં સ્પર્શના છ આધાર. પડાયતનનું કારણ છે (૯) “નામરૂપ' અર્થાત ભૌતિક અને માનસિક “સ્કન્ધાની ક્ષણિક ધારાઓનો સમુદાય. નામરૂપથી પાંચ સ્કન્ધો અભિપ્રેત છે – રૂપસ્કન્દ, વેદનાસ્કન્ધ, સંજ્ઞાસ્કન્ધ, સંસ્કારસ્કન્ધ અને વિજ્ઞાનસ્કન્ધ. નામરૂપનું કારણ છે (૧૦) “વિજ્ઞાન” અર્થાત્ ચિત્ત યા ચેતના. ચિત્ત વિના નામરૂપ બનતાં નથી. વિજ્ઞાનનું કારણ છે (૧૧) સંસ્કાર. અને સંસ્કારનું કારણ છે (૧૨) અવિદ્યા અર્થાત્ અનાદિકાળથી ચાલતું આવેલું અજ્ઞાન. આમ બાર અરવાળા આ સંસારચક્રનું મૂળ કારણ અવિદ્યા છે. એટલે એ જ દુ:ખનો હેતુ છે. અવિદ્યાનો નાશ થતાં સંસારચક્ર નષ્ટ થઈ જાય છે અને દુ:ખનો નાશ થઈ જાય છે. પરિણામે દુઃખનિરોધની પ્રાપ્તિ થાય છે. દુઃખનિરોધનો ઉપાય આર્ય અષ્ટાંગિક માર્ગ છે. આર્ય અષ્ટાંગિક માર્ગમાં સમ્યફદર્શન, સમ્યફસંકલ્પ, સમ્યફઆજીવ વગેરેનો સમાવેશ થાય છે. થેરવાદીઓ પાંચ સ્કન્ધો માને છે. તે છે રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન. રૂપસ્કન્ધ દેહવાચી છે. વેદનાસ્કન્ધ સુખ-દુઃખનું વેદન છે. સંજ્ઞાસ્કન્ધ એ સવિચાર અને નિશ્ચયાત્મક તથા પૂર્વાપરાનુસન્ધાનવિશિષ્ટ જ્ઞાન છે. સંસ્કારસ્કન્ધ એ વાસના છે. વિજ્ઞાનસ્કન્ધ એ નિર્વિચાર, પૂર્વાપરાનુસધાનશૂન્ય, કેવળ અનુભવાત્મક એવું વિષયાકાર જ્ઞાન છે. આ પાંચ સ્કન્ધોના સમુદાયથી અતિરિક્ત આત્મા, “હું” (પુગલ), વ્યક્તિત્વ જેવું કંઈ છે જ નહિ. થેરવાદીઓના મતે મૂળ તત્ત્વો દુઃખ અને નિરોધ છે. કેવળ જરા-મૃત્યુ જ દુ:ખ નથી પરંતુ સમગ્ર સંસાર દુ:ખરૂપ છે. “દુઃખ” ગતિનું નામ છે. આમ કહેવાનો આશય એ છે કે સંસારનો પ્રત્યેક પદાર્થ ક્ષણિક છે. પ્રત્યેક પદાર્થ પ્રત્યેક ક્ષણે નાશ પામે છે અને એની જગ્યાએ બીજો પદાર્થ આવી જાય છે. આ અર્થમાં સંસાર ગતિશીલ છે. પરંતુ ગતિ યા પરિવર્તનનો એવો અર્થ ન સમજવો જોઈએ કે કોઈ સ્થિર તત્ત્વ છે અને તેમાં ગતિ યા પરિવર્તન થાય છે. પ્રત્યેક પદાર્થનું પ્રત્યેક ક્ષણે નાશ પામવું અને તેના સ્થાને બીજા પદાર્થનું આવી જવું (ઉત્પન્ન થવું) એ જ ગતિ છે. પ્રત્યેક પદાર્થ “ક્ષણિક છે એનો એ પણ અર્થ થાય છે કે કોઈ પણ પદાર્થમાં સ્થિર તત્ત્વ “આત્મા' યા ‘દ્રવ્ય' નથી. પ્રત્યેક પદાર્થ “અનાત્મા છે. આ “અનાત્મવાદ'નો અર્થ એ છે કે સ્થિર દ્રવ્ય જેવી કોઈ વસ્તુ જ નથી પરંતુ બધી જ વસ્તુઓ ક્ષણિક છે. આ ક્ષણિક વસ્તુતત્ત્વને ધર્મ' કહેવામાં આવે છે. પ્રત્યેક ધર્મ ક્ષણિક છે અને મૂલતત્ત્વ છે. એક બાજુ દુઃખયા Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૮ તર્કરહસ્યદીપિકા સંસાર ગતિશીલ છે, તો બીજી બાજુ “નિરોધ' ગતિહીનતાનું નામ છે. અર્થાત્ “નિરોધ' ગતિથી ઊલટી “શાન્ત” અવસ્થા છે. આ રીતે થેરવાદી બૌદ્ધદર્શનના મૂળ સિદ્ધાન્ત ત્રણ કહી શકાય. (૧) સર્વનિત્ય- બધું અનિત્ય છે, ક્ષણિક છે. (૨) સર્વનાત્મન્ – સ્થિર દ્રવ્ય જેવી કોઈ ચીજ નથી. . (૩) નિવાં શામ્-નિર્વાણ શાન્ત છે. થેરવાદીઓના મતે પ્રત્યક્ષનો વિચાર કરીએ. પ્રત્યક્ષનો અર્થ છે ઇન્દ્રિય દ્વારા વર્તમાન વિષયનું જ્ઞાન. પરંતુ ક્ષણિકવાદમાં જ્યારે વિષયનું જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે વિષય તો નાશ પામ્યો હોય છે. જ્યારે વિષય હોય છે ત્યારે તેનું જ્ઞાન નથી હોતું અને જયારે તેનું જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે વિષય નથી હોતો. આમ ક્ષણિકવાદમાં પ્રત્યક્ષ અશક્ય બની જાય છે. આ અશક્યતાના નિવારણ માટે થેરવાદીઓ ક્ષણિકવાદનો અંશતઃ ત્યાગ કરે છે. તેઓ સત્તર ચિત્તક્ષણોને (mind-moments) એક રૂપધર્મનું (matter-momentનું) આયુ ગણે છે. અર્થાત્ ચિત્તક્ષણ કરતાં રૂપધર્મની (બાહ્ય ભૌતિક વસ્તુની) ક્ષણ વધુ વિસ્તૃત છે. આના પરિણામે પોતાનું જ્ઞાન થાય ત્યાં સુધી વસ્તુનું ટકવું સંભવે છે. ચિત્તક્ષણ અને રૂપક્ષણના બે ભિન્ન ધોરણો સ્વીકારી થેરવાદીઓ બાહ્ય વિષયના પ્રત્યક્ષને શક્ય બનાવે છે. (૪) સર્વાસ્તિવાદ (બૌદ્ધ વિભાષિકદર્શન) ધર્મ(વસ્તુ) ક્ષણિક છે એ થેરવાદી સિદ્ધાન્ત આપણે જોયો. સર્વાસ્તિવાદીનું કહેવું છે કે ધર્મમાં “ધર્મસ્વભાવ” અને “ધર્મલક્ષણ” બે પાસાં છે. ધર્મસ્વભાવ સર્વદા અર્થાત્ ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળમાં અસ્તિત્વ ધરાવે છે. પરંતુ ધર્મલક્ષણ' જ ક્ષણ છે. તે જ ક્ષણિક છે. તેનું કારણ એ છે કે તે ધર્મનો ક્રિયાકારી બાહ્ય દશ્યમાન રૂપમાં પ્રાદુર્ભાવ છે. ધર્મસ્વભાવ' ત્રણેય કાળ અસ્તિત્વ ધરાવતો હોવા છતાં તે નિત્ય નથી, કારણ કે “નિત્યતા'નો અર્થ છે પરિવર્તનનો સાવ અભાવ પરંતુ ધર્મસ્વભાવ' તો કોઈ ધર્મના ભવિષ્યકાલીન બાહ્ય અસ્તિત્વની સંભાવનાનો દ્યોતક છે અને વળી ભૂતકાલીન અસ્તિત્વનો પણ દ્યોતક છે. આ રીતે “ધર્મસ્વભાવ' નિત્ય ન હોવા છતાં સર્વદા અસ્તિત્વ ધરાવે છે. સર્વાસ્તિવાદનો આ સિદ્ધાન્ત અને તેનું ઉપર્યુક્ત સમાધાન બૌદ્ધધર્મદર્શનના સામાન્ય ક્ષણિકવાદ સાથે કેટલું સંગત છે, એ એક પ્રશ્ન છે. ૧, તન સત્તા વિરક્ષણન ધમ્પનું આ અભિધમ્મFસંગહો, ૪.૮. 2. Central Conception of Buddhism (Th. Stcherbatsky), 4. 34-3 Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના વૈભાષિકદર્શને નિકાસભાગતાના નામે સામાન્યનો સ્વીકાર કર્યો છે. સભાગતાનું બાહ્ય અસ્તિત્વ છે (દ્રવ્યતઃ તિ). સભાગતા કેવળ પ્રાણી વ્યક્તિઓમાં જ અર્થાત્ સત્ત્વવ્યક્તિઓમાં જ રહે છે, બીજી કોઈ વ્યક્તિઓમાં રહેતી નથી. સભાગતાના કારણે આપણને ભિન્ન ભિન્ન પ્રાણીઓમાં એકાકારબુદ્ધિ યા અભેદબુદ્ધિ ઉત્પન્ન થાય છે. પોતાની વ્યક્તિઓમાં સભાગતા પ્રતિવ્યક્તિ ભિન્ન છે, તે એક અને નિત્ય નથી. તે સાદગ્ધરૂપ છે. સભાગતાના બે પ્રકાર છે – સત્ત્વસભાગતા અને ધર્મસભાગતા. સત્ત્વસભાગતા સર્વસત્ત્વવર્તિની છે જ્યારે ધર્મસભાગતા પ્રાણીઓના નાના નાના વર્ગોમાં રહેનારી છે.' ચિત્તક્ષણ અને રૂપક્ષણનાં બે ભિન્ન ધોરણો સ્વીકાર્યા વિના વૈભાષિકો પ્રત્યક્ષને ઘટાડે છે. તેમના મતે જ્ઞાનને વિષયનું ગ્રાહક શબ્દશઃ માની શકાય નહિ. તેઓ વિષયને જ્ઞાનનો સહભૂહેતુ માને છે. અર્થાત્, વિષય અને જ્ઞાન (તેમ જ ઇન્દ્રિય) એક સાથે ઉત્પન્ન થાય છે. તેઓ વિષય અને જ્ઞાન વચ્ચે સારૂપ્ય માને છે. ઇન્દ્રિય પણ જ્ઞાનસહભૂહોવા છતાં જ્ઞાન ઇન્દ્રિયનું નથી થતું પણ વિષયનું થાય છે કારણ કે ઇન્દ્રિય અને જ્ઞાન વચ્ચે સારૂપ્ય નથી પરંતુ વિષય અને જ્ઞાન વચ્ચે સારૂપ્ય છે.” (૫) સૌત્રાન્તિકદર્શન (બૌદ્ધ) સૌત્રાન્તિકો ધર્મોનું સૈકાલિક અસ્તિત્વ સ્વીકારતા નથી. તેમના મતે વર્તમાન ક્ષણ જ અસ્તિત્વ ધરાવે છે. અલબત્ત, પૂર્વની ઘટનાની પછીની ઘટના પરની અસરને તેઓ નકારતા નથી. પરંતુ તેને તેઓ ક્ષણોના સન્તાનમાં (continuumમાં) ઉદ્દભવતા ક્રમિક પરિવર્તન દ્વારા સમજાવે છે. પરિવર્તનની શક્યતા ક્ષણમાં તો છે જ નહિ. તે તો ઉત્પન્ન થતાં જ નાશ પામે છે અને તેની જગ્યા બીજી ક્ષણ લે છે. એક સન્તાનગત બધી ક્ષણોનો સ્વભાવ પોતપોતાના કારણભૂત પૂર્વલણથી નિયત છે. ક્ષણિકતા વસ્તુનો સ્વભાવ હોઈ વસ્તુને પોતાના નાશ માટે કશાની અપેક્ષા નથી. આમ ક્ષણભંગવાદમાંથી જ સૌત્રાન્તિકો નિહેતુકવિનાશવાદ ફલિત કરે છે. લાકડીના પ્રહારથી ઘડાનો નાશ થતો આપણે દેખીએ છીએ. જો વિનાશને પોતાનાં કારણો હોય જ નહિ તો અહીં લાકડી વગેરે નાશક માધ્યમોનું કાર્ય શું છે? સૌત્રાન્તિક કહે છે કે લાકડીના પ્રહારનું કાર્ય ઘટનો વિનાશ કરવાનું નથી પરંતુ ઘટસન્નતિથી વિસંદેશ (વિજાતીય) ઠીકરાંની સત્તતિ ઉત્પન્ન કરવાનું છે. પ્રત્યભિજ્ઞાનો આકાર “આ તે જ છે' ૧. અભિધર્મકોશભાષ્ય, ૨.૪૧. સા સર્વસત્ત્વવર્તિની પ્રતિમા પિ મન્ના ડુત્યુતે સાતા ર દિ સ યથા વૈશેષિાના નિત્યા રેતિ સ્ફટાર્થા, ૨.૪૧. ૨. સ્ફટાર્થા, ૨.૫૦-૫૧. Page #51 -------------------------------------------------------------------------- ________________ ४० તર્કરહસ્યદીપિકા એવો હોય છે. આમ પ્રત્યભિજ્ઞાન પૂર્વાનુભૂત વસ્તુ અને વર્તમાનમાં અનુભવાતી વસ્તુ બન્નેની એકતાને ગ્રહણ કરે છે અને પરિણામે તે વસ્તુની સ્થાયિતા સિદ્ધ કરે છે. પરંતુ સૌત્રાન્તિક જણાવે છે કે “આ તે જ છે' એવા આકારનું જ્ઞાન એક નથી પણ પ્રત્યક્ષ અને સ્મરણ બે જ્ઞાનો છે. “આ અંશ ઈન્દ્રિયસન્નિકૃષ્ટ વર્તમાન વિષયને ગ્રહણ કરે છે, જ્યારે તે અંશ પૂર્વાનુભૂત વિષયને ગ્રહણ કરે છે. પ્રત્યક્ષ અને સ્મૃતિથી ભિન્ન પૂર્વાનુભૂત વિષય અને વર્તમાન વિષયની એકતાને ગ્રહણ કરનારું કોઈ જ્ઞાન જ નથી. સૌત્રાન્તિકોએ ક્ષણિકવાદની સ્થાપના સમર્થ રીતે અનેક તર્કો દ્વારા કરી છે. તેમણે ક્ષણિકવાદને તેની ઉત્કૃષ્ટ કોટિએ સ્થાપ્યો છે. સૌત્રાન્તિકો વૈભાષિકોએ માનેલી સભાગતાનું ખંડન કરે છે. તેઓ સામાન્ય જેવી કોઈ બાહ્ય વસ્તુને માનતા નથી. તેઓ વૈભાષિકોને સાચો જ પ્રશ્ન પૂછે છે કે જો યવ, ચોખા વગેરેમાં સભાગતા ન હોવા છતાં તેમના વિશે એકાકાર પ્રતીતિ કે સાદશ્યજ્ઞાન થાય છે તો પછી સત્ત્વોની બાબતમાં સભાગતા માન્યા વિના એકાકાર પ્રતીતિ કેમ ન થઈ શકે ? તેઓ કહે છે કે વૈભાષિકોએ વગર વિચાર્યે સભાગતાના અંચળા હેઠળ વૈશેષિકોનું સામાન્ય સ્વીકાર્યું છે. તેઓ વૈશેષિકોના સામાન્યનું ખંડન કરે છે. સામાન્યના ખંડનમાંથી સૌત્રાન્તિકોનો અપોહવાદ ઉદ્ભવ્યો છે અને વિકસ્યો છે. આ અપોહવાદ અનુસાર ગોત્વ જેવું કોઈ સામાન્ય નથી. જેને ગોત્વ કહેવામાં આવે છે તે તો કેવળ અગોવ્યાવૃત્તિ છે (exclusion of non-cows) છે. આ અગોવ્યાવૃત્તિ બધી ગોવ્યક્તિઓમાં હોવાથી આપણને બધી ગાયોમાં એકાકાર પ્રતીતિ થાય છે. આમ બધી ગાયોમાં જે એક છે તે વિધ્યાત્મક બાહ્ય વસ્તુસત્ સામાન્ય નથી પણ નિષેધાત્મક કાલ્પનિક અગોવ્યાવૃત્તિરૂપ સામાન્ય છે.' સૌત્રાન્તિકો વૈભાષિકની સહભૂહેતુની માન્યતાનું ખંડન કરે છે અને જણાવે છે કે જે બે સહભૂ હોય તેમની વચ્ચે કાર્યકારણભાવ ન હોય, તે બે ખરેખર તો એક કારણમાંથી ઉદ્ભવેલાં બે કાર્યો જ હોય. તેથી સૌત્રાન્તિકો અનુસાર પ્રત્યક્ષજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તેનો વિષય તો નાશ પામી ગયો હોય છે. તો પછી તેને તે વિષયનું પ્રત્યક્ષ કેમ ગણી શકાય? આ પ્રશ્નનો ઉત્તર આપતી વેળા સૌત્રાન્તિકો સારૂપ્યની માન્યતાનો આશરો લે છે. તેઓ કહે છે કે ઇન્દ્રિયો દ્વારા વિષય પ્રથમ ક્ષણે જ્ઞાનક્ષણ ઉપર પોતાની છાપ (સારૂપ્ય) પાડે છે, આ છાપ ઉત્તર જ્ઞાનક્ષણમાં સંક્રાન્ત થાય છે અને આ છાપ દ્વારા આ જ્ઞાનક્ષણ વિષયનું પ્રત્યક્ષ કરે છે. આમ સૌત્રાન્તિક અનુસાર આપણને વિષયનું સાક્ષાત્ પ્રત્યક્ષ થતું નથી પરંતુ જ્ઞાનગત વિષયના સારૂપ્ય દ્વારા ૧. પ્રમાણવાર્તિક, ૩.૪૦ અને ૩.૬૭-૬૯. ૨. છુટાથ, ૨.૫૧. Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૪૧ વિષયનું પ્રત્યક્ષ થાય છે. આપણને સાક્ષાત્ પ્રત્યક્ષ તો વિષયસારૂપ્યાં થાય છે, વિષયનું પ્રત્યક્ષ તો સારૂપ્ય દ્વારા જ થાય છે. સૌત્રાન્તિકોનો આવો મત હોવાથી તેમને બાહ્યાર્થાનમેયવાદી ગણવામાં આવે છે. (૬) વિજ્ઞાનવાદ (બૌદ્ધ યોગાચારદર્શન) એક વાર સ્વીકારાયું કે બાહ્ય વિષયનું સાક્ષાત્ પ્રત્યક્ષ થતું નથી પરંતુ તેણે ચિત્ત (જ્ઞાન) ઉપર પાડેલી છાપનું જ પ્રત્યક્ષ થાય છે એટલે વિજ્ઞાનવાદનો માર્ગ મોકળો થઈ ગયો. વિજ્ઞાનવાદે જણાવ્યું કે બાહ્ય વિષય જ નથી, અને જ્ઞાનગત છાપ યા આકર એ બાહ્ય વિષયનો છે એમ કહેવા માટે કોઈ આધાર નથી, તે તો વિજ્ઞાનનો પોતાનો આકાર છે. બાહ્યાર્થવાદી પણ સ્વીકારે છે કે સ્વપ્નમાં બાહ્યાર્થ વિના જ્ઞાનમાં આકાર ઊઠે છે, તો પછી એમ કેમ ન માનવું કે બાહ્યર્થ વિના જ વિજ્ઞાનમાં ભિન્ન ભિન્ન આકારો અનાદિ વાસનાના કારણે ઊઠે છે? વિજ્ઞાનવાદી જ્ઞાનનું સ્વસંવેદન માને છે, અર્થાત જ્યારે જ્ઞાન વસ્તુને જાણે છે ત્યારે તે પોતાને પણ જાણે જ છે. આના આધારે વિજ્ઞાનવાદી બાહ્ય વસ્તુઓનું ખંડન કરે છે. તેની યુક્તિ નીચે પ્રમાણે છે: જ્યારે આપણે પ્રત્યક્ષથી “નીલ”ને દેખીએ છીએ ત્યારે “નીલ' અને એનું “જ્ઞાન” એ બે વસ્તુઓ અલગ અલગ પ્રતીત થતી નથી. એમની કદીય અલગ અલગ પ્રતીતિ ન થતી હોવાથી એ પુરવાર થાય છે કે તે બે એક જ વસ્તુ છે (સોનમનિયમમેવો નીન ), કારણ કે જે બે વસ્તુઓ ભિન્ન હોય છે તેમનું ક્યારેક તો જુદું જ્ઞાન થાય જ. પરંતુ અહીં તો એવું થતું નથી, એટલે તે બન્ને એક જ વસ્ત હોવી જોઈએ અને જ્ઞાનને માન્યા વિના છૂટકો નથી એટલે “નીલાકાર જ્ઞાન' જ યથાર્થ વસ્તુ છે અને નહિ કે નીલ બાહ્યર્થ. વિજ્ઞાનવાદી સમક્ષ એ પ્રશ્ન આવ્યો કે જો બાહ્ય પદાર્થોનું અસ્તિત્વ ન હોય તો આપણાં અનુભવાત્મક પ્રત્યક્ષ જ્ઞાનોમાં “ઘટજ્ઞાન” “પટજ્ઞાન એવો ભેદ કેમ? અર્થાત્ અમુક પ્રત્યક્ષજ્ઞાનનો ઘટાકાર અને અમુકનો પટાકાર કેમ? સ્મરણાત્મક જ્ઞાનોમાં ભેદ તો પૂર્વાનુભવોના ભેદના આધાર પર હોય છે પરંતુ અનુભવાત્મક જ્ઞાનોમાં ભેદ હોવાનું કારણ શું ? માની લઈએ કે જ્ઞાન સ્વભાવથી જ નાના આકારોવાળું થાય છે, એના માટે અન્ય કોઈ નિમિત્તની આવશ્યકતા નથી, તો પણ પ્રશ્ન થાય છે કે સ્મરણાત્મક અને અનુભવાત્મક જ્ઞાનો વચ્ચે અંતર કેમ છે? આપણાં જ્ઞાન બે પ્રકારનાં છે – એક સ્મરણાત્મક અને બીજાં અનુભવાત્મક (પ્રત્યક્ષાત્મક), પ્રત્યક્ષાત્મક જ્ઞાનો વિશદ યા ફુટ હોય છે જ્યારે સ્મરણાત્મક જ્ઞાનો અવિશદ યા અસ્કુટ હોય છે.વળી, સ્મરણાત્મક જ્ઞાનો આપણી ઇચ્છાને અધીન હોય છે જયારે Page #53 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા અનુભવાત્મક જ્ઞાન આપણી ઇચ્છા ઉપર નિર્ભર નથી – આંખ ખુલી એટલે એની આગળ જે કંઈ હશે તે પ્રત્યક્ષ થવાનું જ, તમારી ઇચ્છા હોય કે ન હોય. આ બે પ્રકારના જ્ઞાનમાં આવું અંતર કેમ ? આનો ઉત્તર વિજ્ઞાનવાદી એ આપે છે કે આપણા સ્મરણાત્મક જ્ઞાન આ જન્મમાં થયેલા આપણા પ્રત્યક્ષાત્મક અનુભવોની વાસના ઉપર નિર્ભર છે જ્યારે પ્રત્યક્ષાત્મક જ્ઞાન આપણી અનાદિ વાસના ઉપર નિર્ભર છે. અનાદિ વાસના અનાદિ છે એટલે એના કારણ તરીકે ક્યારેય બાહ્ય વસ્તુ નથી જ. ૪૨ આમ અનાદિ વાસના જ જ્ઞાનગત આકારોનું કારણ છે. વાસનાના લીધે જ વિજ્ઞાન ગ્રાહકાકાર અને ગ્રાહ્યાકાર બે આકારોવાળું ભાસે છે. અનાદિવાસના યા અવિદ્યાનો યોગાચાર દ્વારા નાશ થતાં ગ્રાહ્યગ્રાહકાકારવિનિર્યુક્ત વિશુદ્ધવિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તે જ પરમતત્ત્વ છે. વિજ્ઞાનવાદી બૌદ્ધો બધી જ ક્ષણિક વસ્તુઓને સત્ નહિ માનતાં માત્ર ક્ષણિક વિશુદ્ધ વિજ્ઞાનને જ સત્ માને છે, માત્ર વિજ્ઞાન યા ચેતનને જ સત્ માનવાની આ વાત તેમને શાંકર વેદાન્તીઓની સમાન ભૂમિકાએ મૂકે છે પરંતુ તે બન્ને વચ્ચે ભેદ એ છે કે વિજ્ઞાનવાદીઓનું વિજ્ઞાન ક્ષણિક છે, ઉપરાંત તેઓ વિજ્ઞાનના નાના સન્તાનો (continuums) માને છે; જ્યારે શાંકર વેદાન્તીઓ વિજ્ઞાનને – બ્રહ્મને ફૂટસ્થનિત્ય અને એક માને છે. વિજ્ઞાનવાદીઓ સત્ની ત્રણ કોટિઓ સ્વીકારે છે – પરમાર્થસત્, સંવૃતિસત્ અને પરિકલ્પિતસત્. આપણે કહી શકીએ કે તેમને મતે ક્ષણિક વિજ્ઞાન જ પરમાર્થસત્ છે, બાહ્ય ક્ષણિક વસ્તુઓ સંવૃતિસત્ છે. અને નિત્ય દ્રવ્ય વગેરે પરિકલ્પિતસત્ છે. (૭) શૂન્યવાદ (બૌદ્ધ માધ્યમિકદર્શન) શૂન્યવાદીઓ અનુસાર ક્ષણિક ‘ધર્મ' (વસ્તુ) સત્ નથી, અર્થાત્ ક્ષણિક બાહ્ય વિષયો કે ક્ષણિક વિજ્ઞાન પણ સત્ નથી. તેઓ ધર્મનૈરાત્મ્ય યા ધર્મશૂન્યતાની સ્થાપના કરે છે. થેરવાદ, વૈભાષિક, સૌત્રાન્તિક અને વિજ્ઞાનવાદ અનુસાર પ્રતીત્યસંમુત્પાદનો અર્થ હતો કારણ હોતાં કાર્યનું ઉત્પન્ન થવું. પરંતુ શૂન્યવાદે પ્રતીત્યસમુત્પાદને એક ડગલું આગળ વધાર્યો. ‘એના હોતાં (કારણ હોતાં) આ (કાર્ય) ઉત્પન્ન થાય છે’ એનો અર્થ એ કે પ્રત્યેક વસ્તુ બીજી વસ્તુ પર નિર્ભર છે અર્થાત્ એનો ‘સ્વભાવ’, ‘સ્વરૂપ’ યા ‘સત્ત્વ' બીજી વસ્તુ પર આધાર રાખે છે. આમ વસ્તુને પોતાનો સ્વભાવ યા સત્ત્વ નથી. અર્થાત્ પ્રત્યેક વસ્તુ બીજી વસ્તુ પર પોતાના અસ્તિત્વ માટે આધાર રાખતી હોવાથી ‘નિઃસ્વભાવ’ યા ‘સ્વરૂપશૂન્ય’ છે. શૂન્યવાદ અનુસાર ‘પ્રતીત્યસમુત્પાદ'નો અર્થ છે વસ્તુઓની પરસ્પર સાપેક્ષતા અર્થાત્ Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૪૩ નિઃસ્વભાવતા યા શૂન્યતા. આ સિદ્ધાન્ત અનુસાર “ધર્મો (વસ્તુઓ) નિઃસ્વભાવ યા શૂન્ય છે. શૂન્યવાદી નાગાર્જુનની “માધ્યમિકકારિકામાં રજૂ થયેલી તર્કપદ્ધતિ સૂક્ષ્મ છે. તે બધી વિભાવનાઓમાં રહેલો આંતરવિરોધ યા અસંગતતા પ્રસંગાનુમાન (reductio ad absurdum) દ્વારા પ્રગટ કરે છે. નાગાર્જુન પોતાના ગ્રન્થમાં ઉત્પત્તિ, ગતિ, ઈન્દ્રિય, સ્કન્ધ, ધાતુ, દુઃખ, સંસર્ગ, કર્મ, બંધ-મોક્ષ, કાલ, આત્મા વગેરે વિભાવનાઓની પાંડિત્યપૂર્ણ પરીક્ષા કરી એવી સ્થાપના કરે છે કે આ બધી વિભાવનાઓ શૂન્ય છે, સ્વભાવશૂન્ય છે, નિઃસ્વભાવ છે, ઠાલી છે. ખરેખર તો નાગાર્જુનનો આશય બુદ્ધિની ક્ષુદ્રતા, તેનો dialectical સ્વભાવ પ્રગટ કરવાનો છે. તેમના ગ્રન્થમાં તો સ્વયં બુદ્ધિની પરીક્ષા છે. બુદ્ધિ દ્વારા બુદ્ધિની ક્ષુદ્રતાનું ભાન થાય છે. પોતે કેવી આત્મઘાતિની (self-destructive) છે તે પોતે જ પ્રગટ કરે છે. બુદ્ધિની ક્ષુદ્રતાનું તથા તેના આત્મઘાતીપણાનું ભાન થતાં જ પ્રજ્ઞાનો ઉદય થાય છે અને પ્રજ્ઞાનો સાક્ષાત્કાર થાય છે. આ પ્રજ્ઞા જ પરમતત્ત્વ છે. તેનો સ્વભાવ પરત નથી પણ સ્વતન્નછે. તે લક્ષણશૂન્ય છે, અલક્ષણ છે અર્થાત્ અવર્ણનીય-અનિર્વચનીય છે. તે સત પણ નથી, અસત્ પણ નથી, તે સતુ અને અસત્ ઉભયરૂપ પણ નથી તેમ જ સત્ અને અસત્ બન્નેની ભિન્નરૂપ (અનુભયરૂપ) પણ નથી. તે દૃષ્ટિશૂન્ય છે. શૂન્યવાદીઓ સની ત્રણ કોટિઓ સ્વીકારે છે–પરિનિષ્પન્ન, પરતત્ર અને પરિકલ્પિત. પરમતત્ત્વ પ્રજ્ઞા(શૂન્ય) એ પરિનિષ્પન્ન છે. જેનો સ્વભાવ સ્વતંત્ર હોય તે પરિનિષ્પન્ન કહેવાય. ક્ષણિક ધર્મો પરતત્ર છે અને નિત્ય દ્રવ્ય વગેરે પરિકલ્પિત છે. (૮) બૌદ્ધ ન્યાયવાદ આ સંપ્રદાયના મુખ્ય ગ્રન્થો છે દિનાગનો પ્રમાણસમુચ્ચય, ધર્મકીર્તિનું ન્યાયબિન્દુ અને પ્રમાણવાર્તિક અને અર્ચટનું હતુબિન્દુ. - દિનાગે જ્ઞાનના બે ભાગ ક્ય–અનુભવાત્મક યા સંવેદનાત્મક (નિર્વિકલ્પક) અને વિચારાત્મક યા સ્મરણાત્મક (સવિકલ્પક). આ બન્ને પ્રકારો પરસ્પર વ્યાવૃત્ત છે. અનુભવાત્મક જ્ઞાન જ વસ્તુને યથાર્થ જાણે છે. પરંતુ આ અનુભવાત્મક જ્ઞાન નિશ્ચયાત્મક નથી અર્થાત્ તે દ્રવ્ય, ગુણ, સામાન્ય વગેરે કલ્પનાઓથી ૧. યઃ પ્રતીસપુત્વા: શૂન્યતાં તે પ્રશ્નો માધ્યમિકકારિકા ૨૪. વઃ પ્રત્યયાધીઃ ૩ જૂચ $: I એજન. ૨. ત્રાસન્ને સર્વત્ર પાથનુમયાત્મન્ ! વતુષ્કોટિવરું તત્ત્વ મધ્યમા વિક / માધ્યમિકકારિકા, ૧.૭. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૪ તર્કરહસ્યદીપિકા (categories of understanding or thoughtથી) રહિત છે. તેમાં પૂર્વાપરાનુસંધાન છે જ નહિ. એટલે તે શબ્દશૂન્ય, વિચારશૂન્ય છે. વિચારાત્મક યા સ્મરણાત્મક જ્ઞાનમાં પૂર્વાપરાનુસધાન, વિચાર, કલ્પનાઓ હોય છે. તે વસ્તુને યથાર્થ જાણતું નથી. તે વસ્તુ ઉપર કલ્પનાઓનો આરોપ કરે છે. તે નિશ્ચયાત્મક છે. આ જ્ઞાનસિદ્ધાન્તનું મૂળ દિનાગના પ્રમેયસ્વૈવિધ્યના સિદ્ધાન્તમાં છે. પ્રમેયના બે પ્રકાર છે – “સ્વલક્ષણ” અને “સામાન્ય લક્ષણ.' સ્વલક્ષણ સર્વથા વિશેષરૂપ તત્ત્વ છે. તેની બાબતમાં દેશવ્યાપ્તિ કે કાળવ્યાપ્તિસંભવતી નથી. કાળની દૃષ્ટિએ તે ક્ષણિક છે અને દેશની દષ્ટિએ તે અવિભાજ્ય અણપરિમાણ છે.આ ક્ષણિક સ્વલક્ષણ જ બાહ્ય જગતમાં અસ્તિત્વ ધરાવે છે, તે જ પરમાર્થ સત્ છે કારણ કે તે જ અર્થક્રિયાકારી છે. દઝાડવાનું કામ અગ્નિસ્વલક્ષણ કરે છે, નહિ કે અગ્નિસામાન્ય લક્ષણ. સામાન્યલક્ષણ વિકલ્પરૂપ છે, માનસ છે, તેનું અસ્તિત્વ બાહ્ય જગતમાં નથી. દિનાગે ગોત્વ વગેરે સામાન્યોને બાહ્ય સત્ માનનારનો અત્યન્ત વિરોધ કર્યો અને જણાવ્યું કે ગોત્વ વગેરે સામાન્યો અતવ્યાવૃત્તિરૂપ છે. ગાયોમાં રહેનારું ગોત્વ કોઈ બાહ્ય સત્ વિધિરૂપ ભાવપદાર્થનથી પરંતુ અનેક ગાયોનું અગો (અતત) અર્થાત ભેંસ, ઊંટ, હાથી, વગેરેથી વ્યાવૃત્ત એટલે ભિન્ન હોવું તે છે. આ અતદ્દવ્યાવૃત્તિ એ સામાન્યનું સ્વરૂપ છે. અને તે મનસ્કલ્પના છે. પ્રમેય બે પ્રકારના હોવાથી પ્રમાણો પણ બે પ્રકારના છે – પ્રત્યક્ષ (અનુભવાત્મક, નિર્વિકલ્પક) અને અનુમાન. પ્રત્યક્ષ સ્વલક્ષણને જ ગ્રહણ કરે છે. અનુમાનનો વિષય છે સામાન્યલક્ષણ. આ કારણે અનુમાનને ભ્રાન્ત પ્રમાણે ગણવામાં આવ્યું છે. અહીં કોઈને પ્રશ્ન થાય કે જો તે ભ્રાન્ત હોય તો પ્રમાણ શેનું અને પ્રમાણ હોય તો ભ્રાન્ત શેને? ભ્રાન્તિ બે પ્રકારની હોય છે– વિસંવાદી અને અવિસંવાદી, છીપમાં રજતની ભ્રાન્તિ વિસંવાદી છે જ્યારે મણિપ્રભામાં મણિની ભ્રાન્તિ અવિસંવાદી છે. અનુમાન અવિસંવાદી ભ્રાન્તિ છે માટે તેને પ્રમાણ ગયું છે. અનુમાનથી ગૃહીત સામાન્યલક્ષણ પરંપરાથી સ્વલક્ષણ સાથે સંબદ્ધ હોવાથી જ્ઞાતાની પ્રવૃત્તિ સફળ થાય છે. આમ અનુમાન જે વસ્તુ સ્વલક્ષણરૂપ છે તેને યથાર્થરૂપે ગ્રહણ કરતું ન હોવાથી બ્રાન્ત છે પરંતુ તે અવિસંવાદી હોવાથી પ્રમાણ છે. બૌદ્ધ ન્યાયવાદ ઉપર વિદ્વત્તાપૂર્ણ પ્રૌઢ ગ્રન્થ રશિયન વિદ્વાન થિયોડોર શેરબાસ્કીએ (Th. Stcherbatsy) લખ્યો છે. તેનું શીર્ષક જ “BuddhistLogic' (બે ભાગમાં) છે. કેવળ બૌદ્ધદર્શનના જ નહિ પરંતુ સમગ્ર ભારતીય દર્શનના ૧. પ્રત્યક્ષ જૂની પોસ્ટમ્પ પ્રમાણસમુચ્ચય. ૨. ર દિ નિયોવ્યMિવાનામિ વિદ્યા પ્રમાણવાર્તિક. Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૪૫ પ્રધ્યાપકોએ અને વિદ્યાર્થીઓએ તેને અવશ્ય વાંચવો જોઈએ. (૯) સાંખ્યદર્શન સાંખ્ય મૂળ બે તત્ત્વોમાં માને છે – પ્રકૃતિ અને પુરુષ. પ્રકૃતિ જડ છે. તે ત્રિગુણાત્મક છે. સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણો દ્રવ્યરૂપ છે. તે ગુણો પ્રકૃતિના આરંભક યા ઉત્પાદક નથી પણ સ્વભાવભૂત છે. આ ગુણો અનુક્રમે સુખાત્મક, દુઃખાત્મક અને મોહાત્મક છે. વળી, સત્ત્વના ધર્મો પ્રકાશ અને લઘુતા છે, રજસ્ ક્રિયાશીલ છે અને તમસ અવરોધક અને ગુરુતાયુક્ત છે. પ્રકૃતિ પ્રતિક્ષણ પરિણામ છે. તે એક છે અને નિત્ય છે. સમગ્ર સૃષ્ટિ પ્રકૃતિના પરિણામરૂપ છે. પ્રકૃતિમાંથી સૌપ્રથમ બુદ્ધિ(મહત્)નો આવિર્ભાવ થાય છે, બુદ્ધિમાંથી અહંકાર આવિર્ભાવ પામે છે, અહંકારમાંથી અગિયાર ઇન્દ્રિયો (પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને મન) તથા પાંચ તન્માત્રો (રૂપતન્માત્ર, રસતન્માત્ર આદિ) આવિર્ભાવ પામે છે, અને છેવટે પાંચ તત્પાત્રોમાંથી પાંચ મહાભૂતો આર્વિભાવ પામે છે. આ બધાં તત્ત્વો પ્રકૃતિમાંથી ક્રમશઃ આવિર્ભાવ પામે છે, તદ્દન નવાં ઉત્પન્ન થતાં નથી અર્થાત્ ઉત્પત્તિ પહેલાં પણ તેમનું અવ્યક્ત અસ્તિત્વ તેમનાં કારણમાં હોય છે જ. આમ સાંખ્યો સત્કાર્યવાદી છે. * પુરુષ ચેતન છે. તે સર્વથા અપરિણામી છે. તેનો ધર્મ જ્ઞાન નથી. જ્ઞાન બુદ્ધિનો ધર્મ છે. પુરુષનો ધર્મ દર્શન છે. પુરુષ દ્રષ્ટા છે. બુદ્ધિનો વિષયાકાર પરિણામ જ્ઞાન છે જ્યારે પુરુષે બુદ્ધિના આ વિષયાકાર પરિણામનું પ્રતિબિંબ ધારણ કરવું એ દર્શન છે. પુરુષ અસંહત છે, ત્રિગુણાતીત છે, સુખ-દુઃખ-મોહથી રહિત છે. તે એક નથી પણ અનેક છે. અનાદિ અવિદ્યાના કારણે પ્રકૃતિ અને પુરુષનો સંયોગ છે. અને આ અવિદ્યાજન્ય સંયોગના પરિણામે પ્રકૃતિમાંથી બુદ્ધિ વગેરેની સૃષ્ટિ થાય છે. પછી બુદ્ધિનું પુરુષમાં અને પુરુષનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડે છે. આના કારણે પુરુષ પરિણામી ન હોવા છતાં પરિણામી લાગે છે, તે જ્ઞાનવાળો ન હોવા છતાં જ્ઞાનવાળો લાગે છે, તે સુખદુઃખ-મોહવાળો ન હોવા છતાં તેવો લાગે છે, અર્થાત્ તે કર્તા, ભોક્તા, જ્ઞાતા અને પરિણામી ન હોવા છતાં કર્તા, ભોક્તા, જ્ઞાતા અને પરિણામી જણાય છે, જ્યારે પ્રકૃતિ અચેતન હોવા છતાં ચેતન જેવી જણાય છે. જ્યારે અવિદ્યા દૂર થાય છે ત્યારે તેના કારણે થયેલો સંયોગ પણ નાશ પામે છે. પરિણામે પ્રકૃતિમાંથી બુદ્ધિ વગેરેની સૃષ્ટિ અટકી જાય છે, એટલે પુરુષ અને બુદ્ધિનું એકબીજામાં પ્રતિબિંબ પડવાનો પ્રશ્ન જ રહેતો નથી, પુરુષ કેવલ બની સ્વસ્વરૂપમાં જ સ્થિર થઈ જાય છે, આ જ કૈવલ્ય યા મુક્તિ છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા સાંખ્યમાં અવિદ્યાનો અર્થ છે પ્રકૃતિ-પુરુષનો અવિવેક જ્યારે વિદ્યા એ તેમનો વિવેક છે. આ વિવેકજ્ઞાન જ મોક્ષનો ઉપાય છે. - સાંખ્ય એક જન્મમાંથી બીજા જન્મમાં સંસ્કારોના વાહકરૂપ સૂક્ષ્મશરીરને સ્વીકારે છે. તે સર્ગથી લઈને પ્રલય સુધી પ્રવાહરૂપે એક જ છે. તેના પ્રવાહનો વિચ્છેદસર્ગ દરમ્યાન થતો નથી. તેના ઘટકો બુદ્ધિ (મહત)થી લઈને પાંચતત્પાત્રો સુધીનાં તત્ત્વો છે. સાંખ્યદર્શનની પ્રક્રિયામાં ઈશ્વરને સ્થાન નથી. (૧૦) યોગદર્શન અવિદ્યા યા અવિવેક તુચ્છ નથી. તેને દૂર કરવા સાધના અર્થાત્ યોગ જરૂરી છે. આ સાધનામાર્ગનું નિરૂપણ પાતંજલ યોગદર્શનમાં છે. તેમાં યોગનાં આઠ અંગો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનું વિશદ વર્ણન છે. લૌકિક કે અલૌકિક ચીજોની કે શક્તિઓની પ્રાપ્તિની આકાંક્ષા રાખ્યા વિના કેવલ રાગ-દ્વેષ આદિ ક્લેશોથી મુક્ત થવાના પ્રયોજનથી જ આ આઠેય અંગોનો સતત અભ્યાસ કરવામાં આવે તો વિવેકજ્ઞાનનો ઉદય થાય છે. આ વિવેકજ્ઞાન જ તેના વિરોધી અવિવેકને દૂર કરવા સમર્થ છે. યોગદર્શન અદ્ભુત ચિત્તશાસ્ત્ર છે. ચિત્ત વિશે અનેક મહત્ત્વની વિચારપ્રેરક ચર્ચાઓ આ શાસ્ત્રમાં છે. તેમાં ચિત્ત, ચિત્તભૂમિઓ, ચિત્તવૃત્તિઓ, ચિત્તવૃત્તિનિરોધના ઉપાયો, ચિત્તશુદ્ધિના ઉપાયો, ધ્યાનના પ્રકારો, સમાધિના ભેદો, ક્લેશો, ક્લેશોની અવસ્થાઓ, કર્મસિદ્ધાન્ત, બાહ્યાર્થસિદ્ધિ, વિભૂતિઓ વગેરેનું વિશદ નિરૂપણ અને વિશ્લેષણ છે. બાકી યોગના દાર્શનિક સિદ્ધાન્તો તો સાંગના જ છે. સાધકના ધ્યાનના અનેક વિષયોમાંના એક વિષય તરીકે ઈશ્વરનો સ્વીકાર યોગદર્શને કરેલો છે. (૧૧) વૈશેષિકદર્શન વૈશેષિકદર્શન માત્ર બાહ્યાર્થવાદી નથી પરંતુ તે આત્તિક બાહ્યાર્થવાદી છે. તે વસ્તુઓને જ્ઞાનબાહ્ય માને છે એટલું જ નહિ પણ તે પ્રતીતિભેદે વસ્તુભેદ યા પદાર્થભેદ માને છે. આમ જેટલા પ્રતીતિઓના પ્રકાર તેટલા જ બાહ્ય જગતમાં પદાર્થોના પ્રકાર તે સ્વીકારે છે. પ્રતિભાસનો અર્થાત્ જ્ઞાનનો અતિશય (વધારો) બાંહ્ય વિષયના અતિશય વિના સંભવતો નથી એ વૈશેષિક સિદ્ધાન્ત છે. બાહ્ય પદાર્થો સાત છે – દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ. દ્રવ્ય–જેમાં ગુણ અને કર્મ રહે છે તેમજ જે કાર્યનું સમવાયી કારણ બને છે તે ૧. દિ વિષથતિશયમન્તરે પ્રતિમાસતિશયોડવા ન્યાયમંજરી, ભાગ ૧, પૃ.૧૨૪. Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૪૭ 3 દ્રવ્ય છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, કાળ, દિક્, આત્મા અને મન આ નવ જ દ્રવ્યો છે. આ નવમાંથી પ્રથમ ચાર દ્રવ્યો બે પ્રકારના છે –નિત્ય અને અનિત્ય. નિત્ય પરમાણુરૂપ છે અને અનિત્ય કાર્યરૂપ (અવયવીરૂપ) છે. પરમાણુઓના સંયોગથી જ જગતની બધી ભૌતિક વસ્તુઓ બનેલી છે. પરમાણુઓના સંયોગથી અવયવીરૂપ તદ્દન નવી જ વસ્તુ ઉત્પન્ન થાય છે. આમ વૈશેષિકો ઉત્પત્તિ પહેલાં કાર્યને કારણમાં સત્ નથી માનતા. એટલે તેઓ અસત્કાર્યવાદી કહેવાય છે. E આકાશ, કાલ, દિક્ અને આત્મા આ ચાર વિભુ દ્રવ્યો છે. આકાશ અસ્પર્શવત્ ભૌતિક દ્રવ્ય છે. તે નિત્ય અને વિભુ છે. શબ્દ આકાશનો વિશેષગુણ છે. (પ્રશસ્તપાદભાષ્ય પૃ. ૧૪૪). મન અભૌતિક નિત્યપરમાણુરૂપ છે. તે ચેતન નથી. સુખ-દુઃખ આદિ આંતર વિષયોને ગ્રહણ કરવા માટેનું તે અન્તઃકરણ છે. વળી, ઇન્દ્રિય સાથે મન જોડાય નહિ ત્યાં સુધી ઇન્દ્રિય પોતાના વિષયને ગ્રહણ કરી શકતી નથી. મન અણુ હોઈ બધી ઇન્દ્રિયો સાથે તે યુગપત્ જોડાઈ શકતું ન હોવાથી પાંચ ઇન્દ્રિયોનાં પાંચ જ્ઞાનો યુગપત્ સંભવતા નથી.૪ દિન, વર્ષ, માસ, વગેરે સમયના વ્યવહારનું જે અસાધારણ કારણ છે તે કાળ છે." તે નિત્ય અને વ્યાપક છે. પૂર્વ, પશ્ચિમ વગેરે દિશાઓના વ્યવહારનું યા પ્રતીતિનું જે અસાધારણ કારણ છે તે દિક્ છે. તે પણ નિત્ય અને વ્યાપક છે. આત્મા નિત્ય અને વિભુ છે. તે જ્ઞાનનું અધિકરણ છે. સંસારી અવસ્થામાં તે કર્તા, ભોક્તા અને જ્ઞાતા છે. જ્ઞાન, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર આ નવ આત્માના વિશેષ ગુણો છે. પરંતુ આ ગુણો સંસારી અવસ્થામાં જ તેનામાં હોય છે કારણ કે આત્મા, ઇન્દ્રિય અને મનના સંયોગવિશેષથી જ આત્મામાં તે ગુણો ઉત્પન્ન થતા રહે છે. મુક્તિમાં તો આત્મા શરીર, ઇન્દ્રિય, મનથી રહિત હોય છે. એટલે મુક્તિમાં તે નવેય વિશેષ ગુણોનો ઉચ્છેદ થઈ જાય છે. આત્માઓ અનેક છે. મુક્તિની અવસ્થામાં પણ આત્માઓ સ્વતન્ત્રરૂપે એકબીજાથી ૧. યિાવવું મુળવત્ સમવાયિાણમિતિ દ્રવ્યનક્ષળમ્ । વૈશેષિકસૂત્ર, ૧.૧.૧૪. ૨. તંત્ર દ્રવ્યાપિ પૃથિવ્યોનોવાચ્યાજાશાતાિત્મમનાંસિ... નવૈવેતિ । પ્રશસ્તપાદભાષ્ય (ઉદ્દેશપ્રકરણ) ૩. સા (પૃથિવી) દિવિધા – નિત્યા પાનિત્યા ચ। પરમાણુતક્ષળા નિત્યા, ાર્યાક્ષા સ્વનિત્યા । પ્રશસ્તપાદભાષ્ય (પૃથિવીપ્રકરણ), જુઓ સંયોગપ્રકરણ પણ. ૪. ગૌ પદ્યાત્ જ્ઞાનાનાં તસ્યાળુત્વમિહોત્યંતે । ભાષાપચ્છિદ. ૫. વૈશેષિકસૂત્ર, ૨.૨.૬. ૬. એજન, ૨.૨.૧૨. ૭. નવાના માત્મવિશેષમુળાનામત્યનોિિત્તર્માક્ષઃ । વ્યોમવતી, પૃ. ૬૩૮ ૮. વ્યવસ્થાતો નાના । વૈશેષિકસૂત્ર, ૩.૨.૨૦. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ભિન્ન જ રહે છે. - ગુણ – જે દ્રવ્યાશ્રિત હોય, ગુણરહિત હોય તેમ જ સંયોગ અને વિભાગનું કારણ બનવામાં બીજાની અપેક્ષા રાખતો હોય તે ગુણ છે.૧ ગુણો ચોવીસ છે – રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિણામ, પૃથ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ (ચીકાશ), શબ્દ, જ્ઞાન, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર. દ્વિત્વ વગેરે સંખ્યાની ઉત્પત્તિ તેમજ મહત્પરિમાણની ઉત્પત્તિની ચર્ચાઓ રસિક છે. વળી, વિભાગજ વિભાગની ચર્ચા પણ નોંધપાત્ર છે. કર્મ – જે દ્રવ્યાશ્રિત હોય છે, ગુણ રહિત હોય છે તેમજ સંયોગ અને વિભાગનું કારણ બનવામાં બીજાની અપેક્ષા ન રાખતું હોય તે કર્મ છે. કર્મોના પાંચ પ્રકાર છે — ઉત્સેપણ, અવક્ષેપણ, આકુંચન, પ્રસારણ અને ગમન. તર્કરહસ્યદીપિકા સામાન્ય અનેક વ્યક્તિઓમાં જે એકત્વબુદ્ધિ થાય છે, એકાકાર જ્ઞાન ઉત્પન્ન થાય છે તેનું કારણ તે વ્યક્તિઓમાં રહેલું એક સામાન્ય છે. સામાન્ય એક અને નિત્ય છે. સામાન્યના બે પ્રકાર છે – ૫૨ સામાન્ય અને અપર સામાન્ય. સત્તા પર સામાન્ય છે અને દ્રવ્યત્વ, ગુણત્વ, કર્મત્વ, ગોત્વ વગેરે અપર સામાન્યો છે. - — વિશેષ – વિશેષ નિત્ય દ્રવ્યોમાં જ રહે છે. તે અત્યન્ત વ્યાવૃત્તિનો હેતુ છે. અર્થાત્ તે જે નિત્ય દ્રવ્યવ્યક્તિમાં હોય તે વ્યક્તિને સજાતીયોથી અને વિજાતીયોથી વ્યાવૃત્ત કરે છે. પ્રત્યેક પરમાણુને પોતાનો ખાસ વિશેષ હોય છે, આત્માઓને પોતપોતાનો વિશેષ હોય છે અને મનોને પણ પોતપોતાનો વિશેષ હોય છે. પૃથ્વીપરમાણુઓ તદ્દન એકસરખા હોય છે, મુક્ત આત્માઓ નવ વિશેષગુણોથી રહિત હોવાથી તદ્દન એકસરખા હોય છે અને મુક્ત આત્માઓએ છોડી દીધેલાં નિત્ય અણુ મનો પણ તદ્દન એકસરખાં હોય છે. તેથી કોઈ પણ બે પૃથ્વી પરમાણુઓ, કોઈ પણ બે મુક્ત આત્માઓ અને મુક્ત આત્માઓએ છોડી દીધેલાં કોઈ પણ બે મનો વચ્ચેનો ભેદ તેમનામાં રહેલા વિશેષોથી જ થઈ શકે. આ વિશેષો અત્યન્ત સૂક્ષ્મ છે અને કેવળ યોગીઓને જ તેમનું પ્રત્યક્ષ થાય છે. સમવાય – હાથથી યા ગમે તેટલા શક્તિશાળી વૈજ્ઞાનિક સાધનથી પણ જે૧. દ્રવ્યાશ્રયી અનુળવાનૢ સંયોગવિમાળેજાળમનપેક્ષ તિ મુળનક્ષળમ્ । વૈશેષિકસૂત્ર, ૧.૧.૧૫. ૨. દ્રવ્યમમુળ સંયોગવિમાવેષ્વનવેછ્યું જારળમિતિ જર્મનક્ષળમ્ । વૈશેષિકસૂત્ર, ૧.૧.૧૬. ૩. પ્રશસ્તપાદભાષ્ય, ઉદ્દેશપ્રકરણ. નિત્યમેમનેાનુગત સામાન્યમ્ । તર્કસંગ્રહ ૪. પ્રશસ્તપાદભાષ્ય, વિશેષપ્રકરણ. Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૪૯ બે અત્યન્ત ભિન્ન વસ્તુઓને કોઈ કદીય જુદી કરી બન્નેને જુદા જુદા દેશમાં મૂકી શકવા શક્તિમાન નથી તેવી બે વસ્તુઓ (અયુતસિદ્ધો) વચ્ચેનો નિત્ય સંબંધ તે સમવાય છે.' આ સંબંધ અવયવ અને અવયવી, ગુણ અને ગુણી, ક્રિયા અને ક્રિયાવાનુ. જાતિ અને વ્યક્તિ તથા નિત્યદ્રવ્ય અને વિશેષ વચ્ચે હોય છે. તે એક અને નિત્ય છે. અભાવ- કોઈ વસ્તુનું ન હોવું તે તે વસ્તુનો અભાવ છે. તેના ચાર પ્રકાર છે – પ્રાગભાવ, પ્રધ્વસાભાવ, અત્યંતાભાવ અને અન્યોન્યાભાવ. આ સાતેય પદાર્થો ન્યાયદર્શનના “પ્રમેય પદાર્થમાં સમાવેશ પામે છે. વૈશેષિક અનુસાર સ્વતંત્ર પ્રમાણો બે જ છે – પ્રત્યક્ષ અને અનુમાન. ઉપમાન વગેરે બીજાં પ્રમાણોનો સમાવેશ આ બેમાં જ થઈ જાય છે. - પ્રાચીન વૈશેષિકદર્શન ઈશ્વરને માનતું ન હતું. કણાદના વૈશેષિકસૂત્રોમાં ઈશ્વરનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. તેથી સાંખ્યકારિકા પરની યુક્તિદીપિકાટીકાના કર્તા(ઈ.સ.ની છઠ્ઠી શતાબ્દી) સ્પષ્ટપણે જણાવે છે કે સૂત્રકાર કણાદના મતે ઈશ્વરનું અસ્તિત્વ નથી. સૃષ્ટિ અને પ્રલયની કલ્પના સાથે નિત્યમુક્ત જગત્કર્તા મહેશ્વરની વિભાવના વૈશેષિકદર્શનના ઉપલબ્ધ ગ્રન્થોમાં સૌપ્રથમ આપણને પ્રશસ્તપાદના પદાર્થધર્મસંગ્રહમાં (ઈ.સ. છઠ્ઠી શતાબ્દીમાં) મળે છે. તેથી યુક્તિદીપિકાકાર જણાવે છે કે પાશુપત ભક્તોએ પાછળથી વૈશેષિકદર્શનમાં ઈશ્વરની વિભાવના દાખલ કરી (૧૨) ન્યાયદર્શન ન્યાયદર્શન એ મુખ્યપણે તર્કશાસ્ત્ર છે. તે સોળ પદાર્થોની ચર્ચા કરે છે. તે સોળ પદાર્થો છે – પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દષ્ટાન્ત, સિદ્ધાન્ત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ અને નિગ્રહસ્થાન.' ૧. પ્રમાણ – યથાર્થ ઉપલબ્ધિ (જ્ઞાન) પ્રમાણ છે. ઉપલબ્દિનો અર્થ છે સ્મૃતિ સિવાયનું જ્ઞાન. સ્મૃતિ પ્રમાણ નથી. પ્રમાણો ચાર છે – પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ. જ્ઞાનની યથાર્થતા (પ્રામાણ્ય - validity) અને અયથાર્થતાનું ૧. મયુતસિદ્ધાનામધાર્યાધારભૂતાનાં : સબ્ધ ... સ સમવાય: IT પ્રશસ્તપાદભાષ્ય. ૨. ભાષાપરિચ્છેદ, કારિકા ૧૨-૧૩. ૩. ભાવાર્યેળ તુ નો, તમતું સૂત્રકૃમિતે નાસ્તીશ્વર: યુક્તિદીપિકા. કા.પ. ૪. પર્વ ાળાનાણીથોડતીતિ પાશુપતોપજ્ઞનું ! યુક્તિદીપિકા (કલકત્તા, ૧૯૩૩) પૃ. ૮૫-૮૮. ૫. ન્યાયસૂત્ર. ૧.૧.૧. Page #61 -------------------------------------------------------------------------- ________________ પ0 તર્કરહસ્યદીપિકા જ્ઞાન આપણને પ્રવૃત્તિની સફળતા અને અસફળતા ઉપરથી થાય છે. જો જ્ઞાનની પછી થનારી આપણી પ્રવૃત્તિ સમર્થ(સફળ) બને તો જ્ઞાનની યથાર્થતાનું આપણે અનુમાન કરીએ છીએ, અન્યથા તેની અયથાર્થતાનું. આમ જ્ઞાનનું પ્રામાણ્ય તથા અપ્રામાણ્ય બન્ને પરતઃ નિર્ણાત થાય છે. જ્ઞાનનું જ્ઞાન કેવી રીતે થાય છે. નૈયાયિકો સ્વસંવેદનને સ્વીકારતા નથી. જ્ઞાન સ્વયં પ્રકાશમાન નથી પણ તેનું પ્રત્યક્ષ થાય છે. “આ ઘડો છે' એવા ચાક્ષુષ પ્રત્યક્ષમાં જ્ઞાન ભાસતું નથી, પરંતુ તે ચાક્ષુષ પ્રત્યક્ષજ્ઞાનનું જ્ઞાન તેના પછી ઉત્પન્ન થતા માનસ પ્રત્યક્ષ દ્વારા થાય છે. આ માનસ પ્રત્યક્ષને અનુવ્યવસાય કહેવામાં આવે છે. આ અનુવ્યવસાયને આફટર-કોગ્નીશન (after-cognition) ગણી શકાય. આમ જ્ઞાન જો કે ઉત્પન્ન થતાંની સાથે જ સ્વયં પ્રગટ નથી થતું તેમ છતાં પછીની ક્ષણે તેનું પ્રત્યક્ષ થાય છે. વ્યવસાયાત્મક યા સવિકલ્પક જ્ઞાન જ જ્ઞાત થાય છે, જ્યારે અવ્યવસાયાત્મક યા નિર્વિકલ્પક જ્ઞાન અજ્ઞાત જ રહે છે. (૧) પ્રત્યક્ષ જે જ્ઞાન ઇન્દ્રિય અને અર્થના સન્નિકર્ષથી ઉત્પન્ન થયું હોય, જેની ઉત્પત્તિમાં શબ્દ કારણ ન હોય (અવ્યપદેશ્ય), જે અવ્યભિચારી અને નિશ્ચયાત્મક હોય તે પ્રત્યક્ષ છે. આ ગૌતમનું લક્ષણસૂત્ર છે. કેટલાંક જ્ઞાનો એવાં છે જે ઇન્દ્રિયાર્થસકિષજન્ય હોવા સાથે શબ્દજન્ય પણ અર્થાત્ ઉભયજ છે, તેમની વ્યાવૃત્તિ કરવા સૂત્રમાં અવ્યપદેશ્ય' પદ છે. ગૌતમની આ વ્યાખ્યા અનુસાર તો પ્રત્યક્ષજ્ઞાન સદા નિશ્ચયાત્મક જ હોય છે, અર્થાત્ નિર્વિકલ્પક પ્રત્યક્ષનો પ્રમાણ તરીકે સ્વીકાર આ વ્યાખ્યામાં નથી. પરંતુ ત્રિલોચન અને વાચસ્પતિએ આ પરંપરા તોડી આખા સૂત્રને તોડી પૂર્વભાગને લક્ષણવચન અને ઉત્તરભાગને વિભાગવચન ગણેલ છે. અવ્યપદેશ્ય અને વ્યવસાયાત્મક એ પ્રત્યક્ષના બે વિભાગો (ભેદો) છે. તેમણે “અવ્યપદેશ્ય' પદનો અર્થ કર્યો “શબ્દસંસર્ગરહિત અર્થાત્ નિશ્ચયરહિત, નિર્વિકલ્પક. પછી તો આ દ્વિવિધ પ્રત્યક્ષની માન્યતા સ્થિર થઈ ગઈ. નૈયાયિકો કહે છે કે નિર્વિકલ્પક અને સવિકલ્પક ૧. પ્રવૃત્તિકામર્થવત્ પ્રમાણમ્ ન્યાયભાષ્ય, ૧.૧.૧. (ઉત્થાનિકા) २. इन्द्रियार्थसन्निकर्षोत्पन्नं ज्ञानमात्ममनसोः संयोगविशेषादात्मसमवायाच्च सुखादिवद् गृह्यते । ન્યાયભાષ્ય, ૨.૧.૧૯. તમામ્ જ્ઞાનાન્તરવેદ્ય સંવેદને વેદ્યત્વાન્ ધરવિવત્ ! વ્યોમવતી, પૃ. ૨૯. મની પ્રાાિં .. મતિઃ. કારિકાવલી, ૫૭. ૩. ક્રિયાર્થસર્વોત્પન્ન જ્ઞાનમવ્યપદેશ્યમવ્યfમવાર વ્યવસાયાત્મવં પ્રત્યક્ષમ ! ન્યાયસૂત્ર, ૧.૧.૪. Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૫૧ બન્ને પ્રત્યક્ષોનો વિષય તો એક જ છે.' નિર્વિકલ્પક પ્રત્યક્ષમાં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય અને સમવાય પદાર્થો સંમુગ્ધરૂપે, અવિભક્તરૂપે જ્ઞાત થાય છે જ્યારે સવિકલ્પક પ્રત્યક્ષમાં તે પદાર્થો સ્વસ્વરૂપે વિભક્તરૂપે જ્ઞાત થાય છે. એટલે પ્રથમને અવિભક્ત આલોચન' એવું નામ આપ્યું છે. કેટલાક નૈયાયિકો નિર્વિકલ્પક અને સવિકલ્પક પ્રત્યક્ષોનો ભેદ બીજી રીતે સમજાવે છે. “આ ઘડો છે એ પ્રકારનું જ્ઞાન સવિકલ્પક પ્રત્યક્ષ છે. સવિકલ્પક પ્રત્યક્ષમાં કોઈ વસ્તુ વિશે કંઈક જ્ઞાત થાય છે અર્થાત્ ઉદેશ્ય સાથે વિધેયને જોડવામાં આવે છે. “આ ઘડો છે એનો અર્થ એ કે આ વસ્તુ ઘટત્વ સામાન્યથી યુક્ત છે. અહીં “આ વસ્તુ ઉદેશ્ય છે અને ઘટત્વ સામાન્ય વિધેય છે. આમ આ જ્ઞાન વિશેષ્યવિશેષણભાવયુક્ત છે, જેમાં આ વસ્તુ (ઘટ)' વિશેષ્ય છે અને ઘટત્વ' વિશેષણ છે. આ સવિકલ્પક જ્ઞાન પહેલાં નિર્વિકલ્પક જ્ઞાનનું હોવું આવશ્યક છે. સવિકલ્પકજ્ઞાન “વિશેષ્ય-વિશેષણજ્ઞાનપૂર્વક થાય છે એટલે એના પહેલાં આપણને વિશેષ્ય અને વિશેષણનું અલગ અલગ જ્ઞાન થયું હોવું જોઈએ. પહેલાં પૃથફ વિશેષ્ય અને વિશેષણનું જ્ઞાન થાય અને પછી જ વિશેષણવિશિષ્ટ વિશેષ્યનું જ્ઞાન થાય. “આ ઘડો છે' એ ઘટત્વવિશિષ્ટ ઘટનું જ્ઞાન છે એટલે તેની પહેલાં પૃથફ ઘટ અને ઘટત્વનું જ્ઞાન આવશ્યક છે જેમાં ઘટ અને ઘટવિશેષ્ય-વિશેષણરૂપે ન હોય. આવા જ્ઞાનને નિર્વિકલ્પક પ્રત્યક્ષ કહે છે. (૨) અનુમાન પર્વત ઉપર ધુમાડો જોઈને અગ્નિનું જ્ઞાન થાય છે. આ અનુમાન પ્રમાણથી થનાર જ્ઞાનનું જાણીતું દષ્ટાન્ત છે. પર્વત ઉપર ધુમાડો જોતાં આપણને યાદ આવે છે કે ધુમાડા અને અગ્નિનું નિયતસાહચર્ય (વ્યાપ્તિ) છે, અર્થાત્ જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં અગ્નિ હોય છે. આ વ્યાપ્તિના સ્મરણ પછી આ વ્યાપ્તિથી વિશિષ્ટ ધુમાડાને આપણે “અગ્નિ સાથે વ્યાપ્તિ સંબંધ રાખનાર ધુમાડો આ પર્વત ઉપર છે' એવી રીતે નિહાળીએ છીએ. આવા વ્યાપ્તિવિશિષ્ટ ધુમાડાના જ્ઞાનને પરામર્શ કહેવામાં આવે છે. ૧. દેવ સવિન તવાને ગૃહાતે ન્યાયમંજરી, પૃ. ૯૨. २. तत्र सामान्यविशेषेषु स्वरूपालोचनमात्रं प्रत्यक्षं प्रमाणं...प्रमितिद्रव्यादिविषयं ज्ञानम्, सामान्यविशेषज्ञानोत्पत्तौ अविभक्तम् आलोचनमा प्रत्यक्षं प्रमाणमस्मिन्नान्यत् प्रमाणान्तरमस्ति... । પ્રશસ્તપાદભાષ્ય. 3. चक्षुःसंयोगाद्यनन्तरं घट इत्याकारकं घटत्वादिविशिष्टं ज्ञानं न संभवति पूर्व विशेषणस्य घटत्वादेर्शानाभावात् । विशिष्टबुद्धौ विशेषणज्ञानस्य कारणत्वात् । तथा च प्रथमतो પટટયોવૈશિષ્ટ નવ હોવ જ્ઞાનં નાથ તવનિર્વિત્પન્ સિદ્ધાન્તમુક્તાવલી, કા. ૫૮. Page #63 -------------------------------------------------------------------------- ________________ પર તર્કરહસ્યદીપિકા આવા પરામર્શજ્ઞાનના કારણે પર્વત ઉપર અગ્નિ છે' એવી અનુમિતિ જન્મે છે. આ સ્વાર્થનુમાન છે પરંતુ જે અનુમાન બીજા માટે કરવામાં આવે તે પરાર્થાનુમાન કહેવાય છે. તેનાં પાંચ અવયવવાક્યો છે. (૧) પ્રતિજ્ઞા આ પર્વત અગ્નિવાળો છે. (૨) હેતુ ધુમાડાના હોવાથી. . (૩) ઉદાહરણ જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં અગ્નિ હોયછે. ઉદાહરણાર્થ, રસોડું. (૪) ઉપનય - આ પર્વત અગ્નિવ્યાપ્ય ધુમાડાવાળો છે. (પ) નિગમન તેથી આ પર્વત અગ્નિવાળો છે. ૨ નૈયાયિકો હેતુનાં (સહેતુનાં) પાંચ રૂપો યા લક્ષણો ગણાવે છે – (૧) પક્ષસત્ત્વ, (૨) સપક્ષસત્ત્વ, (૩) વિપક્ષાસત્ત્વ, (૪) અસત્પતિપક્ષત્વ, (૫) અબાધિતત્વ. (૩) ઉપમાન એક માણસે ગાયને જોઈ છે પણ ગવયને કદી જોયો નથી. તે જંગલમાં રહેનાર માણસ પાસેથી સાંભળે છે કે ગાયના જેવો (સદશ) ગવય હોય છે. જ્યારે તે જંગલમાં જઈ ગાય જેવા પશુને દેખે છે અર્થાત્ તે પશુમાં ગોસાદશ્યનું પ્રત્યક્ષ કરે છે ત્યારે તેને જ્ઞાન થાય છે કે આ પશુનું નામ “ગવય' છે, આ જ્ઞાન ઉપમિતિ છે. આમ ઉપમિતિનું સ્વરૂપ છે “સંજ્ઞા-સંન્નિસંબંધજ્ઞાન', અર્થાત્ સંજ્ઞા “નવય' શબ્દ અને સંજ્ઞી જંગલમાં જોયેલું પશુ', એ બન્નેના સંબંધનું જ્ઞાન થવું એ જ ઉપમિતિ છે. આ ઉપમિતિનું કારણ (પ્રમાણ) કેટલાકના મતે કેવળ અતિદેશવાક્યસ્મરણ છે જ્યારે કેટલાકના મતે અતિદેશવાક્યસ્મરણસહિત સાદગ્ધપ્રત્યક્ષ છે. (૪) આગમ યા શબ્દપ્રમાણ આપ્તવાક્ય શબ્દપ્રમાણ છે.*તેના દ્વારા આપણને જ્ઞાન થાય છે. જ્યાં પ્રત્યક્ષ અને અનુમાનની ગતિ નથી તેનું પણ જ્ઞાન શબ્દપ્રમાણ દ્વારા થાય છે. જેણે વસ્તુને જેવી હોય તેવી જ જાણી હોય, તેનો સાક્ષાત્કાર કર્યો હોય અને જે વીતરાગ હોય તેને ૧. ન્યાયભાષ્ય, ૧.૧.૫. ૨. ન્યાયભાષ્ય, ૧.૧.૩૨. ૩. ન્યાયભાષ્યસહિત ન્યાયસૂત્ર ૧.૧.૬ તથા ગાદિત સંસ્કારમૃત્યક્ષ સારૂપ્યપ્રત્યક્ષમુ માનતા ન્યાયવાર્તિક, ૨.૧.૪૮. ૪. આસોપવેશ: JI ન્યાયસૂત્ર, ૧.૧ . Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૫૩ આમ કહેવામાં આવે છે. આવી વ્યક્તિનાં વચનથી થનારું જ્ઞાન સંવાદી હોય છે. - ૨. પ્રમેય – જ્ઞાનનો વિષય પ્રમેય કહેવાય છે. તેના બાર પ્રકાર છે – આત્મા, શરીર, ઇન્દ્રિય, અર્થ (પદાર્થ), બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, દોષ, પ્રેત્યભાવ (પુનર્જન્મ), ફળ, દુઃખ અને અપવર્ગ (મોક્ષ). ૩. સંશય– સંશય એવું જ્ઞાન છે જે બે વિરુદ્ધ ધર્મો યા વિકલ્પો (કોટિઓ) વચ્ચે દોલાયમાન રહે છે. ૪. પ્રયોજન – જે ઉદ્દેશ્યથી મનુષ્ય કોઈ કાર્યમાં પ્રવૃત્ત થાય તે જ પ્રયોજન ૫. દષ્ટાન્ત- કોઈ વસ્તુ પુરવાર કરવા માટે જેનું ઉદાહરણ દેવામાં આવે તે દષ્ટાંત કહેવાય. જે બાબતમાં વાદી(પક્ષ) અને પ્રતિવાદી(વિપક્ષ) બન્ને એકમત હોય તેને જ ઉદાહરણના રૂપે રજૂ કરી શકાય. ૬. સિદ્ધાન્ત – પ્રામાણિકપણે સ્વીકારેલા અને પ્રમાણસિદ્ધ અર્થને સિદ્ધાન્ત કહે છે. તેના ચાર પ્રકાર છે – સર્વતન્ન, પ્રતિતન્ન, અધિકરણ અને અભ્યપગમ. ૭. અવયવ – પરાર્થનુમાનમાં જેટલા વાક્યોનો પ્રયોગ કરવો પડે છે તે બધાં અવયવો કહેવાય છે. ૮. તર્ક- “સંશયિત બે ધર્મોમાંથી આમાં જ કારણની (હેતુની યા પ્રમાણની) ઉપપત્તિ જણાય છે, આમાં જ પ્રમાણની અનુજ્ઞા હોઈ શકે, આમાં નહિ' એ પ્રકારનું વિશિષ્ટ માનસ જ્ઞાન તર્ક છે. તે પોતે પ્રમાણ નથી કે પ્રમાણફળ તત્ત્વનિશ્ચય પણ નથી પરંતુ તે તો પ્રમાણનું અનુગ્રાહક છે. ૯. નિર્ણય-પક્ષ અને પ્રતિપક્ષ ઉપર વિચાર કરી અર્થનો નિશ્ચય કરવો એ જ નિર્ણય છે. ૧૦. વાદ – કથાના (શાસ્ત્રચર્ચાના) ત્રણ પ્રકાર છે : વાદ, જલ્પ અને વિતંડા. પ્રમાણ અને તર્ક દ્વારા પોતાના પક્ષની સ્થાપના અને પરાક્ષનું ખંડન જે શાસ્ત્રચર્ચામાં હોય તેને વાદ કહેવામાં આવે છે. વાદમાં જીતવાની ઇચ્છા હોર્ટી નથી પરંતુ તત્ત્વનો નિર્ણય કરવાની જ ઈચ્છા હોય છે. એટલે વાદમાં છલ, જાતિ અને નિગ્રહસ્થાનનો પ્રયોગ હોતો નથી. ૧૧. જલ્પ– જલ્પમાં પોતાના પક્ષની સ્થાપના અને પરપક્ષનું ખંડન કરતી વખતે છલ, જાતિ અને નિગ્રહસ્થાનનો આશરો લેવામાં આવે છે. જલ્પમાં જીતવાની ઈચ્છા હોય છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૪ તર્કરહસ્યદીપિકા ૧૨. વિતંડા–પૂર્વોક્ત જલ્પ જ જ્યારે પોતાના પક્ષની સ્થાપના નહિ પણ કેવળ પરપક્ષનું ખંડન જ કરે છે ત્યારે તે વિતંડા કહેવાય છે. ૧૩. હેત્વાભાસ – સાધ્યનો હેતુ ન હોવા છતાં જે હેતુ જેવો જણાય છે તે હેત્વાભાસ છે. તેનામાં સદ્ધતુના પાંચ લક્ષણોમાંથી કોઈને કોઈ લક્ષણનો અભાવ હોય છે. ૧૪. છલ – વક્તાને અભિપ્રેત અર્થથી શબ્દનો બીજો જ અર્થ કરી તેના વચનને તોડવું તે છલ છે. ૧૫. જાતિ – ઉદાહરણના સાધ્ય સાથેના સાધર્મ કે વૈધર્મ દ્વારા દોષ બતાવવો એ જાતિ છે. ૧૬. નિગ્રહસ્થાન – કોઈ વાક્યસંદર્ભમાં વાદી કે પ્રતિવાદીનું અજ્ઞાન યા વિપરીત જ્ઞાન પ્રકટ થાય તો તે પરાજિત ગણાય છે, નિગૃહીત ગણાય છે. આવાં પરાજયનાં સ્થાનોને નિગ્રહસ્થાનો કહેવામાં આવે છે. ઈશ્વર – ન્યાયસૂત્રમાં જે ત્રણ સૂત્રો ઈશ્વરવિષયક છે તેમાં પુરુષકર્મ અને કર્મફળની બાબતમાં ઈશ્વરનું શું કાર્ય છે એ જણાવ્યું છે, અને ઈશ્વરથી સૂત્રકારને જીવન્મુક્ત અભિપ્રેત જણાય છે. ભાષ્યકાર પણ કહે છે કે અધર્મ, મિથ્યાજ્ઞાન અને પ્રમાદનો નાશ કરી ધર્મ, જ્ઞાન અને સમાધિસંપદા પ્રાપ્ત કરનાર ઈશ્વર છે. આ સ્પષ્ટપણે સૂચવે છે કે ભાષ્યકાર વાત્સ્યાયનને મતે જીવન્મુક્ત જ ઈશ્વર છે. જગત્કર્તા નિત્યમુક્ત ઈશ્વરની માન્યતાનો પ્રવેશ ન્યાયદર્શનમાં ઈ.સ.ની છઠ્ઠી શતાબ્દીમાં થયો (૧૩) મીમાંસાદર્શન મીમાંસાદર્શનની મુખ્ય બે શાખા છે – કુમાલિની અને પ્રભાકરની. પ્રભાકર આઠ પદાર્થો માને છે – દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, પરતત્રતા, શક્તિ, સાદશ્ય અને સંખ્યા. દ્રવ્ય, ગુણ અને કર્મનું સ્વરૂપવર્ણન વૈશેષિકોએ આપેલા તેમના સ્વરૂપવર્ણન જેવું જ છે. પરંતત્રતા વૈશેષિકોના સમવાય જેવો પદાર્થ છે પણ તે નિત્ય નથી. દરેક વસ્તુમાં પોતપોતાની શક્તિ હોય છે, આ શક્તિના કારણે તે પોતાનું કાર્ય કરી શકે છે. અગ્નિમાં દાહકતાશક્તિ છે એટલે તે બાળે છે. કુમારિલ પદાર્થના મુખ્ય બે પ્રકાર માને છે–ભાવ અને અભાવ. ભાવ પદાર્થો દ્રવ્ય, ગુણ, કર્મ અને સામાન્ય છે. १. अधर्म-मिथ्याज्ञान-प्रमादहान्या धर्म-ज्ञान-समाधिसम्पदा च विशिष्टमात्मान्तरमीश्वरः । ન્યાયભાષ્ય, ૪.૧.ર૧. Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના પપ કુમારિલ પૃથ્વી વગેરે નવ દ્રવ્ય ઉપરાંત અંધકાર અને શબ્દ એ બે દ્રવ્યો પણ માને છે.' પ્રભાકરના મતે મ્યુતિભિન્ન બધાં જ્ઞાનો સદા પ્રમાણ જ છે. જેને બ્રાન્ત જ્ઞાન કહેવામાં આવે છે તે પણ પ્રમાણ જ છે, કારણ કે તેમાં બે જ્ઞાનો છે અને તેમના ભેદનું અગ્રહણ જ કહેવાતા ભ્રાન્ત જ્ઞાનમાં હોય છે. બધાં જ્ઞાનો સદા સ્વતઃ પ્રમાણ છે. કુમારિલ કહે છે કે બધાં જ જ્ઞાનો સ્વતઃ પ્રમાણ છે એ સાચું પરંતુ સદા નહિ પણ જ્યાં સુધી અપ્રમાણ પુરવાર ન થાય ત્યાં સુધી જ. બધાં જ મીમાંસકો જ્ઞાનના અપ્રામાણ્યને પરતઃ માને છે. કુમારિક અનુસાર જ્ઞાન સ્વયંપ્રકાશ નથી. એટલું જ નહિ પણ તે પ્રત્યક્ષગ્રાહ્ય પણ નથી. તે કેવળ અનુમેય છે. ઉદાહરણ તરીકે ઘટનું પ્રત્યક્ષજ્ઞાન લઈએ. આપણને કેવળ ઘટનું જ પ્રત્યક્ષ થાય છે, ઘટજ્ઞાનનું નહિ. ઘટજ્ઞાનને તો આપણે અનુમાનથી જ જાણીએ છીએ. તેની પ્રક્રિયા નીચે મુજબ છે. જયારે હું ઘટનું પ્રત્યક્ષ કરું છું ત્યારે પ્રત્યક્ષજ્ઞાનના કારણે બાહ્ય વસ્તુ ઘટમાં જ્ઞાતતા યા પ્રાકટ્ય નામનો ધર્મ ઉત્પન્ન થાય છે. પહેલાં જે ઘટ અજ્ઞાત હતો તે હવે જ્ઞાત બની જાય છે. ઘટમાં ઉત્પન્ન થયેલા જ્ઞાતતા નામના ધર્મ ઉપરથી “મને ઘટજ્ઞાન થયું છે' એનું અર્થાત્ ઘટજ્ઞાનનું અનુમાન કરવામાં આવે છે. કુમારિલનો મત પ્રભાકર સ્વીકારતા નથી. તે "માને છે કે ઘટરૂપ વિષય સાક્ષાત્ ભાસે છે અને સાથે જ એ પણ સ્વીકારે છે કે જ્ઞાન સ્વયંપ્રકાશ છે. પ્રભાકરના મતે પ્રત્યક્ષજ્ઞાનમાં ત્રણ વસ્તુ ભાસે છે– (૧) જ્ઞાન, (૨) જ્ઞાનનો વિષય અર્થાતુ બાહ્ય વસ્તુ અને (૩) જ્ઞાતા. એટલે આ સિદ્ધાન્તને ‘ત્રિપુટીપ્રત્યક્ષ સિદ્ધાન્ત' તરીકે ઓળખવામાં આવે છે.* પ્રભાકર મીમાંસા અનુસાર પ્રમાણો પાંચ છે–પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ અને અર્થોપત્તિ. પ્રથમ ચાર પ્રમાણોની વ્યાખ્યા ન્યાય અને મીમાંસામાં લગભગ એકસરખી છે. ઉપમાનની બાબતમાં ભિન્નતા છે. મીમાંસાના મતે ઉપમાનનું ફળ (ઉપમિતિ) સંજ્ઞા-સંગ્નિસંબંદ્ધ જ્ઞાન નથી. મીમાંસા અનુસાર ઉપમાનનું સ્વરૂપ નીચે મુજબ છે. જેણે ગાય જોઈ છે તે જંગલમાં જાય છે. તે ગવયને પ્રથમ જુએ છે. તેને જ્ઞાન થાય છે કે આ ગવય તો ગાય સદશ છે. આ છે ગવાયગત ગોસાદેશ્યનું પ્રત્યક્ષ. આ પ્રત્યક્ષ ગાયનું સ્મરણ કરાવી ગોગત ગવયસાદશ્યનું જ્ઞાન કરાવે છે. ગવગત ૧. સ્વત: સર્વપ્રમાનાં પ્રમ[ળ્યતિ અગતમ્ શ્લોકવાર્તિક, સૂત્ર ૨, શ્લોક ૪૭. ૨. શ્લોકવાર્તિક, સૂત્ર ૩, શ્લોક ૮૫. ૩. શાસ્ત્રદીપિકા (ચૌખમ્બા) પૃ. ૧૫૭, ૪. પ્રકરણપંચિકા, પૃ. ૫૫-૫૭. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૬ તર્કરહસ્યદીપિકા ગોસાદશ્યનું પ્રત્યક્ષ ઉપમાન ગણાય છે અને ગો ગત ગવયસાદશ્યનું જ્ઞાન ઉપમાનપ્રમાણનું ફળ ઉપમિતિ છે. દૃષ્ટ કે શ્રુત બે વિરોધી અર્થોનો વિરોધ દૂર કરવા કરવામાં આવતી ત્રીજા અર્થની કે વાક્યની કલ્પના અર્થપત્તિ છે. ઉદાહરણાર્થ, આપણે જોઈએ છીએ કે દેવદત્ત દિવસે ખાતો નથી તેમ છતાં જાડો થઈ ગયો છે. દિવસે ન ખાવું અને જાડા થવું વચ્ચે વિરોધ જણાય છે. આ બે વિરોધી અર્થોનો ખુલાસો ત્યારે જ થઈ શકે કે જો આપણે એ અર્થની કે વાક્યની કલ્પના કરીએ કે તે રાતે ખાય છે. આમ તે રાતે ખાય છે એ જ્ઞાન અર્થપત્તિ પ્રમાણ દ્વારા થયું કહેવાય. ભૂતલને જોઈ ભૂતલ ઉપર ઘટ ન હોવાનું જે જ્ઞાન થાય છે તે અભાવ પ્રમાણ દ્વારા થાય છે. ઘટના અભાવનું પ્રત્યક્ષ તો શક્ય નથી કારણ કે અભાવ સાથે ઇન્દ્રિયનો સંયોગ સંભવતો નથી. ઘટાભાવનું જ્ઞાન આ રીતે થાય છે – પહેલાં ભૂતલનું પ્રત્યક્ષ થાય છે, પછી ઘટ જે ઘટાભાવનો પ્રતિયોગી છે તેનું સ્મરણ થાય છે અને પછી ઇન્દ્રિયની અપેક્ષા વિના કેવળ મન દ્વારા ઘટાભાવનું માનસ જ્ઞાન થાય છે અને તે માનસ જ્ઞાન અભાવ પ્રમાણ છે. | મીમાંસા સર્વજ્ઞત્વનો નિષેધ કરે છે, કર્મ અને ફળ વચ્ચે કડીરૂપ અપૂર્વને માને છે, શબ્દને નિત્ય માને છે અને વેદને અપૌરુષેય ગણે છે. (૧૪) શાંકર કેવલાદ્વૈત વેદાન્ત બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે એવો શાંકર અદ્વૈતનો સિદ્ધાન્ત છે. બધાં કાર્યો માયિક છે, અવિદ્યાજન્ય છે. કાર્યો માયિક હોય એટલે તેમનું ઉપાદાનકારણ માયા યા અવિદ્યા જ હોય. જે પરમ સત છે તે તો એક માત્ર બ્રહ્મ છે. તે પરમ સત્ બ્રહ્મના અધિષ્ઠાન ઉપર અવિદ્યા માયિક જગતરૂપે પ્રગટ થાય છે. આ માયિક જગતને બ્રહ્મના વિવર્તરૂપ - પરિણામરૂપ નહિ – માનવામાં આવે છે. સામાન્ય ભ્રમજ્ઞાનનું દષ્ટાન્ત લઈ શાંકર સિદ્ધાન્ત સમજીએ. આપણને દોરડીમાં સાપનું બ્રાન્ત જ્ઞાન થાય છે. અહીં ભ્રાન્ત સાપનું ઉપાદાનકારણ દોરડી નથી, તેનું ઉપાદાનકારણ તો આપણું અજ્ઞાન છે, આપણી અવિદ્યા છે,દોરડી ઉપાદાનકારણ ન હોવા છતાં તે જો ત્યાં ન હોત તો ભ્રાન્ત સાપને આપણું અજ્ઞાન ત્યાં ઉપજાવી શક્યું ન હોત, આપણા અજ્ઞાનને ભ્રાન્ત સાપ ઉપજાવવા માટે યોગ્ય અધિષ્ઠાનની જરૂર છે. એટલે પ્રસ્તુત દૃષ્ટાન્તમાં દોરડી એ ભ્રાન્ત ૧. સીશ્યનોત્યં જ્ઞાન જાણ્યવષયકુમાનમ્ પ્રકરણપંચિકા, પૃ ૧૧૦ २, ना तावदिन्द्रियेणैषा नास्तीत्युत्पाद्ये मतिः । भावांशेनैव संयोगो योग्यत्वादिन्द्रियस्य हि || गृहीत्वा વસ્તુHદ્ધવં મૃત્વા પ્રતિf1નમ્ | માનતું નતિલાસા ના તૈડાયા | શ્લોકવાર્તિક, અભાવ, શ્લોક ૧૮, ૨૭. Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૫૭ સાપનું અધિષ્ઠાનકારણ છે. આવી જ રીતે પ્રપંચરૂપ મિથ્યા જગતને વૈશ્વિક અજ્ઞાન યા માયા બ્રહ્મરૂપ અધિષ્ઠાન ઉપર ઉપજાવે છે. અજ્ઞાન દૂર થતાં દોરડીરૂપ અધિષ્ઠાન ઉપર ભ્રાન્ત સાપનો આરોપ કરતાં આપણે અટકી જઈએ છીએ અને પરિણામે દોરડી તેના ખરા રૂપમાં દેખાય છે. તેવી જ રીતે વૈશ્વિક અજ્ઞાન દૂર થતાં બ્રાન્ત જગતનો આરોપ બ્રહ્મરૂપ અધિષ્ઠાન ઉપર કરતાં આપણે અટકી જઈએ છીએ અને પરિણામે આપણને બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. ૧ શાંકર વેદાન્તનો કાર્યકારભાવનો સિદ્ધાન્ત વિવર્તવાદ કહેવાય છે. કારણ વસ્તુતઃ પોતાના સ્વરૂપમાં જ રહે છે, તેનામાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ તેના બદલાઈ જવાનો આપણને કેવળ ભ્રમ થાય છે. દોરડી પોતે સાપમાં ફેરવાઈ જતી નથી. પરંતુ દોરડીમાં આપણને સાપનો ભ્રમ જ થાય છે. આ જ રીતે બ્રહ્મ જે કારણ છે તે જગતના રૂપમાં ફેરવાઈ જતું નથી, પરંતુ અજ્ઞાનના કારણે આપણને જગતની ભ્રાન્ત પ્રતીતિ થાય છે. જેવી રીતે દોરડામાં પ્રતીત થનારો સાપ મિથ્યા છે તેવી જ રીતે બ્રહ્મમાં પ્રતીત થતું જગત પણ મિથ્યા છે. આ સિદ્ધાન્ત માયાવાદ કહેવાય છે. બધી પરિભાષા ત્યજીને સીધે સીધું કહેવું હોય તો એમ કહી શકાય કે બ્રહ્મ યા આત્મા એક જ છે અને તે જ પરમ તત્ત્વ છે. નાના જીવો અને ઈશ્વર પણ અવિદ્યા યા માયાની નીપજ છે, અને જ્યા સુધી અવિદ્યા યા માયા હોય ત્યાં સુધી જ તે હોય છે. શંકારાચાર્ય પણ વિજ્ઞાનવાદી અને શૂન્યવાદીની માફક સતની ત્રણ કોટિ સ્વીકારે છે – પારમાર્થિક, વ્યાવહારિક અને પ્રતિભાસિક. તેમના મતે ત્રિકાલાબાધિત કૂટનિત્ય બ્રહ્મચેતન જ પરમાર્થ સતુ છે કારણ કે તે ત્રિકાલ સ્થાયી છે. ઘટ, પટ આદિ વ્યાવહારિક સત્ છે કારણ કે તે વ્યવહારકાલસ્થાયી છે પરંતુ તત્ત્વજ્ઞાનથી તેમનો નાશ થાય છે. રક્લસર્પ આદિ પ્રાતિમાસિક સત છે કારણ કે તે પ્રતિભાસકાલમાત્રસ્થાયી છે પરંતુ અધિષ્ઠાનનું ( રજુનું) જ્ઞાન થતાં જ તેમનું અસ્તિત્વ દૂર થાય છે. શંકરાચાર્ય વ્યાવહારિક જગતના ઉપાદાનકારણ તરીકે અવિદ્યા નામના તત્ત્વને સ્વીકારે છે એ તો આપણે જોયું. તે અવિઘાને સત-અસવિલણ કહી વર્ણવે છે. તે સતું નથી કારણ કે તે બાધિત થાય છે, તે અસતું નથી કારણ કે તે સદ્રુપ જગતનું ઉપાદાનભૂત કારણ છે. શંકરાચાર્ય જ્ઞાન ઉપર ભાર આપે છે. તેમનો માર્ગ જ્ઞાનમાર્ગ છે. (૧૫) વિશિષ્ટાદ્વૈત વેદાન્ત (રામાનુજ) રામાનુજ અનુસાર ચેતન જીવ અને જડજગત બન્ને બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થાય ૧. શાંકરભાષ્ય, સૂત્ર ૧, ૧.૧-૪. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૮ તર્કરહસ્યદીપિકા છે, બ્રહ્મ તેમનું નિમિત્ત તેમજ ઉપાદાન કારણ બને છે. અલબત્ત, બ્રહ્મના વિના તેમનું અસ્તિત્વ સંભવતું ન હોઈ એક માત્ર અતિ તત્ત્વ તો બ્રહ્મ જ કહેવાય. આ બ્રહ્મ સગુણ જ છે. તે સદ્ગુણોનો ભંડાર છે. તે નિર્ગુણ એટલા જ અર્થમાં છે કે તેમાં દુર્ગુણોનો અભાવ છે. આમ બ્રહ્મ પરમ પુરુષ છે, ઈશ્વર છે. જીવ અને જડ જગત ઉપાદાનકારણભૂત બ્રહ્મમાંથી ઉત્પન્ન થયા છે, તેઓ અસતું નથી પણ સતુ છે. તે બન્ને ઈશ્વરના શરીર જેવા છે. જેમ જીવાત્માનું શરીર અસતું નથી તેમ તે બન્ને પણ અસતુ નથી.' જીવ અને જડ જગત ઉપાદાનકારણભૂત બ્રહ્મમાંથી ઉત્પન્ન થયા હોવા છતાં તે બન્ને બ્રહ્મથી ભિન્ન છે, અર્થાત જેવી રીતે શરીર આત્મા નથી બની શકતું તેવી જ રીતે તે બન્ને બ્રહ્મ નથી બની શકતા. આમ બ્રહ્મ યા ઈશ્વરનું અદ્વૈતસ્વરૂપ જીવ અને જડ જગતનાદ્વૈતરૂપથી વિશિષ્ટ છે. એટલે આ સિદ્ધાન્તને વિશિષ્ટાદ્વૈત કહેવામાં આવે છે. રામાનુજના આ વિશિષ્ટાદ્વૈત વેદાન્તમાં ભક્તિ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. (૧૬) દ્વૈતાદ્વૈત વેદાન્ત (નિમ્બાર્ક) નિમ્બાર્ક ત્રણ તત્ત્વો માને છે – (૧) ચિત (જીવ), (૨) અચિત્ અર્થાત જડ જગત અને (૩) ઈશ્વર. આ ત્રણ ક્રમશઃ ભોક્તા, ભોગ્ય અને નિયત્તા છે. જીવ જ્ઞાનસ્વરૂપ છે. જીવના જ્ઞાનસ્વરૂપ હોવાનો અર્થ એ છે કે જીવ જ્ઞાન પણ છે અને જ્ઞાનવાળો પણ છે, જેમ સૂર્ય પ્રકાશ પણ છે અને પ્રકાશવાળો પણ છે. આ ત્રણ તત્ત્વો (ચિત, અચિત અને ઈશ્વર) વચ્ચે શો સંબંધ છે? નિમ્બાર્કનો ઉત્તર છે કે તેમની વચ્ચે સર્વથા તાદાત્મ (અભેદ) સંબંધ નથી, કારણ કે એવો સંબંધ માનવાથી તેમના સ્વભાવ અને ગુણોના ભેદનો ખુલાસો કરવો અશક્ય બની જાય. વળી, તેમની વચ્ચે સર્વથા ભેદનો સંબંધ માનીએ તો ઈશ્વર(બ્રહ્મ)ને જીવ અને જડ જગતથી ભિન્ન માનવા પડે અને પરિણામે ઈશ્વરનું આનન્ય જોખમાય. એટલે તેમની વચ્ચે અમુક દષ્ટિએ ભેદ અને અમુક દષ્ટિએ અભેદ એમ ભેદભેદનો સંબંધ છે. ભેદનો અર્થ એ છે કે જીવ અને જડની પૃથક સત્તા તો છે પરંતુ તે ઈશ્વરને અધીન છે, અર્થાત “પરત– સત્તાનો ભાવ’ છે. અભેદનો અર્થ એ છે કે તે બન્નેની ઈશ્વરથી સ્વતંત્ર સત્તા નથી અર્થાત્ “સ્વતંત્ર સત્તાનો અભાવ છે. આમ ભેદ અને અભેદ અર્થાત્ દ્વૈત અને અદ્વૈત બન્ને સાચા છે. १. स्थूलसूक्ष्मचिदचित्प्रकारकं ब्रह्मैव कारणं चेति ब्रह्मोपादानं जगत् । सूक्ष्मचिदचितो: सर्वावस्थावस्थितयोः परमपुरुषशरीरत्वेन तत्प्रकारतया पदार्थत्वात् तत्प्रकार: परमपुरुषः सर्वदा સર્વશદ્વારા રૂતિ વિશેષ: શ્રીભાષ્ય, પૃ. ૮૨. २. सूक्ष्मचिदचिद्विशिष्टस्य ब्रह्मणः तदानीं सिद्धत्वात् विशिष्टस्यैव अद्वितीयत्वं सिद्धम् । વેદાન્તતqસાર. ૩. દશશ્લોકી, વેદાન્તપારિતસૌરભ. Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૫૯ (૧૭) દ્વૈત વેદાન્ત (મધ્ય) માધ્વો સ્પષ્ટ રીતે દૈતવાદી છે અને તેઓ અદ્વૈતનું ખંડન કરે છે. તેઓ બ્રહ્મ, જીવ અને જડ ત્રણેયને નિત્યસ્વત પદાર્થો માને છે અર્થાત્ જીવ અને જડબ્રહ્મમાંથી ઉત્પન્ન થયા નથી. માધ્વમતને દ્વૈતવાદ' કેવળ એટલા માટે કહેવામાં આવે છે કે તે અંતને નથી માનતો. - માધ્વો ઈશ્વર, જીવ અને જડનો પરસ્પર ભેદ માને છે. તે ઈશ્વરને કર્તા અને સંહર્તા તરીકે વર્ણવે છે. પરંતુ તે પ્રાણીકર્મસાપેક્ષ કર્તા છે. પ્રાણીઓનાં કર્મ અનુસાર તે સૃષ્ટિ નિર્માણ કરે છે. માથ્વોના મતે જીવો અણુ અને અનન્ત છે. જીવો સ્વતંત્ર અને નિત્ય હોઈ તેઓ નથી પરબ્રહ્મનો (અર્થાત્ ઈશ્વરનો) પરિણામ કે નથી તેનું કાર્ય કે નથી તેનો અંશ.' (૧૮) શુદ્ધાદ્વૈત વલ્લભાચાર્ય અનુસાર જીવ, જડ અને બ્રહ્મ આ ત્રણમાંથી પહેલા બે (જીવ અને જડ) બ્રહ્મથી ભિન્ન નથી પરંતુ બ્રહ્મરૂપ જ છે. જડ અને જીવ બ્રહ્મના પરિણામો છે પણ આ પરિણામોમાં બ્રહ્મ શુદ્ધ જ રહે છે. શુદ્ધ સુવર્ણમાંથી બનેલા કુંડળમાં સુવર્ણ શુદ્ધ જ રહે છે, વિકાર પામતું નથી. વલ્લભાચાર્યનો અવિકૃત પરિણામવાદ છે. જીવ અને જડની બ્રહ્મની સાથેની એકતા સ્વતઃ છે, શુદ્ધ છે, એમાં વિકારનો કે માયાનો સંપર્ક નથી. જીવ અને જગત તો બ્રહ્મનો લીલાવિલાસ છે." (૧૯) કાશ્મીર શૈવ દર્શન કાશ્મીરીય શૈવદર્શન પ્રત્યભિજ્ઞાદર્શનના નામથી પ્રસિદ્ધ છે. આ દર્શન અનુસાર પરમ તત્ત્વ શિવ છે. બીજાં તત્ત્વો તેમાંથી અભિવ્યક્ત થાય છે. અભિવ્યક્ત તત્ત્વોમાં સાંખ્યનાં પચીસ તત્ત્વોનો એ જ ક્રમમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. પરંતુ ભેદ એટલો કે સાંખ્ય દર્શન પુરુષ અને પ્રકૃતિને નિત્ય અને સ્વતંત્ર ગણે છે જ્યારે આ દર્શન તેમને અનિત્ય અને પરત ગણે છે. બધાં તત્ત્વો પરમશિવને અધીન છે. એક માત્ર પરમશિવ સ્વતન્ત્ર છે, તે ચિત” છે. તેમાંથી જ બધાં તત્ત્વો આવિર્ભાવ પામે છે ૧. ગીવેશ્વમના વૈવ નડેશ્વમા તથા ૫ સર્વદર્શનસંગ્રહ (પૂર્ણપ્રજ્ઞદર્શન) . ૨. ભારતીય તત્ત્વવિદ્યા, પૃ. ૭૫. ૩. એજન. પૃ. ૭૦. ૪. ..દૈત શુદ્ધયોઃ પ્રદુઃ... જરા માયાસક્વદિત શુદ્ધીમત્યુષ્ય વધે કાર્યકારરૂપ દિ શુદ્ધ દ્રા ન મ મ્ ર૮ શુદ્ધાદ્વૈતમાર્તડ. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૦ તર્કરહસ્યદીપિકા અને પાછાં એમાં જ લીન થઈ જાય છે. સૃષ્ટિ તો તેમનું ઉન્મીલન માત્ર છે. આ દર્શનમાં પ્રકૃતિને માયા અને શુદ્ધ સત્ત્વવિશિષ્ટ પુરુષને “શુદ્ધવિદ્યા” કે “સદ્વિદ્યા” કહેવામાં આવે છે, આ ઉપરાંત ઈશ્વરતત્ત્વ, સદાશિવતત્ત્વ અને શક્તિતત્ત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ઈશ્વરતત્ત્વથી સદાશિવતત્ત્વ પર છે. સદાશિવતત્ત્વથી શક્તિતત્ત્વ પર છે. શક્તિતત્ત્વથી પરમશિવતત્ત્વ પર છે પરંતુ પરમશિવતત્ત્વથી પર કોઈ તત્ત્વ નથી. પરમશિવ સર્વકર્તા, સર્વજ્ઞ, પૂર્ણ, નિત્ય, વ્યાપક, અસંકુચિત, શક્તિસંપન્ન હોવા છતાં પોતાની ઇચ્છાથી સંકુચિત થઈ કલા, વિદ્યા, રાગ, કાલ અને નિયતિ એમ માયાના પાંચ કંચુકરૂપે પોતે જ અભિવ્યક્ત થાય છેક્રમશઃ આ પાંચ કંચકોને આવરણરૂપે સ્વીકારી પુરુષ' સંસારી બને છે. આ પાંચ કંયુકોથી આવૃત ચૈતન્ય પુરુષતત્ત્વ છે. પરમશિવના સ્વરૂપને આવૃત કરવાના કારણે કલા વગેરેને કંચુક કહેવામાં આવે છે. શિવ શક્તિ વિના હોતા નથી અને શક્તિ શિવ વિના હોતી નથી. આ દૃષ્ટિએ બન્નેનો અભેદ છે, સામરણ્ય છે. શિવશક્તિના આંતર નિમેષને સદાશિવ કહેવામાં આવે છે અને બાહ્ય ઉન્મેષને ઈશ્વર કહેવામાં આવે છે. દર્શનોનો વિભાગ પ્રચલિત પરંપરા અનુસાર ચાર્વાક, જૈન અને બૌદ્ધ નાસ્તિક છે જયારે સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાન્ત આસ્તિક છે. સામાન્ય રીતે આસ્તિક સર્વજ્ઞ સદામુક્ત જગત્કર્તા ઈશ્વરને માનનારને ગણવામાં આવે છે. પરંતુ અહીં આસ્તિક “નાસ્તિક’ શબ્દોને આ અર્થમાં લઈ શકાય એમ નથી, કારણ કે આસ્તિક ગણાતાં દર્શનોમાંથી મીમાંસા અને સાંખ્ય નિરીશ્વરવાદી છે. વળી, શાંકર વેદાન્તનો બ્રહ્મવાદ ઈશ્વરના સિદ્ધાન્તનો પોષક નથી જ. ન્યાય અને વૈશેષિક મૂળમાં આવા ઈશ્વરને સ્વીકારતા ન હતાં. ઈ.સ.ની છઠ્ઠી શતાબ્દીમાં પાશુપત ભક્તોએ આવા ઈશ્વરનો પ્રવેશ કરાવ્યો છે. ન્યાયસૂત્રકાર અને ભાષ્યકાર વાત્સ્યાયન તો જીવન્મુક્ત ઉપદેટાને જ ઈશ્વર ગણતા જણાય છે અને યોગસૂત્રકારનો પણ આ જ મત લાગે છે. વળી, આ ત્રણે દર્શનોની દાર્શનિક પ્રક્રિયામાં નિત્યમુક્ત જગત્કર્તા ઈશ્વરને માટે કોઈ ' સ્થાન નથી. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે નિત્ય મુક્ત જગતકર્તા ઈશ્વરને માનવા અને ન માનવાની દૃષ્ટિથી દર્શનોનો આસ્તિક-નાસ્તિક વિભાગ બનતો નથી. એટલે આસ્તિક'નો અર્થ વેદને સ્વીકારનાર અને “નાસ્તિક'નો અર્થ વેદને ન સ્વીકારનાર ૧. ૩ન્મીતનમવતિૌવ પ્રીઝરમ્ પ્રત્યભિજ્ઞાહૃદય ૨. શ્વ દોષો નિષોત્ત: શિવઃ I ઈશ્વરપ્રભિજ્ઞા, ૩.૧ ૩. Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૬ ૧ એવો થવા લાગ્યો. નારિત વેનિ:પરંતુ સાંખ્ય, યોગ, ન્યાય અને વૈશેષિકનો ખરેખર તો વેદ સાથે કોઈ આન્તરિક સંબંધ છે જ નહિ. વેદાન્તનો પણ વેદ સાથે કોઈ સાચો સંબંધ નથી. મોટે ભાગે વેદ' શબ્દથી ઉપનિષદો જ સમજવામાં આવે છે અને ઉપનિષદોનો સંબંધ વેદતર પરંપરા સાથે છે, વેદ સાથે નથી. એટલે આસ્તિકનો અર્થ વેદ માનનાર અને નાસ્તિકનો અર્થ વેદ ન માનનાર કરી સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાન્તને આસ્તિકના વર્ગમાં મૂકવા અને જૈન, બૌદ્ધ તથા ચાર્વાકને નાસ્તિકના વર્ગમાં મૂકવામાં આવે છે તે યોગ્ય નથી. વળી, વૈદિક અને અવૈદિક દર્શનો એવો વિભાગ પણ યોગ્ય નથી. આવો વિભાગ બ્રાન્તિ ઉપજાવે છે અને મુક્ત મને તેમનાં મૂળની ખોજમાં વિઘ્ન ઊભું કરે છે. પાણિનિ અનુસાર “આસ્તિક” શબ્દનો અર્થ છે પરલોકમાં માનનાર અને નાસ્તિક' શબ્દનો અર્થ છે પરલોકમાં ન માનનાર. આ દષ્ટિએ ચાર્વાક સિવાય બધાં જ દર્શનો આસ્તિક ઠરે છે. જૈન અને બૌદ્ધો પણ પરલોકમાં માને છે અને પોતાને આસ્તિક જ ગણાવે છે. ખરેખર તો કોઈ દર્શનને વૈદિક, અવૈદિક, આસ્તિક કે નાસ્તિક લેબલ લાગડવું ઈષ્ટ લાગતું નથી. ચુસ્ત અને જડ વિભાગીકરણ મુક્ત વિચારણામાં બાધા ઊભી કરે છે. ભારતીય દર્શનની લાક્ષણિકતાઓ અને તેની પરના આક્ષેપો ભારતીય દર્શનનું લક્ષ્ય છે દુઃખમુક્તિ - મોક્ષ. આત્મત્તિક અને ઐકાન્તિક 9. "Regardless of all retrospective glorification of the Veda, even the 'orthodox' core of the tradition, as represented by the exegetic Mimamsa and the Dharmashastra, follows largely unvedic ways of thought and is oriented around a projection or fiction of the Veda. This is also true for those philosophical systems of Hinduism whose 'orthodoxy' is defined by their recognition of the authority of the Veda. While proclaiming the sanctity of the Veda, the Hindu tradition seems to be turning away from the vedic ways of thought and life." Tradition and Reflection, Wilhelm Halbfass, Delhi. 1992, p.2. २. वस्तुतः सांख्यदर्शन के लिए वैदिक मूल नहीं खोजना चाहिए ... सांख्यदर्शन की निरीश्वरवादिता, निवृत्तिपरायणता और श्रुतिविरोध से इस संकेत का समर्थन होता है और उसके मूल की श्रमणविचारधारा में खोज युक्तिसंगत प्रतीत होती है, न कि वैदिक विचारधारा में । बौद्धधर्म के विकास का इतिहास, डॉ. गोविन्दचन्द्र पाण्डेय पृ. १४-१५ ૩. મહાભાષ્ય, ૪.૪.૬૦. પરોકયુમ ઇa f૬ નાસ્તિત્વમ્ | ન્યાયમંજરીગ્રન્થિભંગ, પૃ.૮૨. Page #73 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા દુઃખમુક્તિની ઇચ્છા જ દર્શનપ્રવૃત્તિનું મૂળ છે. માત્ર બુદ્ધિની કસરત કરવા માટેનું સાધન દર્શન નથી. આશ્ચર્યથી મુગ્ધ થયેલી બુદ્ધિ દર્શનમાં પ્રવૃત્ત થતી નથી પરંતુ દુઃખમુક્તિના પ્રયોજનથી પ્રેરાયેલી બુદ્ધિ દર્શનમાં પ્રવૃત્ત થાય છે. ૬૨ ભારતીય તત્ત્વચિન્તન ધર્મદ્રષ્ટિ સાથે પ્રગાઢ રીતે સમ્બદ્ધ છે. આનું કારણ, આપણે જોયું તેમ, એ છે કે ભારતમાં ફિલસૂફી એ દર્શનની પૂર્વભૂમિકા ગણાયેલી છે. પ્રકૃતિ-પુરુષનું ભેદ જ્ઞાન કે ‘હુ બ્રહ્મ છું’ એવું અભેદજ્ઞાન બૌદ્ધિક સ્તરથી ઉપર ઊઠી સાધકના જીવનમાં સમરસ ન બને ત્યાં સુધી તે જ્ઞાનનો ખાસ કોઈ અર્થ નથી. ભારતમાં મૂળથી જ ફિલસૂફી અને ધર્મ અવિભાજ્ય રહ્યાં છે. એટલે જ દરેક દર્શનનો સંબંધ યોગમાર્ગ યા સાધનામાર્ગ સાથે રહ્યો છે. પરંતુ આ કારણે ભારતીય દર્શનોનું દાર્શનિક ઊંડાણ ઓછું નથી. બૌદ્ધદર્શનમાં ધર્મદૃષ્ટિનું પ્રાધાન્ય હોવા છતાં જગતના દાર્શનિક સાહિત્યમાં તેનું સ્થાન ગુણવત્તા અને ઇયત્તા બન્ને દૃષ્ટિએ મોખરાનું છે. કુમારિલનું શ્લોકવાર્તિક (મીમાંસા), જયંતની ન્યાયમંજરી(ન્યાય), વિદ્યાનન્દની અષ્ટસહસ્રી (જૈન), શાન્તરક્ષિતનો તત્ત્વસંગ્રહ (બૌદ્ધ) અને હર્ષનું ખંડનખંડખાઘ (વેદાન્ત) – આ ગ્રન્થો વાંચ્યા પછી ભારતીય દર્શનોની તાર્કિકતા, ઊંડાણ, સૂક્ષ્મતા અને વિશ્લેષણથી આપણે અચંબામાં પડ્યા વિના નહિ રહીએ. બૌદ્ધિક પ્રતિભા અને સમગ્ર વ્યક્તિત્વના અન્તસ્તલમાં રહેલા એક સ્વતન્ત્ર અવિનાશી આત્મતત્ત્વની શોધ એ ભારતીય દર્શનની સર્વોચ્ચ અને લાક્ષણિક સિદ્ધિ છે. સામાન્ય રીતે આપણા વિશે આપણે જે કંઈ જાણીએ છીએ કે અભિવ્યક્ત કરીએ છીએ તે પરિણામની ભૂમિકાનું છે, દેશ-કાળની ભૂમિકાનું છે. પરંતુ આ આત્મા સદાતન અપરિણામી છે, દેશકાલાતીત છે, કાર્યકારણની શૃંખલાથી પર છે, પરિણામાતીત છે, ચક્ષુની ત્યાં પહોંચ નથી. હજારો વર્ષોથી ભારતીય દર્શનનો પ્રયત્ન આ વજશા આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો અને તે જ્ઞાનને જીવનમાં એકરસ કરવાનો રહ્યો છે. ભૂતકાળની ગુહામાં અનન્ત સુધી વિસ્તરેલ ભારતીય ઇતિહાસ પ૨ ઉષાની પરમ શાન્તિ વ્યાપી રહી છે તેનું કારણ છે આ પ્રયોજનનું સાતત્ય. ભૌતિક પરિવર્તનોની હારમાળામાં આવતાં ઉત્થાન-પતન, ભરતીઓટ વચ્ચે શાન્તિપ્રચુર આનન્દમય આત્મારૂપ આધાર યા અધિષ્ઠાનમાં આધ્યાત્મિક સ્થિરતા જળવાઈ રહી છે. આ આત્મા શાશ્વત, કાલાતીત, અવિનાશી પરમ સત્ છે. પાશ્ચાત્ય દર્શનની જેમ ભારતીય દર્શન પણ મનનાં પરિમાણ અને શક્તિઓનું વિશ્લેષણ કરે છે, મનુષ્યની બૌદ્ધિક શક્તિઓનું અને મનના વ્યાપારોનું પૃથક્કરણ કરે છે, માનવીય જ્ઞાન વિશેના વિવિધ સિદ્ધાન્તોનું મૂલ્યાંકન કરે છે, Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૬૩ તર્કશાસ્ત્રની રીતિઓ આપે છે અને નિયમો સ્થાપે છે, ઈન્દ્રિયોનું વર્ગીકરણ કરે છે; અને જે પ્રક્રિયાઓથી અનુભવનું સામાન્ય જ્ઞાન થાય છે, જે પ્રક્રિયાઓથી અર્થઘટન થાય છે તેમ જ જે પ્રક્રિયાઓથી તે સમગ્રતયા જ્ઞાત થાય છે તે પ્રક્રિયાઓનો અભ્યાસ કરે છે. પ્રમાણશક્તિની મર્યાદાનો પણ તે વિચાર કરે છે. જ્ઞાનનું યથાર્થ શું છે?, અને તે કેવી રીતે જાણી શકાય? – આવા પ્રશ્નો પણ તે ચર્ચે છે. પાશ્ચાત્ય દાર્શનિકોની જેમ ભારતીય દાર્શનિકો પણ નૈતિક મૂલ્યો અને આચારના ધોરણો વિશે પોતાના નિર્ણયો જાહેર કરે છે. બાહ્યાનુભવની સામગ્રીનું વિશ્લેષણ કરીને અને દશ્ય જગતના ધારકનિયામક સિદ્ધાન્તો વિશેનાં તારણો કાઢીને તેઓ વ્યાવહારિક જગતનાં દશ્ય પાસાઓનું અધ્યયન પણ કરે છે. પરંતુ તેમનું મુખ્ય ધ્યેય હમેશા માહિતી નહિ કિન્તુ પરિવર્તન રહ્યું છે – ધરમૂળથી માનવસ્વભાવનું પરિવર્તન અને તેની સાથે આન્તર અને બાહ્ય બન્ને વિશેની પોતાની સમજણનો પુનઃ સંસ્કાર, સંપૂર્ણ આધ્યાત્મિક પરિવર્તન, એક ભવમાં નવો અવતાર, આત્માનું નિકૃષ્ટ અશુદ્ધ સ્વભાવમાંથી શુદ્ધ સ્વભાવમાં પરિવર્તન – આ ભારતીય દર્શનનું તારક લક્ષ્ય છે. ભારતીય દર્શનમાં આપણે બુદ્ધિને ખુદને પોતાની પરીક્ષા કરતી જોઈએ છીએ. બુદ્ધિ જ પોતાની ક્ષુદ્રતાનું ભાન કરાવી બુદ્ધિથી પર પ્રજ્ઞાને પામવા સૂચવે છે. કર્મસિદ્ધાન્ત ચાર્વાક સિવાય બધાં જ ભારતીય દર્શનોનો પાયાનો સિદ્ધાન્ત છે. બધાં ભારતીય દર્શનોમાં એ વાત ઉપર સર્વસંમતિ છે કે વ્યક્તિ જે કર્મ કરે છે તે કર્મનું ફળ તેને મળે છે જ અને તેને જ મળે છે. શુભ કર્મનું ફળ સુખ છે અને અશુભ કર્મનું ફળ દુઃખ છે. જે કર્મનું ફળ વર્તમાન જન્મમાં મળતું નથી તે કર્મનું ફળ પછીના જન્મમાં મળે છે. જીવ પોતાના કર્મ અનુસાર વિવિધ યોનિઓમાં જન્મે છે. જ્યારે જીવ તૃષ્ણારહિત બની જાય છે ત્યારે તે ફલાસક્તિરહિત કર્મ કરે છે. નિષ્કામભાવે કરાતાં કર્મો બંધન નથી બનતાં. એ સ્થિતિમાં જીવને કેવળ પૂર્વજન્મોનાં કર્મોનાં ફળ ભોગવવા પડે છે. તેને પુનર્ભવ નથી. તે દેહપાત પછી મુક્ત બને છે. અન્તિમ જન્મમાં બધાં કર્મોનાં ફળો ખાસ પ્રક્રિયાથી તે ભોગવી લે છે. આ બધું સર્વસ્વીકૃત છે. કેટલાક કર્મસિદ્ધાન્ત પર આક્ષેપ કરે છે કે તે નિયતિવાદ અને નિરાશાવાદ ભણી લઈ જાય છે, તેમાં પુરુષસ્વાતન્યને (freedom of willને અવકાશ જ નથી. પૂર્વ કર્મોના કારણે પુરુષ અત્યારે જે કંઈ છે કે કરે છે તે છે અને કરે છે, અત્યારનાં કર્મો તેના ભાવિ વ્યક્તિત્વને નિયત કરશે અને આમ ચક્ર ચાલ્યા જ કરશે. પુરુષ સંપૂર્ણપણે પૂર્વકર્મોથી બદ્ધ છે, એટલું જ નહિ પણ તેમનાથી તેનો ચેતસિક અને શારીરિક વ્યવહાર– તેનું સંપૂર્ણ વ્યક્તિત્વ- નિયત છે. આમાં પુરુષસ્વાતત્યને અવકાશ ક્યાં રહ્યો ? વળી, આમાં મુક્તિનો સંભવ પણ ક્યાં રહ્યો ? આ શંકા યોગ્ય નથી. તે Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૪ તર્કરહસ્યદીપિકા કર્મસિદ્ધાન્તની અધૂરી સમજમાંથી ઊભી થયેલી છે. કર્મ અનુસાર તો પુરુષને ભિન્ન ભિન્ન શક્તિવાળાં મન, શરીર અને બાહ્ય સાધનો પ્રાપ્ત થાય છે તેમજ તે ભિન્ન ભિન્ન વાતાવરણ અને પરિસ્થિતિમાં મુકાય છે એટલું જ, પરંતુ પ્રાપ્ત સાધનોનો ઉપયોગ કેમ અને કેવો કરવો તથા અમુક વાતાવરણ અને પરિસ્થિતિમાં કેવો પ્રત્યાઘાત આપવો એ તેના હાથની વાત છે એવું કર્મસિદ્ધાન્ત માને છે. વળી, પુરુષ પોતાના પ્રયત્નથી પૂર્વકર્મોની અસરો હળવી કે નષ્ટ કરી શકે છે એવું પણ કર્મસિદ્ધાન્તમાં સ્વીકારાયું છે. પુરુષ ઉપર કર્મનું નહિ પણ કર્મ ઉપર પુરુષનું આધિપત્ય છે – અલબત્ત પુરુષને તેનું ભાન થવું જોઈએ, તેનું ચિત્ત ચમકવું જોઈએ. કર્મસિદ્ધાન્ત નિરાશાવાદ કે અકર્મણ્યતા ભણી લઈ જતો નથી પરંતુ આશાવાદ અને પુરુષાર્થનો પોષક છે. પોતાનું કર્મ, પોતાનો પ્રયત્ન યોગ્ય ફળ પ્રાપ્ત કરાવે જ છે એવો વિશ્વાસ આપનાર કર્મસિદ્ધાન્ત છે. કર્મસિદ્ધાન્તમાં પુરુષપ્રયત્ન, સ્વતના ઇચ્છાશક્તિ, નૈતિક જવાબદારી, આત્મસુધારણા, સાધના સર્વને પૂરતો અવકાશ છે, એટલું જ નહિ પણ તે બધાંનો તે પોષક અને પ્રેરક છે. કર્મસિદ્ધાન્તની સાથે પુનર્જન્મનો અને જવાબદુત્વ – પુરુષબહુત્વનો સિદ્ધાન્ત અત્યન્ત ગાઢ રીતે જોડાયેલો છે. કેટલાક ભારતીય દર્શન ઉપર આક્ષેપ કરે છે કે તે નિરાશાવાદી છે. તેમનો આ આક્ષેપ ખરેખર સાચો નથી. ભારતીય દર્શન નિરાશાવાદી એ અર્થમાં છે કે તે સંસારને દુઃખમય માને છે. પરંતુ એ સમજી લેવું જોઈએ કે બધાં જ ભારતીય દર્શનો સંસારની દુઃખમયતાનું કારણ રાગદ્વેષને ગણે છે. રાગદ્વેષ હોતાં જે સંસાર છે તે જ રાગદ્વેષ ન હોતાં નિર્વાણ છે. તત્ત્વજ્ઞાન રાગદ્વેષને દૂર કરવા માટેનો ઉપાય છે. તત્ત્વજ્ઞાનની સાથે સાથે યોગનું અનુષ્ઠાન – યમ, નિયમ વગેરેનો અભ્યાસ – આવશ્યક છે. ભારતીય દર્શનો રાગદ્વેષ દૂર કરી દુઃખમુક્ત થવાનું કહે છે. તેઓ ગૃહીને માટે પણ તે શક્યતા સ્વીકારે છે. જે દર્શનો દુઃખ દૂર કરવામાં પ્રવૃત્ત થવાનો ઉપદેશ આપે તેમને નિરાશાવાદી કઈ રીતે કહી શકાય? જે દર્શનો સ્વીકારે છે કે જીવ સંપૂર્ણપણે દુઃખથી મુક્ત થઈ શકે છે તેમને નિરાશાવાદી કેવી રીતે ગણાવી શકાય? એટલું જ નહિ, જે દર્શનો સંપૂર્ણપણે દુઃખમુક્ત થવા માટેના ઉપાયો જણાવે છે તેમને નિરાશાવાદી કેમ મનાવી શકાય? દુઃખ છે એમ સ્વીકારવા છતાં ભારતીય દર્શનો ભારપૂર્વક જણાવે છે કે આત્યંતિક અને એકાન્તિક દુઃખમુક્તિ શકય છે જ, તેના ઉપાયો પણ છે જ અને ઉપાયોના અનુષ્ઠાનથી યોગ્ય ફળ મળે છે જ. પરિસ્થિતિ આવી હોઈ ભારતીય દર્શનોને નિરાશાવાદી તરીકે ઓળખવામાં બ્રાન્તિ છે. વળી ભારતીય દર્શનોમાં નિરાશાને બીજી રીતે સ્થાન નથી. પ્રયત્નનું ફળ દરેકને અવશ્ય મળે છે એવી બધાં દર્શનોની શ્રદ્ધા છે. એક જન્મમાં પ્રયત્ન કરવા છતાં Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના વીતરાગતાની અર્થાત્ પૂર્ણ સુખની પ્રાપ્તિન થઈ અને અધવચ્ચે જ મરી ગયા તથા જે કંઈ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન આદિ પ્રાપ્ત કર્યું હતું એ પણ ચાલ્યું ગયું, આગલા જન્મમાં પુનઃ આ જન્મની જેમ જ દુ:ખી થવું પડશે, વગેરે વિચારોને ભારતીય દર્શનોમાં સ્થાન નથી. પોતાના અધિકાર પ્રમાણે સાધના દ્વારા જે કંઈ દર્શન, જ્ઞાન, શુદ્ધિ આદિ જીવ એક જન્મમાં પ્રાપ્ત કરે છે તેમનો નાશ મરણથી થતો નથી. તે બધાં તો જીવાત્માની સાથે એક જર્જર શરીરને છોડીને બીજા નવા શરીરમાં જાય છે અને બીજા જન્મમાં એ જીવ પૂર્વજન્મના સંચિતથી આગળ વધે છે. ભારતીય દર્શનો આમ નિરાશાવાદી તો નથી જ પણ ઊલટું આશાવાદી છે અને વધારામાં નિર્ભય બનાવનાર છે. ભારતીય દાર્શનિકો ઉપર એવો આક્ષેપ કરવામાં આવે છે કે તેઓ આંખ બંધ કરીને આગમમાં જે કહ્યું હોય છે તે સ્વીકારી લે છે. આગમવચનથી સ્વતંત્ર રીતે વિચારતા નથી. આ કારણે ભારતીય દર્શનમાં મૌલિકતા નથી તેમ જ તર્કને પણ સ્થાન નથી. આ આક્ષેપ યોગ્ય નથી. પહેલાં આપણે જોયું કે તત્ત્વદર્શન માટે શ્રવણ, મનન અને નિદિધ્યાસન ત્રણેય આવશ્યક છે. એ ત્રણમાં મનનનું સ્થાન કોઈ પણ રીતે સંકુચિત નથી. આગમતથા ચિન્તકોનો એ આદેશ છે કે યુક્તિઓ દ્વારા જયાં સુધી કોઈ ઉપદેશ, આગમવચન કે આHવાક્યના સંબંધમાં પૂરેપૂરો વિચાર કરી નિર્ણય કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ કથનનો સ્વીકાર ન કરવો જોઈએ. રાગ, દ્વેષ, આવેશ યા. કદાગ્રહ છોડીને તર્કના નિયમો અનુસાર તેના ઉપર પૂરો વિચાર કરવો જોઈએ. અલબત્ત, એક વાત છે કે પાશ્ચાત્ય દાર્શનિકોની જેમ ભારતીય દાર્શનિકો કેવળ તર્ક પર નિર્ભર નથી રહેતા. જે પ્રદેશમાં તર્ક કંઈ કરી શકે તેમ નથી તે પ્રદેશમાં તર્કને પ્રયોજવો યોગ્ય નથી. તકને પોતાનું ક્ષેત્ર છે, તેને પોતાની મર્યાદા છે. ભારતીય દર્શન તર્કવિરોધી નથી પરંતુ તર્કનો ઉપયોગ તર્કથી ઉપર ઊઠવામાં પણ કરવાનો છે એ વાત ભારતીય દર્શન કહે છે. તર્ક એ ધ્યેય સુધી પહોંચવા માટેનું સાધન છે, એક ભૂમિકા છે. તે સાધનનું કામ પતે એટલે તેને છોડવાનું છે, તે ભૂમિકાથી આગળ જવાનું છે. પરંતુ આનો અર્થ એ તો હરગિજ ન કરવો જોઈએ કે ભારતીય દર્શન તર્કવિરોધી છે કે તેનામાં તાર્કિકતાની ઊણપ છે. ભારતીય દર્શનની તાર્કિકતા અજોડ છે, તેની સૂક્ષ્મતા ધારદાર છે, તેનું ખેડાણ વિસ્તૃત છે. બૌદ્ધ દાર્શનિકો દિદ્ભાગ, ધર્મકીર્તિ અને નાગાર્જુનના ગ્રન્થો, જૈન દાર્શનિકો અકલંક, વિદ્યાનન્દ અને યશોવિજયના ગ્રન્થો, ન્યાય-વૈશેષિક દાર્શનિકો જયંત ભટ્ટ, ઉદયનાચાર્ય અને ગંગેશના ગ્રન્થો, મીમાંસક ચિન્તકો કુમારિલ અને પ્રભાકરના ગ્રન્થો ભારતીય દર્શનની તાર્કિકતાના પુરાવાઓ છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા વળી, ન્યાય અને વૈશેષિક દર્શનો પોતપોતાનાં મન્તવ્યો મુખ્યપણે પ્રત્યક્ષ અને અનુમાનપ્રમાણના આધારે જ ચર્ચે છે અને સ્થાપે છે. તેઓ આગમવિશેષનું પ્રામાણ્ય માનતા હોવા છતાં પોતાનાં મન્તવ્યોની સ્થાપનામાં આગમશાસ્ત્રોનો આધાર લેતા નથી. ભગવાન બુદ્ધનું નખશિખ બુદ્ધિવાદીપણું ખૂબ પ્રસિદ્ધ છે. તે હમેશા પોતાની વાતને બુદ્ધિના મજબૂત પાયા ઉપર જ માંડતા. તેમણે કાલામોને આપેલો ઉપદેશ બહુ જાણીતો છે. તેમણે કહ્યું હતુંઃ ‘હે કાલામો ! મેં આ તમને કહ્યું, પરંતુ તમે તેનો સ્વીકાર કેવળ અનુશ્રુત છે માટે ન કરશો, કેવળ નયને ાતર ન કરશો, કેવળ તમારા ધર્મગ્રન્થ પિટકને અનુકૂળ છે માટે ન કરશો, કેવળ પરંપરાગત છે માટે ન કરશો, કેવળ વિતર્કને ખાતર ન કરશો, કેવળ તમને અનુકૂળ છે માટે ન કરશો, કેવળ તેમનો કહેનારો શ્રમણ તમારો પૂજ્ય છે માટે ન કરશો, પરંતુ તમે જો તેને કલ્યાણકર અને નિર્દોષ સમજતા હો અને તેને ગ્રહણ કરવાથી કલ્યાણ અને કુશલ થશે એમ તમને ખરેખર ખાતરી હોય તો જ તમે તેને સ્વીકારજો,'૧ બુદ્ધે પોતાના અનુયાયીઓને પણ દૃઢપણે કહેલું કે : “ડાહ્યા માણસો સોનાને કાપી, તપાવી, ઘસી તેની પરીક્ષા કરીને જ ગ્રહણ કરે છે. તેવી જ રીતે,હે ભિક્ષુઓ, તમે મારાં વચનોને પરીક્ષા કર્યા પછી જ સ્વીકારજો, મારા તરફના આદરના કારણે જ મારાં વચનોને સ્વીકારશો નહિ.’૨ જૈન આચાર્ય હરિભદ્રસૂરિનાં આ વચનો પણ આ સંદર્ભમાં નોંધવા જેવાં છે : “મને મહાવીર પ્રત્યે પક્ષપાત નથી કે કપિલ અને બીજાઓ પ્રત્યે દ્વેષ નથી, પરંતુ જેની વાત તર્કસંગત હોય તેની વાત સ્વીકારવી જોઈએ.” વાચસ્પતિ મિશ્ર કહે છે કે ભૂતાર્થપક્ષપાત એ તો બુદ્ધિનો સ્વભાવ છે.‘ વળી, શ્રીધર પણ જણાવે છે કે યથાર્થ જ્ઞાન કરવું એ તો બધી જ બુદ્ધિઓનો કુલધર્મ છે." મીમાંસા અને વેદાન્ત વેદ-ઉપનિષદના આધારે પોતાના મતને સ્થાપે છે એ વાત ખરી પરંતુ ત્યાંય તર્કબદ્ધ રજૂઆત કરવામાં આવે છે. ભારતીય દર્શનમાં મૌલિકતા છે જ. તે સિવાય આટલા ૬૬ ૧. અંગુત્તરનિકાય, ૩. ૨. તાપા છેવાષ્વ નિષાત્ સુવમિવ પšિđ: । પરીક્ષ્ય મિક્ષવો ગ્રાહ્ય મદો ન તુ ગૌરવાર્ / જ્ઞાનસારસમુચ્ચય, ૩૧, 3. पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । યુમિદ્રુપનું યમ્ય તસ્ય ાર્ય: પદ્મ: । લોકતત્ત્વનિર્ણય, ૩૮. ૪. ભૂતાર્થપક્ષપાતો ત્તિ બુદ્ધે: સ્વમાવ:। ન્યાયવાર્તિકતાત્પર્યટીકા (ન્યાયદર્શન, લકત્તા, ૧૯૩૬) પૃ.૮૦. ૫ સર્વપિયાં યથાર્થરિ છેવત્વમ્ય નૃતધર્માત્ । ન્યાયકન્દલી, બનારસ, ૧૮૯૫, પૃ.૨૦૦. Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૬૭ બધા દાર્શનિક સંપ્રદાયો-સિદ્ધાન્તો ક્યાંથી સંભવે ? અલબત્ત, એક વિચારધારા તરફી પોતાનું વલણ એક વા૨ દાર્શનિકનું બનતાં તે તેનાં શાસ્ત્રીય સાહિત્યનો ઉપયોગ કરે અને તે વિચારધારાને પોતાની બુદ્ધિશક્તિથી પુષ્ટ કરવા પ્રયત્ન કરે એ સ્વાભાવિક છે પણ ત્યાંય સ્વતન્ત્ર મત ધરાવવાને અવકાશ હોય છે જ. ઉદાહરણાર્થ મીમાંસાદર્શન લો. તેમાં કુમારિલ, પ્રભાકર, મુરારિ અને ભટ્ટ નારાયણ કેટલીય બાબતોમાં સ્વતન્ત્ર વિચારો ધરાવતા હતા. ભારતીય દર્શનમાં મૌલિકતા નથી એવો આક્ષેપ કરનારા બાદરાયણના વેદાન્તસૂત્રો ઉપરના ટીકા સાહિત્યને લક્ષમાં રાખીને આક્ષેપ કરે છે. તેમનું કહેવું છે કે વેદાન્તના ભિન્ન ભિન્ન સંપ્રદાયો વેદાન્તસૂત્રોની ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ કરીને સ્થપાય છે, સ્વતન્ત્ર મૌલિક ગ્રન્થો રચીને નહિ. પરંતુ તેમણે એ ન ભૂલવું જોઈએ કે વેદાન્તસૂત્રો એ તો તે તે દર્શનકારને મન પોતાની મૌલિકતાના પ્રચારપ્રસાર માટેનું પ્રસિદ્ધ વાહન માત્ર છે, પોતાની મૌલિકતા ટાંગવાની ખીંટી માત્ર છે. તેમણે વેદાન્તસૂત્રની પ્રતિષ્ઠા(goodwill)નો પોતાનો માલ વેચવા માટે ઉપયોગ કર્યો છે. જો વેદાન્તના સંપ્રદાયોમાં મૌલિકતા ન હોય તો તેઓ આટલા બધા એકબીજાથી ભિન્ન કેમ હોય અને તેમનો તર્ક, તેમનું લોજીક આટલું બધું જુદું કેમ હોય ? ગ્રીક અને ભારતીય તત્ત્વચિન્તનનો સંબંધ સામાન્ય રીતે તત્ત્વચિન્તનની ગ્રીક અને ભારતીય પરંપરાઓને પ્રાચીન ગણવામાં આવે છે. તે બે પરંપરાઓની એકબીજા પરની અસર વિશે વિદ્વાનોમાં મતભેદ છે. ગાર્બે જેવા વિદ્વાનો ભારતીય પરંપરાનો ગ્રીક પરંપરા ઉપર પ્રભાવ સ્વીકારે છે. મેક્સમ્યૂલર તે બન્ને પરંપરામાં જણાતી સમાનતાઓને એકબીજાની અસરનું પરિણામ ન માનતાં માનવ ચિત્તમાં જુદા જુદા કાળે અને જુદા જુદા દેશે સમાન પ્રશ્નો અને સમાન ઉકેલો સ્વતન્ત્રપણે ઉદ્ભવવાની શક્યતા સ્વીકારે છે. તેમના મતે ગ્રીક અને ભારતીય તત્ત્વચિન્તન સમાન્તર, પરસ્પરના પ્રભાવ વિના, પ્રવૃત્ત થયાં છે. રાધાકૃષ્ણન્ એ નિર્ણય ઉપર આવ્યા છે કે ગ્રીક તત્ત્વચિન્તનની ઘણી આધ્યાત્મિક બાબતો તેમજ સંયમપ્રધાન જીવનની બાબતો ઉપર ભારતીય તત્ત્વચિન્તનની ચોક્કસ અસર છે. પરસ્પરના પ્રભાવ વિશેનો આ પ્રશ્ન સિકંદરના ભારત ઉપરના આક્રમણ પહેલાંના સમયને અનુલક્ષીને છે. સિકંદરના આક્રમણ પછી ભારતીય પરંપરાનો પ્રભાવ ગ્રીક પરંપરા ઉપર પડ્યો છે. ૧. Philosophy of Anciet India, 1897, p. 32ff. ૨. The Six Systems of Indian Philosophy, 1903, pp. 58-67. 3. Eastern Religion and Western Thought, ચોથું પ્રકરણ. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૮ તર્કરહસ્યદીપિકા ધારવા મુજબ એરિસ્ટોટલવાદી એરિસ્ટોક્સેનસ (આનુ. ઈ.સ પૂર્વે ૩૦૦) સુધી પાછળ જતી જે પરંપરાને ચર્ચફાધર યુસેબિયસ જણાવે છે તે એ છે કે એક ભારતીય વ્યક્તિ પરમ તત્ત્વજ્ઞાની સોક્રેટીસને એથેન્સમાં મળેલી અને તેણે સોક્રેટીસને તેમની દાર્શનિક વિચારણાના વિશે પ્રશ્ન કરેલો. જ્યારે સોક્રેટીસે ઉત્તર આપ્યો કે માનવજીવનની સમસ્યાઓનું પોતે અધ્યયન કરે છે, ત્યારે પેલો ભારતીય હસ્યો અને તણે સમજાવ્યું કે માનવીય બાબતોનું અધ્યયન કરવું કે તેમને સમજવી દિવ્ય તત્ત્વનો વિચાર કર્યા વિના અશક્ય છે. ભલે આ પ્રસંગકથા ઈ.સ. પૂર્વે ૩૦૦ પહેલાં ઉપજાવી કાઢી હોય તો પણ સૂચક છે. ફિલોસ્ટ્રેટસ પાયથાગોરસને ભારતની પ્રજ્ઞાના ગ્રાહક અને વાક તરીકે રજૂ કરે છે. પાયથાગોરસ ભારતીય નગ્ન ધ્યાની ચિન્તકો પાસે મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સિદ્ધાન્તો શીખ્યા. એ નોંધપાત્ર છે કે તેના સંસરણના (પુનર્જન્મના) સિદ્ધાન્તની અને ભારતીય પરંપરાના સંસરણના (પુનર્જન્મન) સિદ્ધાન્તની વચ્ચેના સંબંધનો વિચાર, ગ્રીક ચિન્તન ઉપર ભારતીય પ્રભાવોના પ્રશ્નને ચર્ચતા વધારે આધુનિક સાહિત્યમાં કેન્દ્રસ્થાને રહેતો આવ્યો છે. નવ્યપાયથાગોરસવાદી એપોલોનીઅસ (અનુ. ઈ.સ.૧૦૦) ભારતની સાથે ઘનિષ્ઠ સંબંધમાં હતા. ફિલોસ્ટ્રેટસે લખેલા તેમના દંતકથાત્મક જીવનચરિતમાં એપ્પોલોનીઅસ ઈજિપ્તની પ્રજ્ઞા વિરુદ્ધ ભારતીય પ્રજ્ઞાની હિમાયત કરે છે. પ્લોટીનસ (ઈ.સ. ૨૦૫-૨૭૦)ની રુચિ ભારતીય પ્રજ્ઞામાં હતી. તેમણે ભારતીય પ્રજ્ઞા વિશે વધુ ને વધુ શીખવા પ્રયત્ન કર્યા. કેટલાક સંશોધકોનો મત છે કે પોતાના તત્ત્વજ્ઞાનના પ્રાણભૂત અંશો માટે પ્લોટીનસ ભારતીય પરંપરાના ઋણી છે. પ્લોટીનસના ગુરુ એલેકઝાંડ્રિયાના એમ્મોનિયસ સકસ ભારતીય ચિન્તનના વાહક રહ્યા હશે અને પોતાના શિષ્યની ભારતીય ચિતન વિશેની રુચિ માટે જવાબદાર હશે. “સક્કસ' શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ “શાક્યનું રૂપ હોવાની સંભાવના છે, તે તેમના બૌદ્ધ સંબંધનો નિર્દેશ કરે છે. નોસ્ટીકોના ગૂઢજ્ઞાનમાર્ગી ચિત્તનના શક્ય ભારતીય સંબંધોનો અને ખાસ તો તેના બૌદ્ધ પારમિતાસાહિત્ય સાથેના સંબંધનો પ્રશ્ન ચર્ચાતો રહ્યો છે. એક મહત્વના નોસ્ટીક ઉપદેષ્ટા એદેસાવાસી બાહેંસનેસ(આનુ ઈ.સ. ૨૦૦)ની બાબતમાં પરંપરા પોતે તેમના શક્ય ભારત પ્રવાસ સહિત, ભારત સાથેના તેમના વિસ્તૃત સંપર્કોની કલ્પના કરવી જરૂરી માને છે. ત્રીજી શતાબ્દીના ચર્ચફાધર હિપ્પોલાયટસે લખેલો ઇલેન્કોસ (Elenchos) નામનો ગ્રન્ય ભારતીય ધાર્મિક અને દાર્શનિક સિદ્ધાન્તોનો Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૬૯ સારો પરચિય આપે છે, તે ઉપનિષદોના વિચારોની મૂળભૂત જાણકારી ધરાવે છે. ઈ.સ. પૂ. ૩૦૨ અને ૨૯૧ વચ્ચે સિરિયાના સેલ્યુકસ નીકેતરના રાજદૂત તરીકે ભારતમાં સેવાઓ આપનાર મેગસ્થનીસનો ગ્રન્થ ઇન્ડિકા ભારત વિશેના સ્રોતગ્રન્થ તરીકે ગ્રીક-રોમન સાહિત્યમાં અજોડ રહ્યો છે. આમ એલેક્ઝાંડરોત્તર કાળમાં ચિત્તન અને વિદ્યાનાં મૂળોના સર્વોત્કૃષ્ટ દેશ તરીકે ભારતને ગ્રીકો ગણતા હતા. એલેકઝાંડરોત્તરકાલીન ગ્રીક જગતની રસરુચિને આકર્ષનાર છે ભારતીય સંતોની જીવનરીતિ, સુખ-દુઃખથી તેમની નિર્લેપતા, મૃત્યુના ભયનો સદંતર અભાવ, સામાજિક રીતરિવાજ અને રૂઢિઓ પ્રત્યે તેમની ઉદાસીનતા. ભારતીય નગ્ન સાધુ કાલાનોસ આ વલણનું માનવાકારને પામેલું પ્રખ્યાત રૂ૫ છે. એલેક્ઝાંડરના ઇતિહાસકારોના વર્ણન મુજબ, કાલાનોસ પાછા કૂચ કરી જતા ગ્રીકો સાથે જોડાયા અને ઈરાનમાં (કે બેબીલોનિયામાં) સમગ્ર લશ્કર સમક્ષ તેમણે પોતાની જાતને ચિતામાં જલાવી દીધી. સિનિક ઓનેસ ક્રિટસ પોતાના હેવાલમાં nomos વિરુદ્ધ physisના અર્થાત સામાજિક કૃત્રિમ રૂઢિઓ વિરુદ્ધ પ્રાકૃતિક રીતિઓના પુરસ્કર્તા તરીકે ભારતીય નગ્ન સાધુની પ્રશંસા કરે છે અને રૂઢિઓને સ્થાન આપવા બદલ ગ્રીકોની તે ટીકા કરે છે. ભારતીય સંતોની નગ્નતા તેમના પ્રાકૃતિક વલણનું પરિણામ છે.' ભારતીય તત્ત્વજ્ઞાન અને યુરોપિયન ચિંતકો ઘણા યુરોપિયન ચિંતકો ઉપર ભારતીય ચિંતનનો પ્રભાવ પડ્યો છે અને કેટલાકે તેનું મહત્ત્વ સ્વીકાર્યું છે. ભારતીય તત્ત્વજ્ઞાનમાં પણ ઉપનિષદો, વેદાન્ત અને બૌદ્ધ ચિંતને તેમને વિશેષતઃ આકર્ષ્યા છે. વોલ્તરના ચિંતનમાં ભારતનું વિશિષ્ટ સ્થાન રહ્યું છે, ઈ.સ.૧૭૬૧માં પોતાના પુસ્તક Essal sur les moeursમાં ઉમેરેલા વિભાગમાં તે કહે છે કે બ્રાહ્મણો કેવલ સર્વવ્યાપી તર્કબુદ્ધિના પાયા ઉપર ધર્મની સ્થાપના કરી શક્યા હતા. ઈ.સ. ૧૭૮૪માં વિલિયમ જોન્સ “એશિયાટિક સોસાયટી ઓફ બેંગોલ'ની સ્થાપના કરી. આ સોસાયટીએ મૂળ સંસ્કૃત ગ્રન્થોના અનુવાદો પ્રકાશિત કર્યા. તેમાં અનેક તત્ત્વજ્ઞાનના ગ્રન્થોનો સમાવેશ થાય છે. યુરોપમાં આ અનુવાદો રસપૂર્વક વંચાયા. 1. ભારત અને યુરોપ – દાર્શનિક સમજ કેળવવાની દિશામાં એક પ્રયત્ન, Wilhelm Halofass, અનુવાદક નગીન જી. શાહ, ૨૦૦૪. જુઓ આ ગ્રન્થનું પ્રથમ પ્રકરણ. 2. ઉપર જણાવેલા ગ્રન્થનાં ૩ થી ૮ પ્રકરણો જોવાં. Page #81 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા મોગલસમ્રાટ શાહજહાંના પુત્ર દારા શુકોહે ઉપનિષદોના કરેલા ફારસી અનુવાદ(ઈ.સ. ૧૯૫૭)નું ફ્રેન્ચ વિદ્વાન એટીલ દુપેરોએ કરેલું લેટિન રૂપાન્તર ઈ.સ.૧૮૦૧-૦૨માં પ્રકાશિત થયું. તેણે યુરોપિયનોને ઉપનિષદોનો પરિચય કરાવ્યો અને ભારતીય ચિંતન પ્રત્યેની યુરોપિયનોની રુચિના વિકાસમાં અગત્યનો ફાળો આપ્યો. બીજું, તેણે સમકાલીન યુરોપીય તત્ત્વજ્ઞાનના સંદર્ભની અંદર ઉપનિષદોને દાખલ કરવા પ્રયત્ન કર્યો. ત્રીજુ, તેણે તુલનાત્મક પદ્ધતિનો ઉપયોગ કર્યો. આ તુલનામાં કાન્ટને સ્પષ્ટપણે ઉદ્ધૃત કરવામાં આવ્યા, એટલું જ નહિ પણ પ્રથમ ભાગનો આખો પૂર્વવિભાગ (Parergon)કાન્ટવાદ અને ઉપનિષદો વચ્ચેના સંબંધને દર્શાવવા રોકવામાં આવ્યો. શોપનહોર આ લેટિન અનુવાદથી બહુ પ્રભાવિત હતા. શેલિંગ પણ આ અનુવાદના વાચક હતા. આ લેટિન અનુવાદનું મિશેલે કરેલું જર્મન ભાષાન્તર ઈ.સ.૧૮૮૨માં ડ્રેસ્ડનથી પ્રકાશિત થયું. ૭૦ પ્રબોધનકાળમાં યુરોપમાં એક મત એવો અસ્તિત્વમાં આવ્યો કે શુદ્ધ ધાર્મિક ચેતના ભારતમાં મળી શકે. ભાવુકતાવાદી વિચારાન્દોલન (Romanticism) દરમ્યાન ભારત પ્રત્યેની અભિમુખતા સર્વ ધર્મો અને દર્શનોના ખોવાઈ ગયેલા સ્વર્ગ માટેની ખોજમાં પરિવર્તિત થઈ ગઈ. ઘણા યુરોપિયનો ભારતને ‘માનવજાતિનું પારણું’ ‘યુરોપિયનોનું શાશ્વત ઘર અને શૈશવ' માનવા પ્રેરાયા. એક વિદ્વાન મેજરે તો કહી દીધું કે – “હવે એમાં કોઈ સંદેહ રહ્યો નથી કે ઇજિપ્તના પુરોહિતોએ અને ગ્રીસના સંતોએ ભારતના મૂળ કૂવામાંથી સીધું જ ચિંતનજળ ખેંચી લીધું છે.’ એફ. ગ્લેગલનો મહત્ત્વનો ગ્રન્થ Uber die Sprache und Weisheit der Indier (‘ભારતીયોની ભાષા અને પ્રજ્ઞા વિશે’) ઈ.સ.૧૮૦૮માં પ્રકાશિત થયો. તે તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં પશ્ચિમે કરેલા વિકાસનો આધાર ભારતીય સ્રોતો છે એ ખ્યાલ રજૂ કરે છે. ઓગસ્ટ વિલ્હેમ ફ્લેગલ (૧૭૬૭-૧૮૪૫) પોતાનાં વ્યાખ્યાનો Uber Literatur, Kunst und Geist des Zeitalters (‘વર્તમાન યુગનાં સાહિત્ય, કલા અને ભાવના વિશે’)માં આશા વ્યક્ત કરે છે કે યુરોપને નવી દિશા તરફ દોરનારું પ્રેરક બળ ભારતીય સ્રોતોમાંથી મળશે. પ્રસિદ્ધ વિદ્વાન હુમ્બોલ્ટે ભગવદ્ગીતા ઉપર બહુમૂલ્ય લેખો લખ્યા. મેક્સમ્યૂલર (૧૮ ૨૩-૧૯૦૦)નો ગ્રન્થ India - What Can It Teach Us? ભારતનું માનવજાત માટેનું મહત્ત્વ પ્રકટ કરે છે. ભારતીય ચિંતનની પ્રશંસામાં તે લખે છે : “If I were asked under what sky the human mind has most fully developed some of its choicest gifts, has most deeply pondered on the greatest problems of life, and has found Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના solutions of some of them which well deserve the attention of those who have studied Plato and Kant, I should point to India." તેમની કૃતિ The Six Systems of Indian Philosophy એ તેમનું ભારતીય તત્ત્વજ્ઞાન વિશેનું પુસ્તક છે. તેમણે સાયણભાષ્ય સાથે ઋવેદનું સંપાદન કર્યું છે. ભારતને લગતા ભાવુકતાવાદી ખ્યાલો અને આકાંક્ષાઓએ વિવિધ રૂપો ધારણ કર્યાં. અર્થાતુ ભારતીય મૂળ સ્રોતો માટેના અતીતાભિમુખી ઝંખનાભર્યા આકર્ષણે અનેક રૂપો ધારણ કર્યા. અહીં ઇંગ્લેન્ડના ઇન્દ્રિયાતીતાનુભવવાદ (New EnglandTranscendentalism)ને – ખાસ કરીને ઈમર્સન અને થોરોને તેમજ વીસમી સદીનાં થિઓસફિ (બ્રહ્મવિદ્યા), અશ્વોપોસફિ (માનવવિદ્યા) અને વિવિધ પંથો તથા આંદોલનોને યાદ કરવા એટલું પૂરતું છે. જર્મન તત્ત્વચિંતકો પોતાના સમકાલીન ભારતીય વિદ્યાશાસ્ત્રીઓના સંપર્કમાં રહેતા અને તેમનાં ભારતીય તત્ત્વજ્ઞાન વિશેનાં સંશોધનોનો ચીવટથી અભ્યાસ કરતા. આ એક અત્યંત નોંધપાત્ર હકીકત છે. હેગલ (ઈ.સ. ૧૭૭૦-૧૮૩૧) : તે કોલબૂક અને ધુમ્બોલ્ટના સતત સંપર્કમાં રહેતા. કોલબૂકના સાંખ્યદર્શન અને ન્યાયવૈશેષિક દર્શન ઉપરના નિબંધો, હેગલના મતે, સર્વગ્રાહી, પ્રૌઢ અને સૂક્ષ્મગ્રાહી સંશોધનના એક પ્રકારવિશેષનું ઉદાહરણ પૂરું પાડે છે. દાર્શનિક અર્થઘટન અને મૂલ્યાંકન માટે આવા સંશોધનપ્રકારને તે પૂર્વાવશ્યક ગણે છે. આ દર્શનોના બુદ્ધિમત્તાના ઊંચા ધોરણ'ની તે કદર કરે છે, ન્યાયદર્શનમાં પ્રાપ્ત “તાર્કિકરૂપો'ના સ્પષ્ટ વિકાસ પર તે ભાર મૂકે છે અને સાંખ્યદર્શનના ત્રિગુણસિદ્ધાન્તના મહત્ત્વની તે ચર્ચા કરે છે. હુમ્બોલ્ટના ભગવદ્ગીતાવિષયક નિબંધોનો હેગલે પૂરી ગંભીરતાથી અભ્યાસ કર્યો અને તેમની પ્રશંસા પણ કરી. વળી, ઈ.સ.૧૮૨૭માં તેમણે ૧૦૦ પૃષ્ઠોનો વિસ્તૃત સમીક્ષાલેખ લખ્યો. હુમ્બોલ્ટે કરેલા ગીતાના અર્થઘટનનું જ માત્ર તે નિરૂપણ નથી કરતા પરંતુ અધિકતર તો તે ગીતાએ રજૂ કરેલા તત્ત્વજ્ઞાન અને જીવનદર્શન અંગે ચર્ચા પણ કરે છે અને સાથે સાથે ભારતીય પરંપરાનાં યોગ અને સમાધિના કાર્ય તરીકે જેને તે સમજે છે તેનું પણ વિશ્લેષણપૂર્વક નિરૂપણ કરે છે. - હેગલને જેટલું વેદાન્ત જાણવા મળ્યું તેટલું તેમણે જાણ્યું અને તેનું મૂલ્યાંકન પણ કર્યું. હેગલ અનુસાર, ભારતીય ચિંતનની ભૂમિકાનો અન્તર્નિહિત અને વ્યાવર્તક જે સિદ્ધાન્ત છે તે છે દ્રવ્યમયતા અથવા દ્રવ્યતા(substantialitat)નો સિદ્ધાન્ત અર્થાત અન્તસ્તલમાં રહેલા એક અદ્વિતીય દ્રવ્યની એક્તા અને પરમાર્થતાનો સિદ્ધાન્ત. શુદ્ધ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૨ તર્કરહસ્યદીપિકા દ્રવ્યનો અર્થ છે નિરાકાર કેવલ સત્. પોતાની અંદર કે બહાર કોઈ ભેદક આકારો કે લક્ષણો તેને નથી. તે એક અને અદ્વિતીય તત્ત્વ છે જેમાંથી દરેક વસ્તુ ઉત્પન્ન થાય છે અને જેમાં તે વસ્તુ ફરી લય પામે છે અને તે તત્ત્વ આખરે તો એક્સ્ટ્રક્ટ (નિર્વિશેષ. નિરાકાર) એકતા સિવાય બીજું કંઈ નથી. આ જ તો બ્રહ્મની ભારતીય વિભાવના છે. બ્રહ્મનું નિરાકાર અને નિર્વિકલ્પ છે, અનિર્વચનીય અને અચિત્ય છે. તેને વાણીથી વર્ણવવાનો કે તેના વિશે વિચારવાનો કોઈ પણ પ્રયત્ન તેને તેના પોતાના સ્વરૂપથી શ્રુત કરી અમુક વિશેષ અને તુચ્છ પદાર્થમાં પરિવર્તિત કરી દેશે. આ રીતે ભારતીય ચિત્તે એક અદ્વિતીય અને સર્વવ્યાપી સામાન્યરૂપ પરમતત્ત્વ ભણી દોરી જતા માર્ગને શોધી કાઢ્યો છે. પરંતુ ભારતીય ચિત્ત જગતની નક્કર વિશેષતા પ્રતિ પાછા ફરવાનો માર્ગ શોધ્યો નથી. સામાન્ય અને વિશેષ, એક અને અનેક વચ્ચેનો સેતુ તેમજ મેળ ભારતીય ચિત્ત સાધી શક્યું નથી. જે પરિમિત છે, સાન્ત છે તે અસીમ અને અનન્તમાં વિલીન થઈ જાય છે, અને બ્રહ્મન્ “જે કંઈ પરિમિત કે સાન્ત છે તે સર્વની શૂન્યતા” છે. બ્રહ્મની નિર્વિભાગ એકતા અને જગતની અનેકતા એકબીજા ઉપર અસર કરતી નથી અને કરી શકતી નથી તેમજ એકબીજામાં વ્યાપતી નથી અને વ્યાપી શકતી નથી. બ્રહ્મનું અને જગતનો મેળ નહિ પણ જુદાઈ જ કરનાર પરસ્પર નિષેધ અને વ્યાવર્તનમાં જ તેમને જોડવામાં આવ્યા છે, પછી ભલે એનાથી ઊલટું પ્રતિપાદન કરનારાં એક્સ્ટ્રક્ટ વિધાનો ગમે તેટલાં હોય” “... એક અદ્વિતીય પરમ તત્ત્વ સંપૂર્ણપણે સંભારહીન અને એક્સ્ટ્રક્ટ (નિર્વિશેષ-નિરાકાર) હોવાના કારણે જ, તેને પોતાનામાં વિશેષીભવનો (પરિણામો, અવસ્થાઓ, વિશેષો) ન હોવાના કારણે જ, તે પોતે વિશેષીભવનોને પોતાની બહાર પડવા દે છે અને અનિયમિત અસ્તવ્યસ્તતામાં છટકી જવા દે છે. ભારતીય ચિંતનમાં જે પરમ ગંભીરતારૂપ જણાય છે તે જ સાથે સાથે ભારતીય ચિંતનની તાત્ત્વિક ખામી પણ છે. ભારતીય ચિંતનમાં સીમિત અને વિશેષને અતિક્રમી ઉપર ઉઠાયું જ નથી, ખરેખર તો ભારતીય ચિંતનમાં પરિમિત અને વિશેષ તેના પોતાના રૂપમાં શોધાયો જ નથી કે સ્થપાયો જ નથી.” હેગલના મતે, તેની શોધ અને સ્થાપના એ તો માત્ર યુરોપની કઠોર બુદ્ધિ દ્વારા જ સિદ્ધ થઈ છે. ભારતીય ચિંતનમાં સ્વતંત્ર અને અનન્ય વિલક્ષણ વ્યક્તિનું સ્વતઃ કોઈ મૂલ્ય નથી તેનો તેના રૂપે સ્વીકાર અને તેનું તેના રૂપમાં દઢીકરણ ભારતમાં દેખાતું નથી. બ્રહ્મમાં વિલીન થઈ જવું એ જ પરમધ્યેય છે. વ્યક્તિસ્વાતન્યની સભાનતા અને માનવસ્વાયત્તતાની નક્કર ઉત્ક્રાન્તિ બ્રહ્મના સિદ્ધાન્ત સાથે બિલકુલ મેળ ખાતી નથી. આ બધું કહ્યા પછી, હેગલ એ શુદ્ધ દ્રવ્યના, બ્રહ્મના, સિદ્ધાન્તનું મૂલ્ય શું છે તે પણ નીચે પ્રમાણે સમજાવે છે. ભારત એક પ્રાથમિક ભૂમિકા હોવા છતાં શુદ્ધિકર કે Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૭૩ મારણ ઔષધ (antidote)તરીકે કામ કરી શકે છે. અર્વાચીન યુરોપે પસંદ કરેલી દિશામાં થના૨ ભ્રાન્તિઓ અને સ્ખલનોની યાદ તે અમને યુરોપિયનોને કરાવી શકે છે. ખામીઓની પૂર્તિ કરવામાં અને એકાંગી વિકાસને સુધારવામાં તે મદદ કરી શકે છે. હેગલ અનુસાર, યુરોપે કરેલી મુખ્ય ભૂલો છે – તેનો વધુ પડતો સ્વકેન્દ્રીયતાવાદ અને માનવકેન્દ્રીયતાવાદ; કોઈક દૃઢ અધિષ્ઠાન અને સંદર્ભથી પોતાની જાતને અલગ કરવાનું, પોતાની વિશેષતાનું પોતાની સમક્ષ જ પ્રદર્શન કરવાનું અને કેવળ અહંમોહમાં પોતાની જાતને જ ભૂલી જવાનું વલણ... યુરોપીય ચિંતન મિથ્યાભિમાનનો અતિરેક છે. આ મિથ્યાભિમાનથી, આ એકાંગી સ્વકેન્દ્રીયતાથી ઊલટું ઘનિષ્ઠ એકતા ભારતમાં પ્રવર્તે છે. તેમાં મિથ્યાભિમાન નથી. ત્યાં અધિષ્ઠાન છે જેમાં સઘળું મિથ્યાભિમાન નાશ પામે છે. ભારતીય પરંપરા આપણને યુરોપિયનોને જેની સતત યાદ અપાવતી રહે છે તે આ એકતારૂપ-અભેદરૂપ અધિષ્ઠાન છે; તેને જાણી લેવું; વૈયક્તિક ચેતનાને તે નિત્ય, શાન્ત અને શાન્તિપ્રદ એકતામાં અવગાહન કરાવવું, દ્રવ્યમયતાને દઢપણે સ્થાપવી અને તેમાં મિથ્યાભિમાનને તેની સઘળી ચતુરાઈ સાથે ડુબાડી દેવું એ આપણા યુરોપિયનો માટે મહત્ત્વનું છે. શરૂઆતમાં હેગલ માનતા કે ભારતમાં સાચું (real) તત્ત્વજ્ઞાન નથી. પરંતુ પછી કોલબ્રૂકના નિબંધોના અધ્યયનના પરિણામે, હેગલ ભારતીય તત્ત્વજ્ઞાનને સાચા તત્ત્વજ્ઞાન તરીકે ગણવા લાગ્યા. કોલબૂકનો હેવાલ હેગલને એવા સ્પષ્ટ નિર્ણય તરફ દોરી જાય છે કે ભારતમાં ખરું તત્ત્વજ્ઞાન છે, અને ભારતમાં તત્ત્વજ્ઞાનની સિસ્ટિમો છે; તે ઉમેરે છે કે આ સિસ્ટિમો યુરોપમાં પહેલાં જાણીતી ન હતી, અને ધાર્મિક ખ્યાલો સાથે તેમને સેળભેળ કરી દેવામાં આવી હતી. ભારતીયોના ખરા તત્ત્વજ્ઞાનને તેમના ધર્મસંપ્રદાયોથી, યોગપરંપરાથી અને એવી અન્ય બાબતોથી અલગ કરવાનું છે. તે ભારતીય તત્ત્વજ્ઞાન “સુવિકસિત અને નિશ્ચયાત્મક ચિંતનમાંથી પસાર થતો એક માર્ગ છે, એક પ્રસ્થાન છે. આ (ખરા તત્ત્વજ્ઞાન) વિશે અમને યુરોપિયનોને અત્યાર સુધી નહિવત્ જાણવા મળ્યું છે.’ શેલિંગ (ઈ.સ.૧૭૭૫-૧૮૫૪) Darstellung meines Systems der Philosophie (‘તત્ત્વજ્ઞાનની મારી સિસ્ટિમની રજૂઆત') નામના પોતાના પુસ્તકમાં ‘આત્યન્તિક એકતાની સિસ્ટિમ'ના પોતાના વિચારને વિકસાવે છે અને તત્ત્વજ્ઞાનના અંતિમ ધ્યેય તરીકે ઉદાસીનતાના તે બિંદુની ઘોષણા કરે છે જે અદ્વૈત પ૨મ તત્ત્વને નિર્વિભક્ત કે આત્યન્તિક એકતા તરીકે પ્રાપ્ય બનાવે છે. શેલિંગના મતે વેદાન્ત એ સર્વોન્નત ચેતનાદ્વૈતવાદ કે અધ્યાત્મવાદ સિવાય બીજું કંઈ નથી. વેદાન્ત જગતને માયા તરીકે, ભ્રાન્ત સત્ તરીકે જુએ છે. જ્યારે માયા પોતે સ્રષ્ટા સમક્ષ પોતાને પ્રગટ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૪ તર્કરહસ્યદીપિકા કરે છે ત્યારે પરભાવની શક્યતા રૂપે માયાને તે સમજાવે છે, અને પરિણામે જગતને સર્જવાની શક્યતારૂપે તે માયાને ઘટાડે છે. પોતાને અતિક્રમી ઉપર ઊઠવાની, પોતાને વિસરી જવાની પણ નિરપેક્ષ અદ્વૈત પરમ તત્ત્વની સ્વતન્નતા તરીકે પણ તે માયાને સમજાવે છે. માયા નિરપેક્ષ અદ્વિતીય પરમ તત્ત્વને તેના પોતાના કાલાતીત અભેદ રૂપમાંથી વિચલિત પણ કરી દે છે. ક્ષણિક આત્મવિસ્મૃતિના કારણે સ્રષ્ટાના પક્ષે થતા અમુક પ્રકારના કેવળ વિચલન યા પતનના કારણે જગત અસ્તિત્વમાં આવે છે. શોપનહોર (ઈ.સ.૧૭૮૮-૧૮૬૦) જેટલા પ્રમાણમાં ભારત તરફ વળવાનો સંકેત આપે છે તેટલા પ્રમાણમાં યુરોપના કોઈ પણ દાર્શનિકે આપ્યો નથી. તેમને લાગતું હતું કે તેમના તત્ત્વજ્ઞાનના મૂળભૂત ખ્યાલો, અર્થાત ઇચ્છારૂપ અને પ્રતિબિંબરૂપ જગતનો સિદ્ધાન્ત, મૂળભૂત પરમાર્થ એકતાનો સિદ્ધાન્ત, વગેરે ભારતીય ચિન્તનમાં મળી શકે. તેમના અનુસાર, “પરાભૌતિક અત્ત પ્રેરણા કાળનો નિર્દેશ કરતી નથી, અને તેનું મૂળભૂત લક્ષ્ય તો સર્વત્ર એક જ છે: દૈશિક અને કાલિક અનેકતાના આવરણને ભેદી નાખવું તેમ જ ભવ અને દુ:ખના ચક્રમાંથી મુક્તિ આપવી. માયાની ભારતીય વિભાવનામાં, ઉપનિષદોના તત્ સ મહાવાક્યમાં અને પુનર્જન્મમુક્ત શાન્તિના અથવા અનુભવનની અવસ્થામાં પુનર્ગમનના – નિર્વાણના બૌદ્ધ અન્તિમ ધ્યેયમાં આ મધ્યવર્તી મુખ્ય વિચારની દૃષ્ટાન્ત આપવા યોગ્ય અભિવ્યક્તિઓ શોપનહોરને મળી. પોતાના વિચારોને દષ્ટાન્ત આપી સમજાવવા માટે તેમજ અભિવ્યક્ત કરવા માટે પણ આ વિભાવનાઓ અને સૂત્રોનો તે વારંવાર ઉપયોગ કરતા. તે માયાની વિભાવનાને principium individuationisના – વ્યક્તિભેદો કરનાર, વ્યક્તિત્વો ઊભા કરનાર તત્ત્વ'ના પોતાના ખ્યાલની સમાન ગણે છે. શોપનહોર અનુસાર વેદાન્તની માયા અને કાન્ટનો આભાસ ('appearance') એક છે. કેટલીય ભારતીય વિભાવનાઓને શોપનહોર પોતાના ઇચ્છા(will)ના સિદ્ધાન્ત સાથે જોડે છે. આ વિભાવનાઓ નીચે પ્રમાણે છે : વૈદિક મસુનો તેમજ ન્યાયવિશેષિક પ્રયત્નનો ખ્યાલ. સભાનપણે કરાતી ક્રિયાઓમાં જ નહિ પરંતુ અભાનપણે થતી શારીરિક કે જૈવિક પ્રક્રિયાઓમાં પણ પોતાને અભિવ્યક્ત કરતી “ઇચ્છા'ના પોતાના ખ્યાલનું સમર્થન શોપનહોર આ બંને ખ્યાલોમાં શોધે છે. રૂપાલાનની, અર્થાત્ જગત પ્રત્યેની આસક્તિ તેમ જ દુન્યવી વિષયો સાથેના તાદાભ્યીકરણની, બૌદ્ધ વિભાવનામાં “જીવન પ્રત્યેની ઈચ્છા”ના પોતાના ખ્યાલ સાથેનું બરાબર એકસરખાપણું તેમને દેખાય છે. જર્મન છે “બુદ્ધિરહિત વૈયક્તિક ઇચ્છા, તે તે ઇચ્છા છે. જે અનુભવગ્રાહ્યરૂપે પ્રતીત થાય છે.” શોપનહોરને દઢ પ્રતીતિ થઈ હતી કે Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૭૫ “ઇચ્છા”ની તેમની વિભાવનાનો સાંખ્ય પ્રકૃતિની – અર્થાત્ શુદ્ધ ચિતૂપ સાક્ષી પુરુષથી જેનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે તે આંધળી વૈશ્વિક શક્તિની – વિભાવના સાથે ખરા અર્થમાં મેળ છે. શોપનહોરના મતે, જગતનું સર્જન “બ્રહ્મનું એક પાપકાય છે, તેમ છતાં જે બ્રહ્મનું પોતાને જગતરૂપે પ્રગટ કરે છે તે સાચું અને પૂર્ણ બ્રહ્મ નથી. “વેદના સિદ્ધાન્ત પ્રમાણે, બ્રહ્મનુના માત્ર એક ચતુર્થાંશ ભાગે જ જગતનો આકાર ધારણ કર્યો છે, અને તેનો ત્રણ ચતુર્થાંશ ભાગ તો આનંદમય બહ્મ તરીકે જગતથી મુક્ત, પર રહે છે. આ ત્રણ ચતુર્થાંશ બ્રહ્મનું, વધુ યોગ્ય રીતે કહીએ તો જીવન પ્રત્યેની ઇચ્છાની દઢ વિધિ સામે તે ઇચ્છાના નિષેધનું, દશ્ય પ્રતિનિધિ છે સીમિત જગતની સામે વિરોધમાં રહેલું અસીમ આકાશ – જે સીમિત જગતમાં પેલો દઢ વિધિ પોતાને વિષયાકારે પરિણત કરે છે તેમ જ જે સીમિત જગત મૂંઝવી નાખી સ્તબ્ધ કરી દે તેવું પરિમાણ ધરાવતું હોવા છતાં અનંતગણું નાનું છે.” યુરોપીય ભાવુકતાવાદી ધારણાઓને અનુસરી શોપનહોર પણ ભારતને સૌથી પ્રાચીન તેમ જ સૌથી શુદ્ધ પ્રજ્ઞાની ભૂમિ તરીકે જુએ છે, એવી ભૂમિ તરીકે જુએ છે જ્યાં યુરોપિયનો પોતાના મૂળને શોધી શકે, એવી પરંપરા તરીકે જુએ છે જેનાથી નિશ્ચિત રીતે અનેક યુરોપિયનો પ્રભાવિત થયા છે. તેમને ખાતરી થઈ ચૂકી હતી કે ખ્રિસ્તી ધર્મના મૂળ ભારતીય છે. તે ઉપનિષદોને “ઉત્કૃષ્ટપણે ઉદાત્ત માનવીય જ્ઞાન અને પ્રજ્ઞાના ફળરૂપ” ગણતા હતા. પંદરમી સદીમાં ગ્રીક ભાષા સાહિત્યના પુનર્જીવનથી યુરોપિયનોના જીવનમાં જેટલો મહત્ત્વનો ચેતનાનો વિસ્ફોટ થયો હતો તેટલો જ મહત્ત્વનો નૂતન ચેતનાનો વિસ્ફોટ ફરીથી સંસ્કૃત સાહિત્યના પ્રભાવથી થશે એમ તેમને લાગતું હતું. ભારતીય ખ્યાલોને પોતાના ખ્યાલોમાં તેમજ યુરોપીય ચિંતન અને સ્વસમજમાં સમન્વિત કરી એક રસ કરવા માટે શોપનહોરે અભૂતપૂર્વ તત્પરતા દાખવી છે, એટલું નહિ પણ પોતાના ઉપદેશો અને સમસ્યાઓને સમજાવવા ઉદાહરણ તરીકે ઉદ્ધત કરવા માટે, તેમને સ્પષ્ટ આકાર આપવા માટે અને તેમને વિશદ કરવા માટે પણ ભારતીય ખ્યાલોનો ઉપયોગ કરવાની તેમની તત્પરતા અજોડ મેઈનલેન્ડરને (ઈ.સ. ૧૮૭૬) “મરણેચ્છા”ના પોતાના સિદ્ધાન્તનું આવકારલાયક દૃષ્ટાન્ત બૌદ્ધ ધર્મમાં મળ્યું. કે. ઇ. નોયમાને (પ્રસિદ્ધ સંગીતકાર વાઝેરના ઓપેરાચાલક આજેલો નોમાનના પુત્રે) પાલિ પિટકોના અનુવાદો Page #87 -------------------------------------------------------------------------- ________________ તકંરહસ્યદીપિકા કર્યા.વાગ્નરને પણ બૌદ્ધ ધર્મમાં રસ હતો. પી. દાહર્લ્ડ (૧૮૬૫ ૧૯૨૮) અને જી. ગ્રિમ (૧૮૯૮-૧૯૪૫) અગ્રેસર બનવ્ય બૌદ્ધો” હતા,તેમણે ભૌદ્ધ ધર્મ-દર્શન ઉપર લખ્યું છે. ની ૧૮૮૪-૧૯0)એ તેમના સમયમાં ભારતીયવિદ્યાના ક્ષેત્રમાં થયેલાં સંશોધનોમાં ગંભીર અને દાર્શનિક દષ્ટિએ અત્યન્ત કડવો ૨૫ હો. તે સંશોધનોને તેમણે દૃઢ સંકલ્પભાવપૂર્વક એવાં તો આત્મસાત્ કરી લીધાં કે જેથી તેમના પોતાના ચિંતનમાં એક અનોખી વિલક્ષણતા આવી ગઈ. તેમની કૃતિ Die debut der Tragōdie“કરુણાન્ત નાટકનો ઉદ્ભવ')માં બૌદ્ધ ધર્મના સૂચક સંદર્ભો – ઉલ્લેખો આપણને મળે છે. મૂળભૂત બે દષ્ટિકોણો છે જેમાં નિજો માટે ભારતીય ચિંતન સૂચક મહત્ત્વવાળું બન્યું. ભારતીય ચિંતન તેમને એક બાજુ ચડિયાતી “હા ભણિતિ'નાં, અર્થાત આ જગત પ્રત્યેની પ્રતિબદ્ધતાની અને આ જગતના સ્વીકારની ખ્રિસ્તી પરંપરામાં પ્રાપ્ત માત્રા કરતાં તેમની ઊંચી માત્રાનાં, દષ્ટાન્નો પૂરા પાડે છે, તો બીજી બાજુ આ જગતના વધુ પ્રગતિ અને વધુ પ્રશિષ્ટ યા સંસ્કારી નિષેધની, વધુ પરિપક્વપ્રૌઢ નિરાશાવાદની તેમજ શૂન્યવાદની, અભિવ્યક્તિઓ પૂરી પાડે છે. ડૉયસન (૧૮૪૫-૧૯૧૯) જર્મનીના કીલ નામના શહેરમાં તત્ત્વજ્ઞાનની ચેઅર (પીઠ) પર ઈ.સ. ૧૮૮૯માં આરૂઢ થયા. આ ચેઅરને શોભાવનારાઓમાં આજ દિન સુધી ડૉયસન જ એક માત્ર એવા વિદ્વાન રહ્યા છે જે પ્રસિદ્ધ સંસ્કૃત પણ હોય તેમ જ જેમણે પોતાનાં સમય અને શક્તિને ભારતીય તત્ત્વજ્ઞાનને સંપૂર્ણપણે સમર્પિત કરી દીધાં હોય. તેમણે બ્રહ્મસૂત્રશાંકરભાષ્યનો તેમજ સાઠ ઉપનિષદોનો જર્મન અનુવાદ કર્યો. તેમણે શાંકર વેદાન્ત ઉપર Das System des Vedanta નામનો ગ્રન્થ લખ્યો. પ્લેટોના Sophist ઉપર પોતાનો પીએચ.ડી.નાં મહાનિબંધ લખનાર ડૉયસને ભારતીયવિદ્યાવિષયક કાર્ય તેમજ તત્ત્વજ્ઞાનવિષયક કાર્ય બન્નેનું વિવેકવિચારપૂર્વક કરેલું ઘનિષ્ઠ ઓતપ્રોતીકરણ કે અખંડીકરણ ઓગણીસમી સદીના વિદ્વાનોમાં અદ્વિતીય છે. ડૉયસનરચિત Allgemeine Geschichte der Philosophie (1894-1917) કૃતિના છ ગ્રન્થો ભારતીય અને યુરોપીય ચિંતનના ઇતિહાસને સમાનભાવે એકનિષ્ઠાથી નિરૂપે છે. ભારતીય દર્શનોનું નિરૂપણ ચૌદમી સદીના માધવના સર્વદર્શનસંગ્રહના આધારે કરવામાં આવ્યું છે. વ્યવસ્થિત તર્કબદ્ધ દાર્શનિક સાહિત્યની રચના પૂર્વેના પ્રાચીન દાર્શનિક સાહિત્યને લાગેવળગે છે ત્યાં સુધી, ડૉયસનનું વિગતોનું અન્વેષણ આજે પણ નોંધપાત્ર છે. ડૉયસને ભારતમાં લોકપ્રિયતા હાંસલ કરી હતી. તેમની કેટલીય કૃતિઓનો જર્મનમાંથી અંગ્રેજીમાં અને એકનો તો સંસ્કૃતમાં પણ અનુવાદ થયો. નવ્યવેદાન્ત તરીકે જાણીતા બનેલા ચિતનમાં Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૭૭ ડૉયસનની વિચારણા તેમજ અર્થઘટનશૈલી સાથેની સીધી કે આડકતરી સંખ્યાબંધ સમાનતાઓ જોવા મળે છે. તેમણે તુલનાત્મક તત્ત્વજ્ઞાનના વિકાસ માટે પ્રભાવક ઉદાહરણ પુરું પાડ્યું છે. કાન્ટીય અને નવ્યકાન્ટીય વિચારો પ્રત્યે જેમની નિષ્ઠા હતી તે થિયોડોર શેરબામ્સ્કીએ (૧૮૯૬-૧૯૪૨) બૌદ્ધ ન્યાયનું ઉત્કૃષ્ટ અર્થઘટન કર્યું. તેમની કૃતિ Buddhist Logic અત્યંત પ્રસિદ્ધિ પામી. સેન્ટ શાયરે (૧૮૯૯-૧૯૪૧) આધુનિક રૂપલક્ષી (formal) અને પ્રાતીકી (symbolic) તર્કશાસ્ત્ર લાગુ પાડીને ભારતીય તર્કરીતિઓનું વિશ્લેષણ કર્યું. સાંખ્યદર્શનનું ગાર્બેએ કરેલું “ભારતીય બુદ્ધિવાદ” તરીકેનું નિરૂપણ નોંધપાત્ર છે. બ્રાહ્મણગ્રન્થોમાંથી ઉપનિષદો પ્રતિ થયેલ સંક્રમણની એચ.ઓલ્ડનબર્ગની રજૂઆત રસપ્રદ છે. ઇ.ફ્રાઉવલ્ગેરે કરેલું વૈશેષિકદર્શનનું સંશોધન-અધ્યયન અત્યન્ત મહત્ત્વનું છે. Die gesellschaftliche Entwicklung im alten Indien નામના પોતાના ગ્રન્થમાં માર્ક્સવાદી રુબેન પ્રાચીન ભારતના સર્વગ્રાહી સામાજિક ઇતિહાસના માળખાની અંદર ભારતીય તત્ત્વજ્ઞાનનો અહેવાલ આપે છે. હર્મન યાકોબી(૧૮૫૦-૧૯૩૭)એ જૈનધર્મદર્શન ઉપર મહત્ત્વનું કામ કર્યું. તેમણે જૈન આગમગ્રન્થો આચારાંગસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર અને સૂત્રકૃતાંગસૂત્રના અંગ્રેજી અનુવાદો કર્યા. તેમણે કલ્પસૂત્રનો પણ અનુવાદ કર્યો. જૈન વિષયો ઉપર મોટી સંખ્યામાં સંશોધન લેખો લખ્યા. જૈન સમાજે તેમને જૈનદર્શનદિવાકરની ઉપાધિ આપી. તેઓ ભારતમાં બે વાર આવ્યા ૧૮૭૩-૭૪ અને ૧૯૧૩-૧૪માં. ૧૯૧૩-૧૪માં કલકત્તા યુનિવર્સિટીએ તેમને માનદ્ ડૉકટરની પદવી પણ આપેલી. ભારતીય તત્ત્વજ્ઞાન અને અમેરિકન ચિંતકો હાર્વર્ડ વિશ્વવિદ્યાલયે તત્ત્વજ્ઞાનના શિક્ષણમાં ભારતનો સમાવેશ કરવાથી ત્યાંથી તૈયાર થયેલા તત્ત્વચિન્તકોમાં ભારતીય તત્ત્વજ્ઞાન પ્રતિ રુચિ હતી. વિલિયમ જેમ્સ (૧૮૪૨-૧૯૧૦) પોતાનાં વ્યાખ્યાનો અને પ્રકાશનોમાં ઘણીવાર ભારતીય ચિંતનના ઉલ્લેખો કરે છે, જો કે તેમનું વલણ વિશેષતઃ સહાનુભૂતિવાળું નથી. જે રોયસ્ (૧૮૫૫-૧૯૧૬), જી.સન્તયન (૧૮૬૩-૧૯૫૨) અને ડબલ્યૂ. ઇ.હોકિંગે – આ બધા પણ હાર્વર્ડ સાથે જોડાયેલા હતા – ભારતીય ચિંતનમાં ધ્યાન ખેંચે એવો રસ દાખવ્યો છે. હાર્વર્ડ વિશ્વવિદ્યાલયના તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક જે. એચ. વુડ્સે (૧૮૬૪-૧૯૩૫) પોતાની પાંડિત્યની શક્તિઓ પ્રધાનપણે ભારતીય ચિંતનને સમર્પિત કરી દીધી હતી. તેમનું ઉત્કૃષ્ટપણે મહત્ત્વપૂર્ણ પ્રદાન ૧૯૧૪માં The Yoga Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૮ તર્કરહસ્યદીપિકા System of Patanjali શીર્ષક નીચે પ્રકાશિત થયું; તે વ્યાસ અને વાચસ્પતિની ટીકાઓ સાથે યોગસૂત્રોનો અનુવાદ છે. અમેરિકન ચિન્તકો ઉપરની ભારતીય તત્ત્વજ્ઞાનની અસર જાણવા માટે આ પુસ્તક વાંચવું જોઈએ – D.Repeએ લખેલું 42045 The Philosophy of India and Its Impact on American Thought, Springfield, 1970. તર્કરહસ્યદીપિકાનો મારો આ અનુવાદક્લિષ્ટ અને તરજુમિયો ન બની જાય એની પૂરી કાળજી રાખી છે. વાંચતાં જ વાચકને અર્થ સમજાઈ જાય એવો અનુવાદ કરવા કોશિશ કરી છે. તાત્પર્યાર્થીને બરાબર સ્પષ્ટ કરવા પ્રયત્ન કર્યો છે. વિશદતા માટે ટિપ્પણો અને પૂર્તિઓ લખી ચોરસ કૌંસમાં મૂકેલ છે. અર્થવેશદ્ય તો અનુવાદનો પ્રાણ છે. ભારતીય તત્ત્વજ્ઞાનનો આ પ્રસ્તુત ગ્રન્થ ભારતીય તત્ત્વજ્ઞાનના સર્વ જિજ્ઞાસુઓને, વિદ્યાર્થીઓને અને અધ્યાપકોને ઉપયોગી સાબિત થશે. તેનું વાચન વાચકને સંતર્પક બની રહેશે અને અવશ્ય જ્ઞાનલાભ કરાવશે એવો મને પૂર્ણ વિશ્વાસ નગીન જી.શાહ ૨૩, વાલ્વેશ્વર સોસાયટી, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫ વસંતપંચમી, તા.૩૧-૧-૨૦૦૯ Page #90 -------------------------------------------------------------------------- ________________ હરિભદ્રસૂરિકૃત ષદર્શનસમુચ્ચય તેની ટીકા ગુણરત્નસૂરિકૃતિ તર્કરહસ્યદીપિકા અને તે બન્નેનો ગુજરાતી અનુવાદ Page #91 -------------------------------------------------------------------------- ________________ श्रद्धा चेतसः सम्प्रसादः । યોગભાષ્ય ૧.૨૦ दृष्टिरागस्तु पापीयान् दुरुच्छेदः सतामपि । હેમચન્દ્રાચાર્ય अवन्ध्यवाक्या गुरवोऽहमल्पधीरिति व्यवस्यन् स्ववधाय धावति ॥ સિદ્ધસેન દિવાકર नानुपहत्य भूतानि विषयोपभोगः संभवति । सांख्यतत्त्वशैभुट्टी, ५०. Page #92 -------------------------------------------------------------------------- ________________ श्रीहरिभद्रसूरिकृतेन षड्दर्शनसमुच्चयेन सहिता तट्टीका श्रीगुणरत्नसूरिविरचिता तर्करहस्यदीपिका अथ प्रथमोऽधिकारः बौद्धमतम् जयति विजितरागः केवलालोकशाली सुरपतिकृतसेवः श्रीमहावीरदेवः । यदसमसमयाब्धेश्चारुगाम्भीर्यभाजः सकलनयसमूहा बिन्दुभावं भजन्ते ॥१॥ श्रीवीरः स जिनः श्रिये भवतु यत्स्याद्वाददावानले भस्मीभूतकुतर्ककाष्ठनिकरे तृण्यन्ति सर्वेऽप्यहो। संशीतिव्यवहारलुळ्यतिकरानिष्ठाविरोधप्रमा बाधासंभवसंकरप्रभृतयोदोषा: परै रोपिताः ॥२॥ वाग्देवी संविदे नः स्यात्सदा या सर्वदेहिनाम् । चिन्तितार्थान् पिपर्तीह कल्पवल्लीव सेविता ॥३॥ नत्वा निजगुरून् भक्त्या षड्दर्शनसमुच्चये। टीका संक्षेपतः कुर्वे स्वान्योपकृतिहेतवे ॥४॥ શ્રીહરિભદ્રસૂરિકૃત પદર્શનસમુચ્ચય સહિત તેની ટીકા શ્રી ગુણરત્નસૂરિવિરચિત તર્કરહસ્યદીપિકા Page #93 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા પ્રથમ અધિકાર બૌદ્ધમત શ્રી મહાવીરદેવ જયવંત છે. કેિમ? તેનાં કારણો આપીએ છીએ.] તેમણે રાગને સંપૂર્ણપણે જીત્યો છે. તે કેવલજ્ઞાનની જયોતિથી દેદીપ્યમાન છે. તે એટલા બધા મહાન છે કે ઇન્દ્રો તેમની સેવાપૂજા કરે છે. તેમના અનુપમ સિદ્ધાન્તોના સાગરની ચારુતા અને ગંભીરતાનો આશ્રય લેનારા બધા નયો (અર્થાત્ મતો, દષ્ટિઓ) તે સિદ્ધાન્તસાગરનાં બિન્દુઓ બની રહ્યા છે.(૧). તીર્થકર શ્રી મહાવીર અમારા કલ્યાણ માટે હો અર્થાત્ અમારું કલ્યાણ કરો. તેિ તીર્થકર શ્રી મહાવીર કેવા છે?] સમસ્ત કુતર્કરૂપી કાષ્ઠરાશિને બાળીને ભસ્મ કરનારા તેમના સ્યાદ્વાદરૂપી દાવાનળમાં પરવાદીઓએ સ્વિાદ્વાદમાં સંશય, વ્યવહારલોપ, વ્યતિકર, અનવસ્થા, વિરોધ, પ્રમાબાધ, અસંભવ, સંકર આદિ જે દોષો લગાવ્યા છે તે બધા સૂકાં તણખલાંની જેમ જોતજોતામાં બળી જાય છે. (૨). જેની સમ્યફ આરાધના કરવાથી જે કલ્પલતાની જેમ બધી ઇચ્છિત વસ્તુઓને પૂરી પાડે છે તે શ્રુતદેવતા સરસ્વતી સદા અમારા સર્વ સંસારી જીવોના સમ્યકજ્ઞાન માટે હો અર્થાત્ અમને સૌને સમ્યકજ્ઞાન આપો.(૩). હું (ગુણરત્ન) મારા પોતાના ગુરુજનોને ભક્તિપૂર્વક નમસ્કાર કરીને, મારા તથા અન્યના ભલા માટે ષદર્શનસમુચ્ચયની ટીકા સંક્ષેપમાં રચું છું.(૪). 1. इह हि जगति गरीयश्चित्तवतां महतां परोपकारसंपादनमेव सर्वोत्तमा स्वार्थसंपत्तिरिति मत्वा परोपकारैकप्रवृत्तिसारश्चतुर्दशशतसंख्यशास्त्रविरचनाजनितजगज्जन्तूपकारः श्रीजिनशासनप्रभावनाप्रभाताविर्भावनभास्करो याकिनीमहत्तरावचनानवबोधलब्धबोधिबन्धुरो भगवान् श्रीहरिभद्रसूरिः षड्दर्शनीवाच्यस्वरूपं जिज्ञासूनां तत्तदीयग्रन्थविस्तरावधारणशक्तिविकलानां सकलानां विनेयानामनुग्रहविधित्सया स्वल्पग्रन्थं महार्थं सद्भूतनामान्वयं षड्दर्शनसमुच्चयं शास्त्रं प्रारभमाणः शास्त्रारम्भे मङ्गलाभिधेययोः साक्षादभिधानाय संबन्धप्रयोजनयोश्च संसूचनाय प्रथमं श्लोकमेनमाह सद्दर्शनं जिनं नत्वा वीरं स्याद्वाददेशकम् । सर्वदर्शनवाच्योऽर्थः संक्षेपेण निगद्यते ॥१॥ 1. આ જગતમાં મોટા મનવાળા મહાપુરુષોને મન તો પરોપકાર કરવો એ જ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૩ મંગલ સર્વોત્તમ સ્વાર્થલાભ છે એમ વિચારીને ભગવાન શ્રી હરિભદ્રસૂરિએ પરોપકારને જ પ્રવૃત્તિમય જીવનનો એકમાત્ર સાર માન્યો હતો. તેમણે ચૌદ સો શાસ્ત્રોની રચના કરીને જગતના જીવો ઉપર ઉપકાર કર્યો છે. તે તો જિનશાસનના પ્રભાવનારૂપી પ્રભાતને પ્રગટ કરનાર તેજસ્વી સૂર્ય હતા. યાકિની મહત્તરાનાં વચનો ન સમજી શકવાના નિમિત્તથી તે સમ્યગ્દર્શનને પામ્યા હતા. યગ્દર્શનના મોટા મોટા ગ્રન્થોને સમજવાની શક્તિ ન હોવા છતાં ષગ્દર્શનોના સ્વરૂપને સમજવા ઈચ્છનારા બધા જિજ્ઞાસુ વિનેયો ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી પ્રેરાઈને તેમણે અર્થાનુસા૨ી નામવાળું તેમજ પોતાની અંદર ઘણા મહાન અર્થો ધરાવતું ‘ષદર્શનસમુચ્ચય’ નામનું લઘુ શાસ્ર લખ્યું છે. શાસ્ત્રની રચના શરૂ કરતી વખતે શાસ્ત્રના આરંભમાં મંગલ અને અભિધેયનું અર્થાત્ વિષયનું સાક્ષાત્ શબ્દો દ્વારા પ્રતિપાદન કરવા માટે તેમજ સંબંધ અને પ્રયોજનનું પરંપરાથી સૂચન કરવા માટે શ્રી હરિભદ્રસૂરિ આ પ્રથમ શ્લોક કહે છે સ્યાદ્વાદના યથાર્થ વક્તા સદ્દર્શનમય શ્રી વીર જિનને વંદન કરીને બધાં દર્શનોના પ્રતિપાદ્ય અર્થનું અર્થાત્ સિદ્ધાન્તોનું હું સંક્ષેપમાં નિરૂપણ કરું છું.(૧) 2. सत् शश्वद्विद्यमानं छद्मस्थिकज्ञानापेक्षया प्रशस्तं वा दर्शनम् उपलब्धिर्ज्ञानं केवलाख्यं यस्य स सद्दर्शनः । अथवा सत् प्रशस्तं दर्शनं केवलदर्शनं तदव्यभिचारित्वात् केवलज्ञानं च यस्य स सद्दर्शन: सर्वज्ञः सर्वदर्शी चेत्यर्थः, तम् । अनेन विशेषणेन श्रीवर्धमानस्य भगवतो ज्ञानातिशयमाविरबीभवत् । अथवा सद् अर्चितं सकलनरासुरामरेन्द्रादिभिरभ्यर्चितं दर्शनं जैनदर्शनं यस्य स सद्दर्शनस्तम् । अनेन च तदीयदर्शनस्य त्रिभुवनपूज्यतामभिदधानः श्रीवर्धमानस्य त्रिभुवनविभोः सुतरां त्रिभुवनपूज्यतां व्यनक्तीति पूजातिशयं प्राचीकटत् । 2. સદર્શન – જેમનું દર્શન અર્થાત્ ઉપલબ્ધ અર્થાત્ ‘કૈવલ’ નામનું જ્ઞાન સત્ અર્થાત્ સદા વિદ્યમાન છે અથવા આપણા જ્ઞાનની અપેક્ષાએ પ્રશસ્ત છે તે સદ્દર્શન છે અર્થાત્ સદ્દર્શનમય છે. અથવા, જેમનું દર્શન અર્થાત્ કેવલદર્શન અને તેની સાથે અવશ્ય રહેતું હોવાથી કેવલજ્ઞાન પણ સત્ અર્થાત્ પ્રશસ્ત છે તે સદ્દર્શન અર્થાત્ સર્વદર્શી અને સર્વજ્ઞ. આ રીતે આ ‘સદર્શન' વિશેષણનો કેવલજ્ઞાની અથવા સર્વજ્ઞસર્વદર્શી અર્થ કરવાથી ભગવાન વર્ધમાનનો જ્ઞાનાતિશય પ્રગટ થાય છે. અથવા, જેમનું દર્શન અર્થાત્ જૈનદર્શન સમસ્ત નરેન્દ્ર, અસુરેન્દ્ર અને દેવેન્દ્ર વગેરેથી સત્ છે Page #95 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા અર્થાત્ પૂજિત છે તે સદર્શન. આમ “સદર્શન' પદના આ અર્થથી જૈનદર્શનની ત્રિભુવનપૂજ્યતાના કથન દ્વારા જૈનદર્શનની પ્રરૂપણા કરનાર ત્રિભુવનવિભુ શ્રી વર્ધમાનની ત્રિભુવનપૂજ્યતાને સારી રીતે વ્યક્ત કરવામાં આવી છે. આ રીતે ભગવાન વર્ધમાનનો પૂજાતિશય પ્રગટ થઈ જાય છે. 3. तथा जयति रागद्वेषादिशत्रूनिति जिनस्तम्, अनेनापायापगमातिशयमुदबीभवत्। ..3.नि -४ २, द्वेष माहिसमस्त अन्त:शत्रुमाने ती छेतेनछे. આ વિશેષણથી ભગવાન વર્ધમાનનો “અપાયાપગમ' નામનો અતિશય પ્રગટ થાય છે. [અપાય એટલે દોષ. અપગમ એટલે નિરસન યા નાશ. અપાયોનો અપગમ એટલે દોષોનો ક્ષય.] 4. तथा स्यात् - कथंचित् सर्वदर्शनसंमतसद्भूतवस्त्वंशानां मिथ: सापेक्षतया वदनं स्याद्वादः, सदसनित्यानित्यसामान्यविशेषाभिलाप्यानभिलाप्योभयात्मानेकान्त इत्यर्थः । ननु कथं सर्वदर्शनानां परस्परविरुद्धभाषिणामभीष्टा वस्त्वंशाः के सद्भूताः संभवेयुः येषां मिथः सापेक्षतया स्याद्वादः सत्प्रवादः स्यादिति चेत्, उच्यते-यद्यपि दर्शनानि निजनिजमतभेदेन परस्परं विरोधं भजन्ते तथापि तैरुच्यमानाः सन्ति तेऽपि वस्त्वंशा ये मिथः सापेक्षाः सन्तः समीचीनतामञ्चन्ति । तथा हि-सौगतैरनित्यत्वम्, सांख्यैनित्यत्वम्, नैयायिकैवैशेषिकैश्च परस्परविविक्ते नित्यानित्यत्वे, सदसत्त्वे,. सामान्यविशेषौ च, मीमांसकैः स्याच्छब्दवर्ज भिन्नाभिन्ने, नित्यानित्यत्वे, सदसदंशौ,सामान्यविशेषौ,शब्दस्य नित्यत्वं च, कैश्चित् कालस्वभावनियतिकर्मपुरुषादीनि जगत्कारणानि, शब्द-ब्रह्म-ज्ञानाद्वैतवादिभिश्च शब्द-ब्रह्मज्ञानाद्वैतानि चेत्यादयो ये ये वस्त्वंशाः परैरङ्गीक्रियन्ते, ते सर्वेऽपि सापेक्षाः सन्तः परमार्थसत्यतां प्रतिपद्यन्ते निरपेक्षास्त्वन्योन्येन निरस्यमाना नभोनलिनायन्त इत्यलं विस्तरेण । स्याद्वादस्य देशकः सम्यग्रवक्ता स्याद्वाददेशकस्तम् । अनेन च वचनातिशयमचकथत् । 4. स्थावा देश – स्यात भेटले उथंथित अर्थात् सापेक्ष. १६ मेट पहन અર્થાત્ કથન. બધાં દર્શનોએ માનેલા વસ્તુના સભૂત અંશોનું પરસ્પર સાપેક્ષ કથન સ્યાદ્વાદ છે. અર્થાત્ સ્યાદ્વાદ એટલે સત-અસત્ ઉભયરૂપ, નિત્ય-અનિત્ય ઉભયરૂપ, Page #96 -------------------------------------------------------------------------- ________________ મંગલ સામાન્ય-વિશેષ ઉભયરૂપ, વાચ્ય-અવાચ્ય ઉભયરૂપ અનેકાન્ત એવો અર્થ થાય. પ્રશ્ન –જ્યારે બધાં દર્શનો પરસ્પર વિરુદ્ધ કથન કરનારાં છે ત્યારે તે પરસ્પર વિરોધી દર્શનોએ કહેલા તેમને અભિમત, વસ્તુના સભૂત અંશો ક્યા છે જેમનું પરસ્પર સાપેક્ષરૂપે સમન્વયાત્મક કથન કરનારો ચહ્નાદ સત્વવાદ અર્થાત સાચો મત ગણાય? ઉત્તર - જો કે બધાં દર્શનો પોતાના પરસ્પરના મતભેદના કારણે એકબીજાના વિરોધી છે તેમ છતાં એક વાત તો સુનિશ્ચિત છે કે તે દર્શનોએ પોતપોતાના દષ્ટિકોણ મુજબ કહેલા વસ્તુના એવા પણ અંશો છે જે પરસ્પર સાપેક્ષ બનીને સમીચીન બની જાય છે અર્થાતુ અવિરોધી અને યથાર્થ બની જાય છે અને એવા સમન્વિત વસ્તુઅંશોનો પ્રતિપાદક સ્યાદ્વાદ સાચો વાદ યા સિદ્ધાન્ત બની જાય છે. ઉદાહરણાર્થ–બૌદ્ધો વસ્તુને અનિત્ય માને છે જ્યારે સાંખ્ય ચિન્તકો તેને નિત્ય માને છે. નૈયાયિકો અને વૈશેષિકો નિત્ય અને અનિત્યનો, ભાવ અને અભાવનો તથા સામાન્ય અને વિશેષનો આત્મત્તિક ભેદ માને છે. મીમાંસકો વસ્તુને ભિન્નભિન્ન, નિત્યાનિત્ય, અસતુ અને સામાન્યવિશેષ ઉભયરૂપ માનવાછતાં તેમાં સ્વાત’ શબ્દનો પ્રયોગ કરતા નથી, વળી તેઓ શબ્દને સર્વથા નિત્ય જ માને છે. કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ કે પુરુષાર્થ આદિને જગતનું કારણ માનનારા કેટલાક મતવાદીઓ છે. શબ્દાદ્વૈતવાદી વૈયાકરણો એક માત્ર શબ્દને પરમ તત્ત્વ માને છે. બ્રહ્માદ્વૈતવાદી વેદાન્તીઓ એક માત્ર બ્રહ્મનો પરમ તત્ત્વ તરીકે સ્વીકાર કરે છે. વિજ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધો એક માત્ર ક્ષણિક જ્ઞાનને પરમ તત્ત્વ તરીકે સ્વીકારે છે. આમ ભિન્ન ભિન્ન મતવાદીઓ જે જે વસ્તુઅંશોનો અંગીકાર કરે છે અને જેમનું નિરૂપણ કરે છે તે જ વસ્તુઅંશો જયારે વસ્તુસ્થિતિના આધારે પરસ્પર સાપેક્ષરૂપે સમન્વિત થઈ જાય છે ત્યારે તે બધી વસ્તુઅંશો પરમસત્યરૂપ બનીને પોતાના પ્રતિપાદક સ્યાદ્વાદદર્શનને સાચું દર્શન બનાવી દે છે. પરંતુ જો આ વસ્તુઅંશોનો પરસ્પર સમન્વય ન કરવામાં આવે અને તેમને નિરપેક્ષ છોડી દેવામાં આવે તો તે વસ્તઅંશો પરસ્પર વિરોધી બની એકબીજાનું નિરસન કરીને આકાશકુસુમ જેવા અસત્ બની જશે. આિ બધાનું તાત્પર્ય નીચે જણાવીએ છીએ. વસ્તુ પરસ્પર સાપેક્ષ ગુણો અને પર્યાયોરૂપ જેટલા પણ વસ્તુઅંશો છે તે બધાનો એક સમન્વિત અખંડ પિંડ છે. જો વસ્તુનો પ્રત્યેક અંશ એકબીજાની અપેક્ષા રાખવાનું છોડી દે તો તે બધા અંશો પરસ્પર વિરોધી બની એકબીજાનું નિરસન કરી અસત્ જ બની જશે. જયારે દર્શનો પોતપોતે નિરૂપેલા વસ્તુના અંશને જ પૂર્ણ અખંડ વસ્તુ માનવાનો આગ્રહ રાખે છે ત્યારે તેઓ સહજપણે એકબીજાના વિરોધી બની જાય છે. પરંતુ જો પ્રત્યેક દર્શન એમ સમજવા લાગે કે “મેં પ્રતિપાદિત કરેલું વસ્તુનું સ્વરૂપ આ અપેક્ષાથી છે અને બીજા દર્શને પ્રતિપાદિત કરેલું વસ્તુનું સ્વરૂપ બીજી અપેક્ષાથી છે અને એ રીતે Page #97 -------------------------------------------------------------------------- ________________ દ તર્કરહસ્યદીપિકા બીજાં દર્શનોમાં રહેલા સત્યાંશનો આદર કરવા લાગે તો પરસ્પર સાપેક્ષતાના કારણે સમન્વય થઈ જવાથી તેમની વચ્ચેનો વિરોધ મૈત્રીનું રૂપ ધારણ કરી લેશે. વસ્તુના અનેકાન્ત સ્વરૂપ સુધી પહોંચવાનો આ જ એકમાત્ર પ્રશસ્ત માર્ગ છે. આમ પોતે માનેલા એક એક વસ્તુઅંશમાં પૂર્ણતાના મિથ્યા અભિમાનના કારણે બધાં દર્શનો એકબીજાનું ખંડન કરે છે અને પરસ્પર વિરોધી ભાસે છે. પરંતુ તેમણે માનેલા વસ્તુઅંશોની વસ્તુમાં યથાર્થ સ્થિતિ હોવાના કારણે પરસ્પર સાપેક્ષ ભાવથી જ્યારે સમન્વય કરવામાં આવે છે ત્યારે તે જ પરસ્પર સાપેક્ષ વસ્તુઅંશો સમીચીન અર્થાત્ અવિરોધી અને યથાર્થ બની જાય છે અને આવા પરસ્પર સાપેક્ષ વસ્તુઅંશોના પ્રતિપાદક દર્શનો આનાયાસ જ સ્યાદ્વાદના સમર્થક બની જાય છે. તેથી અનેક ધર્મોનું પરસ્પર સાપેક્ષ કથન કરનારો સ્યાદ્વાદ જ સાચો સિદ્ધાન્ત છે.] સ્યાદ્વાદના દેશક અર્થાત્ સમ્યક્ વક્તા સ્યાદ્વાદદેશક છે. આનાથી ભગવાન વર્ધમાનના વચનાતિશયનું કથન થયું. । 5. तदेवं चत्वारोऽत्रातिशयाः शास्त्रकृता साक्षादाचचक्षिरे । तेषां हेतुहेतुमद्भाव एवं भाव्यः यत एव निःशेषदोषशत्रुजेता तत एव सर्वज्ञः । यत एव सर्वज्ञस्तत एव सद्भूतार्थवादी । यत एव सद्भूतार्थवादी, तत एव त्रिभुवनाभ्यर्च्य इति । 5. આ રીતે શાસ્રકારે શ્લોકમાં આવેલા ‘સદ્દર્શન’, ‘જિન’ અને ‘સ્યાદ્વાદદેશક’ વિશેષણો દ્વારા ભગવાન વર્ધમાનના જ્ઞાનાતિશય આદિ ચાર અતિશયોનું સાક્ષાત્ પ્રતિપાદન કર્યું છે.આ અતિશયોનો પરસ્પર કાર્યકારણભાવ આ પ્રમાણે છે – ભગવાન રાગદ્વેષ આદિ બધા અન્તઃશત્રુઓને જીતીને જિન બન્યા છે, તેથી પરિણામે તેમણે જ્ઞાનાવરણરૂપ શત્રુનો પણ ક્ષય કરી નાખ્યો છે એટલે તે સર્વજ્ઞ છે. તે સર્વજ્ઞ હોવાના કારણે યથાર્થવાદી છે અને ભગવાન યથાર્થવાદી હોવાથી જ ત્રિલોકપૂજ્ય છે. 6. एवमतिशयचतुष्टयीप्रवरं वीरं महावीरं वर्तमानतीर्थाधिपतिं श्रीवर्धमानापराभिधानं नत्वा मनसा तदतिशयचिन्तनेन, वाचा तदुच्चारणेन, कायेन भूमौ शिरोलगनेन च प्रणिधायेत्यर्थः । 6. આમ ચાર અતિશયોથી ઉત્કૃષ્ટ, વર્તમાન જિનશાસનના સ્વામી, બીજું નામ ‘વર્ધમાન’ ધરાવતા વીર અર્થાત્ મહાવીર ભગવાનને નમસ્કાર કરીને અર્થાત્ મનથી તેમના અતિશયોનું ચિન્તન કરીને, વચનથી તેમના અતિશયોનું ગાન કરીને તથા Page #98 -------------------------------------------------------------------------- ________________ મંગલ કાયાથી ભૂમિને મસ્તક લગાવી પ્રણામ કરીને શાસ્ત્રકાર ષગ્દર્શનનું સ્વરૂપ કહે છે. 7. एतेनादिमं मङ्गलमभिदधौ । मध्यमङ्गलं तु 'जिनेन्द्रो देवता तत्र रागद्वेषविवर्जित: ' [ षड्द० श्लो० ४५ ] इत्यादिना जिनमतकीर्तनेन कीर्तयिष्यति । अन्त्यमङ्गलं पुनः 'अभिधेयतात्पर्यार्थः पर्यालोच्यः सुबुद्धिभिः ' [ षड्द० श्लो० ८७ ] इत्यत्र सुबुद्धिशब्दसंशब्दनेन वक्ष्यति । 7. આ રીતે પ્રથમ શ્લોકમાં આદિ મંગલ કરવામાં આવ્યું. મધ્યમંગલ તો वैनमतनुं नि३पए। १२ती वषते "जिनेन्द्रो देवता तत्र रागद्वेषविवर्जितः " - अर्थात् જૈનમતમાં રાગદ્વેષરહિત જિનેન્દ્ર દેવતા છે’ આ શ્લોકાંશથી કરવામાં આવશે. तेवी ४ रीते अन्तिभमंगल "अभिधेयतात्पर्यार्थः पर्यालोच्यः सुबुद्धिभिः " - अर्थात् “બુદ્ધિશાળી વાચકોએ આ ગ્રન્થના અભિધેયાર્થ તથા તાત્પર્યાર્થનો વિચાર કરવો જોઈએ’’ — આ શ્લોકાર્ધમાં ‘સુબુદ્ધિ’ શબ્દનો પ્રયોગ કરીને કરવામાં આવશે. ― 8. तस्य त्रविधस्यापि फलमिदम् 'तं मंगलमाईए मज्झे पज्जंतए य सत्थस्स । पढमं सत्थस्साविग्घपारगमणाए निद्दिट्ठं ॥१॥ तस्सेवाविग्घत्थं मज्झिमयं अंतिमं च तस्सेव । अव्वोच्छित्तिनिमित्तं सिस्सपसिस्साइवंसस्स ॥२॥ [विशेषा० गाथा १३-१४] 8. આ ત્રણેય મંગલોનું ફળ આ પ્રમાણે છે – “શાસ્ત્રના આદિમાં, મધ્યમાં અને અન્તમાં મંગલ કરવું જોઈએ. આદિમંગલ નિર્વિઘ્ને શાસ્ત્રના પારને પહોંચવા માટે, મધ્યમંગલ શાસ્ત્રની નિર્વિઘ્ન સ્થિરતા માટે અને અન્તિમમંગલ શિષ્ય-પ્રશિષ્ય આદિની પરંપરામાં શાસ્ત્રની અખંડ ધારા (પઠનપાઠન દ્વારા) ચાલુ રહે તે માટે કરવામાં આવે छे.” [विशेषावश्यम्भाष्य गाथा १३-१४.] 9. 'वीरं नत्वा' इत्युक्तं तत्र क्त्वाप्रत्ययस्योत्तरक्रियासापेक्षत्वात् 'निगद्यते' इति क्रियापदमत्र संबन्धनीयम् । को निगद्यते । सर्वदर्शनवाच्योऽर्थः । सर्वाणि मूलभेदापेक्षया समस्तानि यानि दर्शनानि बौद्धादीनि तैस्तेषां वा वाच्योऽभिधेयोऽर्थो देव-तत्त्व - प्रमाणादिलक्षणः संक्षेपेण समासेन निगद्यतेऽभिधीयते । मयेत्यनुक्तमप्यत्रार्थाद् गम्यते । Page #99 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા 9. શ્લોકમાં ‘વીર નર્વા' કહ્યું છે. વ્યાકરણશાસ્ત્રના નિયમ અનુસાર જે ક્રિયાને ક્વા' પ્રત્યય લાગે છે તે ક્રિયા પછીથી થનારી કોઈ બીજી ક્રિયાની અપેક્ષા રાખે છે. તેથી અહીં “નવા' (‘નમન કરીને) ક્રિયાનો ‘‘નાદ” (“કહેવામાં આવે છે')એ ક્રિયાપદ યા ક્રિયા સાથે સંબંધ જોડવો જોઈએ. શું કહેવામાં આવે છે? બધાં દર્શનોને જે વસ્તુ (અર્થ) કહેવાની છે તે. તેથી સીધો વાક્યર્થ આ પ્રમાણે થશે – “વીર પ્રભુને નમસ્કાર કરીને બૌદ્ધદર્શન આદિ બધાં મૂલદર્શનોમાં પતિપાદિત દેવ, તત્ત્વ અને પ્રમાણ આદિનું સ્વરૂપ સંક્ષેપમાં કહેવામાં આવે છે. જો કે શ્લોકમાં ‘નિદ્યતે' ક્રિયાનો કર્તા થા' (મારા વડે') અનુક્ત છે તો પણ ક્રિયાના સામર્થ્યથી તેનો અધ્યાહાર કરી લેવો જોઈએ. 10. તેને સાક્ષામિથે મખ્યથા, સંવન્યપ્રયોગને તુ સામથ્થવા सर्वदर्शनवक्तव्यदेव-तत्त्वादिज्ञानमुपेयम्, इदं शास्त्रं तस्योपायः, एवमुपायोपेयलक्षणः संबन्धः सूचितो द्रष्टव्यः । प्रयोजनं तु द्वेधा कर्तुः श्रोतुश्च । द्वयमपि द्वेधा – अनन्तरं परंपरं च । कर्तुरनन्तरं प्रयोजनं सत्त्वानुग्रहः । श्रोतुरनन्तरं सर्वदर्शनाभिमतदेव-तत्त्व-प्रमाणादिज्ञानम् ।द्वयोरपि परंपरंपुनर्हेयोपादेयदर्शनानि ज्ञात्वा हेयान्यपहाय, उपादेयं चोपादाय परंपरयानन्तचतुष्टयात्मिका સિદ્ધિતિ 10. આ શ્લોકમાં આચાર્યે બધાં દર્શનોની વાત કહેવાની પ્રતિજ્ઞા કરીને ગ્રન્થનો અભિધેય વિષય બધાં દર્શનોનાં દેવ આદિ તત્ત્વો છે એ સાક્ષાત્ પોતે જ જણાવી દીધું છે. સંબંધ અને પ્રયોજન સામર્થ્યથી જ જ્ઞાત થઈ જાય છે. અહીં બધાં દર્શનોમાં પ્રતિપાદિત દેવતા તથા તત્ત્વ આદિનું યથાર્થ જ્ઞાન જ ઉ૫ય છે અર્થાત પ્રાપ્તવ્ય છે અને આ ગ્રન્થ તે જ્ઞાન મેળવવાનું સાધન હોવાથી ઉપાય છે. આમ ઉપાયોપેયરૂપ સંબંધ સૂચવાય છે. પ્રયોજન બે જાતનું છે – એક ગ્રન્થકારનું અને બીજું શ્રોતાનું (યા વાચકનું). આ બન્ને પ્રયોજનો સાક્ષાત અને પરંપરાના ભેદથી બે બે પ્રકારનાં છે. આ ગ્રન્થને રચવાનું ગ્રન્થકારનું સાક્ષાત્ પ્રયોજન આ છે – તત્ત્વનું સમીચીન જ્ઞાન કરાવી જીવો ઉપર ઉપકાર કરવો. બધાં દર્શનોમાં પ્રતિપાદિત દેવ, તત્ત્વ અને પ્રમાણ આદિના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરવું એ શ્રોતાનું સાક્ષાત્ પ્રયોજન છે. ગ્રન્થકાર અને શ્રોતા બન્નેનું પરંપરાથી પ્રયોજન એક જ છે અને તે આ છે – દર્શનો અંગે હેયઉપાદેયનો વિવેક કરી હેયનો ત્યાગ કરવો અને ઉપાદેયનું ગ્રહણ કરવું અને તે દ્વારા પરંપરાથી અનન્તજ્ઞાન આદિ ચતુષ્ટયરૂપ સિદ્ધિને પ્રાપ્ત કરવી. Page #100 -------------------------------------------------------------------------- ________________ મંગલ 11. नन्वयं शास्त्रकारः सर्वदर्शनसंबन्धीनि शास्त्राणि सम्यक् परिज्ञायैव परोपकाराय प्रस्तुतं शास्त्रं दृब्धवान्, तत्कथमनेनैवेहेदं नाभिदधे-'अमुकममुकं दर्शनं हेयम्, अमुकं चोपादेयम्' इति चेत्, उच्यते-इह सर्वदर्शनान्यभिधेयतया प्रक्रान्तानि, तानि माध्यस्थ्येनैवाभिदधानोऽत्रौचिती नातिक्रामति । 'इदमिदं हेयम्, इदं चोपादेयम्' इति ब्रुवाणस्तु प्रत्युत सतां सर्वदर्शनानां चानादेयवचनो वचनीयतामञ्चति । 11. शं- शास्त्र ४२ ५५० शनीना शाखअन्थोने सारी रीते पूरेपूरा सीने અને સમજીને જ પરોપકાર ખાતર આ શાસ્ત્રગ્રન્થ રચ્યો છે તો તેમણે પોતે જ “અમુક અમુક દર્શન હેય છે અને અમુક અમુક દર્શન ઉપાદેય છે એમ સ્પષ્ટપણે અહીં કેમ ન કહ્યું? સમાધાન -આ ગ્રન્થના નિરૂપ્ય વિષય તરીકે અહીં બધાં દર્શનોનું ક્રમથી કથન કરવું ગ્રન્થકારને ઇષ્ટ છે. તેથી તે પૂર્ણ મધ્યસ્થ ભાવથી તેમનું નિરૂપણ કરે એ જ ઉચિત છે. આનાથી ઊલટું, જો તે પોતાની આ મર્યાદાનું ઉલ્લંઘન કરીને આ દર્શનો હોય છે અને આ ઉપાદેય છે” એ રીતે તેમની હેયોપાદેયતામાં પોતાનો દૃષ્ટિકોણ પ્રગટ કરે તો તટસ્થ સજ્જનો તથા અન્ય દર્શનોના અનુયાયીઓ તેમનાં વચનોનો આદર તો કરશે જ નહિ પણ ઊલટું તેમની નિન્દા જ કરશે. 12. नन्वेवं तहस्याचार्यस्य न परोपकारार्था प्रवृत्तिः । कुत एवं भाषसे। नन्वेष दर्शयामि-ये केचन मादृशाः श्रोतारः स्वयमल्पबुद्धित्वेन हेयोपादेयदर्शनानां विभागं न जानीयुस्तेषां सर्वदर्शनसतत्त्वं निशम्य प्रत्युतैवं बुद्धिर्भवेत्'सर्वदर्शनानि तावन्मिथो विरुद्धाभिधायीनि, तेषु च कतरत्परमार्थसदिति न परिच्छिद्यते । तत्किमेतैर्दर्शनैर्दुर्रानैः प्रयोजनम् । यदेव हि स्वस्मै रोचते तदेवानुष्ठेयम्' इति । एवंविधाश्चाविभागज्ञा अस्मिन्काले भूयांसोऽनुभूयन्ते । तदेवं शास्त्रकारस्य सूरेरुपकाराय प्रवृत्तस्य प्रत्युत प्रभूतानामपकारायापि प्रवृत्तिः प्रबभूव, ततश्च लाभमिच्छतो मूलहानिरजनिष्टेति चेत् । न, शास्त्रकारात् सर्वोपकारायैव प्रवृत्तात् कस्याप्यपकारासिद्धेः । विशेषणद्वारेण हेयोपादेयविभागस्यापि कतिपयसहृदयहृदयसंवेद्यस्य संसूचनात् । तथाहि- सद्दर्शनं जिनं नत्वा “सद्विद्यमाने सत्यै च प्रशस्तार्चितसाधुषु" [अनेकार्थ० १।१०] इत्यनेकार्थनाममालावचनात्, सत्सत्यं न पुनरसत्यं दर्शनं मतं यस्य तम् ।। जिनमिति विशेष्यम् । चतुर्विशतेरपि जिनानामेकतरं( मं) रागादिशत्रुजयात् सान्वयनामानं जिनं वीतरागं नत्वा । एतेन पदद्वयेन चतुर्विंशतेरपि जिनाना Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તર્કરહસ્યદીપિકા मन्योन्यं मतभेदो नास्तीति सूचितम् । तर्हि श्वेताम्बरदिगम्बराणां कथं मिथो मतभेद इति चेत्, उच्यते- मूलतोऽमीषां मिथो न भेदः किन्तु पाश्चात्य एवेति। 12. શંકા – જો આચાર્ય દર્શનોની હેયોપાદેયતા ન દર્શાવે તો તેમની શાસ્ત્રરચનાની પ્રવૃત્તિ પરોપકાર માટે ન ગણાય. શંકાકારને પ્રશ્ન – આમ કહેવાનું કારણ ? શંકાકારનો ઉત્તર – એ હું દર્શાવું છું. જે મારા જેવા મન્દબુદ્ધિ શ્રોતાઓ (વાચકો) છે તેઓ તો પોતાની બુદ્ધિની મન્દતાના કારણે “આ દર્શનો હેય છે અને આ દર્શનો ઉપાદેય છે એ રીતે દર્શનો અંગે હેયોપાદેયતાનો વિવેક કરી શકતા જ નથી. તેથી તેઓ બધાં દર્શનોનું સ્વરૂપ સાંભળીને સ્વાભાવિકપણે એ જ વિચારશે કે “જયારે બધાં દર્શનો પરસ્પર વિરોધી વાતો યા સિદ્ધાન્તો પ્રતિપાદિત કરે છે અને તેથી તેમનામાં કયું દર્શન સાચું અને કયું ખોટું' એ કહેવું જ કઠિન છે ત્યારે તે દર્શનોને જાણવાનું પ્રયોજન શું? તેથી જેને જે દર્શન રુચે તેને તે અનુસરે.' વર્તમાન કાળમાં દર્શનોની હેયોપાદેયતાના વિવેકને ન જાણનાર જ ઘણા લોકો જોવામાં આવે છે. તેથી શાસ્ત્રકાર આચાર્ય પરોપકારાર્થે કરેલી આ પ્રવૃત્તિ વિવેક ન જાણનારા ઘણા લોકોનો અપકાર કરનારી જ સિદ્ધ થઈ. પરિણામે ગ્રન્થકારની લાભાર્થે કરવામાં આવેલી પ્રવૃત્તિ મૂલનો જ નાશ કરનારી સિદ્ધ થઈ. [આ તો વ્યાજલાભ ઇચ્છતો માણસ મૂળ મૂડી પણ ગુમાવે એવો ઘાટ થયો.] સમાધાન - ના, એવું નથી. બધાંના ઉપકાર માટે પ્રવૃત્તિ કરનાર શાસ્ત્રકારથી કોઈનો અપકાર થઈ શકે જ નહિ. આચાર્યે પોતે જ “સદ્દર્શન' આદિ વિશેષણો દ્વારા, દર્શનોમાં ક્યાં છે અને કયાં ઉપાદેય એના વિવેકનું સૂચન પણ ઘણી કુશળતાથી કરી દીધું છે, જે સૂચનને કેટલીક સહૃદય વ્યક્તિઓ જ સમજી શકશે. તે આ પ્રમાણે – આચાર્યે “સદનં નિનં નત્પા' એમ કહ્યું છે. “સત્' શબ્દનો પ્રયોગ અનેકાર્થનામમાલાના વચનાનુસાર [૧.૧૦] “વિદ્યમાન, સત્ય, પ્રશસ્ત, પૂજિત અને સાધુ' એ અર્થોમાં થાય છે. તેથી “સદર્શન' પદનો અર્થ થશે – સત્ અર્થાત્ સત્ય પણ અસત્ય નહિ એવું જેનું દર્શન અર્થાત્ મત છે તે. આમ “સદર્શન' એટલે સાચો મત ધરાવનાર. શ્લોકમાં “જિન” પદ વિશેષ્ય છે. તેનો અકવચનમાં નિર્દેશ કરવામાં આવ્યો છે. તેથી સૂચવાય છે કે ચોવીસે ચોવીસ તીર્થંકર રાગ આદિ શત્રુઓને જીતનારા હોવાથી સાર્થક નામવાળા વીતરાગ જિન છે, એટલે તેમનામાંથી કોઈપણ તીર્થંકર જિનનું ગ્રહણ અહીં કરવું જોઈએ. “સદર્શન” અને “જિન” આ બે પદો દ્વારા એ પણ સૂચવાય છે કે ચોવીસે ચોવીસ તીર્થકર સદૃર્શન હતા અર્થાત્ સમીચીન મતના પ્રકાશક યા પ્રતિપાદક હતા, તેમના શાસનમાં પરસ્પર કોઈ મતભેદ થા વિરોધ નથી. પ્રશ્નતો આજ શ્વેતામ્બર-દિગમ્બર રૂપે ભગવાન મહાવીરના શાસનમાં પરસ્પર જે મતભેદ દેખાય છે તે શાથી છે? ઉત્તર- મૂળમાં તેમનામાં કોઈ ભેદ નથી. જે ભેદ આજ દેખાય Page #102 -------------------------------------------------------------------------- ________________ મંગલ ૧૧ છે તે તો પાછળથી ઊભો થયો છે. આમ “સદર્શન' અને “જિન” એ બે પદો દ્વારા શાસ્ત્રકારે જૈનદર્શનની ઉપાદેયતાનું યા સદર્શનતાનું સૂચન કરી જ દીધું છે. 13. શીશ વિનમ્મ વીશ્મા સ્વયંમૂ:, : MT:, વરીશ્વર: 'મા अउ' इति स्वरत्रययोगे 'ओ' इति सिद्धम्, तानीरयति तन्मतापासनेन प्रेरयतीत्यचि प्रत्ययेऽवीरम्, सृष्टयादिकर्तृब्रह्मकृष्णेश्वरदेवताभिमतमतानां निरासमित्यर्थः । तथा स्याद्वाददेशकम् । स्याद्वादं द्यन्ति छिन्दते "क्वचित्" [ हैम० ५।१।१७१] डः इति डप्रत्यये स्याद्वाददाः तत्तदसद्भूतविरोधादिदूषणोद्घोषणैः स्याद्वादस्य छेदिनः इत्यर्थः । तेषाम् ईं लक्ष्मी महिमानं वा श्यति तत्तदीयमतापासनेन तनूकरोति यत्तत्स्याद्वाददेशम्।कै गैरैशब्दे ।कै कायतीति "क्वचित्" [ हैम० ५।१।१७१] इति डः, कं वचनम्, स्याद्वाददेशं कं वचनं यस्य तम् । अनेन विशेषणेन प्रागुक्तानुक्तानामशेषाणां बौद्धादीनां संभवैतिह्यप्रमाणवादिचरकप्रमुखाणां च मतानामुच्छेदकारि वचनमित्यर्थः । 13. તે જિન કેવા છે? તે જિન અવીર છે. “નત્વાવીરશ્નો અહીં ‘નર્વા અવીરમ્' એ પ્રમાણે પદચ્છેદ કરવો જોઈએ. અવીરનો અર્થ નીચે મુજબ છે – “અવીર'નો પદચ્છેદ અહીં આ+અ+ઉધર એ પ્રમાણે કરવામાં આવ્યો છે. આ એટલે બ્રહ્મા, આ એટલે વિષ્ણુ, અને ઉ એટલે ઈશ્વર અર્થાત મહેશ. આ, અ અને ઉ ત્રણે સ્વરો મળીને સન્ધિના નિયમ અનુસાર “બને છે. જે આ “ઓને અર્થાત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને ઈરયતિ અર્થાત્ તેમના મતનો નિરાસ કરી પ્રેરણા કરે છે અર્થાત હરાવી ભગાડી મૂકે છે તે અવીર ઓિઈ+અ (અચિપ્રત્યય)]. અર્થાત સૃષ્ટિ-સ્થિતિપ્રલયના કર્તા બ્રહ્મા-વિષ્ણુ-મહેશને દેવ માનનારાં દર્શનોનો નિરાસ કરનાર અવીર છે. “સ્યાદ્વાદદે શક’નો પદચ્છેદ અહીં આ પ્રમાણે કરવામાં આવ્યો છે – સ્યાદ્વાદદઈશ+ક. સ્યાદ્વાદને જેઓ ઘન્તિ અર્થાત્ છેદે છે તેઓ “સ્યાદ્વાદદ' છે અર્થાત જે દોષો સ્યાદ્વાદમાં છે નહિ તે વિરોધ આદિ દોષો તેમાં છે એવો ઉદ્ઘોષ કરીને સ્યાદ્વાદનું છેદન કરનારા છે. અહીં તો વરવટુને ધાતુથી ' ' સૂત્ર હિમવ્યાકરણ ૫.૧.૧૭૧] અનુસાર ૩ પ્રત્યય લગાડવાથી ‘?' રૂપ નિષ્પન્ન થાય છે. આ સ્યાદ્વાદદની અર્થાત સ્યાદ્વાદના વિરોધીઓની ઈને અર્થાત લક્ષ્મીને અર્થાત્ મહિમાને જે શ્યતિ અર્થાત્ તેમના મતોનું ખંડન કરીને કૃશ કરે છે તે સ્યાદ્વાદશ (સ્યાદ્વાદદ + ઈ+શ) છે. “જૈ જૈ ? વગેરે ધાતુઓ શબ્દાર્થક છે. વૈ ધાતુથી “વિત્' સૂત્ર હિંમવ્યાકરણ ૫.૧.૧૭૧] અનુસાર ૩ પ્રત્યય લગાડવાથી ‘' શબ્દ બને છે. જેમનું ‘' અર્થાત Page #103 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા વચન “સ્યાદ્વાદદેશ' છે અર્થાત્ સ્યાદ્વાદના વિરોધીઓના મતોનું ખંડન કરી તેમની મહિમાને ક્ષીણ કરનારું છે તે સ્યાદ્વાદદેશક છે. આમ સ્યાદ્વાદદેશકનો અર્થ છે – જેનાં વચનો સ્યાદ્વાદમાં જે વિરોધાદિ દોષો છે જ નહિ તે વિરોધ આદિ દોષોનો આરોપ કરનારા અન્ય મતવાદીઓના સિદ્ધાન્તોનું ખંડન કરે છે તે. આ રીતે સ્યાદ્વાદદેશક' વિશેષણ સ્પષ્ટપણે જણાવે છે કે જિન ભગવાનનાં વચન ઉક્ત યા અનુક્ત બધાં બૌદ્ધાદિ દર્શનોનો તથા સંભવ અને ઐતિધને પ્રમાણ માનનારા ચરક વગેરેના મતોનો ઉચ્છેદ કરનારાં છે. આમ શાસ્ત્રકારે જૈનદર્શન સિવાયનાં અન્ય દર્શનોની હેયતાનું સૂચન કરી જ દીધું છે. 14. “વિનં નવી મા સર્વતનવાવ્યોથે નિદ્યતે'રૂત્યુ ન્યતા છે अत्र च नमनक्रिया प्राक्कालसंबन्धिनी, क्त्वाप्रत्ययस्य प्राक्कालवाचकत्वात्, निगदनक्रिया तु वर्तमानजा । ते चैकेनैव ग्रन्थकृता क्रियमाणे नानुपपन्ने, अपरथा सकलव्यवहारोच्छेदप्रसंगात् । न चैवं भिन्नकालयोः क्रिययोरेककर्तृकता बौद्धमते संभवति, तेन क्षणिकवस्त्वभ्युपगमात् । ततः कश्चिद्बौद्धमतस्य प्रस्तुतग्रन्थस्यादावुक्तत्वेनोपादेयतां मन्येत, तन्निवारणाय प्रागुक्तविशेषणसंगृहीतमपि बौद्धमतनिरसनं पुनरिह सूचितं द्रष्टव्यम् । एतेषां परदर्शनानां निरसनप्रकारो ग्रन्थान्तरादवसेयः । तदेवं जिनस्य विशेषणद्वारेण सत्यदर्शनतां सर्वपरदर्शनजेतृवचनतां चाभिदधता अखिलान्यदर्शनानां हेयता जैनदर्शनस्योपादेयता च सूचिता मन्तव्या । ततो नास्माद् ग्रन्थकारात् सत्यासत्यदर्शनविभागानभिज्ञानामप्यपकार: कश्चन संभवतीति, तद्विभागस्यापि व्यञ्जितવાતું 14. ગ્રન્થકારે પ્રથમ શ્લોકમાં ‘fનનં નવા સર્વદુર્શનવાળ્યોથે નિદ્યતે' અર્થાત જિનપ્રભુને નમસ્કાર કરીને બધાં દર્શનોના વાચ્ય અર્થાત્ પ્રતિપાદ્ય અર્થનું હું નિરૂપણ કરું છું એવી પ્રતિજ્ઞા કરી છે. આનું તાત્પર્ય એ છે કે પહેલાં નમસ્કાર કરીને હવે હું ગ્રન્થનું કથન કરું છું. સ્વી પ્રત્યય અતીતકાલનો વાચક છે, તેથી અહીં નમનક્રિયા પ્રાકૂકાલીન છે તથા ગ્રન્થકથનક્રિયા વર્તમાનકાલીન છે. જૈિન મતમાં આત્માને દ્રવ્યદૃષ્ટિએ નિત્ય પણ માનવામાં આવ્યો છે. તેથી એક જ ગ્રન્થકાર પ્રાકાલીન નમનક્રિયા તથા ઉત્તરકાલીન ગ્રન્થકથનક્રિયાનો કર્તા હોઈ શકે છે, તેમાં કોઈ વિરોધ નથી. જો ભિન્નકાલીન બે ક્રિયાઓને કર્તા એક સંભવતો ન હોય અર્થાતુ પૂર્વ અને ઉત્તર પર્યાયોમાં એક અનુસ્મૃત આત્માનું અસ્તિત્વ ન માનવામાં આવે તો જગતના Page #104 -------------------------------------------------------------------------- ________________ મંગલ ૧૩ બધા વ્યવહારોનો ઉચ્છેદ થઈ જવાની આપત્તિ આવે. [કેમ? કારણ કે એક કર્તા જો ભિન્નકાલીન બે ક્રિયાઓને કરી ન શકતો હોય અને તે અનેક ક્ષણો સુધી ટકતો જ ન હોય તો જગતમાં જણાતા લેણ-દેણ, હિંસક-હિંસ્ય, ગુરુ-શિષ્ય આદિના સઘળા વ્યવહારોનો જ લોપ થઈ જાય. તેથી આત્માને કથંચિત્ નિત્ય માનવો જોઈએ અને તો જ તે બે ભિન્નકાલીન ક્રિયાઓનો કર્તા બની શકે અને જગતના વ્યવહારો ઘટી શકે.] પરંતુ બૌદ્ધ મતમાં ભિન્નકાલીન બે ક્રિયાઓનો એક કર્તા સંભવતો જ નથી કેમ કે બૌદ્ધ મતે વસ્તુ ક્ષણિક છે. [બૌદ્ધ મત અનુસાર જે વસ્તુ જયાં અને જ્યારે ઉત્પન્ન થાય છે તે વસ્તુ ત્યાં જ અને તે જ ક્ષણમાં રહે છે, તે ક્ષણાત્તર અને દેશાત્તરમાં પહોંચી શકતી જ નથી. વો નૈવ ૪ નૈવ યો યુરૈવ તવ સ: ! તેથી આવા નિરન્વય ક્ષણિકવાદમાં કોઈપણ વસ્તુનું બે ક્રિયાઓના કાળ સુધી પહોંચવું સંભવતું જ નથી.] જો કે સ્યાદ્વાદશક' આદિ વિશેષણોથી બૌદ્ધ મતનો નિરાસ થઈ જ જાય છે તેમ છતાં “ત્વા. સર્વનવીર્થ નિરાદ્યતે' આ પ્રતિજ્ઞાવાક્યના વ્યંગ્યાર્થથી બૌદ્ધ મતનો પુનઃ નિરાસ એટલા માટે કરવામાં આવ્યો છે કેમ કે કોઈ એ ન સમજે કે આ ગ્રન્થમાં સૌપ્રથમ બૌદ્ધદર્શનનું જ નિરૂપણ છે એટલે બૌદ્ધ દર્શન જ ઉપાદેય છે. આ બધાં પર અર્થાત જૈનેતર દર્શનોનું ખંડન અન્ય જૈન તર્ક ગ્રન્થોમાં પર્યાપ્ત વિસ્તારથી કરવામાં આવેલ છે એટલે તેને તે ગ્રન્થોમાંથી જાણી લેવું. આમ જિનદેવના દર્શન, સ્યાદ્વાદદેશક આદિ વિશેષણો દ્વારા જિનદેવના દર્શનની (જૈનદર્શનની) યથાર્થતા તેમ જ જિનદેવનાં વચનોનું અન્ય દર્શનો ઉપર વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય જણાવવામાં આવ્યું છે અને તેના દ્વારા જૈનદર્શનની ઉપાદેયતા અને બાકીનાં બધાં દર્શનોની હેયતા સૂચવવામાં આવી છે એમ સમજવું જોઈએ. તેથી દર્શનોની સત્યતા-અસત્યતાનો વિવેક કરવા અસમર્થ અલ્પબુદ્ધિ શ્રોતાઓનો ગ્રન્થકાર વડે કોઈ અપકાર થવાની સંભાવના જ નથી કેમ કે ગ્રન્થકારે સદર્શન અને અસદર્શનનો વિભાગ યા વિવેક પણ સૂચવી દીધો છે. 15. अत्रापरः कश्चिदाह - ननु येषां सत्यासत्यमतविभागाविर्भावके ग्रन्थकारवचसि सम्यगास्था न भवित्री तेषां का वार्तेति । उच्यते- येषामास्था न भाविनी ते द्वेधा - एके रागद्वेषाभावेन मध्यस्थचेतसः, अन्ये पुना रागद्वेषादिकालुष्यकलुषितत्वाद् दुर्बोधचेतसः । ये दुर्बोधचेतसः तेषां सर्वज्ञेनापि सत्यासत्यविभागप्रतीतिः कर्तुं दुःशका किं पुनरपरेणेति तानवगणय्य मध्यस्थचेतस उद्दिश्य विशेषणावृत्त्या सत्यासत्यमतविभागज्ञानस्योपायं प्राह - सद्दर्शनमिति । वीरं कथंभूतम् । सद्दर्शनम् - सन्तः साधवो मध्यस्थचेतस इति यावत् । तेषां दर्शनं ज्ञानम् अर्थात् सत्यासत्यमतविभागज्ञानं यथावदाप्तत्व Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તર્કરહસ્યદીપિકા परीक्षाक्षमत्वेन यस्माद्वीरात् स सद्दर्शनस्तम् । एतेन श्रीवीरस्य यथावदातत्वादिस्वरूपमेव परीक्षणीयम् इति सूचितम् । अथवा, सतां साधूनां दर्शनं तत्त्वार्थश्रद्धानलक्षणं यस्मात् स सद्दर्शनः । अथवा, सन्तो विद्यमाना जीवाजीवादयः पदार्थास्तेषां दर्शनं यथावदवलोकनं पस्माद्वीरात् स सद्दर्शनस्तम् । कुत एवंविधम् । यतः स्याद्वाददेशकं प्रागुक्तस्याद्वादभाषकम् । एवंविधमपि कुतः । इत्याह - यतो जिनं रागद्वेषादिजयनशीलम् । जिनो हि वीतरागत्वादसत्यं न भाषते, तत्कारणाभावादिति भावः। शेषश्लोकव्याख्यानं પ્રવત્ ા 15. અહીં કોઈ શંકા કરે છે–દર્શનોનો સત્ય-અસત્ય એવો વિભાગ કરનાર આ ગ્રન્થકારનાં વચનોમાં જે શ્રોતાઓને સમ્યક્ શ્રદ્ધા ન હોય તેમને દર્શનોની સત્યતાઅસત્યતાનું જ્ઞાન કેવી રીતે થશે? સમાધાન – જેમને શ્રદ્ધા ન હોય એવા શ્રોતાઓ બે પ્રકારના હોઈ શકે– (૧) રાગદ્વેષાદિજન્ય દુરાગ્રહથી રહિત તટસ્થ ચિત્તવૃત્તિ ધરાવનારા અને (૨) રાગદ્વેષાદિથી કલુષિત હોવાના કારણે દુર્બોધ ચિત્ત ધરાવનારા. તેમનામાંથી જે દુર્બોધ ચિત્તવાળા છે તેમને તો ખુદ સર્વજ્ઞ પણ સત્ય-અસત્ય એવા વિભાગનું જ્ઞાન કરાવી ન શકે, તો પછી બીજાઓની તો વાત જ શું? એટલે એવા શ્રોતાઓની ઉપેક્ષા કરીને મધ્યસ્થ યા તટસ્થ ચિત્તવૃત્તિવાળા જિજ્ઞાસુ શ્રોતાઓને લક્ષ્યમાં રાખીને “સદર્શન આદિ વિશેષણોની પુનરાવૃત્તિ કરીને બધાં દર્શનોનો સત્ય-અસત્ય વિવેક કરવાનો ઉપાય ગ્રન્થકાર દર્શાવે છે. મૂલમાં “સદ્દર્શન' એમ કહ્યું છે. વીર કેવા? વીર સદર્શન. “સદર્શન' વિશેષણનો અર્થ આ પ્રમાણે છે – જે ભગવાન વીરના પ્રસાદથી સતુને અર્થાતુ તટસ્થ ચિત્તવૃત્તિવાળા પુરુષોને, તેમનામાં આતની યથાવતુ પરીક્ષા કરવાની શક્તિ હોવાના કારણે, દર્શન અર્થાત્ જ્ઞાન– મતોની સત્યતા-અસત્યતાનું વિવેકજ્ઞાન– ઉત્પન્ન થાય છે તે સદર્શન વીર છે. આ વિશેષણથી સૂચવવામાં આવ્યું છે કે ભગવાન વીરના આપ્તત્વ આદિ સ્વરૂપની જ યથાવતુ પરીક્ષા કરવી જોઈએ. અિર્થાત ભગવાન વીર આપ્તત્વની કઠોર પરીક્ષાને સહી શકે છે, તે તેમાં પાર યા ખરા ઊતરી શકે છે, તેથી આવા વીર પ્રભુના પ્રસાદથી અન્ય સજ્જનોને પણ સત્ય-અસત્યનો વિવેક કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થઈ શકે છે. તેથી ટીકાકાર ગુણરત્નસૂરિ અહીં ભગવાન વીરના આપ્તત્વની પરીક્ષા કરવાનું સૂચવે છે.) અથવા, જે વીરના પ્રસાદથી સતુને અર્થાત Page #106 -------------------------------------------------------------------------- ________________ મંગલ ૧૫ સજ્જનોને દર્શન અર્થાત તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે તે સદર્શન વીર છે. અથવા, જે વીરના પ્રસાદથી સનુ અર્થાત વિદ્યમાન જીવાજીવાદિ તત્ત્વોનું દર્શન અર્થાત અવલોકન થાય છે તે સદર્શન વીર છે. પ્રશ્નવીર પ્રભુ આવા અર્થાત્ સદર્શન કેમ છે? ઉત્તર – વીર પ્રભુ સ્યાદ્વાદના ઉપદેશક છે એટલે સદ્દર્શન છે. વળી, તે વીર પ્રભુ રાગદ્વેષાદિ શત્રુઓ ઉપર જય મેળવનારા છે એટલે તે સત્ય સ્યાદ્વાદના ઉપદેશક છે. જિન વીતરાગ હોવાથી અસત્ય બોલતા નથી, કેમ કે અસત્ય બોલવાનાં કારણો રાગદ્રષ-મોહ અને અજ્ઞાન છે જે તેમનામાં નથી. શ્લોકનાં અન્ય પદોની વ્યાખ્યા પૂર્વવત સમજી લેવી. 16. एवं चात्रैवमुक्तं भवति- ये हि श्रीवीरस्य यथावदाप्तत्वादिपरीक्षा विधास्यन्ते स्याद्वादं च तत्प्रणीतं मध्यस्थतया सम्यगवलोक्य पश्चात् परमतान्यप्यालोकिष्यन्ते ते सत्यासत्यदर्शनविभागमपि स्वयमेवावभोत्स्यन्ते, किमस्मद्वचनस्यास्थाकरणाकरणेनेति । एतेन ग्रन्थकृता स्वस्य सर्वथात्रार्थे माध्यस्थ्यमेव दर्शितं द्रष्टव्यम् । सत्यासत्यदर्शनविभागपरिज्ञानोपायश्च हितबुद्धयात्राभिहितोऽवगन्तव्यः; पुरातनैरपीत्थमेव सत्यासत्यदर्शनविभागस्य करणात् । तदुक्तं पूज्यश्रीहरिभद्रसूरिभिरेव लोकतत्त्वनिर्णये "बन्धुर्न नः स भगवान् रिपवोऽपि नान्ये, साक्षान्न दृष्टचर एकतमोऽपि चैषाम् । श्रुत्वा वचः सुचरितं च पृथग विशेष वीरं गुणातिशयलोलतया श्रिताः स्मः ॥१॥" [लोकतत्त्व० १।३२] "पक्षपातो न मे वीरेन द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥२॥" [लोकतत्त्व० १३८] 16. આ સમજૂતીનો નિષ્કર્ષ યા ફલિતાર્થ એ છે કે જે તટસ્થ જિજ્ઞાસુઓ વીર પ્રભુના આતત્વની યથાવત્ પરીક્ષા કરીને તેમણે પ્રતિપાદિત કરેલા સ્યાદ્વાદ સિદ્ધાન્તનું તટસ્થપણે સારી રીતે અવલોકન કર્યા પછી બીજાં દર્શનોનું અધ્યયન કરશે તેમને Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૬ તર્કરહસ્યદીપિકા દર્શનોના સત્ય-અસત્યનો વિવેક સ્વયં જ અનુભવાશે, એટલે એવા જિજ્ઞાસુ શ્રોતાઓને અમારાં (અર્થાત્ ગ્રન્થકારના) વચનો ઉપર વિશ્વાસ (શ્રદ્ધા) કે અવિશ્વાસ (અશ્રદ્ધા) કરવાની આવશ્યકતા જ નહિ રહે. આ રીતે ગ્રન્થકારે પોતાનાં વચનોમાં વિશ્વાસ (શ્રદ્ધા) કરવા પર બિલકુલ ભાર ન આપીને તેમણે સર્વથા પોતાની પરમ મધ્યસ્થવૃત્તિ જ પ્રકટ કરી છે. અહીં દર્શનોના સત્ય-અસત્ય એવા વિભાગના યા વિવેકના જ્ઞાનના ઉપાયોનું કથન તો માત્ર પરહિતબુદ્ધિથી જ કરવામાં આવ્યું છે, [એમાં કોઈ પણ દર્શન ઉપર સત્યત્વ કે અસત્યત્વનો આરોપ કરવાનો ગ્રન્થકારનો લેશમાત્ર પણ આશય નથી.] પ્રાચીન આચાર્યોએ પણ આ રીતે જ તટસ્થવૃત્તિથી દર્શનોનો સત્ય-અસત્ય વિભાગ કર્યો જ છે. પૂજય શ્રીહરિભદ્રસૂરિએ જ પોતાના લોકતત્ત્વનિર્ણય ગ્રન્થમાં કહ્યું છે કે– ન તો વીર પ્રભુ અમારા બન્યું છે કે ન તો અન્ય હરિ-હર આદિ અમારા દુશ્મન છે, કે નતો એમનામાંના એકને પણ અમે સાક્ષાત જોયા છે. હા, એ બધાએ ઉપદેશેલ શાસ્ત્રોનું શ્રવણ કર્યું છે તથા તે શાસ્ત્રોનો તેમજ તેમના ચરિત્રનો સારી રીતે વિચાર અવશ્ય કર્યો છે. અને એ વિચારના ફળરૂપે અમારી ગુણાનુરાગિણી બુદ્ધિ તથા અમારું ગુણાતિશય પર મુગ્ધ હૃદય મહાવીર પ્રભુના શરણે ગયાં છે. (૧), વીર પ્રત્યે અમને કોઈ પક્ષપાત અર્થાત્ રાગ નથી તેમ જ કપિલ વગેરે પ્રત્યે અમને દ્વેષ પણ નથી. અમારી તો એ સ્પષ્ટ નીતિ રહી છે કે જેનાં વચનો યુક્તિયુક્ત હોય, તર્કશુદ્ધ હોય તેનો આપ્ત તરીકે સ્વીકાર કરવો જોઈએ.(૨).” [લોક્તત્ત્વનિર્ણય, ૧.૩૨ અને ૧.૩૮] . 17. પ્રભુશ્રીદેમજૂપિરભુ વીરસ્તુત "न श्रद्धयैव त्वयि पक्षपातो न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तत्वपरीक्षया तु त्वामेव वीरप्रभुमाश्रिताः स्मः ॥१॥" [મયોપ૦ રૂ. ૨૨ રૂત્તિ ] 11. પ્રભુશ્રી હેમચન્દ્રાચાર્ય પણ વરસ્તુતિમાં કહે છે કે – “હે વીર, મેં શ્રદ્ધાના કારણે તમારા તરફ પક્ષપાત કર્યો નથી કે દ્વેષના કારણે કપિલ વગેરેમાં મેં અરુચિ કરી નથી. તમારા આuપણાની યથાવતુ પરીક્ષા કર્યા પછી જ અમે તમારા શરણે આવ્યા છીએ.” [અયોગવ્યવચ્છેદદ્ધાત્રિશિકા, શ્લોક ૨૯]. 18. નન્વત્ર સર્વતનવાવ્યોડર્થો વ પ્રાન્ત , સ ર સંધ્યાતિન્તિ:, तत्कथं स्वल्पीयसानेन प्रस्तुतशास्त्रेण सोऽभिधातुं शक्यः, जैनादन्यदर्शनानां Page #108 -------------------------------------------------------------------------- ________________ મંગલ ૧૭ परसमयापरनामधेयानामसंख्यातत्वात् । तदुक्तं सन्मतिसूत्रे श्रीसिद्धसेनदिवाकरण "जावइया वयणपहा तावइया चेव हुंति नयवाया। जावइया नयवाया तावइया चेव परसमया ॥१॥" [सन्मति० ३।४७] 18. \5 - 20 ग्रन्थमा अन्थारे सर्वशनीमा प्रतिपादित अर्थन अर्थात् સિદ્ધાન્તોનું નિરૂપણ કરવાની પ્રતિજ્ઞા કરી નિરૂપણનો આરંભ કર્યો છે. પરંતુ સર્વદર્શનો તો અસંખ્યાત છે. તેથી આ પ્રસ્તુત લઘુગ્રન્થ તે બધાં દર્શનોમાં પ્રતિપાદિત અર્થનું નિરૂપણ કેવી રીતે કરી શકશે?, કારણ કે જૈન દર્શનથી ભિન્ન અન્ય પરમતના દર્શનો અસંખ્યાત છે. આ જ વાત શ્રી સિદ્ધસેન દિવાકરે પોતાના સન્મતિસૂત્રમાં આ પ્રમાણે કહી છે- “જેટલા વચનમાર્ગો છે તેટલા નયવાદો છે, અને જેટલા નયવાદો છે तेटमा ५२मतो छ - ५२६शनो छ.” (१). [सन्मति, 3.४७] . 19. व्याख्या- अनन्तधर्मात्मकस्य वस्तुनो य एकदेशोऽन्यदेशनिरपेक्षस्तस्य यदवधारणं सोऽपरिशुद्धो नयः । स एव च वचनमार्ग उच्यते । एवं चानन्तधर्मात्मकस्य सर्वस्य वस्तुन एकदेशानामितरांशनिरपेक्षाणां यावन्तोऽवधारणप्रकाराः संभवन्ति तावन्तो नया अपरिशुद्धा भवन्ति । ते च वचनमार्गा इत्युच्यते । ततोऽयं गाथार्थ:-सर्वस्मिन् वस्तुनि यावन्तो यावत्संख्या वचनपथा वचनानामन्योन्यैकदेशवाचकानां शब्दानां मार्गा अवधारणप्रकारा हेतवो नया भवन्ति तावन्त एव भवन्ति नयवादाः, नयानां तत्तदेकदेशावधारणप्रकारणां वादाः प्रतिपादका: शब्दप्रकाराः ।यावन्तो नयवादा एकैकांशावधारणवाचकशब्दप्रकाराः तावन्त एव परसमयाः परदर्शनानि भवन्ति, स्वेच्छाप्रकल्पितविकल्पनिबन्धनत्वात् परसमयानाम्, विकल्पानां चासंख्यत्वात् । अयं भावः - यावन्तो जने तत्तदपरापरवस्त्वेकदेशानामवधारणप्रतिपादकाः शब्दप्रकारा भवेयुस्तावन्त एव परसमया भवन्ति । ततस्तेषामपरिमितत्वमेव, स्वकल्पनाशिल्पिघटितविकल्पानामनियतत्वात् तदुत्थप्रवादानामपि तत्संख्यापरिमाणत्वादिति । तदेवं गणनातिगा: परसमया भवन्ति। 19. व्याध्या - वस्तु अनन्त यात्म छ. वस्तुना औ५९ मे धन मान्य ધર્મોની અપેક્ષા કર્યા વિના અર્થાત્ નિરપેક્ષપણે “આ ધર્મ જ છે એ જાતનું અવધારણ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તર્કરહસ્યદીપિકા અપરિશુદ્ધ નન્ય છે. તે જ વચનમાર્ગ કહેવાય છે. આમ અનન્તધર્માત્મક વસ્તુના ધર્મોનું અન્યધર્મનિરપેક્ષ અવધારણ કરનારા જેટલા પણ નો સંભવે છે તે અપરિશુદ્ધ નયો છે અર્થાત્ દુર્નયો છે. આ અપરિશુદ્ધ નયોને વચનમાર્ગો કહે છે. તેથી ગાથાનો અર્થ આ છે – વસ્તુમાં જેટલા વચનમાર્ગો અર્થાત્ ક્રમશઃ એક એક ધર્મને લઈને બધા ધર્મોના નિરપેક્ષપણે અવધારણ કરવાના જેટલા શબ્દપ્રયોગો સંભવે છે તેટલા જનયો છે અને તેટલા જ નયવાદો છે. અને જેટલા જ્યવાદો છે અર્થાત્ ક્રમશઃ એક એક ધર્મને લઈને બધા ધર્મોના અવધારણ કરનારા વાચક શબ્દોના જેટલા પ્રયોગપ્રકારો છે તેટલા પરસમયો છે અર્થાત્ પરદર્શનો છે. તેનું કારણ એ છે કે ચિંતકની પોતાની ઇચ્છાથી કલ્પિત શાબ્દિક વિકલ્પો દ્વારા જ પરદર્શનોનું સર્જન થાય છે અને વિકલ્પો તો અસંખ્ય છે. આ બધાનું તાત્પર્ય આ છે - જગતમાં ધર્મોના, ક્રમશ: એક એક ધર્મને લઈને, અવધારણ કરનારા જેટલા શબ્દપ્રયોગો સંભવે છે તેટલાં જ પરદર્શનો છે. તેથી પરદર્શનો અપરિમિત જ છે. પોતાની કલ્પના વડે સર્જકે ઘડેલા વિકલ્પો સ્વયં અપરિમિત છે, એટલે તેમનાથી ઉત્પન્ન થનારા પ્રવાદો પણ તેટલા જ છે. આ રીતે પરસમયો યા પરમતો યા પરદર્શનો ગણ્યા ગણાય નહિ તેટલાં છે. 20. अथवा सूत्रकृदाख्ये द्वितीयेऽङ्गे परप्रावादुकानां त्रीणि शतानि त्रिषष्टयधिकानि परिसंख्यायन्ते । तदर्थसंग्रहगाथेयम् - "असिइसयं किरियाणं अकिरियवाईण होइ चुलसीई। अन्नाणि अ सत्तट्ठी वेणइयाणं च बत्तीसं ॥१॥" સૂત્રનિ ૦ ૨૨૧] 20. અથવા, સૂત્રકૃત નામના બીજા અંગ આગમમાં પરમતવાદીઓના ૩૬૩ પ્રકારો ગણાવ્યા છે. તેમનો સંગ્રહ આ ગાથામાં કરવામાં આવ્યો છે – “ક્રિયાવાદીઓના ૧૮૦ પ્રકારો છે, અક્રિયાવાદીઓના ૮૪ પ્રકારો છે, અજ્ઞાનવાદીઓના ૬૭ પ્રકારો છે તથા વિનયવાદીઓના ૩૨ પ્રકારો છે.” સૂિત્રકૃતાંગનિયુક્તિ ગાથા ૧૧૯] 21. ગયા વ્યાડ્યિા – અત્યધિ શત૬, “રિયાઈ તિ" क्रियावादिनाम् । तत्र क्रियां जीवाद्यस्तित्वं वदन्तीत्येवंशीला: क्रियावादिनः, मरीचिकुमारकपिलोलूकमाठरप्रभृतयः । ते पुनरमुनोपायेनाशीत्यधिकशतसंख्या विज्ञेयाः । जीवाजीवात्रवबन्धसंवरनिर्जरापुण्यापुण्यमोक्षरूपान्नवपदार्थान् परिपाट्या पट्टिकादौ विरचय्य जीवपदार्थस्याधः स्वपरभेदावुपन्यसनीयौ, Page #110 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ મતો ૧૯ तयोरधो नित्यानित्यभेदौ, तयोरप्यधः कालेश्वरात्मनियतिस्वभावभेदाः पञ्च न्यसनीयाः । ततश्चैवं विकल्पाः कर्तव्याः । तद्यथा 'अस्ति जीवः स्वतो नित्यः कालतः' इत्येको विकल्पः । अस्य च विकल्पस्यायमर्थ:-विद्यते खल्वयमात्मा स्वेन रूपेण नित्यश्च कालतः कालवादिनो मते । कालवादिनश्च नाम ते मन्तव्या ये कालकृतमेव जगत्सर्वं मन्यन्ते । तथा च ते प्राहुः- न कालमन्तरेण चम्पकाशोकसहकारादिवनस्पतिकुसुमोद्गमफलबन्धादयो हिमकणानुषक्तशीतप्रपातनक्षत्रचारगर्भाधानवर्षादयो वर्तुविभागसंपादिता बालकुमारयौवनवलीपलितागमादयो वावस्थाविशेषा घटन्ते, प्रतिनियतकालविभागत एव तेषामुपलभ्यमानत्वात्। अन्यथा सर्वमव्यवस्थया भवेत् । न चैतदृष्टमिष्टं वा । अपि च, मुद्गपक्तिरपि नकालमन्तरेण लोके भवन्ती दृश्यते, किंतु कालक्रमेण । अन्यथा स्थालीन्धनादिसामग्रीसंपर्कसंभवे प्रथमसमयेऽपि तस्या भावो भवेत्, न च भवति, तस्माद्यत् कृतकं तत् सर्वं कालकृतमिति । 24. આ ગાથાની વ્યાખ્યા – ક્રિયાવાદીઓના ૧૮૦ ભેદ છે. ક્રિયાનું અર્થાત જીવાદિ તત્ત્વોના અસ્તિત્વનું પ્રતિપાદન કરનારા મરીચિકુમાર, કપિલ, ઉલૂક, માઠર વગેરે ક્રિયાવાદી છે. તેમના ૧૮૦ ભેદ આ રીતે સમજવા જોઈએ – જીવ, અજીવ, આમ્રવ, બન્ધ, સંવર, નિર્જરા, પુણ્ય, પાપ અને મોક્ષ આ નવ તત્ત્વોને પરિપાટી અનુસાર પાટી આદિ ઉપર એક લીટીમાં લખો. જીવ તત્ત્વની નીચે સ્વતઃ અને પરતઃ એ બે ભેદ લખો. પછી સ્વતની નીચે નિત્ય અને અનિત્ય બે ભેદ લખો. તેવી જ રીતે પરત ની નીચે પણ નિત્ય અને અનિત્ય બે ભેદ લખો. આમ નિત્ય, અનિત્ય, નિત્ય, અનિત્ય આ ચારમાંથી પ્રત્યેકની નીચે કાલ, ઈશ્વર, આત્મા, નિયતિ અને સ્વભાવ આ પાંચ ભેદો લખવા જોઈએ. પછી આ પ્રમાણે વિકલ્પો લખવા જોઈએ- જીવ સ્વતઃ નિત્ય છે કાલથી. આ પહેલો વિકલ્પ થયો. આ રીતે જીવની બાબતમાં વસ વિકલ્પ થશે. અને આ જ પ્રમાણે નવ તત્ત્વોની બાબતમાં કુલ ૨૦૪૯ = ૧૮૦ વિકલ્પો યા ભેદો થશે.] આ પહેલા વિકલ્પનો આ અર્થ છે – “જીવ સ્વતઃ પોતાના સ્વરૂપથી વિદ્યમાન છે, નિત્ય છે, તથા કાલને અધીન પ્રવૃત્તિ કરે છે. આ પહેલો વિકલ્પ કાલવાદીનો મત છે. જેઓ સમસ્ત જગતને કાલકૃત માને છે તેમને કાલવાદીઓ માનવા જોઈએ. તેઓ કહે છે કે કાલ વિના ચંપો, અશોક, આંબો વગેરે વનસ્પતિને ફૂલ તથા ફળ આવવાં, હિમકણોથી યુક્ત હિમપાત, નક્ષત્રોનું સંચરણ, ગર્ભાધાન, Page #111 -------------------------------------------------------------------------- ________________ २० તર્કરહસ્યદીપિકા વર્ષા આદિ ઋતુઓનો વિભાગ થવો, બાળપણ, યુવાની તથા ચામડીમાં કરચલીઓ પડવી, માથે પળિયાં આવવાં, વગેરે અવસ્થાઓ ઘટતી નથી, કેમ કે આ બધી અવસ્થાઓ નિયત કાલવિભાગ યા કાલખંડ દ્વારા જ અભિવ્યક્ત થઈ ગૃહીત થાય છે. કાલ ન હોય તો આ અવસ્થાઓમાં બધી અવ્યવસ્થા થાય. પરંતુ આ બધી અવસ્થાઓમાં અવ્યવસ્થા ન તો દેખાય છે કે ન તો ઇષ્ટ છે. જગતમાં મગ કાલ અર્થાત્ કાલક્રમ વિના ચડતા દેખાતા નથી. જો કાલ વિના જ મગ ચડી જતા હોત તો પછી તપેલી, ઈંધન વગેરે સામગ્રી મળતાં જ પ્રથમ ક્ષણે જ મગ ચડી જાત. પરંતુ એવું થતું નથી. તેથી એ નિયમ છે કે જે કૃતક અર્થાત્ કાર્ય છે તે બધુ જ કાલકૃત છે. 22. तथा चोक्तम् "न कालव्यतिरेकेण गर्भबालयुवादिकम् । यत्किंचिज्जायते लोके तदसौ कारणं किल ॥१॥ किंच कालादृते नैव मुद्गपक्तिरपीक्ष्यते । स्थाल्यादिसंनिधानेऽपि ततः कालादसौ मता ॥२॥ कालाभावे च गर्भादि सर्वं स्यादव्यवस्थया । परेष्टहेतुसद्भावमात्रादेव तदुद्भवात् ॥३॥" [ शास्त्रवा० श्लो० १६५- ६८ ] "कालः पचति भूतानि कालः संहरते प्रजाः । कालः सुप्तेषु जागर्ति कालो हि दुरतिक्रमः ॥४॥” [ महाभा०, हारीतसं० ] अत्र परेष्टहेतुसद्भावमात्रादिति पराभिमतवनितापुरुषसंयोगादिरूपहेतुसद्भावमात्रादेव तदुद्भवादिति गर्भाद्युद्भवप्रसङ्गात् । तथा कालः पचति - परिपाकं नयति परिणतिं नयति भूतानि पृथिव्यादीनि । तथा कालः संहरते प्रजाः पूर्वपर्यायात् प्रच्याव्य पर्यायान्तरेण प्रजा लोकान् स्थापयति । तथा काल: सुप्तेषु जागर्ति-काल एव सुप्तं जनमापदो रक्षतीति भावः । तस्माद् हि स्फुटं दुरतिक्रमोऽपाकर्तुमशक्यः काल इति । 22. ऽधुं पाएग छे } – ४गतमा गर्भ, आणपत्र, युवानी वगेरे के ॐ उत्पन्न થાય છે તે બધું કાલથી જ ઉત્પન્ન થાય છે, કાલ વિના ઉત્પન્ન થતું નથી. તેથી કાલ - Page #112 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ મતો ૨૧ સર્વનું કારણ છે. (૧). તપેલી, ઇંધન વગેરે ચડવા માટેની સામગ્રી મળવા છતાં પણ કાલના વિના મગ ચડતા દેખાતા નથી, તેથી માનવું પડે છે કે કાલે જ મગને ચડાવ્યા. (૨), જો બીજાઓએ માનેલાં કારણોની ઉપસ્થિતિ માત્રથી કાર્ય ઉત્પન્ન થતું હોય અને કાલને કારણ ન માનવામાં આવતું હોય તો ગર્ભાધાન આદિની કોઈ વ્યવસ્થા જ નહિ રહે. [અર્થાત્ જો ઋતુકાલની કોઈ અપેક્ષા ન હોય તો માત્ર સ્ત્રીપુરુષના સંયોગથી જ ગર્ભાધાન થઈ જવું જોઈએ. (૩). શાસ્ત્રવાર્તાસમુચ્ચય, શ્લોક ૧૬૫-૧૬૮]. કાલ પૃથ્વી આદિ ભૂતોના પરિણમનનું કારણ છે. કાલ જ પ્રજાનો સંહાર કરે છે. જ્યારે બધાં પ્રાણીઓ ઊંઘતા હોય છે ત્યારે કાલ જાગતો હોય છે. તેથી કાલ દુરતિક્રમ છે અર્થાત તેનો નિરાસ અશક્ય છે. મહાભારત, હારીતસં.] [આ શ્લોકોમાં આવેલા કેટલાક વિશિષ્ટ પદોનો અર્થ નીચે પ્રમાણે છે –] પરેષ્ટહેતુસદ્ધાવમાત્ર= અન્ય ચિંતકોને અભિમત સ્ત્રી-પુરુષના સંભોગરૂપ હેતુની Lપસ્થિતિ માત્રથી, તબુદ્રવત્ = ગર્ભાધાનરૂપ કાર્યની ઉત્પત્તિ થઈ જવાની આપત્તિ આવે. ઋત્વિઃ પતિ = કાલ જ પૃથ્વી આદિ ભૂતોના પરિવર્તનનું કારણ છે. : સંદરતે પ્રજ્ઞા = કાલ જ જીવોને પૂર્વ પર્યાયમાંથી ઉત્તર પર્યાયમાં લઈ જઈ સ્થિર કરે છે અર્થાત્ જીવોમાં પરિણમન કરાવે છે. છેઃ સુષ ના rfd=કાલ જસુમ જનોનું રક્ષણ કરે છે. તેથી સ્પષ્ટ છે કે કાલ દુરતિક્રમ છે, અલંધ્ય છે, અટળ છે. 23. उक्तेनैव प्रकारेण द्वितीयोऽपि विकल्पो वक्तव्यः, नवरं कालवादिन इति वक्तव्य ईश्वरवादिन इति वक्तव्यम् । तद्यथा- अस्ति जीवः स्वतो नित्यः ईश्वरतः । ईश्वरवादिनश्च सर्वं जगदीश्वरकृतं मन्यन्ते । ईश्वरं च सहसिद्धज्ञानवैराग्यधर्मैश्वर्यरूपचतुष्टयं प्राणिनां च स्वर्गापवर्गयोः प्रेरकमिति । तदुक्तम् "ज्ञानमप्रतिघं यस्य वैराग्यं च जगत्पतेः। ऐश्वर्यं चैव धर्मश्च सहसिद्धं चतुष्टयम् ॥१॥" “મજ્ઞો નન્નુરનીશોમાત્મનઃ સુ યો : ईश्वरप्रेरितो गच्छेत् स्वर्ग वा श्वभ्रमेव वा ॥२॥" [પદમા વન રૂ૦ર૮]ફત્યાદ્રિ ! 23. જેમ પહેલો વિકલ્પ કાલવાદીઓની અપેક્ષાએ છે તેમ “મતિ નીવઃ સ્વતો નિત્ય: ધરત:' અર્થાત્ “જીવ સ્વતઃ વિદ્યમાન છે, નિત્ય છે અને ઈશ્વરને અધીન પ્રવૃત્તિ કરે છે' આ બીજો વિકલ્પ ઈશ્વરવાદીઓની અપેક્ષાએ છે. ઈશ્વરવાદીઓ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૨૨ તર્કરહસ્યદીપિકા આખા જગતને ઈશ્વરકૃત માને છે. અને તે ઈશ્વર સહજસિદ્ધ જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ઐશ્વર્ય આ ચારના ધારક છે તથા જીવોને સ્વર્ગ અને નરકમાં જવા પ્રેરનાર છે. તેથી કહ્યું પણ છે કે – જગન્નાથ ઈશ્વરને અપ્રતિહત જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ઐશ્વર્યરૂપ ચતુષ્ટય સહજ જ પ્રાપ્ત છે.(૧). અજ્ઞ જીવ પોતાનાં સુખ અને દુઃખ માટે સ્વયં અસમર્થ છે. ઈશ્વર તેને સુખ-દુઃખ ભોગવવા માટે સ્વર્ગમાં અને નરકમાં જવા પ્રેરે છે. (૨). [મહાભારત, વનપર્વ, ૩૦.૨૮] 24. तृतीयो विकल्प आत्मवादिनाम् । आत्मवादिनो नाम “पुरुष एवेदं સર્વમ્' [ત્રવેઃ પુરુષસૂo ]રૂત્યાદ્રિ પ્રતિપન્ના: 24. ત્રીજો વિકલ્પ આત્મવાદીઓનો મત છે. આત્મવાદીઓ “આ સમસ્ત વિશ્વ પુરુષરૂપ જ છે” [ઋગ્વદ, પુરુષસૂક્ત એમ માને છે. 25. ચતુર્થોવિન્યો નિયતિવાહિનાન્તે દોવાદુનિયતિતત્ત્વन्तरमस्ति यद्वशादेते भावाः सर्वेऽपि नियतेनैव रूपेण प्रादुर्भावमश्नुवते, नान्यथा । तथाहि - यद्यदा यतो भवति तत्तदा तत एव नियतेनैव रूपेण भवदुपलभ्यते, अन्यथा कार्यकारणव्यवस्था, प्रतिनियतरूपव्यवस्था च न भवेत्, नियामकाभावात् । तत एवं कार्यनयत्यतः प्रतीयमानामेनां नियति को नाम प्रमाणपथकुशलो बाधितुं क्षमते।मा प्रापदन्यत्रापि प्रमाणपथव्याघातप्रसङ्गः । तथा चोक्तम् "नियतेनैव रूपेण सर्वे भावा भवन्ति यत् । ततो नियतिजा ह्येते तत्स्वरूपानुवेधतः ॥१॥ यद्यदैव यतो यावत्तत्तदैव ततस्तथा। નિયર્તિ ના ચાયા વનાં વાત ક્ષમ: રા" [શાવા૦ ફો૦ ૨૭૩, ૨૭૪] 25. ચોથો વિકલ્પ નિયતિવાદીઓનો મત છે. નિયતિવાદીઓ આ પ્રમાણે કહે છે – નિયતિ નામનું એક સ્વતન્ત તત્ત્વ છે. નિયતિથી જ બધી વસ્તુઓ નિયત રૂપમાં ઉત્પન્ન થાય છે, અનિયતરૂપમાં ઉત્પન્ન થતી નથી. જે વસ્તુ જે વખતે જેનાથી ઉત્પન્ન થાય છે તે વસ્તુ તે વખતે તેનાથી નિયતરૂપમાં જ ઉત્પન્ન થતી દેખાય છે. જો નિયતિતત્ત્વ ન હોય તો જગતમાં કાર્યકારણની વ્યવસ્થા અને વસ્તુઓના નિયત Page #114 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ મતો નિશ્ચિત સ્વરૂપની વ્યવસ્થા જ પડી ભાંગે કેમ કે તે વ્યવસ્થાની નિયામક નિયતિનો અભાવ છે. આ રીતે જયારે કાર્યોની નિયત વ્યવસ્થા જ નિયતિ તત્ત્વના અસ્તિત્વનું સૌથી મોટું સાધક પ્રમાણ છે ત્યારે કયો તાર્કિક આ નિયતિ તત્ત્વના અસ્તિત્વનો નિષેધ કરી શકે? જો પ્રતીતિસિદ્ધ વસ્તુનો એક સ્થાને લોપ કરવામાં આવે તો અન્યત્ર સઘળાં સ્થાનોએ તેમ કરવું પડે અને પરિણામે પ્રમાણમાર્ગનો જ લોપ થઈ જવાની આપત્તિ આવે. કહ્યું પણ છે કે – જગતની બધી વસ્તુઓ પોતપોતાના નિયત સ્વરૂપે જ ઉત્પન્ન થાય છે, તેથી તે બધી નિયત સ્વરૂપવાળી હોવાના કારણે નિયતિથી ઉત્પન્ન થયેલી છે. આ આખું જગત નિયતિતત્ત્વથી અનુસ્મૃત છે, વ્યાપ્ત છે એટલે તેની સાથે તાદામ્ય પામીને નિયતિમય બની ગયું છે (૧). જે વસ્તુને જે સમયે જેનાથી જે સ્વરૂપમાં ઉત્પન્ન થવાનું છે તે વસ્તુ તે સમયે તેનાથી તે જ સ્વરૂપમાં નિયતપણે ઉત્પન્ન થાય છે. આ રીતે અબાધિત પ્રમાણથી સિદ્ધ નિયતિના અસ્તિત્વનો નિષેધ કોણ કરી શકે? નિયતિ સર્વતઃ નિબંધ છે. (૨) [શાસ્ત્રવાર્તાસમુચ્ચય, શ્લોક ૧૭૩-૧૭૪]. 26. પશ્ચનો વિ: સ્વમાવવાનામ્ સ્વમાવવાદ્રિનો દેવાદુ– इह वस्तुनः स्वत एव परिणतिः स्वभावः सर्वे भावाः स्वभाववशादुपजायन्ते। तथाहि-मृदः कुम्भो भवति न पटादिः, तन्तुभ्योऽपि पट उपजायते न घटादिः। एतच्च प्रतिनियतं भवनं न तथास्वभावतामन्तरेण घटासंटङ्कमाटीकते । तस्मात् सकलमिदं स्वभावकृतमवसेयम् । तथा चाहुः "कः कण्टकानां प्रकरोति तैक्ष्ण्यं, विचित्रभावं मृगपक्षिणांच। स्वभावतः सर्वमिदं प्रवृत्तंन कामचारोऽस्ति कुतः प्रयत्नः॥१॥" [વુa૦ ૧૬૨] "बदर्याः कण्टकस्तीक्ष्ण ऋजुरेकश्च कुञ्चितः। फलं वर्तुलं तस्या वद केन विनिर्मितम् ॥२॥" [adq૦ રાર૨]ફત્યાદ્ધિા 26. પાંચમો વિકલ્પ સ્વભાવવાદીઓનો મત છે. સ્વભાવવાદીઓ કહે છે કે વસ્તુઓ પોતે પોતાની મેળે જ પરિવર્તન પામવાના સ્વભાવવાળી છે. બધી વસ્તુઓ પોતાના પરિણમનસ્વભાવના કારણે જ ઉત્પન્ન થાય છે. ઉદાહરણાર્થ – માટીમાંથી ઘડો જ બને છે, કાપડ બનતું નથી; સૂતરમાંથી કાપડ જ બને છે, ઘડો બનતો નથી. અમુકમાંથી અમુકનું જ ઉત્પન્ન થવું એવો પ્રતિનિયત કાર્યકારણભાવ વસ્તુના પોતાના Page #115 -------------------------------------------------------------------------- ________________ ૨૪ તર્કરહસ્યદીપિકા સ્વભાવ વિના ઘટતો નથી. તેથી સમસ્ત જગત પોતાના સ્વભાવથી જ જેવું છે તેવું ઉત્પન્ન થયેલું છે. કહ્યું પણ છે કે આ આખું જગત પોતાના સ્વભાવથી જ પોતાની બધી પ્રવૃત્તિ કરી રહ્યું છે, તેમાં બીજા કોઈની ઇચ્છા કે પ્રયત્નનો કોઈ હસ્તક્ષેપ નથી. કાંટાઓમાં અણિયાળાપણું યા તીક્ષ્ણતા કોણે પેદા કરી ? અર્થાત્ કાંટાઓને ઘસીને અણીદાર કોણે બનાવ્યા ? પશુપક્ષીઓના વિચિત્ર સ્વભાવો કોણે કર્યા ? [એ બધું તેમના પોતપોતાના સ્વભાવથી જ છે, બીજા કોઈએ કર્યું નથી.] (૧) [બુદ્ધચરિત, ૯.૬૨]. બોરડીના કંઈક સીધા અને કંઇક વળેલા તીક્ષ્ણ કાંટા કોણે બનાવ્યા ? વળી, બોરડીનાં ગોળ મીઠાં ફળ કોણે બનાવ્યાં ? [એ તો બોરડીના કાંટા અને ફળના સ્વભાવની જ લીલા છે.] (૨). (૧) [લોકતત્ત્વનિર્ણય, ૨.૨૨]. - 27. અપિ =, આસ્તામન્યહ્રાર્થનામિદ મુાપત્તિપિ ન સ્વમાવमन्तरेण भवितुमर्हति । तथाहि - स्थालीन्धनकालादिसामग्रीसंभवेऽपि न कंकटुकमुद्गानां पक्तिरुपलभ्यते, तस्माद् यद्यद्भावे भवति तत्तदन्वयव्यतिरेकानुविधायि तत्कृतमिति स्वभावकृता मुद्गपत्तिरप्येष्टव्या । ततः सकलमेवेदं वस्तुजातं स्वभावहेतुकमवसेयमिति । 27. અન્ય કાર્યોની વાત તો જવા દો, મગનું ચડવું પણ સ્વભાવ વિના શક્ય નથી. તપેલી, ઇંધન, કાલ આદિ સામગ્રી હાજર હોવા છતાં પણ કોરડું (ગાંગડું) મગ ચડતા નથી. તેથી સ્પષ્ટ થાય છે કે જેનામાં ચડવાનો સ્વભાવ હોય તે જ ચડે છે, અન્ય નહિ, જેના હોતાં કાર્ય ઉત્પન્ન થાય અને જેનો અભાવ હોતાં કાર્ય ઉત્પન્ન ન થાય તેને કાર્યનું કારણ ગણાય. સ્વભાવ હોતાં મગ ચડે છે અને સ્વભાવ ન હોતાં મગ ચડતા નથી, એટલે મગના ચડવાનું કારણ સ્વભાવ છે એમ સમજવું જોઈએ. તેવી જ રીતે સ્વભાવ સાથે બધી કાર્યોત્પત્તિનો અન્યવય-વ્યતિરેક સંબંધ હોવાથી બધાં કાર્યોને સ્વભાવકૃત રામજવાં જોઈએ. આમ જગતની બધી વસ્તુઓ સ્વભાવકૃત છે. 28. तदेवं स्वत इति पदेन लब्धाः पञ्च विकल्पाः । एवं च परत इत्यनेनापि पञ्च लभ्यन्ते : परत इति परेभ्यो व्यावृत्तेन रूपेणात्मा विद्यते । यतः प्रसिद्धमेतत्- सर्वपदार्थानां परपदार्थस्वरूपापेक्षया स्वरूपपरिच्छेदो यथा दीर्घत्वाद्यपेक्षया हस्वत्वादिपरिच्छेदः, एवमात्मनि स्तम्भादीन् समीक्ष्य तद्व्यतिरिक्तबुद्धिः प्रवर्तते । अतो यदात्मनः स्वरूपं तत् परत एवावधार्यते न स्वत इति । एवं नित्यत्वापरित्यागेन दश विकल्पा लब्धाः । एवमनित्यपदेनापि, सर्वेऽपि मिलिता त्रिंशतिः । एते च जीवपदार्थेन लब्धा: । Page #116 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ મતો ૨૫ एवमजीवादिष्वष्टसु पदार्थेषु प्रत्येकं विंशतिविंशतिर्विकल्पा लभ्यन्ते । ततो विंशतिर्नवगुणिता शतमशीत्युत्तरं क्रियावादिनां भवति । 28. આમ “સ્વત:' પદને કાલ, નિયતિ આદિ સાથે ક્રમથી જોડવાથી પાંચ વિકલ્પો થાય છે. તેવી જ રીતે પરતઃ' પદને કાલ, નિયતિ આદિ સાથે ક્રમશઃ જેડવાથી પણ પાંચ વિકલ્પો મળે છે. આત્મા(જીવ)ને લઈને પરત પદને કાલ આદિ સાથે ક્રમશઃ જો ડવાથી પાંચ વિકલ્પો બને છે. આત્મા પરતઃ અર્થાત્ પરથી (અનાત્મથી) વ્યાવૃત્તરૂપે અસ્તિત્વ ધરાવે છે. એ તો પ્રસિદ્ધ જ છે કે બધી વસ્તુઓના સ્વરૂપનો નિશ્ચય પરવસ્તુઓના સ્વરૂપની અપેક્ષાએ અર્થાતુ પરવસ્તુઓના સ્વરૂપની વ્યાવૃત્તિ કરીને જ થાય છે. ઉદાહરણાર્થ, દીર્ઘત્વ આદિની અપેક્ષાએ અર્થાત્ દીર્ઘત્વ આદિની વ્યાવૃત્તિ દ્વારા હ્રસ્વત્વ આદિના સ્વરૂપનો નિશ્ચય થાય છે. તેિવી જ રીતે બધી વસ્તુઓના સ્વરૂપનો નિર્ણય પરવસ્તુના સ્વરૂપના નિશ્ચયની અપેક્ષા રાખે છે.] આ રીતે જ તન્મ આદિ જડ વસ્તુઓની સમીક્ષા કર્યા પછી જ આત્મા તેમનાથી વ્યતિરિક્ત છે, ભિન્ન છે એવી બુદ્ધિ જન્મે છે. તેથી આત્માના સ્વરૂપનો નિશ્ચય પર અર્થાત અનાત્મ વસ્તુઓના સ્વરૂપનો નિર્ણય કર્યા પછી આત્મા તેમનાથી વ્યાવૃત્ત છે, ભિન્ન છે એ જાતની બુદ્ધિ થયા પછી થાય છે. પરવસ્તુથી બિલકુલ નિરપેક્ષપણે અર્થાત્ કેવળ સ્વતઃ જ કોઈ પણ વસ્તુનો નિર્ણય સંભવતો નથી. તેથી એ નિષ્કર્ષ નીકળ્યો કે આત્માનું જ સ્વરૂપ છે તેનો નિશ્ચય પરત જ થાય છે, સ્વતઃ થતો નથી. આમ “નિત્ય' પદના “સ્વતઃ અને પરતઃ' આ બે ભંગોને કાલ આદિ સાથે ક્રમથી જોડવાથી દસ વિકલ્પો થાય છે. તેવી જ રીતે “અનિત્ય પદના પણ દસ વિકલ્પો સમજવા જોઈએ. બન્ને મળીને કુલ વીસ વિકલ્પો થયા. જેવી રીતે આ વીસ વિકલ્પો જીવ તત્ત્વને લઈને થાય છે તેવી જ રીતે અજીવ આદિ અન્ય આઠ તત્ત્વોને લઈને વીસ વીસ વિકલ્પો થાય છે. આમ વીસ વિકલ્પોને નવ તત્ત્વો વડે ગુણતાં ક્રિયાવાદીઓના ૧૮૦ભેદ થાય છે. 29. तथा न कस्यचित् प्रतिक्षणमवस्थितस्य पदार्थस्य क्रिया संभवति उत्पत्त्यनन्तरमेव विनाशादित्येवं ये वदन्ति ते अक्रियावादिन आत्मादिनास्तित्ववादिन इत्यर्थः । ते च कोलकाण्ठेविद्विरोमकसुगतप्रमुखाः । तथा चाहुरेके ક્ષછિવિ સર્વસંમસ્થિરni jodયા भूतिर्ये( 3 )षां क्रिया सैव कारणं सैव चोच्यते ॥१॥" 29. અક્રિયાવાદીઓ ક્રિયાનો અર્થાત્ અસ્તિત્વનો સર્વથા ઉચ્છદ યા અભાવ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૨૬ તર્કરહસ્યદીપિકા માને છે. તેમનું કહેવું છે કે બધી વસ્તુઓ ક્ષણિક છે. કોઈપણ ક્ષણિક વસ્તુની બીજી ક્ષણે સત્તા રહેતી નથી કારણ કે ઉત્પત્તિ થતાંવેત જ તેનો નાશ થઈ જાય છે. તેથી ક્ષણિક વસ્તુમાં ક્રિયાની અર્થાત અસ્તિત્વની યા સ્થિતિની સંભાવના જ નથી. અને એટલે જ અક્રિયાવાદીઓ આત્મા આદિ નિત્ય યા સ્થિર વસ્તુઓનું અસ્તિત્વ માનતા નથી. કોકુલ, કાઠેવિ, વિરોમક, સુગત વગેરે મુખ્ય અક્રિયાવાદીઓ છે. તેમનામાંથી કોઈકે કહ્યું છે કે– બધા સંસ્કારો યા પદાર્થો ક્ષણિક છે, અસ્થિર અર્થાત ક્ષણિક વસ્તુઓમાં ક્યિા ક્યાંથી સંભવે? તેથી આ બધી ક્ષણિક વસ્તુઓની બાબતમાં તો જે ભૂતિ અર્થાત્ ઉત્પત્તિ છે તે જ ક્રિયા અર્થાત્ સ્થિતિ છે અને તે જ કારણ યા કારક છે.”(૧) 30. પતેષાં ચતુરતિર્મવતિ રામુનપાન કૃધ્યા– પુષ્કાપુથवर्जितशेषजीवाजीवादिपदार्थसप्तकन्यासः, तस्य चाधः प्रत्येकं स्वपरविकल्पोपादानम्, असत्त्वादात्मनो नित्यानित्यविकल्पौ न स्तः, कालादीनां पञ्चानामधस्तात् षष्ठी यदृच्छा न्यस्यते । इह यदृच्छावादिनः सर्वेऽप्यक्रियावादिनस्ततः प्राग्यदृच्छा नोपन्यस्ता । तत एवं विकल्पाभिलापः- 'नास्ति जीवः स्वतः कालतः' इत्येको विकल्पः । अयं भावः- इह पदार्थानां लक्षणतः सत्ता निश्चीयते कार्यतो वा । न चात्मनस्तादृगस्ति लक्षणं येन तत्सत्ता प्रतिपद्येमहि । नापि कार्यमणूनामिव महीधादि संभवति, अतो नास्त्यात्मेति । एवमीश्वरादिवादिभिरपि यदृच्छापर्यन्तैर्विकल्पा वाच्याः । सर्वेऽपि मिलिताः षड्विकल्पाः । अमीषां च विकल्पानामर्थः प्राग्वद्भाવનઃ . 30. અક્રિયાવાદીઓના ચોરાશી ભેદો છે. તે ચોરાશી ભેદો આ રીતે સમજવાપુણ્ય અને પાપને છોડીને બાકીના જીવ, અજીવ આદિ સાત પદાર્થોને લખો. પછી તે દરેકની નીચે સ્વ અને પર એમ બે બે વિકલ્પો લખો. અક્રિયાવાદીઓ આત્મા આદિ નિત્ય પદાર્થોનું અસ્તિત્વ માનતા ન હોવાથી નિત્ય અને અનિત્યથી થતાં બે બે વિકલ્પો થશે નહિ. પ્રત્યેક સ્વ અને પરની નીચે કાલ આદિ પાંચ અને છઠ્ઠી યદચ્છા લખો. આમ ચોરાશી ભેદો થાય છે.] બધા યદચ્છાવાદીઓ અક્રિયાવાદી હોવાથી પહેલાં ગણાવેલા ક્રિયાવાદીઓના ભેદોની ગણનામાં યદચ્છાથી થતા ભેદો થા વિકલ્પો ગણાવ્યા નથી. અક્રિયાવાદીઓનો પ્રથમ વિકલ્પ (ભેદ) નાસ્તિ નીવ: સ્વત: પ્રાત:' અર્થાત્ “જીવ સ્વતઃ નથી કાલની દષ્ટિએ આ રીતનો થાય છે. તેનું તાત્પર્ય આ છે – પદાર્થોની સત્તાનો નિશ્ચય કાં તો લક્ષણ અર્થાત્ અસાધારણ ધર્મથી થાય છે કાં તો તેમનાં કાર્યો દેખીને થાય છે. પરંતુ આત્માનું કોઈ અસાધારણ લક્ષણ નથી જેનાથી તેની સત્તા Page #118 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ મતો ૨૭ પુરવાર કરી શકાય. જગતમાં પર્વત આદિ ધૂળ કાર્યોને જોઈને તે સ્થળ કાર્યોના ઉત્પાદક કારણ તરીકે સૂક્ષ્મ પરમાણુઓનું અનુમાન થઈ શકે છે, પરંતુ આત્માનું કોઈ સ્થૂળ કાર્ય આપણને દષ્ટિગોચર થતું નથી કે જેને આધારે આપણે આત્માનું અનુમાન કરી શકીએ. આમ પ્રત્યક્ષ અને અનુમાનોનો વિષય ન હોવાથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી. તેથી આત્મા નથી. આ જ રીતે ઈશ્વરથી યદચ્છા સુધીના વિકલ્પોની અપેક્ષાએ નાસ્તિ'ની મીમાંસા કરી લેવી જોઈએ, આ કાલ આદિના મળીને જે છે વિકલ્પો થાય છે તેમાંથી પાંચનો અર્થ તો પહેલાની જેમ જ સમજી લેવો. 31. नवरं यदृच्छात इति यदृच्छावादिनां मते यदृच्छा ह्यनभिसंधिपूर्विकार्थप्राप्तिः । अथ के ते यदृच्छावादिनः ? उच्यते-इह ये भावानां संतानापेक्षया न प्रतिनियतं कार्यकारणभावमिच्छन्ति किन्तु यदृच्छया ते यदृच्छावादिनः । ते ह्येवमाहुः- न खलु प्रतिनियतो वस्तूनां कार्यकारणभावस्तथा प्रमाणेनाग्रहणात् । तथाहि-शालूकादपि जायते शालूको गोमयादपि जायते शालूकः, वह्नेरपि जायते वह्निररणिकाष्ठादपि । धूमादपि जायते धूमोऽग्नीन्धनसम्पर्कादपि । कन्दादपि जायते कदली बीजादपि । वटादयो बीजादुपजायन्ते शाखैकदेशादपि । गोधूमबीजादपि जायन्ते गोधूमा वंशबीजादपि । ततो न प्रतिनियतः क्वचिदपि कार्यकारणभाव इति । यदृच्छातः क्वचित् किंचिद् भवतीति प्रतिपत्तव्यम् । न खल्वन्यथा वस्तुसद्भावं पश्यन्तोऽन्यथात्मानं प्रेक्षावन्तः परिक्लेशयन्ति । यदुक्तम् "अतर्कितोपस्थितमेव सर्वं चित्रं जनानां सुखदुःखजातम् । काकस्यतालेनयथाभिघातो नबुद्धिपूर्वोऽस्ति वृथाभिमानः॥१॥" ]ત્યાદ્રિા 31. યદચ્છા' વિકલ્પનો અર્થ આ છે – યદચ્છાવાદીઓના મતે યદચ્છાનો અર્થ એ છે કે સંકલ્પ કે ઇચ્છા કર્યા વિના જ અર્થ પ્રાપ્ત થવો અર્થાત્ જેનો વિચાર જ ન કર્યો હોય તેની અતર્કિત પ્રાપ્તિ થવી. યદચ્છાવાદીઓ વસ્તુઓમાં સન્તાનની અપેક્ષાએ નિશ્ચિત કાર્યકારણભાવ માનતા નથી. તેમનું કહેવું છે કે વસ્તુઓમાં પ્રતિનિયત કાર્યકારણભાવનું ગ્રહણ કોઈ પણ પ્રમાણથી થતું નથી, તેથી પ્રતિનિયત કાર્યકારણભાવ કાલ્પનિક જ છે, અપ્રામાણિક છે. ઉદાહરણાર્થ, કમલકન્દથી પણ કમલકન્દ ઉત્પન્ન થાય છે અને છાણથી પણ કમલકન્દ ઉત્પન્ન થાય છે. અગ્નિથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે અને અરણિ કાઠથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે. ધૂમથી Page #119 -------------------------------------------------------------------------- ________________ ૨૮ તર્કરહસ્યદીપિકા પણ ધૂમ પેદા થાય છે અને અગ્નિ તથા ઇંધનના સંયોગથી પણ ધૂમ પેદા થાય છે. કન્દથી પણ કેળ ઉત્પન્ન થાય છે અને બીજથી પણ કેળ ઉત્પન્ન થાય છે. વડ બીજથી પણ ઉત્પન્ન થાય છે અને ડાળી કાપી તેની કલમ લગાવવાથી પણ ઉત્પન્ન થાય છે. ઘઉંના બીજથી પણ ઘઉં પેદા થાય છે અને વાંસના બીજથી પણ ઘઉં પેદા થાય છે. આમ નિરીક્ષણ કરતાં જણાય છે કે વસ્તુઓમાં ક્યાંય પણ નિયત કાર્યકારણભાવ નથી. યદચ્છાથી યા અકસ્માત જ કોઈપણ વસ્તુ કોઈપણ વસ્તુથી ઉત્પન્ન થઈ જાય છે, એમ સ્વીકરવું જોઈએ. જ્યારે વસ્તુઓનો સ્વભાવ જ યાદચ્છિક અર્થાત અનિયત છે તો પછી વસ્તુઓને પ્રતિનિયત કાર્યકારણભાવના બંધનમાં કસીને શા માટે બાંધવી ? કોઈપણ બુદ્ધિમાન માણસ આ અપ્રામાણિક પ્રતિનિયત કાર્યકારણભાવને સિદ્ધ કરવાના કાર્યમાં પોતાની બુદ્ધિને કષ્ટ શા માટે આપે ? કહ્યું પણ છે કે – જેવી રીતે કાકતાલીયન્યાયમાં તાડના વૃક્ષ ઉપરથી નીચે પડતા ફળ સાથે કાગડાનું અથડાવું અકસ્માત જ વિના વિચારે થતી ઘટના છે, તેવી જ રીતે જગતમાં બધા જીવોનાં વિવિધ પ્રકારનાં સઘળાં સુખ અને દુઃખો અતર્કિતોપસ્થિત છે અર્થાત વિના વિચારે જ આપ મેળે જ જીવો ઉપર આવી પડે છે. સુખ-દુઃખની ઉત્પત્તિમાં કોઈનો પણ બુદ્ધિપૂર્વક વ્યાપાર હોતો નથી. તેથી આ યાદચ્છિક જગતમાં હું કરું છું, હું કરું છું એવો અહંકાર કરવો વ્યર્થ છે. કોઈ કોઈનું કંઈ પણ કરી શકતું નથી, બધું એમ જ આપોઆપ થયા કરે છે. (૧) [ 32. “ટૂથપેવ સર્વ જ્ઞાતિનરામUવિ નો વિત્તીયાતિ तथा च स्वतः षड्विकल्पा लब्धास्तथा नास्ति परतः कालत इत्येवमपि षड्विकल्पा लभ्यन्ते । सर्वेऽपि मिलिता द्वादश विकल्पा जीवपदेन लब्धाः । एवमजीवादिष्वपि षट्सु पदार्थेषु प्रत्येकं द्वादशद्वादश विकल्पा लभ्यन्ते । ततो द्वादशभिः सप्त गुणिताश्चतुरशीतिर्भवन्त्यक्रियावादिनां विकल्पाः । 32. જગતના જીવોનાં જન્મ, જરા, મૃત્યુ આદિબધું જ કાકતાલીયન્યાયે અચાનક અકસ્માત્ પૂર્વસૂચનાવિના થતું જ રહે છે, એ તો સૌના અનુભવની વાત છે. આ રીતે “સ્વતઃ'ની અપેક્ષાએ છ ભેદો થયા. ‘નાત રતઃ તિતિ: અર્થાતુ પરત નથી કાલની અપેક્ષાએ' આ રીતે પરતઃ'ની અપેક્ષાએ પણ છ ભેદ થાય છે. જેવી રીતે જીવના આ બાર ભેદ “સ્વત’ અને ‘પરત ની અપેક્ષાએ થાય છે તેવી જ રીતે અજીવ આદિ છના પણ બાર બાર વિકલ્પો(ભેદો) સમજવા જોઈએ. આમ સાતે જીવ, અજીવ આદિ પદાર્થોને બાર વિકલ્પોથી ગુણતાં (૭ X ૧૨) અક્રિયાવાદીઓના ચોરાશી ભેદ થાય છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ મતો ૨૯ 33. तथा कुत्सितं ज्ञानमज्ञानं तदेषामस्तीत्यज्ञानिकाः । “अतोऽनेकस्वरात्" [ हैम० ७।२] इति मत्वर्थीय इकप्रत्ययः । अथवाऽज्ञानेन चरन्तीत्यज्ञानिकाः, असंचिन्त्यकृतकर्मबन्धवैफल्यादिप्रतिपत्तिलक्षणाः शाकल्यसात्यमुग्रिमौदपिप्पलादबादरायणजैमिनिवसुप्रभृतयः । ते ह्येवं ब्रुवते-न ज्ञानं श्रेयः तस्मिन् सति विरुद्धप्ररूपणायां विवादयोगतश्चित्तकालुष्यादिभावतो दीर्घतरसंसारप्रवृत्तेः । यदा पुनरज्ञानमाश्रीयते तदा नाहंकारसंभवो नापि परस्योपरि चित्तकालुष्यभावः, ततो न बन्धसंभवः । अपि च, यः संचिन्त्य क्रियते कर्मबन्धः, स दारुणविपाकोऽत एवावश्यं वेद्यः, तस्य तीव्राध्यवसायतो निष्पन्नत्वात् । यस्तु मनोव्यापारमन्तरेण कायवाक्कर्मप्रवृत्तिमात्रतो विधीयते, न तत्र मनसोऽभिनिवेशस्ततो नासाववश्यं वेद्यो नापि तस्य दारुणो विपाकः । केवलमतिशुष्कसुधापकधवलितभित्तिगतरजोमल इव स कर्मसंग: स्वत एव शुभाध्यवसायपवनविक्षोभितोऽपयाति । मनसोऽभिनिवेशाभावश्चाज्ञानाभ्युपगमे समुपजायते, ज्ञाने सत्यभिनिवेशसंभवात् । तस्मादज्ञानमेव मुमुक्षुणा मुक्तिपथप्रवृत्तेनाभ्युपगन्तव्यं न ज्ञानामति । 33. જેઓ જ્ઞાનમા અને નિર્ધી ગણી ત્યજે છે અને અજ્ઞાનને જ ઉપાદેય ગણી સ્વીકારે છે તે અજ્ઞાનિકો છે. અજ્ઞાનવાદીઓ છે. “અજ્ઞાન' શબ્દને 'अतोऽनेकस्वरात्' [भव्या४२९१, ७.२] सूत्र अनुसार मत्वर्थाय ७५ प्रत्यय લગાવવાથી “અજ્ઞાનિક' શબ્દ બને છે. અથવા જેમનું આચરણ અજ્ઞાનપૂર્વક છે તેઓ અજ્ઞાનિક કહેવાય છે. તેમનો સિદ્ધાન્ત છે કે વિના વિચાર અજ્ઞાનપૂર્વક કરાયેલો કર્મબન્ધ વિફળ બને છે અર્થાત દારુણ દુ:ખ દેતો નથી. શાકલ્ય, સાત્યમુઝિ, મૌદ, પિપ્પલાદ, બાદરાયણ, જૈમિનિ તથા વસુ વગેરે પ્રમુખ અજ્ઞાનવાદીઓ છે. તેઓ કહે છે કે જ્ઞાન કલ્યાણકારી નથી. જ્ઞાન હોતાં જ્ઞાનીઓ પરસ્પર વિરોધી સિદ્ધાન્તોનું પ્રતિપાદન કરે છે, પરિણામે વિતંડાવાદો ઊભા થાય છે, અને વાદવિવાદથી ચિત્ત કલુષિત બને છે, અને ચિત્તકાલુષ્યથી યા ચિત્ત ક્લિષ્ટ બનવાથી સંસારમાં ચિરકાળ ભમવું પડે છે. જ્યારે જીવ અનર્થના મૂલરૂપ જ્ઞાનને છોડીને અજ્ઞાનનો આશરો લે છે ત્યારે “આ મારો સિદ્ધાન્ત છે, હું તમારું ખંડન કરીશ' ઇત્યાદિ જ્ઞાનજન્ય અહંકાર જીવમાં ક્યારેય ઉત્પન્ન થતો નથી, અને અહંકાર ન થવાથી ચિત્તમાં બીજાઓ પ્રત્યે કલુષતાનો યા ષનો ભાવ ઉત્પન્ન થતો નથી, અને ચિત્તમાં કલુપતા પેદા ન થવાથી કર્મબન્ધ થવાનો સંભવ જ નથી. વળી, જે કાર્ય વિચાર કરી જાણી જોઈને કરવામાં Page #121 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા આવે છે તેનાથી દારુણ ફળ દેનારાં કર્મબન્ધ થાય છે, અને તે કર્મબન્ધનું કઠોર ફળ અવશ્ય ભોગવવું પડે છે. તીવ્ર અધ્યવસાયથી અર્થાત નિશ્ચયાત્મક બુદ્ધિથી જન્ય કષાયાવેશથી જે કર્મબન્ધ થાય છે તે અકાર્ય હોય છે, તેનું ફળ ભોગવવું જ પડે છે, તેને ટાળી શકાતું નથી. પરંતુ જે કર્મ મનના નિશ્ચય યા સંકલ્પ વિના જ કેવળ વચન અને કાયાની પ્રવૃત્તિમાત્રથી ઉપાર્જિત કરવામાં આવે છે, તેમાં મનનો તીવ્ર અભિનિવેશ યા કપાયભાવ ન હોવાથી તેનું ફળ પણ અવશ્ય ભોગવવું પડતું નથી, તે કર્મ ફળ આપ્યા વિના જ ખરી પડે છે અને જો તે ફળ આપે છે તો તેનું ફળ દારુણ નથી હોતું. અજ્ઞાનપૂર્વક થનારો કર્મબન્ધ તો જે દીવાલ પર લગાવેલો ચૂનો સાવ સૂકાઈ ગયો હોય તે સૂકી દીવાલ પર લાગતાંવેંત જ ખરી પડતી રેતી સમાન છે, જે જરાક જેટલી પણ શુભ અધ્યવસાયરૂપ હવા લાગતાં જ આપોઆપ ખરી પડે છે. મનમાં રાગ-દ્વેષાદિ રૂપ અભિનિવેશ ઉત્પન્ન થવા ન દેવાનો સૌથી સરળ ઉપાય છે જ્ઞાનપૂર્વકનો સઘળો વ્યાપાર ત્યાગી અજ્ઞાનમાં જ સંતુષ્ટ રહેવું, કેમ કે જયાં સુધી જ્ઞાન રહેશે ત્યાં સુધી મન કંઈને કંઈ રાગદ્વેષાદિરૂપ ઉત્પાત મચાવતું રહેશે જ, તે કદી શાન્ત રહેવાનું જ નહિ. તેથી મોક્ષના ઈચ્છકે, જે મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત છે તેણે, અજ્ઞાનનો જ સાધન તરીકે સ્વીકાર કરવો, જ્ઞાનનો નહિ. અજ્ઞાન જ મોક્ષસાધક છે, જ્ઞાન નથી. 34. अन्यच्च, भवेद्युक्तो ज्ञानस्याभ्युपगमः यदि ज्ञानस्य निश्चयः कर्तुं पार्येत । यावता स एव न पार्यते । तथाहि-सर्वेऽपि दर्शनिनः परस्परं भिन्नमेव ज्ञानं प्रतिपन्नाः, ततो न निश्चयः कर्तुं शक्यते 'किमिदं सम्यगुतेदम्' इति । अथ यत् सकलवस्तुस्तोमसाक्षात्कारिभगवद्वर्धमानोपदेशादुपजायते ज्ञानं तत् सम्यग, नेतरत्, असर्वज्ञमूलत्वादिति चेत्, किंतु स एव सकलवस्तुस्तोमसाक्षात्कारी, न तु सौगतादिसंमतः सुगतादिरिति कथं प्रतीयते, तद्ग्राहकप्रमाणाभावादिति तदवस्थ: संशयः । ननु यस्य दिवः समागत्य देवाः पूजादिकं कृतवन्तः, स एव वर्धमानः सर्वज्ञः, न शेषाः सुगतादय इति चेत्, न; वर्धमानस्य चिरातीतत्वेनेदानी तद्भावग्राहकप्रमाणाभावात् । संप्रदायादवसीयत इति चेत् । ननु सोऽपि संप्रदायो धूर्तपुरुषप्रवर्तितः, किं वा सत्यपुरुषप्रवर्तित इति कथमवगन्तव्यम्, प्रमाणाभावत् । न चाप्रामाणकं वयं प्रतिपत्तुं क्षमाः । मा प्रापदतिप्रसङ्गः । अन्यच्च, मायाविनः स्वयमसर्वज्ञा अपि जगति स्वस्य सर्वज्ञभावं प्रचिकटयिषवस्तथाविधेन्द्रजालवशादर्शयन्ति देवानितस्ततः संचरतः स्वस्य पूजादिकं कुर्वतः, ततो देवाऽऽगमदर्शनादपि कथं तस्य सर्वज्ञत्वनिश्चयः । तथा चाह जैन एव स्तुतिकार: Page #122 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ મતો समन्तभद्र: ‘‘તેવાડામ-નમોયાન-ચામાિિવભૂતય:। मायाविष्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् ॥११॥" [ આસમી૰?!? ] - 34. બીજી વાત એ કે જ્ઞાન સ્વીકાર્ય યા ઉપાદેય ત્યારે જ બની શકે જ્યારે જ્ઞાનનું સ્વરૂપ નિશ્ચિતપણે જાણવું શક્ય હોય, પરંતુ તે જ અશક્ય છે. તે આ પ્રમાણે જગતમાં અનેક મતમતાન્તર છે. બધા દાર્શનિક ચિન્તકો પોતાનાં ભિન્ન ભિન્ન તત્ત્વજ્ઞાનોનું પ્રતિપાદન કરે છે અને દરેક પોતાના તત્ત્વજ્ઞાનને યથાર્થ કહે છે અને અન્યના તત્ત્વજ્ઞાનને અયથાર્થ કહે છે. તેથી ‘આ તત્ત્વજ્ઞાન સાચું કે તે ?’ એનો નિશ્ચય કરવો શક્ય નથી. જૈનો કહે છે કે ‘સમસ્ત વસ્તુઓનો હસ્તામલકવત્ સાક્ષાત્કાર કરનારા ભગવાન વર્ધમાનના ઉપદેશથી થનારું જ્ઞાન સાચું છે, સમ્યક્ છે, બીજા મતોનો ઉપદેશ તો અસર્વજ્ઞોએ આપ્યો છે, તેથી તેમના મતોનું જ્ઞાન મિથ્યા છે, ખોટું છે.’ ત્યારે મનમાં સહજ જ પ્રશ્ન ઊઠે છે કે ‘વર્ધમાન સર્વજ્ઞ હતા, તે જ સમસ્ત વસ્તુઓનો સાક્ષાત્કાર કરતા હતા, પરંતુ બૌદ્ધ વગેરે મતવાદીઓના દેવ સુગત, કપિલ, વગેરે અસર્વજ્ઞ હતા એ કેવી રીતે માની શકાય ? વર્ધમાનની સર્વજ્ઞતા તથા બુદ્ધ વગેરેની અસર્વજ્ઞતાને ગ્રહણ કરનારું કોઈ પ્રમાણ જ જો મળતું ન હોય તો એ શંકા તો રહે છે જ અને વધુ પુષ્ટ બને છે કે ‘કોણ સર્વજ્ઞ હતું – વર્ધમ!ન કે બુદ્ધ વગેરે ?' ‘સ્વર્ગથી ઊતરી આવીને દેવો વર્ધમાનની પૂજા કરતા હતા, તેમના પ્રાતિહાર્યો હતાં, તેથી વર્ધમાન જ સર્વજ્ઞ હતા, બુદ્ધ વગેરે સર્વજ્ઞ ન હતા' આ તર્ક તો સાવ પાંગળો છે, કેમ કે વર્ધમાનના નિર્વાણને લગભગ અઢી હજાર વર્ષો વીતી ગયાં છે, તે સમયે દેવો આવ્યા હતા કે નહિ એ સંદિગ્ધ છે. દેવોની વાત જવા દો, વર્ધમાન થયા હતા કે નહિ એને સિદ્ધ ક૨વાનું કોઈ પ્રમાણ આજ મળતું નથી. ‘જો ભગવાન વર્ધમાન ન થયા હોય તો આજકાલ જે જૈન સમ્પ્રદાય ચાલે છે તેને કોણે પ્રવર્તાવ્યો ? તેથી આ સમ્પ્રદાયના પ્રવર્તન ઉપરથી વર્ધમાનનું અસ્તિત્વ અને તેમની સર્વજ્ઞતા સિદ્ધ થાય છે’ કહેવું પણ અસંગત છે, કેમ કે આ સમ્પ્રદાય વર્ધમાને પોતે પ્રવર્તાવ્યો છે કે પછી કોઈ ધૂર્તે?, એનો નિશ્ચય કરવો, સાધક પ્રમાણના અભાવમાં, અસંભવ છે. વિના પ્રમાણ તો અમે એક પણ વાત સ્વીકારતા નથી. આમ આ ચર્ચામાં હવે વધુ કંઈ કહેવાની આવશ્યકતા રહેતી નથી. વળી, જગતમાં માયાવી લોકો પોતે સર્વજ્ઞ ન હોવા છતાં પણ પોતાની સર્વતાનો ઢંઢેરો પીટવા માટે વિવિધ પ્રકારની ઇન્દ્રજાળ ઊભી કરીને દેવોનું આકાશમાંથી આવવું-જવું અને દેવોએ પોતાની પૂજા કરવી વગેરે ચમત્કારો આમ ૩૧ - Page #123 -------------------------------------------------------------------------- ________________ ૩૨ તર્કરહસ્યદીપિકા દેખાડે છે. તેથી દેવોને આકાશમાંથી ઊતરી આવતા જોવાથી કે દેવો વડે તેમને પૂજાતા જોવાથી જ વર્ધમાનની સર્વજ્ઞતાનો નિશ્ચય કેમ થઈ શકે ? જૈન સ્તુતિકાર આચાર્ય સમન્તભદ્રે પોતે જ કહ્યું છે કે – ‘દેવોનું આગમન, આકાશમાં વિહરણ તથા છત્ર, ચામર આદિ વિભૂતિઓ તો જાદુગરોમાં પણ જોવામાં આવે છે. તેથી હે મહાવીર ! તમે અમારા જેવા પરીક્ષકો ઉપર આપની મહત્તા આ દેવ!ગમ જેવી સાધારણ બાબતો દ્વારા સ્થાપી શકતા નથી. અર્થાત્ દેવાગમ આદિ જેવી માયાવી સાધારણ બાબતોના કારણે આપ અમારા પૂજ્ય નથી અને ન થઈ શકો.’ (૧). [આપ્તમીમાંસા, ૧.૧.] 35. ભવતુ વા વર્ધમાનસ્વામી સર્વજ્ઞઃ । તથાપિ ‘તસ્ય સોડ્યમાचाराङ्गादिक उपदेश: न पुनः केनापि धूर्तेन स्वयं विरचय्य प्रवर्तित: ' इति कथमवसेयम्, अतीन्द्रिये विषये प्रमाणाभावात् । भवतु वा तस्यैवायमुपदेशस्तथापि तस्यायमर्थो नान्य इति न शक्यं प्रत्येतुम् । नानार्था हि शब्दा लोके प्रवर्तन्ते तथादर्शनात् । ततोऽन्यथाप्यर्थसंभावनायां कथं विवक्षितार्थनियमनिश्चयः । छद्मस्थेन हि परचेतोवृत्तेरप्रत्यक्षत्वात् कथमिदं ज्ञायते- 'एष सर्वज्ञस्याभिप्रायो ऽनेन चाभिप्रायेणायं शब्दः प्रयुक्तो नाभिप्रायान्तरेण' इति । तदेवं दीर्घतरसंसारकारणत्वात् सम्यग्निश्चयाभावाच्च न ज्ञानं श्रेयः, किं त्वज्ञानमेवेति स्थितम् । " 35. અથવા, વર્ધમાનસ્વામીને સર્વજ્ઞ માની પણ લઈએ તેમ છતાં પણ આ જે આચારાંગ આદિમાં મહાવીરના નામે જે ઉપદેશ છે તે ઉપદેશ મહાવીરે જ પોતે આપેલો છે કે પછી કોઈ ધુતારાએ પોતે રચીને મહાવીરના નામે પ્રચલિત કરી દીધો છે ? આનો નિર્ણય કેવી રીતે થઈ શકે ? જે વાત ઇન્દ્રિયગ્રાહ્ય નથી, અતીન્દ્રિય છે તેને સિદ્ધ કરનારું તો કોઈ પ્રમાણ મળતું જ નથી. અથવા, એ પણ માની લઈએ કે આચારાંગ આદિમાં જે ઉપદેશ છે તે મહાવીરે જ આપ્યો છે, તો પણ ‘આ શબ્દોનો આ જ અર્થ છે, બીજું નથી’ એવો નિશ્ચય કોણ કરશે અને કેવી રીતે કરશે ? જગતમાં એક જ શબ્દના અનેક અર્થો આપણે જોઈએ છીએ. તેથી જે અર્થ આપને વિક્ષિત હોય તેનાથી વિપરીત અર્થ જો તે જ શબ્દોમાંથી નીકળતો હોય તો શબ્દોનો આ જ અર્થ વિવક્ષિત છે એવો નિયમ કેવી રીતે બને ? ‘ભગવાન વર્ધમાનના ચિત્તમાં આ શબ્દોનો આ જ અર્થ હતો' એ તો અલ્પજ્ઞાની આપણે કેવી રીતે જાણી શકીએ ? કેમ કે આપણામાં બીજાના ચિત્તની વૃત્તિઓને યા ભાવોને જાણવાની શક્તિ જ નથી. તેથી ‘સર્વજ્ઞનો આ અભિપ્રાય છે, આ અભિપ્રાયથી તેમણે આ શબ્દોનો પ્રયોગ કર્યો છે, અન્ય અભિપ્રાયથી નથી કર્યો' એ જાણવું નિતાન્ત અસંભવ છે. સારાંશ એટલો જ કે Page #124 -------------------------------------------------------------------------- ________________ 33 ૩૬૩ મતો જ્ઞાન અનેક ઝઘડાની જડ છે. જ્ઞાનથી અહંકાર અને અહંકારથી રાગ-દ્વેષ જન્મે છે, એટલે જ્ઞાનથી સંસાર વૃદ્ધિ જ પામે છે. વળી જ્ઞાનના સ્વરૂપનો સમ્યફ નિશ્ચય કરવો શક્ય નથી. જ્ઞાન અનર્થનું મૂળ છે, તેનાથી કદી કોઈનું પણ કલ્યાણ થતું નથી. તેથી એ નિષ્કર્ષ નીકળ્યો કે અજ્ઞાન જ શ્રેયસાધક છે, કલ્યાણકારી છે. 36. ते चाज्ञानिकाः सप्तषष्टिसंख्या अमुनोपायेन प्रतिपत्तव्याः । इह जीवाजीवादीन् पदार्थान् क्वचित् पट्टकादौ व्यवस्थाप्य पर्यन्त उत्पत्तिः स्थाप्यते । तेषां च जीवादीनां नवानां प्रत्येकमधः सप्त सत्त्वादयो न्यस्यन्ते । तद्यथा- सत्त्वम्, असत्त्वम्, सदसत्त्वम्, अवाच्यत्वम्, सदवाच्यत्वम्, असदवाच्यत्वम्, सदसदवाच्यत्वं चेति । तत्र सत्त्वं स्वरूपेण विद्यमानत्वम् । असत्त्वं पररूपेणाविद्यमानत्वम् । सदसत्त्वं स्वरूपपररूपाभ्यां विद्यमानाविद्यमानत्वम् । तत्र यद्यपि सर्वं वस्तु स्वपररूपाभ्यां सर्वदैव स्वभावत एव सदसत्, तथापि क्वचित्किचित्कदाचिदुद्भूतं प्रमात्रा विवक्ष्यते, तत एवं त्रयो विकल्पा भवन्ति । तथा तदेव सत्त्वमसत्त्वं च यदा युगपदेकेन शब्देन वक्तुमिष्यते तदा तद्वाचकः शब्दः कोऽपि न विद्यत इत्यवाच्यत्वम् । एते चत्वारो विकल्पाः सकलादेशा इति सकलवस्तुविषयत्वात् ।४। यदा त्वेको भाग: सनपरश्चावाच्यो युगपद्विवक्ष्यते तदा सदवाच्यत्वम् । यदा त्वेको भागोऽसन्नपरश्चावाच्यस्तदासदवाच्यत्वम् । यदा त्वेको भागः सन्नपरश्चासन्नपरतरश्चावाच्यस्तदा सदसदवाच्य[त्व ]मिति । न चैतेभ्यः सप्तभ्यो विकल्पेभ्योऽन्यो विकल्पः संभवति, सर्वस्यैतेष्वेवान्तर्भावात् । ततः सप्त विकल्पा उपन्यस्ताः । सप्त च विकल्पा नवभिर्गुणिता जातास्त्रिषष्टिः । उत्पत्तेश्चत्वार एवाद्या विकल्पाः । तद्यथा- सत्त्वमसत्त्वं सदसत्त्वमवाच्यत्वं चेति । शेषविकल्पत्रयं तूत्पत्त्युत्तरकालं पदार्थावयवापेक्षमतोऽत्रासंभवीति नोक्तम् । एते चत्वारो विकल्पास्त्रिषष्टिमध्ये प्रक्षिप्यन्ते ततः सप्तषष्टिर्भवन्ति । ततः 'को जानाति जीवः सन्' इत्येको विकल्पः, न कश्चिदपि जानाति, तद्ग्राहकप्रमाणाभावादिति भावः । ज्ञातेन वा किं तेन प्रयोजनम्, ज्ञानस्याभिनिवेशहेतुतया परलोकप्रतिपन्थित्वात् । एवमसदादयोऽपि विकल्पा भावनीयाः । 'उत्पत्तिरपि किं सतोऽसतः सदसतोऽवाच्यस्य वा' इति को जानाति, ज्ञातेन वा न किंचिदपि प्रयोजनमिति । 36. 20 मशानवाहीमोना स स मे ॥ प्रमाणे सम४१। सोभे - ओछ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૩૪ તર્કરહસ્યદીપિકા ― પાટી આદિ ઉપર જીવ, અજીવ આદિ નવ પદાર્થોને એક લીટીમાં લખો. પછી છેલ્લે દસમા સ્થાન ઉપર ‘ઉત્પત્તિ' નામનું પદ લખવું જોઈએ. હવે જીવ, અજીવ આદિ નવ પદાર્થોમાંથી પ્રત્યેકની નીચે સત્ત્વ, અસત્ત્વ આદિ સાત ભંગો લખવા જોઈએ. તે સાત ભંગો આ પ્રમાણે છે - ૧. સત્ત્વ, ૨. અસત્ત્વ, ૩. સસત્ત્વ, ૪. અવાચ્યત્વ, ૫. સદવાચ્યત્વ, ૬. અસદવાચ્યત્વ, ૭. સદસદવાચ્યત્વ, આ સાત ભંગો આ રીતે સમજવા : ૧. સત્ત્વ – વસ્તુ પોતાના સ્વરૂપી છે. રે. અસત્ત્વ વસ્તુ પરરૂપથી નથી. ૩. સદસત્ત્વ – વસ્તુ સ્વરૂપની અપેક્ષાએ સત્ અને પરરૂપની અપેક્ષાએ અસત્ હોવાથી ક્રમશઃ બન્ને અપેક્ષાએ સદસત્ ઉભયરૂપ છે. જો કે વસ્તુ સ્વભાવથી હમેશા સદસદુભયધર્મવાળી જ છે તેમ છતાં જે અંશ પ્રયોગ કરનારને વિવક્ષિત હોય છે તથા ઉદ્ભૂત હોય છે તે જ અંશથી વસ્તુનો સત્ રૂપથી યા અસત્ રૂપથી યા ક્રમશઃ વિવક્ષિત સદસત્ રૂપથી વ્યવહાર થાય છે. ૪. અવાચ્યત્વ જ્યારે સત્ત્વ અને અસત્ત્વ બન્ને ધર્મોને એક સાથે (યુગપત્) એક જ શબ્દથી કહેવાની ઇચ્છા થાય છે ત્યારે યુગપત્ । બન્ને ધર્મોને પ્રધાનરૂપે કહેનારો એક શબ્દ ન હોવાથી વસ્તુ અવક્તવ્ય યા અવાચ્ય છે. આ ચાર ભંગ સકલવસ્તુને વિષય કરતા હોવાથી સકલાદેશ કહેવાય છે. ૫. સદવાચ્યત્વ – જ્યારે એક અંશ સત્ રૂપે અને બીજો અંશ અવક્તવ્યરૂપે વિવક્ષિત હોય છે ત્યારે વસ્તુ સદવાચ્ય હોય છે. ૬. અસદવાચ્યત્વ – જ્યારે એક ભાગ અસત્આપે તથા બીજો ભાગ અવાચ્યરૂપે વિવક્ષિત હોય છે ત્યારે વસ્તુ અસદવાચ્યરૂપ હોય છે. ૭. સદસદવાચ્યત્વ – જ્યારે એક ભાગ સતરૂપે, બીજો ભાગ અસરૂપે અને ત્રીજો ભાગ અવાચ્યરૂપે વિવક્ષિત હોય ત્યારે વસ્તુ સદસદવાચ્યરૂપ હોય છે. આ સાત ભંગો સિવાય બીજો કોઈ ભંગ સંભવતો નથી. બધાનો અંતર્ભાવ આ સાતમાં જ થઈ જાય છે. તેથી સાત ભંગો જ લખ્યા છે. આ સાત ભંગોને જીવ, અજીવ આદિ નવ પદાર્થો વડે ગુણવાથી (૭ X ૯) ૬૩ ભંગો બને છે. દસમા સ્થાને લખેલા ‘ઉત્પત્તિ’ની બાબતમાં પ્રથમ ચાર ભંગો જ ઘટે છે. તે ચાર ભંગો છે સત્ત્વ, અસત્ત્વ, સદસત્ત્વ અને અવાચ્યત્વ. બાકીના ત્રણ ભંગો તો ઉત્પત્તિ પછી જ્યારે પદાર્થની સત્તા(સ્થિતિ) બને છે ત્યારે તેના અવયવોની અપેક્ષાએ થતા ભંગો છે, એટલે ઉત્પત્તિની બાબતમાં તે ભંગો કહેવામાં આવ્યા નથી. પેલા ૬૩ ભંગોમાં ઉત્પત્તિના ચાર ભંગો ઉમેરતાં કુલ સડસઢ ભંગો યા વિકલ્પો બને છે. * ― અજ્ઞાનવાદી કહે છે – કોણ જાણે છે કે જીવ સત્ છે ? જીવની સત્તા સિદ્ધ કરનારું કોઈ પ્રમાણ નથી. તેથી તેની સત્તાને કોઈ સિદ્ધ કરી શકતું નથી, જાણતું નથી. અથવા જીવની સત્તાનું જ્ઞાન થઈ પણ જાય તો તે જ્ઞાનથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. ઊલટું જ્ઞાન તો અભિનિવેશ યા અહંકારનું જનક કારણ હોવાથી પરલોકને બગાડે છે. આ --- Page #126 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ મતો ૩૫ વિકલ્પની જેમ જીવ અસત છે' ઇત્યાદિ બાકીના બધા વિકલ્પોમાં અજ્ઞાનવાદની પ્રક્રિયા સમજી લેવી જોઈએ. તેવી જ રીતે ઉત્પત્તિ સતની થાય છે કે અસતની કે સદઅસતુ ઉભયસ્વભાવવાળાની કે અવાચ્યની? આ બધું કોણ જાણી શકે છે? અને જાણી શકાતું હોય તો પણ તે જાણવાથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. તેથી જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો વ્યર્થ છે. 37. तथा विनयेन चरन्तीति वैनयिकाः, वसिष्ठपराशरवाल्मीकिव्यासेलापुत्रसत्यदत्तप्रभृतयः । एते चानवधृतलिङ्गाचारशास्त्रा विनयप्रतिपत्तिलक्षणा वेदितव्याः । ते च द्वात्रिंशत्संख्या अमुनोपायेन द्रष्टव्याः । सुरनृपतियतिज्ञातिस्थविराधममातृपितृरूपेष्वष्टसु स्थानेषु कायेन मनसा वाचा दानेन च देशकालोपपन्नेन विनयः कार्य इति चत्वारः कायादयः स्थाप्यन्ते । चत्वारचाष्टभिर्गुणिता जाता द्वात्रिंशत् । एवमेतानि त्रीणि शतानि त्रिषष्ठयधिकानि परदर्शनानां भवन्ति । 37. भनो मायार विनयपूर्व भने विनयपूछ तेसो वैनयि हेवाय छे. વસિષ્ઠ, પરાશર, વાલ્મીકિ, વ્યાસ, ઇલાપુત્ર, સત્યદત્ત આદિ પ્રમુખ વૈનયિક થઈ ગયા. તેમનો વેષ, આચાર તથા શાસ્ત્ર આદિ કંઈ પણ નિયત નથી. અર્થાત્ દરેક શાસ્ત્ર, દરેક વેષ તથા દરેક આચાર તેમને ઈષ્ટ છે. વિનય કરવો એ જ તેમનું મુખ્ય કર્તવ્ય છે અને લક્ષણ છે. તેમના બત્રીસ ભેદો આ રીતે સમજવા જોઈએ – દેવતા, २%, साधु, ति, वृद्ध, सयम, माता तथा पिता मा माइनो मन, वयन, अय અને દાનથી વિનય કરવો જોઈએ, દાન દેશકાલાનુસાર આપવું જોઈએ. આમ દેવતા આદિ આઠને મન, વચન આદિ ચાર વડે ગુણતાં નાયિકોના બત્રીસ ભેદ થાય છે. આ રીતે ક્રિયાવાદી, અક્રિયાવાદી વગેરેના બધા મળીને કુલ ૩૬૩ ભેદ થાય છે. આ બધા ભેદો પરદર્શન છે. 38. अथवा लोकस्वरूपेऽप्यनेके वादिनोऽनेकधा विप्रवदन्ते । तद्यथा- केचिनारीश्वरजं जगन्निगदन्ति । परे सोमाग्निसंभवम् । वैशेषिका दव्यगुणादिषड्विकल्पम् । केचित्काश्यपकृतम् । परे दक्षप्रजापतीयम् । केचिद् बह्मादित्रयकमूर्तिसृष्टम् । वैष्णवा विष्णुमयम् । पौराणिका विष्णुनाभिपद्मजब्रह्मजनितमातृजम् । ते एव केचिदवर्णं ब्रह्मणा वर्णादिभिः सृष्टम् । केचित्कालकृतम् । परे क्षित्याद्यष्टमूर्तीश्वरकृतम् । अन्ये ब्रह्मणो मुखादिभ्यो ब्राह्मणादिजन्मकम् । सांख्याः प्रकृतिप्रभवम् । शाक्या Page #127 -------------------------------------------------------------------------- ________________ ૩૬ તર્કરહસ્યદીપિકા विज्ञप्तिमात्रम् । अन्य एकजीवात्मकम् । केचिदनेकजीवात्मकम् । परे पुरातनकर्मकृतम् । अन्ये स्वभावजम् । केचिदक्षरजातभूतोद्भूतम् । केचिदण्डप्रभवम् । आश्रमी त्वहेतुकम् । पूरणो नियतिजनितम् । पराशरः परिणामप्रभवम् । केचिद्यादृच्छिकम् । नैकवादिनोऽनेकस्वरूपम् । तुरुष्का गोस्वामिनामकदिव्यपुरुषप्रभवम् । इत्यादयोऽनेके वादिनो विद्यन्ते । एषां स्वरूपं लोकतत्त्वनिर्णयात् हारिभदादवसातव्यम् । 38. અથવા લોકના સ્વરૂપ બાબતે પણ અનેક વાદીઓ અનેક જાતની કલ્પનાઓ કરે છે, અનેક મતો રજૂ કરે છે. તે આ પ્રમાણે છે કેટલાક મતવાદીઓ નારીશ્વરે અર્થાત મહેશ્વરે જગતનું સર્જન કર્યું છે એમ માને છે. બીજા કેટલાક સોમ અને અગ્નિથી જગતની ઉત્પત્તિ થઈ છે એમ કહે છે. વૈશેષિકો જગતને દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય આ ષપદાર્થરૂપ સમજે છે. કેટલાક કાશ્યપને અર્થાત બ્રહ્માને જગતના કર્તા ગણે છે. કેટલાક જગતને દક્ષ પ્રજાપતિકૃત માને છે. કેટલાક જગતને બ્રહ્મા-વિષ્ણુમહેશની ત્રિમૂર્તિનું સર્જન કહે છે. વૈષ્ણવો જગતને વિષ્ણુમય માને છે. પૌરાણિકો કહે છે કે વિષ્ણુની નાભિના કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થાય છે, બ્રહ્માજી અદિતિ આદિ જગન્માતાઓનું સર્જન કરે છે, અને આ જગન્માતાઓએ સજર્યું છે જગત. કેટલાક કે છે કે વર્ણવ્યવસ્થાથી રહિત વર્ણશૂન્ય જગતને બ્રહ્માએ ચતુર્વર્ણમય બનાવ્યું છે. કેટલાક મતવાદીઓ જગતને કાલકૃત માને છે. બીજા કેટલાક જગતને પૃથ્વી આદિ અષ્ટમૂર્તિવાળા ઈશ્વરનું સર્જન ગણે છે. વળી બીજા કેટલાક બ્રહ્માના મુખ આદિમાંથી બ્રાહ્મણ, ક્ષત્રિય આદિની ઉત્પત્તિ દર્શાવે છે. સાંખ્યો સૃષ્ટિને પ્રકૃતિકૃત માને છે. બૌદ્ધો જગતને ક્ષણિક વિજ્ઞાનરૂપ વર્ણવે છે. બ્રહ્માદ્વૈતવાદીઓ જગતને એકજીવરૂપ કહે છે. કેટલાક ચિત્તકો જગતને બહુજીવરૂપ કહે છે. બીજા કેટલાક જગતને પૂર્વકર્મનું સર્જન માને છે. વળી કેટલાક જગતને સ્વભાવોત્પન્ન માને છે. કેટલાક મતવાદીઓ અક્ષરથી સમુત્પન્ન ભૂતો દ્વારા જગતની ઉત્પત્તિ માને છે. કેટલાક તો ઇંડામાંથી સૃષ્ટિની ઉત્પત્તિ માને છે. આશ્રમી સૃષ્ટિની ઉત્પત્તિને અહેતુક માને છે, તેની ઉત્પત્તિનું કોઈ ઉત્પાદક કારણ જ નથી. પૂરણ જગતને નિયતિજન્ય ગણે છે. પરાશર તેને પરિણામજન્ય કહે છે. કેટલાક સૃષ્ટિની ઉત્પત્તિને વાદચ્છિક અર્થાત્ અનિયત હેતુજન્ય માને છે. અનેક મતવાદીઓ સૃષ્ટિને અનેક સ્વરૂપવાળી દર્શાવે છે. તુષ્કો ગોસ્વામી નામના દિવ્ય પુરુષમાંથી જગતની ઉત્પત્તિ માને છે. આ પ્રમાણે અનેક મતવાદીઓ જગત અંગે પોતપોતાના વિવિધ મતોનું અનેક રીતે નિરૂપણ કરે છે. તેમનું વિશેષ સ્વરૂપ હરિભદ્રસૂરિકૃત લોકતત્ત્વનિર્ણય ગ્રન્થમાંથી જાણી લેવું જોઈએ. Page #128 -------------------------------------------------------------------------- ________________ બોદ્ધાદિના આંતરિક ભેદ 39. एवं सर्वगतादिजीवस्वरूपे ज्योतिश्चक्रादिचारस्वरूपे च नैके विप्रतिपद्यन्ते । तथा बौद्धानामष्टादशनिकायभेदाः, वैभाषिकसौत्रान्तिकयोगाचारमाध्यमिकादिभेदा वा वर्तन्ते । जैमिनेश्च शिष्यकृता बहवो भेदाः । "ओंबेकः कारिकां वेत्ति तन्त्रं वेत्ति प्रभाकरः । वामनस्तूभयं वेत्ति न किंचिदपि रेवणः ॥१॥" . 39. આ રીતે જીવના સર્વગતત્વ વગેરે સ્વરૂપ અંગે તેમજ જયોતિક્ષકની ગતિ આદિ વિશે અનેક વિવાદો યા મતભેદો છે, એક બૌદ્ધદર્શનમાં જ અઢાર ભિન્ન ભિન્ન નિકાયો (સંપ્રદાયો) છે તથા વૈભાષિક, સૌત્રાનિક, યોગાચાર અને માધ્યમિક આદિ ભિન્ન ભિન્ન વિચારસરણીઓ છે. જૈમિનિદર્શનમાં અર્થાત્ મીમાંસાદર્શનમાં ભિન્ન ભિન્ન શિષ્યોએ કરેલી ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓના કારણે બહુ ભેદો થઈ ગયા છે. “ઉમ્બેક કારિકાના અર્થને જાણે છે, પ્રભાકર તન્નને અર્થાત સિદ્ધાન્તને જાણે છે, વામનને કારિકા અને તત્ર બન્નેનું જ્ઞાન છે, પરંતુ રેવણ તો બેમાંથી એકેયને જાણતા નથી” આવી પ્રચલિત લોકમાન્યતા છે. 40. अपरेऽपि बहूदककुटीचरहंसपरमहंसभाट्टप्राभाकरादयोऽनेकेऽन्तर्भेदाः । सांख्यानां चरकादयो भेदाः । अन्येषामपि सर्वदर्शनानां देवतत्त्वप्रमाणमुक्तिप्रभृतिस्वरूपविषये तत्तदनेकशिष्यसंतानकृताः, तत्तद्ग्रन्थकारकृता वा मतभेदा बहवो विद्यन्ते । 40. वणी, डू, टीयर, स, ५२६२०, माटे, प्रामा२ माहिली ५९ અનેક ભેદો છે. સાંખ્યદર્શનમાં પણ ચરક આદિ આચાર્યોના પોતપોતાના ભિન્ન ભિન્ન મતભેદો છે. પ્રાયઃ અન્ય બધાં દર્શનોમાં દેવ, તત્ત્વ, પ્રમાણ તથા મુક્તિ વગેરેના સ્વરૂપની બાબતમાં અનેક શિષ્યોના મતોની તથા વિભિન્ન ગ્રન્થકારોના મતોની અનેક ભિન્ન ભિન્ન પરંપરાઓ અસ્તિત્વમાં છે. 41. तदेवमनेकानि दर्शनानि लोकेऽभिधीयन्ते । तानि च सर्वाणि देवतातत्त्वप्रमाणादिभेदेनाबाल्पीयसा प्रस्तुतग्रन्थेनाभिधातुमशक्यानि, तत्कथमत्राचार्येण 'सर्वदर्शनवाच्योऽर्थो निगद्यते' इत्येवं गदितुमशक्योऽर्थों वक्तुं प्रत्यज्ञायि । गगनाङ्गलप्रमितिरिव पारावारोभयतटसिकताकणगणनमिवात्यन्तं दुःशक्योऽयमर्थः प्रारब्ध इति चेत्; सत्यमेतत्; यद्यवान्तरतद्भेदापेक्षया वक्तुमेषोऽर्थः प्रक्रान्तः स्यात् । यावता तु मूलभेदापेक्षयैव यानि Page #129 -------------------------------------------------------------------------- ________________ ૩૮ તર્કરહસ્યદીપિકા सर्वाणि दर्शनानि तेषामेव वाच्योऽत्र, वक्तव्यतया प्रतिज्ञातोऽस्ति नोत्तरभेदापेक्षया, ततो न कश्चन दोषः । सर्वशब्दं च व्याचक्षाणैरस्माभिः पुराप्ययमर्थो दर्शित एव परं विस्मरणशीलेन भवता विस्मारित इति ॥ १ ॥ एनमेवार्थं ग्रन्थकारोऽपि साक्षादाह दर्शनानि षडेवात्र मूलभेदव्यपेक्षया । देवतातत्त्वभेदेन ज्ञातव्यानि मनीषिभिः ॥२॥ 41. શંકા આમ જ્યારે અનેક દર્શનો પોતપોતાના બહુસંખ્ય ભેદો અને પેટાભેદો સાથે જગતમાં પ્રસિદ્ધ છે અને તે બધાં અગણિત દર્શનોના દેવતા, તત્ત્વ તથા પ્રમાણ આદિનું નિરૂપણ કરવું આ લઘુ ગ્રન્થમાં કોઈ પણ રીતે શક્ય જ નથી ત્યારે આચાર્યે ‘સર્વદર્શનોના વાચ્ય અર્થાત્ પ્રતિપાદ્ય અર્થને હું કહીશ યા નિરૂપીશ' એવી અસંભવ પ્રતિજ્ઞા શા માટે કરી ? આ પ્રતિજ્ઞાને પૂર્ણ કરવી એ તો આંગળી વડે આકાશને માપવા કે સમુદ્રના બન્ને તટની રેતીના કણોની ગણના કરવા જેવું અત્યન્ત દુષ્કર જ નહિ કિન્તુ નિતાન્ત અસંભવ કામ છે. સમાધાન – આપની શંકા તો ત્યારે યોગ્ય ઠરે જ્યારે ગ્રન્થકારે બધાં દર્શનોના અવાન્તર ભેદ-પ્રભેદોનું નિરૂપણ કરવાની પ્રતિજ્ઞા કરી હોય. પરંતુ ગ્રન્થકારે પોતે જ મૂળ ભેદોની અપેક્ષાએ જ સર્વ દર્શનોના પ્રતિપાદ્ય અર્થનું નિરૂપણ કરવાની પ્રતિજ્ઞા કરી છે, ઉત્તર ભેદ-પ્રભેદોની અપેક્ષાએ એવી પ્રતિજ્ઞા કરી નથી. તેથી કોઈ દોષ નથી. મૂલ દર્શનોનું નિરૂપણ ગ્રન્થકાર પોતાની પ્રતિજ્ઞા અનુસાર કરશે જ. અમે પોતે જ ‘સર્વ’ શબ્દને સમજાવતી વખતે આ વાત સ્પષ્ટ કરી દીધી હતી. એ તો આપની પોતાની સ્મરણશક્તિનો દોષ છે કે આપ તેને ભૂલી ગયા. (૧) ગ્રન્થકાર પોતે જ આ જ વાત સાક્ષાત્ સ્પષ્ટ શબ્દોમાં કહે છે— દેવતા અને તત્ત્વના મૂળ છ ભેદોની અપેક્ષાએ મૂળ છ દર્શનોને જ બુદ્ધિમાનોએ અહીં ગ્રન્થમાં જાણવા જોઈએ. (૨) " : 42. अत्र प्रस्तुतेऽस्मिन् ग्रन्थे दर्शनानि षडेव, मूलभेदव्यपेक्षया मूलभेदापेक्षया मनीषिभिर्मेधाविभिर्ज्ञातव्यानि न पुनरवान्तरतद्भेदापेक्षयाधिकानि, परमार्थतस्तेषामेष्वेवान्तर्भावात् । षडेवेति सावधारणं पदम् । केन हेतुना मूलभेदानां षोढात्वमित्याशङ्क्याह- देवतातत्त्वभेदेन इति । देवा एव देवताः, स्वार्थेऽत्र तत्प्रत्ययः, तत्त्वानि प्रमाणैरुपपन्नाः परमार्थसन्तोऽर्थाः, द्वन्द्वे देवतातत्त्वानि तेषां भेदेन पार्थक्येन । ततोऽयमत्रार्थः - देवतातत्त्व . Page #130 -------------------------------------------------------------------------- ________________ ૩૯ છ દર્શનનાં નામ भेदेन यतो दर्शनानां षडेव मूलभेदा भवेयुस्ततः षडेवात्र दर्शनानि वक्ष्यन्ते, न पुनरुत्तरभेदापेक्षयाधिकानीति । एतेन प्राक्तनश्लोके सर्वशब्दग्रहणेऽपि षडेवात्र दर्शनानि वक्तुं प्रतिज्ञातानि सन्तीति ज्ञापितं द्रष्टव्यम् ॥२॥ 42. પ્રસ્તુત ગ્રન્થમાં મૂળ ભેદોની દષ્ટિએ છ જ દર્શનો વિવક્ષિત છે. જો કે અવાન્તર ભેદોની અપેક્ષાએ દર્શનોના અધિક ભેદો સંભવે છે પરંતુ પરમાર્થતઃ તે બધા ભેદોનો આ છ દર્શનોમાં જ અન્તર્ભાવ થઈ જાય છે. “છ જ કહી નિશ્ચિત સંખ્યા જણાવી છે. જેના કારણે નિશ્ચય જણાવ્યો છે કે દર્શનો છ છે, છથી ઓછા પણ નથી કે વધુ પણ નથી. મૂલ દર્શનો છ હોવાનું કારણ શું છે? તેનું કારણ એ છે કે દેવતા અને તત્ત્વના મૂળ ભેદો છે છે. દેવ જ દેવતા છે. “દેવ’ શબ્દને સ્વાર્થમાં તપ્રત્યય લગાવવાથી દેવતા' શબ્દ બન્યો છે. તત્ત્વો એટલે પ્રમાણથી સિદ્ધ પરમાર્થસત અર્થો. દેવતાતત્ત્વ' એ ન્દુ સમાસ છે. તેથી આ અર્થ થાય છે – દેવતાઓ અને તત્ત્વોના મૂળ છ ભેદોના આધારે મૂલદર્શનો છ જ છે, ન તો છથી ઓછાં છે કે ન તો છથી વધુ છે. તેથી વિદ્વજ્જનોને આ ગ્રન્થમાં છ જ મૂલદર્શનોનું નિરૂપણ મળશે, દર્શનોના ઉત્તર ઉત્તર ભેદોનું નિરૂપણ નહિ મળે. પ્રથમ શ્લોકમાં પ્રયુક્ત “સર્વ' શબ્દથી અભિપ્રેત અર્થ છ જ' છે. એટલે ત્યાં સર્વ દર્શનોનું નિરૂપણ કરવાની જે પ્રતિજ્ઞા કરી છે તેનો અભિપ્રાય છ જ દર્શનોના નિરૂપણનો છે. આ વસ્તુ આ વિવરણ દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવી છે. (૨). 43. અથ પuri નાનાં નામાચાદ बौद्धं नैयायिकं सांख्यं जैनं वैशेषिकं तथा। जैमिनीयं च नामानि दर्शनानाममून्यहो ॥३॥ 43. હવે મૂલ છ દર્શનોનાં નામ ગ્રન્થકાર હરિભદ્રસૂરિ કહે છે હે શિષ્યો, બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક અને જૈમિનીય એ છ મૂલ દર્શનોનાં નામો છે. (૩). 44. બુદ્ધઃ સુતારૂં સ મવતિ– ૨ વિપશ્ય, ર શિલ્લી, રૂ વિશ્વમૂડ, ૪ છન્દ , બે વિઝન , ૬ થ0:, ૭ શાક્યસિદતિ ! तेषामिदं दर्शनं बौद्धम् । न्यायं न्यायतर्कमक्षपादर्षिप्रणीतं ग्रन्थं विदन्त्यधीयते वेति नैयायिकास्तेषामिदं दर्शनं नैयायिकम् । संख्यां प्रकृतिप्रभृतितत्त्वपञ्चविंशतिरूपां विदन्त्यधीयते वा सांख्याः । यद्वा तालव्यादिरपि Page #131 -------------------------------------------------------------------------- ________________ ४० તર્કરહસ્યદીપિકા शाङ्ख्यध्वनिरस्तीति वृद्धाम्नायः । तत्र शङ्खनामा कश्चिदाद्यः पुरुषविशेषस्तस्यापत्यं पौत्रादिरिति गर्गादित्वात् यञ्प्रत्यये शाङ्ख्यास्तेषामिदं दर्शनं सांख्यं शाङ्ख्यं वा । जिना ऋषभादयश्चतुर्विंशतिरर्हन्तस्तेषामिदं दर्शनं जैनम् । एतेन चतुर्विंशतरेपि जिनानामेकमेव दर्शनमजनिष्ट, न पुनस्तेषां मिथो मतभेदः कोऽप्यासीदित्यावेदितं भवति । नित्यद्रव्यवृत्तयोऽन्त्या विशेषा एव वैशेषिकं, विनयादिभ्य इति स्वार्थ इकण् । तद्वैशेषिकं विदन्त्यधीयते वा, "तद्वेत्त्यधीते" [ हैम० ६।२] इत्यणि वैशेषिकास्तेषामिदं वैशेषिकम् । जैमिनिराद्यः पुरुषविशेषस्तस्येदं मतं जैमिनीयं मीमांसकापरनामकम् । तथाशब्दश्चकारश्चात्र समुच्चयार्थी । एवमन्यत्राप्यवसेयम् । अमूनि षडपि दर्शनानां नामानि । अहो इति शिष्यामन्त्रणे । आमन्त्रणं च शिष्याणां चित्तव्यासङ्गत्याजनेन शास्त्रश्रवणायाभिमुखीकरणार्थमत्रोपन्यस्तम् ॥३॥ 44 બુદ્ધો એટલે સુગતો. તે સાત છે – ૧. વિપશ્યી, ૨. શિખી, ૩. વિશ્વભુ, ૪. ક્રકુચ્છન્દ, ૫. કાંચન (કનકમુનિ), ૬. કાશ્યપ અને ૭. શાક્યસિંહ. બૌદ્ધોના દર્શનને બૌદ્ધદર્શન કહે છે. જેઓ ન્યાયને એટલે ન્યાયતકને અર્થાત્ અક્ષપાદ ઋષિએ રચેલા ગ્રન્થને જાણે છે કે તેનું અધ્યયન કરે છે તેઓ નૈયાયિક છે. નૈયાયિકોના દર્શનને પણ નૈયાયિક જ કહેવામાં આવે છે. જેઓ સંખ્યાને અર્થાત પ્રકૃતિ વગેરે તત્ત્વોની પચીસની સંખ્યાને જાણે છે કે તેમનું અધ્યયન કરે છે તે સાંખ્ય છે. ક્યાંક ક્યાંક “શાંખ્ય” એવો તાલવ્ય શિકારવાળો પાઠ પણ વૃદ્ધ પરંપરાથી સાંભળવામાં આવે છે. શાંખ્ય – શંખ નામના આદિ પુરુષની સત્તાનપરંપરા અર્થાત્ પુત્રપૌત્રાદિ (વિત્થાત્ યમ્ અનુસાર “શંખ' ને ય પ્રત્યય લગાવવાથી શાંખ્ય) શાંગ કહેવાય છે. તેમના દર્શનને શાંખ્ય યા સાંગ કહેવામાં આવે છે. ઋષભથી મહાવીર સુધીના ચોવીસ અરહન્તને અર્થાત્ તીર્થકરોને જિન કહે છે. જિનના દર્શનને જૈન કહે છે. આનાથી ગ્રન્થકારે એ પણ કહી દીધું કે ચોવીસે જિનોનું એક જ દર્શન હતું અને તે હતું જૈન દર્શન. તેમનામાં પરસ્પર કોઈપણ મતભેદ ન હતો. જેઓ નિત્ય દ્રવ્યોમાં રહે છે તથા અન્ય છે તે વિશેષો છે. [અન્ય – જગતના વિનાશકાલમાં તથા પ્રારંભકાળમાં રહેનારા પરમાણુઓ, મુક્ત આત્માઓ તથા મુક્ત આત્માઓએ છોડી દીધેલાં મનો અન્ય કહેવાય છે. તેમની અંદર રહેતા હોવાથી વિશેષોને પણ અન્ય કહેવામાં આવે છે.. વિશેષને જ વૈશેષિક કહેવામાં આવે છે. અહીં વિનયવિંગ: વાર્થે રૂપ નિયમ અનુસાર “વિશેષ' શબ્દને સ્વાર્થે ઈરફપ્રત્યય લગાડવાથી ‘વૈશેષિક શબ્દ બન્યો છે. આ વૈશેષિક અર્થાત્ વિશેષ પદાર્થને જે જાણે છે અથવા તેનું જે અધ્યયન કરે છે તેને Page #132 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધમત ૪૧ પણ વૈશેષિક કહેવામાં આવે છે. અહીં “ ધી' હિમવ્યાકરણ ૬.૨] સૂત્ર અનુસાર અપ્રત્યય લગાડવાથી “વૈશેષિક' શબ્દ બન્યો છે. વૈશેષિકોના દર્શનને વૈશેષિક કહેવામાં આવે છે. જૈમિનિ નામના આદ્ય આચાર્ય થયા છે, તેમના મતને જૈમિનીય મત કહે છે. તેને મીમાંસક પણ કહેવામાં આવે છે. શ્લોકમાં “તથા' શબ્દ અને “ચ' શબ્દ સમુચ્ચયાર્થક છે. અન્યત્ર પણ આમ જ સમજવું. આ છ દર્શનોનાં નામોની વાત થઈ. શ્લોકમાં “અહો' શબ્દનો પ્રયોગ શિષ્યના આમત્રણ માટે કરવામાં આવ્યો છે. શિષ્યોના ચિત્તને બીજા વિષયોમાંથી વાળીને શાસ્ત્ર સાંભળવા તરફ લગાવવા આમત્રણ કરવામાં આવ્યું છે. (૩), 45. નથ યથોદ્દેશ તથા નિર્દેશ કૃતિ ચાલતી વૌદ્ધમતમારણે– तत्र बौद्धमते तावद्देवता सुगतः किल ।। चतुर्णामार्यसत्यानां दुःखादीनां प्ररूपकः ॥४॥ 45. હવે જે ક્રમથી નામોને ગણાવ્યાં હોય તે જ ક્રમથી તેમનાં લક્ષણો આપી વિવેચન કરવું જોઈએ એ નિયમ અનુસાર સૌપ્રથમ ગણાવવામાં આવેલ બૌદ્ધમતનું નિરૂપણ ગ્રન્થકાર કરે છે– ત્યાં બૌદ્ધમતમાં દુઃખ, સમુદાય, નિરોધ અને માર્ગએ ચાર આર્યસત્યોનો ઉપદેશ આપનાર સુગત દેવતા છે.(૪) 46. तत्रशब्दो निर्धारणार्थः, तावच्छब्दोऽवधारणे । तेषु दर्शनेष्वपराणि दर्शनानि तावत्तिष्ठन्तु, बौद्धमतमेव प्रथमं निर्धार्योच्यत इत्यर्थः । अत्र चादौ बौद्धदर्शनोपलक्षणार्थं मुग्धशिष्यानुग्रहाय बौद्धानां लिङ्गवेषाचारादिस्वरूपं प्रदर्श्यते । चमरो मौण्ड्यं कृत्तिः कमण्डलुश्च लिङ्गम् । धातुरक्तमागुल्फं परिधानं वेषः । शौचक्रिया बह्वी । "मृद्वी शय्या प्रातरुत्थाय पेया भक्तं मध्ये पानकं चापराह्ने। द्राक्षाखण्डंशर्करा चार्धरात्रे मोक्षश्चान्ते शाक्यपुत्रेण दृष्टः॥१॥ मणुनं भोयणं भुच्चा मणुन्नं सयणासणं । મન્નિમિ મIરી મન્ન ફાયણ પુછી રા' 46. શ્લોકમાં નિર્ધારણના અર્થમાં ‘તત્ર' શબ્દનો અને અવધારણના અર્થમાં તાવત’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તે છ દર્શનોમાંથી અન્ય દર્શનોને છોડી Page #133 -------------------------------------------------------------------------- ________________ ૪૨ તર્કરહસ્યદીપિકા દઈને સૌપ્રથમ કેવળ બૌદ્ધદર્શનનો જ નિર્ધાર કરીને તેનું નિરૂપણ કરવામાં આવે છેઆ અર્થ છે. પ્રાથમિક કક્ષાના શિષ્યોને આ બૌદ્ધદર્શનનો સ્થૂળ પરિચય કરાવવા માટે સૌપ્રથમ અહીં બૌદ્ધોનાં લિંગો (ચિહ્નો), વેષ અને આચાર આદિના સ્વરૂપને દર્શાવવામાં આવે છે. અમરધારણ, બોડું માથું, ચામડાનું આસન અને કમંડળ એ બૌદ્ધોનાં લિંગ છે. ધાતુથી રંગેલું ભગવું ઘૂટણ સુધીનું વસ્ત્ર તેમનો પહેરવેશ છે. તેમની શૌચક્રિયા અનેક જાતની છે. “કોમળ પોચી પથારી, સવારે પથારીમાંથી ઊઠતાંવેંત દૂધ વગેરેનું પાન, મધ્યાહુને ભોજન, પછી સાંજે શરબત, અડધી રાતે દ્રાક્ષ અને સાકર, આ સમસ્ત સુખોપભોગ પછી પણ છેવટે મોક્ષપ્રાપ્તિ – આ બધી વાતો શાક્યપુત્ર બુદ્ધના પોતાના જ અનુભવની છે.”(૧). મનોજ્ઞ સ્વાદિષ્ટ ભોજન કરીને મનોજ્ઞ અર્થાત્ સુંદર મકાનમાં મનોજ્ઞ અર્થાત કોમળ પોચી પથારીમાં સૂતા સૂતા અને મનોજ્ઞ આસન ઉપર બેઠા બેઠા મુનિ મનોજ્ઞનું જ ધ્યાન કરશે.” (૨). 47. भिक्षायां पात्रे पतितं सर्वं शुद्धमिति मन्वाना मांसमपि भुञ्जते ।मार्गे च जीवदयार्थं प्रमृजन्तो व्रजन्ति । ब्रह्मचर्यादिस्वकीयक्रियायां च भृशं दृढतमा भवन्ति । इत्यादिराचारः । धर्मबुद्धसङ्घरूपं रत्नत्रयम् । तारादेवी शासने विघ्ननाशिनी । विपश्यादयः सप्त बुद्धाः कण्ठे रेखात्रयाङ्किताः सर्वज्ञा રેવા: “વૃદ્ધતુ સુતો થર્ષથતુ?” [fથાન રા૪૬ ] ડ્રાહીતિ तन्नामानि । तेषां प्रासादा वर्तुला बुद्धाण्डकसंज्ञाः । भिक्षुसौगतशाक्यशौद्धोदनिसुगतताथागतशून्यवादिनामानो बौद्धाः । तेषां शौद्धोदनिधर्मोत्तराचटधर्मकीर्तिप्रज्ञाकरदिग्नागप्रमुखा ग्रन्थकारा गुरवः। 47. બૌદ્ધ ભિક્ષુ ‘ભિક્ષાસમયે પાત્રમાં જે કંઈ પડે તે બધું શુદ્ધ છે એમ માનીને પાત્રમાં મળેલા માંસને પણ ખાય છે. માર્ગમાં ચાલતી વખતે જીવો પ્રત્યેની દયાના કારણે બરાબર જોઈને માર્ગને સાફ કરીને ચાલે છે. પોતાના બ્રહ્મચર્ય આદિ વ્રતોની રક્ષા અને તેમના પાલનમાં તેઓ અત્યન્ત દઢ હોય છે, ઈત્યાદિ તેમનો આચાર છે. ધર્મ, બુદ્ધ અને સંઘ એ ત્રણ રત્નત્ર છે. તારાદેવી તેમની શાસનદેવી છે, તે બધાં વિક્નોનો નાશ કરે છે. વિપશ્યી આદિ સાત બુદ્ધો સર્વજ્ઞ દેવો છે, તેમના કંઠે ત્રણ રેખાઓ હોય છે. “બુદ્ધ, સુગત, ધર્મધાતુ” [અભિધાનચિત્તામણિ, ૨.૧૪૬] એ તેમનાં પર્યાયવાચક નામો છે. તેમના પ્રાસાદો અર્થાત સ્તૂપો ગોળ હોય છે અને તેમને Page #134 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધમત ૪૩ બુદ્ધાડક' નામથી ઓળખવવામાં આવે છે. બૌદ્ધોને ભિક્ષુ, સૌગત, શાક્ય, શૌદ્ધોદનિ, સુગત, તાથાગત અને શૂન્યવાદી ઇત્યાદિ નામે ઓળખવામાં આવે છે. તેમના શૌદ્ધોદન, ધર્મોત્તર, અર્ચટ, ધર્મકીર્તિ, પ્રજ્ઞાકર, દિગ્નાગ વગેરે પ્રમુખ ગ્રન્થકાર ગુરુઓ થયા છે. 48. अथ प्रस्तुतश्लोकोऽग्रतो व्याख्यायते । बौद्धमते बौद्धदर्शने सुगतो बुद्धो देवता देवः । किलेत्याप्तप्रवादे । कीदृशः सः । चतुर्णामित्यादि ।आराद् दूराद्याताः सर्वहेयधर्मेभ्य इत्यार्याः, पृषोदरादित्वाद्रूपनिष्पत्तिः । सतां साधूनां पदार्थानां वा यथासंभवं मुक्तिप्रापकत्वेन यथावस्थितवस्तुस्वरूपचिन्तनेन च हितानि सत्यानि । अथवा सद्भ्यो हितानि सत्यानि । आर्याणां सत्यानि आर्यसत्यानि तेषामार्यसत्यानामित्यर्थः । चतुर्णां दुःखादीनां दुःखसमुदयमार्गनिरोधलक्षणानां तत्त्वानां प्ररूपको देशकः । तत्र दुःखं फलभूताः पञ्चोपादानस्कन्धा विज्ञानादयो वक्ष्यमाणाः । त एव तृष्णासहाया हेतुभूताः समुदयः, समुदेति स्कन्धपञ्चकलक्षणं दुःखमस्मादिति व्युत्पत्तितः । निरोघहेतुनैरात्म्याद्याकारश्चित्तविशेषो मार्गः । मार्गण् अन्वेषणे, मार्यतेऽन्विष्यते याच्यते निरोधार्थिभिरिति चुरादिणिजन्तत्वेनाल्प्रत्ययः । नि:क्लेश' - वस्था चित्तस्य निरोधः । निरुध्यते रागद्वेषोपहतचित्तलक्षण: संसारोऽनेनति करणे घञि, मुक्तिरित्यर्थः। 48. હવે પ્રસ્તુત શ્લોકને સૌપ્રથમ સમજાવવામાં આવે છે. બૌદ્ધમતમાં અર્થાત બૌદ્ધદર્શનમાં સુગત અર્થાત્ બુદ્ધ દેવતા અર્થાત્ દેવ છે. “કિલ' શબ્દથી આખ પુરુષોમાં પ્રચલિત માન્યતા સૂચવાઈ છે. બુદ્ધ કેવા છે? તે ચાર આર્ય સત્યોના ઉપદેશક છે. આર્ય' શબ્દ પૃષોદરાદિગણમાં સમાવિષ્ટ હોવાથી સિદ્ધ છે. જેઓ બધા હેય ધર્મોથી દૂર થઈ ગયા હોય અર્થાત્ મુક્ત થઈ ગયા હોય તેમને આર્ય કહેવામાં આવે છે. જેના દ્વારા સજજનોને અર્થાત્ સાધુજનોને મુક્તિ પ્રાપ્ત થાય છે, અથવા જેના દ્વારા સમસ્ત પદાર્થોના સ્વરૂપનું યથાર્થ ચિન્તન થાય છે, અથવા જે પુરુષોને હિતકર છે તે સત્ય છે. આર્યોનાં સત્યો એ આર્યસત્યો. તે આર્યસત્યોના પ્રરૂપક અર્થાત ઉપદેશક બુદ્ધ છે. ચાર આર્યસત્યો છે – દુઃખ, સમુદાય, નિરોધ અને માર્ગ. રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન આ પાંચ વિપાકરૂપ ઉપાદાનસ્કન્ધો જ દુઃખ છે. જેનાથી પાંચ સ્કન્વરૂપ દુઃખ ઉત્પન્ન થાય છે તેને સમુદય કહેવામાં આવે છે. પાંચ સ્કન્ધો તૃષ્ણાની સહાયથી જયારે નવીન કન્વોની ઉત્પત્તિમાં હેતુ બને છે ત્યારે તેઓ સમુદય કહેવાય છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૪૪ તર્કરહસ્યદીપિકા નિરોધના અર્થાત નિર્વાણના ઇચ્છુક મુમુક્ષુ જેને શોધે છે, જેની યાચના કરે છે તે માર્ગ છે. અહીં અન્વેષણના અર્થવાળા માર્ગણ ધાતુને ચુરાદિગણીય ણિ પ્રત્યય લગાવ્યા પછી અપ્રત્યય લગાવવાથી “માર્ગ' શબ્દ સિદ્ધ થાય છે. નિરોધમાં હેતુભૂત નૈરામ્ય આદિ ભાવનારૂપે પરિણમેલું ચિત્ત જ માર્ગ કહેવાય છે. આ નૈરામ્ય આદિ ભાવનાઓ જ નિર્વાણમાં કારણભૂત હોવાથી માર્ગ કહેવાય છે. ચિત્તની ક્લેશરહિત અવસ્થાને જ નિરોધ અર્થાત નિર્વાણ કહેવામાં આવે છે. રાગ-દ્વેષ આદિથી વિકૃત ચિત્તરૂપી સંસારનો જેના વડે નાશ કરવામાં આવે છે તે નિરોધ અર્થાત્ મુક્તિ છે. અહીં કરણાર્થક ઘમ્ પ્રત્યય લગાડીને “નિરોધ' શબ્દ સિદ્ધ કરવામાં આવ્યો છે. [બૌદ્ધોનાં આ ચાર આર્યસત્યો એ જ પાતંજલ યોગનો ચતુર્વ્યૂહ છે. ત્યાં કહ્યું છે કે ચિકિત્સાશાસ્ત્ર (આયુર્વેદશાસ્ત્ર) ચતુર્વ્યૂહવાળું (અર્થાત્ ચાર વિભાગોનો યા બાબતોનો વિચાર કરવાવાળું) છે, તે ચાર બૂહ છે – રોગ, રોગહેતુ, આરોગ્ય અને ભૈષજ્ય, તેવી જ રીતે આ યોગશાસ્ત્ર પણ ચાર ભૂહોનો વિચાર કરે છે – સંસાર, સંસારહેતુ, મોક્ષ અને મોક્ષોપાય. યથા વિશિä વાળંદમ્ – જેનો હેતુ મારોળ્યું भैषज्यमिति । एवमिदमपि शास्त्रं चतुर्म्यहम् - तद् यथा संसार: संसारहेतुः मोक्षो मोक्षोपायः રૂતિ . વ્યાસભાષ્ય, ૨,૧૫. ન્યાયદર્શનમાં ન્યાયસૂત્ર ૧.૧.૧, ઉપરના પોતાના વાર્તિકમાં ઉદ્યોતકર કહે છે – તાનિ વારિ અર્થપાનિ [ફેયમ્ (સુદ), તયે નિર્વર્તમ્ (રુ વસમુ :), દીનત્યન્તિલમ્ (રુ વનિરોધ:), તોપાય: (દુઃનિરોધHI:)] સર્વાસુ ધ્યાત્મિવિદ્યાહુ સર્વાવાદ્વૈર્વષ્યને સાંખ્યદર્શન પણ હેય, હેયહેતુ, હાન, હાનોપાયની જ વાત કરે છે. ચાર આર્યસત્યો યા ચાર ભૂહો યા ચાર અર્થપદોનું જ વિસ્તૃત રૂપ જૈનોનાં સાત તત્ત્વો છે. કોઈપણ શાસ્ત્રને તેનાં સ્વયંસિદ્ધ (self-evident) સત્યો (axioms) હોય છે. તે શાસ્ત્રમાં પ્રવેશવા, આગળ વધવા અને તેને વ્યવહારમાં ઉતારવા માટે તે સત્યોનો સ્વીકાર અને તે સત્યોમાં શ્રદ્ધા અનિવાર્ય છે. અર્થશાસ્ત્ર (Economics) ભણવા ઇચ્છનારે તેનું મહત્ત્વનું સ્વયંસિદ્ધ સત્ય (axiom) સ્વીકારવું જ જોઈએ, અન્યથા તે અર્થશાસ્ત્રમાં પ્રવેશ પામી જ ન શકે. તે સ્વયંસિદ્ધ સત્ય છે – ઈચ્છાઓ યા જરૂરિયાતો અનંત છે પણ તેમને પૂરી કરવા માટેની સાધનસામગ્રી મર્યાદિત છે (Wants are unlimited and resources are limited)તેવી જ રીતે અધ્યાત્મશાસ્ત્રમાં જેને પ્રવેશવું છે, આગળ વધવું છે અને, તેને જીવનમાં ઉતારવું છે તેણે અધ્યાત્મશાસ્ત્રનાં જે સ્વયંસિદ્ધ સત્યો (axioms) છે તેમને સ્વીકારવા જોઈએ, તેમનામાં શ્રદ્ધા રાખવી જોઈએ. આ સ્વયંસિદ્ધ સત્યો જ ચાર આર્યસત્યો યા ચાર બૃહો યા ચાર અર્થપદો યા સાત તત્ત્વો છે. એટલે જ ઉદ્યોતકર કહે છે કે અધ્યાત્મવિદ્યાના આ સ્વયંસિદ્ધ સત્યોનું પ્રતિપાદન બધા આચાર્યોએ કરવું જોઈએ.] Page #136 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધમત ૪૫ 49. दुःखादीनामित्यत्रादिशब्दोऽनेकार्थोऽपि व्यवस्थार्थो मन्तव्यः । यदुक्तम् "सामीप्ये च व्यवस्थायां प्रकारेऽवयवे तथा । चतुर्वर्थेषु मेधावी आदिशब्दं तु लक्षयेत् ॥१॥" तत्रादिशब्दः सामीप्ये यथा ग्रामादौ घोष इति, व्यवस्थायां यथा ब्राह्मणादयो वर्णा इति, प्रकारे यथा आढ्या देवदत्तादय इति देवदत्तसदृशा आढ्या इत्यर्थः, अवयवे यथा स्तम्भादयो गृहा इति । अत्र तु व्यवस्थार्थः संगच्छते । दुःखमादि प्रथमं येषां तानि तथा तेषामिति बहुव्रीहिः ॥४॥ 49. हो ? ' ' शहना भने अर्थ थाय छ तो ५९ मा 'दुःखादीनाम्' પદમાં વપરાયેલ “આદિ' શબ્દનો “વ્યવસ્થા' અર્થ વિવક્ષિત છે. કહ્યું પણ છે કે વિદ્વાનો સમીપતા, વ્યવસ્થા, પ્રકાર અને અવયવ આ ચાર અર્થોમાં “આદિ' શબ્દનો प्रयोग माने छ.” (१) ६८९२९ - 'ग्रामादौ घोषः – मनी पासे ५९ छे.' २१ वास्यमा माहि' श६ सभीपार्थ छ. (२) 'ब्राह्मणादयो वर्णाः - वयोमा प्राम। આદિ અર્થાત્ પ્રથમ છે.” અહીં “આદિ' શબ્દનો વ્યવસ્થા અર્થાત્ પ્રથમ અર્થ થાય છે. (3) 'आढ्या देवदत्तादयः - हेपत्त ठेव। धनवान छ.' मही 'ह' श६ २वायी छे. (४) 'स्तम्भादयो गृहाः – यामत हसवयवो ४ ५२ छ.' मही 'माह' श०४नो प्रयोग अवयवना अर्थमा थयो छे. 'दु:खादीनाम्' ही माहि' શબ્દ વ્યવસ્થાવાચી ઘટે છે. “જેમનામાં દુઃખ આદિ અર્થાત્ પ્રથમ છે તેઓ અને तमोना' मेम दु:खादीनाम् बहुव्रीहि समास छे. अर्थात् या२ मार्यसत्योमा हु नाभन मार्यसत्य प्रथमछे. (४). 50. अथ दुःखतत्त्वं व्याचिख्यासुराह दुःखं संसारिणः स्कन्धास्ते च पञ्च प्रकीर्तिताः । विज्ञानं वेदना संज्ञा संस्कारो रूपमेव च ॥५॥ 50. वे दुःमतत्त्वमुं स्५३५ समाधानाध्य अन्य २४ छ સંસરણશીલ સ્કન્ધો જ દુઃખ છે. અને વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને રૂપ આ પાંચ ઔધો જણાવવામાં આવ્યા છે. (૫) 51. दुःखं दुःखतत्त्वं किमित्याह । संसरन्ति स्थानात् स्थानान्तरं भवाद् Page #137 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા भवान्तरं वा गच्छन्तीत्येवंशीलाः संसारिणः स्कन्धाः सचेतना अचेतना वा परमाणुप्रचयविशेषाः । ते च स्कन्धाः वाक्यस्य सावधारणत्वात् पञ्चैवाख्याताः, न त्वपरः कश्चिदात्माख्यः स्कन्धोऽस्तीति । के ते स्कन्धाः । पञ्च प्रकीर्तिताः । इत्याह-विज्ञानम् इत्यादि । विज्ञानस्कन्धः, वेदनास्कन्धः, संज्ञास्कन्धः, संस्कारस्कन्धः, रूपस्कन्धश्च । एवशब्दः पूरणार्थे, चशब्दः समुच्चये । तत्र रूपविज्ञानं रसविज्ञानमित्यादि निर्विकल्पकं विज्ञानं विशिष्टज्ञानं विज्ञानस्कन्धः । निर्विकल्पकं च ज्ञानमेवंरूपमवसेयम् "अस्ति ह्यालोचनाज्ञानं प्रथमं निर्विकल्पकम् । बालमूकादिविज्ञानसदृशं शुद्धवस्तुजम् ॥१॥" [मी० श्लो० प्रत्य० ११२] इति ॥ 51. ६:५ अर्थात् हुमतत्व शुंछ ? तेन। उत्तरमा अन्य।२४ छ - सयेतन અને અચેતન પરમાણુઓના વિશિષ્ટ પ્રચયને સ્કન્ધ કહે છે. સ્કન્ધ પાંચ જ છે. આ પાંચ સ્કન્ધોથી અતિરિક્ત આત્મા નામનો છઠ્ઠો સ્કન્ધ નથી. અર્થાત્ નામ-રૂપાત્મક આ પાંચ સ્કન્ધોમાં જ “આત્મા’ શબ્દનો વ્યવહાર થાય છે. આ જ પાંચ સ્કન્ધો એક સ્થાનથી બીજે સ્થાને તથા એક ભવથી બીજા ભવમાં જાય છે, તેથી તે સ્કન્ધો સંસરણશીલ હોવાથી સંસારી છે. આ સંસારી પાંચ સ્કન્ધોને જદુઃખતત્ત્વ યા દુઃખસત્ય કહે છે. તે પાંચ સ્કન્ધો આ છે – વિજ્ઞાનસ્કન્દ, વેદનાસ્કન્ધ, સંજ્ઞાસ્કન્ધ, સંસ્કારસ્કન્ધ અને રૂપસ્કન્વ. શ્લોકમાં “એવ' શબ્દ પાદપૂર્તિ કરવા માટે છે અને “ચ” શબ્દ સમુચ્ચયાર્થક છે. રૂપ, રસ વગેરે વિષયોના નિર્વિકલ્પક જ્ઞાનને વિજ્ઞાનસ્કન્ધ કહે છે. વિ'નો અર્થ છે વિશિષ્ટ. વિશિષ્ટ જ્ઞાન વિજ્ઞાન સ્કન્ધ છે. નિર્વિકલ્પક જ્ઞાનનું સ્વરૂપ આવું અર્થાત્ નીચેના શ્લોકમાં વર્ણવ્યું છે તેવું સમજવું જોઈએ– સૌપ્રથમ નિર્વિકલ્પક આલોચના જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે મૂક વ્યક્તિ, શિશુ माहिना विशान ४ शुद्धवस्तु४न्य लोय छे." [भीमांसासोsauति, प्रत्यक्ष.११२] 52. सुखा दुःखा अदुःखसुखा चेति वेदना वेदनास्कन्धः । वेदना हि पूर्वकृतकर्मविपाकतो जायते । तथा च सुगतः कदाचिद्भिक्षामटाट्यमानः कण्टकेन चरणे विद्धः प्राह "इत एकनवते कल्पे शक्त्या मे पुरुषो हतः। तत्कर्मणो विपाकेन पादे विद्धोऽस्मि भिक्षवः ॥" इति । Page #138 -------------------------------------------------------------------------- ________________ ૪૭ બૌદ્ધમત 52. સુખરૂપ, દુ:ખરૂપ અને અસુખદુઃખરૂપ વેદનાને અર્થાત્ અનુભવને વેદનાસ્કન્ધ કહે છે. અસુખદુ:ખરૂપ અનુભવ એટલે એવો અનુભવ જેને સુખરૂપ પણ ન કહી શકાય કે દુઃખરૂપ પણ ન કહી શકાય. પૂર્વકૃત કર્મના પરિપાકથી કર્મના ફળની સુખ આદિરૂપે વેદના થાય છે. એક વખત જયારે સુગત પોતે ભિક્ષા માટે જતા હતા ત્યારે તેમના પગમાં કાંટો વાગ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે– “હે ભિક્ષુઓ, આજથી પૂર્વે એકાણુમા કલ્પમાં મેં ભાલો મારી એક પુરુષનો વધ કર્યો હતો. તે કર્મના વિપાકથી આજે મને પગમાં કાંટો વાગ્યો છે.” 53. સંજ્ઞાનિમિત્તોપત્મિ: પ્રત્ય: સંજ્ઞાન્થિઃ ! તત્ર સંજ્ઞા गौरित्यादिका, गोत्वादिकं च तत्प्रवृत्तिनिमित्तम्, तयोरुद्ग्रहणा योजना, तदात्मकः प्रत्ययो नामजात्यादियोजनात्मकं सविकल्पकं ज्ञानं संज्ञास्कन्ध રૂત્યર્થ: 53. જે જ્ઞાનોમાં શબ્દોના પ્રવૃત્તિનિમિત્તોની ઉદ્ગહણા અર્થાત યોજના થાય છે તે સવિકલ્પક જ્ઞાનોને સંજ્ઞાસ્કન્ધ કહે છે. ગાય, અશ્વ વગેરે સંજ્ઞાઓ છે. આ સંજ્ઞાઓ વસ્તુના સામાન્યધર્મને નિમિત્ત બનાવીને પ્રયોજાય છે, જેમ કે ગાય સંજ્ઞા ગોત્વરૂપ સામાન્યધર્મ જયાં જયાં હશે ત્યાં પ્રવૃત્ત થશે. તેથી ગોત્વ આદિ સામાન્યોને ગાય આદિ સંજ્ઞાઓનાં પ્રવૃત્તિનિમિત્ત કહેવામાં આવે છે. ગાય આદિ સંજ્ઞાઓની તેમનાં પોતપોતાનાં પ્રવૃત્તિનિમિત્તો સાથે ઉગ્રહણા–યોજના કરનારું (જોડનારુ) સવિકલ્પક જ્ઞાન સંજ્ઞાસ્કન્ધ છે. અર્થાત નામ, જાતિ આદિની યોજના (જોડાણ) કરીને “આ ગાય છે, આ અશ્વ છે' ઇત્યાદિ જે વ્યવહાર થાય છે તેનું પ્રયોજક સવિકલ્પક જ્ઞાન સંજ્ઞાસ્કન્ધ કહેવાય છે. 54. पुण्यापुण्यादिधर्मसमुदायः संस्कारस्कन्धः, यस्य संस्कारस्य प्रबोधात् पूर्वानुभूते विषये स्मरणादि समुत्पद्यते। 54. પુણ્ય, પાપ આદિ ધર્મોના સમુદાયને સંસ્કારસ્કન્ધ કહે છે. આ સંસ્કાર જાગવાથી પહેલાં અનુભવાયેલા વિષયનું સ્મરણ, પ્રત્યભિજ્ઞાન આદિ થાય છે. 55. પૃથિવીથાત્વીયો રૂપાન્થઃ ! 55. પૃથ્વી આદિ ધાતુઓ તથા રૂપ આદિ વિષયો રૂપસ્કન્ધ કહેવાય છે. [ધાતુ ભૂતરૂપ છે. ચાર ધાતુ છે – પૃથ્વીધાતુ, અધાતુ, તેજોધાતુ, વાયુધાતુ) 56. ર ઐતેઓ વિજ્ઞાનાદ્રિષ્યો તિરિn: શનાત્મ: પાર્થ: Page #139 -------------------------------------------------------------------------- ________________ ४८ તર્કરહસ્યદીપિકા सुखदुःखेच्छाद्वेषज्ञानाधारभूतोऽध्यक्षेणावसीयते । नाप्यनुमानेन; तदव्यभिचारिलिङ्गग्रहणाभावात् । न च प्रत्यक्षानुमानव्यतिरिक्तमा विसंवादि प्रमाणान्तरमस्तीति । ते च पञ्च स्कन्धाः क्षणमात्रावस्थायिन एव वेदितव्याः, न पुनर्नित्याः, कियत्कालावस्थायिनो वा । एतच्च "क्षणिकाः सर्वસંસ્કારી: "[II. ૭] રૂન્યત્ર વયિષ્ય . 56. આ વિજ્ઞાન વગેરે પાંચ સ્કન્ધોથી ભિન્ન, સુખ-દુઃખ-ઈચ્છા-દ્વેષ-જ્ઞાનાદિનો આધારભૂત આત્મા નામનો કોઈ સ્વતન્ન પદાર્થ નથી. સ્કન્ધોથી ભિન્ન આત્માનો પ્રત્યક્ષથી અનુભવ થતો નથી. અર્થાત પ્રત્યક્ષ પ્રમાણ વડે આત્માના અસ્તિત્વનો નિશ્ચય થતો નથી. આત્મા સાથે અવિનાભાવસંબંધ ધરાવનારા નિર્દોષ લિંગનું પણ ગ્રહણ થતું નથી કે જેના આધારે આત્માના અસ્તિત્વનો નિશ્ચય અનુમાન પ્રમાણથી થઈ શકે. અને પ્રત્યક્ષ અને અનુમાન એ બે સિવાય બીજું કોઈ અવિસંવાદી પ્રમાણ જ નથી. આ પાંચે સ્કન્ધો ક્ષણિક છે, એક ક્ષણ જ તેમની સ્થિતિ છે. આ સ્કન્ધો ન તો કૂટસ્થનિત્ય – સાવ પરિવર્તનરહિત એક જ રૂપે સદા ટકનાર – છે કે ન તો કાલાન્તરસ્થાયી અર્થાત બેચાર પણ ટકનાર સ્થાયી છે. સ્કન્ધો એક ક્ષણ જ રહે છે અને બીજી જ ક્ષણે નાશ પામી જાય છે. સ્કન્ધોની ક્ષણિકતાનું સમર્થન “ક્ષળિT: સર્વસંRI:'(કારિકા ] માં કરવામાં આવશે. (પ). 57. दुःखतत्त्वं पञ्चभेदतयाभिधायाथ दुःखतत्त्वस्य कारणभूतं समुदयतत्त्वं व्याख्याति समुदेति यतो लोके रागादीनां गणोऽखिलः। आत्मात्मीयभावाख्यः समुदयः स उदाहृतः ॥६॥ 57. આ રીતે પંચકન્વરૂપદુઃખતત્ત્વનું વર્ણન કરીને હવે દુ:ખતત્ત્વના કારણભૂત સમુદયતત્ત્વને ગ્રન્થકાર સમજાવે છે જેનાથી જગતમાં હું છું, આ મારું છે' એવો અહેવ-મમત્વરૂપ અહંકાર નામનો સમસ્ત રાગાદિ ભાવોનો સમૂહ ઉત્પન્ન થાય છે તેને સમુદય કહે છે. (૬) 58. यतो यस्मात् समुदयाल्लोके लोकमध्ये रागादीनां रागद्वेषादिदोषाणां गणः समवायः अखिलः समस्त: समुदेति समुद्भवति । कीदृशो गण इत्याहआत्मात्मीयभावाख्यः । आत्मा स्वम् आत्मीयः स्वकीयः तयोर्भावस्तत्त्वम् । आत्मात्मीयभावः 'अयमात्मा अयं चात्मीयः' इत्येवं संबन्ध इत्यर्थः । उप Page #140 -------------------------------------------------------------------------- ________________ ૪૯ બૌદ્ધમત लक्षणत्वात् 'अयं परोऽयं च परकीयः' इत्यादि संबन्धो द्रष्टव्यः । स एवाख्या नाम यस्य स आत्मात्मीयभावाख्यः । अयं भाव:- आत्मात्मीयसंबन्धेन परपरकीयादिसंबन्धेन वा यतो रागद्वेषादयः समुद्भवन्ति सः समुदयो नाम तत्त्वं बौद्धमत उदाहृतः कथितः । अत्रोत्तरार्धे सप्तनवाक्षरपादद्वये छन्दोऽन्तरसद्भावाच्छन्दोभङ्गदोषो न चिन्त्यः, आर्घत्वात् प्रस्तुतशास्त्रस्य ॥६॥ 58. જેનાથી જગતમાં “આ હું છું, આ મારું છે, આ પર છે, આ પરાયું છે” ઈત્યાદિરૂપે પોતાની જાળ ફેલાવનારો રાગ-દ્વેષ આદિનો દોષસમૂહ ઉત્પન્ન થાય છે તે સમુદય છે. અહંકાર અને મમકારરૂપે ઉત્પન્ન થતો આત્મભાવ અને આત્મીયભાવ જ સમુદય છે. એક સ્થાને અહંકાર અને મમકાર થવાથી અન્યત્ર પરભાવની અને પરકીયની બુદ્ધિ આપોઆપ જ ઉત્પન્ન થઈ જાય છે. તાત્પર્ય એ કે “હું-મારું અને પરપરાયું' એ રૂપોમાં પ્રગટ થનાર આત્મભાવ, આત્મીયભાવ, પરભાવ, પરકીયભાવથી જ રાગ-દ્વેષ આદિ દોષો ઉત્પન્ન થાય છે. આ આત્મભાવ આદિ ભાવોને જ બૌદ્ધ દર્શનમાં સમુદયતત્ત્વ કહે છે. જો કે આ શ્લોકના ઉત્તરાર્થના એક પાદમાં સાત તથા બીજા પાદમાં નવ અક્ષર છે તેમ છતાં છન્દભંગ નથી, કેમ કે આ શાસ્ત્ર ઋષિપ્રણીત હોવાથી આર્ષ છે. તેથી આના પ્રમાણે સાત અને નવ અક્ષરવાળા અન્ય આર્ષછન્દની પરંપરા હતી એ જમાની લેવું જોઈએ.] (૯). 59. Hથ ટુ વસમુદતત્ત્વો: સંસારપ્રવૃત્તિનિમિત્તવિપક્ષમૂતે માनिरोधतत्त्वे प्रपञ्चयन्नाह क्षणिकाः सर्वसंस्कारा इत्येवं वासना यका। स मार्ग इह विज्ञेयो निरोधो मोक्ष उच्यते ॥७॥ 59. હવે સંસારની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત દુઃખતત્ત્વ અને સમુદયતત્ત્વના વિરોધી તત્ત્વો માર્ગ અને નિરોધને ગ્રન્થકાર વિસ્તારથી સમજાવે છે – જગતમાં બધા સંસ્કારો ક્ષણિક છે' આવી ક્ષણિકતાની ભાવનાને માર્ગતત્ત્વ સમજવું જોઈએ, અને રાગ આદિ વાસનાઓના નાશને નિરોધ અર્થાત્ મોક્ષ કહે છે. (૭). 60. પરમનિષ્ટ શનિઃ ક્ષઃ, તત્ર મવી: ક્ષIિ: ક્ષામત્રાવસ્થિત इत्यर्थः । सर्वे च ते संस्काराश्च पदार्थाः सर्वसंस्काराः क्षणविनश्वराः सर्वे Page #141 -------------------------------------------------------------------------- ________________ પ૦ તર્કરહસ્યદીપિકા पदार्था इत्यर्थः । तथा च बौद्धा अभिदधति-स्वकारणेभ्यः पदार्थ उत्पद्यमानः किं विनश्वरस्वभाव उत्पद्यते । अविनश्वरस्वभावो वा । यद्यविनश्वरस्वभावः, तदा तद्व्यापिकायाः क्रमयोगपद्याभ्यामर्थक्रियाया अभावात् पदार्थस्यापि व्याप्यस्याभावः प्रसजति । तथाहि- "यदेवार्थक्रियाकारि तदेव परमार्थसत्" इति । स च नित्योऽर्थोऽर्थक्रियायां प्रवर्तमानः क्रमेण वा प्रवर्तेत, यौगपद्येन वा । न तावत् क्रमेण; यतो ह्येकस्या अर्थक्रियायाः . करणकाले तस्यापरार्थक्रियायाः करणस्वभावो विद्यते न वा । यदि विद्यते; कुतः क्रमेण करोति । अथ सहकार्यपेक्षया इति चेत् तेन सहकारिणा तस्य नित्यस्य कश्चिदतिशयः क्रियते न वा । यदि क्रियते; तदा कि पूर्वस्वभावपरित्यागेन क्रियते, अपरित्यागेन वा । यदि परित्यागेन; ततोऽतादवस्थ्यापत्तेरनित्यत्वम् । अथ पूर्वस्वभावापरित्यागेन; ततस्तस्य नित्यस्य तत्कृतोपकाराभावात् किं सहकार्यपेक्षया कर्तव्यम्। 60. પરમનિકૃષ્ટ અર્થાત્ સૌથી સૂક્ષ્મ કાલને ક્ષણ કહે છે. જગતના બધા સંસ્કારો યા પદાર્થો એક ક્ષણમાત્ર ટકે છે અને બીજી જ ક્ષણે તેઓ સ્વયં પોતાની મેળે જ નાશ પામે છે. તેથી તેઓ ક્ષણિક છે. પદાર્થોને ક્ષણિક માનવામાં બૌદ્ધોની વિચારસરણી નીચે પ્રમાણે છે: બૌદ્ધ – જગતના બધા પદાર્થો પોતપોતાનાં કારણોથી ઉત્પન્ન થાય છે. આ એક નિર્વિવાદ વાત છે. તો હવે બતાવો કે તે પદાર્થો પોતપોતાનાં કારણોથી વિનશ્વર સ્વભાવ લઈને ઉત્પન્ન થાય છે કે અવિનશ્વર સ્વભાવ લઈને ? જો કહેવામાં આવે કે પદાર્થો અવિનશ્વર અર્થાત સદાસ્થાયી નિત્ય સ્વભાવ લઈને જ ઉત્પન્ન થાય છે તો કહેવું જોઈએ કે તેવા પદાર્થોનું તો અસ્તિત્વ જ નથી કેમ કે જે અર્થક્રિયાકારી છે તે જ પરમાર્થરૂપે સતુ છે અને નિત્ય પદાર્થ તો અર્થક્રિયાકારી સંભવતો નથી. અિર્થ એટલે કાર્યરૂપ વસ્તુ, તેને ઉત્પન્ન કરવાની ક્રિયા જે કરે છે તે અક્રિયાકારી.]. નિત્ય પદાર્થ ક્રમથી કે યુગપત્ કોઈ પણ રીતે કાર્યોને ઉત્પન્ન કરવા સમર્થ ન હોવાથી અસત્ જ સિદ્ધ થાય છે. અર્થક્રિયાકારિતા અને પદાર્થની સત્તામાં વ્યાપ્યવ્યાપકભાવ છે. અર્થક્રિયાકારિતા વ્યાપક છે અને પદાર્થની સત્તા વ્યાપ્ય છે. જ્યારે નિત્ય પદાર્થમાં ક્રમ અને યુગપતુ બન્ને રીતે અર્થક્રિયાકારિતાનો અભાવ છેઅર્થાત સત્તાની વ્યાપક અર્થક્રિયાકારિતાનો અભાવ છે ત્યારે નિત્ય પદાર્થમાં વ્યાપ્યભૂત સત્તાનો પણ અભાવ જ હોય. આમ નિત્યસ્વભાવવાળા પદાર્થના અભાવની આપત્તિ આવી પડે છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધમત ૫૧ [નિત્ય પદાર્થમાં ક્રમ અને યુગપતું બન્ને રીતે અર્થક્રિયાકારિતા કેવી રીતે અસંભવ છે, એ દર્શાવીએ છીએ. જ્યારે નિત્ય પદાર્થ પોતાને કરવાનાં કાર્યોને ઉત્પન્ન કરવા તત્પર થાય છે ત્યારે તે તે બધાં કાર્યોને ક્રમથી કરે છે કે તે બધાંને એક સાથે કરી નાખે છે? નિત્ય પદાર્થ સમર્થસ્વભાવવાળો તથા અપરિવર્તનશીલ હોય છે. તેમાં ન તો કોઈ નવો અતિશય કે સ્વભાવ ઉત્પન્ન થઈ શકે છે કે ન તો તેના વિદ્યમાન સ્વભાવનો નાશ કે ન્યૂનતા થઈ શકે છે. આવી સ્થિતિમાં જો નિત્ય પદાર્થો કરવાનાં પોતાનાં કાર્યોને તે નિત્ય પદાર્થ ક્રમથી કરે તો જે સમયે તે પ્રથમ કાર્યને કરે છે તે જ સમયે તેનામાં બીજા, ત્રીજા આદિ સમયોમાં થનારાં કાર્યોને કરવાનો સ્વભાવ છે કે નહિ? જો પ્રથમ કાર્ય જે સમયે તે કરે છે તે જ સમયે અન્ય કાર્યો કરવાનો તેનામાં સ્વભાવ હોય તો પ્રથમ કાર્યની જેમ અન્ય સર્વ કાર્યો પણ તે જ સમયે ઉત્પન્ન થઈ જ જવાં જોઈએ. અને આ રીતે બધાં કાર્યોની યુગપત ઉત્પત્તિ થઈ જતાં “ક્રમથી તેનું કાર્યોને કરવું ક્યાં સિદ્ધ થયું? નિત્યવાદી– નિત્ય પદાર્થમાં તેનાં બધાં કાર્યોને કરવાનું સામર્થ્ય સદા રહેલું જ છે પરંતુ જ્યારે જ્યારે જે જે કાર્યનાં સહકારી કારણો તેને મળે છે ત્યારે ત્યારે તે તે કાર્યને તે કરે છે. આમ સહકારી કારણો તેને ક્રમથી મળતા હોવાથી, નિત્ય પદાર્થ પણ ક્રમથી જ પોતાનાં કાર્યોને કરે છે. ક્ષણિકવાદી – વારુ, એ કહો કે જ્યારે સહકારી કારણ નિત્ય પદાર્થને સહાય કરે છે ત્યારે તે નિત્ય પદાર્થમાં કંઇક સામર્મોત્કર્ષ યા અતિશય ઉત્પન્ન કરે છે કે નહિ? જો તે નિત્ય પદાર્થમાં કોઈ નવો અતિશય ઉત્પન્ન કરતું હોય તો તે સમયે નિત્ય પદાર્થના સદાસ્થાયી પૂર્વસ્વભાવમાં કંઈ પરિવર્તન પણ થાય છે કે નહિ? તાત્પર્ય એ કે જે વખતે સહકારી કારણ કોઈ નવા અતિશય યા સામર્થ્યને લઈને નિત્ય પદાર્થ આગળ ઉપસ્થિત થાય છે તે વખતે નિત્ય પદાર્થ તે સામર્થ્યને ગ્રહણ કરતી વખતે – જે સામર્થ્ય તેનામાં પહેલાં ન હતું તેને ગ્રહણ કરતી વખતે – પોતાના પૂર્વસ્વભાવને અર્થાત અસમર્થ સ્વભાવને છોડે છે કે નહિ? જો નિત્ય પદાર્થે સહકારી કારણ દ્વારા લાવવામાં આવેલ નવા અતિશયને ગ્રહણ કરતી વખતે પોતાનો પૂર્વ અસમર્થ સ્વભાવ છોડી દીધો – જેને છોડ્યા વિના નવા સમર્થ સ્વભાવને ગ્રહણ કરવો સંભવ જ નથી – તો પૂર્વસ્વભાવનો ત્યાગ અને નવા સ્વભાવનું ગ્રહણ કરવાના કારણે નિત્ય પદાર્થમાં ઘણું પરિવર્તન થઈ જશે અને આ પરિવર્તન નિત્ય પદાર્થને સદાસ્થાયી નિત્ય સ્વરૂપમાં રહેવા દેશે નહિ, અર્થાત નિત્ય પદાર્થને અનિત્ય બનાવી દેશે. જો નિત્ય પદાર્થ પોતાનો પૂર્વકાલીન અસમર્થ સ્વભાવ ન છોડતો હોય તો એનો સ્પષ્ટ અર્થ એ થાય કે સહકારી કારણે નિત્ય Page #143 -------------------------------------------------------------------------- ________________ ૫૨ તર્કરહસ્યદીપિકા પદાર્થને કંઇ પણ ઉપકાર ન કર્યો અર્થાત નિત્ય પદાર્થમાં કંઈ પણ નવો અતિશય ઉત્પન્ન ન કર્યો. તો પછી એવા અકિંચિત્કર અર્થાત્ કંઈ પણ ઉપકાર ન કરનાર સહકારી કારણની અપેક્ષાની આવશ્યકતા શા માટે રહે? જગતમાં તો જે કોઈ થોડોઘણો ઉપકાર કરે છે યા જેનાથી કોઈ પ્રયોજન સિદ્ધ થાય છે તેની જ અપેક્ષા રાખવામાં આવે છે. 61. अथाकिंचित्करोऽपि सहकारी तेन विशिष्टकार्यार्थमपेक्ष्यते; तदयुक्तम्; यत: "अपेक्ष्येत परः कश्चिद्यदि कुर्वीत किंचन । यदकिंचित्करं वस्तु किं केनचिदपेक्ष्यते ॥१॥" [प्र० वा० ३।२७९] अथ तस्य प्रथमार्थक्रियाकरणकालेऽपरार्थक्रियाकरणस्वभावो न विद्यते; तथा च सति स्पष्टैव नित्यताहानिः । अथासौ नित्योऽर्थो यौगपद्येनार्थक्रियां कुर्यात्; तथा सति प्रथमक्षण एवाशेषार्थक्रियाणा करणाद् द्वितीयक्षणे तस्याकर्तृत्वं स्यात् । तथा च सैवानित्यतापत्तिः । अथ तस्य तत्स्वभावत्वात् ता एवार्थक्रिया भूयो भूयो द्वितीयादिक्षणेष्वपि कुर्यात् तदसांप्रतम् कृतस्य करणाभावादिति । किंच द्वितीयादिक्षणसाध्या अप्यर्थसार्थाः प्रथमक्षण एव प्राप्नुवन्ति तस्य तत्स्वभावत्वात्, अतत्स्वभावत्वे च तस्यानित्यत्वप्राप्तिरिति । तदेवं नित्यस्य क्रमयोगपद्याभ्यामर्थक्रियाविरहान्न स्वकारणेभ्यो नित्यस्योत्पाद इति। 61. नित्यवाही - d 3 सरी १२५ नित्य पर्थम ओ नवी अतिशय ઉત્પન્ન કરતું નથી અને ન તો તેના પૂર્વસ્વભાવનો વિનાશ કરે છે તેમ છતાં નિત્ય પદાર્થ વિશિષ્ટ કાર્યને ઉત્પન્ન કરવા માટે તે અકિંચિત્કર સહકારીની અપેક્ષા રાખે છે.તે નિત્ય પદાર્થ સહકારી કારણ સાથે મળીને જ વિશિષ્ટ કાર્યને ઉત્પન્ન કરે છે. ક્ષણિકવાદી-આપની દલીલ અસંગત છે કેમ કે “પર પદાર્થ જો કંઈ કાર્ય કરે યા કંઈ પ્રયોજન સાધે તો જ તેની અપેક્ષા કરવામાં આવે છે. જે અકિંચિકર છે, કંઈ પણ કામનો નથી એવા ભારરૂપ પદાર્થની, ભલા કોઈ શા માટે અપેક્ષા કરે ? ઊલટું, એવા नामा ५४ार्थथा तो सोडो ६२ २७ छ." [प्रभावाति.3.२.७८]. . Page #144 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધમત ૫૩ જો નિત્ય પદાર્થમાં પ્રથમ કાર્ય ઉત્પન્ન કરતી વખતે દ્વિતીય આદિ સમયોમાં થનારા કાર્યોને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય ન હોય અને દ્વિતીય આદિ સમયમાં જયારે તે કાર્યોને ઉત્પન્ન થવાનું છે ત્યારે તે સામર્થ્ય આવી જતું હોય તો પછી તે નિત્ય પદાર્થમાં નિત્યતા ક્યાં રહી?, કેમ કે નિત્ય પદાર્થમાં જે સામર્થ્યપ્રથમ ક્ષણમાં ન હતું તે જ સામર્થ્ય દ્વિતીય આદિ ક્ષણોમાં ઉત્પન્ન થઈ જાય છે. કોઈ પણ અવિદ્યમાનસ્વભાવનું ઉત્પન્ન થવું એ જ અનિત્યતા છે. જો નિત્ય પદાર્થ પોતાનાં બધાં જ કાર્યોને યુગપત એક જ ક્ષણમાં અર્થાત્ પ્રથમ ક્ષણમાં જ એક સાથે ઉત્પન્ન કરે છે એ વિકલ્પ સ્વીકારવામાં આવે તો એનો અર્થ એ થાય કે દ્વિતીય આદિ અનન્ત ક્ષણોમાં થનારાં બધાં જ કાર્યો પ્રથમ ક્ષણમાં જ ઉત્પન્ન થઈ જશે અને પરિણામે તે નિત્ય પદાર્થ દ્વિતીય આદિ ક્ષણોમાં શું કાર્ય કરશે? કેમ કે તેના વડે ઉત્પાદ્ય સઘળાં કાર્યો તો પહેલી જ ક્ષણમાં ઉત્પન્ન થઈ ગયાં છે. આમ જે નિત્ય પદાર્થ પ્રથમ સમયમાં કાર્યકારી યા અર્થક્રિયાકારી હતો તે જ દ્વિતીય આદિ ક્ષણોમાં કાર્યકારિતા યા અર્થક્રિયાકારિતાને છોડીને અકાર્યકારી અર્થાત્ અઅર્થક્રિયાકારી બની જશે અને પરિણામે અસત્ બની જશે અર્થાત નિત્ય પદાર્થનું અસ્તિત્વ જ નહિ રહે. અથવા તો નિત્ય પદાર્થનું કાર્યકારિતા સ્વભાવમાંથી અકાર્યકારિતા સ્વભાવમાં પરિવર્તન થવાના કારણે તે નિત્ય પદાર્થ અનિત્ય પદાર્થ બની જશે. નિત્યવાદી – નિત્ય પદાર્થનો અનેક કાર્યોને ઉત્પન્ન કરવાનો સમર્થ સ્વભાવ પ્રતિક્ષણે જાગ્રત જ હોય છે. તેથી દ્વિતીય આદિ ક્ષણોમાં પણ તે સ્વભાવ મોજૂદ હોવાથી તે નિત્ય પદાર્થ તે કાર્યોને પુનઃ પુનઃ કરતો રહે છે, ખાલી બેસી રહેતો નથી. ક્ષણિકવાદી– આપનું આ કથન તો તદ્દન અસ્વીકાર્ય છે, અયોગ્ય છે, કેમ કે જે કાર્યો પ્રથમ ક્ષણે ઉત્પન્ન થઈ જ ગયાં છે તેમને જ નિત્ય પદાર્થ દ્વિતીયાદિ ક્ષણોમાં ફરી ફરી ઉત્પન્ન કેવી રીતે કરશે? એક વાર જે વસ્તુ ઉત્પન્ન થઈ ગઈ છે તે જ વસ્તુની પુનઃ ઉત્પત્તિ કેવી? નિત્ય પદાર્થમાં જ્યારે તેનાં બધાં કાર્યોને ઉત્પન્ન કરવામાં કારણભૂત સમસ્ત સ્વભાવો એક સાથે રહેતા હોય તો દ્વિતીયાદિ ક્ષણોમાં ઉત્પન્ન થનારાં બધાં કાર્યો પ્રથમ ક્ષણમાં જ ઉત્પન્ન થઈ જવાં જોઈએ. જો દ્વિતીયાદિ ક્ષણોમાં ઉત્પન્ન થનારાં કાર્યોને ઉત્પન્ન કરવાનો સ્વભાવ નિત્ય પદાર્થમાં પ્રથમ ક્ષણે ન હોય અને દ્વિતીયાદિ ક્ષણોમાં તેનામાં તે સ્વભાવ આવતો હોય તો નિત્ય પદાર્થ અનિત્ય બની જવાની આપત્તિ આવે. આ રીતે નિત્ય પદાર્થ ન તો ક્રમથી પોતાનાં કાર્યોને ઉત્પન્ન કરી શકે છે કે ન તો અક્રમથી અર્થાત યુગપતું. તેથી “પોતપોતાનાં કારણોથી ઉત્પન્ન પદાર્થો Page #145 -------------------------------------------------------------------------- ________________ ૫૪ તકરહસ્યદીપિકા અવિનશ્વર અર્થાત નિત્ય સ્વભાવવાળા ઉત્પન્ન થાય છે એ પક્ષ પ્રમાણબાધિત છે. 62. अथ विनश्वरस्वभावः समुत्पद्यते; तथा च सति विजाभावादायातमस्मदुक्तमशेषपदार्थजातस्य क्षणिकत्वम् । तथा चोक्तम्___"जातिरेव हि भावानां विनाशे हेतुरिष्यते। यो जातश्च न च ध्वस्तो नश्येत्पश्चात्स केन च ॥१॥" 62. જો પોતપોતાનાં કારણોથી ઉત્પન્ન પદાર્થો વિનશ્વર અર્થાતુ ક્ષણિક સ્વભાવવાળા જ ઉત્પન્ન થાય છે એ પણ સ્વીકારવામાં આવે તો અમે બૌદ્ધોએ માનેલા ક્ષણિક સિદ્ધાન્તનું જ સમર્થન થાય. જો પદાર્થ સ્વભાવથી જ વિનાશશીલ હોય તો પછી તેના ક્ષણિક હોવામાં બાધા જ શું હોઈ શકે? આ રીતે અમારો બૌદ્ધોનો ક્ષણિક સિદ્ધાન્ત નિબંધપણે સિદ્ધ થઈ જાય છે. કહ્યું પણ છે કે – પદાર્થોના વિનાશનું કારણ તેમની જાતિ અર્થાત્ ઉત્પત્તિ યા સ્વભાવ જ છે. અર્થાત, પદાર્થ સ્વભાવથી જ એવો ઉત્પન્ન થાય છે કે ઉત્પન્ન થતાંવેંત જ બીજી જ ક્ષણે તેણે નાશ પામવું જ જોઈએ. જો પદાર્થ ઉત્પન્ન થઈને અનન્તર પછીની જ ક્ષણે નાશ ન પામે તો પછી પાછળથી તેને કોણ નષ્ટ કરી શકશે? અર્થાત્ કોઈનષ્ટ નહિ કરી શકે.” 63. नन्वनित्यत्वे सत्यपि यस्य घटादिकस्य यदैव मुद्गरादिसामग्रीसाकल्यं तदैव तद्विनश्वरमाकल्पते न पुनः प्रतिक्षणम् । ततो विनाशकारणापेक्षाणामनित्यानामपि पदार्थानां न क्षणिकत्वमिति; तदेतदनुपासितगुरोर्वचः यतो मुद्गरादिसंनिधाने सति योऽस्य घटादिकस्यान्त्यावस्थायां विनाशस्वभावः, स स्वभावस्तस्यैवोत्पत्तिसमये विद्यते, न वा । विद्यते चेत्; आपतितं तर्हि तदुत्पत्तिसमनन्तरमेव विनश्वरत्वम् । अथ न विद्यते स स्वभाव उत्पत्तिसमये; तर्हि कथं पश्चात् भवेत् । अथेदृश एव तस्य स्वभावो यदुत कियन्तमपि कालं स्थित्वा तेन विनष्टव्यमिति चेत् तर्हि मुद्गरादिसंनिधानेऽप्येष एव तस्य स्वभावः स्यात्, ततो भूयोऽपि तेन तावत्कालं स्थेयम्, एवं च मुद्गरादिघातशतपातेऽपि न विनाशो भवेत्, जातं कल्पान्तस्थायित्वं घटादेः, तथा च जगद्व्यवहारव्यवस्थाविलोपपातकपङ्किलता, इत्यभ्युपेयमनिच्छुनापि क्षणक्षयित्वं पदार्थानाम् । प्रयोगस्त्वेवम्- यद्विनश्वरस्वभावं तदुत्पत्तिसमयेऽपि तत्स्वरूपं यथा अन्त्यक्षणवर्तिघटस्य स्वरूपम्, विनश्वरस्वभावं च रूपरसादिकमुदयत आरभ्येति स्वभावहेतुः । तदेवं विनाशहेतोरकिंचित्क Page #146 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધમત रत्वात् स्वहेतुत एव पदार्थानामनित्यानामेवोत्पत्तेः क्षणिकत्वमवस्थितमिति । 63. શંકા – પદાર્થો અનિત્ય છે એ તો સમજાય છે, પરંતુ ઘટ આદિ પદાર્થોના નાશક હેતુઓ મુગર આદિ જ્યારે મળે છે ત્યારે જ તેમનો વિનાશ થાય છે, તો પછી તેમને પ્રતિક્ષણ વિનાશી માનવા કોઈપણ રીતે ઉચિત નથી. અર્થાત તેમનો વિનાશ નિર્દેતુક છે, સ્વાભાવિક છે એમ માનવું યોગ્ય નથી. તેથી વિનાશનાં કારણો ઉપસ્થિત થાય છે ત્યારે જ અનિત્ય પદાર્થો નાશ પામે છે, ત્યાં સુધી તો તેમની સ્થિરતા માનવી જ જોઈએ. તેથી પદાર્થો કાલાન્તરસ્થાયી અર્થાત કેટલોક કાળ ટકી પછી નાશક કારણો મળતાં નાશ પામનારા છે, ક્ષણિક નથી. બૌદ્ધોએ કરેલું શંકાનું સમાધાન - આ શંકા તો તે વ્યક્તિની જણાય છે જેણે ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી. અમે પૂછીએ છીએ કે મુગર આદિ નાશક કારણો ઉપસ્થિત થતાં ઘટ વગેરેની અન્તિમ અવસ્થામાં તેમનો જે વિનશ્વર સ્વભાવ પ્રગટ થાય છે તે વિનશ્વર સ્વભાવ તે ઘટ આદિનો તેમની ઉત્પત્તિની ક્ષણે વિદ્યમાન હતો કે નહિ? જો કહો કે હતો, તો પછી તે ઘટ આદિ પદાર્થોએ તેમની ઉત્પત્તિ પછી તરત જ પછીની ક્ષણે નાશ પામી જવું જોઈએ કારણ કે નાશ પામવું એ તો તેમનો સ્વભાવ ઉત્પત્તિની ક્ષણથી જ છે. અને આ રીતે તો પદાર્થો કાલાન્તરસ્થાયી નહિ પણ ક્ષણિક જ સિદ્ધ થાય છે. જો વિનશ્વર સ્વભાવ ઉત્પત્તિની ક્ષણે ન હતો તો પછીથી તે ક્યાંથી આવશે ? કેમ કે સ્વભાવ તો વસ્તુની ઉત્પત્તિના સમયથી જ હોય છે. જો કહેવામાં આવે કે પદાર્થનો એવો જ વિચિત્ર સ્વભાવ છે કે પદાર્થો કેટલોક સમય સ્થિર રહેવું જ જોઈએ અને પછી જ નાશ પામવું જોઈએ, ઉત્પત્તિની અનન્તર ક્ષણે નહિ તો આ કથન યોગ્ય નથી, કેમ કે જો પદાર્થનો કેટલોક કાળ સ્થિર રહ્યા પછી જ નાશ પામવાનો સ્વભાવ હોય તો તે સ્વભાવ તો પ્રત્યેક ક્ષણે રહેવાનો જ એટલે જે ક્ષણે મુગર આદિ વિનાશક કારણો પ્રાપ્ત થશે તે ક્ષણે પણ કેટલોક કાલ સ્થિર રહીને નાશ પામવાનો સ્વભાવ' હોવાનો જ એટલે એ સ્વભાવ વળી પાછો તે પદાર્થને કેટલોક કાલ સ્થિર રાખશે જ, આમ વિનાશક કારણ મળવા છતાં પણ “કેટલોક કાળ ટકવાનો પદાર્થનો સ્વભાવ' વચ્ચે પડી પદાર્થને કેટલોક કાળ ટકાવી રાખશે અને પરિણામે વિનાશક હેતુઓનો પ્રહાર કંઈ નહિ કરી શકે, નિષ્ફળ જ બની જશે.તો પછી ઘડા ઉપર એકવાર તો શું હજાર વાર પણ મુદૂગરથી પ્રહાર કરતા રહો પણ ઘડો પોતાના “કેટલોક કાળ ટકવાના સ્વભાવ દ્વારા પ્રત્યેક ક્ષણે પોતાનું રક્ષણ કરતો જ રહેશે અને આ રીતે તો ઘડો. કલ્પાન્તકાલ સુધી ટકી જ રહેવાનો, સ્થિર જ રહેવાનો. પરિણામે જ્યારે જગતનો કોઈ પણ પદાર્થ આ રીતે નાશ જ ન પામી શકતો હોય તો જગતના બધા હિંસ્ય-હિંસક, Page #147 -------------------------------------------------------------------------- ________________ ૫૬ તર્કરહસ્યદીપિકા મૃત્યુ આદિ વ્યવહારોની વ્યવસ્થાનો લોપ જ થઈ જાય. અને આવી કલ્પના કરનારના માથે વ્યવહારની વ્યવસ્થાનો વિલોપ કરવાના ઘોર પાપની કાલિમા લાગી જાય. તેથી જગતના વ્યવહારની વ્યવસ્થાની રક્ષા અર્થે પદાર્થોને ક્ષણિક માનવા જ પડશે, ભલે ને તમારું ચિત્ત તમારા પૂર્વગ્રહના કારણે તેમ માનવા ન ઇચ્છતું હોય, પરંતુ પદાર્થની વ્યવસ્થા તો લોકપ્રતીતિથી થાય છે, કોઈની ઇચ્છા કે નચ્છાથી થતી નથી. જે અન્તમાં વિનશ્વર સ્વભાવવાળો હોય તે ઉત્પત્તિની ક્ષણે પણ વિનશ્વર સ્વભાવવાળો જ હોય. અન્તમાં નાશ પામનારો ધડો અન્તમાં વિનશ્વર સ્વભાવવાળો હોય તો તેણે ઉત્પત્તિની ક્ષણે પણ વિનશ્વર સ્વભાવવાળા જ હોવું જોઈએ, અન્યથા અન્નમાં પણ તે સ્વભાવ ક્યાંથી આવવાનો ? તેવી જ રીતે કેમ કે જગતના સમસ્ત રૂપ, રસ આદિ પણ અન્તમાં વિનશ્વર છે એટલે ઉત્પત્તિની ક્ષણથી જ તે વિનશ્વર સ્વભાવવાળા જ છે. અહીં પદાર્થોના ક્ષણિકત્વને સિદ્ધ કરવા જે હેતુનો પ્રયોગ કર્યો છે તે હેતુ સ્વભાવહેતુ પ્રકારનો છે. આમ જ્યારે વિનાશનાં કારણો વિનાશ કરવામાં અકિંચિત્કર અર્થાત્ નકામા સાબિત થાય છે ત્યારે એ નિર્વિવાદ સિદ્ધ થઈ જાય છે કે પદાર્થો પોતાનાં કારણોથી વિનશ્વરસ્વભાવવાળા જ ઉત્પન્ન થાય છે. આ રીતે પદાર્થો જ્યારે પોતાનાં કારણોથી જ વિનશ્વર સ્વભાવને ધારણ કરીને ઉત્પન્ન થયા છે ત્યારે તેમને કોણ ટકાવી રાખી શકે, સ્થિર રાખી શકે ?, તેઓ તો તે સ્વભાવના કારણે ઉત્પત્તિની ક્ષણ પછી તરત જ અનન્તર ક્ષણે નિયમથી નાશ પામશે જ. આ જ પદાર્થોની ક્ષણિકતાનું સ્વભાવમૂલક વિવેચન છે. [લાકડીના પ્રહારથી ઘડાનો નાશ થતો આપણે દેખીએ છીએ. જો વિનાશને પોતાનાં કારણો હોય જ નહિ તો અહીં લાકડી વગેરે નાશક માધ્યમોનું કાર્ય શું છે ? બૌદ્ધ કહે છે કે લાકડીનું કાર્ય ઘટનો નાશ કરવાનું નથી પણ ઘટસન્નતિથી વિસદેશ (વિજાતીય) ઠીકરાંની સન્નતિ ઉત્પન્ન કરવાનું છે. પ્રત્યેક ક્ષણે નવી નવી ઉત્પન્ન થતી સદશ વસ્તુઓની એક નિરંતર શ્રેણીને (સન્તતિને – continuumને) આપણે એક નામ, કહો કે ‘ઘટ’, આપીએ છીએ. આ શ્રેણીના (સન્તતિના) ઘટો સદેશ હોવાથી તેને સભાગ, સદેશ યા સજાતીય સન્નતિ કહેવામાં આવે છે. પરંતુ જ્યારે ‘ઘટ’ નામની સન્નતિની જગ્યાએ જુદી જાતની ‘ઠીકરાં' નામની સન્નતિ શરૂ થાય છે ત્યારે તે ઠીકરાંની સન્નતિને ઘટસન્નતિથી વિસદેશ હોવાથી વિસભાગ, વિજાતીય કે વિસદશ સન્મતિ કહેવામાં આવે છે. લાકડીના પ્રહારને લીધે ઘટસન્નતિની જગ્યાએ ઠીકરાંની સન્મતિ શરૂ થાય છે. આમ લાકડીના પ્રહારનું કાર્ય ઘટનો નાશ કરવાનું નથી – તે તો તેના સ્વભાવથી જ થાય છે— પરંતુ તે લાકડીના પ્રહારનું કાર્ય તો વિસદશ ઠીકરાંની સન્નતિ ઉત્પન્ન કરવાનું છે.] - Page #148 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધમત ૫૭ - 64. નગુદ્ધિ ક્ષક્ષયો ભાવ, વોર્થ તર્દિક સ્વાય'તિ જ્ઞાનમ્ | उच्यते- निरन्तरसदृशापरापरक्षणनिरीक्षणचैतन्योदयादविद्यानुबन्धाच्च पूर्वक्षणप्रलयकाल एव दीपकलिकायां दीपकलिकान्तरमिव तत्सदृशमपरं क्षणान्तरमुदयते, तेन समानाकारज्ञानपरंपरापरिचयचिरतरपरिणामानिरन्तरोदयाच्च पूर्वक्षणानामत्यन्तोच्छेदेऽपि स एवायमित्यध्यवसायः प्रसभं प्रादुर्भवति । दृश्यते च यथा लूनपुनरुत्पन्नेषु नखकेशकलापादिषु 'स एवायम्' इति प्रतीतिः तथेहापि किं न संभाव्यते सजनेन । तस्मात् सिद्धमिदं यत्सत्ततक्षणिकमिति । अत एव युक्तियुक्तमुक्तमेतत् 'क्षणिकाः सर्वसंस्काराः' इति । 64. નિત્યવાદી- જો પદાર્થો ક્ષણિક છે અર્થાત્ પ્રતિ ક્ષણ નાશ પામીને નવા નવા ઉત્પન્ન થતા હોય તો “આ તે જ છે' એવું સ્થિરતામૂલક અને સ્થિરતાગ્રાહી પ્રત્યભિજ્ઞાન કેવી રીતે થશે? બૌદ્ધ – પ્રત્યભિજ્ઞાન થાય છે એ વાત સાચી, પરંતુ જેમ છીપમાં રજતનું જ્ઞાન ભ્રાન્ત છે તેવી જ રીતે “આ તે જ છે' એવું પ્રત્યભિજ્ઞાન પણ સદશ ક્ષણોમાં થતું એકત્વનું જ્ઞાન હોવાથી બ્રાન્ત જ છે, તે સત્ય નથી. સાચી વાત તો એ છે કે – પદાર્થો પ્રતિક્ષણ નાશ પામી રહ્યા છે અને તેમની જગાએ નવા નવા સંદેશ પદાર્થો તરત જ અન્તર વિના જ ઉત્પન્ન થતા રહે છે. ઉદાહરણ તરીકે દીવાની જ્યોતિ પ્રતિક્ષણ નાશ પામે છે અને અનન્તર ઉત્તર ક્ષણે તેની જગાએ પૂર્વ દીપજ્યોતિ જેવી જ નવી જ દીપજયોતિ ઉત્પન્ન થાય છે, આ વાત સૂક્ષ્મ નિરીક્ષણથી સહજપણે જ અનુભવાય છે, પરંતુ સામાન્ય લોકો તો એમ જ સમજે છે કે “આ તે જ દીપક છે.” બરાબર આવી જ રીતે પદાર્થોનો ઉત્પત્તિની અનન્તર ક્ષણે અત્યન્ત વિનાશ થવા છતાં પણ તેમની જગાએ બીજા જ તદન નવા સંદેશ પદાર્થો નિરન્તર ઉત્પન્ન થતા રહેવાના કારણે સમાન આકારના જ્ઞાનની પરંપરા પેદા થવાથી આપણને ભિન્ન ભિન્ન સદશ ક્ષણિક પદાર્થોમાં પણ “આ તે જ છે' એવી નિશ્ચયાત્મક એકતાબુદ્ધિ હઠાત્ યા બલાત્ ઉત્પન્ન થાય છે. આનું કારણ છે આપણી સ્થૂળ દષ્ટિ. આપણે સમાન આકારવાળા પદાર્થોમાં નિરન્તર ચિરકાલીન પરિચયના કારણે તથા તેમના પ્રતિક્ષણ ઉત્પન્ન નિરન્તર સંદેશ પ્રતિનિધિઓના કારણે ભ્રમમાં પડી જઈએ છીએ કે “આ તે જ પદાર્થ છે', જ્યારે ખરેખર તો તે પૂર્વેક્ષણવર્તી પદાર્થ સમૂળ નાશ પામી ગયો છે અને તેની જ જગાએ બરાબર તેના જેવા જ આકારવાળો બીજો નવો જ પ્રતિનિધિરૂપ પદાર્થ મોજૂદ છે. દીપશિખાની વાત જવા દો, પરંતુ વાળ કપાવતી વખતે વાળ અને નખોને કપાવી ફેંકી દઈએ છીએ પણ જ્યારે બીજા તેવા જ વાળ અને નખ ઊગે છે ત્યારે પણ આપણને Page #149 -------------------------------------------------------------------------- ________________ ૫૮ તર્કરહસ્યદીપિકા ‘આ તે જ વાળ છે, આ તે જ નખ છે’ એવી પૂર્વસદેશ વાળમાં અને નખોમાં એકત્વની ભ્રમબુદ્ધિ ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે જગતના બધા પદાર્થો પ્રતિક્ષણ નાશ પામી જાય છે અને તેમના સ્થાને ઉત્તર ઉત્તર ક્ષણે નવા નવા સદંશ પદાર્થો ઉત્પન્ન થતા જાય છે અને આ ભિન્ન ભિન્ન સદશ પદાર્થોની ધારામાં ‘આ તે જ છે' એવી એકત્વની ભ્રમબુદ્ધિ થાય છે એમ સજ્જનોએ માનવું જોઈએ. આ વિવેચનથી સિદ્ધ થઈ જાય છે કે જગતમાં જે કંઈ સત્ છે તે ક્ષણિક છે. તેથી ‘બધા સંસ્કાર યા બધી વસ્તુઓ ક્ષણિક છે’ એ જે કહેવામાં આવ્યું છે તે તર્કસંગત છે. 65. अथ प्रस्तुतं प्रस्तूयते - 'क्षणिकाः सर्वसंस्काराः' इत्यत्र इतिशब्दात् प्रकारार्थात् नास्त्यात्मा कश्चन, किंतु ज्ञानक्षणसन्ताना एव सन्तीत्यादिकमप्यत्र गृह्यते । ततोऽयमर्थ:- क्षणिकाः सर्वे पदार्थाः, नास्त्यात्मेत्याद्याकारा, एवमीदृशी यका 'स्वार्थे कप्रत्यये, या वासना पूर्वज्ञानजनिता तदुत्तरज्ञाने शक्तिः क्षणपरम्पराप्राप्ता मानसी प्रतीतिरित्यर्थः, स मार्गो नामार्यसत्यम्, इह बौद्धमते विज्ञेयोऽवगन्तव्यः । सर्वपदार्थ क्षणिकत्वनैरात्म्याद्याकारश्चित्तविशेषो मार्ग इत्यर्थः । स च निरोधस्य कारणं द्रष्टव्यः । 65. હવે પ્રસ્તુત શ્લોકને સમજાવવામાં આવે છે – ‘ક્ષળિા: સર્વસંÓારા રૂતિ' અહીં ‘કૃતિ' શબ્દ પ્રકારવાચી છે. તેથી ‘કોઈ આત્મા નામનું સ્વતન્ત્ર તત્ત્વ નથી પરંતુ પૂર્વાપર જ્ઞાનોના પ્રવાહરૂપ સન્તાનો જ છે' ઇત્યાદિ પ્રકારોનો પણ અહીં સમાવેશ થઈ જાય છે. તેથી એ ફલિત થયું કે ‘બધા પદાર્થો ક્ષણિક છે’, ‘આત્મા નથી’ ઇત્યાદિ પ્રકારની જે વાસના છે તેને જ બૌદ્ધો માર્ગ નામનું આર્યસત્ય કહે છે. પૂર્વ પૂર્વ જ્ઞાનથી ઉત્તર ઉત્તર જ્ઞાનમાં જન્મેલી શક્તિ જે જ્ઞાનક્ષણપરંપરાને યા જ્ઞાનક્ષણપ્રવાહને પ્રાપ્ત છે તેને વાસના યા માનસી પ્રતીતિ કહે છે. તાત્પર્ય એ કે ‘બધા પદાર્થો ક્ષણિક છે' તથા ‘આત્મા નથી’ ઇત્યાદિ આકારવાળું અર્થાત્ ક્ષણિકત્વ, નૈરાત્મ્ય આદિ આકારવાળું વિશિષ્ટ ચિત્ત જ માર્ગ છે. આ માર્ગ નામનું આર્યસત્ય નિરોધનું કારણ છે, એમ જાણવું. શ્લોકમાં ‘વાસના યા’ છે તેને ‘વાસના યા' સમજવું કારણ કે અહીં યા માં સ્વાર્થમાં ‘’ પ્રત્યયનો પ્રયોગ થયો છે. 66. अथ चतुर्थमार्यसत्यमाह-निरोधो निरोधनामकं तत्त्वं मोक्षोऽपवर्ग उच्यतेऽभिधीयते । चित्तस्य निःक्लेशावस्थारूपो निरोधो मुक्तिर्निगद्यत इत्यर्थः । एतानि दुःखादीन्यार्यसत्यानि चत्वारि यानि ग्रन्थकृतात्रानन्तरमेवोक्तानि तानि सौत्रान्तिकमतेनैवेति विज्ञेयम् ॥७॥ Page #150 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધમત પ૯ 66. હવે ગ્રન્થકાર ચોથા આર્યસત્યને કહે છે – મોક્ષ કે અપવર્ગને નિરોધતત્ત્વ કહેવામાં આવે છે. અર્થાત્ ચિત્તની ક્લેશોથી રહિત શુદ્ધ અવસ્થા જ નિરોધ છે, મુક્તિ છે, એમ કહેવામાં આવે છે. આ પ્રમાણે અર્થ છે. દુઃખ આદિ આ ચાર આર્યસત્યોનું હમણા જ જે નિરૂપણ ગ્રન્થકારે કર્યું તેને સૌત્રાન્તિકમત અનુસાર જ સમજવું જોઈએ. અર્થાત્ આ નિરૂપણ સૌત્રાન્તિક બૌદ્ધોની દષ્ટિએ કરવામાં આવ્યું છે. (૭) . 67. वैभाषिकादिभेदनिर्देशं विना सामान्यतो बौद्धमतेन तु द्वादशैव ये पदार्था भवन्ति तानपि संप्रति विवक्षुः श्लोकमेनमाह पञ्चेन्द्रियाणि शब्दाद्या विषयाः पञ्च मानसम् । धर्मायतनमेतानि द्वादशायतनानि च ॥८॥ 67. વૈભાષિક આદિ ભેદોને લક્ષમાં લીધા વિના જ સામાન્યપણે બૌદ્ધમતમાં જે દ્વાદશાયતન અર્થાત્ બાર પદાર્થો પ્રસિદ્ધ છે તેમને જણાવવાની ઇચ્છાથી હવે આ શ્લોક मायार्थ छ પાંચ ઇન્દ્રિયો, શબ્દાદિ પાંચ વિષયો, ચિત્ત, અને સુખ-દુઃખાદિ ધર્મોનો આધાર शरीर मामार मायतनो छ. (८) 68. व्याख्या- पञ्चसंख्यानीन्द्रियाणि श्रोत्रचक्षुर्घाणरसनस्पर्शनरूपाणि ।शब्दाद्याः शब्दरूपरसगन्धस्पर्शाः पञ्च विषया इन्द्रियगोचराः । मानसं चित्तं यस्य शब्दायतनमिति नामान्तरम् । धर्माः सुखदुःखादयस्तेषामायतनं गृहं शरीरमित्यर्थः । एतान्यनन्तरोक्तानि द्वादशसंख्यान्यायतनान्यायतनसंज्ञानि तत्त्वानि, चः समुच्चये, न केवलं प्रागुक्तानि चत्वारि दुःखादीन्येव, किन्त्वेतानि द्वादशायतनानि च भवन्ति । एतानि चायतनानि क्षणिकानि ज्ञातव्यानि। यतो बौद्धा अत्रैवमभिदधते । अर्थक्रियालक्षणं सत्त्वं प्रागुक्तन्यायेनाक्षणिकानिवर्तमानं क्षणिकेष्वेवावतिष्ठते । तथा च सति सुलभं क्षणिकत्वानुमानम्- यत्सत्तक्षणिकं, यथा प्रदीपकलिकादि । सन्ति च द्वादशायतनानीति । अनेन चानुमानेन द्वादशायतनव्यतिरिक्तस्यापरस्यार्थस्याभावात्। द्वादशस्वायतनेष्वेव क्षणिकत्वं व्यवस्थितं भवतीति । 68. व्याया- श्रोत्र, यक्ष, प्रा1, ४ि३१। सने स्पशन से पाय न्द्रियो छे. શબ્દ, રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શ એ પાંચ ઇન્દ્રિયોના વિષયો છે. માનસ એટલે ચિત્ત. તેનું બીજું નામ શબ્દાયતન છે. સુખ-દુ:ખ વગેરે ધર્મોનું આયતન (ગૃહ) અર્થાત Page #151 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા આધારભૂત શરીર એ બારમું આયતન છે. આમ કુલ બાર આયતન નામમાં તત્ત્વો છે. શ્લોકમાં પ્રયુક્ત “ચ' શબ્દ સમુચ્ચયાર્થક છે. તેનાથી એ સૂચવાયું છે કે કેવળ પહેલાં જણાવવામાં આવેલાં ચાર આર્ય સત્યો જ નથી પરંતુ આ બાર આયતનો પણ છે. આ આયતનો પણ ક્ષણિક છે. બૌદ્ધોનો એ સિદ્ધાન્ત છે કે સતનું લક્ષણ જ અર્થક્રિયાકારિતા યા કાર્યકારિતા છે. જે પદાર્થ અર્થક્રિયાકારી છે તે જ સત્ કહેવાય છે. પહેલાં આપેલા તર્કો અનુસાર નિત્ય પદાર્થ ક્રમથી તથા અક્રમથી (યુગપત) બન્ને રીતે અર્થક્રિયા કરવા અસમર્થ છે. તેથી અર્થક્રિયાકારિતા લક્ષણવાળું સત્ત્વ નિત્ય પદાર્થને છોડી ક્ષણિક પદાર્થમાં આવી રહે છે કારણ કે તે અર્થક્રિયાકારી છે. આવી પરિસ્થિતિમાં આ અનુમાન કરવું તદન સહજ છે કે – જે જે સત હોય છે તે સર્વ ક્ષણિક હોય છે, જેમ કે દીપશિખા. દ્વાદશાયતન પણ સતુ છે. તેથી દ્વાદશાયતનો પણ ક્ષણિક છે. આ અનુમાનથી એ પણ સિદ્ધ થઈ જાય છે કે બાર આયતનોથી અતિરિક્ત કોઈ પદાર્થ અસ્તિત્વ ધરાવતો નથી. એટલે ક્ષણિકત બાર આયતનોમાં જ રહે છે. ___ 69. तदेवं सौत्रान्तिकमतेन चत्वारि दुःखादीनि तत्त्वानि, सामान्यतो बौद्धमतेन चायतनरूपाणि द्वादश तत्त्वानि प्रतिपाद्य, संप्रति प्रमाणस्य विशेषलक्षणमत्राभिधानीयम्, तच्च सामान्यलक्षणाविनाभावीति प्रथम प्रमाणस्य सामान्यलक्षणमुच्यते- "प्रमाणमविसवादि ज्ञानम्" [ प्र० वा० १.३] इति । अविसंवादकं ज्ञानं प्रमाणम् । अविसंवादकत्वं चार्थप्रापकत्वेन व्याप्तम्, अर्थाप्रापकस्याविसंवादित्वाभावात् केशोण्डुकज्ञानवत् । अर्थप्रापकत्वं च प्रवर्तकत्वेन व्यापि, अप्रवर्तकस्यार्थाप्रापकत्वात् । तद्वदेव प्रवर्तकत्वमपि विषयोपदर्शकत्वेन व्यानशे । न हि ज्ञानं हस्ते गृहीत्वा पुरुष प्रवर्तयति, स्वविषयं तूपदर्शयत्प्रवर्तकमुच्यते प्रापकं चेति । स्वविषयोपदर्शकत्वव्यतिरेकेण नान्यत्प्रापकत्वम् । तच्च शक्तिरूपम्, । उक्तं च "प्रापणशक्तिः प्रामाण्यं तदेव च प्रापकत्वम्"[ ] इति । स्वविषयोपदर्शके च प्रत्यक्षानुमान एव, न ज्ञानान्तरम् । अतस्ते एव लक्षणार्हे, तयोश्च द्वयोरप्यविसंवादकत्वमस्ति लक्षणम् । प्रत्यक्षेण ह्यर्थक्रियासाधकं वस्तु दृष्टतयावगतं सत्प्रदर्शितं भवति, अनुमानेन तु दृष्टलिङ्गाव्यभिचारितयाध्यवसितं सत्प्रदर्शितं भवतीत्यनयोः स्वविषयप्रदर्शकत्वमेव प्रापकत्वम्। यद्यपि च प्रत्यक्षस्य क्षणो ग्राह्यः, स च निवृत्तत्वान्न प्राप्यते, तथापि तत्सन्तानोऽध्यवसेयः प्रवृत्तौ प्राप्यत इति सन्तानविषयं प्रदर्शितार्थप्रापकत्वमध्यक्षस्य प्रामाण्यम् । अनुमानस्य तु लिङ्गदर्शनेन विकल्प्यः www.jainelibrary..org Page #152 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધમત ૬૧ स्वाकारो ग्राह्यो न बाह्योऽर्थः प्राप्यस्तु बाह्यः स्वाकाराभेदेनाध्यवसित इति । तद्विषयमस्यापि प्रदर्शितार्थप्रापकत्वं प्रामाण्यम् । तदुक्तम्- "न ह्याभ्यामर्थं परिच्छिद्य प्रवर्तमानोऽर्थक्रियायां विसंवाद्यते " [ ] કૃતિ । 1 " 69. આ રીતે સૌત્રાન્તિક મત અનુસાર ચાર આર્યસત્યોનું અને સામાન્ય બૌદ્ધમતની દૃષ્ટિએ બાર આયતનરૂપ બાર તત્ત્વોનું નિરૂપણ કર્યું. હવે પ્રમાણના બે ભેદો પ્રત્યક્ષ અને અનુમાનનાં વિશેષલક્ષણો જણાવવાં જોઈએ. પરંતુ સામાન્ય લક્ષણ વિના વિશેષ લક્ષણ સંભવતું નથી. એટલે પ્રમાણનાં વિશેષ લક્ષણો ત્યારે કહી શકાય જ્યારે પહેલાં પ્રમાણનું લક્ષણ કહ્યું હોય. એટલે પહેલાં પ્રમાણનું સામાન્ય લક્ષણ કહેવામાં આવે છે. તે છે – “અવિસંવાદી જ્ઞાન પ્રમાણ છે.’” [પ્રમાણવાર્તિક, ૧.૩]. તેથી જે જ્ઞાન અવિસંવાદક છે તે જ્ઞાન જ પ્રમાણની કોટિમાં આવે છે. જે જ્ઞાન અર્થનું પ્રાપક હોય તે જ અવિસંવાદી કહેવાય છે. જે જ્ઞાન અર્થની પ્રાપ્તિ ન કરાવે તે જ્ઞાન અવિસંવાદી ન હોઈ શકે, જેમ કે કેશોચ્છુકનું જ્ઞાન. સ્વચ્છ આકાશમાં, તડકાને લીધે ચાલી ફરીને આવનારને વાળ જેવી કે મચ્છરો (ઉચ્છુક) જેવી કાળી રેખાઓ કે કાળાં ધાબાં દેખાય છે, તેને કેશોચ્છુકજ્ઞાન કહે છે. આ કેશોચ્છુકશાન કેશ અને ઉર્ણાંકનું દર્શન કરાવે છે પરંતુ કેશ અને ઉચ્છુકની પ્રાપ્તિ કરાવતું નથી, તેથી તે પ્રાપક ન હોવાથી અવિસંવાદી પણ નથી. આ રીતે અવિસંવાદિત્વનો અર્થપ્રાપકત્વ સાથે વ્યાપ્તિસંબંધ અર્થાત્ અવિનાભાવસંબંધ છે. વળી અર્થપ્રાપકત્વનો પ્રવર્તકત્વની સાથે વ્યાપ્તિસંબંધ અર્થાત્ અવિનાભાવસંબંધ છે, કેમ કે જે જ્ઞાન પ્રવર્તક જ નથી તે અર્થની પ્રાપ્તિ પણ કરાવતું નથી. આ રીતે પ્રવર્તકત્વનો પણ વિષયોપદર્શકત્વ સાથે વ્યાપ્તિસંબંધ યા અવિનાભાવસંબંધ છે. જે જ્ઞાન પોતાના વિષયનું યથાર્થ ઉપદર્શન કરાવે છે તે જ પ્રવૃત્તિમાં પ્રયોજક બનીને પ્રવર્તક બને છે અને તે જ અર્થપ્રાપક પણ કહેવાય. જ્ઞાન જ્ઞાતાનો હાથ પકડીને તો તેને પદાર્થ પાસે દોરી જતું નથી. હા, તે તો એટલું જ કરી શકે છે કે તે પદાર્થનું ઉપદર્શન કરાવી દે. જ્ઞાનમાં આ વિષયોપદર્શનરૂપ જ પ્રવર્તકતા અને પ્રાપકતા છે. પોતાના વિષયના ઉપદર્શન સિવાય બીજી કોઈ પણ જાતની પ્રવર્તકતા અને પ્રાપક્તા જ્ઞાનમાં ઘટી શકતી નથી. આ પ્રાપતા શક્તિરૂપ છે. કહ્યું પણ છે કે “પ્રાપણશક્તિને જ પ્રામાણ્ય કહે છે, અને યથાર્થ અર્થાત્ પ્રમાણરૂપ જ્ઞાનમાં આ શક્તિનું હોવું એ જ પ્રાપકત્વ છે.” [ ]. પ્રત્યક્ષ અને અનુમાન જ પોતાના વિષયના યથાર્થ ઉપદર્શક છે, બીજું કોઈ જ્ઞાન એવું નથી. તેથી પ્રત્યક્ષ અને અનુમાનનું જ લક્ષણ કહેવું જોઈએ. આ બન્નેનું સામાન્ય લક્ષણ અવિસંવાદકત્વ ા છે જ. પ્રત્યક્ષ તો અર્થક્રિયાની સાધક સ્વલક્ષણરૂપ વસ્તુને સાક્ષાત્ વિષય કરીને તેનું Page #153 -------------------------------------------------------------------------- ________________ ૬૨ તર્કરહસ્યદીપિકા પ્રદર્શન કરાવે છે. પરંતુ અનુમાન લિંગદર્શનની વિષયભૂત સ્વલક્ષણરૂપ વસ્તુની સાથે અવિનાભાવસંબંધ ધરાવતી સાધ્ય વસ્તુનો નિશ્ચય કરાવીને તેનું જ્યારે પ્રદર્શન કરાવે છે ત્યારે તે અનુમાન અવિસંવાદી બને છે. આમ પ્રત્યક્ષ અને અનુમાન બન્નેમાં સ્વવિષયોપદર્શનરૂપ પ્રાપકત્વ છે. | પ્રિશ્ન- જ્યારે પદાર્થ ક્ષણિક છે અને તેથી પ્રત્યક્ષનો જે ગ્રાહ્મવિષય અર્થક્ષણ હતો તે તો પ્રવૃત્તિકાળ સુધી ટકતો નથી ત્યારે પ્રત્યક્ષ તેની પ્રાપ્તિ કેવી રીતે કરાવી શકે? અને જો ન કરાવી શકે તો તે અવિસંવાદક કેવી રીતે બની શકે?] બૌદ્ધ ઉત્તર- જો કે પ્રત્યક્ષનો સાક્ષાત્ ગ્રાહ્ય વિષયભૂત પદાર્થ ક્ષણિક સ્વલક્ષણ જ છે અને તે ઉત્પત્તિ પછીની અનન્તર ક્ષણે નષ્ટ થઈ જાય છે તેમ છતાં તે પદાર્થનો જે સત્તાન છે તે અધ્યવસાયનો અર્થાત્ નિશ્ચયનો વિષય બને છે અર્થાત્ પ્રત્યક્ષથી ઉત્પન્ન થતું વિકલ્પજ્ઞાન કે પદાર્થના સન્તાનનો અધ્યવસાય એટલે કે નિશ્ચય કરાવે છે અને તે જ સત્તાન પ્રવૃત્તિની પછી પ્રાપ્ત થાય છે. તેથી સન્તાનની દૃષ્ટિએ પ્રદર્શિત અર્થની પ્રાપકતારૂપ પ્રામાણ્ય પ્રત્યક્ષમાં છે. આમ પ્રત્યક્ષમાં તત્ક્ષણવર્તી સ્વલક્ષણની દૃષ્ટિએ પ્રાપતા ભલે ન હોય પરંતુ સન્તાનની દષ્ટિએ તો તેમાં પ્રાપકતા છે જ. આ અર્થમાં પ્રત્યક્ષ જે વિષયનું દર્શન કરાવે છે તે જ વિષયને પ્રાપ્ત કરાવી આપે છે. પ્રિશ્ન- અનુમાનનો વિષય અગ્નિસામાન્ય (અગ્નિત્વ) આદિ છે અને સામાન્ય પદાર્થ તો બૌદ્ધમતે અન્યાપોહરૂપ છે. અન્યારોહનું તાત્પર્ય છે વિકલ્પબુદ્ધિમાં કલ્પિત યા પ્રતિબિમ્બિત અનુગત આકાર. આમ અનુમાનનો વિષય વિકલ્પબુદ્ધિમાં પ્રતિબિંબિત આકાર જ હોય છે. તેથી જો અનુમાન બાહ્ય સ્વલક્ષણને વિષય કરતું જ નથી તો પછી તેમાં અર્થપ્રાપકત્વરૂપ અવિસંવાદિત કેવી રીતે સિદ્ધ થશે. ]. બૌદ્ધ ઉત્તર – અનુમાનાત્મક વિકલ્પ લિંગદર્શનથી ઉત્પન્ન થાય છે. તે અનુમાનરૂપ વિકલ્પનો ગ્રાહ્ય વિષય વિકધ્ય સ્વાકાર હોય છે, બાહ્ય અર્થ હોતો નથી. આનો અર્થ એ કે અનુમાનવિકલ્પનો વિષય તો સામાન્ય છે જે સામાન્ય તો વિકલ્પબુદ્ધિમાં પ્રતિબિમ્બિત સ્વાકાર જ છે. પરંતુ પ્રાપ્ય વિષય તો બાહ્ય સ્વલક્ષણ જ છે. આ પ્રાપ્ય બાહ્ય સ્વલક્ષણનો વિષયભૂત સ્વાકાર સાથે મેં જેનું અનુમાન કર્યું હતું તેને જ હું પ્રાપ્ત કરી રહ્યો છું એવો એકત્વનો નિશ્ચય કરીને અર્થપ્રાપકતા સિદ્ધ કરવામાં આવછે. તેથી અનુમાનમાં પણ આ અભેદની અપેક્ષાએ અનુમાન જે વિષયને ગૃહીત યા પ્રદર્શિત કરે છે તેને જ પ્રાપ્ત કરાવે છે, એ વસ્તુ ઘટે છે. અર્થાત્ અનુમાનમાં પ્રાપકતા છે અને તેથી તમૂલક પ્રમાણતા પણ છે, એ નિશ્ચય થઈ જાય છે. આમ અનુમાન પણ અવિસંવાદી હોવાથી પ્રમાણ છે. કહ્યું પણ છે કે, “આ પ્રત્યક્ષ અને Page #154 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધમત અનુમાનથી અર્થને જાણીને પ્રવૃત્તિ કરનાર પુરુષની અર્થક્રિયામાં (તૃષાશમન, સ્નાન આદિ અર્થક્રિયામાં) કોઈ પણ વિસંવાદ દેખાતો નથી.” ]. 70. प्राप्यमाणं च वस्तु नियतदेशकालाकारं प्राप्यत इति तथाभूतवस्तुप्रदर्शकयोः प्रत्यक्षानुमानयोरेव प्रामाण्यं न ज्ञानान्तरस्य । तेन पीतशङ्खादिग्राहिज्ञानानामपि प्रापकत्वात् प्रामाण्यप्रसक्तिन भवति, तेषां प्रदर्शितार्थाप्रापकत्वात् । यद्देशकालाकारं हि वस्तु तैः प्रदर्शितं, न तत्तथा प्राप्यते, यच्च यथा प्राप्यते न तैस्तत्तथा प्रदर्शितम्, देशादिभेदेन वस्तुभेदस्य निश्चितत्वादिति न तेषां प्रदर्शितार्थप्रापकता, ततो न प्रामाण्यमपि । नापि प्रमाणद्वयव्यतिरिक्तं शब्दादिकं प्रदर्शितार्थप्रापकत्वेन प्रमाणम्, तत्प्रदर्शितस्य देशाद्यनियतस्यार्थस्यासत्त्वेन प्राप्तुमशक्तेः । तत्प्रदर्शितार्थस्यानियतत्वं च साक्षात् पारंपर्येण वा प्रतिपाद्यादेरर्थस्यानुपपत्तेः । ततः स्थितं प्रदर्शितार्थप्रापणशक्तिस्वभावमविसंवादकत्वं प्रामाण्यं द्वयोरेव। 70. પ્રાપ્ત થનારી વસ્તુ નિયત દેશ, કાલ અને આકારમાં જ પ્રાપ્ત થવી જોઈએ. અર્થાત્ જે દેશમાં, જે સમયમાં અને જે આકારમાં વસ્તુ પ્રતિભાસિત થઈ હોય તે જ દેશમાં, તે જ સમયમાં અને તે જ આકારમાં તે પ્રાપ્ત થાય તો જ સાચી અર્થપ્રાપકતા કહી શકાય. આ રીતે યથાર્થ વસ્તુના પ્રદર્શક પ્રત્યક્ષ અને અનુમાન એ બે જ પ્રમાણ છે. શુક્લ શંખમાં “આ પીળો શંખ છે' એ જાતનું મિથ્યા જ્ઞાન પ્રમાણ નથી કેમ કે તે જે આકારવાળી વસ્તુનો પ્રતિભાસ કરાવે છે તે જ આકારવાળી વસ્તુની પ્રાપ્તિ નથી કરાવતું. પીત શંખને ગ્રહણ કરનારું જ્ઞાન જે દેશ, કાલ તથા આકારમાં વસ્તુનું ઉપદર્શન કરાવે છે તે જ દેશ, કાલ તથા પીતાદિ આકારમાં તો તે શંખને પ્રાપ્ત કરાવતું નથી અને જે શુક્લ આકારવાળા શંખને પ્રાપ્ત કરાવે છે તે આકારનો પ્રતિભાસ તો ઉપદર્શનમાં હતો જ નહિ. આમ દેશાદિભેદે વસ્તુભેદનો નિશ્ચય થવાના કારણે ઉક્ત પતશંખજ્ઞાનમાં વિસંવાદકતા જ છે, પ્રામાણ્ય નથી. પીતશંખજ્ઞાન પ્રદર્શિત અર્થનું પ્રાપક નથી, તેથી વિસંવાદી છે અને પરિણામે અપ્રમાણ છે. વળી, પ્રત્યક્ષ અને અનુમાન આ બે પ્રમાણોથી અતિરિક્ત શબ્દજન્ય આગમાદિજ્ઞાન પણ પ્રદર્શિત અર્થનું પ્રાપક ન હોવાથી પ્રમાણ પણ નથી. તે પ્રદર્શિત અર્થનું પ્રાપક કેમ નથી? તેનું કારણ એ છે કે શબ્દ અનિયત દેશ, કાલ તથા આકારવાળી વસ્તુનું પ્રતિપાદન કરે છે જ્યારે વસ્તુ તો કોઈ ને કોઈ નિયત દેશ, કાલ તથા આકારવાળી જ હોય છે. તેથી જેવી અનિયતદેશકાલાકારવાળી વસ્તુનું પ્રતિપાદન શબ્દ કરે છે તેવી વસ્તુને તે પ્રાપ્ત કરાવતો જ નથી, કારણ કે તેવી વસ્તુનું અસ્તિત્વ જ નથી, તથા જેવી Page #155 -------------------------------------------------------------------------- ________________ ૬૪ તર્કરહસ્યદીપિકા નિયતદેશકાલાકારવાળી વસ્તુ પ્રાપ્ત થાય છે તેવી વસ્તુનું કથન કરવું એ તો શબ્દની શક્તિની બહાર છે. શબ્દ દ્વારા પ્રતિપાઘ અનિયતદેશકાલાકારવાળી વસ્તુ ન તો સાક્ષાત્ પ્રાપ્ત થાય છે કે ન તો પરંપરાથી પ્રાપ્ત થાય છે, કારણ કે તેવી વસ્તુનું અસ્તિત્વ જ નથી. તાત્પર્ય એ કે જયારે અનિયતદેશકાલાકારવાળી વસ્તુનું અસ્તિત્વ જ નથી ત્યારે તેવી વસ્તુનો પ્રતિપાદક શબ્દ કેવી રીતે પ્રાપક બનશે તથા કેવી રીતે તે પ્રમાણ કહેવાશે ? તેથી એ સિદ્ધ થયું કે પ્રદર્શિત અર્થને પ્રાપ્ત કરાવવાની શક્તિને અવિસંવાદકતા કહે છે અને આવી અવિસંવાદકતારૂપ પ્રમાણતા પ્રત્યક્ષ અને અનુમાન એ બે જ્ઞાનોમાં જ છે. 71. प्रापणशक्तिश्च प्रमाणस्यार्थाविनाभावनिमित्तं दर्शनपृष्ठभाविना विकल्पेन निश्चीयते । तथाहि- प्रत्यक्षं दर्शनापरनामकं यतोऽर्थादुत्पन्नं तदर्शकमात्मानं स्वानुरूपावसायोत्पादनानिश्चिन्वदर्थाविनाभावित्वं प्रापणशक्तिनिमित्तं प्रामाण्यं स्वतो निश्चिनोतीत्युच्यते, न पुनर्ज्ञानान्तरं तन्निश्चायकमपेक्षतेऽर्थानुभूताविव । ततोऽविसंवादकत्वमेव प्रमाणलक्षणं युक्तम् ॥८॥ 11. પ્રમાણજ્ઞાનનો અર્થની સાથે જે અવિનાભાવ છે તેનું નિમિત્તકારણ પ્રમાણજ્ઞાનગત પ્રાપણશક્તિ છે. અર્થાત્ પ્રાપણશક્તિનો અર્થની સાથે અવિનાભાવ છે. તેનો નિશ્ચય નિર્વિકલ્પક દર્શન પછી થતા વિકલ્પજ્ઞાન દ્વારા થાય છે. તે આ પ્રમાણે – દર્શન નામનું પ્રત્યક્ષ પ્રમાણ પોતે જ અર્થથી ઉત્પન્ન થયું હોવાના કારણે તે અર્થનું દર્શક બન્યું છે એ વાતનો નિશ્ચય પ્રત્યક્ષ પોતે પોતાને અનુરૂપ વિકલ્પની ઉત્પત્તિ કરીને તે દ્વારા કરી લે છે અને આ જ તેના પ્રામાણ્યનો સ્વતઃ નિશ્ચય છે કેમ કે કોઈ પણ પ્રમાણજ્ઞાનમાં પ્રાપણ શક્તિ જ પ્રામાણ્યનું નિમિત્ત છે અને તે પ્રાપણશક્તિ પ્રમાણજ્ઞાનમાં ત્યારે જ હોય છે જયારે પ્રમાણજ્ઞાનનો અર્થની સાથે અવિનાભાવ હોય, અર્થાત્ પ્રમાણજ્ઞાન અર્થથી સાક્ષાત્ યા પરંપરાથી ઉત્પન્ન થયું હોય. આ બધાનો સારાંશ નીચે મુજબ છે – નિર્વિકલ્પક દર્શનને જ પ્રત્યક્ષ કહેવામાં આવે છે. આ નિર્વિકલ્પક દર્શનરૂપ પ્રત્યક્ષ સ્વલક્ષણરૂપ પરમાર્થસત્ અર્થથી ઉત્પન્ન થાય છે. સ્વલક્ષણરૂપ સત્ યા વસ્તુ દેશ કે કાળમાં વ્યાપ્ત હોતી નથી. આ અર્થોત્પન્ન નિર્વિકલ્પક ” દર્શનરૂપ પ્રત્યક્ષ અનન્તર ઉત્તરકાળે પોતાને અનુરૂપ વિકલ્પને ઉત્પન્ન કરે છે. નીલનિર્વિકલ્પક દર્શન નીલ અર્થથી જ ઉત્પન્ન થયું છે એવો નિશ્ચય નીલનિર્વિકલ્પક દર્શનથી ઉત્પન્ન થનાર “આ નીલ છે એવા આકારવાળા વિકલ્પ દ્વારા થાય છે. આમ નિર્વિકલ્પક દર્શનરૂપ પ્રત્યક્ષ પોતાના પછી અનન્તર કાળે ઉત્પન્ન થતા વિકલ્પ દ્વારા પોતાની અર્થવિનાભાવિતાનો નિશ્ચય પોતે જ કરે છે. અર્થાવિનાભાવિતાનો નિશ્ચય Page #156 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધમત ૬૫ થતાં જ તદ્રુપ પ્રાપણશક્તિનો અને તગ્નિમિત્તક પ્રમાણતાનો પણ નિશ્ચય તેને થઈ જ જાય છે. જેવી રીતે સ્વલક્ષણનો અનુભવ કરવા માટે નિર્વિકલ્પક દર્શનરૂપ પ્રત્યક્ષને અન્ય જ્ઞાનની આવશ્યકતા નથી તેવી જ રીતે તેને પોતાના પ્રામાણ્યનો નિશ્ચય કરવા માટે પણ અન્ય જ્ઞાનની અપેક્ષા નથી. તેથી અવિસંવાદકત્વ જ પ્રમાણનું નિર્દોષ લક્ષણ છે, એમ કહેવું યોગ્ય છે. (૮) 72. अथ प्रमाणस्य विशेषलक्षणं विवक्षुः प्रथमं प्रमाणसंख्यां नियमयन्नाह प्रमाणे द्वे च विज्ञेये तथा सौगतदर्शने । प्रत्यक्षमनुमानं च सम्यग्ज्ञानं द्विधा यतः ॥९॥ 72. હવે આચાર્ય પ્રમાણવિશેષોનાં લક્ષણોનું કથન કરતાં પહેલાં પ્રમાણની સંખ્યાનું નિર્ધારણ કરતાં કહે છે – તથા બૌદ્ધ દર્શનમાં બે જ પ્રમાણો છે – પ્રત્યક્ષ અને અનુમાન. સમ્યજ્ઞાન બે પ્રકારનાં છે એટલે પ્રમાણ પણ બે જ હોઈ શકે, વધુ નહિ. (૯) 73. ચાર–તથા શબ્દ પ્રાપુર્તત્ત્વાdયા સમુચ્ચયે, ચશબ્દોડવधारणे । ततोऽयमर्थ:- सौगतदर्शने द्वे एव प्रमाणे विज्ञेये, न पुनरेकं त्रीणि चत्वारि पञ्च षड् वा प्रमाणानि । एतेन चार्वाकसांख्यादिपरिकल्पितं प्रमाणसंख्यान्तरं बौद्धा न मन्यन्त इत्यावेदितं भवति । के ते द्वे प्रमाणे इत्याहप्रत्यक्षमनुमानं च । कुतो द्वे एव प्रमाणे इत्याह-सम्यगविपरीतं विसंवादरहितमिति यावज्ज्ञानं यतो हेतोद्विधा । सर्वं वाक्यं सावधारणमिति न्यायाद् द्विधैव न त्वेकधा त्रिधा वेति । 73. શ્લોકની વ્યાખ્યા– શ્લોકમાં ‘તથા” શબ્દ પહેલાં જણાવવામાં આવેલાં તત્ત્વો સાથે સમુચ્ચય કરવા માટે છે અને “' શબ્દ અવધારણાર્થક છે. તેથી આ અર્થ થયો કે બૌદ્ધદર્શનમાં બે જ પ્રમાણ છે, ન તો એક અને ન તો ત્રણ, ચાર, પાંચ કે છ. આના દ્વારા સૂચવાયું કે બૌદ્ધોને ચાર્વાક દ્વારા સ્વીકૃત પ્રમાણની પ્રત્યક્ષરૂપ એક સંખ્યા, સાંખ્ય દ્વારા સ્વીકૃત પ્રમાણની પ્રત્યક્ષ, અનુમાન અને આગમરૂપ ત્રણ સંખ્યા, નૈયાયિક દ્વારા સ્વીકૃત પ્રમાણની પ્રત્યક્ષ, અનુમાન, આગમ અને ઉપમાનરૂપ ચાર સંખ્યા, પ્રાભાકર મીમાંસા દ્વારા સ્વીકૃત પ્રમાણની પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન અને અર્થપત્તિરૂપ પાંચ સંખ્યા, અને ભટ્ટ મીમાંસા દ્વારા સ્વીકૃત પ્રમાણની પ્રત્યક્ષ, Page #157 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા અનુમાન, આગમ, ઉપમાન, અર્થપત્તિ અને અભાવરૂપ છ સંખ્યા ઇષ્ટ નથી. બૌદ્ધોને ઇષ્ટ બે પ્રમાણો ક્યાં છે? આચાર્ય કહે છે કે તે બે પ્રમાણો પ્રત્યક્ષ અને અનુમાન છે. બે જ પ્રમાણો કેમ ? કેમ કે સમ્યક્ એટલે કે અવિપરીત અર્થાત્ વિસંવાદરહિત સાચાં જ્ઞાનો બે જ પ્રકારનાં છે, તેથી પ્રમાણ પણ બે જ પ્રકારનાં હોઈ શકે છે. ‘બધાં વાક્યો સાવધા૨ણ અર્થાત્ નિશ્ચયાત્મક હોય છે' એ નિયમ અનુસાર પ્રમાણના બે જ પ્રકાર છે, ન તો એક કે ન તો ત્રણ. 74. अत्र केचिदाहुः - यथात्र द्विधेत्युक्ते हि द्विधैव न त्वेकधा त्रिधा वेत्येवमन्ययोगव्यवच्छेद:, तथा चैत्रो धनुर्धर इत्यादिष्वपि चैत्रस्य धनुर्धरत्वमेव स्यान्न तु शौर्यौदार्यधैर्यादयः; तदयुक्तम्; यतः सर्वं वाक्यं सावधारणमिति न्याये ऽप्याशङ्कितस्यैव व्यवच्छेदः । परार्थं हि वाक्यमभिधीयते । यदेव च परेण व्यामोहादाशङ्कितं तस्यैव व्यवच्छेदः । चैत्रो धनुर्धर इत्यादौ च चैत्रस्य धनुर्धरत्वायोग एव परैराशङ्कित इति तस्यैव व्यवच्छेदो नान्यधर्मस्य । इह चार्वाकसांख्यादय ऐकध्यमनेकधा च सम्यग्ज्ञानमाहुः, अतो नियतद्वैविध्यप्रदर्शनेनैकत्वबहुत्वे सम्यग्ज्ञानस्य प्रतिक्षिपति । 1 74. શંકા— જેમ ‘બે છે’ એનો અર્થ ‘બે જ છે પણ એક કે ત્રણ નથી’ અન્યયોગવ્યવચ્છેદથી (=અન્યના અર્થાત્ બીજાં વિશેષણોના યોગનો અર્થાત્ સંબંધનો વ્યવચ્છેદ અર્થાત્ નિષેધ, તેનાથી) થાય છે, તેમ ‘ચૈત્ર ધનુર્ધર છે’ એનો પણ અર્થ અન્યયોગવ્યવછેદથી ‘ચૈત્ર ધનુર્ધર જ છે, તેનામાં શોર્ય, ઔદાર્ય, ધૈર્ય વગેરે નથી’ એવો જ થવો જોઈએ. [અર્થાત્ અહીં એવકારનો અર્થ અન્યયોગવ્યવચ્છેદ ન કરવો જોઈએ. પણ અયોગવ્યવચ્છેદ કરવો જોઈએ. અને વિશેષણ સાથે પ્રયુક્ત એવકારનો અયોગવ્યવચ્છેદ અર્થ થાય છે. અયોગવ્યવચ્છેદનો સીધો અર્થ આ થાય છે— વિવક્ષિત વિશેષણના અયોગનો અર્થાત્ અસંબંધનો (અભાવનો) વ્યવચ્છેદ અર્થાત્ નિષેધ. આમ ‘બે જ છે’ એમ કહેવાથી દ્વિત્વસંખ્યાના અસંબંધનો અર્થાત્ અભાવનો વ્યવચ્છેદ અર્થાત્ નિષેધ કરીને દ્વિત્વસંખ્યાના સદ્ભાવનો જ નિશ્ચય કરવો ઉચિત છે પરંતુ જે રીતે તમે ‘બે જ છે’ એમાં અયોગવ્યવચ્છેદબોધક એવકારનો અર્થ ‘એક કે ત્રણ નથી’ એવો અન્યયોગવ્યવચ્છેદ માની લો છો તે યોગ્ય નથી, કેમ કે તેવી રીતે તો ‘ચૈત્ર ધનુર્ધર જ છે’ આ અયોગવ્યવચ્છેદબોધક એવકારનો પણ ‘ચૈત્રમાં ધનુર્ધરત્વ જ છે, અન્ય શૂરતા, ઔદાર્ય અને ધૈર્ય વગેરે ગુણ નથી' એવા અન્ય ગુણોના નિષેધરૂપ (અન્યયોગવ્યવચ્છેદરૂપ) અર્થ પ્રાપ્ત થાય અને આ રીતે તો શૂરતા આદિનો અભાવ Page #158 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધમત હોતાં ધનુર્ધરત્વનું વિધાન પણ નિરર્થક જ બની જાય.]. સમાધાન— તમારી શંકા ઉચિત નથી, કેમ કે ‘બધાં વાક્યો સાવધા૨ણ છે’ એ નિયમ છે એ સાચું પરંતુ વ્યવચ્છેદ તો તેમનો જ કરવામાં આવે જેમના અંગે શંકા હોય. વાક્યનો પ્રયોગ બીજાને સમજાવવા માટે કરવામાં આવે છે, એટલે તે વ્યક્તિ વ્યામોહના કારણે જે ધર્મની આશંકા કરતી હોય તેનો જ વ્યવચ્છેદ કરવામાં આવે છે. ‘ચૈત્ર ધનુર્ધર છે’ અહીં બીજાઓએ ચૈત્રમાં ધનુર્ધરત્વના અભાવની આશંકા કરી છે, એટલે ધનુર્ધરત્વના અભાવનો જ વ્યવચ્છેદ કરવામાં આવે છે, અન્ય શૌર્યાદિ ધર્મોનો વ્યવચ્છેદ કરવામાં આવતો નથી. ‘બે જ છે' અહીં ચાર્વાક પ્રમાણની એક સંખ્યા તથા સાંખ્યાદિ પ્રમાણની ત્રણ વગેરે સંખ્યાઓ સ્વીકારે છે, તેથી નિયત દ્વિત્વસંખ્યાના પ્રદર્શન દ્વારા સમ્યજ્ઞાનમાં આશંકિત એકત્વ તથા ત્રિત્વ આદિ સંખ્યાઓનો વ્યવચ્છેદ કરવામાં આવે છે. 75. एवं चायमेवकारो विशेषणेन विशेष्येण क्रियया च सह भाष्यमाणः क्रमेणायोगान्ययोगात्यन्तायोगव्यवच्छेदकारित्वात् त्रिधा भवति यद्विनिश्चय: "अयोगं योगमपरैरत्यन्तायोगमेव च । व्यवच्छिनत्ति धर्मस्य निपातो व्यतिरेचकः ॥१॥ निपात एवकारः, व्यतिरेचको निवर्तकःविशेषणविशेष्याभ्यां क्रियया यः सहोदितः । विवक्षातोऽप्रयोगेऽपि तस्यार्थोऽयं प्रतीयते ॥२॥ व्यवच्छेदफलं वाक्यं यतश्चैत्रो धनुर्धरः । पार्थो धनुर्धरो नीलं सरोजमिति वा यथा ॥३॥" ૬૭ [પ્ર૦ ૦ ૪૬૧૦-૧૨] 75. આમ એવકાર ત્રણ પ્રકારનો છે. જ્યારે તે વિશેષણની સાથે બોલાય છે અર્થાત્ પ્રયુક્ત થાય છે ત્યારે તે અયોગવ્યવચ્છેદનો બોધ કરાવે છે. જ્યારે તે વિશેષ્યની સાથે બોલાય છે અર્થાત્ પ્રયોજાય છે ત્યારે તે અન્યયોગવ્યવચ્છેદનો બોધ કરાવે છે. (અન્યયોગવ્યવઃ = પ્રકૃત વિશેષ્યથી ભિન્ન અન્ય વિશેષ્યમાં વિશેષણના યોગનો અર્થાત્ સંબંધનો નિષેધ). અને જ્યારે તે ક્રિયાની સાથે બોલાય છે અર્થાત્ પ્રયુક્ત થાય છે ત્યારે અત્યન્તાયોગવ્યવચ્છેદનો બોધ કરાવે છે. આમ નિશ્ચય ત્રણ પ્રકારનો છે. કહ્યું પણ છે કે – “વ્યતિરેચક અર્થાત્ વ્યાવૃત્તિ કરનારો એવકા૨ નિપાત Page #159 -------------------------------------------------------------------------- ________________ ६८ તર્કરહસ્યદીપિકા વિશેષણની સાથે પ્રયુક્ત થતાં ધર્મના અયોગનો, વિશેષ્યની સાથે બોલાતાં બીજાની સાથે ધર્મના યોગનો અર્થાત્ અન્યયોગનો તથા ક્રિયાની સાથે પ્રયુક્ત થતાં ધર્મના અત્યન્તાયોગનો વ્યવચ્છેદ કરે છે. વાક્યોમાં એવકારનો પ્રયોગ ન કરવામાં આવે તો પણ તેનો ઉક્ત અર્થ આપોઆપ પ્રતીત થઈ જાય છે, કેમ કે બધાં વાક્યોનું ફળ વ્યવચ્છેદ છે અર્થાતુ બધાં વાક્યો વ્યવચ્છેદ કરવા રૂપ કાર્ય કરે છે. (૧) અયોગવ્યવચ્છેદ- “ચૈત્ર ધનુર્ધર જ છે', અહીં ચૈત્રમાં ધનુર્ધરત્વના અયોગનો અર્થાત અસંબંધનો અભાવનો) વ્યવચ્છેદ કરીને ચૈત્રમાં ધનુર્ધરત્વના સભાવનું અવધારણ (निश्चय) ४२वामा माछ. (२) अन्ययोगव्यवछे - 'पार्थ ०४ धनुर्धरछ', मही પાર્થથી (અર્જુનથી) અન્ય બીજી કોઈ વ્યક્તિમાં ધનુર્ધરત્વના યોગનો અર્થાત્ તાદાભ્યાદિસંબંધનો વ્યવચ્છેદ કરીને પાર્થમાં જ ધનુર્ધરત્વનો તાદાભ્યસંબંધ विवामां माव्यो छे. (3) अत्यन्तायोगव्यवच्छे - 'सरो४ नील डोय छे ४', અહીં સરોજમાં નીલત્વ ધર્મના અત્યન્ત અયોગનો અર્થાત અસંબંધનો વ્યવચ્છેદ કરીને પૂર્ણપણે હોય છે જ' એ આકારે હોવા રૂપ ક્રિયાનું અવધારણ કરવામાં આવે છે. [प्रभावातिs, ४.१८०-१८२]. 76. सम्यग्ज्ञानस्य च द्वैविध्यं प्रत्यक्षपरोक्षविषयद्वैविध्यादवसेयम् । यतोऽत्र प्रत्यक्षविषयादन्यः सर्वोऽपि परोक्षो विषयः । ततो विषयद्वैविध्यात्तद्ग्राहके सम्यग्ज्ञाने अपि द्वे एव भवतो न न्यूनाधिके । तत्र यत् परोक्षार्थविषयं सम्यग्ज्ञानं तत् स्वसाध्येन धर्मिणा च संबद्धादन्यतः सकाशात्सामान्येनाकारेण परोक्षार्थस्य प्रतिपत्तिरूपम्, ततस्तदनुमानेऽन्तर्भूतमिति प्रत्यक्षानुमानलक्षणे द्वे एव प्रमाणे । तथाहि-न परोक्षोऽर्थः साक्षात्प्रमाणेन प्रतीयते, तस्यापरोक्षत्वप्रसक्तेः । विकल्पमात्रस्य च स्वतन्त्रस्य राज्यादिविकल्पवदप्रमाणत्वात्, परोक्षार्थाप्रतिबद्धस्यावश्यतया तदव्यभिचाराभावात् । न च स्वसाध्येन विना भूतोऽर्थः परोक्षार्थस्य गमकः, अतिप्रसक्तेः । धर्मिणा चासंबद्धस्यापि गमकत्वे प्रत्यासत्तिविप्रकर्षाभावात् स सर्वत्र प्रतिपत्तिहेतुर्भवेत् । ततो यदेवंविधार्थप्रतिपत्तिनिबन्धनं प्रमाणं तदनुमानमेव, तस्यैवंलक्षणत्वात् । तथा च प्रयोग:-- यदप्रत्यक्षं प्रमाणं तदनुमानान्तर्भूतं यथा लिङ्गबलभावि, अप्रत्यक्षप्रमाणं च शाब्दादिकं प्रमाणान्तरत्वेनाभ्युपगम्यमानमिति स्वभावहेतुः । यच्च यत्रान्तर्भूतं तस्य न ततो बहिर्भावः यथा .प्रसिद्धान्तर्भावस्य क्वचित्कस्यापि, अन्तर्भूतं चेदं प्रत्यक्षादन्यत्प्रमाणमनुमानमिति स्वभावविरुद्धोपलब्धिः, अन्तर्भावबहिर्भावयोः परस्परपरिहारस्थिति Page #160 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધમત ૬૯ लक्षणतया विरोधात्। 76. વિષય પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે જ પ્રકારના હોવાથી એ બે પ્રકારના વિષયોને જાણનારાં સમ્યજ્ઞાનો (પ્રમાણો) પણ બે જ પ્રકારનાં છે. બૌદ્ધ દર્શનમાં ક્ષણિક પરમાણુરૂપ વિશેષ (સ્વલક્ષણ) તો પ્રત્યક્ષનો વિષય છે તથા બુદ્ધિપ્રતિબિંબિત અન્યાપોહાત્મક સામાન્ય અનુમાનનો વિષય છે. આમ વિષયની દ્વિવિધતા ઉપરથી પ્રમાણની વિધતાનું અનુમાન કરવામાં આવે છે. પ્રત્યક્ષ સામાન્યને તથા અનુમાન સ્વલક્ષણને વિષય કરી શકતાં નથી. પ્રત્યક્ષના વિષયભૂત પ્રત્યક્ષ વિષયથી અન્ય બધા વિષયો પરોક્ષ છે. આમ વિષયોના બે પ્રકાર હોવાથી તેમનાં ગ્રાહક સમ્યજ્ઞાન (પ્રમાણ) પણ બે પ્રકારનાં છે. તે ન તો એક પ્રકારનાં છે કે ન તો ત્રણ આદિ પ્રકારનાં છે. જેટલાં પણ સમ્યજ્ઞાનો પરોક્ષ અર્થને વિષય કરે છે તે બધાં અનુમાનમાં અન્તભૂત છે, કેમ કે તે બધાં પોતાના સાધ્યભૂત અર્થ સાથે અવિનાભાવસંબંધ ધરાવનારાં તથા નિયતધર્મીઓમાં રહેનારાં લિંગો દ્વારા પરોક્ષ અર્થોનું સામાન્યરૂપે અવિશદજ્ઞાન કરાવે છે. તેથી પ્રત્યક્ષ અને અનુમાન એમ બે જ પ્રમાણો છે. તે આ પ્રમાણે – પરોક્ષ અર્થ પ્રમાણ દ્વારા સાક્ષાત્ અર્થાત્ વિશેષરૂપે તો પ્રતીત થતો જ નથી. જો તે સાક્ષાત પ્રતીત થવા લાગે તો તે પરોક્ષ ન રહે પણ પ્રત્યક્ષની કોટિમાં આવી જાય. અનુમાન એક વિકલ્પજ્ઞાન છે. જે વિકલ્પજ્ઞાન નિર્વિકલ્પકથી ઉત્પન્ન ન થઈને માત્ર વાસનાથી સ્વતન્તભાવે ઉત્પન્ન થાય છે તે વિકલ્પજ્ઞાન પ્રમાણ નથી. ઉદાહરણાર્થ, મનમાં હું રાજા છું' એવું વિકલ્પજ્ઞાન કોઈ રાજ્ય જેવા પદાર્થનો સાક્ષાત્કાર કરનાર પ્રત્યક્ષથી ઉત્પન્ન ન થઈને પોતાની મેળે જ વાસનાવિશેષ દ્વારા મનમાં ઉદ્દભવ પામે છે. તેથી તે પ્રમાણ નથી. આમ જે વિકલ્પનો પરોક્ષ અર્થ સાથે અવિનાભાવસંબંધ નથી તે વિકલ્પ નિયમથી અવિસંવાદી નથી જ હોતો. જે લિંગભૂત અર્થ પોતાના સાધ્ય અર્થના અભાવમાં પણ હોય તેના દ્વારા તેના સાધ્ય અર્થનું નિયમથી જ્ઞાન થઈ શકે જ નહિ. અસંબદ્ધ લિંગ દ્વારા અનુમાન માનીએ તો ગમે તે લિંગ દ્વારા ગમે તે સાધ્યનું અનુમાન થવું જોઈએ. તેવી જ રીતે નિયત ધર્મી સાથે સંબંધ ન ધરાવનાર હેતુથી જો સાધ્યનું અનુમાન થતું હોય તો રસોઈઘરમાં ઉપલબ્ધ ધૂમ દ્વારા હિમાલય પર્વતમાં કે સુમેરુ પર્વતમાં પણ અગ્નિનું અનુમાન થવું જોઈએ કેમ કે ધર્મીથી અસંબદ્ધ હેતુની કોઈ ખાસ ધર્મી સાથે પ્રયાસત્તિ (નિકટતા) કે કોઈ અવિવણિત ધર્મીથી વિપ્રકર્ષ (દૂર હોવાપણું) કહી શકાતાં નથી. તે તો બધા ધર્મીઓથી અસંબદ્ધ છે એટલે કોઈપણ ધર્મીમાં તેણે સાધ્યનું અનુમાન કરાવવું જોઈએ. તેથી પોતાના સાધ્ય સાથે અવિનાભાવસંબંધ ધરાવનાર તથા નિયતધર્મીમાં વિદ્યમાન લિંગથી થનારાં જેટલાં પણ સમ્યક અર્થાત અવિસંવાદી વિકલ્પજ્ઞાનો છે તે બધાં જ અનુમાન પ્રમાણમાં અન્તભૂત છે, કેમ કે Page #161 -------------------------------------------------------------------------- ________________ ૭૦ તર્કરહસ્યદીપિકા અવિનાભાવી સાધનથી નિયતધર્મીમાં થનારા સાધ્યના જ્ઞાનને અનુમાન કહે છે એ અનુમાનનું પરિષ્કૃત લક્ષણ છે. ઉપર્યુક્ત વિવેચનના આધારે આપણે આ નિશ્ચિત અનુમાનો કરી શકીએ છીએ – (આગામ આદિ અનુમાનમાં અન્તભૂત છે, કેમ કે તેઓ અપ્રત્યક્ષ પદાર્થને વિષય કરનારાં પ્રમાણો છે), જે અપ્રત્યક્ષ પદાર્થને વિષય કરનારા પ્રમાણો છે તે અનુમાનમાં અન્તભૂત છે, જેમ કે લિંગદર્શનથી થનારું અનુમાનરૂપ વિકલ્પજ્ઞાન, સાંખ્ય આદિ દ્વારા સ્વીકૃત શબ્દ આદિ પણ અપ્રત્યક્ષ પદાર્થને વિષય કરનારાં પ્રમાણો છે, (તેથી અનુમાનમાં જ તેમનો અન્તર્ભાવ થાય છે) – આ સ્વભાવહેતુ છે. “(આગમ આદિ અનુમાનથી અતિરિક્ત નથી, કેમ કે તેમનો અનુમાનમાં અન્તર્ભાવ થઈ જાય છે), જેનો જેમાં અન્તર્ભાવ થાય છે તેનાથી અતિરિક્ત પ્રમાણ ન ગણાય, જેમ કે પ્રત્યક્ષમાં અન્તભૂત ચાક્ષુષપ્રત્યક્ષ, પ્રત્યક્ષથી ભિન્ન સમસ્ત શબ્દ આદિ પ્રમાણો પણ અનુમાનમાં જ અન્તભૂત છે, તેથી તે બધાં અનુમાનથી ભિન્ન પ્રમાણો નથી.' આ સ્વભાવવિરુદ્ધોપલબ્ધિ છે. અન્તર્ભાવ તથા બહિર્ભાવનો પરસ્પર પરિહારસ્થિતિરૂપ વિરોધ છે અર્થાત્ જ્યાં અન્તર્ભાવ હશે ત્યાં બહિર્ભાવ નહિ હોય અને જ્યાં બહિર્ભાવ હશે ત્યાં અન્તર્ભાવ નહિ હોય. અહીં બહિર્ભાવનો જે વિરુદ્ધ સ્વભાવ અન્તર્ભાવ ઉપલબ્ધ છે તે પોતાના વિરોધી બહિર્ષાવનો પ્રતિષેધ સિદ્ધ કરે છે. તેથી આ હેતુ સ્વભાવવિરુદ્ધોપલબ્ધિરૂપ છે. 17. માદ પર – મવતુ પરોક્ષવિષય પ્રમાયાનુમતે નમવઃ, अर्थान्तरविषयस्य च शब्दादेस्तस्यान्तर्भावो न युक्त इति चेत्, न; प्रत्यक्षपरोक्षाभ्यामन्यस्य प्रमेयस्यार्थस्याभावात्, प्रमेयरहितस्य च प्रमाणस्य प्रामाण्यासम्भवात्, प्रमीयतेऽनेनार्थ इति प्रमाणमिति व्युत्पत्त्या सप्रमेयस्यैव तस्य प्रमाणत्वव्यवस्थितेः । तथाहि- यदविद्यमानप्रमेयं न तत् प्रमाणं यथा केशोण्डुकादिज्ञानम्, अविद्यमानप्रमेयं च प्रमाणद्वयातिरिक्तविषयतयाभ्युपगम्यमानं प्रमाणान्तरमिति कारणानुपलब्धिः, प्रमेयस्य साक्षात्पारम्पर्येण वा प्रमाणं प्रति कारणत्वात् । तदुक्तम्- "नाननुकृतान्वयव्यतिरेकं कारणम्, નારિ વિષયઃ” રૂતિ 17. શંકા– એ તો ઉચિત છે કે પરોક્ષને વિષય કરનાર પ્રમાણનો અનુમાનમાં અન્તર્ભાવ થાય, પરંતુ આગમ આદિ પ્રમાણ તો જુદા જ પ્રકારના પદાર્થોને વિષય કરે છે, તેથી તેમનો અનુમાનમાં અન્તર્ભાવ કરવો કોઈ પણ રીતે ઉચિત નથી. બૌદ્ધ સમાધાન– આ શંકા તો જ યોગ્ય ગણાય જો પ્રત્યક્ષ અને પરોક્ષ આ બે સિવાય બીજું કોઈ ત્રીજું પ્રમેય હોય કે જેને વિષય કરવા માટે આગમ આદિને સ્વતન્ન Page #162 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધમત ૭૧ પ્રમાણ ઘોષિત કરવું પડે. અને આવું કોઈ ત્રીજું પ્રમેય તો છે જ નહિ. પ્રમેય વિના તો પ્રમાણમાં પ્રમાણતા જ આવી શકતી નથી. ‘જેના દ્વારા પ્રમયને જાણવામાં આવે છે તે પ્રમાણ છે’ આ ‘પ્રમાણ' શબ્દની વ્યુત્પત્તિ પણ પ્રમાણના પ્રમેય સાથેના અવિનાભાવસંબંધને દર્શાવે છે. તેથી જેના પ્રમેયનું અસ્તિત્વ હોય તે જ પ્રમાણ બની શકે છે. ‘જે જ્ઞાનનું પ્રમેય અસ્તિત્વ ધરાવતું નથી તે પ્રમાણ જ નથી, જેમ કે સ્વચ્છ આકાશમાં થનારું કેશાકાર તથા મચ્છરાકારનું જ્ઞાન. પ્રત્યક્ષ અને અનુમાનથી અતિરિક્ત આગમ આદિ પ્રમાણોના વિષયો પણ અસ્તિત્વમાં નથી. [તેથી તેઓ પ્રમાણ ન હોઈ શકે.] આ હેતુ કા૨ણાનુપલબ્ધિરૂપ છે. પ્રમેય પદાર્થ ક્યાંક સાક્ષાત્ અને ક્યાંક પરંપરાથી પ્રમાણનું કારણ બને જ છે. કહ્યું પણ છે કે ‘જેનો જેની સર અન્વય અને વ્યતિરેક નથી તે તેનું કારણ હોઈ શકે નહિ તથા જે પદાર્થ જ્ઞાનનું કારણ નથી તે જ્ઞાનનો વિષય પણ હોઈ શકે નહિ.' આ રીતે પ્રમાણમાં કારણભૂત પ્રમેયની અનુપલબ્ધિ હોવાથી શબ્દ (આગમ) આદિમાં પ્રમાણતાનો નિષેધ કારણાનુપલબ્ધિરૂપ હેતુથી કરવામાં આવ્યો છે. 78. प्रत्यक्षपरोक्षातिरिक्तं प्रमेयान्तरं नास्तीति चाध्यक्षेणैव प्रतिपाद्यते । अध्यक्षं हि पुरः स्थितार्थसामर्थ्यादुपजायमानं तद्गतात्मनियतप्रतिभासावभासादेव तस्यार्थस्य प्रत्यक्षव्यवहारकारणं भवति, तदन्यार्थात्मतां च तस्य व्यवच्छिन्दानमन्यत्परोक्षमर्थजातं सकलं राश्यन्तरत्वेन व्यवस्थापयत्तृतीयप्रकाराभावं च साधयति, अध्यक्षेणाप्रतीयमानस्य सकलस्यार्थजातस्यान्यत्वेन परोक्षतया व्यवस्थापनात् । अन्यथा तस्य तदन्यार्थरूपताऽव्यवच्छेदे स्वीयरूपतयापि परिच्छेदो न भवेदिति न किंचित्प्रत्यक्षेणावगतं भवेत् । प्रतिनियतस्वरूपता हि भावानां प्रमाणतो व्यवस्थिता । अन्यथा सर्वस्य सर्वथोपलम्भादिप्रसङ्गतः प्रतिनियतव्यवहारोच्छेदप्रसक्तिर्भवेत् । प्रतिनियतस्वरूपता चेन्न प्रत्यक्षावगता किमन्यद्रूपं तेन तस्यावगतमिति पदार्थस्वरूपावभासिनाध्यक्षेण प्रमेयान्तराभावः प्रतिपादित एव । 78. ‘પ્રત્યક્ષ અને પરોક્ષથી અતિરિક્ત કોઈ ત્રીજું પ્રમેય નથી’ એનું પ્રતિપાદન યા સિદ્ધિ પ્રત્યક્ષ પોતે જ કરે છે. પ્રત્યક્ષ પોતાની સામે વિદ્યમાન પદાર્થના સામર્થ્યથી ઉત્પન્ન થાય છે અને તે પદાર્થના આકારનું હોવાના કારણે તેનો પ્રતિભાસ તે પદાર્થના સ્વરૂપથી નિયત થાય છે એટલે તે પદાર્થમાં ‘પ્રત્યક્ષ' શબ્દનો વ્યવહાર થાય છે અર્થાત્ તે પદાર્થ પ્રત્યક્ષ કહેવાય છે. ઉદાહરણાર્થ, ઘટ પદાર્થથી ઉત્પન્ન થનારું પ્રત્યક્ષ ઘટના આકારનું હોવાના કારણે ‘આ ઘટ છે’ એ રૂપે ઘટ પદાર્થના સ્વરૂપમાં જ સીમાબદ્ધ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૭૨ તર્કરહસ્યદીપિકા થઈને ઘટ પદાર્થમાં “પ્રત્યક્ષ' શબ્દનો વ્યવહાર કરાવે છે. ઘટનું પ્રત્યક્ષ કેવળ ઘટમાં પ્રત્યક્ષનો વ્યવહાર કરાવીને જ અટકતું નથી પરંતુ પોતાના વિષય ઘટનો અન્ય સમસ્ત ઘટભિન્ન પદાર્થોથી વ્યવચ્છેદ પણ કરે છે. આમ પ્રત્યક્ષ નિયત વિષયમાં “પ્રત્યક્ષ શબ્દનો વ્યવહાર કરાવવાની સાથે સાથે જ અન્ય પદાર્થોથી પોતાના વિષયની વ્યાવૃત્તિ પણ કરે છે. આ અન્ય પદાર્થો જ, જેમનાથી પ્રત્યક્ષ પોતાના પ્રત્યક્ષભૂત પદાર્થની વ્યાવૃત્તિ કરે છે તેઓ, પરોક્ષ રાશિ બનાવે છે. બસ, પદાર્થોની પ્રત્યક્ષ અને પરોક્ષ આ બે રાશિઓથી અતિરિક્ત કોઈ ત્રીજી રાશિ છે જ નહિ, તેનું હોવું સંભવતું જ નથી, કેમ કે પ્રત્યક્ષનો વિષય ન બનનારા જેટલા પ્રત્યક્ષભિન્ન પદાર્થો છે તે બધા પરોક્ષરાશિમાં અન્તભૂત છે. જો પ્રત્યક્ષ પોતાના વિષયભૂત પદાર્થનો અન્ય બધા પરપદાર્થોથી વ્યવચ્છેદ ન કરે તો તે પોતાના વિષયને પ્રતિનિયતરૂપમાં જાણી જ ન શકે, અર્થાત્ કોઈ પણ પદાર્થનું પ્રત્યક્ષ જ ન થઈ શકે. પ્રમાણ દ્વારા તો પદાર્થોનું પ્રતિનિયત સ્વરૂપ જ વ્યવસ્થિત થાય છે. પ્રતિનિયત સ્વરૂપની વ્યવસ્થા અન્ય પરરૂપનો વ્યવચ્છેદ કર્યા પછી સ્વરૂપનું ગ્રહણ કરીને જ થઈ શકે છે. જો પ્રમાણ પ્રતિનિયત સ્વરૂપની વ્યવસ્થા ન કરે તો બધા પદાર્થો ઘટાકાર, પટાકાર આદિ બધા જ આકારોમાં ઉપલબ્ધ થવા લાગે. આવી પરિસ્થિતિમાં તો “આ જ છે' “આ અગ્નિ છે' ઇત્યાદિરૂપ પ્રતિનિયત વ્યવહારનો જ લોપ થઈ જાય. જો પ્રત્યક્ષ પદાર્થના પ્રતિનિયત સ્વરૂપને ન જાણતું હોય તો તે પદાર્થના ક્યા રૂપને જાણશે? આ રીતે પદાર્થના પ્રતિનિયત સ્વરૂપને જાણનારું પ્રત્યક્ષ જ પ્રત્યક્ષ અને પરોક્ષથી અતિરિક્ત અન્ય પ્રમેયના અભાવને જ જણાવે છે, સિદ્ધ કરે છે. 79. અનુમાનતોડપિ તદ્દમાવ: પ્રતીયત પુર્વ, અન્યોચવ્યવછેરપા - मितरप्रकारव्यवच्छेदेन तदितरप्रकारव्यवस्थापनात् । प्रयोगश्चात्र-यत्र यत्प्रकारव्यवच्छेदेन तदितरप्रकारव्यवस्था, न तत्र प्रकारान्तरसंभवः । तद्यथा पीतादौ नीलप्रकारव्यवच्छेदेनानीलप्रकारव्यवस्थायाम् । अस्ति च प्रत्यक्षपरोक्षयोरन्यतरप्रकारव्यवच्छेदेनेतरप्रकारव्यवस्था व्यवच्छिद्यमानप्रकाराविषयीकृते सर्वस्मिन्प्रमेय इति विरुद्धोपलब्धिः, तदतत्प्रकारयोः परस्परपरिहारस्थितिलक्षणत्वात् । अतः प्रमेयान्तराभावान्न प्रमाणान्तरभावः । उक्तं च "न प्रत्यक्षपरोक्षाभ्यां मेयस्यान्यस्य संभवः । तस्मात्प्रमेयद्वित्वेन प्रमाणद्वित्वमिष्यते ॥१॥" - [vo વાઇ રાદ્દારૂ] રૂતિ | Page #164 -------------------------------------------------------------------------- ________________ ૭૩ બૌદ્ધમત अत्र शाब्दोपमानार्थापत्त्यभावादिप्रमाणान्तराणां निराकरणम् प्रत्यक्षानुमानयोरन्तर्भावनं वा यथा भवति, तथा प्रमाणसमुच्चयादिबौद्धग्रन्थेभ्यः सन्मत्यादिग्रन्थेभ्यो वावगन्तव्यम् । ग्रन्थगौरवभयात्तु नोच्यते। ततः स्थितमेतत्-प्रत्यक्षानुमाने द्वे एव प्रमाणे इति ॥९॥ - 79. અનુમાનથી પણ પ્રત્યક્ષ અને પરોક્ષથી અતિરિક્ત અન્ય કોઈ ત્રીજા પ્રમેયનો અભાવ પ્રતીત થાય છે. જે બે વસ્તુઓ એકબીજાનો અભાવ કરીને જ પોતાને સ્થાપે છે તે બે વસ્તુમાંથી કોઈ એક વસ્તુનો નિષેધ કરવાથી બીજી વસ્તુની વિધિ આપોઆપ જ થઈ જાય છે. ઉદાહરણાર્થ, નીલતા અનીલતાનો વ્યવચ્છેદ કરીને તથા અનીલતા નીલતાનો વ્યવચ્છેદ (નિષેધ) કરીને પોતાના સ્વરૂપને પામે છે, તેથી જ્યાં નીલતાનો નિષેધ હોય છે ત્યાં અનીલતાનું વિધાન તથા જ્યાં અનીલતાનો નિષેધ હોય છે ત્યાં નીલતાનો સદ્દભાવ આપોઆપ જ થઈ જાય છે. અનુમાનનો પ્રયોગ આ પ્રમાણે છેજયાં એક પ્રકારનો નિષેધ કરીને બીજા પ્રકારની વ્યવસ્થા થાય છે ત્યાં તે બેથી અતિરિક્ત ત્રીજા પ્રકારની સંભાવના નથી, જેમ કે કોઈ વસ્તુમાં નીલત્વનો વ્યવચ્છેદ કરીને અનીલતાનું વિધાન હોતાં નીલતા અને અનીલતાથી અતિરિક્ત કોઈ ત્રીજા પ્રકારની સંભાવના નથી, પ્રત્યક્ષ અને પરોક્ષરૂપ બે પ્રકારો પણ એકબીજાનો વ્યવચ્છેદ કરીને પોતાના સ્વરૂપની વ્યવસ્થા કરે છે, તેથી જગતનાં બધાં પ્રમેયોમાં કાં તો પ્રત્યક્ષતાનો વ્યવચ્છેદ કરીને પરોક્ષતા હશે કાં તો પરોક્ષતાનો વ્યવચ્છેદ કરીને પ્રત્યક્ષતા ફલિત થશે, આ બે પ્રકારોથી અતિરિક્ત કોઈ ત્રીજા પ્રકારની સંભાવના કરી શકાતી નથી.' આ હેતુ વિરુદ્ધોપલબ્ધિરૂપ છે. તદુપ્રકાર અર્થાત્ પ્રત્યક્ષ અને અતપ્રકા૨ અર્થાતુ પરોક્ષ એકબીજાનો પરિહાર કરીને પોતાની સ્થિતિને (ઉપસ્થિતિને, વિદ્યમાનતાને, અસ્તિત્વને) સ્થાપે છે. આ રીતે જયારે ત્રીજું પ્રમેય જ નથી ત્યારે ત્રીજા પ્રમાણની સંભાવના ક્યાંથી હોય? ન જ હોય. કહ્યું પણ છે કે “પ્રત્યક્ષ અને પરોક્ષથી ભિન્ન કોઈ ત્રીજું પ્રમેય જ નથી, તેથી પ્રમેય બે હોવાથી પ્રમાણ પણ બે જ માનવામાં આવ્યાં છે.” (પ્રમાણવાર્તિક, ૨.૬૩.] અહીં આગમ, ઉપમાન, અથપત્તિ તથા અભાવ આદિ પ્રમાણાન્તરોનું નિરાકરણ અથવા તેમનો આ પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણમાં અન્તર્ભાવ કરવાની રીત યા પ્રણાલી પ્રમાણસમુચ્ચય આદિ બૌદ્ધગ્રન્થોમાંથી તેમજ સન્મતિતર્ક[-ટીકા] આદિ જૈન ગ્રન્થોમાંથી જાણી લેવી જોઈએ. ગ્રન્થનું કદ વધુ પડતું વધી ન જાય એ ખાતર આ લઘુ ગ્રન્થમાં તે ગુરુ યા વિસ્તૃત ચર્ચાઓને લખતા નથી. તેથી એ સિદ્ધ થયું કે પ્રત્યક્ષ અને અનુમાન બે જ પ્રમાણ છે. (૯) Page #165 -------------------------------------------------------------------------- ________________ ७४ તર્કરહસ્યદીપિકા 80. अथ प्रत्यक्षलक्षणमाह प्रत्यक्षं कल्पनापोढमभ्रान्तं तत्र बुध्यताम् । 80. वे मायार्थ प्रत्यक्ष- लक्ष छકલ્પનાપોઢ અર્થાત નિર્વિકલ્પક તથા ભ્રાન્તિથી રહિત અબ્રાન્ત જ્ઞાનને પ્રત્યક્ષ કહે छे. 81. व्याख्या-तत्र तयोः प्रत्यक्षानुमानयोर्मध्ये प्रत्यक्षं बुध्यतां ज्ञायताम् । तत्र प्रतिगतमक्षमिन्द्रियं प्रत्यक्षम् । कीदृशम् । कल्पनापोढम् । शब्दसंसर्गवती प्रतीतिः कल्पना । कल्पना अपोढा अपेता यस्मात्तत् कल्पनापोढम् । ननु बहुव्रीहौ निष्ठान्तं पूर्व निपतति, ततोऽपोढकल्पनमिति स्यात् । न; "वाहिताग्न्यादिषु" इति वावचनात्, आहिताग्न्यादेश्चाकृतिगणत्वान पूर्वनिपातः । कल्पनया वापोढं रहितं कल्पनापोढम् नामजात्यादिकल्पनारहितमित्यर्थः । तत्र नामकल्पना यथा डित्थ इति । जातिकल्पना यथा गौरिति । आदिशब्दाद् गुणक्रियाद्रव्यपरिग्रहः । तत्र गुणकल्पना यथा शुक्ल इति । क्रियाकल्पना यथा पाचक इति । द्रव्यकल्पना यथा दण्डी भूस्थो वेति। आभिः कल्पनाभी रहितम्, शब्दरहितस्वलक्षणजन्मत्वात्प्रत्यक्षस्य । उक्तं च- "न ह्यर्थे शब्दाः सन्ति तदात्मानो वा, येन तस्मिन् प्रतिभासमाने प्रतिभासेरन्" [ ] इत्यादि । एतेन स्थिरस्थूलघटपटादिबाह्यवस्तुग्राहिणः सविकल्पकज्ञानस्य प्रत्यक्षतां निरस्यति । पुनः कीदृशं प्रत्यक्षम्। अभ्रान्तम्, "अतस्मिस्तद्ग्रहो भ्रान्तिः"[ ] इति वचनात् । नासद्भूतवस्तुग्राहकं किन्तु यथावत्परस्परविविक्तक्षणक्षयिपरमाणुलक्षणस्वलक्षणपरिच्छेदकम् । अनेन निर्विकल्पकानां भ्रान्ततैमिरिकादिज्ञानानां प्रत्यक्षतां प्रतिक्षिपति । 81.व्याध्या-त्या (बौद्धशनमा) ते प्रत्यक्ष भने अनुमानमाथी प्रत्यक्षानुनीये જણાવેલું લક્ષણ સમજવું જોઈએ. જે અને અર્થાત્ ઇન્દ્રિયોને પ્રતિગત એટલે કે આશ્રિત હોય તેને પ્રત્યક્ષ કહે છે. તે કેવું છે? તે કલ્પનાપોઢ છે. શબ્દસંસર્ગવાળી પ્રતીતિને કલ્પના કહે છે. જે જ્ઞાન કલ્પનારહિત છે તે કલ્પનાપોઢ અર્થાત્ નિર્વિકલ્પક છે. શંકા- બહુવ્રીહિ સમાસમાં નિષ્ઠા-પ્રત્યયાન્ત શબ્દનો પૂર્વનિપાત અર્થાત પહેલો પ્રયોગ થાય છે, એટલે ‘કલ્પનાપોઢન્ના બદલે “અપોઢકલ્પનમ્” કહેવું જોઈએ. Page #166 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધમત ૭૫ બૌદ્ધ સમાધાન– એવું નથી પણ થતું, કેમ કે ‘વા આહિતાન્યાલિવુ’ એ સૂત્રમાં ‘વા’ (અથવા) છે. તેથી નિષ્ઠાન્તનો પૂર્વનિપાત વિકલ્પે થાય છે, તેથી ‘કલ્પનાપોઢ’ને વૈકલ્પિક રૂપ માનવું જોઈએ. અથવા ‘આહિતાગ્નિ' આદિ શબ્દોનો આકૃતિગણમાં પાઠ હોવાથી તેમની સંખ્યા નિશ્ચિત છે, તેથી અહીં પૂર્વનિપાત નથી. અથવા ‘કલ્પનાપોઢ’ પદમાં બહુવ્રીહિ સમાસ ન માનીને ‘કલ્પનાથી અપોઢ(રહિત)' એ પ્રમાણે તૃતીયા તત્પુરુષ સમાસ માનવો જોઈએ. કલ્પનાપોઢ એટલે નામ અર્થાત્ વાચક શબ્દ તથા જાતિ આદિ વાચ્યોની કલ્પનાથી રહિત અથવા નામ, જાતિ આદિના નિમિત્તથી થનારી કલ્પનાથી રહિત જ્ઞાનને કલ્પનાપોઢ કહે છે. કોઈ કલ્પના નામ અનુસાર – અર્થાત્ ઇચ્છા મુજબ આપવામાં આવેલી સંજ્ઞા અનુસા૨ – ક૨વામાં આવે છે, જેમ કે કોઈ વ્યક્તિનું નામ વ્યવહાર માટે ડિલ્થ રાખવામાં આવે છે.જાતિના આધારે કરવામાં આવતી કલ્પના જાતિકલ્પના કહેવાય છે, જેમ કે ગોત્વજાતિરૂપ નિમિત્ત લઈને કરવામાં આવતી ગૌરૂપ કલ્પના. ‘આદિ’ શબ્દથી ગુણ, ક્રિયા તથા દ્રવ્યના આધારે કરવામાં આવતી કલ્પનાઓનો સંગ્રહ કરી લેવો જોઈએ. ‘આ શુક્લ છે' આ કલ્પના કરવામાં નિમિત્ત છે શુક્લ ગુણ. ‘આ પાચક છે’ આ કલ્પના કરવામાં નિમિત્ત છે પચનક્રિયા. દંડ આદિ દ્રવ્યોના સંબંધથી ‘આ દંડવાળો યા દંડી છે’ ‘આ પૃથ્વી પર રહેલો યા ભૂસ્થ છે’ ઇત્યાદિ કલ્પનાઓ થયા કરે છે. પ્રત્યક્ષ આ બધી જ કલ્પનાઓથી રહિત હોય છે, તથા તે એવા સ્વલક્ષણરૂપ અર્થથી ઉત્પન્ન થાય છે જે શબ્દસંસર્ગથી રહિત છે. તેથી જ્યારે પદાર્થમાં જ શબ્દસંસર્ગ નથી ત્યારે તેનાથી ઉત્પન્ન થનારા નિર્વિકલ્પક જ્ઞાનમાં શબ્દની સંભાવના જ શક્ય નથી. કહ્યું પણ છે કે “ન તો સ્વલક્ષણરૂપ અર્થમાં શબ્દ છે કે ન તો સ્વલક્ષણ પોતે શબ્દાત્મક છે, તો પછી સ્વલક્ષણરૂપ અર્થનો જ્ઞાનમાં પ્રતિભાસ થતાં શબ્દનો પણ સાથે સાથે પ્રતિભાસ ક્યાંથી સંભવે ?” [ ] ઇત્યાદિ. પ્રત્યક્ષના નિર્વિકલ્પક વિશેષણ દ્વારા ઘટ, પટ વગેરે બાહ્ય પદાર્થોને સ્થિર તથા સ્થૂળ રૂપે ગ્રહણ કરનારા સવિકલ્પક જ્ઞાનની પ્રત્યક્ષતાનો નિરાસ થઈ જાય છે. પ્રત્યક્ષ અભ્રાન્ત અર્થાત્ ભ્રાન્તિરહિત હોય છે. “જે પદાર્થ જે રૂપવાળો નથી તે પદાર્થમાં (અતસ્મિન્) તે રૂપનું ગ્રહણ કરનારા જ્ઞાનને (તગ્રહ) ભ્રાન્તિ કહે છે’’ આ ભ્રાન્તિનું લક્ષણ છે. આમ પ્રત્યક્ષ અસદ્ભૂત અર્થને ગ્રહણ કરતું નથી. પરંતુ પરસ્પર ભિન્ન ક્ષણિક પરમાણુરૂપ સ્વલક્ષણોનો યથાર્થ પરિચ્છેદ (જ્ઞાન) કરે છે. ‘અભ્રાન્ત’ વિશેષણથી તિમિરરોગના રોગી વગેરેને થતાં ભ્રાન્ત નિર્વિકલ્પક જ્ઞાનોની પ્રત્યક્ષતાનો નિરાસ થઈ જાય છે. .. 82. રૂર્વ પ્રત્યક્ષ ચતુર્થાં કૃન્દ્રિયજ્ઞાન માનાં સ્વસંવેનું યોશિજ્ઞાન । तत्र चक्षुरादीन्द्रियपञ्चकाश्रयेणोत्पन्नं बाह्यरूपादिपञ्चविषयालम्बनं ज्ञान Page #167 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા मिन्द्रियप्रत्यक्षम् । स्वविषयानन्तरविषयसहकारिणेन्द्रियज्ञानेन समनन्तरप्रत्ययेन जनितं मनोविज्ञानं मानसम् । स्वविषयस्य घटादेरिन्द्रियज्ञानविषयस्यानन्तरो विषयो द्वितीयः क्षण:, तेन सहकारिणा सह मिलित्वेन्द्रियज्ञानेनोपादानेन समनन्तरप्रत्ययसंज्ञकेन यज्जनितं मनोविज्ञानं तन्मानसम् । समनन्तरप्रत्ययविशेषणेन योगिज्ञानस्य मानसत्वप्रसङ्गो निरस्तः । समनन्तरप्रत्ययशब्दः स्वसंतानवर्तिन्युपादाने ज्ञाने रूढ्या प्रसिद्धः । ततो भिन्नसन्तानवर्तियोगिज्ञानमपेक्ष्य पृथग्जनचित्तानां समनन्तरव्यपदेशो नास्ति । सर्वचित्तचैतानामात्मसंवेदनं स्वसंवेदनम् । चित्तं वस्तुमात्रग्राहकं ज्ञानम्, चित्ते भवाश्चैत्ता वस्तुनो विशेषरूपग्राहकाः सुखदुःखोपेक्षालक्षणाः तेषामात्मा येन संवेद्यते तत् स्वसंवेदनमिति । भूतार्थभावनाप्रकर्षपर्यन्तजं योगिज्ञानम् । भूतार्थ: प्रमाणोपपन्नार्थः, भावना पुनः पुनश्चेतसि समारोपः । भूतार्थभावनाप्रकर्षपर्यन्ताज्जातं योगिज्ञानम् । ૭૬ - 82. પ્રત્યક્ષના ચાર પ્રકાર છે – (૧) ઇન્દ્રિયપ્રત્યક્ષ (૨) માનસપ્રત્યક્ષ, (૩) સ્વસંવેદનપ્રત્યક્ષ અને (૪) યોગિપ્રત્યક્ષ. ચક્ષુ આદિ પાંચ ઇન્દ્રિયોથી ઉત્પન્ન થનારાં, રૂપ આદિ પાંચ બાહ્ય પદાર્થોને વિષય કરનારાં જ્ઞાનો ઇન્દ્રિયપ્રત્યક્ષ કહેવાય છે. જે વિષયક્ષણથી ઇન્દ્રિયપ્રત્યક્ષ ઉત્પન્ન થયું છે તે વિષયક્ષણની અનન્તર ક્ષણ જેમાં વિષયરૂપે સહકારી કારણ છે તથા પેલું ઇન્દ્રિયપ્રત્યક્ષ પોતે ઉપાદાનકારણ છે તે ઇન્દ્રિયપ્રત્યક્ષાનન્તરભાવી જ્ઞાનને માનસપ્રત્યક્ષ કહે છે. પોતાના વિષયક્ષણની અનન્તર ઉત્પન્ન બીજી ક્ષણની સહકારી કારણ તરીકે મદદ લઈને ઇન્દ્રિયપ્રત્યક્ષ સમનન્તરપ્રત્યય તરીકે અર્થાત્ ઉપાદાનકારણ તરીકે જે મનોવિજ્ઞાનને ઉત્પન્ન કરે છે તે માનસપ્રત્યક્ષ કહેવાય છે. ઇન્દ્રિયપ્રત્યક્ષના વિષયભૂત અર્થનો પ્રથમ ક્ષણ તો ઇન્દ્રિયપ્રત્યક્ષમાં કારણ બને છે, તેથી માનસપ્રત્યક્ષની ઉત્પત્તિમાં તે વિષયનો બીજો ક્ષણ જ સહકારી કારણ બની શકે છે. ‘ઇન્દ્રિયપ્રત્યક્ષરૂપ સમનન્તરપ્રત્યયથી ઉત્પન્ન થાય છે’ એ વિશેષણ દ્વારા યોગિપ્રત્યક્ષમાં માનસપ્રત્યક્ષત્વની આપત્તિ આવી શકતી નથી, કેમ કે યોગિપ્રત્યક્ષમાં ઇન્દ્રિયપ્રત્યક્ષ ઉપાદાનકારણ હોતું નથી. (યોગિપ્રત્યક્ષ તો ભાવનાપ્રકર્ષથી ઉત્પન્ન થાય છે.) ‘સમનન્તરપ્રત્યય' શબ્દનો પ્રયોગ પોતાના જ સન્તાનમાં ઉત્પન્ન ઉપાદાનભૂત પૂર્વક્ષણમાં રૂઢિથી થાય છે, તેથી આપણા જ્ઞાનોનો સાક્ષાત્કાર કરનાર યોગિપ્રત્યક્ષમાં, આપણું જ્ઞાન ભિન્નસન્તાનવર્તી હોવાથી સમનન્તરપ્રત્યય (ઉપાદાનકારણ) હોતું નથી, આપણું જ્ઞાન વિષય તરીકે કારણ બને છે, તેથી આપણું જ્ઞાન યોગિજ્ઞાનમાં આલમ્બનપ્રત્યય જ બની શકે છે. સર્વ ચિત્ત અને Page #168 -------------------------------------------------------------------------- ________________ ૭૭ બૌદ્ધમત ચત્તોના સ્વરૂપનું સંવેદન સ્વસંવેદનપ્રત્યક્ષ છે. ચિત્ત એટલે કેવળ વસ્તુન ગ્રહણ કરનારું જ્ઞાન. ચિત્ત એટલે વસ્તુના વિશેષોને ગ્રહણ કરનારાં સુખ-દુઃખ-ઉપેક્ષારૂપ જ્ઞાન. ચત્તનો અર્થ છે ચિત્તમાં પેદા થનાર. ચિત્ત અને ચત્ત બન્નેના આત્માનું અર્થાત સ્વરૂપનું સંવેદન સ્વસંવેદનપ્રત્યક્ષ કહેવાય છે. ભૂતાર્થની એટલે કે ક્ષણિક નિરાત્મક આદિ અર્થોની પ્રકૃષ્ટ ભાવનાથી યોગિપ્રત્યક્ષ ઉત્પન્ન થાય છે. ભૂતાર્થની એટલે કે પ્રમાણસિદ્ધ પદાર્થોની ભાવના અર્થાત ચિતમાં સતત પુનઃ પુનઃ વિચાર જયારે પ્રકર્ષે પહોંચે છે ત્યારે તેનાથી યોગિજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. 83. ननु यदि क्षणक्षयिणः परमाणव एव तात्त्विकास्तहि किनिमित्तोऽयं घटपटकटशकटलकुटादिस्थूलार्थप्रतिभास इति चेत्; निरालम्बन एवायमनादिवितथवासनाप्रवर्तितस्थूलार्थावभासो निर्विषयत्वादाकाशकेशवस्वप्नज्ञानवद्वेति । यदुक्तम् "बाह्यो न विद्यते ह्यर्थो यथा बालैर्विकल्प्यते । વાસનાનુહિત ચિત્તમથfમા પ્રવર્તતે શારૂતિ "नान्योऽनुभाव्यो बुद्धयास्ति तस्या नानुभवोऽपरः । ग्राह्यग्राहकवैधुर्यात्स्वयं सैव प्रकाशते ॥२॥" [vo વી. રાષ્ટ્રર૭]રૂતિ ગ્રા 83. શંકા- જો ક્ષણિક પરમાણુરૂપ અર્થ જ તાત્ત્વિક છે તો ઘટ, પટ, ચટાઈ, ગાડું, લાઠી આદિ સ્થળ પદાર્થોનો પ્રતિભાસ થવાનું નિમિત્ત શું છે? બૌદ્ધ ઉત્તર- વસ્તુતઃ ઘટ, પટ વગેરે સ્થૂળ પદાર્થો છે જ નહિ. આ તો અમારી અનાદિકાલીન મિથ્યા વાસનાનો જ વિચિત્ર પરિપાક છે જેથી આપણને કોઈ વાસ્તવિક આલમ્બન(વિષય) વિના જ વિવિધ જાતના સ્થળ પદાર્થોનો પ્રતિભાસ થાય છે. જેમ સ્વચ્છ આકાશમાં કેશનો થતો પ્રતિભાસ નિર્વિષય અને મિથ્યા છે અથવા સ્વપ્રમાં વિવિધ પદાર્થોનો થતો પ્રતિભાસ નિર્વિષય અને મિથ્યા છે તેમ આ સ્થૂળ ઘટ, પટ આદિનો પ્રતિભાસ પણ નિરાલંબન અર્થાત નિર્વિષય તથા મિથ્યા છે. કહ્યું પણ છે કે “બાલ લોકો અર્થાત્ મિથ્યા વાસનાથી કલુષિત અજ્ઞાની છે જે જે સ્થિર, સ્થૂળ આદિ રૂપે પદાર્થોની કલ્પના કરે છે વસ્તુતઃ પદાર્થો તે તે રૂપ કોઈ પણ રીતે બહાર અસ્તિત્વ ધરાવતા નથી. સત્ય તો એ છે કે અમારી મિથ્યાવાસનાના કારણે જ ચિત્ત પોતે જ તે પદાર્થોના તે તે આકારોવાળું પ્રતિભાસિત થાય છે. બુદ્ધિ દ્વારા Page #169 -------------------------------------------------------------------------- ________________ ૭૮ તર્કરહસ્યદીપિકા અનુભવ કરવા યોગ્ય (અનુભાવ્ય) કોઈ ગ્રાહ્ય પદાર્થ જ નથી અને ન તો બદ્ધિને ગ્રહણ કરનારો કોઈ અન્ય ગ્રાહક છે. તેથી ગ્રાહ્ય અને ગ્રાહકનું અસ્તિત્વ જ ન હોવાથી આ કેવળ શુદ્ધ બુદ્ધિ જ સ્વયં પ્રકાશે છે.” પ્રિમાણવાર્તિક, ૨.૩૨૭]. 84. ननु प्रत्यक्षेण क्षणक्षयिपरमाणुस्वरूपं स्वलक्षणं कथं संवेद्यत इति चेत् । उच्यते - प्रत्यक्षं हि वर्तमानमेव सन्निहितं वस्तुनो रूपं प्रत्येति, न पुनर्भावि भूतं तत्, असन्निहितत्वात्तस्य । तर्हि प्रत्यक्षानन्तरं नीलरूपतानिर्णयवत्क्षणक्षयनिर्णयः कुतो नोत्पद्यत इति चेत् । उच्यते- तदैव स्मृतिः पूर्वदेशकालदशासंबन्धितां वस्तुनोऽध्यवस्यन्ती क्षणक्षयनिर्णयमुत्पद्यमानं निवारयति । अत एव सौगतैरिदमभिधीयते-दर्शनेन क्षणिकाक्षणिकत्वसाधारणस्यार्थस्य विषयीकरणात्, कुतश्चिभ्रमनिमित्तादक्षणिकत्वारोपेऽपि न दर्शनमक्षणिकत्वे प्रमाणं किन्तु प्रत्युताप्रमाणम्, विपरीताध्यवसायाक्रान्तत्वात्, क्षणिकत्वेऽपि न तत् प्रमाणम् अनुरूपाध्यवसायाजननात्। नीलरूपे तु तथाविधनिश्चयकरणात्प्रमाणमिति । ततो युक्तमुक्तं निर्विकल्पकमभ्रान्तं च प्रत्यक्षमिति । 84. શંકા-પ્રત્યક્ષ દ્વારા ક્ષણિક પરમાણુરૂપ સ્વલક્ષણનો અનુભવ કેવી રીતે થાય છે? બૌદ્ધ ઉત્તર–પ્રત્યક્ષ વસ્તુના સન્નિહિત અર્થાત્ સામે ઉપસ્થિત તથા વર્તમાન રૂપને જ જાણે છે. તે વસ્તુના અતીત અને ભવિષ્યત્ રૂપને જાણી શકતું નથી કેમ કે તે સ્વરૂપ ન તો સન્નિહિત છે કે ન તો વર્તમાન. પદાર્થના શુદ્ધ વર્તમાન રૂપનો પ્રતિભાસ જ પદાર્થની ક્ષણિકતાનો પ્રતિભાસ છે. શંકા– જો પ્રત્યક્ષથી ક્ષણિકતાનું જ્ઞાન થતું હોય તો જેમ નીલના પ્રત્યક્ષ પછી નીલરૂપતાનો નિશ્ચય કરનારું “આ નીલ છે' એવું વિકલ્પજ્ઞાન ઉત્પન્ન થાય છે તેમ તે પ્રત્યક્ષ પછી તે નીલની ક્ષણિકતાનો નિશ્ચય કરનારું “આ ક્ષણિક છે' એવું વિકલ્પજ્ઞાન કેમ ઉત્પન્ન થતું નથી ? બૌદ્ધ ઉત્તર– નિર્વિકલ્પક દર્શન અર્થાત્ પ્રત્યક્ષ દ્વારા જે વખતે પદાર્થની ક્ષણિકતાનો અનુભવ થાય છે બરાબર તે જ વખતે તે પદાર્થની પૂર્વદેશસંબંધિતાનું, પૂર્વકાલસંબંધિતાનું તથા પૂર્વાવસ્થાસંબંધિતાનું સ્મરણ થાય છે અને તેના કારણે એવું લાગે છે કે “આ તે જ પદાર્થ છે જે તે દેશમાં હતો, આ તે જ પદાર્થ છે જે પહેલાં પણ મોજૂદ હતો, આ તે જ પદાર્થ છે જે તે અવસ્થામાં હતો.' આ સ્થિરતાનું સ્મરણ જ “આ Page #170 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધમત ક્ષણિક છે' એ વિકલ્પજ્ઞાનને ઉત્પન્ન થવા દેતું નથી. તેથી બૌદ્ધ કહે છે કે નિર્વિકલ્પક દર્શન દ્વારા તો ક્ષણિકતા અને અક્ષણિકતા ઉભયસાધારણ વસ્તુમાત્રનું ગ્રહણ થાય છે, તેની પછી કોઈ ભ્રમનિમિત્તના કારણે વસ્તુમાં અક્ષણિકતાનો આરોપ થઈ જાય છે. તેમ છતાં નિર્વિકલ્પક દર્શનને અક્ષણિક અંશમાં પ્રમાણ નહિ માની શકાય, ઊલટું વિપરીત અધ્યવસાયથી (નિશ્ચયાત્મક વિકલ્પજ્ઞાનથી) યુક્ત હોવાના કારણે તે અક્ષણિક અંશમાં અપ્રમાણ જ છે. સાથે સાથે તે નિર્વિકલ્પક દર્શન ક્ષણિક અંશમાં પણ પ્રમાણ નથી કેમ કે તેણે ‘આ ક્ષણિક છે’ એ આકારના અનુકૂળ વિકલ્પને (નિશ્ચયને) ઉત્પન્ન કર્યો નથી. તે નિર્વિકલ્પક દર્શન તો કેવલ નીલાંશમાં જ પ્રમાણ છે કેમ કે તે ‘આ નીલ છે’ એ આકારનો જ અનુકૂલ વિકલ્પ ઉત્પન્ન કરે છે. તેથી યોગ્ય જ કહ્યું છે કે જે અભ્રાન્ત નિર્વિકલ્પક જ્ઞાન છે તે જ પ્રત્યક્ષ પ્રમાણ છે. 85. अत्र 'अभ्रान्तम्' इति विशेषणग्रहणादनुमाने च तदग्रहणादनुमानं भ्रान्तमित्यावेदयति । तथाहि - भ्रान्तमनुमानम्, सामान्यप्रतिभासित्वात्, सामान्यस्य च बहिः स्वलक्षणे व्यतिरेकाव्यतिरेकविकल्पाभ्यामपाक्रियमाणतयाऽयोगात्, सामान्यस्य स्वलक्षणरूपतयानुमानेन विकल्पनात् । अतस्मिन्नस्वलक्षणे तद्ग्रहस्य स्वलक्षणतया परिच्छेदस्य भ्रान्तिलक्षणत्वात् । प्रामाण्यं पुनः प्रणालिकया बहिः स्वलक्षणबलायातत्वादनुमानस्य । तथाहिनार्थं विना तादात्म्यतदुत्पत्तिरूपसंबन्धप्रतिबद्धलिङ्गसद्भावः, न तद्विना तद्विषयं ज्ञानम्, न तज्ज्ञानमन्तरेण प्रागवधारितसंबन्धस्मरणम्, तदस्मरणे नानुमानमित्यर्थाव्यभिचारित्वाद् भ्रान्तमपि प्रमाणमिति संगीर्यते । तदुक्तम्-"अतस्मिंस्तद्ग्रहो भ्रान्तिरपि संधानतः प्रमा" [ ] इति । अमुमेवार्थं दृष्टान्तपूर्वकं [ वि] निश्चये धर्मकीर्तिरकीर्तयत् । यथा "मणिप्रदीपप्रभयोर्मणिबुद्ध्याभिधावतोः । मिथ्याज्ञानाविशेषेऽपि विशेषोऽर्थक्रियां प्रति ॥ १ ॥ यथा तथाऽयथार्थत्वेऽप्यनुमानतदाभयोः । अर्थक्रियानुरोधेन प्रमाणत्वं व्यवस्थितम् ॥२॥ " ૭૯ [ प्र० वा० २।५७-५८ ] इति ॥ 85. प्रत्यक्षना लक्षाभां 'अन्त' विशेषानुं । उरवामां आव्युं छे प અનુમાનના લક્ષણમાં તે વિશેષણનું ગ્રહણ કરવામાં આવ્યું નથી, એટલે સૂચવવામાં Page #171 -------------------------------------------------------------------------- ________________ ૮૦ તર્કરહસ્યદીપિકા આવ્યું છે કે અનુમાન બ્રાન્ત છે. અર્થાત અનુમાન ભ્રાન્ત હોવા છતાં પ્રમાણ છે. અનુમાન બ્રાન્ત આ રીતે છે–અનુમાન બ્રાન્ત છે કેમ કે તે સામાન્ય પદાર્થને વિષય કરે છે. સામાન્ય પદાર્થ તો “તે સ્વલક્ષણરૂપ વ્યક્તિઓથી ભિન્ન છે કે અભિન્ન' ઇત્યાદિ વિકલ્પોથી ખંડિત થઈ જવાના કારણે સિદ્ધ નથી થતો પરંતુ અનુમાન તે મિથ્યા સામાન્યને જ સ્વલક્ષણરૂપે ગ્રહણ કરે છે. તેથી જે જે રૂપ નથી તેને તે રૂપે ગ્રહણ કરવું એ જ તો અનુમાનની ભ્રાન્તતા છે. જે સ્વલક્ષણરૂપ નથી એવા સામાન્યન સ્વલક્ષણરૂપે ગ્રહણ કરવું એ જ અનુમાનની બ્રાન્તતા છે. જો કે અનુમાન ઉપર દર્શાવ્યું તે રીતે ભ્રાન્ત છે તેમ છતાં તે પરંપરાથી બાહ્ય સ્વલક્ષણના બળે ઉત્પન્ન થાય છે તેથી તે પ્રમાણ છે. તે આ રીતે– સ્વલક્ષણરૂપ ધૂમ આદિ બાહ્ય અર્થ વિના તો તાદામ્ય યા તદુત્પત્તિરૂપ અવિનાભાવસંબંધ (વ્યાપ્તિસંબંધ) સાધ્ય સાથે ધરાવનાર લિંગના સાધનના) અસ્તિત્વની સંભાવના નથી, અને લિંગના અસ્તિત્વ વિના તો લિંગનું જ્ઞાન (લિંગદર્શન અર્થાત્ લિંગપ્રત્યક્ષ) જ ન થાય, અને લિંગજ્ઞાનના અભાવમાં પહેલાં નિશ્ચિત કરેલી વ્યાપ્તિનું સ્મરણ ન થાય, અને વ્યાપ્તિસ્મરણ વિના અનુમાન ઉત્પન્ન ના થાય. આમ અનુમાન ભ્રાન્ત હોવા છતાં પણ તેનો પરંપરાથી સ્વલક્ષણરૂપ અર્થની (ધુમાદિની) સાથે સંબંધ હોવાથી તેની પ્રમાણતાનો સ્વીકાર કરવામાં આવે છે. કહ્યું પણ છે કે “જે સ્વલક્ષણરૂપ નથી તે મિથ્થા સામાન્યમાં (અતસ્મિનું) સ્વલક્ષણરૂપતાનું ગ્રહણ (તગ્રહ) કરવાના કારણે અનુમાન બ્રાન્ત છે તેમ છતાં અનુમાનનો સ્વલક્ષણ સાથે પરંપરાથી સંબંધ હોવાના કારણે તે પ્રમાણ છે.” આ જ વાતને ધર્મકીર્તિએ પોતાના પ્રમાણવાર્તિક ગ્રન્થમાં દૃષ્ટાન્ત દ્વારા આ રીતે સમજાવી છે- “જેમ મણિની પ્રભામાં થતું મણિજ્ઞાન તથા દીપકની પ્રભામાં થતું મણિજ્ઞાન એ બન્ને જ્ઞાનો આલમ્બનની (વિષયની) દૃષ્ટિએ ભ્રાન્ત છે તેમ છતાં તે બન્ને જ્ઞાનોના આધારે પ્રવૃત્તિ કરનારા પુરુષોની અર્થક્રિયામાં (કાર્યકારિતામાં, પ્રવૃત્તિસફળતામાં) ભેદ જ છે. અર્થાત્ મણિપ્રભામાં મણિબુદ્ધિ ધરાવનારને મણિની પ્રાપ્તિ થઈ જાય છે એટલે કે તેની પ્રવૃત્તિ સફળ થાય છે, તેનું જ્ઞાન (મણિજ્ઞાન) કાર્યકારી બને છે; પરંતુ પ્રદીપપ્રભામાં મણિબુદ્ધિ ધરાવનારને મણિ પ્રાપ્ત થતો નથી એટલે કે તેની પ્રવૃત્તિ નિષ્ફળ જાય છે, તેનું જ્ઞાન (મણિજ્ઞાન) કાર્યકારી બનતું નથી. તેવી જ રીતે અનુમાન અને અનુમાનાભાસ બન્ને મિથ્યા યા બ્રાન્ત હોવા છતાં પણ અનુમાનના આધારે પ્રવૃત્તિ કરનારની પ્રવૃત્તિ સફળ થાય છે એટલે તેમાં પ્રમાણતા છે, અનુમાનાભાસમાં નથી.” [પ્રમાણવાર્તિક, ૨,૫૭-૫૮]. 86. થાનુમાનનક્ષપામાઇ Page #172 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધમત त्रिरूपाल्लिङ्गतो लिङ्गिज्ञानं त्वनुमानसंज्ञितम् ॥१०॥ “ત્રિરૂપકિત” રૂદ્ર ગી િરૂપ પક્ષધર્મત્વતીન વસ્યमाणानि यस्य तत् त्रिरूपं त्रिस्वभावमित्यर्थः । तस्मात्रिरूपाल्लिङ्गादेतोः सम्यगवगताल्लिङ्गिनः परोक्षस्य वस्तुनो यज्ज्ञानं तदनुमानसंज्ञितं प्रमाणम् । अनु पश्चाल्लिङ्गग्रहणादनन्तरं परोक्षस्य वस्तुनो मानं ज्ञानमनुमानमिति हनुमानशब्दस्यार्थः । अत्र श्लोके चरमपादस्य नवाक्षरत्वेऽप्यार्षत्वान्न दोषः । इदमत्र तत्त्वम्- यथा जने छत्रादिलिङ्गैर्दृष्टेलिङ्गी राजा निश्चीयते, तथा त्रिरूपेण लिङ्गेन धूमादिना क्वचिदुपलब्धेन परोक्षः पदार्थो लिङ्गी वयादिस्तत्र सन् विज्ञायते । इदं च लिङ्गालिङ्गिज्ञानमनुमानमभिधीयते । 86. હવે આચાર્ય અનુમાનનું લક્ષણ કહે છે પક્ષધર્મત્વ, સપક્ષસત્ત્વ તથા વિપક્ષાસત્ત્વ આ ત્રણ રૂપવાળા લિંગ દ્વારા થતું સાધ્યનું જ્ઞાન અનુમાન કહેવાય છે. (૧૦) પક્ષધર્મત્વ, સપક્ષસત્ત્વ તથા વિપક્ષવ્યાવૃત્તિ આ ત્રણ સ્વભાવો ધરાવતા લિંગના યથાર્થ જ્ઞાનથી પરોક્ષ સાધ્ય વસ્તુનું જે જ્ઞાન થાય છે તેને અનુમાન કહે છે. લિંગ જ્યારે સારી રીતે જ્ઞાત થાય છે ત્યારે જ તે સાધ્યનું જ્ઞાન કરાવી શકે છે. “અનુ એટલે લિંગજ્ઞાન પછી થતું પરોક્ષ વસ્તુનું માન અર્થાત જ્ઞાન અનુમાન કહેવાય છે? આ અનુમાન' શબ્દનો અર્થ છે. જો કે આ શ્લોકના ચોથા પાદમાં [આઠના બદલે નવ અક્ષર છે તેમ છતાં આ શ્લોક ઋષિપ્રણીત હોવાથી શુદ્ધ જ છે, તેમાં દોષ નથી. સારતત્ત્વ આ છે જેમ કોઈ મનુષ્ય અંગે તેના ઉપર રહેલા છત્ર વગેરે ચિતોના દર્શન દ્વારા “આ રાજા છે” એવો નિશ્ચય થાય છે તેમ ત્રણ રૂપો ધરાવતાં ધૂમાદિ લિગોના દર્શન દ્વારા પરોક્ષ અગ્નિ આદિ સાધ્ય વસ્તુની સત્તાનું જ્ઞાન થાય છે. આ જ લિંગથી થતું લિંગીનું અર્થાત્ સાધ્યનું જ્ઞાન અનુમાન કહેવાય છે. 87. तच्च द्वेधा- स्वार्थं परार्थं च । यदा च त्रिरूपालिङ्गात् स्वयं लिङ्गिनं साध्यं प्रतिपद्यते, तदा स्वार्थमनुमानम् । यदा तु परं प्रति साध्यस्य प्रतिपत्तये त्रिरूपहेत्वभिधानं तदा परार्थमनुमानमिति । 'लिङ्गिजानं तु' इति, अत्र तुशब्दो विशेषणार्थ इदं विशिनष्टि । 87. તે અનુમાન બે પ્રકારનું છે–સ્વાર્થ અને પરાર્થ. ત્રિરૂપ લિંગને જોઈને પોતે જાતે જ લિંગીનું (સાધ્યનું) જ્ઞાન કરવું એ સ્વાર્થાનુમાન છે. જયારે બીજાને સાધ્યનું Page #173 -------------------------------------------------------------------------- ________________ ૮૨ તર્કરહસ્યદીપિકા જ્ઞાન કરાવવા માટે ત્રિરૂપ હેતુનું કથન કરવામાં આવે છે ત્યારે તે હેતુથી બીજાને થતું સાધ્યનું જ્ઞાન પરાર્થાનુમાન કહેવાય છે. શ્લોકમાં વપરાયેલો 'તુ' શબ્દ લિંગના અર્થાત્ હેતુના ભેદોને સૂચવે છે અર્થાત્ ‘તુ’ શબ્દ વિશેષણાર્થક છે. 88. अत्र यत्त्रिरूपं लिङ्गं लिङ्गिनो गमकमुक्तं तल्लिङ्गमनुपलब्धिस्वभावकार्यभेदात्रिधैव भवतीति । तत्रानुपलब्धिश्चतुर्धा वर्ण्यते मूलभेदापेक्षया । તદ્યથા- વિરુદ્ધોપલબ્ધિઃ, વિરુદ્ધાવૈંપનધ્ધિ:, જાળાનુપલબ્ધિ:, स्वभावानुपलब्धिश्च । तत्र विरुद्धोपलब्धिर्यथा नात्र शीतस्पर्शोऽग्नेः । विरुद्धकार्योपलब्धिर्यथा नात्र शीतस्पर्शो धूमात् । कारणानुपलब्धिर्यथा नात्र धूमोऽग्न्यभावात् । स्वभावानुपलब्धिर्यथा नात्र धूम उपलब्धिलक्षणप्राप्तस्यानुपलब्धेः । शेषास्तु सप्ताप्यनुपलब्धयो धर्मबिन्दु ( न्यायबिन्दु ) प्रभृतिशास्त्रप्रतिपादिता एष्वेव चतुर्षु भेदेष्वन्तर्भवन्तीति प्रतिभेदरूपत्वान्नात्र पृथगभिहिताः । स्वभावहेतुर्यथा वृक्षोऽयं शिशपात्वात् । कार्यहेतुर्यथाअग्निस्त्र धूमात् । = - 88. શ્લોકમાં જે ત્રિરૂપ હેતુને સાધ્યનો ગમક કહેવામાં આવ્યો છે તે હેતુના ત્રણ પ્રકાર છે – (૧) અનુપલબ્ધિહેતુ, (૨) સ્વભાવહેતુ અને (૩) કાર્યહેતુ. અનુપલબ્ધિ મૂલભેદોની દૃષ્ટિએ ચાર પ્રકારની છે– (૧) વિરુદ્ધોપલબ્ધિ, (૨) વિરુદ્ધકાર્યોપલબ્ધિ, (૩) કારણાનુપલબ્ધિ તથા (૪) સ્વભાવાનુપલબ્ધિ. વિરુદ્ધોપલબ્ધિનું દૃષ્ટાન્ત – અહીં શીતસ્પર્શ નથી કારણ કે અહીં શીતસ્પર્શનો વિરોધી અગ્નિ મોજૂદ છે. વિરુદ્ધકાર્યોપલબ્ધિનું દૃષ્ટાન્ત – અહીં શીતસ્પર્શ નથી કારણ કે અહીં શીતસ્પર્શના વિરોધી અગ્નિનું કાર્ય ધૂમ ઉપલબ્ધ છે. કારણાનુપલબ્ધિનું દૃષ્ટાન્ત અહીં ધૂમ નથી કારણ કે અહીં ધૂમનું કારણ અગ્નિ ઉપલબ્ધ નથી. સ્વભાવાનુપલબ્ધિનું દૃષ્ટાન્ત · અહીં ધૂમ નથી કારણ કે ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત હોવા છતાં પણ તે ઉપલબ્ધ થતો નથી, અર્થાત્ પ્રત્યક્ષ થવા માટેની સકલ સામગ્રી હોવા છતાં પણ તે ઉપલબ્ધ થતો નથી. ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત એટલે જેની ઉપલબ્ધિની (જેના પ્રત્યક્ષની) સઘળી સામગ્રી ઉપસ્થિત છે તે. અનુપલબ્ધિના બાકીના સાત ભેદોનો, જેમનું વર્ણન ન્યાયબિન્દુ આદિ ગ્રન્થોમાં છે તેમનો, આ ચાર મૂળ ભેદોમાં જ અન્તર્ભાવ થઈ જાય છે. તેથી તે સાત પેટાભેદોનું અહીં અલગથી નિરૂપણ કરવામાં આવ્યું નથી. સ્વભાવèતુનું ઉદાહરણ – આ વૃક્ષ છે કારણ કે આ શિંશપા છે. કાર્યહેતુનું ઉદાહરણ – અહીં અગ્નિ છે કારણ કે અહીં ધૂમ છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધમત ८3 89. एषु चानुपलब्ध्यादिषु त्रिषु हेतुषु तादात्म्यतदुत्पत्तिसंबन्धबलादविनाभावो विद्यते, आद्यान्त्ययोरनुपलब्ध्योः स्वभावहेतोश्च तादात्म्यभावात्, मध्ययोरनुपलब्ध्योः कार्यहेतोश्च तदुत्पत्तिसद्भावात् । अविनाभावश्च तादात्म्यतदुत्पत्तिभ्यामेव व्याप्तः । तादात्म्यतदुत्पत्ती चानुपलब्धिस्वभावकार्येष्वेव विद्येते नान्यत्र । ततस्तादात्म्यतदुत्पत्तिप्रतिबन्धविकलानामनुपलब्धिस्वभावकार्यव्यतिरिक्तानामर्थानां सर्वेषां हेत्वाभासतैव प्रत्येतव्या । तेन संयोग्यादिका वैशेषिकादिकल्पिता हेतवो न भवन्ति, व्यभिचारस्य संभवात् । 89. આ અનુપલબ્ધિ આદિ ત્રણ પ્રકારના હેતુઓમાં તાદાભ્ય અને તંદુત્પત્તિ દ્વારા અવિનાભાવનો નિશ્ચય થાય છે. વિરુદ્ધોપલબ્ધિ, સ્વભાવાનુપલબ્ધિ અને સ્વભાવતુમાં તાદાભ્યસંબંધ છે તથા વચ્ચેની બે વિરુદ્ધકાપલબ્ધિ અને કારણાનુપલબ્ધિ તેમજ કાર્યક્ષેતુમાં તદુત્પત્તિસંબંધ છે. અવિનાભાવ તાદામ્ય અને તદુત્પત્તિથી જ વ્યાપ્ત છે. (અર્થાત્ અવિનાભાવસંબંધ યા વ્યાપ્તિસંબંધના બે જ પ્રકારો છે – તાદાભ્યસંબંધ અને તદુત્પત્તિસંબંધ.). તાદાભ્યસંબંધ અને તદુત્પત્તિસંબંધ અનુપલબ્ધિ, કાર્ય અને સ્વભાવ હેતુઓમાં જ મળે છે, તેથી આ ત્રણ જ હેતુઓ છે, લિંગો છે. જેમનામાં તાદાભ્યસંબંધ યા તદુત્પત્તિસંબંધ નથી તે બધાને, કાર્ય, સ્વભાવ અને અનુપલબ્ધિરૂપ ત્રણ હેતુઓથી ભિન્ન અર્થોને હેત્વાભાસ સમજવા જોઈએ. તેથી વૈશેષિક વગેરેએ સ્વીકારેલા સંયોગી આદિ હેતુ હેતુ નથી પણ હેત્વાભાસ છે કેમ કે તેમનામાં વ્યભિચાર જોવામાં આવે છે. 90. कारणात्कार्यानुमानं तु व्यभिचारित्वेनैव नाभ्युपगम्यते । यदपि रसतः समानसमयस्य रूपादेरनुमानं सौगतैरभ्युपगतम्, यदपि समग्रेण हेतुना कार्योत्पादानुमानं च, ते अपि स्वभावानुमानतयाभ्युपेते । तथाहि- ईदृशरूपान्तरोत्पादसमर्थः प्राक्तनो रूपक्षणः, ईदृशरसजनकत्वात्, पूर्वोपलब्धरूपवदिति रूपान्तरोत्पादरूपसामर्थ्यानुमानम् । योग्येयं प्रतिबन्धकविकला बीजादिसामग्री स्वकार्योत्पादने, समग्रत्वात्, पूर्वदृष्टबीजादिसामग्रीवदिति योग्यतानुमानम् । अतः स्वभावहेतुप्रभवे एवैते, न पुनः कारणात् कार्यानुमाने इति ॥१०॥ 90. બૌદ્ધો કારણ દ્વારા કાર્યના અનુમાનનો સ્વીકાર કરતા નથી કારણ કે તે વ્યભિચારી જ હોય છે. વ્યભિચારી કેવી રીતે? કેમ કે કારણ હોવા છતાં પણ કાર્ય Page #175 -------------------------------------------------------------------------- ________________ ८४ તર્કરહસ્યદીપિકા દેખાતું નથી. બૌદ્ધો રસને ચાખી તત્સમકાલીન રૂપનું અનુમાન કરે છે તથા સમગ્ર હેતુ દ્વારા કાર્યોત્પાદનું અનુમાન કરે છે પરંતુ આ બન્ને અનુમાનોનો સમાવેશ તેઓ સ્વભાવહેતુજન્ય અનુમાનમાં જ કરે છે, તે નીચે પ્રમાણે – પૂર્વ રૂપણ એવા જ અન્ય રૂપને ઉત્પન્ન કરવા સમર્થ છે કેમ કે તેણે એવો જ રસ ઉત્પન્ન કર્યો છે જેવી કે પહેલાં ઉપલબ્ધ રૂપે ર્યો હતો. આ રીતે પૂર્વ રૂપમાં તેના જેવા જ અન્ય રૂપને ઉત્પન્ન કરવાના સામર્થ્યનું અનુમાન સ્વભાવહેતુથી કરવામાં આવ્યું છે. પ્રતિબન્ધકોથી રહિત આ બીજાદિ કારણસામગ્રી પોતાનું કાર્ય ઉત્પન્ન કરવાની યોગ્યતાથી યુક્ત છે કારણ કે તે સમગ્ર છે, જેમ કે પહેલાં જોયેલી (પોતાનું કાર્ય ઉત્પન્ન કરતી) બીજાદિ કારણસામગ્રી. આમ અહીં પણ સ્વભાવહેતુથી જ યોગ્યતાનું અનુમાન કરવામાં આવ્યું છે. આ રીતે ઉક્ત અનુમાનોને સ્વભાવહેતુજન્ય માનવાં જોઈએ, તેમને કારણહેતુજન્ય કાર્યાનુમાન ન કહી શકાય. (૧૦) 91. अथानुपलब्ध्यादिभेदेन त्रिविधस्यापि लिङ्गस्य यानि त्रीणि रूपाणि भवन्ति तान्येवाह रूपाणि पक्षधर्मत्वं सपक्षे विद्यमानता । विपक्षे नास्तिता हेतोरेवं त्रीणि विभाव्यताम् ॥११॥ 9. અનુપલબ્ધિ આદિના ભેદે ત્રણ પ્રકારના હેતુઓનાં જે ત્રણ રૂપો છે તેમનું નિરૂપણ આચાર્ય કરે છે– પક્ષધર્મત અર્થાત્ પક્ષમાં હોવું, સપક્ષમાં વિદ્યમાન હોવું અને વિપક્ષમાં ન હોવું આ ત્રણ રૂપો હેતુનાં છે એમ સમજવું જોઈએ.૧૧. 92. વ્યારા- સાથ્થથવિશિષ્ટ થમ પક્ષક, તા થઈ પક્ષધર્મ, तद्भावः पक्षधर्मत्वम् । पक्षशब्देन चात्र केवलो धर्येवाभिधीयते, अवयवे समुदायोपचारात् । यदि पुनर्मुख्य एव साध्यधर्मविशिष्टो धर्मी पक्षो गृह्येत तदानुमानं व्यर्थमेव स्यात्, साध्यस्यापि धर्मिवत्सिद्धत्वात् । ततश्च पक्षधर्मत्वं पक्षे धर्मिणि हेतोः सद्भावः । स च प्रत्यक्षतोऽनुमानतो वा प्रतीयते । तत्र प्रत्यक्षतः कस्मिंश्चित्प्रदेशे धूमस्य दर्शनम् । अनुमानतश्च शब्दे कृतकत्वस्य निश्चयः । इदमेकं रूपम् । तथा समानः पक्षः सपक्षः, तस्मिन्सपक्षे दृष्टान्ते विद्यमानता हेतोरस्तित्वं सामान्येन भाव इत्यर्थः । इदं द्वितीयं रूपम्, अस्य च 'अन्वयः' इति द्वितीयमभिधानम् । तथा विरुद्धः पक्षो विपक्षः साध्यसाधनरहितः, तस्मिन्विपक्षे नास्तिता हेतोरेकान्तेनासत्त्वम् । इदं तृतीयं रूपम्, अस्य Page #176 -------------------------------------------------------------------------- ________________ ૮૫ બૌદ્ધમત च'व्यतिरेकः' इति द्वितीयमभिधानम् । एतानि पक्षधर्मत्वसपक्षसत्त्वविपक्षासत्त्वलक्षणानि हेतोलिङ्गस्य त्रीणि रूपाणि । एवं शब्दस्य इतिशब्दार्थत्वादिति विभाव्यतां हृदयेन सम्यगवगम्यताम् । 92. વ્યાખ્યા– સાધ્ય ધર્મથી યુક્ત ધર્મીને પક્ષ કહે છે, પક્ષના ધર્મને પક્ષધર્મ કહે છે, અર્થાત્ હેતુનું પક્ષમાં રહેવું. જો કે પક્ષ' શબ્દ સાધ્ય ધર્મથી યુક્ત ધર્મોના અર્થમાં રૂઢ છે તેમ છતાં અહીં “પક્ષ' શબ્દથી કેવળ ધર્માનું જ ગ્રહણ કરવું જોઈએ. અહીં અવયવભૂત શુદ્ધ ધર્મીમાં સમુદાયવાચી પક્ષનો ઉપચાર કરીને “પક્ષ' શબ્દથી શુદ્ધ ધર્માનું કથન કરવામાં આવ્યું છે. જો સાધ્ય ધર્મથી વિશિષ્ટ ધર્મી જ મુખ્યપણે “પક્ષ” શબ્દ દ્વારા વિવક્ષિત માનવામાં આવે તો અનુમાન જ વ્યર્થ બની જાય કેમ કે પક્ષનું ગ્રહણ કરતી વખતે જ ધર્મીની જેમ સાધ્ય ધર્મ પણ સિદ્ધ જ થઈ જશે. તેથી પક્ષધર્મત્વનો અર્થ આ છે– પક્ષમાં અર્થાત્ (શુદ્ધ) ધર્મીમાં હેતુનું હોવું. હેતુની પક્ષધર્મતાનું જ્ઞાન ક્યાંક પ્રત્યક્ષથી થાય છે તો ક્યાંક અનુમાનથી થાય છે. કોઈ પ્રદેશમાં, જ્યાં અગ્નિ સિદ્ધ કરવો છે ત્યાં, ધૂમનું દર્શન થતાં પક્ષધર્મતાનું ગ્રહણ પ્રત્યક્ષથી જ થઈ જાય છે. અનિત્યત્વ સિદ્ધ કરવા માટે પ્રયુક્ત કૃતકત્વ હેતુનું શબ્દરૂપ પક્ષમાં રહેવું એ તો અનુમાન દ્વારા જ્ઞાત થાય છે. આ (હેતુનું પક્ષમાં હોવું એ) હેતુનું પહેલું રૂપ છે. તથા પક્ષના સમાન ધર્મવાળા ધર્મને સપક્ષ કહે છે. આ સપક્ષમાં અર્થાત દૃષ્ટાન્નધર્મીમાં હેતુની સામાન્યરૂપે વિદ્યમાનતાને સપક્ષસત્ત્વ કહે છે. આ હેતુનું દ્વિતીય રૂપ છે. તેનું બીજું નામ “અન્વય” છે. તથા પક્ષથી વિપરીત ધર્મવાળા ધર્મીને, જેમાં સાધ્ય અને સાધન બનો અભાવ છે તેને, વિપક્ષ કહે છે. આ વિપક્ષમાં હેતુનું એકાન્તપણે અર્થાત્ સર્વથા ન હોવું એ વિપક્ષનાસ્તિતા કહેવાય છે. આ હેતુનું ત્રીજું રૂપ છે. તેનું બીજું નામ “વ્યતિરેક' છે. પક્ષધર્મતા, સપક્ષસત્ત્વ અને વિપક્ષાસત્ત્વ આ ત્રણ રૂપો અર્થાત લક્ષણો હેતુનાં છે. શ્લોકમાં “á' શબ્દ “તિ' શબ્દના અર્થમાં વપરાયો છે. વિભાવ્યતામ્' નો અર્થ છે – સમ્યપણે હૃદયમાં (મનમાં) સમજવું જોઈએ. 93. તત્ર તોતિં પથર્વવં રૂપ ન થાત્ તતા માનસી છો धूमोऽन्यत्र पर्वतादौ वह्निं गमयेत्, न चैवं गमयति, ततः पक्षधर्मत्वं रूपम् । तथा यदि सपक्षसत्त्वं रूपं न स्यात् तदा साध्यसाधनयोरगृहीतप्रतिबन्धस्यापि पुंसो धूमो दृष्टमात्रो धनञ्जयं ज्ञापयेत्, न चैवं ज्ञापयति, अतः सपक्षसत्त्वं रूपम् । तथा यदि विपक्षासत्त्वं रूपं न स्यात् तदा धूमः साध्यरहिते विपक्षे जलादावपि वह्निमनुमापयेत्, न चैवमनुमापयति, तेन विपक्षासत्त्वं रूपम् । अथवा 'अनित्यः शब्दः, काकस्य कार्यात्' अत्र न Page #177 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા पक्षधर्मः । 'अनित्यः शब्दः, श्रावणत्वात्' अत्र सपक्षविपक्षाभावादेव न सपक्षसत्त्वविपक्षासत्त्वे । 'अनित्यः शब्दः, प्रमेयत्वात्, पटवत् लोहलेख्यं; वजं, पार्थिवत्वात्, दुमादिवत्; सलोमा मण्डूकः, उत्प्लुत्योत्प्लुत्यगमनात्, हरिणवत्; निर्लोमा वा हरिणः, उप्लुत्योत्प्लुत्यगमनात्, मण्डूकवत्'- एष्वनित्यत्वादिसाध्यविपर्ययेऽपि हेतूनां वर्तनान विपक्षासत्त्वम् । तत एतानि त्रीणि समुदितानि रूपाणि यस्य हेतोर्भवन्ति स एव हेतुः स्वसाध्यस्य गमको भवति नापरः। 93. જો પક્ષધર્મત્વ હેતુનું લક્ષણ ન હોય તો રસોઈઘર આદિમાં જોયેલો ધૂમ અન્યત્ર પર્વત વગેરે ઉપર પણ અગ્નિનું અનુમાન કરાવે, પરંતુ એવું થતું નથી. તેથી નિયત ધર્મીમાં જ સાધ્યના અનુમાનની વ્યવસ્થા માટે પક્ષધર્મત્વને હેતુનું લક્ષણ અવશ્ય માનવું જોઈએ. તેવી જ રીતે જો સપક્ષસત્ત્વ હેતુનું લક્ષણ ન હોય તો જે માણસે સાધ્ય અને સાધનનો અવિનાભાવસંબંધ ગ્રહણ કર્યો નથી તેને પહેલી જ વાર ધૂમને જોતાંવેંત અગ્નિનું અનુમાન થઈ જવું જોઈએ. પરંતુ જે માણસે વ્યાપિને જાણી જ નથી તેને ધૂમ અગ્નિનું અનુમાન કરાવતો નથી. તેથી સપક્ષસત્ત્વને પણ હેતુનું લક્ષણ માનવું જોઈએ. જો વિપક્ષાસત્ત્વ હેતુનું લક્ષણ ન હોય તો ધૂમહેતુએ સાધ્યરહિત અર્થાત વિપક્ષભૂત જલ વગેરેમાં પણ અગ્નિનું અનુમાન કરાવવું જોઈએ. પરંતુ ધૂમ કદી જલાશય આદિ વિપક્ષમાં અગ્નિનું અનુમાન કરાવતો નથી. તેથી વિપક્ષાસત્ત્વ પણ હેતુનું લક્ષણ છે. અથવા “શબ્દ અનિત્ય છે કારણ કે કાગડો કાળો છે અહીં હેતુમાં પક્ષધર્મતા નથી. શબ્દ અનિત્ય છે કેમ કે તે શ્રાવણ (શ્રોત્રેન્દ્રિયગ્રાહ્ય) છે' અહીં સપક્ષ અને વિપક્ષનો જ અભાવ છે એટલે સાક્ષસત્ત્વ અને વિપક્ષાસત્ત્વ એ બે લક્ષણો હેતુમાં નથી. “શબ્દ અનિત્ય છે કેમ કે તે પ્રમેય છે, જેમ કે પટ. વજને લોઢા દ્વારા કાપી શકાય છે કેમ કે તે પાર્થિવ છે, જેમ કે વૃક્ષ. દેડકાને વાળ નથી હોતા કેમ કે તે હરણની જેમ કુદી કુદીને ચાલે છે, હરણને વાળ નથી હોતા કેમ કે તે દેડકાની જેમ કુદી કુદીને ચાલે છે – આ અનુમાનોમાં અનિત્યત્વ આદિ સાધ્યના અભાવમાં પણ હેતુઓ રહે છે તેથી તેમનામાં વિપક્ષાસત્ત્વ લક્ષણ નથી. તેથી પક્ષધર્મવ આદિ ત્રણેય રૂપો (લક્ષણો) સમુદિત અર્થાત્ એક સાથે મળીને હેતુનું સ્વરૂપ બને છે. તેથી જેમાં ત્રણેય રૂપો એક સાથે મળે છે તે જ હેતુ સાધ્યનો ગમક બને છે અને તે જ સદ્ધતુ છે, અન્ય નથી. 94. नन्वेवंलक्षणा हेतवः कति भवन्तीति चेत् । ननूक्तं पुरापि एतल्लक्षणा अनुपलब्धिस्वभावकार्याख्यास्त्रय एव हेतव इति । एषामुदाहरणानि प्रागेवोपदर्शितानि, तथापि पुनः स्वभावहेतुरुदाहियते, सर्वं क्षणिकमिति पक्षः, सत्त्वादिति हेतुः, अयं हेतुः सर्वस्मिन् वर्तत इति पक्षधर्मत्वम्, Page #178 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધમત यत्सत्तक्षणिकं यथा विद्युदादीति सपक्षसत्त्वम्, यत्क्षणिकं न भवति, तत्सदपि न भवति यथा खपुष्पम् । अत्र क्षणिकविपक्षे नित्ये क्रमयोगपद्याभ्यामर्थक्रियालक्षणस्य सत्त्वस्यानुपपत्तितो नित्यात् सत्त्वस्य व्यावृत्तिरिति विपक्षासत्त्वम्, सच्च सर्वमित्युपनयः, सत्त्वात् सर्वं क्षणिकमिति निगमनम् । एवमन्यहेतुष्वपि ज्ञेयम् । यद्यपि व्याप्त्युपेतं पक्षधर्मतोपसंहाररूपं सौगतैरनुमानमाम्नायि, तथापि मन्दमतीन् व्युत्पादयितुं पञ्चावयवानुमानदर्शनमप्यदुष्टमिति । अयमत्र श्लोकद्वयस्य तात्पर्यार्थः पक्षधर्मान्वयव्यतिरेकलक्षणरूपत्रयोपलक्षितानि त्रीण्येव लिङ्गानि अनुपलब्धिः, स्वभावः, कार्य તિ 94. શંકા- આ ત્રણ લક્ષણવાળા હેતુ કેટલા પ્રકારના હોય છે. બૌદ્ધ ઉત્તર– અમે એ પહેલાં પણ જણાવી ગયા છીએ કે ત્રણ લક્ષણવાળા હેતુ અનુપલબ્ધિ, કાર્ય તથા સ્વભાવ એ ત્રણ જ પ્રકારના છે. તેમનાં દષ્ટાન્તો પણ પહેલાં જણાવી દીધાં છે. તેમ છતાં સ્વભાવહેતુને ફરીથી ઉદાહરણ આપી સમજાવીએ છીએ. બધી વસ્તુઓ ક્ષણિક છે' આ પણ છે, “સત્ હોવાથી આ હેતુ છે. આ સત્ત્વ હેતુ પક્ષભૂત બધી વસ્તુઓમાં છે, તેથી તેમાં પક્ષધર્મવં લક્ષણ છે. “જે જે સત હોય છે તે ક્ષણિક હોય છે, જેમ કે વીજળી આદિ' આ હેતુના સપક્ષસત્ત્વ લક્ષણનું કથન છે. જે ક્ષણિક નથી તે સત પણ નથી, જેમ કે આકાશકસમ.' અહીં ક્ષણિકની વિપક્ષભૂત નિત્ય વસ્તુમાં ક્રમ તથા યોગપદ્ય બન્નેય રીતે અર્થક્રિયા (કાર્યકારિતા) ઘટતી નથી, તેથી અર્થક્રિયાલક્ષણવાળા સત્ત્વરૂપ હેતની નિત્ય વસ્તુથી વ્યાવૃત્તિ થઈ જાય છે. આ જ પ્રસ્તુત હેતુના વિપક્ષાસત્ત્વ લક્ષણનું નિરૂપણ યા વિવેચન છે. અને સર્વ વસ્તુઓ સત છે' આ ઉપનવાક્ય છે. તેથી સત્ હોવાથી બધી વસ્તુઓ ક્ષણિક છે' આ નિગમન છે. આ જ રીતે અન્ય હેતુઓમાં પણ ત્રણ લક્ષણો ઘટાવી લેવાં જોઈએ. બૌદ્ધો જો કે વ્યાતિથી યુક્ત પક્ષધર્મતાના ઉપસંહારરૂપ (ઉપનયવાક્યરૂપ) જ અનુમાન માને છે તેમ છતાં મન્દુબદ્ધિવાળાઓ ને સમજાવવામાં અહીં પાંચ અવયવવાળા અનુમાનવાક્યનો પ્રયોગ કર્યો છે, તેથી કોઈ દોષ નથી. આમ ઉક્ત બે શ્લોકોનો એ તાત્પર્યાર્થ થયો કે પક્ષધર્મ, અન્વય (સપક્ષસત્ત્વ) તથા વ્યતિરેક (વિપક્ષાસત્ત્વ) એ ત્રણ લક્ષણોવાળા હેતુઓ ત્રણ પ્રકારના છે – અનુપલબ્ધિ, સ્વભાવ અને કાર્ય. 95. अत्रानुक्तोऽपि विशेषः कश्चन लिख्यते तत्र प्रमाणादभिन्नमर्थाधिगम एव प्रमाणस्य फलम् । तर्कप्रत्यभिज्ञयोरप्रामाण्यम् । परस्परविनि Page #179 -------------------------------------------------------------------------- ________________ ૮૮ તર્કરહસ્યદીપિકા लुंठितक्षणक्षयिपरमाणुलक्षणानि स्वलक्षणानि प्रमाणगोचरस्तात्त्विकः । वासनारूपं कर्म । सुखदुःखे धर्माधर्मात्मके । पर्याया एव सन्ति, न द्रव्यम् । वस्तुनि केवलं स्वसत्त्वमेव न पुनः परासत्त्वमिति सामान्येन बौद्धमतम् । 95. હવે મૂલ ગ્રન્થકાર શ્રી હરિભદ્રસૂરિએ ન જણાવેલી કેટલીક વિશેષ વાતો અમે લખીએ છીએ. બૌદ્ધ મતે અર્થાધિગમ જ પ્રમાણનું ફળ છે. તે પ્રમાણથી અભિન્ન છે. તર્ક અને પ્રત્યભિજ્ઞાન પ્રમાણ નથી. સ્વલક્ષણો પરસ્પર અત્યન્ત ભિન્ન ક્ષણિક પરમાણુરૂપ છે. તેઓ જ પ્રમાણનો તાત્વિક વિષય છે. કર્મ વાસનારૂપ છે. સુખ ધર્મરૂપ છે અને દુઃખ અધર્મરૂપ છે. પર્યાયો જ તત્ત્વ છે, દ્રવ્ય જેવી કોઈ વસ્તુ જ નથી. વસ્તુમાં કેવલ સ્વરૂપસત્ત્વ જ છે, પરાસત્ત્વ નથી અર્થાત્ પરની અપેક્ષાએ નાસ્તિતા નથી. બૌદ્ધ મતનું આ સામાન્ય નિરૂપણ છે. 96. અથવા વૈમાષિ-સૌત્રાન્તિ-યોગવાર-થ્યભિવ-એશ્વત્થ बौद्धा भवन्ति । तत्रार्यसमितीयापरनामकवैभाषिकमतमदः- चतुःक्षणिकं वस्तु । जातिर्जनयति । स्थितिः स्थापयति । जरा जर्जरयति । विनाशो विनाशयति । तथात्मापि तथाविध एव, पुद्गलश्चासावभिधीयते । निराकारो बोधोऽर्थसहभाव्येकसामग्रयधीनस्तत्रार्थे प्रमाणमिति। 96. અથવા વૈભાષિક, સૌત્રાન્તિક, યોગાચાર અને માધ્યમિક એ ચાર પ્રકારના બૌદ્ધો છે. વૈભાષિકોને આર્યસમિતીય પણ કહે છે. તેમનો મત આ પ્રમાણે છે– વસ્તુ ચતુઃ ક્ષણિક છે અર્થાત્ ચાર ક્ષણો સુધી ટકનારી છે; જન્મ(જાતિ) તેને ઉત્પન્ન કરે છે, સ્થિતિ તેનું સ્થાપન કરે છે, જરા તેને જીર્ણ કરે છે, અને વિનાશ તેનો નાશ કરે છે. તથા આત્મા પણ તે જ રીતે ચતુક્ષણિક જ છે, આત્માને “પુદ્ગલ' કહેવામાં આવે છે. અર્થના સમાનકાળે રહેલું, એક જ કારણસામગ્રીથી ઉત્પન્ન થનારું નિરાકાર જ્ઞાન પ્રમાણ છે. [અર્થાત જેવી રીતે પૂર્વઅર્થક્ષણથી ઉત્તરઅર્થક્ષણ ઉત્પન્ન થાય છે તેવી જ રીતે પૂર્વઅર્થક્ષણથી જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે. પરંતુ પૂર્વઅર્થક્ષણ ઉત્તરઅર્થક્ષણની ઉત્પત્તિમાં ઉપાદાનકારણ છે જ્યારે જ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્તકારણ છે. પૂર્વઅર્થક્ષણ તો નાશ પામી ગયો હોવાથી જ્ઞાનનો ગ્રાહ્ય નથી. જ્ઞાનસહભાવી જે ઉત્તરઅર્થક્ષણ છે તે જ જ્ઞાનનો ગ્રાહ્ય છે. વૈભાષિકો સહભૂ હેતુ સ્વીકારે છે.] 97. સૌત્રાન્તિવામાં પુન—િ રૂપવેનાવિજ્ઞાન સંજ્ઞાસંસ્કારઃ સર્વशरीरिणामेते पञ्च स्कन्धा विद्यन्ते, न पुनरात्मा । त एव हि परलोकगामिनः । तथा च तत्सिद्धान्तः- पञ्चेमानि भिक्षवः संज्ञामात्रं प्रतिज्ञामानं संवृतिमात्रं Page #180 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધમત ૮૯ व्यवहारमात्रम् । कतमानि पञ्च । अतीतोऽद्धा, अनागतोऽद्धा, सहेतुको विनाशः, आकाशम्, पुद्गल इति । अत्र पुद्गलशब्देन परपरिकल्पितो नित्यत्वव्यापकत्वादिधर्मक आत्मेति । बाह्योऽर्थों नित्यमप्रत्यक्ष एव, ज्ञानाकारन्यथानुपपत्त्या तु सन्नवगम्यते । साकारो बोधः प्रमाणम् । तथा क्षणिकाः सर्वसंस्काराः । स्वलक्षणं परमार्थः । यदाहुस्तद्वादिनः- "प्रतिक्षणं विशरारखो रूपरसगन्धस्पर्शपरमाणवो ज्ञानं चेत्येव तत्त्वम्"[ ] इति । अन्यापोहः शब्दार्थः । तदुत्पत्तितदाकारताभ्यामर्थपरिच्छेदः । नैरात्म्यभावनातो ज्ञानसंतानोच्छेदो मोक्ष इति । 97, સૌત્રાન્તિકોનો મત આ છે – બધા સંસારી જીવોને રૂપ, વેદના, વિજ્ઞાન, સંજ્ઞા તથા સંસ્કાર એ પાંચ સ્કન્ધો હોય છે, પણ આત્મા હોતો નથી. આ સ્કન્ધો જ પરલોક જાય છે. તેમનો આ સ્પષ્ટ સિદ્ધાન્ત છે કે – “હે ભિક્ષુઓ આ પાંચ વસ્તુઓ સંજ્ઞામાત્ર (નામમાત્ર) છે, પ્રતિજ્ઞામાત્ર છે, સંવૃતિમાત્ર(કલ્પનામાત્ર) છે, વ્યવહારમાત્ર છે. કઈ પાંચ વસ્તુઓ? અતીત અપ્પા(કાલ), અનાગત અધ્વા, સહેતુક વિનાશ, આકાશ તથા પુદ્ગલ (આત્મા).' અહીં “પુદ્ગલ' શબ્દ નૈયાયિક વગેરેએ સ્વીકારેલા નિત્ય-વ્યાપક આત્માના અર્થમાં વપરાયો છે. બાહ્ય અર્થ સદા અપ્રત્યક્ષ જ રહે છે. તેની સત્તાનું જ્ઞાન તો જ્ઞાનમાં પ્રતિબિંબિત આકારની અન્યથાનુપપત્તિ દ્વારા થાય છે. અર્થાત જ્ઞાનગત આકારનો ખુલાસો બાહ્ય અર્થ વિના શક્ય ન હોઈ, તે આકાર ઉપરથી બાહ્ય અર્થનું અનુમાન કરવામાં આવે છે. સાકાર જ્ઞાન પ્રમાણ છે.બધા સંસ્કાર ક્ષણિક છે અર્થાત્ અત્યન્ત વિનશ્વર છે. સ્વલક્ષણ જ વાસ્તવિક અર્થ (વસ્તુ) છે. સૌત્રાન્તિકમતવાદીઓ કહે છે– “પ્રતિક્ષણ નાશ પામતા રૂપ, રસ, ગબ્ધ અને સ્પર્શના પરમાણુઓ તથા જ્ઞાન આટલાં જ તત્ત્વો છે.” શબ્દનો વાચ્ય અર્થ વિધિરૂપ નથી પણ અન્યાપોહરૂપ છે. (અર્થાત્ “ગો' શબ્દનો વાચ્ય અર્થ છે અગોવ્યાવૃત્તિ.) જ્ઞાન અર્થથી(વસ્તુથી) ઉત્પન્ન થઈને (તદુત્પત્તિ) અને અર્થનો આકાર ધારણ કરીને (તદાકારતા) અર્થને જાણે છે (પરિચ્છેદ કરે છે). નૈરાભ્યની ભાવના દ્વારા જ્ઞાનના સન્તાનનો પ્રવાહનો) સર્વથા ઉચ્છેદ જ મોક્ષ (નિર્વાણ) છે. 98. યોરારમતિ ત્રિ—વિજ્ઞાનમામિદં મુવનમ્નતિ વીહોઈ ज्ञानाद्वैतस्यैव तात्त्विकत्वात् । अनेके ज्ञानसंतानाः । साकारो बोधः प्रमाणम् । वासनापरिपाकतो नीलपीतादिप्रतिभासाः । आलयविज्ञानं हि सर्ववासनाधारभूतम् । आलयविज्ञानविशुद्धिरेवापवर्ग इति । Page #181 -------------------------------------------------------------------------- ________________ ૯૦ તકરહસ્યદીપિકા 98. યોગાચાર મત આ છે– જગતની બધી વસ્તુઓ કેવળ વિજ્ઞાનરૂપ છે. બાહ્ય અચેતન અર્થની (વસ્તુની) સત્તા નથી, કેમ કે જ્ઞાનાદ્વૈત જ એકમાત્ર સત્ છે, તાત્ત્વિક છે. જ્ઞાનસત્તાનો અનેક છે. સાકાર જ્ઞાન પ્રમાણ છે. અનાદિકાલીન વિચિત્ર વાસનાઓના પરિપાકથી જ જ્ઞાનમાં નીલ, પીત આદિ અનેક આકારોનો પ્રતિભાસ થાય છે, આલયવિજ્ઞાન જ અર્થાત અહંરૂપે ભાસતું જ્ઞાન જ બધી વાસનાઓનો આધાર છે. આ આલયવિજ્ઞાનની વિશુદ્ધિને જ મોક્ષ (નિર્વાણ) કહે છે. 99. माध्यमिकदर्शने तु- शून्यमिदम् । स्वप्नोपमः प्रमाणप्रमेययोः વિમા : “મુસ્તુિશ્ચત . તર્થ શેષમાવના' [v૦ વા. શરપ૬] इति । केचित्तु माध्यमिकाः स्वस्थं ज्ञानमाहुः । तदुक्तम् "अर्थो ज्ञानसमन्वितो मतिमता वैभाषिकेणोच्यते, प्रत्यक्षो नहि बाह्यवस्तुविसरः सौत्रान्तिकैराश्रितः । योगाचारमतानुगैरभिमता साकारबुद्धिः परा, मन्यन्ते बत मध्यमाः कृतधियः स्वस्थां परां संविदम् ॥१॥" [ ]રૂતિ ज्ञानपारमिताद्या दश ग्रन्थाः । तर्कभाषा हेतुबिन्दुस्तट्टीकाचंटतर्कनाम्नी प्रमाणवार्तिकं तत्त्वसंग्रहो न्यायबिन्दुः कमलशीलो न्यायप्रवेशकश्चेत्यादयस्तद्ग्रन्था इति । 99. માધ્યમિકદર્શનનો સિદ્ધાન્ત આ છે– આ જગત શૂન્ય છે. શૂન્ય જ તત્ત્વ છે. પ્રમાણ અને પ્રમેયનો વિભાગ સ્વપ્ન જેવો જ મિથ્યા છે. “શૂન્યતાદર્શનથી જ મુક્તિ થાય છે, અન્ય સમસ્ત ક્ષણિકત્વ આદિ ભાવનાઓ તો શૂન્યતાદર્શનના પોષણ માટે જ છે” પ્રિમાણવાર્તિક, ૧ ૨૫૬]. કેટલાક માધ્યમિકો જ્ઞાનને સ્વસ્થ અર્થાત્ સ્વાકાર માને છે. કોઈ બાહ્ય વસ્તુ જ્ઞાનનો આલમ્બનપ્રત્યય અર્થાત વિષય નથી. કહ્યું પણ છે કે “મતિમાન વૈભાષિકો જ્ઞાન અને સહભાવી અર્થનો સ્વીકાર કરે છે. તિઓ જ્ઞાનથી અર્થનું પ્રત્યક્ષ થાય છે એ સ્વીકારે છે.]. સૌત્રાન્તિકો બાહ્ય વસ્તુઓના વિસ્તારને પ્રત્યક્ષ માનતા નથી. તેઓ કોઈ પણ બાહ્ય વસ્તુનું જ્ઞાન દ્વારા પ્રત્યક્ષ થાય છે એવું સ્વીકારતા નથી. યોગાચારમતવાદીઓ સાકાર બુદ્ધિને (જ્ઞાનને) જ પરમતત્ત્વ માને છે. પરંતુ કૃતાર્થબુદ્ધિ માધ્યમિકો સ્વાકાર જ્ઞાનને અર્થાત્ નિરાલંબન જ્ઞાનને જ પરમતત્ત્વ માને છે. (૧). [ Page #182 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધમત ૯૧ બૌદ્ધોના જ્ઞાનપારમિતા આદિ દસ ગ્રન્થો છે. મોક્ષાકરગુપ્તકૃત તર્કભાષા, ધર્મકીર્તિવિરચિત હેતુબિન્દુ, હેતુબિન્દુની અર્ચટકૃત અર્ચતર્ક નામની ટીકા, ધર્મકીર્તિનિર્મિત પ્રમાણવાર્તિક, શાન્તરક્ષિતકૃત તત્ત્વસંગ્રહ, કમલશીલરચિત તત્ત્વસંગ્રહપંજિકા, ધર્મકીર્તિકૃત ન્યાયબિન્દુ, દિનાગવિરચિત ન્યાયપ્રવેશ, વગેરે પ્રસિદ્ધ બૌદ્ધ ગ્રન્થો છે. 100. एवं बौद्धमतमभिधाय तदेव संचिक्षिप्सुरुत्तरं चाभिसन्धित्सुराहबौद्धराद्धन्तवाच्यस्य संक्षेपोऽयं निवेदितः। 100. આ રીતે બૌદ્ધ મતનું નિરૂપણ કરીને તેનો ઉપસંહાર કરવા માટે તથા આગળના પ્રકરણનો પ્રારંભ કરવા માટે આચાર્ય કહે છે કે બૌદ્ધ સિદ્ધાનું આ સંક્ષિપ્ત નિરૂપણ કરવામાં આવ્યું. 101. વૌદ્ધરાવતી સૌ સિદ્ધાન્તી થાળે તય સંક્ષપોથમनन्तरोदितो निवेदितोऽभिहितः । 101.બૌદ્ધ રાદ્ધાન્તને અર્થાત્ સૌગતોના સિદ્ધાન્તને જે કહેવાનું છે તેને ટૂંકમાં આ પ્રકરણમાં રજૂ કરવામાં આવ્યું. इति श्रीतपागणनभोऽङ्गणदिनमणिश्रीदेवसुन्दरसूरिक्रमकमलोपजीविशिष्यश्रीगुणरत्नसूरिविरचितायां तर्करहस्यदीपिकाभिधानायां षड्दर्शनसमुच्चयटीकायां बौद्धमतप्रकटनो नाम प्रथमोऽधिकारः। તપાગચ્છરૂપી આકાશમાં સૂર્ય જેવા પ્રતાપી શ્રી દેવસુન્દરસૂરિનાં ચરણકમળના ઉપાસક શિષ્ય શ્રી ગુણરત્નસૂરિએ રચેલી તર્કરહસ્યદીપિકા નામની પગ્દર્શનસમુચ્ચયની ટીકાનો બૌદ્ધમતને પ્રકટ કરતો પ્રથમ અધિકાર પૂર્ણ. Page #183 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય અધિકાર નિયાયિકમત अथ द्वितीयोऽधिकारः नैयायिकमतम् 1. नैयायिकमतस्येतः कथ्यमानो निशम्यताम् ॥१२॥ नैयायिकमतस्य शैवशासनस्य संक्षेप इत ऊर्ध्वं कथ्यमानो निशम्यतां श्रूयताम् ॥ अथादौ नैयायिकानां यौगापराभिधानानां लिङ्गादिव्यक्तिरुच्यते । ते च दण्डधराः, प्रौढकौपीनपरिधानाः, कम्बलिकाप्रावृताः, जटाधारिणः, भस्मोठूलनपराः, यज्ञोपवीतिनः, जलाधारपात्रकराः, नीरसाहाराः, प्रायो वनवासिनो दोर्मूले, तुम्बकं बिभ्राणाः, कन्दमूलफलाशिनः, आतिथ्यकर्मनिरताः, सस्त्रीकाः, निस्त्रीकाश्च । निस्त्रीकास्तेषूत्तमाः । ते च पञ्चाग्निसाधनपराः, करे जटादौ च प्राणलिङ्गधराश्चापि भवन्ति । उत्तमां संयमावस्थां प्राप्तास्तु नग्ना भ्रमन्ति । एते प्रातर्दन्तपादादिशौचं विधाय शिवं ध्यायन्तो भस्मनाङ्गं त्रिस्त्रिः स्पृशन्ति । यजमानो वन्दमानः कृताञ्जलिर्वक्ति 'ओं नमः शिवाय' इति । गुरुस्तथैव 'शिवाय नमः' इति प्रतिवक्ति । ते च संसद्येवं वदन्ति "शैवीं दीक्षांद्वादशाब्दी सेवित्वा योऽपि मुञ्चति । दासी दासोऽपि भवति सोऽपि निर्वाणमृच्छति ॥१॥" 1. डीथा वे म नैयायि मतनु नि३५ रीY. तने Airuो. (१२) નૈયાયિક મતનું અર્થાત્ શૈવ મતનું સંક્ષેપમાં વર્ણન હવે પછી આગળ કરવામાં આવશે, તેને તમે સાંભળશો. તૈયાયિકોને યૌગો પણ કહેવામાં આવે છે. સૌપ્રથમ અમે તેમનાં લિંગ વેષ આદિને જણાવીએ છીએ. તેઓ હાથમાં દંડ રાખે છે, મોટો લંગોટ પહેરે છે, કામળી ઓઢે છે, માથે જટા રાખે છે, શરીર પર ભસ્મ લગાવે છે, જનોઈ પહેરે છે, હાથમાં કમંડલ રાખે છે, નીરસ ભોજન કરે છે, મોટે ભાગે જંગલમાં વૃક્ષ નીચે રહે છે, તુંબડી રાખે છે. તેઓ કંદમૂળ અને ફળો ખાય છે તથા અતિથિનો સત્કાર Page #184 -------------------------------------------------------------------------- ________________ નિયાયિકમત ૯૩ કરવામાં તત્પર રહે છે. તેઓ સ્ત્રી સાથે કે સ્ત્રી વિના રહે છે. તે બેમાંથી જેઓ સ્ત્રી વિના રહે છે તેમને ઉત્તમ છે લવામાં આવે છે. તેઓ પંચાગ્નિતપ કરે છે. તેઓ હાથમાં તથા જટા આદિમાં પ્રાણલિગ ધારણ કરે છે. જયારે તેઓ ઉત્તમ સંયમને ધારણ કરે છે ત્યારે તેઓ નગ્નતા ધારણ કરી ભ્રમણ કરે છે. તે સવારે દાંત, પગ આદિ સાફ કરીને તથા શૌચ આદિ ક્રિયા કરીને શિવનું ધ્યાન કરે છે. તેઓ ત્રણ વાર શરીરે ભસ્મ લગાવે છે. તેમના યજમાનો અર્થાત ભક્તો બે હાથ જોડીને તેમને નમસ્કાર કરતી વખતે “ૐ નમઃ શિવાય' કહે છે. ગુરુ પણ ઉત્તરમાં ‘શિવાય નમઃકહે છે. તે ગુરુઓ પોતાની સભામાં આ પ્રકારનો ઉપદેશ આપે છે – “જે બાર વર્ષ સુધી શૈવ દીક્ષાને ધારણ કર્યા પછી છોડી દે તો પણ તે, દાસી હોય કે દાસ, અવશ્ય નિર્વાણને અર્થાત્ મોક્ષને પામે છે.” (૧) 2. तेषामीश्वरो देवः सर्वज्ञः सृष्टिसंहारादिकृत् । तस्य चाष्टादशावतारा - નવી ૨, શોષૌશિઃ ૨, ૩, ઐઃ ૪, મૌર્ષ: , શાન: ૬, પારાર્થ: ૭, પિન્નાઈ: ૮, મનુષ્ય ૧, શિa: ૨૦, માત્ર ૨૨, પિત્ત: ૨૨, પુષ્ક: રૂ, વૃતાર્યઃ ૨૪, મતિઃ ૨૫, સંતાનઃ ૨૬, राशीकरः १७, विद्यागुरुश्च १८ । एते तेषां तीर्थेशाः पूजनीयाः । एतेषां पूजाप्रणिधानविधिस्तु तदागमाद्वेदितव्यः ।। 2. તેમનો ઈશ્વર સર્વજ્ઞ સૃષ્ટિસંહારકર્તા દેવ છે. તેમના આ ઈશ્વરના અઢાર અવતાર છે – (૧) નકુલી, (૨) શોધ્યકૌશિક, (૩) ગાર્ગ્યુ, (૪) મૈત્ર્ય, (૫) અકૌરુષ, (૬) ઈશાન, (૭) પરમ ગાર્ગ્યુ, (૮) કપિલાણ્ય, (૯) મનુષ્યક, (૧૦) કુશિક, (૧૧) અત્રિ, (૧૨) પિંગલ, (૧૩) પુષ્પક, (૧૪) બૃહદાર્ય, (૧૫) અગસ્તિ, (૧૬) સંતાન, (૧૭) રાશીકર અને (૧૮) વિદ્યાગુરુ. આ તેમના અઢાર તીર્થેશો પૂજનીય છે. તેમનાં પૂજા, ધ્યાન આદિની વિધિ તેમનાં આગમોમાંથી જાણી લેવી. 3. તેષાં સર્વતીર્ઘપુ પર વ પૂન: રેવાનાં નમાજે ન સમુરઃ कार्यः । तेषु ये निर्विकारास्ते स्वमीमांसागतमिदं पद्यं दर्शयन्ति“न स्वधुनी न फणिनो न कपालदाम नेन्दोः कला न गिरिजा न जटा न भस्म । यत्रान्यदेव च न किंचिदुपास्महे तद् रूपं पुराणमुनिशीलितमीश्वरस्य ॥१॥ Page #185 -------------------------------------------------------------------------- ________________ ८४ તર્કરહસ્યદીપિકા स एव योगिनां सेव्यो ह्यर्वाचीनस्तु भोगभाक् । स ध्यायमानो राज्यादिसुखलुब्धैर्निषेव्यते ॥२॥ उक्तं च तैः स्वयोगशास्त्रे"वीतरागं स्मरन् योगी वीतरागत्वमश्नुते । सरागं ध्यायतस्तस्य सरागत्वं तु निश्चितम् ॥३॥ येन येन हि भावेन युज्यते यन्त्रवाहकः । तेन तन्मयतां याति विश्वरूपो मणिर्यथा ॥४॥" इति । 3. તેમનાં બધાં તીર્થોમાં ભરટો જ પૂજા કરે છે. તેઓ દેવોને સામેથી નમસ્કાર નથી કરતા. તેમનામાં જેઓ નિર્વિકાર છે તેઓ પોતાની મીમાંસાનો આ શ્લોક મોટે ભાગે બોલે છે- “અમે તો પ્રાચીન મુનિઓ દ્વારા ધ્યાત ઈશ્વરના તે નિર્વિકાર સ્વરૂપની ઉપાસના કરીએ છીએ જેમાં ન તો સ્વર્ગગંગા છે, ન સર્પ છે, ન મુંડમાલા છે, ન ચન્દ્રમાની કલા છે, ન અર્ધા અંગમાં પાર્વતી છે, ન જટા છે, ન ભસ્મ લગાવેલી છે કે ન તો આવી કોઈ અન્ય ઉપાધિઓ છે. આવા જ નિરુપાધિ નિર્વિકાર ઈશ્વર અમારા ઉપાસ્ય છે (૧). ઈશ્વરનું નિર્ગુણ નિર્વિકાર રૂપ જ યોગીઓ વડે સેવ્ય અર્થાત્ ધ્યેય છે. આજકાલ ઈશ્વરનું જે રૂપ પૂજાય છે તે તો ભોગીરૂપ છે. અને રાજ્ય આદિ ઐહિક સુખોના લોલુપ જનો જ આવા રૂપની ઉપાસના કરે છે(૨).” તેમના પોતાના યોગશાસ્ત્રમાં પણ તેમણે કહ્યું છે- “વીતરાગનું સ્મરણ અર્થાત્ ધ્યાન કરનારો યોગી વીતરાગતાને પામે છે અને સરાગનું ધ્યાન કરનારો યોગી નિશ્ચિતપણે સરાગતાને જ પામે છે(૩). તાત્પર્ય એ છે કે–] મનરૂપ યન્ત્રનો ચાલક આત્મા જે જે ભાવથી યુક્ત બનીને જેવા ધ્યેયનું ધ્યાન કરે છે તેવો જ અર્થાત્ તન્મય જ તે બની જાય છે. સ્ફટિક મણિનું દૃષ્ટાન્ત લો. સ્ફટિક મણિને જેવા જેવા રંગની ઉપાધિઓ મળે છે તેવો તેવો રંગ તે ધારણ કરી લે છે.(૪)” 4. एतत्सर्वं लिङ्गवेषदेवादिस्वरूपं वैशेषिकमतेऽप्यवसातव्यम् । यतो नैयायिकवैशेषिकाणां हि मिथः प्रमाणतत्त्वानां संख्याभेदे सत्यप्यन्योन्यं तत्त्वानामन्तर्भावनेऽल्पीयानेव भेदो जायते, तेनैतेषां प्रायो मततुल्यता । उभयेऽप्येते तपस्विनाऽभिधीयन्ते । ते च शैवादिभेदेन चतुर्धा भवन्ति । तदुक्तम् Page #186 -------------------------------------------------------------------------- ________________ ' નૈયાયિકમત "आधारभस्मकौपीनजटायज्ञोपवीतिनः । स्वस्वाचारादिभेदेन चतुर्धा स्युस्तपस्विनः ॥१॥ शैवाः पाशुपताश्चैव महाव्रतधरास्तथा । तुर्याः कालमुखा मुख्या भेदा एते तपस्विनाम् ॥२॥ " 4. નૈયાયિકમતમાં જેવાં લિંગ વેષ આદિ છે પ્રાયઃ તેવાં જ લિંગ વેષ આદિ વૈશેષિકમતમાં પણ જાણવાં. જો કે નૈયાયિકો અને વૈશેષિકોની પ્રમાણ અને તત્ત્વોની સંખ્યામાં ભેદ છે તેમ છતાં જ્યારે એકનાં તત્ત્વોનો બીજાનાં તત્ત્વોમાં અન્તર્ભાવ કરી લેવામાં આવે છે ત્યારે તેમનો મતભેદ પ્રાયઃ બહુ જ થોડો રહે છે. તેથી તેમના મતો પ્રાયઃ તુલ્ય છે. તે બન્નેને તપસ્વી કહેવામાં આવે છે. તેમના શૈવ આદિ ચાર ભેદ છે. કહ્યું પણ છે કે “રહેવાનાં સ્થાન, આસનં આદિ, ભસ્મ, લંગોટ, જટા તથા જનોઈને ધારણ કરનારા તે તપસ્વીઓ પોતપોતાના આચારના ભેદે ચાર પ્રકારના છે– (૧) શૈવ, (૨) પાશુપત, (૩) મહાવ્રતધર અને (૪) કાલમુખ. તપસ્વીઓના આ ચાર જ મુખ્ય ભેદ છે.’’ ૯૫ 5. तेषामन्तर्भेदा भरटभक्तलैङ्गिकतापसादयो भवन्ति । भरटादीनां व्रतग्रहणे ब्राह्मणादिवर्णनियमो नास्ति । यस्य तु शिवे भक्तिः स व्रती भरटादिर्भवेत् । परं शास्त्रेषु नैयायिकाः सदा शिवभक्तत्वाच्छैवा इत्युच्यन्ते, वैशेषिकास्तु पाशुपता इति । तेन नैयायिकशासनं शैवमाख्यायते, वैशेषिकदर्शनं च पाशुपनमिति । इदं मया यथाश्रुतं यथादृष्टं चात्राभिदधे । तत्तद्विशेषस्तु तद्ग्रन्थेभ्यो विज्ञेयः ॥ १२ ॥ 5. તેમના અવાન્તર ભેદો તો ભરટ, ભક્ત, લૈંગિક, તાપસ આદિ અનેક છે. આ ભરટ વગેરેનાં વ્રત-નિયમો ધારણ કરવા માટે બ્રાહ્મણ આદિ વર્ણના હોવું આવશ્યક નથી.જે કોઈને શિવમાં ભક્તિ હોય તે વ્રતો ધારણ કરીને ભરટ આદિ બની શકે છે. નૈયાયિક લોકો સદા શિવની ભક્તિ કરે છે, તેથી શાસ્ત્રોમાં તેમને શૈવ કહ્યા છે, અને વૈશેષિકોને પાશુપત કહ્યા છે. આ જ કારણે નૈયાયિકોના દર્શનને ‘શૈવદર્શન' કહેવામાં આવે છે અને વૈશેષિકોના દર્શનને ‘પાશુપતદર્શન’ કહેવામાં આવે છે. આ બધું વર્ણન જે કંઈ મેં જોયું તથા જે કંઈ મેં પરંપરાથી સાંભળ્યું તેના આધારે કર્યું છે. તેમનું વિશેષ વર્ણન તો તેમના ગ્રન્થોમાંથી જાણી લેવું જોઈએ. (૧૨) 6. अथ पूर्वप्रतिज्ञातं नैयायिकमतसंक्षेपमेवाह Page #187 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા अक्षा आक्ष )पादमते देवः सृष्टिसंहारकृच्छिवः । विभुर्नित्यैकसर्वज्ञो नित्यबुद्धिसमाश्रयः ॥१३॥ છે. અગાઉ કહ્યા મુજબ તૈયાયિકમતનું સંક્ષિપ્ત વર્ણન હવે આચાર્ય શરૂ કરે છે– આક્ષપાદમતમાં અર્થાત્ યાયિકમતમાં જગતની સૃષ્ટિ અને સંહારનો કર્તા, व्या५६, नित्य, मे, सतानित्यuresी शिवछ. (१3) 7. व्याख्या- अक्षपादेनाद्येन गुरुणा यतः प्रणीतं नैयायिकमतस्य मूलसूत्रं तेन नैयायिका आक्षपादा अभिधीयन्ते, तन्मतं चाक्षपादमतमिति । तस्मिन्नाक्षपादमते शिवो महेश्वरः, सृष्टिश्चराचरस्य जगतो निर्माणम्, संहारस्तद्विनाशः, द्वन्द्वे सृष्टिसंहारौ, तावसावचिन्त्यशक्तिमाहात्म्येन करोतीति सृष्टिसंहारकृत् । केवलायाः सृष्टेः करणे निरन्तरोत्पाद्यमानोऽसंख्यः प्राणिगणो भुवनत्रयेऽपि न मायादिति सृष्टिवत्संहारस्यापि करणम् । अत्र प्रयोगमेवं शैवा व्याहरन्ते-भूभूधरसुधाकरदिनकरमकराकरादिकं बुद्धिमत्पूर्वकम्, कार्यत्वात्, यद्यत्कार्यं तत्तद् बुद्धिमत्पूर्वकं यथा घटः, कार्यं चेदम्, तस्माद् बुद्धिमत्पूर्वकम् । यश्चास्य बुद्धिमान्स्रष्टा स ईश्वर एवेत्यन्वयः । व्यतिरेके गगनम् । न चायमसिद्धो हेतुः, भूभूधरादीनां स्वस्वकारणकलापजन्यत्वेनावयवितया वा कार्यत्वस्य जगति सुप्रसिद्धत्वात् । नापि विरुद्धोऽनैकान्तिको वा, विपक्षादत्यन्तं व्यावृत्तत्वात् । नापि कालात्ययापदिष्टः, प्रत्यक्षागमाबाध्यमानसाध्यधर्मधर्मिविषये हेतोः प्रवर्तनात् । नापि प्रकरणसमः; तत्प्रतिपन्थिपदार्थस्वरूपसमर्थनप्रथितप्रत्यनुमानोदयाभावात् । 7. અક્ષપાદ નામના આદિ ગુરુએ તૈયાયિક મતનાં મૂલસૂત્ર “ન્યાયસૂત્ર'ની રચના કરી છે, તેથી તૈયાયિકો આક્ષપાદ કહેવાય છે અને નૈયાયિકમત આક્ષપાદમત કહેવાય છે, આ આક્ષપાદમતમાં શિવ અર્થાત મહેશ્વર જ આરાધ્ય દેવ છે. ચરાચર જગતનું સર્જન તેમ જ તેનો સંહાર અર્થાત્ વિનાશ મહેશ્વર કરે છે. મહેશ્વરની શક્તિનું માહાભ્ય અચિજ્ય છે. તે શક્તિથી મહેશ્વર જગતનું સર્જન અને સંહાર કરે છે. જો મહેશ્વર કેવળ સૃષ્ટિ જ સૃષ્ટિ કરતા રહે તો નિરન્તર ઉત્પન્ન થતા રહેતા અસંખ્ય પ્રાણીઓ ત્રણે લોકમાં પણ ન સમાય. તેથી સૃષ્ટિની જેમ સંહાર પણ આવશ્યક છે, એટલે મહેશ્વર સૃષ્ટિની જેમ સંહાર પણ કરે છે. શૈવો જગતને મહેશ્વરકર્તૃક સિદ્ધ કરવા માટે આ પ્રકારનો અનુમાન પ્રયોગ કરે છે– પૃથ્વી, પર્વત, ચન્દ્ર, સૂર્ય, તથા સમુદ્ર વગેરે બધાં બુદ્ધિમાન દ્વારા જ ઉત્પન્ન કરવામાં આવ્યાં છે, કેમ કે તે બધાં કાર્ય છે, જે જે Page #188 -------------------------------------------------------------------------- ________________ નૈયાયિકમત ૯૭ કાર્ય હોય છે તે કોઈ ને કોઈ બુદ્ધિમાન દ્વારા જ ઉત્પન્ન કરાય છે જેમકે ઘડો, આ જગત પણ કાર્ય છે, તેથી તે પણ કોઈ બુધિમાન દ્વારા જ ઉત્પન્ન થયું હોવું જોઈએ. જે આ જગતનો બુદ્ધિમાન સર્જક છે તે જ ઈશ્વર છે. આ અન્વયવ્યાપ્તિ અને અન્વયદેષ્ટાન્તવાળું અનુમાન છે. જે બુદ્ધિમાન દ્વારા ઉત્પન્ન થયાં નથી તે બધાં કાર્યો પણ નથી જેમ કે આકાશ. આ વ્યતિરેક દૃષ્ટાન્ત છે. [અહીં આપવામાં આવેલો કાર્યત્વ હેતુ સદ્વેતુ છે, કોઈ પણ પ્રકારનો હેત્વાભાસ નથી.]. તે અસિદ્ધ હેત્વાભાસ નથી કેમ કે પૃથ્વી, પર્વત વગેરે બધા પદાર્થો પોતપોતાનાં કારણોથી ઉત્પન્ન થયા હોવાના કારણે તથા અવયવીરૂપ હોવાના કારણે કાર્યરૂપ છે એ વાત જગપ્રસિદ્ધ છે. તે કાર્યત્વ હેતુ વિરુદ્ધ યા અનૈકાન્તિક હેત્વાભાસ પણ નથી કેમ કે જેમને બુદ્ધિમાનોએ ઉત્પન્ન કર્યા નથી એવા આકાશ વગેરે વિપક્ષભૂત પદાર્થોમાં તે બિલકુલ હોતો નથી. તે કાર્યત્વ હેતુ કાલાત્યયાપદિષ્ટ અર્થાત્ બાધિત હેત્વાભાસ પણ નથી કેમ કે તેના વિષયમાં અર્થાત્ સાધ્યમાં પ્રત્યક્ષ કે આગમથી કોઈપણ જાતની બાધા આવતી નથી. તે કાર્યત્વ હેતુ પ્રકરણસમ હેત્વાભાસ પણ નથી કેમ કે જગતને અબુદ્ધિમત્કર્તૃક સિદ્ધ કરનારું કોઈ પણ પ્રત્યનુમાન અર્થાત્ વિરોધી અનુમાન નથી. [જે હેતુના સાધ્યથી વિપરીત અર્થને સિદ્ધ કરનાર પ્રસિદ્ધ પ્રત્યનુમાનનું અસ્તિત્વ હોય છે તે હેતુ પ્રકરણસમ હેત્વાભાસ કહેવાય છે.] 8. अथ निर्वृतात्मवदशरीरत्वादेव न संभवति सृष्टिसंहारकर्तेश्वर इति प्रत्यनुमानोदयात् कथं न प्रकरणसम इति चेत्; उच्यते-अत्र त्वदीयानुमाने साध्यमान ईश्वरो धर्मी त्वया प्रतीतः, अप्रतीतो वाभिप्रेयते ? अप्रतीतश्चेत्; तदा त्वत्परिकल्पितहेतोराश्रयासिद्धिदोषः प्रसज्येत । प्रतीतश्चेत्; तर्हि येन प्रमाणेन प्रतीतस्तेनैव स्वयमुद्भावितनिजतनुरपि किमिति नाभ्युपेयत इति कथमशरीरत्वम् । ततो न प्रकरणसमदोषता हेतोः । अतः साधूक्तं 'सृष्टिसंहारવૃદ્ધિવઃ ' કૃતિ । 8. શંકા— ‘ઈશ્વર સૃષ્ટિ તથા સંહારના કર્તા નથી કેમ કે તે અશરીરી છે, જેમ કે મુક્તજીવ’ – આ પ્રત્યનુમાન મોજૂદ છે, તેથી કાર્યત્વ હેતુ પ્રક૨ણસમ હેત્વાભાસ કેમ ન કહેવાય ? સમાધાન આપે આપના આ અનુમાનમાં ઈશ્વરને ધર્મી બનાવેલ છે. આ ધર્મારૂપ ઈશ્વરને આપ જાણો છો કે નહિ ? જો નથી જાણતા તો આશ્રયની અર્થાત્ પક્ષની અસિદ્ધિ હોવાથી આપનો અશરીરીત્વ હેતુ આશ્રયાસિદ્ધ હેત્વાભાસ બની જશે. જો જાણો છો તો જે પ્રમાણથી આપે ધર્મરૂપ ઈશ્વરને જાણ્યા તે જ પ્રમાણથી જેણે Page #189 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા ૯૮ પોતાનું શરીર સ્વયં બનાવ્યું છે એવા ઈશ્વરને કેમ સ્વીકારી લેતા નથી ? [સ્વીકારવા જ પડે.] અને તો પછી ઈશ્વર અશરીરી કેવી રીતે સદ્ધ થાય ? [ન જ થાય.] તેથી અમારા કાર્યત્વ હેતુમાં પ્રકરણસમ હેત્વાભાસનો દોષ નથી. એટલે યોગ્ય જ કહ્યું છે કે સૃષ્ટિ અને સંહારના કર્તા શિવ છે. 9. तथा विभुराकाशवत् सर्वजगद्व्यापकः । नियतैकस्थानवर्तित्वे ह्यनियतप्रदेशवर्तिनां पदार्थानां प्रतिनियतयथावन्निर्माणानुपपत्तेः । न ह्येकस्थानस्थितः कुम्भकारोऽपि दूरतरघटादिघटनायां व्याप्रियते, तस्माમુ:। 9. ઈશ્વર આકાશની જેમ સમસ્ત જગતમાં વ્યાપેલા છે અર્થાત્ સર્વવ્યાપી છે, સર્વગત છે. જો ઈશ્વરને કોઈ નિયત સ્થાનમાં રહેતા માનવામાં આવે તો વિભિન્ન દેશવર્તી પદાર્થોનું પોતપોતાના નિશ્ચિત રૂપમાં યથાવત્ નિર્માણ ઈશ્વર વડે થઈ શકે નહિ. એક સ્થાનમાં રહેનારો કુંભાર અતિ દૂર દેશમાં ધડાને ઉત્પન્ન કરી શકતો નથી. તેથી સમસ્ત જગતમાં પદાર્થોની પ્રતિનિયત રૂપમાં ઉત્પત્તિ જ ઈશ્વરને સર્વવ્યાપક અર્થાત્ વિભુ સિદ્ધ કરી દે છે, કેમ કે ઈશ્વરની ઉપસ્થિતિ જ્યાં ન હોય ત્યાં કાર્યોની ઉત્પત્તિ થઈ શકશે જ નહિ. 10. તથા નિત્યં સર્વજ્ઞ। નિત્યશ્ચાસાવેજી નિત્યેઃ સ ચાસૌ સર્વજ્ઞश्चेति विशेषणत्रयसमासः । तत्र नित्योऽप्रच्युतानुत्पन्नस्थिरैकरूपः कूटस्थः । ईश्वरस्य ह्यनित्यत्वे पराधीनोत्पत्तिसव्यपेक्षया कृतकत्वप्राप्तिः । स्वोत्पत्तावपेक्षितपरव्यापारो हि भावः कृतक इष्यते । कृतकश्चेत् जगत्कर्ता स्यात्, तदा तस्याप्यपरेण कर्त्रा भाव्यम्, अनित्यत्वादेव । अपरस्यापि च कर्तुरन्येन कर्त्रा भवनीयमित्यनवस्थानदी दुस्तरा स्यात् । तस्मान्नित्य एवाभ्युपगमनीयः । 10. ઈશ્વર નિત્ય છે, એક છે અને સર્વજ્ઞ છે. ‘નિર્ત્યસર્વજ્ઞઃ' પદમાં નિત્ય, એક અને સર્વજ્ઞ એ ત્રણ વિશેષણોનો સમાસ છે. ઈશ્વર નિત્ય છે. ઈશ્વરના કોઈ પૂર્વસ્વભાવનો નાશ નથી થતો તથા નવીન સ્વભાવની ઉત્પત્તિ નથી થતી. પરંતુ તે તો સદા એક રૂપમાં સ્થિર રહેનારા છે, અપરિવર્તનશીલ છે. તેથી તે કૂટનિત્ય છે. ઈશ્વરને અનિત્ય માનવામાં આવે તો ઈશ્વર પોતાની ઉત્પત્તિ માટે પણ અન્ય કારણોની અપેક્ષા રાખશે અને પરિણામે તે કૃતક બની જશે. પોતાની ઉત્પત્તિમાં અન્યના વ્યાપારની અપેક્ષા રાખનાર પદાર્થને મૃતક માનવામાં આવે છે. જો ઈશ્વર ખુદ કૃતક હોવા છતાં પણ જગતનો કર્તા હોય તો ઈશ્વરને ખુદને બનાવનારો બીજો કર્તા હોવો Page #190 -------------------------------------------------------------------------- ________________ નિયાયિકમત ८e જોઈએ, તે ઈશ્વરનો કર્તા પણ અનિત્ય જ હોવાનો, તેથી તેનો પણ અન્ય કર્તા માનવો પડશે. આમ નવા નવા કર્તાઓની કલ્પનારૂપી અનવસ્થાનદીને પાર કરવી કઠિન બની જશે. એટલે ઈશ્વરને નિત્ય માનવા જ ઉચિત છે. ____11. नित्योऽपि स एकोऽद्वितीयो मन्तव्यः । बहूनां हि जगत्कर्तृत्वस्वीकारे परस्परं पृथक् पृथगन्यान्यविसदृशमतिव्यापृतत्वेनैकैकपदार्थस्य विसदृशनिर्माणे सर्वमसमञ्जसमापद्येतेति युक्तम् 'एकः' इति विशेषणम्। 11.नित्य मानीने ५५ वरने मे मद्वितीय मानवा होय. . ४ातना sal અનેક ઈશ્વરો માનવામાં આવે તો સ્વિતન્ત્ર વિચારવાળા અનેક ઈશ્વરોમાં એક જ પદાર્થને અમુક સ્વરૂપમાં ઉત્પન્ન કરવાની બાબતમાં મતભેદ જાગતાં પદાર્થનું ઉત્પન્ન થવું જ મુશ્કેલ બની જશે અને ઉત્પન્ન થશે તો પણ વિદેશ આકારવાળો ઉત્પન્ન થશે. [અર્થાત્ એક ઈશ્વર ઈચ્છશે કે મનુષ્યનું નાક આંખની નીચે બનાવવામાં આવે, તો બીજો ઇચ્છશે કે નાકને તો માથાની પાછળ બનાવવું જોઈએ, તો વળી ત્રીજો કેમ ચૂપ રહે?, તે પણ પોતાની ઇચ્છા અનુસાર નાકને ગળાની નીચે બનાવવા ઇચ્છશે.] આમ બહુ ઈશ્વરો માનતાં સર્વત્ર સર્વથા અવ્યવસ્થા ઊભી થવાની સંભાવના છે. તેથી ઈશ્વરને ‘એક’ વિશેષણ આપવામાં આવ્યું છે તે યોગ્ય છે. અર્થાત્ ઈશ્વર એક જ છે એમ માનવું ઉચિત છે. ____12. एकोऽपि स सर्वज्ञः सर्वपदार्थनां सामस्त्येन ज्ञाता । सर्वज्ञत्वाभावे . हि विधित्सितपदार्थोपयोगिजगत्प्रसृमरविप्रकीर्णपरमाणुकणप्रचयसम्यक्सामग्रीमीलनाक्षमतया याथातथ्येन पदार्थानां निर्माणं दुर्घटं भवेत् । सर्वज्ञत्वे पुनः सकलप्राणिनां संमीलितसमुचितकारणकलापानुरूप्येण कार्य वस्तु निर्मिमाणः स्वार्जितपुण्यपापानुमानेन( नुसारेण) च स्वर्गनरकयो: सुखदुःखोपभोगं ददानः सर्वथौचिती नातिवर्तेत । यथा चोक्तं तद्भक्तैः "ज्ञानमप्रतिघं यस्य वैराग्यं च जगत्पतेः।। ऐश्वरर्यं चैव धर्मश्च सहसिद्धं चतुष्टयम् ॥१॥" "अज्ञो जन्तुरनीशोऽयमात्मनः सुखदुःखयोः । ईश्वरप्रेरितो गच्छेत् स्वर्गं वा श्वभ्रमेव वा ॥२॥" [महाभा० वनप० ३०१२८] Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ તર્કરહસ્યદીપિકા 12. એક માનીને પણ ઈશ્વરને સર્વજ્ઞ અવશ્ય માનવા જોઈએ. બધા પદાર્થોની બધી અવસ્થાઓનો સાક્ષાત્કાર કરવો એ જ ઈશ્વરની સર્વજ્ઞતા છે. જો ઈશ્વર સર્વજ્ઞ ન હોય તો તેને ઉત્પન્ન કરવાનાં કાર્યોની રચનામાં ઉપયોગી બનનારા, જગતના ખૂણેખૂણે ફેલાયેલા વિચિત્ર પરમાણુકણોનું સમ્યક્ પરિજ્ઞાન ન હોવાથી તેમને જોડી પદાર્થોનું યથાવત્ સર્જન કરવું તેના માટે અત્યન્ત કઠિન બની જાય, કહો કે અસંભવ બની જાય.] સર્વજ્ઞ હોતાં તો તે સર્વ પ્રાણીઓના ઉપભોગને યોગ્ય કાર્યોને ઉત્પન્ન કરવા માટેની સઘળી સામગ્રીને તે બરાબર એકઠી કરી લેશે અને તે બધાં પ્રાણીઓનાં પુણ્યપાપ અનુસાર સુખ-દુઃખરૂપ ફળોને સાક્ષાત્ જાણીને તે ફળો ભોગવવા માટે તેમને સ્વર્ગ અને નરક આદિમાં પણ મોકલી શકશે. આમ ઈશ્વર સર્વજ્ઞ હોવાથી ઉચિતનું ઉલ્લંઘન કરતા નથી. ઈશ્વરભક્તોએ કહ્યું પણ છે કે- “તે જગન્નાથ ઈશ્વરનાં અવ્યાહત (સર્વગત) જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય અને ધર્મ એ ચાર સહસિદ્ધ છે. અર્થાત્ તે ચાર એક સાથે રહેતા સિદ્ધ છે. અથવા તે ચાર ઈશ્વર સાથે સદાકાળ રહેતા સિદ્ધ છે. આ બિચારો અજ્ઞાની અને અનીશ્વર (અસમર્થ) સંસારી જીવ પોતાનાં સુખ-દુઃખને ભોગવવા માટે ઈશ્વર વડે ઘેરાયેલો સ્વર્ગે તથા નરકે જાય છે. અર્થાત્ ઈશ્વર સંસારીઓને તેમનાં કર્મ અનુસાર સ્વર્ગ અને નરકમાં મોકલે છે.” [મહાભારત, વનપર્વ, ૩૦/૨૮] 13. अथवा नित्यैकसर्वज्ञ इत्येकमेव विशेषणं व्याख्येयम् । नित्यः सदैकोऽद्वितीयः सर्वज्ञो नित्यैकसर्वज्ञः । एतेनानादिसर्वज्ञमीश्वरमेकं विहायान्यः कोऽपि सर्वज्ञः कदापि न भवति । यत ईश्वरादन्येषां योगिनां ज्ञानान्यपरं सर्वमतीन्द्रियमर्थं जानानान्यपि स्वात्मानं न जानते, ततस्ते कथं सर्वज्ञाः स्युरित्यावेदितं भवति । 13. અથવા નિત્ય, એક અને સર્વજ્ઞ એમ ત્રણેને જુદાં ત્રણ વિશેષણો ન માનતાં નિયૅકસર્વજ્ઞ' એવું એક જ વિશેષણ માનવું જોઈએ. એનો અર્થ આ છે– ઈશ્વર સદૈવ એક અદ્વિતીય સર્વજ્ઞ છે, બીજો કોઈ નિત્ય સર્વજ્ઞ નથી. આ અનાદિ સર્વજ્ઞ એક ઈશ્વરને છોડીને બીજો કોઈ પણ ક્યારેય સર્વજ્ઞ થયો નથી. ઈશ્વરથી અતિરિક્ત અન્ય યોગીઓ જો કે જગતના સમસ્ત અતીન્દ્રિય પદાર્થોને જાણે છે પણ તેઓ પોતાના સ્વરૂપને જાણતા નથી, તેમનું જ્ઞાન અસ્વસંવેદી છે, તેથી આવા અનાત્મજ્ઞ યોગી સર્વજ્ઞ કેવી રીતે હોઈ શકે? 14. તથા નિત્યબુદ્ધિાશ્રયો નિત્યાય ગુણ સ્થાન, क्षणिकबुद्धिमतो हि पराधीनकार्यापेक्षणेन मुख्यकर्तृत्वाभावादनीश्वरत्वप्रसक्तिरिति । ईदृशविशेषणविशिष्टो नैयायिकमते शिवो देवः ॥१३॥ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ નૈયાયિકમત अथ तन्मते तत्त्वानि विवरिषुः प्रथमं तेषां संख्यां नामानि च समाख्याति तत्त्वानि षोडशामुत्र प्रमाणादीनि तद्यथा। प्रमाणं च प्रमेयं च संशयश्च प्रयोजनम् ॥१४॥ दृष्टान्तोऽप्यथ सिद्धान्तोऽवयवास्तनिर्णयौ । वादो जल्पो वितण्डा च हेत्वाभासाश्छलानि च ॥१५॥ जातयो निग्रहस्थानान्येषामेवं प्ररूपणा । अर्थोपलब्धिहेतुः स्यात् प्रमाणं तच्चतुर्विधम् ॥१६॥ (ત્રિમિશિષ) 14. ઈશ્વરની બુદ્ધિ નિત્ય છે, શાશ્વત છે. જો ઈશ્વરની બુદ્ધિ ક્ષણિક હોય તો તે બુદ્ધિની ઉત્પત્તિમાં પણ અન્ય કારણોની આવશ્યકતા રહે. તેથી ક્ષણિક બુદ્ધિવાળો ઈશ્વર પોતે જ પરાધીન બની જશે અને આ રીતે તો તે મુખ્યરૂપે કર્તા ન બની શકવાના કારણે અનીશ્વર બની જશે. આમ નૈયાયિકોના ભગવાન શિવ જગત્કર્તૃત્વ આદિ વિશેષણોથી યુક્ત છે. (૧૩) હવે નૈયાયિકોનાં તત્ત્વોનું વિવરણ કરવાની ઇચ્છા ધરાવતા આચાર્ય સૌપ્રથમ તે તત્ત્વોનાં નામ અને તેમની સંખ્યા જણાવે છે: નૈયાયિકોના મતમાં પ્રમાણ આદિ સોળ તત્ત્વો છે – (૧) પ્રમાણ, (૨) પ્રમેય, (૩) સંશય, (૪) પ્રયોજન, (૫)દષ્ટાન્ત, (૬) સિદ્ધાન્ત, (૭) અવયવ, (૮) તર્ક, (૯) નિર્ણય, (૧૦) વાદ, (૧૧) જલ્પ, (૧૨) વિતંડા, (૧૩) હેત્વાભાસ, (૧૪) છલ, (૧૫) જાતિ અને (૧૬) નિગ્રહસ્થાન. તેમની વ્યાખ્યા આ પ્રમાણે છે – પદાર્થની ઉપલબ્ધિમાં (જ્ઞાનમાં) જે સાધકતમ હેતુ અર્થાત્ કારણ હોય તેને પ્રમાણ કહે છે. તેના ચાર પ્રકાર છે. (૧૪-૧૬). (આ ત્રણ શ્લોકોનો એક સાથે અન્વય હોવાથી તેમને વિશેષક કહે છે.) 15. વ્યાધ્ય-મુરિઅને નૈયાયિમત્તે પ્રમાહિતિ પ્રાપप्रमेयप्रभृतीनि षोडश तत्त्वानि भवन्ति । तद्यथेत्युपदर्शने । 'प्रमाणं च' इत्यादि । तत्र प्रमितिरुपलब्धिर्ज्ञानं येन जन्यते तज्ज्ञानस्य जनकं कारणं प्रमाणम् । प्रमीयते ज्ञानं जन्यतेऽनेनेति प्रमाणमिति व्युत्पत्तेः । ज्ञानस्य च Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ તર્કરહસ્યદીપિકા जनकं द्विविधम्-अचेतनं ज्ञानं च । तत्राचेतनमिन्द्रियतदर्थसन्निकर्षप्रदीपलिङ्गशब्दादिकं ज्ञानस्य कारणत्वात्प्रमाणम् । ज्ञानं च ज्ञानान्तरजन्मनि यद्व्याप्रियते तदपि ज्ञानजनकत्वात्प्रमाणम् । ज्ञानस्याजनकं तु प्रमाणस्य फलं भवेन्नपुनः प्रमाणम् १ । प्रमेयं प्रमाणजन्यज्ञानेन ग्राह्यं वस्तु २ । दोलायमाना प्रतीतिः संशयः । चकारास्त्रयोऽपि प्रमाणादीनामन्योन्यापेक्षया समुच्चयार्थाः ३ । प्रयोजनमभीष्टं साधनीयं फलम् ४ । दृष्टान्तो वादिप्रतिवादिसम्मतं निदर्शनम् ५ । अपिः समुच्चये । अथशब्द आनन्तर्ये । सिद्धान्तः सर्वदर्शनसम्मतशास्त्रप्रभृतिः ६ । अवयवाः पक्षादयोऽनुमानस्याङ्गानि ७॥ संदेहादूर्ध्वमन्वयधर्मचिन्तनं तर्कः, स्थाणुरत्राधुना संभवतीति ८। स्थाणुरेवायमित्यवधारणं निर्णयः । द्वन्द्वे तर्कनिर्णयौ ९ । गुरुणा समं तत्त्वनिर्णयार्थं वदनं वादः १० । परेण समं जिगीषया जल्पनं जल्पः ११ । अपरामृष्टवस्तुतत्त्वं मौखर्यमानं वितण्डा १२ । हेतुवदाभासमाना हेत्वाभासा न सम्यग्घेतव इत्यर्थः १३ । परवचनविघातार्थविकल्पोत्पादनानि छलानि १४। जातयोऽसम्यग्दूषणानि १५। यैरुक्तैर्वक्ता निगृह्यते तानि निग्रहस्थानानि १६। इति । एषामनन्तरोक्तानां प्रमाणादीनामेवमित्थं प्ररूपणा स्वरूपप्रदर्शना भवति । 15. दोओनी व्याण्या - महा प्रस्तुत २१॥ नैयायि: शनमा प्रमा, प्रमेय આદિ સોળ તત્ત્વો છે. તેમનાં નામ શ્લોકોમાં દર્શાવી દીધાં છે. તે નામો છે પ્રમાણ આદિ. (૧) પ્રમાણ– જેના દ્વારા પ્રમિતિ યા ઉપલબ્ધિ યા જ્ઞાન ઉત્પન્ન થાય છે તે જ્ઞાનજનક કારણને પ્રમાણ કહે છે. પ્રમાયા જ્ઞાન જેના દ્વારા ઉત્પન્ન થાય છે તેને પ્રમાણ કહે છે – આ “પ્રમાણ' શબ્દની વ્યુત્પત્તિ છે. જ્ઞાનનાં ઉત્પાદક કારણ બે પ્રકારનાં છે– એક તો અચેતન પદાર્થ, અને બીજું કારણ જ્ઞાન. ઈન્દ્રિયોનો પદાર્થ સાથે સત્રિકર્ષસંબંધ, દીપક, હેતુ તથા શબ્દ, આદિ અચેતન પદાર્થો જ્ઞાનની ઉત્પત્તિમાં કારણ હોવાથી પ્રમાણ છે. જે જ્ઞાન કોઈ બીજા જ્ઞાનની ઉત્પત્તિમાં વ્યાપાર કરે છે તે જ્ઞાન તે બીજા જ્ઞાનનું ઉત્પાદક કારણ હોવાથી પ્રમાણ પણ છે. પરંતુ જે જ્ઞાન કોઈ પણ, બીજા જ્ઞાનને ઉત્પન્ન નથી કરતું તે પ્રમાણ નથી જ, કેવળ ફળરૂપ જ છે. (૨) પ્રમેયप्रभाथी उत्पन्न थनार शाननो विषयाभूत ५६र्थ प्रमेय उवाय छे. (3) संशयઅનેક કોટિઓ અર્થાત્ વિષયો વચ્ચે દોલાયમાન – ઝોલા ખાતી – અસ્થિર પ્રતીતિનું नाम संशय छे. सोम प्रयुतत्र 'च' ('अने') प्रभास, अमेय भने संशयनो પરસ્પર સમુચ્ચય દર્શાવવા માટે છે. (૪) પ્રયોજન- જે આપણે સાધ્ય હોય, જેને આપણે સિદ્ધ કરવા ઇચ્છતા હોઈએ તે ઇષ્ટ ફળને પ્રયોજન કહે છે. (૫) દષ્ટાન્ત– જેને Page #194 -------------------------------------------------------------------------- ________________ નૈયાયિકમત ૧૦૩ વાદી અને પ્રતિવાદી બન્ને નિર્વિવાદપણે સ્વીકારતા હોય તે ઉદાહરણને દષ્ટાન્ત કહે છે. મૂળ શ્લોકમાં ‘પ' શબ્દ સમુચ્ચયાર્થક છે. 'થ' શબ્દનો અર્થ અહીં આનન્તર્ય (“આના પછી') કરવાનો છે. (૬) સિદ્ધાન્ત– બધા દર્શનવાળાઓનાં પોતપોતાનાં સ્વીકૃત શાસ્ત્ર આદિ સિદ્ધાન્ત કહેવાય છે. (૭) અવયવ-અનુમાનના અંગભૂત પક્ષ આદિ અવયવો છે. (૮) તર્ક- સંદેહ પછી થનારો વિધિરૂપ સંભાવના પ્રત્યય તર્ક કહેવાય છે, જેમ કે “અત્યારે અહીં સ્થાણુની સંભાવના છે.” તર્કમાં પદાર્થમાં મળતા સદ્ભૂતધર્મની તરફ અર્થાત અન્વયધર્મની તરફ જ્ઞાનનો ઝુકાવ હોય છે. (૯) નિર્ણયતકે જે પદાર્થની સંભાવના દેખાડેલી તે પદાર્થના યથાર્થ નિશ્ચયને નિર્ણય કહે છે, જેમ કે “આ સ્થાણુ જ છે. પહેલાં તર્ક ઉત્પન્ન થાય છે, પછી નિર્ણય થાય છે, એટલે તે બેનો દ્વન્દ સમાસ કરવામાં આવ્યો છે. (૧૦) વાદ- તત્ત્વનો નિર્ણય કરવા માટે શિષ્ય ગુરુ સાથે જે ચર્ચા કરે તેને વાદ કહે છે. (૧૧) જલ્પ– પ્રતિવાદીને હરાવવાની ઇચ્છાથી કરવામાં આવતો શાસ્ત્રાર્થ જલ્પ કહેવાય છે. (૧૨) વિતંડા–પોતાના પક્ષનું સ્થાપન ન કરતાં, વસ્તુતત્ત્વને બિલકુલ સ્પર્યા વિના જ જેમ તેમ બકવાદ કરવો એને વિતંડા. કહે છે. (૧૩) હેત્વાભાસ– હેતુના યથાર્થ લક્ષણથી રહિત હોવા છતાં હેતુ જેવો ભાસતો મિથ્યાતુ હેત્વાભાસ છે. (૧૪) છલ- બીજાના વચનનું ખંડન કરવા માટે તેણે જે શબ્દનો પ્રયોગ કર્યો હોય તે શબ્દના અર્થમાં અનેક વિકલ્પો કરવા તે છલા કહેવાય છે. (૧૫) જાતિ–મિથ્યા દૂષણોને જાતિ કહે છે. (૧૬) નિગ્રહસ્થાન–જેમને કહેવાથી વક્તાનો પરાજય થઈ જાય તે નિગ્રહસ્થાન કહેવાય છે. આ પ્રમાણ આદિ પદાર્થોનું વિશેષ નિરૂપણ અર્થાત્ સ્વરૂપવ્યાખ્યાન આ પ્રમાણે છે 16. तत्रादौ प्रमाणस्य प्ररूपणां चिकीर्षुः प्रथमतस्तस्य सामान्यलक्षणं संख्यां च प्राह- 'अर्थोपलब्धिहेतुः स्यात्प्रमाणम्' । अर्थस्य ग्राह्यस्य बाह्यस्य स्तम्भकुम्भाम्भोरुहादेः, आन्तरस्य च ज्ञानसुखादेरुपलब्धिर्ज्ञानमअॅपलब्धिः। व्याख्यानतो विशेषप्रतिपत्तिरिति न्यायादत्राव्यभिचारिण्यव्यपदेश्या व्यवसायात्मिका चार्थोपलब्धिाह्या, न तूपलब्धिमात्रम् । तस्या यो हेतुः कारणं स प्रमाणं स्याद्भवेत् । अर्थोपलब्धिस्तु प्रमाणस्य फलम् । अयमत्र भाव:- अव्यभिचारादिविशेषणविशिष्टार्थोपलब्धिजनिका सामग्री तदेकदेशो वा चक्षुःप्रदीपज्ञानादिर्बोधरूपोऽबोधरूपो वा साधकतमत्वात्प्रमाणम् । तज्जनकत्वं च तस्य प्रामाण्यम् । तज्जन्या त्वर्थोपलब्धिः फलमिति । इन्द्रियजत्वलिङ्गजत्वादिविशेषणविशेषिता सैवोपलब्धिर्यतः स्यात्, तदेव प्रत्यक्षादिप्रमाणस्य विशेषलक्षणं वक्ष्यते । केवलमत्राव्य : WWW.jainelibrary.org Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ તર્કરહસ્યદીપિકા पदेश्यमिति विशेषणं न शाब्दे सम्बन्धनीयं तस्य शब्दजन्यत्वेन व्यपदेश्यत्वात् । अथ प्रमाणस्य भेदानाह- तच्चतुर्विधम्' तत्प्रमाणं चतुर्विधं રમૈતમ્ ૨૪-૧દ્દા 16. સૌપ્રથમ પ્રમાણના સ્વરૂપનું નિરૂપણ કરવાની ઇચ્છાવાળા આચાર્ય પ્રમાણના સામાન્ય લક્ષણને તથા પ્રમાણની સંખ્યાને જણાવે છે અર્થોપલબ્ધિનું અર્થાત્ અર્થજ્ઞાનનું સાધન પ્રમાણ છે. સ્તંભ, ઘટ, કમલ આદિ બાહ્ય અર્થોની તેમજ જ્ઞાન, સુખ આદિ આન્તરિક અર્થોની ઉપલબ્ધિ અર્થાત્ પ્રતીતિ(જ્ઞાન) અર્થોપલબ્ધિ છે. “વ્યાખ્યાન દ્વારા વિશેષાર્થનું જ્ઞાન થાય છે' એ ન્યાય અનુસાર અહીં અવ્યભિચારિણી, અવ્યપદેશ્યા તથા વ્યવસાયાત્મિકા (નિશ્ચયાત્મિકા) એવી આ ત્રણેય વિશેષોથી યુક્ત અર્થોપલબ્ધિ ગ્રહણ કરવી જોઈએ અને નહિ કે સામાન્ય ઉપલબ્ધિ અર્થાતુ બધી જ ઉપલબ્ધિ.[અવ્યપદેશ્યાનો અર્થ શું? વ્યપદેશ એટલે શબ્દ. શબ્દજન્યા એટલે વ્યપદેશ્યા. કેટલાંક જ્ઞાનો એક સાથે ઈન્દ્રિયાર્થસમિકર્ષજન્ય અને શબ્દજન્ય હોય છે. આવાં ઉભયજ જ્ઞાનોને અહીં વ્યપદેશ્ય સમજવાં. જે ઉપલબ્ધિ શબ્દજન્યા ન હોય તે અવ્યપદેશ્યા. અથવા શબ્દનો વિષય બનેલી પણ વ્યપદેશ્યા કહેવાય. ઉદાહરણાર્થ, “આ રૂપજ્ઞાન છે, આ રસજ્ઞાન છે” એવું શબ્દ દ્વારા રૂપજ્ઞાન અને રસજ્ઞાનનું વર્ણન થતાં જ ઇન્દ્રિયાર્થસકિર્ષથી ઉત્પન્ન થઈ રહેલું રૂપજ્ઞાન અને રસજ્ઞાન શબ્દનો વિષય બની જાય છે એટલે ત્યારે તે રૂપજ્ઞાન અને રસજ્ઞાન વ્યપદેશ્ય બને છે. આમ આ ઉદાહરણમાં શબ્દનો વિષય બનેલી અર્થાત શબ્દવર્ણિત રૂપોપલબ્ધિ અને રસોપલબ્ધિ વ્યપદેશ્યા છે. પરંતુ જે ઉપલબ્ધિ શબ્દનો વિષય બની નથી તે ઉપલબ્ધિ અવ્યપદેશ્યા છે. આવી અવ્યભિચારિણી, અવ્યપદેશ્યા તેમ જ વ્યવસાયાત્મિકા ઉપલબ્ધિનું જ કારણ છે તે જ પ્રમાણ છે. અર્થોપલબ્ધિ પોતે તો પ્રમાણનું ફળ છે. તાત્પર્ય એ કે અવ્યભિચાર આદિ વિશેષણોથી યુક્ત અર્થોપલબ્ધિને ઉત્પન્ન કરનારી સકલ કારણસામગ્રી અથવા તો તે સામગ્રીનો એક એક ભાગ ચક્ષુ, દીપક, જ્ઞાન આદિ– જ્ઞાનરૂપ હોય કે અચેતન–જો અર્થોપલબ્ધિમાં સાધકતમ કારણ બને છે તો તે પ્રમાણ છે. અર્થોપલબ્ધિની જનતા જ પ્રમાણતા છે. તે કારણસામગ્રીથી ઉત્પન્ન થનારી અર્થોપલબ્ધિ તો ફલ છે. આ જ અર્થોપલબ્ધિ જ્યારે ઇન્દ્રિયો દ્વારા ઉત્પન્ન થાય છે ત્યારે પ્રત્યક્ષ કહેવાય છે અને લિંગ દ્વારા ઉત્પન્ન થાય છે ત્યારે અનુમાન કહેવાય છે. આ જ રીતે વિશેષ પ્રમાણોનાં લક્ષણો આચાર્ય આગળ કહેશે. કેવળ શાબ્દપ્રમાણનું લક્ષણ કરતી વખતે “અવ્યપદેશ્ય' વિશેષણનો સંબંધ અર્થોપલબ્ધિ સાથે જોડવો ન જોઈએ કેમ કે શાબ્દજ્ઞાન યા આગમજ્ઞાન તો શબ્દજન્ય હોવાથી વ્યપદેશ્ય જ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૦પ નૈયાયિકમત છે. તે પ્રમાણના ચાર પ્રકાર છે. (૧૪-૧૬) 17. ૩મથ તન્નાતુવિષ્યમેવદિप्रत्यक्षमनुमानं चोपमानं शाब्दिकं तथा । तत्रेन्द्रियार्थसंपर्कोत्पन्नमव्यभिचारि च ॥१७॥ व्यवसायात्मकं ज्ञानं व्यपदेशविवर्जितम्। प्रत्यक्षमनुमानं तु तत्पूर्वं त्रिविधं भवेत् ॥१८॥ पूर्ववच्छेषवच्चैव दृष्टं सामान्यतस्तथा । तत्राद्यं कारणात्कार्यानुमानमिह गीयते ॥१९॥ 17. હવે આચાર્ય પ્રમાણના ચાર પ્રકારોનું નિરૂપણ કરે છે. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન તથા શાબ્દિક અર્થાત્ આગમ એ ચાર પ્રકારનાં પ્રમાણ છે. તે ચારમાં ઇન્દ્રિય અને અર્થના સમિકર્ષથી ઉત્પન્ન થનારું, અવ્યભિચારી અર્થાત્ સંશય-વિપર્યય આદિ દોષોથી રહિત, વ્યવસાયાત્મક અને શબ્દરહિત અર્થાત્ શબ્દસંસર્ગરહિત જ્ઞાન પ્રત્યક્ષ છે. [ઇન્દ્રિય અને અર્થના સન્નિકર્ષથી ઉત્પન્ન થનારું, અવ્યભિચારી અને વ્યવસાયાત્મક હોવા છતાં જે જ્ઞાન પોતાના વિષયને તેના નામ સાથે અર્થાત્ શબ્દસંસ્કૃષ્ટ વિષયને જાણતું ન હોય અર્થાત્ શબ્દસંસર્ગથી રહિત હોય તે જ્ઞાન કયું? એવું વ્યવસાયાત્મક જ્ઞાન તો તે જ હોય જે શબ્દસંસર્ગથી રહિત હોવા છતાં શબ્દસંસર્ગની યોગ્યતા ધરાવતું હોય, જેમ કે નાના બાળકને થતું વ્યવસાયાત્મક જ્ઞાન. પરંતુ તૈયાયિકો તો ઇન્દ્રિયાર્થસકિત્પન્ન, અવ્યભિચારી, વ્યવસાયાત્મક તથા શબ્દસંસર્ગયુક્ત (“આ ઘટ છે' એવા) જ્ઞાનને પણ પ્રત્યક્ષ જ ગણે છે. એટલે સંભવ છે કે “વ્યપદેશવિવર્જિતથી આચાર્યનો અભિપ્રાય “અવ્યપદેશ્ય' હોય, પરંતુ વ્યપદેશવિવર્જિત”નો “અવ્યપદે શ્ય” અર્થ કરવો મુશ્કેલ જણાય છે. પરંતુ પ્રમાણસામાન્યના ઉપર આપેલા લક્ષણ અનુસાર પ્રત્યક્ષ અવ્યપદેશ્ય હોય જ, અર્થાત્ તે શબ્દજન્ય ન હોય (ઇન્દ્રિયાર્થસત્રિકર્ષજન્ય અને સાથે સાથે શબ્દજન્ય પણ એવું ઉભયજ ન જ હોય) અથવા ઇન્દ્રિયાર્થસત્રિકર્ષથી ઉત્પન્ન થઈ રહ્યું હોય તે જ વખતે આ રસજ્ઞાન છે” “આ રૂપજ્ઞાન છે એ પ્રમાણે શબ્દનો વિષય બનેલું પણ ન જ હોય.] પ્રત્યક્ષપૂર્વક ઉત્પન્ન થનારું જ્ઞાન અનુમાન છે, અનુમાનના ત્રણ પ્રકાર છે– પૂર્વવતુ, શેષવતુ અને સામાન્યતોદષ્ટ. તે ત્રણમાં કારણ ઉપરથી કરવામાં આવતા કાર્યના અનુમાનને પૂર્વવત્ કહે છે. (૧૭-૧૮-૧૯). Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ તર્કરહસ્યદીપિકા 18. व्याख्या-प्रत्यक्षमध्यक्षं, अनुमान लैङ्गिकं, चकारः समुच्चयार्थः, उपमानमुपमितिः, तथाशब्दस्य समुच्चयार्थत्वाच्छाब्दिकं च शब्दे भवं शाब्दिकमागम इत्यर्थः । अथ प्रत्यक्षस्य लक्षणं लक्षयति । 'तत्रेन्द्रियार्थ' इत्यादि । तत्रेति तेषु प्रमाणेषु प्रथमं प्रत्यक्षमुच्यते । अत्रास्येदमक्षपादप्रणीतं सूत्रम्-"इन्द्रियार्थसन्निकर्षोत्पन्नं ज्ञानमव्यपदेश्यमव्यभिचारि व्यवसायात्मकं प्रत्यक्षम्।" इति [ न्यायसू० १।१।४] इन्द्रियं चक्षुरादिमनःपर्यन्तम्, तस्यार्थः परिच्छेद्य इन्द्रियार्थ इन्दियविषयभूतोऽर्थों रूपादिः "रूपादयस्तदर्थाः" [ ] इति वचनात् । तेन सन्निकर्षः प्रत्यासत्तिरिन्द्रियस्य प्राप्तिः संबन्ध इति यावत् । स च षोढा इन्द्रियेण सार्धं द्रव्यस्य संयोग एव १ । रूपादिगुणानां संयुक्तसमवाय एव द्रव्ये समवेतत्वात् २ । रूपत्वादिषु गुणसमवेतेषु संयुक्तसमवेतसमवाय एव ३ । शब्दे समवाय एवाकाशस्य श्रोत्रत्वेन व्यवस्थितत्वात्, शब्दस्य च तद्गुणत्वेन तत्र समवेतत्वात् ४ । शब्दत्वे समवेतसमवाय एव शब्दे समवेतत्वात् ५ । समवायाभावयोविशेषणविशेष्यभाव एव । उक्तरूपपञ्चविधसंबन्धसंबद्धेषु वस्तुषु समवायघटादिदृश्याभावयोर्विशेषणत्वं विशेष्यत्वं वा भवतीत्यर्थः । तद्यथातन्तवः पटसमवायवन्तः तन्तुषु पटसमवाय इति । घटशून्यं भूतलमिह भूतले घटो नास्तीति ६ षोढा सन्निकर्षः । 18. व्याया- दो १७भ. 'च' भने 'तथा' श६ समुय्ययार्थ छे. प्रत्यक्ष અર્થાત્ અધ્યક્ષ, અનુમાન અર્થાત્ લૈંગિક, ઉપમાન અર્થાત્ ઉપમિતિ, અને શબ્દથી ઉત્પન્ન થનાર શાબ્દિક અર્થાત્ આગમ આ ચાર પ્રમાણો છે. તે ચાર પ્રમાણમાંથી સૌપ્રથમ પ્રત્યક્ષનું લક્ષણ આચાર્ય આપે છે–તે ચારમાં ઇન્દ્રિયાર્થસંપર્કોત્પન્ન ઈત્યાદિ. અક્ષપાદે પોતે જ ન્યાયસૂત્રમાં કહ્યું છે કે “ઇન્દ્રિય અને અર્થના સમિકર્ષથી ઉત્પન્ન થનારું, અવ્યપદેશ્ય, અવ્યભિચારી અને વ્યવસાયાત્મક જ્ઞાન પ્રત્યક્ષ છે.' (ન્યાયસૂત્ર ૧.૧.૪.]. ઇન્દ્રિય એટલે ચક્ષુ આદિ પાંચ અને મન. અર્થ એટલે તે ઇન્દ્રિયોનો विषयभूत ३५ मामर्थ. “३५ मन्द्रियोन अर्थो छ" [ ] मे શાસ્ત્રનું વચન છે. અર્થની સાથે ઈન્દ્રિયનો સન્નિકર્ષ અર્થાત્ સામીપ્ય, પ્રાપ્તિ, એટલે કે સંબંધ. આ સમિકર્ષસંબંધ છ પ્રકારનો છે– (૧) સંયોગ-ચક્ષુ આદિ ઇન્દ્રિયોનો દ્રવ્યની સાથે સંયોગરૂપ સગ્નિકર્ષ થાય છે. અર્થાત્ ચક્ષુરિન્દ્રિય તેજોદ્રવ્યરૂપ છે, રસનેન્દ્રિય જલદ્રવ્યરૂપ છે, ઘ્રાણેન્દ્રિય પૃથ્વીદ્રવ્યરૂપ છે, અને સ્પર્શનેન્દ્રિય વાયુદ્રવ્યરૂપ છે. આ Page #198 -------------------------------------------------------------------------- ________________ નૈયાયિકમત ૧૦૭ દ્રવ્યરૂપ ઇન્દ્રિયોનો દ્રવ્ય સાથે સંયોગસંબંધ થાય છે.] (૨) સંયુક્તસમવાય- દ્રવ્યમાં રહેતા રૂપ આદિ ગુણો સાથે ઇન્દ્રિયોનો સંયુક્તસમવાયરૂપ સન્નિકર્ષ થાય છે કેમ કે ચક્ષુ આદિ ઇન્દ્રિયો સાથે સંયુક્ત દ્રવ્યમાં રૂપ આદિ ગુણો સમવેત છે અર્થાત્ સમવાય સંબંધથી રહે છે. (૩) સંયુક્ત સમવેતસમવાય– રૂપ આદિમાં સમવાયસંબંધથી રહેનાર રૂપ– આદિની સાથે ઇન્દ્રિયનો સંયુક્તસમવેતસમવાયરૂપ સન્નિકર્ષ થાય છે, કેમ કે ચક્ષુસંયુક્ત દ્રવ્યમાં રૂપાદિ સમવેત છે અને તે રૂપાદિમાં રૂપસ્વાદિ સમવાયસંબંધથી રહે છે. (૪) સમવાય– શ્રોત્ર દ્વારા શબ્દનું પ્રત્યક્ષ થાય છે ત્યારે શ્રોત્રનો શબ્દ સાથે સમવાયરૂપ સકિર્થ થાય છે કેમ કે શ્રોત્ર પોતે જ કર્ણશખુલીમાં રહેલું આકાશદ્રવ્ય છે અને શબ્દ તો આકાશદ્રવ્યનો ગુણ છે જે આકાશદ્રવ્યમાં સમવાયસંબંધથી રહે છે. (૫) સમવેતસમવાય- શબ્દતની સાથે શ્રોત્રનો સમાવેતસમવાયરૂપ સન્નિકર્ષ થાય છે, કેમ કે આકાશમાં સમવેત અર્થાતુ સમવાયસંબંધથી રહેતા શબ્દમાં શબ્દત સમવાય સંબંધથી રહે છે. (૬) વિશેષણવિશેષ્યભાવ- ઉપર જણાવવામાં આવેલા પાંચ પ્રકારના સંબંધથી સંબદ્ધ પદાર્થોમાં સમવાય તેમજ ઘટાદિ દશ્ય પદાર્થોનો અભાવ વિવક્ષા અનુસાર વિશેષણરૂપે યા વિશેષ્યરૂપે સંબંધ રાખે છે. ઉદાહરણાર્થ, “તસ્તુઓ પટસમવાયવાળા છે – અહીં સમવાયની વિશેષણરૂપે પ્રતીતિ થાય છે, જ્યારે “તખ્તઓમાં પટનો સમવાય છે – અહીં સમવાયની વિશેષરૂપે પ્રતીતિ થાય છે. તેવી જ રીતે “ભૂતલ ઘટશૂન્ય છે'- અહીં અભાવ ભૂતલના વિશેષણરૂપે પ્રતીત થાય છે, જયારે “આ ભૂતલમાં ઘટ નથી– અહીં અભાવ વિશેષ્યરૂપે પ્રતીત થાય છે. આમ સકિર્ય છ પ્રકારનો છે. 19. Hથ નિવર્ષામેવાસ્તુ સંપ્રદ ચર્થ, R; - હાસ્ય सन्निकर्षषट्कप्रतिपादनार्थत्वात् । एतदेव सन्निकर्षषट्कं ज्ञानोत्पादे समर्थं कारणम्, न संयुक्तसंयोगादिकमिति 'सं'ग्रहणाल्लभ्यते । 19. શંકા- “સજ્ઞિકર્ષના બદલે “નિકર્ષ' જ કહેવું જોઈએ, ‘સમ' ઉપસર્ગનો પ્રયોગ કરવો વ્યર્થ છે, કેમ કે કેવળ નિકર્ષ' શબ્દના પ્રયોગથી પણ સમ્બન્ધનો બોધ તો થઈ જ જાય છે. સમાધાન– “સમ્ શબ્દનું ગ્રહણ છ પ્રકારના જ સર્ષોિનું પ્રતિપાદન કરવા માટે છે. આ છ જ સકિર્યો જ્ઞાનની ઉત્પત્તિમાં સમર્થ છે, સંયુક્તસંયોગ આદિ સમર્થ નથી. આ વાત જ “સમ્'ને ગ્રહણ કરવાથી સૂચિત થાય છે. 20. જિયાર્થસંનિષત્પન્ન ગીતમ્ સત્પત્તિનું વારત્વજ્ઞાપकार्थम् । अत्रायं भावः- इन्द्रियं हि नैकट्यादर्थेन सह संबध्यते, इन्द्रियार्थ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ संबन्धाच्च ज्ञानमुत्पद्यते । यदुक्तम्'आत्मा सहति मनसा मन इन्द्रियेण, 66 योगोऽयमेव मनसः किमगम्यमस्ति, स्वार्थेन चेन्द्रियमिति क्रम एष शीघ्रः । તર્કરહસ્યદીપિકા यस्मिन् मनो व्रजति तत्र गतोऽयमात्मा ॥१॥" 20. ‘ઇન્દ્રિય અને અર્થના સત્રિકર્ષથી ઉત્પન્ન થનારું' એમાં ‘ઉત્પત્તિ’ શબ્દ લક્ષણમાં કારકતા સૂચવવા મૂક્યો છે. તાત્પર્ય એ છે કે ઇન્દ્રિયો નિકટતાના કારણે અર્થ સાથે સમ્બદ્ધ થાય છે, પછી ઇન્દ્રિય અને અર્થનો સંબંધ થતાં જ્ઞાન ઉત્પન્ન થાય છે. કહ્યું પણ છે કે “આત્મા મન સાથે સમ્બદ્ધ થાય છે, મન ઇન્દ્રિય સાથે સમ્બદ્ધ થાય છે અને ઇન્દ્રિય પોતાના વિષયભૂત અર્થ સાથે સમ્બદ્ધ થાય છે. આ સંબંધપરંપરા અતિ શીઘ્ર થાય છે. આ સંબંધ જ સજ્ઞિકર્ષ છે. મન માટે કોઈ પણ વસ્તુ અગમ્ય નથી. જ્યાં મન જાય છે ત્યાં આત્મા પણ પહોંચી જાય છે.’’ [ ] 21. ज्ञानसंग्रहणं सुखादिनिवृत्त्यर्थं सुखादीनामज्ञानरूपत्वात् । सुखादयो ह्याह्लादादिस्वभावा ग्राह्यतयानुभूयन्ते ज्ञानं त्वर्थावगमस्वभावं ग्राहकतयानुभूयत इति ज्ञानसुखाद्योर्भेदोऽध्यक्षसिद्ध एव । " 21. સુખાદિને પ્રત્યક્ષલક્ષણ લાગુ પડતું અટકાવવા માટે પ્રત્યક્ષલક્ષણમાં ‘જ્ઞાન’ પદ મૂકવામાં આવ્યું છે કેમ કે સુખાદિ જ્ઞાનસ્વરૂપ નથી. જ્ઞાન તો અર્થનો અવગમ અર્થાત્ બોધ કરાવે છે, તે અર્થનું ગ્રાહક છે, જ્યારે આહ્લાદ આદિ રૂપ સુખ આદિ તો ગ્રાહ્ય છે. જ્ઞાન અને સુખાદિનો આ ભેદ તો પ્રત્યક્ષસિદ્ધ છે. 22. अव्यपदेश्यं नामकल्पनारहितं नामकल्पनायां हि शाब्दं स्यात् । 22. અવ્યપદેશ્ય- અવ્યપદેશ્ય એટલે નામની કલ્પનાથી રહિત. જો પ્રત્યક્ષજ્ઞાનમાં નામકલ્પના થઈ જાય તો તે શાબ્દ (વ્યપદેશ્ય) બની જાય. [અહીં વ્યપદેશ્યનો અર્થ વ્યપદેશવિષય સમજવાનો છે, જે જ્ઞાન વ્યપદેશનો વિષય નથી તે અવ્યપદેશ્ય, વ્યપદેશ એટલે શબ્દ યા નામ, પ્રત્યક્ષજ્ઞાન વ્યપદેશનો યા નામનો વિષય હોતું નથી અને એ અર્થમાં તે અવ્યપદેશ્ય છે. એવાં જ્ઞાનો છે જે ઇન્દ્રિયસન્નિકર્ષાત્પન્ન હોવા સાથે વ્યપદેશનો વિષય પણ બનેલાં છે, આવાં જ્ઞાનોમાં પ્રત્યક્ષલક્ષણને લાગુ પડતું અટકાવવા પ્રત્યક્ષલક્ષણમાં ‘અવ્યપર્દશ્ય' પદ મૂકવામાં આવ્યું છે. આ મત ન્યાયભાષ્યકાર વાત્સ્યાયનનો છે. આ મતને વિસ્તારથી સમજાવીએ છીએ. જે જ્ઞાન Page #200 -------------------------------------------------------------------------- ________________ નિયાયિકમત ૧૦૯ ઇન્દ્રિયાર્થસગ્નિકર્ષથી ઉત્પન્ન થાય છે અને પોતાના વિષયને તેના નામ સાથે અર્થાત્ શબ્દસંસ્કૃષ્ટ જાણે છે તે જ્ઞાન તો પ્રત્યક્ષજ્ઞાન છે. તેથી તે જ્ઞાન તો અવ્યપદેશ્ય જ છે. તે જ્ઞાન પોતાના વિષયને તેના નામ (શબ્દ=વ્યપદેશ) સાથે જાણતું હોવા છતાં તે વ્યપદેશ્ય નથી. તો પછી કયું જ્ઞાન “વ્યપદેશ્ય' શબ્દથી અભિપ્રેત છે જેને વ્યાવૃત્ત કરવા પ્રત્યક્ષલક્ષણસૂત્રમાં “અવ્યપદેશ્ય” પદ મૂકવામાં આવ્યું છે ? બીજા શબ્દોમાં, એવું તે ક્યું ઇન્દ્રિયાર્થસન્નિકર્ષજન્ય જ્ઞાન છે જેને અહીં અવ્યપદેશ્ય નથી ગણવામાં આવ્યું અને પરિણામે પ્રત્યક્ષ નથી ગણવામાં આવ્યું ? આ પ્રશ્નનો ઉત્તર ન્યાયભાષ્યકાર આપે છે. તે કહે છે, “ઇન્દ્રિયાર્થસકિત્પન્ન જ્ઞાનને જ જ્યારે તેના અર્થના (વિષયના) નામથી વર્ણવવામાં આવે છે ત્યારે તે જ્ઞાન શબ્દનો વિષય બની જતું હોવાથી વ્યપદેશ્ય (વ્યપદેશનો વિષય) કહેવાય છે, “રૂપજ્ઞાન “રસજ્ઞાન' એવાં નામોનો જ્યારે તે જ્ઞાન વિષય બને છે ત્યારે તે જ્ઞાન અર્થપ્રવણ ન રહેતાં શબ્દનો વિષય બની જાય છે, શાબ્દ બની જાય છે, વ્યપદેશ્ય બની જાય છે. આવા જ્ઞાનો – જે વ્યપદેશ્ય અર્થાતુ વ્યપદેશનો વિષય બની ગયાં છે તે – ઇન્દ્રિયાર્થસકિર્લોત્પન્ન હોવા છતાં પ્રત્યક્ષ નથી. અર્થોને પોતાનાં નામ છે પરંતુ જ્ઞાનોને પોતાનાં નામ નથી. જ્ઞાનો તો પોતાના અર્થોનાં નામોથી જ વર્ણવાય છે, જેમ કે રૂપજ્ઞાન, રસજ્ઞાન, ઈત્યાદિ. ઇન્દ્રિયાર્થસક્રિકૉંત્પન્ન જ્ઞાન જ્યાં સુધી પોતાના વિષયને તેના નામ સહિત જાણે છે ત્યાં સુધી તે પ્રત્યક્ષ છે પરંતુ જ્યારે તે જ્ઞાનને “રૂપજ્ઞાન” “રસજ્ઞાન’ એવાં નામથી વર્ણવવામાં આવે છે ત્યારે તે પ્રત્યક્ષ મટી શાબ્દ (શબ્દવિષય, વ્યપદેશવિષય, વ્યપદેશ્ય) બની જાય છે.” નવમી શતાબ્દીમાં થયેલા જયંત ભટ્ટે પોતાની પ્રૌઢ ન્યાયમંજરીમાં ન્યાયભાષ્યકારના આ મતને વૃદ્ધનૈયાયિકોના મત તરીકે ટાંક્યો છે. તે કહે છે કે વૃદ્ધનૈયાયિકોને ‘વ્યપદેશ્યથી અહીં તે જ્ઞાન અભિપ્રેત છે જે ઇન્દ્રિયાર્થસત્રિકત્પન્ન હોવા છતાં પોતાના વિષયના નામથી વર્ણવાતાં અર્થાત્ “રૂપજ્ઞાન' “રસજ્ઞાન' આદિ નામોથી વર્ણવાતાં શબ્દનું કર્મ (વિષય) બની ગયું છે અને પ્રમિતિરૂપ રહ્યું નથી.વૃદ્ધનૈયાયિકોનો કહેવાનો આશય એ છે કે ઈન્દ્રિયાર્થસમિકર્મોત્પન્ન જ્ઞાન જયાં સુધી રૂપ આદિ વિષયોનું ગ્રહણ કરવામાં અમ મુખ્ય હોય છે ત્યાં સુધી જ તે પ્રત્યક્ષ ગણાય છે, પરંતુ જયારે તે જ જ્ઞાન રૂપાન', રસજ્ઞાન' એવાં સ્વવિષયનાં નામોથી વર્ણવાય છે ત્યારે રૂપ આદિ વિષયને ગ્રહણ કરવાના પોતાના વ્યાપારને કારણે તે જ્ઞાને જે પ્રત્યક્ષપ્રમાણતા પ્રાપ્ત કરી હતી તે તે જ્ઞાન ગુમાવે છે અને શબ્દનું કર્મ બની જાય છે, પ્રમેય બની જાય છે. આમ આ મત પ્રમાણે જે જ્ઞાન ઇન્દ્રિયાર્થસન્નિકર્ષોત્પન્ન તેમજ અવ્યભિચારી અને વ્યવસાયાત્મક હોવા છતાં પોતાના વિષયના નામનો (પદેશનો) વિષય બની ગયું Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ તર્કરહસ્યદીપિકા છે તે જ્ઞાનની વ્યાવૃત્તિ કરવા માટે લક્ષણમાં “અવ્યપદેશ્ય' પદ મૂક્યું છે, કારણ કે તેવું જ્ઞાન પ્રત્યક્ષ નથી; હકીકતમાં તેનું જ્ઞાન પ્રમાણરૂપ રહેતું જ નથી પણ પ્રમેયરૂપ બની જાય છે. આપણે જોયું તેમ આ મત પ્રમાણે અહીં ‘વ્યપદે શ્ય'નો અર્થ છે વ્યપદેશવિષય (શબ્દવિષય). જે જ્ઞાન વ્યપદેશનો વિષય બન્યું નથી તે અવ્યપદેશ્ય.] 23. વ્યાપા મારે હિં પવેશ: નેન્દ્રિયાનकर्षेण चोभाभ्यां यदुत्पादितं ज्ञानं तदप्यध्यक्षफलं स्यात्तनिवृत्त्यर्थमव्यपदेश्यपदोपादानम् । इदमत्र तत्त्वम्-चक्षुर्गोशब्दयोापारे सति 'अयं गौः' इति विशिष्टकाले यज्ज्ञानमुपजायमानमुपलभ्यते, तच्छब्देन्द्रियोभयजन्यत्वेऽपि प्रभूतविषयत्वेन शब्दस्य प्राधान्याच्छाब्दमिष्यते, न पुनरध्यक्षमिति । 23. જો પ્રત્યક્ષલક્ષણમાં “અવ્યપદેશ્ય પદ ન મૂકવામાં આવ્યું હોત તો ‘વ્યપદેશ અર્થાત્ શબ્દ અને ઈન્દ્રિયાર્થસકિર્ષ બન્નેથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પણ પ્રત્યક્ષજ્ઞાન છે' એવો અર્થ ફલિત થાત, એવા ઉભયજ જ્ઞાનને વ્યાવૃત્ત કરવા માટે લક્ષણમાં “અવ્યપદેશ્ય' પદ મૂકવામાં આવ્યું છે. તાત્પર્ય એ કે ચ ઇન્દ્રિય તથા “ગાય' શબ્દ બન્નેનો યુગપત વ્યાપાર થતાં આ ગાય છે એવું વિશિષ્ટ જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ જ્ઞાનની ઉત્પત્તિમાં ચક્ષનો ગાય સાથે સન્નિકર્ષ થવો અને “ગાય” શબ્દને સાંભળવો આ બન્નેય કારણો છે તેમ છતાં શબ્દની પ્રધાનતા હોવાના કારણે અથવા શબ્દનો વ્યાપાર અધિક હોવાના કારણે આ જ્ઞાનને શાબ્દ (શબ્દજન્ય=વ્યપદેશજન્ય=વ્યપદેશ્ય) માનવામાં આવે છે, પ્રત્યક્ષ માનવામાં આવતું નથી. શબ્દની પ્રધાનતાનું કારણ છે તે જ્ઞાનની ઉત્પત્તિમાં તેનો અધિક હાથ, અધિક વ્યાપાર તથા તેના વિષયની અધિકતા. [અહીં ‘વ્યપદેશ્ય'નો અર્થ વ્યપદેશથી (શબ્દથી) જન્મેલ (જાત) કરવામાં આવ્યો છે. જે જ્ઞાન વ્યપદેશથી જન્મેલું ન હોય તે અવ્યપદેશ્ય. એવા જ્ઞાનો છે જે ઈન્દ્રિયાર્થસર્ષિથી ઉત્પન્ન છે અને સાથે સાથે વ્યપદેશથી પણ ઉત્પન્ન છે, અર્થાત્ ઉભયજ છે. આ જ્ઞાનોને ઇન્દ્રિયાર્થસકિજન્ય પણ કહેવાય અને વ્યપદેશજન્ય (વ્યપદેશ્ય) પણ કહેવાય. આવાં વ્યપદેશજન્ય (વ્યપદેશ્ય) જ્ઞાનોની વ્યાવૃત્તિ કરવા પ્રત્યક્ષલક્ષણમાં “અવ્યપદેશ્ય પદ મૂક્યું છે. જયંત ભટ્ટે પોતાની ન્યાયમંજરીમાં આ મતને આચાર્યોનો મત કહ્યો છે. તેમના મત પ્રમાણે જે જ્ઞાન ઇન્દ્રિયાર્થસન્નિકર્ષ તેમજ શબ્દ (વ્યપદેશ) બન્નેથી ઉત્પન્ન થાય છે તેને વ્યપદેશ્ય(વ્યપદેશજન્ય) કહેવાય અને એવા જ્ઞાનને પ્રત્યક્ષ ન ગણી શકાય. પ્રત્યક્ષજ્ઞાન એવું ઉભયજ જ્ઞાન નથી એ દર્શાવવા પ્રસ્તુત લક્ષણમાં “અવ્યપદેશ્ય' પદ મૂકવામાં આવ્યું છે. ઇન્દ્રિયાર્થસત્રિકર્ષ તેમજ શબ્દ બન્નેથી ઉત્પન્ન થનારા જ્ઞાનનું ઉદાહરણ નીચે પ્રમાણે છે. પિતા બાળકને લઈ બહાર Page #202 -------------------------------------------------------------------------- ________________ નૈયાયિકમત ૧ ૧ ૧ જાય છે. બાળક નવું વૃક્ષ દેખે છે. પિતા તેને કહે છે કે આને ‘પનસ' કહેવાય. બાળક જે વૃક્ષને ચક્ષુથી જોઈ રહ્યો છે તે વૃક્ષને વિશે તેને જ્ઞાન થાય છે કે “આ પનસ છે.' ‘આ પનસ છે એવું જે જ્ઞાન બાળકને થયું તે કેવળ ઇન્દ્રિયાર્થસકિર્યજન્ય નથી પણ સાથે સાથે શબ્દજન્ય પણ છે. આ જ્ઞાનની ઉત્પત્તિમાં પ્રવચન પણ કારણ છે. તેથી આ જ્ઞાનને વ્યપદેશ્ય કહેવામાં આવે છે. આવા જ્ઞાનોને પ્રત્યક્ષ ગણાય નહિ. તેથી પ્રત્યક્ષલક્ષણમાં “અવ્યપદેશ્ય પદ મૂકી આવા જ્ઞાનોને વ્યાવૃત્ત (exclude) કરવામાં આવ્યાં છે. પ્રશસ્તપાદે પણ પોતાના “પદાર્થધર્મસંગ્રહ' નામના ગ્રન્થમાં પ્રત્યક્ષની વ્યાખ્યામાં “અવ્યપદેશ્ય' પદ મૂક્યું છે. તેની ટીકામાં શ્રીધર “વ્યપદેશ્ય'નો શબ્દજન્ય એવો અર્થ કરે છે. શ્રીધરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આવાં ઉભયજ જ્ઞાનો શબ્દપ્રમાણ જ છે કારણ કે તે જ્ઞાનોની ઉત્પત્તિમાં પ્રવચન સાધકતમ કારણ છે જ્યારે ઇન્દ્રિયાર્થસકિર્ષતો સહકારી કારણ છે.]. 24. इन्द्रियजन्यस्य मरुमरीचिकासूदकज्ञानस्य, शुक्तिशकले कलधौतबोधादेश्च निवृत्त्यर्थमव्यभिचारिपदोपादानम् । यदतस्मिंस्तदित्युत्पद्यते तव्यभिचारि ज्ञानम्, तद्वयवच्छेदेन तस्मिंस्तदिति ज्ञानमव्यभिचारि। 24. રણની રેતમાં થતું જળનું જ્ઞાન અને છીપમાં થતું જતનું જ્ઞાન વિપરીત છે, વ્યભિચારી છે, તેથી એવાં ઈન્દ્રિયજન્ય જ્ઞાનોની વ્યાવૃત્તિ કરવા માટે પ્રત્યક્ષલક્ષણમાં “અવ્યભિચારી’ પદ મૂક્યું છે. જે પદાર્થ જે રૂપવાળો નથી તે પદાર્થમાં તે રૂપનું જ્ઞાન થવું એ વિપર્યય છે. આવાં વિપર્યયરૂપ જ્ઞાનોની વ્યાવૃત્તિ કરીને, જે પદાર્થ જે રૂપવાળો છે તે પદાર્થને તે જ રૂપમાં જાણનારું જ્ઞાન અવ્યભિચારી કહેવાય છે. 25. व्यवसीयतेऽनेनेति व्यवसायो विशेष उच्यते । विशेषजनितं व्यवसायात्मकम् । अथवा व्यवसायात्मकं निश्चयात्मकम् । एतेन संशयज्ञानमनेकपदार्थालम्बनत्वादनिश्चयात्मकत्वाच्च प्रत्यक्षफलं न भवतीति ज्ञापितम्। 25. વિ અર્થાત વિશેષ રૂપે અવસાયને અર્થાત્ નિશ્ચયને જેના દ્વારા કરવામાં આવે તેને વ્યવસાય અર્થાત્ વિશેષધર્મ કહેવાય. વિશેષધર્મજનિત જ્ઞાન વ્યવસાયાત્મક કહેવાય છે. અથવા વ્યવસાયાત્મકનો સીધો અર્થ છે નિશ્ચયાત્મક. આ વ્યવસાયાત્મક' વિશેષણથી અનેક પદાર્થો વચ્ચે દોલાયમાન અસ્થિર એવા અનિશ્ચયાત્મક સંશયજ્ઞાનની વ્યાવૃત્તિ કરવામાં આવી છે. આવું અનિશ્ચયાત્મક સંશયજ્ઞાન પ્રત્યક્ષજ્ઞાન નથી એ જણાવવામાં આવ્યું છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ર તર્કરહસ્યદીપિકા 26. નવેવમપિ જ્ઞાનપમનર્થમજ્યવિશેષમ્યાં જ્ઞાની નવ્યવો, न, धर्मिप्रतिपादनार्थत्वादस्य ज्ञानपदोपात्तो हि धर्मीन्द्रियार्थसन्निकर्षजत्वादिभिर्विशेष्यते । अन्यथा धर्म्यभावे क्वाव्यभिचारादीन् धर्मास्तत्पदानि प्रतिपादयेयुः। 26. શંકા- જયારે અવ્યભિચારી અને વ્યવસાયાત્મક આ બે છેલ્લા વિશેષણો દ્વારા જ જ્ઞાનનો બોધ થઈ જાય છે, તો પછી “જ્ઞાન” પદ લક્ષણમાં મૂકવું વ્યર્થ છે. સમાધાન-ધર્મીનું પ્રતિપાદન કરવા માટે “જ્ઞાન'પદ લક્ષણમાં મૂક્યું છે. જ્ઞાનરૂપ ધર્મી જ તો ઇન્દ્રિયાર્થસકિત્પન્ન વગેરે વિશેષણોનું વિશેષ્ય છે. જો ધર્મી જ ન હોય તો આ અવ્યભિચાર વગેરે ધર્મો રહેશે ક્યાં? તેથી અવ્યભિચારી આદિ પદો દ્વારા જેમાં અવ્યભિચાર આદિ ધર્મોનું કથન કરવામાં આવ્યું છે તે આધારભૂત જ્ઞાનનું કથન કરવું ઉચિત જ છે. ___27. केचित्पुनरेवं व्याचक्षते-अव्यपदेश्य व्यवसायात्मकमिति पदद्वयेन निर्विकल्पकसविकल्पकभेदेन प्रत्यक्षस्य द्वैविध्यमाह, शेषाणि तु ज्ञानविशेપUIનીતિ 27. કેટલાક વ્યાખ્યાકારો આ પ્રમાણે વ્યાખ્યા કરે છે– અવ્યપદેશ્ય અને વ્યવસાયાત્મક આ બે પદો દ્વારા સૂત્રકારે ક્રમશઃ પ્રત્યક્ષના નિર્વિકલ્પક અને સવિકલ્પક બે પ્રકારને જણાવી પ્રત્યક્ષનું વૈવિધ્ય જણાવ્યું છે, અને બાકીનાં અવ્યભિચારી આદિ પદોને જ્ઞાનનાં વિશેષણો જ ગણ્યાં છે. [“કેટલાક વ્યાખ્યાકારો'થી અહીં કોણ કોણ અભિપ્રેત છે અને તેમણે શું કર્યું તેની રસપ્રદ માહિતી બહુશ્રુત વિદ્વાન આચાર્ય હેમચન્દ્ર પોતાના પ્રૌઢ ગ્રન્થ “પ્રમાણમીમાંસા'માં આપી છે. આચાર્ય હેમચન્દ્ર લખે છે– “આ સૂત્રની પૂર્વાચાર્યોએ કરેલી વ્યાખ્યાથી મોઢું ફેરવી લઈ વિદ્વાન ત્રિલોચન, વાચસ્પતિ વગેરેએ સૂત્રના આ નીચે જણાવેલા અર્થનું સમર્થન કર્યું છે : “ઇન્દ્રિય અને અર્થના સત્રિકર્ષથી ઉત્પન્ન અવ્યભિચારી જ્ઞાન પ્રત્યક્ષ છે” આટલું જ પ્રત્યક્ષલક્ષણ છે. .. સૂત્રનો બાકી ભાગ અવ્યપદેશ્ય અને વ્યવસાયાત્મક’ એ વિભાગવચન છે.” (“અત્ર पूर्वाचार्यकृतव्याख्यावैमुख्येन सङ्ख्यावद्भिस्त्रिलोचनवाचस्पतिप्रमुखैरयमर्थः समर्थितो यथा 'इन्द्रियार्थसनिकर्षोत्पन्नं ज्ञानमव्यभिचारि प्रत्यक्षम्' इत्येव प्रत्यक्षलक्षणम् । ... વિભાવનખેતત્ ‘૩૧પશ્ય વ્યવસાયાત્મમ્" | પ્રમાણમીમાંસા ૧.૨૯) આમ પૂર્વાચાર્યોએ તો આખા સૂત્રને લક્ષણવચન ગયું છે પરંતુ ત્રિલોચન, વાચસ્પતિ આ પ્રાચીન પરંપરાને તોડી આખા સુખને લક્ષણસૂત્ર ગણતા નથી. તેમણે સૂત્રના બે ટુકડા Page #204 -------------------------------------------------------------------------- ________________ નૈયાયિકમત ૧૧૩ કર્યા. પહેલો ટુકડો લક્ષણવચન છે અને બાકીનો બીજો ટુકડો વિભાગવચન છે. જેઓ આખા સૂત્રને લક્ષણવચન ગણે છે તે પૂર્વાચાર્યો ‘અવ્યપદેશ્ય’ પદનો અર્થ આ પ્રમાણે કરે છે— જે વ્યપદેશથી (=શબ્દથી) જન્ય નથી અર્થાત્ ઇન્દ્રિયસન્નિકર્ષ તેમજ વ્યપદેશ(શબ્દ) બન્નેથી જન્ય નથી, અથવા જે વ્યપદેશનો (શબ્દનો) વિષય નથી અર્થાત્ જે ઇન્દ્રિયાર્થસશિકર્ષજન્ય હોવા સાથે વ્યપદેશનો વિષય નથી. આ પૂર્વાચાર્યોની પરંપરાને તોડનારા ત્રિલોચન, વાચસ્પતિ વગેરેએ અવ્યપદેશ્યનો અર્થ કર્યો વ્યપદેશાસંસૃષ્ટ (શબ્દાસંસૃષ્ટ) અર્થાત્ નિર્વિકલ્પક. તેમના મતે જે જ્ઞાન પોતાના વિષયને તેના નામથી યુક્ત (તેમજ જાતિ આદિથી યુક્ત)જાણતું નથી તે જ્ઞાન શબ્દાસંસૃષ્ટ છે, અવ્યપદેશ્ય છે. અવ્યપદેશ્યના આ અર્થને વાચસ્પતિના પોતાના શબ્દોમાં સમજીએ. તે પોતાની ન્યાયવાર્તિકતાત્પર્યટીકામાં લખે છે– ‘વ્યપદેશનો અર્થ થાય છે વિશેષણ અને ઉપલક્ષણથી નામ, જાતિ વગેરે પણ. આ વિશેષણોનો જે વિષય તે વ્યપદેશ્ય યા વિશેષ્ય કહેવાય. આમ ‘વ્યપદેશ્ય’ પદથી વિશેષણવિશેષ્યભાવ સૂચિત થાય છે. જે જાતિ આદિને અને તેમની વચ્ચેના વિશેષણવિશેષ્યભાવને જાણે તે વ્યપદેશ્ય જ્ઞાન કહેવાય. એથી ઊલટું જે નામ, જાતિ વગેરેને સ્વરૂપથી જાણે પણ તેમની વચ્ચેના વિશેષણવિશેષ્યભાવને ન જાણે તે અવ્યપદેશ્ય જ્ઞાન કહેવાય. આવું અવ્યપદેશ્ય જ્ઞાન, જે ઇન્દ્રિયાર્થસન્નિકર્ષોત્પન્ન છે તે, પ્રત્યક્ષ જ છે. વ્યપદેશ્ય જ્ઞાન વ્યવસાયાત્મક છે, નિશ્ચયાત્મક છે, સવિકલ્પક છે. અવ્યપદેશ્ય જ્ઞાન વ્યવસાયાત્મક નથી, નિર્વિકલ્પક છે.”] 28. अत्र च सूत्रे फलस्वरूपसामग्रीविशेषणपक्षास्त्रयः संभवन्ति । तेषु स्वरूपविशेषणपक्षो न युक्तः । यथोक्तविशेषणं ज्ञानं प्रत्यक्षमिति हि तत्रार्थः स्यात् । तथा चाकारकस्य ज्ञानस्य प्रत्यक्षत्वप्रसक्तिः, न चाकारकस्य प्रत्यक्षत्वं युक्तम् असाधकतमत्वात्साधकतमस्यैव च प्रमाणत्वात् । तुलासुवर्णादीनां प्रदीपादीनां संनिकर्षेन्द्रियादीनां चाबोधरूपाणामप्रत्यक्षत्वप्रसङ्गश्च । इष्यते चैषां सूत्रकृता प्रत्यक्षत्वम् । तन्न स्वरूपविशेषणपक्षो યુńઃ । 28. આ સૂત્રમાં આવેલાં ઇન્દ્રિયાર્થસન્નિકર્ષાત્પન્ન આદિ વિશેષણોની બાબતમાં ત્રણ પક્ષો સંભવે છે - (૧) તે જ્ઞાનના સ્વરૂપનાં વિશેષણો છે, (૨) તે પ્રમાણના ફળનાં વિશેષણો છે, (૩) તે કારણસામગ્રીનાં વિશેષણો છે. આ ત્રણ પક્ષોમાંથી જ્ઞાનના સ્વરૂપનાં વિશેષણોવાળો પહેલો પક્ષ યોગ્ય નથી કેમ કે આ પક્ષમાં ‘ઉક્ત વિશેષણોથી વિશિષ્ટ જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે' અથવા ‘ઉક્ત વિશેષણોવાળા Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૪ તર્કરહસ્યદીપિકા સ્વરૂપવાળું જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે એવો અર્થ થાય છે. આ પક્ષમાં પ્રમાણતાને સિદ્ધ કરનારી યા પ્રમાણતાની પ્રયોજક સાધકતમરૂપવાળી કારકતા તો ઘોતિત થતી નથી, તેથી આ પક્ષમાં તો અકારક જ્ઞાન પણ પ્રત્યક્ષપ્રમાણ બની જવાની આપત્તિ આવે છે. પરંતુ અકારકને પ્રત્યક્ષપ્રમાણ માનવું ઉચિત નથી, કેમ કે પ્રમાના સાધકતમ કારકને જ પ્રમાણ કહેવામાં આવે છે. જે અકારક હોય તે સાધકતમ હોઈ શકે જ નહિ. આ પક્ષમાં જ્ઞાન જ પ્રમાણ છે, તેથી (તોલતી વખતે) સાધકતમભૂત ત્રાજવું તથા સોનાનાં કાટલાં વગેરે, દીપક આદિ અને સત્રિકર્ષ તથા ઇન્દ્રિય આદિ અજ્ઞાનરૂપ હોવાથી પ્રત્યક્ષપ્રમાણ નહિ બની શકે. પરંતુ સૂત્રકારે તો તેમને સાધકતમ હોવાથી પ્રમાણ માન્યાં છે. એટલે જ્ઞાનના સ્વરૂપનાં વિશેષણોવાળો આ પ્રથમ પક્ષ યોગ્ય નથી. 29. નાપિ સામવિશેષUપક્ષ, સામવિશેષUપક્ષે રોવું સૂત્રાર્થ स्यात्- प्रमातृप्रमेयचक्षुरादीन्द्रियालोकादिका ज्ञानजनिका सामग्री इन्द्रियार्थसंनिकर्षोत्पन्नत्वादिविशेषणविशिष्टज्ञानजननात् उपचारेणेन्द्रियार्थसंनिकर्षोत्पन्नत्वादिविशेषणविशिष्टा सती प्रत्यक्षमिति । एवं च सामग्र्याः सूत्रोपात्तविशेषणयोगित्वं तथाविधफलजनकत्वादुपचारेणैव भवति, न तु स्वत इति । न तु युक्तस्तत्पक्षोऽपि । 29. તેવી જ રીતે કારણસામગ્રીના વિશેષણોવાળો પક્ષ પણ યોગ્ય નથી કેમ કે આ પક્ષ અનુસાર સૂત્રનો આવો અર્થ થશે– ‘પ્રમાતા, પ્રમેય, ચક્ષુ વગેરે ઇન્દ્રિયો તથા પ્રકાશ આદિ કારણસામગ્રી પ્રત્યક્ષપ્રમાણરૂપ છે. તે કારણસામગ્રી ઇન્દ્રિયાર્થસકિત્પન્ન આદિ વિશેષણોથી વિશિષ્ટ જ્ઞાનને ઉત્પન્ન કરતી હોવાના કારણે તે કારણસામગ્રીમાં પણ ઉપચારથી ઇન્દ્રિયાસક્સિકત્પન્ન આદિ વિશેષણોનો અન્વય થઈ જાય છે. આમ કારણસામગ્રી ઉક્ત વિશેષણોથી વિશિષ્ટ બનીને પ્રમાણ બને છે. પરંતુ આ રીતે તો સૂત્રમાં કહેવામાં આવેલાં વિશેષણોનો સાક્ષાત્ સંબંધ કારણસામગ્રીમાં નથી પણ ઉક્ત વિશેષણોથી વિશિષ્ટ જ્ઞાનને ઉત્પન્ન કરવાના કારણે ઉપચારથી જ સામગ્રીમાં ઉક્ત વિશેષણોનો સંબંધ બને છે, સ્વત: બનતો નથી. તેથી કારણસામગ્રીમાં ઉપચારરૂપ પ્રમાણતા લાવનારો આ પક્ષ યોગ્ય નથી. 30. પત્નવિષાપક્ષસ્તુ યુતિ : પત્ર પક્ષે “યત: 'રૂધ્યાહાર્યમ્ | ततोऽयमर्थ:- इन्द्रियार्थसंनिकर्षोत्पन्नत्वादिविशेषणं ज्ञानं यत इन्द्रियार्थसंनिकर्षादेर्भवति, स इन्द्रियार्थसंनिकर्षादिः प्रत्यक्षं प्रमाणम् । ज्ञानं च प्रत्यक्षप्रमाणफलम् । यदा तु ततोऽपि ज्ञानाद्धानोपादानादिबुद्धय उत्पद्यन्ते, Page #206 -------------------------------------------------------------------------- ________________ નિયાયિકમત ૧૧૫ तदा हानादिबुद्ध्यपेक्षया ज्ञानं प्रमाणं हानादिबुद्धयस्तु फलम् । “यदा ज्ञानं प्रमाणं तदा हानादिबुद्धयः फलम् ।" [ न्यायाभा० १११३] इति वचनात् । यथा चानुभवज्ञानवंशजायाः स्मृतेस्तथा चायमित्येतज्ज्ञानमिन्द्रियार्थसंनिकर्षजत्वात् प्रत्यक्षफलम् । तत्स्मृतेस्तु प्रत्यक्षता । सुखदुःखसंबन्धस्मृतेस्त्विन्द्रियार्थसंनिकर्षसहकारित्वात्तथा चायमिति सारूप्यज्ञानजनकत्वेनाध्यक्षप्रमाणता । सारूप्यज्ञानस्य च सुखसाधनोऽयमित्यानुमानिकफलजनकत्वेनानुमानप्रमाणता । न च सुखसाधनत्वशक्तिज्ञानमिन्द्रियार्थसंनिकर्षजं शक्तेरसंनिहितत्वात् । आत्मनो मनइन्द्रियेण संनिकर्षे सुखादिज्ञानं फलम् । मनइन्द्रियस्य तत्संनिकर्षस्य च प्रत्यक्षप्रमाणता । एवमन्यत्रापि यथार्ह प्रमाणफलविभागोऽवगन्तव्य इति । 30. પ્રમાણના ફળનાં વિશેષણોવાળો પક્ષ નિર્દોષ તથા યુક્તિસંગત છે. આ પક્ષમાં “યતઃ (જનાથી)' શબ્દનો અધ્યાહાર કરવો જોઈએ. તેમ કરતાં સૂત્રનો અર્થ આ પ્રમાણે થશે – ઇન્દ્રિયાર્થસર્ષોિત્પન્ન આદિ વિશેષણોવાળું જ્ઞાન જે ઇન્દ્રિયાર્થસગ્નિકર્ષ આદિથી ઉત્પન્ન થાય છે તે ઇન્દ્રિયાર્થસગ્નિકર્ષ આદિ પ્રત્યક્ષપ્રમાણ છે. જ્ઞાન તો પ્રત્યક્ષપ્રમાણનું ફળ છે. હા, એ ખરું કે જયારે તે જ્ઞાનથી પણ ઉત્તરકાળે હાનઉપાદાનાદિ બુદ્ધિઓ ઉત્પન્ન થાય ત્યારે હાનોપાદાનાદિબુદ્ધિની અપેક્ષાએ તે જ્ઞાન પ્રમાણ બને છે અને હાનોપાદાનાદિ બુદ્ધિઓ પ્રમાણનું ફળ બને છે. “જ્યારે જ્ઞાન પ્રમાણ હોય છે ત્યારે હાનોપાદાનાદિબુદ્ધિઓ પ્રમાણફળ હોય છે” ન્યિાયભાષ્ય, ૧.૧.૩] એવું આચાર્યોનું વચન છે. તેવી જ રીતે, વસ્તુના પૂર્વે થયેલા અનુભવના સંસ્કારો વર્તમાન વસ્તુને જોતાં જાગવાથી તે સંસ્કારોથી થતી પૂર્વાનુભૂત વસ્તુની મૃતિથી “આ તેના સદશ છે' એવું ઇન્દ્રિયાર્થસગ્નિકર્મોત્પન્ન પ્રત્યભિજ્ઞાનરૂપ પ્રત્યક્ષજ્ઞાન ઉત્પન્ન થાય છે. અહીં પ્રત્યભિજ્ઞાનરૂપ પ્રત્યક્ષજ્ઞાન પ્રમાણનું ફળ છે તથા સ્મૃતિ સાધકતમ હોવાથી પ્રત્યક્ષપ્રમાણ છે. સુખ-દુઃખસંબંધની સ્મૃતિ ઇન્દ્રિયાર્થસત્રિકર્ષની સહાયતાથી “તેના જેવો આ છે' એવા સાદશ્યજ્ઞાનરૂપ પ્રત્યભિજ્ઞાનને, જે પ્રત્યક્ષજ્ઞાનરૂપ જ છે તેને, ઉત્પન્ન કરે છે એટલે પ્રત્યક્ષપ્રમાણ છે પરંતુ સાદડ્યજ્ઞાન પોતે તો “તેના જેવો આ પણ સુખસાધન છે” એવા અનુમાનરૂપ ફળને ઉત્પન્ન કરતું હોઈ અનુમાન પ્રમાણ છે, પ્રત્યક્ષપ્રમાણ નથી. તેનું કારણ એ છે કે સુખસાધનારૂપ શક્તિનું જ્ઞાન ઇન્દ્રિયાર્થસકિર્ષથી ઉત્પન્ન થતું નથી કેમ કે શક્તિ અતીન્દ્રિય હોઈ સનિકૃષ્ટ નથી. આત્માનો મનરૂપ ઈન્દ્રિય સાથે સકિર્ષ થવાથી Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ તર્કરહસ્યદીપિકા સુખાદિનું જ્ઞાન થાય છે. અહીં સુખાદિનું જ્ઞાન પ્રમાણફળ છે તથા મનરૂપ ઈન્દ્રિય તથા આત્મા અને મનનો સન્નિકર્મ પ્રત્યક્ષપ્રમાણરૂપ છે. આવી જ રીતે સર્વત્ર સાધકતમ અંશમાં પ્રમાણરૂપતા અને કાર્યરૂપ અંશમાં ફલરૂપતાનો વિચાર કરીને પ્રમાણફલવિભાગ સમજી લેવો જોઈએ. અિહીં એ નોંધવું જોઈએ કે નૈયાયિકોના મતે પ્રત્યભિજ્ઞાન પ્રત્યક્ષજ્ઞાનરૂપ જ છે. અને તેથી તેનું સાધકતમ કારણ તો ઇન્દ્રિયાર્થસમિકર્ષ જ છે જ્યારે સ્મૃતિ તો સહકારી કારણ છે. વાચસ્પતિ મિશ્ર પોતાની ન્યાયવાર્તિકતાત્પર્યટીકામાં પ્રત્યભિજ્ઞાનમાં પ્રત્યક્ષત્વને ઘટાવતાં કહે છે કે સંસ્કાર યા સ્મરણરૂપ સહકારીના બળે વર્તમાનમાત્રગ્રાહી ઇન્દ્રિય પણ અતીતાવસ્થાવિશિષ્ટ વર્તમાનને ગ્રહણ કરી શકવાના કારણે પ્રત્યભિજ્ઞાનજનક બની શકે છે. આચાર્ય હેમચન્દ્ર પણ તૈયાયિકનો આ જ મત જણાવે છે. પોતાની પ્રમાણમીમાંસા નામની કૃતિમાં નૈયાયિકના મુખમાં હેમચન્દ્ર નીચેના શબ્દો મૂકે છે– એકલી નહિ પણ સ્મરણસહકૃત ઇન્દ્રિય એત્વને વિષય કરનારા અર્થાત જાણનારા પ્રત્યક્ષજ્ઞાનને ઉત્પન્ન કરે છે, આ કારણે અમે પ્રત્યભિજ્ઞાનને પ્રત્યક્ષ કહીએ છીએ. આમ તૈયાયિકો “આ તે જ છે એવા આકારવાળા એકત્વગ્રાહી પ્રત્યભિજ્ઞાનને પ્રત્યક્ષ જ ગણે છે અને તેના સાધકતમ કારણ તરીકે ઇન્દ્રિય યા ઇન્દ્રિયસન્નિકર્ષને જ ગણે છે જ્યારે સ્મરણને તો તેઓ સહકારી કારણ ગણે છે.] 31. પતિદેવેન્ટિયાર્થસંનિષતિસૂત્રે પ્રસ્થાર: પદ્યવસ્થાનુન્નોવેલ્થमाह-'इन्द्रियार्थसंपर्कोत्पन्नम्' इत्यादि । अत्र संपर्कः संबन्धः । अव्यभिचारि च' इत्यत्र चकारो विशेषणसमुच्चयार्थः । अव्यभिचारिकमिति पाठे त्वव्यभिचार्येवाव्यभिचारिकं स्वार्थे कप्रत्ययः । व्यपदेशो नामकल्पना । अत्रापि व्याख्यायां 'यतः' इत्यध्याहार्यम् । भावार्थः सर्वोऽपि प्राग्वदेवेति ।। 34. ગ્રન્થકાર હરિભદ્રસૂરિએ આ “ઈન્દ્રિયાર્થસકિત્પન્ન' સૂત્રને પદ્યરૂપમાં પરિવર્તિત કરવાની ઇચ્છાથી “સત્રિકર્ષના સ્થાને “સમ્પર્ક શબ્દનો પ્રયોગ કર્યો છે. “અવ્યભિચારિ’પદ પછી મૂકવામાં આવેલો “ઘ' શબ્દ અન્ય વિશેષણોનો સમુચ્ચય કરે છે, “ઘ' સમુચ્ચયાર્થક છે. ‘અર્થોમવારમ્' આ પાઠમાં અવ્યભિચારીને જ અવ્યભિચારિક કહેલ છે કેમ કે અહીં “ક” પ્રત્યયનો સ્વાર્થમાં જ પ્રયોગ કરવામાં આવ્યો છે. વ્યપદેશ એટલે શબ્દકલ્પના. આ વ્યાખ્યામાં “વત: (જેનાથી)' શબ્દનો અધ્યાહાર કરી લેવો જોઈએ. બાકીનો બધો ભાવાર્થ પૂર્વોક્ત રીતે જ સમજી લેવો. 32. अथ प्रत्यक्षतत्फलयोरभेदविवक्षया प्रत्यक्षस्य भेदा उच्यते । प्रत्यक्षं द्वेधा, अयोगिप्रत्यक्षं योगिप्रत्यक्षं च । यदस्मदादीनामिन्द्रियार्थसंनिकर्षा Page #208 -------------------------------------------------------------------------- ________________ નૈયાયિકમત ૧૧ ज्ज्ञानमुत्पद्यते तदयोगिप्रत्यक्षम् । तदपि द्विविधं निर्विकल्पकं सविकल्पं च । तत्र वस्तुस्वरूपमात्रावभासकं निर्विकल्पकं यथा प्रथमाक्षसंनिपातजं ज्ञानम् । संज्ञासंज्ञिसंबन्धोल्लेखेन ज्ञानोत्पत्तिनिमित्तं सविकल्पकं यथा देवदत्तोऽयं दण्डीत्यादि । 32. [‘પ્રત્યક્ષ’ શબ્દનો પ્રયોગ પ્રત્યક્ષપ્રમાણ અને પ્રત્યક્ષફળ અર્થાત્ પ્રત્યક્ષપ્રમા બન્નેયમાં થાય છે. તેથી] હવે પ્રત્યક્ષપ્રમાણ અને તેના પ્રત્યક્ષફળમાં અભેદની વિવક્ષા કરીને પ્રત્યક્ષના ભેદો અમે કહીએ છીએ. પ્રત્યક્ષના બે પ્રકાર છે– (૧) અયોગિપ્રત્યક્ષ અને (૨) યોગિપ્રત્યક્ષ. આપણને જે જ્ઞાન ઇન્દ્રિયાર્થસન્નિકર્ષથી ઉત્પન્ન થાય છે તે અયોગિપ્રત્યક્ષ છે. તેના બે ભેદ છે– નિર્વિકલ્પક અને સવિકલ્પક. વસ્તુના સ્વરૂપમાત્રને જાણનારું જ્ઞાન નિર્વિકલ્પક છે. આ નિર્વિકલ્પક જ્ઞાન ઇન્દ્રિયનો અર્થ સાથે સન્નિકર્ષ થતાં જ સૌપ્રથમ ઉત્પન્ન થાય છે. વાચક અર્થાત્ સંજ્ઞા તથા વાચ્ય અર્થાત્ સંશી(વસ્તુ)ના સંબંધનો ઉલ્લેખ જે જ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્તકારણ છે તે શબ્દસંસૃષ્ટ જ્ઞાન સવિકલ્પક છે, જેમ કે ‘આ દેવદત્ત છે’ ‘આ દંડી છે’ ઇત્યાદિ. 33. योगिप्रत्यक्षं तु देशकालस्वभावविप्रकृष्टार्थग्राहकम् । तद्द्द्विविधं युक्तानां प्रत्यक्षं वियुक्तानां च । तत्र समाध्यैकाग्र्यवतां योगजधर्मेश्वरादिसहकृतादात्मान्तःकरणसंयोगादेव बाह्यार्थसंयोगनिरपेक्षं यदशेषार्थग्रहणं तद्युक्तानां प्रत्यक्षम् । एतच्च निर्विकल्पकमेव भवति, विकल्पतः समाध्यैकायानुपपत्तेः । इदं चोत्कृष्टयोगिन एव विज्ञेयं योगिमात्रस्य तदसंभवात् । असमाध्यवस्थायां योगिनामात्ममनोबाह्येन्द्रियरूपाद्याश्रयचतुष्कसंयोगाद्रूपादीनाम् आत्ममनः श्रोत्रत्रयसंयोगाच्छब्दस्य, आत्ममनोद्वयसंयोगात्सुखादीनां च यद्ग्रहणं तद्वियुक्तानां प्रत्यक्षम् । तच्च निर्विकल्पकं सविकल्पकं च प्रतिपत्तव्यम् । विस्तरार्थिना तु न्यायसारटीका विलोकनीयेति । I 33. યોગિપ્રત્યક્ષ દૂરદેશવર્તી, અતીતાનાગતડાલવર્તી તથા સૂક્ષ્મસ્વભાવવાળા બધા અતીન્દ્રિય પદાર્થોને જાણે છે. યોગિપ્રત્યક્ષના સ્વામીભેદે બે પ્રકાર છેયુક્તયોગિપ્રત્યક્ષ અને વિયુક્તયોગિપ્રત્યક્ષ. જેમનું ચિત્ત સમાધિથી પરમ એકાગ્રતાને પામ્યું છે તે યુક્તયોગીઓને આત્મા અને મનના સજ્ઞિકર્ષમાત્રથી, બાહ્ય અર્થોના સજ્ઞિકર્ષ વિના જ, બધા પદાર્થોનું જે યથાવત્ પિરજ્ઞાન થાય છે તે યુક્તયોગિપ્રત્યક્ષ છે. અહીં આત્મા અને મનનો સન્નિકર્ષ જ સાધકતમ કારણ છે પણ તેના સહકારી કારણો છે યોગજધર્મ તથા ઈશ્વર આદિ. યુક્તયોગીઓનું આ યોગિપ્રત્યક્ષ નિર્વિકલ્પક = Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ તર્કરહસ્યદીપિકા જ હોય છે કેમ કે સમાધિની એકાગ્રતામાં વિકલ્પની સંભાવના નથી, વિકલ્પ થતાં જ સમાધિની એકાગ્રતાનો ભંગ થાય છે. આ યોગિપ્રત્યક્ષ ઉત્કૃષ્ટ યોગીઓને જ થાય છે, બધા યોગીઓને આ યોગિપ્રત્યક્ષ થવાનો નિયમ નથી. સમાધિરહિત અવસ્થામાં વિયુક્ત અર્થાત સમાધિશૂન્ય યોગીઓને આત્મા, મન, ઇન્દ્રિય તથા રૂપ આદિના સગ્નિકર્ષથી (અર્થાત્ આત્મમનઃસકિર્ષ, ઇન્દ્રિયમનઃસત્રિકર્ષ અને ઇન્દ્રિયનો રૂપાદિ અર્થ સાથે સકિર્ષ આ ત્રણ સક્રિકથી) રૂપાદિનું, આત્મા, મન અને શ્રોત્ર આ ત્રણના સન્નિકર્ષથી શબ્દનું તથા આત્મા અને મનના સકિર્ષથી સુખાદિનું જે જ્ઞાન થાય છે તે વિયુક્તયોગિપ્રત્યક્ષ કહેવાય છે. તે નિર્વિકલ્પક તથા સવિકલ્પક બન્ને પ્રકારનું થાય છે. આ યોગિપ્રત્યક્ષોના વિશેષ વિવરણ માટે ન્યાયસારટીકા જોવી જોઈએ. [આ ન્યાયસાર એ નવમી શતાબ્દીનાનૈયાયિક ભાસર્વજ્ઞનો ગ્રન્થ છે.] 34. કથાનુમાનનક્ષમાદ અનુમાનં તુ તતૂર્વ ત્રિવિધ મજૂર્વવર છેवच्चैव' इत्यादि । अत्र चैवशब्दौ पूर्ववदादीनामर्थबाहुल्यसूचकौ । तथाशब्दश्चकारार्थः समुच्चये । शेषं तु सूत्रव्याख्ययैव व्याख्यास्यते । सूत्रं त्विदम्- "तत्पूर्वकं त्रिविधमनुमानं, पूर्ववच्छेषवत्सामान्यतोदृष्टं च" [ न्यायसू. १.१.५] इति । एके व्याख्यान्ति-अत्रैकस्य पूर्वकशब्दस्य सामान्यश्रुत्या लुप्सनिर्देशो द्रष्टव्यः । तत्पूर्वकमित्यत्र तच्छब्देन प्रत्यक्षं प्रमाणमभिसंबध्यते । तत्पूर्वकं प्रत्यक्षफलं लिङ्गज्ञानमित्यर्थः । तत्पूर्वकपूर्वकं लिङ्गिज्ञानम् । अयमत्र भाव:-प्रत्यक्षाभूमादिज्ञानमुत्पद्यते, धूमादिज्ञानाच्च वयादिज्ञानमिति । इन्द्रियार्थसंनिकर्षोत्पन्नत्ववर्षाणि च ज्ञानादिविशेषणानि प्रत्यक्षसूत्रादत्रापि संबन्धनीयानि । एषां च व्यवच्छेद्यानि प्रागुक्तानुसारेण स्वयं परिभाव्यानि । 34. “અનુમાન તું તપૂર્વ ત્રિવિધ ભવેત્ પૂર્વવર્ષોષવનૈવ' ઇત્યાદિ શ્લોકાંશમાં અનુમાનનું લક્ષણ જણાવવામાં આવ્યું છે. શ્લોકાંશગત ર’ અને ‘વ’ શબ્દો પૂર્વવત્ આદિ પદોની અનેક વ્યાખ્યાઓનું સૂચન કરે છે. ‘તથા' શબ્દ સમુચ્ચાયાર્થક 'વ' શબ્દના સ્થાને પ્રયોજાયો છે. શ્લોકાંશની બાકીની વ્યાખ્યા તો ન્યાયસૂત્રની નીચે કરેલી વ્યાખ્યાથી જ જ્ઞાત થઈ જાય છે. “તપૂર્વ વિધમનુમાન પૂર્વવર્ષોષવ સામાન્યતો છે ર' આ ન્યાયસૂત્રનું અનુમાનસૂત્ર છે. કેટલાક વ્યાખ્યાકારો “તપૂર્વક'માં એક “પૂર્વક' શબ્દનો લુખનિર્દેશ માને છે. તેમનું તાત્પર્ય એ છે કે “તપૂર્વક'માં બે પૂર્વક શબ્દો હતા, તે બેમાંથી સમાનશ્રુતિ હોવાના કારણે વ્યાકરણના નિયમ અનુસાર એક “પૂર્વક' શબ્દનો લોપ થઈ ગયો છે અને એક “પૂર્વક' શબ્દ બાકી બચ્યો છે. તેથી અર્થ કરતી Page #210 -------------------------------------------------------------------------- ________________ નૈયાયિકમત ૧૧૯ વખતે તપૂર્વકપૂર્વક' શબ્દ જ ધ્યાનમાં રાખવો જોઈએ. ‘તપૂર્વકમાં “તત્' શબ્દથી પ્રત્યક્ષપ્રમાણ અભિપ્રેત છે. એટલે “તપૂર્વક'નો અર્થ થશે– પ્રત્યક્ષપ્રમાણ જેની પૂર્વે છે અર્થાત્ જેનું સાધકતમ કારણ છે તે, પ્રત્યક્ષપ્રમાણનું ફળ અર્થાત પ્રત્યક્ષજ્ઞાન. આ પ્રત્યક્ષજ્ઞાન એ લિંગનું સાધનનું) પ્રત્યક્ષજ્ઞાન છે. “તપૂર્વકપૂર્વક' એટલે લિંગજ્ઞાન જેની પૂર્વે છે અર્થાત્ જેનું કારણ છે તે લિંગિજ્ઞાન (સાધ્યજ્ઞાન) અર્થાત અનુમિતિ. તાત્પર્ય એ કે પ્રત્યક્ષથી ધૂમ આદિ લિંગનું જ્ઞાન ઉત્પન્ન થાય છે અને ધૂમાદિ લિંગનું જ્ઞાન અગ્નિ આદિ લિંગીના અર્થાત સાધ્યના જ્ઞાનને ઉત્પન્ન કરે છે. “ઇન્દ્રિયાર્થસશિકત્પન્ન' વિશેષણ સિવાય પ્રત્યક્ષલક્ષણમાં વપરાયેલાં બાકીનાં બધાં વિશેષણોની અનુવૃત્તિ અનુમાન લક્ષણમાં કરી લેવી અને તે વિશેષણોથી વિપર્યય આદિ જ્ઞાનોની વ્યાવૃત્તિ પણ પહેલાં જણાવ્યા મુજબ અહીં સ્વયં કરી લેવી. 35. તથા દ્વિતીનપૂર્વાયા વિનામાવલંબથસ્મૃતિ-. त्पूर्वकपूर्वकत्वात्तज्जनकस्यानुमानत्वनिवृत्त्यर्थमर्थोपलब्धिग्रहणं कार्य, स्मृतेस्त्वर्थं विनापि भावात् । ततोऽयमर्थः । अर्थोपलब्धिरूपमव्यभिचरितमव्यपदेश्यं व्यवसायात्मकं ज्ञानं तत्पूर्वकपूर्वकं यतो लिङ्गादेः समुपजायते तदनुमानमिति । तथा ते द्वे प्रत्यक्षे लिङ्गलिङ्गिसंबन्धदर्शनं लिङ्गदर्शनं च पूर्व यस्य तत्तत्पूर्वकमिति विग्रहविशेषाश्रयणादनुमानस्याध्यक्षफलद्वयपूर्वकत्वं ज्ञापितं द्रष्टव्यम् । तथा तानि प्रत्यक्षादिसर्वप्रमाणानि पूर्वं यस्य तत्तत्पूर्वकमिति विग्रहविशेषाश्रयणेन सर्वप्रमाणपूर्वकत्वमप्यनुमानस्य लभ्यते । न च तेषां पूर्वमप्रकृतत्वात्कथं तच्छब्देन परामर्श इति प्रेर्यम् । यतः साक्षादप्रकृतत्वेऽपि प्रत्यक्षसूत्रे व्यवच्छेद्यत्वेन प्रकृतत्वादिति । अस्यां व्याख्यायां नाव्याप्त्यादिदोषः कश्चनापि । [35. દ્વિતીય લિંગદર્શનથી અર્થાત્ લિંગનું બીજીવાર પ્રત્યક્ષજ્ઞાન થવાથી અવિનાભાવસંબંધની અર્થાત્ વ્યામિની સ્મૃતિ પણ થાય છે, તેથી આ વ્યામિની સ્મૃતિ પણ લિંગદર્શનપૂર્વક થતી હોવાથી “તપૂર્વકપૂર્વક' કહેવાય, પરિણામે વ્યાપ્તિસ્મૃતિના જનક દ્વિતીયલિંગદર્શનને અનુમાન પ્રમાણ માનવાની આપત્તિ આવે, આ આપત્તિના વારણ માટે અનુમાનપ્રમાણના લક્ષણમાં “અર્થોપલબ્ધિ'નો અધ્યાહાર કરી લેવો જોઈએ, કેમ કે સ્મૃતિ અર્થોપલબ્ધિરૂપ નથી, તે તો અર્થ વિના પણ ઉત્પન્ન થાય છે. તેથી બાપ્તિસ્મૃતિને ઉત્પન્ન કરનાર દ્વિતીય લિંગદર્શન અનુમાન પ્રમાણ નથી. આનો સાર એ કે અવ્યભિચારી અવ્યપદેશ્ય વ્યવસાયાત્મક તપૂર્વકપૂર્વક જ્ઞાનરૂપ (અર્થાત પ્રત્યક્ષપ્રમાણથી ઉત્પન્ન લિંગદર્શનથી જન્મેલ લિંગિજ્ઞાનરૂપી અર્થોપલબ્ધિની Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨0 તર્કરહસ્યદીપિકા ઉત્પત્તિ જે લિંગ આદિથી થાય છે તેને અનુમાન પ્રમાણ કહે છે. તેવી જ રીતે બે પ્રત્યક્ષ અર્થાત લિંગલિંગિસમ્બન્ધદર્શન અને લિંગદર્શન જેના ઉત્પાદક કારણો છે તે તપૂર્વક જ્ઞાન અનુમાન છે. આવા દ્વિવચનાત્ત તતશબ્દથી વિશેષ વિગ્રહ કરવાથી સૂચવાય છે કે અનુમાન પ્રત્યક્ષપ્રમાણના ફળરૂપ બે પ્રત્યક્ષજ્ઞાનો વડે ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે પ્રત્યક્ષ આદિ બધાં પ્રમાણ જેની પૂર્વે છે તે તત્પર્વક જ્ઞાનને અનુમાન કહે છે. આવા બહુવચનાન્ત શબ્દથી વિગ્રહ કરવાથી એ જાણવા મળે છે કે અનુમાનની ઉત્પત્તિમાં પ્રત્યક્ષ વગેરે બધાં પ્રમાણો કારણ છે. શંકા- પ્રત્યક્ષથી અન્ય પ્રમાણોની વાતનો પ્રસંગ પહેલાં આવ્યો નથી તો પછી બહુવચનાત્ત તન્શબ્દના વિગ્રહમાં તેમનું ગ્રહણ કેવી રીતે કરી શકાય? સમાધાન–જો કે અન્ય પ્રમાણોનો સાક્ષાત્ પ્રસંગ નથી આવ્યો તેમ છતાં પ્રત્યક્ષના લક્ષણસૂત્રમાં તે અન્ય પ્રમાણોની વ્યાવૃત્તિ તો કરવામાં આવી છે. તેથી વ્યવચ્છેદ્યરૂપે તેમની વાત કે તેમનો પ્રસંગ આવેલો જ છે. તેથી તન્શબ્દથી તેમનું ગ્રહણ થઈ શકે છે. આમ એક પૂર્વક' શબ્દનો લુપ્ત નિર્દેશ માનીને કરવામાં આવતી અનુમાનની આ વ્યાખ્યા આવ્યાપ્તિદોષ, અતિવ્યાપ્તિદોષ, આદિ દોષોથી રહિત છે. તેનામાં કોઈ દોષ નથી. 36. ये तु पूर्वशब्दस्यैकस्य लुप्तस्य निर्देशं नाभ्युपगच्छन्ति तेषां प्रत्यक्षफलेऽनुमानत्वप्रसक्तिः तत्फलस्य प्रत्यक्षप्रमाणपूर्वकत्वात् । अथाकारकस्याप्रमाणत्वात् कारकत्वं लभ्यते, ततोऽयमर्थः- अव्यभिचारिताव्यपदेश्यव्यवसायात्मिकार्थोपलब्धिजनकमेवाध्यक्षफलं लिङ्गज्ञानमनुमानमिति चेत्; उच्यते-एवमपि विशिष्टज्ञानमेवानुमान प्रसज्यते । न च ज्ञानस्यैवानुमानत्वम्, “स्मृत्यनुमानागमसंशयप्रतिभास्वप्नज्ञानोहाः सुखादिप्रत्यक्षमिच्छादयश्च मनसो लिङ्गानि" [ न्यायभा० १११६] इति वचनात् सर्वस्य बोधाबोधरूपस्य विशिष्टफलजनकस्यानुमानत्वादित्यव्याप्तिलक्षणदोषः । अतोऽर्थोपलब्धिरव्यभिचारादिविशेषणविशिष्टा तत्पूर्वकपूर्विका यतस्तदनुमानमित्येव व्याख्यानं युक्तिमत् । 36. જે વ્યાખ્યાકારો એક “પૂર્વક' શબ્દના લોપનો નિર્દેશ નથી માનતા, તેમના મતમાં પ્રત્યક્ષપ્રમાણના ફળરૂપ પ્રત્યક્ષજ્ઞાનને અનુમાન પ્રમાણ માનવાની આપત્તિ આવશે, કેમ કે પ્રત્યક્ષપ્રમાણનું ફળ પણ પ્રત્યક્ષપ્રમાણપૂર્વક જ હોય છે, પરિણામે તપૂર્વક (અર્થાત પ્રત્યક્ષપ્રમાણપૂર્વક) હોવાથી તે પ્રત્યક્ષપ્રમાણનું પ્રત્યક્ષજ્ઞાનરૂપ ફળ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૧ નિયાયિકમત અનુમાનપ્રમાણ રૂપ જ બની જશે. ઉત્તર–પ્રમાના સાધકતમ કારકને પ્રમાણ કહે છે, તેથી જે અકારક હોય તે પ્રમાણ ન જ હોય. પ્રત્યક્ષજ્ઞાનરૂપ ફળ જે અકારક રહે છે તે અનુમાનપ્રમાણ નથી બનતું. પરંતુ જે પ્રત્યક્ષજ્ઞાનરૂપ ફળમાં કારકતા મળે છે તે જ અનુમાનપ્રમાણ બને છે. તાત્પર્ય એ કે જે પ્રત્યક્ષપ્રમાણનું ફળભૂત લિંગજ્ઞાન અવ્યભિચરિત, અવ્યપદેશ્ય તથા વ્યવસાયાત્મક અર્થોપલબ્ધિને ઉત્પન્ન કરે છે તે જ અનુમાન પ્રમાણ હોય છે, અન્ય નહિ. પ્રસ્તુત ઉત્તરમાં દોષ અને છેવટેનો નિષ્કર્ષ– અમે જણાવીએ છીએ કે આ વ્યાખ્યા અનુસાર તો વિશિષ્ટ જ્ઞાન જ અનુમાનપ્રમાણ બની શકે. પરંતુ માત્ર જ્ઞાન જ અનુમાનપ્રમાણ હોતું નથી, શાસ્ત્રમાં તો જ્ઞાનરૂપ ન હોય તે પદાર્થોને પણ લિંગિજ્ઞાનની (સાધ્યજ્ઞાનની) ઉત્પત્તિમાં સાધકતમ હોવાથી અનુમાન પ્રમાણ કહ્યા છે. ન્યાયસૂત્રમાં જ કહ્યું છે કે “સ્મૃતિ, અનુમાન, આગમ, સંશય, પ્રતિભા, સ્વપ્નજ્ઞાન, ઊહ, સુખાદિનું પ્રત્યક્ષ તથા ઇચ્છા આદિ મનનાં લિંગ છે.” આમાં સ્મૃતિ આદિ જ્ઞાનોની જેમ જે જ્ઞાનરૂપ નથી એવા ઇચ્છા આદિ પદાર્થોને પણ લિંગ અર્થાત્ અનુમાનપ્રમાણ માન્યા છે. સૂત્રકારનો તો એ અભિપ્રાય છે કે લિંગિજ્ઞાનરૂપ વિશિષ્ટ ફળને ઉત્પન્ન કરનાર પદાર્થને અનુમાન પ્રમાણ ગણવો જોઈએ– ભલે પછી તે પદાર્થ જ્ઞાનરૂપ હોય કે જ્ઞાનરૂપે ન હોય. આમ આ વ્યાખ્યામાં અવ્યાપ્તિદોષ રહેલો છે. તેથી અવ્યભિચારી આદિ વિશેષણોથી વિશિષ્ટ તપૂર્વકપૂર્વિકા અર્થોપલબ્ધિ જેનાથી પણ ઉત્પન્ન થતી હોય તે અનુમાનપ્રમાણ છે, આ જ વ્યાખ્યા યુક્તિસંગત છે. 37. નવંત્રપિ વિઘપ્રદાનર્થમિતિ રે; ; અનુમાનવમાનर्थत्वात् । पूर्ववदादिग्रहणं च स्वभावादिविषयप्रतिषेधेन पूर्ववदादिविषयज्ञापनार्थम् । पूर्ववदाद्येव त्रिविधविभागेन विवक्षितं न स्वभावादिकमिति प्रथमं व्याख्यानम्। 37. શંકા– જો સૂત્રમાં “પૂર્વવત' આદિ ત્રણ નામ ગણાવી જ દીધાં છે તો પછી ‘ત્રિવિધ પદનો પ્રયોગ કરવાની શી આવશ્યકતા છે? તે નિરર્થક જ છે. સમાધાન– ત્રિવિધ પદ અનુમાનના ભેદોનું સૂચક હોવાથી સાર્થક છે. પૂર્વવત્' આદિ પદો તો એ જણાવવા માટે મૂક્યા છે કે ત્રણ ભેદ “પૂર્વવત્, શેષવત્ અને સામાન્યતોદષ્ટ' રૂપથી જ થઈ શકે છે, સ્વભાવ, કાર્ય આદિ રૂપે નહિ. આ થયું પ્રથમ વ્યાખ્યાન (સમજૂતી). Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૨ તર્કરહસ્યદીપિકા 38. अपरे त्वेवं सूत्रं व्याचक्षते-तत्पूर्वकं प्रत्यक्षपूर्वकं त्रिविधमिति त्रिभेदमनुमानम् । के पुनर्भेदा इत्याह-पूर्ववदित्यादि । पूर्वशब्देनान्वयो व्यपदिश्यते, व्यतिरेकात्प्रागवसीयमानत्वात् पूर्वोऽन्ययः, स एवास्ति यस्य तत्पूर्ववत्केवलान्वय्यनुमानम् ॥१॥ शेषो व्यतिरेकः, स एवास्ति यस्य तच्छेषवत् केवलव्यतिरेकि च ॥२॥ सामान्येनान्वयव्यतिरेकयोः साधनाङ्गयोर्यदृष्टं तत्सामान्यतोदृष्टमन्वयव्यतिरेकि चेति ॥३॥ 38. 2415 व्याच्या सूत्र ने भी प्रभारी समवे छ.- मनुमान तत्पूर्व અર્થાત્ પ્રત્યક્ષપૂર્વક છે, તેના ત્રણ પ્રકાર છે. તે ત્રણ પ્રકારો આ પ્રમાણે છે–પૂર્વવમાં જે “પૂર્વ' શબ્દ છે તેનો અર્થ અન્વય કરવાનો છે, કેમ કે વ્યતિરેકના પહેલાં અન્વયનું જ જ્ઞાન થાય છે, એટલે અન્વયે પૂર્વ છે. જે અનુમાનમાં કેવળ અન્યવયવ્યાપ્તિ જ મળે છે તેને પૂર્વવત્ અર્થાત કેવલાન્વયી અનુમાનકહે છે. “શેષ' શબ્દનો અર્થ વ્યતિરેક લેવાનો છે. જે અનુમાનમાં કેવળ વ્યતિરેકવ્યાપ્તિ જ મળે છે તે શેષવત્ અર્થાત્ કેવલવ્યતિરેકી અનુમાન છે. સમાનપણે અન્વય અને વ્યતિરેક બન્ને વ્યાપ્તિઓ જે અનુમાનમાં મળે છે તે સમાન્યતોદષ્ટ અર્થાત અન્વય-વ્યતિરેક અનુમાન છે. ____39. अथवा त्रिविधमिति त्रिरूपम् । कानि त्रीणि रूपाणीत्याह पूर्ववदित्यादि । पूर्वमुपादीयमानत्वात्पूर्वः पक्षः सोऽस्यास्तीति पूर्ववत्पक्षधर्मत्वम् । शेष उपयुक्तादन्यत्वात्साधर्म्यदृष्टान्तः सोऽस्त्यत्रेति शेषवत्सपक्षे सत्त्वम् । सामान्यतोदृष्टमिति विपक्षे मनागपि यन्न दृष्टं विपक्षे सर्वत्रासत्त्वं तृतीयं रूपम् । चशब्दात्प्रत्यक्षागमाविरुद्धत्वासत्प्रतिपक्षत्वरूपद्वयं च । एवं च पञ्चरूपलिङ्गालम्बनं यत्तत्पूर्वकं तदन्वयव्यतिरेक्यनुमानम् । विपक्षासत्त्वसपक्षसत्त्वयोरन्यतररूपस्यानभिसंबन्धात्तु चतूरूपलिङ्गालम्बनं केवलान्वयि केवलव्यतिरेकि चानुमानम् । तत्र 'अनित्यः शब्दः, कार्यत्वात् घटादिवदाकाशादिवच्च' इत्यन्वयव्यतिरेकी हेतुः ॥१॥ 'अदृष्टादीनि कस्यचित्प्रत्यक्षाणि, प्रमेयत्वात्, करतलादिवत्' इत्यत्र कस्यचित्प्रत्यक्षत्वे साध्येऽप्रत्यक्षस्य कस्यापि वस्तुनो विपक्षस्याभावादेव केवलान्वयी ॥२॥ सर्ववित्कर्तृपूर्वकं सर्वं कार्यम् कादाचित्कत्वात्, यत्सर्ववित्कर्तृपूर्वकं न भवति तन कादाचित्कं यथाकाशादि । अत्र सर्वस्य कार्यस्य पक्षीकृतत्वादेव सपक्षाभावात्केवलव्यतिरेकी । प्रसङ्गद्वारेण वा केवलव्यतिरेकी । यथा नेदं निरात्मकं जीवच्छरीरमप्राणादिमत्त्वप्रसङ्गाल्लोष्टवदिति प्रसङ्गः । प्रयोगस्त्वि Page #214 -------------------------------------------------------------------------- ________________ નૈયાયિકમત ૧૨૩ त्थम् - इदं जीवच्छरीरं सात्मकम्, प्राणादिमत्त्वात् यन्न सात्मकं तन्न प्राणादिमद्यथा लोष्टमिति प्रसङ्गपूर्वकः केवलव्यतिरेकीति ॥ ३ ॥ 39. અથવા, ત્રિવિધનો અર્થ છે ત્રિરૂપ. ત્રણ રૂપો કયાં ? પૂર્વવત્ વગેરે ત્રણ રૂપો છે. સૌપ્રથમ પક્ષનો પ્રયોગ કરવામાં આવે છે, એટલે ‘પૂર્વ' શબ્દથી પક્ષને કહેવામાં આવેલ છે. પક્ષમાં રહેનાર હેતુને પૂર્વવત્ યા પક્ષધર્મવાળો કહેવાય. શેષ એટલે પક્ષથી અન્ય સદેશ ધર્મી સપક્ષ છે અર્થાત્ અન્વયદૃષ્ટાન્ત છે. જે હેતુનું શેષ અર્થાત્ અન્વયદેષ્ટાન્ત મળતું હોય તે હેતુ શેષવત્ અર્થાત્ સપક્ષસત્ત્વવાળો કહેવાય. ‘સામાન્યતોદષ્ટ’માં ‘અ’કારનો પ્રશ્ર્લેષ કરવાનો છે, એટલે ‘સામાન્યતોદષ્ટ' શબ્દ બને છે. જે હેતુ કોઈપણ વિપક્ષમાં કોઈ પણ રીતે રહેતો નથી તે હેતુ સામાન્યતોડદષ્ટ અર્થાત્ વિપક્ષાસત્ત્વરૂપવાળો છે. ‘વ’ શબ્દથી અબાધિતવિષયત્વ અર્થાત્ પ્રત્યક્ષ અને આગમથી હેતુનું બાધિત ન હોવાપણું તથા અસત્પ્રતિપક્ષત્વ અર્થાત્ સાધ્યના અભાવને સિદ્ધ કરનારા વિપરીત અનુમાનનું ન હોવાપણું આ બે રૂપોનું પણ ગ્રહણ થઈ જાય છે. આ રીતે પાંચ રૂપવાળા લિંગથી અર્થાત્ હેતુથી પ્રત્યક્ષપૂર્વક થતું અનુમાન અન્વય-વ્યતિરેકી હોય છે. વિપક્ષાસત્ત્વ રૂપ સિવાયનાં બાકીનાં ચાર રૂપવાળા લિંગથી થતું અનુમાન કેવલાન્વયી હોય છે. સપક્ષસત્ત્વ રૂપ સિવાયનાં બાકીનાં ચાર રૂપવાળા લિંગથી થતું અનુમાન કેવલવ્યતિરેકી હોય છે. હવે ક્રમશઃ આ ત્રણ પ્રકારનાં ઉદાહરણો જોઈએ. (૧) શબ્દ અનિત્ય છે કેમ કે તે કાર્ય છે, જે જે કાર્ય હોય છે તે અનિત્ય હોય છે જેમ કે ઘટ, જે અનિત્ય નથી તે કાર્ય પણ નથી જેમ કે આકાશ. આ અનુમાનમાં હેતુ અન્વયવ્યતિરેકી છે, અને આ અન્વયવ્યતિરેકી હેતુથી થતું અનુમાન પણ અન્વયવ્યતિરેકી છે. (૨) અદૃષ્ટ (પુણ્ય-પાપ) વગેરે કોઈને પ્રત્યક્ષ છે, કેમ કે તે પ્રમેય છે, જે પ્રમેય હોય છે તે કોઈને પ્રત્યક્ષ હોય છે જેમ કે હાથની હથેળી. આ અનુમાનમાં અર્દષ્ટ આદિ બધા પદાર્થોને કોઈ સર્વજ્ઞ વ્યક્તિના પ્રત્યક્ષજ્ઞાનના વિષય સિદ્ધ કરવાનું પ્રસ્તુત છે. જગતમાં સર્વજ્ઞને અપ્રત્યક્ષ તો કોઈ વસ્તુ છે જ નહિ જેને વિપક્ષ ગણી શકાય, આ રીતે વિપક્ષનો અભાવ હોવાથી આ હેતુમાં વિપક્ષાસત્ત્વ રૂપ મળતું નથી, તેથી આ અનુમાનમાં હેતુ કેવલાન્વયી છે, અને આ કેવલાન્વયી હેતુથી થતું અનુમાન પણ કેવલાન્વયી છે. (૩) બધાં કાર્યો સર્વજ્ઞ કર્તા દ્વારા ઉત્પન્ન કરાયાં છે, કેમ કે તે બધાં કાદાચિત્ક છે અર્થાત્ ક્યારેક ક્યારેક નિયત સમયે ઉત્પન્ન થાય છે અર્થાત્ અનિત્ય છે, જે સર્વજ્ઞ કર્તા દ્વારા ઉત્પન્ન નથી તે કાદાચિત્ક અર્થાત્ અનિત્ય પણ નથી જેમ કે આકાશ. અહીં બધાં કાર્યોનો પક્ષ બનેલો છે, તેથી જગતમાં પક્ષની બહાર કોઈ કાર્ય બચ્યું નથી જેને સપક્ષ બનાવી સપક્ષસત્ત્વ રૂપની સિદ્ધિ કરી શકાય. તેથી આ હેતુ કેવળ વ્યતિરેકવ્યાપ્તિ જ મળવાના કારણે કેવળવ્યતિરેકી છે, અને આ કેવળવ્યતિરેકી Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૪ તર્કરહસ્યદીપિકા હેતુથી થતું અનુમાન પણ કેવળવ્યતિરેકી જ છે. અનિષ્ટની આપત્તિ(પ્રસંગ) આપીને પણ કેવલવ્યતિરેકી હેતુનો પ્રયોગ કરવામાં આવે છે. ઉદાહરણાર્થ, આ જીવિત શરીર આત્માથી રહિત નથી, અન્યથા તેમાં પણ પથ્થર આદિની જેમ પ્રાણાદિના અભાવની આપત્તિ આવે. તેના પ્રયોગનો પ્રકાર આવો છે – આ જીવિત શરીર સાત્મક અર્થાત આત્માથી યુક્ત છે, કેમ કે તેમાં પ્રાણ આદિ છે, જે સાત્મક નથી તે પ્રાણાદિયુક્ત પણ નથી જેમ કે પથ્થર. આ પ્રસંગપૂર્વક કેવલવ્યતિરેકી હેતુનું ઉદાહરણ છે. 40. વનનુમાન મેક્વાન સ્વરૂપ ૨ વ્યારથ્રાય વિષય વૈવિધ્યપ્રતિपादनायैवमाहुः- अथवा तत्पूर्वकमनुमानं त्रिविधं त्रिप्रकारम् । के पुनस्त्रयः प्रकारा इत्याह पूर्ववदित्यादि, पूर्वं कारणं विद्यते यत्रानुमाने तत्पूर्ववत्, यत्र कारणेन कार्यमनुमीयते, यथा विशिष्टमेघोन्नत्या भविष्यति वृष्टिरिति । अत्र कारणशब्देन कारणधर्म उन्नतत्वादि ह्यः । प्रयोगस्त्वेवम्, अमी मेघा वृष्ट्युत्पादकाः, गम्भीरगर्जितत्वेऽचि(त्वे चि )रप्रभावत्वे च सत्यत्युन्नतत्वात्, य एवं ते वृष्टयुत्पादका यथा वृष्ट्युत्पादकपूर्वमेघाः, तथा चामी, તમી તથા 40. આમ અનુમાનસૂત્રની વ્યાખ્યા અનુમાનના સ્વરૂપ અને ભેદની દૃષ્ટિએ કરીને હવે વિષયની દષ્ટિએ અનુમાનના વિષયની ત્રિવિધતાનું પ્રતિપાદન કરવા માટે કહે છે – અથવા પ્રત્યક્ષપૂર્વક અનુમાનના ત્રણ પ્રકાર છે. તે ત્રણ પ્રકારો કયા છે? – એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે પૂર્વવત્ ઇત્યાદિ. જે અનુમાનમાં પૂર્વ અર્થાત્ કારણ ઉપસ્થિત હોય અર્થાત જે અનુમાનમાં કારણ ઉપરથી કાર્યનું અનુમાન કરવામાં આવે છે તે પૂર્વવત્ અનુમાન છે, જેમ કે વિશિષ્ટ અર્થાત ગાઢ કાળાં વાદળોને ચઢી આવેલાં જોઈને ભવિષ્યન્ત કાળમાં વરસાદ વરસવાનું અનુમાન. અહીં “કારણ' શબ્દથી કારણના ઉન્નતત્વ, ઘનઘોર કૃષ્ણવર્ણ વગેરે ધર્મો સમજવા જોઈએ. આ અનુમાનનો પ્રયોગ આ પ્રમાણે છે – આ વાદળાં અવશ્ય વરસાદ લાવશે કેમ કે તે ખૂબ ગડગડાટ કરી ગંભીર ગર્જના કરે છે, લાંબો વખત સ્થિર રહેનારાં છે, ઝટ હવામાં વિખેરાઈ જનારાં નથી, તથા અતિ ઉન્નત અર્થાત્ ઘનઘોર કાળાં છે. જે વાદળાં આવી વિશિષ્ટતા ધરાવતાં હોય છે તે અવશ્ય વરસે છે જેમ કે પહેલાં દેખેલાં વૃષ્ટિ કરનારાં વાદળો, આ વાદળો પણ એ પ્રકારનાં છે, તેથી આ વાદળો પણ અવશ્ય વરસશે. 41. નમૂત્રતત્વાથિયુનામપિ પેલાનાં વૃયનર્વિવર્ણનાત્ ઋથमैकान्तिकं कारणात्कार्यानुमानमिति चेत् । न, विशिष्टस्योन्नतत्वादेर्धर्मस्य Page #216 -------------------------------------------------------------------------- ________________ નિયાયિકમત ૧૨૫ गमकत्वेन विवक्षितत्वात् । न च तस्य विशेषो नासर्वज्ञेन निश्चेतुं पार्यत इति वक्तुं शक्यम् सर्वानुमानोच्छेदप्रसक्तेः । तथाहि-मशकादिव्यावृत्तधूमादीनामपि स्वसाध्याव्यभिचारित्वमसर्वविदा न निश्चेतुं शक्यमिति वक्तुं शक्यत एव । अथ "सुविविचेतं कार्यं कारणं न व्यभिचरति" इति न्यायाद् धूमादेर्गमकत्वम्, तत्तत्रापि समानम् । यो हि भविष्यवृष्टयव्यभिचारिणमुन्नतत्वादिविशेषमवगन्तुं समर्थः स एव तस्मात्तामनुमिनोति, नागृहीतविशेषः । ત –“અનુમાતુરથમપરાથી નાનુમાનચ" રૂતિ 41. શંકા– આપે કહ્યા મુજબના ઉન્નતત્વ આદિ ધર્મોવાળાં પણ ઘણાં વાદળાં કેવળ ગાજે છે કિન્તુ વરસતા નથી, તો પછી કારણ ઉપરથી કાર્યના અનુમાનને એકાન્તપણે અર્થાત્ નિયમથી સાચું જ કેમ મનાય? વ્યભિચારી પણ હોઈ શકે? સમાધાન– અહીં વરસનાર વાદળોમાં રહેનારા વિશિષ્ટ ઉન્નતત્વ આદિ ધર્મોની વિવેક્ષા છે. તે ઉન્નતત્વ આદિ ધર્મોની વિશેષતા આપણા જેવા અસર્વજ્ઞો જાણી શકે જ નહિ એમ કહેવું પણ શક્ય નથી. જો આપણે એટલો પણ વિવેક ન કરી શકતા હોઈએ કે ક્યાં વાદળો વરસવાવાળાં છે અને ક્યાં કેવળ ગાજીને જ રહી જનારાં છે તો પછી જગતમાં બધાં અનુમાનોનો ઉચ્છેદ થઈ જશે. આનું કારણ એ છે કે “મચ્છરોના સમૂહથી ભિન્ન ધૂમ સદા પોતાના સાધ્ય અગ્નિનો આવ્યભિચારી જ છે એ જાણવું અસર્વજ્ઞોના સામર્થ્યની બહાર છે, એટલે ધૂમ આદિ ઉપરથી અગ્નિ આદિનું અનુમાન કરવું શક્ય નથી” એમ પણ કહી શકાય. “સારી રીતે નિરીક્ષણ કરાયેલું સુવિચિત કાર્ય કારણનું વ્યભિચારી હોતું નથી” આ ન્યાય અનુસાર જો ધૂમ હેતુને તેના સાધ્ય અગ્નિનું ગમક માનવામાં આવે છે તો આ જ ન્યાય કારણ હેતુમાં પણ બરાબર લાગુ કરી શકાય અને કારણ હેતુને કાર્યનું ગમક માની શકાય. જે વ્યક્તિ વરસનારા વાદળના ઉન્નતત્વ આદિ વિશિષ્ટ ધર્મોને, જે ખરેખર ભવિષ્યદ્ વૃષ્ટિના અવ્યભિચારી છે તેમને, જાણવા સમર્થ છે તે વ્યક્તિ જ તે વિશિષ્ટ ધર્મો ઉપરથી ભાવી વૃષ્ટિનું અનુમાન કરે છે, જે તે ધર્મોની વિશેષતા જાણતો નથી તે ભાવી વૃષ્ટિનું અનુમાન કરી શકતો નથી. આ જ વાત શાસ્ત્રમાં પણ કહી છે કે “આ તો અનુમાન કરનાર અનુમાતા પુરુષનો દોષ છે, એમાં અનુમાનનો કોઈ દોષ નથી.' 42. શેષ: વાર્થ તવચાસ્તિ તસ્કેષવત, યત્ર નાર્થે રામનુષીત્તે, यथा नदीपूरदर्शनाद् वृष्टिः । अत्र कार्यशब्देन कार्यधर्मो लिङ्गमवगन्तव्यम् । प्रयोगस्त्वित्थम्-उपरिवृष्टिमद्देशसंबन्धिनी नदी, शीघ्रतरस्रोतस्त्वे फल Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ તર્કરહસ્યદીપિકા फेनसमूहकाष्ठादिवहनत्वे च सति पूर्णत्वात्, तदन्यनदीवत् । 42. શેષ એટલે કાર્ય. કાર્ય ઉપરથી કરવામાં આવતા કારણના અનુમાનને શેષવત્ અનુમાન કહે છે. ઉદાહરણાર્થ, નદીમાં આવેલું પૂર જોઈને ઉપરવાસ વરસાદ થયાનું અનુમાન, અહીં “કાર્ય' શબ્દથી કાર્યના ધર્મોને હેતુ જાણવા. આ અનુમાનનો પ્રયોગ આ પ્રમાણે છે– નદીના ઉપરવાસ પ્રદેશમાં વરસાદ થયો છે, કેમ કે નદીનો પ્રવાહ અતિ વેગવાળો છે, ફળો, ફીણ તથા લાકડાં વગેરેને વધાવી લઈ જનારો અને પૂરેપૂરો બે કાંઠે વહેવાવાળો છે, અન્ય પૂરવાળી નદીના પ્રવાહની જેમ. ___43. सामान्यतोदृष्टं नाम अकार्यकारणभूतेनाविनाभाविना लिङ्गेन यत्र लिङ्गिनोऽवगमः, यथा बलाकया सलिलस्येति । प्रयोगस्त्वयम्-बलाकाजहवृत्तिः प्रदेशो जलवान् बलाकावत्त्वात्, संप्रतिपन्नदेशवत् । यथा वान्यवृक्षोपरिदृष्टस्यादित्यस्यान्यपर्वतोपरिदर्शनेन गतेरवगमः । प्रयोगः पुनःरवेरन्यत्र दर्शनं गत्यविनाभूतं, अन्यत्र दर्शनत्वात्, देवदत्तादेरन्यत्र दर्शनवत् । अत्र यथा देवदत्तादेरन्यत्र दृष्टस्यान्यत्र दर्शनं व्रज्यापूर्वं, तथादित्यस्यापीति, अन्यत्र दर्शनं च न गतेः कार्यं संयोगादेर्गतिकार्यत्वात् । 43. કાર્ય અને કારણથી ભિન્ન એવા કોઈ પણ અવિનાભાવી સાધનથી (અર્થાત્ લિંગથી, હેતુથી) સાધ્યનું અનુમાન કરવું એ સામાન્યતોદષ્ટ અનુમાન છે. ઉદાહરણાર્થ, બગલાઓને દેખીને જલનું અનુમાન કરવું. આ અનુમાનનો પ્રયોગ આ પ્રમાણે છે-આ પ્રદેશ જલવાળો છે] કેમ કે અહીં બગલાઓ છે, જ્યાં બંગલા સદા રહે છે એ પ્રદેશ જલવાળો હોય છે, જેમ કે કોઈ બગલાઓવાળું જલાશય, અથવા બીજું ઉદાહરણ, કોઈ વૃક્ષ ઉપર દેખાયેલા સૂર્યને કાલાન્તરમાં પર્વત ઉપર જોઈને સૂર્યની ગતિનું અનુમાન સામાન્યતોદષ્ટ અનુમાન છે. આ અનુમાનનો પ્રયોગ આ પ્રમાણે છેસમીપવર્તી વૃક્ષ પર અત્યારે દેખાતા સૂર્યનું કેટલોક કાળ વીત્યા પછી દૂરવર્તી પર્વત ઉપર દેખાવું ગતિ વિના શક્ય નથી, કેમ કે તે એક સ્થાને દેખેલી વસ્તુનું અન્ય સ્થાને દર્શન છે, જેમ કે એક સ્થાને દેખેલા દેવદત્ત-અન્ય સ્થાને દેખાવું. જેમ એક સ્થાને દેખેલા દેવદત્તનું અન્ય સ્થાને દેખાવું ગમનપૂર્વક છે તેમ સૂર્યની બાબતમાં પણ છે. અહીં “અન્ય સ્થાને દેખાવું એ હેતુ ગતિનું કાર્ય નથી, કેમ કે ગતિનું કાર્ય તો સંયોગ આદિ છે. 44. अन्ये त्वेवं वर्णयन्ति । समानकालस्य स्पर्शस्य रूपादकार्यकारणभूतात्प्रतिपत्तिः सामान्यतोदृष्टानुमानप्रभवा । अत्र प्रयोगः, ईदृशस्पर्श Page #218 -------------------------------------------------------------------------- ________________ નૈયાયિકમત ૧૨૭ मिदं वस्त्रमेवंविधरूपत्वात्, तदन्यतादृशवस्त्रवत् । एकं चूतं फलितं दृष्ट्वा पुष्पिता जगति चूता इति प्रतिपत्तिर्वा । प्रयोगस्तु पुष्पिता जगति चूताश्चतत्वात्, दृष्टचूतवदित्यादि । 44. કેટલાક વ્યાખ્યાકારો કહે છે કે રૂપને જોઈને રૂપસમાનકાલવર્તી સ્પર્શનું અનુમાન સામાન્યતોદષ્ટ અનુમાન છે. અહીં રૂપ ન તો સ્પર્શનું કાર્ય છે કે ન તો તેનું કારણ. આ અનુમાનનો પ્રયોગ આ પ્રમાણે છે– આ કપડાનો અમુક સ્પર્શ હોવો જોઈએ કેમ કે તેમાં અમુક રૂપ છે, આ જ પ્રકારના રૂપ-સ્પર્શવાળા અન્ય કપડાની જેમ. અથવા એક આમ્રવૃક્ષને ફલિત થયેલું યા મોર આવેલો જોઈને ‘જગતના બધાં આમ્રવૃક્ષોને મોર આવી ગયો છે' એવું અનુમાન કરવું સામાન્યતોદષ્ટ અનુમાન છે. આ અનુમાનનો પ્રયોગ આ પ્રમાણે છે – જગતનાં બધાં આમ્રવૃક્ષોને મોર આવી ગયો છે કેમ કે તે બધાં આમ્રવૃક્ષો છે, સામે દેખાતા મોરવાળા આમ્રવૃક્ષની જેમ. 45. अथवा पूर्वेण व्याप्तिग्राहकप्रत्यक्षेण तुल्यं वर्तत इति पूर्ववत् संबन्धग्राहकप्रत्यक्षेण विषयतुल्यत्वात्कथंचित्परिच्छेदक्रियाया अपि तुल्यतात्रानुमाने समस्तीति क्रियातुल्यत्वे वतेः प्रयोग: सिद्ध:, तेन पूर्वप्रतिपत्त्या तुल्या प्रतिपत्तिर्यतो भवति, तत्पूर्ववदनुमानम् । इच्छादयः परतन्त्रा गुणत्वात् रूपादिवदिति । 45. અથવા, પૂર્વવત્ અનુમાનનો અર્થ છે– પૂર્વ અર્થાત્ વ્યાપ્તિને ગ્રહણ કરનાર પ્રાદ્કાલીન પ્રત્યક્ષના તુલ્ય યા સમાન અનુમાન. અવિનાભાવરૂપ સંબંધને ગ્રહણ કરનારા પ્રત્યક્ષના વિષય સમાન અનુમાનનો વિષય હોવાથી અનુમાનની પરિચ્છેદક્રિયા (જ્ઞાનક્રિયા) પણ તે પ્રત્યક્ષની પરિચ્છેદક્રિયાની તુલ્ય કથંચિત્ છે. એટલે પૂર્વવત્માં વતિપ્રત્યય ક્રિયાની તુલ્યતાના અર્થમાં લગાવવામાં આવ્યો છે. તેથી પૂર્વની અર્થાત્ વ્યામિગ્રાહી પૂર્વકાલીન પ્રત્યક્ષની પ્રતિપત્તિના જેવી તુલ્ય પ્રતિપત્તિ જેનાથી ઉત્પન્ન થાય તેને પૂર્વવત્ અનુમાન કહે છે. ઉદાહરણાર્થ, ઇચ્છા આદિ પરતન્ત્ર છે અર્થાત્ કોઈ દ્રવ્યમાં આશ્રિત બનીને રહે છે કેમ કે ઇચ્છા આદિ ગુણો છે, રૂપ આદિની જેમ. 46. शेषवन्नाम परिशेषः, स च प्रसक्तानां प्रतिषेधेऽन्यत्र प्रसङ्गासंभवाच्छिष्यमाणस्य संप्रत्ययः, यथा गुणत्वादिच्छादीनां पारतन्त्र्ये सिद्धे शरीरादिषु प्रसक्तेषु प्रतिषेधः । शरीरविशेषगुणा इच्छादयो न भवन्ति, तद्गुणानां रूपादीनां स्वपरात्मप्रत्यक्षत्वेनेच्छादीनां च स्वात्मप्रत्यक्षत्वेन वैधर्म्यात् । Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ તર્કરહસ્યદીપિકા नापीन्द्रियाणां विषयाणां वा गुणा उपहतेष्वप्यनुस्मरणदर्शनात् । न चान्यस्य प्रसक्तिरस्ति, अतः परिशेषादात्मसिद्धिः । प्रयोगश्चात्र, योऽसौ पर: स आत्मशब्दवाच्यः, इच्छाद्याधारत्वात् । ये त्वात्मशब्दवाच्या न भवन्ति, त इच्छाद्याधारा अपि न भवन्ति, यथा शरीरादयः । अत्र प्रत्यक्षेणागृहीत्वान्वयं केवलव्यतिरेकबलादात्मनः प्रमा शेषवतः फलम् ।। 46. શેષવત અનુમાન એટલે પરિશેષ અનુમાન, પ્રસક્તનો નિષેધ કરતા કરતા અર્થાત્ જેમની અંદર પ્રકૃતિ પદાર્થને રહેવાની આશંકા થઈ શકતી હોય તે પદાર્થોનો નિષેધ કરતા કરતા, જયારે કોઈ અનિષ્ટ પદાર્થની સંભાવના રહે નહિ ત્યારે બાકી રહેલા ઇષ્ટ પદાર્થનું પ્રકૃત પદાર્થના આધાર યા આશ્રય તરીકે જ્ઞાન કરવું પરિશેષાનુમાન છે. ઉદાહરણ– ‘ગુણ હોવાથી' હેતુ દ્વારા ઇચ્છા આદિના પારતન્યની અર્થાત આશ્રિત હોવાની સિદ્ધિ થઈ જતાં શરીર, વિષય, ઇન્દ્રિયોમાં પણ ઇચ્છા આદિના આશ્રિત હોવાની અર્થાત્ રહેવાની સંભાવના બને છે – “ઇચ્છા આદિ શરીર આદિને આશ્રિત પણ હોઈ શકે', ત્યારે તે સંભવિત યા પ્રસક્ત પદાર્થોનો નિષેધ કરાતાં અનિષ્ટ અર્થની સંભાવના ન રહેવાથી પરિશેષરૂપે અર્થાત્ શેષ(બાકી) રહેલા ઇષ્ટ આત્મામાં જ ઈચ્છા આદિને આશ્રિત સિદ્ધ કરવા એ પરિશેપાનુમાનનું કાર્ય છે. પ્રસક્તનો પ્રતિષેધ આ પ્રમાણે કરવામાં આવે છે ઇચ્છા આદિ શરીરના વિશેષ ગુણો હોઈ શકે નહિ કેમ કે જે શરીરના વિશેષગુણો રૂપાદિ છે તે તો સ્વ અને પરસૌને પ્રત્યક્ષ થાય છે પરંતુ ઈચ્છા આદિ ગુણો તો જે આત્માના તે ગુણો છે તેને જ પ્રત્યક્ષ થાય છે, અન્ય આત્માને પ્રત્યક્ષ થતા નથી. ઈચ્છા આદિ ઇન્દ્રિય અને વિષયના પણ ગુણો હોઈ શકે નહિ, કેમ કે અમુક ઈન્દ્રિયોનો અને વિષયોનો નાશ થઈ જવા છતાં પણ સ્મરણ આદિ ગુણોનો ભાવ દેખાય છે. જો જ્ઞાન, ઇચ્છા વગેરે ઇન્દ્રિયો તથા વિષયોના ગુણો હોત તો ગુણીનો નાશ થતાં અનુસ્મરણ આદિ ગુણોની પ્રતીતિ કદી ન થાત. આ શરીર, ઇન્દ્રિય અને વિષય ત્રણથી અતિરિક્ત બીજા કોઈ અનિષ્ટ અર્થની સંભાવના નથી. તેથી પરિશેષ અર્થાત શેષ (બાકી) બચેલા ઈષ્ટ આત્માની જ ઈચ્છા આદિ ગુણોના આધાર તરીકે સિદ્ધિ થઈ જાય છે. આ અનુમાનનો પ્રયોગ આ પ્રમાણે છેપરતત્રમાં જે પર છે તે આત્મશબ્દવાચ્ય આત્મા જ છે, કેમ કે તે જ ઈચ્છા આદિનો આધાર ઘટે છે. જે આત્મશબ્દવા આત્મા નથી તે ઇચ્છા આદિનો આધાર હોઈ શકે જ નહિ જેમ કે શરીર આદિ. આ અનુમાનમાં પ્રત્યક્ષથી અન્વયવ્યાપ્તિ ગૃહીત નથી, તેથી કેવલ વ્યતિરેકવ્યાપ્તિના બળે થતું આત્માનું જ્ઞાન શેષવત્ અનુમાનનું ફળ છે. 47. यत्र धर्मी साधनधर्मश्च प्रत्यक्षः साध्यधर्मश्च सर्वदाप्रत्यक्षः साध्यते Page #220 -------------------------------------------------------------------------- ________________ નૈયાયિકમત ૧૨૯ तत्सामान्यतोदृष्टम् । यथेच्छादयः परतन्त्रा गुणत्वादूपवत् । उपलब्धिर्वा करणसाध्या क्रियात्वाच्छिदिक्रियावत् । असाधारणकारणपूर्वकं जगद्वैचित्र्यं चित्रत्वाच्चित्रादिवैचित्र्यवदित्यादि सामान्यतोदृष्टस्यानेकमुदाहरणं मन्तव्यम् । 47.જ્યાં ધર્મી અને હેતુ પ્રત્યક્ષ હોય પણ સાધ્યધર્મ તો સદા અપ્રત્યક્ષ જ હોય ત્યાં સામાન્યતોદષ્ટ અનુમાન હોય છે. ઉદાહરણાર્થ, “ઇચ્છા આદિ પરતન્ત્ર છે, કેમ કે તે ગુણો છે, જેમ કે રૂપ.” “ઉપલબ્ધિરૂપ (જ્ઞાનરૂપ) ક્રિયા કરણ દ્વારા થાય છે, કેમ કે તે ક્રિયા છે, જેમ કે કુહાડીથી થતી છેદનક્રિયા', “જગતમાં દેખાતી વિચિત્રતા કોઈ અસાધારણ કારણથી (અદષ્ટ યા કર્મથી) ઉત્પન્ન થઈ છે, કેમ કે તે વિચિત્રતા છે, જેમ કે અનેક રંગ આદિથી થતી ચિત્રની ચિત્રરૂપતા', ઇત્યાદિ સામાન્યતોદષ્ટ અનુમાનનાં અનેક ઉદાહરણોને જાતે જ સમજી લેવા. 48. નનુ સાધ્યથી સર્વતા પ્રત્યક્ષāન સાચ્ચેન દેતો. વર્ષ વ્યાસग्रहणमिति चेत्, उच्यते । धर्मिण इच्छादेः प्रत्यक्षप्रतिपन्नत्वं गुणत्वकार्यत्वादेरपि साधनस्य तद्धर्मत्वं प्रतिपन्नमेव । पारतन्त्र्येण च स्वसाध्येन तस्य व्याप्तिरध्यक्षतो रूपादिष्ववगतैव । साध्यव्यावृत्त्या साधनव्यावृत्तिरपि प्रमाणान्तरादेवावगता। 48. શંકા- સામાન્યતોદષ્ટ અનુમાનમાં જો સાંધ્ય ધર્મ સદા અપ્રત્યક્ષ જ હોય તો સાધ્યધર્મની સાધનની સાથે વ્યાપ્તિ કેવી રીતે ગૃહીત થશે? સંબંધનું જ્ઞાન તો બન્ને સંબંધીઓનું પ્રત્યક્ષજ્ઞાન થાય તો જ થઈ શકે. સમાધાન- ઇચ્છાદિનો ધર્મી તો ‘મનિષ્ઠાવાન (હું ઇચ્છાવાળો છું)” એવા માનસ પ્રત્યક્ષથી સિદ્ધ જ છે, તેવી જ રીતે તેમાં રહેનારા ગુણત્વ યા કાર્યત્વ એ સાધનરૂપ ધર્મોનું પ્રત્યક્ષજ્ઞાન થઈ જ જાય છે. તે સાધનોની પારતન્યરૂપ સાધ્યની સાથે વ્યાપ્તિ પણ રૂપાદિમાં પ્રત્યક્ષથી દેખાય જ છે કે રૂપાદિ ગુણ પણ છે અને સાથે સાથે ઘટાદિના આશ્રિત પણ છે. આ રીતે પરતસ્નતા રૂપ સાધ્યની વ્યાવૃત્તિ થતાં ગુણત્વરૂપ સાધનની વ્યાવૃત્તિ પણ બીજાં પ્રમાણોથી જાણી જ લેવાય છે. 49. નન્નેવં પૂર્વવચ્છેરવામચેતોષ્ટીનાં પરસ્પરત: વો વિશેષ: | उच्यते । इच्छादेः पारतन्त्र्यमात्रप्रतिपत्तौ गुणत्वं कार्यत्वं वा पूर्ववत्, तदेवाश्रयान्तरबाधया विशिष्टाश्रयत्वेन बाधकेन प्रमाणेनावसीयमानं शेषवतः फलम्, तस्य साध्यधर्मस्य धर्म्यन्तरे प्रत्यक्षस्यापि तत्र धर्मिणि सर्वदाप्रत्यक्षत्वं सामान्यतोदृष्टव्यपदेशनिबन्धनम् । अतस्त्रयाणामेकमे Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ તર્કરહસ્યદીપિકા वोदाहरणम्। ___49. शं- शो शुशोने ५२त सिद्ध ४२वामा पूर्ववत्, शेषवत् सने સામાન્યતોદષ્ટ આ ત્રણેય અનુમાનોનો પ્રયોગ થાય છે, તો પછી તેમનામાં પરસ્પર શો मेछ? સમાધાન- ઇચ્છાદિમાં કેવળ પરતતા સિદ્ધ કરવામાં પ્રયુક્ત ગુણત્વ યા કાર્યત્વ હેતુ પૂર્વવત્ છે. તે જ ગુણત્વ યા કાર્યત્વ હેતુ જયારે બાધક પ્રમાણો દ્વારા અન્ય આશ્રયોનો નિષેધ કરીને કોઈ આત્મારૂપ વિશિષ્ટ આશ્રયમાં ઈચ્છાદિની વૃત્તિ (રહેવું, હોવું) સિદ્ધ કરે છે ત્યારે આ નિશ્ચયરૂપ અનુમિતિજ્ઞાન શેષવત અનુમાનપ્રમાણનું ફળ છે. અને પરતજ્ઞતારૂપ સાધ્ય ધર્મ બીજા સપક્ષભૂત ઘટાદિમાં તો પ્રત્યક્ષજ્ઞાત છે પરંતુ પક્ષભૂત ધર્મીમાં સદા અપ્રત્યક્ષ રહેતો હોવાથી તેને સામાન્યતોદષ્ટ અનુમાન પણ કહી શકાય. તેથી આ ત્રણેય અનુમાનોનું એક જ ઉદાહરણ આપવામાં આવ્યું છે. 50. तदेवं कारणादित्रैविध्यात् त्रिप्रकारं लिङ्गं प्रमिति जनयत्तत्पूर्वकं सदनुमानमिति द्वितीयं व्याख्यानम् । अत्र व्याख्याद्वये प्रथमव्याख्यानमेव बहूनामध्ययनप्रभृतीनामभिमतम् । तत्र च पूर्ववदादीनां व्याख्या द्वितीयव्याख्याने या चतुःप्रकाराभिहिता सैव द्रष्टव्येति । अथ शास्त्रकार एव बालानामसंमोहार्थं शेषव्याख्याप्रकारानुपेक्ष्यानुमानस्य त्रिविधस्य विषयज्ञापनाय पूर्ववदादीनि पदानि व्याख्यानयन्नाह 'तत्राद्यम्' इत्यादि । तत्र तेषु पूर्ववदादिष्वाद्यं पूर्ववदनुमानं किमित्याह-कारणाल्लिङ्गात्कार्यस्य लिङ्गिनोऽनुमानं ज्ञानं कार्यानुमानम्, इहानुमानप्रस्तावे, गीयते प्रोच्यते । कारणात्कार्यमनुमानमिहोदितमिति पाठो वा । तत्रास्तीतिशब्दाध्याहारे कारणात्कार्यमस्तीत्यनुमानम् । कारणात्कार्यमस्तीति ज्ञानमिहानुमानप्रस्ताव उदितं प्रोक्तम् । पाठद्वयेऽप्यत्र यल्लिङ्गिज्ञानमनुमानशब्देनोचे, तद्वितीयव्याख्यानकारिणां मतेन, न तु प्रथमव्याख्यानकर्तृमतेन । प्रथमव्याख्याकारिमतेन हि ज्ञानस्य हेतुरेवानुमानशब्दवाच्यः स्यात् । एवं शेषवत्यपि ज्ञेयम् । यत्र कारणात्स्वज्ञानविशिष्टात्कार्यस्य ज्ञानं भवति, तत्पूर्ववदनुमानम् । अत्र ह्यर्थोपलब्धिहेतुः प्रमाणमिति वचनात्कार्यज्ञानमनुमानस्य फलं, तद्धेतुस्त्वनुमानं प्रमाणम् । तेनात्र कारणं वा तज्ज्ञानं वा कार्यकारणप्रतिबन्धस्मरणं वा कार्य ज्ञापयत्पूर्ववदनुमानमिति ॥१७-१८-१९॥ 50. આ રીતે કારણ આદિના ભેદથી ત્રણ પ્રકારનું લિંગ પ્રત્યક્ષ વડે જ્ઞાત થઈને Page #222 -------------------------------------------------------------------------- ________________ નૈયાયિકમત ૧૩૧ લિંગીવિષયક પ્રમિતિને ઉત્પન્ન કરે છે, એટલે તે લિંગપ્રત્યક્ષપૂર્વક અનુમાન પ્રમાણ છે. આ બીજી વ્યાખ્યા થઈ. આ બે વ્યાખ્યાઓમાંથી પહેલી વ્યાખ્યા જ ઘણા બધા અધ્યયન આદિ આચાર્યોને માન્ય છે. બીજી વ્યાખ્યામાં પૂર્વવતુ આદિની ચાર વ્યાખ્યાઓ કરવામાં આવી છે, તેથી આ બીજી વ્યાખ્યાને જ જોવી યા વિચારવી જોઈએ. આ અનેક વ્યાખ્યાભેદોની જાળમાં શિષ્યની બુદ્ધિ ગૂંચવાઈ ન જાય એ ખાતર ગ્રન્થકાર પોતે અન્ય વ્યાખ્યાઓની ઉપેક્ષા કરીને ત્રિવિધ હેતુઓના વિષયો દર્શાવવા માટે પૂર્વવત્ આદિ પદોનું વ્યાખ્યાન કરે છે– તે પૂર્વવત આદિ અનુમાનોમાં પહેલું પૂર્વવત્ અનુમાન છે. કારણરૂપ હેતુથી કાર્યરૂપ સાધ્યના અનુમાનને અર્થાત્ જ્ઞાનને આ અનુમાનના પ્રકરણમાં પૂર્વવત્ અનુમાન અર્થાત્ કાર્યાનુમાન (કાર્યનું અનુમાન) કહે છે. “વારત વાર્થમનુHIમહવિતમ્' એવો પાઠ પણ મળે છે. આ પાઠમાં ‘તિ' પદનો અધ્યાહાર કરીને કારણથી “કાર્ય છે” એવું અનુમાનજ્ઞાન કરવું એને આ અનુમાનના પ્રકરણમાં પૂર્વવત્ અનુમાન કહ્યું છે. આવો અર્થ થાય છે. બન્ને પાઠોમાં જે લિંગીજ્ઞાનને “અનુમાન' શબ્દ દ્વારા જણાવવામાં આવેલ છે તે પૂર્વવત્ સૂત્રની બીજી વ્યાખ્યા કરનારાઓના મતને અનુસરીને છે, પ્રથમ વ્યાખ્યા કરનારાઓના મતને અનુસરીને નથી. પ્રથમ વ્યાખ્યા કરનારાઓના મતે તો ઉક્ત સાધ્યનું જ્ઞાન જેનાથી (વત:) ઉત્પન્ન થાય તે હેતુ જ “અનુમાન' શબ્દનો વાચ્ય છે. આવી જ રીતે શેષવત આદિની વ્યાખ્યામાં પણ બે પક્ષો સમજી લેવા જોઈએ. તાત્પર્ય એ છે કે જયાં સ્વજ્ઞાનવિશિષ્ટ કારણથી અર્થાત જ્ઞાયમાન કારણથી કાર્યનું જ્ઞાન થાય છે તે પૂર્વવત અનુમાન છે. અહીં “અર્થોપલબ્ધિના કારણને પ્રમાણ કહે છે” એવું શાસ્ત્રકારોનું વચન હોવાથી કાર્યજ્ઞાન તો અનુમાનનું ફળ છે તથા આ કાર્યજ્ઞાન જે હેતુથી ઉત્પન્ન થાય તે હેતુ અનુમાન-પ્રમાણરૂપ છે. તેથી કારણ કે કારણનું જ્ઞાન અથવા કાર્યકારણસંબંધનું સ્મરણ કાર્યનું અનુમાનજ્ઞાન કરાવતા હોવાના કારણે પૂર્વવત્ અનુમાન છે. (૧૭૧૮-૧૯). 51. તથલારામદાયથાरोलम्बगवलव्यालतमालमलिनत्विषः । वृष्टिं व्यभिचरन्तीह नैवंप्रायाः पयोमुचः ॥२०॥ व्याख्या-'यथेति' निदर्शनदर्शनार्थः । रोलम्बा भ्रमराः, गवला अरण्यजातमहिषाः, व्याला दुष्टगजाः सर्पाश्च, तमालास्तापिच्छवृक्षाः । तद्वन्मलिनाः श्यामलास्त्विषः कान्तयो येषां ते तथा । एतेन मेघानां कान्तिमत्ता वचनेनानिर्वचनीया काप्यतिशयश्यामता व्यज्यते, 'एवंप्रायाः' एवंशब्द इदंप्रकार Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ તર્કરહસ્યદીપિકા वचनः । प्रायशब्दो बाहुल्यवाचकः । तत एवमिदंप्रकाराणां प्रायो बाहुल्यं येषु त एवंप्राया ईदृक्प्रकारबाहुल्या इत्यर्थः । एतेन गम्भीरगर्जितत्वा( त्व)चिरप्रभावत्वादिप्रकाराणां बाहुल्यं मेघेषु सत्सूचितम् । उक्तविशेषणविशिष्टा मेघा इह जने वृष्टिं न व्यभिचरन्ति, वृष्टिकरा एव भवन्तीत्यर्थः । प्रयोगस्तु સૂત્રબાહ્યાવસો વીત્રા િવવ્ય: રોગ , 51. હવે આચાર્ય પૂર્વવત્ અનુમાનનું ઉદાહરણ જણાવે છે. તે આ પ્રમાણે છે– જેમનો રંગ ભ્રમર, ભેંસ, નાગ, મદોન્મત્ત જંગલી હાથી અને તમાલવૃક્ષ જેવો ગાઢ કાળો હોય તેમજ બીજી પણ લાક્ષણિકતા ધરાવતા હોય એ પ્રકારનાં વાદળો વૃષ્ટિના વ્યભિચારી નથી હોતાં અર્થાત્ આવાં વાદળોમાંથી વૃષ્ટિ અવશ્ય થાય છે. તેથી આ પ્રકારનાં વાદળો જોઈને ભાવી વૃષ્ટિનું અનુમાન થાય જ છે. (૨૦) યથા' શબ્દ ઉદાહરણના અર્થમાં પ્રયોજાયો છે. રોલમ્બ એટલે ભ્રમર, ગવલ એટલે જંગલી પાડો,વ્યાલ એટલે મત્ત હાથી અથવા કૃષ્ણસર્પ, તમાલ એટલે તાપિચ્છ નામનું વૃક્ષ – આ બધાના જેવી ગાઢ કાળી કાન્તિવાળાં વાદળાં વૃષ્ટિના વ્યભિચારી નથી હોતાં, તેઓ અવશ્ય વરસે છે. અહીં વાદળોની કાન્તિનું કથન હોવાથી જણાય છે કે વાદળોમાં કોઈ એવું અનિર્વચનીય વિચિત્ર અતિશય કાળાપણું હોય છે જે જોઈ તો શકાય છે પણ વર્ણવી શકાતું નથી. “એવંપ્રાયાઃ' શબ્દમાં રહેલો “એવં' શબ્દ “આ પ્રકાર' એવા અર્થનો વાચક છે. “પ્રાયઃ' શબ્દ બાહુલ્યવાચક છે. “એવંઝાયાઃ' શબ્દથી સૂચવવામાં આવ્યું છે કે વાદળોમાં રહેલી માત્ર વિચિત્ર કાલિમા જ વૃષ્ટિનું અનુમાન નથી કરાવતી. પરંતુ બીજા પણ આવી જાતના અનેક ધર્મો વાદળોમાં દેખાય છે જે ધર્મો વૃષ્ટિના અવ્યભિચારી હોય છે, જેમ કે ગડગડાટ કરી ગરજવું, પવનમાં પણ વિખેરાઈ ન જવું અને લાંબા વખત સુધી સ્થિર રહેવું ઇત્યાદિ. આમ વૃષ્ટિના અનેક અવિનાભાવી વિશેષણોથી વિશિષ્ટ વાદળો અવશ્ય વરસાદ લાવે છે. તેથી એવાં વાદળોથી ભાવી વૃષ્ટિનું નિર્દોષ અનુમાન થાય જ છે. આ અનુમાનનો પ્રયોગ ‘પૂર્વવત્ સૂત્રની વ્યાખ્યામાં જણાવી દીધો છે. (૨૦) 52. અથ શેકવારદ્યામદા कार्यात्कारणानुमानं यच्च तच्छेषवन्मतम् । तथाविधनदीपृराद्देवो वृष्टो यथोपरि ॥२१॥ 52. હવે આચાર્ય શષવત અનુમાનની વ્યાખ્યા કહે છે– કાર્ય ઉપરથી કારણના અનુમાનને શેષવતું કહે છે. ઉદાહરણાર્થ, નદીમાં આવેલું Page #224 -------------------------------------------------------------------------- ________________ નિયાયિકમત १33 વિશિષ્ટ પૂર જોઈને નદીના ઉપરવાસ વૃષ્ટિ થયાનું અનુમાન કરવું.(૨૧) 53. व्याख्या-कार्याल्लिङ्गात्कारणस्य लिङ्गिनोऽनुमानं ज्ञानं यत्, चकारः प्रागुक्तपूर्ववदपेक्षया समुच्चये तच्छेषवन्मतम् । अयमत्र तत्त्वार्थः । यत्र कार्यात्कारणज्ञानं भवति, तच्छेषवदनुमानम् । अत्रापि प्राग्वत्कारणज्ञानस्य हेतुः कार्यं कार्यदर्शनं तत्संबन्धस्मरणं चानुमानशब्देन प्रतिपत्तव्यम् । यथेत्युदाहरणोपन्यासार्थः प्रथममत्र योज्यः । तथाविधः शीघ्रतरत्रोतस्त्वफलफेनादिवहनत्वोभयतटव्यापित्वधर्मविशिष्टो यो नदीपूरस्तस्माल्लिङ्गादुपरिदेशे देवो मेघो वृष्ट इति ज्ञानम् । अत्र प्रयोगः प्राग्वत् ॥२१॥ यच्च सामान्यतोदृष्टं तदेवं गतिपूर्विका । पुंसि देशान्तरप्राप्तिर्यथा सूर्येऽपि सा तथा ॥२२॥ 53. શ્લોકની વ્યાખ્યા– કાર્યરૂપ લિંગથી કારણરૂપ લિંગીનું અર્થાત્ સાધ્યનું જે અનુમાન થાય છે તે શેષવત્ છે. “ઘ' શબ્દ પૂર્વવત્ની અપેક્ષાએ સમુચ્ચય કરવા માટે છે. તાત્પર્ય એ છે કે જયાં કાર્યથી કારણનું જ્ઞાન કરવામાં આવે તે શેષવત અનુમાન છે. અહીં પણ પહેલાંની જેમ કારણભૂત સાધ્યના જ્ઞાનમાં ઉત્પાદક હેતુ બનનાર કાર્ય, કાર્યનું જ્ઞાન તથા કાર્યકારણભાવરૂપ વ્યાપ્તિનું સ્મરણ એ બધાં અનુમાનપ્રમાણરૂપ હોય छ. 'यथा' श०६ ४२५॥र्थ छ. तवा वेगवाणा प्रवाहवाणु, ३, ६९, ९lsi આદિને વહાવીને ખેંચી જતું, બન્ને કાંઠે આવેલું નદીપૂર છે, તેથી તેના ઉપરથી ઉપરવાસ થયેલી વૃષ્ટિનું જ્ઞાન અર્થાત્ અનુમાન થાય છે. આ અનુમાનનો પ્રયોગ पडेci ४९वी हीची छे. (२१). છે અને જે સામાન્યતોદષ્ટ અનુમાન છે તે આવું છે અર્થાત્ તેનું દૃષ્ટાન્ન આ છે – કોઈ પુરુષને ગતિપૂર્વક દશાન્તરે પહોંચી જતો જોઈને, સૂર્યને દેશાન્તરે પહોંચેલો જોઈને સૂર્યગતિનું અનુમાન કરવું તે સામાન્યતોદષ્ટ અનુમાન છે. (૨૨) 54. व्याख्या-चः पुनरर्थे , यत्पुनः कार्यकारणभावादन्यत्र सामान्यतोऽविनाभावबलेन दृष्टं लिङ्गं सामान्यतोदृष्टं, तदेवम् । कथमित्याह-यथा पुंस्येकस्माद्देशाद्देशान्तरप्राप्तिर्गतिपूर्विका तथा सूर्येऽपि सा देशान्तरप्राप्तिस्तथा गतिपूर्विका । अत्र देशान्तरप्राप्तिशब्देन देशान्तरदर्शनं ज्ञेयम् । अन्यथा देशान्तरप्राप्तेर्गतिकार्यत्वेन शेषवतोऽनुमानादस्य भेदो न स्यात् । यद्यपि गगने संचरतः सूर्यस्य नेत्रावलोकप्रसराभावेन गतिर्नोपलभ्यते, तथाप्युदयाचलाकालान्तरेऽस्ताचलचूलिकादौ तद्दर्शनं गतिं गमयति । प्रयोगः पुनः पूर्वमुक्त Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ તર્કરહસ્યદીપિકા વા 54. શ્લોકની વ્યાખ્યા – “ઘ' શબ્દનો અર્થ પુનઃ છે. વળી, જે દષ્ટ લિંગ કાર્યકારણભાવ વિના સામાન્યપણે અવિનાભાવના બળે જ અનુમાપક (નમક) બને છે તે સામાન્યતોદષ્ટ અનુમાન છે. ઉદાહરણાર્થ, જેમ કોઈ પુરુષનું એક દેશથી અન્ય દેશે પહોંચવું ગતિપૂર્વક જ છે તેમ સૂર્યનું અન્ય દેશે પહોંચવું પણ તેવી જ રીતે ગતિપૂર્વક છે. [અહીં દેશાત્તરપ્રાપ્તિનો ગમનપૂર્વકત્વ સાથે સામાન્યપણે અવિનાભાવ ગ્રહણ કરીને સૂર્યની દેશાત્તરપ્રાપ્તિથી સૂર્યગતિનું અનુમાન કરાય છે.] આ અનુમાન સામાન્યતોદષ્ટ છે. અહીં “દેશાન્તરપ્રાપ્તિ શબ્દનો અર્થ “દેશાન્તરમાં તે વસ્તુનું દર્શન' જાણવો. જો “દેશાન્તરપ્રાપ્તિ' શબ્દનો અર્થ “દેશાન્તરસંયોગ' હોય તો સંયોગ ગમનક્રિયાનું કાર્ય હોવાથી આ અનુમાન શેષવત્ અનુમાન જ બની જાય, તેનો શેષવત અનુમાનથી ભેદ ન રહે. જો કે સૂર્યના પ્રખર તેજથી આંખો અંજાઈ જવાના કારણે સૂર્યનું આકાશગમન આંખોથી જોઈ શકાતું નથી તેમ છતાં સવારે ઉદયાચલ ઉપર દેખેલા સૂર્યને સાંજે અસ્તાચળ ઉપર જોવાથી તેની ગતિનું જ્ઞાન સહજ થઈ જાય છે. આ અનુમાનનો પ્રયોગ પણ પહેલાં જણાવી દીધો છે. 55. અથવા ફેશારામેતિવાર્યત્વે નોવો પ્રત્યેનીતિ મુવાદi कार्यकारणभावाविवक्षयात्रोपन्यस्तम् एतत्प्रयोगस्तेवम्, सूर्यस्य देशान्तरप्राप्तिर्गतिपूर्विका देशान्तरप्राप्तित्वाद्देवदत्तदेशान्तरप्राप्तिवत् ॥२२॥ 55. અથવા, “દેશાન્તપ્રાપ્તિ ગમનક્રિયાનું કાર્ય છે આ કાર્યકારણભાવને સામાન્ય જનો સમજી શકતા નથી, તેથી કાર્યકારણભાવની અવિવક્ષા કરીને આ ઉદાહરણને સામાન્યતોદષ્ટ અનુમાન માનવું જોઈએ. તેનો પ્રયોગ આ પ્રમાણે છે – સૂર્યની દેશાન્તરપ્રાપ્તિ ગતિપૂર્વક હોય છે, કારણ કે તે દેશાન્તરપ્રાપ્તિ છે, દેવદત્તની દેશાન્તરપ્રાપ્તિની જેમ. (૨૨). 56. ૩પમાનનૈક્ષમાप्रसिद्धवस्तुसाधादप्रसिद्धस्य साधनम् । उपमानं समाख्यातं यथा गौर्गवयस्तथा ॥२३॥ 56. હવે આચાર્ય ઉપમાનનું લક્ષણ કહે છે– પ્રસિદ્ધ(જ્ઞાત) વસ્તુ સાથેના સાધર્મથી અર્થાત્ સાદૃશ્યથી અપ્રસિદ્ધની (અજ્ઞાતની) સિદ્ધિ કરવી એ ઉપમાન પ્રમાણ છે, જેમ કે “જેવી ગાય તેવો ગવય હોય છે.” (૨૩) Page #226 -------------------------------------------------------------------------- ________________ નૈયાયિકમત ૧૩૫ 57. વ્યાપ – “pfસાથત્સાધ્યસનમુપમાન' [ચાયતૂ૦ १।१६ ] इति सूत्रम् । अत्र यत इत्यध्याहार्यम्, ततश्च प्रसिद्धेन वस्तुना गवा यत्साधर्म्य समानधर्मत्वं तस्मात्प्रसिद्धवस्तुसाधादप्रसिद्धस्य गवयगतस्य साध्यस्य संज्ञासंज्ञिसंबन्धस्य साधनं प्रतिपत्तिर्यतः साधर्म्यज्ञानाद्भवति तदुपमानं समाख्यातम् । साधर्म्यस्य च प्रसिद्धिरागमपूर्विका । तत आगमसंसूचनायाह- यथा गौस्तथा गवय इति । गवयोऽरण्यगवयः । अयमत्र भाव:- कश्चित्प्रभुणा गवयानयनाय प्रेषितस्तदर्थमजानानस्तमेवाप्राक्षीत् कीदृग्गवय इति, स प्रोचे यादृग्गौस्तादृग्गवय इति । ततः सोऽरण्ये परिभ्रमन् समानमर्थं यदा पश्यति, तदा तस्य तद्वाक्यार्थस्मृतिसहायेन्द्रियार्थसंनिकर्षाद् गोसदृशोऽयमिति यत्सारूप्यज्ञानमुत्पद्यते, तत्प्रत्यक्षफलं, तदेवाव्यभिचार्यादिविशेषणमयं स गवयशब्दवाच्य इति संज्ञासंज्ञिसंबन्धप्रतिपत्तिं जनयदुपमानम् । संज्ञासंज्ञिसंबन्धप्रतिपत्तिस्तूपमानस्य फलम् । न पुनरागमिकी सा, शब्दस्य तज्जनकस्य तदानीमभावात् । गवयपिण्डविषये च हेयादिज्ञानं यदुत्पद्यते तदिन्द्रियार्थसंनिकर्षजन्यत्वात्प्रत्यक्षफलम् ॥२३॥ 57. શ્લોકની વ્યાખ્યા- “પ્રસિદ્ધ અર્થાત્ જ્ઞાત અર્થ સાથેના સદશ્યથી સાધ્યની સિદ્ધિ ઉપમાન છે”[ન્યાયસૂત્ર, ૧.૧ ૬.] આ ન્યાયસૂત્રનું ઉપમાનસૂત્ર છે. અહીં પણ થત:(જનાથી)' શબ્દનો અધ્યાહાર કરવો જોઈએ. તેથી પ્રસિદ્ધ વસ્તુ ગાય સાથેનું જે સાધર્મ (સાદશ્ય) તેનાથી ગવયમાં રહેતા અપ્રસિદ્ધ સાધ્ય સંજ્ઞા-સંજ્ઞીસંબંધની (‘ગવય' શબ્દનો વાચ્ય આ જ ગોસદશ પદાર્થ છે એની) સિદ્ધિ અર્થાત્ જ્ઞાન જે સાધર્મજ્ઞાનથી (સાદજ્ઞાનથી) થાય છે તે સાધમ્યજ્ઞાનને ઉપમાન પ્રમાણ કહે છે. પ્રસિદ્ધ એટલે જ્ઞાત અને પ્રસિદ્ધિ એટલે જ્ઞાન. સાદગ્ધની પ્રસિદ્ધિ અર્થાત જ્ઞાન આગમથી થાય છે. તેથી આગમવચનને સૂચવવા માટે “જેવી ગાય તેવો ગવય હોય છે એમ કહેવામાં આવ્યું છે. ગવય જંગલનું પ્રાણી છે. તાત્પર્ય એ કે કોઈ માલિકે પોતાના નોકરને કહ્યું કે “જાગવયને લઈ આવ.' નોકર બિચારો ગવયને જાણતો જ ન' હતો. તેણે માલિકને પૂછયું, “ગવય કેવો હોય છે?' માલિકે સમજાવ્યું કે “જેવી ગાય હોય છે બરાબર તેના જેવો જ ગવય હોય છે.” ગવયની ઓળખ કેવી રીતે કરવી એ માલિકની વાતને ધ્યાનમાં રાખી નોકર વનમાં ગયો. વનમાં ભટકતાં તેણે એક જગાએ ગાયના જેવા આકારવાળું એક પશુ જોયું. તે વખતે તેને માલિકે કહેલા વાક્ય “જેવી ગાય તેવો ગવય'ના અર્થનું સ્મરણ થયું. તે સ્મરણની સહાયતા પામેલા ઇન્દ્રિયાર્થસમિકર્ષ દ્વારા “આ પશુ ગાયસદશ છે' એવું પ્રસ્તુતપશુગત ગોસાદેશ્યનું Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૬ તર્કરહસ્યદીપિકા પ્રત્યક્ષ જ્ઞાન તેને ઉત્પન્ન થાય છે. આમ આ પ્રસ્તુતપશુગત ગોસાદેશ્યનું જ્ઞાન પ્રત્યક્ષપ્રમાણનું ફળ છે. અવ્યભિચારી વ્યવસાયાત્મક આદિ વિશેષણોવાળું આ જ ગોસાદશ્યજ્ઞાન જયારે “આ જ “ગવય' શબ્દવાચ્ય પ્રાણી છે' એ સંજ્ઞાસંજ્ઞસંબંધના જ્ઞાનને ઉત્પન્ન કરે છે ત્યારે ઉપમાન પ્રમાણ કહેવાય છે. સંજ્ઞાસંજ્ઞીસંબન્ધનું જ્ઞાન પોતે ઉપમાનનું ફળ છે. આ સંજ્ઞાસંજ્ઞીસંબંધનું જ્ઞાન આગમજન્ય છે એમ ન કહી શકાય કેમ કે તે સમયે તે જ્ઞાનને ઉત્પન્ન કરનારો કોઈ શબ્દ હોતો નથી. અને ગવય પ્રાણીના વિશે જે હેય-ઉપાદેયાદિનું જ્ઞાન થાય છે તે તો ઇન્દ્રિયાર્થસકિર્ષજન્ય હોવાથી પ્રત્યક્ષનું ફળ છે. (૨૩). 58. નથ તુર્થ શાન્િમદિशाब्दमाप्तोपदेशस्तु मानमेवं चतुर्विधम् । प्रमेयं त्वात्मदेहाचं बुद्धीन्द्रियसुखादि च ॥२४॥ 58. હવે આચાર્યચોથા શાબ્દપ્રમાણનું અર્થાત્ આગમપ્રમાણનું નિરૂપણ કરે છે– આતના ઉપદેશને શાબ્દપ્રમાણ અર્થાત્ આગમપ્રમાણ કહે છે. આ રીતે પ્રમાણના ચાર પ્રકારો છે. આત્મા, શરીર વગેરે અને બુદ્ધિ, ઈન્દ્રિય, સુખ વગેરે પ્રમેય છે. (૨૪). 59. વ્યારા- શનિત શક્ટિમામ રૂટ્યર્થ: સુપ્રિમે, શદ્ધિ તું प्रमाणमाप्तोपदेशः । आप्त एकान्तेन सत्यवादी हितश्च, तस्योपदेशो वचनमाप्तोपदेशः । तज्जनितं तु ज्ञानं शाब्दस्य फलम् । मानं प्रमाणमेवमुक्तविधिना चतुर्विधम्। 59. શ્લોકવ્યાખ્યા–શબ્દથી ઉત્પન્ન થનાર શાબ્દ અર્થાત્ આગમ છે. ‘' શબ્દ ભિન્નકમવાળો છે, અર્થાત્ તેનો જેની સાથે પ્રયોગ થયો છે તેનાથી અન્ય સાથે તેનો અન્વય છે. તેથી “શાબ્દ પ્રમાણ તો આમોપદેશરૂપ છે એવો અર્થ થશે. જે એકાન્તપણે સત્યવાદી અને હિતકારી છે તે આપ્ત છે. આતનાં વચનને આમોપદેશ કહે છે. આ આતોપદેશરૂપ વચનથી ઉત્પન્ન જ્ઞાન શાબ્દપ્રમાણનું ફળ છે. આમ ઉપર જણાવ્યા પ્રમાણે પ્રમાણના ચાર ભેદો યા પ્રકારો છે. 60. तदेवं प्रथमं प्रमाणतत्त्वं व्याख्याय संप्रति द्वितीयं प्रमेयतत्त्वं व्याख्यातुमाह- "प्रमेयं त्वात्मदेहाद्यम्" । प्रमेयं तु प्रमाणफलस्य ग्राह्यं पुनरात्मदेहाद्यम्, आत्मा जीवः, देहो वपुः, तावाद्यौ यस्य तदात्मदेहाद्यम् । बुद्धीन्द्रियसुखादि च प्रमेयम् । बुद्धिर्ज्ञानं, इन्द्रियं चक्षुरादिमनःपर्यन्तं, सुखं Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ નિયાયિકમત सातं तान्यादिर्यस्य तद्बुद्धीन्द्रियसुखादि । चकार आत्मदेहाद्यपेक्षया समुच्चये । अत्र विशेषणद्वय आद्यशब्देनादिशब्देन च शेषाणामपि सप्तानां प्रमेयानां संग्रहो दष्टव्यः । तथा च नैयायिकसूत्रम्- आत्मशरीरेन्द्रियार्थबुद्धिमनःप्रवृत्तिदोषप्रेत्यभावफलदुःखापवर्गभेदेन द्वादशविधं तदिति प्रमेयम् ।" [ न्यायसू० १।१।९] तत्र शरीरादिदुःखपर्यन्तं हेयम्, अपवर्ग उपादेयः, आत्मा तु कथंचिद्धेयः कथंचिदुपादेयः सुखदुःखादिभोक्तृतया हेयः तदुन्मुक्ततयोपादेय इति । तत्रेच्छाद्वेषप्रयत्नसुखदुःखज्ञानादीनामाश्रय आत्मा । सचेतनत्वकर्तृत्वसर्वगतत्वादिधर्मैरात्मा प्रतीयते १ । तद्भोगायतनं शरीरम् २ । पञ्चेन्द्रियाणि घ्राणरसनचक्षुस्त्वक्श्रोत्राणि ३ । पञ्चार्था रूपरसगन्धस्पर्शशब्दाः । तत्र गन्धरसरूपस्पर्शाश्चत्वारः पृथिवीगुणाः, रूपरसस्पर्शास्त्रयोऽपां गुणाः । रूपस्पशी तेजसो गुणौ, एकः स्पर्शो वायोर्गुणः, शब्द आकाशस्य गुण इति ४ । बुद्धिरुपलब्धिर्ज्ञानमित्यर्थः, सा क्षणिका, भोगस्वभावत्वाच्च संसारकारणमिति हेया ५ । इन्द्रियार्थसंनिकर्षे सत्यपि युगपज्ज्ञानानुत्पादादान्तरसुखादिविषयोपलब्धेश्च बाह्यगन्धादिविषयोपलब्धिवत्करणसाध्यत्वादान्तरं करणं मनोऽनुमीयते, तत्सर्वविषयं तच्चाणु वेगवदाशुसंचारि नित्यं च ६ । वाग्मनःकायव्यापारः शुभाशुभफलः प्रवृत्तिः ७ । रागद्वेषमोहास्त्रयो दोषाः, ईर्ष्यादीनामेतेष्वेवान्तर्भावः, तत्कृतश्चैष संसारः ८ । देहेन्द्रियादिसंघातस्य प्राक्तनस्य त्यागेन संघातान्तरग्रहणं प्रेत्यभावः, एष एव संसार: ९ । प्रवृत्तिदोषजनितं सुखदुःखात्मकं मुख्यं फलं, तत्साधनं तु गौणम् १० । पीडासंतापस्वभावजं दुःखम्, फलग्रहणेनाक्षिप्तमपीदं सुखस्यापि दुःखाविनाभावित्वात् दुःखत्वभावनार्थमुपदिश्यते ॥११॥ आत्यन्तिको दुःखवियोगोऽपवर्गः, सर्वगुणवियुक्तस्यात्मनः स्वरूपेणावस्थानम् । सुखदुःखयोविवेकेन हानस्याशक्यत्वात् दुःखं जिहासुः सुखमपि जह्यात्, यस्माज्जन्मजरामरणप्रबन्धोच्छेदरूपः परमः पुरुषार्थोऽपवर्गः, स च तत्त्वज्ञानादवाप्यते १२ ॥२४॥ 60. આમ પ્રથમ પ્રમાણતત્ત્વનું વ્યાખ્યાન કરીને હવે આચાર્ય પ્રમેયતત્ત્વની व्याण्या ४२वानी २७tथा छ – 'प्रमेयं त्वात्मदेहाद्यम् (प्रमेय तो मात्मा हे वगेरे છે)'. પ્રમાણના ફળરૂપ જે જ્ઞાન છે તેના ગ્રાહ્યને અર્થાત્ વિષયને પ્રમેય કહે છે. તે પ્રમેય આત્મા, દેહ આદિ છે. આત્મા એટલે જીવ અને દેહ એટલે શરીર જેમની Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ તર્કરહસ્યદીપિકા આદિમાં છે તે, તથા બુદ્ધિ(જ્ઞાન), ચક્ષુથી મન સુધીની છ ઇન્દ્રિયો તથા સુખરૂપ અનુભવ, ઈત્યાદિ પ્રમેય છે. “ર (અને)' શબ્દ સમુચ્ચયાર્થક છે. અહીં શ્લોકમાં આઘ' અને “આદિ' આ બે પદોનો વિશેષણો તરીકે પ્રયોગ થયો છે. તે બેથી મન આદિ શેષ સાત પ્રમેયોનો સંગ્રહ થઈ જાય છે. ન્યાયસૂત્રમાં કહ્યું પણ છે કે “આત્મા, શરીર, ઇન્દ્રિય, અર્થ, બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, દોષ, પ્રેત્યભાવ (પરલોક), ફલ, દુઃખ તથા મોક્ષ આ બાર પ્રમેયો છે” ન્યિાયસૂત્ર, ૧.૧.૯.]. તે બાર પ્રમેયોમાં શરીરથી લઈને દુઃખ સુધીનાં દસ પ્રમેયો હેય છે અર્થાત્ ત્યાજય છે. અપવર્ગ અર્થાત મોક્ષ ઉપાદેય છે. (૧) આત્મા અમુક અવસ્થાવિશેષમાં હેય છે અને અમુક અવસ્થાવિશેષમાં ઉપાદેય પણ છે. જ્યારે આત્મા સુખ, દુઃખ આદિનો ભોક્તા હોય છે ત્યારે તે હય છે. અને જ્યારે આત્મા સુખ, દુઃખના ભોગથી રહિત બની નિરુપાધિ થઈ જાય છે ત્યારે તે ઉપાદેય છે. આત્મા ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, સુખ, દુઃખ તથા જ્ઞાનાદિ ગુણોનો આશ્રય બને છે. ચેતનત્વ, કર્તૃત્વ, સર્વગતત્વ આદિ ધર્મોથી આત્માની પ્રતીતિ થાય છે. (૨) આિત્મા સર્વગત છે, તેથી જે નિયત પ્રદેશોમાં આત્માને સુખ, દુઃખનો ઉપભોગ થાય છે તે નિયત પ્રદેશોનું અવચ્છેદક શરીર છે. અને] આત્માના ભોગનું આયતન શરીર છે. આત્મા શરીરરૂપી ઘરમાં જ સુખદુઃખ ભોગવે છે. (૩) ઘાણ (નાક), રસના(જીભ), ચક્ષુ, ત્વફ(સ્પર્શન) તથા શ્રોત્ર આ પાંચ ભોગના સાધનરૂપ ઇન્દ્રિયો છે. (૪) રૂપ, રસ, ગબ્ધ, સ્પર્શ તથા શબ્દ એ પાંચ અર્થો છે, તે પાંચ ઇન્દ્રિયોના વિષયો છે. ગબ્ધ, રૂપ, રસ અને સ્પર્શ એ ચાર પૃથ્વીના ગુણો છે. રૂપ, રસ અને સ્પર્શ એ ત્રણ જળના ગુણો છે. રૂપ અને સ્પર્શ એ બે અગ્નિના ગુણો છે. કેવળ સ્પર્શ ગુણ જ વાયુનો છે. શબ્દ એ આકાશનો ગુણ છે. (૫) બુદ્ધિ, ઉપલબ્ધિ અને જ્ઞાન આ ત્રણ શબ્દો એકાર્થક છે. બુદ્ધિ ક્ષણિક છે. તે ભોગરૂપ હોવાથી સંસારનું કારણ છે. તેથી તે હય છે. (૬) મન સર્વ પદાર્થોને વિષય કરે છે. તે અણુરૂપ છે. તે વેગવાળું હોઈ શીધ્ર સંચાર કરે છે. તે નિત્ય છે. રૂપ આદિ પોતપોતાના વિષયોની સાથે ચક્ષુ આદિ બધી ઇન્દ્રિયોનો એક સમયે સત્રિકર્ષ થવા છતાં પણ રૂપજ્ઞાન આદિ બધાં ઐક્રિયક જ્ઞાનોની ઉત્પત્તિ એક સમયે અર્થાત્ યુગપતુ થતી નથી, તેથી જ્ઞાત થાય છે કે જે ઇન્દ્રિયની સાથે અણુ મનનો સંયોગ હોય છે તે ઇન્દ્રિય દ્વારા જ્ઞાન ઉત્પન્ન થાય છે, અન્ય ઇન્દ્રિય દ્વારા થતું નથી. આમ ઐન્દ્રિયક જ્ઞાનોની યુગપત અનુત્પત્તિ ઉપરથી અણુરૂપ મનનો સભાવ સિદ્ધ થાય છે. તથા જેમ ગબ્ધ આદિ બાહ્ય પદાર્થોનું જ્ઞાન કરણરૂપ ઈન્દ્રિયો વિના થઈ શકતું નથી તેમ આન્તરિક સુખાદિ વિષયોનું જ્ઞાન પણ સાધકતમ કારણ અર્થાતુ કરણ વિના થઈ શકે નહિ અને તે આંતર કરણ છે મન. [ક્રિયાની ઉત્પત્તિ માટે કરણ જોઈએ જ. જ્ઞાન ક્રિયા છે. બાહ્ય વિષયોના Page #230 -------------------------------------------------------------------------- ________________ નૈયાયિકમત ૧૩૯ જ્ઞાનને કરણરૂપ ઇન્દ્રિયો ઉત્પન્ન કરે છે. તેવી જ રીતે આંતરિક સુખાદિ વિષયના જ્ઞાનને ઉત્પન્ન કરનાર કરણ હોવું જ જોઈએ. તે કરણ મન છે.] આમ મનનું અનુમાન કરવામાં આવે છે. (૭) શુભ અને અશુભ ફળને ઉત્પન્ન કરનારા મન, વચન અને કાયાના વ્યાપારને પ્રવૃત્તિ કહે છે. (૮) રાગ, દ્વેષ અને મોહ એ ત્રણ દોષો છે. ઈર્ષા આદિનો સમાવેશ આ ત્રણમાં જ થઈ જાય છે. આ દોષો જ સંસારનું અર્થાત્ જન્મમરણચક્રનું, ભવભ્રમણનું કારણ છે. (૯) આ જન્મમાં ધારણ કરેલા દેહ, ઈન્દ્રિય આદિના સંઘાતને ત્યજીને નવીન દેહાદિના સંઘાતને ધારણ કરવો એ પ્રેત્યભાવ છે. (પ્રેત્ય એટલે મરીને ભાવ એટલે ઉત્પત્તિ અથાત્ જન્મ). જન્મ-જન્માન્તરની આ પરંપરા જ સંસાર છે. (૧૦) પ્રવૃત્તિ અને દોષોથી ઉત્પન્ન થયેલાં સુખ અને દુઃખ મુખ્ય ફળો છે તથા સુખ-દુઃખનાં સાધનભૂત પદાર્થ ગૌણ ફળો છે. (૧૧) પીડા અને સત્તાપ એ સ્વભાવથી ઉત્પન્ન થનારું દુઃખ છે. જો કે “ફલ'ના કથન દ્વારા જ દુઃખનું કથન થઈ જ જાય છે તેમ છતાં સંસાર દુઃખરૂપ છે એ દર્શાવવા માટે તથા સાંસારિક સુખ દુઃખાવિનાભાવી હોવાથી દુઃખરૂપ જ છે એ સમજાવવા માટે દુઃખને અલગથી કહેવામાં આવ્યું છે. તાત્પર્ય એ કે સંસાર દુઃખરૂપ છે એવી ભાવના કરવાથી જ સંસારમાં હેયબુદ્ધિ થઈ શકે છે. (૧૨) દુઃખનો આયનિક નાશ જ મોક્ષ યા અપવર્ગ કહેવાય છે. અર્થાત દુઃખોનો આત્યન્તિક નાશ કહેતાં વર્તમાન દુ:ખોના અભાવની સાથે સાથે જ ભવિષ્યમાં દુઃખોની ઉત્પત્તિ ન થવી એ પણ વિવક્ષિત છે. મોક્ષની અવસ્થામાં આત્મા જ્ઞાન વગેરે પોતાના બધા વિશેષ ગુણોથી રહિત બનીને શુદ્ધ આત્મસ્વરૂપમાં જ અવસ્થાન પામે છે. આ સંસારમાં દુ:ખને સુખથી પૃથક કરી તેનો ત્યાગ કરવો શક્ય જ નથી એટલે દુઃખને છોડવાની ઇચ્છા કરનારે દુઃખમિશ્રિત સુખને પણ છોડવું જ પડે છે, જેમ વિષને છોડવાની ઇચ્છા ધરાવનારે વિષમિશ્રિત મિષ્ટાન્ન પણ છોડવું જ પડે છે તેમ, જન્મ, જરા અને મરણની અવિચ્છિન્ન પરંપરાનું નામ જ સંસાર છે, અને આ સંસારનો ઉચ્છેદ કરવો એ જ પરમપુરુષાર્થ છે, એ જ અપવર્ગ યા મોક્ષ છે. આ અપવર્ગની પ્રાપ્તિ તત્ત્વજ્ઞાનથી થાય છે. (૨૪) 61. સંશયપ્રયોગનયો: સ્વરૂપ પ્રદિकिमेतदिति संदिग्धः प्रत्ययः संशयो मतः । प्रवर्तते तदर्थित्वात्तत्तु साध्यं प्रयोजनम् ॥२५॥ 61. હવે આચાર્ય સંશય અને પ્રયોજનનું સ્વરૂપ વર્ણવે છે“આ શું છે?' એ જાતના સંદિગ્ધ જ્ઞાનને સંશય કહે છે. જેને પ્રાપ્ત કરવા માટે Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ તર્કરહસ્યદીપિકા મનુષ્ય પ્રવૃત્તિ કરે છે તે સાધ્ય અર્થને (વસ્તુને) પ્રયોજન કહેવામાં આવે છે. (૨૫) ' ' 62. વ્યાવ્યા—અયં વિશદ્રોઽસ્ત ક્ષેષે ‘સિદ્ધા યોઽમવુદ્ઘતિ', મસ્તિ પ્રશ્ને ‘વિ તે પ્રિયં’, અસ્તિ નિવારણે ‘વિં તે તેિન’, અસ્ત્યપત્નાપે ‘વ્ઝિ તેન્દ્ ધારવામિ', અહ્ત્વનુનને ‘વિંજ તેન્દ્ર પ્રિયં ોમિ', અસ્ત્યવજ્ઞાને 'સ્ત્યાमुल्लापयते', अस्ति वितर्के 'किमिदं दूरे दृश्यते, ' इह तु वितर्के दूरावलोकनेन पदार्थसामान्यमवबुध्यमानस्तद्विशेषं संदिहानो वितर्कयति, एतत् प्रत्यक्षमूर्ध्वस्थितं वस्तु किं तर्फे स्थाणुर्वा पुरुषो वेति । यः संदिग्धोऽनेककोटिपरामर्शी प्रत्ययो विमर्शः, स संशयो मतः संमत इति । ---- 62. શ્લોકની વ્યાખ્યા— ‘’િ શબ્દના અનેક અર્થો થાય છે, જે નીચે જણાવ્યા છે. (૧) અહીં ‘’િ શબ્દ અધિક્ષેપ અર્થાત્ તિરસ્કારના અર્થમાં પ્રયુક્ત છે – ‘તે શું મિત્ર કહેવાય જે દ્રોહ કરે ?’ (૨) અહીં તેનો પ્રયોગ પ્રશ્નના અર્થમાં થયો છે — ‘આપને શું પ્રિય છે ?’ (૩) અહીં તેનો પ્રયોગ નિવારણ અર્થાત્ રોકવાના અર્થમાં થયો છે ‘તમારા ૨ડવાથી શું લાભ છે ? અર્થાત્ ન રડો.’ (૪) અહીં તે અપલાપના અર્થમાં પ્રયુક્ત છે - ‘શું હું તારો દેણિયાત છું ?' (૫) અહીં તેનો પ્રયોગ અનુનયના અર્થમાં થયો છે — ‘હું આપની શું સેવા કરું ?’ (૬) અહીં તે અવશાના અર્થમાં પ્રયુક્ત છે ‘તને કોણ બોલાવે છે ?' (૭) તેનો પ્રયોગ વિતર્કના અર્થમાં પણ થાય છે, જેમ કે ‘આ દૂર શું દેખાય છે ?’ પ્રસ્તુત સંદર્ભમાં ‘’િ શબ્દનો અર્થ વિતર્ક છે. દૂરથી જોતાં પદાર્થસામાન્યનું જ ચાક્ષુષ જ્ઞાન થયા પછી વિશેષાંશનું પ્રત્યક્ષ ન થવાના કારણે સંદેહ કરતો તે વિતર્ક કરે છે કે ‘આ જે સામે ઊંચી દેખાતી વસ્તુ છે તે શું વૃક્ષનું ઠૂંઠું છે કે પુરુષ છે ?' તાત્પર્ય એ કે અનેક કોટિઓ વચ્ચે દોલાયમાન અસ્થિર પતિપત્તિરૂપ સંદિગ્ધ જ્ઞાનને સંશય કહે છે. ‘વિ’ અર્થાત્ વિરુદ્ધ કોટિઓ વચ્ચે દોલાયમાન ‘મર્શ’ અર્થાત્ જ્ઞાનને વિમર્શ અર્થાત્ સંશય કહે છે. 7 63. अथ प्रयोजनम्, यदर्थित्वाद्यस्य फलस्यार्थित्वमभिलाषुकत्वे यदर्थित्वं, तस्मात् प्रवर्तते तत्तदीयसाधनेषु यत्नं कुरुते तत्तु तत्पुनः साध्यं कर्तव्यतयेष्टं प्रयोजनं फलं यस्य वाञ्छया कृत्येषु प्रवर्तते तत्प्रयोजनमित्यर्थः । प्रयोजनमूलत्वाच्च प्रमाणोपन्यासप्रवृत्तेः प्रमेयान्तर्भूतमपि प्रयोजनं पृथगुपदिश्यते ॥२५॥ 63. હવે પ્રયોજનનું નિરૂપણ કરવામાં આવે છે. જે ફલને પ્રાપ્ત કરવાની ઇચ્છાથી તેની પ્રાપ્તિનાં સાધનોને એકઠાં કરવા માટે યત્ન કરવામાં આવે છે તે કર્તવ્યરૂપે ઇષ્ટ - Page #232 -------------------------------------------------------------------------- ________________ નૈયાયિકમત ૧૪૧ સાધ્ય વસ્તુ પ્રયોજન યા ફલ કહેવાય છે. જેની વાંછાથી કરણીય અર્થમાં પ્રવૃત્તિ કરવામાં આવે છે તેનું નામ પ્રયોજન છે. જો કે પ્રયોજનનો અન્તર્ભાવ પ્રમેયમાં થઈ જ જાય છે તેમ છતાં પ્રમાણના નિરૂપણરૂપ પ્રવૃત્તિ તથા કોઈ પણ અન્ય પ્રવૃત્તિ પ્રયોજનમૂલક હોય છે, એટલે પ્રમેયથી પૃથક્ પ્રયોજનને ગણાવી તેને નિરૂપવામાં આવ્યું છે. (૨૫) 64. अथ दृष्टान्तसिद्धान्तौ व्याचिख्यासुराहदृष्टान्तस्तु भवेदेष विवादविषयो न यः । सिद्धान्तस्तु चतुर्भेदः सर्वतन्त्रादिभेदतः ॥२६॥ 64. હવે દૃષ્ટાન્ત અને સિદ્ધાન્તની વ્યાખ્યા કરવાના ઇચ્છુક આચાર્ય કહે છે જેની બાબતમાં કોઈને વિવાદ ન હોય એવો બધાના સમ્યક્ જ્ઞાનનો વિષયભૂત અર્થ દૃષ્ટાન્ત છે. સર્વતન્ત્ર આદિ ભેદથી સિદ્ધાન્તના ચાર પ્રકાર છે. (૨૬) 65. વ્યાધ્યા તૂટ્ટોન્તો નિશ્ચયોન્ઝેતિ દૃષ્ટાન્ત:, વૃષ્ટાન્ત: પુનરેવોડ્યું भवेत् । एष क इत्याह- य उपन्यस्तः सन् विवादविषयो वादिप्रतिवादिनोमिथो विरुद्धो वादो विवादः, तस्य विषयो गोचरो न भवति, वादिप्रतिवादिनोभयोः संमत एवानुमानादौ दृष्टान्त उपन्यस्तव्य इत्यर्थः । पञ्चस्ववयवेषु वक्ष्यमाणोऽपि दृष्टान्तः साध्यसाधनधर्मयोः प्रतिबन्धग्रहणस्थानमिति पृथगिहोपदिश्यते । तावदेव ह्यन्वयव्यतिरेकयुक्तोऽर्थः स्खलति, यावन्न स्पष्टदृष्टन्तावष्टम्भः । उक्तं च- "तावदेव चलत्यर्थो मन्तुर्विषयमागतः । यावन्नोत्तम्भनेनैव दृष्टान्तेनावलम्ब्यते ॥१॥" 65. શ્લોકની વ્યાખ્યા દષ્ટ અર્થાત્ જોવામાં આવેલ છે અન્ત અર્થાત્ નિશ્ચય જ્યાં તેને દૃષ્ટાન્ત કહે છે. જેને કહેવામાં આવતાં વાદી કે પ્રતિવાદી કોઈને પણ વિવાદ અર્થાત્ વિરુદ્ધવાદ ન હોય, જે બન્નેને સમાનપણે સમ્મત હોય તે પ્રસિદ્ધ નિર્વિવાદ પદાર્થ દૃષ્ટાન્ત છે. અનુમાન આદિમાં આવા દૃષ્ટાન્તનું જ કથન કરવું જોઈએ. જો કે હવે પછી કહેવામાં આવનાર પાંચ અવયવોમાં દૃષ્ટાન્ત સમાવિષ્ટ છે તેમ છતાં દૃષ્ટાન્ત તો સાધ્ય અને સાધનના અવિનાભાવસંબંધને ગ્રહણ કરવાનું સ્થાન હોવાથી તેનો પૃથક્ નિર્દેશ કરવામાં આવ્યો છે. અન્વયવ્યાપ્તિ અને વ્યતિરેકવ્યાપ્તિમાં ત્યાં સુધી શંકા રહ્યા જ કરે છે જ્યાં સુધી સ્પષ્ટપણે પ્રસિદ્ધ દૃષ્ટાન્તને રજૂ કરવામાં ન આવે. કહ્યું પણ છે કે “વિચારકની બુદ્ધિમાં આવેલો વિષયભૂત પદાર્થ ત્યાં સુધી સંદિગ્ધ રહે છે જયાં Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ તર્કરહસ્યદીપિકા સુધી તેને દષ્ટાન્તરૂપી નિશ્ચાયક સ્તંભનું અવલંબન મળતું નથી.” 66. સિદ્ધાન્તનુ સિદ્ધાન્તઃ પુનર્જેલો મ યુક્ત રૂાદ- સર્વतन्त्रादिभेदतः सर्वतन्त्रादिभेदेन । प्रथमः सर्वतन्त्रसिद्धान्तः, आदिशब्दात्प्रतितन्त्रसिद्धान्तोऽधिकरणसिद्धान्तोऽभ्युपगमसिद्धान्तश्च वेदितव्यः । इह तन्त्रशब्देन शास्त्रं विज्ञेयम् । तत्र सर्वतन्त्राविरुद्धः स्वतन्त्रेऽधिकृतोऽर्थः सर्वतन्त्र सिद्धान्तः सर्वेषां शास्त्राणां संप्रतिपत्तिविषयः, यथा प्रमाणानि प्रमेयसाधनानि, घ्राणादीनीन्द्रियाणि, गन्धादयस्तदर्थाः, प्रमाणेन प्रमेयस्य परिच्छेद इत्यादि। 66. “આ આવો જ છે એવા દઢપણે નિશ્ચિત અર્થને સિદ્ધાન્ત કહે છે. સિદ્ધાન્ત સર્વતત્ર આદિ ભેદથી ચાર પ્રકારનો માનવામાં આવ્યો છે. તે ચાર પ્રકારો આ પ્રમાણે છે– (૧) સર્વતન્નસિદ્ધાન્ત, (૨) પ્રતિતત્રં સિદ્ધાન્ત, (૩) અધિકરણ સિદ્ધાન્ત અને (૪) અભ્યાગમ સિદ્ધાન્ત. તત્ર એટલે શાસ્ત્રી પોતાના શાસ્ત્રમાં માનવામાં આવેલા એવા અર્થો જે બધાં દર્શનોનાં શાસ્ત્રોમાં સર્વસાધારણપણે સ્વીકારવામાં આવ્યા હોય તે સર્વતન્ત સિદ્ધાન્તો છે, જેમ કે “પ્રમાણોથી પ્રમેયની સિદ્ધિ થાય છે', “પ્રાણ આદિ ઇન્દ્રિયો છે', “ગન્ધ આદિ ઇન્દ્રિયોના વિષયો છે', “પ્રમાણથી પ્રમેયનું જ્ઞાન થાયછે', વગેરે. 67. સમાનતન્નપ્રસિદ્ધિ પરંતન્નાસિદ્ધિ પ્રતિતન્નસિદ્ધિાન્તઃ યથા ભૌતિकानीन्द्रियाणि यौगानां काणादादीनां च, अभौतिकानि सांख्यानाम् । तथा सांख्यानां सर्वं सदेवोत्पद्यते न पुनरसत्, नैयायिकादीनां सर्वमसदेवोत्पद्यते सामग्रीवशात्, जैनानां तु सदसदुत्पद्यत इत्यादि। 67. જે અર્થ સમાનશાસ્ત્રોમાં સ્વીકૃત હોય પણ પરશાસ્ત્રોમાં અસિદ્ધ હોય અર્થાત્ અસ્વીકૃત હોય તેને પ્રતિતત્રં સિદ્ધાન્ત અર્થાત પોતપોતાના શાસ્ત્રમાં સ્વીકૃત અર્થ કહે છે, જેમ કે “ઇન્દ્રિયો પૃથ્વી આદિ ભૂતોથી ઉત્પન્ન છે અર્થાત્ ભૌતિક છે આ નિયાયિક અને વૈશેષિકના સમાનતત્રનો સિદ્ધાન્ત છે, “ઇન્દ્રિયો ભૌતિક નથી પરંતુ આહંકારિક છે' એ સાંખ્યોનો સિદ્ધાન્ત છે. સાંખ્યોનો સિદ્ધાન્ત છે કે કારણમાં કાર્યનો ઉત્પત્તિ પૂર્વે સદ્ભાવ હોય છે, તેથી કારણમાં ઉત્પત્તિ પૂર્વે સત્ એવા કાર્યની ઉત્પત્તિ થાય છે. આમ સાંખ્યોનો સિદ્ધાન્ત સત્કાર્યવાદ છે. નૈયાયિક આદિ કારણમાં કાર્યનો ઉત્પત્તિ પૂર્વે સદ્ભાવ માનતા નથી. તેમના મતે કારણમાં ઉત્પત્તિ પૂર્વે અસત્ એવા કાર્યની ઉત્પત્તિ કારણસામગ્રી પ્રાપ્ત થતાં થાય છે. જૈનોના મતે કારણમાં ઉત્પત્તિ પૂર્વે Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ નિયાયિકમત દ્રવ્યરૂપે સત્ પણ પર્યાયરૂપે અસત્ એવા સત-અસત્ ઉભયરૂપ કાર્યની ઉત્પત્તિ થાય છે. આવ તે તે શાસ્ત્રોના પોતપોતાના સિદ્ધાન્તો પ્રતિતત્ર સિદ્ધાન્તો છે. 68. यस्य सिद्धावन्यस्य प्रक्रियमाणस्य प्रतिज्ञार्थस्य प्रसङ्गेनाधिकस्य सिद्धिः, सोऽधिकरणसिद्धान्तः, यथा कार्यत्वादेः क्षित्यादौ बुद्धिमत्कारणसामान्यसिद्धावन्यस्य तत्कारणसमर्थस्य नित्यज्ञानेच्छाप्रयत्नाधारस्य तत्कारणस्य सिद्धिरिति । 68. જે એક સિદ્ધાન્તની સિદ્ધિ થતાં તત્સંબંધી અન્ય અર્થોની સિદ્ધિ થઈ જ જાયકેમ કે જો તે અન્ય અર્થો ન સ્વીકારો તો પેલા એક સિદ્ધાન્તને ક્ષતિ પહોંચે– તે અધિકરણ સિદ્ધાન્ત છે. અધિકરણ સિદ્ધાન્ત એટલે અન્ય સિદ્ધાન્તોની સિદ્ધિના આધારરૂપ સિદ્ધાન્ત. તેનું ઉદાહરણ આ છે – કાર્યત્વ હેતુ દ્વારા પૃથ્વી આદિ સામાન્યપણે ઈશ્વરકર્તક સિદ્ધ થતાં તે ઈશ્વરમાં નિત્યજ્ઞાન, નિત્ય ઇચ્છા તથા નિત્ય પ્રયત્નની સિદ્ધિ થવી એ અધિકરણ સિદ્ધાન્ત છે. ઈશ્વરમાં નિત્યજ્ઞાન આદિ માન્યા વિના પૃથ્વી આદિ કાર્યોને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય જ સિદ્ધ થઈ શકે નહિ. ઈશ્વરને પૃથ્વી આદિનો કર્તા માનો એટલે ઈશ્વરમાં નિત્ય જ્ઞાન છે, નિત્ય ઇચ્છા છે, નિત્ય પ્રયત્ન છે એ બધું સિદ્ધાન્ત તરીકે સ્વીકારવું જ પડે. તાત્પર્ય એ કે જે મૂલ સિદ્ધાન્ત સિદ્ધ થતાં તેના અવિનાભાવી અન્ય નાના-મોટા અનેક સિદ્ધાન્તો ફલિત થઈ જાય છેઆપોઆપ જ સિદ્ધ ઘોષિત થઈ જાય છે – તેને અધિકરણ સિદ્ધાન્ત કહે છે. 69. પ્રૌઢવામિક સ્વવૃદ્ધતિશરિરથાપવષય વિસ્વપરીक्षितमभ्युपगम्य विशेषः परीक्ष्यते, सोऽभ्युपगमसिद्धान्तः, यथास्तु द्रव्यं शब्दः, स तु किं नित्योऽनित्यो वेति शब्दस्य द्रव्यत्वमनिष्टमभ्युपगम्य नित्यानित्यत्वविशेषः परीक्ष्यते । एवं चतुर्विधः सिद्धान्तः ॥२६॥ 69. પ્રૌઢવાદી પોતાની બુદ્ધિનો અતિશય અર્થાત ચમત્કાર દેખાડવાની ઇચ્છાથી જે કોઈ અર્થને પરીક્ષા કર્યા વિના જ “તુષ્ય, દુર્જન' ન્યાયથી સ્વીકારીને પછી વિશેષાંશની પરીક્ષા કરે છે તેને અભ્યપગમ સિદ્ધાન્ત કહે છે. ઉદાહરણ– “ભલે શબ્દ દ્રવ્ય જ છે એ સ્વીકારી લીધું, પરંતુ તે નિત્ય છે કે અનિત્ય ?' આ રીતે શબ્દમાં દ્રવ્યત્વને, જે ઇષ્ટ નથી તેને, પરીક્ષા કર્યા વિના જ સ્વીકારીને પછી તે શબ્દના નિત્યત્વ અને અનિત્યત્વરૂપ વિશેષાંશોની પરીક્ષા કરવામાં લાગી જાય છે. આ રીતે સિદ્ધાન્તના ચાર પ્રકાર છે. (૨૬). 70. વયેવાવિતત્ત્વત્રયસ્વરૂપં પ્રરૂપતા Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ તર્કરહસ્યદીપિકા प्रतिज्ञाहेतुदृष्टान्तोपनया निगमस्तथा । अवयवाः पञ्च तर्कः संदेहोपरमे भवेत् ॥२७॥ यथा काकादिसंपातात्स्थाणुना भाव्यमत्र हि । ऊर्ध्वं संदेहतर्काभ्यां प्रत्ययो निर्णयो मतः ॥२८॥ युग्मम् ॥ 70. હવે આચાર્ય અવયવ, તર્ક તથા નિર્ણય એ ત્રણના સ્વરૂપનું નિરૂપણ કરે છે– પ્રતિજ્ઞા, હેતુ, દષ્ટાન્ત, ઉપનય અને નિગમન એ પાંચ અવયવો છે. સંદેહનો નાશ થતાં તર્ક થાય છે, જેમ કે કાગડા આદિને તેની ઉપર ઊતરી આવીને બેસતા જોઈને “આ વૃક્ષનું ઠૂંઠું હોવું જોઈએ એવું ભવિતવ્યતાનું અર્થાતુ સંભાવનાનું થતું જ્ઞાન તર્ક છે. સંદેહ અને તર્ક પછી જે નિશ્ચય થાય છે તેને નિર્ણય કહે છે. (૨૭-૨૮) યુગ્મ. 71. વ્યારા- અવયવ પરું, તો પ દ પ્રતિજ્ઞા હેતુષ્ટાન ૩૫નો निगमशब्देन निगमनं चेति । तत्र प्रतिजा पक्षः धर्मधर्मिवचनं, कृशानुमानयं सानुमानित्यादि । हेतुः साधनं लिङ्गवचनं, धूमवत्त्वादित्यादि । दृष्टान्त उदाहरणाभिधानं, तद्विविधं, अन्वयमुखन व्यतिरेकमुखेन च । अन्वयमुखेन यथा, यो यो धूमवान्, स स कृशानुमान्, यथा महानसमित्यादि । व्यतिरेकमुखेन यथा, यो यः कृशानुमान भवति, स स धूमवान्न भवति, यथा जलमित्यादि । उपनयो हेतोरुपसंहारकं वचनम्, धूमवांश्चायमित्यादि । निगमनं हेतूपदेशेन साध्यधर्मोपसंहरणम्, धूमवत्त्वात्कृशानुमानित्यादि। _71. શ્લોકવ્યાખ્યા– અવયવો પાંચ છે. કયા પાંચ? આચાર્ય ઉત્તર આપે છે – પ્રતિજ્ઞા, હેતુ, દષ્ટાન્ત, ઉપનય અને નિગમ અર્થાત્ નિગમન. તે પાંચમાં જે પ્રતિજ્ઞા છે તે પક્ષ પણ કહેવાય છે. ધર્મ અને ધર્મીના સમુદાયનું કથન પ્રતિજ્ઞા કહેવાય છે, જેમ કે આ પર્વત અગ્નિવાળો છે.” હેતુ એટલે સાધન. લિંગના કથનનું નામ હેતુ છે, જેમ કે ધૂમવાળો હોવાથી' ઇત્યાદિ. ઉદાહરણરૂપ કથનને દૃષ્ટાન્ત કહે છે. ઉદાહરણનું કથન અન્વયરૂપે તથા વ્યતિરેકરૂપે એમ બે રીતે કરાય છે. “જે જે ધૂમવાળો છે તે અગ્નિવાળો છે, જેમ કે રસોડું આ કથન અન્વયમુખથી છે. “જે અગ્નિવાળો નથી તે ધૂમવાળો પણ નથી, જેમ કે જલ' આ કથન વ્યતિરેકમુખથી છે અર્થાત વ્યતિરેકાત્મક છે. હેતુનો ઉપસંહાર કરનારા વચનને ઉપનય કહે છે, જેમ કે “આ પણ ધૂમવાળો છે' એવું કથન. હેતુના કથન સાથે સાધ્ય ધર્મના ઉપસંહારને – પુનરુક્તિને નિગમન કહે છે, જેમ કે કેમ કે આ પણ ધૂમવાળો છે એટલે અગ્નિવાળો છે.” Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ નિયાયિકમત 72. ૩મથ તતત્ત્વમ્ ‘ત કન્ટ્રોવર ભવેત' સવિસ્તસ્વરૂપनवबोधे किमयं स्थाणुर्वा पुरुषो वेति संदेहः संशयस्तस्योपरमे व्यपगमे तर्कोऽन्वयधर्मान्वेषणरूपो भवेत् । कथमित्याह- 'यथा काकादीत्यादि' यथेत्युपदर्शने काकादिसंपातात् वायसप्रभृतिपक्षिसंपतनादुपलक्षणत्वानिश्चलत्ववल्ल्यारोहणादिस्थाणुधर्मेभ्यश्चात्रारण्यप्रदेशे स्थाणुना कीलकेन भाव्यं भवितव्यम् । हिशब्दोऽत्र निश्चयोत्प्रेक्षणार्थो द्रष्टव्यः । संप्रति हि वनेऽत्र मानवस्यासंभवात्स्थाणुधर्माणामेव दर्शनाच्च स्थाणुरेवात्र घटत इति । तदुक्तम्-"आरण्यमेतत्सवितास्तमागतो, न चाधुना संभवतीह मानवः । ध्रुवं तदेतेन खगादिभाजा, भाव्यं स्मरारातिसमाननाम्ना ॥१॥" इत्येष तर्कः । 72. હવે તર્કસ્વરૂપનું નિરૂપણ કરીએ છીએ. વસ્તુના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન ન થવાના કારણે “આ વૃક્ષનું પૂંઠું છે કે પુરુષ?' એવો સંદેહ થાય છે. જયારે આ સંદેહ ઘણો બધો શાન્ત થઈ જાય છે યા દૂર થઈ જાય છે ત્યારે પૂંઠામાં રહેનારા અન્વયરૂપ ધર્મોની શોધ કરનારો તર્ક ઉદય પામે છે. કેવી રીતે ઉદય પામે છે એ આચાર્ય જણાવે છે– તેના ઉપર કાગડા વગેરેને બેસતા જોઈને અર્થાત કાગડાઓ, ચકલીઓ વગેરે પક્ષીઓનું તેના ઉપર બેસવું, તેની આસપાસ તેમનું ઊડવું, તેનું હલનચલન કર્યા વિના તદન સ્થિર રહેવું, તેના ઉપર લતાઓનું વીંટળાવું વગેરે પૂંઠાગત ધર્મોને જોઈને “આ જંગલમાં આવું ઠૂંઠું જ હોઈ શકે છે, આ ટૂંઠું જ હોવું જોઈએ એવું ભવિતવ્યારૂપ અર્થાત સંભાવનારૂપ જ્ઞાન અર્થાત તર્ક ઉત્પન્ન થાય છે. “હિં' શબ્દ નિશ્ચય તરફના ઝુકાવનો અર્થ દર્શાવે છે– ‘તે અવશ્ય જ વૃક્ષનું પૂંઠું હોવું જોઈએ”. અત્યારે આ નિર્જન વનમાં મનુષ્યના હોવાની તો સંભાવના જ નથી તથા પૂંઠાના ધર્મો જ એનામાં મળે છે, તેથી એ ટૂંઠું જ હોઈ શકે, અહીં હૂંઠાના હોવાની સંભાવના જ અધિક છે. કહ્યું પણ છે કે– “આ ભયંકર જંગલ છે, સૂર્ય પણ અત્યારે અસ્તાચળે પહોંચી ગયો છે, અંધારું થવા લાગ્યું છે, તેથી અહીં અત્યારે મનુષ્ય હોવાની સંભાવના તો છે જ નહિ. વળી, એની ઉપર પક્ષીઓ આવી નિઃશંક ભાવે બેસીને કલરવ કરે છે, તેથી એ અવશ્ય જ વૃક્ષનું પૂંઠું હોવું જોઈએ. એ અવશ્ય જ કામદેવશત્રુ અને કામદેવને બાળી ભસ્મ કરનાર શંકરનું પર્યાયવાચક નામ ધરાવનાર સ્થાણુ વૃક્ષનું પૂંઠું) જ હોવુ જોઈએ.” સ્થાણુ એ શંકરનું પર્યાયવાચી છે. આ તર્ક છે. 73. અથ નિયતત્ત્વમદિ– “áમિતિ' પૂર્વોત્તેસ્વરૂપાખ્યાં संदेहतर्काभ्यामूर्ध्वमनन्तरं यः प्रत्ययः स्थाणुरेवायं पुरुष एव वेति प्रतीतिः स निर्णयो निश्चयो मतोऽभीष्टः । यत्तदावर्थसंबन्धादनुक्तावपि क्वचन गम्येते, Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ તર્કરહસ્યદીપિકા तेनात्र तौ व्याख्यातौ । एवमन्यत्रापि मन्तव्यम् ॥२७-२८॥ 73. હવે નિર્ણયના સ્વરૂપનું નિરૂપણ આચાર્ય કરે છે– ઊર્ધ્વમ્ ઇત્યાદિ. પૂર્વોક્ત સંદેહ તથા તર્ક પછી “આ વૃક્ષનું પૂંઠું જ છે' અથવા “આ પુરુષ જ છે' એવો જે એકકોટિક નિશ્ચય થાય છે તે અવધારણાત્મક જ્ઞાનને નિર્ણય કહે છે. ક્યાંક ક્યાંક થતું (જે) અને તત્ (તે) સર્વનામોનું કથન કરવામાં ન આવતું હોય છતાં અર્થસંબંધથી અર્થાત્ સંદર્ભથી (પ્રકરણથી) તેમનો અન્વય થઈ જાય છે. તેવા અહીં યત અને તનો અનુગમ કરીને વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. આ જ રીતે અન્યત્ર પણ સમજી લેવું. (૨૭-૨૮). 74. અથ વીતત્ત્વમદિआचार्यशिष्ययोः पक्षप्रतिपक्षपरिग्रहात् । या कथाभ्यासहेतुः स्यादसौ वाद उदाहृतः ॥२९॥ 74. હવે આચાર્ય વાદના સ્વરૂપને જણાવે છે– શાસ્ત્રાર્થનો અભ્યાસ કરવા માટે અથવા તત્ત્વનો અભ્યાસ કરવા માટે ગુરુ અને શિષ્ય પક્ષ અને પ્રતિપક્ષ લઈને જે કથા અર્થાત્ ચર્ચા કરે છે તેને વાદ કહે છે. (૨૯) 75. વ્યારથ-વાતિપ્રતિવાહિનો પક્ષપ્રતિપક્ષપરિદ વથા, સા द्विविधा, वीतरागकथा विजिगीषुकथा च । यत्र वीतरागेण गुरुणा सह शिष्यस्तत्त्वनिर्णयार्थं साधनोपालम्भौ करोति, साधनं स्वपक्षे, उपालम्भश्च परपक्षेऽनुमानस्य दूषणं, सा वीतरागकथा वादसंज्ञयैवोच्यते । वादं प्रतिपक्षस्थापनाहीनमपि कुर्यात् । प्रश्नद्वारेणैव।। 75. શ્લોકની વ્યાખ્યા – જે ચર્ચામાં વાદી અને પ્રતિવાદી પક્ષ અને પ્રતિપક્ષનું ગ્રહણ કરે તે ચર્ચા કથા કહેવાય છે. કથાના બે પ્રકાર છે– (૧) વીતરાગકથા અને (૨) વિજિગીષુકથા. જ્યારે વીતરાગ અર્થાત જય-પરાજયની ઇચ્છાથી રહિત ગુરુની સાથે તત્ત્વનિર્ણય માટે શિષ્ય પોતાના પક્ષની સિદ્ધિ અને પરપક્ષનું ખંડન કરે છે અર્થાત પરપક્ષસાધક અનુમાનમાં દોષ દર્શાવે છે ત્યારે તે વચનવ્યાપાર વીતરાગકથા કહેવાય છે. આ વીતરાગકથાનું જ નામ વાદ છે. આ વાદમાં પ્રતિપક્ષની સ્થાપનાની કોઈ આવશ્યકતા નથી; એક જ પક્ષમાં પ્રશ્નો દ્વારા જ શંકા-સમાધાન કરીને, તત્ત્વનિર્ણય કરી શકાય છે. 76. यत्र विजिगीषुजिगीषुणा सह लाभपूजाख्यातिकामो जयपराजयार्थं Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ નૈયાયિકમત प्रवर्त्तते, वीतरागो वा परानुग्रहार्थं ज्ञानाङ्करसंरक्षणार्थं च प्रवर्तते, सा चतुरङ्गा वादिप्रतिवादिसभापतिप्राश्निकाङ्गा विजिगीषुकथा जल्पवितण्डासंज्ञोक्ता । तथा चोक्तम्- "तत्त्वाध्यवसायसंरक्षणार्थं जल्पवितण्डे, बीजप्ररोहસંરક્ષUાર્થ પટાવરવત્ ” [ચાયફૂ૦ કારાષ૦] તિ "यथोक्तलक्षणोपपन्नश्छलजातिनिग्रहस्थानसाधनोपालम्भो जल्पः । स प्रतिपक्षस्थापनाहीनो वितण्डा ।" [ न्यायसू० १।२।२-३] इति । वादजल्पवितण्डानां व्यक्तिः। 76. જ્યાં એક જિગીષ અર્થાત જયની ઇચ્છા રાખનારો બીજા વિજિગીષ અર્થાત્ વિશેષપણે સવાઈ જીતવાની ઇચ્છા રાખનારા સાથે કોઈ શરત લગાવીને અર્થપ્રાપ્તિ માટે કે કીર્તિની ઇચ્છાથી જય-પરાજયાર્થે શાસ્ત્રાર્થ કરે છે, ત્યાં તે વિજિગીષુકથા છે. એક વીતરાગ વ્યક્તિ પણ કોઈ વૈડિકની સાથે તત્ત્વજ્ઞાનરૂપી અંકુરના સંરક્ષણ માટે તથા પરોપકારાર્થે વિજિગીષુકથામાં પ્રવૃત્ત થાય છે. આ વિજિગીષકથામાં વાદી, પ્રતિવાદી, સભાપતિ અને પ્રાશ્નિક એ ચાર અંગો હોય છે. તેથી તે ચતુરંગા કથા કહેવાય છે. આ વિજિગીષુકથાને જલ્પ અને વિતંડા પણ કહે છે. અને કહ્યું પણ છે કે – “જેમ નાનાં અંકુરોની રક્ષા માટે કાંટાની વાડ કરવામાં આવે છે તેમ તત્ત્વજ્ઞાનની સમ્યફ રીતે રક્ષા કરવા માટે જલ્પ અને વિતંડા નામની કથાઓ કરવામાં આવે છે” ન્યિાયસૂત્ર, ૪. ૨.૫૦]. “યથોક્તલક્ષણોપપશ [અર્થાતુ વાદના લક્ષણમાં જણાવવામાં આવેલ પ્રમાણ અને તર્કથી જ્યાં સાધન અને દૂષણ થાય છે, સિદ્ધાન્તથી જે અવિરુદ્ધ છે, પંચાવયવથી જે યુક્ત છે, તથા પક્ષ અને પ્રતિપક્ષનું જેમાં ગ્રહણ કરવામાં આવે છે... આ બધાં લક્ષણોથી અર્થાત વિશેષણોથી જે સહિત હોય, તથા જેમાં છલ, જાતિ અને નિગ્રહસ્થાન જેવા અસદુપાયોથી પણ સ્વપક્ષસાધન તથા પરપક્ષદૂષણ કરવામાં આવતું હોય તેને જલ્પ કહે છે. જે જલ્પમાં પ્રતિપક્ષ (અર્થાત્ પ્રતિવાદીના પક્ષની અપેક્ષાએ વાદીનો પક્ષ એ પ્રતિપક્ષ) અર્થાત્ પોતાના પક્ષની સ્થાપના ન કરવી પણ કેવળ પ્રતિવાદીનું ખંડન જ કર્યા કરવું તે જલ્પને વિતંડા કહે છે.”ન્યિાયસૂત્ર ૧.૨.૨-૩]. આ છે વાદ, જલ્પ, વિતંડાની ટૂંકી સમજૂતી. 77. अथ प्रकृतं प्रस्तुम: आचार्योऽध्यापको गुरु :, शिष्योऽध्येता विनेयः, तयोराचार्यशिप्ययोः ‘पक्षप्रतिपक्षपरिग्रहात्' पक्षः पूर्वपक्षः प्रतिज्ञादिसंग्रहः, प्रतिपक्ष उत्तरपक्षः पूर्वपक्षप्रतिपन्थी पक्ष इत्यर्थः, तयोः परिग्रहात्स्वीकारात् अभ्यासस्य हेतुरभ्यासकारणम् या कथा प्रामाणिकी वार्ता असौ कथा वाद उदाहृतः कीर्तितः । आचार्यः पूर्वपक्षं स्वीकृत्याचष्टे Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ તર્કરહસ્યદીપિકા शिष्यश्चोत्तरपक्षमुररीकृत्य पूर्वपक्षं खण्डयति । एवं पक्षप्रतिपक्षसंग्रहेण निग्राहकसभापतिजयपराजयच्छलजात्याद्यनपेक्षतयाभ्यासार्थं यत्र गुरुशिष्यौ गोष्ठीं कुरुतः, स वादो विज्ञेय ॥२९॥ 77. હવે પ્રસ્તુતના છૂટી ગયેલા તંતુને પાછો પકડીને પ્રકૃત શ્લોકનું વ્યાખ્યાન ફરી ચાલુ કરીએ છીએ. આચાર્ય એટલે અધ્યાપક ગુર. શિષ્ય એટલે અધ્યયન કરનાર વિનીત વિદ્યાર્થી. આ બન્ને જ્યારે પક્ષને અર્થાત પૂર્વપક્ષને – જેમાં પોતાના સિદ્ધાન્તને સ્થાપવાની પ્રતિજ્ઞા હોય છે તેને–અને પ્રતિપક્ષને અર્થાત પૂર્વપક્ષના વિરોધી એટલે કે પૂર્વપક્ષનું ખંડન કરનાર ઉત્તરપક્ષને સ્વીકારીને અભ્યાસ કરવા માટે જે કથા – પ્રામાણિક ચર્ચા કરે છે તે કથાને વાદ કહે છે. આચાર્ય કોઈ પૂર્વપક્ષને લઈને તેની સ્થાપના કરે છે, શિષ્ય ઉત્તરપક્ષ લઈને [પોતાની તર્કશક્તિ વધારવા માટે પોતાની સમજ પ્રમાણે) તેનું ખંડન કરે છે. આમ ગુરુ અને શિષ્ય પક્ષ અને પ્રતિપક્ષ લઈને અભ્યાસ કરવા માટે જે ગોષ્ઠી અર્થાત તત્ત્વચર્ચા કરે છે તે વાદ છે. આ તત્ત્વચર્ચામાં જય-પરાજયની ગુરુ-શિષ્ય બેમાંથી કોઈને અપેક્ષા નથી હોતી, તેથી જય-પરાજયનો નિર્ણય કરનાર કોઈ સભાપતિ પણ હોતા નથી તેમજ યેનકેન પ્રકારેણ જય-પરાજય મેળવવાના ઉપાયભૂત છલ જાતિ વગેરેના અસત્યયોગો કરવાની પણ બેમાંથી કોઈને અપેક્ષા હોતી નથી. આ વાદ તો ગુરુશિષ્યની અભ્યાસ માટે કરવામાં આવતી તત્ત્વજ્ઞાનગોષ્ઠી છે. આને વાદ જાણવો. (૨૯) 78. મથ ગાવિત વિવૃતિविजिगीषुकथा या तु छलजात्यादिदूषणा । स जल्पः सा वितण्डा तु या प्रतिपक्षवर्जिता ॥३०॥ 78. હવે આચાર્ય જલ્પ અને વિતંડાનું વ્યાખ્યાન કરે છે– જે વિજિગીષકથામાં પરપક્ષમાં છલ જાતિ વગેરે દ્વારા દોષ દેવામાં આવે છે તે વિજિગીષુકથા જલ્પ છે. જે જલ્પમાં વાદી પોતાનો પક્ષ સ્થાપતો જ નથી પણ પરપક્ષમાં દોષ જ દેખાડ્યા કરે છે તે જલ્પ જ વિતંડા કહેવાય છે.(૩૦) 79. વ્યા– તુ યા પુનર્વિનિપુથા વિઝથાપનાષિમ્યાં વારિप्रतिवादिभ्यां प्रारब्धा प्रमाणगोष्ठी, कथंभूता, छलानि जातयश्च वक्ष्यमाणलक्षणानि, आदिशब्दान्निग्रहस्थानादिपरिग्रहः, एतैः कृत्वा दूषणं परोपन्यस्तपक्षादेर्दोषोत्पादनं यस्यां सा छलजात्यादिदूषणा, स विजिगीषुकथारूपो Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧ ૪૯ નૈયાયિકમત ~: ‘હિત' રૂતિ પૂર્વક્નોલ્લંઘનયમ્ 79. શ્લોકવ્યાખ્યા- જે કથા વિજયના અભિલાષી વાદી તથા પ્રતિવાદી દ્વાર શરૂ કરાય છે તથા જેમાં છલ જાતિ નિગ્રહસ્થાન – જેમનાં લક્ષણ આગળ કહેવામાં આવશે તે – જેવા અસદુપાયોથી પ્રતિપક્ષમાં દોષોનું ઉલ્કાવન કરવામાં આવે છે તે પ્રમાણગોષ્ઠી જલ્પ કહેવાય છે. આ શ્લોકમાં “ઉદાહત' ક્રિયાનું અનુવર્તન પૂર્વ શ્લોકમાંથી કરી લેવું જોઈએ. 80. ननु छलजात्यादिभिः परपक्षादेर्दूषणोत्पादनं सतां कर्तुं न युक्तमिति चेत्, न । सन्मार्गप्रतिपत्तिनिमित्तं तस्याभ्यनुज्ञातत्वात् । अनुज्ञातं हि स्वपक्षस्थापनेन सन्मार्गप्रतिपत्तिनिमित्ततया छलजात्याधुपन्यासैरपि परप्रयोगस्य दूषणोत्पादनम् । तथा चोक्तम् "दुःशिक्षितकुतांशलेशवाचालिताननाः । शक्याः किमन्यथा जेतुं वितण्डाटोपमण्डिताः ॥१॥ गतानुगतिको लोकः कुमार्गं तत्प्रतारितः ।। મદ્વિતિ છત્નાવનિ પ્રદ વાર્તા મુનિ રા" [ચાયમ પ્રમ૦ પૃ૦ ૨૨] इति । संकटे प्रस्तावे च सति छलादिभिरपि स्वपक्षस्थापनमनुमतम् । परविजये हि धर्मध्वंसादिदोषसंभवः, तस्माद्वरं छलादिभिरपि जयः। 80. શંકા- સભ્ય સત્પરુષો છલ, જાતિ તથા નિગ્રહસ્થાન જેવા અસદુપાયોથી પરપક્ષમાં દૂષણોનું ઉલ્કાવન કરે એ યોગ્ય લાગતું નથી. સમાધાન– [આપની વાત સાચી છે, પરંતુ સન્માર્ગની પ્રતિપત્તિ યા રક્ષા માટે છલ આદિનો પણ અપવાદરૂપે આશ્રય લેવો જ પડે છે,] તેનો આશ્રય લીધા વિના ન ચાલે. સ્વપક્ષની સ્થાપના દ્વારા સન્માર્ગની પ્રતિપત્તિ માટે છલ, જાતિ આદિ અસદુપાયોનો પ્રયોગ કરીને પણ પરપક્ષનું ખંડન કરવાની શાસ્ત્રકારોએ અનુજ્ઞા આપી છે. કહ્યું પણ છે કે “દુષ્ટ આશયથી શીખેલા નાના મોટા કુતર્કોના બળે જેઓ મુખથી વાચાળતાનું પ્રદર્શન કરે છે, અથવા દુઃશિક્ષિત હોવાના કારણે જેઓ થોડાક કુતર્કો વડે મુખથી વાચાળતાનું પ્રદર્શન કરે છે તથા જેઓ વિતંડા દ્વારા અર્થાત્ નિરર્થક વાજાળ દ્વારા મોટો આડંબર કરી ધૂર્તતાપૂર્વક પરપક્ષનું ખંડન કરવામાં કુશળ છે તેવાઓને શું અન્યથા (અર્થાત્ છલ, જાતિ આદિના પ્રયોગ વિના) જીતી શકાય? [કદાપિ જીતી ન Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ તર્કરહસ્યદીપિકા શકાય. જો આવા વાચાળ કુવાદીઓથી સન્માર્ગની રક્ષા ન કરવામાં આવે તો લોકોમાં ધર્મની હાંસી થાય. એટલે કુવાદીઓને જીતવા “શઠં પ્રતિ શાક્યમ્'ની નીતિ અપનાવી છલ આદિનો પ્રયોગ કરી તેમને જીતીને સન્માર્ગનું રક્ષણ કરવું જોઈએ.] જનતા તો ગતાનુગતિક હોય છે, તેિનામાં વિવેક ઓછો હોય છે, તે તો જે પ્રવાહ આનંબરપૂર્વક જોરશોરથી ચાલતો હોય તેને અનુસરે છે.] તેથી મૂઢ જનતા વૈતંડિક કુતાર્કિકોથી છેતરાઈને કુમાર્ગે ન વળી જાય એ ખાતર દયાળુ મુનિ અક્ષપાદે છલ આદિ ઉપાયોનો પણ ઉપદેશ આપ્યો છે. ન્યિાયમંજરી, પ્રમાણભાગ પૃ.૧૧]. આ રીતે સંકટના સમયે તથા પ્રતિવાદી દ્વારા શાસ્ત્રાર્થનો પ્રસ્તાવ મૂકાય ત્યારે છલ આદિ અસદુપાયો દ્વારા પણ પરપક્ષનું ખંડન કરી સ્વપક્ષની સ્થાપના કરવાની અનુમતિ છે. જો પ્રતિવાદી પોતાની વાચાળતાના કારણે જીતી જાય તો ધર્મનો નાશ અને સન્માર્ગનો અપવાદ કે નિન્દા વગેરે અવયંભાવી છે. તેથી એ ઉચિત છે કે છલ આદિ અસદુપાયોથી પણ પ્રતિવાદીને જીતીને ધર્મને અપવાદથી બચાવવો અને સન્માર્ગની સુરક્ષા કરવી. 81. 'सा वितण्डा त्वित्यादि' तुशब्दोऽवधारणार्थो भित्रक्रमश्च । सा तु सैव विजिगीषुकथैव प्रतिपक्षविवर्जिता वादिप्रयुक्तपक्षप्रतिपन्थी प्रतिवाद्युपन्यासः प्रतिपक्षस्तेन विवर्जिता रहिता प्रतिपक्षसाधनहीनेत्यर्थः वितण्डोदाहृता । वैतण्डिको हि स्वाभ्युपगतपक्षमस्थापयन् यत्किचिद्वादेन परोक्तमेव दूषयतीत्यर्थः ॥३०॥ 81. શ્લોકમાં આવેલો “તુ' શબ્દ નિશ્ચયાર્થક છે તથા ભિન્ન ક્રમવાળો છે. તેથી પ્રતિપક્ષથી રહિત તે જલ્પ જ વિતંડા કહેવાય છે. વાદીએ પ્રયોજેલ પક્ષનો વિરોધી પક્ષ, જે પ્રતિવાદી દ્વારા રજુઆત પામે છે તે, પ્રતિપક્ષ છે. વિતંડામાં પ્રતિવાદી પ્રતિપક્ષની અર્થાતુ પોતાના પક્ષની સ્થાપના કરતો નથી. આ વિતંડાનો અર્થ છે, વિતંડાની સમજૂતી છે. તે તો વૈતંડિક બનીને પોતાના પક્ષની સ્થાપના કરતો જ નથી પણ કોઈપણ રીતે પરપક્ષમાં દોષ જ દીધા કરે છે અને તેનું કેવળ ખંડન જ કર્યા કરે છે.(૩૦) 82. अथ हेत्वाभासादितत्त्वत्रयस्वरूपं प्रकटयति"हेत्वाभासा असिद्धाद्याश्छलं कूपो नवोदकः । जातयो दूषणाभासा: पक्षादिर्दूष्यते न यैः ॥३१॥ 82. હવે આચાર્ય હેત્વાભાસ, છલ અને જાતિ આ ત્રણ પદાર્થોનું સ્વરૂપે પ્રગટ • કરે છે– Page #242 -------------------------------------------------------------------------- ________________ નૈયાયિકમત ૧૫૧ અસિદ્ધ આદિ હેત્વાભાસો છે. ‘આ કૂવામાં નવોદક છે' એમાં નૂતન જલના અભિપ્રાયથી વક્તાએ પ્રયોજેલ નવોદક શબ્દનો ‘નવ જાતનાં જલ' અર્થ કરવો છલ છે. જાતિઓ દૂષણાભાસો છે, એટલે તેમનાથી પક્ષ આદિ વસ્તુતઃ દૂષિત યા ખંડિત નથી थता. ( 31 ) 83. असिद्धविरुद्धानैकान्तिककालात्ययापदिष्टप्रकरणसमाः पञ्च हेत्वाभासाः । तत्र पक्षधर्मत्वं यस्य नास्ति, सोऽसिद्धः, अनित्यः शब्दश्चाक्षुषत्वादिति १ । विपक्षे सन्सपक्षे चासन् विरूद्धः, नित्यः शब्दः कार्यत्वादिति २ | पक्षादित्रयवृत्तिरनैकान्तिकः, अनित्यः शब्दः प्रमेयत्वादिति ३ । हेतोः प्रयोगकालः प्रत्यक्षागमानुपहतपक्षपरिग्रहसमयस्तमतीत्यापदिष्टः प्रयुक्तः प्रत्यक्षागमविरुद्धे पक्षे वर्तमानः इत्यर्थः, हेतुः कालात्ययापदिष्टः, अनुष्णोऽग्निः कृतकत्वात्, ब्राह्मणेन सुरा पेया द्रवद्रव्यत्वात् क्षीरवदिति ४ । स्वपक्षसिद्धाविव परपक्षसिद्धावपि त्रिरूपो हेतुः प्रकरणसमः, प्रकरणे पक्षे प्रतिपक्षे च तुल्य इत्यर्थः । अनित्यः शब्दः पक्षसपक्षयोरन्यतरत्वात्, सपक्षवदित्येकेनोक्ते द्वितीयः प्राह यद्यनेन प्रकारेणानित्यत्वं साध्यते, तर्हि नित्यतासिद्धिरप्यस्तु, यथा नित्यः शब्दः पक्षसपक्षयोरन्यतरत्वात् सपक्षवदिति, अथवानित्यः शब्दो नित्यधर्मानुपलब्धेर्घटवत्, नित्यः शब्दोऽनित्यधर्मानुपलब्धेराकाशवदिति । न चैतेष्वन्यतरदपि साधनं बलीयो यदितरस्य बाधकमुच्यते । निग्रहस्थानान्तर्गता अप्यमी हेत्वाभासा न्यायप्रविवेकं कुर्वन्तो वादे वस्तुशुद्धिं विदधतीति पृथगेवोच्यन्ते । 83. ञसिद्ध, विरुद्ध, जनै अन्ति, असात्ययापद्दिष्ट तथा प्ररएासम जा पाय હેત્વાભાસો છે. [હેત્વાભાસ એટલે જે હેતુના લક્ષણથી રહિત હોવા છતાં હેતુ જેવો ભાસે છે.] (૧) અસિદ્ધ — જે હેતુમાં પક્ષધર્મત્વ ન હોય અર્થાત્ જે હેતુ પક્ષમાં ન રહેતો હોય તે અસિદ્ધ હેત્વાભાસ છે, જેમ કે ‘શબ્દ અનિત્ય છે કેમ કે તે ચાક્ષુષ છે અર્થાત્ ચક્ષુરિન્દ્રિય વડે દેખાય છે.’ [શબ્દ શ્રોત્રગ્રાહ્ય છે, ચક્ષુગ્રાહ્ય નથી, તેથી ચાક્ષુષત્વ હેતુ શબ્દરૂપ પક્ષમાં ન રહેતો હોવાના કારણે અસિદ્ધ હેત્વાભાસ છે.} (૨) વિરુદ્ધ— જે હેતુ સપક્ષમાં તો રહેતો નથી પણ વિપક્ષમાં રહે છે તે વિરુદ્ધ હેત્વાભાસ છે, જેમ કે ‘શબ્દ નિત્ય છે કેમ કે તે કાર્ય છે.’ [કાર્યત્વ હેતુ અનિત્ય વસ્તુઓરૂપ વિપક્ષોમાં રહે છે પરંતુ કોઈ પણ નિત્ય વસ્તુરૂપ સપક્ષમાં રહેતો નથી.] (૩) અનૈકાન્તિક—જે હેતુ પક્ષ, સપક્ષ અને વિપક્ષ ત્રણેમાં રહે છે તે અનૈકાન્તિક હેત્વાભાસ છે, જેમ કે ‘શબ્દ અનિત્ય છે કેમ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ તર્કરહસ્યદીપિકા કે તે પ્રમેય છે.” [પ્રમેયત્વ હેતુ શબ્દમાં (પક્ષમાં) રહે છે, બધી જ અનિત્ય વસ્તુઓમાં (સપક્ષોમાં) રહે છે તેમ જ બધી જ નિત્ય વસ્તુઓમાં (વિપક્ષોમાં) પણ રહે છે.] (૪) કાલાત્યયાદિષ્ટ હેતુના પ્રયોગને અનુકૂળ સમય તો તે છે જયારે હેતુ પ્રત્યક્ષ અને આગમ દ્વારા અબાધિત પક્ષમાં પ્રયુક્ત થાય છે. પરંતુ જ્યારે હેતુ પ્રત્યક્ષ અને આગમ દ્વારા બાધિત પક્ષમાં પ્રયુક્ત થાય છે ત્યારે તે પોતાનો કાળ વીતી ગયા પછી પ્રયુક્ત થયેલ હોવાથી કાલાત્યયાદિષ્ટ હેત્વાભાસ બની જાય છે. [તાત્પર્ય એ છે કે પ્રત્યક્ષ અને આગમથી બાધિત પક્ષમાં પ્રયુક્ત થતો હેતુ કાલાત્યયાદિષ્ટ હેત્વાભાસ છે.] ઉદાહરણાર્થ, “અગ્નિ શીત છે કેમ કે તે કૃતક(કાર્ય) છે,' અહીં કૃતકત્વ હેતુ પ્રત્યક્ષબાધિત પક્ષમાં પ્રયુક્ત થયો છે, એટલે તે કાલાત્યયાદિષ્ટ છે. બીજું ઉદાહરણ બ્રાહ્મણોએ મદિરા પીવી જોઈએ કેમ કે તે દૂધ જેવું પ્રવાહી દ્રવ્ય છે,” અહીં હેતુ આગમબાધિત પક્ષમાં પ્રયુક્ત થયો છે, એટલે તે કાલાત્યયાપદિષ્ટ છે. (૫) પ્રકરણસમ– સ્વપક્ષની સિદ્ધિમાં જે ત્રિરૂપ હેતુ હોય તેના સમાન બળવાળો પરપક્ષની સિદ્ધિમાં અન્ય ત્રિરૂપ હેતુ હોતાં પ્રથમ હેતુ પ્રકરણસમ હેત્વાભાસ બને છે. પ્રકરણમાં અર્થાત્ પક્ષ અને પ્રતિપક્ષ બન્નેમાં સમ અર્થાત્ તુલ્ય બળવાળા હેતુઓ પ્રકરણસમ કહેવાય છે. ઉદાહરણો- જ્યારે એક વાદીએ “શબ્દ અનિત્ય છે કેમ કે તે અનિત્ય પક્ષ અને અનિત્ય સપક્ષ એ બેમાંથી એક છે, જેમ કે સપક્ષ' આવો હેતુનો પ્રયોગ કર્યો ત્યારે પ્રતિવાદીથી ન રહેવાયું અને તે બોલી ઊઠ્યો કે જો આ પ્રણાલીથી તમે શબ્દને અનિત્ય સિદ્ધ કરો છો તો બરાબર તે જ પ્રણાલીથી શબ્દમાં નિત્યતાની સિદ્ધિ થવી જોઈએ, જેમ કે “શબ્દ નિત્ય છે કેમ કે તે નિત્ય પક્ષ કે નિત્ય સપક્ષ બેમાંથી એક છે, જેમ કે સપક્ષ.” બીજું ઉદાહરણ – જ્યારે એક વાદીએ કહ્યું કે “શબ્દ અનિત્ય છે કેમ કે તેમાં નિત્યત્વ ધર્મ મળતો નથી, જેમ કે ઘટ' ત્યારે પ્રતિવાદી કહે છે કે “શબ્દ નિત્ય છે કેમ કે તેમાં અનિત્યત્વ ધર્મ મળતો નથી, જેમ કે આકાશ.’ આ રીતે સમાન બળવાળો પ્રતિપક્ષી હેતુ મળતાં પહેલો હેતુ પ્રકરણસમ હેત્વાભાસ બની જાય છે. આ બે હેતુઓમાં કોઈ એક હેતુ બીજ હેતુથી વધુ બળવાન નથી, જો હોત તો વધુ બળવાન હેતુ ઓછા બળવાન હેતુનો બાધક બની જાત. જો કે હેવાભાસો નિગ્રહસ્થાનોમાં અન્તભૂત છે તેમ છતાં હેત્વાભાસો દ્વારા વાદમાં ન્યાયનો વિવેક થાય છે અને પરિણામે વસ્તુની. શુદ્ધિ થાય છે, એટલે હેત્વાભાસોનું પૃથફ નિરૂપણ કરવામાં આવ્યું છે. 84. “છન્ન સૂપો નવો : " રૂતિ પોપચસ્તવ સ્વામિમત નથી वचनविघातश्छलम् । तत्रिविधं वाक्छलं सामान्यच्छलमुपचारच्छलं च । 84. “આ કૂવામાં નવોદક છે આ છલ છે. અહીં નવોદકથી વક્તાનો અભિપ્રાય Page #244 -------------------------------------------------------------------------- ________________ નિયાયિકમત ૧૫૩ નૂતન જલ છે પરંતુ તેનો અર્થ ‘નવ પ્રકારનાં જલ' કરવો એ છલ છે. વાદીએ કહેલાં વચનોનો પોતાને અભિમત અર્થ કલ્પીને તેનાં વચનોનું ખંડન કરવું એ છલ છે. છલના ત્રણ પ્રકારો છે – (૧) વાછલ, (૨) સામાન્યછલ અને (૩) ઉપચારછલ. 85. પરોડર્થાન્તરેશન્યના વાછત્તમ્ યથા નવ્ય સ્વત્નો ચેત્યभिप्रायेण नवकम्बलो माणवक इत्युक्ते छलवाद्याह, कुतोऽस्य नवसंख्या: कम्बला इति ॥१॥ 85. (૧) વાછલ– જયારે અનેક અર્થો ધરાવતા એક શબ્દનો પ્રયોગ સામી વ્યક્તિ કરે ત્યારે તેને અભિપ્રેત અર્થ જાણી જોઈને છોડી દઈ બીજા અર્થની કલ્પના કરીને તેના વચનને તોડવું, તેનું ખંડન કરવું તે વાછલ છે. ઉદાહરણ- કોઈ કહે છે, આ બાલક પાસે નવકમ્બલ છે.’ વક્તાને “નવ' શબ્દનો વિવક્ષિત (અભિપ્રેત) અર્થ નવીન છે. (અર્થાત્ તે કહેવા માગે છે, “આ બાલક પાસે નવીન કમ્બલ છે.') પરંતુ બીજી વ્યક્તિ “નવ' શબ્દનો અર્થ ૯ સંખ્યા કરીને વક્તાના વચનનું ખંડન કરે છે– ક્યાં છે તેની પાસે નવ(૯) કમ્બલ?' શિબ્દની શક્તિવૃત્તિના અર્થાતુ અભિધાવૃત્તિના વ્યત્યયથી અર્થાન્તરની કલ્પના વક્તાના વચનનું ખંડન કરવા માટે કરવી તે વાફઝલ છે. શબ્દની અનેકાર્થતાનો અહીં આશરો લેવામાં આવે છે.]. 86. संभावनयातिप्रसङ्गिनोऽपि सामान्यस्योपन्यासे हेतुत्वारोपणेन तनिषेधः सामान्यच्छलम् । यथा अहो नु खल्वसौ ब्राह्मणो विद्याचरणसंपन्न इति ब्राह्मणस्तुतिप्रसंगे कश्चिद्वदति संभवति ब्राह्मणे विद्याचरणसंपदिति । तच्छलवादी ब्राह्मणत्वस्य हेतुत्वमारोप्य निराकुर्वन्नभियुङ्क्ते । व्रात्येनानैकान्तिकमेतत्, यदि हि ब्राह्मणे विद्याचरणसंपद्भवति, तदा व्रात्येऽपि सा भवेत् । व्रात्योऽपि ब्राह्मण एवेति ॥२॥ 86. (૨) સામાન્યછલ– સંભાવનામાત્રના અર્થમાં કહેવામાં આવેલી વાતમાં આવેલા સામાન્યધર્મને અવિનાભાવી હેતુ માનીને ખંડન કરવું એ સામાન્યછલ છે. સામાન્યધર્મ તો અતિપ્રસંગ હોય છે અર્થાત્ વિવક્ષિત વિશેષ ધર્મના અભાવમાં રહેતો સંભવે છે. ઉદાહરણ– “અહો ! આ બ્રાહ્મણ વિદ્યા અને આચરણથી સમ્પન્ન છે આ રીતે વિદ્યા અને ચારિત્રની બહુલતા જોઈને સંભાવનામાત્રની દૃષ્ટિએ બ્રાહ્મણની સ્તુતિના પ્રસંગે ઉક્ત વાક્ય કહેવામાં આવ્યું છે. આ વાક્યમાં તો બ્રાહ્મણત્વ જાતિથી વિશિષ્ટ વ્યક્તિમાં વિદ્યા અને આચરણની કેવળ સંભાવના દર્શાવવામાં આવી છે, બ્રાહ્મણત્વરૂપ સામાન્ય ધર્મને વિદ્યા અને આચરણના સદ્ભાવમાં હેતુ નથી દર્શાવ્યો. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ તર્કરહસ્યદીપિકા પરંતુ છલવાદી તો બ્રાહ્મણત્વરૂપ સામાન્યને અર્થાત્ વિવક્ષિત વિદ્યાદિયુક્તત્વરૂપ વિશેષના અભાવમાં પણ રહેનારા સામાન્યને અવિનાભાવી હેતુ માનીને ઉક્ત વાક્યનું આ રીતે ખંડન કરે છે– “જુઓ ત્રાત્ય ( જે દ્વિજના સંસ્કાર નથી થયા એવા અસંસ્કૃત બ્રાહ્મણ) પણ જાતિએ બ્રાહ્મણ છે પણ તેમનામાં ન તો વિદ્યા છે કે ન તો ચારિત્ર. જો બ્રાહ્મણમાં વિદ્યાચરણસમ્પત્તિ હોતી જ હોય તો વાત્યમાં પણ હોવી જોઈએ કેમ કે વાત્ય પણ છેવટે તો બ્રાહ્મણ જ છે.' [બીજા શબ્દોમાં, તાત્પર્યવૃત્તિના વ્યત્યયથી અર્થાન્તરની કલ્પના કરી વક્તાના વચનનું ખંડન કરવું એ સામાન્યછલ છે. ઉદાહરણાર્થ, બ્રાહ્મણોમાં વિદ્યાચરણસમ્પત્તિ સંભવે છે એવા આશયથી વાદી કહે છે, બ્રાહ્મણમાં વિદ્યાચરણસમ્પત્તિ હોય છે.” આ સાંભળી પ્રતિવાદી વાદીનો આશય (તાત્પર્યાર્થ) “સંભવ' અર્થમાં હતો તે ઉલટાવી “નિયમ' અર્થમાં કલ્પે છે અને વાદીના વચનનું ખંડન કરતાં કહે છે, કેટલાક બ્રાહ્મણો વિદ્યાચરણસમ્પન્ન નથી હોતા.']. 87. ગૌપરિ પ્રયોને મુરાર્થન્યના પ્રતિપેશ ૩૫aછનમ્ यथा मञ्चाः क्रोशन्तीत्युक्ते छलवाद्याह, मञ्चस्थाः पुरुषाः क्रोशन्ति, न मञ्चास्तेषामचेतनत्वादिति ॥३॥ 87. (૩) ઉપચારછલ– કોઈ શબ્દનો પ્રયોગ ઉપચારથી યા લક્ષણાથી કરવામાં આવ્યો હોય ત્યારે તેનો અર્થ બદલીને મુખ્ય અર્થની કલ્પના કરી ખંડન કરવું એ ઉપચારછલ છે. ઉદાહરણ– “મંચો શોરબકોર કરે છે એમ કહેનાર વ્યક્તિ “મંચ' શબ્દનો પ્રયોગલક્ષણાર્થમાં કરે છે ત્યારે છલવાદી તે શબ્દના મુખાર્થની કલ્પના કરી તે વાક્યનું ખંડન કરતાં કહે છે, “અચેતન મંચો શોરબકોર કેવી રીતે કરી શકે? મંચો નહિ પરંતુ મંચસ્થ પુરુષો શોરબકોર કરે છે.” [શબ્દની લક્ષણાવૃત્તિના વ્યત્યયથી અર્થાન્તરની કલ્પના કરી વક્તાના વચનને તોડવું તે ઉપચારછલ છે. અર્થાત્ વક્તાને લક્ષ્યાર્થ અભિપ્રેત હોવા છતાં તે શબ્દના અભિધેયાર્થને ગ્રહ વક્તાના વચનનું ખંડન કરવું એ ઉપચારછલ છે.] 88. નથ સ્થ૭નં વિદ્યાસુરી વાછત્નોફાદામાદ, 'कूपो नवोदकः' इति अत्र नूतनार्थनवशब्दस्य प्रयोगे कृते छलवादी दूषयति। कुत एक एव कूपो नवसंख्योदक इति । अनेन शेषछलद्वयोदाहरणे अपि सूचिते द्रष्टव्ये इति । 88. ગ્રન્થકાર આચાર્યે છલની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી આદ્ય વાકછલનું જ ઉદાહરણ શ્લોકમાં આપ્યું છે– “કૂવામાં નવજલ છે. અહીં નૂતન અર્થમાં “નવ' Page #246 -------------------------------------------------------------------------- ________________ નિયાયિકમત ૧૫૫ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે, પરંતુ છલવાદી નવ’ શબ્દનો “નવની સંખ્યા અર્થ કલ્પીને કહે છે, “કૂવો તો એક છે તો તેમાં ૯ જાતનાં પાણી ક્યાંથી હોઈ શકે?' ગ્રન્થકારે આના દ્વારા બાકીના બે છલનાં ઉદાહરણોને પણ સૂચવી દીધાં છે એમ જાણવું. 89. “નાતિય રૂત્યાદિ, ટૂષ માતા ગાતા | ટૂષ ચિપ ટૂષાवदाभासन्त इति दूषणाभासाः । यैः पक्षादिः पक्षहेत्वादिर्न दूष्यत आभासमात्रत्वान्न दूषयितुं शक्यते, केवलं सम्यग्हेतौ हेत्वाभासे वा वादिना प्रयुक्ते झगिति तद्दोषतत्त्वाप्रतिभासे हेतुप्रतिबिम्बनप्रायं किमपि प्रत्यवस्थानं जातिः । सा च चतुर्विंशतिभेदा साधादिप्रत्यवस्थानभेदेन । यथा-साधर्म्य -વૈવર્ગ-૩-મપર્વ-વાર્થ-વાર્થ-વિ -સાધ્ય-પ્ર-પ્રણप्रसङ्ग-प्रतिदृष्टान्त-अनुत्पत्ति-संशय-प्रकरणाहेतु-अर्थापत्ति-अविशेषउपपत्ति-उपलब्धि-अनुपलब्धि-नित्य-अनित्य-कार्यसमाः । 89. જાતિઓ દૂષણાભાસો છે. જાતિઓ વાસ્તવિક દૂષણો નથી પરંતુ દૂષણો જેવી દેખાય છે. જાતિઓ દ્વારા પક્ષ, હેતુ વગેરેમાં કોઈ વાસ્તવિક દોષ ઉદ્રભાવિત કરવામાં આવતો નથી, પરંતુ તેમના પ્રયોગથી દોષનો આભાસ અર્થાત્ દોષની બ્રાન્તિ જરૂર થાય છે. વાદીએ સમીચીન હેતનો યા હેત્વાભાસનો પ્રયોગ કર્યો હોય અને પ્રતિવાદીને તેમાં ઝટ કોઈ દોષ ન સૂઝતાં તે પ્રતિવાદી હેતુસદશ જણાતો કોઈ અષ્ટપષ્ટ પ્રયોગ કરી વાદીના હેતુનું નિરસન કરે છે, આ પ્રકારનું નિરસન જાતિ છે. સાધમ્ય, વૈધમ્મ આદિ ખંડનના પ્રકારોની અપેક્ષાએ જાતિના ચોવીસ પ્રકારો થાય છે. તે ચોવીસ પ્રકારો આ પ્રમાણે છે – (૧) સાધમ્મસમા, (૨) વૈધર્મસમા, (૩) ઉત્કર્ષ મા, (૪) અપકર્ષસમા, (૫) વર્યસમા, (૬) અવર્યસમા, (૭) વિકલ્પસમા, (૮) સાધ્યસમા, (૯) પ્રાપ્તિસમા, (૧૦) અપ્રાપ્તિસમા, (૧૧) પ્રસંગસમા, (૧૨) પ્રતિદષ્ટાન્તસમા, (૧૩) અનુત્પત્તિસમા, (૧૪) સંશયસમાં, (૧૫) પ્રકરણસમા, (૧૬) અહેતુસમા, (૧૭) અર્થાપત્તિસમા, (૧૮) અવિશેષસમા, (૧૯) ઉપપત્તિસમા,(૨૦) ઉપલબ્ધિસમા, (૨૨) અનુપલબ્ધિસમા, (૨૨) નિત્યસમાં, (૨૩) અનિત્યસમા, (૨૪) કાર્યસમા. 90. તત્ર સર્વેના પ્રત્યવસ્થા સધર્યસમ ગતિર્મવતિ નિત્ય शब्दः कृतकत्वात् घटवदिति प्रयोगे कृते साधर्म्यप्रयोगेणैव प्रत्यवस्थानम् । यद्यनित्यघटसाधर्म्यात्कृतकत्वादनित्यः शब्दः इष्यते, तर्हि नित्याकाशसाध Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ તર્કરહસ્યદીપિકા ादमूर्तत्वान्नित्यं प्राप्नोतीति ।। 90. (૧) સાધર્મસમા–સાધમ્મથી હેતુનો ઉપસંહાર કરવામાં આવતાં સાધમ્મને અર્થાત્ બીજા દષ્ટાન્તની સમાનતાને દેખાડીને ખંડન કરવું એ સાધમ્મસમા જાતિ છે. ઉદાહરણ– ‘શબ્દ અનિત્ય છે કેમ કે તે કૃતક (કાર્યો છે, જેમ કે ઘડો' આ રીતે સાધચ્ચે દષ્ટાન્ન આપીને હેતુનો ઉપસંહાર કરવામાં આવતાં તેનું ખંડન કરવા માટે કહેવું કે “જો કૃતત્વરૂપ ધર્મની દષ્ટિએ ઘડા અને શબ્દમાં સમાનતા હોવાના કારણે ઘડાના સમાન શબ્દ અનિત્ય છે તો અમૂર્તત્વ ધર્મની અપેક્ષાએ પણ આકાશ અને શબ્દમાં સમાનતા છે એટલે આકાશની જેમ શબ્દને પણ નિત્ય માનવો જોઈએ.' 91. ઐથર્ગેજ પ્રત્યવસ્થા થર્ગસમા તિ, ૩નિત્યઃ ઃ कृतकत्वात्, घटवदित्यत्रैव प्रयोगे वैधयेणोक्ते प्रत्यवस्थानम् । नित्यः शब्दोऽमूर्तत्वात्, अनित्यं हि मूर्तं दृष्टं, यथा घटादीति । यदि हि नित्याकाशवैधात्कृतकत्वादनित्य इष्यते, तर्हि घटाद्यनित्यवैधादमूर्तत्वान्नित्यः प्राप्नोति, विशेषाभावादिति २॥ 91. (૨) વૈધમ્મસમા- વૈધર્મ દ્વારા અર્થાત્ વ્યતિરેક ધર્મ દ્વારા હેતુનો ઉપસંહાર કરવામાં આવતાં, અન્ય દષ્ટાન્તનું વૈધમ્મ દેખાડીને ખંડન કરવું એ વૈધર્મેસમાં જાતિ છે. ઉદાહરણ – “શબ્દ અનિત્ય છે કેમ કે તે કુતક (કાર્યો છે, જેમ કે ઘટ' આ પ્રયોગનું જે અનિત્ય નથી તે કૃતક પણ નથી, જેમ કે આકાશ' આ પ્રકારનું વૈધર્મેદષ્ટાન્ત આપીને ઉપસંહાર કરવામાં આવતાં પ્રતિવાદી કહે છે, “નિત્ય આકાશથી કૃતકત્વરૂપ વિલક્ષણતા હોવાના કારણે શબ્દ અનિત્ય છે તો ઘટાદિ અનિત્ય પદાર્થો જે મૂર્તિ છે તેમનાથી અમૂર્તત્વરૂપ વિલક્ષણતા શબ્દમાં હોવાના કારણે શબ્દ નિત્ય હોવો જોઈએ કેમ કે આકાશથી શબ્દની વિલક્ષણતા અને ઘટાદિથી શબ્દની વિલક્ષણતામાં સાધકત્વકરૂપે કોઈ વિશેષતા નથી, એટલે કાં તો બન્ને સાધક હો યા બન્ને અસાધક. આ વિધર્મસમા જાતિ છે. 92. ઉજ્જૈષપષચ્ચાં પ્રત્યવસ્થાનકુષપર્વતપે નાતો ભવતિ | तत्रैव प्रयोगे दृष्टान्तसाधर्म्य किंचित्साध्यमिण्यापादयन्नुत्कर्षसमां जाति प्रयुङ्क्ते । यदि घटवत्कृतत्वादनित्यः शब्दस्तहि घटवदेव मूर्तोऽपि भवेत् । न चेत् मूर्तो घटवदनित्योऽपि मा भूदिति शब्दे धर्मान्तरोत्कर्षमापादयति ३ । अपकर्षस्तु घटः कृतकः सन्नश्रावणो दृष्टः, एवं शब्दोऽपि भवतु । नो चेत् घटवदनित्योऽपि मा भूदिति शब्दे श्रावणत्वमपकर्षति ४ । Page #248 -------------------------------------------------------------------------- ________________ નૈયાયિકમત ૧૫૭. 92. (૩-૪) ઉત્કર્ષસમાં અને અપકર્ષસમાં જાતિ- દષ્ટાન્તની સમાનતાના આધારે દૃષ્ટાન્તના કોઈ અપ્રકૃત ધર્મનો સાધ્યમાં ઉત્કર્ષ અર્થાત્ સદ્ભાવની આપત્તિ (પ્રસંગ) આપીને ખંડન કરવું એ ઉત્કર્ષસમા જાતિ છે, તથા દૃષ્ટાન્તની સમાનતાના આધારે સાધ્યમાં કોઈ ધર્મનો અપકર્ષ યા અભાવ દર્શાવીને ખંડન કરવું એ અપકર્ષસમાં જાતિ છે. “શબ્દ અનિત્ય છે કેમ કે તે ઘડાની જેમ કૃતક છે આ પ્રયોગમાં દષ્ટાન્તની સમાનતાના આધારે કોઈ અપ્રકૃત ધર્મનું સાધ્યમાં આપાદન કરનારો પ્રતિવાદી ઉત્કર્ષસમાં જાતિનો પ્રયોગ કરનારો હોય છે. તે કહે છે, “જો ઘડાની જેમ કૃતક હોવાથી શબ્દ અનિત્ય છે તો ઘડાની જેમ તે મૂર્ત પણ હોવો જોઈએ. જો ઘડાની જેમ તે મૂર્ત ન હોય તો ઘડાની જેમ તે અનિત્ય પણ ન હો'. આ રીતે શબ્દમાં મૂર્તિત્વરૂપ ધર્માન્તરનો ઉત્કર્ષ(સદ્ભાવ) દેખાડીને ખંડન કરવું એ ઉત્કર્ષસમાં જાતિ છે. અપકર્ષસમાં જાતિ- “કૃતક ઘડો અશ્રાવણ અર્થાત્ શ્રોત્રગ્રાહ્ય નથી હોતો, તેથી ઘડાની જેમ શબ્દ પણ અશ્રાવણ જ હોવો જોઈએ. જો શબ્દ ઘડાની જેમ અશ્રાવણ નથી તો તેણે ઘડાની જેમ અનિત્ય પણ ન હોવું જોઈએ. જો શબ્દ ઘડાની જેમ અશ્રાવણ નથી તો ઘડાની જેમ અનિત્ય પણ ન હો.' આ રીતે શબ્દમાં શ્રાવણત્વ ધર્મનો અપકર્ષ અર્થાત્ અભાવ દેખાડીને ખંડન કરવું એ અપકર્ષસમાં જાતિ છે. 93. વવખ્ય પ્રત્યવસ્થાનું વાવાર્થ નાતી ભવતઃ | ख्यापनीयो वर्ण्यस्तद्विपरीतोऽवर्ण्यस्तावेतौ वावण्यौँ साध्यदृष्टान्तधर्मों विपर्यस्यन्वावर्ण्यसमे जाती प्रयुक्ते । यथाविधः शब्दधर्मः कृतकत्वादिर्न तादृक् घटधर्मो, यादृक् च घटधर्मो न तादृक् शब्दधर्म इति । साध्यधर्मो दृष्टान्तधर्मश्च हि तुल्यौ कर्तव्यौ । अत्र तु विपर्यासः । यतो यादृग् घटधर्मः कृतकत्वादिर्न तादृक् शब्दधर्मः । घटस्य ह्यन्यादृशं कुम्भकारादिजन्यं कृतकत्वं; शब्दस्य हि ताल्वोष्ठादिव्यापारजमिति ५-६ । 93. પ-૬) વણ્યસમા અને અવર્ણસમા જાતિ- દષ્ટાન્ત અને સાધ્યમાં સમાનતા હોવી જોઈએ, તેથી જો સાધ્ય વર્ણ અર્થાત વર્ણન કરવા યોગ્ય – સિદ્ધ કરવા યોગ્ય એટલે કે અસિદ્ધ છે તો દૃષ્ટાન્ત પણ અસિદ્ધ હોવું જોઈએ, આ રીતે વણ્યની આપત્તિ (પ્રસંગ) આપી ખંડન કરવું એ વર્ણસમા જાતિ છે. જો દૃષ્ટાન્ત અવશ્થ અર્થાત સિદ્ધ કરવા યોગ્ય નથી એટલે કે સ્વયં પ્રસિદ્ધ છે તો સાધ્ય પણ પ્રસિદ્ધ હોવું જોઈએ, આ રીતે અવર્ણની આપત્તિ દઇને ખંડન કરવું અવણ્યસમા જાતિ છે. ખાપનીય એટલે જેને સિદ્ધ કરવાનું છે તેને વર્યુ કહે છે અને જે સિદ્ધ કરવા યોગ્ય નથી અર્થાત્ સ્વયં સિદ્ધ છે તે અવર્ય કહેવાય. સાધ્યમાં અવર્ણત્વ અર્થાત પ્રસિદ્ધત્વની આપત્તિ આપવી એ Page #249 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા અવર્ણસમા જાતિ છે અને દૃષ્ટાન્તમાં વર્ણત્વ અર્થાત્ અસિદ્ધત્વની આપત્તિ આપવી એ વર્ણસમા જાતિ છે. સાધ્યધર્મ અને દૃષ્ટાન્તધર્મમાં તો પૂરી સમાનતા હોવી જોઈએ પરંતુ ‘શબ્દ અનિત્ય છે કેમ કે તે કૃતક છે, ઘટની જેમ' એ પ્રયોગમાં સાધ્યનો ધર્મ અનિત્યત્વ અસિદ્ધ છે જ્યારે દૃષ્ટાન્તનો ધર્મ અનિત્યત્વ સિદ્ધ છે, બન્ને અનિત્યત્વ ધર્મો જુદા છે, વિલક્ષણ છે, એક નથી. તેવી જ રીતે શબ્દનો કૃતકત્વ ધર્મ તાલ્વાદિવ્યાપારજન્યત્વરૂપ છે જ્યારે ઘટનો કૃતકત્વ ધર્મ કુંભારોત્પન્નત્વરૂપ છે અને આમ શબ્દની કૃતકતા અને ઘટની કૃતકતા પણ એક નથી પણ જુદી છે, વિલક્ષણ છે. ૧૫૮ 94. धर्मान्तरविकल्पेन प्रत्यवस्थानं विकल्पसमा जातिः । यथा कृतकं किंचिन्मृदु दृष्टं तूलशय्यादि, किंचित्तु कठिनं कुठारादि, एवं कृतकं किंचिदनित्यं भविष्यति घटादिकं, किंचिच्च नित्यं शब्दादीति ७ । 94. (૭) વિકલ્પસમા – અન્ય ધર્મનો વિકલ્પ કરીને ખંડન કરવું એ વિકલ્પસમા જાતિ છે. ઉદાહરણ — ‘શબ્દ અનિત્ય છે કેમ કે તે કૃતક છે’ આ પ્રયોગનું ખંડન કરતાં પ્રતિવાદી કહે છે, ‘કૃતક પદાર્થોમાં કેટલાક રજાઈ, ગાદલું જેવા પદાર્થો પોચા દેખ્યા છે અને કેટલાક કુહાડી જેવા પદાર્થો કઠિન દેખ્યા છે, તો તેવી જ રીતે કૃતક પદાર્થોમાં કેટલાક ઘટ જેવા પદાર્થો અનિત્ય છે પણ કેટલાક શબ્દ જેવા પદાર્થો નિત્ય હશે.' આમ કૃતક વસ્તુમાં મૃદુ, કઠિન આદિ વિકલ્પો ઊભા કરીને સાધ્યમાં વિપરીત ધર્મ દેખાડવો એ વિકલ્પસમા જાતિ છે. 95. साध्यसाम्यापादनेन प्रत्यवस्थानं साध्यसमा जातिः । यदि यथा घटस्तथा शब्दः प्राप्तं तर्हि यथा शब्दस्तथा घट इति, शब्दश्च साध्य इति घटोऽपि साध्यो भवेत्, ततश्च न साध्यः साध्यस्य दृष्टान्तः स्यात् । न चेदेवं तथापि वैलक्षण्यात्सुतरां न दृष्टान्त इति ८ । 95, (૮) સાધ્યસમા જાતિ – દૃષ્ટાન્તમાં સાધ્યની સાથે સમાનતા દર્શાવી ખંડન ક૨વું એ સાધ્યસમા જાતિ છે. ઉદાહરણ જો જેવો ઘટ (દૃષ્ટાન્ત) છે તેવો જ શબ્દ(સાધ્યધર્મી) હોય તો એનો અર્થ એ થયો કે જેવો શબ્દ છે તેવો ઘટ છે કેમ કે સમાનતા હમેશા બેતરફી હોય છે. આમ જ્યારે બન્ને સરખા છે ત્યારે શબ્દ સાધ્ય હોય તો ઘટ પણ સાધ્ય હોવો જોઈએ અને બન્ને સાધ્ય હોય તો એક સાધ્ય બીજા સાધ્યનું દૃષ્ટાન્ત કેવી રીતે બની શકે ? અને જો બન્ને સરખા નથી તો બન્ને એકબીજાથી વિલક્ષણ જ હોય અને એવી સ્થિતિમાં ઘટ દૃષ્ટાન્ત જ ન બની શકે. 96. प्राप्त्यप्राप्तिविकल्पाभ्यां प्रत्यवस्थानं प्राप्त्यप्राप्तिसमे जाती । -- Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૫ નિયાયિકમત यदेतत्कृतकत्वं साधनमुपन्यस्तं तत्कि प्राप्य साध्यं साधयत्यप्राप्य वा । प्राप्य चेत्, तर्हि द्वयोर्विद्यमानयोरेव प्राप्तिर्भवति न सदसतोरिति । द्वयोश्च सत्त्वात्कि कस्य साध्यं साधनं वा । अप्राप्य तु साधनत्वमयुक्तमतिप्रसंगादिति ९-१० । 96. (૯-૧૦) પ્રાપ્તિસમા અને અપ્રાપ્તિસમા જાતિ – પ્રાપ્તિ અને અપ્રાપ્તિના વિકલ્પ ખડા કરીને ખંડન કરવું એ પ્રાપ્તિસમા અને અપ્રાપ્તિસમાં જાતિઓ છે. ઉદાહરણ – આપે જે કૃતકત્વ હેતનો પ્રયોગ કર્યો છે તે હેતુ સાધ્યને પ્રાપ્ત કરીને સાધે છે કે સાધ્યને પ્રાપ્ત કર્યા વિના જ સાધે છે? જો સાધ્યને પ્રાપ્ત કરીને સાધતો હોય તો પ્રાપ્તિ બે વિદ્યમાન અર્થાત્ સિદ્ધ પદાર્થોની જ સંભવે છે – એક વિદ્યમાન હોય અને બીજો અવિદ્યમાન હોય તો પ્રાપ્તિ સંભવતી નથી અને જો બન્ને વિદ્યમાન અર્થાત્ સિદ્ધ હોય તો કોણ કોનું સાધ્ય બનશે અને કોણ કોનું સાધન બનશે? એક સાધન અને બીજો સાધ્ય શા માટે બને? કાં તો બન્નેય સાધ્ય બનશે કાં તો બન્નેય સાધન. પણ આવું તો અસ્વીકાર્ય છે. આ થઈ પ્રાપિસમાં જાતિની વાત.] જો કહેવામાં આવે કે કૃતકત્વ હેતુ સાધ્યને પ્રાપ્ત કર્યા વિના જ તેની સિદ્ધિ કરે છે તો તેમ કહેવું ઉચિત નથી. પ્રાપ્ત કર્યા વિના કોઈ કોઈને સાધતું નથી. અન્યથા અતિપ્રસંગદોષ આવે અર્થાત્ ધૂમ હેતુ પણ જલરૂપ સાધ્યની સિદ્ધિ કરે. આ અપ્રાપિસમાં જાતિ છે.] 97. प्रसंगापादनेन प्रत्यवस्थानं प्रसंगसमा जातिः । यद्यनित्यत्वे कृतकत्वं साधनं, तदा कृतकत्वे किं साधनं, तत्साधनेऽपि किं साधनमिति 97. (૧૧) પ્રસંગસમા – અનવસ્થાદોષની આપત્તિ (પ્રસંગ) આપી ખંડન કરવું એ પ્રસંગસમા જાતિ છે. ઉદાહરણ – જો શબ્દમાં અનિત્યત્વ સિદ્ધ કરવા માટે કૃતકત્વ હેતુ આપો છો તો શબ્દમાં કૃતકત્વ સિદ્ધ કરવા માટે કયો હેતુ છે? અને તેને સિદ્ધ કરવા માટે વળી કયો હેતુ આપશો? [આ પરંપરાનો કોઈ અન્ત નહિ આવે અને અનવસ્થા થશે. આ પ્રસંગસમા જાતિ છે.] 98. પ્રતિવૃષ્ટોન પ્રત્યવસ્થાનું પ્રતિષ્ઠાન્ત નતિઃ નિત્ય શબ્દ प्रयत्नानन्तरीयकत्वात्, घटवदित्युक्ते जातिवाद्याह । यथा घट: प्रयत्नानन्तरीयकोऽनित्यो दृष्टः, एवं प्रतिदृष्टान्त आकाशं नित्यमपि प्रयत्नानन्तरीयकं दृष्टं, कूपखननप्रयत्नानन्तरं तदुपलम्भादिति । न चेदमनैकान्तिकत्वोद्भावनं भङ्ग्यन्तरेण प्रत्यवस्थानात् १२ । Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૬o તર્કરહસ્યદીપિકા 98. (૧૨) પ્રતિદષ્ટાન્તસમા – પ્રતિદષ્ટાન્તને અર્થાત્ સાધ્યના અભાવને સિદ્ધ કરનાર દષ્ટાન્તને દેખાડીને ખંડન કરવું એ પ્રતિદષ્ટાન્તસમાં જાતિ છે. ઉદાહરણ – “શબ્દ અનિત્ય છે પ્રયત્નજન્ય હોવાથી, ઘટની જેમ' આમ કહેવામાં આવતાં જાતિવાદી તેનું ખંડન કરતાં કહે છે, “ઘટ પ્રયત્નજન્ય હોવાથી અનિત્ય દેખાય છે પણ તેવી જ રીતે વિરોધી દષ્ટાન્ત આકાશ નિત્ય હોવા છતાં પ્રયત્નજન્ય દેખાય છે કેમ કે કૂવો ખોદતાં આકાશ ખાડામાં પ્રયત્નથી જ ઉત્પન્ન થતું દેખાય છે. તિથી જેમ આકાશ પ્રયત્નજન્ય હોવા છતાં નિત્ય છે તેમ શબ્દ પણ પ્રયત્નજન્ય હોવા છતાં નિત્ય હોવો જોઈએ. આ પ્રતિદષ્ટાન્તસમાં જાતિ છે.] જો કે આ જાતિ પ્રયત્નજન્ય હેતુમાં વ્યભિચાર દર્શાવતી હોવાના કારણે અનૈકાન્તિક હેત્વાભાસ જેવી લાગે છે, પરંતુ અનૈકાન્તિક હેત્વાભાસમાં તો કેવલ હેતુની માત્ર વિપક્ષવૃત્તિ દર્શાવવામાં આવે છે જ્યારે આ જાતિમાં તો વ્યભિચારના સ્થાનને પ્રતિદષ્ટાન્તના રૂપમાં રજૂ કરીને પક્ષમાં સાધ્યાભાવની આપત્તિ આપવામાં આવે છે. આ રીતે પરિપાટીનો યા ભંગીનો ભેદ હોવાથી આ જાતિ અનૈકાન્તિક હેત્વાભાસરૂપ નથી. 99. अनुत्पत्त्या प्रत्यवस्थानमनुत्पत्तिसमा जातिः । अनुत्पन्ने शब्दाख्ये धर्मिणि कृतकत्वं धर्मः क्व वर्तते । तदेवं हेत्वभावादसिद्धिरनित्यत्वस्येति શરૂ 99. (૧૩) અનુત્પત્તિસમ – સાધ્ય ધર્મની અનુત્પત્તિ દર્શાવીને ખંડન કરવું તે અનુત્પત્તિસમા જાતિ છે. અર્થાત્, ધર્મીની ઉત્પત્તિના પહેલાં હેતુરૂપ ધર્મનો અભાવ દેખાડીને ખંડન કરવું એ અનુત્પત્તિસમાં જાતિ છે. ઉદાહરણ – જ્યારે શબ્દ નામનો ધર્મી ઉત્પન્ન થયો નથી હોતો ત્યારે હેતુરૂપ કૃતકત્વધર્મ ક્યાં રહેશે? ત્યારે કૃતકત્વ ધર્મ હોતો જ નથી, તેનો અભાવ હોય છે. આમ કૃતત્વરૂપ હેતુના અભાવના કારણે સાધ્યરૂપ અનિત્યત્વ ધર્મની સિદ્ધિ થતી જ નથી. [જો કહેવામાં આવે કે ઉત્પત્તિના પહેલાં પણ શબ્દ ઉત્પન્ન અર્થાત્ વિદ્યમાન છે તો શબ્દ નિત્ય બની જશે.] આ થયું અનુત્પત્તિસમાં જાતિનું વર્ણન. 100. સર્વિસT વૈઘર્ચમાં વા યા ગતિઃ પૂર્વમુવાહાર શૈવ संशयेनोपसंहियमाणा संशयसमा जातिर्भवति । किं घटसाधर्म्यात्कृतकत्वादनित्यः शब्द उत तद्वैधादाकाशसाधादमूर्तत्वानित्य इति १४ । 100. (૧૪) સંશયસમા – પહેલાં જે સાધમ્પસમાં અને વૈધર્મેસમાં જાતિ ઉદાહરણ સાથે જણાવી છે તેમનો ઉપસંહાર જો સંશય દ્વારા કરવામાં આવે તો તેઓ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ નૈયાયિકમત સંશયસમા જાતિ બની જાય છે. અર્થાત્ તે બે જાતિઓ જ્યારે સાધ્યમાં સંદેહ પેદા કરવા માટે પ્રયોજાય ત્યારે તે બન્ને સંશયસમા જાતિ કહેવાય છે. ઉદાહરણ – ઘટ સમાન મૃતક હોવાથી શબ્દ અનિત્ય છે કે પછી ઘટથી વિલક્ષણ આકાશ સમાન અમૂર્ત હોવાથી નિત્ય છે? ____101. द्वितीयपक्षोत्थापनबुद्धया प्रयुज्यमाना सैव साधर्म्यसमा वैधर्म्यसमा च जातिः प्रकरणसमा भवति । तत्रैवानित्यः शब्दः कृतकत्वाद् घटवदिति प्रयोगे नित्यः शब्दः श्रावणत्वाच्छब्दत्ववदिति । उद्भावनप्रकारभेदमात्रेण च जातिनानात्वं द्रष्टव्यम् १५ । 101. (૧૫) પ્રકરણસમા – બીજા વિરોધી પક્ષને ખડો કરવાના આશયથી પ્રયોજવામાં આવતી સાધર્મેસમાં અને વૈધમ્મસમાં જાતિ જ પ્રકરણસમા જાતિ બની જાય છે. ઉદાહરણ – “શબ્દ અનિત્ય છે કેમ કે તે કૃતક છે, ઘટની જેમ એ જ અનુમાનપ્રયોગ કરવામાં આવતાં જાતિવાદી કહે છે, “શબ્દ નિત્ય છે કેમ કે તે શ્રાવણ (શ્રોત્રગ્રાહ્ય) છે, શબ્દત્વની જેમ.” જો કે વાત તો એની એ જ છે પરંતુ દોષોદ્ભાવનની રીત જુદી હોવાથી આ જાતિને પેલી બેથી જુદી ગણવી જોઈએ. 102. ઐત્યિાનુપપા દેતો પ્રત્યવસ્થાનમહેતુસમાં નારિ I હેતુ साधनं तत्साध्यात्पूर्वं पश्चात्सह वा भवेत् । यदि पूर्वमसति साध्ये तत्कस्य साधनम् । अथ पश्चात्साधनं तर्हि पूर्वं साध्यं तस्मिंश्च पूर्वसिद्धे किं साधनेन । अथ युगपत्साध्यसाधने तर्हि तयोः सव्येतरगोविषाणयोरिव साध्यसाधनभाव एव न भवेदिति १६ । 102. (૧૬) અહેતુસમા – ત્રણે કાળમાં હેતુ ઘટતો નથી એ દર્શાવી કરવામાં આવતું ખંડન અહેતુસમાં જાતિ છે. ઉદાહરણ – હેતુ એટલે સાધન. સાધન કાં તો સાધ્યની પૂર્વે હોય કાં તો સાધ્યની પછી હોય કાં તો સાધ્યની સાથે સાથે હોય. આિ ત્રણ જ વિકલ્પો સંભવે છે. જો કહો કે સાધન સાધ્યની પહેલાં હોય છે તો તે વખતે સાધ્યનો અભાવ છે, તો પછી તે કોનું સાધન બનશે? જો સાધ્ય ન હોય તો પછી સાધન કેવું? જો કહો કે સાધન સાધ્યની પછી હોય છે તો એનો અર્થ એ થયો કે સાધ્ય સાધનની પહેલાં વિદ્યમાન અર્થાત્ સિદ્ધ છે, તો પછી સાધનની આવશ્યકતા જ ક્યાં રહી? જો સાધ્ય અને સાધન યુગપતું હોય છે એમ કહેવામાં આવે તો યુગપત ઉત્પન્ન થનારાં ગાયનાં ડાબા અને જમણા બન્ને શિંગડાઓમાં જેમ સાધ્યસાધનભાવ સંભવતો નથી તેમ કોઈ પણ યુગપત્ ઉત્પન્ન બે પદાર્થોમાં સાથસાધનભાવ સંભવે જ નહિ. Page #253 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા 103. અપિત્ત્તા પ્રત્યેવસ્થાનમત્તિસમા નાતિઃ । યનિત્યમાधर्म्यात्कृतकत्वादनित्यः शब्दोऽर्थादापद्यते, तदा नित्यसाधर्म्यान्नित्य इति । अस्ति चास्य नित्येनाकाशादिना साधर्म्यममूर्तत्वमित्युद्भावनप्रकारभेद एवायमिति १७ । ૧૬૨ 103. (૧૭) અર્થપત્તિસમા - અર્થાપત્તિ દ્વારા શબ્દોનો બીજો અર્થ ફલિત કરીને ખંડન કરવું એ અર્થપત્તિસમા જાતિ છે. ઉદાહરણ – જો અનિત્ય ઘટાદિ સમાન કૃતક હોવાથી શબ્દ અનિત્ય છે તો તેમાંથી અર્થાત્ જ ફલિત થાય છે કે નિત્ય પદાર્થ સમાન હોવાથી શબ્દ નિત્ય છે અને શબ્દનું નિત્ય આકાશ સાથે અમૂર્તત્વ ધર્મના આધારે સાધર્મ્સ તો છે જ. અહીં પણ દોષોદ્ભાવનની રીત જ માત્ર જુદી છે. 104. अविशेषापादनेन प्रत्यवस्थानमविशेषसमा जातिः । यदि शब्दघटयोरेको धर्मः कृतकत्वमिष्यते, तर्हि समानधर्मयोगात्तयोरविशेषे तद्वदेव सर्वपदार्थानामविशेष: प्रसज्यत इति १८ । - 104, (૧૮) અવિશેષસમા — પક્ષ અને દૃષ્ટાન્તમાં સમાનતા હોવાના કારણે અવિશેષતા દેખીને, કોઈ અન્ય ધર્મ દ્વારા બધા પદાર્થોમાં અવિશેષતા દર્શાવી ખંડન કરવું એ અવિશેષસમા જાતિ છે. ઉદાહરણ ~ જો શબ્દ અને ઘટનો એક ધર્મ કૃતકત્વ માનશો તો સમાન ધર્મ તે બન્ને ધરાવતા હોવાથી તે બન્નેમાં કોઈ વિશેષતા યા ભેદ નહિ રહે, તેવી જ રીતે સત્ત્વરૂપ સમાન ધર્મ બધા પદાર્થો ધરાવતા હોવાથી તે બધા પદાર્થોમાં વિશેષતાના અભાવની, ભેદાભાવની આપત્તિ આવશે: 105. उपपत्त्या प्रत्यवस्थानमुपपत्तिसमा जातिः । कृतकत्वोपपत्त्या शब्दस्यानित्यत्वं, तर्ह्यमूर्तत्वोपपत्त्या नित्यत्वमपि कस्मान्न भवतीति पक्षद्वयोपपत्त्यानध्यवसायपर्यवसानत्वं विवक्षितमित्युद्भावनप्रकारभेद एवायम् ૨૧ । = 105. (૧૯) ઉ૫પત્તિસમા – સાધ્ય અને સાધ્યાભાવ બન્નેની ઉપપત્તિ અર્થાત્ યુક્તિ દેખાડીને ખંડન કરવું એ ઉપપત્તિસમા જાતિ છે. ઉદાહરણ – જો કૃતકત્વરૂપ યુક્તિથી શબ્દમાં અનિત્યતા સિદ્ધ થાય છે તો અમૂર્તત્વરૂપ યુક્તિથી શબ્દમાં નિત્યતા કેમ સિદ્ધ નથી થતી ? અહીં નિત્યતા અને અનિત્યતા બન્ને પક્ષો યુક્તિથી ઘટતા હોવાથી શબ્દમાં બેમાંથી કોઈ એક જ ધર્મના હોવાનો નિશ્ચય થઈ શકતો નથી. આમ બન્ને પક્ષોની ઉપત્તિ થવાથી અનધ્યવસાયમાં (અનિશ્ચયમાં) પર્યવસાન વિવક્ષિત છે. આ રીતે અહીં પણ દોષોદ્ભાવનની રીતમાં જ ભેદ છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ નૈયાયિકમત ૧૬૩ __ 106. उपलब्ध्या प्रत्यवस्थानमुपलब्धिसमा जातिः । अनित्यः शब्दः प्रयत्नानन्तरीयकत्वादित्युक्ते प्रत्यवतिष्ठते । न खलु प्रयत्नानन्तरीयकत्वमनित्यत्वे साधनम् । साधनं हि तदुच्यते येन विना न साध्यमुपलभ्यते । उपलभ्यते च प्रयत्नानन्तरीयकत्वेन विनापि विद्युदादावनित्यत्वं, शब्देऽपि क्वचिद्वायुवेगभज्यमानवनस्पत्यादिजन्ये तथैवेति २०॥ 106. (२०) उपदाधिसभा - निर्दिष्ट साधनना समावमा साध्यानी 6५८व्य દર્શાવી ખંડન કરવું એ ઉપલબ્ધિસમા જાતિ છે. ઉદાહરણ – “શબ્દ અનિત્ય છે કેમ કે તે પ્રયત્નજન્ય છે” આવો અનુમાનપ્રયોગ કરાતાં જાતિવાદી તેનું ખંડન કરતાં આ મુજબ કહે છે, “પ્રયત્નજન્યતા અનિત્યતા સિદ્ધ કરવામાં સાધન નથી. સાધન તો તે કહેવાય જેના વિના સાધ્યની ઉપલબ્ધિ ન થાય. પરંતુ વિદ્યુત (વીજળી) આદિમાં તો અનિત્યતા (સાધ્ય) પ્રયત્નજન્યતા સાધન) વિના પણ ઉપલબ્ધ થાય છે. તેવી જ રીતે, વાયુના વેગથી ભાંગી જતી વનસ્પતિથી (વૃક્ષ શાખા વગેરેથી) ઉત્પન્ન થતા શબ્દમાં પણ અનિત્યતા પ્રયત્નજન્યતા વિના ઉપલબ્ધ થાય છે.” 107. अनुपलब्ध्या प्रत्यवस्थानमनुपलब्धिसमा जातिः । तत्रैव प्रयलानन्तरीयकत्वे हेतावुपन्यस्ते सत्याह जातिवादी । न प्रयत्नकार्यः शब्दः प्रागुच्चारणादस्त्येवासौ, आवरणयोगात्तु नोपलभ्यते । आवरणानुपलम्भेऽप्यनुपलम्भानास्त्येवोच्चारणात्प्राक् शब्द इति चेत् न । अत्र हि यानुपलब्धिः सा स्वात्मनि वर्तते न वा । वर्तते चेत्तदा यत्रावरणेऽनुपलब्धिवर्तते, तस्यावरणस्य यथानुपलम्भस्तथावरणानुपलब्धेरप्यनुपलम्भः स्यात् । आवरणानुपलब्धेश्चानुपलम्भादभावो भवेत् । तदभावे चावरणोपलब्धेर्भावो भवति । ततश्च मृदन्तरितमूलकीलादिवदावरणोपलब्धिकृतमेव शब्दस्य प्रागुच्चारणादग्रहणम् । अथानुपलब्धिः स्वात्मनि न वर्तते चेत्, तहनुपलब्धिः स्वरूपेणापि नास्ति । तथाप्यनुपलब्धेरभाव उपलब्धिरूपस्ततोऽपि शब्दस्य प्रागुच्चारणादप्यस्तित्वं स्यादिति । द्वेधापि प्रयत्नकार्यत्वाभावानित्यः शब्द इति २१ । 107. (२१) अनुपलब्धिसभा-अनुपलब्धिनी अनुपलब्धावी viउन २j તે અનુપલબ્ધિસમા જાતિ છે. ઉદાહરણ – “શબ્દ પ્રયત્નાનન્તરીયક (પ્રયત્ન પછી તરત પ્રત્યક્ષ થતો) હોવાથી અનિત્ય છે' આ અનુમાનપ્રયોગ કરવામાં આવતાં જાતિવાદી કહે છે, “પ્રયત્નાનન્તરીયક હોવાથી શબ્દને કાર્ય ન કહી શકાય, Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪. તર્કરહસ્યદીપિકા ઉચ્ચારણરૂપ પ્રયત્નથી તો શબ્દની અભિવ્યક્તિ થાય છે. ઉચ્ચારણ પહેલાં પણ શબ્દ વિદ્યમાન હોય છે, આવરણના કારણે તેની ઉપલબ્ધિ નથી થતી.” પેલો અનુમાનવાદી કહે છે, “જો આવરણના કારણે ઉચ્ચારણ પહેલાં શબ્દની ઉપલબ્ધિ નથી થતી તો ઓછામાં ઓછું આવરણ તો અવશ્ય ઉપલબ્ધ થવું જોઈએ, જેમ કપડાથી ઢંકાયેલી વસ્તુ નથી દેખાતી ત્યારે પણ કપડું તો જરૂર દેખાય છે જ. અહીં તો શબ્દનું આવરણ પણ ઉપલબ્ધ નથી થતું અને શબ્દ પણ ઉપલબ્ધ નથી થતો. તેથી ઉચ્ચારણ પૂર્વે શબ્દ વિદ્યમાન છે જ નહિ અને એટલે જ ઉચ્ચારણથી શબ્દની ઉત્પત્તિ માનવી જોઈએ, અભિવ્યક્તિ નહિ.” આની સામે જાતિવાદી કહે છે, “આપ જેવી રીતે આવરણની અનુપલબ્ધિથી આવરણનો અભાવ સિદ્ધ કરો છો તેવી જ રીતે આવરણની અનુપલબ્ધિ પણ ક્યાં ઉપલબ્ધ થાય છે? અર્થાત્ તે આવરણની અનુપલબ્ધિની પણ અનુપલબ્ધિ છે. તેથી જેમ આવરણાનુપલબ્ધિથી આવરણનો અભાવ સિદ્ધ થાય તેમ આવરણાનુપલબ્ધિની અનુપલબ્ધિથી આવરણાનુપલબ્ધિનો અભાવ સિદ્ધ થાય અર્થાત્ આવરણોપલબ્ધિ સિદ્ધ થાય અને આવરણોપલબ્ધિ સિદ્ધ થતાં આવરણની વિદ્યમાનતા અર્થાત્ સદ્ભાવ સિદ્ધ થાય અને આવરણનો અભાવ સિદ્ધ થવાથી ઉચ્ચારણ પહેલાં શબ્દનો સભાવ સિદ્ધ થઈ જાય છે. અમે જે આવરણાનુપલબ્ધિની અનુપલબ્ધિ કહી રહ્યા છીએ અને આપ જે આવરણની અનુપલબ્ધિ કહી રહ્યા છો તે અનુપલબ્ધિઓ સ્વરૂપસત છે કે નહિ? જો છે તો જે રીતે આવરણવિષયક અનુપલબ્ધિ સ્વરૂપસતું હોવાથી આપ આવરણનો અભાવ સિદ્ધ કરો છો તેમ આવરણાનુ પલબ્ધિવિષયક અનુપલબ્ધિ પણ સ્વરૂપસતું હોવાથી આવરણાનુપલબ્ધિનો અભાવ સિદ્ધ કરશે. આ રીતે આવરણાનુપલબ્ધિનો અભાવ હોતાં આવરણોપલબ્ધિનો સદ્ભાવ જ બની જાય છે. તેથી જેમ માટીથી ઢંકાયેલાં મૂળ, ખીલા વગેરેની માટીરૂપ આવરણના કારણે અનુપલબ્ધિ છે તેમ ઉચ્ચારણ પહેલાં શબ્દની પણ આવરણના કારણે અનુપલબ્ધિ છે. જો અનુપલબ્ધિ સ્વરૂપસત નથી અર્થાત્ અનુપલબ્ધિ નથી તો આવરણની અનુપલબ્ધિ ન હોવાના કારણે આવરણની ઉપલબ્ધિ જ ફલિત થાય છે. આ રીતે પણ ઉચ્ચારણ પહેલાં શબ્દનું અસ્તિત્વ જ સિદ્ધ થાય છે. આમ બન્ને રીતે શબ્દ પ્રયત્નનું કાર્ય ઘટી શકતું નથી. તેથી શબ્દને નિત્ય જ માનવો જોઈએ. ___ 108. साध्यधर्मनित्यानित्यविकल्पेन शब्दस्य नित्यत्वापादनं नित्यसमा जातिः । अनित्यः शब्द इति प्रतिज्ञाते जातिवादी विकल्पयति । येयमनित्यता शब्दस्योच्यते सा किमनित्या नित्या वेति । यद्यनित्या तदियमवश्यमपायिनीत्यनित्यताया अपायान्नित्यः शब्दः । अथानित्यता नित्यैव तथापि Page #256 -------------------------------------------------------------------------- ________________ નૈયાયિકમત ૧૬૫ धर्मस्य नित्यत्वात्तस्य च निराश्रयस्यानुपपत्तेस्तदाश्रयभूतः शब्दोऽपि नित्य एव स्यात्, तस्यानित्यत्वे तद्धर्मस्य नित्यत्वायोगात् । इत्युभयथापि नित्यः शब्द इति २२ । 108. (૨૨) નિત્યસમા — ખુદ સાધ્યરૂપ ધર્મમાં (પ્રસ્તુત અનિત્યતામાં) નિત્યતા અને અનિત્યતાના વિકલ્પો કરીને શબ્દની નિત્યતાનું આપાદન કરવું તે નિત્યતસમા જાતિ છે. તેનું ઉદાહરણ – ‘શબ્દ અનિત્ય છે' એવી પ્રતિજ્ઞા રજૂ કરાતાં જાતિવાદી વિકલ્પ કરે છે, ‘આપ શબ્દની જે અનિત્યતા જણાવો છો તે અનિત્યતા ખુદ નિત્ય છે કે અનિત્ય ? જો કહો કે અનિત્ય છે તો તે અવશ્ય નાશ પામનારી છે અને તેનો નાશ થતાં શબ્દ નિત્ય બની જશે. જો કહો કે નિત્ય છે તો ધર્મ નિત્ય હોવાથી ધર્મી પણ નિત્ય જ હોવો જોઈએ કારણ કે ધર્મ ધર્મી વિના નિરાધાર રહી શકતો નથી, નિરાશ્રય ધર્મ ઘટતો નથી. જો શબ્દ અનિત્ય હોય તો તેનો ધર્મ (અનિત્યત્વ) નિત્ય ઘટી શકે નહિ. ધર્મ નિત્ય હોય તો તેનો આશ્રયભૂત ધર્મી નિત્ય જ હોય. આમ બન્ને રીતે શબ્દની નિત્યતા જ આવી પડે છે, ‘શબ્દ નિત્ય છે’ એ જ સિદ્ધ થાય છે. 109. एवं सर्वभावानामनित्यत्वोपपादनेन प्रत्यवस्थानमनित्यसमा जाति: । घटसाधर्म्यमनित्यत्वेन शब्दस्यास्तीति तस्यानित्यत्वं यदि प्रतिपाद्यते, तदा घटेन सर्वपदार्थानामस्त्येव किमपि साधर्म्यमिति तेषामप्यनित्यत्वं स्यात् । अथ पदार्थान्तराणां तथाभावेऽपि नानित्यत्वं तर्हि शब्दस्यापि तन्मा भूदिति, अनित्यत्वमात्रोपपादनपूर्वकविशेषोद्भावनादविशेषसमातो भिन्नेयं जातिः २३ । 109. (૨૩) અનિત્યસમા –સર્વ ભાવોની (વસ્તુઓની) અનિત્યતાનું આપાદન કરીને ખંડન કરવું એ અનિત્યસમા જાતિ છે. ઉદાહરણ – જો અનિત્ય ઘટ સાથે સમાનતા હોવાના કારણે શબ્દને અનિત્ય કહેતા હો તો કોઈ ને કોઈ અંશમાં બધા જ ભાવો (બધી જ વસ્તુઓ) ઘટ સાથે સમાનતા ધરાવે છે એટલે બધા જ ભાવો અનિત્ય બની જશે. અને જો સ્વીકારવામાં આવે કે અનિત્ય ઘટ સાથે સમાનતા હોવા છતાં કેટલાક ભાવો (આકાશ આદિ) અનિત્ય નથી, તો શબ્દ પણ અનિત્ય ન હો. પૂર્વોક્ત (૧૮મી) અવિશેષસમા જાતિમાં બધી વસ્તુઓમાં સામાન્યપણે સમાનતાનું આપાદન કરવામાં આવે છે જ્યારે અનિત્યસમા જાતિમાં બધી વસ્તુઓમાં અનિત્યતામાત્રનું આપાદન કરી બધી વસ્તુઓમાં તદાધારિત જ સમાનતા દર્શાવવામાં આવે છે. અવિશેષસમા જાતિથી અનિત્યસમા જાતિનો આ ભેદ છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા 110. प्रयत्नकार्यनानात्वोपन्यासेन प्रत्यवस्थानं कार्यसमा जातिः । अनित्यः शब्दः प्रयत्नानन्तरीयकत्वादित्युक्ते जातिवाद्याह । प्रयत्नस्य द्वैरूप्यं दृष्टम् । किंचिदसदेव तेन जन्यते यथा घटादिकम् । किंचिच्च सदेवावरणव्युदासादिनाभिव्यज्यते यथा मृदन्तरितमूलकीलकादि गर्भगतपुत्रादि वा । एवं प्रयत्नकार्यनानात्वादेष शब्दः प्रयत्नेन व्यज्यते जन्यते वेति संशय इति । संशयापादनप्रकारभेदाच्च संशयसमातः कार्यसमा जातिभिद्यते २८ । ૧૬૬ 109. (२४) अर्थसभा - प्रयत्ननां आर्योनुं वैविध्य (प्रारलेह) हर्शावीने खंडन કરવું એ કાર્યસમા જાતિ છે. ઉદાહરણ – ‘શબ્દ અનિત્ય છે કેમ કે તે પ્રયત્નજન્ય છે’ એમ કહેવામાં આવતાં જાતિવાદી કહે છે, ‘પ્રયત્નનું કાર્ય બે પ્રકારનું દેખાય છે – કોઈક અસત્ (ઉત્પત્તિ પહેલાં અસત્) કાર્ય પ્રયત્ન વડે ઉત્પન્ન થાય છે, જેમ કે ઘટ. अर्ध सत् (उत्पत्ति पहेसां सत्) आर्य, आवरण हूर थवाथी, डेवण अगर थाय छे, જેમ કે માટી નીચે રહેલાં મૂળ, ખીલા વગેરે. પ્રયત્નજન્ય કાર્યોના આ વૈવિધ્યના કારણે સંશય પેદા થાય છે કે પ્રયત્ન વડે શબ્દને કેવળ પ્રગટ (વ્યક્ત) કરવામાં આવે છે કે ઉત્પન્ન કરવામાં આવે છે ? સંશયસમા અને કાર્યસમા જાતિઓમાં સંશયનું આપાદન કરવાની રીતમાં ભેદ છે, એટલે કાર્યસમા જાતિ સંશયસમા જાતિથી ભિન્ન છે. 111. तदेवमुद्भावनविषयविकल्पभेदेन जातीनामानन्त्ये ऽप्यसंकीर्णोदाहरणविवक्षया चतुर्विंशतिर्जातिभेदा एते प्रदर्शिताः । 111. આમ અસત્ દોષોના ઉદ્ભાવનના પ્રકારભેદે તથા વિષયોના ભેદે તો જાતિઓ અનન્ત છે તો પણ અસંકીર્ણ ઉદાહરણો જણાવવાની ઇચ્છા હોવાના કારણે જાતિના આ ચોવીસ ભેદ દર્શાવ્યા. 112. प्रतिसमाधानं तु सर्वजातीनां पक्षधर्मत्वाद्यनुमानलक्षणपरीक्षालक्षणमेव । न ह्यविप्लुतलक्षणे हेतावेवंप्रायाः पांशुपाताः प्रभवन्ति । कृतकत्वप्रयत्नानन्तरीयकत्वयोश्च दृढकृतप्रतिबन्धात् नावरणादिकृतं शब्दानुपलम्भनमपि त्वनित्यत्वकृतमेव । जातिप्रयोगे च परेण कृते सम्यगुत्तरमेव वक्तव्यम्, न तु प्रतीपं जात्युत्तरैरेव प्रत्यवस्थेयमासमञ्जस्यप्रसंगादिति ॥३१॥ 112. આ બધી જાતિઓનું પ્રતિસમાધાન મૂલ અનુમાનના હેતુમાં પક્ષધર્મત્વ Page #258 -------------------------------------------------------------------------- ________________ નૈયાયિકમત ૧૬૭ આદિ પાંચ રૂપો, જે હેતુનું લક્ષણ છે તે, છે કે નહિ તેની પરીક્ષા કરીને જ કરવું જોઈએ. જો હેતુમાં પક્ષધર્મત્વ આદિ પાંચ રૂપ હોય જ તો અન્ય કોઈ સાધર્મેદાન્ત કે વૈધર્મદષ્ટાન્તને રજૂ કરવા માત્રથી તેની વ્યાપ્તિનું ખંડન કરી શકાતું નથી. સાચા અવિનાભાવી હેતુની આંખોમાં આવી જાતિપ્રયોગરૂપી ધૂળ નાખી શકાતી નથી. જ્યારે કતકત્વ કે પ્રયત્નજન્યત્વનો કાર્યત્વની સાથે નિર્દોષ દઢ અવિનાભાવસંબંધ છે ત્યારે શબ્દની ઉચ્ચારણ પહેલાં અનુપલબ્ધિ આવરણના કારણે નથી પરંતુ શબ્દના અભાવના કારણે જ છે. તેથી શબ્દ અનિત્ય જ છે. જયારે પ્રતિવાદી જાતિનો પ્રયોગ કરે ત્યારે પણ વાદીએ તેનું ખંડન સમ્યફ ઉત્તર આપીને જ કરવું જોઈએ. જો જાતિવાદીનું ખંડન જાત્યુત્તરથી અર્થાત્ અસદુત્તરથી કરવામાં આવે તો મિથ્યાદૂષણોની પરંપરા ઊભી થાય અને શાસ્ત્રાર્થ ભાંડોનો તમાસો બની જાય અને મોટી ગરબડ, અસ્પષ્ટતા અને અનૌચિત્ય પેદા થાય. તેથી જાતિવાદીનું ખંડન સમ્યફ સયુક્તિક ઉત્તરથી જ કરવું જોઈએ. (૩૧) 113. અથ નિગ્રહસ્થાનમદિनिग्रहस्थानमाख्यातं परो येन निगृह्यते । प्रतिज्ञाहानिसंन्यासविरोधादिविभेदतः ॥३२॥ ii3. હવે આચાર્ય નિગ્રહસ્થાનનું નિરૂપણ કરે છે– શાસ્ત્રાર્થના જે નિયમોથી પ્રતિવાદી પરાજિત થાય છે તેમને નિગ્રહસ્થાનો કહે છે. પ્રતિજ્ઞાાનિ, પ્રતિજ્ઞાસંન્યાસ, પ્રતિજ્ઞાવિરોધ આદિ ભેદથી નિગ્રહસ્થાનના બાવીસ ભેદો યા પ્રકારો છે.(૩૨) i14. વ્યારા-ન વિભૂતિજ્ઞાચાલુપર ઘેર પહો વિપક્ષો निगृह्यते, परवादी वचननिग्रहे पात्यते तन्निग्रहस्थानम् । पराजयस्तस्य स्थानमाश्रयः कारणमित्यर्थः । आख्यातं कथितम् । कुतो नामभेदत इत्याह'प्रतिज्ञाहानीत्यादि' । हानिस्त्यागः; संन्यासोऽपह्नवनं, विरोधो हेतोविरुद्धता, तेषां द्वन्द्वे हानिसंन्यासविरोधाः । ततः प्रतिज्ञाशब्देनेत्थं सम्बन्धः, प्रतिज्ञायाः पक्षस्य हानिसंन्यासविरोधाः प्रतिज्ञाहानिसंन्यासविरोधास्ते आदिर्येषां ते प्रतिज्ञाहानिसंन्यासविरोधादयः, आदिशब्देन शेषानपि भेदान्परामृशति, तेषां विभेदतो विशिष्टभेदतः, येन प्रतिज्ञाहान्यादिदूषणजालेन परो निगृह्यते, तन्निग्रहस्थानमित्यर्थः। Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ તર્કરહસ્યદીપિકા 114. શ્લોકવ્યાખ્યા – જે કોઈ પ્રતિજ્ઞાાનિ આદિના કારણે પર અર્થાત્ વિપક્ષ નિગૃહીત થાય છે એટલે કે પ્રતિવાદીને વચનયુદ્ધમાં પરાજિત કરવામાં આવે છે તેને નિગ્રહસ્થાન કહે છે. નિગ્રહસ્થાન એટલે પરાજયનું કારણ. હાનિ એટલે ત્યાગ, સંન્યાસ એટલે લોપ અને વિરોધ એટલે હેતુથી પ્રતિજ્ઞાનું ઊલટું હોવું. તેમનો દ્વન્દ્રસમાસ બનાવીને પ્રતિજ્ઞા' શબ્દ દ્વારા સમાસ કરવામાં આવતાં પ્રતિજ્ઞાાનિ, પ્રતિજ્ઞાસંન્યાસ, પ્રતિજ્ઞાવિરોધ ફલિત થાય છે. “આદિ શબ્દથી અન્ય હેત્વન્તર વગેરે બાકીના નિગ્રહસ્થાનોનું ગ્રહણ કરી લેવું જોઈએ. આ બધા વિશેષ અર્થાત્ વિશિષ્ટભેદવાળા પ્રતિજ્ઞાાનિ આદિરૂપ દૂષણોની જાળમાં ફસાઈને વાદી કે પ્રતિવાદી નિગૃહીત અર્થાત્ પરાજિત થઈ જાય. છે. 115. નિગ્રહસ્થાનં સામાચિતો બ્રિવિધે, વિપ્રતિપત્તિરપ્રતિપત્તિશાતત્ર विप्रतिपत्तिः साधनाभासे साधनबुद्धिः दूषणाभासे च दूषणबुद्धिः । अप्रतिपत्तिस्तु साधनस्य दूषणं दूषणस्य चानुद्धरणम् । द्विधा हि वादी पराजीयते । यथा-कर्तव्यमप्रतिपद्यमानो विपरीतं वा प्रतिपद्यमान इति विप्रतिपत्त्यप्रतिपत्तिभेदाच्च द्वाविंशतिर्निग्रहस्थानानि भवन्ति । तद्यथाप्रतिज्ञाहानिः प्रतिज्ञान्तरं प्रतिज्ञाविरोधः प्रतिज्ञासंन्यासः हेत्वन्तरम् अर्थान्तरं निरर्थकम् अविज्ञातार्थम् अपार्थकम् अप्राप्तकालं न्यूनम् अधिकं पुनरुक्तम् अननुभाषणम् अज्ञानम् अप्रतिभा विक्षेपः मतानुज्ञा पर्यनुयोज्योपेक्षणं निरनुयोज्यानुयोगः अपसिद्धान्तः हेत्वाभासाश्च । अत्राप्यननुभाषणमज्ञानमप्रतिभा विक्षेपः पर्युनुयोज्योपेक्षणमित्यप्रतिपत्तिप्रकाराः, शेषाश्च विप्रतिपत्तिभेदाः। iis. નિગ્રહસ્થાનો સામાન્ય રીતે બે ભાગોમાં વહેંચાઈ જાય છે – (૧) વિપ્રતિપત્તિમૂલક અને (૨) અપ્રતિપત્તિમૂલક. વિપરીત કુત્સિત વિગઈણીયા પ્રતિપત્તિને અર્થાત્ અવળી સમજને વિપ્રતિપત્તિ કહે છે. આમ સાધનાભાસને સાધન સમજવું કે દૂષણાભાસને વાસ્તવિક દૂષણ સમજવું એ વિપ્રતિપત્તિ છે. અપ્રતિપત્તિ એટલે પ્રતિપત્તિનો અર્થાત સમજનો અભાવ, અણસમજ, જે કરવું જોઈએ તેનું જ્ઞાન ન હોવું. જે કરવું જોઈએ તેના અજ્ઞાનના કારણે ન કરવું અર્થાત પરપક્ષે(પ્રતિવાદીએ) રજૂ કરેલા સાધનમાં વાદીએ દોષ ન કાઢી શકવો કે પ્રતિવાદીએ (પરપણે) પોતાના (વાદીના) સાધનમાં જણાવેલા દોષોનો પોતે (વાદીએ) ઉદ્ધાર ન કરી શકવો એ અપ્રતિપત્તિ છે. વાદીનો પરાજય બે રીતે જ થાય છે – પોતાએ જે કરવું જોઈએ તેના અજ્ઞાનના કારણે તે ન કરવાથી (અપ્રતિપત્તિથી) અને પોતાએ જે કરવું કે સમજવું Page #260 -------------------------------------------------------------------------- ________________ નૈયાયિકમત ૧૬૯ જોઈએ તેનાથી ઊલટું સમજવાથી કે કરવાથી (વિપ્રતિપત્તિ). તાત્પર્ય એ કે આ બે અપ્રતિપત્તિ અને વિપ્રતિપત્તિનો જ વિસ્તાર બાવીસ નિગ્રહસ્થાનો છે અર્થાત્ તે બેના ભેદો યા પ્રકારોરૂપ જ બાવીસ નિગ્રહસ્થાનો છે. તે બાવીસ નિગ્રહસ્થાનો આ છે – (૧) પ્રતિજ્ઞાાનિ, (૨) પ્રતિજ્ઞાન્તર, (૩) પ્રતિજ્ઞાવિરોધ, (૪) પ્રતિજ્ઞાસંન્યાસ, (૫) હેત્વર, (૬) અર્થાન્તર, (૭) નિરર્થક, (૮) અવિજ્ઞાતાર્થ, (૯) અપાર્થક, (૧૦) અપ્રાપ્તકાલ, (૧૧) ન્યૂન, (૧૨) અધિક, (૧૩) પુનરુક્ત, (૧૪) અનનુભાષણ, (૧૫) અજ્ઞાન, (૧૬) અપ્રતિભા, (૧૭) વિક્ષેપ, (૧૮) મતાનુજ્ઞા, (૧૯) પર્યનુયોજ્યોપેક્ષણ, (૨૦) નિરનુયોજયાનુયોગ, (૨૧) અપસિદ્ધાન્ત અને (૨૨) હેત્વાભાસ. આ બાવીસમાં અનનુભાષણ, અજ્ઞાન, અપ્રતિભા, વિક્ષેપ અને પર્યનુયોજયોપેક્ષણ આ પાંચ અપતિપત્તિના ભેદો છે અને બાકીના અઢાર વિપ્રતિપત્તિના ભેદો છે. i16. તત્ર દેતાવનૈતિક્ત પ્રતિષ્ઠાન્તથ વણજોડગ્રુપચ્છિત प्रतिज्ञाहानिर्नाम निग्रहस्थानं भवति । अनित्यः शब्द ऐन्द्रियकत्वाद्घटवदिति साधनं वादी वदन् परेण सामान्यमैन्द्रियकमपि नित्यं दृष्टमिति हेतावनैकान्तिकीकृते यद्येवं ब्रूयात्सामान्यवद्घटोऽपि नित्यो भवत्विति स एवं ब्रुवाणः शब्दानित्यत्वप्रतिज्ञां जह्यात् । शब्दोऽपि नित्य एव स्यात् । ततः प्रतिज्ञाहान्या पराजीयते । i16. (૧) પ્રતિજ્ઞા હાનિ – પ્રતિવાદી હેતુને વ્યભિચારી દર્શાવે ત્યારે પ્રતિદષ્ટાન્તના ધર્મને પોતાના દષ્ટાન્તમાં સ્વીકારી લેવો એ પ્રતિજ્ઞાહાનિ છે. ઉદાહરણ – વાદી પ્રયોગ કરે છે, “શબ્દ અનિત્ય છે કેમ કે તે ઇન્દ્રિયગ્રાહ્ય છે, ઘટની જેમ આ સાંભળી પ્રતિવાદી ખંડન કરે છે, “સામાન્ય ઈન્દ્રિયગ્રાહ્ય હોવા છતાં નિત્ય દેખાયું છે, તો પછી શબ્દ પણ તે જ રીતે ઇન્દ્રિયગ્રાહ્ય હોવા સાથે નિત્ય કેમ ન હોય? હોય જ.' આ રીતે હેતુમાં અનૈકાન્તિક યા વ્યભિચાર દોષ આપવામાં આવતાં વાદી પોતે પ્રયોજેલ હેતની આભાસતા સમજી જાય છે તેમ છતાં તે પોતાની હાર માનીને કથાને સમાપ્ત નથી કરતો પણ કહે છે, “જો ઇન્દ્રિયગ્રાહ્ય સામાન્ય નિત્ય છે તો ઘટ પણ ભલે નિત્ય હો.” આમ વાદી પ્રતિદષ્ટાન્તરૂપ સામાન્યના નિયત્વ ધર્મને પોતાના દષ્ટાન્ત ઘડામાં સ્વીકારીને પોતાની “શબ્દ અનિત્ય છે' એ પ્રતિજ્ઞાને જ તોડે છે, કેમ કે દૃષ્ટાન્ત ઘટમાં નિત્યતા માની લેવાથી શબ્દમાં પણ નિત્યતા માનવી જ પડે. આ રીતે પ્રતિજ્ઞા તોડવાથી વાદી પરાજિત થઈ જાય છે. 117. પ્રતિજ્ઞાતાર્થપ્રતિરેથે પરે, ક્ત વ ઘનિ ઘન્તાં સાધનીય Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ તર્કરહસ્યદીપિકા मभिदधतः प्रतिज्ञान्तरं नाम निग्रहस्थानं भवति । अनित्यः शब्द ऐन्द्रियकत्वादित्युक्ते तथैव सामान्येन व्यभिचारे नोदिते यदि बूयाधुक्तं यत्सामान्यमन्दियकं नित्यं तद्धि सर्वगतमसर्वगतस्तु शब्द इति । सोऽयमनित्यः शब्द इति पूर्वप्रतिज्ञातः प्रतिज्ञान्तरमसर्वगतः शब्द इति प्रतिजानानः प्रतिज्ञान्तरेण निगृहीतो भवति २। ii7. (૨) પ્રતિજ્ઞાન્તર – પ્રતિજ્ઞાત અર્થનો પ્રતિવાદી દ્વારા પ્રતિષેધ કરવામાં આવતાં જો વાદી તે જ ધર્મીમાં અર્થાત પક્ષમાં બીજા ધર્મને સાધ્ય બનાવી બીજી નવી પ્રતિજ્ઞા કરે તો તે પ્રતિજ્ઞાન્તર નિગ્રહસ્થાનમાં આવી પડે. ઉદાહરણ – “શબ્દ અનિત્ય છે કેમ કે તે ઇન્દ્રિયગ્રાહ્ય છે, ઘટની જેમ' એમ વાદીએ કહેતાં પ્રતિવાદીએ પહેલાંની જેમ સામાન્ય દ્વારા વ્યભિચારની આપત્તિ આપી, એટલે વાદી જો કહે, “ઠીક છે, સામાન્ય ઇન્દ્રિયગ્રાહ્ય હોવા છતાં નિત્ય છે પરંતુ સામાન્ય તો સર્વગત (સર્વવ્યાપી) છે જ્યારે શબ્દ તો [ઘટની જેમ] અસર્વગત છે” તો “શબ્દ અનિત્ય છે એવી પૂર્વપ્રતિજ્ઞા કરનારો આ વાદી “શબ્દ અસર્વગત છે' એવી બીજી પ્રતિજ્ઞા કરતો પ્રતિજ્ઞાન્તર નિગ્રહસ્થાનથી નિગૃહીત થાય છે. 118. પ્રતિજ્ઞા વિરોધ પ્રતિજ્ઞાવિરોથ ના નિદાન મવતિ | गुणव्यतिरिक्तं द्रव्यं रूपादिभ्योऽर्थान्तरस्यानुपलबन्धेरिति सोऽयं प्रतिज्ञाहेत्वोविरोधः । यदि हि गुणव्यतिरिक्तं द्रव्यं न तर्हि रूपादिभ्योऽर्थान्तरस्यानुपलब्धिः । अथ रूपादिभ्योऽर्थान्तरस्यानुपलब्धिः, कथं गुणव्यतिरिक्तं द्रव्यमिति । तदयं प्रतिज्ञाविरुद्धाभिधानात्पराजीयते ३। 118. (૩) પ્રતિજ્ઞાવિરોધ – પ્રતિજ્ઞા અને હેતુ વચ્ચે વિરોધ હોવો એ પ્રતિજ્ઞાવિરોધ નામનું નિગ્રહસ્થાન છે. ઉદાહરણ – દ્રવ્ય ગુણોથી ભિન્ન છે કારણ કે રૂપ આદિ ગુણોથી ભિન્ન દ્રવ્ય ઉપલબ્ધ થતું નથી. અહીં પ્રતિજ્ઞા અને હેતુ વચ્ચે વિરોધ છે – જો દ્રવ્ય ગુણોથી ભિન્ન છે તો પછી રૂપ આદિ ગુણોથી ભિન્ન ઉપલબ્ધ કેમ થતું નથી? અને જો દ્રવ્ય રૂપ આદિ ગુણોથી ભિન્ન ઉપલબ્ધ ન થતું હોય તો પછી દ્રવ્યને રૂપ આદિ ગુણોથી ભિન્ન કેમ મનાય ? [અભિન્ન માનવું પડે.] આમ પ્રતિજ્ઞાના વિરોધી હેતુનો પ્રયોગ કરવાથી વાદી પરાજિત થઈ જાય છે. 119. पक्षसाधने परेण दूषिते तदुद्धरणाशक्त्या प्रतिज्ञामेव निनुवानस्य प्रतिज्ञासंन्यासो नाम निग्रहस्थानं भवति । अनित्यः शब्द ऐन्द्रियकत्वादित्युक्ते तथैव सामान्येनानैकान्तिकतायामुद्भावितायां यदि ब्रूयात्क एवमाह अनित्यः Page #262 -------------------------------------------------------------------------- ________________ નિયાયિકમત ૧૭૧ शब्द इति प्रतिज्ञासंन्यासात्पराजितो भवति ४ । 119. (૪) પ્રતિજ્ઞાસંન્યાસ–પ્રતિવાદી દ્વારા સાધનમાં દોષની ઉદ્દભાવના કરાતાં વાદી જ્યારે તે દોષનું નિવારણ કરવામાં પોતાને અસમર્થ અનુભવે અને પરિણામે પોતાની પ્રતિજ્ઞામાંથી જ નામકર જાય તો તે પ્રતિજ્ઞાસંન્યાસ નામના નિગ્રહસ્થાનમાં આવી પડે છે. ઉદાહરણ – “શબ્દ અનિત્ય છે કારણ કે તે ઇન્દ્રિયગ્રાહ્ય છે' એમ વાદી કહે અને પ્રતિવાદી વાદીના હેતુમાં અનૈકાન્તિકતા દોષ દર્શાવવા કહે, “સામાન્ય તો નિત્ય છે છતાં ઇન્દ્રિયગ્રાહ્ય છે અર્થાત્ પ્રતિવાદી સામાન્ય દ્વારા હેતુમાં અનૈકાન્તિતા દોષનું ઉભાવન કરે ત્યારે વાદી જો કહેવા માંડે, “કોણ કહે છે કે શબ્દ અનિત્ય છે?' તો તે પ્રતિજ્ઞાસંન્યાસના કારણે પરાજિત થાય છે. 120. વિશેષાહિતે હેત પ્રતિષિદ્ધ તકશેષ મfમથતો હેત્વરે नाम निग्रहस्थानं भवति । तस्मिन्नेव प्रयोगे तथैव सामान्यस्य व्यभिचारेण दूषिते जातिमत्त्वे सतीत्यादि विशेषणमुपादानो हेत्वन्तरेण निगृहीतो भवति 120. (૫) હેલ્વન્તર– વાદીએ વિશેષણરહિત હેતુનો પ્રયોગ કર્યો. પ્રતિવાદીએ તેનો પ્રતિષેધ કર્યો. તે વખતે વાદી જો હેતુને કોઈ વિશેષણ લગાડી દે તો હેલ્વન્તર નામનું નિગ્રહસ્થાન થાય. ઉદાહરણ – “શબ્દ અનિત્ય છે કારણ કે તે ઇન્દ્રિયગ્રાહ્ય છે આ વાદીના અનુમાનપ્રયોગમાં પ્રતિવાદી અગાઉ મુજબ સામાન્ય દ્વારા હેતુમાં વ્યભિચાર દોષની ઉદ્ભાવના કરે ત્યારે જો વાદી [વ્યભિચાર દોષથી બચવા] પોતાના હેતુ “ઇન્દ્રિયગ્રાહ્યત્વ'ની આગળ “જાતિમાન્ હોવા સાથે” (ગતિમત્તે સતિ) વિશેષણ લગાડે તો તે હેત્વત્તર નિગ્રહસ્થાનથી પરાજિત થાય છે. [“જાતિમાન્ હોવા સાથે ઇન્દ્રિયગ્રાહ્ય હોવાથી આવો હેતુ થતાં સામાન્ય દ્વારા હેતુમાં આવતા વ્યભિચાર દોષનું વારણ થાય છે કેમ કે સામાન્ય સ્વયં સામાન્યવાળું હોતું નથી, પરંતુ તેમ કરવા જતાં હત્વન્તર નિગ્રહસ્થાન આવી પડે છે.] 121. प्रकृतादर्थादन्योऽर्थोऽर्थान्तरं तदनौपायिकमभिदधतोऽर्थान्तरं नाम निग्रहस्थानं भवति । अनित्यः शब्दः कृतकत्वादिति हेतुः । हेतुरिति च हिनोतेर्धातोस्तुप्रत्यये कृदन्तं पदम् । पदं च नामाख्यातोपसर्गनिपातभेदाच्चतुर्विधमिति प्रस्तुत्य नामादीनि व्याचक्षाणः प्रकृतानुपयोगिनार्थान्तरेण निगृह्यत इति ६। 121. (૬) અર્થાન્તર– પ્રકૃત અર્થથી અન્ય અર્થનું કથન કરવું કે જે અન્ય અર્થના Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ તર્કરહસ્યદીપિકા કથનનો પ્રકૃતિ અર્થની સિદ્ધિમાં કોઈ જ ઉપયોગ નથી એ અર્થાન્તર નામનું નિગ્રહસ્થાન છે. ઉદાહરણ – “શબ્દ અનિત્ય છે કારણ કે તે કૃતક છે” એમ કહીને જો વાદી કહેવા માંડે, “અહીં કૃતકત્વ હેતુ છે, “હિનોતિ' ધાતુને “તુ' પ્રત્યય લગાડવાથી હેતુ એવું કૃદન્ત પદ બને છે. પદના પ્રકારો આ છે – નામ, આખ્યાત, નિપાત અને ઉપસર્ગ' અને પછી નામ આદિની વ્યાખ્યા કરવા લાગે તો તે પ્રકૃતિમાં અનુપયોગી અર્થાન્તર નિગ્રહસ્થાનથી પરાજિત થાય છે. 122. अभिधेयरहितवर्णानुपूर्वीप्रयोगमानं निरर्थकं नाम निग्रहस्थानं भवति । अनित्यः शब्दः कचटतपानां गजडदबत्वात् घझढधभवदित्येतदपि सर्वथार्थशून्यत्वान्निग्रहाय भवति साध्यानुपयोगाद्वा ७।। 122. (૭) નિરર્થક – અભિધેયરહિત વર્ણાનુપૂર્વીમાત્રના પ્રયોગને નિરર્થક નામનું નિગ્રહસ્થાન કહે છે. અર્થાત અનુક્રમે એવા વર્ગોનું ઉચ્ચારણ કરવું કે જેમનો કોઈ અર્થ ન હોય એ નિરર્થક નિગ્રહસ્થાન છે.] ઉદાહરણ – “શબ્દ અનિત્ય છે કારણ કે કપટતપનું ગજડદબ હોવાથી, ઘઝઢપભની જેમ.' અહીં હેતુ તરીકે આપેલી અભિધેયરહિત વર્ણાનુપૂર્વી યા તો સર્વથા અર્થશૂન્ય હોય છે કે સાધ્યસિદ્ધિમાં અનુપયોગી હોય છે. 123. યત્સાઇનવાવયં ટૂષ વા લિક્વિત્રિરહિતમfપ પ~તિवादिभ्यां बोद्धं न शक्यते, तत् क्लिष्टशब्दमप्रसिद्धप्रयोगमतिहस्वोच्चारितमित्येवंप्रकारमविज्ञातार्थं नाम निग्रहस्थानं भवति । असामर्थ्यसंवरणप्रकारो ह्ययमिति निगृह्यते ८ ।। 123. (૮) અવિજ્ઞાતાર્થ – એવા સાધનવાક્ય યા દૂષણવાક્યનો પ્રયોગ કરવો કે તેને ત્રણ વાર બોલવા છતાં પરિષદ અને પ્રતિવાદીને સમજાય નહિ તે અવિજ્ઞાતાર્થ નામનું નિગ્રહસ્થાન છે. પોતાના અસામર્થ્યને ઢાંકવા માટે અત્યન્ત ક્લિષ્ટ શબ્દોનું ઉચ્ચારણ, અપ્રસિદ્ધપદોનો પ્રયોગ, બહુ ધીમું બોલવું આદિ અનેક પ્રકાર અવિજ્ઞાતાર્થમાં જ સમાવિષ્ટ છે. 124. पूर्वापरासंगतपदसमूहप्रयोगादप्रतिष्ठितवाक्यार्थमपार्थकं नाम निग्रहस्थानं भवति । यथा दश दाडिमानि षडपूपाः कुण्डमजाजिनं पललपिण्ड इत्यादि ९ ।। 124. (૯) અપાર્થક – પૂર્વાપર અસંગત પદોના સમૂહનો પ્રયોગ કરવાથી વાક્યનો અર્થ સિદ્ધ ન થવો એ અપાર્થક નિગ્રહસ્થાન છે. ઉદાહરણ – ‘દસ દાડમ, છે Page #264 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ નૈયાયિકમત અપૂપ, કુંડ, બકરાનું ચામડું, માંસનો પિંડ આદિ.' 125. प्रतिज्ञाहेतूदाहरणोपनयनिगमनवचनक्रममुल्लंघ्यावयवविपर्यासेन प्रयुज्यमानमनुमानवाक्यमप्राप्तकालं नाम निग्रहस्थानं भवति स्वप्रतिपत्तिवत्परप्रतिपत्तेर्जनने परार्थानुमानक्रमस्यापगमात् १० । 125. (૧૦) અપ્રાપ્તકાલ – પહેલાં પ્રતિજ્ઞા, પછી હેતુ, પછી ઉદાહરણ, પછી ઉપનય અને છેલ્લે નિગમનનો પ્રયોગ અનુમાનમાં કરવામાં આવે છે. આ ક્રમનો ભંગ કરી અવયવોમાં ઊલટસૂલટ કરી જો અનુમાનના પંચાયવવાક્યનો પ્રયોગ કરવામાં આવે તો અપ્રાપ્તકાલ નિગ્રહસ્થાન થાય છે, કેમ કે જેમ પોતાને ક્રમ વિના પ્રતિપત્તિ થતી નથી, સમજાતું નથી તેમ બીજાને પણ ક્રમ વિના પ્રતિપત્તિ થતી નથી. અર્થાત્ પ્રતિજ્ઞાદિના ક્રમ વિના ન તો સ્વાર્થનુમાન થઈ શકે કે ન તો પરાર્થનુમાન. 126. વય વચ્ચે પ્રયોજી ચ્ચે ત નાવયવેર હન प्रयुञ्जानस्य न्यूनं नाम निग्रहस्थानं भवति । प्रतिज्ञादीनां पञ्चानामपि परप्रतिपत्तिजन्मन्युपयोगादिति ११ । 126. (૧૧) જૂન – અનુમાનમાં પાંચ અવયવોવાળા વાક્યનો પ્રયોગ કરવો જોઈએ. તેમાંથી કોઈ પણ અવયવનો પ્રયોગ ન કરવો એ ન્યૂન નામનું નિગ્રહસ્થાન છે, કેમ કે પ્રતિજ્ઞા આદિ પાંચેય અવયવો પરને જ્ઞાન કરાવવા એકસરખા ઉપયોગી છે. 127. एकेनैव हेतुनोदाहरणेन वा प्रतिपादितेऽर्थे हेत्वन्तरमुदाहरणान्तरं वा वदतोऽधिकं नाम निग्रहस्थानं भवति, निष्प्रयोजनाभिधानात् १२ । 127. (૧૨) અધિક – એક જ હેતુ અને એક જ ઉદાહરણથી સાધ્યની સિદ્ધિ થઈ જાય છે. તેમ છતાં બે યા અધિક હેતુ અને ઉદાહરણોનો પ્રયોગ કરવો અધિક નામનું નિગ્રહસ્થાન છે. પ્રયોજન વિના જ જો આ રીતે હેતુ અને ઉદાહરણોને કહેવાની પરંપરા ચાલ્યા કરે તો વાદનો નિસ્પ્રયોજન વિસ્તાર થાય. 128. શબ્દાર્થો: પુનર્વવને પુનર્જી ના નિદાન મવતિ, अन्यत्रानुवादात् । शब्दपुनरुक्तं नाम, यत्र स एव शब्दः पुनरुच्चार्यते, यथानित्यः शब्दोऽनित्यः शब्द इति । अर्थपुनरुक्तं तु, यत्र सोऽर्थः प्रथममन्येन शब्देनोच्चार्यते पुनश्च पर्यायान्तरेणोच्यते, यथानित्यः शब्दो विनाशी ध्वनिरिति । अनुवादे तु पौनरुक्त्यं न दोषो, यथा हेतूपदेशेन Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ प्रतिज्ञायाः पुनर्वचनं निगमनमिति १३ । 128. (૧૩) પુનરુક્ત – અનુવાદને છોડીને શબ્દ અને અર્થની પુનરુક્તિ કરવી એ પુનરુક્ત નામનું નિગ્રહસ્થાન છે. એક જ શબ્દનો એકથી વધુ વાર પ્રયોગ કરવો (ઉચ્ચાર કરવો) એ શબ્દપુનરુક્ત છે. તેનું ઉદાહરણ ‘શબ્દ અનિત્ય છે, શબ્દ અનિત્ય છે.’ કોઈ અર્થને એક શબ્દ દ્વારા જણાવી તે જ અર્થને પર્યાયશબ્દથી ફરી જણાવવો એ અર્થપુનરુક્ત છે. તેનું ઉદાહરણ – પહેલાં કહેવું કે ‘શબ્દ અનિત્ય છે', પછી કહેવું કે ‘ધ્વનિ વિનાશી છે.' પરંતુ અનુવાદ કરવામાં પુનરુક્તિ દોષ નથી. તેનું ઉદાહરણ - હેતુને જણાવ્યા પછી પ્રતિજ્ઞાને ફરી કહેવી તે નિગમન છે. - તર્કરહસ્યદીપિકા 129. पर्षदा विदितस्य वादिना त्रिरभिहितस्यापि यदप्रत्युच्चारणं, तदननुभाषणं नाम प्रतिवादिनो निग्रहस्थानं भवति । अप्रत्युच्चारयन् किमाश्रयं दूषणमभिदधीत १४ । 129. (૧૪) અનનુભાષણ – વાદીના જે કથનને પરિષદ સમજી જાય અને વાદી તેને ત્રણ વાર ઉચ્ચારે તો પણ જો પ્રતિવાદી તેનું પ્રત્યુચ્ચારણ ન કરી શકે તો તે અનનુભાષણ નામના નિગ્રહસ્થાનમાં આવી પડે છે. પ્રતિવાદી જો વાદીના વાક્યનું પ્રત્યુચ્ચારણ નથી કરી શકતો તો તે તેનું ખંડન કેવી રીતે કરી શકે ? 130. पर्षदा विज्ञातस्यापि वादिवाक्यार्थस्य प्रतिवादिनो यदज्ञानं तदज्ञानं नाम निग्रहस्थानं भवति, अविदितोत्तरविषयो हि किमुत्तरं ब्रूयात्, न चाननुभाषणमेवेदं ज्ञातेऽपि वस्तुन्यनुभाषणासामर्थ्यदर्शनात् १५ । 130. (૧૫) અજ્ઞાન વાદીએ રજૂ કરેલા વાક્યનો અર્થ પરિષદ સમજી જાય પરંતુ પ્રતિવાદીની સમજમાં ન આવે તો પ્રતિવાદી અજ્ઞાન નિગ્રહસ્થાનથી પરાજિત થયો ગણાય. જો પ્રતિવાદી વાદીના પ્રશ્નના અર્થને જ સમજી ન શકે તો તે ઉત્તર કેવી રીતે આપી શકે ? ન જ આપી શકે. આ નિગ્રહસ્થાનનો સમાવેશ અનનુભાષણ નિગ્રહસ્થાનમાં ન કરી શકાય કેમ કે અનુભાષણનું અસામર્થ્ય તો જ્ઞાત વસ્તુને વિશે પણ હોઈ શકે છે. અનનુભાષણમાં માત્ર પુનઃ શબ્દોચ્ચારણના અસામર્થ્યની વિવક્ષા છે જ્યારે અજ્ઞાન નિગ્રહસ્થાનમાં શબ્દના અર્થને સમજવાની અશક્તિની. 131. परपक्षे गृहीतेऽप्यनुभाषितेऽपि तस्मिन्नुत्तराप्रतिपत्तिरप्रतिभा नाम निग्रहस्थानं भवति १६ । 131, (૧૬) અપ્રતિભા - વાદીના પક્ષને સમજવા છતાં અને તેનું અનુભાષણ - Page #266 -------------------------------------------------------------------------- ________________ નૈયાયિકમત ૧૭૫ (પ્રત્યુચ્ચારણ) કરવા છતાં પ્રતિવાદીને તેનો ઉત્તર ન સૂઝવી એ અપ્રતિભા નામનું નિગ્રહસ્થાન છે. i32. ર્વવ્યારાથવિચ્છતો વિક્ષેપો નામ નિગ્રહસ્થાને મવતિ, सिसाधयिषितस्यार्थस्याशक्यसाधनतामवसाय कथां विच्छिनत्ति, इदं मे करणीयं परिहीयते पीनसेन कण्ठ उपरुद्ध इत्याद्यभिधाय कथां विच्छिन्दन् विक्षेपेण पराजीयते १७ । 132. (૧૭) વિક્ષેપ – વાદી કે પ્રતિવાદી પોતાનું અસામર્થ્ય સમજી જઈ પરાજયથી બચવા માટે કામનું બહાનું કાઢી કથા (શાસ્ત્રાર્થ) છોડી જતો રહે તો તે વિક્ષેપ નિગ્રહસ્થાનથી નિગૃહીત (પરાજિત) થાય છે. વાદી કે પ્રતિવાદી પોતે જે સાધ્ય સિદ્ધ કરવા ઇચ્છતા હોય તે સાધ્યને સિદ્ધ કરવું પોતાના માટે શક્ય નથી એવી તેને ખાતરી થઈ જતાં પરાજયથી બચવા માટે “મારે કરવાનું અમુક કામ બગડી રહ્યું છે (એટલે મારે અત્યારે જ જવું જોઈએ), શરદીથી મારું ગળું બેસી ગયું છે, વગેરે' કહીને જ્યારે કથાને (શાસ્ત્રાર્થને) અધવચ્ચે તોડે છે, છોડે છે, ત્યારે તે વિક્ષેપ નિગ્રહસ્થાનથી પરાજિત થાય છે. 133. स्वपक्षे परापादितदोषमनुद्धृत्य तमेव परपक्षे प्रतीपमापादयतो मतानुज्ञा नाम निग्रहस्थानं भवति । चौरो भवान्पुरुषत्वात् प्रसिद्धचौरवदित्युक्ते भवानपि चौरः पुरुषत्वादिति प्रतिब्रुवन्नात्मनः परापादितं चौरत्वदोषमभ्युपगतवान् भवतीति मतानुज्ञया निगृह्यते १८ ।। 133. (૧૮) મતાનુજ્ઞા –પોતાના પક્ષને લગાવવામાં આવેલા દોષનું નિરાકરણ ન કરતાં ઊલટું તે જ દોષ સામા પક્ષમાં લગાવવો એ મતાનુજ્ઞા નિગ્રહસ્થાન છે. ઉદાહરણ – વાદીએ કહ્યું “આપ ચોર છો કારણ કે આપ પુરુષ છો, પ્રસિદ્ધ ચોરની જેમ.' હવે પોતાના પર કરવામાં આવેલા ચોરતના આરોપનું ખંડન કરવાના બદલે જો પ્રતિવાદી કહે, “આપ પણ ચોર છો કારણ કે આપ પુરુષ છો? તો પ્રતિવાદીએ તેના ઉપર વાદીએ લગાવેલા ચોર હોવાના દોષનો સ્વીકાર કરી લીધો ગણાય, આમ પ્રતિવાદી મતાનુજ્ઞા નિગ્રહસ્થાનથી પરાજિત થઈ જાય. 134. નિપ્રતિનિપ્રા નુયોજ્યોપેક્ષvi નામ નિપ્રસ્થાને મવતિ, पर्यनुयोज्यो नाम निग्रहोपपत्त्यावश्यं नोदनीय इदं ते निग्रहस्थानमुपनतमतो निगृहीतोऽसीति वचनीयः, तमुपेक्ष्य न निगृह्णाति यः स पर्यनुयोज्योपेक्षणेन निगृह्यते १९। Page #267 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ તર્કરહસ્યદીપિકા 134. (૧૯) પર્યનુયોજયોપેક્ષણ – નિગ્રહસ્થાનપ્રાપ્તિનો નિગ્રહ ન કરવો એ પર્યનુયોજ્યોપેક્ષણ નિગ્રહસ્થાન છે. અર્થાત્ વાદી નિગ્રહસ્થાનમાં આવી પડ્યો હોય તો પ્રતિવાદીએ તેને સ્પષ્ટ જણાવી દેવું જોઈએ કે તમે અમુક નિગ્રહસ્થાન પામ્યા છો. જો કોઈ (વાદી કે પ્રતિવાદી) તેની ઉપેક્ષા કરે અર્થાત્ સામેવાળાને, જે નિગ્રહસ્થાન પ્રાપ્ત છે તેને, નિગૃહીત ઘોષિત ન કરે તો આ ઉપેક્ષા કરનારો પોતે જ પર્યનુયોજયોપેક્ષણ નિગ્રહસ્થાનથી નિગ્રહ(પરાજય) પામે છે. 135. अनिग्रहस्थाने निग्रहस्थानानुयोगो निरनुयोज्यानुयोगो नाम निग्रहस्थानं भवति, उपपन्नवादिनमप्रमादिनमनिग्रहार्हमपि निगृहीतोऽसीति यो ब्रूयात्, स एवमसद्भूतदोषोद्भावनया निगृह्यते २० । 135. (૨૦) નિરyયોયાનુયોગ – જે નિગ્રહસ્થાનપ્રાપ્ત નથી તેના ઉપર નિગ્રહસ્થાનપ્રાપ્તિનો દોષારોપ કરવો તે નિરનુયોજ્યાનુયોગ નિગ્રહસ્થાન છે. જે યુક્તિસંગત બોલે છે, અપ્રમાદી છે અર્થાત્ સ્વપક્ષસાધન અને પરપક્ષદૂષણમાં બરાબર જાગ્રત છે અને નિગ્રહને યોગ્ય નથી તેને “તમે નિહિત (પરાજિત) થઈ ગયા” એમ જે કહે છે તે પોતે જ અવિદ્યમાન દોષનું ઉદ્ભાવન કરવાના કારણે નિગૃહીત થઈ જાય છે. 136. સિદ્ધાન્તપુત્ય નિયમથિાનકોડપસિદ્ધિાન્તો ના निग्रहस्थानं भवति, यः प्रथमं किंचित्सिद्धान्तमभ्युपगम्य कथामुपक्रमते तत्र च सिसाधयिषितार्थसाधनाय वा परोपलम्भाय वा सिद्धान्तविरुद्धमभिधत्ते, सोऽपसिद्धान्तेन निगृह्यते, यथा मीमांसामभ्युपगम्य कश्चिदग्निहोत्रं स्वर्गसाधनमित्याह कथं पुनरग्निहोत्रक्रिया ध्वस्ता सती स्वर्गस्य साधिका भवतीत्यनुयुक्तः प्राह अनया क्रिययाराधितो महेश्वरः फलं ददाति राजादिवदिति, तस्य मीमांसानभिमतेश्वरस्वीकारादपसिद्धान्तो नाम निग्रहस्थानं भवति २१ । 136. (૨૧) અપસિદ્ધાન્ત- અમુક સિદ્ધાન્તને સ્વીકાર્યા પછી તે સિદ્ધાન્ત વિરુદ્ધ જેમ તેમ નિરંકુશપણે બોલી શાસ્ત્રાર્થ કરવો એ અપસિદ્ધાન્ત નિગ્રહસ્થાન છે. કોઈ (અર્થાતુ વાદી કે પ્રતિવાદી) પહેલાં કોઈ સિદ્ધાન્તનો સ્વીકાર કરી કથાનો (શાસ્ત્રાર્થનો) આરંભ કરે છે. પછી તે પોતાના ઈષ્ટ સાધ્યને સિદ્ધ કરવા માટે કે પરપક્ષને દૂષિત કરવા માટે પોતે પહેલાં સ્વીકારેલા સિદ્ધાન્ત વિરુદ્ધ બોલે છે ત્યારે તે અપસિદ્ધાન્ત નિગ્રહસ્થાનથી નિગૃહીત (પરાજિત) થાય છે. ઉદાહરણ – કોઈ વાદી મીમાંસાસિદ્ધાન્તને સ્વીકારી અગ્નિહોત્ર યજ્ઞને સ્વર્ગનું સાધન સિદ્ધ કરે છે. જ્યારે તેને Page #268 -------------------------------------------------------------------------- ________________ નિયાયિકમત १७७ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે “અગ્નિહોત્ર યજ્ઞ તો એક ક્રિયા છે, એટલે તે તો તરત જ નાશ પામી જાય છે, તો પછી તે કાલાન્તરભાવી સ્વર્ગનું સાધન અર્થાત્ અવ્યવહિત કારણ કેવી રીતે હોઈ શકે ?' ત્યારે તે આ દૂષણનું વારણ કરવા માટે મીમાંસાના નિરીશ્વર સિદ્ધાન્ત વિરુદ્ધ પણ ઉત્તર આપી દે છે કે “અગ્નિહોત્ર યજ્ઞક્રિયાથી મહેશ્વરની આરાધના થાય છે અને ઈશ્વર (મહેશ્વર) તે યજ્ઞક્રિયાના ફળરૂપે તેને (યજ્ઞકર્તાને) સ્વર્ગમાં પહોંચાડી દે છે, જેમ રાજા પોતાના સેવકને સેવા કરવાનું ફળ આપે છે તેમ.” આમ તેણે મીમાંસાની વિરુદ્ધ ઈશ્વરવાદનું પ્રતિપાદન કર્યું, એટલે અપસિદ્ધાન્ત નિગ્રહસ્થાનથી તેનો પરાજય થાય છે. 137. हेत्वाभासाश्च यथोक्ता असिद्धविरुद्धादयो निग्रहस्थानम् २२ । इति भेदान्तरानन्त्येऽपि निग्रहस्थानानां द्वाविंशतिर्मूलभेदा निवेदिता इति । ___137. (२२) हेत्वाभास - पूर्व 30 सिद्ध, विरुद्ध माहि त्वामासो ५९५ નિગ્રહસ્થાન છે. આમ તો નિગ્રહસ્થાનના અવાજોર ભેદો તો અનન્ત છે (અને તે બધાને વર્ણવવા અશક્ય છે, તેથી) નિગ્રહસ્થાનના જે મૂળ બાવીસ ભેદો છે તેમનું વર્ણન કર્યું. 138. तदेवं छलजातिनिग्रहस्थानस्वरूपभेदाभिज्ञः स्ववाक्ये तानि वर्जयन्परप्रयुक्तानि समादधद्यथाभिमतसाध्यसिद्धिं लभत इति । ★ जातिनिग्रहस्थानानां संग्रहश्लोका यथासाधर्म्यमथ वैधर्म्यमुत्कर्षश्चापकर्षकः । वावर्ण्यविकल्पाश्च साध्यप्राप्त्यनवाप्तयः ॥१॥ प्रसङ्ग प्रतिदृष्टान्तोऽनुत्पत्तिः संशयस्तथा । ततः प्रकरणाहेतू अर्थापत्त्यविशेषकौ ॥२॥ उपपत्तिश्चोपलब्ध्यनुपलब्धी तथा क्रमात् । नित्यानित्ये कार्यसमा जातयः समुदीरिताः ॥३॥ प्रतिज्ञाहानिसंन्यासविरोधाश्च तदन्तरम् । हेत्वर्थान्तरनिरर्थाऽविज्ञातार्थमपार्थकम् ॥४॥ अप्राप्तकालयुग न्यूनमधिकं पुनरुक्तयुक्त । स्यान्नानुभाषणाज्ञानाप्रज्ञाविक्षेपसंज्ञकम् ॥५॥ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ તર્કરહસ્યદીપિકા मतानुज्ञापरिनिरनुयोज्यौ भवतस्ततः । उपेक्षणानुयोगौ चापसिद्धान्तापसाधने ॥६॥ इति जातिनिग्रहस्थानसंग्रहश्लोकाः ।* 138. આ રીતે છલ, જાતિ અને નિગ્રહસ્થાનના સ્વરૂપને બરાબર જાણનારા પોતાના વાક્યમાં તેમના પ્રયોગને વજર્ય ગણી ત્યજે છે, ટાળે છે તથા બીજા દ્વારા પ્રયુક્ત છલ વગેરેનું ઉચિત સમાધાન કરીને પોતાના પક્ષને સિદ્ધ કરી વિજય પામે છે. જાતિ અને નિગ્રહસ્થાનોના સંગ્રહશ્લોકો (અર્થાત તેમનો અનુવાદ) નીચે પ્રમાણે સાધર્મસમા, વૈધર્મેસમા, ઉત્કર્ષ મા, અપકર્ષસમા, વણ્યસમા, અવર્ણસમા, વિકલ્પસમા, સાધ્યસમા, પ્રાપ્તિસમા, અપ્રાપ્તિસમ, પ્રસંગસમા, પ્રતિદષ્ટાન્તસમા, અનુત્પત્તિસમા, સંશયસમા, પ્રકરણસમા, અહેતુસમા, અથપત્તિસમા, અવિશેષસમા, ઉપપત્તિસમા, ઉપલબ્ધિસમા, અનુપલબ્ધિસમા, નિત્યસમા, અનિત્યસમા, કાર્યસમા એ ચોવીસ જાતિઓ છે. પ્રતિજ્ઞાાનિ, પ્રતિજ્ઞાસંન્યાસ, પ્રતિજ્ઞાવિરોધ, હેલ્વન્તર, અર્થાન્તર, નિરર્થક, અવિજ્ઞાતાર્થ, અપાર્થક, અપ્રાપ્તકાલ, ન્યૂન, અધિક, પુનરુક્ત, અનનુભાષણ, અજ્ઞાન, અપ્રતિભા, વિક્ષેપ, મતાનુજ્ઞા, પરિયોજયોપેક્ષણ, નિરનુયોજ્યાનુયોગ, અપસિદ્ધાન્ત અને હેત્વાભાસ એ બાવીસ નિગ્રહસ્થાનો છે. જાતિ અને નિગ્રહસ્થાનોના સંગ્રહશ્લોકો સમાપ્ત. 139. ત્રાજુમfપ વિંવિત્તિનાદ્યતે I અર્થોપવ્યિ હેતુ પ્રમાણમ્I एकात्मसमवायिज्ञानान्तरवेद्यं ज्ञानम्, प्रमाणाद्भिनं फलं, पूर्व प्रमाणमुत्तरं तु फलम् । स्मृतेरप्रामाण्यम्, परस्परविभक्तौ सामान्यविशेषौ नित्यानित्यत्वे सदसदंशौ च, प्रमाणस्य विषयः पारमार्थिकः, तमश्छाये अद्रव्ये, आकाशगुणः शब्दोऽपौद्गलिकः, संकेतवशादेव शब्दादर्थप्रतीतिर्न पुनस्तत्प्रतिपादनसामर्थ्यात्, धर्मधर्मिणोर्भेदः, सामान्यमनेकवृत्ति, आत्मविशेषगुणलक्षणं कर्म, वपुर्विषयेन्द्रियबुद्धिसुखदुःखानामुच्छेदादात्मसंस्थानं मुक्तिरिति न्यायसारे पुनरेवं नित्यसंवेद्यमानेन सुखेन विशिष्टात्यन्तिकी दुःखनिवृत्तिः पुरुषस्य मोक्ष इति ॥ 139. આચાર્ય હરિભદ્રસૂરિએ મૂળ શ્લોકોમાં ન કહેલી કેટલીક વાતો જણાવીએ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ તૈયાયિકમત છીએ. અર્થોપલબ્ધિનું જે સાધતમ ઉત્પાદક કારણ હોય તેને પ્રમાણ કહે છે. એક જ આત્મામાં ઉત્પન્ન થઈ સમવાયસંબંધથી રહેતા જ્ઞાનો સ્વિસંવેદ્ય નથી પણ પોતાના પછી ઉત્પન્ન થતા અન્ય જ્ઞાન (અનુવ્યવસાય) વડે જ્ઞાત થાય છે. પ્રમાણથી પ્રમાણનું ફળ ભિન્ન છે. પૂર્વ અર્થાત્ સાધકતમ કાર પ્રમાણ છે તથા ઉત્તર અર્થાત્ તેનું કાર્ય ફળ છે. સ્મૃતિ પ્રમાણ નથી. સામાન્ય અન વિશે અત્યન્ત ભિન્ન છે. નિત્ય (દ્રવ્ય) અને અનિત્ય (અર્થાત્ દ્રવ્યમાં રહેતા ગુણો ન કર્મો) અત્યન્ત ભિન્ન છે. ભાવ અને અભાવ અર્થાત સત અને અસત્ અત્યન્ત ભિન્ન છે. પ્રમાણનો વિષય પરમાર્થસ છે. તમ અને છાયા દ્રવ્યરૂપ નથી પરંતુ તેજ(પ્રકાશ)ના અભાવરૂપ છે. શબ્દ પૌગલિક નથી પણ આકાશનો ગુણ છે. સંકેતના કારણે જ શબ્દથી અર્થની પ્રતીતિ થાય છે. શબ્દમાં અર્થને જણાવવાની સ્વાભાવિક શક્તિ નથી. ધર્મ અને ધર્મીનો અત્યન્ત ભેદ છે. સામાન્ય [નિત્ય અને એક છે અને અનેક વિશેષોમાં (વ્યક્તિઓમાં) રહે છે. કર્મ (અર્થાત્ પુણ્ય-પાપ, ધર્મ-અધર્મ) આત્માના વિશેષગુણરૂપ છે. શરીર, વિષય, ઇન્દ્રિય, બુદ્ધિ, સુખ, દુઃખ આદિનો ઉચ્છેદ થવાથી આત્માનું સ્વરૂપમાં જ અવસ્થાન એ મુક્તિ છે. પરંતુ ન્યાયસારમાં તો નિત્યસંવેદ્ય સુખથી વિશિષ્ટ આત્મત્તિક દુઃખનિવૃત્તિને પુરુષનો મોક્ષ ગણવામાં આવ્યો છે. _140. ઉષ તસ્થા ચાલૂત્ર-ભાણ-વાયવર્તિા-તાત્પર્યટીतात्पर्यपरिशुद्धि-न्यायालंकारवृत्तयः । क्रमेणाक्षपादवात्स्यायनोद्योतकरवाचस्पतिश्रीउदयनश्रीकण्ठाभयतिलकोपाध्यायविरचिताः ५४००० प्रमिताः । भासर्वज्ञप्रणीते न्यायसारेऽष्टादश टीकाः ॥ तासु मुख्या टीका न्यायभूषणाख्या तेनैव रचिता, न्यायकलिका जयन्तरचिता, न्यायकुमुमाञ्जलितर्कश्च Iરૂર 140. નૈયાયિકોના પ્રમુખ તર્કગ્રન્થો નીચે પ્રમાણે છે – અક્ષપાદકૃત ન્યાયસૂત્ર, વાત્સ્યાયનકૃત ન્યાયભાષ્ય, ઉદ્યોતકરકૃત ન્યાયવાર્તિક, વાચસ્પતિકૃત ન્યાયવાર્તિકતાત્પર્યટીકા, ઉદયનકૃત તાત્પર્યપરિશુદ્ધિ, શ્રીકંઠકૃત ટિપ્પનક અને અભયતિલકોપાધ્યાયકૃત ન્યાયાલંકારવૃત્તિ. તેમનું પ્રમાણ પ૪૦૦૦ શ્લોકપ્રમાણ છે. [ભાષ્યવાર્તિક-તાત્પર્યટીકા-પરિશુદ્ધિને ન્યાયચતુર્ગન્ધિક કહેવામાં આવે છે. આ ચતુર્ઝેન્થિક સહિત ન્યાયસૂત્ર ઉપર શ્રીકંઠે ટિપ્પનક લખ્યું છે પણ તે કેવળ પ્રથમ ત્રણ સૂત્રો સુધી જ સીમિત છે, જ્યારે ખરતરગચ્છના અભયતિલકોપાધ્યાયે વિસ્તૃત સંપૂર્ણ સમીક્ષાત્મક પ્રૌઢ ટીકા ન્યાયાલંકારવૃત્તિ નામની લખી છે.] ભાસર્વજ્ઞકૃત ન્યાયસાર ઉપર અઢાર ટીકાઓ છે. તે બધીમાં ભાસર્વ પોતે જ રચેલી ન્યાયભૂષણ નામની ટીકા પ્રમુખ છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ તર્કરહસ્યદીપિકા જયન્ત ભટ્ટે ન્યાયકલિકા [અને ન્યાયમંજરી) રચી છે. ન્યાયકુસુમાંજલિતક [ઉદયનાચાર્યની કૃતિ છે. (૩૨) 141. અથ તમતમુપસંદ રમતમુક્ષત્રિી – नैयायिकमतस्यैष समासः कथितोऽञ्जसा । सांख्याभिमतभावानामिदानीमयमुच्यते ॥३३॥ 141. હવે આચાર્ય ન્યાયમતનો ઉપસંહાર કરીને આગળ સાંખ્યમતના પ્રતિપાદનની પ્રતિજ્ઞા કરે છે – આમ ન્યાયમતનું સંક્ષેપમાં સમુચિત નિરૂપણ કર્યું. હવે સાંખ્યોએ સ્વીકારેલાં તત્ત્વોનું નિરૂપણ કરીએ છીએ. (૩૩). 142. વ્યા–પsોડનત્તરોહિત વૈયયિમતિથ સમાસઃ સંક્ષેપ: कथित उक्तोऽञ्जसा दाग सांख्याभिमतभावानां सांख्या: कापिलास्तेषामभिमता अभीष्टा भावा ये पञ्चविंशतितत्त्वादयः पदार्थास्तेषामयं समास इदानीमुच्यते। 142. શ્લોકવ્યાખ્યા – આ પહેલાં કહેલા નૈયાયિકમતનું સંક્ષેપમાં ઝટ થોડા વખતમાં જ નિરૂપણ કર્યું છે. સાંખ્યો એટલે કપિલ મુનિના અનુયાયીઓ. તેમણે સ્વીકારેલાં પચ્ચીસ તત્ત્વો યા ભાવો યા પદાર્થોનું અમે હવે સંક્ષેપમાં નિરૂપણ કરીએ છીએ. इति श्रीतपोगणनभोऽङ्गणदिनमणिश्रीदेवसुन्दरसूरिपादपद्मोपजीविश्रीगुणरत्नसूरिविरचितायां तर्करहस्यदीपिकाभिधानायां षड्दर्शनसमुच्चयवृत्ती नैयायिकमतस्वरूपप्रकटनो नाम द्वितीयोऽधिकारः॥ તપાગચ્છરૂપી આકાશમાં સૂર્ય જેવા પ્રતાપી શ્રી દેવસુન્દરસૂરિનાં ચરણકમળના ઉપાસક શ્રી ગુણરત્નસૂરિએ રચેલી તર્કરહસ્યદીપિકા નામની પડ્રદર્શનસમુચ્ચયની ટીકાનો નૈયાયિક મતના સ્વરૂપને પ્રકટ કરતો બીજો અધિકાર પૂર્ણ. Page #272 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધિકાર સાંખ્યમત अथ तृतीयोऽधिकारः सांख्यमतम् 1. अथादौ सांख्यमतप्रपन्नानां परिज्ञानाय लिङ्गादिकं निगद्यते । त्रिदण्डा एकदण्डा वा कौपीनवसना धातुरक्ताम्बराः शिखावन्तो जटिनः क्षुरमुण्डा मृगचर्मासना द्विजगृहाशनाः पञ्चग्रासीपरा वा द्वादशाक्षरजापिन: परिव्राजकादयः । तद्भक्ता वन्दमाना ॐ नमो नारायणायेति वदन्ति, ते तु नारायणाय नम इति प्राहुः । तेषां च महाभारते बीटेति ख्याता दारवी मुखवस्त्रिका मुखनिःश्वासनिरोधिका भूतानां दयानिमित्तं भवति । यदाहुस्ते પ્રાઈવિતોડનુયાન શ્વાસેર્નફ્રેન નન્તવઃ हन्यन्ते शतशो ब्रह्मनणुमात्राक्षरवादिनाम् ॥१॥" 1. હવે સાંખ્યમતનું પરિજ્ઞાન કરવા માટે સાંખ્યોનાં લિંગો વેશ આદિનું નિરૂપણ કરીએ છીએ. સાંખ્ય પરિવ્રાજકો ત્રણ દંડોના કે એક દંડના ધારકો હોય છે. તેઓ એકમાત્ર લંગોટી પહેરે છે કે ગેરુથી રંગેલા લાલ વસ્ત્રો પહેરે છે. તેઓ માથે શિખા (ચોટલી) રાખે છે કે જટાધારણ કરે છે. તેઓ અસ્ત્રાથી માથું મુંડાવે પણ છે. તેઓ મૃગચર્મનું આસન વાપરે છે. તેઓ દ્વિજોના ઘરે ભોજન કરે છે. તેઓ પાંચ કોળિયા જેટલો આહાર લે છે. તેઓ દ્વાદશાક્ષરમત્રનો જાપ કરે છે. તેમના ભક્તો તેમની વન્દના કરતી વખતે “3ૐ નમો નારાયણાય' કહે છે. પરિવ્રાજકો ભક્તોને “નારાયણાય નમઃ' કહી આશીર્વાદ આપે છે. તે દયાળુ પરિવ્રાજકો મુખમાંથી નીકળતા ઉષ્ણ શ્વાસથી જીવોની રક્ષા કરવા માટે એક દારવી (લાકડાની) મુખવસ્ત્રિકા પહેરે છે. મહાભારતમાં આ મુખપત્રિકાને “બીટા' કહી છે. તે પરિવ્રાજકો કહે છે, “હે બ્રાહ્મણ, એક હ્રસ્વ અક્ષરને ઉચ્ચારતી વખતે પણ નાક વગેરેમાંથી નીકળતા એક શ્વાસથી જ સેંકડો જંતુઓની હિંસા થાય છે.” 2. ते च जलजीवदयार्थं स्वयं गलनकं धारयन्ति, भक्तानां चोपदिशन्ति। "षट्त्रिंशदङ्गलायामं विंशत्यङ्गलविस्तृतम् । दृढं गलनकं कुर्याद्भूयो जीवान्विशोधयेत् ॥१॥ प्रियन्ते मिष्टतोयेन पूतराः क्षारसंभवाः । क्षारतोयेन तु Page #273 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ તરહસ્યદીપિકા परे न कुर्यात्संकरं ततः ॥२॥ लूतास्यतन्तुगलिते ये बिन्दौ सन्ति जन्तवः । सूक्ष्मा भ्रमरमानास्ते नैव मान्ति त्रिविष्टपे ॥३॥" इति गलनकविचारमीमांसायाम्। 2. તે સાંખ્ય પરિવ્રાજકો જળમાં રહેનારા જીવોની દયાનું (અહિંસાનું) પાલન કરવા માટે પોતે તો પાણી ગળવાના ગળણાનો ઉપયોગ કરે છે અને પોતાના ભક્તોને પણ ગળણા વડે પાણી ગાળીને વાપરવાનો ઉપદેશ દે છે. ગલનકવિચારમીમાંસામાં કહ્યું છે– “છત્રીસ આંગળ લાંબા, વીસ આંગળ પહોળા ઘટ્ટ ગળણા વડે પાણી ગાળવું જોઈએ. પાણી ગાળવા ઉપરાંત પણ જીવોની દયા તરફ વિશેષ ધ્યાન દેવું જોઈએ. મીઠા પાણીમાં ઉત્પન્ન થયેલા જીવો ખારા પાણીથી મરી જાય છે અને ખારા પાણીમાં ઉત્પન્ન થયેલા જીવો મીઠા પાણીથી મરી જાય છે. તેથી મીઠું પાણી અને ખારું પાણી ભેગું ન કરવું. કરોળિયાના મુખમાંથી નીકળતી લાળના તાંતણામાં ગળતાં સૂક્ષ્મ જંતુઓ જેવા જ સૂક્ષ્મ જંતુઓ જે પાણીના એક ટીપામાં છે તે ભમરા જેવડા ધૂળ બની જાય તો ત્રણે લોકમાં ન સમાઈ શકે.” 3. सांख्याः केचिदीश्वरदेवाः, अपरे च निरीश्वराः । ये च निरीश्वरास्तेषां नारायणो देवः । तेषामाचार्या विष्णुप्रतिष्ठाकारकाश्चैतन्यप्रभृतिशब्दैरभिधीयन्ते । तेषां मतवक्तार: कपिलासूरिपञ्चशिखशलभार्गवोलूकादयः, ततः शांख्याः कापिला इत्यादिनामभिरभिधीयन्ते । तथा कपिलस्य परमपिरिति द्वितीयं नाम, तेन तेषां पारमर्षा इत्यपि नाम ज्ञातव्यम् । 3. કેટલાક સાંખ્યો ઈશ્વરને દેવ માને છે, અને કેટલાક નિરીશ્વરવાદી છે. જે નિરીશ્વરવાદીઓ છે તેમના દેવ નારાયણ છે. તેમના આચાર્યો વિષ્ણુની પ્રતિષ્ઠા કરનારા છે અને તેમને ચૈતન્ય વગેરે શબ્દોથી ઉદ્દેશવામાં આવે છે (અર્થાત તેમનાં નામો સાથે ચૈતન્ય વગેરે શબ્દો જોડવામાં આવે છે જેમ કે કૃષ્ણચૈતન્ય). કપિલ, આસુરિ, પંચશિખ, શંખ, ભાર્ગવ, ઉલૂક આદિ સાંખ્યમતના પ્રખ્યાત વક્તાઓ છે, એટલે તેમના અનુયાયીઓને શાંખ્ય, કપિલ નામથી પણ ઉદેશવામાં આવે છે. કપિલનું બીજું નામ “પરમર્ષિ” પણ છે, એટલે સાંખ્યમતના યા કપિલના અનુયાયીઓને પારમર્ષ પણ કહેવામાં આવે છે. 4. वाराणस्यां तेषां प्राचुर्यम् । बहवो मासोपवासिकाः । ब्राह्मणा अचिर्मार्गविरुद्धधूममार्गानुगामिनः । सांख्यास्त्वचिर्मार्गानुगाः । तत एव ब्राह्मणा वेदप्रिया यज्ञमार्गानुगाः । सांख्यास्तु हिंसाढ्यवेदविरता अध्यात्म Page #274 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ સાંખ્યમત वादिनः । ते च स्वमतस्य महिमानमेवमामनन्ति । तदुक्तं माठरप्रान्ते "हस पिब ललखाद मोद नित्यं भुझ्वच भोगान् यथाभिकामम्। यदि विदितं ते कपिलमतं तत्प्राप्स्यसि मोक्षसौख्यमचिरेण ॥१॥" शास्त्रान्तरेऽप्युक्तम्"पञ्चविंशतितत्त्वज्ञो यत्र तत्राश्रमे रतः । शिखी मुण्डी जटी वापि मुच्यते नात्र संशयः ॥२॥ ॥३३॥ 4. સાંખ્યોની વસતી બનારસમાં ઘણી બધી છે. ઘણા બધા સાંખ્ય સાધુઓ એક એક મહિનાના ઉપવાસ કરે છે. બ્રાહ્મણો અચિમાર્ગથી ઊલટા ધૂમમાર્ગના અનુયાયીઓ છે. સાંખ્યો અર્ચિમાર્ગને અનુસરે છે. તેથી બ્રાહ્મણોને વેદ પ્રિય છે અર્થાત બ્રાહ્મણો વેદમાર્ગી છે અને યાજ્ઞિક અનુષ્ઠાનો કરે છે. સાંખ્યો વૈદિકી હિંસાથી વિરક્ત રહીને આધ્યાત્મિક સાધના કરે છે. સાંખ્યો પોતાના સાંખ્યમતના મહિમાનું વર્ણન આ પ્રમાણે કરે છે. માઠર પોતાની વૃત્તિના અન્તભાગમાં કહે છે, “ખૂબ હસો, મજાથી પીઓ, લાડ-આનન્દ કરો, ખૂબ ખાઓ, ખુશીથી મોજ કરો, હમેશા રોજેરોજ ઇચ્છાનુસાર ભોગો ભોગવો. આમ જે કંઈ આનન્દ મેળવવા કરવાની ઇચ્છા થાય તેને ખટકો રાખ્યા વિના કરો. આવું બધું કરવા છતાં પણ જો તમે કપિલમતને સારી રીતે સમ્યકપણે સમજી લેશો તો વિશ્વાસ રાખો કે તમારી મુક્તિ તદન નજીક છે, તમે કપિલમતના પરિજ્ઞાનમાત્રથી સધળી મોજમજા કરવા છતાં પણ શીધ્ર જ મોક્ષસુખ પામવાના.” બીજા શાસગ્રન્થમાં કહ્યું છે, “સાંખ્યમતના પચ્ચીસ તત્ત્વોને સમ્યકપણે યથાતથ જાણનારાની ભલે તે ઇચ્છે તે આશ્રમમાં રહે, ભલે તે ઇચ્છે તો ચોટલી રાખે, માથું મૂંડાવે કે જટા ધારણ કરે – મુક્તિ નિશ્ચિત છે, એમાં કોઈ સંશય નથી.” (૩૩) 5. શાસ્ત્ર: સાંદ્મમતિમુપતિ सांख्या निरीश्वराः केचित्केचिदीश्वरदेवताः । सर्वेषामपि तेषां स्यात्तत्त्वानां पञ्चविंशतिः ॥३४॥ 5. હવે શાસ્ત્રકાર આચાર્ય સાંખ્યમતનું નિરૂપણ કરે છે– કેટલાક સાંખ્યોનિરીશ્વરવાદી છે અને કેટલાક સાંખ્યો ઈશ્વરને દેવ માને છે, પરંતુ બધા જ સાંખ્યો પચ્ચીસ તત્ત્વોનો સ્વીકાર કરે છે. (૩૪). 6. શાસ્ત્ર–રિત્ સાંસ્થા નિત ફેશો છેલ્લે નિરીશ્વર, વોવના Page #275 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ તર્કરહસ્યદીપિકા ध्यात्मैकमानिनः, केचिदीश्वरदेवता:- ईश्वरो देवता येषां ते तथा । तेषां सर्वेषामपि निरीश्वराणां सेश्वराणां चोभयेषामपि तत्त्वानां पञ्चविंशतिः स्यात् । सांख्यमते किल दुःखत्रयाभिहतस्य पुरुषस्य तदुपघातहेतुस्तत्त्वजिज्ञासोत्पद्यते । आध्यात्मिकमाधिदैविकमाधिभौतिकं चेति दुःखत्रयम् । अत्राध्यात्मिकं द्विविधम्, शारीरं मानसं च । तत्र वातपित्तश्लेष्मणां वैषम्यनिमित्तं यदुःखमात्मानं देहमधिकृत्य ज्वरातीसारादि समुत्पद्यते तच्छारीरम्, मानसं च कामक्रोधलोभमोहेाविषयादर्शननिबन्धनम् । सर्वं चैतदान्तरोपायसाध्यत्वादाध्यात्मिकं दुःखम् । बाह्योपायसाध्यं दुःखं द्वेधा-आधिभौतिकमाधिदैविकं चेति । तत्राधिभौतिकं मानुषपशुपक्षिमृगसरीसृपस्थावरनिमित्तम्, आधिदैविकं यक्षराक्षसग्रहाद्यावेशहेतुकम् । अनेन दुःखत्रयेण रजःपरिणामभेदेन बुद्धिवर्तिनाभिहतस्य प्राणिनस्तत्त्वानां जिज्ञासा भवति दुःखविघाताय । तत्त्वानि च पञ्चविंशतिर्भवन्ति ॥३४॥ 6. શ્લોકવ્યાખ્યા-કેટલાક સાંખ્યો ઈશ્વરને માનતા નથી, તેઓ કેવળ અધ્યાત્મવાદીઓ જ છે. કેટલાક સાંખ્યો ઈશ્વરને દેવ માને છે. બધા સેશ્વર સાંખ્યો અને નિરીશ્વર સાંખ્યો સમાનપણે પચ્ચીસ તત્ત્વોને સ્વીકારે છે. સાંખ્યમતમાં કહ્યું છે કે જયારે પુરુષ ત્રણ પ્રકારના દુઃખોના આઘાતથી સંતપ્ત થઈ જાય છે ત્યારે તેને તે ત્રણ પ્રકારના દુઃખોનો નાશ કરવામાં ઉપાયભૂત તત્ત્વજિજ્ઞાસા જન્મે છે. આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક એ ત્રણ પ્રકારનાં દુઃખો છે. આધ્યાત્મિક દુઃખો બે પ્રકારનાં છે – શારીરિક અને માનસિક. વાત, પિત્ત, કફની વિષમતાથી દેહમાં વર, અતીસાર આદિ વ્યાધિઓ ઉત્પન્ન થાય છે, તે શારીરિક દુ:ખ છે. વિષયના સ્વરૂપના અદર્શન અર્થાત અજ્ઞાનના કારણે અને કામ, ક્રોધ, લોભ, મોહ, ઇર્ષાના કારણે મનમાં ઉત્પન્ન થતું દુઃખ માનસિક છે. આ બધાં આધ્યાત્મિક દુઃખો આંતરિક કારણોથી (અર્થાત્ વાતપિત્તકફની વિષમતા અને કામક્રોધાદિરૂપ આંતરિક કારણોથી) ઉત્પન્ન થતાં હોઈ આધ્યાત્મિક દુઃખો ગણાય છે. બાહ્ય કારણોથી ઉત્પન્ન થનારાં દુઃખો આધિભૌતિક અને આધિદૈવિક ભેદથી બે પ્રકારનાં છે. મનુષ્ય, પશુ, પક્ષી, મૃગ, સર્પ, વૃક્ષાદિ સ્થાવર પ્રાણીઓના નિમિત્તથી ઉત્પન્ન થતાં દુઃખો આધિભૌતિક છે. યક્ષ, રાક્ષસ તથા ભૂત આદિના આવેશથી ઉત્પન્ન થતાં દુઃખો આધિદૈવિક છે. બુદ્ધિગત રજસુ ગુણના પરિણામભેદોરૂપ આ પ્રકારનાં દુઃખોથી અભિહત યા સંતપ્ત પ્રાણીઓને સર્વ દુઃખોનો આત્યન્તિક નાશ કરવા માટે તત્ત્વોને જાણવાની ઇચ્છા થાય છે. તત્ત્વો Page #276 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ સાંખ્યમત ५यास छ. (३४) 7. अथ तत्त्वपञ्चविंशतिमेव विवक्षुरादौ सत्त्वादिगुणस्वरूपमाह । सत्त्वं रजस्तमश्चेति ज्ञेयं तावद्गुणत्रयम् । प्रसादतापदैन्यादिकार्यलिङ्ग क्रमेण तत् ॥३५॥ 1. હવે આ પચ્ચીસ તત્ત્વોનું નિરૂપણ કરવાની ઇચ્છા ધરાવતા આચાર્ય સૌપ્રથમ સત્ત્વ આદિ ગુણોનું સ્વરૂપ વર્ણવે છે– સત્ત્વ, રજસું અને તમસું એ ત્રણ ગુણો છે એ જાણો. પ્રસાદ, તાપ અને દીનતા આદિ કાર્યોરૂપ લિગો દ્વારા ક્રમશઃ તેમનું અનુમાન થાય છે. (૩૫). 8. तावच्छब्दः प्रक्रमे तच्चैवं ज्ञातव्यं (व्यः) । तेषु प्रञ्चविंशतौ तत्त्वेषु सत्त्वं सुखलक्षणम्, रजो दुःखलक्षणम्, तमश्च मोहलक्षणमित्येवं प्रथम तावद्गुणत्रयं ज्ञेयम् । तस्य गुणत्रयस्य कानि लिङ्गानीत्याह- 'प्रसाद' इत्यादि । तत्सत्त्वादिगुणत्रयं क्रमेण प्रसादतापदैन्यादिकार्यलिङ्गम् । प्रसादःप्रसन्नता, तापः-संतापः, दैन्यं-दीनवचनादिहेतुर्विषण्णता, द्वन्द्वे प्रसादतापदैन्यानि, तानि आदिः प्रकारो येषां कार्यणां तानि प्रसादतापदैन्यादीनि, प्रसादतापदैन्यादीनि कार्याणि लिङ्ग-गमकं-चिह्नं यस्य तत्प्रसादतापदैन्यादिकार्यलिङ्गम् । अयं भावः । प्रसादबुद्धिपाटवलाधवप्रसवानभिष्वङ्गाद्वेषप्रीत्यादयः कार्यं सत्त्वस्य लिङ्गम् । तापशोषभेदचलचित्ततास्तम्भोद्वेगा: कार्य रजसो लिङ्गम् । दैन्यमोहमरणसादनबीभत्साज्ञानागौरवादीनि कार्यं तमसो लिङ्गम् । एभिः कार्यैः सत्त्वादीनि ज्ञायन्ते । तथाहि-लोके यः कश्चित्सुखमुपलभते स आर्जवमार्दवसत्यशौचहीबुद्धिक्षमानुकम्पाप्रसादादिस्थानं भवति, तत्सत्त्वम् । यः कश्चिद् दुःखमुपलभते स तदा द्वेषद्रोहमत्सरनिन्दावञ्चनबन्धनतापादिस्थानं भवति, तदजः । यः कश्चित्कदापि मोहं लभते, सोऽज्ञानमदालस्यभयदैन्याकर्मण्यतानास्तिकताविषादोन्मादस्वप्नादिस्थानं भवति, तत्तम इति। 8. शोभi duqt' २०६ प्रमन। अर्थमा छ. ते प्रम मा प्रभा छ - ते પચ્ચીસ તત્ત્વોમાં સૌપ્રથમ સુખલક્ષણવાળા સત્ત્વ, દુઃખલક્ષણવાળા રજસ્ અને મોહલક્ષણવાળા તમસ એ ત્રણ ગુણોને અર્થાત્ તેમનાં સ્વરૂપને સમજી લેવાં જોઈએ. તે Page #277 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ તર્કરહસ્યદીપિકા ત્રણ ગુણોનાં લિગો ક્યાં છે? તેના ઉત્તરમાં આચાર્યે કહ્યું છે – “પ્રસાદ ઈત્યાદિ. આ સત્ત્વ આદિ ત્રણે ગુણોનું ક્રમશઃ પ્રસાદ, તાપ અને દીનતા આદિ કાર્યો દ્વારા અનુમાન થાય છે. પ્રસાદ એટલે પ્રસન્નતા. તાપ એટલે સંતાપ. દૈન્ય એટલે દીનવચન આદિના કારણભૂત વિષણતા અર્થાત વિષાદ. પ્રસાદતાપદૈન્ય એ દ્વન્દ્રસમાસ છે. “આદિ શબ્દથી તે તે પ્રકારનાં અન્ય કાર્યો સમજવાં. આવાં કાર્યો સત્ત્વ આદિ ગુણોનું અનુમાન કરવા માટે લિંગો અર્થાત ચિહ્નો અર્થાતુ ગમતો છે. તાત્પર્ય એ કે પ્રસન્નતા, બુદ્ધિપાટવ, લાઘવ, પ્રસવ અર્થાત્ પ્રજનન, અનભિન્કંગ અર્થાત્ અનાસક્તિ, અદ્વેષ, પ્રીતિ વગેરે કાર્યો સત્ત્વગુણનાં લિંગો, ચિલોયા ગમકો છે. તાપ અર્થાત્ સંતાપ, શોષ, ભેદ અર્થાત્ ફૂટ પાડવાની બુદ્ધિ, ચિત્તની ચંચળતા, સ્તબ્ધતા અને ઉદ્વેગ આદિ કાર્યો રસગુણનાં લિંગો, ચિહ્નો યા ગમકો છે. દૈન્ય, મોહ યા મૂઢતા, અજ્ઞાન, સાજન અર્થાત્ બીજાને બાધા પહોંચાડવી, બીભત્સ, અજ્ઞાન, અગૌરવ અર્થાત્ સ્વાભિમાનશૂન્યતા આદિ કાર્યો તમસગુણનાં લિંગો,ચિહ્નો યા ગમકો છે. આ કાર્યો વડે સત્ત્વ આદિ ગુણોનું [અનુમાન દ્વારા] જ્ઞાન થાય છે. ઉદાહરણો – જગતમાં જે કોઈ સુખ પામે છે અર્થાત્ સુખી હોય છે તે ઋજુતા, મૃદુતા, સત્ય, શૌચ(પવિત્રતા), લાજ-શરમ, બુદ્ધિ યા વિવેકબુદ્ધિ, ક્ષમા, અનુકમ્મા, પ્રસન્નતા આદિનું સ્થાન હોય છે. અને તે જ તો સાત્વિક અર્થાત્ સત્ત્વગુણપ્રધાન પુરુષની ઓળખ છે. જગતમાં જે કોઈ દુઃખ પામે છે અર્થાત દુઃખી હોય છે તે દ્વેષ, દ્રોહ, મત્સર, નિન્દા, વંચન (ઠગવાની બુદ્ધિ), બંધન (ફસાવવાની બુદ્ધિ), તાપ અર્થાત્ સંતાપ આદિનું સ્થાન હોય છે. અને તે જ તો રાજસિક અર્થાત્ રજ ગુણપ્રધાન પુરુષની ઓળખ છે. જગતમાં જે કોઈ મોહ પામે છે અર્થાત્ મૂઢ કે અજ્ઞાની હોય છે તે અજ્ઞાન, મદ, આળસ, ભય, દીનતા, અકર્મયતા, નાસ્તિકતા, વિષાદ, ઉન્માદ, દુઃસ્વપ્ન આદિનું સ્થાન હોય છે. અને તે જ તો તામસિક અર્થાત્ તમગુણપ્રધાન પુરુષની ઓળખ છે. પૂર્તિ – સત્ત્વાદિ ત્રણ ગુણો દ્રવ્યરૂપ છે. તેઓ નિત્ય પરિણમનશીલ છે. તેઓ પરસ્પર ગૌણમુખ્યભાવ ધારણ કરી વિભિન્ન સન્નિવેશવિશેષરૂપે પ્રગટ થાય છે અને આ સન્નિવેશવિશેષો જ જગચિય છે. તેઓ અતીન્દ્રિય છે છતાં તેમનાં કાર્યો દ્વારા અનુમેય છે. તેઓ પરસ્પરનો અભિભવ કરે છે (અન્યોન્યામભવવૃત્તય:). પુરુષના ધર્માધર્માનુસાર તેને સુખાદિરૂપ ફળ આપવા માટે જયારે ત્રણ ગુણોમાંથી કોઈ એક ગુણ સ્વકાર્યજનનોમુખ, પ્રકટ, ઉદ્દભૂત વાપ્રધાન બને છે ત્યારે બાકીના બે ગુણોને તે દબાવે છે, અભિભૂત કરે છે. તે ત્રણે ગુણો પરસ્પરનો આશ્રય લે છે (અન્યોન્યાશ્રયેવૃત્ત). તેમની વચ્ચે આધારાધેય સંબંધ નથી. પરંતુ તેઓ એકબીજાના સહકારથી જ પોતાનું કાર્ય કરે છે. તેઓ એકબીજાના સહચર છે (કોમિથુનવૃત્ત :). Page #278 -------------------------------------------------------------------------- ________________ સાંખ્યમત ૧૮૭ એક ગુણ બીજા બે ગુણો વિના કદી સંભવતો નથી. તે ત્રણેયનો પરસ્પર અવિનાભાવસંબંધ છે. દુનિયાનો એવો કોઈ વિષય યા પદાર્થ નથી જ્યાં તે ત્રણેય ન હોય (સર્વે સર્વગ્રામિન:). તેમનો આ સહચાર યા સંયોગ અનાદિ-અનન્ત છે. ત્રણ ગુણોમાંથી પ્રત્યેક ગુણનું પ્રયોજન શું છે ? સત્ત્વગુણ પ્રકાશાર્થે છે, રજોગુણ પ્રવૃર્ત્યર્થે છે અને તમોગુણ નિયમનાર્થે છે. પ્રાણપ્રવૃત્તિનિયમાર્થાઃ । સત્ત્વગુણના ધર્મ લઘુતા અને પ્રકાશ છે.રજોગુણના ધર્મ સંશ્લેષજનતા યા ઉત્તેજકતા અને ક્રિયાશીલતા છે. તમોગુણના ધર્મ ગુરુતા અને આવરણ છે. સત્ત્વગુણ લઘુ હોવાથી તેના પ્રભાવે અગ્નિ વગેરેનું ઊર્ધ્વગમન અને વાયુ વગેરેનું તિર્યક્ ગમન શક્ય બને છે. વળી, સત્ત્વગુણના લઘુતા ધર્મના પરિણામે ચક્ષુ વગેરે ઇન્દ્રિયો ખૂબ ઓછા સમયમાં વિષયને ગ્રહણ કરવા સમર્થ બને છે. વિષયગ્રાહિતા, આલોક યા પ્રતિબિંબધારકત્વ એ પ્રકાશ છે. સાત્ત્વિક ઇન્દ્રિયો સત્ત્વગુણના પ્રકાશ ધર્મના કારણે જ વિષયાકાર પરિણમે છે અને બુદ્ધિ પણ પ્રકાશ ધર્મના કારણે જ પુરુષને પોતામાં પ્રતિબિંબિત કરવા સમર્થ બને છે. સત્ત્વગુણ લધુ અને પ્રકાશમય હોવા છતાં સ્વયં ક્રિયાહીન છે. તેવી જ રીતે તમોગુણ પણ સ્વયં ક્રિયાહીન છે. બીજી બાજુ, રજોગુણ સ્વયં ક્રિયાશીલ છે અને ઉત્તેજક યા પ્રવર્તક છે. સત્ત્વગુણ અને તમોગુણ રજોગુણની સહાયતાથી જ સ્વકાર્યમાં પ્રવૃત્ત થાય છે. રજોગુણ પ્રબળ હોય છે ત્યારે તેના આ ધર્મને લઈને જ હવા વહે છે, ઇન્દ્રિયો વિષયો ભણી દોડે છે અને મન ચંચળ થઈ જાય છે. સત્ત્વગુણ અને રજોગુણ જગતનાં કાર્યોની શૃંખલા જાળવવા અસમર્થ છે, કારણ કે ક્રિયાશીલ પ્રવર્તક રજોગુણ અને કાર્યતત્પર સત્ત્વગુણ એકઠા થવાથી સત્ત્વગુણનાં બધાં જ કાર્યો એક સાથે જ થઈ જાય અને ક્રમ રહે નહિ. એટલે જરૂર પડે છે નિયામક તમોગુણની. અગ્નિની ઊર્ધ્વગતિ હોવા છતાં તે આકાશ સુધી પહોંચી શકતો નથી. અહીં ગુરુત્વ ધર્મથી યુક્ત તમોગુણ તેની ઊર્ધ્વગતિનું નિયન્ત્રણ કરે છે. ગુરુત્વધર્મ કાર્યતત્પરતાનો અને ઊર્ધ્વગતિનો પ્રતિબન્ધક છે. સત્ત્વગુણ અને રજોગુણનાં બધાં કાર્યોની બાબતમાં તમોગુણ આવી રીતે બાધા પેદા કરે છે. એટલે જ્યારે સત્ત્વગુણ કે રજોગુણ પ્રબળ હોય છે ત્યારે તમોગુણની બાધાને પા૨ કરી પોતપોતાનું કાર્ય કરવા તે સમર્થ બને છે. એટલે અગ્નિનું ઊર્ધ્વગમન થાય છે, અન્યથા એ પણ થાય નહિ. તમોગુણનો ધર્મ આવરણ છે. તેથી તમોગુણ પ્રબળ બનતાં પ્રકાશ કે જ્ઞાન આવરિત થાય છે. તમોગુણ ભારે અને અવરોધક હોવાથી નિદ્રા, તન્દ્રા યા આળસનો તે જનક છે.] 9. सत्त्वादिभिश्च परस्परोपकारिभिस्त्रिभिरपि गुणैः सर्वं जगद्व्याप्तं विद्यते, परमूर्ध्वलोके प्रायो देवेषु सत्त्वस्य बहुलता, अधोलोके तिर्यक्षु नारकेषु च तमोबहुलता, मध्यलोके मनुष्येजु रजोबहुलता, यदुःखप्राया Page #279 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ તર્કરહસ્યદીપિકા मनुष्या भवन्ति । तदुक्तम् "ऊर्ध्वं सत्त्वविशालस्तमोविशालश्च मूलतः सर्गः ।। __ मध्ये रजोविशालो ब्रह्मादिस्तम्बपर्यन्तः ॥१॥[ सांख्याका० ५४] अत्र ब्रह्मादिस्तम्बपर्यन्त इति ब्रह्मादिपिशाचान्तोऽष्टविधः सर्ग इति Iરૂપો एतेषां या समावस्था सा प्रकृतिः किलोच्यते । प्रधानाव्यक्तशब्दाभ्यां वाच्या नित्यस्वरूपिका ॥३६॥ 9. એકબીજાને ઉપકાર કરનારા પરસ્પર સાપેક્ષ આ સત્ત્વ આદિ ત્રણ ગુણો સમસ્ત જગતમાં વ્યાપ્ત છે. [જગતના બધા પદાર્થો ત્રિગુણાત્મક છે. પરંતુ એટલું જરૂર છે કે ક્યાંક સત્ત્વગુણની પ્રધાનતા છે, તો ક્યાંક રજોગુણની પ્રધાનતા છે, તો વળી ક્યાંક તમોગુણની પ્રધાનતા છે. એકની પ્રધાનતા હોય છે ત્યારે બીજા બે ગણરૂપે રહે છે, આ જ તેમની પરસ્પરોપકારિતા છે.]. ઊર્ધ્વલોકમાં દેવોમાં પ્રાયઃ સત્ત્વગુણની બહુલતા હોય છે. અધોલોકમાં તિર્યચોમાં અને નારકોમાં તમોગુણની પ્રચુરતા હોય છે. મધ્યલોકમાં મનુષ્યોમાં રજોગુણની બહુલતા હોય છે. તેથી મનુષ્યો પ્રાયઃ દુઃખી હોય છે. કહ્યું પણ છે, “બ્રહ્મથી માંડીને ઘાસના તણખલા સુધી સમસ્ત સૃષ્ટિ ઊર્ધ્વલોક, અધોલોક અને મધ્યલોકમાં વિભક્ત છે, તેમાંથી ઊર્ધ્વલોકમાં ઉત્કૃષ્ટ ચૈતન્યવાળા દેવો સત્ત્વપ્રધાન છે, અધોલોકમાં અપકૃષ્ટ ચૈતન્યવાળા પશુ આદિ અને નારકોમાં તમસગુણનું બાહુલ્ય છે, અને મધ્યલોકમાં મધ્યમ ચૈતન્યવાળા મનુષ્યોમાં રજોગુણનું પ્રાધાન્ય છે.” બ્રહ્મથી તણખલા સુધીની સમસ્ત સૃષ્ટિમાં બ્રાહ્મ, પ્રાજાપત્ય, ઐન્દ્ર, પૈત્ર, ગાન્ધર્વ, યક્ષ, રાક્ષસ તથા પૈશાચ એ આઠ પ્રકારની દૈવી સૃષ્ટિ છે. (૩૫) આ ગુણોની જે સામ્યવસ્થા તે પ્રકૃતિ કહેવાય છે. તે પ્રધાન અને અવ્યક્ત નામોથી પણ વાચ્ય છે. તે નિત્યસ્વરૂપવાળી છે. (૩૬). 10. વ્યાયા–તેષાં-સત્તાવUIનાં વા સમા-સુચના अवस्था- अवस्थानं, सा सत्त्वादीनां समावस्थैव प्रकृतिरुच्यते । किलेति पूर्ववार्तायाम् । सत्त्वरजस्तमसां गुणानां क्वचिद्देवादौ कस्यचिदाधिक्येऽपि मिश्रः प्रमाणापेक्षया त्रयाणामपि समानावस्था प्रकृतिः कीर्त्यत इत्यर्थः । प्रधानाव्यक्तशब्दाभ्यां वाच्या । सा च प्रकृतिः प्रधानमव्यक्तं चोच्यते नामान्तराभ्याम् । नित्यम्-अप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावं कूटस्थं स्वरूपं Page #280 -------------------------------------------------------------------------- ________________ સાંખ્યમત ૧૮૯ यस्याः सा नित्यस्वरूपिकाविचलितस्वरूपेत्यर्थः । अत एव सानवयवा साधारण्यशब्दास्पर्शारसारूपागन्धाव्यया चोच्यते । मौलिक्यसांख्या ह्यात्मानमात्मानं प्रति पृथक् पृथक् प्रधानं वदन्ति, उत्तरे तु सांख्याः सर्वात्मस्वप्येकं नित्यं प्रधानमिति प्रतिपन्नाः ॥३६॥ 10. શ્લોકવ્યાખ્યા– આ સત્ત્વ આદિ ત્રણ ગુણોની સમ અર્થાત્ ન્યૂનાધિકતાથી રહિત એકસરખી સ્થિતિ જ પ્રકૃતિ છે. [જે અવસ્થામાં ત્રણે ગુણો સમબલ હોય તે અવસ્થાવાળા ગુણો જ પ્રકૃતિ છે.] ‘કિલ’ શબ્દ પહેલાં કહેલી વાત તરફ સંકેત કરે છે. જો કે દેવ આદિમાં સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણોમાંથી કોઈ એક ગુણની અધિકતા યા પ્રધાનતા દર્શાવી છે તેમ છતાં પ્રમાણની અપેક્ષાએ એ ત્રણે ગુણો પરસ્પર સમાન અવસ્થાને પામે છે ત્યારે તેમની તે સામ્યાવસ્થા જ પ્રકૃતિ કહેવાય છે. પ્રધાન અને અવ્યક્ત એ બે બીજાં નામે પણ પ્રકૃતિ વાચ્ય યા અભિધેય છે. અર્થાત્ પ્રધાન અને અવ્યક્ત શબ્દો પ્રકૃતિના પર્યાયવાચી છે. તેનું સ્વરૂપ નિત્ય છે અર્થાત્ કૂટસ્થંનિત્ય છે. ફૂટસ્થનિત્ય સ્વરૂપ એટલે જેના સ્વભાવનો નાશ થતા નથી, જેનો કોઈ નવો સ્વભાવ ઉત્પન્ન થતો નથી, જેનો સ્વભાવ સ્થિર અને એક જ છે તે સ્વરૂપ. આવું જેનું સ્વરૂપ છે તે નિત્યસ્વરૂપિકા અર્થાત્ અવિચલિતસ્વરૂપા. એટલે તેને નિરવયવ, સાધારણ, શબ્દ-સ્પર્શ-૨સ-ગન્ધ-રૂપથી રહિત અને અવ્યય વર્ણવવામાં આવી છે. મૂલ સાંખ્યો પ્રત્યેક આત્મા સાથે પૃથક્ પૃથક્ પ્રકૃતિ છે એમ કહે છે, અર્થાત્ તેમના મતે અનન્ત પુરુષોની જેમ પ્રકૃતિઓ પણ અનન્ત છે. પરંતુ ઉત્તરકાલીન સાંખ્યો બધા આત્માઓ સાથે સંબંધ ધરાવતી એક જ નિત્ય પ્રકૃતિ છે એમ માને છે.(૩૬) [ત્રણ ગુણો પ્રકૃતિનું સ્વરૂપ છે.પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે. ત્રણ ગુણોની સામ્યાવસ્થાનો અર્થ છે ત્રણ ગુણોનું સદેશ પરિણમન. અર્થાત્ સત્ત્વ સત્ત્વરૂપે, રજસ્ રજરૂપે અને તમસ્ તમરૂપે પરિણામ પામ્યા કરે છે. આ સદશપરિણામ વખતે ગુણોમાં ગૌણમુખ્યભાવ હોતો નથી, ત્રણ ગુણો સમબલ હોય છે અને એટલે વિસદશપરિણામ યા તત્ત્વાન્ત૨પરિણામ થતો નથી.ગુણો સદા ચંચલ છે, પરિણમનશીલ છે. ગુણો સદા પરિણમનશીલ હોય તો પ્રકૃતિ પણ સદા પરિણમનશીલ જ હોય એ કહેવાની જરૂર નથી કેમ કે પ્રકૃતિનું સ્વરૂપ જ ત્રણ ગુણો છે, પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે, એટલે જ્યારે આચાર્ય હરિભદ્રે પ્રકૃતિને નિત્ય કહી છે ત્યારે ખરેખર તો તેનો અર્થ પરિણામિનિત્ય જ થાય, કૂટસ્થનિત્ય થાય જ નહિ. પ્રકૃતિની ઉત્પત્તિ નથી તેમ જ નાશ પણ નથી અને ત્રિગુણાત્મક સ્વરૂપમાંથી તે ચ્યુત પણ થતી નથી. એ અર્થમાં તે પરિણામી હોવા છતાં નિત્ય છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ તર્કરહસ્યદીપિકા જયારે ગુણોની સમબલતા વિક્ષિપ્ત થઈ જાય છે ત્યારે ગુણોમાં ગૌણમુખ્યભાવ જન્મે છે અને પરિણામે ગુણોમાં વિસશિપરિણામ યા તત્ત્વાન્તરપરિણામ જન્મે છે જે તત્ત્વાન્તરોનો આવિર્ભાવ (ઉત્પત્તિ) કરે છે. આમ તત્ત્વાન્તરો પણ ગુણોના અર્થાત પ્રકૃતિના જ પરિણામો છે. પરંતુ તે તત્ત્વો તેમનાં પોતાનાં મહત્, અહંકાર આદિ નામોથી ઓળખાય છે.] 11. પ્રત્યાત્મિસંયોગણિજ્ઞતે મતિઃ સૃષ્ટિમવાદા ततः संजायते बुद्धिर्महानिति यकोच्यते । अहंकारस्ततोऽपि स्यात्तस्मात्षोडशको गणः ॥३७॥ 11. પ્રકૃતિ અને આત્માના સંયોગથી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. તેથી આચાર્ય સૃષ્ટિક્રમનું નિરૂપણ કરે છે. પ્રકૃતિમાંથી મહાનું એટલે કે બુદ્ધિ ઉત્પન્ન થાય છે. બુદ્ધિને જ મહાનું કહે છે. બુદ્ધિમાંથી અહંકાર ઉત્પન્ન થાય છે. અને અહંકારમાંથી સોળ તત્ત્વોનો ગણ (સમૂહ) ઉત્પન્ન થાય છે.(૩૭) 12. ચાર-તતઃ પ્રવૃદ્ધિ સંગાયત સદાતે સ વ મવાલ પુરો दृश्यमाने गौरेवायं नाश्वः, स्थाणुरेवायं न पुरुष इति विषयनिश्चयाध्यवसायरूपा महानिति यका प्रोच्यते महदाख्यया याभिधीयते । बुद्धेश्च तस्या अष्टौ रूपाणि । धर्मज्ञानवैराग्यैश्चर्यरूपाणि चत्वारि सात्त्विकानि, अधर्मादीनि तु तत्प्रतिपक्षभूतानि चत्वारि तामसानीति । ततोऽपि-बुद्धेरप्यहंकार: स्यात् उत्पद्यते । स च-'अहं सुभगः, अहं दर्शनीयः' इत्याद्यभिमानरूपः । तस्मात्अहङ्कारात्षोडशको गण उत्पद्यते । षोडशसंख्यामानमस्य षोडशको गण:સમુલાયઃ રૂા. 12. શ્લોકવ્યાખ્યા- તેમાંથી અર્થાત્ પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. સામે દેખાતી ગાયમાં “આ ગાય જ છે, અશ્વ નથી', ઝાડના પૂંઠામાં “આ ઝાડનું ઠૂંઠું જ છે, પુરુષ નથી” એવો વિષયનો નિશ્ચય કરનારી વ્યવસાયાત્મિકા બુદ્ધિને જ મહા કહેવામાં આવે છે, તેને મહત્ નામથી ઉદેશવામાં આવે છે. તે બુદ્ધિનાં આઠ રૂપો છે. તે આઠમાંથી ચાર રૂપો સાત્ત્વિક છે અને ચાર રૂપો તામસ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય એ ચાર સાત્ત્વિક રૂપો છે જયારે અધર્મ, અજ્ઞાન, વિષયેચ્છા અને અનૈશ્વર્ય એ ચાર તામસ રૂપો છે. વળી તેમાંથી અર્થાત બુદ્ધિમાંથી અહંકાર ઉત્પન્ન થાય છે. “હું Page #282 -------------------------------------------------------------------------- ________________ સાંખ્યમત ૧૯૧ સુભગ અર્થાત્ સુન્દર છું, હું જોવો ગમે એવો અર્થાત્ દર્શનીય છું' એ જાતનો અભિમાનસ્વરૂપ અહંકાર છે. તે અહંકારમાંથી સોળ તત્ત્વોનો સમુદાય ઉત્પન્ન થાય छ. (38) [પ્રકૃતિ અને આત્માના આ સંયોગનું કારણ અવિદ્યા છે. અવિદ્યા અનાદિ હોઈ, આ સંયોગ પણ અનાદિ છે.] 13. अथ षोडशसंख्यं गणं श्लोकद्वयेनाहस्पर्शनं रसनं घ्राणं चक्षुः श्रोत्रं च पञ्चमम् । पञ्च बुद्धीन्द्रियाण्यत्र तथा कर्मेन्द्रियाणि च ॥३८॥ पायूपस्थवचःपाणिपादाख्यानि मनस्तथा । अन्यानि पञ्च रूपादितन्मात्राणीति षोडश ॥३९॥ युग्मम् ॥ 13. वे मायार्य सोग तत्त्वोन गर्नु (समुआयनु) के शोमi नि३५५५ ४२ स्पर्शन, २सन, प्राणा, यक्ष मने श्रोत्र में पायानेन्द्रियो, गुE, G५स्थ, વચનોચ્ચારણસ્થાન, હાથ અને પગ એ પાંચ કર્મેન્દ્રિયો, મન, તથા રૂપતન્માત્રા, રસતન્માત્રા, ગન્ધતન્માત્રા, સ્પર્શતક્નાત્રા અને શબ્દતન્માત્રા એ પાંચ તન્માત્રાઓ माया भणीने सोगनो गए। छ. (3८-3८). २॥ सोनु युगमछे. ___ 14. व्याख्या-स्पर्शनं-त्वक, रसनं-जिह्वा, घ्राणं नासिका, चक्षुःलोचनं, श्रोत्रं च श्रवणं पञ्चमम्-एतानि पञ्च बुद्धीन्द्रियाण्यत्र-षोडशके गणे भवन्ति । स्वं स्वं विषयं बुध्यन्त इति कृत्वेन्द्रियाण्येव बुद्धीन्द्रियाणि प्रोच्यन्ते । तथाहि-स्पर्शनं स्पर्शविषयं बुध्यते, एवं रसनं रसं, घ्राणं गन्धं, चल रूपं, श्रोत्रं च शब्दमिति । तथाशब्दः पञ्चेतिपदस्यानुकर्षणार्थः । पञ्चसंख्यानि कर्मकारणत्वात्कर्मेन्द्रियाणि च । कानि तानीत्याह-पायूपस्थवच:पाणिपादाख्यानि । तत्र पायुर्गुदं, उपस्थ:-स्त्रीपुंश्चिह्नद्धयं, वचश्चेहोच्यतेऽनेनेति वचः, उर:कण्ठादिस्थानाष्टतया वचनमुच्चारयति, पाणी पादौ च प्रसिद्धौ, एतैर्मलोत्सर्गसंभोगवचनादानचलनादीनि कर्माणि सिध्यन्तीति कर्मेन्द्रियाण्युच्यन्ते । तथाशब्दः समुच्चये । एकादशं मनश्च, मनो हि बुद्धीन्द्रियमध्ये बुद्धीन्द्रियं भवति, कर्मेन्द्रियमध्ये कर्मेन्द्रियम्, तच्च Page #283 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા . तत्त्वार्थमन्तेरणापि संकल्पवृत्ति । तद्यथा - कश्चिद्बटुः शृणोति "ग्रामान्तरे भोजनमस्ति " इति, तत्र तस्य संकल्पः स्यात् " तत्र यास्यामि तत्र चाहं किं गुडदधिरूपं भोजनं लप्स्य उतश्विद्दधि किं वा किमपि न " इत्येवंरूपं मन इति । तथाहंकारादन्यान्यपराणि रूपादितन्मात्राणि सूक्ष्मसंज्ञानि पञ्चोत्पद्यन्ते । तत्र रूपतन्मात्रं शुक्लकृष्णादिरूपविशेषः, रसतन्मात्रं तिक्तादिरसविशेषः, गन्धतन्मात्रं सुरभ्यादिगन्धविशेषः, शब्दतन्मात्रं मधुरादिशब्दविशेषः, स्पर्शतन्मात्रं मृदुकठिनादिस्पर्शविशेष:, इति षोडश । अयं षोडशको गण इत्यर्थः ૫૨૮-૩૧૫ 1 ૧૯૨ 14. શ્લોકવ્યાખ્યા– સોળના ગણમાં સ્પર્શન એટલે ત્વચા, રસન એટલે જીભ, પ્રાણ એટલે નાક, ચક્ષુ એટલે નેત્ર, શ્રોત્ર એટલે કાન એ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. તેમના દ્વારા તેમના પોતપોતાના વિષયોનું જ્ઞાન થાય છે એટલે તેમને બુદ્ધીન્દ્રિયો કે જ્ઞાનેન્દ્રિયો કહેવામાં આવે છે, જેમ કે સ્પર્શનેન્દ્રિયથી સ્પર્શનું, રસનેન્દ્રિયથી રસનું, ઘ્રાણેન્દ્રિયથી ગન્ધનું, ચક્ષુરિન્દ્રિયથી રૂપનું અને શ્રોત્રેન્દ્રિયથી શબ્દનું જ્ઞાન થાય છે. શ્લોકમાં ‘તથા’ શબ્દ ‘પંચ’ પદને અહીં ખેંચી લાવવા માટે છે. જ્ઞાનેન્દ્રિયોની જેમ કર્મેન્દ્રિયો પણ પાંચ છે. કર્મનું કારણ હોવાથી તે કર્મેન્દ્રિયો છે. તે કઈ છે ? તેના ઉત્તરમાં આચાર્ય કહે છે – પાયુ, ઉપસ્થ, વચન, પાણિ અને પાદ નામની કર્મેન્દ્રિયો છે. પાયુ એટલે ગુદા, ઉપસ્થ એટલે સ્ત્રી અને પુરુષનાં ચિહ્ન અર્થાત્ યોનિ અને લિંગ, વચન એટલે જેમના દ્વારા વચનોનું ઉચ્ચારણ થાય છે તે હૃદય, કંઠ આદિ આઠ સ્થાનો, પાણિ એટલે પ્રસિદ્ધ બે હાથ અને પાદ એટલે પ્રસિદ્ધ બે પગ. તેમના દ્વારા ક્રમશઃ મલોત્સર્જન, સંભોગ, વચન, આદાન, ચલન(ચાલવું) આદિ ક્રિયાઓ સિદ્ધ થાય છે એટલે તેમને કર્મેન્દ્રિયો કહેવામાં આવે છે. ‘તથા’ શબ્દનો પ્રયોગ સમુચ્ચયના અર્થમાં કરવામાં આવ્યો છે. અગિયારમું મન છે. મન જ્ઞાનેન્દ્રિયો સાથે જોડાય છે ત્યારે જ્ઞાનેન્દ્રિયરૂપ બની જાય છે અને કર્મેન્દ્રિયો સાથે જોડાય છે ત્યારે કર્મેન્દ્રિયરૂપ બની જાય છે. [જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો સાથે જ્યારે મન જોડાય છે ત્યારે જ તેઓ પોતપોતાનો વ્યાપાર કરી શકે છે]. અને મન વાસ્તવિક અર્થની ઉપસ્થિતિ ન હોય ત્યારે પણ પોતાનો સંકલ્પરૂપ વ્યાપાર કરે છે. ઉદાહરણ – કોઈક બટુક (બ્રાહ્મણ શિષ્ય) સાંભળે છે, ‘આજ બીજા ગામથી ભોજન માટે નિમન્ત્રણ આવ્યું છે.’ તે સાંભળ્યા પછી તે સંકલ્પ કરે છે, ‘તે ગામ હું જઈશ, ત્યાં મને ભોજનમાં ગોળ અને દહીં બન્ને મળશે કે એકલું દહીં જ મળશે કે પછી બેમાંથી એક્કે નહિ મળે ?’ આવો સંકલ્પવ્યાપાર એ મનનું સ્વરૂપ છે. વળી, અહંકારમાંથી બીજાં જે પાંચ તત્ત્વો ઉત્પન્ન થાય છે તે છે ‘સૂક્ષ્મ’સંજ્ઞક પાંચ Page #284 -------------------------------------------------------------------------- ________________ સાંખ્યમત ૧૯૩ તન્માત્રાઓ. શુક્લ, કૃષ્ણ આદિ રૂપવિશેષ રૂપતન્માત્રા છે, તિક્ત આદિ રસવિશેષ રસતન્માત્રા છે, સુગન્ધ આદિ ગન્ધવિશેષ ગન્ધતન્માત્રા છે, મધુર આદિ શબ્દવિશેષ શબ્દતન્માત્રા છે, મૃદુ-કઠિન આદિ સ્પર્શવિશેષ સ્પર્શતક્નાત્રા છે. આમ સોળ તત્ત્વો થયાં અર્થાત્ સોળનો ગણ થયો. (૩૮-૩૯) [તન્માત્રાઓ અતિસૂક્ષ્મ દ્રવ્યરૂપ છે. રૂ૫ આદિ તેમના ગુણો છે. આ ગુણો આપણા અનુભવમાં આવતા નથી અને તેથી તન્માત્રાઓ પણ અનુભવમાં આવતી નથી. યુક્તિદીપિકા (કારિકા ૩૮) સ્પષ્ટપણે કહે છે કે શબ્દતન્માત્રામાં સામાન્યરૂપે શબ્દગુણ હોય છે પરંતુ ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત, અનુનાસિક આદિ વિશેષોથી યુક્ત શબ્દગુણ હોતો નથી. એ જ રીતે, સ્પર્શતન્માત્રામાં સામાન્યરૂપે સ્પર્શગુણ હોય છે પરંતુ મૃદુ, કઠિન વગેરે વિશેષોથી યુક્ત સ્પર્શગુણ હોતો નથી. રૂપતન્માત્રા, રસતન્માત્રા અને ગન્ધતન્માત્રામાં પણ તેમનાં ગુણો સામાન્યરૂપે જ હોય છે, વિશેષરૂપે હોતા નથી. તન્માત્રાઓના ગુણો બાબતે સાંગાચાર્યોમાં બે મત છે. વાચસ્પતિ મિશ્ર જેવા કેટલાક પ્રતિતન્માત્રાએ એક એક ગુણ જ માને છે પરંતુ વાર્ષગણ્ય, યોગભાષ્યકાર વ્યાસ, યુક્તિદીપિકાકાર વગેરે પૂર્વ પૂર્વની તન્માત્રાના ગુણ કે ગુણોની અપેક્ષાએ પરવર્તી તન્માત્રામાં એક ગુણ વધુ માને છે. પૂર્વ પૂર્વની તન્માત્રાનો ગુણ કે ગુણો પરવર્તી તન્માત્રામાં આવે છે. તેમના મતે શબ્દન્માત્રાનો ગુણ કેવળ શબ્દ છે, સ્પર્શતક્નાત્રાના ગુણો શબ્દ અને સ્પર્શ છે, રૂપતન્માત્રાના ગુણો શબ્દ, સ્પર્શ અને રૂપ છે, રસતન્માત્રાના ગુણો શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ છે, અને ગન્ધતન્માત્રાના ગુણો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગબ્ધ છે.] 15. અથ તાત્રેગ્ય: પન્નુમૂતાન્યુFા રૂત્યાरूपात्तेजो रसादापो गन्धाद्भूमिः स्वरान्नभः । स्पर्शाद्वायुस्तथैवं च पञ्चभ्यो भूतपञ्चकम् ॥४०॥ 15. તન્માત્રાઓમાંથી પાંચ મહાભૂતોની ઉત્પત્તિ થાય છે એમ આચાર્યનિરૂપે છે– રૂપતન્માત્રામાંથી અગ્નિ, રસતન્માત્રામાંથી જલ, ગન્ધતન્માત્રામાંથી પૃથ્વી, શબ્દતન્માત્રામાંથી આકાશ અને સ્પર્શતન્માત્રામાંથી વાયુ આ રીતે પાંચ તન્માત્રાઓમાંથી પાંચ મહાભૂતોની ઉત્પત્તિ થાય છે. (૪૦). 16. વ્યાયા-રૂપતની ત્રીસૂક્ષ્મસંગોનિજ્ય, રસતનાत्रादापो जलानि जायन्ते, गन्धतन्मात्रात्पृथिवी समुत्पद्यते, स्वराच्छब्दतन्मात्रादाकाशमुद्भवति, तथा स्पर्शतन्मात्राद्वायुः प्रादुर्भवति, एवं च पञ्चभ्यस्तन्मा Page #285 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ તર્કરહસ્યદીપિકા त्रेभ्यो भूतुपञ्चकं भवतीति ॥४०॥ एवं चतुर्विंशतितत्त्वरूपं निवेदितं सांख्यमते प्रधानम् । अन्यस्त्वकर्ता विगुणश्च भोक्ता तत्त्वंपुमानित्यचिदभ्युपेतः ॥४१॥ 16. શ્લોકવ્યાખ્યા સૂક્ષ્મસંજ્ઞક રૂપતન્માત્રામાંથી તેજ અર્થાત અગ્નિ ઉત્પન્ન થાય છે. રસતનાત્રામાંથી આપ અર્થાત્ જલની ઉત્પત્તિ થાય છે. ગબ્ધતન્માત્રામાંથી પૃથ્વી ઉત્પન્ન થાય છે. સ્વરમાંથી અર્થાત્ શબ્દતન્માત્રામાંથી આકાશનો પ્રાદુર્ભાવ થાય છે અને સ્પર્શતન્માત્રામાંથી વાયુ ઉત્પન્ન થાય છે. આમ પાંચ તન્માત્રાઓમાંથી પાંચ ભૂતોની ઉત્પત્તિ થાય છે. (૪૦) [પાંચ ભૂતોમાં આકાશનો એક ગુણ શબ્દ છે, વાયુના બે ગુણો શબ્દ અને સ્પર્શ છે, અગ્નિના ત્રણ ગુણો શબ્દ, સ્પર્શ અને રૂપ છે, જળના ચાર ગુણો શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ છે, અને પૃથ્વીના પાંચ ગુણો શબ્દ, સ્પર્શ, રૂ૫, રસ અને ગબ્ધ છે. હવે જેઓ પ્રતિતન્માત્રામાં એક એક જ ગુણ માને છે તેમને માટે પ્રશ્ન એ ઉભો થાય છે કે એક ગુણવાળી તન્માત્રા એકથી વધુ ગુણોવાળા ભૂતને કેવી રીતે ઉત્પન્ન કરી શકે. ઉદાહરણાર્થ– ગન્ધતન્માત્રામાં તો એક માત્ર ગબ્ધ ગુણ છે તો તેણે ઉત્પન્ન કરેલા પૃથ્વી ભૂતમાં શબ્દાદિ પાંચ ગુણો ક્યાંથી પેદા થયા? કારણમાં જે ગુણ હોય તે કાર્યમાં આવે એવો સિદ્ધાન્ત છે. આના ઉત્તરમાં પોતાની સાંખ્યત્ત્વકૌમુદીમાં (કારિકા ૨૨) વાચસ્પતિ મિશ્ર નીચે પ્રમાણે જણાવે છે – શબ્દતન્માત્રામાંથી આકાશની ઉત્પત્તિ થાય છે અને આકાશનો એક જ ગુણ શબ્દ છે. શબ્દતન્માટાસહિત મિલિત સ્પર્શતન્માત્રામાંથી વાયુની ઉત્પત્તિ થાય છે અને તેથી વાયુમાં બે ગુણો શબ્દ અને સ્પર્શ છે. શબ્દતન્માત્રા અને સ્પર્શતક્નાત્રા એ બે સહિત રૂપતન્યાત્રા અગ્નિને ઉત્પન્ન કરે છે અને તેથી અગ્નિમાં ત્રણ ગુણો શબ્દ, સ્પર્શ અને રૂપ છે. શબ્દતન્માત્રા, સ્પર્શતક્નાત્રા અને રૂપતન્માત્રા એ ત્રણ સહિત રસતન્માત્રા જળને ઉત્પન્ન કરે છે એટલે જળમાં ચાર ગુણો શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ છે. શબ્દતન્માત્રા, સ્પર્શતક્નાત્રા, રૂપતન્માત્રા અને રસતન્માત્રા એ ચાર સહિત ગન્ધતન્માત્રા પૃથ્વીને ઉત્પન્ન કરે છે એટલે પૃથ્વીમાં શબ્દાદિ પાંચેય ગુણો છે. જેઓ પ્રતિતન્માત્રામાં એક એક ગુણ જ માનતા નથી પરંતુ શબ્દતન્માત્રા, સ્પર્શતક્નાત્રા, રૂપતન્માત્રા, રસતન્માત્રા અને ગન્ધતન્માત્રા યથાક્રમે એક, બે, ત્રણ, ચાર અને પાંચ ગુણો ધરાવે છે એમ માને છે એમને આ પ્રશ્ન નડતો નથી.] આમ અમે સાંખ્યમતમાં સ્વીકૃત ચોવીસ તત્ત્વરૂપ પ્રધાન નામના મૂળ તત્ત્વનું નિરૂપણ કર્યું. પ્રધાનથી ભિન્ન પુરુષતત્ત્વ છે. પુરુષ અકર્તા, નિર્ગુણ, ભોક્તા તથા નિત્ય Page #286 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ સાંખ્યમત येतन. (४१). 17. व्याख्या-एवममुनोक्तप्रकारेण सांख्यमते चतुर्विशतितत्त्वरूपं प्रधानम् । प्रकृतिर्महानहंकारश्चेति त्रयं पञ्च बुद्धीन्द्रियाणि, पञ्च कर्मेन्द्रियाणि, मनश्चेकं, पञ्च तन्मात्राणि, पञ्च भूतानि चेति चतुर्विंशतितत्त्वानि रूपं स्वरूपं यस्य तच्चतुर्विंशतितत्त्वरूपं प्रधानं प्रकृतिनिवेदितम् । तथा चोक्तम् "प्रकृतेर्महांस्ततोऽहंकारस्तस्माद्गणश्च षोडशकः। तस्मादपि षोडशकात्पञ्चभ्यः पञ्च भूतानि ॥" [सांख्यका० ३३] इति । 17. શ્લોકવ્યાખ્યા - આ રીતે ઉક્ત પ્રકારે સાંખ્યમતમાં ચોવીસ તત્ત્વરૂપ પ્રધાન નામનું તત્ત્વ છે. પ્રકૃતિ, મહતું અને અહંકાર એ ત્રણ, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, મન, પાંચ તન્માત્રાઓ અને પાંચ ભૂતો એમ ચોવીસ તત્ત્વો જેનું રૂપ અર્થાત્ સ્વરૂપ છે એવા પ્રધાનનું અર્થાત્ પ્રકૃતિનું નિરૂપણ કર્યું. કહ્યું પણ છે, “પ્રકૃતિમાંથી મહાન, મહામાંથી અહંકાર, અહંકારમાંથી સોળનો ગણ અને સોળના ગણની અંતર્ગત જે પાંચ તન્માત્રાઓ છે તેમાંથી પાંચ મહાભૂતો ઉત્પન્ન થાય છે.” [सivist, 33]. 18. अत्र प्रकृतिर्न विकारः, अनुत्पन्नत्वात् । बुद्ध्यादयश्च सप्त परेषां कारणतया प्रकृतयः, कार्यतया च विकृतय उच्यन्ते । षोडशकश्च गणो विकृतिरेव कार्यत्वात् । पुरुषस्तु न प्रकृतिर्न विकृतिः, अनुत्पादकत्वादनुत्पन्नत्वाच्च । तथा चेश्वरकृष्णः सांख्यसप्ततौ "मूलप्रकृतिरविकृतिर्महदाद्याः प्रकृतिविकृतयः सप्त । षोडशकस्तु विकारो न प्रकृतिर्न विकृतिः पुरुषः ॥१॥ [सांख्यका० ३] इति । 18. આ ચોવીસ તત્ત્વોમાં પ્રકૃતિ કોઈનો વિકાર નથી અર્થાત્ કોઈનું કાર્ય નથી કેમ કે તે કોઈનાથી ઉત્પન્ન થઈ નથી અર્થાત્ તેનું કોઈ કારણ નથી. મહતું આદિ સાત અર્થાત્ મહત્, અહંકાર અને પાંચ તન્માત્રાઓ એ સાત કાર્યોના ઉત્પાદક કારણો હોઈ, પ્રકૃતિ છે અને તેઓ તેમનાં કારણોથી ઉત્પન્ન થયાં હોઈ કાર્યો છે અને એટલે કૃતિ પણ છે. સોળનો ગણ એટલે કે બાકી રહેલાં સોળ તત્ત્વો અર્થાત્ પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ તર્કરહસ્યદીપિકા કર્મેન્દ્રિયો, મન અને પાંચ ભૂતો કેવળ વિકૃતિ છે અર્થાત્ કાર્ય છે કેમ કે તેઓ કોઈ તત્ત્વને ઉત્પન્ન કરતાં નથી અર્થાત્ કોઈ તત્ત્વનું ઉત્પાદક કારણ નથી એટલે પ્રકૃતિ નથી. પરંતુ પુરુષ નતો પ્રકૃતિ છે કેમ કે તે કોઈનું ઉત્પાદક કારણ નથી કે ન તો વિકૃતિ છે કેમ કે તે કોઈનું કાર્ય નથી; અર્થાત ફૂટસ્થનિત્ય છે, અપરિણામી છે.] ઈશ્વરકૃષ્ણ પોતાના ગ્રન્થ સાંખ્યસતિમાં કહ્યું છે, “મૂલ પ્રકૃતિ અવિકૃતિ(અકાર્યો છે. મહત આદિ સાત અર્થાત્ મહત્, અહંકાર અને પાંચ તન્માત્રાઓ એ સાત ઉત્પાદક કારણો હોઈ પ્રકૃતિ પણ છે અને ઉત્પાદ્ય કાર્યો હોઈ વિકૃતિ પણ છે. બાકી કહેલાં સોળનો ગણ વિકૃતિ જ છે, પ્રકૃતિ નથી. પરંતુ પુરુષ ન પ્રકૃતિ (કારણ) છે કે ન વિકૃતિ(કાર્ય છે.” [સાંખ્યકારિકા, ૩]. 19. तथा महादादयः प्रकृतेर्विकारास्ते च व्यक्ताः सन्तः पुनरव्यक्ता अपि भवन्तीति स्वरूपाद्मश्यन्त्यनित्यत्वात् । प्रकृतिस्त्वविकृता नित्याभ्युपगम्यते । ततो न कदाचिदपि सा स्वस्वरूपाद्भश्यति । तथा च महदादिकस्य प्रकृतेश्च स्वरूपं सांख्यैरित्थमूचे । "हेतुमदनित्यमव्यापि सक्रियमनेकमाश्रितं लिङ्गम् । સવિયેવં પરંતન્ન, વ્ય વિપરીતમધ્યમ્ રા" [સા ર૦] રૂતિ છે 19. વળી, મહદાદિ પ્રકૃતિના વિકારો છે. તેઓ વ્યક્ત થઈને પાછા અવ્યક્ત થઈ જાય છે. આમ તેઓ સ્વરૂપથી ચુત થતા હોઈ અનિત્ય છે. પણ પ્રકૃતિ તો સદા અવિકૃતા છે, અર્થાત્ તે કદી કાર્યરૂપ થતી નથી પણ સદા કારણરૂપ જ રહે છે, એટલે તેને નિત્ય માનવામાં આવી છે. તેથી તે કદીય પોતાના સ્વરૂપમાંથી શ્રુત થતી નથી. મહત આદિનું અર્થાત્ વ્યક્તનું) અને પ્રકૃતિનું (અર્થાત્ અવ્યક્તનું) સ્વરૂપ સાંખ્યોએ આવું વર્ણવ્યું છે –“વ્યક્ત હેતુમત (સકારા), અનિત્ય, અવ્યાપિ, સક્રિય, અનેક, આશ્રિત, લિંગ, સાવયવ અને પરતત્ર છે જયારે અવ્યક્ત તેનાથી વિપરીત છે.” [સાંખ્યકારિકા, ૨૦] 20. તત્ર હેતુમારવન્મહાવિ, નિત્યમિત્યુત્પત્તિથર્વવત્વबुद्ध्यादेः, अव्यापीति प्रतिनियतं न सर्वगं, सक्रियमिति सह क्रियाभिरध्यवसायादिभिर्वर्तत इति सक्रियं-सव्यापार संचरणक्रियावदिति यावत्, अनेकमिति त्रयोविंशतिभेदात्मकं, आश्रितमित्यात्मोपकारकत्वेन प्रधानमवलम्ब्य स्थितं, लिङ्गमिति यद्यस्मादुत्पन्नं तत्तस्मिन्नेव लयं क्षयं गच्छतीति Page #288 -------------------------------------------------------------------------- ________________ સાંખ્યમત ૧૯૭ " लिङ्गम् । तत्र भूतानि तन्मात्रेषु लीयन्ते, तन्मात्राणीन्द्रियाणि मनश्चाहंकारे, स च बुद्धौ सा चाव्यक्ते, तच्चानुत्पाद्यत्वान्न क्वचित्प्रलीयते । सावयवमिति शब्दस्पर्शरूपरसगन्धात्मकैरवयवैर्युक्तत्वात्, परतन्त्रमिति कारणायत्तत्वादित्येवंरूपं व्यक्तं महदादिकम् । अव्यक्तं तु प्रकृत्याख्यम्, एतद्विपरीतमिति । तत्र विपरीतता सुयोज्यैव । नवरं प्रधानं दिवि भुव्यन्तरिक्षे च सर्वत्र व्यापितया वर्तत इति व्यापित्वं तस्य, तथाव्यक्तस्य व्यापकत्वेन संचरणरूपाया: क्रियाया अभावान्निष्क्रियत्वं च द्रष्टव्यमिति दिङ्मात्रमिदं दर्शितम् । विशेषव्याख्यानं तु सांख्यसप्तत्यादेस्तच्छास्त्रादवसेयमिति । 20. મહત્ (બુદ્ધિ) આદિ વ્યક્ત હેતુમમ્ એટલે સકારણ છે, કારણો વડે ઉત્પન્ન છે અને ઉત્પન્ન થવાના કારણે જ તે અનિત્ય છે, નાશવંત છે. વળી, તે અવ્યાપી છે એટલે કે પ્રતિનિયતદેશવર્તી છે, સર્વગત નથી. તે સક્રિય છે અર્થાત્ અધ્યવસાય આદિ ક્રિયાઓ કરવાના કારણે સવ્યાપાર છે અને સંચરણ આદિ ક્રિયાઓ પણ કરે છે. તે તેવીસ ભેદરૂપ હોવાથી અનેક છે. તે આશ્રિત છે અર્થાત્ આત્માના ભોગમાં નિમિત્ત હોવાના કારણે આત્માનું ઉપકારક હોવાથી પ્રધાનરૂપ કારણને અધીન છે. જે જેમાંથી ઉત્પન્ન થયું હોય તેનું તેનામાં લય પામવું – આવું જેની બાબતમાં થાય છે તે લિંગ છે. મહદાદિ વ્યક્ત લિંગ છે – પોતાના કારણમાં લય પામનારું છે. લયનો ક્રમ આ પ્રમાણે છે – પાંચ ભૂતો પાંચ તન્માત્રાઓમાં લય પામે છે, પાંચ તન્માત્રાઓ, દસ ઇન્દ્રિયો અને મન અહંકારમાં લય પામે છે, અહંકાર બુદ્ધિમાં (મહમાં) લય પામે છે અને બુદ્ધિ અવ્યક્તમાં (પ્રકૃતિમાં) લય પામે છે અને અવ્યક્ત પોતે કોઈ કારણથી ઉત્પન્ન થઈ નથી અર્થાત્ તેનું કોઈ કારણ જ નથી એટલે તેનો ક્યાંય લય થતો નથી. મહદાદિ વ્યક્ત સાવયવ છે અર્થાત્ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગન્ધ આદિ અવયવોથી યુક્ત છે. વળી તે કારણ ઉપર આધાર રાખતું હોઈ પરતન્ત્ર છે. આવા સ્વરૂપવાળું મહદાદિ વ્યક્ત છે. અવ્યક્તનું નામ પ્રકૃતિ છે. તે વ્યક્તથી વિપરીત છે. વિપરીતતા બરાબર યોજી શકાય તેવી જ છે. પ્રધાન અર્થાત્ પ્રકૃતિ કારણરહિત છે અર્થાત્ અનુત્પન્ન છે, નિત્ય છે, વ્યાપી છે, નિષ્ક્રિય છે, એક છે, અનાશ્રિત છે, કશામાં લય પામતી ન હોઈ અલિંગ છે, નિરવયવ છે તથા સ્વતન્ત્ર છે. પ્રધાન સ્વર્ગ, આકાશ, પૃથ્વી આદિ બધાં સ્થાનોને વ્યાપીને રહે છે એટલે તે સર્વગત છે. અવ્યક્ત અર્થાત્ પ્રધાન સર્વવ્યાપી હોવાથી તેનામાં કોઈ સંચરણ આદિ ક્રિયાઓ પણ નથી, એટલે તે નિષ્ક્રિય છે. આ બધા ધર્મોનું વિશેષ વ્યાખ્યાન તો સાંખ્યસપ્તતિ આદિ સાંખ્યશાસ્ત્રોમાંથી જાણી લેવું જોઈએ. [મહદાદિ વ્યક્ત અનેક છે જ્યારે અવ્યક્ત અર્થાત્ પ્રકૃતિ એક છે, આ ભેદને Page #289 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ તર્કરહસ્યદીપિકા સાંખ્યાચાર્યો કેવી રીતે સમજાવે છે એ જોઈએ. મહત્ વગેરે વ્યક્ત તત્ત્વો સૃષ્ટિભેદે અને પુરુષભેદેય ભિન્ન ભિન્ન છે. મહાવિવિારાળાં તુ સર્પમલેન ભિન્નત્યં સ્પષ્ટમેવ યોગવાર્તિક ૨.૧૮. અને પુરુષમેવાત્ । અનિરુદ્ધવૃત્તિ (સાંખ્યસૂત્ર ૧.૧૨૪). આમ મહત્ અનેક છે, અહંકાર અનેક છે, સ્પર્શનેન્દ્રિય અનેક છે, ગન્ધતન્માત્રા અનેક છે, પૃથ્વી અનેક છે, વગેરે. આ બધાં તત્ત્વોનો સૃષ્ટિભેદે ભેદ છે એનો અર્થ એ છે કે પ્રલયકાળે પ્રત્યેક વ્યક્ત તત્ત્વના પ્રવાહનો વિચ્છેદ થાય છે અને નવી સૃષ્ટિ વખતે તેનો નવો પ્રવાહ શરૂ થાય છે. પ્રલયે પ્રવાહવિષ્ઠેલ વ્ । અનિરુદ્ધવૃત્તિ (સાંખ્યસૂત્ર ૫.૧૫). બધાં વ્યક્ત તત્ત્વોનો પુરુષભેદે ભેદ છે એનો અર્થ એ કે પ્રત્યેક પુરુષને પોતાની બુદ્ધિ, પોતાનો અહંકાર, પોતાની ઇન્દ્રિયો, પોતાની તન્માત્રાઓ અને પોતાનાં ભૂતો છે. બુદ્ધિથી માંડી તન્માત્રાઓ સુધીના અઢાર તત્ત્વો સૂક્ષ્મ શરીરનાં ઘટકો છે જ્યારે સ્થૂળ શરીરના કારણભૂત પાંચ ભૂતો સ્થૂળ શરીરમાં અનુસ્મૃત છે. આમ પ્રત્યેક પુરુષને પોતાનું સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર હોઈ વ્યક્ત તત્ત્વો પ્રતિ પુરુષ ભિન્ન છે. સૂક્ષ્મ શરીર પ્રતિ જન્મ ભિન્ન નથી હોતું જ્યારે સ્થૂળ શરીર તો પ્રતિ જન્મેય ભિન્ન હોય છે. અર્થાત્ પ્રત્યેક પુરુષની બાબતમાં સૂક્ષ્મ શરીર સૃષ્ટિથી માંડી પ્રલય સુધી પ્રવાહરૂપે એક હોય છે, તેનો પ્રવાહ તે દરમ્યાન તૂટતો નથી; જ્યારે સ્થૂળ શરીર સૃષ્ટિથી માંડી પ્રલય સુધી પ્રવાહરૂપે એક નથી હોતું, તેનો પ્રવાહ અંતરાલગતિમાં તૂટે છે. આમ મહદાદિ પ્રત્યેક વ્યક્ત તત્ત્વ સૃષ્ટિભેદે અને પુરુષભેદે અનેક છે જ્યારે અવ્યક્ત અર્થાત્ મૂલ પ્રકૃતિનો સૃષ્ટિભેદે કે પુરુષભેદે ભેદ નથી, તે તો એક જ છે. પુરુષમેરેન સર્નમેન્ટેન મેવામાવ વ પ્રવૃત્તેરે ત્વમ્। યોગવાર્તિક ૨.૧૮. અવ્યક્તનો અર્થાત્ મૂલ પ્રકૃતિનો સૃષ્ટિભેદે ભેદ નથી એનો અર્થ એ કે તેનો પ્રવાહ અનાદિ અનન્ત છે, તે પ્રલયકાળેય તૂટતો નથી. તેનો પુરુષભેદે ભેદ નથી એનો અર્થ એ કે પુરુષોનાં પોતાનાં વ્યક્ત તત્ત્વોના (અર્થાત્ પુરુષોની પોતાની વ્યક્ત પ્રકૃતિઓના) મૂલ સ્રોતો ભિન્ન ભિન્ન નથી પણ એક જ છે અને તે એક મૂલ સ્રોત છે અવ્યક્ત અર્થાત્ મૂલ પ્રકૃતિ. આમ માનવું તર્કસંગત છે. મૂલ પ્રકૃતિ પ્રત્યક્ષગોચર નથી, અતીન્દ્રિય છે. તેના પ્રતિ પુરુષ ભેદ વિશે નિઃસંદિગ્ધ કોઈ પ્રમાણ નથી અને શાસ્ત્રકારો આ બાબતે સ્પષ્ટ કંઈ કહેતા નથી. તર્કથી વિચારીએ તો અપરિમિત એક મૂલ પ્રકૃતિ બધા પુરુષોનાં બધાં શરીરને – સૂક્ષ્મ, સ્થૂળ, યોગજન્ય – ઉત્પન્ન કરવા સમર્થ છે. એટલે પ્રતિ પુરુષ ભિન્ન ભિન્ન મૂલ પ્રકૃતિ માનવાનું કોઈ પ્રયોજન નથી. બીજી બાજુ, પ્રત્યેક પુરુષ માટે જુદી મૂલ પ્રકૃતિ (અવ્યક્ત)ની કલ્પના કરવા જતાં તેને પરિમિત કહેવી પડે. તેને પરિમિત માનતાં એક સમય એવો આવશે જ્યારે સૃષ્ટિનું સર્જન કરતાં કરતાં તે નિઃશેષ બની જશે, કારણ કે પરિમિત પદાર્થ અનન્ત કાળ વસ્તુને ઉત્પન્ન કર્યા કરે એ સંભવ નથી. મૂલ પ્રકૃતિ નિઃશેષ બનતાં Page #290 -------------------------------------------------------------------------- ________________ સાંખ્યમત ૧૯૯ સંસારના ઉચ્છેદનો પ્રસંગ આવશે. તેથી તેને પરિમિત માની શકાય નહિ અને એટલે જ તેને પ્રતિ પુરુષ ભિન્ન અર્થાત પૃથફ માનવી જોઈએ નહિ. વળી, તેને પ્રતિ પુરુષ ભિન્ન માનતાં તેના વિભિન્ન સ્તરો સ્વીકારવા પડે. જો તેનામાં આવો શ્રેણીભેદ કરીએ તો અનવસ્થા થાય, પરિણામે ન ઉકેલી શકાય એવી જટિલ સમસ્યા ખડી થાય અને જગતની મૂલાધાર મૂલ પ્રકૃતિનું અસ્તિત્વ જ અપ્રમાણિત થઈ જાય. બીજી બાજુ, વ્યક્ત પ્રકૃતિઓની અપરિમિતિ શક્તિવાળી એક અને અદ્વિતીય મૂલ પ્રકૃતિનું (અવ્યક્તનું) અસ્તિત્વ સ્વીકારતાં કોઈ સમસ્યા ઊભી થશે નહિ. યોગી જ્યારે ઈચ્છાનુસાર અનેકદેહો ઉત્પન્ન કરવા પ્રવૃત્ત થાય છે ત્યારે આ એક અને અદ્વિતીય મૂલ પ્રકૃતિ જ તે યોગીના પ્રયોજનને અનુરૂપ ઉપાદાનો રજૂ કરે છે. એટલે આવા દેહોની ઉત્પત્તિને બુદ્ધિગમ્ય બનાવવા માટે પ્રતિ પુરુષ મૂલ પ્રકૃતિનો ભેદ માનવો જરૂરી નથી. તવ પ્રત્યક્ષત વ તછર્યાનિતુIxધનાનામતક્રિયેત્વીતા નિકુંવાસંધેિ नास्ति । आप्ताश्च नो नाभिदधुरतो मन्यामहे नैतदेवमिति । किञ्च एकेनार्थपरिसमाप्तेः । अपरिमितत्वादेकं प्रधानमलं सर्वपुरुषशरीरोत्पादनाय । तस्मादन्यपरिकल्पनानर्थक्यम् । परिमितमिति चेत् मतम्, परिमितं प्रधानमिति न, उच्छेदप्रसङ्गात् । तथा च संसारोच्छेदप्रसङ्गः । किञ्च अनवस्थाप्रसङ्गः। योगिनो वेच्छायोगादनेकशरीरत्वं तत्परिमितादयुक्तम्।... તાયુ$ પ્રતિપુરુષ પ્રધાનમ્, યુક્રેમનિ પ્રધાન નીતિ યુક્તિદીપિકા પ૬. વ્યક્ત તત્ત્વો સાવયવ છે, જયારે અવ્યક્ત અર્થાત્ મૂલ પ્રકૃતિ નિરવય છે. આ ભેદને સાંખ્યાચાર્યો કેવી રીતે સમજાવે છે એ જોઈએ. વ્યક્તિ તત્ત્વોના અવયવો કયા છે? તે અવયવો છે સત્ત્વ, રજસ્ અને તમસ એ ત્રણ દ્રવ્યો. અહીં પ્રશ્ન થાય છે કે એ ત્રણ દ્રવ્યો તો પ્રકૃતિના પણ અંશો છે તો પછી પ્રકૃતિને નિરવયવ કેમ ગણવામાં આવે છે? વિજ્ઞાનભિક્ષુ આ પ્રશ્નનો ઉત્તર નીચે પ્રમાણે આપે છે. સત્ત્વ આદિ ત્રણ દ્રવ્યો વ્યક્ત તત્ત્વોનાં આરંભકયા ઉત્પાદક હોઈ તેમને વ્યક્ત તત્ત્વોના અવયવો ગણવામાં આવ્યા છે. પરંતુ તે જ સત્ત્વાદિ દ્રવ્યો મૂલ પ્રકૃતિના આરંભક નથી એટલે તેમને મૂલ પ્રકૃતિના અવયવો ગણવામાં આવ્યા નથી. વનનાં અંશભૂત વૃક્ષો વનનાં આરંભકયા ઉત્પાદક નથી પણ તેમનો સમુદાય સ્વયં વન છે. તેવી જ રીતે, અવ્યક્તના અર્થાત્ મૂલ પ્રકૃતિના અંશભૂત સત્ત્વ, રજસ્ અને તમ દ્રવ્યો તેના આરંભકનથી પરંતુ તેમનો સમુદાય સ્વયં મૂલ પ્રકૃતિ છે. પ્રકૃનિરવયવર્તવાન વામાવયનિષેધનિ, તુ વનવૃક્ષનુચનામંશાનાં નિષેધના યોગવાર્તિક ૨.૧૮. વાચસ્પતિ મિશ્ર પોતાની સાંખ્યતત્ત્વકૌમુદીમાં જુદી રીતે સમજાવે છે. તેમનું અર્થઘટન જોઈએ. સાવયવતા એટલે સંયોગનો સંભવ અને નિરવયવતા એટલે સંયોગનો અસંભવ. પરસ્પર વિચ્છિન્ન બે વસ્તુઓનો સંયોગ દેખાય છે. પૃથ્વીનો પાણી સાથે સંયોગ છે, બુદ્ધિનો Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ તર્કરહસ્યદીપિકા ઈન્દ્રિય સાથે, ઇન્દ્રિયનો વિષય સાથે વગેરે. બીજી બાજુ મૂળ પ્રકૃતિની સાથે બુદ્ધિ વગેરેનો સંયોગ સંભવતો નથી કારણ કે મૂલ પ્રકૃતિ સાક્ષાત્ યા પરંપરાથી વ્યક્ત તત્ત્વોનું ઉપાદાનકારણ છે અને ઉપાદાનકારણ સાથે કાર્યનો કદી સંયોગ સંભવે નહિ. અપ્રાપ્તિપૂર્વકની પ્રાપ્તિને સંયોગ કહેવાય છે. સત્કાર્યવાદી સાંખ્યોના મતે કાર્ય જેમ કારણાત્મક છે તેમ કારણ પણ કાર્યાત્મક છે, કારણ અને કાર્યનો અભેદ છે. તેથી કાર્ય અને કારણ વચ્ચે અપ્રાપ્તિપૂર્વકની પ્રાપ્તિરૂપ સંયોગ સંભવતો નથી. સવિયવમ્ | अवयवनम् अवयवः मिथः संश्लेषः मिश्रणं संयोग इति यावत्, अप्रातिपूर्विका प्राप्तिः સંયોગ: તેનો સદ વર્તત કૃતિ સાવયવ સાંખ્યતત્ત્વકૌમુદી ૧૦. મહદાદિ વ્યક્ત સક્રિય છે જયારે અવ્યક્ત અર્થાત્ મૂલ પ્રકૃતિ નિષ્ક્રિય છે. મહદાદિ વ્યક્ત તત્ત્વો પોતપોતાની અધ્યવસાય આદિ ક્રિયાઓ કરે છે અને દેશાન્તરગમનાદિ ક્રિયાઓ પણ કરે છે. તેથી તેમને સક્રિય ગણ્યા છે. મહદાદિ વ્યક્ત તત્ત્વો પરિસ્પન્દવિશિષ્ટ છે. પરિસ્પન્દનો અર્થ છે દેશાન્તરગમન. બુદ્ધિ વગેરે તત્ત્વો પૂર્વગૃહીત શરીરને છોડી નવા શરીરનો આશ્રય લે છે. તથાદિ વૃદ્ધચી ૩૫ત્તમુપતિ રેહં ચર્નાન્તિ રેહાન્તર વોપાત ત તેષાં પરિસ્થ: સાંખ્યતત્ત્વકૌમુદી ૧૦. બીજી બાજુ, પ્રકૃતિ નિષ્ક્રિય છે અર્થાત્ દેશાન્તરગમનરૂપ ક્રિયારહિત છે. મૂળ પ્રકૃતિમાં પરિણામરૂપ ક્રિયા હોવા છતાં દેશાન્તરગમનરૂપ ક્રિયા નથી. વર્ણવ્યાતિ પરિતિક્ષા %િથા તથાપિ પરિશ્મન્તો નાતિસાંખ્યતત્ત્વકૌમુદી ૧૦. મૂળ પ્રકૃતિ વ્યાપક હોઈ દેશાન્તરગમન સંભવતું નથી. ભિક્ષુનું અર્થઘટન વિશિષ્ટ છે. તે કહે છે કે અવ્યક્ત અર્થાત મૂલ પ્રકૃતિ નિષ્ક્રિય છે એનો અર્થ એ કે તે અધ્યવસાય, અભિમાન વગેરે વિશિષ્ટ ક્રિયાઓથી રહિત છે અને નહિ કે ચલનારૂપ ક્રિયાથી પણ રહિત છે. ચલનાનો અર્થ છે ક્ષોભ. આનો અર્થ એ થયો કે મૂલ પ્રકૃતિની ગતિ મહાસાગરની ગતિ જેવી છે, મહાસાગર એક સ્થાનથી બીજા સ્થાને જતો નથી પરંતુ તેની પોતાની અંદર તો ગતિ યા ક્ષોભ છે જ. પ્રતેરથિર્વ વા_વાથમિHIનાવિFપ્રતિનિયતાશૂન્યત્વમેવ, ન તુ વેવિશૂન્યત્વેન્... વસ્ત્રાપુરનામોમવામાન્ ! યોગવાર્તિક ૨.૧૮. મહત આદિ વ્યક્ત તત્ત્વો લિંગ છે જ્યારે અવ્યક્ત અર્થાત મૂલ પ્રકૃતિ અલિંગ છે, આ ભેદને બીજી રીતે પણ સમજાવવામાં આવે છે. મહત્ આદિ વ્યક્ત તત્ત્વોનું મૂલ કારણ અવ્યક્ત છે, અર્થાત્ મહત્ આદિ વ્યક્ત તત્ત્વો મૂલ કારણ અવ્યક્તનાં કાર્યો છે. આ કાર્યભૂત વ્યક્ત તત્ત્વો પોતાના મૂળ કારણ અવ્યક્તનાં અનુમાપક (નમક) લિંગો છે. બીજી બાજુ અવ્યક્તનું મૂલ પ્રકૃતિનું) કોઈ કારણ નથી એટલે અવ્યક્ત કોઈનું કાર્ય નથી. પરિણામે અવ્યક્તની બાબતમાં તેનું પોતાના કારણનું અનુમાપક લિંગ હોવું . Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ સાંખ્યમત સંભવતું નથી. એટલે અવ્યક્ત અલિંગ છે. મહદાદિ વ્યક્ત આશ્રિત છે જયારે અવ્યક્ત અનાશ્રિત છે. આનો અર્થ એ કે વ્યક્ત તત્ત્વો પોતાનાં કારણોને આશ્રિત છે જયારે અવ્યક્તને (મૂલ પ્રકૃતિને) કોઈ કારણ જ नथी मे.टले ते ॥२९ने माश्रित नथी.] 21. अथ पञ्चविंशतितमं पुरुषतत्त्वमाह- "अन्यस्त्वकर्ता" इत्यादि । प्रकृतेश्चतुर्विंशतितत्त्वरूपाया अन्यस्तु पृथग्भूतः, पुनरकर्ता विगुणो भोक्ता नित्यचिदभ्युपेतश्च पुमान्पुरुषस्तत्त्वम् । तत्रात्मा विषयसुखादिकं तत्कारणं पुण्यादिकर्म च न करोतीत्यकर्ता, आत्मनस्तृणमात्रकुब्जीकरणेऽप्यसमर्थत्वात्। की तु प्रकृतिरेव, तस्याः प्रवृत्तिस्वभावत्वात् । तथा विगुणः सत्त्वादिगुणरहितः, सत्त्वादीनां प्रकृतिधर्मत्वादात्मनश्च तदभावात् । 21. वे ५य्यासमा तत्त्व पुरुषनु नि३५९ ४३ छ - पुरुष अर्थात् मात्मा प्रति આદિ ચોવીસ તત્ત્વોથી ભિન્ન છે, અકર્તા છે, નિર્ગુણ છે, ભોક્તા છે, નિત્ય ચિતૂપ છે એમ સાંખ્યો સ્વીકારે છે. પુરુષ વિષયસુખ આદિને કે વિષયસુખ વગેરેના કારણભૂત પુણ્ય આદિ કર્મોને કરતો નથી, એટલે તે અકર્તા છે. પુરુષમાં એક તણખલાને પણ વાળવાનું સામર્થ્ય નથી. પ્રવૃત્તિ કરવાવાળી તો પ્રકૃતિ જ છે, કેમ કે પ્રવૃત્તિ કરવી એ તો પ્રકૃતિનો સ્વભાવ છે. વળી, પુરુષ સત્ત્વ આદિ ત્રણ ગુણોથી સર્વથા રહિત છે, કેમ કે સત્ત્વ આદિ તો પ્રકૃતિના ધર્મ છે, પુરુષમાં તેમનો અભાવ છે. 22. तथा भोक्ता अनुभविता । भोक्तापि साक्षान्न भोक्ता, किन्तु प्रकृतिविकारभूतायां युभयमुखदर्पणाकारायां बुद्धौ संक्रान्तानां सुखदुःखादीनां पुरुषः स्वात्मनि निर्मले प्रतिबिम्बोदयमात्रेण भोक्ता व्यपदिश्यते, "बुद्ध्यध्यवसितमर्थं पुरुषश्चेतयते"[ ] इति वचनात् । यथा जपाकुसुमादिसंनिधानवशात्स्फटिके रक्ततादि व्यपदिश्यते, तथा 'प्रकृत्युपधानवत्त्वात्सुखदुःखाद्यात्मकानामर्थानां पुरुषस्य भोजकत्वं युक्तमेव व्यपदिश्यते । वादमहार्णवोऽप्याह - "बुद्धिदर्पणसंक्रान्तमर्थप्रतिबिम्बकं द्वितीयदर्पणकल्पे पुंस्यध्यारोहति, तदेव भोक्तृत्वमस्य, न त्वामनो विकारापत्तिः।" [ ] तथा चासुरिः - Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ તર્કરહસ્યદીપિકા "विविक्ते दृक्परिणतौ बुद्धौ भोगोऽस्य कथ्यते । प्रतिबिम्बोदयः स्वच्छे यथा चन्द्रमसोऽम्भसि ॥१॥" वा विन्ध्यवासी त्वेवं भोगमाचष्टे"पुरुषोऽविकृतात्मैव स्वनिर्भासमचेतनस् । મનઃ રતિસાંનિધ્યાપાધિ (ઘેડ)ટિયથા રા" રૂતિ 22. વળી, આત્મા ભોક્તા છે, અનુભવ કરનાર છે. તે ભોક્તા છે પણ સાક્ષાત્ ભોક્તા નથી, પરંતુ પ્રકૃતિના વિકારરૂપ બુદ્ધિમાં સંક્રાન્ત સુખ-દુઃખનો પુરુષ ભોક્તા કહેવાય છે એનું કારણ તો કેવળ એટલું જ છે કે બુદ્ધિમાં પ્રતિબિંબિત અર્થાત્ સંક્રાન્ત સુખદુઃખનું પ્રતિબિંબ પુરુષના પોતાના નિર્મળ આત્મામાં યા સ્વરૂપમાં પડે છે. આ બુદ્ધિ બન્ને તરફ પ્રતિબિંબગ્રાહી ચમકતી સપાટી ધરાવતા દર્પણ જેવી છે. બુદ્ધિની દર્પણ સાથે સરખામણી આપણામાં ભ્રાન્તિ પેદા કરે છે. સુખ-દુઃખ બુદ્ધિમાં સંક્રાન્ત થાય છે અને સુખ-દુ:ખનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડે છે એનો ખરો અર્થ એ છે કે બુદ્ધિ પોતે સુખાકારે કે દુઃખાકારે પરિણમે છે. આમ બુદ્ધિની બાબતમાં પ્રતિબિંબનો અર્થ પરિણામ સમજવાનો છે. એટલે બુદ્ધિમાં સુખાકારતા કે દુઃખાકારતા પરિણામરૂપ છે. એથી ઊલટું પુરુષમાં સુખાકારતા કે દુઃખાકારતા ખરેખર પ્રતિબિંબરૂપ છે. સુખ-દુઃખ બુદ્ધિના ધર્મો છે, બુદ્ધિ જ સુખરૂપે કે દુઃખરૂપે પરિણમે છે અને સુખરૂપ કે દુઃખરૂપ પરિણમેલી બુદ્ધિ પુરુષમાં પ્રતિબિંબિત થાય છે. આ રીતે બુદ્ધિગત સુખ-દુઃખનું પ્રતિબિંબ પુરુષમાં પડવું એ જ પુરુષનો સુખ-દુ:ખનો ભોગ છે.] આચાર્યો પણ કહે છે કે “બુદ્ધિ વડે અધ્યવસિત અર્થનો પુરુષ બોધ કરે છે.” [આ વાક્યનો અર્થ એ છે કે ઘટપટ આદિ અર્થના આકારે બુદ્ધિનો પરિણામ એ જ બુદ્ધિનો અર્થવ્યવસાય છે અને ઘટપટ આદિ અર્થના આકારે પરિણમેલી બુદ્ધિનું પુરુષમાં પ્રતિબિંબ પડવું એ જ પુરુષનો બોધ છે.] ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ જાસુદના ફૂલ આદિ રંગીન વસ્તુની સન્નિધિથી સ્વચ્છ સ્ફટિક પણ લાલ આદિ રંગવાળો કહેવાય છે તેમ પ્રકૃતિની સન્નિધિ યા ઉપાધિથી સ્વચ્છ પુરુષ પણ સુખ-દુઃખાદિનો ભોક્તા કહેવાય છે. અભયદેવસૂરિના વાદમહાર્ણવમાં અર્થાત સન્મતિટીકામાં કહ્યું છે, “બુદ્ધિરૂપી દર્પણમાં સંક્રાન્ત થયેલું અર્થપ્રતિબિંબ સ્વચ્છપુરુષરૂપી બીજા દર્પણમાં પડે છે, તે જ પુરુષનું ભોક્તાપણું છે, પુરુષમાં પ્રતિબિંબ પડવાથી પુરુષ વિકારી બની જવાની આપત્તિ આવતી નથી.” [ ]. આચાર્ય આસુરિ Page #294 -------------------------------------------------------------------------- ________________ સાંખ્યમત ૨૦૩ - કહે છે, “જેમ સ્વચ્છ જલમાં ચન્દ્રનું પ્રતિબિંબ પડે છે તેમ બુદ્ધિમાં બુદ્ધિથી ભિન્ન પુરુષના આકારનો પરિણામ થવો – પરિણામરૂપ પ્રતિબિંબ પડવું એ જ પુરુષનો ભોગ છે. અર્થાત્ પુરુષનો ભોગ બુદ્ધિનિષ્ઠ છે.” [અહીં આપણે જોઈએ છીએ કે આસુરિ સુખાકાર કે દુઃખાકાર બુદ્ધિનું પ્રતિબિંબ પુરુષમાં પડતું માનતા નથી. એટલે પુરુષને ભોક્તા કેવી રીતે ગણી શકાય ? તેમના મતે તો પુરુષનું બુદ્ધિમાં પડેલું પ્રતિબિંબ જ બુદ્ધિમાં ઊઠતા સુખાકાર કે દુ:ખાકારને ધારણ કરે છે એટલે તે પુરુષનું પ્રતિબિંબ ભોક્તા છે, પુરુષ ભોક્તા નથી – આવી વિચિત્રતા ઊભી થાય છે. પોતાની સાંખ્યતત્ત્વકૌમુદીમાં વાચસ્પતિ મિશ્ર પણ આ જ મતનો સ્વીકાર કરે છે. વિજ્ઞાનભિક્ષુ આ મતની સખત ટીકા કરે છે. તે જણાવે છે કે પુરુષમાં સુખાકાર કે દુઃખાકાર બુદ્ધિનું પ્રતિબિંબ માનતાં તેનામાં પરિણામીપણું આવી જશે એ ભયમાંથી આ વિચિત્ર મત ઉદ્ભવ્યો છે. પરંતુ તુચ્છ અવસ્તુભૂત પ્રતિબિંબના કારણે પુરુષમાં પરિણામપણું આવી જવાનો ભય અસ્થાને છે. યદ્યપિ पुरुषश्चिन्मात्रोऽविकारी तथापि बुद्धेर्विषयाकारवृत्तीनां पुरुषे यानि प्रतिबिम्बानि तान्येव पुरुषस्य वृत्तयः, न च ताभिः अवस्तुभूताभिः परिणामित्वं स्फटिकस्येवातत्त्वतोऽસામાવાત્ । ઉપર વાદમહાર્ણવમાં પણ આ જ વાત કહી છે. પુરુષમાં સુખાકારે કે દુઃખાકારે પરિણમવારૂપ ભોગનો નિષેધ છે પરંતુ પુરુષમાં સુખાકાર કે દુઃખાકારનું કે પ્રતિબિંબ ધારણ કરવા રૂપ ભોગનો નિષેધ નથી.] વિન્ધ્યવાસીએ ભોગને આ રીતે સમજાવ્યો છે – “પુરુષ તો સ્વભાવે સર્વથા અવિકારી છે, પરંતુ અચેતન મન સાંનિધ્યના કારણે પુરુષમાં પ્રતિબિંબિત થઈને તેને પોતાના આકારવાળો બનાવી દે છે, જેમ જાસુદનું ફૂલ આદિ ઉપાધિઓ સ્ફટિકને પોતાના સમાન લાલ, લીલો કે પીળો બનાવી દે છે.” " 23. तथा नित्या या चिच्चेतना तयाभ्युपेतः, एतेन पुरुषस्य चैतन्यमेव स्वरूपं, न तु ज्ञानं ज्ञानस्य बुद्धिधर्मत्वादित्यावेदितं द्रष्टव्यम् । केवलमात्मा स्वं बुद्धेव्यतिरिक्तमभिमन्यते, सुखदुःखादयश्च विषया इन्द्रियद्वारेण बुद्धौ संक्रामन्ति, बुद्धिश्चोभयमुखदर्पणाकारा, ततस्तस्यां चैतन्यशक्तिः प्रतिबिम्बते, ततः सुख्यहं दुःख्यहं ज्ञाताहमित्युपचर्यते । आह च पतञ्जलिः - 'शुद्धोऽपि पुरुषः प्रत्ययं बौद्धमनुपश्यति, तमनुपश्यन्नतदात्मापि तदात्मक इव प्रतिभासते " [ योगभा० २।२० ] इति । "बुद्धिश्चाचेतनापि चिच्छक्तिसंनिधानाच्चेतनावतीवावभासते " इति । Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ તર્કરહસ્યદીપિકા 23. નિત્ય ચિત્ અર્થાત ચેતના જ પુરુષનો સ્વભાવ છે. તેથી ચૈતન્ય જ પુરુષનું સ્વરૂપ છે, જ્ઞાન પુરુષનું સ્વરૂપ નથી કેમ કે જ્ઞાન બુદ્ધિનો ધર્મ છે એમ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. કેવલ એટલું અવશ્ય છે કે પુરુષ પોતાનાથી સર્વથા ભિન્ન બુદ્ધિને પોતાનાથી અભિન્ન માની લે છે. સુખ, દુઃખ આદિ વિષયો ઇન્દ્રિયો દ્વારા બુદ્ધિમાં સંક્રાન્ત થાય છે. બુદ્ધિ બન્ને તરફ પ્રતિબિંબગ્રાહી લીસી ચમકતી સપાટી ધરાવતા દર્પણ જેવી છે. તેથી એક તરફ સુખ, દુઃખ આદિ વિષયો બુદ્ધિમાં પ્રતિબિંબિત થાય છે અને બીજી બાજુ ચૈતન્યશક્તિનું અર્થાત્ પુરુષનું પ્રતિબિંબ પડે છે. બુદ્ધિમાં પુરુષ અને વિષયનું પ્રતિબિંબ પડવાના કારણે પુરુષ “હું જ્ઞાતા છું, હું ભોક્તા છું, હું સુખી છું, હું દુઃખી છું' એમ ઉપચારથી માનવા લાગે છે. અને પતંજલિ પણ કહે છે, “શુદ્ધ એવો પુરુષ પણ બુદ્ધિના પ્રત્યયને અર્થાત્ બુદ્ધિની જ્ઞાનવૃત્તિને પછી દેખે છે, તેને દેખતો તે અતદાત્મા (જ્ઞાનવૃત્તિરહિત) હોવા છતાં જાણે કે તદાત્મક (જ્ઞાનવૃત્તિવાળો અર્થાત જ્ઞાતા) હોય એવો ભાસે છે.” [યોગભાષ્ય, ૨. ૨૦). “બુદ્ધિ સ્વયં અચેતન છે પરંતુ પુરુષના સાંનિધ્યના કારણે ચેતનાવાળી હોય એવી ભાસે છે.” [બુદ્ધિ જડ છે જ્યારે પુરુષ ચેતન છે. બુદ્ધિનો ધર્મ જ્ઞાન છે જ્યારે પુરુષનો ધર્મ દર્શન છે. બુદ્ધિ જાણે છે જ્યારે પુરુષ દેખે છે. બુદ્ધિ જ્ઞાત્રી છે જયારે પુરુષ દ્રષ્ટા છે. બુદ્ધિ ઘટ, પટ આદિ વિષયોના આકારે પરિણમે છે. આ પરિણામ એ બુદ્ધિવૃત્તિ છે. આ બુદ્ધિવૃત્તિ એ જ જ્ઞાન છે. બુદ્ધિનું ઘટાકારે પરિણમવું એ જ બુદ્ધિનું ઘટને જાણવું છે. બુદ્ધિનો ઘટાકાર પરિણામ એ જ બુદ્ધિનું ઘટજ્ઞાન છે, ઘટાકાર બુદ્ધિવૃત્તિ છે. ઘટાકાર બુદ્ધિવૃત્તિ યા બુદ્ધિપરિણામ એ જ બુદ્ધિને થયેલું ઘટજ્ઞાન છે. આમ વિષયાકાર બુદ્ધિવૃત્તિ એ જ જ્ઞાન છે. પુરુષના દર્શનનો વિષય આ વિષયાકાર બુદ્ધિવૃત્તિ છે. પુરુષ વિષયાકાર બુદ્ધિવૃત્તિને જ દેખે છે અર્થાતુ પુરુષ ઘટ, પટ આદિ આકારે પરિણમેલી બુદ્ધિને અર્થાત બુદ્ધિવૃત્તિને જ સાક્ષાત્ દેખે છે, તે ઘટ, પટ આદિને સાક્ષાત દેખતો નથી, તેમને તો તદાકાર બુદ્ધિવૃત્તિ દ્વારા જ દેખે છે. હવે પ્રશ્ન એ છે કે પુરુષ બુદ્ધિવૃત્તિને દેખે છે કઈ પ્રક્રિયાથી? વિજ્ઞાનભિક્ષુ આદિ જેવા કેટલાક સાંખ્યાચાર્યો કહે છે કે પુરુષ બુદ્ધિવૃત્તિને બુદ્ધિવૃત્તિનું પ્રતિબિંબ ધારણ કરીને દેખે છે. અર્થાત્ પુરુષે બુદ્ધિવૃત્તિનું પ્રતિબિંબ ધારણ કરવું એ જ પુરુષ દ્વારા બુદ્ધિવૃત્તિનું દર્શન છે. વિજ્ઞાનભિક્ષુ આદિ સંખ્યાચાર્યો પુરુષે બુદ્ધિવૃત્તિનું પ્રતિબિંબ ધારણ કરવાથી તેનામાં કોઈ જાતનો વિકાર થતો માનતા નથી. પરંતુ વાચસ્પતિ મિશ્ર જેવા સાંગાચાર્યો પુરુષે બુદ્ધિવૃત્તિનું પ્રતિબિંબ ધારણ કરવાથી તેનામાં વિકારની આપત્તિ આવે એમ માને છે, એટલે તેઓ બુદ્ધિમાં પડેલું પુરુષનું પ્રતિબિંબ બુદ્ધિવૃત્તિને ધારણ કરે છે, દેખે છે એમ માને છે. તેથી વાચસ્પતિના મતે તો એવું થાય કે બુદ્ધિવૃત્તિનું દર્શન ખરા પુરુષને નહિ પણ પ્રતિબિંબરૂપ તુચ્છ Page #296 -------------------------------------------------------------------------- ________________ સાંખ્યમત ૨૦૫ પુરુષને થાય છે. આ બધી પરિભાષાને બાજુએ રાખીએ તો નિષ્કર્ષ એટલો નીકળે છે કે બુદ્ધિ ઘટ,પટ આદિ વિષયોને જાણે છે, અર્થાત્ બુદ્ધિને ઘટજ્ઞાન, પટજ્ઞાન થાય છે જ્યારે પુરુષને ઘટજ્ઞાન, પટજ્ઞાને આદિનું જ્ઞાન થાય છે અને આ જ્ઞાનના જ્ઞાનને યા જ્ઞાનના સંવેદનને દર્શન કહે છે. પરંતુ જ્ઞાન એક (અર્થાત્ બુદ્ધિ) કરે છે અને દર્શન બીજું (અર્થાત પુરુષ) કરે છે. એટલે જ્ઞાન સ્વસંવેદી નથી.] (24. પુમાનિચેત્ર નીત્યવેક્ષdવનમ્, તેના ડોડયુપીન્તવ્ય , जन्ममरणकरणानां नियमदर्शनाद्धर्मादिप्रवृत्तिनानात्वाच्च । ते च सर्वेऽप्यात्मानः सर्वगता नित्याश्चावसेयाः । उक्तं च - "अमूर्तश्चेतनो भोगी नित्यः सर्वगतोऽक्रियः। કર્તા નિ: સૂક્ષ્મ માત્મા શ્રાપિનવને 'રૂતિ ૪૨ 24. શ્લોકમાં ‘પુનાનું' એમ એકવચનનો પ્રયોગ પુરુષત્વ જાતિની અપેક્ષાએ કર્યો છે. વ્યક્તિશઃ તો પુરુષ અનેક છે, કેમ કે જન્મ, મરણ અને કરણીની વ્યવસ્થા દેખાય છે અને વળી ધર્મ આદિ પ્રવૃત્તિઓ પણ ભિન્ન ભિન્ન અનેક થાય છે. તે અનેક પુરુષો સર્વગત અને નિત્ય (કૂટનિત્ય) છે એમ સમજવું જોઈએ. કહ્યું પણ છે કે“સાંખ્યદર્શનમાં પુરુષ (આત્મા) અમૂર્ત, ચેતન, ભોક્તા, નિત્ય, સર્વગત, નિષ્ક્રિય, અકર્તા, નિર્ગુણ તથા સૂક્ષ્મ છે.” [સાંખ્યદર્શને પુરુષબહુત્વ સ્વીકાર્યું છે. તેના અનુસાર બધાં શરીરોમાં આત્મા એક જ નથી પરંતુ પ્રત્યેક શરીરમાં તે જુદો જુદો છે. સાંખ્યોની દલીલો નીચે પ્રમાણે છે – (૧) જન્મની વ્યવસ્થાના કારણે એ માનવું આવશ્યક છે કે આત્મા અનેક છે. જગતમાં ભિન્ન કાળમાં અને ભિન્ન દેશમાં અનેક પુરુષોને જન્મ લેતા આપણે જોઈએ છીએ. પુરુષ એક હોય તો બધાં જન્મો યુગપતું થઈ જાય. ૨) મરણની વ્યવસ્થા પણ પુરુષો અનેક માન્યા વિના ઘટતી નથી. જો પુરુષ એક હોય તો બધાં મૃત્યુઓ એક સાથે થઈ જાય. (૩) કરણોની વ્યવસ્થા દ્વારા પણ પુરુષબહુત્વ સિદ્ધ થાય છે. ચક્ષુ વગેરે તેર કરણો છે. જો આત્મા એક હોય તો વિકલ ચક્ષુરિન્દ્રિય સાથેનો તેનો સંયોગ બધાને એક સાથે અંધ બનાવશે. (૩) જો પુરુષ એક હોય તો એક વ્યક્તિ ધર્મમાં પ્રવૃત્ત થતાં બધી જધર્મમાં પ્રવૃત્ત થવી જોઈએ. પરંતુ એવું તો છે નહિ. કેટલીક વ્યક્તિઓ ધર્મમાં પ્રવૃત્ત થાય છે જ્યારે કેટલીક અધર્મમાં. ] (૪૧) 25. તસ્વીપસંન્નાર્દ Page #297 -------------------------------------------------------------------------- ________________ २०६ पञ्चविंशतितत्त्वानि संख्ययैवं भवन्ति च । प्रधाननरयोश्चात्र वृत्तिः पङ्ग्वन्धयोरिव ॥४२॥ 25. હવે તત્ત્વોના નિરૂપણનો ઉપસંહાર કરતાં આચાર્ય કહે છે— અને આ પ્રમાણે સંખ્યાથી તત્ત્વો પચ્ચીસ જ છે. પ્રધાન અને પુરુષ એ બેનો સંબંધ તો આંધળા અને પાંગળાના સંબંધ જેવો છે. (૪૨). તર્કરહસ્યદીપિકા - 1 26. व्याख्या - चकारो भिन्नक्रमः, एवं च संख्यया पञ्चविंशतितत्त्वानि भवन्ति । ननु प्रकृतिपुरुषावुभावपि सर्वगतौ मिथःसंयुक्तौ कथं वर्त्तेते इत्याशङ्क्याह——प्रधानेत्यादि । प्रधानपुरुषयोश्चात्र विश्वे पङ्गवन्धयोरिव वृत्तिर्वर्तनम् । यथा कश्चिदन्धः सार्थेन समं पाटलिपुत्रनगरं प्रस्थितः, स सार्थश्चौरैरभिहतः । अन्धस्तत्रैव रहित इतश्चेतश्च धावन् वनान्तरपङ्गना दृष्टोऽभिहितश्च ‘भो भो अन्ध मा भैषीः, अहं पङ्गुर्गमनादिक्रियाविकलत्वेनाक्रियश्चक्षुर्भ्यां सर्वं पश्यन्नस्मि त्वं तु गमनादिक्रियावान्न पश्यसि । ततो अन्धेनोचे -' रुचिरमिदम्, अहं भवन्तं स्कन्धे करिष्यामि, एवमावयोर्वर्तनमस्तु' इति । ततोऽन्धेन पङ्गुर्दष्टृत्वगुणेन स्वं स्कन्धमधिरोपितो नगरं प्राप्य नाटकादिकं पश्यन् गीतादिकं चेन्द्रियविषयमन्यमप्युपलभ्यमानो यथा मोदते, तथा पङ्गकल्पः शुद्धचैतन्यस्वरूपः पुरुषोऽप्यन्धकल्पां जडां प्रकृतिं सक्रियामाश्रितो बुद्ध्यध्यवसितं शब्दादिकं स्वात्मनि प्रतिबिम्बितं चेतयमानो मोदते, मोदमानश्च प्रकृतिं सुखस्वभावां मोहान्मन्यमान: संसारमधिवसति ॥ ४२ ॥ 26. सोडव्याच्या सोगत यार भिन्नमछे. तेथी 'खेवं' पछी तेनो अन्वय થાય છે. આમ સંખ્યાથી અર્થાત્ ગણતરીથી તત્ત્વો પચ્ચીસ થાય છે. શંકા- પ્રકૃતિ અને પુરુષ બન્નેય સર્વગત છે, તે બન્ને પરસ્પર સંયુક્ત થઈને કેવી रीते वर्ते छे ? સમાધાન—આ જગતમાં પ્રધાન અને પુરુષનું વર્તન આંધળા અને લંગડાના વર્તન જેવું છે. ઉદાહરણને સમજાવીએ છીએ—એક આંધળો સાર્થ અર્થાત્ વેપા૨ી યાત્રી સાથે પાટલિપુત્ર તરફ રવાના થયો. માર્ગમાં ચોરોએ વેપારીને મારી નાખ્યો. આંધળો એકલો ત્યાં જ આમ તેમ ભટકવા લાગ્યો. ત્યાં વનમાં પડેલા એક લંગડાએ તે सांधणाने भेयो. संगडाने सांधणाने धुं, “हे लाई अंध, ड२ नहि, हुं संगडो छु, Page #298 -------------------------------------------------------------------------- ________________ સાંખ્યમત ૨૦૭ ચક્ષુથી બધું જ જોઉં છું પરંતુ ચાલવાની ક્રિયા હું કરી શકતો નથી, તું ચાલવાની ક્રિયા કરી શકે છે પણ દેખતો નથી.' આ સાંભળીને આંધળો બોલ્યો, “અરે, આ તો બહુ સારું થયું, હું મારા ખભા ઉપર તમને બેસાડીશ, તમે માર્ગ બતાવજો અને હું ચાલીશ], આ પ્રમાણે આપણે બે વર્તીશું.’ આમ આંધળાએ દેખતા લંગડાને પોતાના ખભા ઉપર બેસાડ્યો અને આંધળાના ખભા પર બેઠેલો લંગડો નગરે પહોચીને નાટક આદિ જોઈને, ગીતો સાંભળીને તથા અન્ય ઇન્દ્રિયોના વિષયોને પામીને યથેષ્ટ ભોગવીને – અનુભવીને ખુશ થાય છે. બરાબર તેવી જ રીતે ક્રિયાશક્તિથી વિકલ (અકર્તા) એવો, પંગુ જેવો શુદ્ધચૈતન્યસ્વભાવ પુરુષ સક્રિય આંધળા જેવી જડ પ્રકૃતિના ખભા ઉપર ચડીને અર્થાત્ પ્રકૃતિનો સંયોગ પામીને બુદ્ધિ દ્વારા અધ્યવસિત શબ્દાદિ વિષયોને, જે પોતાના સ્વચ્છ સ્વરૂપમાં પ્રતિબિંબિત થઈ રહ્યા છે તેમને, અનુભવતો ખુશ થાય છે અને આમ ખુશ થતો પુરુષ મોહના અર્થાત્ અવિદ્યાના કારણે પ્રકૃતિને જ સુખરૂપ માનતો, તે આંધળી પ્રકૃતિના ખભા ઉપર ચડેલો ભવભ્રમણ કર્યા કરે છે. (૪૨) [સાંખ્ય શાસ્ત્રકારોનો મત છે કે પ્રકૃતિ પુરુષના ભોગ અને અપવર્ગ માટે ક્રિયા કરે છે અર્થાત્ પ્રવૃત્તિ કરે છે. આની સામે એવી શંકા કરવામાં આવે છે કે અચેતન જડ પ્રકૃતિ પ્રયોજનપૂર્વકની ક્રિયા કેવી રીતે કરી શકે? પ્રસ્તુત શંકાનું સમાધાન પંગુઅંધના દૃષ્ટાન્તમાંથી મળે છે. જડ પ્રકૃતિને દોરવણી આપનાર તેની સાથે સંયુક્ત અદેયુક્ત યા કર્મયુક્ત પુરુષ છે. સ્વયં ક્રિયાશીલ પ્રકૃતિની ક્રિયાને ભોગ તરફ વાળવી કે અપવર્ગ યા કૈવલ્ય તરફ વાળવી તે અદષ્ટયુક્ત પુરુષના હાથમાં છે. પ્રકૃતિની પ્રયોજનપૂર્વિકા ક્રિયામાં ક્રિયાનું પ્રયોજનપૂર્વકત્વ પ્રકૃતિ સાથે સંયુક્ત પુરુષના કારણે છે જયારે માત્ર ક્રિયા જ પ્રકૃતિના કારણે છે. પ્રકૃતિ અને પુરુષનું જોડું, પંગ અને અંધના જોડાની જેમ, એક વ્યક્તિની માફક વર્તે છે.] 27. તર્દિતસ્ય : યત્યિાદિप्रकृतिवियोगो मोक्षः पुरुषस्य बतैतदन्तरज्ञानात् । मानत्रितयं चात्र प्रत्यक्षं लैङ्गिक शाब्दम् ॥४३॥ 27. તો પછી પુરુષની મુક્તિ કેવી રીતે થશે? એનો ઉત્તર આચાર્ય આપે છે પ્રકૃતિના વિયોગનું નામ મોક્ષ છે.મોક્ષ પ્રકૃતિ અને પુરુષના ભેદના જ્ઞાનથી થાય છે. સાંખ્યમતમાં પ્રત્યક્ષ, અનુમાન અને શાબ્દ(આગમ) એ ત્રણ પ્રમાણ છે. (૪૩). 28. व्याख्या-बतेति पृच्छकानामामन्त्रणे, एतयोः प्रकृतिपुरुषयोर्यदन्तरं Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ તર્કરહસ્યદીપિકા विवेकस्तस्य ज्ञानात्पुरुषस्य यः प्रकृतेवियोगो भवति, स मोक्षः । तथाहि "शुद्धचैतन्यरूपोऽयं पुरुषः परमार्थतः । પ્રત્યુત્તરમજ્ઞાત્વિી પોલિંસારમશ્રિતઃ ” ततः प्रकृतेः सुखदुःखमोहस्वभावाया यावन्न विवेकेन ग्रहणं तावन्न मोक्षः, प्रकृतेर्विवेकदर्शने तु प्रवृत्तेरुपरतायां प्रकृतौ पुरुषस्य स्वरूपेणाવસ્થાને મોક્ષ કૃતિ મોક્ષશ વિચ્છેદ્રાદ્ધતિ, વન્ય પ્રકૃતિવૈઋા-િ कदाक्षिणभेदात् त्रिविधः । तथाहि-प्रकृतावात्मज्ञानाद् ये प्रकृतिमुपासते, तेषां प्राकृतिको बन्धः । ये विकारानेव भूतेन्द्रियाहंकारबुद्धीः पुरुषबुद्धयोपासते, तेषां वैकारिकः । इष्टापूर्ते दाक्षिणः, पुरुषतत्त्वानभिज्ञो हीष्टापूर्तकारी कामोपहतमना बध्यत इति । "इष्टापूर्तं मन्यमाना वरिष्ठं नान्यच्छ्रेयो येऽभिनन्दन्ति मूढाः । नाकस्य पृष्ठे ते सुकृतेन भूत्वा, इमंलोकं हीनतरंवा विशन्ति ॥१॥ [૩૦ શારા૨૦] इति । बन्धाच्च प्रेत्यसंसरणरूपः संसार: प्रवर्त्तते । 28. શ્લોકવ્યાખ્યા – શ્લોકમાં “બત’ શબ્દનો પ્રયોગ પ્રશ્ન પૂછનારનું ધ્યાન ખેંચવા માટે છે. આ બે પ્રકૃતિ અને પુરુષનો જે ભેદ છે તે ભેદના જ્ઞાન અર્થાત્ વિવેકજ્ઞાન દ્વારા પુરુષનો પ્રકૃતિથી જે વિયોગ થાય છે તે મોક્ષ છે. તે મુજબ કહ્યું પણ છે, “પરમાર્થ દૃષ્ટિએ તો આ પુરુષ શુદ્ધચૈતન્યસ્વરૂપ છે. તે પ્રકૃતિથી પોતાનો ભેદ જાણતો ન હોવાથી મોહના (અર્થાતુ અજ્ઞાન યા અવિદ્યાના) કારણે સંસારમાં પરિભ્રમણ કરે છે.” તેથી સુખ, દુઃખ અને મોહના સ્વરૂપવાળી પ્રકૃતિને જ્યાં સુધી પુરુષ પોતાનાથી ભિન્ન જાણતો નથી ત્યાં સુધી તેનો મોક્ષ નથી. પ્રકૃતિના પુરુષથી ભેદનું જ્ઞાન અર્થાત્ વિવેકજ્ઞાન પુરુષને થતાં જ પ્રકૃતિની પ્રવૃત્તિ અટકી જાય છે અને પરિણામે પુરુષ પોતાના શુદ્ધચૈતન્યસ્વરૂપમાં અવસ્થાન પામે છે, પુરુષનું પોતાના શુદ્ધચૈતન્યસ્વરૂપમાં અવસ્થાન જ મોક્ષ છે. મોક્ષ બન્ધને તોડવાથી થાય છે. બન્ધ ત્રણ પ્રકારનો છે–(૧) પ્રાકૃતિક બબ્ધ, (૨) વૈકારિક બન્ધ અને (૩) દાક્ષિણ બન્ધ. તેમની સમજૂતી આ પ્રમાણે છે–પ્રકૃતિને આત્મા માનીને જેઓ પ્રકૃતિની ઉપાસના કરે છે તેમને પ્રાકૃતિક બન્ધ થાય છે. જેઓ વિકારોને અર્થાત્ પૃથ્વી આદિ ભૂતો, ઇન્દ્રિયો, અહંકાર તથા બુદ્ધિને પુરુષ સમજીને તેમની જ ઉપાસના કરે છે તેમને વૈકારિક બન્ધ Page #300 -------------------------------------------------------------------------- ________________ સાંખ્યમત ૨૦૯ થાય છે. ઇષ્ટ અને પૂર્વ કર્મો કરવાથી દાક્ષિણ બન્ધ થાય છે. પુરુષતત્ત્વને ન જાણનારા, સાંસારિક કામનાઓથી મલીન મનવાળાઓને દાક્ષિણ બન્ધ થાય છે કેમ કે તેઓ ઈષ્ટ અને પૂર્ત કર્મો કરે છે. કહ્યું પણ છે કે – “જે મૂઢ લોકો ઇષ્ટાપૂર્ત કર્મોને – શ્રુતિપ્રતિપાદિત યજ્ઞ આદિ કર્મો ઈષ્ટકર્મો અને સ્મૃતિવિહિત કૂવા, વાવ આદિનું નિર્માણ કરવારૂપ પૂર્તકર્મોને- જ વરિષ્ઠ અર્થાત્ સર્વશ્રેષ્ઠ માનીને અન્ય કોઈ કલ્યાણકારી કર્મ યા ધ્યાન આદિને કર્તવ્ય સમજતા નથી તેઓ પહેલાં યજ્ઞાદિ કર્મના ફળરૂપે સ્વર્ગ પામે છે અને છેવટે આ મનુષ્યલોકમાં કે તેનાથી પણ હીન તિર્યલોક આદિમાં જન્મ લે છે.” (મુંડકોપનિષદ્, ૧.૨.૧૦]. બન્ધથી પરલોકમાં જન્મ લેનારૂપ અથાત્ ભવભ્રમણરૂપ યા જન્મમરણના ચકરૂપ સંસાર ચાલ્યા કરે છે. 29. સાંધ્યમતે ૨ પુરૂષી પ્રવૃતિવિનાત્મક્ય ન બન્યમોક્ષसंसाराः, किं तु प्रकृतेरेव । तथा च कापिला: "तस्मान्न बध्यते नैव मुच्यते नापि संसरति कश्चित् । संसरति बध्यते मुच्यते च नानाश्रया प्रकृतिः ॥१॥" [સાંરા દર I] રૂતિ नवरममी बन्धमोक्षसंसाराः पुरुषे उपचर्यन्ते । यथा जयपराजयौ. भृत्यगतावपि स्वामिन्युपचर्येते तत्फलस्य कोशलाभादेः स्वामिनि संबन्धात्, तथा भोगापवर्गयोः प्रकृतिगतयोरपि विवेकाग्रहात्पुरुषे संबन्ध इति ॥ 29. સાંખ્યમતમાં પુરુષ ન તો પ્રકૃતિરૂપ અર્થાત્ કારણરૂપ છે કે ન તો વિકૃતિરૂપ અર્થાત્ કાર્યરૂપ છે. [બીજા શબ્દોમાં પુરુષ કૂટનિત્ય છે.] તેથી પુરુષનો ન તો બંધ થાય છે કે ન તો મોક્ષ થાય છે કે ન તો તેને સંસાર છે. [બંધ, મોક્ષ આદિ અવસ્થાઓ કુટસ્થનિત્યને હોય જ નહિ.] પરંતુ આ બંધ, મોક્ષ પ્રકૃતિના જ છે, સંસરણ યા સંસાર પણ પ્રકૃતિને જ છે. સાંખ્યો કહે છે, “તેથી કોઈ પુરુષ બંધાતોય નથી, કે મુક્ત પણ થતો નથી કે ભવભ્રમણ અર્થાત્ સંસરણ પણ કરતો નથી. વિવિધ સ્થૂળ શરીરો પરિણામરૂપે ધારણ કરીને પ્રકૃતિ જ બંધાય છે, સંસરણ કરે છે કે મુક્ત થાય છે.” [સાંખ્યકારિકા, ૬૨] [નાનાશ્રયા વમનુષ્યતિર્થશરીરમૂત્યર્થ: માઠર]. એટલું અવશ્ય છે કે પ્રકૃતિના બંધ, મોક્ષ અને સંસાર પુરુષના ઉપચારથી કહેવાય છે. જેમ સૈનિકોનો જય અને પરાજય રાજાનો જ જય અને પરાજય મનાય છે કેમ કે જય અને પરાજયના ફળરૂપ ધનલાભ આદિ રાજાને પ્રાપ્ત થાય છે તેમ ભોગ અને અપવર્ગ બન્ને પ્રકૃતિના જ છે તેમ છતાં પુરુષને પ્રકૃતિથી પોતે જુદો છે એવું ભેદજ્ઞાન યા વિવેકજ્ઞાન ન હોવાથી Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ તર્કરહસ્યદીપિકા પ્રકૃતિના ભોગ અને અપવર્ગને તે પોતાના માની લે છે. 30. अत्र प्रमाणस्य सामान्यलक्षणमुच्यते-'अर्थोपलब्धिहेतुः प्रमाणम्' इति । अथोत्तरार्धे मानत्रितयं च-प्रमाणत्रितयं च, अत्र-सांख्यमते । किं तदित्याह-प्रत्यक्षं-प्रतीतं, लैङ्गं-अनुमानं, शाब्दं-चागमः चकारोऽत्रापि संबन्धनीयः । तत्र प्रत्यक्षलक्षणमाख्यायते- श्रोत्रादिवृत्तिरविकल्पिका प्रत्यक्षम्' इति । श्रोत्रं त्वक् चक्षुषी जिह्वा नासिका चेति पञ्चमी' इति । श्रोत्रादीनीन्द्रियाणि, तेषां वृत्तिर्वर्तनं परिणाम इति यावत्, इन्द्रियाण्येव विषयाकारपरिणतानि प्रत्यक्षमिति हि तेषां सिद्धान्तः । अविकल्पिका नामजात्यादिकल्पनारहिता शाक्यमताध्यक्षवद् व्याख्येयेति । 30. હવે અહીં પ્રમાણનું સામાન્ય લક્ષણ જણાવીએ છીએ – અર્થોપલબ્ધિની ઉત્પત્તિનું જે સાધકતમ કારણ છે તે પ્રમાણ છે. શ્લોકના ઉત્તરાર્ધમાં સાંખ્યોનાં ત્રણ प्रभाोने ४९॥व्यांछे - (१) प्रत्यक्ष, (२) मा अर्थात् लिंग द्वार। यतुं अनुमान, અને (૩) શાબ્દ અર્થાત્ આગમ. તેમાંથી પ્રત્યક્ષનું લક્ષણ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે – શ્રોત્ર વગેરે ઈન્દ્રિયોની નિર્વિકલ્પક વૃત્તિ પ્રત્યક્ષ છે. શ્રોત્ર, સ્પર્શન, ચક્ષુ, જીભ અને નાક એ પાંચ ઈન્દ્રિયો છે. શ્રોત્ર આદિ ઇન્દ્રિયોની વૃત્તિ અર્થાત્ પરિણામ યા વ્યાપાર એ જ શ્રોત્રાદિવૃત્તિનો અર્થ છે. સાંખ્યો વિષયાકારે પરિણત ઇન્દ્રિયોને જ પ્રત્યક્ષપ્રમાણ માને છે. નામ, જાતિ આદિ કલ્પનાથી રહિત ઇન્દ્રિયવૃત્તિ નિર્વિકલ્પક છે. આ નિર્વિકલ્પક ઇન્દ્રિયવૃત્તિનું વ્યાખ્યાન બૌદ્ધદર્શનમાં કરવામાં આવેલા પ્રત્યક્ષના વ્યાખ્યાનની જેમ કરવું. 31. ईश्वरकृष्णस्तु 'प्रतिनियताध्यवसायः श्रोत्रादिसमुत्थोऽध्यक्षम्" इति प्राह। ____31. श्व२८! 5 , “पोताना नियत विषयना ३ ५२मेली श्रोत्र ઈન્દ્રિયોએ બુદ્ધિમાં ઉત્પન્ન કરેલો સ્વગત વિષયાકારવાળો બુદ્ધિનો પરિણામ યા बुद्धिवृति, ४ अध्यवसाय३५ छेते, ४ प्रत्यक्ष छे." 32. अनुमानस्य त्विदं लक्षणम्-पूर्ववच्छेषवत्सामान्यतोदृष्टं चेति त्रिविधमनुमानमिति । तत्र नद्युन्नतिदर्शनादुपरि वृष्टो देव इत्यनुमीयते यत्तत्पूर्ववत् । तथा समुद्रोदकबिन्दुप्राशनाच्छेषं जलं क्षारमनुमानेन ज्ञायते, तथा स्थाल्यां सिक्थैकचम्पनाच्छेषमन्नं पक्कमपक्कं वा ज्ञायते तत्शेषवत् । यत्सामान्यतोदृष्टं तल्लिङ्गलिङ्गिपूर्वकम्, यथा त्रिदण्डदर्शनाददृष्टोऽपि लिङ्गी परिव्राज Page #302 -------------------------------------------------------------------------- ________________ સાંખ્યમત ૨૧૧ कोऽस्तीत्यवगम्यते, इति त्रिविधम् । अथवा तल्लिङ्गलिङ्गिपूर्वकमित्येवानुमानलक्षणं सांख्यैः समाख्यायते । 32. આ અનુમાનનું લક્ષણ છે– [જે જ્ઞાન લિંગલિંગિજ્ઞાનપૂર્વક થાય છે તે અનુમાન છે. લિંગ એટલે વ્યાપ્ય અને લિંગી એટલે વ્યાપક. એટલે જે જ્ઞાન વ્યાપ્યવ્યાપકભાવના અર્થાત વ્યાપ્તિના જ્ઞાન દ્વારા થાય છે તે અનુમાન.] પૂર્વવત, શેખવત્ તથા સામાન્યતોદષ્ટ ભેદે ત્રણ પ્રકારનું અનુમાન છે. નદીપૂર જોઈને ઉપરવાસમાં વરસાદ થયો હોવાનું અનુમાન પૂર્વવત્ છે. સમુદ્રના એક જલબિંદુને ચાખી તે ખારું જણાતાં સમુદ્રનાં બધાં જ જલબિંદુઓ ખારાં છે એવું અનુમાન શેષવત્ છે. સગડી ઉપર મૂકેલી તપેલીમાંથી ચોખાનો એક દાણો કાઢી દબાવી જોતાં તે ચડી ગયેલો જણાતાં બધા ચોખાના દાણા ચડી ગયા છે એવું અનુમાન શેષવનું બીજું ઉદાહરણ છે. માત્ર સામાન્ય લિંગલિંગીજ્ઞાનપૂર્વક અર્થાત્ સામાન્ય વ્યક્તિના જ્ઞાનપૂર્વક (અર્થાત્ કાર્યકારણભાવ આદિ વિશેષ વ્યાપ્તિના જ્ઞાનપૂર્વક નહિ પણ કેવળ સામાન્ય વ્યાપ્તિના જ્ઞાનપૂર્વક) જે અનુમાન થાય તે સામાન્યતોદષ્ટ અનુમાન છે. અથવા લિંગ(હેતુ) અને લિંગી (સાધ્ય)ના વ્યાપ્તિસંબંધને ગ્રહણ કર્યા પછી લિંગને જોઈ લિંગીનું જે જ્ઞાન થાય છે તે અનુમાન એ પ્રમાણે સાંખ્યોએ અનુમાનનું લક્ષણ કહ્યું છે. 33. शाब्दं त्वाप्तश्रुतिवचनम्, आप्ता रागद्वेषादिरहिता ब्रह्मसनत्कुमारादयः, श्रुतिर्वेदः तेषां वचनं शाब्दम् । 33. આHવચન અને શ્રુતિવચન શબ્દ પ્રમાણ છે. રાગ-દ્વેષ આદિથી રહિત બ્રહ્મ સનકુમાર વગેરે આપ્ત છે. શ્રુતિ એટલે વેદ. તેમનાં વચન શાબ્દ પ્રમાણ છે, આગમપ્રમાણ છે. 34. अत्रानुक्तमपि किंचिदुच्यते । चिच्छक्तिविषयपरिच्छेदशून्या नार्थं जानाति, बुद्धिश्च जडा न चेतयते, सन्निधानात्तयोरन्यथा प्रतिभासनम्, प्रकृत्यात्मसंयोगात्सृष्टिरुपजायते, प्रकृतिविकारस्वरूपं कर्म, तथा त्रैगुण्यरूपं सामान्यम्, प्रमाणविषयस्तात्त्विक इति । अत्र त्रयो गुणाः सत्त्वरजस्तमांसि । ततः स्वार्थे "ण्यो नन्दादेः" इति ण्यः, यथा त्रयो लोकास्त्रैलोक्यं, षड्गुणाः षाड्गुण्यम्, ततस्वैगुण्यं रूपं स्वभावो यस्य सामान्यस्य तत् त्रैगुण्यरूपमिति । प्रमाणस्य च फलमित्थम् । पूर्वं पूर्व प्रमाणमुत्तरं तु फलमिति । 34. [વિસ્તારભયે આચાર્ય હરિભદ્રસૂરિએ ન કહેલી કેટલીક વાતો પણ ટીકામાં Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૨ તર્કરહસ્યદીપિકા કહેવામાં આવે છે. ચિતિશક્તિ અર્થાત્ પુરુષ વિષયપરિચ્છેદથી અર્થાત્ વિષયજ્ઞાનથી રહિત છે. પુરુષ જાણતો નથી અર્થાત્ જ્ઞાન તેનો ધર્મ નથી. અને બુદ્ધિ જડ છે. તિ વિષયોને જાણે છે, જ્ઞાન તેનો ધર્મ છે, પણ] તે જ્ઞાનને ચેતનાના પ્રકાશથી પ્રકાશિત નથી કરી શકતી, તે જ્ઞાનનું સંવેદન યા દર્શન નથી કરી શકતી. પુરુષ અને બુદ્ધિ બન્નેના સન્નિધાનના કારણે પુરુષ પોતાને જ્ઞાનવાળો અર્થાત્ જ્ઞાતા સમજે છે અને બુદ્ધિ પોતાને ચેતનાવાળી અર્થાત્ ચેતનાના પ્રકાશવાળી સમજે છે. પ્રકૃતિ અને પુરુષના [અવિદ્યાજન્ય સંયોગથી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. કર્મ અર્થાત્ પુણ્ય-પાપ (અદષ્ટ) એ પ્રકૃતિનો જ પરિણામ યા વિકાર છે. ત્રિગુણાત્મક પ્રકૃતિ સામાન્યરૂપ છે અર્થાત્ બધા જ જડ પદાર્થોમાં અનુસ્મૃત છે તેમ જ બધા જ બદ્ધ પુરુષોની સભાનપણે ભોગ્ય છે. પ્રમાણના વિષયભૂત બાહ્ય અર્થો વાસ્તવિક છે, કાલ્પનિક યા મિથ્યા નથી. સાંખ્યમતમાં ત્રણ ગુણો છે સત્ત્વ, રજસ્ અને તમસ. ત્રિગુણને સ્વાર્થમાં પ્ય પ્રત્યય લગાવવાથી – ‘ળ્યો નઃ ' સૂત્ર અનુસાર–àગુણ્ય શબ્દ બને છે. ત્રિગુણ જ ત્રગુણ્ય કહેવાય છે, જેમ ત્રિલોક જ રૈલોક્ય કહેવાય છે અને પગુણ જ ષાગુણ્ય કહેવાય છે તેમ. ત્રગુણ્ય એ જ સ્વભાવ છે જેનો તે ત્રગુણ્યસ્વભાવ યા બૈગુણ્યરૂપ અર્થાત પ્રકૃતિ (સામાન્ય). નૈગુણ્યરૂપ સામાન્યનું છે અર્થાત્ પ્રકૃતિનું છે. પ્રમાણનું ફળ આ પ્રમાણે છે–પૂર્વ પૂર્વ પ્રમાણ છે અને ઉત્તર ઉત્તર ફળ છે, અર્થાત સન્નિકર્ષ જયારે પ્રમાણ હોય છે ત્યારે નિર્વિકલ્પક જ્ઞાન ફળ હોય છે, જયારે નિર્વિકલ્પક જ્ઞાનને પ્રમાણ માનવામાં આવે છે ત્યારે સવિકલ્પક જ્ઞાનને ફળ કહેવાય છે. 35. તથા શારપને કાર્ય સવોત્પડr(8)ષ્યિો દેતુઃ | तदुक्तम्-"असदका( क )रणादुपादानग्रहणात्सर्वसंभवाभावात् । शक्तस्य शक्यकरणात्कारणभावाच्च सत्कार्यम् ॥१॥" [ सांख्यकारिका ९] इति ॥ अत्र सर्वसंभवाभावादिति, यद्यसत्कार्यं स्यात्तदा सर्वं सर्वत्र भवेत् । ततश्श्च तृणादिभ्योऽपि सुवणादीनि भवेयुः, न च भवन्ति, तस्मात्कारणे कार्य सदेव। तथा द्रव्याण्येव केवलानि सन्ति, न पुनरुत्पत्तिविपत्तिधर्माण: पर्यायाः केऽपि, आविर्भावतिरोभावमात्रत्वात्तेषामिति । 35. ઉત્પત્તિ પહેલાં પણ કારણમાં સત્ અર્થાત્ અસ્તિત્વ ધરાવતું કાર્ય ઉત્પન્ન થાય છે એવું પ્રતિપાદન કરતા સત્કાર્યવાદની સિદ્ધિ ‘અસરળત' (અસતને ઉત્પન્ન કરવું શક્ય ન હોવાથી)' વગેરે હેતુઓથી થાય છે. કહ્યું પણ છે કે – “કાર્ય ઉત્પત્તિ પૂર્વે સત્ અર્થાત્ અસ્તિત્વ ધરાવતું હોય છે કારણ કે અસત્ની ઉત્પત્તિ કરી શકાતી નથી, કાર્યને ઉત્પન્ન કરવા અમુક જ ઉપાદાનકારણનું ગ્રહણ કરવામાં આવે છે, બધાં Page #304 -------------------------------------------------------------------------- ________________ સાંખ્યમત ૨૧૩ કારણોમાંથી બધાં કાર્યોની ઉત્પત્તિ સંભવતી નથી, જે કારણ જે કાર્યને ઉત્પન્ન કરવા સમર્થ યા શક્ત હોય તે જ કારણ તે કાર્યને ઉત્પન્ન કરે છે, અને કારણ જે જાતિનું હોય છે તે જાતિનું કાર્ય હોય છે.' [સાંખ્યકારિકા, ૯] - [(૧) ‘અસરળાત્ – પોતાની ઉત્પત્તિ પહેલાં પોતાના કારણમાં અવ્યક્તરૂપે અસ્તિત્વ ન ધરાવતા કાર્યને તો કોઈ ઉત્પન્ન ન કરી શકે. અસત્ ઘટ વગેરે કાર્યો સત્ માટી વગેરેમાંથી ઉત્પન્ન થાય છે એવો મત બરાબર નથી. જો કોઈ કહે કે અસત્ત્વ ધર્મવાળું કાર્ય કારણવ્યાપાર પછી સત્ત્વ ધર્મવાળું બને છે તો તે યોગ્ય નથી. અહીં અસત્ત્વ ધર્મને કાર્યનો ધર્મ ગણ્યો છે પણ ધર્મ ધર્મી (આશ્રય) વિના રહી શકે નહિ, એટલે અસત્ત્વ ધર્મના આશ્રયને તેની ઉત્પત્તિ પહેલાં પણ અસ્તિત્વ ધરાવતો માનવો જ જોઈએ. આથી સિદ્ધ થાય છે કે ઉત્પત્તિ પહેલાં પણ કાર્ય અસ્તિત્વ ધરાવે છે જ. કોઈને શંકા થાય કે ઘટ વગેરે કાર્ય પોતાની ઉત્પત્તિ પહેલાં જો અસ્તિત્વ ધરાવતા જ હોય તો તેમની ઉત્પત્તિ માટે કુંભાર વગેરેના વ્યાપારની જરૂરત જ ક્યાં રહી ? આ શંકાનું નિરાકરણ એ છે કે કુંભાર વગેરેના વ્યાપારથી ઘટ વગેરે કાર્યોની કેવળ અભિવ્યક્તિ થાય છે. કારણવ્યાપાર પહેલાં કારણમાં અનભિવ્યક્ત રહેલો ઘટ પછીથી કારણવ્યાપાર દ્વારા અભિવ્યક્ત થાય છે. કારણવ્યાપાર અભિવ્યંજક છે. (૨) ૩પાવનપ્રદળાત્ -- જો ઉત્પત્તિ પહેલાં કાર્ય તેના કારણમાં અસ્તિત્વ ધરાવતું ન હોય તો આપણે અમુક કાર્યને ઉત્પન્ન કરવા અમુક જ ઉપાદાનનું ગ્રહણ કરીએ છીએ એ હકીકતનો ખુલાસો થઈ શકશે નહિ. આપણે તો કેરી યા આંબો ઉત્પન્ન કરવા માટે ગોટલો જ વાવીએ છીએ, ધતુરાનું બી વાવતા નથી. જો ઉત્પત્તિ પહેલાં કેરી કે આંબો ગોટલામાં અસત્ છે એમ માનીએ તો તેવું અસત્ત્વ તો ધતુરાના બીમાં પણ છે અને તો પછી ધતુરાના બીમાંથી પણ કેરી કે આંબો ઉત્પન્ન થવો જોઈએ; પરિણામે અમુક કાર્યનું અમુક જ ઉપાદાનકારણ છે એવો નિયમ કે વ્યવસ્થા જે આ જગતમાં પ્રવર્તે છે તેનો ખુલાસો નહિ થઈ શકે. આ દર્શાવે છે કે ગોટલામાં આંબો અવ્યક્તરૂપે અસ્તિત્વ ધરાવે છે જ્યારે ધતુરાના બીમાં તે અસ્તિત્વ ધરાવતો નથી.] (૩) સર્વસંમવામાવાત્ – જો કાર્ય ઉત્પત્તિ પહેલાં કારણમાં અસત્ હોય તો બધામાંથી બધાંની ઉત્પત્તિ થવી જોઈએ, તો પછી તૃણમાંથી સુવર્ણ ઉત્પન્ન થવું જોઈએ, પરંતુ તૃણમાંથી સુવર્ણ ઉત્પન્ન થતું નથી. તેથી કાર્યને ઉત્પત્તિ પહેલાં કારણમાં સન્ માનવું જ જોઈએ. [જો ઉત્પત્તિ પહેલાં કાર્યને અસત્ માનવામાં આવે તો તે કાળે સત્ કારણ અને અસત્ કાર્ય વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ ન બની શકે, કારણ કે સંબંધ તો બે સત્ વસ્તુઓ વચ્ચે જ સંભવી શકે, બે સંબંધીમાંનો એક પણ અસત્ હોય તો Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ તર્કરહસ્યદીપિકા તેમની વચ્ચે સંબંધ ન ઘટે. હવે જો કાર્ય સાથે અસંબદ્ધ રહીને જ કારણ કાર્યને ઉત્પન્ન કરે છે એવું કલ્પવામાં આવે તો આવું અસંબદ્ધપણે બધાં જ કારણોનું બધાં જ કાર્યો સાથે એકસરખું હોઈ ગમે તે કારણ ગમે તે કાર્યને પેદા કરે, બીજી રીતે કહીએ તો પ્રત્યેક કારણ બધાં જ કાર્યોને પેદા કરી શકે. આનો અર્થ એ થાય કે તો પછી ગોટલામાંથી આંબો જ નહિ પણ લીમડો, પીપળો વગેરે બધું જ ઉત્પન્ન થઈ શકે પરંતુ જગતમાં આવી અવ્યવસ્થા નથી. જગતમાં તો એવી વ્યવસ્થા છે કે અમુક કારણમાંથી જ અમુક કાર્ય ઉત્પન્ન થાય છે. આનો અર્થ એ કે કારણ કાર્ય સાથે સંબંદ્ધ રહીને જ તેને ઉત્પન્ન કરે છે, તે પોતાની સાથે અસંબદ્ધ એવાં કાર્યોને ઉત્પન્ન કરતું નથી. આમ કાર્ય ઉત્પત્તિ પહેલાં સત્ છે એ સિદ્ધ થાય છે.] [(૪) શસ્ય શરVIK - કોઈ શંકા કરે કે ઉપર જે દોષો બતાવ્યા તે કાર્યને ઉત્પત્તિ પહેલાં અસત્ માનનારના મતમાં આવતા જ નથી કારણ કે કારણ પોતાના કાર્ય સાથે અસંબદ્ધ રહીને પણ તે જ કાર્યને ઉત્પન્ન કરે છે જેને ઉત્પન્ન કરવા તે શક્ત (સમર્થ) હોય. બીજા શબ્દોમાં કહીએ તો જે કારણમાં જે કાર્યને ઉત્પન્ન કરવાની શક્તિ હોય છે તે કારણ તે જ કાર્યને ઉત્પન્ન કરે છે, બીજાને નહિ. ઉદાહરણાર્થ, માટીરૂપ કારણમાં ઘટરૂપ કાર્યને ઉત્પન્ન કરવાની શક્તિ છે, પટને ઉત્પન્ન કરવાની શક્તિ નથી, એટલે તે ઘટને ઉત્પન્ન કરે છે અને પટને ઉત્પન્ન કરતું નથી. કારણગત ઉત્પાદકત્વશક્તિનું જ્ઞાન કાર્યને જોઈને થાય છે. માટીરૂપ કારણમાંથી પટરૂપ કાર્યની ઉત્પત્તિ ક્યાંય દેખાતી નથી, તેમાંથી તો ઘટરૂપ કાર્યની ઉત્પત્તિ થતી દેખાય છે. એટલે આપણે અનુમાન કરીએ છીએ કે માટીમાં પટને ઉત્પન્ન કરવાની શક્તિ નથી પણ ઘટને ઉત્પન્ન કરવાની શક્તિ છે. • ઉપર જણાવેલી શંકાનું સમાધાન સાંગાચાર્યો નીચે પ્રમાણે કરે છે. એ વાત સાચી કે તૈલોત્પત્તિ પહેલાં તલમાં વિદ્યમાન જે તૈલોત્પાદકત્વ શક્તિ છે તેનું જ્ઞાન તેલની ઉત્પત્તિ જોયા પછી અનુમાનથી થાય છે. એમાં કોઈ વિવાદ નથી. પરંતુ તેલની ઉત્પત્તિ પહેલાં તલમાં વિદ્યમાન જે તૈલોત્પાદકત્વશક્તિ છે તે તેલની ઉત્પત્તિ પહેલાં તેલ સાથે સંબદ્ધ છે કે અસંબદ્ધ? જો સંબદ્ધ માનશો તો ઉત્પત્તિ પહેલાં કાર્યનું (તેલનું) સત્ત્વ સિદ્ધ થઈ જશે. જો અસંબદ્ધ કહેશો તો તલમાં તેલની ઉત્પત્તિ પહેલાં તૈલોત્પાદકત્વશક્તિ હોય છે એમ નહિ કહી શકાય. વળી, તેલ જોઈને તલમાં તૈલોત્પાદત્વશક્તિનું અનુમાન પણ નહિ થઈ શકે, કારણ કે અસંબદ્ધ હેતુ (તેલ) સાધ્યતિલોત્પાદકત્વશક્તિ)નો અનુમાપક કેવી રીતે બની શકે. આ મુદ્દાને બીજી રીતે સમજીએ. અશક્ત કારણમાંથી અશક્ય કાર્યની ઉત્પત્તિ Page #306 -------------------------------------------------------------------------- ________________ સાંખ્યમત ૨૧૫ સંભવતી ન હોઈ શક્ત કારણમાંથી જ શક્ય કાર્યની ઉત્પત્તિ માનવી રહી. જો ઉત્પત્તિ પહેલાં કાર્ય અસત્ હોય તો તે કાળે તે શક્ય છે એમ પણ ન વર્ણવી શકાય અને તો પછી કારણ શક્યને જ ઉત્પન્ન કરે છે, બીજાને નહિ એમ પણ નહિ કહી શકાય. જે અસત્ છે તે નિઃસ્વભાવ છે. જે નિઃસ્વભાવ હોય તેમાં પરિવર્તન ન લાવી શકાય અને જેનું પરિવર્તન ન થઈ શકે તે તો અવિકારી કહેવાય. અવિકારીને કોણ ઉત્પન્ન કરી શકે? તેથી જ જે અસત્ છે તે ખરેખર અશક્યક્રિય છે. તેવાને કારણ ઉત્પન્ન કરે છે એમ માનતાં તો કારણ અશક્યક્રિયને ઉત્પન્ન કરે છે એવું માનવાની આપત્તિ આવે. હકીકતમાં, અશક્યક્રિયને તો કોઈ પણ કદી ઉત્પન્ન ન કરી શકે. એટલે, ઉત્પત્તિ પહેલાં કાર્ય સત્ છે એમ માનવું જ જોઈએ. (૫) જારળમાવાન્દ્ર નાર્યસ્થ – કારણનો જે ભાવ, સ્વભાવ યા જાતિ હોય છે તે જ કાર્યનો ભાવ, સ્વભાવ યા જાતિ હોય છે, અન્ય નહિ. ડાંગરમાંથી ડાંગર જ અને જવમાંથી જવ જ ઉત્પન્ન થાય છે. એથી ઊલટું, ડાંગરમાંથી જવ કે જવમાંથી ડાંગર કદી ઉત્પન્ન થતાં નથી. આ દર્શાવે છે કે કાર્ય કારણાત્મક હોય છે. કાર્ય કારણથી ભિન્ન નથી. જ્યારે પરિસ્થિતિ આવી છે ત્યારે કારણ જો સત્ હોય તો કાર્ય અસત્ હોય એ તો સંભવે જ નહિ. કા૨ણગત જે સત્તા છે તેનાથી અતિરિક્ત બીજી કોઈ સત્તા કાર્યની નથી. કાર્યની ઉત્પત્તિ પહેલાં કારણ સત્ હોવાથી કારણથી અભિન્ન કાર્ય પણ તે વખતે સત્ જ હોય છે એમ માનવું જોઈએ.] વળી, સાંખ્યમતમાં કેવળ દ્રવ્યો જ અસ્તિત્વ ધરાવે છે. ઉત્પત્તિ અને વિનાશ ધર્મવાળા કોઈ પણ પર્યાયો છે જ નહિ કેમ કે સાંખ્યમતમાં પર્યાયોનો કેવળ આવિર્ભાવ અને તિરોભાવ જ થાય છે. 36. सांख्यानां तर्कग्रन्थाः षष्टितन्त्रोद्धाररूपं माठरभाष्यं सांख्यसप्तिનામ, તત્ત્વજામુદ્દી, ગૌડપાદું, આત્રેયતાં નેત્યાય: II૪રૂ। 36. ષષ્ટિતન્ત્રના ઉદ્ધારરૂપ સાંખ્યસમતિનામનું માઠરભાષ્ય, (ઈશ્વરકૃષ્ણકૃત સાંખ્યકારિકાને સાંખ્યસમતિ માનવામાં આવે છે), સાંખ્યતત્ત્વકૌમુદી (વાચસ્પતિ મિશ્રકૃત), ગૌડપાદભાષ્ય, આત્રેયતન્ત્ર આદિ સાંખ્ય તર્કગ્રન્થો છે. (૪૩) 37. सांख्यमतमुपसंजिहीर्षन्नुत्तरत्र जैनमतमभिधित्सन्नाहएवं सांख्यमतस्यापि समासो गदितोऽधुना । जैनदर्शनसंक्षेपः कथ्यते सुविचारवान् ॥४४॥ 37. આચાર્ય સાંખ્યમતનો ઉપસંહાર કરી જૈનમતનું નિરૂપણ કરવાની ઇચ્છા Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ डरता उहे छे આમ સાંખ્યમતનું સંક્ષેપમાં નિરૂપણ કર્યું. હવે સારું ચિન્તન ધરાવતો नैनदृर्शननो सार-संक्षेप ४सावी. (४४). 38. व्याख्या - एवमुक्तविधिना सांख्यमतस्यापि न केवलं बौद्धनैयायिकयोरित्यपिशब्दार्थः । समास:- संक्षेपोऽधुना गदितः । जैनदर्शनसंक्षेपः कथ्यते । कथंभूतः सुविचारवान् - सुष्ठु सर्वप्रमाणैरबाधितस्वरूपत्वेन शोभना विचारा: सुविचारास्ते विद्यन्ते यस्य स सुविचारवान्, न पुनरविचारितरमणीयविचारवानिति । अनेनापरदर्शनान्यविचारितरमणीयानीत्यावेदितं मन्तव्यम् । यदुक्तं परैरेव - તર્કરહસ્યદીપિકા "पुराणं मानवो धर्मः साङ्गो वेदश्चिकित्सितम् । आज्ञासिद्धानि चत्वारि न हन्तव्यानि हेतुभिः ॥ १ ॥ " [ मनु० १२।११०] परैर्हि दोषसंभावनयैव स्वमतविचारणा नाद्रियते । यत उक्तम्" अस्ति वक्तव्यता काचित्तेनेदं न विचार्यते । निर्दोषं काञ्चनं चेत्स्यात्परीक्षाया बिभेति किम् ॥१॥ " इति । अत एव जैना जिनमतस्य निर्दूषणतया परीक्षातो निर्भीका एवमुपदिशन्ति - सर्वथा स्वदर्शनपक्षपातं परित्यज्य माध्यस्थ्येनैव युक्तिशतै: सर्वदर्शनानि पुनः पुनर्विचारणीयानि तेषु च यदेव दर्शनं युक्तियुक्ततयावभासते, यत्र च पूर्वापरविरोधगन्धोऽपि नेक्ष्यते, तदेव विशारदैरादरणीयं नापरमिति । यथा चोक्तम् " "पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ १ ॥ " [ लोकतत्त्वनि० श्लो० ३८ ] 38. श्सोऽव्याप्या- खाम उतम्भथी सांख्यमतनुं पा संक्षेपमां नि३पए। र्यु, અર્થાત્ કેવળ બૌદ્ધમતનું અને નૈયાયિકમતનું જ નહિ પણ સાંખ્યમતનું પણ. હવે જૈન દર્શનનું સંક્ષેપમાં નિરૂપણ કરીશું. જૈનદર્શન કેવું છે ? સુવિચારવાન્ છે, અર્થાત્ સારા Page #308 -------------------------------------------------------------------------- ________________ સાંખ્યમત ૨૧૭ - એટલે કે બધાં પ્રમાણોથી અબાધિત સ્વરૂપ હોવાથી શોભન વિચારોવાળું જૈનદર્શન છે. અર્થાત્ જૈનદર્શનનાં વચનો અવિચારિતરમણીય એટલે કે જ્યાં સુધી યુક્તિપૂર્વક વિચાર-પરીક્ષા ન કરો ત્યાં સુધી જ રમણીય લાગતાં નથી. આનાથી સૂચિત થાય છે કે અન્ય દર્શનોનો જ્યાં સુધી વિચાર કરવામાં નથી આવતો ત્યાં સુધી જ તે દર્શનો રમણીય લાગે છે, અર્થાત્ તર્કની કસોટી પર ચડતાં તેમની રમણીયતા અદશ્ય થઈ જાય છે. પરદર્શનોવાળાઓ પોતે જ કહે છે, “પુરાણ, માનવધર્મ(મનુસ્મૃતિ), વેદાંગો સહિત વેદ, ચિકિત્સાશાસ્ત્ર (આયુર્વેદ) આ ચાર આજ્ઞાસિદ્ધ છે અર્થાત્ જેવાં ને તેવાં બાબાવાક્યના રૂપમાં જ માની લેવાનાં છે, તેમને હેતુઓથી યા તર્કોથી હણવા જોઈએ નહિ.” [મનુસ્મૃતિ, ૧૨.૧૧૦] પરમતવાળાઓ પોતાના મતમાં દોષની સંભાવનાના ડરથી ડરીને પોતાના મતની વિચારણા – પરીક્ષા કરવાની વાતનો આદર કરતા નથી. કહ્યું પણ છે કે – “પોતાના દર્શનમાં કંઇક કહેવાપણું છે – તે પૂર્ણ નથી, તેમાં દોષો હશે જ – એવું સમજીને અન્ય દર્શનના અનુયાયીઓ પોતાના દર્શન અંગે વિચારવાનું – તેની પરીક્ષા કરવાનું જ છોડી દે છે. જો સોનું સો ટચનું હોય તો તેને કસોટી પર ચડવામાં ભય શાનો ? [તેની પરીક્ષા થવા દો. નિર્દોષ હશે તો દોષ કાઢી શકાશે જ નહિ.]” એટલે જ જૈનો પોતાનો જિનમત નિર્દોષ હોવાના કારણે જિનમતની પરીક્ષાથી ડર્યા વિના નિર્ભીક બનીને કહે છે – પોતાના મતનો પક્ષપાત તદૃન છોડી દઈને તટસ્થપણે બધાં દર્શનો ઉપર વારંવાર વિચાર કરો ~ પરીક્ષા કરો – અને વિચાર યા પરીક્ષા પછી જે દર્શન યુક્તિસંગત જણાય, જેમાં પૂર્વાપર વિરોધની ગન્ધ સુધ્ધાં ન હોય તેનો જ વિશારદોએ – સમજદારોએ આદર અને સ્વીકાર કરવો જોઈએ, બીજાનો નહિ. જૈનોની તો ઘોષણા છે ... “મને મહાવીર પ્રત્યે રાગ નથી કે કપિલ વગેરે પ્રત્યે દ્વેષ નથી. અમે તો સ્પષ્ટપણે માનીએ છીએ કે જેનું વચન યુક્તિયુક્ત યા તર્કસંગત હોય તેનું અનુસરણ કરવું જોઈએ.” [લોકતત્ત્વનિર્ણય, શ્લોક ૩૮]. - इति श्रीतपोगणनभोऽङ्गणदिनमणिश्रीदेवसुन्दरसूरिपादपद्मोपजीविश्रीगुणरत्नसूरिविरचितायां तर्करहस्यदीपिकाभिधानायां षड्दर्शनसमुच्चयवृत्तौ सांख्यमतरहस्य प्रकाशनो नाम तृतीयोऽधिकारः ॥ તપાગચ્છરૂપી આકાશમાં સૂર્ય જેવા પ્રતાપી શ્રી દેવસુન્દરસૂરિનાં ચરણકમળના ઉપાસક શ્રી ગુણરત્નસૂરિએ રચેલી તર્કરહસ્યદીપિકા નામની ષદર્શનસમુચ્ચયની ટીકાનો સાંખ્યમતના રહસ્યને પ્રકટ કરતો ત્રીજો અધિકાર પૂર્ણ. Page #309 -------------------------------------------------------------------------- ________________ ચોથો અધિકાર જૈનમત अथ चतुर्थोऽधिकारः जैनमतम् 1. अथादौ जैनमते लिङ्गवेषाचारादि प्रोच्यते । जैना द्विविधाः श्वेताम्बरा दिगम्बराश्च । तत्र श्वेताम्बराणां रजोहरणमुखवस्त्रिकालोचादि लिङ्गम्, चोलपट्टकल्पादिको वेषः, पञ्च समितयस्तिस्त्रश्च गुप्तयस्तेषामाचारः । "ईर्याभाषैषणादाननिक्षेपोत्सर्गसंज्ञिकाः । पञ्चाहुः समितीस्तिस्त्रों गुप्तीस्त्रियोगनिग्रहात् ॥१॥" इति वचनात् । अहिंसासत्यास्तेयब्रह्माकिञ्चन्यवान् क्रोधादिविजयी दान्तेन्द्रियो निर्ग्रन्थो गुरुः, माधुकर्या वृत्त्या नवकोटीविशुद्धस्तेषां नित्यमाપુરુંઃ, हार:, संयमनिर्वाहार्थमेव वस्त्रपात्रादिधारणम्, वन्द्यमाना धर्मलाभमाचक्षते । 1. સૌપ્રથમ જૈનમતમાં જૈનમતાનુયાયીઓનાં લિંગ, વેશ, આચાર આદિનું વર્ણન કરવામાં આવે છે. જૈનમતાનુયાયીઓના બે ભેદ છે – શ્વેતામ્બર અને દિગમ્બર, તે બેમાંથી શ્વેતાંબરોના મુનિઓનાં રજોહરણ, મુખપટ્ટી, લોચ આદિ લિંગો યા ચિહ્નો છે. તેમનો વેશ ચોલપટ્ટ તથા કલ્પ (એક ચાદર યા વસ્ત્ર) આદિ છે. તેઓ પાંચ સમિતિ (જોઈ તપાસી સાવધાનીપૂર્વક કરાતી પ્રવૃત્તિ) તથા ત્રણ ગુપ્તિ (મન, વચન અને કાયાની પ્રવૃત્તિનો સંયમ)નું આચરણ કરે છે. “પાંચ સમિતિઓનાં નામ આ જણાવ્યાં છે – ઈર્યાસમિતિ એટલે ચાલવા-ઊઠવા-બેસવાની સાવધાનીપૂર્વકની પ્રવૃત્તિ, ભાષામિતિ એટલે બોલવાની સાવધાનીપૂર્વકની પ્રવૃત્તિ, એષણાસમિતિ એટલે ભિક્ષાચર્યાની સાવધાનીપૂર્વકની પ્રવૃત્તિ, આદાનનિક્ષેપસમિતિ એટલે વસ્તુ લેવામૂકવાની સાવધાનીપૂર્વકની પ્રવૃત્તિ, ઉત્સર્ગસમિતિ એટલે મળ-મૂત્રના ઉત્સર્જનની સાવધાનીપૂર્વકની પ્રવૃત્તિ. [સાવધાનતા હિંસામાંથી બચવા માટે છે]. ત્રણ ગુપ્તિઓ એટલે મન, વચન અને કાયાના યોગનો અર્થાત્ પ્રવૃત્તિનો નિગ્રહ (સંયમ).” આ મુજબ કહેવામાં આવ્યું છે. શ્વેતામ્બરોના ગુરુ નિગ્રન્થ છે. તેઓ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય તથા આર્કિચન્ય અર્થાત્ અપરિગ્રહ એ પાંચ મહાવ્રતોનું પાલન કરે છે, ક્રોધ, માન, માયા (છળકપટ) અને લોભ આ ચાર કષાયોને જીતે છે, ઇન્દ્રિયોનું Page #310 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૨૧૯ દમન કરે છે અર્થાત્ ઇન્દ્રિયોને વિષયો ભણી જવા દેતા નથી. જેમ ભ્રમર ફૂલોને હાનિ પહોંચાડ્યા વિના જ તેમનામાંથી રસ લે છે તેમ તેઓ માધુકરીવૃત્તિથી ગૃહસ્થોને કષ્ટ પહોંચાડ્યા વિના જ નિત્ય આહાર ગ્રહણ કરે છે, જે આહાર મન, વચન અને કાયા એ ત્રણને કૃત, કારિત અને અનુમોદિત એ ત્રણ વડે ગુણવાથી ફલિત થતી નવ કોટિઓથી વિશુદ્ધ હોય છે. શુદ્ધ સંયમના નિર્વાહ (પાલન) માટે જ તેઓ વસ્ત્ર અને પાત્રને ગ્રહણ કરે છે. જ્યારે કોઈ તેમને વંદન કરે છે ત્યારે તેઓ આશીર્વાદના રૂપમાં ધર્મલાભ' શબ્દ ઉચ્ચારે છે. 2. વિર: પુનસિક પપિટિશ ા તે વાઘ ઝાલमूलसङ्घ-माथुरसङ्घ-गोप्यसङ्घभेदात् । काष्ठासङ्के चमरीबालैः पिच्छिका, मूलसङ्ग्रे मायूरपिच्छैः पिच्छिका, माथुरसङ्के मूलतोऽपि पिच्छिका नादृता, गोप्या मायूरपिच्छिका । आद्यास्त्रयोऽपि सङ्घा वन्द्यमाना धर्मवृद्धि भणन्ति, स्त्रीणां मुक्तिं केवलिनां भुक्तिं सव्रतस्यापि सचीवरस्य मुक्तिं च न मन्वते, गोप्यास्तु वन्द्यमाना धर्मलाभं भणन्ति, स्त्रीणां मुक्ति केवलिनां भुक्तिं च मन्यन्ते । गोप्या यापनीया इत्यप्युच्यन्ते । सर्वेषां च भिक्षाटने भोजने च द्वात्रिंशदन्तराया मलाश्च चतुर्दश वर्जनीयाः । शेषमाचारे गुरौ च देवे च सर्वं श्वेताम्बरैस्तुल्यम्, नास्ति तेषां मिथः शास्त्रेषु तर्केष्वपरो भेदः ॥४४॥ 2. દિગમ્બર મુનિઓનું લિંગ યા ચિહ્ન નગ્નતા છે. તેઓ કરપાત્રમાં આહારપાણી લે છે અર્થાત્ ખાવા-પીવા માટે કોઈ પાત્ર રાખતા નથી. દિગમ્બરોના ચાર ભેદ છે – કાઠાસંઘ, મૂલસંઘ, માથુરસંઘ અને ગોપ્યસંઘ. કાષ્ઠાસંઘમાં ચમરી ગાયના વાળની પિચ્છિકા અર્થાત્ પીંછી રાખવામાં આવે છે. મૂલસંઘમાં તથા ગોપ્યસંઘમાં મોરનાં પીંછાની પીંછી રાખવામાં આવે છે. પરંતુ માથુરસંઘમાં કોઈ પણ જાતની પીંછી રાખવામાં આવતી નથી. કાઠાસંઘ, મૂલસંઘ અને માથુરસંઘના સાધુઓ વંદન કરવામાં આવતાં આશીર્વાદના રૂપમાં ધર્મવૃદ્ધિ શબ્દ ઉચ્ચારે છે. તેઓ સ્ત્રીઓને તે જ ભવમાં અર્થાત્ સ્ત્રીરૂપમાં મુક્તિ માનતા નથી, તેઓ કેવલીઓ કવલાહાર કરે છે એવું સ્વીકારતા નથી તથા વસ્ત્રધારી સદ્ગતી હોય તો પણ તેની મુક્તિને માનતા નથી. ગોપ્યસંઘના સાધુઓ વંદન કરવામાં આવતાં “ધર્મલાભ” શબ્દ ઉચ્ચારી આશીર્વાદ આપે છે અને સ્ત્રીમુક્તિમાં માને છે અને કેવલી કવલાહારી છે એમ પણ સ્વીકારે છે. ગોપ્યસંઘવાળા યાપનીય પણ કહેવાય છે. આ બધા દિગમ્બર સાધુઓ ભિક્ષા માટે જતી વખતે તેમજ ભોજન કરતી વખતે બત્રીસ અન્તરાયો અને ચૌદ મલદોષોને વર્જ છે, ટાળે છે. આ થોડાક મામૂલી મતભેદોને બાદ કરતાં દિગંબરોના આચાર, ગુરુનું Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ તર્કરહસ્યદીપિકા સ્વરૂપ, દેવનું સ્વરૂપ આદિ બધું જ શ્વેતામ્બરોના સમાન જ છે. તેમનાં શાસ્ત્રો અને દર્શનગ્રન્થોમાં શ્વેતામ્બરો સાથે બીજો કોઈ જ મતભેદ નથી. (૪૪) 3. अथ देवस्य लक्षणमाहजिनेन्द्रो देवता तत्र रागद्वेषविवर्जितः । हतमोहमहामल्लः केवलज्ञानदर्शनः ॥ ४५ ॥ सुरासुरेन्द्रसंपूज्यः सद्भूतार्थप्रकाशकः । कृत्स्नकर्मक्षयं कृत्वा संप्राप्तः परमं पदम् ॥४६॥ 3. हवे खायार्य हेवनुं सक्षश वएर्शवे छे જૈનદર્શનમાં રાગદ્વેષરહિત, મહામલ્લ જેવા મહામોહનો નાશ કરનાર, કેવલજ્ઞાની અને કેવલદર્શી, દેવેન્દ્રો અને દાનવેન્દ્રો વડે સંપૂજિત, પદાર્થોને યથાર્થપણે સત્યરૂપમાં પ્રકાશિત કરનાર તથા સમસ્ત કર્મોનો નાશ કરીને પરમ પદ મોક્ષને पामनार हिनेन्द्र ने हेव मानवामां खाव्या छे. (४५-४६ ). 4. व्याख्या - तत्र - जैनमते जयन्ति रागादीनिति जिना:- सामान्यकेवलिनः तेषामिन्द्रस्तादृशासदृशचतुस्त्रिंशदतिशयसनाथपरमैश्वर्यसमन्वितः स्वामी जिनेन्द्रो देवता - देवः कृत्स्नकर्मक्षयं कृत्वा परमं पदं संप्राप्त इति संबन्धः । कीदृशः स इत्याह- 'रागद्वेषविवर्जितः 'मायालोभौ रागः, क्रोधमानौ द्वेषः, रागद्वेषाभ्यां विशेषेण पुनः पुनर्भावेन वर्जितो रहितो रागद्वेषविवर्जितो वीतराग इत्यर्थः । रागद्वेषौ हि दुर्जयौ दुरन्तभवसंपातहेतुतया च मुक्तिप्रतिरोधकौ समये प्रसिद्धौ । यदाह को दुक्खं पाविज्जा कस्स य सुक्खेहि विम्हओ हुज्जा । को य न लभिज्ज मुक्खं रागद्दोसा जड़ न हुज्जा ॥१॥ इति ॥ ततस्तयोर्विच्छेद उक्तः । 4. શ્લોકવ્યાખ્યા – જૈનમતમાં રાગ વગેરેને જીતનાર સામાન્ય કેવલીઓ જિન કહેવાય છે. આ જિનોના ઇન્દ્ર અર્થાત્ સ્વામી, તીર્થંકર જિનેન્દ્ર જૈનમતમાં દેવતા છે. આ જિનેન્દ્ર તીર્થંકરો સામાન્ય કેવલીઓમાં જોવા ન મળતા ચોત્રીસ અસાધારણ અતિશયોરૂપ ઐશ્વર્યને ધારણ કરતા હોય છે. તેઓ સમસ્ત કર્મોનો ક્ષય કરી પરમ પદને પામ્યા હોય છે. તેઓ કેવા છે ? રાગદ્વેષરહિત. માયા અને લોભ રાગરૂપ છે તથા ક્રોધ Page #312 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૨૨૧ અને માન ઠેષરૂપ છે. તેઓ આ રાગ અને દ્વેષ બન્નેથી વિશેષરૂપે રહિત છે અર્થાત્ સર્વથા વીતરાગ છે. આ રાગ અને દ્વેષ અનન્ત સંસારમાં પાડનાર કારણો છે અને તેથી તે બે મુક્તિના પ્રતિબન્ધક છે. તે બે દુર્જય છે. આવી તેમની શાસ્ત્રમાં પ્રસિદ્ધિ છે. કહ્યું પણ છે કે – “જો જગતમાં રાગદ્વેષ ન હોત તો કોઈ શા કારણે દુઃખી થાત, કોઈ શા કારણે થોડુંક સુખ મળતાં વિસ્મિત થઈને પોતાની જ જાતને ભૂલી જાત, અને કોઈ શા કારણે મોક્ષ ન પ્રાપ્ત કરત? [અર્થાત્ સુખ-દુઃખ મળતાં સ્વરૂપને ભૂલી જવું અને મોક્ષની પ્રાપ્તિ ન થવી એ તો રાગ-દ્વેષની કૃપાનું જ ફળ છે.]” તેથી જિનેન્દ્રો રાગષના પરિત્યાગી છે એમ કહેવામાં આવ્યું છે. 5. तथा 'हतमोहमहामल्लः' मोहनीयकर्मोदयाद्धिसाद्यात्मकशास्त्रेभ्योऽपि मुक्तिकाङ्क्षणादि-व्यामोहो मोहः, स एव सकलजगदुर्जयत्वेन महामल्ल इव महामल्लः हतो मोहमहामल्लो येन स तथा । एतेन विशेषणद्वयेन देवस्यापायापगमातिशयो व्यञ्जितो द्रष्टव्यः, तथा रागद्वेषमहामोहरहितोऽर्हनेव देव इति ज्ञापितं च । यदुक्तम् "रागोऽङ्गनासङ्गमतोऽनुमेयो द्वेषो द्विषद्दारणहेतिगम्यः । मोहः कुवृत्तागमदोषसाध्यो નો તેવઃ સ વૈવમન " રૂતિ 5. જિનેન્દ્રો મહામોહમલ્લનો નાશ કરનારા છે. મોહનીયકર્મના ઉદયથી થનારો આત્મવિકાર વ્યામોહ અર્થાત્ સ્વરૂપવિસ્મૃતિ જ મોહ છે. [આ મોહસમસ્ત વિકારોનો જનક છે, તે દોષરૂપી સેનાનો નાયક છે. તે સકલ જગત વડે જીતાવો અત્યન્ત કઠિન છે, એટલે તે મહામલ્લ જેવો મહામલ્લ છે. આ મોહના કારણે હિંસાનું સમર્થન કરનારાં, હિંસામાં ધર્મ માનનારાં શાસ્ત્રોમાં સુશાસ્ત્રનો ભ્રમ પેદા થાય છે અને આ ભ્રમના કારણે તેમનામાં પ્રતિપાદિત અસતુ ઉપાયો વડે મોક્ષ પ્રાપ્ત કરવાનો વ્યામોહમિથ્યા અભિલાષ થાય છે. [આ મહામોહે સકલ જગત ઉપર પોતાનો જબરો પ્રભાવ જમાવ્યો છે. તેને જીતવો મહાદુષ્કર છે.] પરંતુ આ મોહમહામલ્લને જિનેન્દ્ર પોતાની વીતરાગતાથી પછાડ્યો છે, જીત્યો છે, તેનો અમૂલ નાશ કર્યો છે. રાગદ્વેષવિવર્જિત” અને “હતમોહમહામલ્લ' આ બે વિશેષણો દ્વારા જિનેન્દ્રનો અપાયાપગમરૂપ અર્થાત દોષરહિતતારૂપ અતિશય સૂચવાયો છે, તેમજ રાગ, દ્વેષ અને મોહ આ દોષત્રયનો નાશ કરનાર અહિંન્ત જ સાચા દેવ છે એ પણ સૂચવાયું છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ તર્કરહસ્યદીપિકા કહ્યું પણ છે કે – ‘સ્ત્રીસંગમથી રાગનું અને શત્રુઓની હત્યા કરનારા શસ્ત્રોથી દ્વેષનું અનુમાન થાય છે, કુચારિત્ર તથા કુશાસ્ત્રોમાં પ્રીતિરૂપ દોષ વડે મોહનું અનુમાન થાય છે, પરંતુ જિનેન્દ્રમાં આ ત્રણે લિંગો યા ચિહ્નોમાંથી એક પણ નથી, એટલે જિનેન્દ્ર જ રાગ-દ્વેષ-મોહથી રહિત અર્હન્ દેવ છે.” 6. तथा केवले - अन्यज्ञानानपेक्षत्वेनासहाये संपूर्णे वा ज्ञानदर्शने यस्य स तथा केवलज्ञानकेवलदर्शनात्मको हि भगवान्, करतलकलितामलकफलवद्द्रव्यपर्यायात्मकं निखिलमनवरतं जगत्स्वरूपं जानाति पश्यति चेति । केवलज्ञानदर्शन इति पदं साभिप्रायम्, छद्मस्थस्य हि प्रथमं दर्शनमुत्पद्यते ततो ज्ञानं केवलिनस्त्वादौ ज्ञानं ततो दर्शनमिति । तत्र सामान्यविशेषात्मके सर्वस्मिन्प्रमेये वस्तुनि सामान्यस्योपसर्जनीभावेन विशेषाणां च प्रधानभावेन यद्ग्राहकं तज्ज्ञानम्, विशेषाणामुपसर्जनीभावेन सामान्यस्य च प्राधान्येन यद्ग्राहकं तद्दर्शनम्, एतेन विशेषणेन ज्ञानातिशयः साक्षादुक्तोऽवगन्तव्यः । 6. તથા જિનેન્દ્ર ભગવાન કેવલજ્ઞાનાત્મક અને કેવલદર્શનાત્મક છે, અર્થાત્ તેમનામાં કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રગટ થયાં છે. તેમનાં જ્ઞાન અને દર્શન કેવલ હોય છે અર્થાત્ અન્ય જ્ઞાનની અપેક્ષા રાખતાં ન હોઈ અસહાય અને તેથી જ સંપૂર્ણ હોય છે. ભગવાન જિનેન્દ્ર હસ્તામલકવત્ સમસ્ત જગતનું દ્રવ્યપર્યાયાત્મક સ્વરૂપ અનવરત જાણે છે અને દેખે છે. ‘કેવલજ્ઞાનદર્શન' પદનો પ્રયોગ સાભિપ્રાય કરવામાં આવ્યો છે. પદમાં પહેલાં કેવલજ્ઞાન અને પછી (કેવલ) દર્શનનું ગ્રહણ કરવામાં આવ્યું છે, કારણ કે છદ્મસ્થ અર્થાત્ અલ્પજ્ઞાનીઓની બાબતમાં પહેલાં દર્શન થાય છે અને પછી જ્ઞાન થાય છે પરંતુ કેવલજ્ઞાનીની બાબતમાં પહેલાં જ્ઞાન થાય છે અને પછી દર્શન થાય છે. બધાં જ પ્રમેયો અર્થાત્ બધી જ વસ્તુઓ સામાન્યવિશેષાત્મક છે અર્થાત્ સામાન્ય તેમજ વિશેષ ધર્મોવાળી છે. સામાન્ય ધર્મોને ગૌણરૂપે અને વિશેષ ધર્મોને પ્રધાનરૂપે જે ગ્રહણ કરે છે તે જ્ઞાન છે. એથી ઊલટું વિશેષધર્મોને ગૌણરૂપે અને સામાન્ય ધર્મોને પ્રધાનરૂપે જે ગ્રહણ કરે છે તે દર્શન છે. ‘કૈવલજ્ઞાનદર્શન (કેવલજ્ઞાનીકેવલદર્શી)’ વિશેષણ દ્વારા જિનેન્દ્ર ભગવાનના જ્ઞાનાતિશયને સાક્ષાત્ જણાવાયો છે એમ સમજવું જોઈએ. 7. तथा सुराः सर्वे देवाः, असुराश्च दैत्याः सुरशब्देनासुराणां संग्रहणेऽपि पृथगुपादानं लोकरूढ्या ज्ञातव्यम् । लोको हि देवेभ्यो दानवांस्तद्विपक्षत्वेन पृथग्निर्दिशतीति । तेषामिन्द्राः स्वामिनस्तेषां तैर्वा संपूज्योऽभ्यर्चनीयः । Page #314 -------------------------------------------------------------------------- ________________ જૈનમતા ૨૨૩ तादृशैरपि पूज्यस्य मानवतिर्यकखेचरकिन्नरादिनिकरसेव्यत्वमानुषङ्गिकमिति । अनेन पूजातिशय उक्तः । 7. જિનેન્દ્ર ભગવાન સુરાસુરેન્દ્રોથી સંપૂજિત છે. સુરો એટલે સર્વ દેવો. અસુરો એટલ દૈત્યો. જૈનમતમાં જેટલા સુરો છે અને જેટલા અસુરો છે તે બધા સામાન્યપણે “સુર” શબ્દથી ગૃહીત થઈ જાય છે કેમ કે તે બધા દેવગતિમાં સમુત્પન્ન છે], તેમ છતાં લોકોમાં તેમને પૃથફ ગણવાની રૂઢિ હોવાથી તે લોકરૂઢિ અનુસાર જ “સુરાસુરેન્દ્રસંપૂજિત' વિશેષણમાં તેમનો અલગ ઉલ્લેખ કરાયો છે. લોકો તો અસુરોને સુરોના પ્રતિપક્ષી અર્થાત્ શત્રુ માને છે અને તેમનો પૃથફ નિર્દેશ કરે છે. તે સુરો અને અસુરોના ઇન્દ્રો અર્થાત્ સ્વામીઓ વડે જિનેન્દ્ર ભગવાન સંપૂજિત છે. જયારે સુરેન્દ્ર અને અસુરેન્દ્ર પણ જિનેન્દ્ર ભગવાનને પૂજે છે ત્યારે મનુષ્ય, તિર્યંચ, વિદ્યાધર, કિન્નર આદિ વડે તેમનું પૂજાવું આપોઆપ જ ફલિત થાય છે. પ્રસ્તુત વિશેષણ દ્વારા ભગવાન જિનેન્દ્રનો પૂજાતિશય કહેવાયો છે. 8. तथा सद्भूताः-यथावस्थिता येऽर्थाः-जीवादयः पदार्थास्तेषां प्रकाशकः-उपदेशकः । अनेन वचनातिशय ऊचानः ।। 8. જિનેન્દ્ર ભગવાન સભૃતાર્થપ્રકાશક છે. સદ્ભૂત એટલે યથાવસ્થિત, જેવા છે તેવા જ. અર્થો એટલે જીવ વગેરે પદાર્થો. પ્રકાશક એટલે પ્રગટ કરનાર, ઉપદેશનાર. અર્થાત્ જિનેન્દ્ર ભગવાન જીવ આદિ પદાર્થોનું જેવું વાસ્તવિક સ્વરૂપ છે તેવું જ પ્રગટ કરે છે, નિરૂપે છે. આ વિશેષણ દ્વારા જિનેન્દ્ર ભગવાનનો વચનાતિશય પ્રગટ કરવામાં આવ્યો છે. 9. तथा कृत्स्नानि-संपूर्णानि घात्यघातीनि कर्माणि-ज्ञानावरणादीनि, तेषां क्षयः- सर्वथा प्रलयः । तं कृत्वा परमं पदं-सिद्धि संप्राप्तः । एतेन कृत्स्नकर्मक्षयलक्षणा सिद्धावस्थाभिदधे । अपरे सुगतादयो मोक्षमवाप्यापि तीर्थनिकारादिसंभवे भूयो भवमवतरन्ति । यदाहुरन्ये "ज्ञानिनो धर्मतीर्थस्य कर्तारः परमं पदम् । गत्वा गच्छन्ति भूयोऽपि भवं तीर्थनिकारतः ॥१॥" इति । न ते परमार्थतो मोक्षगतिभाजः कर्मक्षयाभावात् । न हि तत्त्वतः कर्मक्षये पुनर्भवावतारः । यदुक्तम् ain Education International Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ તર્કરહસ્યદીપિકા "दग्घे बीजे यथात्यन्तं प्रादुर्भवति नाङ्करः । कर्मबीजे तथा दग्घे न रोहति भवाङ्करः ॥१॥ [તત્ત્વાધિ. મા૨૦૧૭] उक्तं च श्रीसिद्धसेनदिवाकरपादैरपि भवाभिगामुकानां प्रबलमोहविज़म्भितम् "दग्धेन्धनः पुनरुपैति भवं प्रमथ्य निर्वाणमप्यनवधारितभीरनिष्टम् । मुक्तः स्वयं कृततनुश्च परार्थशूरस्त्वच्छासनप्रतिहतेष्विह मोहराज्यम् ॥१॥" સિદ્ધo તo] રૂત્ય વિસ્તરે છે तदेवमेभिश्चतुर्भिरतिशयैः सनाथो दोषमुक्तश्च यो देवो भवति, स एव देवत्वेनाश्रयणीयः, स एव च परान् सिद्धि प्रापयति, न पुनरितरः सरागो भवेऽवतारवांश्च देव इत्यावेदितं मन्तव्यम् । 9. જિનેન્દ્ર ભગવાન ઘાતી અને અઘાતી બન્ને પ્રકારનાં બધાં જ જ્ઞાનાવરણ આદિ કર્મોનો સમૂલ નાશ કરીને પરમ સિદ્ધિપદને પામેલ છે. [જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અન્તરાય આ કર્મો જીવના નિજસ્વરૂપ જ્ઞાનાદિ ગુણોનો ઘાત કરતાં હોવાના કારણે ઘાતી કર્મો કહેવાય છે. વેદનીય, નામ, ગોત્ર તથા આયુષ્ય આ ચાર કર્મો જીવના સ્વરૂપનો સાક્ષાત્ ઘાત કરતા નથી પણ ઘાતી કર્મોને સહાયતા કરે છે એટલે તેમને અઘાતી કર્મો કહે છે.] આ વિશેષણથી સિદ્ધાવસ્થાનું સમસ્તકર્મમલના ક્ષયરૂપ હોવું સ્પષ્ટપણે કહેવાયું છે. સુગત (ગૌતમ બુદ્ધ) આદિ અન્ય દેવો તો મોક્ષ પામીને પણ પોતાના તીર્થનો અર્થાત ધર્મશાસનનો લોપ યા તિરસ્કાર જોઈને તિનો ઉદ્ધાર કરવા માટે] વળી પાછા અવતાર લે છે, આવું તેમણે સ્વયં કહ્યું છે, “ધર્મતીર્થના પ્રવર્તક જ્ઞાની તીર્થકરો પરમ પદ મોક્ષને યા નિર્વાણને પ્રાપ્ત કરીને પણ પોતાના તીર્થની અવનતિ યા તિરસ્કાર જોઈને [પોતાના તીર્થનો ઉદ્ધાર કરવા માટે] વળી પાછા સંસારમાં અવતાર લે છે.” વાસ્તવમાં વિચાર કરીએ તો આવા પુનઃ અવતાર લેનાર જ્ઞાનીઓ મોક્ષ પામેલા જ નથી, કેમ કે તેમણે ખરેખર કર્મમલનો સમૂલ નાશ કર્યો જ નથી, કર્મમલનો સમૂલ સર્વથા ક્ષય જેણે કર્યો હોય તેની બાબતમાં પુનર્જન્મ સંભવે જ નહિ. કહ્યું પણ છે કે – “જેમ બી સંપૂર્ણપણે બળી જતાં તેમાંથી અંકુરનુ ફૂટવું નિતાન્ત Page #316 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૨૨૫ અસંભવ બની જાય છે તેમ કર્મરૂપી બી બળીને ભસ્મ થઈ જતાં સંસારરૂપ યા જન્મરૂપ અંકુરનું ફૂટવું અત્યન્ત અસંભવ બની જાય છે.’ [તત્ત્વાર્થાધિગમસૂત્રભાષ્ય, ૧૦.૭.]. પૂજ્યશ્રી સિદ્ધસેન દિવાકરજીએ સંસારમાં પુનઃ અવતાર લેનારા તીર્થંકરોની પ્રબળ મોહવૃત્તિને પ્રકટ કરતાં લખ્યું છે કે – “હે ભગવાન, આપના શાસનને ન સમજનારા લોકોમાં અહીં મોહનું પ્રબળ રાજ્ય વિસ્તર્યું છે જેથી તેઓ કહે છે કે જે આત્માઓએ કર્મરૂપી ઇંધનને બાળી નાખીને સંસારનો નાશ કરી નાખ્યો છે તેઓ પણ મોક્ષને છોડીને ભવભય અને અનિષ્ટને ન ગણકારીને પુનઃ અવતાર લે છે, તેઓ સ્વયં મુક્ત થઈને પણ વળી પાછા શરીર ધારણ કરે છે.[તાત્પર્ય એ કે પોતાના આત્માને શુદ્ધ અર્થાત્ સર્વથા કર્મમલરહિત કરવામાં તો અસફળ રહ્યા છે પરંતુ] તેઓ બીજાઓ ઉપર ઉપકાર કરવા માટે સંસારમાં અવતાર લેવાની શૂરતા દેખાડે છે. [આ જ તો તેમના ઉપર મોહનીયકર્મની પ્રબળ અસર છે જેના લીધે પોતાનું કલ્યાણ તો તેઓ કરી શક્યા નથી છતાં પરાર્થ પરાર્થ યા પરોપકાર પરોપકારનું રટણ કર્યા કરે છે.] ’' [સિદ્ધસેનકૃત દ્વાત્રિંશિકા]. આ વાતનો વધુ વિસ્તાર કરવો રહેવા દઈએ. આ રીતે આ ચાર અતિશયોથી યુક્ત અને સર્વથા દોષમુક્ત જિનેન્દ્ર જ સાચા દેવ છે, તેમને જ દેવરૂપે સ્વીકા૨વા જોઈએ. તે જ બીજાઓને સિદ્ધિ યા મોક્ષ અપાવે છે અર્થાત્ સદુપદેશ આપીને મોક્ષમાર્ગે વાળે છે, બીજા સરાગી અને સંસારમાં અવતાર લેનારા દેવો નહિ. આ પ્રમાણે આચાર્યનું કહેવું છે એમ સમજવું. : 10. ननु मा भूत्सुगतादिको देवः, जगत्स्रष्टा त्वीश्वरः किमिति नाङ्गीक्रियते । तत्साधकप्रमाणाभावादिति ब्रूमः । अथास्त्येव तत्साधकं प्रमाणम् - क्षित्यादिकं बुद्धिमत्कर्तृकं, कार्यत्वात्, घटादिवत् । न चायमसिद्धो हेतुः क्षित्यादेः सावयवत्वेन कार्यत्वप्रसिद्धेः । तथाहिउर्वीपर्वततर्वादिकं सर्वं कार्यं, सावयवत्वात्, घटवत् । नापि विरुद्धः, निश्चितकर्तृके घटादौ कार्यत्वदर्शनात् । नाप्यनैकान्तिकः, निश्चिताकर्तृकेभ्यो व्योमादिभ्यो व्यावर्तमानत्वात् । नापि कालात्ययापदिष्टः, प्रत्यक्षागमाबाधितविषयत्वात् । 10. ઈશ્વરવાદી તૈયાયિક – એ તો આપે યોગ્ય જ કહ્યું કે સુગત આદિ સાચા દેવ ન હોઈ શકે, અમે પણ એ જ માનીએ છીએ. પરંતુ આપ જૈનો આ સમસ્ત ચરાચર જગતના સરજનહાર(કર્તા) ઈશ્વરને દેવ કેમ નથી માનતા ? [અર્થાત્, દેવમાં તો સમસ્ત જગતનું નિર્માણ કરવાની શક્તિ માનવી જ જોઈએ. તમારી એ વાત સાચી કે જે એક વાર મુક્ત થાય છે તે પુનઃ સંસારમાં આવે એ શક્ય નથી. પરંતુ ઈશ્વર આ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ તર્કરહસ્યદીપિકા સાદિમુક્ત જીવોથી વિલક્ષણ છે. તે અનાદિમુક્ત છે, નિત્યમુક્ત છે, પરંતુ શિષ્ટાનુગ્રહ તથા દુષ્ટનિગ્રહ માટે તે અવતાર લે છે એ તો તેની લીલા છે. કેવળ અવતાર લેવાની લીલા દેખાડતો હોવાના કારણે તેને કર્મથી લિપ્ત કહેવો ન જોઈએ. તેથી સૃષ્ટિકર્તા ઈશ્વરને દેવ માનવો જોઈએ.] જૈન– ઈશ્વરને જગતના કર્તા સિદ્ધ કરનારું કોઈ પણ પ્રમાણ નથી, તો પછી ઈશ્વરને દેવ કેવી રીતે મનાય ? નૈયાયિક – ઈશ્વરને જગતના કર્તા સિદ્ધ કરનાર પ્રમાણ છે જ. તે પ્રમાણ અનુમાન છે જે આ પ્રમાણે છે – પૃથ્વી આદિ કોઈ બુદ્ધિમાન બનાવ્યાં છે કેમ કે તે બધાં કાર્ય છે, જેમ કે ઘડો. [ઘડો કાર્ય છે અને તેથી તેને બુદ્ધિમાન કુંભારે બનાવ્યો છે. તેવી જ રીતે જગતની પૃથ્વી, પર્વત વગેરે બધી જ વસ્તુઓ કાર્ય છે અને તેથી તેમને કોઈ બુદ્ધિમાને જ બનાવી હોવી જોઈએ. આ બુદ્ધિમાન જ ઈશ્વર છે.] પૃથ્વી આદિ બધા પદાર્થો સાવયવ હોવાથી કાર્ય તરીકે પ્રસિદ્ધ છે. જેમને અવયવો હોય છે તે બધા કાર્યો હોય છે. પૃથ્વી, પર્વત, વૃક્ષ વગેરે બધા પદાર્થો કાર્ય છે કેમ કે તેઓ સાવયવ છે, જેમ કે ઘડો. તેથી પૃથ્વી આદિરૂપ પક્ષમાં કાર્યત્વ હેતુનું સત્ત્વ હોવાથી તે કાર્યત્વ હેતુ અસિદ્ધ નથી. વળી, જે પદાર્થોનો કર્તા નિશ્ચિત છે એવા ઘટાદિરૂપ સપક્ષમાં કાર્યત્વ હેતુ રહેતો દેખાય છે, તેથી તે કાર્યત્વ હેતુ વિરુદ્ધ પણ નથી. ઉપરાંત, જેમને ઉત્પન્ન કરનારો કર્તા નિશ્ચિતપણે નથી એવા નિત્ય આકાશારિરૂપવિપક્ષમાં કાર્યત્વ હેતુ રહેતો જ નથી, તેથી તે કાર્યવહેતુ અનૈકાન્તિક પણ નથી. વળી કાર્યવહેતુ પ્રત્યક્ષ તથા આગમથી પક્ષમાં બાધિત થતો નથી. તેથી તે કાર્યહેતુ કાલાત્યયાદિષ્ટ પણ નથી. 11. ર વચ્ચે પત્રષ્ટિન્દષ્ટ સર્વજ્ઞાત્વાસાતત્વજત્વાદિधर्मानुरोधेन सर्वज्ञादिविशेषणविशिष्टसाध्यविपर्ययसाधनाद्विरुद्धो हेतुर्दृष्टान्तश्च साध्यविकलो घटादौ तथाभूतबुद्धिमतोऽभावाद् इति । यतः साध्यसाधनयोर्विशेषेण व्याप्तौ गृह्यमाणायां सकलानुमानोच्छेदप्रसक्तिः, किन्तु सामान्येनान्वयव्यतिरेकाभ्यां हि व्याप्तिरवधार्यते । तौ चानन्त्याव्यभिचाराच्च विशेषेषु गृहीतुं न शक्यौ । तेन बुद्धिमत्पूर्वकत्वमात्रेण कार्यत्वस्य व्याप्तिः प्रत्येतव्या, न शरीरित्वादिना । न खलु कर्तृत्वसामग्यां शरीरमुपयुज्यते, तद्व्यतिरेकेणापि ज्ञानेच्छाप्रयत्नाश्रयत्वेन स्वशरीरकरणे कर्तृत्वोपलम्भात् । अकिंचित्करस्यापि सहचरत्वमात्रेण कारणत्वे वह्निपैङ्गल्यस्यापि धूमं प्रति कारणत्वप्रसङ्गः स्यात् । विद्यमानेऽपि हि शरीरे ज्ञानादीनां समस्तानां व्यस्तानां Page #318 -------------------------------------------------------------------------- ________________ જૈનમત वाऽभावे कुलालादावपि कर्तृत्वं नोपलभ्यते । प्रथमं हिं कार्योत्पादकરાજતાપજ્ઞાનં તત: જરનેચ્છા, તત: પ્રયત્ન, તત્ત: ष्पत्तिरित्यमीषां त्रयाणां समुदितानामेव कार्यकर्तृत्वे सर्वत्राव्यभिचारः । લનિ 11. શંકા – દેષ્ટાન્તભૂત ઘટકર્તા બુદ્ધિમાન કુંભારમાં તો અસર્વજ્ઞત્વ, શરીરિત્વ, અસર્વગતત્વ ધર્મો સાથે સંબદ્ધ એવું કર્તૃત્વ દેખાય છે, તેથી પૃથ્વી આદિનો કર્તા પણ અસર્વજ્ઞ, સશરીર અને અસર્વજ્ઞ જ સિદ્ધ થાય. આમ સર્વજ્ઞ, અશરીરી અને સર્વગત ઈશ્વરથી વિપરીત ધર્મવાળો પૃથ્વી આદિનો કર્તા સિદ્ધ થવાના કારણે હેતુ વિરુદ્ધ બની જશે. જો સર્વજ્ઞ, અશરીરી અને વ્યાપી કર્તાને સાધ્ય બનાવશો તો દૃષ્ટાન્તભૂત ઘટકર્તા બુદ્ધિમાન્ કુંભારમાં અશરીરિત્વ, સર્વગતત્વ અને સર્વજ્ઞત્વ ધર્મો ન હોવાથી ધ્રુષ્ટાન્ત સાધ્યવિકલ અર્થાત્ સાધ્યશૂન્ય બની જશે. સમાધાન સાધ્ય અને સાધનની વ્યાપ્તિ સામાન્યધર્મની અપેક્ષાએ અર્થાત્ સામાન્યરૂપે ગ્રહણ કરવામાં આવે છે. જો વિશેષરૂપે ગ્રહણ કરવામાં આવે તો રસોડાના અગ્નિના ધર્મો પર્વતગત અગ્નિમાં સિદ્ધ થવાથી અનિષ્ટપ્રસંગનો દોષ થાય તથા પર્વતીય અગ્નિના ધર્મો રસોડાના અગ્નિમાં પ્રાપ્ત ન થવાથી દૃષ્ટાન્તમાં સાધ્યવિકલતા આવી જાય અને આમ સમસ્ત અનુમાનોનો ઉચ્છેદ આવી પડે. અન્વય અને વ્યતિરેક દ્વારા વ્યાપ્તિનું ગ્રહણ સામાન્યરૂપે જ થાય છે, કેમ કે વિશેષ તો અનન્ત છે તથા એક વિશેષનો ધર્મ બીજા વિશેષમાં ન મળતો હોવાના કારણે વ્યભિચારદોષ પણ આવે છે, તેથી વિશેષ ધર્મની અપેક્ષાએ અન્વય અને વ્યતિરેકનું ગ્રહણ અસંભવ જ છે. તેથી પ્રસ્તુત અનુમાનમાં પણ સામાન્ય બુદ્ધિમાનરૂપ કર્તાની સાથે જ કાર્યત્વ હેતુની વ્યામિ વિવક્ષિત છે, અસર્વજ્ઞ યા શરીરી કર્તાવિશેષની સાથે કાર્યત્વ હેતુની વ્યાપ્તિ વિક્ષિત નથી અને સમજવાની પણ નથી. કાર્યને ઉત્પન્ન કરવાની કારણસામગ્રીમાં શરીર સામેલ પણ નથી કેમ કે શરીર ન હોય તો પણ જો કારણસામગ્રીનું પરિજ્ઞાન, કાર્યને ઉત્પન્ન કરવાની ઇચ્છા તથા તદનુકૂલ પ્રયત્ન હોય તો કાર્ય ઉત્પન્ન થઈ જ જાય છે. જીવ જ્યારે મરે છે અને નવું શરીર ધારણ કરવા તૈયાર થાય છે તે સમયે તે જીવ અશરીરી અર્થાત્ સ્થૂલશરીરરહિત હોવા છતાં પણ પોતાના નવા શરીરનો કર્તા બની જાય છે. અકિંચિત્ઝર શરીર સહચારી હોવા માત્રથી કારણ બની જતું નથી. કારણ બનવા માટે તો તેણે કંઈ કાર્ય કરવું જોઈએ. જો સહચારી હોવા માત્રથી જ પદાર્થને કારણ માનવાનું શરૂ કરી દઈએ તો અગ્નિના પીળા યા ભૂરા રંગને પણ ધૂમનું કારણ માનવું પડે. વળી, કુંભાર જ્યારે સૂતો હોય યા અન્ય કોઈ કાર્યમાં રોકાયેલા હોય ત્યારે તેનું શરીર તો મોજૂદ હોવા છતાં પણ ઘડાની ઉત્પત્તિ થતી નથી. -- ૨૨૭ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૮ તર્કરહસ્યદીપિકા તેથી માનવું જોઈએ કે તે વખતે જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્ન એ ત્રણેનો યા એ ત્રણમાંથી કોઈ એકનો અભાવ હોવાથી ઘડાની ઉત્પત્તિ થઈ નથી, શરીર તો મોજૂદ હતું જ, તેથી જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્ન એ ત્રણેયથી કુંભારમાં યા બીજા કોઈ બુદ્ધિમાનમાં ત્વ આવે છે – તેમના અભાવમાં કર્તુત્વ આવતું નથી. શરીરથી કર્તુત્વ આવતું નથી. સૌપ્રથમ કાર્યને ઉત્પન્ન કરવા માટે આવશ્યક કારણસામગ્રીનું પરિજ્ઞાન થાય છે, પછી કાર્ય કરવાની ઈચ્છા થાય છે, તે પછી પ્રયત્ન કરવામાં આવતાં કાર્યની ઉત્પત્તિ થાય છે. તેથી જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્ન એ ત્રણેય મળીને જ કાર્યોત્પત્તિમાં કારણ છે, તેમનો કાર્યોત્પત્તિમાં કયારેય વ્યભિચાર નથી હોતો અર્થાત્ તેઓ ઉપસ્થિત હોય અને કાર્ય ઉત્પન્ન ન થાય એવું બનતું જ નથી. 12. સર્વજ્ઞતા વાહિતાર્થવવાદ્ધિા પ્રયોગોત્રઃ सर्वज्ञोऽखिलक्षित्यादिकार्यकर्तृत्वात् । यो हि यस्य कर्ता स तदुपादानाद्यभिज्ञः, यथा घटोत्पादकः कुलालो मृत्पिण्डाद्यभिज्ञः, जगतः कर्ता चायम्, तस्मात्सर्वज्ञ इति । उपादानं हि जगतः पार्थिवाप्यतैजसवायवीयलक्षणाश्चतुर्विधाः परमाणवः, निमित्तकारणमदृष्टादि, भोक्तात्मा, भोग्यं तन्वादि । न चैतदनभिज्ञस्य क्षित्यादौ कर्तृत्वं संभवत्यस्मदादिवत् । 12. [આ રીતે સામાન્યરૂપે પૃથ્વી આદિનો બુદ્ધિમાન કર્તા સિદ્ધ થયા પછી આ વિચિત્ર રહસ્યમય સમસ્ત જગતના સર્જક બુદ્ધિમાનને સર્વજ્ઞ જમાનવો જોઈએ.]તેની સર્વજ્ઞતા પૃથ્વી આદિ અિનન્સ કાર્યોનો તે કર્તા હોવાથી સિદ્ધ થાય છે. જો ઈશ્વર સર્વજ્ઞ ન હોય તો સમસ્ત જગતને અર્થાત્ અનન્ત કાર્યોને તે ઉત્પન્ન ન કરી શકે.]. તેની સર્વજ્ઞતાને સિદ્ધ કરતો અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે- ઈશ્વર સર્વજ્ઞ છે કેમ કે તે પૃથ્વી આદિ સમસ્ત કાર્યોને ઉત્પન્ન કરે છે. જે જે વસ્તુનો કર્તા હોય છે તેને તે વસ્તુના સમસ્ત ઉપાદાન તથા સહકારી કારણોનું યથાવતુ પરિજ્ઞાન હોય છે. ઉદાહરણાર્થ, ઘડાને બનાવનારો કુંભાર ઘડાના ઉપાદાનકારણ મૃત્પિડ આદિને સારી રીતે જાણે છે કેમ કે ઈશ્વર આ સમસ્ત ચરાચર જગતને ઉત્પન્ન કરે છે એટલે તેને જગતના ઉપાદાનભૂત પરમાણુઓનું તથા સહકારી કારણ અદષ્ટ, કાલ આદિનું પરિજ્ઞાન હોવું જ જોઈએ અને આ કારણે જ તે સર્વજ્ઞ છે. પૃથ્વી,જલ, અગ્નિ અને વાયુના પરમાણુઓ આ જગતના ઉપદાનાકારણો છે, અદષ્ટ (કર્મ) આદિ નિમિત્તકારણો છે, જીવો ભોક્તા છે, અને શરીર આદિ ભોગ્ય છે. આપણી જેમ આ બધાંને ન જાણનારામાં પૃથ્વી આદિ અખિલ કાર્યોનું કર્તૃત્વ સંભવતું નથી. અર્થાત્ ઈશ્વર આ ઉપાદાનાદિ કારણસામગ્રીને ન જાણતો હોય તો તે આપણા જેવા અલ્પજ્ઞાનીઓની જેમ પૃથ્વી આદિ કાર્યોને ઉત્પન્ન Page #320 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૨ ૨૯ કરવાને યોગ્ય હોઈ શકે જ નહિ. તિથી આ સમસ્ત વિચિત્ર વિશ્વના લાયક સર્જકને સર્વજ્ઞ માનવો જ જોઈએ.] 13. તે તરીયજ્ઞાનાયો નિત્યા, લુનાનાવિજ્ઞાનવિષ્યો વિક્ષવિા ! 13. આ ઈશ્વર કુંભાર આદિથી વિલક્ષણ પ્રકારનો કર્તા છે, તેથી તેનાં જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્ન નિત્ય છે, સદા હોય છે. એથી ઊલટું કુંભાર આદિનાં જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્ન અનિત્ય છે. __14. एकत्वं च क्षित्यादिकर्तुरनेककतृणामेकाधिष्ठातृनियमितानां प्रवृत्त्युपपत्तेः सिद्धम् । प्रसिद्धा हि स्थपत्यादीनामेकसूत्रधारपरतन्त्राणां महाप्रासादादिकार्यकरणे प्रवृत्तिः । 14. એક અધિષ્ઠાતાથી નિયત્રિત અનેક કર્તાઓની પ્રવૃત્તિ ઘટતી હોવાથી પૃથ્વી વગેરેનો અધિષ્ઠાતારૂપ કર્તા તો એક જ છે એ સિદ્ધ થાય છે. એક સૂત્રધારને અધીન રહીને સ્થપતિ વગેરે અનેક કર્તાઓની રાજમહેલ આદિ કાર્યનું નિર્માણ કરવામાં થતી પ્રવૃત્તિ જગપ્રસિદ્ધ છે. જેમ ઘણા બધા નાનામોટા કાર્યકર્તા પોતાના પ્રધાન સંચાલકને અધીન રહી પ્રવૃત્તિ કરે છે, જેમ નાનામોટા અનેક રાજામહારાજાઓ સમ્રાટ યા ચક્રવર્તીના ઈશારે ચાલે છે અર્થાતુ પ્રવૃત્તિ કરે છે અને જેમ અનેક દેવ આદિ એક ઈન્દ્રની આજ્ઞાનુસાર પ્રવૃત્ત થાય છે તેમ વિશ્વના સમસ્ત ચક્રવર્તી, ઈન્દ્ર આદિ એક મહાન વિભૂતિરૂપ ઈશ્વરથી નિયત્રિત થઈને પોતાની પ્રવૃત્તિ કરે છે. અર્થાત તેઓ ઈશ્વરેચ્છાને અધીન થઈ પ્રવૃત્તિ કરે છે. ઈશ્વરની ઇચ્છા વિના તો એક પાંદડું પણ હલતું નથી. ઈશ્વર જ સર્વશ્રેષ્ઠ, સર્વશક્તિશાળી અન્તિમ અધિષ્ઠાતા છે. તેથી તે એક જ હોઈ શકે. એકથી વધુ નાયકો યા નેતાઓ માનતાં તો કાર્યોત્પત્તિમાં બાધા ઊભી થાય. તે અનેક નાયકોમાં મતભેદ ઊભો થતાં કાર્યોની ઉત્પત્તિ યા કાર્યોનું નિર્માણ જ અટકી જાય. તેથી જ બધાનો નિયન્તા ઈશ્વર એક જ માનવો જોઈએ જેથી મતભેદની સંભાવના જ ન રહે. એ તો જગજાહેર છે કે નાનામોટા મજૂરો, કારીગરો વગેરે એક મુખ્ય ઇજનેરની આજ્ઞામાં રહીને જ મોટા મોટા રાજમહેલ બનાવવામાં પ્રવૃત્ત થાય છે. મુખ્ય ઇજનેર જ તે બધાને દિશા દેખાડી, માર્ગદર્શન આપી, તેમનું નિયંત્રણ કરે છે. તેવી જ રીતે આ વિશ્વનો પ્રધાન કુશલ ઇજનેર ઈશ્વર છે અને તે એક અને નિત્ય છે.] 15. न च ईश्वरस्यैकरूपत्वे नित्यत्वे च कार्याणां कादाचित्कत्वं वैचित्र्यं Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ તર્કરહસ્યદીપિકા च विरुध्यते इति वाच्यम् । कादाचित्कविचित्रसहकारिलाभेन कार्याणां कादाचित्कत्ववैचित्र्यसिद्धौ विरोधासंभवात् । - 15. શંકા – ઈશ્વર એકરૂપ અને નિત્ય હોતાં તેનાથી કદાચિત્ય અને વિચિત્ર કાર્યોની ઉત્પત્તિ થવામાં વિરોધ છે એમ કહેવું પડે છે. [જ્યારે ઈશ્વર નિત્ય અને એકરૂપ છે, અર્થાત તેનો સ્વભાવ સદા એકસરખો જ રહે છે ત્યારે તેનાથી ઉત્પન્ન થયેલ આ જગતમાં આ આકાશ, આ ઝગમગતા તારા, આ ચમકતી વીજળી, આ ઝરણાનું ખળખળ વહેતું પાણી, આ ભભૂકતી આગ, સુસવાટા મારતો વાયુ આ બધી વિચિત્રતા ક્યાંથી આવી? એકરૂપ કારણથી તો એક જ પ્રકારનાં કાર્યો ઉત્પન્ન થાય. વળી જયારે ઈશ્વર નિત્ય સમર્થ છે ત્યારે બધાં કાર્ય એક સાથે જ ઉત્પન્ન થાય, તેમનું ક્યારેક ક્યારેક ઉત્પન્ન થવું – અર્થાત્ વસન્તમાં આંબાને મોર આવવો, વર્ષામાં સર્વત્ર લીલાછમ ઘાસનો ગાલીચો પથરાઈ જવો, શિયાળામાં તીવ્ર ઠંડો પવન વાવો, દિવસમાં સૂર્ય તપવો આ બધું ક્યારેક ક્યારેક થવું, નિયત સમયે નિયત ઋતુમાં થવું ખોટકાઈ જાય, કેમ કે નિત્ય સમર્થ કારણથી તો બધાં કાર્યો યુગપત ઉત્પન્ન થાય છે. કાર્યોનું ક્યારેક ક્યારેક થવું તો અન્ય હેતુઓ (કારણો)ની અપેક્ષા રાખે છે. જો ઈશ્વર અન્ય કારણોની અપેક્ષા રાખતો હોય તો તે પરતત્ર બની જશે.]. સમાધાન – કાદાચિત્ય અને વિચિત્ર સહકારી કારણો આવી મળતાં કાર્યોનું કાદાચિત્કપણું અને વૈચિત્ર્ય સિદ્ધ થાય છે, એટલે વિરોધ સંભવતો નથી. એકલા ઈશ્વરથી જ આ બધાં કાર્યો ઉત્પન્ન નથી થતાં, ઈશ્વર સિવાય બીજાં સહકારી ઉત્પાદક કારણો પણ હોય છે. બધાં મળીને જ કાર્યોને ઉત્પન્ન કરે છે. ઈશ્વર તો નિયત્તા, નિર્દેશક છે. તેથી ઈશ્વર ભલે સદા એક જ રૂપમાં રહે, પરંતુ અન્ય સહકારી કારણો તો પોતાના સમય અનુસાર ક્યારેક ક્યારેક એકત્ર થઈ શકે છે, તે સહકારી કારણોમાં વિચિત્રતાઓ પણ હોય છે, તેથી જ્યારે જ્યારે જેમ જેમ સહકારી કારણો ભેગાં થતાં જાય છે ત્યારે ત્યારે તેમ તેમ ઈશ્વર તેમનો વિનિયોગ કરીને અર્થાત્ તેમનો બરાબર યથાસ્થાન ઉપયોગ કરીને વિચિત્ર કાર્યોને ઉત્પન્ન કરે છે. આમ કાર્યોની વિચિત્રતા તથા તેમનું નિયત સમયે જ ઉત્પન્ન થવું એ તો વિચિત્ર વિચિત્ર સહકારી કારણોની કૃપાનું જ ફળ છે. ઈશ્વર તો સદા તૈયાર જ હોય છે, આ સહકારી કારણો જ ધીરે ધીરે એકઠાં થાય છે.] 16. ननु क्षित्यादेर्बुद्धिमद्धेतुकत्वेऽक्रियादर्शिनोऽपि जीर्णकूपादिष्विव कृतबुद्धिरुत्पद्यते घेत] न चात्र सा उत्पद्यमाना दृष्टा, अतो दृष्टान्तदृष्टस्य हेतोर्धर्मिण्यभावादसिद्धत्वम् । तदप्ययुक्तम्; यतः प्रामाणिकमितरं वापेक्ष्ये Page #322 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૨૩૧ दमुच्येत । यदीतरं तर्हि धूमादावप्यसिद्धत्वानुषङ्गः । प्रामाणिकस्य तु नासिद्धत्वं, कार्यत्वस्य बुद्धिमत्कर्तृपूर्वकत्वेन प्रतिपन्नाविनाभावस्य क्षित्यादौ प्रसिद्धेः, पर्वतादौ धूमादिवत् । न च यावन्तः पदार्थाः कृतकाः तावन्तः कृतबुद्धिमात्मन्याविर्भावयन्तीति नियमोऽस्ति, खातप्रतिपूरितायां भुव्यक्रियादर्शिनः कृतबुद्ध्युत्पादाभावात् । 16. શંકા- બુદ્ધિમત્કર્વક જીર્ણકૂપ આદિ કાર્યોને ઉત્પન્ન થતાં આપણે જોયાં નથી પણ તેમની બાબતમાં “સુન્દર બનાવ્યું છે યા બરાબર બનાવ્યું નથી' એ જાતની કુતબુદ્ધિ આપણને થાય છે. પરંતુ બુદ્ધિમત્કર્વક પૃથ્વી આદિ કાર્યો કે જેમને આપણે ઉત્પન્ન થતાં જોયાં નથી તેમની બાબતમાં તે જ પ્રમાણે આપણને કુતબુદ્ધિ થતી નથી. તેથી જીર્ણકૂપ આદિ દષ્ટાન્તમાં જોયેલું કૃતબુદ્ધિને ઉત્પન્ન કરનારું કાર્ય પૃથ્વી આદિ ધર્મીમાં (પક્ષમાં) નથી, એટલે આપે આપેલો કાર્યત્વ હેતુ અસિદ્ધ છે. [જગતમાં ઘણાં કાર્યોને આપણે બનતાં જોયાં નથી, પરંતુ જ્યારે પણ આપણે તેમને જોઈએ છીએ ત્યારે “આ કેટલું મનોહર બનાવ્યું છે યા આ ઠીક નથી બનાવ્યું એ જાતની કૃતબુદ્ધિ ઉત્પન્ન થાય છે જ. કોઈ પ્રાચીન વાવ યા કોઈ પ્રાચીન મહેલના ખંડેરને જોઈને તેના રચનારની કુશળતા પર આપણે વારી જઈએ છીએ અને મુખમાંથી “ધન્ય' શબ્દ સરી પડે છે. પરંતુ પૃથ્વી, પર્વત, નદી યા ઝગમગતા તારાઓને જોઈને ક્યારેય પણ બહુ જ સરસ બનાવ્યાં છે' એવી કુતબુદ્ધિ આપણને થતી નથી. તેથી જીર્ણ કૂપ આદિ દષ્ટાન્તમાં જોયેલું કૃતબુદ્ધિને ઉત્પન્ન કરનારું કાર્ય–પૃથ્વી આદિધર્મીમાં જોવા મળતું નથી, એટલે આપે આપેલો કાર્યત્વ હેતુ અસિદ્ધ છે. પૃથ્વી આદિને જોઈને લાગતું નથી કે તેમને કોઈએ બનાવ્યાં છે.] સમાધાન આપે જે કહ્યું તે યોગ્ય નથી. તેનું કારણ નીચે મુજબ છે. આપે કહ્યું કે પૃથ્વી આદિની બાબતમાં કુતબુદ્ધિ ઉત્પન્ન થતી નથી, તો જણાવો કે આ કૃતબુદ્ધિ પ્રામાણિકને અર્થાત્ સમજદારને નથી થતી કે સામાન્ય વ્યક્તિને નથી થતી? જો સામાન્ય વ્યક્તિને કૃતબુદ્ધિ ન થવાના કારણે કાર્યવહેતુને અસિદ્ધ માનવામાં આવે તો મૂઢ વ્યક્તિ તો ધૂમ અને ધૂમસમાં પણ વિવેક કરી શકતી નથી એટલે તેની દષ્ટિએ વિચાર કરતાં તો બધાં જ હેતુ અસિદ્ધ બની જશે અને પરિણામે સમસ્ત અનુમાનોનો જ ઉચ્છેદ થઈ જશે. પ્રામાણિક અર્થાત્ સમજદાર વ્યક્તિએ તો કાર્યવહેતુનો બુદ્ધિમત્કર્તુત્વ સાધ્ય સાથે અવિનાભાવસંબંધ ગ્રહણ કરેલો જ છે અને તે એ પણ જાણે છે કે કાર્યવહેતુ પૃથ્વી આદિમાં છે જ જેમ ધૂમત્વહેતુ પર્વતમાં છે. [ઈશ્વરના અસ્તિત્વમાં વિશ્વાસ ધરાવનાર સમજદાર વ્યક્તિને તો પૃથ્વી આદિને જોઈને નિયમથી Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ તર્કરહસ્યદીપિકા કૃતબુદ્ધિ થાય છે, તે સમજદાર વ્યક્તિ તો ઈશ્વરને જ કર્તા-ધર્તા-હર્તા સમજે છે.] વળી, એવો કોઈ નિયમ નથી કે જેટલા પદાર્થો કૃતક છે તે બધાની બાબતમાં આપણને કૃતબુદ્ધિ થવી જ જોઈએ. ઉદાહરણાર્થ, જે જમીનમાં ખાડો ખોદીને પછી તેને પૂરીને સમતલ કરી દીધો છે તે કાર્યરૂપ જમીનમાં જેણે ખાડો પુરાતો જોયો નથી તેને કદી પણ કૃતબુદ્ધિ ઉત્પન્ન થતી નથી. 17. હ્રિષ, બુદ્ધિમાનામાોત્રાનુપત્નવ્વિતો મવતા પ્રસાધ્યતે । एतच्चायुक्तम्, दृश्यानुपलब्धेरेवाभावसाधकत्वोपपत्तेः । न चेयमत्र संभवति जगत्कर्तुरदृश्यत्वात् । अनुपलब्धस्य चाभावसाध्यत्वे पिशाचादेरपि तत्प्रसक्तिः स्यादिति । 17. આપ પૃથ્વી આદિના કર્તાનો અભાવ અનુપલબ્ધિથી પુરવાર કરો છો. પરંતુ તે અયોગ્ય છે, કેમ કે જે વસ્તુ દૃશ્ય હોય તેની જ અનુપલબ્ધિ વડે તેના અભાવની સિદ્ધિ ઘટે છે. [આપે અનુપલબ્ધિથી અભાવ સિદ્ધ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જેને આપણે જોઈ શકીએ છીએ, જાણી શકીએ છીએ એવા દૃશ્ય પદાર્થની જ અનુપલબ્ધિથી તે પદાર્થનો અભાવ સિદ્ધ કરી શકાય છે. જે પિશાચ, પરમાણુ આદિ અતીન્દ્રિય પદાર્થોને આપણે જોઈ શકતા નથી, જાણી શકતા નથી તેમની અનુપલબ્ધિથી તેમનો અભાવ સિદ્ધ કરી શકતો નથી, કેમ કે તે પદાર્થો મોજૂદ હોય તો પણ આપણને તે અનુપલબ્ધ જ રહે છે, તેમની ઉપલબ્ધિ થતી જ નથી.] જગત્કર્તા ઈશ્વરની બાબતમાં દશ્યાનુપલબ્ધિ સંભવતી જ નથી કારણ કે જગત્કર્તા ઈશ્વર તો અદશ્ય છે. [પિશાચ, ૫૨માણુ વગેરેની જેમ ઈશ્વર પણ અદશ્ય છે, અતીન્દ્રિય છે, આપણે તેને જોઈ શકતા નથી, તેથી અનુપલબ્ધિથી તેનો અભાવ સિદ્ધ ન કરી શકાય. જો ઈશ્વર પહેલાં ક્યાંક દેખાયો હોત યા દેખાવાને યોગ્ય હોત તો પૃથ્વી આદિના કર્તા (જગત્કર્તા) ઈશ્વરનો અભાવ અનુપલબ્ધિથી બરાબર સિદ્ધ થાત પરંતુ ઈશ્વર તો દેખાવાને યોગ્ય જ નથી.] જે ચીજ આપણે દેખી શકતા જ નથી તેનો અભાવ પણ જો અનુપલબ્ધિથી સિદ્ધ થતો માનવામાં આવે તો તમામ પિશાચ આદિ અતીન્દ્રિય પદાર્થોનો અભાવ જ માનવો પડે કેમ કે તે પદાર્થો તો કદી પણ આપણને ઉપલબ્ધ થતા નથી. 18. अत्र प्रतिविधीयते । तत्र यत्तावत् क्षित्यादेर्बुद्धिमद्धेतुकत्वसिद्धये कार्यत्वसाधनमुक्तं, तत् किं सावयवत्वं १, प्रागसतः स्वकारणसत्तासमवाय: २, कृतमितिप्रत्ययविषयत्वं ३, विकारित्वं ४ वा स्यात् । Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ જૈનમત 18. જૈન -- ઉપર કહેવામાં આવેલી ઈશ્વરના જગત્કર્તુત્વની સાધક દલીલોનું ખંડન કરવામાં આવે છે. આપે પૃથ્વી આદિને બુદ્ધિમાન ઈશ્વરરચિત સિદ્ધ કરવા માટે કાર્યત્વ હેતુનો પ્રયોગ કર્યો છે. એટલે સૌપ્રથમ તો તે કાર્યની એવી સુનિશ્ચિત પરિભાષા દર્શાવા કે જે પરિભાષાથી એ નિશ્ચય કરી શકાય કે જગતમાં અમુક પદાર્થો કાર્ય છે તથા અમુક પદાર્થો અકાર્ય છે.] (૧) શું જે પદાર્થ અવયવોવાળો હોય તેને કાર્ય કહેવાય ? (૨) અથવા, પહેલાં જે પદાર્થ અસતું હોય પણ પછી સત્તા સાથે સમવાયસંબંધ થવાથી અને પોતાનાં કારણો સાથે સમવાય અર્થાત વિશિષ્ટ સંબંધ ધરાવવાથી “સત્' કહેવાય છે, શું તે કાર્ય છે? (૩) અથવા, જેને જોતાં જ ‘કૃતમ્' (બનાવાયું છે) એવી બુદ્ધિ ઉત્પન્ન થાય, શું તે કાર્ય છે? (૪) અથવા શું જેમાં વિકાર થાય તે વિકારી પદાર્થ કાર્ય છે? 19. યતિ સાવ વત્વ, તલમ વિમવધુ વર્તમાનન્દ ૨, અવયવૈरारभ्यमाणत्वं २, प्रदेशवत्त्वं ३, सावयवमितिबद्धिविषयत्वं ४ वा । तत्राद्यपक्षेऽवयवसामान्येनानैकान्तिकोऽयं हेतुः, तद्धयवयवेषु वर्तमानमपि निरवयवमकार्यं च प्रोच्यते । द्वितीयपक्षे तु साध्यसमो हेतुः, यथैव हि क्षित्यादेः कार्यत्वं साध्यं, एवं परमाण्वाद्यवयवारभ्यत्वमपि । तृतीयोऽध्याकाशेनानैकान्तिकः, तस्य प्रदेशवत्त्वेऽप्यकार्यत्वात् । प्रसाधयिष्यते चाग्रतोऽस्य प्रदेशवत्त्वम् । चतुर्थकक्षायामपि तेनैवानेकान्तो न चास्य निरवयवत्वं, व्यापित्वविरोधात्परमाणुवत् १ । 19. જો સાવયવ અર્થાત અવયવોવાળા પદાર્થને કાર્ય માનતા હો તો તમારે જણાવવું જોઈએ કે તમે સાવયવ કોને કહો છો? શું જે પદાર્થ અવયવોમાં રહેતો હોય તે સાવયવ છે, કે જે અવયવોના સંયોગથી ઉત્પન્ન થયો છે તે સાવયવ છે, કે જે અવયવોવાળો અર્થાત્ પ્રદેશોવાળો છે તે સાવયવ, કે પછી જેના વિશે “આ અવયવોવાળો છે' એવી બુદ્ધિ ઉત્પન્ન થાય તે સાવયવ? જો અવયવોમાં જે પદાર્થ રહેતો હોય તે સાવયવ હોય અને સાવયવ હોવાથી કાર્ય હોય તો અવયવોમાં રહેતા અવયવત્વને આ લક્ષણ લાગુ પડી જવાથી વ્યભિચારી બની જશે. [તે વ્યભિચારી શા કારણે બની જાય એ સમજાવીએ છીએ. “આ અવયવ છે, આ અવયવ છે' એવી એકાકાર અનુગત બુદ્ધિ દ્વારા જેનું જ્ઞાન થાય છે તે અવયવત્વ નામની જાતિ આપ નૈયાયિકોના મતે નિત્ય છે અને તેથી જ કાર્યરૂપ નથી પરંતુ અવયવત્વ જાતિ અવયવોમાં રહે છે અવશ્ય. આમ વિપક્ષભૂત નિત્ય અકાર્ય અવયવત્વ જાતિમાં પણ કાર્યનું આ લક્ષણ જતું હોવાથી વ્યભિચારી છે, અનૈકાન્તિક Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ તર્કરહસ્યદીપિકા છે.] અવયવત્વ સામાન્ય અવયવોમાં રહે તો છે પરંતુ તે આપ તૈયાયિકોના મતે નિરવયવ છે, નિરંશ છે, તેને અવયવો નથી. [એટલે આપ કહી શકો નહિ કે જે અવયવોમાં રહે છે તે સાવયવ છે.] ‘જે અવયવોથી ઉત્પન્ન થાય તે કાર્ય' કાર્યનું આ બીજું લક્ષણ યા પરિભાષા તો સાધ્યની જેમ જ અસિદ્ધ છે. જેમ અત્યારે પૃથ્વી આદિને કાર્ય સિદ્ધ કરવાનું બાકી છે તેમ પૃથ્વી આદિનું પરમાણુ આદિ અવયવોથી ઉત્પન્ન થવું એ પણ હજુ સિદ્ધ કરવાનું બાકી જ છે, તેની સિદ્ધિ થઈ નથી. ‘તે કાર્ય છે, કારણ કે તે અવયવોથી ઉત્પન્ન છે’ અહીં જે હેતુ આપ્યો છે તે સાધ્યની જેમ જ અસિદ્ધ છે, એટલે તે સાધ્યસમ છે. [તાત્પર્ય એ કે જેવી રીતે કાર્યત્વ હજુ વિવાદગ્રસ્ત છે, અસિદ્ધ છે, તેવી રીતે અવયવોથી ઉત્પન્ન થયેલા હોવું પણ હજુ વિવાદગ્રસ્ત છે કેમ કે કાર્ય કહો કે અવયવોથી ઉત્પન્ન થયેલ કહો બન્ને એક જ વાત છે. તેથી આ લક્ષણ યા પરિભાષા સાધ્યસમ અર્થાત્ સાધ્ય સમાન અસિદ્ધ છે.] ‘જે પ્રદેશોવાળો હોય અર્થાત્ જેના ભાગો હોય તે કાર્ય' કાર્યનું આ ત્રીજું લક્ષણ(યા પરિભાષા) અકાર્ય નિત્ય આકાશને પણ લાગુ પડે છે કેમ કે આકાશને પ્રદેશો યા ભાગો છે તેથી આ લક્ષણ અતિવ્યાપ્ત યા વ્યભિચારી છે. [આપ તૈયાયિકો આકાશને વ્યાપક અને નિત્ય પણ માનો છો. તેથી આપના મતે તે કાર્ય તો છે નહિ. પરંતુ ઘટમાં રહેનારા આકાશ (ઘટાકાશ), મઠમાં રહેનારા આકાશ (મઠાકાશ), બનારસમાં રહેનાર આકાશ ઇત્યાદિ રૂપે આકાશમાં પણ પ્રદેશો – ભાગો છે. જે આકાશનો ભાગ બનારસમાં છે તે જ ભાગ પટણામાં નથી. તેથી આકાશના અનેક ભાગ - અવયવો અનુભવસિદ્ધ છે. આમ આકાશ અવયવોવાળું તો અવશ્ય છે પણ એને કાર્ય તો નૈયાયિકો પોતે પણ માનતા નથી. એટલે કાર્યનું પ્રસ્તુત લક્ષણ (યા પરિભાષા) વ્યભિચારી છે. ] આકાશને વાસ્તવિક પ્રદેશો છે એ વાત હવે પછી અમે જૈનો સિદ્ધ કરીશું. ― જેના વિશે ‘આ અવયવવાળો છે' એવી બુદ્ધિ ઉત્પન્ન થાય તે કાર્ય એવું ચોથું લક્ષણ (યા પરિભાષા) પણ વ્યભિચારી જ છે કારણ કે આકાશ જે નિરવયવ નથી પણ અવયવોવાળું છે તેમાં ‘આ અવયવવાળું છે’ એવી બુદ્ધિ થાય છે જ પરંતુ તે તો નિત્ય અને અકાર્ય છે. ‘આ અવયવવાળો છે' એવી બુદ્ધિ જેના વિશે થાય તે કાર્ય આવું કાર્યનું લક્ષણ વ્યભિચારી (વિ અર્થાત્ વિપક્ષ, અહીં વિપક્ષ અકાર્ય છે, તેની સાથે અભિચાર અર્થાત્ સંબંધ – સહચાર રાખનારું) છે કારણ કે તે લક્ષણ વિપક્ષભૂત અકાર્ય નિત્ય આકાશ સાથે અનુચિત સહચારસંબંધ રાખે છે. આકાશને વિશે ઘટાકાશ, Page #326 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૨૩૫ મઠાકાશ આદિ રૂપે સાવયવબુદ્ધિ અર્થાત્ “આ અવયવોવાળું છે એવી બુદ્ધિ તો થાય છે પરંતુ આકાશ કાર્ય નથી. આકાશને નિરવયવ અર્થાત્ અવયવોથી રહિત નિરંશ માનવું તો કોઈ પણ રીતે ઉચિત નથી, કેમ કે જો આકાશને અવયવો ન હોય તો તે પરમાણુની જેમ એક જ પ્રદેશ- (અર્થાત અણુ જેટલી જગ્યા રોકે તેટલી જગ્યા)માં રહે, સમસ્ત વિશ્વને વ્યાપીને ન રહે, જેને અનન્ત અવયવો હોય તે જ પોતાના ભિન્ન ભિન્ન અવયવોથી વિશ્વમાં વ્યાપ્ત થઈ શકે. નિરવયવ પદાર્થને તો પરમાણુની જેમ એક ક્ષુદ્રતમ અર્થાત્ સૌથી નાની જગામાં રહેવું પડે, તે સમસ્ત વિશ્વમાં વ્યાપકરૂપે ન રહી શકે. 20. नापि प्रागसतः स्वकारणसत्तासमवायः कार्यत्वं, तस्य नित्यत्वेन तल्लक्षणायोगात् । तल्लक्षणत्वे वा कार्यस्यापि क्षित्यादेस्तद्वन्नित्यत्वानुषङ्गात्, कस्य बुद्धिमद्धेतुकत्वं साध्यते । 20. પહેલાં જે પદાર્થ અસતું હોય પણ પછી સત્તા સાથે સમવાયસંબંધ થવાથી અને પોતાનાં કારણો સાથે સમવાયસંબંધ ધરાવવાથી જે “સ” બને છે તે કાર્ય છે આવું કાર્યનું લક્ષણ યોગ્ય નથી કારણ કે સમવાય નિત્ય હોવાથી તેનું કાર્યના લક્ષણમાં હોવું યોગ્ય નથી. નિયાયિક અનુસાર સમવાયસંબંધ એક અને નિત્ય છે. તેમના મતે સત્તા સામાન્ય એક, નિત્ય અને વ્યાપક છે. એટલે એવા કોઈ પદાર્થનું હોવું સંભવે જ નહિ કે જેનો સત્તા સાથે સંબંધ ન હોય અને પછી થાય. અર્થાત્ તેનો સદા સત્તા સાથે સંબંધ હોતાં નિત્ય જ બની જાય. નિત્ય સમવાય કે નિત્ય સત્તા] અનિત્ય કાર્યનું લક્ષણ બની જ ન શકે.] જો નિત્ય સમવાયને અનિત્યકાર્યના લક્ષણમાં સ્થાન આપવામાં આવે તો સમવાયની જેમ પૃથ્વી વગેરે પણ નિત્ય જ બની જશે. આમ જગતમાં કોઈ કાર્ય જ ન રહેતાં બુદ્ધિમાન ઈશ્વર કોનો કર્તા બનશે? 21. વિદ્ય, યોનિનામશેષવર્ધક્ષ પક્ષાક્ત પતિચપ્રવૃત્તત્વેન બારિद्धोऽयं हेतुः, तत्प्रक्षयस्य प्रध्वंसाभावरूपत्वेन सत्तास्वकारणसमवाययोरभावात् २। 14. વળી, યોગીઓ પોતાના ધ્યાનબળથી સર્વ કર્મોનો નાશ કરે છે. આમ કર્મનાશ યોગીઓના ધ્યાનનું ફળ હોવાથી કાર્ય તો અવશ્ય છે પરંતુ ન તો તેમાં સત્તા રહે છે કે ન તો તે સમવાયસંબંધ ધરાવે છે. તેથી કાર્યનું પ્રસ્તુત લક્ષણ ભાગાસિદ્ધ છે અર્થાત પક્ષના કેટલાક ભાગમાં ન રહેનારું છે. કર્મોનો નાશ પ્રધ્વસાભાવરૂપ હોવાથી અભાવ નામનો નૈયાયિકસમ્મત પદાર્થ છે. નૈયાયિક અનુસાર સત્તા દ્રવ્ય, ગુણ અને કર્મ આ ત્રણ પદાર્થોમાં જ રહે છે તેમ જ દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય અને વિશેષ આ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ તર્કરહસ્યદીપિકા પાંચ પદાર્થો સમવાયસંબંધ ધરાવે છે. તેથી અભાવમાં ન તો સત્તા રહે છે કે ન તો અભાવ સમવાયસંબંધ ધરાવે છે. એટલે કર્મનાશ જે અભાવરૂપ છે તથા કાર્ય પણ છે તેને કાર્યનું પ્રસ્તુત લક્ષણલાગુ પડતું નથી. આમ આવું કાર્યનું સંકુચિત લક્ષણ જે પૂરા પક્ષમાં રહેતું નથી તે કાર્યનું સાધક બની શકે નહિ. 22. મતિ ત્યવિષયત્વપિ ન વાર્યત્વે, રનનોરના િવૃત્તિमाकाशमित्यकार्येऽप्याकाशे वर्तमानत्वेनानैकान्तिकत्वात् ३ । 22. જેને જોતાં જ જેના વિશે તમ્ (બનાવાયું યા ઉત્પન્ન કરાયું છે) એવી બુદ્ધિ થાય તે કાર્ય આ લક્ષણ પણ ઘટતું નથી. આ લક્ષણ પણ વિપક્ષરૂપ અકાર્ય આકાશમાં રહેતું હોઈ અનૈકાન્તિક યા વ્યભિચારી છે. જ્યારે જમીન ખોદીને માટી અને કાદવ બહાર કાઢવામાં આવે છે ત્યારે ખાડાની સાથે સાથે આકાશ પણ નીકળતું જાય છે. તે ખાડામાં નીકળી આવેલા આકાશ વિશે ‘વૃત–ઉત્પન્ન કરાયું છે એવી બુદ્ધિ તો થાય છે પરંતુ તે કાર્યનથી, તે તો આપનૈયાયિકોના મતે નિત્ય જ છે. આમ કાર્યનું આ લક્ષણ અકાર્યમાં ચાલ્યું જતું હોઈ અનૈકાન્તિક છે. 23. विकारित्वस्यापि कार्यत्वे महेश्वरस्यापि कार्यत्वानुषङ्गः, सतो वस्तुनोऽन्यथाभावो हि विकारित्वम् । तच्चेश्वरस्याप्यस्तीत्यस्यापरबुद्धिमद्धेतुकत्वप्रसङ्गादनवस्था स्यात्, अविकारित्वे चास्य कार्यकारित्वमतिदुर्घटमिति ४ । कार्यस्वरूपस्य विचार्यमाणस्यानुपपद्यमानत्वादसिद्धः कार्यत्वादित्ययं हेतुः। 23. “જેમાં વિકાર થાય તે વિકારી પદાર્થ કાર્ય છે એવું કાર્યનું લક્ષણ પણ તર્કસંગત નથી. કાર્યનું આવું લક્ષણ માનતાં તો મહેશ્વર ખુદ કાર્ય બની જાય. નિયાયિક મતે તેમનો ઈશ્વર સૃષ્ટિ, રક્ષણ અને સંહાર આ ત્રણે કાર્યો કરે છે, તે કર્તા, ધર્તા અને સંહર્તા છે. તે ઘટ, પટ, તારા, ચંદ્ર, સૂરજ, નદી, પર્વત બધાં વિચિત્ર કાર્યોને ઉત્પન્ન કરે છે. હવે વિચારો કે જયાં સુધી ઈશ્વર સૃષ્ટિ અને રક્ષામાં લાગેલો રહે છે ત્યાં સુધી તે પ્રલય કરતો નથી. જ્યારે તે પ્રલય કરવા માટે મહાકાલરૂપ ધારણ કરે છે ત્યારે તેના સ્વભાવમાં કંઈ પરિવર્તન થાય છે કે નહિ ? ભવાં ચડાવીને પોતાના રચનાત્મક સ્વભાવને બદલીને સંહારક સ્વભાવ ધારણ કર્યા વિના પ્રલય કેવી રીતે થઈ શકે? ખડક બનાવતી વખતે તેનો જે સ્વભાવ હોય તે જ સ્વભાવ તેનો ચન્દ્ર બનાવતી વખતે રહેતો હોય, તેમાં કંઈ જ પરિવર્તન ન થતું હોય તો ચન્દ્ર ખડક જેવો જ બને, તેનામાં શીતળતા, આહલાદકતા, ચાંદનીની ચમક ન આવે. કાળમીંઢ પથ્થર બનાવતી વખતે Page #328 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૨૩૭ તેનો જે સ્વભાવ હોય તે જ સ્વભાવ તેનો સૂરજ બનાવતી વખતે રહેતો હોય, તેના સ્વભાવમાં કંઈ જ ફેરફાર ન થતો હોય તો સૂરજ કાળમીંઢ પથ્થર જેવો જ બને, તેનામાં આંજી દે તેવો પ્રકાશ, ગરમી, વગેરે ન આવે. એટલે અનેક વિચિત્ર કાર્યોના એક માત્ર સ્રષ્ટા ઈશ્વરના સ્વભાવમાં પરિવર્તનને સ્વીકારવું જ પડશે. તેથી આપ નૈયાયિકોના આ કાર્યલક્ષણ અનુસાર પરિવર્તનશીલ, વિકારી હોવાથી ઈશ્વર સ્વયં કાર્ય બની જાય છે. હવે તેને પણ કોઈ બીજો બુદ્ધિમાન ઉત્પન્ન કરશે (કારણ કે તે કાર્ય છે), તે બીજો બુદ્ધિમાન પણ આ જ રીતે કાર્ય બનશે, એટલે તેને પણ કોઈ ત્રીજો બુદ્ધિમાન ઉત્પન્ન કરશે અને આમ અનેક ઈશ્વરો કાર્યરૂપ બનતા જ જશે, તેનો અન્ન જ નહિ આવે, પરિણામે અનવસ્થાદોષ આવશે.] વિકારનો અર્થ છે – સત્ અર્થાત્ અસ્તિત્વ ધરાવતી વસ્તુના સ્વભાવમાં કંઇક અન્યથાભાવ અર્થાત્ ફેરફાર યા પરિવર્તન થઈ જવું. સ્વભાવમાં ફેરફાર તો ઈશ્વરમાં માનવો જ પડશે, અન્યથા વિચિત્ર જગત અર્થાત્ જગતનાં વિચિત્ર કાર્યો તેમના નિશ્ચિતરૂપમાં એક ઈશ્વરથી ઉત્પન્ન નહિ થઈ શકે. [જો ઈશ્વરમાં કંઈ પણ પરિવર્તન ન થતું હોય, તે સદા આત્યંતિકપણે એકરૂપ જ રહેતો હોય તો તે સદા એકસરખાં અર્થાત્ એક જ સ્વભાવવાળાં કાર્યો ઉત્પન્ન કરે, ઉપરાંત તે કાં તો સદા સૃષ્ટિ જ કર્યા કરે કાં તો સદા પ્રલય જ કર્યા કરે, સૃષ્ટિ અને પ્રલય વારાફરતી ન કરી શકે. જ્યારે કોઈ અમુક કાર્ય ઉત્પન્ન થતું નથી ત્યારે તેને અનુલક્ષી ઈશ્વરમાં અકર્તૃત્વ તો માનવું જ પડે અને જ્યારે તે કાર્ય ઉત્પન્ન થવા લાગે ત્યારે તેને અનુલક્ષી ઈશ્વરમાં કર્તૃત્વ પણ માનવું જ પડે. આમ ન માનીએ તો વ્યવસ્થા તૂટી પડે. તેથી ઈશ્વર જ્યાં સુધી પોતાનો અકર્તૃત્વ સ્વભાવ છોડીને કર્તૃત્વ સ્વભાવ ધારણ ન કરે, અકર્તાથી કર્તા ન બને, પોતામાં રહેલા અકર્તૃત્વને ત્યાગીને કર્તૃત્વરૂપમાં પરિવર્તન ન કરે ત્યાં સુધી તે અન્ય કાર્યોનો કર્તા બની શકે નહિ. તાત્પર્ય એ કે જગત્કર્તા બનવા માટે ઈશ્વરે અકર્તૃતા છોડી કર્તૃતા ધારણ કરવી જ પડે.] આમ ઈશ્વરે પરિવર્તનશીલ, વિકારી બનવુ પડે. અને પ્રસ્તુત લક્ષણ અનુસાર તો જે વિકારી હોય તે કાર્ય એટલે ઈશ્વર કાર્ય બન જાય. હવે ઈશ્વર કાર્ય હોઈ તેને બનાવનારો બીજો કોઈ બુદ્ધિમાન હશે, બીજો બુદ્ધિમાન પણ કાર્ય હોતાં તેને બનાવનારો કોઈ ત્રીજો બુદ્ધિમાન અને આ પરંપરાનો કોઈ અન્ત આવશે નહિ અને અનવસ્થા થશે. આમાંથી બચવા જો ઈશ્વરને અવિકારી માનશો તો તેનું કાર્યકર્તૃત્વ દુર્ઘટ બની જશે. આમ જેમ જેમ કાર્યના સ્વરૂપનો વિચાર કરતા જઈએ છીએ તેમ તેમ કોઈ પણ રીતે કાર્યનું સ્વરૂપ ઘટતું નથી, પરિણામે કાર્યનું અસ્તિત્વ જ સિદ્ધ થતું નથી, એટલે આપ તૈયાયિકોએ ઈશ્વરને સિદ્ધ કરવા આપેલો કાર્યત્વહેતુ અસિદ્ધ છે. 24. ઋિષ, વાતાદ્યિ વસ્તુ જોજે ાર્યત્વેન પ્રસિદ્ધમ્ । નવતસ્તુ Page #329 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા महेश्वरवत्सदा सत्त्वात्कथं कार्यत्वम् । तदन्तर्गततरुणतृणादीनां कार्यत्वात्तस्यापि कार्यत्वे महेश्वरान्तर्गतानां बुद्ध्यादीनां परमाण्वाद्यन्तर्गतानां पाकजरूपादीनां च कार्यत्वात्, महेश्वरादेरपि कार्यत्वानुषङ्गः । तथा चास्याप्यपरबुद्धिमद्धेतुकत्वकल्पनायामनवस्थापसिद्धान्तश्चानुषज्यते । ૨૩૮ 24. વળી જગતમાં કાર્ય તો તે વસ્તુને કહેવામાં આવે છે જે ક્યારેક ઉત્પન્ન થઈ હોય છે. પરંતુ આ જગત તો ઈશ્વરની જેમ સદા સત્ છે અર્થાત્ અનાદિ છે, તેની ઉત્પત્તિ થઈ જ નથી, તેમ જ તે અનન્ત છે, તેનો નાશ પણ નથી. તો પછી ઈશ્વરને તેનો કર્તા કેવી રીતે મનાય ? નૈયાયિક – [એ સાચું કે સામાન્યપણે પ્રવાહની દૃષ્ટિએ આ આખેઆખું જગત અનાદિ કહેવાય છે અને આ અખંડ બ્રહ્માંડ છે પણ અનાદિ.] પરંતુ જગતની અંદર રહેનાર તરુણ, તૃણ આદિનો વિશેષરૂપે વિચાર કરતાં એ બધાં સાદિ અને કાર્યરૂપ છે. [જગતના વિશેષ રૂપને જુઓ. એક જન્મે છે તો બીજો મરે છે. એક અંકુર ફુટે છે તો બીજું કરમાઈ રહ્યું છે. જે તરુણ છે તે ઘરડો થઈ રહ્યો છે. આમ આ વિશેષ દૃષ્ટિએ આ જગતને કાર્ય પણ કહેવાય. છેવટે આ બધાં અગણિત કાર્યોના સમુદાય સિવાય જગત બીજું શું છે ? એટલે જગત કાર્ય પણ છે અને ઈશ્વર તેનો સર્જક છે.]. જૈન ~ ‘આખેઆખું જગત પ્રવાહની દૃષ્ટિએ અનાદિ છે, છતાં તેની અંદર રહેલી વસ્તુઓ નિત્ય નવાં નવાં રૂપો ધારણ કરે છે એટલે તે રૂપોની દૃષ્ટિએ જગત સાદિ છે તથા કાર્ય છે આપ તૈયાયિકે આપેલી આ યુક્તિ અનુસાર તો સ્વયં મહેશ્વર તથા પરમાણુ આદિ નિત્ય પદાર્થ પણ કાર્યરૂપ જ સિદ્ધ થાય છે. અમે કહી શકીએ છીએ - કે - ‘જો કે મહેશ્વર ઉત્પન્ન થતા નથી અર્થાત્ અનાદિ છે છતાં મહેશ્વરમાં રહેનારા - બુદ્ધિ, ઇચ્છા, પ્રયત્ન આદિ ગુણો તો સદા ઉત્પન્ન થતા રહે છે તથા નાશ પામતા રહે છે. તેવી જ રીતે જો કે પરમાણુ ઉત્પન્ન થતો નથી અર્થાત્ અનાદિ છે છતાં અગ્નિના સંયોગથી તેના શ્યામ રંગનું લાલ રંગમાં પરિવર્તન થાય છે જ. તેથી આમ મહેશ્વર પણ જ્યારે કાર્ય બની ગયા ત્યારે તેમને બનાવવા માટે કોઈ બીજા ઈશ્વરની અપેક્ષા રહેશે, બીજા ઈશ્વરને બનાવવા ત્રીજા ઈશ્વરની અને આ પ્રમાણે તો અનવસ્થા જ થશે. વળી, આપ નૈયાયિકોના શાસ્ત્રમાં તો પરમાણુ તથા મહેશ્વરને નિત્ય દ્રવ્યો જ માનેલા છે, પરંતુ તેઓ આપની જ યુક્તિથી કાર્યરૂપ સિદ્ધ થઈ જાય છે. આમ આપના જ સિદ્ધાન્ત વિરુદ્ધ આપનું કથન હોવાથી આપને અપસિદ્ધાન્તનો (સિદ્ધાન્તવિરુદ્ધ સ્વીકારનો) દોષ લાગે છે. 25. अस्तु वा यथाकथंचिज्जगतः कार्यत्वं, तथापि कार्यत्वमात्रमिह Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ જૈનમત हेतुत्वेन विवक्षितं, तद्विशेषो वा । यद्याद्यः, तर्हि न ततो बुद्धिमत्कर्तृविशेषसिद्धिः, तेन समं व्याप्त्यसिद्धेः,कि तु कर्तृसामान्यस्य, तथा च हेतोरकिंचित्करत्वं साध्यविरुद्धसाधनाद्विरुद्धत्वं वा । ततः कार्यत्वं कृतबुद्धयुत्पादकम्, बुद्धिमत्कर्तुर्गमकं न सर्वम् । सारूप्यमात्रेण च गमकत्वे वाष्पादेरप्यग्नि प्रति गमकत्वप्रसङ्गः, महेश्वरं प्रत्यात्मत्वादेः सादृश्यात्संसारित्वकिंचिज्ज्ञत्वाखिलजगदकर्तृत्वानुमापकानुषङ्गः, तुल्याक्षेपसमाधानत्वात् । ततो बाष्पधूमयोः केनचिदंशेन साम्येऽपि तथा कुतश्चिद्विशेषाभूमोऽग्नि गमयति न वाष्पादिः, तथा क्षित्यादीतरकार्यत्वयोरपि कश्चिद्विशेषोऽभ्युपगम्यः । 25. અથવા, ગમે તે રીતે જગતને કાર્ય માની પણ લઈએ, તો પણ એ પ્રશ્ન તો ઊઠે જ છે કે શું આપ સામાન્ય કાર્યત્વ હેતુ વડે જગતને ઈશ્વરકર્તૃક સિદ્ધ કરવા માગો છો કે કોઈ ખાસ વિશેષ પ્રકારના કાર્યત્વ હેતુ વડે? સામાન્ય કાર્યત્વ અર્થાત્ સામાન્ય રચના વડે જગતને ઈશ્વરરચિત કહેવું એ તો ઈશ્વરની હાંસી કરવા બરાબર છે. સામાન્ય કાર્યત્વની તો સામાન્ય કર્તા સાથે વ્યાપ્તિ છે અને નહિ કે સર્વજ્ઞત્વ આદિ ગુણ વિશેષોથી યુક્ત ઈશ્વરરૂપ કર્તા સાથે. સામાન્ય કાર્ય– વડે સિદ્ધ સામાન્ય કર્તાથી તો આપનું નૈયાયિકોનું પ્રયોજન સિદ્ધ નહિ થાય. આપને તો આપના સર્વજ્ઞ, અશરીરી ઈશ્વરને કર્તા સિદ્ધ કરવા છે. સામાન્ય કાર્ય હેતુએ આપના ઇષ્ટ વિશેષ કર્તાથી ઊલટા સામાન્ય કર્તાને સિદ્ધ કર્યા હોવાથી આ હેતુ ઇષ્ટથી ઊલટું સિદ્ધ કરતો હોવાથી વિરુદ્ધ છે. કાર્ય કોઈ ને કોઈ કર્તાથી ઉત્પન્ન થાય છે એ તો સર્વસમ્મત વાત છે, એમાં કોઈ વિવાદ નથી, અને સામાન્ય કાર્યત્વ હેતુ આનાથી અધિક કશું પણ સિદ્ધ કરી શકતો ન હોવાથી અકિંચિત્કર છે, અર્થાત્ તેનાથી આપ નૈયાયિકોનું પ્રયોજન સિદ્ધ થતું નથી. બધાં કાર્યો બુદ્ધિમાન કર્તાના અર્થાત્ ઈશ્વરના ગમક નથી પરંતુ તે જ કાર્યો જે કૃતબુદ્ધિને–અર્થાત્ “એમને બુદ્ધિમાન કર્તાએ અર્થાત્ ઈશ્વરે બનાવ્યાં છે એવી બુદ્ધિને – ઉત્પન્ન કરે છે તે જ બુદ્ધિમાન કર્તાના અર્થાત્ ઈશ્વરના ગમક છે. [કાર્યો જે કારણોથી ઉત્પન્ન થાય છે તે જ કારણો તેમના કર્તા છે. તે કાર્યોને ભોગવનાર પ્રાણીઓ પણ પોતાનાં કર્મો દ્વારા તેમના કર્તા બની શકે છે. તેથી જે કાર્યો પોતાના વિશે કૃતબુદ્ધિઈશ્વરે એમને બનાવ્યાં છે' એવી બુદ્ધિ-ઉત્પન્ન કરે છે તે જ કાર્યો ઈશ્વરને પોતાનો કર્તા સિદ્ધ કરી શકે છે, બધાં કાર્યો નહિ.] [કૃતબુદ્ધિ ઉત્પન્ન કરે તે કાર્યો જ પોતાના બુદ્ધિમાન કર્તા ઈશ્વરને સિદ્ધ કરી શકે, અન્ય નહિ એમ માનવાને કોઈ કારણ નથી, કેમ કે] બધાં કાર્યો સમાન હોઈ કોઈ પણ કાર્ય (અર્થાત્ સામાન્ય કાર્યત્વ) પોતાના બુદ્ધિમાન કર્તા ઈશ્વરનું અનુમાન કરાવી શકે છે એમ તમે નૈયાયિકો કહો તો ધૂમ અને ધૂમસમાં Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ તર્કરહસ્યદીપિકા ધૂંધળાપણાની સમાનતા જોઈને તેમને એક માનીને ધૂમસથી અગ્નિની સિદ્ધિ કરાવી જોઈએ અર્થાત્ ધૂમસ અગ્નિનું ગમક બનવું જોઈએ, ધૂમ અને ધૂમસમાં ધૂંધળાપણાની દૃષ્ટિએ સમાનતા છે જ. તેવી જ રીતે, “બધા આત્માઓ સમાન છે' આ સામાન્ય નિયમથી ઈશ્વર અને આપણા આત્મામાં સમાનતા છે જ. તેથી આત્મત્વ હેતુ દ્વારા ઈશ્વર આપણી જેમ જ સંસારી, અસર્વજ્ઞ અને જગતનો અર્તા સિદ્ધ થાય. આમ જે પ્રશ્ન અને ઉત્તર આપ નૈયાયિકો આપના સામાન્ય કાર્ય હેતુના સમર્થનમાં આપશો તે જ પ્રશ્ન અને ઉત્તર આપની વિરુદ્ધ અમે પણ આપી શકીએ છીએ. તેથી જેમ ધૂમ અને ધૂમસમાં ધૂંધળાપણાની દષ્ટિએ થોડીઘણી સમાનતા હોવા છતાં પોતાના વિશેષ ધર્મોના કારણે જ ધૂમ અગ્નિનો અનુમાપક યા ગમક બને છે, ધૂમસ નહિ; અથવા જેમ આત્મત્વ સામાન્યની દૃષ્ટિએ ઈશ્વર અને આપણામાં સમાનતા હોવા છતાં પણ આપણામાં જ રહેનારું કર્મયુક્ત આત્મત્વ સંસારિત્વ યા અસર્વજ્ઞતા સિદ્ધ કરે છે, સામાન્ય આત્મત્વ નહિ, બરાબર તે જ રીતે પૃથ્વી આદિ કાર્યો અને ઘટ આદિ અન્ય કાર્યોમાં જો કે કાર્યસ્વરૂપ સ્થૂલ દષ્ટિએ સમાનતા છે તેમ છતાં પૃથ્વી આદિ કાર્યોમાં કોઈ એવી વિશેષતા અવશ્ય માનવી પડશે જે વિશેષકર્તાનું અનુમાન કરાવી શકે. તેથી સામાન્ય કાર્યત્વ હેતુ જગતના કર્તા ઈશ્વરને સિદ્ધ કરી શકતો નથી. 26. अथ द्वितीयः, तर्हि हेतोरसिद्धत्वं कार्यविशेषस्याभावात्, भावे वा जीर्णकूपप्रासादादिवदक्रियादर्शिनोऽपि कृतबुद्ध्युत्पादकत्वप्रसङ्गः । समारोपान्नेति चेत् । सोऽप्युभयत्राविशेषतः किं न स्यात् उभयत्र कर्तुरतीन्द्रियत्वाविशेषात् । 26. જો વિશેષ પ્રકારના કાર્યત્વ હેતુ વડે અર્થાત્ વિશેષ કાર્ય વડે જગતના કર્તાને અર્થાત્ ઈશ્વરને સિદ્ધ કરવા તમે તૈયાયિકો ઇચ્છતા હો તો આ વિશેષ કાર્યત્વ હેતુ અસિદ્ધ હોઈ તે જગતના કર્તાને અર્થાત્ ઈશ્વરને સિદ્ધ કરી શકશે નહિ. વિશેષ કાર્યત્વ અર્થાત વિશેષ કાર્ય અસિદ્ધ છે કારણ કે જગતમાં આપણે બધાં કાર્યોને સમાન જ જોઈએ છીએ. જેવાં ઘટ, પટ આદિ કાર્યો છે તેવાં જ પૃથ્વી, પર્વત આદિ કાર્યો છે. જો પૃથ્વી આદિ કાર્યોમાં ખાસ વિશેષતા હોય તો જે લોકોએ પૃથ્વી આદિ કાર્યોને બનતાં જાયાં નથી તેમને પણ ‘તમ્ અર્થાત્ આ કાર્યોને ઈશ્વરે બનાવ્યાં છે' એવી કૃતબદ્ધિ થવી જોઈએ. જેમ પ્રાચીન કૂપ તથા પ્રાચીન મહેલનાં ખંડિયેર જોઈને આપણને, જેમણે તેમને બનતાં જોયાં નથી તેમને, “કૃત- આના કારીગર બહુ કુશળ હતા, કેટલું સુંદર બનાવ્યું છે' એવી કૃતબુદ્ધિ થાય છે તેમ પૃથ્વી આદિને જોઈને ઈશ્વરે શું સુંદર પૃથ્વી બનાવી છે !' એવી કૃતબુદ્ધિ થતી નથી. આવી “ઈશ્વરે બનાવી છે' એવી “ઈશ્વરકૃત’ Page #332 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૨૪૧ બુદ્ધિ દ્વારા જ આપણે ઈશ્વર પૃથ્વી આદિના કર્તા હોવાનું અનુમાન કરી શકીએ. પણ દુઃખ તો એ વાતનું છે કે પૃથ્વી આદિને વિશે આપણને ‘આ ઈશ્વરકૃત છે’ એવી બુદ્ધિ જ થતી નથી. નૈયાયિક— આપને પૃથ્વી આદિને વિશે કૃતબુદ્ધિ ઉત્પન્ન ન થવાનું કારણ મિથ્યાવાસનાઓ છે. મિથ્યાવાસનાઓ જ કૃતબુદ્ધિને ઉત્પન્ન થવા દેતી નથી. જૈન– પ્રાચીન કૂપ તથા પ્રાચીન મહેલોને અમે બનતાં જોયા નથી તેમ છતાં તેમને વિશે કૃતબુદ્ધિ અમને થાય છે તો પછી પૃથ્વી આદિ વિશે કૃતબુદ્ધિ અમને કેમ નથી થતી? અમારો પ્રશ્ન આ છે, કેમ કે કર્તા તો બન્નેના આ વખતે અતીન્દ્રિય છે – અર્થાત્ ઇન્દ્રિય વડે દેખાવા લાયક નથી. [શું અમને જૈનોને મિથ્યાવાસનાના કારણે પૃથ્વી આદિ વિશે કૃતબુદ્ધિ નથી થતી કે આપ નૈયાયિકોને મિથ્યાવાસનાને કારણે પૃથ્વી આદિ વિશે કૃતબુદ્ધિ થાય છે ? – આનો નિર્ણય મિથ્યાવાસના તો કરી શકે નહિ.] 27. अथ प्रामाणिकस्यास्त्येवात्र कृतबुद्धिः । ननु कथं तस्य तत्र कृतत्वावगमोऽनेनानुमानान्तरेण वा । आद्येऽन्योन्याश्रयः । तथाहि - सिद्धविशेषणाद्धेतोरस्योत्थानं, तदुत्थाने च हेतोर्विशेषणसिद्धिरिति । द्वितीयपक्षेऽनुमानान्तरस्यापि सविशेषणहेतोरेवोत्थानम्, तत्राप्यनुमानान्तरात्तत्सिद्धावनवस्था । तन्न कृतबुद्धयुत्पादकत्वरूपविशेषणसिद्धिः । तथा च विशेषणासिद्धत्वं हेतोः । 27. નૈયાયિક — જે પ્રામાણિક યા સમજદાર છે તેમને તો પૃથ્વી આદિને જોઈને બરાબર કૃતબુદ્ધિ અર્થાત્ ‘પૃથ્વી આદિને ઈશ્વરે બનાવ્યાં છે’ એવી બુદ્ધિ થાય છે જ. આપ જૈનોની ન જાણે કેવી સમજ છે ? જૈન— [કોણ પ્રામાણિક છે અને કોણ અપ્રામાણિક એની ચર્ચામાં પડ્યા વિના] સૌપ્રથમ આપ એ બતાવો કે ‘પૃથ્વી આદિ ઈશ્વરકૃત છે’એ વસ્તુને આપે ક્યા પ્રમાણથી જાણી ? પ્રસ્તુત અનુમાનથી કે કોઈ બીજા અનુમાનથી ? જો પ્રસ્તુત અનુમાનથી અર્થાત્ કાર્યત્વ હેતુથી, તો અન્યોન્યાશ્રયદોષ લાગશે. [તમે તૈયાયિકો કહો છો કે આ કાર્યત્વ હેતુ સામાન્ય નથી પણ વિશેષ છે અને તેનો તે વિશેષ તમારા મતે કૃતબુદ્ધિઉત્પાદકત્વરૂપ છે.] જ્યારે કાર્યત્વ હેતુનું કૃતબુદ્યુત્પાદકત્વરૂપ વિશેષણ સિદ્ધ થઈ જાય ત્યારે તે સિદ્ધવિશેષણવાળા હેતુ વડે પ્રસ્તુત અનુમાન થાય, અને જ્યારે પ્રસ્તુત અનુમાન થઈ જાય ત્યારે તેનાથી કાર્યત્વ હેતુના કૃતબુદ્ધચુત્પાદકત્વરૂપ વિશેષણની સિદ્ધિ થાય. આ છે અન્યોન્યાશ્રયદોષ. હવે બીજો વિકલ્પ વિચારીએ. જો Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૨ તર્કરહસ્યદીપિકા અનુમાનાન્તરથી કુતબુક્યુત્પાદકત્વરૂપ વિશેષણની સિદ્ધિ માનવામાં આવે તો તે અનુમાનાન્તરનું ઉત્થાન પણ સવિશેષણ હેતુથી માનવું પડશે. હવે આ અનુમાનાન્તરના હેતુના વિશેષણને ત્રીજા અનુમાનથી સિદ્ધ કરવું પડશે તથા ત્રીજા અનુમાનના હેતુના વિશેષણને ચોથા અનુમાનથી અને આમ ઉત્તરોત્તર અનુમાનની કલ્પનાથી અનવસ્થાદોષ આવશે. આ રીતે કાર્યત્વ હેતુનું કૃતબુક્યુત્પાદકત્વરૂપ વિશેષણ સિદ્ધ થઈ શકતું ન હોવાથી કાર્ય હેતુ વિશેષણાસિદ્ધ બની જાય છે. 28. ૨૬–“ઘાતપ્રતિપૂરિતભૂમિનેન વૃતાનામાભિનિ વૃત્તबुद्धयुत्पादकत्वनियमाभावः' इति तदप्यसत्, तत्राकृत्रिमभूभागादिसारूप्यस्य तदनुत्पादकस्य सद्भावात्तदनुत्पादस्योपपत्तेः । न च क्षित्यादावप्यकृत्रिमसंस्थानसारूप्यमस्ति, येनाकृत्रिमत्वबुद्धिरुत्पद्यते तस्यैवानभ्युपगमात्, अभ्युपगमे चापसिद्धान्तप्रसक्तिः स्यादिति । कृतबुद्ध्युत्पादकत्वरूपविशेषणासिद्धेर्विशेषणासिद्धत्वं हेतोः । 28. નૈયાયિક – અમે તો પહેલાં કહી ગયા છીએ કે જે જમીનને ખોદીને પછી જેમ હતી તેમ પૂરી દેવામાં આવી હોય તેની બાબતમાં કોઈને પણ કૃતબુદ્ધિ થતી નથી. તેથી એવો કોઈ નિયમ નથી કે જે કાર્ય હોય તે કુતબુદ્ધિ ઉત્પન્ન કરે જ. જેન– આપનું કહેવું યોગ્ય નથી કેમ કે જે જમીનને ખોદીને પાછી જેમ હતી તેમ જપૂરીને કરી દેવામાં આવી હોય તે અણખોદેલી જમીન સમાન જ થઈ જાય છે, એટલે તેના વિશે કૃતબુદ્ધિ ન પણ થાય, પરંતુ પૃથ્વી આદિમાં કયાં અકૃત્રિમ સંસ્થાનવાળાં પૃથ્વી આદિ સાથે સમાનતા છે કે જેના કારણે તેમનામાં કતબુદ્ધિ ન થઈ શકે અને અકૃત્રિમબુદ્ધિ જ એમનામાં સદા થાય? કોઈ પણ અકૃત્રિમ પૃથ્વી આદિ તો આપે માન્યાં નથી. જો પૃથ્વી આદિ ન રચવામાં આવેલાં અકૃત્રિમ પૃથ્વી આદિ સાથે સમાનતા ધરાવતાં હોય તો પૃથ્વી આદિમાં કાર્યત્વ હેતુ અસિદ્ધ જ બની જાય. પૃથ્વી આદિને અકૃત્રિમ માનતાં તો આપના “પૃથ્વી આદિ ઈશ્વરકૃત છે' એવા સિદ્ધાન્તનો વિરોધ થાય, અપસિદ્ધાન્તનો દોષ આવે. આમ “કૃતબુદ્ધયુત્પાદકત્વ' આ વિશેષણ અસિદ્ધ હોતાં હેતુ વિશેષણાસિદ્ધ બની જાય છે. 29. સિધ્યતુ વા, તથાણસ વિરુદ્ધ, પટવાવિવ શરીરવિશિષ્ટવ बुद्धिमत्कर्तुत्र प्रसाधनात् । 29. અથવા એ માની પણ લઈએ કે પૃથ્વી આદિને વિશે “એ ઈશ્વરે બનાવ્યાં છે' એવી કૃતબુદ્ધિ થાય છે તેમ છતાં “કૃતબુદ્ધયત્પાદક' વિશેષણવાળો વિશેષ કાર્યત્વ હેતુ Page #334 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૨૪૩ વિરુદ્ધ જ છે કેમ કે ઘડા આદિનો બુદ્ધિમાન કર્યા જેમ શરીરી અસર્વજ્ઞ છે તેમ પૃથ્વી આદિનો બુદ્ધિમાન કર્તા પણ પ્રસ્તુત હેતુથી શરીરી અસર્વજ્ઞ જ સિદ્ધ થશે. પરંતુ આપને તો અશરીરી સર્વજ્ઞ કર્તા સાધ્ય તરીકે ઈષ્ટ છે જ્યારે સિદ્ધ થાય છે તેનાથી બિલકુલ ઊલટો શરીરી. અને અસર્વજ્ઞ, તેથી ઇષ્ટ વિરુદ્ધ સિદ્ધ કરવાના કારણે આ પ્રસ્તુત હેતુ વિરુદ્ધ છે. 30. नन्वेवं दृष्टान्तदाान्तिकसाम्यान्वेषणे सर्वत्र हेतूनामनुपपत्तिरिति चेत् । न । धूमाद्यनुमाने महानसेतरसाधारणस्याग्नेः प्रतिपत्तेः । अत्राप्येवं बुद्धिमत्सामान्यप्रसिद्धेर्न विरुद्धत्वमित्यप्ययुक्तं, दृश्यविशेषाधारस्यैव तत्सामान्यस्य कार्यत्वहेतोः प्रसिद्धेर्नादृश्यविशेषाधारस्य, तस्य स्वप्नेऽप्यप्रतीतेः, खरविषाणाधारतत्सामान्यवत् । ततो यादृशात्कारणाद्यादृशं कार्यमुपलब्धं तादृशादेव तादृशमनुमातव्यम्, यथा यावद्धर्मात्मकाद्वआँर्यावद्धर्मात्मकस्य धूमस्योत्पत्तिः सुदृढप्रमाणात्प्रतिपन्ना तादृशादेव धूमात्तादृशस्यैवाग्नेरनुमानमिति। 30. નૈયાયિક- [આપ તો આવા કુતર્કો કરી નિરર્થક વિવાદ કરી રહ્યા છો. દષ્ટાન્ન અને દાર્રાન્તિક (જેને સિદ્ધ કરવા દષ્ટાન્ત આપવામાં આવે છે તે) તે બન્નેમાં પૂર્ણ સમાનતા તો ક્યાંય જોઈ નથી. “ચન્દ્ર સમાન મુખ છે' અહીં શું ચન્દ્રના આકાશમાં રહેવું, રાતે પ્રકાશ આપવો આદિ ધર્મો મુખમાં છે? દષ્ટાન્ત તો કોઈ ખાસ ધર્મની પ્રધાનતાના કારણે આપવામાં આવે છે. પર્વતમાં અગ્નિ સિદ્ધ કરવા માટે રસોડાના જે અગ્નિનું દષ્ટાન્ત આપવામાં આવે છે તેના પણ બધા ધર્મ પર્વતના અગ્નિમાં ક્યાં હોય છે?] દષ્ટાન્ન અને દાન્તિકમાં જો આ રીતે પૂર્ણ સમાનતા શોધવાનો આગ્રહ રાખવામાં આવે તો સર્વત્ર સઘળાં અનુમાનોનો ઉચ્છેદ થઈ જાય, કોઈ હેતુ જ ઘટે નહિ. [અમે આપ જૈનોની ઉપર્યુક્ત દલીલના જવાબમાં કહી શકીએ કે – “જેવો લાકડાનો અગ્નિ રસોડામાં છે તેવો જ અગ્નિ પર્વત ઉપર સિદ્ધ થવો જોઈએ, પરંતુ પર્વત ઉપર તો લાકડાનો અગ્નિ નથી પણ તૃણ-પર્ણનો અગ્નિ છે, તેથી હેતુ વિરુદ્ધ છે.']. જૈન– તમારી વાત યોગ્ય નથી. પર્વતમાં અગ્નિનું અનુમાન કરતી વખતે તો પર્વતના અગ્નિ અને રસોડાના અગ્નિ એ બન્ને વિશેષ અગ્નિઓમાં રહેનાર એક અગ્નિ વ નામના સામાન્ય ધર્મનું જ્ઞાન થાય છે, તેથી તે સામાન્ય અગ્નિનું અનુમાન કરવું યોગ્ય છે. જો તમે તૈયાયિકો કહો કે અહીં પણ એ જ પ્રમાણે બુદ્ધિમત્કર્તુત્વ નામનો સામાન્ય ધર્મ પ્રસિદ્ધ છે એટલે હેતુ વિરુદ્ધ બનતો નથી, તો તમારું આ કથન Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ તર્કરહસ્યદીપિકા અયોગ્ય છે, કારણ કે ઘટ આદિના શરીરી અને અસર્વજ્ઞ કર્તા તથા પૃથ્વી આદિના અશરીરી અને સર્વજ્ઞ કર્તામાં કોઈ સામાન્ય કર્તુત્વ ધર્મ પ્રસિદ્ધ નથી કે જેના વડે સામાન્યકર્તાનું અનુમાન થઈ શકે. સામાન્ય કર્તુત્વ ધર્મ પ્રસિદ્ધ નથી કેમ કે આજ સુધી કોઈએ પણ અશરીરી અને સર્વજ્ઞ કર્તાનો અનુભવ કર્યો નથી. અહીં તો પર્વતનો અગ્નિ અને રસોડાનો અગ્નિ બન્ને અગ્નિઓ દશ્ય છે, તેથી તેમનામાં રહેનારો અગ્નિત્વ નામનો સામાન્ય ધર્મ પ્રસિદ્ધ છે પરંતુ કુંભાર આદિ અસર્વજ્ઞ શરીરી કર્તા દેશ્ય હોવા છતાં પણ ઈશ્વર નામનો સર્વજ્ઞ અશરીરી કર્તા તો સ્વપ્રમાં પણ અનુભવમાં આવતો નથી જેથી બન્નેમાં રહેનાર સામાન્ય કર્તુત્વની કલ્પના કરી શકાય. જેમ ગધેડાનાં શિંગડાં અપ્રસિદ્ધ હોવાથી તેમનામાં રહેનાર ખરવિષાણત્વરૂપ સામાન્ય ધર્મની કલ્પના ન કરી શકાય તેમ સર્વજ્ઞ અને અશરીરી કર્તા પણ અપ્રસિદ્ધ હોવાથી તેમાં રહેનારા સામાન્ય કર્તુત્વની કલ્પના પણ નિતાન્ત અસંભવ છે. તેથી જેવા કારણથી જેવું કાર્ય ઉત્પન્ન થતું દેખાય તેવા કારણથી તેવા જ કાર્યનું અનુમાન કરવું પ્રામાણિકોનું અર્થાત સમજદારોનું કર્તવ્ય છે અને નહિ કે દેખાતો હોય શરીરી અસર્વજ્ઞ કર્તા અને સિદ્ધ કરવામાં આવે અત્યન્ત વિલક્ષણ અશરીરી સર્વજ્ઞ કર્તા. આમ જેટલા અને જેવા ધર્મવાળા અગ્નિથી જેટલા અને જેવા ધર્મવાળા ધૂમની ઉત્પત્તિ નિબંધ પ્રમાણો દ્વારા પ્રસિદ્ધ હોય તેટલા અને તેવા ધર્મવાળા ધૂમથી તેટલા અને તેવા જ ધર્મવાળા અગ્નિનું અનુમાન કરવું પરીક્ષકને માટે ઉચિત છે, વિલક્ષણનું નહિ. તેથી દૃષ્ટાન્ત અનુસાર શરીરી અને અસર્વજ્ઞ કર્તા સિદ્ધ થતા હોવાના કારણે કાર્ય હેતુ વિરુદ્ધ જ છે.]. 31. ન “સાળસાધનોવિશેષે ચાર ગૃહ્યHISTયાં સર્વાનુમાનોच्छेदप्रसक्तिः' इत्याद्यपास्तं द्रष्टव्यमिति । 31. તેથી તમે તૈયાયિકોએ જે કહેલું કે સાધ્ય અને સાધનની વિશેષરૂપે વ્યાપ્તિ ગ્રહણ કરાય તો બધાં અનુમાનોનો ઉચ્છેદ થઈ જાય તેનું ખંડન થઈ ગયું, કેમ કે અમે જૈનોએ સીધો અને સરળ નિયમ બનાવી દીધો છે– અને તે સાચો છે – કે જેવા કાર્યથી જેવું કાર્ય ઉત્પન્ન થતું દેખાય તેવા કારણથી તેવા જ કાર્યનું અનુમાન (યા તેવા જ કાર્ય ઉપરથી તેવા જ કારણનું અનુમાન થાય), અને આ નિયમમાં કોઈ દોષ નથી. 32. तथाकृष्टप्रभवैस्तरुतृणादिभिर्व्यभिचार्ययं हेतुः । द्विविधानि कार्याण्युपलभ्यन्ते, कानिचिबुद्धिमत्पूर्वकाणि यथा घटादीनि, कानिचित्तु तद्विपरीतानि यथाकृष्टप्रभवतृणादीनि । तेषां पक्षीकरणादव्यभिचारे, स श्यामस्तत्पुत्रत्वादितरतत्पुत्रवदित्यादेरपि गमकत्वप्रसङ्गान कश्चिद्धेतुळभि Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ જૈનમત चारी स्यात्, व्यभिचारविषयस्य सर्वत्रापि पक्षीकर्तु शक्यत्वात् । 32. વળી, આપનો નૈયાયિકોનો કાર્યત્વ હેતુ વિના ખેડશે અને વાળે ઊગી નીકળેલા જંગલી ઘાસ આદિ વિપક્ષમાં રહેતો હોઈ વ્યભિચારી છે. [ખેડ્યા વિના અને વાવ્યા વિના ઊગી નીકળેલા જંગલી ઘાસ, વૃક્ષ આદિ અવયવોવાળા હોઈ કાર્યો તો અવશ્ય છે પરંતુ તેમનો કોઈ બુદ્ધિમાન કર્તા નથી, તેથી કાર્યવહેતુ સાધ્યહીન વિપક્ષમાં રહેતો હોઈ વ્યભિચારી છે.]. જગતમાં બે પ્રકારનાં કાર્યો છે– કેટલાંકને તો બુદ્ધિમાન કર્તાએ ઉત્પન્ન કર્યા છે જેમ કે ઘટ વગેરે જ્યારે કેટલાંક એવાં પણ છે જેમને કોઈ બુદ્ધિમાન કર્તાએ ઉત્પન્ન નથી કર્યા જેમ કે ખેડ્યા-વાવ્યા વિના આપોઆપ ઊગી નીકળતાં જંગલી ઘાસ, છોડ, વૃક્ષ આદિ. આ જંગલી ઘાસ આદિને પણ પક્ષમાં સામેલ કરી દેવાં અર્થાત્ તેમને પણ ઈશ્વરરચિત જ ગણવાં ઉચિત નથી કેમ કે જે વસ્તુ સાથે હેતુનો વ્યભિચાર દર્શાવવામાં આવે તે વસ્તુને પક્ષમાં સામેલ કરી હેતુને અવ્યભિચારી બનાવી દેવામાં આવે તો કોઈ પણ હેતુ વ્યભિચારી રહે જ નહિ. [જયાં પણ કોઈએ કોઈ પણ હેતનો વ્યભિચાર દેખાડ્યો કે તરત જ જેની સાથે હેતુનો વ્યભિચાર દેખાડ્યો હોય તેને પક્ષમાં સામેલ કરીને વ્યભિચારનું વારણ કરવું એ તો છોકરાંના ખેલ જેવું જ થઈ જશે.] “ગર્ભગત મૈત્રીનું બાળક શ્યામ છે કેમ કે તે મૈત્રીનું બાળક છે, મૈત્રીના ચાર મોજૂદ બાળકોની જેમ' એવાં અનુમાનો પણ ગમક બની જશે કેમ કે સર્વત્ર વ્યભિચારના વિષયને પક્ષમાં સામેલ કરીને હેતુને સાચો યા અવ્યભિચારી બતાવી શકાય. [તેથી જે પદાર્થ સાથે હેતુનો વ્યભિચાર દર્શાવવામાં આવે તેને પક્ષમાં સામેલ કરી દેવાની પરિપાટી કોઈપણ રીતે ઉચિત નથી.] 33. ફેંચવુદ્ધચલિખિઝ વાર:, તેષાં ક્ષાત્રે સત્ય સમવાયकारणादीश्वराद्विभिन्नबुद्धिमत्पूर्वकत्वाभावात् । तदभ्युपगमे चानवस्था। [33. ઈશ્વરની બુદ્ધિ આદિ ગુણો સાથે પણ કાર્યત્વ હેતુ વ્યભિચારી છે. આ બુદ્ધિ આદિ ગુણો આત્માના (ઈશ્વરના) વિશેષ ગુણો છે અને અનિત્ય છે અર્થાત્ કાર્ય છે પરંતુ તેમની ઉત્પત્તિમાં સ્વયં ઈશ્વરરૂપ સમવાયિકારણને અર્થાત્ ઉપાદાનકારણને છોડીને બીજો કોઈ બુદ્ધિમાન ઈશ્વર નિમિત્તકારણ નથી. જો આ ઈશ્વરની બુદ્ધિ આદિની ઉત્પત્તિમાં બીજા ઈશ્વરને નિમિત્તકારણ માનવામાં આવે તો આ બીજા ઈશ્વરની બુદ્ધિની ઉત્પત્તિ માટે ત્રીજા ઈશ્વરને નિમિત્તકારણ માનવો પડે અને આ પ્રમાણે અનવસ્થાદોષ આવે. (તે જ ઈશ્વર તો પોતાની બુદ્ધિની ઉત્પત્તિમાં સમવાયિકારણ હોય છે, નિમિત્તકારણ હોતો નથી. પરંતુ પ્રસ્તુતમાં તો બુદ્ધિમાન નિમિત્તકારણરૂપ કર્તુત્વ જ વિચલિત છે.] Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ તર્કરહસ્યદીપિકા 34. તથા વાતાલૈિયાપલિટાયું, અષ્ટમવાકુરાલી માવોચ્ચक्षेणाध्यवसायात् । अग्नेरनुष्णत्वे साध्ये द्रव्यत्ववत् । ननु तत्राप्यदृश्य ईश्वर एव कर्तेति चेत्, तन्न । यतस्तत्र तत्सद्भावोऽस्मादेवान्यतो वा प्रमाणात्सिध्येत् । प्रथमपक्षे चक्रकम् । अतो हि तत्सद्भावे सिद्धेऽस्यादृश्यत्वेनानुपलम्भसिद्धिः, तत्सिद्धौ च कालात्ययापदिष्टत्वाभावः, ततश्चास्मात्तत्सद्भावसिद्धिरिति । द्वितीयपक्षोऽप्ययुक्तः तत्सद्भावावेदकस्य प्रमाणान्तरस्यैवाभावात् । [34. આ કાર્યત્વ હેતુ પ્રત્યક્ષથી બાધિત પક્ષમાં પ્રવૃત્ત થતો હોવાના કારણે કાલાત્યયાપદિષ્ટ અર્થાત્ બાધિત પણ છે. ખેડ્યા વાવ્યા વિના ઊગી નીકળતાં જંગલી ઘાસ વગેરેની ઉત્પત્તિમાં કોઈ પણ બુદ્ધિમાન કર્તાનું પ્રત્યક્ષ થતું નથી. ઊલટું પ્રત્યક્ષથી તો ત્યાં કર્તાનો અભાવ નિશ્ચિત થાય છે. જેમ અગ્નિને અનુષ્ણ (શીત) સિદ્ધ કરવા માટે આપવામાં આવેલો દ્રવ્યત્વ હેતુ અગ્નિને ગરમ ગ્રહણ કરનાર પ્રત્યક્ષથી બાધિત પક્ષમાં પ્રયુક્ત થવાના કારણે બાધિત છે તેમ કાર્યત્વ હેતુ પણ જંગલી ઘાસ આદિમાં કર્તાના અભાવને ગ્રહણ કરનાર પ્રત્યક્ષથી બાધિત પક્ષમાં પ્રયુક્ત થવાના કારણે બાધિત છે. જો તમે તૈયાયિકો કહો કે જંગલી ઘાસ આદિમાં કર્તા અદશ્ય હોવાથી તેની અનુપલબ્ધિ છે તો તે કથન અયોગ્ય છે કેમ કે ત્યાં અદશ્ય કતાનો સદૂભાવ સિદ્ધ કરવો કઠિન છે. આપ તૈયાયિકો જ જણાવો કે જંગલી ઘાસ આદિનો અદશ્ય કર્તા પ્રસ્તુત અનુમાનથી જ સિદ્ધ થાય છે કે બીજા કોઈ પ્રમાણથી ? જો આ કાર્યત્વ હેતુવાળા અનુમાનથી અદશ્ય કર્તાની સિદ્ધિનો પ્રયત્ન કરશો તો ચક્રકદોષ આવશે. જ્યારે કાર્યત્વ હેતુથી કર્તાનો સભાવ સિદ્ધ થાય ત્યારે ખેડ્યા વાવ્યા વિના આપોઆપ ઊગી નીકળતા જંગલી ઘાસના કર્તાની અદેશ્ય હોવાથી અનુપલબ્ધિ મનાય, અને જ્યારે એ નિશ્ચય થઈ જાય કે જંગલી ઘાસના કર્તાની અનુપલબ્ધિ અદશ્ય હોવાના કારણે છે, ર્તાના અભાવના કારણે નથી ત્યારે કાર્યત્વ હેતુમાં અબાધિત વિષયતા આવે, તથા જયારે કાર્યત્વ હેતુ અબાધિત હોવાથી કાલાત્યયાપદિષ્ટ દોષથી રહિત બની જાય ત્યારે પેલા જંગલી ઘાસના કર્તાનો સદ્ભાવ સિદ્ધ કરી શકાય. આ રીતે ચક્રકદોષ આવે છે. તે જગલી ઘાસ આદિના કર્તાનો સદ્દભાવ સિદ્ધ કરનારું બીજું કોઈ જ પ્રમાણ નથી. 35. કસ્તુ વા તત્ર તત્સદ્ધિાવઃ, તથાણાષ્ટત્વે શરીરમાવઃ સરળ, विद्यादिप्रभावः, जातिविशेषो वा । प्रथमपक्षे कर्तृत्वानुपपत्तिः अशरीरत्वात्, मुक्तात्मवत् । ननु शरीराभावेऽपि ज्ञानेच्छाप्रयत्नाश्रयत्वेन स्वशरीरकरणे कर्तृत्वमुपपद्यत इत्यप्यसमीक्षिताभिधानं, शरीरसंबन्धेनैव तत्प्रेरणोपपत्तेः, शरीराभावे मुक्तात्मवत्तदसंभवात्।शरीराभावेच ज्ञानाद्याश्रयत्वमप्यसंभाव्यं, Page #338 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૨૪૭ तदुत्पत्तावस्य निमित्तकारणत्वात्, अन्यथा मुक्तात्मनोऽपि तदुत्पत्तिप्रसक्तेः । विद्यादिप्रभावस्य चादृश्यत्वहेतुत्वे कदाचिदसौ दृश्येत । न खलु विद्याभृतां शाश्चतिकमदृश्यत्वं दृश्यते, पिशाचादिवत् । जातिविशेषोऽपि नादृश्यत्वे हेतुरेकस्य जातिविशेषाभावादनेकव्यक्तिनिष्ठत्वात्तस्य । 35. અથવા તો માની લઈએ કે તે જંગલી ઘાસ આદિનો કર્તા છે પણ તેમ છતાં તમે જણાવો કે તે દેખાતો કેમ નથી? શું તેના ન દેખાવાનું કારણ તેનું અશરીરી હોવું છે, કે તેનો વિદ્યામત્રાદિનો પ્રભાવ છે. કે તેની વિશિષ્ટ જાતિ છે ? જો તેના ન દેખાવાનું કારણ તેનું અશરીરી હોવું છે એ પ્રથમ પક્ષ સ્વીકારીએ તો તે અશરીરી ઈશ્વર કર્તા પણ ન હોઈ શકે. જેમ મુક્ત જીવો અશરીરી હોઈ કર્તા નથી તેમ ઈશ્વર પણ અશરીરી હોઈ કર્તા ન હોઈ શકે. નૈયાયિક- શરીરનો કર્તૃત્વમાં કોઈ ઉપયોગ નથી. કર્તા બનવા માટે માત્ર જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્ન જ જોઈએ. જ્યારે મનુષ્ય મરીને નવા શરીરને ધારણ કરવાની તૈયારી કરે છે ત્યારે અશરીરી હોવા છતાં પણ નવા શરીરને કરવામાં તેનું કર્તુત્વ ઘટે છે. [તે અશરીરી નવા શરીરને બનાવવામાં ઉપયોગી પરમાણુઓને પ્રેરે પણ છે.] જૈન- તમે જે કહ્યું તે ઘટતું નથી. મર્યા પછી પૂલ શરીર ભલે ન હોય પણ સૂક્ષ્મ શરીર હોય છે જ. એ સૂક્ષ્મ શરીર સાથે તે જીવાત્માનો સંબંધ હોવાથી તે નવું સ્થળ શરીર બનાવવા માટે પરમાણુ આદિને પ્રેરે છે. જો તે સૂક્ષ્મ શરીર પણ તેને ન હોય તો તે સર્વથા અશરીરી બની મુક્ત બની જાય. સર્વથા શરીરરહિત બની જતાં તે મુક્ત આત્માઓની જેમ નવું સ્થૂળ શરીર બનાવવા માટે પરમાણુઓને પ્રેરણા ન કરી શકે. વળી જો ઈશ્વર અશરીરી હોય તો તેનામાં જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન પણ ન હોય. તમારા નૈયાયિકોના મતે જ્ઞાનાદિની ઉત્પત્તિમાં શરીર નિમિત્તકારણ છે. જો શરીરરૂપ નિમિત્તકારણ વિના જ જ્ઞાનાદિની ઉત્પત્તિ તમે માનશો તો તમારે મુક્ત આત્માઓમાં પણ જ્ઞાનાદિની ઉત્પત્તિ માનવી પડે. પરિણામે તમારી જ્ઞાનાદિ વિશેષ ગુણોની અત્યન્ત નિવૃત્તિરૂપ મુક્તિનો લોપ જ થઈ જાય. જો વિદ્યામન્ત્રના પ્રભાવે ઈશ્વર પોતાને અદશ્ય રાખતો હોય તો ક્યારેક તો કોઈકને તે દેખાવો જોઈએ. વિદ્યા યા મન્નાદિના મોટા મોટા પ્રયોગો કરનારા વિદ્યાધરો પોતાને પિશાચોની જેમ સદા અદશ્ય રાખી શકતા નથી, તેઓ ક્યારેક ક્યારેક તો પ્રગટ થઈ જ જાય છે. પિરંતુ ઈશ્વરને જંગલી ઘાસ આદિ બનાવતો તો કોઈએ કદાપિ જોયો જ નથી.] ઈશ્વરની અદશ્યતામાં જાતિવિશેષને કારણ ગણવી પણ યોગ્ય નથી કેમ કે જ્યારે આપ નૈયાયિકો ઈશ્વરને એકલો એક જ માનો છો ત્યારે તેને કોઈ જાતિનો ગણવો એ નિતાત્ત અસંગત Kain Education International Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ તર્કરહસ્યદીપિકા છે. જાતિ તો અનેક વ્યક્તિઓમાં રહે છે, એક જ વ્યક્તિમાં રહેતી નથી. 36. મg a pોડ વાસી, તથાપિ &િ સત્તામાન , જ્ઞાનवत्त्वेन २, ज्ञानेच्छाप्रयत्नवत्त्वेन ३, तत्पूर्वकव्यापारेण ४, ऐश्वर्येण ५, वा क्षित्यादेः कारणं स्यात् । तत्राद्यपक्षे कुलालादीनामपि जगत्कर्तृत्वमनुषज्यते, सत्त्वाविशेषात् । द्वितीये तु योगिनामपि कर्तृत्वापत्तिः । तृतीयोऽप्यसांप्रतः, अशरीरस्य पूर्वमेव ज्ञानाद्याश्रयत्वप्रतिषेधात् । चतुर्थोऽप्यसंभाव्यः, अशरीरस्य कायवाक्कृतव्यापारवत्त्वासंभवात् । 36. વારુ, ઈશ્વર દશ્ય હોય કે અદૃશ્ય હોય, જેવો હોય તેવો ભલે હો, તો પણ એ પ્રશ્ન તો ઊભો થાય છે જ કે તે પૃથ્વી આદિનો કર્તા (૧) પોતાની સત્તા માત્રથી છે (૨) કે જ્ઞાનવાળો હોવાથી છે (૩) કે જ્ઞાન અને ઇચ્છા અને પ્રયત્ન ત્રણેયવાળો હોવાથી છે, (૪) કે જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્ન એ ત્રણ પૂર્વક વ્યાપાર કરવાથી છે (૫) કે ઐશ્વર્યવાળો હોવાથી છે? (૧) જો કેવળ સત્તામાત્રથી (યા ઉપસ્થિતિ યા અસ્તિત્વ માત્રથી) ઈશ્વર જગતનો ક્ત હોય તો કુંભાર આદિ બધા જ જગતના કર્તા બની જાય કેમ કે સત્તા તો તેમનામાં પણ છે જ. જિો ઈશ્વર પોતાની નિષ્ક્રિય સત્તા યા વિદ્યમાનતા માત્રથી જ ઈશારો પણ કર્યા વિના જગતને ઉત્પન્ન કરતો હોય તો કુંભાર પણ કહી શકે કે “આ જગત મારી સત્તા યા ઉપસ્થિતિના કારણે ઉત્પન્ન થયું છે', કુંભાર જ કેમ? આપણે બધા નિત્ય અને વ્યાપક હોવાથી નિયાયિક મતે બધા જ આત્માઓ કૂટનિત્ય અને વિભુ છે) બધી જગાએ તથા સદા ઉપસ્થિતિ યા વિદ્યમાન જ છીએ અને તેથી આપણે બધા કહીશું કે “અમારી સત્તા યા ઉપસ્થિતિના કારણે આ ચરાચર જગત ઉત્પન્ન થયું છે.' નિષ્ક્રિય ઉપસ્થિતિ યા વિદ્યમાનતા માત્રથી જ જો “સૃષ્ટિકર્તા'નું મોટું પદ મળતું હોય તો વહેતી ગંગામાં કોણ હાથ ન ધુએ. બધા જ ઈશ્વર બની જશે.] (૨) જો સમસ્ત જગતનું પરિજ્ઞાન હોવા માત્રથી ઈશ્વર જગતનો કર્તા બનતો હોય, તો સર્વજ્ઞ યોગીઓને પણ સમસ્ત જગતનું પરિજ્ઞાન હોય છે જ એટલે તે બધા સર્વજ્ઞા યોગીઓ જગતના કર્તા બની જશે. (૩) અશરીરી ઈશ્વરમાં જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્નનું હોવું તો મુક્ત આત્માઓની જેમ નિતાન્ત અસંભવ છે એ તો અમે પહેલાં જ દર્શાવી દીધું છે. તેથી જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્નવાળો હોવાના કારણે પણ તે સૃષ્ટિકર્તા છે એમ કહી શકાય નહિ. (૪) “જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્નપૂર્વક વ્યાપાર કરવાથી ઈશ્વર જગતનો કર્તા છે' એ ચોથો વિકલ્પ યા પક્ષ પણ અસંગત છે કેમ કે જ્યારે ઈશ્વરને શરીર જ નથી ત્યારે તે જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્નપૂર્વક મન, વચન અને કાયાનો વ્યાપાર કરશે કેવી રીતે અને તે વ્યાપાર થશે ક્યાં? આત્માનો જ્ઞાનાદિપૂર્વક Page #340 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૨૪૯ વ્યાપાર તો શરીરમાં જ અને શરીર દ્વારા જ થાય છે. ____37. ऐश्वर्यमपि ज्ञातृत्वं कर्तृत्वमन्यद्वा । ज्ञातृत्वं चेत् तत्कि ज्ञातृत्वमात्रं सर्वज्ञातृत्वं वा । आद्यपक्षे ज्ञातैवासौ स्यानेश्वरः, अस्मदाद्यन्यज्ञातृवत् । द्वितीयेऽप्यस्य सर्वज्ञत्वमेव स्यान्नैश्वर्यं, सुगतादिवत् । अथ कर्तृत्वम् तर्हि कुम्भकारादीनामप्यनेककार्यकारिणामैश्वर्यप्रसक्तिः । नाप्यन्यत्; इच्छाप्रयत्नव्यतिरेकेणान्यस्यैश्वर्यनिबन्धनस्येश्वरेऽभावात् । 37. [ઈશ્વરને ઐશ્વર્યના કારણે જગતનો કર્તા કહેવો પણ તર્કસંગત લાગતું નથી કેમ કે જેના કારણે તે જગતનો કર્તા બને છે તે ઐશ્વર્યનું સ્વરૂપ જ અનિશ્ચિત છે.] ઈશ્વરમાં જે ઐશ્વર્ય છે તે કેવું છે? શું છે? શું તેનામાં જગતનું જ્ઞાન હોવાથી જ્ઞાતૃત્વરૂપ ઐશ્વર્ય છે, કે તે જગતની રચના કરે છે એટલે કર્તૃત્વરૂપ ઐશ્વર્ય છે, કે પછી તેનામાં કોઈ બીજા પ્રકારનું ઐશ્વર્ય છે? જ્ઞાતૃત્વરૂપ ઐશ્વર્ય પણ બે પ્રકારનું હોઈ શકે છે – અલ્પનું જ્ઞાતૃત્વ (અલ્પજ્ઞાતૃત્વ) અને સર્વનું જ્ઞાતૃત્વ (સર્વજ્ઞાતૃત્વ). જો ઈશ્વરનું જ્ઞાતૃત્વ પહેલા પ્રકારનું હોય તો તે આપણી જેમ કેવળ જ્ઞાતા જ બની શકે, જગતનો કર્તા ન બની શકે. જો તેનામાં સર્વજ્ઞાતૃત્વરૂપ જ્ઞાતૃત્વ હોય તો તે બુદ્ધ આદિની જેમ સર્વજ્ઞ જ બની શકે, પણ જગતનો કર્તા ઈશ્વર નહિ. જો ઈશ્વરમાં કર્તુત્વરૂપ ઐશ્વર્ય હોવાથી તે જગતનો કર્તા બનતો હોય તો અનેક કાર્યોના કરનારા હોવાથી કુંભાર વગેરેમાં પણ કર્તુત્વરૂપ ઐશ્વર્ય હોવાથી જગતના કર્તા ઈશ્વર બની જાય. [ઈશ્વરમાં કર્તુત્વરૂપ ઐશ્વર્ય હોવાથી તે ઈશ્વર હોય તો ઘડાને કુંભાર બનાવે છે, વણકર કાપડ બનાવે છે, ચિત્રકાર ચિત્રની રચના કરે છે, તેથી તે બધામાં કર્તુત્વ હોવાના કારણે ઈશ્વરના આસન પર જઈ બેસશે. અનેક કાર્યોને કરવાં એ કંઈ ખાસ ઐશ્વર્ય ન કહેવાય કેમ કે અનેક કલાઓમાં કુશલ એક જ વ્યક્તિ ભિન્ન ભિન્ન સહકારી કારણોની મદદથી ઘટ, કાપડ, ચિત્ર, મૂર્તિ આદિ અનેક કાર્યો ઉત્પન્ન કરી શકે છે અને કરે પણ છે, તેથી તે પણ ઈશ્વરના સર્વોચ્ચ પદના અધિકારી બની જશે.] ઉપરાંત, ઈચ્છા અને પ્રયત્ન સિવાય અન્ય કોઈ વસ્તુ ઈશ્વરમાં ઐશ્વર્ય દર્શાવનારી છે પણ નહિ કે જેના દ્વારા ઈશ્વરમાં કોઈ અન્ય પ્રકારના ઐશ્વર્યની કલ્પના કરી શકાય. 38. લિવ રચનાન્નિHoો યથાપ્રવૃત્તિઃ ૨, પારતિચેor ૨, करुणया ३, क्रीडया ४, निग्रहानुग्रहविधानार्थं ५, स्वभावतो ६ वा। [38. વળી, [ઈશ્વર જગતનું સર્જન શા માટે કરે છે? જગતનું નિર્માણ કરવા માટે તેનું પ્રયોજન શું છે? પ્રયોજન વિના તો મૂર્ખ પણ પ્રવૃત્તિ ન કરે. શું ઈશ્વર(૧) Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ તર્કરહસ્યદીપિકા પોતાની રુચિથી જગનિર્માણમાં પ્રવૃત્ત થાય છે, કે (૨) આપણાં પુણ્ય-પાપરૂપ કર્મોને અધીન થઈને જગતને ઉત્પન્ન કરે છે, કે (૩) દયા યા કરુણાને લીધે જગતને સર્જે છે, કે (૪) ક્રીડા માટે જગત બનાવે છે, કે (પ) સજ્જનોનું ભલું કરવા અને દુર્જનોને દંડ દેવા જગતનું નિર્માણ કરે છે, કે (૬) પછી પોતાના સ્વભાવથી જ જગતનું સર્જન કરે છે અર્થાત્ જગતનું સર્જન કરવું એ એનો સ્વભાવ છે માટે ઈશ્વર જગતનું સર્જન કરે છે? 39. ત્રાવિન્યૂ વિયેવ કૃષ્ટિ સાત્ nિી સ્વાતિन्व्यहानिः । तृतीये सर्वमपि जगत्सुखितमेव कुर्यात्, अथेश्वरः किं करोति पूर्वाजितैरेव कर्मभिर्वशीकृता दुःखमनुभवन्ति तदा तस्य कः पुरुषकारः, अदृष्टापेक्षस्य च कर्तृत्वे किं तत्कल्पनया, जगतस्तदधीनतैवास्तु, किमनेनान्तर्गडुनात्र। 39. (૧) જો ઈશ્વર પોતાની રુચિ અનુસાર અસ્કૃત ઇચ્છાનુસાર જેવી ઇચ્છા થાય તેવું જગત બનાવતો હોય તો ઈશ્વરની ક્યારેક અન્ય પ્રકારની ઈચ્છા થતાં વિલક્ષણ પ્રકારનું જગત બની જાય. [ઈશ્વરતો સ્વતંત્ર છે, તેની ઇચ્છા પર કોઈ જાતનો અંકુશ પણ નથી, એટલે વિલક્ષણ પ્રકારનું જગત બનાવવાની તેની ઇચ્છા સંભવે છે. પરંતુ આજ સુધી આ જગતનું એક જ રૂ૫, તેના એકસરખા નિયમો જ જોયા જાણ્યા છે, અન્ય પ્રકારનું જગત ન તો સાંભળ્યું છે કે દેખ્યું છે.] (૨) જો ઈશ્વર આપણાં પુણ્ય-પાપરૂપ કર્મોને અધીન થઈને જગતનું નિર્માણ કરતો હોય તો તેની સ્વતંત્રતા ક્યાં રહી? તિ શેનો ઈશ્વર? તે તો અમારાં કર્મોના હુકમનું પાલન કરનારો એક સાધારણ મેનેજર બની ગયો.] (૩) જો ઈશ્વર દયા યા કરુણા કરીને જગતનું નિર્માણ કરતો હોય તો જગતમાં કોઈ દુઃખી પ્રાણી ઉત્પન્ન થવું જ ન જોઈએ. આખું જગત સુખી જ સુખી ઉત્પન્ન થવું જોઈએ. નૈયાયિક- ઈશ્વર શું કરે? આ દુ:ખી જીવો પોતાના પૂર્વજન્મમાં કમાયેલાં કર્મોને વશ થઈને તે કર્મોના ફળરૂપ દુઃખ ભોગવે છે. [જેવું કર્યું તેવું પામે છે.] જૈન - જો બધું સુખ-દુઃખ આપણને આપણાં કર્મો અનુસાર જ મળે છે તો ઈશ્વરે શું પુરુષાર્થ કર્યો? [ઈશ્વરથી ચડિયાતી કર્મોની શક્તિ સિદ્ધ થાય છે.] જો ઈશ્વરને પણ છેવટે કર્મોને વશ થઈ પ્રવૃત્તિ કરવી પડતી હોય તો વચમાં દલાલ સમાન તેની કલ્પના કરવી જ નિરર્થક છે. [કર્મો પોતે જ પોતાનાં ફળો સીધેસીધા જ જીવોને આપશે. ખરો પુરુષાર્થી તો તે કહેવાય જે કર્મોની પરવા કર્યા વિના જ જગતને સુખી બનાવે, વસ્તુતઃ તે જ ઈશ્વર ગણાય. કર્મપરત– ઈશ્વર નિરર્થક છે.] તેના કરતાં તો એ જ સારું છે કે Page #342 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૨૫૧ જગત સીધું જ કર્મને પરતન્ન રહે, બકરીના ગળાના આંચળ જેવા નિરર્થક ઈશ્વરનું શું કામ? 40. વતુર્થપગ્નમોસ્તુ વીતરાગતામાવ: પ્રસંmતે તથાદિ- “રાवानीश्वरः क्रीडाकारित्वाबालवत्, तथा अनुग्रहप्रदत्वाद्राजवत्, तथा द्वेषવાન નિકીત્તવિ' રૂઢિા 40. (૪) જો ઈશ્વરે ક્રિીડા કરવા માટે જગતનું નિર્માણ કર્યું હોય અર્થાત્ તેણે પોતાના મનોવિનોદ માટે આ બધો ખેલ કર્યો હોય અને રમકડાં બનાવ્યાં હોય તો ખેલાડી બાળકો જેવો જ તે રાગ-દ્વેષવાળો બની જાય. [મનોવિનોદ માટે લીલા કરવી એ તો રાગવૃત્તિનું ફળ છે. વળી જે મનોવિનોદ માટે અર્થાત્ આનંદ મેળવવા માટે ક્રીડા યા લીલા કરે તેનામાં આનન્દની અધૂરપ જ હોય, તે સંપૂર્ણાનન્દ ન હોય. જે સંપૂર્ગાનન્દ ન હોય તે પૂર્ણ કેવી રીતે ગણાય? અને તો પછી તે ઈશ્વર શેનો ? આનંદઘનજી ત્રઋષભ જિનેશ્વરના પ્રથમ સ્તવનમાં કહે છે કે “દોષરહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષવિલાસ.”]તેથી આપણે નિશ્ચિતપણે કહી શકીએ છીએ કે ઈશ્વર રાગી છે કેમ કે તે ક્રીડા કરે છે, બાળકની જેમ.” (૫) જો ઈશ્વર સજ્જનો ઉપર અનુગ્રહ કરવા અને દુર્જનોને દંડ દેવા જગતનું સર્જન કરતો હોય તો પણ તે રાગદ્વેષવાળો જ હોય. તે ભક્તોનો ઉદ્ધાર રાગથી જ કરે અને દુષ્ટોને દંડ દ્વેષથી જ દે. વિના રાગ-દ્વેષ અનુગ્રહ-નિગ્રહ કરી શકાતા નથી. રાગદ્વેષવિનિર્મુક્ત વ્યક્તિ અનુગ્રહ-નિગ્રહના પ્રપંચમાં પડતી જ નથી. તેથી એ પણ નિશ્ચિતપણે કહી શકાય કે – “ઈશ્વર રાગદ્વૈષવાળો છે કેમ કે તે કોઈ ઉપર અનુગ્રહ કરે છે અને કોઈનો નિગ્રહ કરે છે, જેમ કે રાજા.' 41. अथ स्वभावतः, त_चेतनस्यापि जगत एव स्वभावतः प्रवृत्तिरस्तु किं तत्कर्तृकल्पनयेति । न कार्यत्वहेतुर्बुद्धिमन्तं कर्तारमीश्वरं साधयति । 41. જો જગતનું સર્જન કરવું ઈશ્વરનો સ્વભાવ હોવાથી તે જગતનું સર્જન કરતો હોય તો અચેતન જગત પોતાના સ્વભાવથી જ પ્રવૃત્તિ કરો, તેના કર્તાની કલ્પના કરવાની કોઈ આવશ્યકતા નથી. [જો તમારે તૈયાયિકોને છેવટે સ્વભાવનો આશરો લેવો પડતો હોય તો તમારે અચેતન પદાર્થોનો જ એ સ્વભાવ માની લેવો જોઈએ કે જેવા કારણોનો સંયોગ અચેતન પદાર્થો પામે છે તેવા રૂપે પોતાની પ્રવૃત્તિ સ્વભાવથી જ કરે છે.' કહેવાનું તાત્પર્ય એ કે હાઈડ્રોજનમાં જયારે ઓક્સિજન અમુક માત્રામાં મળે છે, અર્થાત તેમનું સંયોજન થાય છે, ત્યારે સ્વભાવથી જ જલ બની જાય છે. વચમાં એજંટ (દલાલ)ની શું આવશ્યકતા છે?] આમ બધી રીતે વિચારતા કાર્યવ હેતુ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨પર તર્કરહસ્યદીપિકા વડે કોઈ પણ રીતે ઈશ્વરની સિદ્ધિ થતી નથી. 42. પુર્વ સંનિવેશવિશિષ્ટત્રીતિપાદાનત્વપૂતમવિત્વાહિત્યयोऽपि स्वयमुत्थाप्याः, तुल्याक्षेपसमाधानत्वात् । किंच क्षित्यादेर्बुद्धिमत्पूर्वकत्वे साध्ये प्रदीयमानाः सर्वेऽपि हि हेतवो विरुद्धा दृष्टान्तानुग्रहेण सशरीरासर्वज्ञासर्वकर्तृपूर्वकत्वसाधनात् । न च धूमात्यावकानुमानेऽप्ययं दोषः तत्र तार्णपार्णादिविशेषाधारवह्निमात्रव्याप्तस्य धूमस्य दर्शनात् । नैवमत्र सर्वज्ञासर्वज्ञकर्तृविशेषाधिकरणतत्सामान्येन कार्यत्वस्यास्ति व्याप्तिः, सर्वज्ञस्य कर्तुरतोऽनुमानात्प्रागसिद्धेः । 42. આ જ રીતે “પૃથ્વી આદિ બુદ્ધિમાન કર્તા દ્વારા બનાવાયાં છે કારણ કે તેમની રચના વિશિષ્ટ છે”, “કારણ કે તેમનામાં અચેતન પરમાણુઓ ઉપાદાનકારણ છે', કારણ કે તેઓ પહેલાં ન હતાં પણ પછી અસ્તિત્વમાં આવ્યાં છે' ઇત્યાદિ આપવામાં આવતા હેતુઓનું ખંડન કાર્યત્વ હેતુની જેમ જ પોતે જાતે જ કરી લેવું. જે પ્રમાણે કાર્યત્વ હેતુની ચર્ચામાં શંકા-સમાધાન કરવામાં આવેલ છે તે પ્રમાણે જ આ હેતુઓમાં પણ શંકા-સમાધાન કરી લેવું. જે પ્રકારે કાર્યત્વ હેતુમાં ભાગાસિદ્ધ, વિરુદ્ધ, વ્યભિચાર, કાલાત્યયાપદિષ્ટ આદિ અનેક દોષ દર્શાવવામાં આવ્યા છે તે પ્રકારે જ આ બધા હેતુઓમાં તે દોષો દર્શાવવા. સૌથી મોટો દોષ તો વિરુદ્ધ છે. જે ઘડાને વારંવાર દૃષ્ટાન્ત તરીકે રજૂ કરવામાં આવે છે તે ઘડાના દષ્ટાન્તથી તો જગતનો કર્તા સશરીર, અસર્વજ્ઞ અને અસર્વગત બુદ્ધિમાન સિદ્ધ થાય. આમ સર્વજ્ઞ, અશરીરી અને સર્વગત વિશેષણોથી વિશિષ્ટ કર્તા ઈષ્ટ છે જ્યારે આ બધા હેતુઓ તો તેનાથી વિપરીત અસર્વજ્ઞ, સશરીર અને અસર્વગત વિશેષણોથી વિશિષ્ટ કર્તાને સિદ્ધ કરતા હોઈ વિરુદ્ધ છે. ધૂમ દ્વારા અગ્નિનું અનુમાન કરવામાં આ દોષ નથી આવતો કેમ કે અહીં પર્વત ઉપરના, તૃણપર્ણથી ઉત્પન્ન થયેલા અગ્નિમાં અને રસોડાના લાકડાથી ઉત્પન્ન થયેલા અગ્નિમાં રહેનાર એક અગ્નિત્વ સામાન્યનો અનુભવ થાય છે અને આ અગ્નિત્વ સામાન્યના કારણે સામાન્યરૂપે અગ્નિનું અનુમાન કરવું સહજ છે. પરંતુ આ પૃથ્વી આદિના સર્વજ્ઞ, અશરીરી કર્તા અને ઘટ આદિના અસર્વજ્ઞ, સશરીરી કર્તા – આ બે વિશેષ કર્તાઓમાં કોઈ કર્તુત્વ નામનો સામાન્ય ધર્મ અનુભવમાં આવતો નથી કે જેનાથી પહેલાં સામાન્ય કર્તાનું અનુમાન કરી શકાય, કારણ કે પહેલાં ક્યાંય પણ સર્વજ્ઞ કર્તાનું પ્રત્યક્ષ થયું નથી કે જેના આધારે અસર્વજ્ઞ કર્તા અને સર્વજ્ઞ કર્તાના કર્તુત્વ સામાન્યનું ગ્રહણ થાય. અને કર્તુત્વ સામાન્યના ગ્રહણ વિના કર્તુત્વ સામાન્ય અને કાર્યત્વ સામાન્યની વ્યાપ્તિનું ગ્રહણ થાય જ નહિ અને વ્યાપ્તિ વિના અનુમાન ન Page #344 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૨૫૩ સંભવે. આપનૈયાયિકો જે અનુમાનથી સર્વજ્ઞ કર્તાને સિદ્ધ કરવા માગો છો તે અનુમાન પૂર્વે કયાંય પણ સર્વજ્ઞ કર્તાનું પ્રત્યક્ષ થયું ન હોઈ અસિદ્ધ છે એટલે વ્યાપ્તિ સંભવતી નથી. 43. અમિરશ્મિાની શુદ્ધિમત્તમ વિઘુવીનાં પ્રથમવવિभावनात्, स्वप्नाद्यवस्थायामबुद्धिमत्पूर्वस्यापि कार्यस्य दर्शनाच्चेति । 43. નૈયાયિકોએ ઈશ્વરને પૃથ્વી આદિના કર્તા સિદ્ધ કરવા આપેલા બધા હેતુઓ – “કાર્ય હોવાથી (કાર્યત્વ) “કાર્ય રચનાવિશિષ્ટ હોવાથી સિન્નિવેશવિશિષ્ટત્વ)' આદિ – વ્યભિચારી પણ છે. વીજળી, મેઘ આદિ કાર્ય છે, વિશિષ્ટ રચનાવાળાં છે, તેમનાં ઉપાદાનકારણ અચેતન પરમાણુઓ છે, તેઓ પહેલાં ન હતાં પણ પછી અસ્તિત્વમાં આવ્યાં છે – આમ તેમનામાં બધા હેતુઓ મોજૂદ છે પરંતુ તેમને કોઈ બુદ્ધિમાન બનાવ્યાં નથી, તેઓ આપોઆપ પરમાણુઓનો સંયોગ થતાં બની ગયાં છે. વીજળી આદિમાં હેતુના રહેવાથી અને સાધ્યના ન રહેવાથી ઉક્ત બધા હેતુઓ વ્યભિચારી છે. વળી, સ્વપ્ન તથા મૂર્શિત આદિ અવસ્થાઓમાં અબુદ્ધિમાન કર્તા વડે જ અનેક કાર્યો ઉત્પન્ન થતાં દેખાય છે. 44. ત્રિાયાવતિષ્ઠશ્ચતે, પ્રત્યક્ષામાંધિત પક્ષાનન્ત પ્રયુત્વીત્T तद्बाधा च पूर्वमेव दर्शिता। 44. વળી, આ બધા હેતુઓ કાલાત્યયાપદિષ્ટ પણ છે કેમ કે ખેડ્યા વાવ્યા વિના આપોઆપ ઊગી નીકળતા જંગલી ઘાસ આદિમાં પ્રત્યક્ષથી કર્તાનો અભાવ પહેલેથી જ નિશ્ચિત છે. આગમમાં (ગીતામાં) પણ “તૃત્વ મffખ તો મૃગતિ પ્રમ:' – ઈશ્વરમાં જગતનું કર્તત્વ પણ નથી કે કર્મોનો તે સર્જક પણ નથી ઈત્યાદિ વર્ણનથી અકર્તારૂપે પણ ઈશ્વરનું પ્રતિપાદન થયું છે. આમ પ્રત્યક્ષ અને આગમથી બાધિત પક્ષમાં આ બધા હેતુઓની પ્રવૃત્તિ હોવાથી તેઓ બાધિતવિષય છે એટલે કાલાત્યયાપદિષ્ટ છે. પ્રત્યક્ષ આદિથી પક્ષમાં બાધા કેવી રીતે આવે છે તે પહેલાં દર્શાવી દીધું છે. 45. પ્રરVIEાશાવી, પ્રવિરચિનાપ્રવર્તિાનાં હેત્વનરાઇri સદ્ધवात् । तथाहि- ईश्वरो जगत्कर्ता न भवति निरुपकरणत्वात्, दण्डचक्रचीवराधुपकरणरहितकुलालवत्, तथा व्यापित्वादाकाशवत्, एकत्वात्तद्वदित्यादय इति । 45. જગતને અકર્તક સિદ્ધ કરનારા અનેક પ્રત્યનુમાનો અર્થાત્ વિપરીત Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ તર્કરહસ્યદીપિકા અનુમાનો મોજૂદ હોવાથી નૈયાયિકોના આ બધા હેતુઓ પ્રક૨ણસમ છે. આ વિપરીત અનુમાનો વિરુદ્ધ પ્રકરણની ચિન્તા ઉપસ્થિત કરીને પહેલાંના મૂલ હેતુઓના સામર્થ્યને રુંધે છે. અકર્તૃત્વને સિદ્ધ કરનારાં અનુમાનો આ છે – ‘ઈશ્વર જગતનો કર્તા ન હોઈ શકે કેમ કે તેની પાસે જગતને રચવાનાં ઉપકરણો (ઓજારો) નથી, જેમ કે દંડ, ચાકડો, દોરી આદિ ઉપકરણોથી રહિત કુંભાર ઘડાને બનાવી શકતો નથી.’ ‘ઈશ્વર જગતનો કર્તા નથી કેમ કે તે સર્વવ્યાપી હોવાથી ક્રિયાશૂન્ય છે, જેમ કે આકાશ.’ ‘ઈશ્વર વિચિત્ર જગતનો કર્તા ન હોઈ શકે કેમ કે તે એક છે, એક સ્વભાવવાળો છે, જેમ કે આકાશ.’ આવાં અનેક પ્રત્યનુમાનો રજૂ કરી શકાય. 46. नित्यत्वादीनि तु विशेषणानि तद्व्यवस्थापनायानीयमानानि शण्ढं प्रति कामिन्यारूपसंपन्निरूपणप्रायाण्यपकर्णनीयान्येव । विचारासहत्व - ख्यापनार्थं तु किंचिदुच्यते । तत्रादौ नित्यत्वं विचार्यते तच्चेश्वरे न घटते । तथाहि--नेश्वरो नित्यः, स्वभावभेदेनैव क्षित्यादिकार्यकर्तृत्वात्, अप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावं कूटस्थं नित्यमिति हि नित्यत्वलक्षणाभ्युपगमात् । स्वभावभेदानभ्युपगमे च सृष्टिसंहारादिविरुद्धकार्यकारित्वमतिदुर्घटम् । नापि तज्ज्ञानादीनां नित्यत्वं वाच्यं प्रतीतिविरोधात्, ईश्वरज्ञानादयो न नित्या ज्ञानादित्वादस्मदादिज्ञानादिवदित्यनुमानविरोधाच्च । एतेन तदीयज्ञानादयो नित्या इत्यादि यदवादि तदपोहितमूहनीयम् । 46. ઈશ્વરની સિદ્ધિ માટે તેનાં નિત્યત્વ, સર્વજ્ઞત્વ વગેરે વિશેષણો રજૂ કરવાં એ તો કોઈ નપુંસકને ઉત્તેજિત કરવા તેની આગળ કોઈ કમનીય કામિનીનાં રૂપલાવણ્યની પ્રશંસા કરવા જેવું નિરર્થક અને હાસ્યાસ્પદ છે. જ્યારે મૂળમાં ઈશ્વર જ સિદ્ધ નથી ત્યારે તેના સર્વજ્ઞત્વ આદિ વિશેષણોની કથા સાંભળી કેવળ સમય જ બરબાદ કરવાનો છે. તેમ છતાં તે વિશેષણોની નિરર્થકતા દર્શાવવા થોડોક વિચાર કરીએ છીએ. સૌપ્રથમ ઈશ્વરની નિત્યતાનો વિચાર કરીએ. ઈશ્વર નિત્ય નથી કેમ કે તે પૃથ્વી, વન, પર્વત, નદી આદિ વિચિત્ર કાર્યોને વિભિન્ન સ્વભાવોથી બનાવે છે. [જો ઈશ્વરમાં સ્વભાવભેદ ન માનવામાં આવે તો આ વિચિત્ર કાર્યો ઉત્પન્ન થઈ શકે જ નહિ. એક સ્વભાવવાળી વસ્તુથી એકસરખાં જ કાર્યો ઉત્પન્ન થાય છે. પરંતુ ઈશ્વર રચના કરે છે, સંહાર કરે છે, ઇત્યાદિ વિરુદ્ધ કાર્યોને કરે છે, તેથી સૃષ્ટિ કરતી વખતે સંહાર કરવાના સ્વભાવનો અભાવ અને સંહાર વખતે સૃષ્ટિ કરવાના સ્વભાવનો અભાવ માનવો જ જોઈએ. જેનામાં સ્વભાવભેદ થાય તે નિત્ય ન રહી શકે.] જે વસ્તુ સદા એવી ને એવી જ રહેતી હોય, જેનામાં કોઈ નૂતન સ્વભાવ ઉત્પન્ન થતો જ ન Page #346 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૨૫૫ હોય અને ન તો જેના કોઈ પૂર્વ સ્વભાવનો નાશ થતો હોય તે સદા સ્થાયી કૂટનિત્ય વસ્તુ જ નિત્ય કહેવાય છે. પરંતુ જેમાં સ્વભાવભેદ થાય તેને નિત્ય ન કહી શકાય. ઈશ્વરના જ્ઞાન, ઇચ્છા, પ્રયત્ન આદિ ગુણો પણ નિત્ય નથી કેમ કે દ્રવ્યના વિશેષ ગુણો અનિત્ય જ હોય છે. તેથી ઈશ્વરના જ્ઞાન વગેરે ગુણોને નિત્ય કહેવા એ પ્રતીતિવિરુદ્ધ છે. ‘ઈશ્વરના જ્ઞાન વગેરે ગુણો નિત્ય નથી કેમ કે તે જ્ઞાન આદિ વિશેષ ગુણો છે, જેમ કે આપણા જ્ઞાન આદિ ગુણો આ અનુમાનથી ઈશ્વરના જ્ઞાન વગેરે ગુણોની નિત્યતાનું ખંડન થાય છે. તેથી ઈશ્વરના જ્ઞાન આદિની નિત્યતાનું જે વર્ણન આપ નૈયાયિકોએ કર્યું છે તે વર્ણનનું પણ ખંડન થઈ જાય છે. 47. સર્વત્વમણે જે પ્રમાણે ગ્રાહજૂ ર તાવભ્રત્યક્ષેપળ, તક્તિयार्थसन्निकर्षोत्पन्नत्वेनातीन्द्रियार्थग्रहणासमर्थत्वात् । नाप्यनुमानेन, अव्यभिचारिलिङ्गाभावात् । ननु जगद्वैचित्र्यान्यथानुपपत्तिरूपं तदस्त्येवेति चेत् न, तेन सहाविनाभावाभावात्, जगद्वैचित्र्यस्य सार्वइयं विनापि शुभाशुभकर्मपरिपाकादिवशेनोपपद्यमानत्वात् । 47. ઈશ્વરની સર્વજ્ઞતા પણ આ રીતે જ કોઈ પણ પ્રમાણથી સિદ્ધ થતી નથી. પ્રત્યક્ષ તો ઇન્દ્રિય અને પદાર્થના સકિર્ષરૂપ સંબંધથી ઉત્પન્ન થઈને પછી સ્કૂલ તથા વર્તમાન તે સમિકૃષ્ટ પદાર્થને જાણે છે, તેથી ઈશ્વરની અતીન્દ્રિય સર્વજ્ઞતાને જાણવી એ તેના સામર્થ્યની બહાર છે. તેની સર્વજ્ઞતાનું કોઈ નિયત સહચારી અર્થાત્ તેના વિના ન રહેનાર યા થનાર (અવિનાભાવી) લિંગ પણ નથી કે જેના દ્વારા તે અતીન્દ્રિય સર્વજ્ઞતાનું અનુમાન થઈ શકે. નૈયાયિક – અમે ઈશ્વરની સર્વજ્ઞતાને સિદ્ધ કરનારું અકાટ્ય પ્રમાણ આપીએ છીએ. તે પ્રમાણ અન્યથાનુપપત્તિરૂપ છે. ઈશ્વરની સર્વજ્ઞતા ન માનીએ તો જગદ્વૈચિત્ર્ય ઘટે નહિ (અનુપપન્ન રહે). તેથી સિદ્ધ થાય છે કે ઈશ્વર સર્વજ્ઞ છે. [જગત કેટલું વૈવિધ્ય ભરેલું અને વિચિત્ર છે ! મનુષ્યના શરીર પર વિચાર કરતાં ખ્યાલ આવે છે કે તેનો સર્જક કેટલો કુશળ અને બુદ્ધિમાન હશે. પેટમાં ખોરાક જાય છે તેનું કઈ પ્રક્રિયાથી રક્ત આદિ બનીને શરીરરૂપી મશીનને પુષ્ટ કરે છે જે મશીન પોતાનું કાર્ય સતત રાતદિવસ કર્યા કરે છે. આ વિચારતાં જ આશ્ચર્ય થાય છે. આષાઢ મહિનો આવ્યો, વાદળો ચડી આવ્યાં, વીજળી ચમકવા લાગી, પૃથ્વીને સ્વર્ગ સાથે જોડતું રંગબેરંગી ઇન્દ્રધનુષ રચાયું, લીલુંછમ ઘાસ ફૂટી નીકળ્યું, નદીમાં પૂર આવ્યું – કેટકેટલું કહીએ, આ જગતનો એક એક કણ રહસ્યપૂર્ણ છે. તેણે પોતાની ભીતર પોતાની વિચિતાની લાંબી કથા છૂપાવી રાખી છે. આવા વિચિત્ર જગતને શું કોઈ અસર્વજ્ઞ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ તર્કરહસ્યદીપિકા બનાવી શકે? આ જગતની રહસ્યમય અનોખી રચના જ ઈશ્વરની સર્વજ્ઞતાનું સૌથી મોટું પ્રમાણ છે.] જૈન– [આપ નૈયાયિકોએ જગતની વિચિત્રતાનું ચિત્રણ તો બહુ સુંદર રીતે કર્યું છે.] પરંતુ તે જગતની વિચિત્રતાનો ઈશ્વરની સર્વજ્ઞતા સાથે અવિનાભાવસંબંધ નથી. [આપ નૈયાયિકોએ જગતની વિચિત્રતાનો અવિનાભાવસંબંધ ઈશ્વરની સર્વજ્ઞતા સાથે છે એમ કહીને આપનું અજ્ઞાન જ પ્રદર્શિત કર્યું છે. જ્યારે ઈશ્વરમાં જગત્કર્તુત્વ સિદ્ધ થઈ જાય ત્યારે જ જગતની વિચિત્રતાનો ઈશ્વરની સર્વજ્ઞતા સાથે સંબંધ જોડી શકાય. પરંતુ દુઃખ તો એ વાતનું છે કે કોઈ પણ હેતુથી ઈશ્વરનું જગત્કર્તુત્વ જ સિદ્ધ થતું નથી.] વળી, જગતની વિચિત્રતા તો અગણિત પ્રાણીઓનાં અસંખ્ય પુણ્ય-પાપરૂપ કર્મોથી થાય છે. જે પ્રાણીના જે જાતનાં શુભ કે અશુભ કર્મોનો ઉદય થાય છે તે જાતનાં સુખ કે દુઃખના ભોગની સામગ્રી ઉત્પન્ન થતી જાય છે. આમ જગદ્વૈચિત્ર્ય, સર્વજ્ઞતા વિના, જીવોનાં શુભાશુભ કર્મોના પરિપાક વગેરે દ્વારા ઘટે છે. ___48. किंचायं यदि सर्वज्ञः, तदा जगदुपप्लवकरणस्वैरिणः पश्चादपि कर्तव्यनिग्रहानसुरादींस्तदधिक्षेपकृतोऽस्मदादींश्च किमर्थं सृजतीति नायं સર્વજ્ઞા 48. જો ઈશ્વર સર્વજ્ઞ હોય તો જગતમાં અત્યાચાર કરનારા સ્વચ્છંદી રાક્ષસોને પહેલાં શા માટે સરજે? એ તો સામાન્ય માણસ પણ સમજે છે કે “જે ચીજને સરજીને પછી જેનો નાશ કરવો પડે તે ચીજને પહેલેથી ઉત્પન્ન જ ન કરવી બહેતર છે.' [પગને કાદવથી ખરડીને પછી તેને ધોવા કરતાં પહેલેથી કાદવથી બચીને ચાલવામાં જ ડહાપણ છે. જે રાક્ષસોને મારવા માટે ઈશ્વરને સ્વયે અવતાર લેવો પડે તેમને તે સર્વજ્ઞ ઈશ્વરે પહેલાં બનાવ્યા જ કેમ?] વળી અમારા જેવા તેની નિંદા કરનાર, તેનું અપમાન કરનાર, તેના ઉપર આક્ષેપ કરનારને તેણે શા માટે સરજયા? શુિં આ તેની સર્વજ્ઞતા કહેવાય? જો તે વસ્તુત: જગતનો સર્વજ્ઞ કર્તા હોય તો તેણે અમારા જેવા ઈશ્વરને જ ન માનનારાઓને સરજીને પોતાના પગ ઉપર જ કુહાડી મારી કહેવાય. આમાં તો એની બુદ્ધિનું દેવાળું નીકળી ગયું કહેવાય.] તેથી ઈશ્વર સર્વજ્ઞ નથી. 49. તથા વનામેાર્યારે વૈમત્યસંભાવના મન મશિતત્ત્વकल्पना भोजनादिव्ययभयात् कृपणस्यात्यन्तवल्लभपुत्रकलत्रमित्रादिपरित्यजनेन शून्यारण्यानीसेवनतुलामाकलयति । अनेककीटिकासरघाशतसंपाद्यत्वेऽपि शक्रमूर्धमधुच्छनादिकार्याणामेकरूपतयाविगानेनोपलम्भात् । Page #348 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૨૫૭ 49. અનેક ઈશ્વરોને માનવાથી કાર્યોને ઉત્પન્ન કરવામાં વિવાદ ઊભો થાય અને કાર્યોત્પત્તિની પ્રક્રિયા ઘાંચમાં પડે એ ડરથી ઈશ્વરને એક માનવો એ તો પેલા કંજૂસના આચરણ જેવું છે જે ખાવાપીવાના ખર્ચના ડરથી પોતાનાં વહાલાં બાળકો, પત્ની, મિત્ર વગેરેને છોડીને શૂન્ય અરણ્યમાં જઈ વસે છે. અનેક ઊધઈના જંતુઓ ભેગા મળીને વિના વિવાદ રાફડાને સંપથી બચાવે છે. અને સેંકડો મધમાખો પણ વિના વિવાદ સંપથી ભેગી મળીને મધપૂડાને બનાવે છે. [તો પછી વીતરાગી ઈશ્વરોમાં વિવાદ થાય શા કારણે? તે બધા તો સર્વજ્ઞ અને વીતરાગી હોય, તેમને ઝઘડવાની કોઈ આવશ્યકતા જ નથી. ઊલટું સર્વજ્ઞ અને વીતરાગી અનેક ઈશ્વરો તો સાથે મળી સુંદર સૃષ્ટિનું નિર્માણ કરી શકે.] 50. વિ રવિનર્વિર્તુત્વેષ્ણુપીમાને શાસ્ત્ર પ્રમાણેतरताव्यवस्थाविलोप: स्यात् । तथाहि-सर्वं शास्त्रं प्रमाणमीश्वरप्रणीतत्वादितरतत्प्रणीतशास्त्रवत् । प्रतिवाद्यादिव्यवस्थाविलोपश्च, सर्वेषामीश्वरादेशविधायित्वेन तत्प्रतिलोमाचरणानुपपत्तेः प्रतिवाद्यभावप्रसङ्गात् । इति न सृष्टिकरस्य महेश्वरस्य कथंचिदपि सिद्धिः । 50. વળી, ઈશ્વરને અખિલ જગતના અર્થાત્ જગતના સમસ્ત કાર્યોના કર્તા તરીકે સ્વીકારતાં મત-મતાન્તરનાં સર્વ શાસ્ત્રો પ્રમાણ જ બની જાય અને “આ શાસ્ત્ર પ્રમાણ અને આ શાસ્ત્ર અપ્રમાણ' એવી પ્રમાણેતર વ્યવસ્થાનો લોપ થઈ જાય. જિો ઈશ્વર જગતનાં સમસ્ત કાર્યોનો કર્તા હોય તો જટેલી ભિન્ન ભિન્ન વિચારધારાઓ છે તે બધીનાં શાસ્ત્રો પણ ઈશ્વરે જ બનાવ્યાં હોય, તેથી બધાં જ શાસ્ત્રોને પરમપૂજ્ય અને પ્રામાણિક મનાવાં જોઈએ. તેથી અમારાં જૈનોનાં ઈશ્વરખંડનવાળાં શાસ્ત્રોને પણ આપ નૈયાયિકોએ ઈશ્વરકૃત માનીને અવશ્યપણે પ્રમાણ માનવાં જોઈએ અને આ ઈશ્વરકર્તુત્વનો બખેડો ખતમ કરી દેવો જોઈએ. અન્યથા આપનૈયાયિકોને ઈશ્વરદ્રોહનું મહાપાપ લાગશે.] આપણે કહી શકીએ કે – “જગતનાં બધાં શાસ્ત્રો (જેમાં ઈશ્વરનું ખંડન કરનારાં શાસ્ત્રો પણ આવી જ જાય) પ્રમાણ છે કેમ કે તે બધાં ઈશ્વરે રચેલાં છે. જેમ કે ઈશ્વરે રચેલા વેદ.' અને જ્યારે બધાં શાસ્ત્રો ઈશ્વરે રચેલાં હોવાથી પ્રમાણ બની જાય ત્યારે આ વાદી અને આ પ્રતિવાદી, આ મારો મત અને આ તમારો મત” એવા બધા વ્યવહારોનો લોપ થઈ જાય. અને જૈનો ઈશ્વરનું જે ખંડન કરી રહ્યા છીએ તે પણ ઈશ્વરની આજ્ઞાથી યા તેના ઈશારે જ કરી રહ્યા છીએ, તેથી આપ નૈયાયિકોએ તેને ઈશ્વરવાક્ય સમાન માનવું જોઈએ. અમે જેની પણ છેવટે તો જગતનો એક ભાગ જ છીએ એટલે ઈશ્વરની ઇચ્છાની વિરુદ્ધ જઈ શકીએ નહિ, કોઈનું ઈશ્વરેચ્છાની વિરુદ્ધનું Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ તર્કરહસ્યદીપિકા આચરણ ઘટે નહિ. નિષ્કર્ષ એ કે કોઈ પણ પ્રમાણ મળતું નથી જે મહેશ્વરને જગક્ત સિદ્ધ કરે. | નૈિયાયિકોના ઈશ્વરવાદનું ખંડન કરનારા કોઈપણ દાર્શનિક ચિન્તકે એક મહત્ત્વના મુદ્દાના આધારે ખંડન કર્યું નથી. ખરેખર તો સૌપ્રથમ એ દર્શાવવું જોઈએ કે ઈશ્વરની જગકર્તા અને નિયમુક્ત તરીકેની તૈયાયિકોની માન્યતા મૌલિક નથી પરંતુ આગન્તુક (advetitious) છે, પાછળથી ન્યાયદર્શનમાં દાખલ કરવામાં આવી છે. ન્યાયસૂત્રકાર અક્ષપાદ અને ન્યાયભાષ્યકાર વાસ્યાયન આવા ઈશ્વરને માનતા નથી. તેમની ઈશ્વરની વિભાવના તદન ભિન્ન છે. તે કેવી છે એ નીચે વિસ્તારથી સમજાવીએ છીએ. ન્યાયસૂત્રકાર ગૌતમ(અક્ષપાદ)ના મતે ઈશ્વર' નો અર્થ શું છે? ગૌતમના ન્યાયસૂત્રમાં ઈશ્વર વિશે ત્રણ સૂત્રો છે અને તે પણ પ્રાવાદુકોની ચર્ચાના પ્રકરણમાં જ છે. આ ત્રણ સૂત્રોમાં પુરુષકર્મ અને તેના ફળની બાબતમાં ઈશ્વરનું શું કાર્ય છે તે દર્શાવ્યું છે. પ્રથમ બે સૂત્રોમાં વિરોધીઓના બે મતો આપી ત્રીજા સૂત્રમાં ગૌતમે પોતાનો સિદ્ધાન્ત રજૂ કર્યો છે. તે સૂત્રોને ક્રમશઃ સમજતાં ગૌતમની ઈશ્વર વિશેની માન્યતા તદન સ્પષ્ટ થઈ જશે. કર: RG પુરુષ દ ર્શન (ા ૪.૨.૨૫. અનુવાદઃ પુરુષનાં કર્મોનું વૈફલ્ય જણાતું હોઈ ફળનું કારણ ઈશ્વર છે. સમજૂતીઃ ફળનું કારણ કર્મ નથી પણ ઈશ્વર છે. કર્મ અને ફળ વચ્ચે નિયત સંબંધ નથી. ફળ કર્મ ઉપર આધાર રાખતું નથી પણ ઈશ્વર ઉપર આધાર રાખે છે. આમ માનવું જોઈએ કારણ કે કર્મ કરવા છતાં ઘણી વાર પુરુષને તેનું ફળ મળતું નથી. ઈશ્વર જ આપણને જુદી જુદી પરિસ્થિતિઓમાં મૂકે છે, તે જ આપણને સુખ યા દુઃખ દે છે, તે જ આપણને બંધનમાં રાખે છે કે મુક્ત કરે છે. આ બધું આપણાં કર્મોનું પરિણામ નથી પરંતુ ઈશ્વરની ઇચ્છાનું પરિણામ છે. આપણાં કર્મોને એ બધાંની સાથે કોઈ સંબંધ નથી. કર્મસિદ્ધાન્ત ખોટો છે. ઈશ્વરેચ્છા જ સાચી છે. વનીયતી છેવત્રનીશ્વરેચ્છા ન, પુરુષમાવે તનિષ્પઃ ૪.૨.૨૦. અનુવાદઃ ના, [ઈશ્વર ફળનું કારણ નથી કારણ કે પુરુષ કર્મ ન કરે તો ફળ મળતું નથી. સમજૂતી ઉપર નિરૂપવામાં આવેલો સિદ્ધાન્ત ખોટો છે, કારણ કે ખરેખર ફળનું કારણ કર્મ નહિ પણ ઈશ્વર હોય તો કર્મ ન કરવા છતાં આપણને ઇચ્છિત ફળ મળવું Page #350 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૨૫૯ જોઈએ, પરંતુ ક્યાંય કર્મ કર્યા વિના ફળ મળતું નથી. ચાલ્યા વિના ઇચ્છિત સ્થાને પહોંચાતું નથી, ભિક્ષાટન વિના ભિક્ષા મળતી નથી, દવા લીધા વિના રોગ મટતો નથી. જો ફળ કર્મ ઉપર આધાર રાખતું ન હોય તો કર્મ કર્યા વિના જ ફળ મળવું જોઈએ. પરંતુ તેમ થતું નથી. એટલે ફળ ઈશ્વર ઉપર નહિ પણ કર્મ ઉપર જ આધાર રાખે છે. ઈશ્વરની કોઈ જરૂરત નથી. કર્મ કર્યું એટલે એનું ફળ થવાનું જ. વટબીજ પૃથ્વી આદિના સંસર્ગમાં મૂક્યું એટલે વટવૃક્ષ થવાનું જ. એમાં વચ્ચે કોઈ માધ્યમની જરૂરત નથી. કાર્યકારણનો નિયમ જ એવો છે. કારણ હોતાં કાર્ય થાય જ. ઝેર લો એટલે મરો જ, પછી ઝેરને પોતાનું કાર્ય કરવા કશા ઉપર આધાર રાખવો પડતો નથી. કર્મ કરો એટલે તેનું ફળ મળે જ. આમાં ઈશ્વરની જરૂર જ ક્યાં છે. તારિતત્વા હેતુઃ ૪.૨.૨૨. અનુવાદઃ કર્મ તેમ જ ફળ ઈશ્વરકારિત હોવાથી (ક્રમથી) બન્નેય સિદ્ધાન્ત તર્કહીન છે, ખોટા છે. સમજૂતીઃ આ સૂત્રમાં ગૌતમ પોતાનો સિદ્ધાન્ત રજૂ કરે છે. તે નીચે પ્રમાણે છે. ઉપરના બન્ને સિદ્ધાન્તો ખોટા છે. એક કર્મ-ફળના નિયત સંબંધને અવગણે છે, બીજો ઈશ્વરને અવગણે છે. ખરેખર તો કર્મ અને ફળ વચ્ચે નિયત સંબંધ છે જ. અમુક કર્મ કરો એટલે તે પોતાનું ફળ આપે છે. કત કર્મને ફળવા માટે ઈશ્વરની જરૂરત નથી એ વાત સાચી, પરંતુ ઇચ્છિત ફળ મેળવવા ક્યું કર્મ કરવું એ જાણવું જોઈએ. આ કર્મનું આ ફળ છે એ જ્ઞાન તો તે ફળને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખનારને હોવું જોઈએ ને? ઝેર અવશ્ય મારી નાખે છે એ વાત સાચી પરંતુ મરવા ઇચ્છનારને એ જ્ઞાન હોવું જરૂરી છે કે અમુક પદાર્થ પ્રાણઘાતક છે. તે જ્ઞાન ન હોય તો તે જે પદાર્થ લે તે તેના પ્રાણનો ઘાત ન કરે. અમુક ઔષધ લો એટલે અમુક રોગ મટે છે. તે ઔષધને પોતાનું કામ કરવા પછી વૈદ્યની જરૂર નથી. વૈદ્યની જરૂર તો રોગીના જ્ઞાન માટે છે કે તે રોગ માટે તેણે કઈ દવા લેવી. રોગી રોગ મટાડવા ઇચ્છે છે, પરંતુ તે માટે કયું કર્મ યોગ્ય છે એનું તેને જ્ઞાન નથી. તે જ્ઞાન તેને વૈદ્ય આપે છે. પછી તે જ્ઞાનપૂર્વક જયારે તે કર્મ કરે છે ત્યારે તેને તેનું ઈચ્છિત ફળ મળે છે. એટલે ઇચ્છિત ફળ મેળવવા માટે તે ફળને અનુરૂપ કર્મ કર્યું છે એનું જ્ઞાન કર્મ કરનારને હોવું જરૂરી છે. આ જ્ઞાન લૌકિક બાબતોમાં તો તે તે વિષયના જાણકાર નિષ્ણાત આપે છે પરંતુ રાગ આદિ દોષોથી મુક્ત થવા કઈ કક્ષાએ કર્યું કર્મ કરવું, શી સાધના કરવી તેનું જ્ઞાન તો સાધના કરી રાગાદિ દોષોથી મુક્ત થયેલ ઈશ્વર જ કરાવી શકે. આમ કર્મ અને તેના ફળ વચ્ચે નિયત સંબંધ છે, પરંતુ તે નિયત સંબંધને જાણવા ઈશ્વરની આપણને જરૂર છે એવો મત ફલિત થાય છે. ઈશ્વર કેવળ ઉપદેષ્ટા Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ તર્કરહસ્યદીપિકા છે, માર્ગદર્શક છે, કર્મ-ફળના નિયત સંબંધનું જ્ઞાન કરાવનાર છે. આ અર્થમાં જ તે કર્મકારયિતા છે. તે બળજબરીથી કોઈની પાસે કર્મ કરાવતા નથી. વૈધ કેવળ દવા બતાવે છે તેમ છતાં આપણે કહીએ છીએ કે વૈધે રોગ મટાડ્યો. તેવી જ રીતે, ઈશ્વર રાગાદિ રોગનો ઇલાજ બતાવે છે તેમ છતાં આપણે કહીએ છીએ કે ઈશ્વરે રોગ મટાડ્યો, ઈશ્વરે ફળ આપ્યું, ઈશ્વરે અનુગ્રહ કર્યો. આ અર્થમાં જ ઈશ્વર ફળકારયિતા, યા ફળસંપાદિયતા છે. આમ ઈશ્વર પ્રાણીને ઇચ્છિત ફળ(મોક્ષ)ને અનુરૂપ કર્મ ક્યું તેનું જ્ઞાન કરાવી તેના પ્રયત્નને, તેની સાધનાને સફળ બનાવે છે. જો તેને તે જ્ઞાન ન કરાવવામાં આવે તો તેને ઇષ્ટ ફળની પ્રાપ્તિ ન થાય. તે જ્ઞાન આપનાર ઈશ્વર છે. ઉદાહરણાર્થ, ધૂમ અને અગ્નિ વચ્ચે કાર્યકારણભાવનો નિયત સંબંધ છે. પરંતુ જ્યાં સુધી આ સંબંધનું જ્ઞાન વ્યક્તિને ન હોય ત્યાં સુધી તે ધૂમ ઉપરથી અગ્નિનું અનુમાન ન કરી શકે. ધૂમ અને અગ્નિ વચ્ચેના નિયત સંબંધનું જ્ઞાન થયા પછી જ તે ધૂમ ઉપરથી અગ્નિનું અનુમાન કરી શકે છે. તેવી જ રીતે, ઇચ્છિત ફળ મેળવવા માટે તે ફળ અને અનુરૂપ કર્મ વચ્ચેના નિયત સંબંધનું જ્ઞાન જરૂરી છે. આ જ્ઞાન આપનાર ઈશ્વર છે. દર્શનોમાં પ૨મ ઇષ્ટફળ મુક્તિને માનવામાં આવ્યું છે. સૌ મુક્તિ (=આત્યંતિક દુઃખમુક્તિ) ઇચ્છે છે. એ ઇચ્છિત ફળ માટે કયું કર્મ કરવું જોઈએ, શી સાધના કરવી જોઈએ, કયા ક્રમે કરવી જોઈએ એનું જ્ઞાન સાધના કરી દુ:ખમુક્ત થયેલ જીવન્મુક્ત જ આપે છે. જીવન્મુક્ત જ મોક્ષમાર્ગમાં ઉપદેષ્ટા બનવાને લાયક છે. નીવન્મુતથૈવ ૩૫વેધૃત્વસંમવાત્ । સાંખ્યપ્રવચનભાષ્ય, ૩.૭૯. આમ ગૌતમે જીવન્મુક્તના માટે જ ‘ઈશ્વર’ શબ્દનો પ્રયોગ કર્યો જણાય છે. જીવન્મુક્ત ઉપદેષ્ટા જ તેમનો ઈશ્વર છે. ઉપરના વ્યાખ્યાનના પ્રકાશમાં, વારંવાર ઉદ્ધૃત કરવામાં આવતા નીચેના શ્લોકનો અર્થ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. ईश्वरप्रेरितो गच्छेत् स्वर्गं वा श्वभ्रमेव वा । अज्ञो जन्तुरनीशोऽयमात्मनः सुखदुःखयोः ॥ અનુવાદ : ઈશ્વરપ્રેરિત જીવ સ્વર્ગે જાય છે કે નરકે જાય છે, અજ્ઞાની જીવ પોતાના સુખ કે દુઃખનો પ્રભુ નથી, નિયંતા નથી. સમજૂતી : ઈશ્વરેચ્છા સર્વશક્તિમાન છે, આપણાં સુખદુઃખ તેના ઉપર આધાર રાખે છે, આપણા પ્રયત્ન; પુરુષાર્થ ઉપર આધાર રાખતાં નથી · એવા મતના સમર્થનમાં આ શ્લોકને સામાન્ય રીતે ટાંકવામાં આવે છે, પરંતુ શ્લોકનો ખરો અર્થ – આશય આ નથી. તેનો ખરો અર્થ – આશય તો નીચે પ્રમાણે છે. ―― Page #352 -------------------------------------------------------------------------- ________________ જેનામત ૨૬૧ જજુનું વિશેષણ અજ્ઞ અત્યન્ત મહત્ત્વનું છે કારણ કે તે જ શ્લોકના ખરા અર્થની – આશયની ચાવી પૂરી પાડે છે. સુખ અને દુઃખ જીવે કરેલાં કર્મોનાં ફળો છે. જો તેને સુખ જોઈતું હોય તો સુખને પેદા કરનાર કર્મો ક્યાં છે તે તેણે જાણવું જોઈએ. જો તેને દુઃખ જોઈતું હોય તો દુઃખને પેદા કરનાર કર્મો કયાં છે તે તેણે જાણવું જોઈએ. પરંતુ જીવ પોતે એ જ્ઞાન ધરાવતો નથી કે ક્યાં કર્મો સુખ પેદા કરનારાં છે અને ક્યાં કર્મો દુ:ખ પેદા કરનારાં છે. તેથી માનવામાં આવ્યું છે કે જીવ પોતે પોતાનાં સુખદુઃખનો પ્રભુ નથી. આવું જ્ઞાન ઈશ્વર જ તેને આપે છે. ઈશ્વર ઉપદેશ છે કે અમુક કર્મો સુખજનક છે અને અમુક કર્મો દુ:ખજનક છે. આ જ્ઞાન તેને સુખજનક કર્મો કરવા પ્રેરે છે, જો તે સુખ ઇચ્છતો હોય છે તો; અને દુ:ખજનક કર્મો કરવા પ્રેરે છે, જો તે દુઃખ ઈચ્છતો હોય છે તો. આમ આ જ્ઞાન આપીને તે દ્વારા જ ઈશ્વર તેને સ્વર્ગે જવા કે નરક જવા પ્રેરે છે. સ્વર્ગનો અર્થ સુખ અને નરકનો અર્થ દુઃખ સમજવાનો છે. ન્યાયભાષ્યકાર વાત્સ્યાયનના મતે ઈશ્વરનું સ્વરૂપ ન્યાયભાષ્યનો સમય ઇ.સ.ની પાંચમી શતાબ્દી મનાય છે. આપણે જોયું કે કર્મફળના નિયત સંબંધનું જ્ઞાન કરાવનાર તરીકે ઈશ્વરનો સ્વીકાર ગૌતમે કર્યો છે. તે ઈશ્વરનું સ્વરૂપ કેવું છે એની સ્પષ્ટતા વાત્સ્યાયને પોતાના ભાષ્યમાં (૪.૧.૨૧) કરી છે. તે નીચે પ્રમાણે છે: | (a) ગુણવિશિષ્ટમાત્માન્તરમી: I તાત્માત્ ત્યાન્તરીનુપત્તિ: | ગધર્મमिथ्यज्ञान-प्रमादहान्या धर्म-ज्ञान-समाधिसम्पदा च विशिष्टमात्मान्तरमीश्वरः । तस्य च समाधिफलमणिमाद्यष्टविधमैश्वर्यम्। સમજૂતીઃ ઈશ્વર આત્મા જ છે. આત્માથી અતિરિક્ત કોઈ નવું જ દ્રવ્ય નથી. ઈશ્વર અન્ય આત્માઓ જેવો જ છે, પરંતુ અન્ય આત્માઓ અને તેનામાં ભેદ એટલો જ છે કે અન્ય આત્માઓમાં જે ગુણો હોય છે તે જ ગુણો તેનામાં પણ હોય છે પરંતુ તેના ગુણોમાં વૈશિસ્ય છે. શું વૈશિસ્ય છે? અન્ય આત્માઓમાં મિથ્યાજ્ઞાન, અધર્મ (અધર્મપ્રવૃત્તિ, ક્લેશયુક્ત પ્રવૃત્તિ, રાગદ્વેષપૂર્વકની પ્રવૃત્તિ) અને પ્રમાદ હોય છે. ઈશ્વરે તેમનો નાશ કર્યો હોય છે. તેથી તેનામાં જ્ઞાન (સમ્યકજ્ઞાન વિવેકજ્ઞાન), ધર્મ (ધર્મપ્રવૃત્તિ, અક્લિષ્ટ પ્રવૃત્તિ, રાગદ્વેષરહિત પ્રવૃત્તિ) અને સમાધિરૂપ સંપત્તિ હોય છે, જ્યારે અન્ય આત્માઓમાં તે સંપત્તિ હોતી નથી. તેની અંદર સમાધિના ફળરૂપ અણિમા આદિ આઠ સિદ્ધિઓ હોય છે. આ આઠ સિદ્ધિઓ તેનું ઐશ્વર્ય છે. અન્ય આત્માઓમાં આ ઐશ્વર્ય હોતું નથી. આમ અન્ય આત્માઓથી અર્થાત સંસારી Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬ ૨ તર્કરહસ્યદીપિકા આત્માઓથી તેનો ભેદ છે. વાત્સ્યાયને મુક્ત (વિદેહમુક્ત) આત્માઓથી તેનો ભેદ કહ્યો ન હોવા છતાં સ્પષ્ટ છે. મુક્ત આત્માઓમાં કોઈ આત્મવિશેષગુણ હોતો નથી જ્યારે ઈશ્વરમાં જ્ઞાન, ધર્મ, સમાધિ અને ઐશ્વર્ય હોય છે. આમ ઈશ્વર આત્મા હોઈ સંસારી અને મુક્ત આત્માઓથી તેનો જાતિભેદ નથી. ઈશ્વર, સંસારી અને મુક્ત એ ત્રણ જુદી જાતિઓ નથી પણ એક જ જાતિ છે. જેમ સંસારી અને મુક્ત આત્મા છે તેમ ઈશ્વર પણ આત્મા જ છે. આમ જે આત્મા પોતાના મિથ્યાજ્ઞાન, અધર્મ અને પ્રમાદનો નાશ કરી જ્ઞાન, ધર્મ અને સમાધિ સંપાદન કરે છે તે વાત્સ્યાયનના મતે ઈશ્વર છે. આ અર્થમાં દરેક જીવમાં ઈશ્વર બનવાની શક્યતા રહેલી છે અને ઈશ્વરો અનેક પણ હોઈ શકે છે. આ દર્શાવે છે કે વાત્સ્યાયનનો ઈશ્વર વિવેકીયા સમ્યજ્ઞાની અને ક્લેશરહિત જીવન્મુક્ત જ છે. (b) सङ्कल्पानुविधायी चास्य धर्मः प्रत्यात्मवृत्तीन् धर्माधर्मसञ्चयान् पृथिव्यादीनि च भूतानि प्रवर्तयति । एवं च स्वकृताभ्यागमस्यालोपेन निर्माणप्राकाम्यमीश्वरस्य स्वकृतकर्मफलं वेदितव्यम्। સમજૂતીઃ ટીકાકારો આમાં ઈશ્વરની ઉત્તરકાલીન ન્યાયવૈશેષિક વિભાવનાને વાંચે છે, તેથી તેઓ “પ્રત્યત્મિવૃત્તીન્' સમાસગત “તિનો અર્થ પ્રત્યેક કરે છે અને નિર્મળપ્રા'નો અર્થ ‘નિર્માણઝાવાગ્યમ્' (જગતનું નિર્માણ કરવાની અવ્યાહત ઇચ્છા) કરે છે. જગતનું સર્જન કરવાની ઇચ્છા જેવી તે કરે છે તેવું જ જગતનું સર્જન શરૂ થાય છે. જ્યારે તે જગતનું સર્જન કરવાની ઇચ્છા કરે છે ત્યારે તેની ઇચ્છાને અનુસરનારો તેનો ધર્મ પ્રત્યેક આત્મામાં રહેલા સંચિત ધર્માધર્મને પોતાનું ફળ આપવામાં પ્રવૃત્ત કરે છે તેમ જ પૃથ્વી વગેરે ભૂતોને (પરમાણુઓને) યાણકાદિક્રમે કાર્યો ઉત્પન્ન કરવામાં પ્રવૃત્ત કરે છે. જગતનું સર્જન કરવાની તેની ઇચ્છા વ્યાઘાત પામતી નથી. આ તેની અવ્યાહત ઇચ્છા તેના પોતાના પૂર્વકૃત કર્મનું ફળ છે એમ જાણવું કારણ કે પોતે કરેલા કર્મના ફળનો લોપ થતો નથી એવો નિયમ છે. અહીં ઘણાને એ સમજાતું નથી કે જે ઈશ્વર પ્રત્યેક આત્માનાં સંચિત કર્મોને પોતાનાં ફળો આપવામાં પ્રવૃત્ત કરે છે અને જગતનું સર્જન કરે છે તે પોતે જ કર્મના નિયમથી કેમ બંધાયેલો છે, તેમ જ જગતનું સર્જન કરવાની ઈશ્વરની અવ્યાહત ઇચ્છા તેના પોતાના જ પૂર્વકૃત કર્મનું ફળ કેવી રીતે હોય ! તે બધાને વાત્સ્યાયનની વાતો ગૂંચવાડાભરી લાગે છે. તેમની મતિ મૂંઝાય છે કારણ કે જગત્કર્તા ઈશ્વરને તેનું ઈશ્વરપણું તેના પોતાના પૂર્વકૃત કર્મના ફળરૂપે પ્રાપ્ત થતું કેવી રીતે ગણી શકાય એ Page #354 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૨૬૩ તેમને સમજાતું નથી. આ ગૂંચવાડાનું કારણ ઉપરિનિર્દિષ્ટ પદોનું કરવામાં આવેલું ખોટું અર્થઘટન છે. જો તે પદોનું નીચે મુજબ સાચું અને સંગત અર્થઘટન કરવામાં આવે તો ગૂંચવાડો તરત જ દૂર થઈ જાય. અહીં “પ્રતિ' પદનો પ્રયોગ “પ્રત્યક્ષ' ગત “પ્રતિ' પદના પ્રયોગની જેમ “આભિમુખ્ય” કે “સમિકૃષ્ટ'ના અર્થમાં થયો છે. તેથી “પ્રત્યામવૃત્તી' એટલે માત્મસાન'. “પ્રત્યાત્મવૃત્તીનું સમાસનો અર્થ આ થશે – “માત્માનું પ્રતિ અમુશેન સમવાઘેન ચેષાં વૃત્તિઃ તે, તાન પ્રત્યાત્મવૃત્તી'. આમ ‘પ્રત્યાત્મવૃત્તીનું ધર્મધર્મલગ્નયાન' ની સમજૂતી છે – ઈશ્વરના પોતાના જ આત્મામાં સમવાયસંબંધથી રહેલા સંચિત ધર્માધર્મોને. “નિર્માણાધ્યમ્' થી સમજવાનું છે “નિર્માણ પ્રાખ્યમ્' (અને નહિ કે “કસિfપ્રાિણH'). “નિર્માળા પ્ર[િ 'નો અર્થ છે નિર્માણકાર્યને અર્થાત યોગજ શરીરને બનાવવાની વ્યાઘાત ન પામતી ઇચ્છા. આમ આ કંડિકામાં એવી બે વિભાવનાઓનો ઉલ્લેખ છે જે જીવન્મુક્તનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. તે બે વિભાવનાઓ આ છે – (૧) જીવન્મુક્ત પોતાના વર્તમાન જન્મમાં, જે તેનો અન્તિમ જન્મ છે તેમાં, પોતાનાં બધાં સંચિત કર્મોને તેમનાં ફળો આપવામાં પ્રવૃત્ત કરે છે, વિપાકોનુખ કરે છે. એવું મનાયું છે કે જીવન્મુક્ત તેના છેલ્લા જન્મમાં પોતાનાં સંચિત કર્મોનાં સઘળાં ફળો ભોગવી લેવા જ જોઈએ. વાસ્યાયન જીવન્મુક્તનું અસ્તિત્વ સ્વીકારે છે, તે તેના માટે “વિહર—ક્ત' પદનો પ્રયોગ કરે છે. તે લખે છે – વરિશ વિવિજીવિત્ત વિદભુજી રૂત્યુચ્યતે ૪.૧.૬૪. વળી, તે સ્વીકારે છે કે જીવન્મુક્ત છેલ્લા જન્મમાં બધાં સંચિત કર્મોનાં સઘળાં ફળો ભોગવી લેવા જોઈએ. તે લખે છે – સર્વાનિ પૂર્વર્માણ હાન્ત ગનિ વિપશ્ચત્ત તા ૪.૧.૬૪. (૨) અંતિમ જન્મના ટૂંકા ગાળામાં બધાં સંચિત કર્મોનાં સઘળાં ફળો ભોગવી લેવા માટે જીવન્મુક્તને અનેક યોગજ શરીરોનું નિર્માણ કરવાની જરૂરત પડે છે. તે અનેક યોગજ શરીરો દ્વારા એટલાં બધાં ફળોને ટૂંકા ગાળામાં ભોગવી લે છે. વાત્સ્યાયન આ માન્યતાને સ્વીકારે છે. તે લખે છે – યોગો રજુ શ્રી પ્રદુષ્કૃતીયાં વિરાધમ નિર્માય સેન્દ્રિય શરીરાન્તિ તેવુ યુપર્યાનિ ૩પત્રમતા ૩.૨.૧૯. જયંત ભટ્ટના નીચેના શબ્દો આ માન્યતાનું સ્પષ્ટ નિરૂપણ કરે છે. વો દિ योगद्धिसिद्ध्या विहितनिखिलनिजधर्माधर्मकर्मा निर्माय तदुपभोगयोग्यनि तेषु तेषूपपत्तिस्थानेषु तानि तानि सर्वेन्द्रियाणि शरीराणि, खण्डान्तःकरणानि च मुक्तैरात्मभिरुपेक्षितानि Jદીવા સત્સંવર્ધનનુમતિ સૈશ્વર્ય તીર્થીમુપમોન શર્મનાં ક્ષય: ન્યાયમંજરી, Page #355 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ તર્કરહસ્યદીપિકા કાશી સંસ્કૃત સિરિઝ, ભાગ ૨,પૃ. ૮૮. હવે ન્યાયભાષ્યની પ્રસ્તુત કંડિકાની અમારી સમજૂતી આપીએ છીએ. તે નીચે પ્રમાણે છે: ઈશ્વરમાં એક વિશિષ્ટ ધર્મ સમવાય સંબંધથી રહેલો છે. આ ધર્મ તેણે પૂર્વે કરેલા સારા કાર્યનું પરિણામ છે. આ ધર્મ બે ફળો આપે છે – (૧) તે ધર્મ ઈશ્વરમાં સમવાયસંબંધથી રહેલા બધા સંચિત ધર્માધર્મને વિપાકોનુખ કરે છે. (૨) તે ધર્મ પુથ્વી આદિ ભૂતોને યોગજ શરીરનું નિર્માણ કરવા પ્રવૃત્ત કરે છે. પરંતુ આ બે ફળો તે ધર્મ ક્યારે આવે છે? આ બે ફળો તે ધર્મ ત્યારે જ આપે છે જ્યારે ઈશ્વર પોતાનાં બધાં સંચિત કર્મોનાં સઘળાં ફળોને ભોગવી લેવાની ઈચ્છા કરે છે અને તે માટે યોગજ શરીરોનું નિર્માણ કરવાની ઇચ્છા કરે છે. આ કારણે કહ્યું છે કે તે ધર્મ ઈશ્વરની પોતાની ઈચ્છાને અનુસરે છે. આમ યોગજ શરીરોનું નિર્માણ કરવાની ઈશ્વરની ઇચ્છા વ્યાઘાત પામતી નથી, આવી વ્યાઘાત ન પામતી ઇચ્છા ઈશ્વરે પૂર્વે કરેલા કોઈ ખાસ સારા કાર્યનું ફળ છે. આ અવ્યાહત ઇચ્છાને ઈશ્વરના પૂર્વકૃત કર્મનું ફળ ગણવી જોઈએ કારણ કે પૂર્વે કરેલ કર્મનું ફળ અવશ્ય મળે છે. (c) आप्तकल्पश्चायम्। यथा पिता अपत्यानां तथा पितृभूत ईश्वरो भूतानाम् । સમજૂતી: ઈશ્વર આપ્ત છે- જેનામાં વિશ્વાસ, શ્રદ્ધા રાખી શકાય એવો છે, જેને પ્રમાણ તરીકે સ્વીકારી શકાય એવો છે. જેમ પિતા પુત્ર માટે આમ છે તેમ ઈશ્વર સર્વ પ્રાણીઓને માટે આપ્ત છે. પિતા પુત્રનો માર્ગદર્શક છે, ઈશ્વર સર્વ પ્રાણીઓનો માર્ગદર્શક છે. પિતા પુત્રના હિત-સુખને માટે તેને ઉપદેશ આપે છે, ઈશ્વર સર્વ જીવોને દુઃખમુક્તિ માટે ઉપદેશ આપે છે. વાસ્યાયન કેવળ આપતાની બાબતમાં જ પિતાપુત્ર અને ઈશ્વર-જીવ સંબંધો વચ્ચે સામ્ય દર્શાવવા માગે છે. આ દષ્ટાન્ત (analogy) એથી વિશેષ લંબાવવું વાત્સ્યાયનને ઈષ્ટ નથી. દાખલા તરીકે, જેમ પુત્રને પિતા પેદા કરે છે તેમ જીવને ઈશ્વર પેદા કરે છે, અથવા જેમ પુત્ર પિતાનો અંશ છે તેમ જીવ ઈશ્વરનો અંશ છે, વગેરે આવું વાત્સ્યાયનને માન્ય નથી, અભિપ્રેત નથી. વાત્સ્યાયનના મતે ઈશ્વર એવી વ્યક્તિ છે જેના ઉપદેશમાં નિઃશંકપણે વિશ્વાસ મૂકી શકાય – ખાસ કરીને દુઃખમુક્તિના ઉપાયની બાબતના ઉપદેશમાં. ઈશ્વરે આપતા કેવી રીતે પ્રાપ્ત કરી? તેણે મિથ્યાજ્ઞાન, અધર્મ અને પ્રમાદનો નાશ કરી તે દ્વારા સમ્યક જ્ઞાન, ધર્મ અને સમાધિ પ્રાપ્ત કરીને આપ્યતા પ્રાપ્ત કરી છે. વળી, આ પુરવાર કરે છે કે ઈશ્વર જીવન્મુક્ત જ છે કારણ કે જીવનમુક્ત જ પરમોત્કૃષ્ટ ઉપદેષ્ટા છે. (d) न च आत्मकल्पादन्यः कल्प: संभवति । न तावद् अस्य बुद्धि विना कश्चिद् धर्मो Page #356 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૨૬૫ लिङ्गभूतः शक्य उपपादयितुम् । आगमाच्च द्रष्टा बोद्धा सर्वज्ञाता ईश्वर इति । बुद्ध्यादिभिश्चात्मलिङ्गैनिरुपाख्यम् ईश्वरं प्रत्यक्षानुमानागमविषयातीतं कः शक्त उपपादयितुम् ? સમજૂતીઃ ઈશ્વર આત્મા જ છે, તત્ત્વાન્તર નથી, કારણ કે તેનામાં એવો કોઈ ખાસ ગુણ નથી કે તેને આત્માથી જુદું તત્ત્વ પુરવાર કરે. ઈશ્વરમાં બુદ્ધિ છે અને બુદ્ધિ આત્માનો જ વિશેષ ગુણ છે. આગમમાં પણ ઈશ્વરનો આ જ ગુણ જણાવવામાં આવ્યો છે. આગમ ઈશ્વરને દ્રષ્ટા, બોદ્ધા અને સર્વજ્ઞાતા તરીકે વર્ણવે છે. આમ આગમે પણ એવો કોઈ ખાસ ગુણ જણાવ્યો નથી કે તેને આત્માથી જુદું તત્ત્વ સાબિત કરે. જો ઈશ્વર આત્મલિંગ બુદ્ધિ વગેરેથી રહિત હોય તો તે નિરુપા બની જાય, તેનું વિધ્યાત્મક વર્ણન જ અશક્ય બની જાય, તેને જાણી શકાય નહિ; તે પ્રત્યક્ષ, અનુમાન કે આગમથી અગોચર રહે. આમ ઈશ્વર આત્મા હોઈ, તે બુદ્ધિ આદિ વિશેષ ગુણોથી યુક્ત છે. અહીં વાત્સ્યાયને ઈશ્વરને સર્વજ્ઞાતા તરીકે સ્વીકારેલ છે. તેથી પ્રશ્ન ઊભો થાય છે કે શું વાત્સ્યાયન જીવન્મુક્તને સર્વજ્ઞ ગણે છે? “બધાં જ દ્રવ્યોની બધી જ વ્યક્તિઓની સર્વ સૈકાલિક અવસ્થાઓનું જ્ઞાન ધરાવનાર' એવો “સર્વજ્ઞ' શબ્દનો અર્થ સામાન્યપણે પ્રચલિત છે. વાસ્યાયનને “સર્વજ્ઞ' શબ્દનો આવો અર્થ અહીં અભિપ્રેત છે કે કેમ તે ચોક્કસપણે કહી શકાય નહિ. પરંતુ એટલું તો સ્પષ્ટ છે કે વાત્સ્યાયન સંદર્ભ પ્રમાણે સર્વજ્ઞ'નો જુદો જુદો અર્થ કરે છે. ઇન્દ્રિય પોતપોતાના નિયત વિષયને ગ્રહણ કરે છે જયારે આત્મા રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ અને શબ્દ એ પાંચે વિષયોને અર્થાત્ સર્વને ગ્રહણ કરે છે, એટલે આત્મા સર્વજ્ઞ છે અને તેથી ઈન્દ્રિયોથી ભિન્ન છે એવું વાત્સ્યાયને એક સ્થાને કહ્યું છે. તેમના શબ્દો છે: યાત્ તું વ્યવસ્થિતવિષયાળીન્દ્રિયાળી તમન્ तेभ्योऽन्यश्चेतनः सर्वज्ञः सर्वविषयग्राही विषयव्यस्थितिमतीतोऽनुमीयते । 3.१.3. આપણો પ્રસ્તુત સંદર્ભ કર્મ અને ફળનો છે. તેથી આ સંદર્ભમાં “સર્વજ્ઞ” શબ્દનો અર્થ કર્મો અને તેમનાં ફળો વચ્ચેના નિયત સંબંધને જાણનાર, દુઃખમુક્તિરૂપ પરમફળ અને તેના સઘળા ઉપાયોને (કર્મોને), તે ઉપાયોના ક્રમને (સાધનાક્રમને) જાણનાર' થાય. “સર્વજ્ઞ' શબ્દના અર્થનો આથી વધુ વિસ્તાર પ્રસ્તુત સંદર્ભમાં જરૂરી નથી. આ અર્થમાં જીવન્મુક્ત સર્વજ્ઞ છે જ. “સર્વ દ્રવ્યોની સર્વ વ્યક્તિઓની સૈકાલિક સર્વ અવસ્થાઓને જાણનાર’ એવો “સર્વજ્ઞ' શબ્દનો અર્થ પ્રસ્તુત સંદર્ભમાં બંધ બેસતો નથી કારણ કે આવો અર્થ કર્મસિદ્ધાન્ત અને પુરુષસ્થાનત્ય (freedom of will)નો અત્યન્ત વિરોધી છે જયારે જડ નિયતિવાદનો જ પોષક છે. . (e) स्वकृताभ्यागमलोपेन प्रवर्तमानस्य यदुक्तं प्रतिषेधजातम् अकर्मनिमित्ते शरीरसर्गे Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ તર્કરહસ્યદીપિકા तत् सर्वं प्रसज्यते इति । આ સમજૂતી: જો નિર્માણકાયો (યોગજ શરીરો) ઉત્પન્ન કરવા પ્રવૃત્ત થનારો આત્મા પોતાના પૂર્વકૃત કર્મના પરિણામે જ તેમાં પ્રવૃત્ત થઈ શકે છે એમ ન માનીએ તો તેનાં નિર્માણશરીરોની ઉત્પત્તિમાં તેનું પૂર્વકૃત કર્મ નિમિત્ત નથી એવો અર્થ થાય, અર્થાત પૂર્વકૃત કર્મને પોતાનું કોઈ ફળ નથી એમ ફલિત થાય; અને એમ સ્વીકારતાં તો પોતપોતાનાં સામાન્ય પ્રકારનાં શરીરોની ઉત્પત્તિમાં પ્રત્યેક જીવનાં પોતપોતાનાં કર્મોને નિમિત્તકારણ ન માનતાં જે દોષો આવે છે તે બધા જ દોષો અહીં પણ આવે. આમ વાત્સ્યાયનના મતે, જેણે મિથ્યાજ્ઞાન, અધર્મ અને પ્રમાદનો નાશ કરી સમ્યકજ્ઞાન, ધર્મ અને સમાધિ પ્રાપ્ત કરેલ છે, જે સ્પષ્ટપણે જાણે છે કે ક્યા કર્મનું ક્યું ફળ છે, જેણે પોતે ક્લેશમુક્તિ-દુઃખમુક્તિના માર્ગની સંપૂર્ણ યાત્રા કરી છે અને તેથી જેને તે માર્ગનું સાક્ષાત્ જ્ઞાન છે, જે તે માર્ગની બાબતમાં પ્રમાણ છે, જે તે માર્ગનો પરમોત્કૃષ્ટ ઉપદેષ્ટા છે, જેના ભવનો – જન્મમરણચક્રનો – અન્ત થયો છે, જે બધાં સંચિત કર્મોનાં સઘળાં ફળોને અંતિમ જન્મમાં ભોગવી લેવા પોતાની અવ્યાહત ઈચ્છાથી અનેક નિર્માણકાર્યોનું નિર્માણ કરે છે અને જે પોતાની અવ્યાહત ઇચ્છાથી સઘળાં સંચિત કર્મોને વિપાકોનુખ કરે છે તે જીવન્મુક્ત જ ઈશ્વર છે, તેના સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.] 51. તતઃ સદ્ગતાર્થપ્રકાશવિવાદીતરી પત્ર સર્વજ્ઞો તેવો રેવત્વેનાડુपगमनार्हो नापरः कश्चिदिति स्थितम् । 51. તેથી જગતના સભૂત અર્થાત્ વાસ્તવિક પદાર્થોને યથાવત્ પ્રકાશિત કરનારું જ્ઞાન જેને છે તે સર્વજ્ઞ અને વીતરાગ જ દેવપદને યોગ્ય છે અને તેમને જ દેવ માનવા ઉચિત છે, અન્યને નહિ. 52. अत्र जल्पन्ति जैमिनीयाः । इह हि सर्वज्ञादिविशेषणविशिष्टो भवदभिमतः कश्चनापि देवो नास्ति, तद्ग्राहकप्रमाणाभावात् । तथाहि-न तावत् प्रत्यक्षं तद्ग्राहकम्; "संबद्धं वर्तमानं हि गृह्यते चक्षुरादिना" [ मी० श्लो० प्रत्यक्षसू० श्लो० ८४] इति वचनात् । न चानुमानम्; प्रत्यक्षदृष्ट एवार्थे तत्प्रवर्तनात् । न चागमः, सर्वज्ञस्यासिद्धत्वेन तदागमस्यापि विवादास्पदत्वात् । न चोपमानम्, सर्वज्ञसदृशस्यापरस्याभावात् । न चार्थापत्तिरपि; सर्वज्ञसाधकस्यान्यथानुपपन्नार्थस्यादर्शनात् । ततः प्रमाणपञ्चकाप्रवृत्तेरभावप्रमाणगोचर एव सर्वज्ञः । तदुक्तम् Page #358 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૨૬૭ "प्रमाणपञ्चकं यत्र वस्तुरूपे न जायते । वस्त्वसत्त्वावबोधार्थं तत्राभावप्रमाणता ॥१॥" [૦ ૦ કમાવ છો. ૧] તિતા प्रयोगोऽत्र-नास्ति सर्वज्ञः, प्रमाणपञ्चत्वाग्रा( गृह्यमाणत्वात्, खरविપાછાવત્ ા 52. મીમાંસક- જૈમિનિપ્રણીત મીમાંસામતના અનુયાયી મીમાંસક કહે છે કે – [“આપ જૈનો દેવને સુષ્ટિના કર્તા નથી માનતા એ તો બહુ સુન્દર છે.] પરંતુ આપે માનેલો સર્વજ્ઞ આદિ વિશેષણોથી વિશિષ્ટ એવો દેવ પણ નથી. [આપ જૈનો દેવને સર્વજ્ઞ માનો છો તે અમને તર્કયુક્ત લાગતું નથી. ધર્મ આદિ અતીન્દ્રિય પદાર્થોમાં તો વેદ જ પ્રમાણ છે. ધર્મને કોઈ પ્રત્યક્ષથી જાણી શકતું નથી જેથી તે સર્વજ્ઞ બની શકે. ધર્મના વિષયમાં અનાદિ પરંપરાથી આપણને પ્રાપ્ત અપૌરુષેય - જેને કોઈ પુરુષે રચ્યો નથી – સ્વયંસિદ્ધ વેદ જ સ્વતઃ પ્રમાણ છે.] આપના સર્વજ્ઞને ગ્રહણ કરનારું કોઈ પ્રમાણ નથી. પ્રત્યક્ષ સર્વજ્ઞને ગ્રહણ કરતું નથી. ઇન્દ્રિયસત્રિકષ્ટ વર્તમાન વસ્તુને જ ગ્રહણ કરનારું પ્રત્યક્ષ અતીન્દ્રિય સર્વજ્ઞને જાણવા સમર્થ નથી. “જે પદાર્થ ઈન્દ્રિયો સાથે સંબંધમાં આવે છે અને સાથે સાથે જે વર્તમાન હોય છે તે પદાર્થને જ ગ્રહણ કરવામાં ચક્ષુ વગેરે ઇન્દ્રિયો પ્રવૃત્ત થાય છે” એવું શાસ્ત્રવચન [મીમાંસા શ્લોકવાતિક, પ્રત્યક્ષસૂત્ર, શ્લોક ૮૪] છે. અનુમાનથી પણ સર્વજ્ઞની સિદ્ધિ થતી નથી કેમ કે પ્રત્યક્ષ વડે સિદ્ધ પદાર્થમાં જ અનુમાનની પ્રવૃત્તિ થાય છે. [અનુમાનના મૂળમાં સાધ્ય અને સાધનનું દર્શન (પ્રત્યક્ષ) રહેલું હોય છે. સર્વજ્ઞનું તો ક્યારેય પ્રત્યક્ષ થતું જ નથી, તેથી સર્વજ્ઞને જાણવાનું સામર્થ્ય અનુમાનમાં પણ નથી.] જયારે સર્વજ્ઞ પોતે જ અસિદ્ધ છે ત્યારે તેના દ્વારા રચાયેલાં આગમો પ્રમાણભૂત હોઈ શકે જ નહિ, તેથી આગમ પણ સર્વજ્ઞને સિદ્ધ કરી શકતું નથી. સર્વજ્ઞ સમાન કોઈ બીજું પ્રાણી જગતમાં હોય તો તેને જોઈ સર્વજ્ઞનું જ્ઞાન ઉપમાન પ્રમાણ દ્વારા કરી શકાય પરંતુ સર્વજ્ઞ સમાન બીજું કોઈ છે નહિ. સર્વજ્ઞ વિના જેનું અસ્તિત્વ ઘટતું ન હોય (અન્યથાનુપપત્ર) એવી અવિનાભાવી વસ્તુ દેખાતી હોય તો તેના દર્શન દ્વારા અર્થપત્તિપ્રમાણ સર્વજ્ઞને ગ્રહણ કરી શકત, પરંતુ એવી અવિનાભાવી વસ્તુ દેખાતી જ નથી. આમ વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ કરનારાં પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણો તો સર્વજ્ઞના અસ્તિત્વને સિદ્ધ કરી શકતા નથી, એટલે સર્વજ્ઞ અભાવ પ્રમાણનો જ વિષય છે, અર્થાત્ અભાવપ્રમાણથી તો સર્વજ્ઞનો અભાવ જ સિદ્ધ થાય, અભાવપ્રમાણ તો સર્વજ્ઞના અસ્તિત્વનો ઉચ્છેદ જ કરે છે. કહ્યું પણ છે કે – “જ્યારે જે વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે પાંચ પ્રમાણો Page #359 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ તર્કરહસ્યદીપિકા અસમર્થ થઈ જાય છે ત્યારે તે વસ્તુનો અભાવ જાણવા માટે અભાવ પ્રમાણ છે અર્થાત્ તે વસ્તુનો અભાવ અભાવપ્રમાણ સિદ્ધ કરે છે.' [મીમાંસાલ્લો કવાર્તિક, અભાવપ્રમાણ, શ્લોક ૧]. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે – “સર્વજ્ઞ નથી કેમ કે તે પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણોથી ગૃહીત થતો નથી, જેમ કે ગધેડાનાં શિગડાં.' 53. किंच, यथाऽनादेरपि सुवर्णमलस्य क्षारमृत्पुटपाकादिप्रक्रियया विशोध्यमानस्य निर्मलत्वम्, एवमात्मनोऽपि निरन्तरं ज्ञानाद्यभ्यासेन विगतमलत्वात्सर्वज्ञत्वं किं न भवेदिति मतिस्तदपि न, अभ्यासेन हि शुद्धस्तारतम्यमेव भवेन्न परमः प्रकर्षः, न हि नरस्य लङ्घनमभ्यासतस्तारतम्यवदप्युपलभ्यमानं सकललोकविषयमुपलभ्यते । उक्तं च - "दशहस्तान्तरं व्योम्नो यो नामोत्प्लुत्य गच्छति । न योजनशतं गन्तुं शक्तोऽभ्यासशतैरपि ॥१॥ इति । 53. જૈન-જેમ અનાદિ કાળથી ખાણમાં રહેલા મલયુક્ત સુવર્ણને શુદ્ધિકર ક્ષાર સાથે મૂસયા ક્રસિબલમાં મૂકી અગ્નિમાં તપાવવામાં આવતાં તે પ્રક્રિયાથી મેલ દૂર થઈ જવાથી સુવર્ણ નિર્મલ યા શુદ્ધ બની જાય છે તેમ અનાદિ કાળથી કર્મમલથી આવરિત આત્મા અલ્પ જ્ઞાનવાળો યા અજ્ઞાની છે પરંતુ સતત જ્ઞાનાદિના અભ્યાસથી કર્મમલનું આવરણ દૂર થવાથી તે પણ પૂર્ણજ્ઞાની યા સર્વજ્ઞ કેમ ન બની શકે? મીમાંસક- તમારી જૈનોની વાત બરાબર નથી. [અભ્યાસ દ્વારા સર્વજ્ઞતા પ્રાપ્ત કરવાની વાત અનુભવહીનતાની સૂચક છે.] અભ્યાસથી શુદ્ધતામાં તરતમભાવ આવે પરંતુ તેનાથી શુદ્ધિની પરમ કોટિએ ન પહોંચી શકાય. [અભ્યાસથી ફરક તો પડી શકે છે, જે આત્મા સાવ અજ્ઞાની હોય તે કાલે ચાર અક્ષરનું જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. પરંતુ અભ્યાસમાં એટલી તાકાત નથી કે તે વસ્તુના સ્વભાવનું આમૂલ પરિવર્તન કરી શકે. મૂલ વસ્તુમાં થોડોઘણો અતિશય અભ્યાસ લાવી શકે. તેથી અભ્યાસ દ્વારા શુદ્ધિમાં થોડોઘણો વધારો તો થઈ શકે પરંતુ સર્વજ્ઞતાને પેદા કરનારી સંપૂર્ણ શુદ્ધિ ન થઈ શકે.] કોઈ પુરુષ પ્રતિદિન ઊંચે કૂદવાનો અભ્યાસ કરે તો એ સંભવ છે કે જ્યાં સામાન્ય પુરુષ ચારપાંચ હાથ કુદી શકતો હોય ત્યાં તે સાતઆઠ હાથ કે વધુમાં વધુ દસ હાથ કુદી જાય. પરંતુ ગમે તેટલો અભ્યાસ તે કેમ ન કરે તે કદી એક સો યોજન ઊંચો કૂદકો મારી ન શકે કે ન તો તેનામાં લોકને લાંઘવાની શક્તિ આવી શકે. કહ્યું પણ છે કે – “જે પુરુષ અભ્યાસ કરવાના કારણે આકાશમાં દસ હાથ ઊંચો કૂદકો મારી શકે છે, શું તે સેંકડો વર્ષ સુધી અભ્યાસ કર્યા પછી પણ સો યોજન ઊંચો કૂદકો મારી શકે ?” [કહેવાનું Page #360 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૨૬૯ તાત્પર્ય એ છે કે અભ્યાસથી કેળવાતી શક્તિની પણ એક મર્યાદા હોય છે, તેથી જ્ઞાનની વૃદ્ધિ પણ અભ્યાસથી પોતાની મર્યાદાને લાંઘી શકતી નથી, જ્ઞાન એટલું વૃદ્ધિ પામી શકતું નથી કે તે સર્વજ્ઞ બની જાય. ]. 54. ગરિ ર સ સર્વ વસ્તુળાનં વોન vમીન નાનાતિહિં પ્રત્યક્ષેળ, उत यथासंभवं सर्वैरेव प्रमाणैः । न तावत्प्रत्यक्षेण, तस्य संनिहितप्रतिनियतार्थग्राहित्वात् । नाप्यतीन्द्रियप्रत्यक्षेण; तत्सद्भावे प्रमाणाभावात् । नापि सवेरेव प्रमाणैः, तेषां प्रत्यक्षपूर्वकत्वात् सर्वेषां सर्वज्ञतापत्तेश्चेति । 54. વારુ, હવે આપ જૈનો એ કહો કે આપનો સર્વજ્ઞ સર્વ વસ્તુઓને કયા પ્રમાણથી જાણે છે ? શું તે પ્રત્યક્ષથી જાણે છે કે યથાસંભવ બધાં પ્રમાણોથી ? ઇન્દ્રિયપ્રત્યક્ષથી તો તે બધી વસ્તુઓને જાણી શકે નહિ. ઇન્દ્રિયપ્રત્યક્ષ તો ઇન્દ્રિયો સાથે સકૃિષ્ટ વર્તમાન, નિયત વસ્તુઓને જ જાણે છે, તેથી તેના વડે અતીત, અનાગત, દૂરવર્તી તથા સૂક્ષ્મ અતીન્દ્રિય વસ્તુઓનું જ્ઞાન થઈ શકે નહિ.] અતીન્દ્રિયપ્રત્યક્ષથી પણ તે બધી વસ્તુઓને જાણી શકે નહિ કેમ કે અતીન્દ્રિયપ્રત્યક્ષ ખુદ વિવાદગ્રસ્ત છે, તેના અસ્તિત્વને સિદ્ધ કરતું કોઈ પ્રમાણ નથી. યથાસંભવ બધાં પ્રમાણોથી થોડું થોડું જાણીને પછી તે બધાં જ્ઞાનોનો કુલ સરવાળો કરી સર્વજ્ઞ બનવું પણ શક્ય નથી કેમ કે બધાં પ્રમાણો પ્રત્યક્ષમૂલક છે અને જ્યારે પ્રત્યક્ષ પોતે જ સર્વ વસ્તુઓને ગ્રહણ કરવામાં અસફળ છે ત્યારે તન્યૂલક પ્રમાણો તો સુતરાં સર્વ વસ્તુઓને ગ્રહણ કરી શકે નહિ. વળી, કેટલીક વસ્તુઓને પ્રત્યક્ષથી જાણી, કેટલીકને અનુમાન આદિથી જાણી, ધર્મ આદિ અતીન્દ્રિય વસ્તુઓને વેદરૂપ આગમથી જાણી પછી તે બધાં જ્ઞાનોના કુલ સરવાળાના રૂપમાં સર્વજ્ઞ બનવાની વાત તમે જૈનો કરતા હો તો એ રીતે તો બધા સર્વજ્ઞ બની જવાની આપત્તિ આવશે. 55. अन्यच्च, अनाद्यनन्तः संसारः । तद्वस्तून्यप्यनन्तानि क्रमेण विदन् कथमनन्तेनापि कालेन सर्ववेदी भविष्यति ? 55. વળી, જગત અનાદિ પણ છે અને અનન્તપણ છે. આ જગતમાં વસ્તુઓ પણ અનન્ત છે. તે અનન્ત વસ્તુઓને ક્રમથી જાણનારો તો કેવી રીતે અનન્ત કાળે પણ સર્વજ્ઞ બની શકે ? ક્રમથી અનન્ત પદાર્થોને જાણી શકાય જ નહિ. 56. , તસ્ય યથાસ્થિતવસ્તુલિત્વે અશુદ્યાલિસીસ્વારિ , तेषां यथावस्थिततया संवेदनात् । आह च “શુવ્યવિરચિપ્રસવનવારિત " રૂતિ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ તર્કરહસ્યદીપિકા 56. સર્વજ્ઞ તો સમસ્ત વસ્તુઓને જેવી છે તેવી જ જાણે છે, તેનું જાણવું સાક્ષાત અનુભવરૂપ જ છે, તેથી તેને અશુચિ વસ્તુઓના રસનો આસ્વાદ કરવાની પણ આપત્તિ આવે. સિર્વમાં અશુચિ વસ્તુઓ પણ સમાવિષ્ટ છે જ.] કહ્યું પણ છે કે – “સર્વજ્ઞને માનતાં તે સર્વજ્ઞને અશુચિ પદાર્થોના રસાસ્વાદના અનુભવનો દોષ અવશ્ય આવે, તે દોષનું વારણ કરવું કઠિન છે.” 57. किंच अतीतानागतवस्तूनि स किं स्वेन स्वरूपेण जानाति किं वा वर्तमानतयैव । प्रथमपक्षे तज्ज्ञानस्याप्रत्यक्षतापत्तिः, अवर्तमानवस्तुग्राहित्वात्, स्मरणादिवत् । द्वितीये तु तज्ज्ञानस्य भ्रान्तत्वप्रसङ्गः, अन्यथास्थितस्यार्थस्यान्यथाग्रहणात्, द्विचन्द्रज्ञानादिवदिति । 57. ઉપરાંત, શું સર્વજ્ઞ અતીત વસ્તુઓને તથા અનાગત વસ્તુઓને ક્રમશઃ અતીતરૂપે અને અનાગતરૂપે જ જાણે છે કે તેમને પણ વર્તમાન વસ્તુઓની જેમ વર્તમાનરૂપે જ સાક્ષાતું જાણે છે? જો તે અતીત વસ્તુઓને અતીતરૂપે અને અનાગત વસ્તુઓને અનાગતરૂપે જ જાણતો હોય તો તેનું જ્ઞાન સાક્ષાત્કારરૂપ ન હોય અને તેથી તે જ્ઞાન પ્રત્યક્ષની શ્રેણીમાં ન આવી શકે. [પ્રત્યક્ષ તો વર્તમાન વસ્તુને સાક્ષાત સ્પષ્ટરૂપે જાણે છે.] અતીત વસ્તુને અતીતરૂપે જાણનારું જ્ઞાન તો સ્મરણ આદિ જેવું અસ્પષ્ટ અને અપ્રત્યક્ષાત્મક હોય છે. જો સર્વજ્ઞ અતીત આદિ વસ્તુઓને વર્તમાનરૂપે જાણતો હોય તો તેનું જ્ઞાન અર્થોને વિપરીત રૂપમાં અર્થાત્ જે વર્તમાન નથી તેમને વર્તમાનરૂપે જાણવાના કારણે મિથ્યાજ્ઞાન બની જશે. જેમાં એક ચંદ્રમાં બે ચંદ્રોને ગ્રહણ કરનારું જ્ઞાન અન્યથાગ્રાહી હોવાથી ભ્રાન્ત છે તેમ સર્વજ્ઞનું જ્ઞાન પણ અતીત આદિને, જે વર્તમાનરૂપ નથી તેમને, વર્તમાનરૂપે ગ્રહણ કરતું હોઈ બ્રાન્ત અને મિથ્યા જ ઠરે. આમ સર્વજ્ઞના જ્ઞાનમાં મિથ્યાત્વ યા બ્રાન્તત્વની આપત્તિ આવે. 58. ૩મત્ર પ્રતિવિધીવત્તે તત્ર વત્તાવ —તીદામ માવત્' इति साधनम् । तदसम्यक् तत्साधकानामनुमानप्रमाणानां सद्भावात् । तथाहि-ज्ञानतारतम्यं क्वचिद्विश्रान्तं तरतमशब्दवाच्यत्वात् । परिमाणवदिति । नायमसिद्धो हेतुः, प्रतिप्राणिप्रज्ञामेधादिगुणपाटवरूपस्य ज्ञानस्य तारतम्येनोपलब्धेः । ततोऽवश्यमस्य सर्वान्तिमप्रकर्षेण भाव्यं, यथा परिमाणस्याकाशे । स च ज्ञानस्य सर्ववस्तुप्रकाशकत्वरूपो यत्र विश्रान्तः स भगवान सर्वज्ञः। 58. જેન – અમે તમને ઉત્તર આપીએ છીએ. સર્વજ્ઞ નથી એ સિદ્ધ કરવા તમે Page #362 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૨૭૧ હેતુ આપ્યો છે કે “કારણ કે તેનું ગ્રાહક કોઈ પ્રમાણ નથી, પરંતુ તમારો હેતુ યોગ્ય નથી, સાચો નથી. એનું કારણ એ છે કે સર્વજ્ઞને સિદ્ધ કરનારા અનેક અનુમાનપ્રમાણો મોજૂદ છે. તે નીચે પ્રમાણે છે – જ્ઞાનનો તરતમભાવ યા ક્રમિક વિકાસ તેની ઉત્કૃષ્ટ કોટિને પ્રાપ્ત કરે છે, કારણ કે તે ‘તરત’ શબ્દવાચ્ય ઉત્તરોત્તર વિકાસ છે. જેમ પરિમાણ પરમાણુમાં સૌથી નાનું છે જે ઉત્તરોત્તર વિકાસ કરતું કરતું આકાશમાં પોતાની પૂર્ણતાને પ્રાપ્ત કરે છે અર્થાત્ મહત્પરિમાણ બની જાય છે તેમ જ્ઞાનનો ક્રમિક વિકાસ થતાં ક્યાંક ને ક્યાંક તે પૂર્ણતાની અવસ્થાને પામે છે. જ્ઞાનની આ પૂર્ણ અવસ્થા જ સર્વજ્ઞતા છે. જ્ઞાનનો તરતમભાવ યા ક્રમિક વિકાસ (હનુ) અસિદ્ધ નથી. જગતમાં પ્રત્યેક પ્રાણીમાં પ્રજ્ઞા -નવીન પદાર્થોની તર્કણા કરનારી પ્રતિભા - તથા મેધા અર્થાત્ ધારણશક્તિ આદિ ગુણોની પટુતારૂપ જ્ઞાનનું તારતમ્ય યા ક્રમિક વિકાસ આપણે જોઈએ છીએ. જયારે આપણે જ્ઞાનનો આ રીતનો ક્રમિક વિકાસ પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ ત્યારે અવશ્યપણે જ્ઞાન વિકસતું વિકસતું કોઈ આત્મામાં પોતાનો ચરમ વિકાસ સાધી લેશે જેમ કે પરિમાણ વધતું વધતું આકાશમાં પોતાની ચરમ સીમાએ પહોંચીને મહત્પરિમાણ બની જાય છે. જ્ઞાનની આ ચરમ વિકાસની અવસ્થા જ સર્વજ્ઞતા કહેવાય છે. જ્ઞાનનો આ ચરમ વિકાસ જે આત્મામાં થયો હોય તે આત્મા 3 સર્વ વસ્તુઓને યથાવત્ જાણનારો સર્વજ્ઞ ભગવાન છે. 59. નનુ સંતાથમાનાથ મૌwથતી રતચ્ચે સત્યપ સંક્તિમવદ્વિરૂપतापत्तिरूपप्रकर्षादर्शनाव्यभिचार्ययं हेतुरिति चेत्, न; यतो यो द्रव्यस्य सहजो धर्मो न तु सहकारिसव्यपेक्षः, सहजोऽपि च यः स्वाश्रये विशेषमारभते, सोऽभ्यासक्रमेण प्रकर्षपर्यन्तमासादयति, यथा कलधौतस्य पुटपाकप्रबन्धाहिता विशुद्धिः । न च पाथसस्तापः सहजो धर्मः, किं त्वग्न्यादिसहकारिसव्यपेक्षः । तत्कथं तत्र तापोऽभ्यस्यमानः परां काष्ठां गच्छेत् । अत्यन्ततापे प्रत्युत पाथसः परिक्षयात् । ज्ञानं तु जीवस्य सहजो धर्मः स्वाश्रये च विशेषमाधत्ते । तेन तस्य निरन्तराभ्यासाहिताधिकोत्तरोत्तरविशेषाधानात् प्रकर्षपर्यन्तप्राप्ति युक्ता । एतेन 'लङ्घनाभ्यास' इत्यादि निरस्तं, लङ्घनस्यासहजधर्मत्वात्, स्वाश्रये च विशेषानाधानात्, प्रत्युत तेन सामर्थ्यपरिक्षयादिति । 59. મીમાંસક – જ્યારે ચૂલા ઉપર પાણી ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાં ઉષ્ણતાની તરતમતા યા ક્રમિક વૃદ્ધિ તો દેખાય છે પરંતુ પાણી ગમે તેટલો સમય કેમ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ તર્કરહસ્યદીપિકા નતપાવવામાં આવે તો પણ તેમાં ઉષ્ણતાની ચરમસીમા અર્થાત્ અગ્નિરૂપતા આવતી નથી. તેથી તમારો જૈનોનો તરતમભાવયા ક્રમિક વૃદ્ધિરૂપ હેતુ વ્યભિચારી છે. [એટલે તમે જે નિયમ બાંધ્યો છે કે જેમાં તરતમભાવ હોય તે ક્યાંકને ક્યાંક પૂર્ણ પ્રકર્ષ પામે છે તે વ્યભિચારી છે.] જૈન- ના, આપે જે કહ્યું તે સાચું નથી. તેનું કારણ સમજાવીએ છીએ. વસ્તુના સ્વાભાવિક ધર્મનો જ અભ્યાસ દ્વારા પૂર્ણ વિકાસ થાય છે. જે ધર્મ વસ્તુમાં અન્ય સહકારીઓની મદદથી ઉત્પન્ન થાય છે તે ધર્મ આગન્તુક હોવાથી તે ધર્મની બાબતમાં પૂર્ણ પ્રકર્ષનો નિયમ નથી. પાણીમાં જે ગરમી ઉત્પન્ન થાય છે તે પાણીનો સ્વાભાવિક ધર્મ નથી પરંતુ અગ્નિ સાથેના સંબંધના કારણે ઉત્પન્ન થયેલો આગન્તુક ધર્મ છે. તેથી તે વધતો વધતો પોતાની ચરમ સીમાને અર્થાત્ અગ્નિરૂપતાને કેવી રીતે પહોંચી શકે? ઊલટું પાણીને અત્યન્ત તપાવવાથી તો તેનો નાશ થઈ જશે અને સૂકાઈને વરાળ થઈ ઊડી જશે. સુવર્ણને તપાવવાથી તેનામાં શુદ્ધિ આવે છે, આ શુદ્ધિ સુવર્ણનો સ્વભાવિક ધર્મ છે અને પોતાના આશ્રયભૂત સુવર્ણમાં વિશેષતા ઉત્પન્ન કરે છે, તેથી શુદ્ધિની ચરમ કોટિ- પૂર્ણ શુદ્ધિ – સુવર્ણમાં પ્રગટ થાય છે. તેવી જ રીતે જ્ઞાન જીવનો સ્વાભાવિક ધર્મ છે, તેથી તે પોતાના આશ્રયભૂત આત્મામાં વિશેષતા ઉત્પન્ન કરે છે. તે સતત અભ્યાસ કરવાથી ક્રમિક વિકાસ સાધતો અને ઉત્તરોત્તર અધિક અતિશય યા વિશેષતા પામતો છેવટે વિકાસની ચરમ સીમાએ પહોંચી જગતના સર્વ પદાર્થોનો સાક્ષાત્કાર કરનારો બની જાય છે, એમાં કંઈ અજુગતું નથી. આનાથી જ ઊંચા કૂદકાનો અભ્યાસ કરવા છતાં પણ કોઈ સો યોજન કૂદી શકતું નથી' એ આપની શંકાનું પણ સમાધાન થઈ જાય છે. ઊંચું કૂદવું એ આત્માનો કે શરીરનો સ્વાભાવિક ધર્મ નથી. ઊંચે કૂદવાથી આત્મામાં કોઈ વિશેષતા આવતી નથી, ઊલટું શક્તિથી બહાર કૂદવાની કોશિશ કરીએ તો દમ નીકળી જાય કે હાથપગ ભાંગી જાય. ઊંચે કૂદવાથી શરીરમાં પણ કોઈ વિશેષતા આવતી નથી. વધુ પડતું ઊંચે કૂદવાથી શરીરનો હ્રાસ થાય છે. 60. तथा जलधिजलपलप्रमाणादयः कस्यचित्प्रत्यक्षाः प्रमेयत्वात्, घटादिगतरूपादिविशेषवत् । न च प्रमेयत्वमसिद्धं, अभावप्रमाणस्य व्यभिचारप्रसक्तेः । तथाहि-प्रमाणपञ्चकातिक्रान्तस्य हि वस्तुनोऽभावप्रमाणविषयता भवताभ्युपगम्यते । यदि च जलधिजलपलप्रमाणादिषु प्रमाणपञ्चकातिक्रान्तरूपमप्रमेयत्वं स्यात्, तदा तेष्वप्यभावप्रमाणविषयता स्यात्। न चात्र तत्त्वेऽपि सा संभाविनीति । यस्य च प्रत्यक्षाः, स भगवान् सर्वज्ञ ત્તિા Page #364 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૨૭૩ -- 60. તથા ‘સમુદ્રના પાણીનું બરાબર તોલ-માન કોઈકને તો પ્રત્યક્ષથી જ્ઞાત છે કેમ કે તે પ્રમેય છે, જેમ કે ઘટ આદિમાં રહેનારાં તેમનાં રંગ, રૂપ આદિ વિશેષો' આ અનુમાનથી પણ સર્વજ્ઞની સિદ્ધિ થાય છે. [સમુદ્રમાં કેટલું જલ છે એનું તોલ-માન– આટલા ટન કે આટલા લિટર ઇત્યાદિ – પ્રમેય અર્થાત્ પ્રમાણનો વિષય અવશ્ય છે. છેવટે તેના પાણીનું એક એક ગ્રામ સુધીનું બારીક માપ અવશ્ય છે. તેથી ‘જે ચીજ સત્ હોય છે તે કોઈ ને કોઈના પ્રમાણનો વિષય પણ હોય છે જ' એ નિયમ અનુસાર સમુદ્રના પાણીના તોલ-માપમાં પ્રમેયત્વ છે જ.] એટલે પ્રમેયત્વ હેતુ અહીં અસિદ્ધ નથી. જો તમે મીમાંસકો પ્રમેયત્વ હેતુને અસિદ્ધ માનશો તો તમે સ્વીકારેલું અભાવપ્રમાણ વ્યભિચારી બની જવાની આપત્તિ આવશે. તે કેવી રીતે ? એ સમજાવીએ છીએ. માની લો કે સમુદ્રના જલનું તોલમાપ આપણે પ્રત્યક્ષ, અનુમાન આદિ પાંચ પ્રમાણોથી જાણી શકતા નથી એ તો ઠીક પણ ઓછામાં ઓછું તેના અભાવને તો અભાવપ્રમાણ દ્વારા જાણી શકીએ છીએ એટલે સમુદ્રના જલનું તોલમાપ અભાવપ્રમાણનો વિષય હોવાથી પ્રમેય સિદ્ધ થાય છે. એ તો તમે મીમાંસકો પોતે જ માનો છો કે ‘જે વસ્તુ સદ્ભાવગ્રાહી પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણોનો વિષય નથી હોતી તે અભાવપ્રમાણનો વિષય હોય છે.' તેથી જો સમુદ્રના જલનું તોલમાપ છેવટે અભાવપ્રમાણનો વિષય બન્યું, તો પણ તે પ્રમેય તો બન્યું જ. જો સમુદ્રના જલનું બરાબર તોલમાપ જાણવામાં પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણોની અપ્રવૃત્તિ હોવા છતાં પણ જો અભાવપ્રમાણની પ્રવૃત્તિ ન થાય તો અભાવપ્રમાણ વ્યભિચારી બની જાય, અભાવપ્રમાણનો એ નિયમ તૂટી જાય કે ‘જ્યાં પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણ પ્રવૃત્ત નહિ થાય ત્યાં હું પ્રવૃત્તિ કરીશ.’ પણ અહીં તો સમુદ્રના જલનું યથાવત્ તોલમાપ પ્રત્યક્ષપ્રમાણનો વિષય બનતું હોઈ, અભાવપ્રમાણનો વિષય સંભવતું નથી. અને જેને તેનું સાક્ષાત્કારાત્મક પ્રત્યક્ષ છે તે જ સર્વજ્ઞ ભગવાન છે. 61. તથાપ્તિ શ્ચિતીન્દ્રિયાર્થસાર્થસાક્ષા∞ારી, અનુપવેશાભિજ્ઞાવિसंवादिविशिष्टदिग्देशकालप्रमाणाद्यात्मकचन्द्रादिग्रहणाद्युपदेशदायित्वात् । यो यद्विषये ऽनुपदेशालिङ्गाविसंवाद्युपदेशदायी तत्साक्षात्कारी यथास्मदादिः, अनुपदेशालिङ्गाविसंवाद्युपदेशदायी च कश्चित् तस्मात्तत्साक्षात्कारी, तथाविधं च श्रीसर्वज्ञ एवेति । 61. તથા ‘કોઈ આત્મા અતીન્દ્રિય પદાર્થોનો સાક્ષાત્કાર કરનારો છે કેમ કે તે શાસ્ત્ર તથા અનુમાપક લિંગ યા હેતુની સહાયતા વિના જ ભાવી ચન્દ્રગ્રહણ આદિનો યથાર્થ ઉપદેશ દે છે. આ દિવસે આટલા કલાકે અને આટલી મિનિટે આ પ્રદેશમાં Page #365 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ તર્કરહસ્યદીપિકા ખગ્રાસ યા અપૂર્ણગ્રાસ આદિરૂપે ભાવી ચન્દ્રગ્રહણનો ઉપદેશ અતીન્દ્રિયજ્ઞાન વિના થઈ શકતો નથી. જે પુરુષ જે ભાવી વિષયનો શાસ્ત્ર યા લિંગની સહાયતા વિના અવિસંવાદી ઉપદેશ દે છે તે પુરુષ તે વિષયનો સાક્ષાત્કાર કરનારો હોય છે, જેમ કે કોઈ ઘટ આદિને પ્રત્યક્ષ જોઈ તેનું યથાવતું વર્ણન કરનાર આપણે લોકો. કોઈ શાસ્ત્રની સહાયતા વિના તથા અનુમાન કરનાર હેતુઓની મદદ વિના ભાવી ચન્દ્રગ્રહણ આદિનો દિવસ કલાક મિનિટના ચોક્કસ સમય સાથે ખગ્રાસ આદિનો નિયતરૂપે ઉપદેશ દેનારો કોઈ આત્મા આ જગતમાં છે, તેથી તે તે ભાવી અતીન્દ્રિય પદાર્થોનો સાક્ષાત્કાર અવશ્ય કરે છે. ભાવી આકાશી ઘટનાઓનો સાક્ષાત્ ઉપદેશ દેનાર સૌ પ્રથમ જિનેન્દ્રદેવ છે, તેથી તે અતીન્દ્રિય પદાર્થોને પ્રત્યક્ષ જોનાર સર્વજ્ઞ છે જ. આ અનુમાનથી પણ સર્વજ્ઞ સિદ્ધ થાય છે. 62. यच्चोक्तं 'प्रमाणपञ्चकाप्रवृत्तेः सर्वज्ञस्याभावप्रमाणगोचरत्वम् तदपि वाङ् मात्रम्; प्रमाणपञ्चकाप्रवृत्तेरसंभवात् । सा हि बाधसद्भावत्वेन स्यात्, न च सर्वज्ञे बाधकसंभवः । तथाहि-तबाधकं प्रत्यक्षम्, अनुमानम्, आगमः, उपमानम् अर्थापत्तिर्वा । तत्राद्यः पक्षो न श्रेयान्; यतो यदि प्रत्यक्षं वस्तुनः कारणं व्यापकं वा स्यात्, तदा तन्निवृत्तौ वस्तुनोऽपि निवृत्तियुक्तिमती, वढ्यादिकारणवृक्षत्वादिव्यापकनिवृत्तौ धूमत्वादिशिशपात्वादिनिवृत्तिवत् । न चार्थस्याध्यक्षं कारणम्, तदभावेऽपि देशादिव्यवधानेऽर्थस्य भावात् । नापि व्यापकम् तन्निवृत्तावपि देशादिविप्रकृष्टवस्तूनामनिवर्तमानत्वात् । न चाकारणाव्यापकनिवृत्तावप्यकार्याव्याप्यनिवृत्तिरुपपन्ना, अतिप्रसक्तेरिति । 62. આપ મીમાંસકોએ પહેલાં જે કહ્યું હતું કે – “સર્વજ્ઞને પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણો ગ્રહણ કરતાં નથી, સિદ્ધ કરતાં નથી, તેથી અભાવપ્રમાણ દ્વારા સર્વજ્ઞનો અભાવ જ સિદ્ધ થાય છે તે તર્કહીન છે, કેવળ પ્રલાપમાત્ર છે કેમ કે જ્યારે પાંચે પ્રમાણ સર્વજ્ઞની સત્તા જોરશોરથી સિદ્ધ કરે છે ત્યારે સર્વજ્ઞને ગ્રહણ કરવામાં પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણોની અપ્રવૃત્તિ કેવી રીતે કહેવાય? પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણોની અપ્રવૃત્તિ અહીં સંભવતી નથી. પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણોની અપ્રવૃત્તિ તો તે પદાર્થમાં સંભવે જેમાં આ પ્રમાણો દ્વારા બાધા આવતી હોય. સર્વજ્ઞમાં તો કોઈ પણ પ્રમાણ બાધા દેનારું નથી. સર્વજ્ઞની સત્તા નિબંધ છે. આપ મીમાંસકો જ બતાવો કે ક્યું પ્રમાણ એવું છે જે સર્વજ્ઞનું બાધક હોય – પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન કે અર્થપત્તિ? “સર્વજ્ઞનું પ્રત્યક્ષ થતું નથી, એટલે પ્રત્યક્ષ જ સર્વજ્ઞનું બાધક છે એમ Page #366 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૨૭૫ પ્રત્યક્ષને બાધક ગણવું યોગ્ય નથી કેમ કે જો પ્રત્યક્ષ સર્વજ્ઞનું કારણ યા સર્વજ્ઞનું વ્યાપક હોત તો તેની નિવૃત્તિ દ્વારા સર્વજ્ઞનો અભાવ સિદ્ધ થાત. ધૂમનું કારણ અગ્નિ છે એટલે અગ્નિની નિવૃત્તિ થતાં ધૂમનો અભાવ થાય છે. વૃક્ષત્વ શિંશપા, લીમડો વગેરે બધાં વિશેષ વૃક્ષોમાં હોવાથી શિંશપા, લીમડો વગેરેનું વ્યાપક છે, એટલે વૃક્ષત્વરૂપ વ્યાપક ધર્મના અભાવમાં શિશપા, લીમડો વગેરે વૃક્ષવિશેષોનો અભાવ હોય છે. તેવી જ રીતે પ્રત્યક્ષ સર્વજ્ઞનું વ્યાપકયા કારણ હોત તો અવશ્ય સર્વજ્ઞનું પ્રત્યક્ષ નહોતાં સર્વજ્ઞનો અભાવ થાત પરંતુ પ્રત્યક્ષ ન તો સર્વજ્ઞનું કારણ છે કે ન તો વ્યાપક. પ્રત્યક્ષના અભાવમાં પણ દૂર દેશમાં વસ્તુનો સદ્ભાવ હોય છે, તેથી પ્રત્યક્ષ તે વસ્તુનું કારણ નથી. તથા પ્રત્યક્ષની નિવૃત્તિ થવા છતાં પણ દૂરદેશવર્તી વસ્તુની નિવૃત્તિ થતી નથી એટલે પ્રત્યક્ષ તે વસ્તુનું વ્યાપક પણ નથી. જ્યારે પ્રત્યક્ષ સર્વજ્ઞનું કારણ યા વ્યાપક નથી ત્યારે પ્રત્યક્ષની નિવૃત્તિથી અર્થાત સર્વજ્ઞનું પ્રત્યક્ષ થતું ન હોવાથી સર્વજ્ઞનો અભાવ કેવી રીતે માની શકાય? જે વસ્તુ કારણ યા વ્યાપક નથી તે વસ્તુની નિવૃત્તિથી જે વસ્તુ કાર્યયા વ્યાપ્ય નથી તેની નિવૃત્તિ માનવામાં આવે તો અતિપ્રસંગ દોષ અર્થાત્ અવ્યવસ્થાદોષ આવે. [એટલે કે ઘટની નિવૃત્તિ (અભાવ) થતાં સુમેરુપર્વતની પણ નિવૃત્તિ (અભાવ) થવી જોઈએ.] 63. नाप्यनुमानं तद्बाधकम् धर्मिसाध्यधर्मसाधनानां स्वरूपासिद्धेः । तत्र हि धर्मित्वेन किं सर्वज्ञोऽभिप्रेतः, सुगतादिः, सर्वपुरुषा वा । यदि सर्वज्ञः, तदा किं तत्र साध्यमसत्त्वम्, असर्वज्ञत्वं वा ? यद्यसत्त्वम् किं तत्र साधनमनुपलम्भः, विरुद्धविधिः, वक्तृत्वादिकं वा । यद्यनुपलम्भः किं सर्वज्ञस्य, उत तत्कारणस्य, तत्कार्यस्य, तद्व्यापकस्य वा । यदि सर्वज्ञस्य; सोऽपि किं स्वसंबन्धी सर्वसंबन्धी वा । स्वसंबन्धी चेन्निविशेषणः, उत उपलब्धिलक्षणप्राप्तत्वविशेषणो वा । आद्ये परचित्तविशेषादिभिरनैकान्तिकः 'अनुपलम्भात्' इति हेतुः, तेषामनुपलम्भेऽप्यसत्त्वानभ्युपगमात् । नाप्युपलब्धिलक्षणप्राप्तत्वविशेषणः; सर्वत्र सर्वदा च सर्वज्ञाभावसाधनस्याभावप्रसङ्गात् । न हि सर्वथाप्यसत उपलब्धिलक्षणप्राप्तत्वं घटते, क्वचित्कदाचित्सत्त्वोपलम्भाविनाभावित्वात्तस्य । एतेन सर्वसंबन्धिपक्षोऽपि प्रत्याख्यातः । किंच असिद्धः सर्वसंबध्यनुपलम्भः, असर्वविदा प्रतिपत्तुमशक्यत्वात् । न खलु सर्वात्मनां तज्ज्ञानानां चाप्रतिपत्तौ तत्संबन्धी सर्वज्ञानुपलम्भः प्रतिपत्तुं शक्यः । नापि कारणानुपलम्भः तत्कारणस्य ज्ञानावरणदिकर्मप्रक्षयस्यानुमानेनोपलम्भात् । एतत्साधकं चानुमान, युक्तयश्चाग्रे वक्ष्यन्ते । Page #367 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ તર્કરહસ્યદીપિકા 63. અનુમાન પણ સર્વજ્ઞનું બાધક નથી બની શકતું, કેમ કે બાધક અનુમાનમાં આપ કોને ધર્મી યા સાધ્ય બનાવશો અને ક્યા ધર્મને હેતુ યા સાધન બનાવશો એ જ અનિશ્ચિત છે. ધર્મારૂપ સાધ્ય અને ધર્મરૂપ હેતુના સ્વરૂપનો નિશ્ચય ક્ય વિના તો અનુમાન જ ન થઈ શકે. શું આપ સર્વજ્ઞને ધર્મી બનાવશો કે બુદ્ધને કે સર્વ પુરુષોને? જો તમે સર્વશને ધર્મી બનાવશો તો વળી પ્રશ્ન ઊઠશે કે શું તમે તેની અસત્તા સિદ્ધ કરશો કે તેનામાં અસર્વજ્ઞતા સિદ્ધ કરશો? જો તમે સર્વજ્ઞની અસત્તા સિદ્ધ કરવા ઇચ્છતા હો તો સર્વજ્ઞની અસત્તા સિદ્ધ કરવા તમે અનુપલંભને હેતુ બનાવશો કે વિરુદ્ધ વિધિને કે વસ્તૃત્વ આદિને? જો તમે સર્વજ્ઞની અસત્તા સિદ્ધ કરવા માટે અનુપલંભ હેતુનો પ્રયોગ કરવા માગતા હો તો તમારે એ જણાવવું જોઈએ આ અનુપલંભ સર્વજ્ઞનો છે કે તેના કારણોને છે કે તેના કાર્યનો છે કે તેના વ્યાપક ધર્મનો છે? જો તમે સર્વજ્ઞની અસત્તા સિદ્ધ કરવા માટે સર્વજ્ઞના જ અનુપલંભને હેતુ તરીકે રજૂ કરવા માગતા હો તો તમારે એ બતાવવું પડશે કે કોને સર્વજ્ઞનો અનુપલંભ છે – ખુદ તમને કે જગતના સર્વ જીવોને? જો તમે તમને થનારા સર્વજ્ઞના અનુપલંભથી સર્વજ્ઞનો અભાવ છે એમ માનતા હો તો તમારે જણાવવું જોઈએ કે આ અનુપલંભા સામાન્ય અનુપલંભછે કે દશ્ય -દર્શનયોગ્ય-પદાર્થનો અનુપલંભ છે? સામાન્ય અર્થાત્ કોઈ દશ્ય આદિ વિશેષણ રહિત અનુપલંભથી સર્વજ્ઞનો અભાવ સિદ્ધ ન થઈ શકે કેમ કે દેવદત્તની ચિત્તવૃત્તિને યજ્ઞદત્ત કોઈ પણ પ્રમાણથી જાણતો નથી પરંતુ આ અનુપલંભથી દેવદત્તની ચિત્તવૃત્તિનો અભાવ સિદ્ધ ન થાય અને દશ્ય વસ્તુની અનુપલબ્ધિ તો કોઈ ખાસ દેશમાં યા કોઈ ખાસ સમયમાં જ તે વસ્તુનો અભાવ સાધી શકે છે, બધા દેશોમાં કે સર્વ કાલમાં નહિ. દશ્ય ઘડાની અનુપલબ્ધિ ઘડાના અભાવને અમુક ખાસ જગામાં યા અમુક ખાસ સમયમાં જ સિદ્ધ કરી શકે છે, તે ઘડાનો સર્વથા ત્રણે કાળમાં કે ત્રણે લોકમાં અભાવ સિદ્ધ કરી શકતી નથી. તમે જ વિચારો કે જે વસ્તુનો સર્વથા અભાવ હોય તે વસ્તુ દશ્ય - દષ્ટિ ગોચર થવા યોગ્ય - કેવી રીતે હોઈ શકે? દશ્ય કહેવાનો અર્થ જ એ છે કે તે વસ્તુ ક્યારેક ને ક્યારેક ક્યાંક ને ક્યાંક ઉપલબ્ધ થાય છે, તેની સત્તા છે. તેથી, દશ્યાનુપલબ્ધિથી સર્વજ્ઞનો સર્વથા અત્યન્ત અભાવ સિદ્ધ થઈ શકે નહિ. હા એટલું સિદ્ધ કરી શકાય કે “અત્યારે અહીં સર્વજ્ઞ નથી.” આ જ રીતે દશ્ય વસ્તુની બધાં જ પ્રાણીઓને અનુપલબ્ધિ હોઈ શકે નહિ, તે દશ્ય વસ્તુ કોઈ ને કોઈને ઉપલબ્ધ હોય જ. સર્વજ્ઞ જેવો સચેતન પદાર્થ જો બીજા કોઈને ઉપલબ્ધ ધારો કે ન પણ હોય પરંતુ સર્વજ્ઞને પોતાને તો પોતે ઉપલબ્ધ હશે જ, તેથી કોઈ પણ દશ્ય વસ્તુની બધાં જ પ્રાણીઓને અનુપલબ્ધિ હોઈ શકે જ નહિ. વળી, તમે મીમાંસકો એ કેવી રીતે જાણશો કે જગતનાં બધાં જ પ્રાણીઓ સર્વશને જાણતા નથી. કોઈ પણ અસર્વજ્ઞને માટે બધાંને Page #368 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૨૭૭ સર્વજ્ઞની અનુપલબ્ધિ છે એ જાણવું નિતાન્ત અસંભવ છે. જ્યાં સુધી જગતનાં સમસ્ત પ્રાણીઓનું અને તેમનાં જ્ઞાનોનું એક-એક કરીને યથાર્થ પરિજ્ઞાન ન થાય ત્યાં સુધી બધાં જ પ્રાણીઓનાં જ્ઞાનોમાં સર્વજ્ઞ પ્રતિભાસિત થતો નથી એ જાણવું અસંભવ છે. જેમ દર્પણને જાણ્યા વિના દર્પણમાં પડેલા પ્રતિબિંબને જોવું અસંભવ છે તેમ બધાં પ્રાણીઓનાં જ્ઞાનોને જાણ્યા વિના તેમનામાં પડેલા સર્વજ્ઞાભાવના પ્રતિબિંબને જાણી શકાય નહિ. જે બુદ્ધિમાન મનુષ્યને એ સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે “જગતનાં સઘળાં જ પ્રાણીઓ સર્વજ્ઞને જાણતા નથી તે જ બુદ્ધિમાન મનુષ્ય સર્વજ્ઞ છે. આ જ રીતે સર્વજ્ઞતાનાં કારણોની અનુપલબ્ધિ દ્વારા સર્વજ્ઞનો અભાવ સિદ્ધ કરવો પણ અત્યન્ત દુષ્કર છે કેમ કે સર્વજ્ઞતાનું કારણ છે જ્ઞાનાવરણ આદિ પ્રતિબન્ધક કર્મોનો સમૂલ નાશ, અને આ કર્મોનો સમૂલ નાશ તો થઈ જ શકે છે. [કર્મોનો સતત બંધ અને નિર્જરા (આંશિક ક્ષય) થયા જ કરે છે, કર્મો આગન્તુક છે, કર્મો આત્માનો સ્વભાવ નથી, એટલે જ્યારે કર્મોનો પ્રતિપક્ષ વિરોધી આવી મળે છે ત્યારે તેમનો આત્મત્તિક નાશ થાય છે જ.] કર્મોના આત્મત્તિક નાશને સિદ્ધ કરનાર અનુમાન અને તર્કો અમે હવે પછી જણાવીશું. 64. વાર્તાનુપત્તોડવ્યસિદ્ધ, તાર્યચવિસંવાદમચોથે 1 64. સર્વજ્ઞના કાર્યની અનુપલબ્ધિથી સર્વજ્ઞનો અભાવ સિદ્ધ થઈ શકતો નથી કેમ કે સર્વજ્ઞના કાર્યની અનુપલબ્ધિ ખુદ અસિદ્ધ છે. કેવી રીતે? તેનું કારણ એ છે કે સર્વજ્ઞ રચેલાં અવિસંવાદી આગમો ઉપલબ્ધ છે. 65. વ્યાપવાનુપત્નોસિદ્ધ, તયિાપી સર્વાઈસાક્ષાત્વરિત્રस्यानुमानेन प्रतीतेः । तथाहि-अस्ति कश्चित्सर्वार्थसाक्षात्कारी, तद्ग्रहणस्वभावत्वे सति प्रक्षीणप्रतिबन्धप्रत्ययत्वात् । यद्यद्ग्रहणस्वभावत्वे सति प्रक्षीणप्रतिबन्धकं तत्तत्साक्षात्कारि, यथापगततिमिरादिप्रतिबन्धं लोचनं रूपसाक्षात्कारीति नानुपलम्भादिति साधनं सर्वज्ञाभावं साधयति । 65. સર્વજ્ઞના વ્યાપક ધર્મની અનુપલબ્ધિથી સર્વજ્ઞનો અભાવ સિદ્ધ થઈ શકતો નથી કેમ કે સર્વજ્ઞના વ્યાપક ધર્મની અનુપલબ્ધિ ખુદ અસિદ્ધ છે? કેવી રીતે તે અસિદ્ધ છે તે અમે સમજાવીએ છીએ. સર્વજ્ઞનો વ્યાપક ધર્મ છે સર્વ વસ્તુઓનો સાક્ષાત્કાર કરવા તે. તે વ્યાપક ધર્મ નીચે આપેલા અનુમાનથી બરાબર સિદ્ધ છે, જ્ઞાત છે, ઉપલબ્ધ છે. “કોઈ વ્યક્તિ સકલ વસ્તુઓનો યથાવતુ સાક્ષાત્કાર કરે છે, કેમ કે સકલ વસ્તુઓને જાણવાનો તેનો સ્વભાવ છે તથા તેના જ્ઞાનના પ્રતિબંધક કર્મો અત્યા Page #369 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ તર્કરહસ્યદીપિકા સર્વથા નાશ પામી ગયાં છે, જેનો જે વસ્તુને જાણવાનો સ્વભાવ હોય અને જો તે વસ્તુનું જ્ઞાન થવામાં જેટલાં પ્રતિબંધકો હોય તે બધાં નષ્ટ થઈ ગયા હોય તો તે અવશ્યપણે તે વસ્તુને જાણે છે જ. ઉદાહરણાર્થ, આંખનો સ્વભાવ રૂપને જોવાનો છે અને જો આંખમાં કોઈ તિમિરાદિ રોગ ન હોય તથા અંધકાર આદિ રુકાવટ ન હોય તો આંખ રૂપને અવશ્યપણે દેખે છે જ.' આ અનુમાનથી સર્વજ્ઞના સર્વસાક્ષાત્કારિત્વરૂપ વ્યાપક ધર્મની સિદ્ધિ (ઉપલબ્ધિ) થાય છે જ. એટલે વ્યાપક ધર્મની અનુપલબ્ધિ સંભવતી જ નથી, તો પછી વ્યાપક ધર્મની અનુપલબ્ધિરૂપ હેતુ સર્વજ્ઞનો અભાવ કેવી રીતે સિદ્ધ કરી શકે ? [ઊલટું, સર્વસાક્ષાત્કારિત્વરૂપ વ્યાપક ધર્મની ઉપલબ્ધિ સર્વજ્ઞની સિદ્ધિ કરે છે.] 66. विरुद्धविधिरपि साक्षात्परंपरया वा सर्वज्ञाभावं साधयेत् । प्रथमपक्षे सर्वज्ञत्वेन साक्षाद्विरुद्धस्यासर्वज्ञत्वस्य क्वचित्कदाचिद्विधानात्सर्वत्र सर्वदा वा । तत्राद्यपक्षे न सर्वत्र सर्वदा सर्वज्ञाभावः सिध्येत्, यत्रैव हि तद्विधानं तत्रैव तदभावो नान्यत्र । न हि क्वचित्कदाचिदग्नेर्विधाने सर्वत्र सर्वदा वा तद्वयापकविरुद्धशीताभावो दृष्टः । द्वितीयोऽप्ययुक्तः, अर्वाग्दृशः सर्वत्र सर्वदा वा सर्वज्ञत्वविरुद्धासर्वज्ञत्वविधेरसंभवात्, तत्संभवे च तस्यैव सर्वज्ञत्वापत्तेः सिद्धं नः समीहितम् । 66. વિરુદ્ધવિધિ અર્થાત્ સર્વજ્ઞના વિરોધી અસર્વજ્ઞનો વિધિ (નિષેધનો વિરુદ્ધાર્થી શબ્દ વિધિ છે) પણ સર્વજ્ઞનો અભાવ સિદ્ધ કરી શકતો નથી. સર્વજ્ઞના સાક્ષાત્ વિરોધી અસર્વજ્ઞનો વિધિ કરીને સર્વજ્ઞનો અભાવ સાધો છો કે પછી સર્વજ્ઞના પરંપરાથી વિરોધી કોઈ પદાર્થનો વિધિ કરીને ? જો સર્વજ્ઞના સાક્ષાત્ વિરોધી અસર્વજ્ઞનો વિધિ કરીને સર્વજ્ઞના અભાવને સાધશો તો પ્રશ્ન ઊઠશે કે અસર્વજ્ઞનો કોઈ ખાસ દેશ યા ખાસ સમયમાં વિધિ કરીને સર્વજ્ઞનો અભાવ સાધશો કે ત્રણે કાળ અને ત્રણે લોકમાં અસર્વજ્ઞનો વિધિ કરીને ? જો અસર્વજ્ઞનો કોઈ ખાસ દેશ યા ખાસ સમયમાં વિધિ કરીને સર્વજ્ઞનો અભાવ સાધશો તો તેનાથી સર્વજ્ઞનો સર્વ દેશ અને સર્વ કાળમાં સર્વથા અભાવ સિદ્ધ નહિ થાય.જ્યાં અને જે સમય માટે અસર્વજ્ઞનો વિધિ ક૨વામાં આવે ત્યાં જ અને તે સમય પૂરતો જ સર્વજ્ઞનો અભાવ સિદ્ધ થાય, બીજા દેશોમાં અને બીજા સમયોમાં ન થાય. ક્યાંક ક્યારેક તાપણું કરવાથી સર્વકાળે અને સર્વદેશે ઠંડીનો અભાવ ન થાય પરંતુ જ્યારે અને જ્યાં તાપણું કર્યું હોય ત્યારે અને ત્યાં જ ઠંડીનો અભાવ થાય. અગ્નિ ઠંડીનો વિરોધી છે. ત્રણે કાળ અને ત્રણે લોકમાં અર્થાત્ સર્વ કાળે અને સર્વત્ર અસર્વજ્ઞનો વિધિ કરીને તો સર્વજ્ઞનો અભાવ સાધી શકાય જ નહિ કેમ કે સર્વત્ર સર્વદા Page #370 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૨૭૦૯ અસર્વજ્ઞનો વિધિ શક્ય જ નથી. સર્વત્ર સર્વદા અસર્વજ્ઞના વિધિનો સંભવ માનતાં તો સર્વજ્ઞત્વની આપત્તિ આવે. જે જાણે છે કે સર્વત્ર અને સર્વદા અસર્વજ્ઞો જ છે તે સર્વજ્ઞ બની જશે અને અમારું ઇષ્ટ (સર્વજ્ઞ) સિદ્ધ થઈ જશે. 67. परम्परयापि किं तद्व्यापकविरुद्धस्य, तत्कारणविरुद्धस्य तत्कार्य-विरुद्धस्य वा विधिः सर्वज्ञाभावमाविर्भावयेत् । न तावद्व्यापकविरुद्धविधिः, स हि सर्वज्ञस्य व्यापकमखिलार्थसाक्षात्कारित्वं तेन विरूद्धं तदसाक्षात्कारित्वं नियतार्थग्राहित्वं वा तस्य च विधिः क्वचित्कदाचित्तदभावं साधयेन पुनः सर्वत्र सर्वदा वा, तुषारस्पर्शव्यापकशीतविरुद्धाग्निविधानात् क्वचित्कदाचित्तुषारस्पर्शनिषेधवत् । कारणविरुद्धविधिरपि क्वचित्कदाचिदेव सर्वज्ञाभावं साधयेत्, न सर्वत्र । सर्वज्ञत्वस्य हि कारणमशेषकर्मक्षयः, तद्विरुद्धस्य कर्माक्षयस्य च विधिः क्वचित्कदाचिदेव सर्वज्ञाभावसाधकः, रोमहर्षादिकारणशीतविरुद्धाग्निविधानात् क्वचित्कदाचिच्छीतकार्यरोमहर्षादिनिषेधवत् न पुनः साकल्येन, सकलकर्माप्रक्षयस्य साकल्येन संभवाभावात् क्वचिदप्यात्मनि तस्याग्रे प्रसाधयिष्यमाणत्वात् । नापि विरूद्धकार्यविधिः, सर्वज्ञत्वेन हि विरुद्धं किंचिज्झत्वं तत्कार्यं नियतार्थविषयं वचः तस्य विधिः स च न सामस्त्येन सर्वज्ञाभावं साधयेत् । यत्रैव हि तद्विधिस्तत्रैवास्य तदभावसाधनसमर्थत्वात्, शीतविरुद्धदहनकार्यधूमविशिष्टप्रदेश एव शीतस्पर्शनिषेधवत्, तन्न विरुद्धविधिरपि सर्वविदो बाधकः । 67. સર્વજ્ઞના પરંપરાથી વિરોધી પદાર્થનો વિધિ કરીને પણ સર્વજ્ઞનો અભાવ સાધી શકાતો નથી. શું સર્વજ્ઞના વ્યાપક ધર્મના વિરોધીનો વિધિ કરીને સર્વજ્ઞનો અભાવ સાધશો કે સર્વજ્ઞના કારણના વિરોધીનો વિધિ કરીને કે પછી સર્વજ્ઞના કાર્યોના વિરોધીનો વિધિ કરીને ? સર્વજ્ઞના વ્યાપક ધર્મના વિરોધીનો વિધિ કરીને સર્વજ્ઞનો અત્યન્ત અભાવ સિદ્ધ કરી શકાતો નથી કેમ કે સર્વજ્ઞનો વ્યાપક ધર્મ છે સકલ પદાર્થોનો સાક્ષાત્કાર કરવો તે, તેના સીધા વિરોધી બે છે, એક વિરોધી છે સકલપદાર્થોને ન જાણવા તે અને બીજો વિરોધી છે કેટલાક પદાર્થોને જાણવા તે. આ બન્ને વિરોધીઓની વિધિ કરીને તો કોઈ ખાસ દેશમાં કે કોઈ ખાસ સમયમાં જ સર્વજ્ઞનો નિષેધ કરી શકાય. જગતના સર્વ પ્રાણીઓ ત્રણેય કાળમાં સકલ પદાર્થોને જાણતા નથી કે કેટલાક જ પદાર્થોને જ જાણે છે એવું સર્વ પ્રાણી સંબંધી ત્રૈકાલિક વિધાન કરવું અસર્વજ્ઞની શક્તિ બહાર છે. અસર્વજ્ઞ વ્યક્તિ તો પોતાના પરિચિતો વિશે જ કહી શકે કે તેઓ સકલ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ તર્કરહસ્યદીપિકા પદાર્થોને જાણતા નથી કે કેટલાક પદાર્થોને જાણે છે. તેથી જે સ્થળ અને જે કાળ માટે આ બન્ને વિરોધીઓની વિધિ કરવામાં આવે તે સ્થળ અને તે કાળ પૂરતો જ સર્વજ્ઞનો નિષેધ થઈ શકે, અન્ય સ્થળ અને અન્ય કાળમાં નહિ અર્થાત્ સર્વત્ર અને સર્વદા નહિ. ઉદાહરણાર્થ, તુષારનો (યા તુષારસ્પર્શનો) વ્યાપક ધર્મ છે ઠંડક, આ ઠંડકનો સાક્ષાત્ વિરોધી અગ્નિ જ્યારે અને જ્યાં સળગાવવામાં આવે ત્યારે અને ત્યાં જ તુષાર તથા તેની ઠંડકનો અભાવ થઈ શકે અન્યત્ર અને અન્ય કાળે નહિ. આવી જ રીતે સર્વજ્ઞના કારણના વિરોધીનો વિધિ કરીને પણ સર્વજ્ઞનો ક્યાંક અને કોઈ ખાસ સમયમાં જ નિષેધ કરી શકાય સદા અને સર્વત્ર નહિ. સર્વજ્ઞતાનું કારણ છે સર્વજ્ઞતાને રુંધનાર જ્ઞાનાવરણ આદિ કર્મોનો સર્વથા નાશ, તેનો સાક્ષાત્ વિરોધી છે કર્મોનો સદ્ભાવ. એટલે જ્ઞાન ક૨ણ આદિ કર્મોના સદ્ભાવનો વિધિ પણ જે આત્માને વિશે જે સમયે કરવામાં આવે તે જ આત્મા તે જ સમયે સર્વજ્ઞતાથી રહિત ગણાય અને નહિ કે બધા આત્માઓ સદાકાળ. ‘સર્વ આત્માઓમાં કર્મોનો સદ્ભાવ સદા રહેશે' આ વિધાન તો સર્વજ્ઞ જ કરી શકે, આપણા જેવા અસર્વજ્ઞો નહિ. ઠંડીને કારણે થતા ઠંડીના કાર્યભૂત રોમાંચનો નિષેધ તો ઠંડીના વિરોધી અગ્નિના વિધિથી ક્યારેક કોઈક સ્થાને થઈ શકે, સદા સર્વત્ર નહિ. અમે હવે પછી સિદ્ધ કરીશું કે કેટલાક વિશિષ્ટ આત્માઓ પોતાના આત્મબળથી (યોગબળથી) બધાં કર્મબન્ધનો તોડી અર્થાત્ બધાં કર્મોનો આત્યંતિક ક્ષય કરી નિરાવરણ બની જાય છે. આવી જ રીતે સર્વજ્ઞના સાક્ષાત્ વિરોધી અસર્વજ્ઞના કાર્યનો વિધિ કરીને પણ સર્વજ્ઞનો સર્વથા સર્વદા તથા સર્વત્ર નિષેધ કરી શકાતો નથી. સર્વજ્ઞતાનો સાક્ષાત્ વિરોધિની અલ્પજ્ઞતા છે. અલ્પજ્ઞતાનું કાર્ય છે નિયત પદાર્થોના સ્વરૂપનું પ્રતિપાદન કરનારાં વચન. આ વચનોનો વિધિ પણ જે આત્માની બાબતમાં જ્યારે કરવામાં આવે ત્યારે જ તે જ આત્માને સર્વજ્ઞતાથી રહિત ગણી શકાય, બધા આત્માઓને સદા માટે સર્વજ્ઞતાથી રહિત ન ગણાય. આગ થતાં જ ઠંડક નાશ પામે છે, એટલે જ્યાં અને જ્યારે આગનું કાર્ય ધૂમ હોય ત્યાં અને ત્યારે જ ઠંડકનો નિષેધ કરી શકાય, સર્વત્ર અને સર્વ કાળે ઠંડકનો નિષેધ ન કરી શકાય. આમ વિરુદ્ધવિધિનો કોઈપણ પ્રકાર સર્વજ્ઞનો અભાવ સિદ્ધ કરી શકતો નથી. એટલે વિરુદ્ધવિધિ પણ સર્વજ્ઞનો બાધક નથી. 68. नापि वक्तृत्वादिकम्, सर्वज्ञसत्त्वानभ्युपगमे तस्यानुपपत्त्या - सिद्धत्वात् तदुपपत्तौ च स्ववचनविरोधो 'नास्ति सर्वज्ञो वक्तृत्वादिधर्मोपेत--- श्चेति' तत्र सर्वज्ञस्यासत्त्वं कुतोऽपि हेतोः साधयितुं शक्यम् । 8. વતૃત્વ હેતુ પણ સર્વજ્ઞનો બાધક નથી. સર્વજ્ઞનું અસ્તિત્વ સ્વીકાર્યા વિના Page #372 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૨૮૧ તો સર્વશનું બોલવું ઘટે નહિ એટલે વસ્તૃત્વ હેતુ જ અસિદ્ધ બની જાય અને જો સર્વજ્ઞનું બોલવું ઘટે છે (વક્નત્વ હેતુ ઘટે છે) એમ સ્વીકારો તો પછી સર્વજ્ઞ નથી (સાધ્ય) એ સ્વીકારતાં સ્વવચનવિરોધનો દોષ આવે. “સર્વજ્ઞ નથી અને સર્વજ્ઞ બોલે છે... આમ કહેવામાં તો સ્પષ્ટપણે પોતાના જ વચનનો નિષેધ કરવાપણું રહેલું છે. જયારે સર્વજ્ઞા જ નથી ત્યારે તે બોલે કેવી રીતે? જો સર્વજ્ઞ બોલતા હોય તો સર્વજ્ઞનો અભાવ કેવી રીતે હોઈ શકે? તેનો અભાવ પણ હોય અને તે બોલે પણ આ બે વાતો એક સાથે બને જ નહિ. આ તો કોઈ સુપુત્ર પોતાની માતાને વંધ્યા કહે એના જેવું થયું.] તેથી છેવટે એ નિષ્કર્ષ નીકળ્યો કે કોઈ પણ હેતુ સર્વજ્ઞનો સર્વથા આત્મત્તિક અભાવ સિદ્ધ કરવા સમર્થ નથી. 69. નાવ્યસર્વજ્ઞત્વે સાર્થ સર્વજ્ઞ સર્વજ્ઞ રૂત્યેવ, વિરેચત્રાર્થविशिष्टत्वात् । 69. સર્વજ્ઞને ધર્મી બનાવીને તેમાં અસર્વજ્ઞતા સિદ્ધ કરવી એમાં તો સ્પષ્ટ વિરોધ છે. જયારે તે સર્વજ્ઞ છે જ નહિ ત્યારે તેમાં અસર્વજ્ઞતા કેવી રીતે સિદ્ધ થઈ શકે? “તે સર્વજ્ઞ પણ છે અને અસર્વજ્ઞ પણ છે એમ કહેવામાં પરસ્પરવિરોધ સ્પષ્ટ છે. 70. ત્રિ મસર્વત્વે સાચ્ચે સર્વજ્ઞ પ્રભાવિદ્ધાર્થવ ત્વમ, तद्विपरीतम्, वक्तृत्वमात्रं वा हेतुत्वेन विवक्षितम् । प्रथमोऽसिद्धो हेतुः, सर्वज्ञस्य तथाभूतार्थवक्तृत्वासंभवात् । द्वितीयपक्षे तु विरुद्धः, दृष्टेष्टाविरुद्धार्थवक्तृत्वस्य सर्वज्ञत्वे सत्येव संभवात् । तृतीयपक्षेऽप्यनैकान्तिकः, वक्तृत्वमात्रस्य सर्वज्ञत्वेन विरोधासंभवात् । . 70. વળી, શું પ્રમાણવિરુદ્ધ અસત્ય બોલવાના કારણે આપ તેને અસર્વજ્ઞ સિદ્ધ કરો છો કે સત્ય બોલવાના કારણે કે કેવળ બોલવાના કારણે ? આપને શું વિવક્ષિત છે એ જણાવો. પ્રથમ વિકલ્પમાં તો હતુ અસિદ્ધ છે, કારણ કે જે સર્વજ્ઞ હોય તે અસત્ય બોલે જ નહિ. જ્યારે વસ્તુના યથાર્થ સ્વરૂપનું તેને પરિજ્ઞાન છે અને વળી તે વીતરાગ છે ત્યારે તે અસત્ય શા માટે બોલે? તે અસંભવ છે. [વસ્તુઓનું બરાબર જ્ઞાન ન હોવાથી અથવા રાગદ્વેષ આદિ કષાયોના કારણે જ મનુષ્ય મિથ્યાપ્રલાપ કરતો હોય છે, જ્ઞાની અને વીતરાગી મહાત્માઓમાં તો મિથ્યા બોલવાનું કોઈ કારણ જ હોતું નથી.] બીજા વિકલ્પમાં હેતુ વિરુદ્ધ છે. જ્યારે તે પ્રત્યક્ષ, અનુમાન આદિ પ્રમાણોથી બાધિત ન થનારાં સત્ય વચનો બોલે છે ત્યારે તે અસર્વજ્ઞ કેવી રીતે હોય? આવાં વચનોનું વસ્તૃત્વ તો સર્વજ્ઞમાં જ સંભવે અર્થાત્ પ્રસ્તુત હેતુ સાધ્ય અસર્વજ્ઞના વિરોધી Page #373 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨.. તર્કરહસ્યદીપિકા સર્વજ્ઞને સિદ્ધ કરતો હોઈ વિરુદ્ધ છે. ત્રીજા વિકલ્પમાં હેતુ અનૈકાન્તિક છે. કેવળ બોલવું (વસ્તૃત્વમાત્ર) તો જેમ અસર્વજ્ઞમાં હોય છે તેમ સર્વજ્ઞમાં પણ હોય છે. તેથી કેવળ બોલવા માત્રથી સર્વજ્ઞતા કે અસર્વજ્ઞતા સિદ્ધ ન કરી શકાય. બોલવાનો સર્વજ્ઞતાથી કોઈ વિરોધ નથી કે અસર્વજ્ઞતાથી કોઈ મિત્રતા નથી. તે તો બન્ને સાથે સમાનપણે જાય છે. તેથી કેવળ બોલવું એ (વક્તતૃત્વમાત્ર) હેતુ વ્યભિચારી હોવાથી અસર્વજ્ઞતાને સિદ્ધ કરી શકતો નથી.] 11. તેન સુતાવિપક્ષો પ્રત્યાઘાયિ, પ્રોપાનુષविशेषात् । किंच, प्रतिनियतसुगतादेः सर्वज्ञतानिषेधेऽन्येषां तद्विधिरवश्यंभावी, विशेषनिषेधस्य शेषाभ्यनुज्ञानान्तरीयकत्वात्, ‘अयमब्राह्मणः' इत्यादिवदिति । 71. આ જ રીતે બુદ્ધ આદિ કોઈ ખાસ વ્યક્તિને ધર્મી માનીને તેની સર્વજ્ઞતાનો નિષેધ કરવામાં પણ ઉપર દર્શાવેલા બધા દોષો આવે છે. તેમ છતાં જો આપ કોઈ ખાસ સુગત યા કપિલમાં સર્વજ્ઞતાનો નિષેધ કરી પણ દેશો તો પણ તેનાથી સર્વજ્ઞતાનો સર્વથા સાર્વત્રિક સાર્વકાલિક નિષેધ તો નહિ જ થાય. જ્યારે આપ એ કહેશો કે “બુદ્ધ યા કપિલ સર્વજ્ઞ નથી ત્યારે એનો અર્થ જ એ થાય કે “તેમના સિવાય કોઈ બીજી વ્યક્તિ સર્વજ્ઞ છે.' કોઈ વિશેષ વ્યક્તિમાં કોઈ વિશેષ ધર્મનો નિષેધ કરવાથી શેષ વ્યક્તિઓમાં તે ધર્મનો સભાવ આપોઆપ જ સિદ્ધ થઈ જાય છે. ઉદાહરણાર્થ, બ્રાહ્મણોના મહોલ્લામાં ચારપાંચ બાળકો રમતા હતા, તેમનામાંથી કોઈ ખાસ બાળકની તરફ ઇશારો કરી “આ બ્રાહ્મણ નથી' કહેવાનો અર્થ એ જ નીકળશે કે બાકીનાં બાળકો બ્રાહ્મણ છે. તેવી જ રીતે મહાવીર, કપિલ, સુગત, શિવ આદિમાંથી કોઈ કપિલ આદિમાં જ સર્વજ્ઞતાનો નિષેધ કરી અસર્વજ્ઞતા સિદ્ધ કરવાનું તાત્પર્ય જ એ છે કે બાકીના મહાવીર આદિ સર્વજ્ઞ છે. તેથી આ રીતે પણ સર્વજ્ઞતાનો સર્વથા સાર્વત્રિક સાર્વકાલિક નિષેધ કરી શકાતો નથી. 72. મતિઃ સર્વપુરુષાનુરીત્ય તેષામસર્વજ્ઞતા વવારે સાધ્યતે, તન્ન; विपक्षात्तस्य व्यतिरेकासिद्धया संदिग्घविपक्षव्यावृत्तिकत्वात् सर्वज्ञोऽपि भविष्यति वक्तापीति । तन्नानुमानं सर्वज्ञबाधकम् । 72. જગતના બધા પુરુષોને ધર્મી બનાવીને તેમની અસર્વજ્ઞતા વક્તત્વ આદિ હેતુઓ વડે જો આપ સાધતા હો તો તે પણ શક્ય નથી. “જગતના બધા પુરુષો અસર્વજ્ઞ છે કારણ કે તેઓ વક્તા છે અર્થાત્ બોલે છે' આ રીતે બધા પુરુષોને ધર્મી માનીને Page #374 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૨૮૩ અસર્વજ્ઞતા સિદ્ધ કરવી અસંભવ છે કેમ કે વક્તૃત્વનો સર્વજ્ઞતા સાથે કોઈ વિરોધ નથી તથા અસર્વજ્ઞતા સાથે કોઈ મિત્રતા નથી. વક્તૃત્વ હેતુ વિપક્ષમાં અર્થાત્ સર્વજ્ઞમાં હોતો નથી જ એ નિશ્ચિતપણે સિદ્ધ નથી, કેમ કે સર્વજ્ઞ પણ હોય અને વક્તા પણ હોય એ શક્ય છે. એટલે વક્તૃત્વ હેતુનું વિપક્ષ સર્વજ્ઞમાં ન જ હોવું સંદિગ્ધ છે. [બીજી રીતે કહીએ તો વક્તૃત્વ હેતુ એ નિશ્ચિતપણે સિદ્ધ કરી શકતો નથી કે વક્તા અસર્વજ્ઞ છે કેમ કે વક્તૃત્વ તો સર્વજ્ઞમાં પણ હોય છે. વક્તૃત્વ સર્વજ્ઞ અને અસર્વજ્ઞ બન્નેમાં પ્રાપ્ત થતું હોઈ વક્તૃત્વ સંદેહ ઊભો કરે કે વક્તા સર્વજ્ઞ હશે કે અસર્વજ્ઞ.] આ સમગ્ર વિવેચનથી એ સારી રીતે સિદ્ધ થઈ જાય છે કે કોઈ પણ અનુમાન સર્વજ્ઞતાનું બાધક નથી. 73. નાય્યામમ:, સહિ પૌષયોૌસ્ત્રેયો વા । ન તાવીજેયઃ तस्याप्रामाण्यात्, वचनानां गुणवद्वक्त्रा ( का ) धीनतया प्रामाण्योपपत्तेः । किंच अस्य कार्ये एवार्थे प्रामाण्याभ्युपगमान्न सर्वतः स्वरूपनिषेधे प्रामाण्यं स्यात् । न चाशेषज्ञाभावसाधकं किंचिद्वेदवाक्यमस्ति, “हिरण्यगर्भः सर्वज्ञः " इत्यादिवेदवाक्यानां तत्प्रतिपादकानामनेकशः श्रवणात् । 73. આગમ પણ સર્વજ્ઞતાનું બાધક નથી. અમે જૈનો પૂછીએ છીએ કે કયું આગમ બાધક છે – પૌરુષય કે અપૌરુષેય ? પૌરુષેય આગમ એટલે કોઈ વિશિષ્ટ પુરુષે રચેલું આગમ. અપૌરુષેય આગમ એટલે જેને કોઈ પુરુષે રચ્યું નથી, જે સ્વયંસિદ્ધ છે તે વેદ. અપૌરુષેય વેદ પ્રમાણ છે એ વસ્તુ જ સિદ્ધ નથી ત્યારે તેના વડે સર્વજ્ઞતાનો બાધ થાય જ નહિ. વચનોમાં પ્રમાણતા વક્તાના ગુણોથી આવે છે. ગુણવાન નિર્દોષ વક્તાનાં વચનો યથાર્થ અને પ્રામાણિક જ હોય. અજ્ઞાની અને કષાયયુક્ત વક્તાનાં વચનો મિથ્યા અને વિસંવાદી જ હોય. જ્યારે વેદનો કોઈ આદ્ય વક્તા જ નથી ત્યારે તેમાં પ્રમાણતા કેવી રીતે માની શકાય ? વળી, આપ મીમાંસક વેદને સ્વરૂપવર્ણનમાં કે નિષેધોમાં પ્રમાણ માનતા નથી, આપ વેદને કર્તવ્ય અર્થમાં અર્થાત્ પ્રવર્તક વિધિ (આજ્ઞા)માં જ પ્રમાણ માનો છો. વળી, વેદમાં સર્વજ્ઞના સર્વથા સાર્વકાલિક સાર્વદેશિક અભાવનું સાધક કોઈ વાક્ય નથી. ઊલટું, ‘હિરન્થર્મ: સર્વજ્ઞ: (હિરણ્યગર્ભ સર્વજ્ઞ છે)' ઇત્યાદિ અનેક વાક્યો વેદમાં એવાં મળે છે જે સર્વજ્ઞતાનું સ્પષ્ટપણે પ્રતિપાદન કરે છે. 74. नाप्युपमानं तद्बाधकम्; तत्खलूपमानोपमेययोरध्यक्षत्वे सति गोगवयवत् स्यात् । न चाशेषपुरुषाः सर्वज्ञश्च केनचिदृष्टाः येन 'अशेषपुरुषवत्सर्वज्ञः सर्वज्ञवद्वा ते' इत्युपमानं स्यात् । अशेषपुरुषदृष्टौ च तस्यैव Page #375 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ सर्वज्ञत्वापत्तिरिति । 74. ઉપમાનપ્રમાણ પણ સર્વજ્ઞનું બાધક નથી. કેવી રીતે તે બાધક નથી એ સમજાવીએ છીએ. જ્યાં ઉપમાન અને ઉપમેય બન્ને પદાર્થો પ્રત્યક્ષ અનુભવમાં આવતા હોય ત્યાં ‘આ ગવય ગાયસદેશ છે’ એવું ઉપમાન થઈ શકે છે. ગાય અને ગવય બન્નેય પ્રત્યક્ષસિદ્ધ પદાર્થો છે. તેથી તેઓ ઉપમાનપ્રમાણના ક્ષેત્રમાં આવે છે. પરંતુ કોઈ પણ અલ્પજ્ઞ (અસર્વજ્ઞ) વ્યક્તિ જગતના સઘળા પુરુષોનું તેમ જ સર્વજ્ઞનું પ્રત્યક્ષ કરી શકતી નથી, જેથી તે ‘અમુક સર્વજ્ઞ નિઃશેષ સઘળા પુરુષો જેવો છે યા નિઃશેષ સઘળા પુરુષો બધા તેના જેવા છે' એમ ઉપમાન કરી શકે,કેમ કે જે ક્ષણે તેને સર્વ પુરુષોનો તેમજ સર્વજ્ઞનો સાક્ષાત્કાર થાય તે ક્ષણે જ તે ખુદ સર્વજ્ઞ બની જાય અને આમ સર્વજ્ઞનો બાધક બનવાના બદલે સાધક બની જાય. તાત્પર્ય એ કે ઉપમાનપ્રમાણમાં એટલી શક્તિ નથી કે તે સર્વજ્ઞતાનું બાધક બની શકે. તર્કરહસ્યદીપિકા 75. नाप्यर्थापत्तिस्तद्बाधिकाः सर्वज्ञाभावमन्तरेणानुपपद्यमानस्य कस्याप्यर्थस्याभावात्, वेदप्रामाण्यस्य च सर्वज्ञे सत्येवोपपत्तेः । न हि गुणवद्वक्तुरभावे वचसां प्रामाण्यं घटत इति न सर्वज्ञे बाधकसंभवः । ન 75. અર્થપત્તિપ્રમાણ પણ સર્વજ્ઞતાનું બાધક નથી, કેમ કે સર્વજ્ઞના અભાવ વિના જેનું અસ્તિત્વ ઘટતું ન હોય એવો કોઈ પણ પદાર્થ નથી. વેદનું પ્રામાણ્ય પણ તેનો કર્તા સર્વજ્ઞ હોતાં જ ઘટે છે, અન્યથા ઘટતું નથી. [જો સર્વજ્ઞના અભાવ સાથે અવિનાભાવસંબંધ ધરાવતો અર્થાત્ સર્વજ્ઞના અભાવ વિના અસ્તિત્વ ન ધરાવતો કોઈ પદાર્થ હોત તો તેના દ્વારા સર્વજ્ઞનો અભાવ સિદ્ધ કરી શકાત. તે પદાર્થનું અસ્તિત્વ સર્વજ્ઞનો અભાવ માન્યા વિના ઘટતું નથી અર્થાત્ અનુપપન્ન રહે છે, માટે સર્વજ્ઞનો અભાવ છે’ એમ કહી શકાત. પરંતુ તેવો કોઈ પદાર્થ નથી કે જેનું અસ્તિત્વ સર્વજ્ઞનો અભાવ ન માનીએ તો ન ઘટે. વેદમાં પ્રમાણતા પણ સર્વજ્ઞ હોય તો જ આવે છે.] વક્તા (ગ્રન્થકર્તા) ગુણવાન અર્થાત્ યથાર્થ જ્ઞાતા અને વીતરાગ હોય તો જ વેદવચનોમાં પ્રામાણ્ય ઘટે, અન્યથા ન ઘટે. [અને આવો ગુણવાન અર્થાત્ યથાર્થ જ્ઞાતા તથા વીતરાગ સર્વજ્ઞ જ હોય.] આમ અર્થપત્તિપ્રમાણ દ્વા૨ા સર્વજ્ઞનો બાધ સંભવતો નથી. 76. तदभावे च प्रमाणपञ्चकाप्रवृत्तिरप्यसिद्धा । तथा यदुक्तम्'प्रमाणपञ्चकाप्रवृत्त्याभावप्रमाणविषयत्वम्; तदप्यनैकान्तिकम्; हिमवत्पलपरिमाणपिशाचादीनां प्रमाणपञ्चकाप्रवृत्तावप्यभावप्रमाणगोचरत्वाभा Page #376 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ જૈનમત वादिति "प्रमाणपञ्चकं यत्र" इत्याद्यपास्तं दष्टव्यम् । 76. વળી, “સર્વજ્ઞનો અભાવ છે કારણ કે પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણોનો સર્વજ્ઞને ગ્રહણ કરવારૂપ વ્યાપાર (પ્રવૃત્તિ) નથી' એમ તમે મીમાંસકોએ જે કહ્યું છે તેમાં તમે જે હેતુ આપ્યો છે તે અસિદ્ધ છે [કેમ કે પ્રત્યક્ષ આદિમાંથી કોઈ પણ પ્રમાણ સર્વજ્ઞતાનું બાધક નથી તથા સર્વજ્ઞને સિદ્ધ કરનારાં અનેક અનુમાનો છે.] ઉપરાંત, એવો કોઈ નિયમ પણ નથી કે જેમાં પાંચ પ્રમાણોની પ્રવૃત્તિ ન હોય તે વસ્તુનો અભાવ જ હોય. હિમાલયનાં વજન-પરિમાણમાં તથા પિશાચ આદિમાં પ્રત્યક્ષાદિ પાંચ પ્રમાણોની પ્રવૃત્તિ યા ગતિ નથી તેમ છતાં તેનાથી તે બધાંનો અભાવ સિદ્ધ થતો નથી, તે બધાં તમારા અભાવપ્રમાણનો વિષય નથી. તેથી સર્વજ્ઞાભાવ સિદ્ધ કરવા માટે તમે મીમાંસકોએ જે કહ્યું કે “જેમાં પ્રત્યક્ષાદિ પાંચ પ્રમાણની પ્રવૃત્તિ ન થાય તે વસ્તુનો અભાવ હોય તે અનૈકાન્તિક છે. આમ જેમાં પાંચ પ્રમાણો ગ્રહણવ્યાપાર ન કરે તેનો અભાવ હોય” એ તમારા મીમાંસક મતનું ખંડન કર્યું અને સર્વજ્ઞની સિદ્ધિ કરી. 77. યો—‘સર્વ વસ્તુશાત ન માન' ફવિતણુમ; सकलज्ञानावरणविलयोत्थाविकलकेवलालोकेन सकललोकालोकादिवस्तुवेत्तृत्वात्सर्वज्ञस्येति । 77. વળી, તમે મીમાંસકોએ પૂછ્યું હતું કે “સર્વજ્ઞ સર્વ વસ્તુઓને કયા પ્રમાણથી જાણે છે?' અમારો જૈનોનો ઉત્તર છે કે “સર્વજ્ઞ સર્વ વસ્તુઓને પોતાના પૂર્ણજ્ઞાનરૂપ કેવલજ્ઞાનના પ્રકાશથી સાક્ષાત્ જાણે છે. કેવલજ્ઞાનને (પૂર્ણજ્ઞાનને) રુંધનાર આવરણરૂપ જેટલાં પણ પ્રતિબંધક કર્મો છે તે બધાંનો સર્વથા આત્યન્તિક નાશ સર્વ કરી નાખ્યો હોય છે, તેથી તેનું જ્ઞાન (કેવલજ્ઞાન) પૂર્ણરૂપે પ્રકાશે છે અને લોક, અલોક આદિ સર્વ વસ્તુઓને સાક્ષાત્ જાણે છે 78. વેવ્યો શુદ્ધિરાવી'ત્યાદ્ધિ, તપિ પર પ્રત્યસૂયાત્રિमेव व्यनक्ति; सर्वज्ञस्यातीन्द्रियज्ञानित्वेन करणव्यापारनिरपेक्षत्वात् जिह्वेन्द्रियव्यापारनिरपेक्षं यथावस्थितं तटस्थतयैव वेदनं न तु भवद्वत्तद्व्यापारसापेक्षं વિનતિ 78. વળી, તમે મીમાંસકોએ સર્વજ્ઞને સર્વજ્ઞ હોવાથી અશુચિ ચીજોના રસાસ્વાદની આપત્તિ આપી હતી. પરંતુ એવો તમારો કુતર્ક તો સર્વજ્ઞ માનનાર પ્રત્યેની તમારી અસૂયાનો જ દ્યોતક છે. સર્વજ્ઞનું જ્ઞાન ઇન્દ્રિયોની સહાયતાથી ઉત્પન્ન થતું નથી, તે જ્ઞાન તો અતીન્દ્રિય છે, આત્માનો પોતાનો પૂર્ણ પ્રકાશ છે જે તેનો Page #377 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ તર્કરહસ્યદીપિકા સ્વભાવ છે. તેને ઇન્દ્રિયના વ્યાપારની કોઈ આવશ્યકતા નથી. રસાસ્વાદ જુદી ચીજ છે અને રસનું જ્ઞાન જુદી ચીજ છે. આસ્વાદન જીભના વ્યાપાર દ્વારા થાય છે. રસનું જ્ઞાન તો જીભના વ્યાપારની અપેક્ષા રાખતું નથી. સર્વજ્ઞને પોતાના અતીન્દ્રિય જ્ઞાન દ્વારા રસનું જ્ઞાન થાય છે. જે વસ્તુ જેવી છે તેને તે જ રૂપમાં તટસ્થભાવે – તેના તરફ રાગભાવ કે દ્વેષભાવ કર્યા વિના– ઇન્દ્રિયવ્યાપારનિરપેક્ષપણે સર્વજ્ઞ જાણે છે, તમારી (કે મારી) જેમ ઇન્દ્રિયના વ્યાપારની સહાયતાથી તે જાણતા નથી અને જાણતી વખતે રાગ યા દ્રષના ભાવથી કલુષિત થતા નથી. 79. યદુવાદ્રિ “વત્રતોડનાઘનન્ત સંસાર:' રૂઢિ, તણસવે युगपत्संवेदनात् । न च तदसंभवि दृष्टवात् । तथाहि- यथा स्वभ्यस्तसकलशास्त्रार्थ: सामान्येन, युगपत्प्रतिभासते एवमशेषविशेषकलितोऽपि । तथा चोक्तम् "यथा सकलशास्त्रार्थः स्वभ्यस्तः प्रतिभासते । मनस्येकक्षणेनैव तथानन्तादिवेदनम् ॥१॥" [vo વાર્તિાન. રાર૨૭] રતિ 79. “કાળ અનન્ત છે, પદાર્થો પણ અનન્ત છે, તે બધાને એક પછી એક એમ ક્રમથી જાણવા તો અનન્ત કાળમાં પણ શક્ય નથી' એવી જે શંકા તમે મીમાંસકોએ કરી તે તદ્દન ખોટી છે, અયોગ્ય છે કેમ કે અમે પેહલાં કહી જ દીધું છે કે – “સર્વજ્ઞનું જ્ઞાન ક્રમિક નથી, તે તો સર્વ વસ્તુઓને યુગપત જાણે છે. જયારે અનેક વસ્તુઓનું યુગપતુ જ્ઞાન આપણા જેવા અલ્પજ્ઞોને પણ થતું દેખાય છે ત્યારે સાવ નિરાવરણ અનન્તજ્ઞાનવાળા અનન્તવીર્યવાળા સર્વજ્ઞને સર્વ વસ્તુઓનું જ્ઞાન યુગપત થાય એમાં કંઈ બાધા નથી. જેમ સારી રીતે અભ્યસ્ત સકલશાસ્ત્રાર્થ સામાન્યપણે શિષ્યના જ્ઞાનમાં યુગપત પ્રતિભાસિત થાય છે તેમ બધા જ વિશેષો સર્વજ્ઞના જ્ઞાનમાં યુગપતું પ્રતિભાસિત થાય છે. કહ્યું પણ છે કે- “જેમ જે શાસ્ત્રોનો સારી રીતે તલસ્પર્શી અભ્યાસ કર્યો છે તે શાસ્ત્રોના બધા પદાર્થો બરાબર ધ્યાન દેવાથી – ચિત્ત લગાવવાથી મનમાં એક સાથે એક ક્ષણે પ્રતિભાસિત થાય છે – ઉપસ્થિત થાય છે તેમ અનન્તશક્તિશાળી સર્વજ્ઞ જ્ઞાનમાં અનન્ત પદાર્થ એક સાથે પ્રતિભાસિત થાય છે.” [પ્રમાણવાર્તિકાલંકાર, ૨.૨૨૭]. 80. यच्चोक्तं 'अतीतानागत' इत्यादि; तदपि स्वप्रणेतुरज्ञानित्वमेव ज्ञापयति, यतो यद्यपीदानींतनकालापेक्षया तेऽतीतानागतवस्तुनी असती Page #378 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૨૮૭ तथापि यथातीतमतीतकालेऽवर्तिष्ट, यथा च भावि वर्तिष्यते तथैव तयोः साक्षात्कारित्वेन न कश्चनापि दोष इति सिद्धः सुखादिवत्सुनिश्चितासंभवद्बाधकप्रमाणत्वात् सर्वज्ञ इति । 80. તમે મીમાંસકોએ “સર્વજ્ઞ અતીત અને અનાગત પદાર્થોને અતીતરૂપે અને અનાગતરૂપે જાણે છે કે વર્તમાનરૂપે ?' એવો જે પ્રશ્ન કર્યો છે તે તો તમારું પ્રશ્નકર્તાનું અજ્ઞાન જ પ્રદર્શિત કરે છે. કેવી રીતે એ સમજાવીએ છીએ. જો કે આજની દષ્ટિએ અતીત અને અનાગત પદાર્થો અસત્ છે, વિદ્યમાન નથી તેમ છતાં અતીતકાલમાં તો અતીત પદાર્થો વિદ્યમાન હતા અને અનાગતકાળમાં અનાગત પદાર્થો વિદ્યમાન હશે, તેથી અતીત પદાર્થોને અતીતકાલમાં અસત તથા અનાગત પદાર્થોને ભાવિકાલમાં અસત્ ન કહી શકાય. સર્વજ્ઞ તો જે વસ્તુ જે સમયે જેવી હોય છે તેને તે સમયે તેવી જ સાક્ષાત્ જાણે છે. તે અતીત પદાર્થને અતીતરૂપે, અનાગત પદાર્થને અનાગતરૂપે તથા વર્તમાન પદાર્થને વર્તમાનરૂપે જાણે છે. પદાર્થની જ્યારે જે દશા હતી, છે અને થશે તે બરાબર તે જ રૂપે સર્વજ્ઞના જ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે અને આમાં કોઈ દોષ નથી. આમ સમસ્ત બાધક પ્રમાણોનું નિરાકરણ કરાતાં સારી રીતે નિશ્ચિતપણે બાધક પ્રમાણોનો અસંભવ સિદ્ધ થઈ જવાથી સર્વજ્ઞની સત્તા નિબંધપણે સિદ્ધ થઈ જાય છે, જેમ સુખી પુરુષને “હું સુખી છું” એ સ્વસંવેદનથી સુખનો નિબંધ અનુભવ થતાં સુખની સત્તા સિદ્ધ થઈ જાય છે તેમ. તિથી એ બેધડક કહી શકાય કે – “સર્વજ્ઞ છે, કેમ કે તેની સર્વજ્ઞતાનાં બાધક પ્રમાણોનો અસંભવ સારી રીતે નિશ્ચિત છે, તેની સર્વજ્ઞતા પૂર્ણતઃ નિબંધ છે, જેમ કે સુખી વ્યક્તિનું સુખ.']. [કેવળજ્ઞાનનો અર્થ સર્વજ્ઞજ્ઞાન માની શકાય? સર્વજ્ઞનો સામાન્ય રીતે જેવો અર્થ કરવામાં આવે છે તેવો અર્થ સ્વીકારી શકાય ? એ અર્થ સ્વીકારતાં કર્મસિદ્ધાન્ત અને પુરુષસ્વાતત્યનો લોપ અને ચુસ્ત નિયતિવાદની જ સ્થાપના નહિ થઈ જાય ? સર્વ દ્રવ્યોની શૈકાલિક સર્વ અવસ્થાઓના સાક્ષાત્કારરૂપ સર્વજ્ઞજ્ઞાનને માનનાર કર્મસિદ્ધાન્તને કેવી રીતે માની શકે? બન્નેનો એક સાથે સ્વીકાર શક્ય છે? આ પ્રશ્નોનો ગંભીરપણે વિચાર સ્વતન્ત્રાપણે થવો જોઈએ. જુઓ “જૈનદર્શનમાં શ્રદ્ધા (સમ્યગ્દર્શન), મતિજ્ઞાન અને કેવલજ્ઞાનની વિભાવના' પુસ્તકનું કેવલજ્ઞાન ઉપરનું પ્રકરણ.] 81. ૩થ હિપેટા: પ્રદનિત-ના મવા સુનિશ્ચિતાસંમવદ્યિાધવप्रमाणत्वात्सर्वज्ञसिद्धिः । किंत्वस्य कवलाहार इति न मृष्यामहे । तथाहिकेवलिन: कवलाहारो न भवति तत्कारणाभावात्, न च कारणाभावे Page #379 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ તર્કરહસ્યદીપિકા कार्यस्योत्पत्तिः अतिप्रसक्तेः । न च तत्कारणाभावोऽसिद्धः, आहारादाननिदानभूते वेदनादिषट्के एकस्यापि तस्य केवलिन्यभावात् । तथाहि-न तावत्तस्य वेदनोत्पद्यते, तद्वेदनीयस्य दग्धरज्जुस्थानिकत्वात् । सत्यामपि वेदनायां न तस्य तत्कृता पीडा, अनन्तवीर्यत्वात् । वैयावृत्त्यकरणं तु भगवति त्रैलोक्यपूज्ये न संभवत्येवेति । ईर्यापथं पुनः केवलज्ञानावरणक्षयात् सम्यगवलोकयत्यसौ । संयमस्तु तस्य यथाख्यातचारित्रिणो निष्ठितार्थत्वादनन्तवीर्यत्वाच्च नाहारकारणीभवति । प्राणवृत्तिरपि तस्यानपवायुष्ट्वादनन्तवीर्यत्वाच्चान्यथासिद्धैव । धर्मचिन्तावसरस्त्वपगतः, निष्ठितार्थत्वात् । तदेवं केवलिनः कावलिकाहारो बहुदोषदुष्टत्वान्न घटत इति। 81. દિગંબર જૈન–તમે (શ્વેતાંબર જૈને) બાધક પ્રમાણોનો સુનિશ્ચિત અસંભવ દર્શાવી તે દ્વારા સર્વજ્ઞની સિદ્ધિ કરી એ સારું કર્યું. પરંતુ સર્વજ્ઞ કેવલી પણ આપણી જ જેમ કવલાહાર કરે છે અર્થાત એક એક કોળિયો લઈ ભોજન કરે છે એ તમારી વાત અમારા ગળે ઊતરતી નથી. અમે સિદ્ધ કરીએ છીએ કે કેવલી કોળિયા લઈ આહાર કરતા નથી કેમ કે કોળિયા લઈ આહાર કરવા માટેનાં જેટલાં કારણો છે તે બધાંનો કેવલીમાં અભાવ છે. વિના કારણ કાર્યની ઉત્પત્તિ માનતાં અતિપ્રસંગદોષ આવે અર્થાત અવ્યવસ્થાની આપત્તિ આવે. આહાર ગ્રહણ કરવા મનુષ્ય વેદના આદિ છ કારણોથી પ્રવૃત્ત થાય છે. [શાસ્ત્રમાં કવલાહારનાં છ કારણો દર્શાવ્યાં છે: (૧) વેદનાભૂખની પીડા. (૨) વૈયાવન્યકરણ – બીજાઓની સેવાચાકરી. “જો હું ભોજન કરતો રહીશ તો મારું શરીર સ્વસ્થ રહેશે અને હું બીજાઓની વૈયાવૃત્ય કરી શકીશ” એમ વિચારી બીજાઓની વૈયાવૃત્ય કરવા માટે મનુષ્ય ભોજન લે છે. (૩) ઈર્યાપથપાલન – સાવધાનીપૂર્વક જવું આવવું. “આ ભોજન કરતો રહીશ તો આંખોનું તેજ ઘટશે નહિ અને પરિણામે સારી રીતે ભૂમિને જોઈ તપાસીને આવ-જા કરી શકીશ, સાવધાનીપૂર્વક પ્રવૃત્તિ કરીને ઈર્યાપથનું પાલન કરી શકીશ' એમ વિચારી ઈર્યાપથપાલન માટે મનુષ્ય ભોજન લે છે. (૪) સંયમપાલન – “જે ભોજન કરીને શરીરને સ્વસ્થ – કાર્યક્ષમ રાખીશ તો સંયમ તથા ચારિત્રનું પાલન સારી રીતે કરી શકીશ” એમ વિચારી સંયમપાલન માટે મનુષ્ય ભોજન લે છે. (૫) પ્રાણવૃત્તિ(જીવનનિર્વાહ)– “જો આહાર લેતો રહીશ તો શેષ જીવનનો નિર્વાહ સુખશાન્તિથી થશે, અન્યથા અકાળે મરવાનો વારો આવશે' એમ વિચારી સુખશાન્તિથી પ્રાણ ટકાવી રાખવા માટે મનુષ્ય આહાર લે છે. (૬) ધર્મચિન્તન – “જો થોડુઘણું ભોજન લેતો રહીશ તો દિમાગ યા બુદ્ધિ બરાબર રહેશે અને તેથી ધર્મતત્ત્વનું Page #380 -------------------------------------------------------------------------- ________________ જેનામત ૨૮૯ ચિન્તન સારી રીતે કરી શકીશ' એમ વિચારી સારી રીતે ધર્મચિન્તન થઈ શકે એ માટે મનુષ્ય આહાર ગ્રહણ કરે છે.] પરંતુ કેવલીમાં તો આ છમાંનું એક પણ કારણ નથી તે વાત સમજાવીએ છીએ : (૧) કેવલીમાં વેદના અર્થાત્ પીડા ઘટતી નથી, કેવલીને વેદના યા પીડા હોઈ શકે જ નહિ, કેમ કે પીડાનું કારણ છે અસાતવેદનીય કર્મનો ઉદય પરંતુ કેવલીમાં અસાતાવેદનીય કર્મ તો મોહનીય કર્મ નષ્ટ થઈ જવાથી સળગી ગયેલી દોરડીની જેમ શક્તિહીન થઈને પડ્યું હોય છે. [કેવલીમાં વેદનીય કર્મ હોવા છતાં તે શક્તિહીન થઈ ગયું હોય છે.] (૨) બીજાની વૈયાવૃજ્ય (સેવાચાકરી) કરવાની વાત તો ત્રિલોકપૂજય કેવલીમાં સંભવતી જ નથી. [કોણ એવો હોય જે જગતપૂજય ભગવાન પાસે પોતાની સેવાચાકરી કરાવે?]. (૩) ઈર્યાપથપાલન માટે પણ કેવલીને આહારની આવશ્યકતા નથી. બરાબર સાવધાનીપૂર્વક જોઈ તપાસી આવવા જવા વગેરે ક્રિયાઓ કરવાનો ઉદ્દેશ્ય તો કેવલજ્ઞાનથી જ બરાબર સિદ્ધ થઈ જાય છે. કેવલજ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થઈ ગયો હોવાથી કેવલીમાં કેવલજ્ઞાન પ્રકટું હોય છે જે કેવલજ્ઞાન વડે તે સમસ્ત જગતને હસ્તામલકવત્ સાક્ષાત્ સ્પષ્ટ જોઈ શકે છે. (૪) કેવલીમાં યથાખ્યાત (આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિરૂપ થા શુદ્ધસ્વરૂપાવસ્થાનરૂપ) પૂર્ણ સંયમ સિદ્ધ થઈ ગયો છે. કેવલી કૃતત્ય છે તથા અનન્તવીર્યવાન છે એટલે સંયમ સાધવા માટે આહાર ગ્રહણ કરવાની વાત કેવલીમાં બિલકુલ ઘટતી નથી. (૫) કેવલીનું આયુષ્ય અનપવર્ય (વધારી કે ઘટાડી ન શકાય એવું) હોય છે. [એટલે એમને અકાળે મોત આવવાનો ડર હોતો જ નથી.] વળી, તે અનન્તશક્તિનો ભંડાર છે, [એટલે નબળાઈ, અશક્તિનો તો સંભવ જ નથી.] તેથી કેવલીની જીવનયાત્રા યા પ્રાણવૃત્તિ આહાર વિના પણ સિદ્ધ જ છે. (૬) કેવલી સર્વજ્ઞ છે, ધર્મતીર્થના નેતા છે, કૃતકૃત્ય છે, તેથી ધર્મતત્ત્વના ચિન્તન માટે પણ આહારગ્રહણની કેવલીને આવશ્યકતા નથી. તેિમનો ધર્મતત્ત્વનું ચિન્તન કરવાનો સમય તો પૂરો થઈ ગયો, હવે તો તે ધર્મના પ્રવર્તક બની ગયા છે.] આમ કેવલી કવલાહાર કરે છે એમ માનતાં કેવલીમાં અનન્તવીર્યની ન્યૂનતાનો દોષ, આહારની ઇચ્છા તથા પ્રવૃત્તિ હોવાથી કેવલીમાં રાગી હોવાનો દોષ, વગેરે અનેક દોષો આવે. તેથી કેવલીમાં કવલાહાર ઘટતો નથી. 82. મત્રોચ્યતે–તર વિહૂવીન—તારVITમાવત્' રૂતિ સાધન तदसिद्धम् आहारकारणस्य वेदनीयस्य केवलिनि तथैव सद्भावात् । तथा च किमिति सा शारीरी स्थितिः प्राक्तनी न स्यात् । प्रयोगोऽत्र स्यात्केवलिनो भुक्तिः समग्रसामग्रीकत्वात्, पूर्वभुक्तिवत् । सामग्री चेयं पर्याप्तत्वं वेदनीयोदय आहारपक्तिनिमित्तं तैजसशरीरंदीर्घायुष्टवं चेति । सा च समग्रापि Page #381 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ તર્કરહસ્યદીપિકા केवलिनि समस्ति । 82. શ્વેતામ્બર જૈન – આનો ઉત્તર અમે આપીએ છીએ. આપે કેવલીના કવલાહાર ન કરવાના સમર્થનમાં જે હેતુ “કારણ કે કેવલીમાં ભોજન કરવા માટેનું કોઈ કારણ નથી આપ્યો છે તે અસિદ્ધ છે કેમ કે ભોજન કરવા માટેનું પ્રધાન કારણ વેદનીય કર્મનો ઉદય કેવલીમાં છે જ. વેદનીયકર્મનો ઉદય જો કેવલીમાં તેવો જ મોજૂદ છે જેવો આપણામાં છે તેમ જ કેવલજ્ઞાનપ્રાશ્ય પહેલાં ખુદ કેવલીમાં હતો તો પછી કેવલજ્ઞાનપ્રાટ્ય પછી કેવલી આહાર લેવાનું બંધ કેમ કરી દે છે? શિરીર છેવટે તો શરીર છે, તેને આહાર નહિ મળે તો તે મશીન બંધ પડી જશે.] તેથી અમે અનુમાનપ્રયોગના રૂપમાં કહી શકીએ છીએ કે – “કેવલી ભોજન કરે છે કેમ કે ભોજન કરવા માટેની સકલ કારણસામગ્રી મોજૂદ છે,જેમ તે પોતાની અસર્વજ્ઞ અવસ્થામાં વેદનીય કર્મના ઉદયના કારણે ભોજન કરતા હતા તેમ આજે તેમણે પોતાની સર્વજ્ઞા અવસ્થામાં પણ ભોજન કરવું જોઈએ, કેમ કે પહેલાં અને આજની શરીરની સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી, વળી પહેલાં જેટલાં ભોજન કરવા માટેનાં કારણો હતાં તેટલાં આજ પણ છે. તે કારણો છે – વેદનીય કર્મનો ઉદય (પ્રધાન કારણો, શરીરની પર્યાપ્તિ (પૂર્ણ વિકાસ), આહાર પચાવવામાં કારણભૂત તૈજસ શરીર (જઠરાગ્નિને પ્રદીપ્ત રહેવું) અને દીર્ધાયુ. આ બધાં કારણોની સકલ સામગ્રી કેવલીમાં પણ મોજૂદ છે. ____83. यदपि दग्घरज्जुस्थानिकत्वं वेदनीयस्योच्यते; तदप्यनागमिकमयुक्तियुक्तं च, आगमेऽत्यन्तसातोदयस्य केवलिनि प्रतिपादनात् । युक्तिरपि, यदि घातिकर्मक्षयाज्ज्ञानादयस्तस्य भवेयुः, वेदनीयोद्भवायाः क्षुधः किमायातं येनासौ न भवति । 83. વળી, આપે જે કહ્યું કે “વેદનીયકર્મ બળી ગયેલી દોરડી સમાન શક્તિહીન છે તે આગમવિરુદ્ધ તો છે જ, તર્કથી પણ તેનું સમર્થન થઈ શકતું નથી. આગમમાં તો કેવલીને અત્યન્ત સાતાનો ઉદય સ્પષ્ટપણે કહેવાયો છે. જો ઘાતકર્મોના ક્ષયના કારણે કેવલીને તેના ફળરૂપે કવલજ્ઞાન આદિની પ્રાપ્તિ થતી હોય તો તે ઉચિત જ છે, પરંતુ તેથી વેદનીયકર્મના ઉદયના કારણે ઉત્પન્ન થનારી બિચારી ભૂખે શું બગાડ્યું છે કે કેવલીમાં તેનો નિષેધ કરવામાં આવે છે. જો કેવલીમાં વેદનીયકર્મનો ઉદય હજુ છે જ તો ભૂખ લાગવી જ જોઈએ અને તેને શાન્ત કરવા ભોજન કરવું પણ ઉચિત જ છે.] 84. न तयोश्छायातपयोरिव सहानवस्थानलक्षणो भावाभावायोरिव परस्परपरिहारलक्षणो वा कश्चिद्विरोधोऽस्ति सातासातयोरन्तर्मुहूर्तपरिवर्त Page #382 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૨૯૧ मानतया सातोदयवदसातोदयोऽप्यस्तीत्यनन्तवीर्यत्वे सत्यपि शरीरबलापचयः क्षुदुद्भवपीडा च भवत्येव । न चाहारग्रहणे तस्य किंचिक्षूयते केवलमाहोपुरुषिकामात्रमेवेति । 84. જેમ તડકો અને છાંયડો એકબીજાના વિરોધી હોવાના કારણે સાથે રહી શકતા નથી તેમ કેવલજ્ઞાનાદિ અને ભૂખમાં તો એવો સહાનવસ્થાનરૂપ (સાથે ન રહી શકવારૂપ) વિરોધ તો છે નહિ. [જ્ઞાની હોવું અને ભૂખ પણ લાગવી એમાં શો વિરોધ છે?] વળી, જેમ ભાવ અભાવનો પરિહાર (નિષેધ) કરીને પોતાનું અસ્તિત્વ સ્થાપે છે અને અભાવ ભાવનો પરિહાર કરીને પોતાનું અસ્તિત્વ સ્થાપે છે એટલે તેમની વચ્ચે પરસ્પરપરિહારસ્થિતિરૂપ વિરોધ છે તેમ કેવલજ્ઞાન આદિ અને ભૂખ વચ્ચે તેવો પરસ્પરપરિહારસ્થિતિરૂપ વિરોધ પણ નથી. ભૂખના સદ્ભાવનું જ્ઞાનના અભાવ સાથે કોઈ ગઠબંધન નથી.] સાતાવેદનીયનો ઉદય અને અસતાવેદનીયનો ઉદય અન્તર્મુહૂર્તમાં (૪૮ મિનિટથી કંઈક ઓછા સમયમાં) બદલાતો રહે છે. ક્યારેક સાતાવેદનીયનો ઉદય હોય છે અને ક્યારેક અસતાવેદનીયનો. તેથી ભલે કેવલીમાં અનન્તવીર્ય અર્થાત અપરિમિત શક્તિ હોય પરંતુ જયારે અસાતવેદનીયનો ઉદય થશે ત્યારે શારીરિક નબળાઈ તથા ભૂખની પીડા થશે જ. કેવલીએ આહાર કરી લેવાથી કંઈ બગડતું તો છે જ નહિ જેથી કેવલીને નિરાહારી માનવાનો આગ્રહ રાખવો પડે. એ તો કેવળ ખોટી બડાઈ જ છે. 85. યદુવ્યતે–વેનીયાચોલી અમાવાન્ મૂતારપુકાનો માવ, तदभावाच्चात्यन्तं पीडाभावः' इति; तदयुक्तम्; तुर्यादिगुणस्थानकेषु वेदनीयस्य गुणश्रेणीसद्भावात्, प्रचुरपुद्गलोदये सत्यपि तत्कृतपीडाल्पत्वस्यैव दर्शनात्, जिने सातोदयवत् प्रचुरपुद्गलोदयाभावेऽपि तीव्रत्वप्रदर्शनाच्चेति । 85. દિગમ્બર જૈન– જયારે વેદનીયકર્મની ઉદીરા કરવામાં આવે છે અર્થાત્ નિયત સમય પહેલાં પ્રયત્નપૂર્વક ઉદયમાં લાવવામાં આવે છે ત્યારે ઘણાબધા કર્મપુદ્ગલોના મેક સાથે ઉદય થવાથી પીડા થાય છે. પરંતુ કેવલીને તો વેદનીયકર્મોની ઉદીરણાનો અભાવ હોય છે, તેથી કેવલીને વેદનીયકર્મના ઘણા બધા કર્મપુદ્ગલોનો એક સાથે ઉદય હોતો નથી, પરિણામે કેવલીને પીડાનો અત્યન્ત અભાવ હોય છે. [આમ જયારે ભૂખની પીડા જ ન હોય ત્યારે તે આહાર લે જ શા માટે? એટલે કેવલીના આહારની ચર્ચા જ નિરર્થક છે.] Page #383 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ તર્કરહસ્યદીપિકા શ્વેતામ્બર જૈન તમારી વાત અયોગ્ય છે. [‘બહુ કર્મોના એક સાથે ઉદયથી બહુ પીડા થાય' એવો કોઈ નિયમ નથી.] સમ્યગ્દષ્ટિ આદિ ચોથા વગેરે ગુણસ્થાનોમાં સમ્યગ્દર્શન આદિના કારણે વેદનીયકર્મની ગુણશ્રેણીનિર્જરા અર્થાત્ ક્રમશઃ ઉત્તરોત્તર અસંખ્યાતગુણી નિર્જરા થાય છે. તે સમયે પ્રચુર કર્મયુગલોનો એક સાથે ઉદય હોવા છતાં પણ પીડા તો થોડી જ થાય છે. તેથી અધિક કર્મપુદ્ગલોના ઉદયથી અધિક પીડા તથા થોડા કર્મોના ઉદયથી થોડું ફળ મળે એવો કોઈ નિયમ નથી.] કેવલીમાં સાતવેદનીયના થોડા જ કર્મયુગલોનો ઉદય હોય છે પરંતુ તેને સાતા તો અધિકાધિક હોય છે. આ રીતે પ્રચુર કર્મપુદ્ગલોના ઉદયનો અભાવ હોવા છતાં પણ (અર્થાત્ થોડા જ કર્મપુ. લોનો ઉદય હોવા છતાં પણ) ફળની તીવ્રતા હોય છે એ દર્શાવવામાં આવ્યું છે. તેથી નિષ્કર્ષ એ નીકળ્યો કે વેદનીયકર્મોની ઉદીરણા સાથે જ ભૂખનો સંબંધ ન જોડી શકાય. અસાતાવેદનીય કર્મનો ઉદય જ ભૂખ લાગવા માટેનું પર્યાપ્ત પ્રબળ કારણ છે.] 86. યશ્રુતે માહીક્ષિા ક્ષા, સા ૨ પરિગ્રહવૃદ્ધિ, સા = मोहनीयविकारः, तस्य चापगतत्वात् केवलिनो न भुक्तिः' इति, तदसम्यक्, यतो मोहनीयविपाकात् क्षुन्न भवति, तद्विपाकस्य प्रतिपक्षभावनानिवर्त्यमानत्वात्, क्रोधादीनां तथोपरमोपलब्धेः । यदुक्तम्- "उवसमेण हणे कोहं" [दशवै० गा० ८।३९] इत्यादि । न च क्षुद्वेदनीयं तद्वद्विपक्षभावनया निवर्त्यमानं दृष्टम्, अतो न मोहविपाकस्वभावा क्षुदिति । 86. દિગમ્બર જૈન – ભૂખનો સીધો અર્થ છે આહારની ઇચ્છા. અને ઇચ્છા તો મોહનીયકર્મના ઉદયથી થતો વિકાર છે. ઇચ્છા આભ્યન્તર પરિગ્રહરૂપ છે [કેમ કે પરિગ્રહનું મૂળ ઈચ્છા છે અને એટલે ઇચ્છાને જ ખરેખર પરિગ્રહ સમજવામાં આવે છે. તેથી નિર્મોહી કેવલીને મોહના વિકારરૂપ આહારની ઇચ્છા કેવી રીતે હોઈ શકે? આહારની ઇચ્છા જ ન હોય ત્યારે ભોજન લેવું સંભવ નહિ. શ્વેતામ્બર જૈન - તમારી વાત સાચી નથી કેમ કે ભૂખે મોહનીય કર્મના ઉદયથી થતો વિકાર નથી. તિ તો અસતાવેદનીયના ઉદયથી લાગે છે.] મોહનીયકર્મના ઉદયથી થનારા કામ આદિ વિકારો તો પ્રતિપક્ષી (વિરોધી) બ્રહ્મચર્ય આદિની ભાવનાથી દૂર થઈ જાય છે. ક્ષમા વડે ક્રોધનો ઉપરમ થાય છે, ઇત્યાદિ, કહ્યું પણ છે કે “ઉપશમ (ચિત્તની શાન્તિ) વડે ક્રોધને હણવો જોઈએ.” દિશવૈકાલિક ગાથા.૮.૩૯]. પરંતુ શુદનીય અર્થાત સુધા (ભૂખ) ગમે તેટલી પ્રતિપક્ષી (અર્થાત્ આહાર ન કરવાની) ભાવના ભાવો પણ જયાં સુધી ખાલી પેટમાં કંઈ પડશે નહિ ત્યાં Page #384 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૨૯૩ સુધી કેવળ ઠાલી ભાવનાઓથી સુધા શાન્ત થશે નહિ. તેથી જ્યારે પ્રતિપક્ષી ભાવનાઓથી ભૂખ મટતી નથી ત્યારે એ માનવું જ પડશે કે ભૂખ મોહનો વિકાર નથી, તે ઈચ્છારૂપ નથી. ભૂખ તો વેદનીયકર્મના ઉદયથી ઉત્પન્ન થતી એક જાતની બેચેની છે જે ભોજન લીધા વિના હરગિજ દૂર થતી નથી.]. 87. તે યહુદ્યતે– "अपवर्त्यते कृतार्थं नायुर्ज्ञानादयो न हीयन्ते । जगदुपकृतावनन्तं वीर्यं किं गततृषो भुक्तिः ॥१॥" [વત્નિમુ૦િ ૦ ૨૬] इत्यादि निरस्तम्, एवंविधौदारिकत्वादिसामग्रीसद्भावेन छद्मस्थावस्थायामपि केवलिनोऽभुक्तिप्रसक्तेः । समस्तवीर्यान्तरायक्षयाभावाच्छद्मस्थस्य भुक्तिरिति चेत् तदयुक्तम्; यतः किं तत्रायुष्कस्यापवर्तनं स्यात्कि वा चतुर्णा ज्ञानानां काचिद्धानिः स्यात्, येन भुक्तिः ? तेन यथा दीर्घकालस्थितेरायुष्कं कारणमेवमाहारोऽपि, यथासिद्धिगतेयुपरतक्रियाध्यानचरमक्षण: कारणम् एवं सम्यक्वादिकमपीति अनन्तवीर्यतापि तस्याहारग्रहणे न विसध्यते । तथा तस्य देवच्छन्दादीनि विश्रामकारणानि गमननिषीदनानि च भवन्ति एवमाहारक्रियापि विरोधाभावात् । न च बलवत्तरस्य वीर्यवतोऽल्पीयसी क्षुत्, व्यभिचारात्। 87. અમે જે ઉપર કહ્યું તેનાથી તો આપનું આ કથન પણ ખંડિત થઈ જાય છે કે – કૃતકૃત્ય કેવલીની આયુમાં ઘટાડો થતો નથી કે તેના જ્ઞાન આદિની હાનિ પણ થતી નથી. [આયુમાં ઘટાડો શક્ય ન હોઈ ઘટાડાનો કોઈ ડર નથી. તેના જ્ઞાન આદિ પૂર્ણતા પ્રાપ્ત છે કારણ કે તે નિરાવરણ છે. જ્ઞાન આદિની ન્યૂનાધિકતાનું કારણ તો આવરણોની ન્યૂનાધિકતા છે.] જગત ઉપર ઉપકાર કરવા માટે તેનામાં અનન્તવીર્ય છે. તો પછી તે તષ્ણામુક્ત વીતરાગી ભોજન શા માટે લે?” જ્યારે કેવળજ્ઞાન પ્રગટ થયા પછી પણ તે જ ઔદારિક (સ્થૂલ) શરીર રહે છે, તેમાં કેવળજ્ઞાન થવાના કારણે કોઈ ફરક પડતો નથી તો ભોજન લેવામાં શું હાનિ છે? અથવા તો ઔદારિક આદિ સામગ્રી કેવલીની કેવલજ્ઞાનપ્રાશ્ય પૂર્વેની અસર્વજ્ઞાવસ્થામાં પણ હોવાથી આપે તેને તે અસર્વજ્ઞાવસ્થામાં છિદ્મસ્થાવસ્થામાં) પણ નિરાહારી માનવાની આપત્તિ આવે. આિપે જે તર્કો આપ્યા તે જ તર્કોના આધારે આપને જ કેવલીને તેની અસર્વજ્ઞાવસ્થામાં (છદ્મસ્થાવસ્થામાં) નિરાહારી માનવો પડે. આપ જ વિચારો કે છદ્મસ્થાવસ્થામાં પણ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ તર્કરહસ્યદીપિકા કેવલીને આયુના હાસનો ડર નથી જ કેમ કે ચરમશરીરીના અર્થાત્ તે જ શરીરથી મુક્ત થનારાના આયુષ્યનો અકાળે ઉચ્છેદ થતો નથી, વળી તેનાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન પણ ક્ષીણ થઈ શકતાં નથી, તો પછી શા માટે તેને ભોજન કરનાર માનવો? તેને તે સમયે પણ આપે નિરાહારી જ કહેવો જોઈએ.] વર્યાન્તરાયકર્મનો અર્થાત્ શક્તિને રુંધનાર કર્મનો સંપૂર્ણપણે નાશ થયો ન હોવાથી શક્તિની સ્થિરતા માટે કેવલી છદ્મસ્થાવસ્થામાં ભોજન લે છે આ આપનો તર્ક પણ ઉચિત નથી કેમ કે કેવલીને છદ્મસ્થાવસ્થામાં પણ શક્તિની અસ્થિરતાનો કોઈ ડર હોતો જ નથી. જો તેને અકાળ મરણનો યા પોતાનાં જ્ઞાનોમાં ન્યૂનતા આવવાનો ડર હોત તો એ વ્યાજબી છે કે તે આહાર કરે પરંતુ એવો કોઈ ડર તેને છે જ નહિ કેમ કે તેનું (ચરમશરીરીનું) આયુષ્ય અનપવર્ય (જેમાં ઘટાડો ન થઈ શકે તેવું) છે અને તેનાં મતિ આદિ ચાર જ્ઞાનોની હાનિની પણ કોઈ સંભાવના નથી. આ રીતે આપના જ તર્કોના આધારે કેવલીને છદ્મસ્થાવસ્થામાં પણ આહારનો નિષેધ કરી શકાય છે. તેથી આપે એ સ્વીકારવું જ જોઈએ કે જો કેવલીના દીર્ધ આયુષ્યનું પ્રધાન કારણ આયુષ્ય કર્મ છે તો તેવી જ રીતે લાંબુ જીવવામાં આહારગ્રહણ (ભોજન કરવું તે) પણ એક સહકારી કારણ છે જ. જેવી રીતે મુક્તિ પ્રાપ્ત કરવામાં સમસ્ત મન-વચન-કાયાના વ્યાપારોનો અત્યન્ત નિરોધ કરનારા ભુપતક્રિયા ધ્યાનની પૂર્ણતા સાક્ષાત કારણ છે તેવી જ રીતે મુક્તિ પ્રાપ્ત કરવામાં સમ્યગ્દર્શન આદિ પણ પરંપરાથી કારણ છે જ. તેથી જેવી રીતે અનન્તવીર્યવાળા કેવલીની મુક્તિમાં વ્યુપરતક્રિયાધ્યાન અને સમ્યગ્દર્શન આદિ સર્વ કારણોની અપેક્ષા છે તેવી જ રીતે કેવલીના દીર્ધ આયુષ્ય માટે આયુકર્મની સાથે સાથે આહારગ્રહણની કારણરૂપે અપેક્ષા હોવી જ જોઈએ. આહારગ્રહણ કરવાથી કેવલીના અનન્તવીર્યત્વને કોઈ હાનિ થતી નથી, કોઈ બાધા પહોંચતી નથી. જેવી રીતે કેવલી વિશ્રામ કરવા માટે દેવચ્છન્દની અર્થાત્ દેવોએ રચેલા સ્થાનવિશેષ આદિની અપેક્ષા રાખે છે તથા ચાલે છે, ઊઠે છે, બેસે છે આદિ ક્રિયાઓ કરે છે તેવી જ રીતે તે જો આહાર પણ કરે તો તેમાં કોઈ વિરોધ નથી, બાધા નથી. વળી, એ પણ કોઈ નિયમ નથી કે “જે જેટલો વધુ બળવાન તેને તેટલી ઓછી ભૂખ લાગે, કેમ કે જગતમાં તો એનાથી ઊલટું જ દેખાય છે અર્થાત વધુ બળવાનને વધુ ભૂખ લાગે છે, વધુ કકડીને ભૂખ લાગે છે. 88. વિવા/મોfપ વનિનો મુરુ પ્રતિપાદ્રયતિ | તથાદિતત્ત્વાર્થસૂત્રમ્ “વિવિશ નિને” [ત . ૧૨૮] રતિ વ્યારાएकादश परीषहाः क्षुत्पिपासाशीतोष्णदंशमशकचर्याशय्यावधरोगतणस्पर्शमलाख्या जिने केवलिनि भवन्ति, तत्कारणस्य वेदनीयस्याद्यापि Page #386 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ જૈનમત विद्यमानत्वात् । न च कारणानुच्छेदे कार्यस्योच्छेदः संभाव्यते, अतिप्रसक्तेः । अत एव केवलिनि क्षुद्वेदनीयपीडा संभाव्यते, किंत्वसावनन्तवीर्यत्वान्न विह्वलीभवति, न चासौ निष्ठितार्थो निःप्रयोजनमेव पीडां सहते । 88. આગમ પણ કેવલીના આહારગ્રહણનું પ્રતિપાદન કરે છે. તત્ત્વાર્થસૂત્ર (૯.૧૮)માં કહ્યું છે કે કેવલી જિનમાં અગિયાર પરીષહો (બાધાઓ, કષ્ટો) હોય છે. વ્યાખ્યા જણાવે છે કે કેવલી જિનમાં ભૂખ, તરસ, ઠંડી, ગરમી, ડાંસમચ્છર કરડવા, ચાલતા ચલતા પગમાં કાંટા આદિનું વાગવું, જમીન ઉપર સૂવાથી કાંકરા આદિ ખૂંચવા, બીજાઓ દ્વારા માર પડવો, રોગ, તીક્ષ્ણ ડાભ આદિ ઘાસનું શરીરમાં ઘૂસી જવું, શરીર ઉપર મેલ જામવો આ અગિયાર પરીષહો અર્થાત્ આપોઆપ સહન કરાતી બાધાઓ હોય છે. આ બાધાઓનું કારણ વેદનીયકર્મનો ઉદય છે. કેવલીમાં વેદનીયકર્મનો સદ્ભાવ અને ઉદય હોય છે. જ્યારે વેદનીયકર્મરૂપી કારણ મોજૂદ હોય જ ત્યારે તેના દ્વારા ઉત્પન્ન થનારાં ભૂખ, તરસ આદિ કાર્યોનો અભાવ કેવી રીતે માની શકાય? સમર્થ કારણ ઉપસ્થિત હોય છતાં પણ કાર્ય ઉત્પન્ન થતું ન હોય તો જગતમાંથી કાર્યકારણભાવની વિદાય થઈ જાય. આ કારણે જ કેવલીમાં ભૂખ, તરસ આદિની પીડા માનવી પડે છે. હા, એ વાત ચોક્કસ છે કે કેવલી અનન્ત શક્તિવાળા હોવાથી ભૂખ લાગવાથી આપણી જેમ વ્યાકૂળ થઈ જતા નથી. વળી તે કૃતકૃત્ય કેવલી પીડાને વિના પ્રયોજન સહન કરતા નથી. [ભૂખની પીડાને સહન કરવી એ એક તપ છે, પરંતુ કેવલી તો કૃતકૃત્ય છે, તેમણે તો જે ક૨વાનું હતું તે બધું જ કરી લીધું છે, એટલે હવે તેમને તપ કરવાનું કોઈ પ્રયોજન નથી. તો પછી કેવલી ભૂખની પીડાને કયા પ્રયોજને સહન કરે છે ? તે પ્રયોજન આ છે – શાન્તચિત્તે વેદનીયકર્મનાં ફળ ભોગવી ભોગ દ્વારા કર્મક્ષય કરવો. આ સિવાય તેમને બીજું શું પ્રયોજન હોય ?] 89. न च शक्यते वक्तुं ' एवंभूतमेव भगवतः शरीरं; यदुत क्षुत्पीडया न बाध्यते' इति; अनुमानेन तस्यास्तत्र सिद्धत्वात् । तथाहि - केवलिशरीरं क्षुदादिना पीड्यते शरीरत्वात् अस्मदाद्यधिष्ठितशरीरवत् । तथा 'यथा तच्छरीरं स्वभावेन प्रस्वेदादिरहितं एवं प्रक्षेपाहाररहितमपि' इत्यपकर्णनीयमेव, अप्रमाणकत्वात् । तदेवं देशोनपूर्वकोटिकालस्य केवलिस्थिते: संभवादौदारिकशरीरस्थितेश्च यथायुष्कं कारणमेवं प्रक्षेपाहारोऽपि । तथाहितैजसशरीरेण मृदूकृतस्याभ्यवहृतस्य स्वपर्याप्त्या परिणामितस्योत्तरोत्तरपरिणामक्रमेणौदारिकशरीरिणामनेन प्रकारेण क्षुदुद्भवो भवति । वेदनीयोदये चेयं समग्रापि सामग्री भगवति केवलिनि संभवति । ततः केन Page #387 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ તર્કરહસ્યદીપિકા हेतुनासौ न भुङ्क्त इति । न च घातिचतुष्टयस्य क्षुद्वेदनीयं प्रति सहकारिकारणभावोऽस्ति, येन तदभावात्तदभाव इत्युच्यते । इति सिद्धा केवलिभुक्तिः । तथा प्रयोगशात्र-केवलिनः प्रक्षेपाहारो भवति कवलाहारकेवलित्वयोरविरोधात् सातवेदनीयवदिति । इति केवलिभुक्तिव्यवस्थापनस्थलमिति ॥ 89. કેવલી ભગવાનનું શરીર એવું વિલક્ષણ હોય છે કે તેને કદી ભૂખની પીડારૂપ બાધા નથી હોતી” આવો તર્ક ન કરી શકાય કેમ કે એવાં અનુમાનો મોજૂદ છે જેમના વડે ભગવાનના શરીરને પણ ભૂખની પીડાની બાધા થાય છે એ પુરવાર કરી શકાય છે. તે અનુમાન નીચે મુજબ છે. કેવલીનું શરીર પણ ભૂખ આદિથી પીડિત થાય છે કેમ કે તે પણ હાડમાંસનું જ બનેલું શરીર છે, જેમ કે આપણું શરીર.” તેવી જ રીતે આપની આ વાત પણ સાંભળવા લાયક નથી કે “જેમ ભગવાનના શરીરને પરસેવો થતો નથી, તેમાંથી દુર્ગધ નથી નીકળતી, તેમની આંખોની પાંપણો મટમટતી નથી તેમ તેમનું શરીર આહાર લીધા વિના જ ટકી રહે છે એમ માનવું જોઈએ કેમ કે તે નિરાધાર અને પ્રમાણશૂન્ય છે. વળી, આ જ પ્રમાણે જ્યારે કેવલી ભગવાન કિંચિત ન્યૂન પૂર્વકોટિ જેટલા વર્ષો સુધી જીવતા રહે છે ત્યારે જ આટલા લાંબા સમય સુધી તેમના શરીરને ટકવા માટે આયુકર્મની આવશ્યકતા છે તો આયુકર્મનું સમર્થ સહકારી કારણ આહારગ્રહણ પણ તેટલું જ આવશ્યક છે. ઔદારિક અર્થાત્ સ્થૂળ શરીરને ટકવા માટે આયુકર્મ અને આહારગ્રહણ બન્નેય કારણો છે, બન્નેય આવશ્યક છે. જ્યારે તૈજસ શરીર (યા જઠરાગ્નિ) પોતાની અવિકલ ક્ષમતાથી પહેલાં ખાધેલ અન્નને પચાવી દે છે અને પચેલું અન્ન પરિણામક્રમ અનુસાર રક્ત આદિરૂપમાં પરિણત થઈ જાય છે ત્યારે પૂલ (ઔદારિક) શરીરને ધારણ કરનારાઓમાં ફરી ભૂખ (સુધા) પેદા થાય છે અર્થાત્ તેમને ભૂખ લાગે છે. કેવલીને જ્યારે વેદનીયકર્મનો ઉદય થાય છે ત્યારે ભૂખ પેદા થવા માટેનાં આ બધાં જ કારણો (સકલ કારણસામગ્રી) ઉપસ્થિતિ હોય છે, તો પછી તે શા કારણે ભોજન ન કરે? જ્ઞાનાવરણ આદિ ચાર ઘાતી કર્મો સુધાના કારણભૂત વેદનીયકર્મના સહકારી કારણો નથી. જો તે ઘાતી કર્મો ક્ષુધાના કારણભૂત વેદનીયકર્મના સહકારી કારણો હોત તો કહી શકાત કે જ્ઞાનાવરણીય આદિ ઘાતકર્મોરૂપ સહકારીઓ ન હોવાથી વેદનીયકર્મ ભૂખને પેદા કરતું નથી. તેથી કેવલી ભોજન લે છે એ વાત સિદ્ધ થાય છે. તેથી આપણે નિશ્ચિતપણે અનુમાનપ્રયોગના રૂપમાં કહી શકીએ છીએ કે – “કેવલી કોળિયા લઈને ભોજન કરે છે કેમ કે કેવલજ્ઞાન અને કવલાહાર વચ્ચે કોઈ વિરોધ નથી, જેમ સતાવેદનીય અને કેવલજ્ઞાન વચ્ચે વિરોધ નથી તેમ.” આમ કેવલિભક્તિનું પ્રકરણ અહીં પુરું થયું (૪૬) Page #388 -------------------------------------------------------------------------- ________________ જૈનમત [ચોથા કર્મગ્રન્થના પોતાના હિન્દી અનુવાદના ટિપ્પણમાં પંડિત સુખલાલજી આ પ્રશ્ન પરત્વે મહત્ત્વની વાત કહે છે : “તેરમા ગુણસ્થાનના સમયે આહારકત્વનો અંગીકાર ચોથા કર્મગ્રન્થમાં અને દિગમ્બર ગ્રન્થોમાં છે. જુઓ તત્ત્વાર્થસૂત્ર ૧.૮ ની સર્વાર્થસિદ્ધિ - મીહીરીનુવાન મોહારવુ મિથ્યાવીન યોગવેચત્તાનિ ા તેવી જ રીતે ગોમ્મસારના જીવકાષ્ઠની ૬૬૫ની અને ૬૯૭મી ગાથાઓ પણ જોવા જેવી છે. - ઉક્ત ગુણસ્થાનમાં અસાતવેદનીયનો ઉદય બન્ને સંપ્રદાયના ગ્રન્થોમાં (બીજો કર્મગ્રન્થ ગાથા ૨૨, ગોમ્મસાર કર્મકાર્ડંગાથા ૨૭૧) માનવામાં આવ્યો છે. આ જ રીતે તે સમયે આહારસંજ્ઞા ન હોવા છતાં પણ કાર્યણશરીરનામકર્મના ઉદયના કારણે કર્મયુગલોના ગ્રહણની જેમ ઔદારિકશરીરનામકર્મના ઉદયના કારણે દારિક પુદ્ગલોનું ગ્રહણ દિગમ્બર ગ્રન્થમાં (લબ્ધિસાર ગાથા ૬૧૪) પણ સ્વીકારાયું છે. આહારકત્વની વ્યાખ્યા ગોમ્મસારમાં એટલી બધી સ્પષ્ટ છે કે કેવલી દ્વારા દારિક, ભાષા અને મનોવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરાય છે એ બાબતમાં કોઈ પણ સંદેહ રહેતો નથી (જીવકાર્ડ ગાથઆ ૬૬૩-૬૬૪). ઔદારિક પુગલોનું નિરન્તર ગ્રહણ પણ એક જાતનો આહાર છે જે “લોમાહાર' કહેવાય છે. આ આહાર લેવાય ત્યાં સુધી શરીરનો નિર્વાહ અને તેના અભાવમાં શરીરનો અનિર્વાહ. અર્થાત્ યોગ(પ્રવૃત્તિ)પર્યન્ત ઔદારિક પુગલોનું ગ્રહણ અન્વય-વ્યતિરેકથી સિદ્ધ છે. આ રીતે કેવલજ્ઞાનીમાં આહારકત્વ, તેના કારણભૂત અસાતવેદનીયનો ઉદય અને ઔદારિક પુગલોનું ગ્રહણ બન્ને સંપ્રદાયોમાં સમાનપણે માન્ય છે. બન્ને સંપ્રદાયોની આ વિચાર સમાનતા એટલી બધી છે કે તેની આગળ કવલાહારનો પ્રશ્ન વિચારશીલોની દૃષ્ટિમાં આપોઆપ ઊકલી જાય છે. કેવલજ્ઞાની કવલાહાર નથી કરતા એવું માનનારા પણ કેવલજ્ઞાની અન્ય સૂક્ષ્મ ઔદારિક પુદ્ગલોને ગ્રહણ કરે છે એ તો નિર્વિવાદ માટે જ છે. જેમના મતમાં કેવલજ્ઞાની કવલાહાર ગ્રહણ કરે છે તેમના મતે પણ તે પૂલ ઔદારિક પુદ્ગલો સિવાય બીજું કંઈ જ નથી. આમ કવલાહાર માનનાર અને ન માનનાર ઉભયના મતમાં કેવલજ્ઞાની દ્વારા કોઈ ને કોઈ પ્રકારના ઔદારિક પુગલોનું ગ્રહણ કરાવું સમાન છે. આવી પરિસ્થિતિમાં કલાકારના પ્રશ્નને વિરોધનું સાધન બનાવવું અર્થહીન છે.] 90. અથ તત્ત્વાન્યાદजीवाजीवौ तथा पुण्यं पापमानवसंवरौ । बन्धो विनिर्जरामोक्षौ नव तत्त्वानि तन्मते ॥४७॥ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ તર્કરહસ્યદીપિકા 90. હવે જૈિનોએ સ્વીકારેલાં તત્ત્વોનું નિરૂપણ આચાર્ય કરે છે – જૈનમતમાં જીવ,અજીવ, પુષ્ય, પાપ, આસવ, બન્ધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ નવ તત્ત્વો છે. (૪૭) 1. વ્યા–તનાત્મક્ષ નીવઃ ૨, પરીતિનક્ષત્ત્વનીઃ ૨ | धर्माधर्माकाशकालपुद्गलभेदेन त्वसौ पञ्चधा व्यवस्थितः । अनयोरेव द्वयोर्जगद्वर्तिनः सर्वेऽपि भावा अन्तर्भवन्ति । नहि ज्ञानादयो रूपरसादयश्च दव्यगुणा उक्षेपणादीनि च कर्माणि सामान्यविशेषसमवायाश्च जीवाजीवव्यतिरेकेणात्मस्थितिं लभन्ते, तद्भेदेनैकान्ततस्तेषामनुपलम्भात्, तेषां तदात्मकत्वेन प्रतिपत्तेः, अन्यथा तदसत्त्वप्रसङ्गात् ।। 91. શ્લોકવ્યાખ્યા– (૧) જેનું લક્ષણ ચેતના છે તે જીવ છે. (૨) જે ચેતનારાહિત્ય લક્ષણવાળું તત્ત્વ છે તે અજીવ છે. તે અજીવનાં પાંચ ભેદો છે– ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય, કાલદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય, જીવ અને અજીવ આ બે તત્ત્વોમાં જગતના સઘળા પદાર્થો સમાવેશ પામે છે. વૈશેષિકોએ માનેલ જ્ઞાન આદિ તથા રૂપ, રસ, આદિરૂપ ગુણપદાર્થ, ઉëપણ આદિરૂપ કર્મપદાર્થ, સામાન્યપદાર્થ, વિશેષપદાર્થ અને સમવાયપદાર્થ આ બધા પદાર્થો જીવ અને અજીવથી અતિરિક્ત પોતાનું અસ્તિત્વ ધરાવતા નથી, કેમ કે તેમની જીવ અને અજીવથી આત્મત્તિક પૃથક ઉપલબ્ધિ (જ્ઞાન) સર્વથા થતી જ નથી. તે બધા પદાર્થો જીવ અને અજીવના સ્વભાવરૂપ છે, અને જીવ અને અજીવના સ્વભાવરૂપે જ તેમનું જ્ઞાન થાય છે, તે બધા પદાર્થોને જો જીવ અને અજીવ સ્વભાવરૂપ ન માનવામાં આવે તો તેમનું અસ્તિત્વ ન રહેવાની આપત્તિ આવે. જિગતમાં મૂળે બે જ દ્રવ્યો છે – જીવ અને અજીવ. વૈશેષિકોએ માનેલા બધા પદાર્થો દ્રવ્યાત્મક છે. જો ગુણ આદિ પદાર્થોને દ્રવ્યથી સર્વથા ભિન્ન માનવામાં આવે તો જેમ ગુણરહિત દ્રવ્યનું અસ્તિત્વ ન રહે તેમ દ્રવ્યરૂપ આશ્રય વિના ગુણ વગેરે નિરાધાર બની અસત્ બની જાય, તેથી ગુણ આદિ પદાર્થોનું દ્રવ્ય સાથે તાદાત્મ માનવું ઉચિત છે.] 92. વપિત્પિતિ હિતાનિ નીવાળીવાઓ પૃથનીત્યન્તरतया न वक्तव्यानि, जीवाजीवराशिद्वयेन सर्वस्य जगतो व्याप्तत्वात्, तदव्याप्तस्य शशशृङ्गतुल्यत्वात् । 92. તેવી જ રીતે બુદ્ધોએ માનેલાં દુઃખ, સમુદય આદિ ચાર આર્યસત્યો પણ જીવ અને અજીવથી જુદી જાતિના નથી, તેમનો સમાવેશ પણ તે બેમાં જ થઈ જાય છે. એનું Page #390 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૨૯૯ કારણ એ કે સમગ્ર જગતમાં જીવરાશિ અને અજીવરાશિ આ બે જ રાશિ છે, ત્રીજી કોઈ રાશિ નથી. તાત્પર્ય એ કે જગતના સધળા પદાર્થો કાં તો જીવરાશિમાં પડે છે કાં તો તો અજીવરાશિમાં. આ બે રાશિઓમાં સમાવેશ પામતો ન હોય એવો પદાર્થ તો સસલાનાં શિંગડાં જેવો અસત્ છે. [બૌદ્ધોના દુઃખતત્ત્વનો બન્ધમાં, સમુદયનો આસવમાં, નિરોધનો મોક્ષમાં અને માર્ગનો સંવ૨ અને નિર્જરોમાં સમાવેશ થાય છે. આ આસ્રવ આદિ જ્યારે આત્મપરિણામરૂપે વિવક્ષિત હોય છે ત્યારે ભાવાસવ આદિ કહેવાય છે અને જ્યારે પુદ્ગલપદાર્થરૂપ વિવક્ષિત હોય છે ત્યારે દ્રવ્યાસવ આદિ કહેવાય છે. તાત્પર્ય એ કે જીવ અને અજીવ આ બે જ તત્ત્વરૂપ આખું જગત છે.] 93. तर्हि पुण्यपापास्त्रवादीनामपि ततः पृथगुपादानं न युक्तिप्रधानं स्यात्, राशिद्वयेन सर्वस्य व्याप्तत्वादिति चेत्; न; पुण्यादीनां विप्रतिपत्तिनिरासार्थत्वात्, आस्त्रवादीनां सकारणसंसारमुक्तिप्रतिपादनाय पृथगुपादानस्यादुष्टता । यथा च संवरनिर्जरयोर्मोक्षहेतुता, आस्रवस्य बन्धनिबन्धनत्वं, पुण्यापुण्यद्विभेदबन्धस्य च संसारहेतुत्वं तथागमात् प्रतिपत्तव्यम् । 93. શંકા — જો જગતમાં જીવ અને અજીવ બે જ તત્ત્વો છે, તેમનાથી પૃથક્ બીજા કોઈ તત્ત્વનું અસ્તિત્વ જ નથી, તો તમે જૈનોએ આ બે સિવાય પુણ્ય, પાપ, આસ્રવ આદિ અન્ય સાત તત્ત્વોને ગણાવવા તર્કવિરુદ્ધ કહેવાય. [તમારા હિસાબે તો એ બધાં તત્ત્વો પણ જીવ અને અજીવમાં જ સમાઈ જાય.] સમાધાન – જો કે પુણ્ય, પાપ, આસ્રવ આદિ તત્ત્વો જીવ અને અજીવ બેમાં જ સમાવિષ્ટ છે તેમ છતાં લોકોને પુણ્ય આદિના અસ્તિત્વમાં શંકા રહેતી હોઈ તે શંકાને દૂર કરવા માટે તેમને પૃથક્ ગણાવવામાં આવ્યાં છે. વળી, સંસારનાં કારણોનું સ્પષ્ટ કથન કરવા માટે આસ્રવ અને બન્ધનું તથા મોક્ષ અને મોક્ષનાં કારણોનો ખુલાસો કરવા માટે મોક્ષ, સંવર તથા નિર્જરાનું સ્વતન્ત્રપણે સ્પષ્ટ કથન કરવામાં આવ્યું છે. તેથી વિશેષ પ્રયોજનના કારણે તેમની પૃથક્ ગણતરી કરવામાં કોઈ દોષ નથી. આગમોમાં વિસ્તારથી અને ખૂબીથી સંવર અને નિર્જરાને મોક્ષનાં કારણ તરીકે સમજાવ્યાં છે, આસવને બન્ધના કારણ તરીકે સમજાવ્યો છે, પુણ્ય-પાપને બન્ધના બે ભેદ તરીકે સમજાવ્યાં છે, તથા આસ્રવ અને બન્ધ બન્નેને સંસા૨ના મૂળ તરીકે સમજાવ્યા છે. એટલે આ બધું આગમમાંથી જાણી લેવું જોઈએ, સમજી લેવું જોઈએ. 94. તંત્ર પુછ્યું શુમા: ર્મપુાતા: રૂ। ત વ વશુમા: પાપમ્ ૪। आस्रवति कर्म यतः स आस्रवः कायवाङ्मनोव्यापारः, पुण्यापुण्यहेतुतया Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ તર્કરહસ્યદીપિકા चासौ द्विविधः ५ । आस्त्रनिरोधः संवरः गुप्तिसमितिधर्मानुप्रेक्षादीनां चास्त्रवप्रतिबन्धकारित्वात्, स च द्विविधः सर्वदेशभेदाद् ६ । - 94. (૩) શુભ અર્થાત્ સારું ફળ આપનારાં કર્મપુદ્ગલો પુણ્ય છે, (૪) તથા બૂરું ફળ આપનારાં કર્મપુદ્ગલો પાપ છે. (૫) મન, વચન અને કાયાની પ્રવૃત્તિ આસ્રવ છે કારણ કે તેનાથી કર્મો [આત્મા ભણી] આવે છે. મન, વચન, અને કાયાની શુભ અર્થાત્ સારી પ્રવૃત્તિ પુણ્યપુદ્ગલકર્મોને લાવે છે એટલે તે પુણ્યાસ્રવ કહેવાય છે. તથા મન, વચન અને કાયાની અશુભ અર્થાત્ દુષ્ટ પ્રવૃત્તિ પાપપુદ્ગલકર્મોને લાવે છે એટલે તે પાપાસ્રવ કહેવાય છે. આમ આસ્રવતત્ત્વના બે ભેદ છે – પુણ્યાસ્રવ અને પાપાસ્રવ. (૬) કર્મોના આસ્રવને રોકવો એ સંવર છે, અર્થાત્ કર્મોને આવતાં અટકાવી દેવા એ સંવર છે. ગુપ્તિ, સમિતિ, ધર્મ અને અનુપ્રેક્ષા વગેરે આસ્રવના પ્રતિબંધકો હોઈ સંવર છે. [ગુપ્તિ એટલે મન, વચન અને કાયાની પ્રવૃત્તિને રોકવી અર્થાત્ તેનો સંયમ. સિમિત એટલે ચાલવું, લેવું-મૂકવું, બોલવું, ખાવું, મલ-મૂત્રનો ઉત્સર્ગ કરવો આદિ પ્રવૃત્તિ જીવહિંસા ટાળવા સાવધાનીપૂર્વક નિરીક્ષણ કરીને કરવી. ક્ષમા, મૃદુતા, ઋજુતા, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આર્કિચન્ય અને બ્રહ્મચર્ય એ દશવિધ ધર્મ છે. અનુપ્રેક્ષા એટલે અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, આસ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિદુર્લભત્વ અને ધર્મસ્વાખ્યાતત્વ આ બાર ભાવના. ‘આદિ’ પદથી પરીષહજય અને ચારિત્રનો સંગ્રહ થઈ જાય છે. મોક્ષમાર્ગથી યા ધર્મમાર્ગથી વ્યુત ન થવાય એ માટે અને કર્મોને ખંખેરી નાખવા માટે વેદનાઓ, ઉપસર્ગો, ઉપદ્રવો સમભાવપૂર્વક સહન કરવા એ પરીષહજય છે. આત્મિક શુદ્ધ દશામાં યા સમભાવમાં સ્થિર થવાનો પ્રયત્ન કરવો એ ચારિત્ર છે.] સંવરના બે ભેદ છે – આંશિક સંવર અને સંપૂર્ણ સંવર. [આંશિક સંવરમાં કેટલાંક કેટલાંક કર્મોને આવતાં અટકાવવામાં આવે છે જ્યારે સંપૂર્ણ સંવરમાં બધાં કર્મોને આવતાં બિલકુલ અટકાવી દેવામાં આવે છે.] 95. योगनिमित्तः सकषायस्यात्मनः कर्मवर्गणापुद्गलसंश्लेशविशेषो बन्धः, स च सामान्येनैकविधोऽपि प्रकृतिस्थित्यनुभागप्रदेशभेदेन चतुर्धा, पुनरेकैको ज्ञानावरणादिमूलप्रकृतिभेदादष्टधा, पुनरपि मत्यावरणादितदुत्तरप्रकृतिभेदादनेकविधः । अयं च कश्चित्तीर्थकरत्वादिफलनिर्वर्तकत्वात् प्रशस्तः, अपरश्च नारकादिफलनिर्वर्तकत्वादप्रशस्तः प्रशस्ताप्रशस्तात्मपरिणामोद्भूतस्य कर्मणः सुखदुःखसंवेदनीयफलनिर्वर्तकत्वात् ७ । आत्मसंपृक्तकर्मनिर्जरणकारणं निर्जरा द्वादशविधतपोरूपा । सा चोत्कृष्टा Page #392 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા ૩૦૧ शुक्लध्यानरूपा "तपसा निर्जरा च" [त० सू० ९।३] इति वचनात्, ध्यानस्य चान्तरतपोरूपवात् ८। विनिर्मुक्ताशेषबन्धनस्य प्राप्तनिजस्वरूपस्यात्मनो लोकान्तेऽवस्थानं मोक्षः, "बन्धविप्रयोगो मोक्षः" इति वचनात् ९ । एतानि नवसंख्यानि तत्त्वानि तन्मते जैनमते ज्ञातव्यानि । 95. (૭) કષાયયુક્ત આત્મા પોતાની મન, વચન અને કાયાની પ્રવૃત્તિ દ્વારા જે કર્મપુદ્ગલોને પોતાની તરફ ખેંચી લાવે છે તે કર્મપુદ્ગલો સાથે આત્માનો વિશિષ્ટ સંયોગ એ જ બન્ધ છે. તે સામાન્યપણે તો એક પ્રકારનો હોવા છતાં પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશની દષ્ટિએ તેના ચાર પ્રકાર થાય છે – પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ. [(૧) પ્રકૃતિબન્ધ– કર્મયુગલોમાં જ્ઞાનને આવરવાનો યા દર્શનને આવરવાનો ઇત્યાદિ સ્વભાવ બંધાવો એ પ્રકૃતિબન્ધ છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. (૨) સ્થિતિબન્ધ– કર્મપુદ્ગલોમાં આત્મા સાથે બદ્ધ રહેવાની સમયમર્યાદા બંધાવી એ સ્થિતિબન્ધ. (૩) અનુભાગબન્ધ– કર્મપુદ્ગલોમાં તીવ્ર, મધ્યમ યા મૂદુ ફળ દેવાની શક્તિ બંધાવી એ અનુભાવબન્ધ. (૪) પ્રદેશ બન્ધ – કર્મપુદ્ગલોનો નિયત જથ્થો બંધાવો તેમજ તે જથ્થાગત કર્મપુદ્ગલોનું અને આત્મપ્રદેશોનું દૂધ અને પાણીની જેમ એકબીજામાં ભળી જવું એ પ્રદેશબબ્ધ છે.] જ્ઞાનાવરણ આદિ આઠ મૂલ પ્રકૃતિઓ હોઈ દરેકનો એક એક બન્ધ થતાં પ્રકૃતિબન્ધના આઠ ભેદ થાય છે. [મૂલ પ્રકૃતિના આઠ ભેદો – (૧) જ્ઞાનાવરણ – જ્ઞાનને આવરનાર, રૂંધનાર, (૨) દર્શનાવરણ -દર્શનને આવરનાર, (૩) વેદનીય-સુખ-દુઃખનો અનુભવ કરાવનાર (૪) મોહનીય – આત્મામાં રાગ-દ્વેષ, મોહ આદિ વિકારો પેદા કરનાર, (૫) આયુ – આયુની મર્યાદા નક્કી કરનાર, (૬) નામ– શરીરની રચના આદિ કરનાર, (૭) ગોત્ર – ઊંચ-નીચ વ્યવહારનું કારણ, અને (૮) અન્તરાય – દાન, લાભ, ભોગ, ઉપભોગ તથા શક્તિસંચયમાં વિદ્ધ કરનાર. આ આઠ મૂલ પ્રકૃતિના બંધ એ પ્રકૃતિબંધના આઠ ભેદો છે. ] વળી, આ આઠ મૂલ પ્રકૃતિઓની મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ આદિ ઉત્તરપ્રકૃતિઓના અનેક ભેદો છે અને આ ઉત્તરપ્રકૃતિના અનેક ભેદોના આધારે બન્ધના પણ અનેક ભેદો થાય છે. આ બન્ધોમાંથી કોઈ પ્રશસ્ત હોય છે તો કોઈ અપ્રશસ્ત હોય છે. જે બન્ધ તીર્થકરપણું આદિ ફળ પેદા કરે તે પ્રશસ્ત બન્ધ. અને જે બન્ધ નારકપણું આદિ ફળ પેદા કરે તે અપ્રશસ્ત બન્ય. આત્માના પ્રશસ્ત પરિણામોથી અર્થાત્ સદ્વિચાર, સદ્ધચન અને સત્કર્મથી સુખરૂપ ફળ દેનારાં કર્મોનો અર્થાત પુણ્યકર્મોનો બન્ધ થાય છે, આ જ પ્રશસ્ત બન્ધ છે. આત્માના અપ્રશસ્ત પરિણામોથી અર્થાત્ દુષ્ટ વિચાર, મિથ્યાભાષણ અને દુષ્કર્મથી દુઃખરૂપ ફળ Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ તર્કરહસ્યદીપિકા - દેનારાં કર્મોનો અર્થાત્ પાપકર્મોનો બન્ધ થાય છે, આ જ અપ્રશસ્ત બન્ધ છે. (૮) આત્માને લાગેલાં (અર્થાત્ સંચિત) કર્મોને અર્થાત્ કર્મપુદ્ગલોને ખેરવી નાખનારું કારણ નિર્જરા છે. નિર્જરા બાર પ્રકારના તપરૂપ છે. [તપના મૂળ બે ભેદ છે – બાહ્ય તપ અને આત્યંતર તપ. બાહ્ય તપના છ ભેદ છે – અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ (વિવિધ વાનગીઓનો લોભ ઓછો કરવો), રસત્યાગ, વિવિક્તશય્યાસનસંલીનતા અને કાયક્લેશ. આપ્યંતર તપના પણ છ ભેદ છે – પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત્વ (સેવાચાકરી), સ્વાધ્યાય, વ્યુત્સર્ગ (અ ંત્વ-મમત્વત્યાગ) અને ધ્યાન. આમ તપના કુલ બાર ભેદો છે.] શુક્લધ્યાન ઉત્કૃષ્ટ તપ હોઈ તે ઉત્કૃષ્ટ નિર્જરા છે. [અર્થાત્ શુક્લધ્યાન અનન્તગુણી નિર્જરાનું કારણ છે]. એટલે તત્ત્વાર્થસૂત્રમાં [સૂત્ર ૯.૩] કહ્યું છે કે “તપથી સંવરની સાથે નિર્જરા પણ થાય છે.’’ ધ્યાન આપ્યંતર તપ છે. (૯) બધાં કર્મબન્ધનો તૂટી જતાં આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને પામે છે, પોતાના શુદ્ધ સ્વરૂપમાં અવસ્થાન કરે છે, લીન થાય છે, આ જ મોક્ષ છે. મુક્ત આત્મા આ લોકના સૌથી ઉપરના અર્થાત્ અગ્રભાગે પહોંચી સ્થિર થાય છે. “બન્ધનું વિપ્ર અર્થાત્ વિશેષપણે તથા પ્રકૃષ્ટપણે નાશ પામવું એ મોક્ષ છે” એવું પ્રાચીન આચાર્યોનું કથન છે. આમ જૈનમતનાં આ નવ તત્ત્વોને જાણવાં જોઈએ. (૪૭) 96. अथ शास्त्रकार एव तत्त्वानि क्रमेण व्याख्याति, तत्र यथोद्देशं निर्देश इति न्यायात् प्रथमं जीवतत्त्वमाह तत्र ज्ञानादिधर्मेभ्यो भिन्नाभिन्नो विवृत्तिमान् । शुभाशुभकर्मकर्त्ता भोक्ता कर्मफलस्य च ॥४८॥ चैतन्यलक्षणो जीवो यश्चैतद्विपरीतवान् । अजीवः स समाख्यातः पुण्यं सत्कर्मपुलाः ॥४९॥ युग्मम् 96. હવે શાસ્ત્રકાર હરિભદ્રસૂરિ પોતે જ તત્ત્વોને ક્રમશઃ સમજાવે છે. ‘જે ક્રમે નામનિર્દેશ કર્યો હોય તે જ ક્રમમાં સમજૂતી યા વ્યાખ્યાન કરવું જોઈએ’ એ નિયમને અનુસરી આચાર્ય સૌપ્રથમ જીવતત્ત્વનું નિરૂપણ કરે છે જીવનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ ચૈતન્ય છે. તે પોતાના જ્ઞાન આદિ ગુણોથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. તે પરિવર્તનશીલ છે. તે શુભ અને અશુભ કર્મોનો કર્તા છે. તે કર્મફળનો ભોક્તા પણ છે. જે આનાથી વિપરીત લક્ષણ યા સ્વરૂપ ધરાવે છે અર્થાત્ જે ચૈતન્યરહિત છે તે અજીવ કહેવાય છે. શુભ કર્મપુદ્ગલો પુણ્ય કહેવાય છે. (૪૮૪૯) યુગ્મ. Page #394 -------------------------------------------------------------------------- ________________ જેનામત ૩૦૩ 97. વ્યાધ્યિાતતિ નિરVITઈ જે જ્ઞાનનવારિત્રફુલ્લ વીર્યभव्याभव्यत्वसत्त्वप्रमेयत्वद्रव्यत्वप्राणधारित्वक्रोधादिपरिणतत्वसंसारित्वसिद्धत्वपरवस्तुव्यावृत्तत्वादयः स्वपरपर्याया जीवस्य भवन्ति, ते ज्ञानादयो धर्मा उच्यन्ते । तेभ्यो जीवो न भिन्नो नाप्यभिन्नः किं तु जात्यन्तरतया भिन्नाभिन्नः । यदि हि ज्ञानादिधर्मेभ्यो जीवो भिन्नः स्यात् तदा 'अहं जानामि, अहं पश्यामि, अहं ज्ञाता, अहं दष्टा, अहं सुखितः, अहं भव्यश्च' इत्याद्यभेदप्रतिभासो न स्यात्, अस्ति च सर्वप्राणिनां सोऽभेदप्रतिभासः । तथा यद्यभिन्नः स्यात् तदा "अयं धर्मी, एते धर्माः" इति भेदबुद्धिर्न स्यात्, अस्ति च सा । अथवा अभिन्नतायां ज्ञानादिसर्वधर्माणामैक्यं स्यात्, एकजीवाभिन्नत्वात् । तथा च 'मम ज्ञानं मम दर्शनं चास्ति' इत्यादिज्ञानादिधर्माणां मिथो भेदप्रतीतिर्न स्यात् । अस्ति च सा । ततो ज्ञानादिधर्मेभ्यो भिन्नाभिन्न एवाभ्युपगन्तव्यः । अनेन धर्मधर्मिणोवैशेषिकाद्यभिमतं भेदैकान्तं सौगतस्वीकृतं चाभेदैकान्तं प्रतिक्षिपति, सौगतेनापि बुद्धिक्षणपरम्परारूपस्यात्मनो धर्मित्वेन स्वीकारात् । 97. શ્લોકવ્યાખ્યા– શ્લોકમાં આવેલો “તત્ર' શબ્દ નિશ્ચયવાચી છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, દુઃખ, વીર્ય(શક્તિ), ભવ્યત્વ (મુક્ત થવાની યોગ્યતા), અભવ્યત્વ (મુક્ત થવાની યોગ્યતાનો અભાવ), સત્ત્વ (અસ્તિત્વ), પ્રમેયત્વ, દ્રવ્યત્વ, પ્રાણધારિત્વ, ક્રોધ આદિ કષાયોરૂપે પરિણમવાપણું, સંસારિત્વ, સિદ્ધત્વ મુક્તત્વ), અજીવ આદિ પર વસ્તુઓથી વ્યાવૃત્ત હોવાપણું વગેરે અનેક પર્યાયો જીવના છે. કેટલાક પર્યાયો સ્વનિમિત્તક છે અને કેટલાક પરનિમિત્તક છે. આ પર્યાયોને જ્ઞાન આદિ ધર્મો કહે છે. આ જ્ઞાનાદિ ધર્મથી જીવ અત્યન્ત ભિન્ન પણ નથી કે અત્યન્ત અભિન્ન પણ નથી, પરંતુ જીવમાં આ સર્વથા ભિન્ન તથા સર્વથા અભિન્નરૂપ બે અન્તિમ જાતિઓથી અન્ય એવી કથંચિત ભિન્નભિન્નરૂપ ત્રીજી જ વિલક્ષણ જાતિ છે. આપણે જીવને જ્ઞાન આદિ ધર્મોથી પૃથક કરી અલગ દેશમાં મૂકી શકતા નથી, આ જાતનું પૃથક્કકરણ અસંભવ છે એટલે જીવ જ્ઞાન આદિ ધર્મોથી અભિન્ન છે. પરંતુ જીવ ધર્મ છે જ્યારે જ્ઞાન આદિ ધર્મ છે, જીવ નિત્ય હોઈ શકે છે જ્યારે જ્ઞાન આદિ અનિત્ય છે, અમુક ઘટજ્ઞાન નાશ પામતાં જીવનો નાશ થતો નથી, જીવ “જીવ' શબ્દવાચ્ય છે જ્યારે જ્ઞાન આદિ “જીવ' શબ્દ વાચ્ય નથી. આ બધાં કારણોને લઈને જીવ અને જ્ઞાન આદિનો ભેદ પણ છે. તેથી જીવ અને જ્ઞાન આદિ વચ્ચે એક વિલક્ષણ એવો ભેદભેદનો સંબંધ છે.] જો જીવ જ્ઞાન આદિ ધર્મથી ભિન્ન હોત તો હું જાણું છું, Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ તર્કરહસ્યદીપિકા હું દેખું છું, હું જ્ઞાતા છું, હું દ્રષ્ટા છું, હું સુખી છું, હું ભવ્ય છું' ઇત્યાદિરૂપે જ્ઞાન આદિની સાથે ‘હું’ના અર્થાત્ જીવના અભેદનું ભાન આપણને થાય નહિ. પરંતુ પ્રત્યેક જીવ યા પ્રાણી ‘હું સુખી છું, હું દુઃખી છું' આદિ રૂપે પોતાને જ્ઞાન આદિથી અભિન્ન અનુભવે જ છે. જો જીવ જ્ઞાન આદિ ધર્મથી સર્વથા અભિન્ન હોત તો ‘આ જીવ ધર્મી છે અને આ જ્ઞાન આદિ ધર્મો છે’ એવું ભેદજ્ઞાન ન થાત, પણ એવું ભેદજ્ઞાન થાય છે, એટલે જીવ જ્ઞાનાદિ ધર્મથી સર્વથા અભિન્ન નથી પણ તેનો તેમનાથી ભેદ પણ છે. વળી, જો જીવનો જ્ઞાન આદિ સાથે સર્વથા અભેદ હોય તો કાં તો જીવ જ રહે અને કાં તો જ્ઞાન આદિ જ રહે, ‘આ મારા જ્ઞાન આદિ છે, હું જ્ઞાન આદિ ગુણોવાળો છું’ એ આકારનો ભેદપ્રતિભાસ ન થાય. ઉક્ત પ્રયોગોમાં ‘આ જીવ ધર્મી છે તથા આ જ્ઞાન આદિ ધર્મો છે એવો ભેદનો પ્રતિભાસ થાય છે. જ્યાં ‘મારું ’ પ્રયોગ થાય ત્યાં બે વસ્તુ હોવી જ જોઈએ. જ્યાં એક અભિન્ન હોય ત્યાં ‘મારું’ પ્રયોગ ન થઈ શકે. પરંતુ ‘મારું જ્ઞાન, મારું સુખ’ આદિ મમકારનું ભાન બધાં પ્રાણીઓને હોય છે. વળી, જો જીવ અને જ્ઞાન આદિ ગુણનો સર્વથા અભેદ માનવામાં આવે તો એક જીવથી અભિન્ન હોવાના કારણે જ્ઞાન, દર્શન, સુખ આદિ ગુણોમાં પરસ્પર ભેદ ન રહે અને ‘મને જ્ઞાન પણ છે અને દર્શન પણ છે’ વગેરે પ્રતિભાસોમાં જ્ઞાન, દર્શન આદિ ધર્મોના પરસ્પર ભેદની જે પ્રતીતિ થાય છે તે પણ ન થાય. પરંતુ આવી પરસ્પર ભેદની પ્રતીતિ આપણને થાય છે જ. તેથી જીવને જ્ઞાનાદિ ધર્મોથી ભિન્નાભિન્ન માનવો જોઈએ. આ પ્રતિપાદન દ્વારા વૈશેષિકોએ માનેલા ધર્મ અને ધર્મીના એકાન્ત ભેદનો નિરાસ થઈ ગયો. વૈશેષિક મતે ધર્મી દ્રવ્ય અને ધર્મ ગુણ વચ્ચે અત્યન્ત ભેદ છે. તે બન્નેને જોડતો વિશિષ્ટ સંબંધ સમવાય છે. દ્રવ્યથી અત્યન્ન ભિન્ન ગુણો દ્રવ્યમાં સમવાય સંબંધથી રહે છે.] ઉપરાંત બૌદ્ધોએ જ્ઞાનાદિ અને આત્મામાં માનેલા એકાન્ત અભેદનો પણ નિરાસ થઈ ગયો. બૌદ્ધો જ્ઞાનક્ષણોના પ્રવાહને જ આત્મા માને છે એટલે તેમના મતે પણ એવો આત્મા ધર્મ છે. ન 98. तथा विविधं वर्तनं विवृत्तिर्नरामरादिपर्यायान्तरानुसरणं तद्वान् विवृत्तिमान् । अनेन भवान्तरगामिनमात्मानं प्रति विप्रतिपन्नांश्चार्वाकान् कूटस्थनित्यात्मवादिनो नैयायिकादीन्निरस्यति । 98. જીવ વિવૃત્તિમાન છે અર્થાત્ જીવ મનુષ્ય, દેવ આદિ અનેક જાતના પર્યાયોમાં વર્તન (નિવાસ) કરનારો છે. આનો અર્થ એ કે જીવ મનુષ્ય, દેવ આદિ અનેક પર્યાયોમાં પરિણમે છે. આ વિશેષણથી દેહની સાથે આત્મા બળીને ભસ્મ થઈ જાય છે, આત્મા પરલોકમાં જતો નથી એમ માનનાર ચાર્વાકોનું નિરાકરણ થઈ જાય છે. તેવી જ રીતે આત્માને ફૂટનિત્ય અર્થાત્ એકાન્તપણે અપરિવર્તનશીલ માનનાર જ Page #396 -------------------------------------------------------------------------- ________________ જૈનમત નૈયાયિક વગેરેનું પણ ખંડન થઈ જાય છે. 99. तथा शुभाशुभानि कर्माणि करोतीति शुभाशुभकर्मकर्त्ता । तथा स्वकृतस्य कर्मणो यत्फलं सुखादिकं तस्य साक्षाद्भोक्ता च । चकारो विशेषणानां समुच्चये । एतेन विशेषणद्वयेनाकर्त्तारमुपचरितवृत्त्या भोक्तारं चात्मानं मन्यमानानां सांख्यानां निरासः । 99. જીવ પોતે જ શુભ કર્મો અને અશુભ કર્મોનો કર્તા છે. અને પોતે કરેલાં કર્મોનું સુખ આદિરૂપ જે ફળ તેનો સાક્ષાત્ (ઉપચારથી નહિ) ભોક્તા પણ તે પોતે જ છે. सोऽगत 'च (अने)' शब्द 'उर्ता' भने 'लोडता' जन्ने विशेषशोना समुय्ययना અર્થમાં પ્રયુક્ત છે. આ બે વિશેષણોથી આત્માને અકર્તા તેમજ ઉપચારથી ભોક્તા માનનાર સાંખ્યોનો નિરાસ થઈ જાય છે. 100 तथा चैतन्यं साकारनिराकारोपयोगात्मकं लक्षणं स्वरूपं यस्य स चैतन्यलक्षणः । एतेन जडस्वरूपो नैयायिकादिसंमत आत्मा व्यवच्छिद्यते । एवंविशेषणो जीवः समाख्यात इत्यत्रापि संबन्धनीयमिति ॥ ३०५ 100. આત્માનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ ચૈતન્ય છે. ચૈતન્ય નિરાકાર અને સાકાર બોધરૂપ છે. [નિરાકાર બોધ દર્શન કહેવાય છે અને સાકાર બોધ જ્ઞાન કહેવાય છે.] આમ કહીને નૈયાયિક આદિએ સ્વીકારેલા જડસ્વરૂપ અર્થાત્ જ્ઞાનરૂપ સ્વરૂપથી રહિત આત્માથી જૈનસ્વીકૃત આત્માનો વ્યવચ્છેદ (ભેદ) દર્શાવ્યો છે. જૈનમતમાં ઉપરોક્ત વિશેષણોવાળો જીવ વર્ણવાયો છે. 101. चार्वाकाश्चर्चयन्ति यथा इह कायाकारपरिणतानि चेतनाकारणभूतानि भूतान्येवोपलभ्यन्ते, न पुनस्तेभ्यो व्यतिरिक्तो भवान्तरयायी यथोक्तलक्षणः कश्चनाप्यात्मा, तत्सद्भावे प्रमाणाभावात् । तथाहि - भूतव्यतिरिक्तात्मसद्भावे किं प्रत्यक्षं प्रमाणं प्रवर्तेत उतानुमानम् । न तावत्प्रत्यक्षम्, तस्य प्रतिनियतेन्द्रियसंबद्धरूपादिगोचरतया तद्विलक्षणे जीवे प्रवृत्त्यनुपपत्तेः । न च 'घटमहं वेद्मि' इत्यहंप्रत्यये ज्ञानकर्तृतयात्मा भूतव्यतिरिक्तः प्रतिभाति इत्यभिधातव्यम्; तस्य 'स्थूलोऽहं कृशोऽहम् ' इत्यादिवच्छरीरविषयत्वस्यैवोपपत्तेः । न खलु तत्प्रत्ययस्यात्मालम्बनत्वमस्ति, आत्मनि स्थौल्यादिधर्मासंभवात् । तथा 'घटमहं वेद्मि' इत्यस्यापि प्रत्ययस्य न शरीरादन्यो भवत्परिकल्पितः कश्चनाप्यात्मा आलम्बनत्वेन - Page #397 -------------------------------------------------------------------------- ________________ 306 તર્કરહસ્યદીપિકા स्वप्नेऽपि प्रतीयते । अप्रतीतस्यापि कल्पने कल्पनागौरवं प्रतिनियतवस्तुव्यवस्थाया अभावश्च स्यात् । न च जडरूपस्य शरीरस्य घटादेरिवाहंप्रत्ययोऽनुपपन्नः इति वाच्यम्; चेतनायोगेन तस्य सचेतनत्वात् । न च सा चेतना जीवकर्तृका इति वाच्यम्; तस्याप्रतीतत्वात् तत्कर्तृत्वमयुक्तम्, खपुष्पादेरपि तत्प्रसङ्गात् । ततः प्रसिद्धत्वाच्छरीरस्यैव चैतन्यं प्रति कर्तृत्वं युक्तम् । तदन्वयव्यतिरेकानुविधायित्वाच्च । प्रयोगश्चात्र-यत् खलु यस्यान्वयव्यतिरेकावनुकरोति तत्तस्य कार्यं यथा घटो मृत्पिण्डस्य, शरीरस्यान्वयव्यतिरेकावनुकरोति च चैतन्यम्, तस्मात्तत्कर्तृत्वम् । अन्वयव्यतिरेकसमधिगम्यो हि सर्वत्र कार्यकारणभावः । तौ चात्र विद्येते, सति शरीरे चैतन्योपलब्धेः, असति चानुपलब्धेः । न च मृतशरीरे चैतन्यानुपलब्धेस्तदन्वयव्यतिरेकानुविधायित्वमसिद्धम् इति वाच्यम्; मृतावस्थायां वायुतेजसोरभावेन शरीरस्यैवाभावात्, विशिष्टभूतसंयोगस्यैव शरीरत्वप्रतिपादनात् । न च शरीराकारमात्रे चैतन्योत्पत्तिर्युक्ताः, चित्रलिखिततुरङ्गमादिष्वपि चैतन्योत्पत्तिप्रसङ्गात् । ततः सिद्धं शरीरकार्यमेव चैतन्यम् । ततश्च चैतन्यसहिते शरीर एवाहप्रत्ययोत्पत्तिः सिद्धा । इति न प्रत्यक्षप्रमेय आत्मा, ततश्चाविद्यमान एव । प्रयोगश्चात्र-नास्त्यात्मा, अत्यन्ताप्रत्यक्षत्वात्, यदत्यन्ताप्रत्यक्षं तन्नास्ति, यथा खपुष्पम् । यच्चास्ति तत्प्रत्यक्षेण गृह्यत एव, यथा घटः । अणवोऽपि ह्यप्रत्यक्षाः, किन्तु घटादिकार्यतया परिणतास्ते प्रत्यक्षत्वमुपयान्ति, न पुनरेवमात्मा कदाचिदपि प्रत्यक्षभावमुपगच्छति, अतोऽत्रात्यन्तेति विशेषणमिति न परमाणुभिर्व्यभिचार इति । 101. याठिी वने स्वतन्त्र तत्व नथी मानता. तमो ®वना स्वतन्त्र અસ્તિત્વનો વિરોધ કરી નીચે મુજબ ચર્ચા કરે છે. ચાર્વાક-જગતમાં જીવ યા આત્મા નામનું કોઈ સ્વતન્ત તત્ત્વ નથી. પૃથ્વી, જલ આદિ ભૂતો જ ઉપલબ્ધ થાય છે, તે ભૂતો જયારે શરીરરૂપે પરિણમે છે ત્યારે શરીરરૂપે પરિણમેલા ભૂતો જ શરીરમાં ચેતનાને પેદા કરે છે, આમ ભૂતો જચેતનાનું કારણ છે. પૃિથ્વી, જલ આદિના વિશિષ્ટ સંયોજનરૂ૫ શરીરમાં ચેતનાનો આવિર્ભાવ થાય છે. કિવ આદિના સંયોજનમાં માદકતા પ્રકટે છે. ઓક્સિજન અને હાઈડ્રોજન તત્ત્વોના વિશિષ્ટ સંયોજનરૂપ પાણીમાં ઓક્સિજન અને હાઈડ્રોજન તત્ત્વોમાં ન હોય તેવા ગુણો આવિર્ભાવ પામે છે. આ આપણા અનુભવની વાત છે. તેવું જ ચેતના યા જ્ઞાન Page #398 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૦૭ ગુણની બાબતમાં છે.] ચૈતન્યના કારણભૂત શરીરાકાર ભૂતોને છોડીને ચૈતન્ય આદિ વિશેષણો (ગુણો) ધરાવતા પરલોકગામી આત્મા જેવું કોઈ તત્ત્વ છે જ નહિ. તેનું અસ્તિત્વ સિદ્ધ કરનાર કોઈ પ્રમાણ પણ નથી. પૃથ્વી આદિ ભૂતોથી ભિન્ન સ્વતન્ન અસ્તિત્વ ધરાવનાર આત્માને સિદ્ધ કરનારું પ્રમાણ કયું છે? પ્રત્યક્ષ છે કે અનુમાન? પ્રત્યક્ષ તો ભિન્ન ભિન્ન ઇન્દ્રિયો સાથે સંયોગ (સગ્નિકર્ષ) પામેલા રૂપ, રસ આદિ વિષયોને જ ગ્રહણ કરે છે. તેથી આપના અમૂર્ત (રૂપ, રસ આદિ રહિત) જીવમાં પ્રત્યક્ષનો વ્યાપાર ઘટતો નથી. શંકા- ઇન્દ્રિયપ્રત્યક્ષ વડે ભલે આત્માની પ્રતીતિ ન થતી હોય, પરંતુ “હું ઘટને જાણું છું આ સ્વસંવેદનરૂપ અહંપ્રત્યય દ્વારા જાણવારૂપ ક્રિયાના કર્તા તરીકે આત્માની પ્રતીતિ થાય છે જ. સ્વસંવેદન પ્રત્યક્ષ પૃથ્વી આદિ ભૂતોનું નથી થતું. જેનું આ અહંપ્રત્યયરૂપ સ્વસંવેદન થાય છે તે આત્મા પૃથ્વી આદિ ભૂતોથી જુદો યા પૃથફ છે. હું છું આ અહંપ્રત્યય જ આત્માનું સાધક પ્રબળ પ્રમાણ છે. ચાર્વાક- આમ ન કહેવું જોઈએ, કારણ કે તેમાં દોષો છે. જેમ “હું જાડો છું, હું પાતળો છું આ અહંપ્રત્યય જાડા અને પાતળા શરીરના કારણે થતો હોવાથી શરીરને જ વિષય કરે છે તેમ “હું ઘટને જાણું છું આ અહંપ્રત્યય જાણનારા શરીરને જ વિષય કરે છે, તેનાથી પૃથફ આત્માને વિષય કરતો નથી. “હું જાડો છું, હું પાતળો છું એ પ્રત્યય આત્માને વિષય કરતો નથી કેમ કે આત્મામાં જાડાપણું કે પાતળાપણું હોતું નથી. તેવી જ રીતે “હું ઘટને જાણું છું આ અહંપ્રત્યય પણ જો પ્રત્યક્ષસિદ્ધ શરીરને વિષય કરીને ઘટતો હોય તો તેને એક કાલ્પનિક આત્માને વિષય કરતો માનવામાં કલ્પનાગૌરવનો દોષ છે, તમે સ્વીકારેલો આત્મા તો સ્વપ્નમાં પણ દેખાતો નથી, જાગ્રત દશામાં તો દેખાવાની વાત જ ક્યાં રહી ! સર્વથા અપ્રતીત વસ્તુઓની કલ્પના કરવામાં કલ્પનાગૌરવદોષ તો છે જ પણ વધુમાં જગતની સઘળી વસ્તુવ્યવસ્થાના લોપનો દોષ પણ આવે છે. જો તમે કહો કે જેવી રીતે અચેતન ઘડામાં “હું ઘડો છું આ અહંપ્રત્યય થતો નથી તેવી જ રીતે જડ શરીરમાં પણ “હું ઘડાને જાણું છું' આ અહંપ્રત્યય ઘટતો નથી તો આ તમારું કહેવું યોગ્ય નથી કેમ કે ઘડા અને શરીરમાં બહુ અંતર છે, ઘડો તો સદા અચેતન જ છે જ્યારે શરીર તો ચેતનાના સંબંધથી સચેતન બની જાય છે. પૃથ્વી આદિ ભૂતોનું વિશિષ્ટ સંયોજન શરીરમાં થયું હોઈ શરીરમાં જ ચેતના પ્રગટ થાય છે અને તેથી હું જાણું છું' આ અહંપ્રત્યય સચેતન શરીરમાં જ થાય છે. તે ચેતનાનો કર્તા જીવ યા આત્મા હરગિજ નથી કેમ કે જીવ તો અવિદ્યમાન છે, કોઈ પ્રમાણથી સિદ્ધ નથી. જો તમે અસત્ વસ્તુને ચેતનાનો કર્તા માનતા હો તો Page #399 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા આકાશકુસુમને પણ તમારે ચેતનાનો કર્તા માનવો જોઈએ. આ આપત્તિ તમારી માન્યતામાં આવે છે. તેથી પ્રત્યક્ષસિદ્ધ શરીરને જ જાણવા-દેખવા આદિરૂપ ચૈતન્યનો કર્તા માનવો જોઈએ. આપણે જોઈએ છીએ કે જ્યારે શરીરનું અસ્તિત્વ હોય છે ત્યારે ઘટ, પટ આદિ પદાર્થોનું જ્ઞાન થાય છે (અન્વય) અને જ્યારે શરીર નાશ પામે છે ત્યારે જાણવું આદિ બધું બંધ થઈ જાય છે (વ્યતિક). આ પણ સિદ્ધ કરે છે કે શરીર જ જ્ઞાન આદિનો (ચૈતન્યનો) કર્તા છે. તેથી આ પ્રમાણે અનુમાન કરવું બિલકુલ સહજ છે ~ શરીર જ ચૈતન્યનો અર્થાત્ જાણવા આદિરૂપ ક્રિયાઓનો કર્તા છે કેમ કે ચૈતન્યનો શરીરની સાથે જ અન્વય (હોતાં હોવું) તથા વ્યતિરેક (ન હોતાં ન હોવું) છે, જેવી રીતે મૃત્લિડ હોતાં ઉત્પન્ન થનાર અને મૃત્પિડના અભાવમાં ઉત્પન્ન ન થનાર ઘડામાં કૃત્પિડ કારણ છે તેવી જ રીતે ચૈતન્ય પણ શરીર હોય ત્યારે ઉત્પન્ન થાય છે અને શરીર ન હોય ત્યારે કદી પણ ઉત્પન્ન થતું જ નથી એટલે ચૈતન્યનું કારણ પણ શરીર છે એમ માનવું જોઈએ. સર્વત્ર કાર્યકારણભાવની પ્રતીતિ અન્વય અને વ્યતિરેક દ્વારા જ થાય છે. અહીં ચૈતન્ય અને શરીરમાં અન્વય અને વ્યતિરેક છે, કેમ કે શરીર હોતાં ચૈતન્ય ઉપલબ્ધ થાય છે અને શરીર ન હોતાં ચૈતન્ય ઉપલબ્ધ થતું નથી. ન ३०८ શંકા— મૃત શરીરમાં તો ચૈતન્ય ઉપલબ્ધ થતું નથી. તેથી શરીર અને ચૈતન્યમાં અન્વય-વ્યતિરેક છે એ કેવી રીતે કહી શકાય ? મૃત શરીરમાં ચૈતન્યનો અન્વયવ્યતિરેક અસિદ્ધ છે. ચાર્વાક— આ પ્રમાણે તમારે ન કહેવું જોઈએ. તમે શ૨ી૨નો અર્થ જ સમજતા નથી. શરીરનો અર્થ છે ગરમીવાળું તથા શ્વાસ લેનારું શ૨ી૨. જ્યારે શરીર મડદું બની જાય છે ત્યારે તેમાં ન તો ગરમી હોય છે કે ન તો શ્વાસરૂપ વાયુ. તેથી અમે તે ગરમી અને વાયુથી શૂન્ય મડદાને શરીર કહેતા જ નથી, તે શરીર જ નથી. જેમાં પૃથ્વી આદિ ભૂતોનું વિશિષ્ટ સંયોજન હોય છે અને જ્યાં સુધી તે સંયોજન પોતાના પ્રકૃત રૂપમાં ટકી રહે છે (અર્થાત્ વિઘટન પામતું નથી) ત્યાં સુધી જ તેને શરીર કહેવામાં કે ગણવામાં આવે છે, મડદાને શરીર નથી ગણતા. ‘કેવળ શરીરનો આકાર છે એટલે તેમાં ચૈતન્યની ઉત્પત્તિ થવી જોઈએ’ એ નિયમ તો કોઈ પણ રીતે ઉચિત ન ગણાય કેમ કે મનુષ્ય યા ઘોડાનાં ચિત્રો અને શિલ્પોમાં પણ મનુષ્ય અને ઘોડાના શરીરના હૂબહૂ આકાર મોજૂદ છે, એટલે તમારા નિયમાનુસાર તો તે ચિત્રો અને શિલ્પોએ બોલવું જોઈએ, જાણવું જોઈએ, તેમનામાં પણ ચૈતન્ય પ્રગટ થવું જોઈએ. તેથી એ જ માનવું ઉચિત તથા યુક્તિસંગત છે કે ચૈતન્ય શરીરનું જ કાર્ય છે. પૃથ્વી આદિ ભૂતોના વિશિષ્ટ સંયોજનથી બનેલા શરીરમાં જ, જ્યાં સુધી તે સંયોજન પોતાના પ્રકૃત રૂપમાં રહીને તેને શરી૨રૂપે ટકાવી રાખે છે ત્યાં સુધી જ ચૈતન્ય તે શરીરના કાર્યના રૂપમાં અસ્તિત્વ Page #400 -------------------------------------------------------------------------- ________________ જેનામત ૩૦૯ ટકાવી રાખે છે. આમ ચૈતન્ય શરીરનું કાર્ય સિદ્ધ થાય છે. તેથી ચૈતન્યવિશિષ્ટ શરીરમાં જ “હું જાણું છું આ અહંપ્રત્યયની ઉત્પત્તિ પણ સિદ્ધ થાય છે. પરિણામે આત્માને અહંપ્રત્યયનો વિષય માની પ્રત્યક્ષસિદ્ધ કહેવો અયોગ્ય છે. અને જ્યારે આત્મા પ્રત્યક્ષનો વિષય જ નથી ત્યારે તેનું અસ્તિત્વ સ્વીકારી શકાય નહિ. તેથી અમે અનુમાનપ્રયોગના રૂપમાં કહીએ છીએ કે–આત્મા નથી, કેમ કે તે અત્યન્ત અર્થાત્ સર્વથા અપ્રત્યક્ષ છે, જે અત્યન્ત અપ્રત્યક્ષ હોય તેનું અસ્તિત્વ ન જ હોય, જેમ કે આકાશકુસુમ. જેનું અસ્તિત્વ હોય છે તેને પ્રત્યક્ષ ગ્રહણ કરે છે જ, જેમ કે ઘટ. જો કે પરમાણુઓ પ્રત્યક્ષગ્રાહ્ય નથી તેમ છતાં જ્યારે તેઓ મળીને ઘટ આદિ ધૂળ રૂપને ધારણ કરે છે ત્યારે તેઓ પ્રત્યક્ષ વડે ગ્રાહ્ય બની જાય છે, પ્રત્યક્ષ વડે તેમનું ગ્રહણ થાય છે. પરંતુ આત્મા તો કોઈને ક્યારેય કોઈ પણ રીતે પ્રત્યક્ષ વડે જ્ઞાત થતો નથી જ, એટલે આવા અત્યન્ત અપરોક્ષ આત્માનું અસ્તિત્વ કેવી રીતે મનાય ? તેથી અમે અપ્રત્યક્ષને “અત્યન્ત' વિશેષણ લગાડીને “અત્યન્ત અપ્રત્યક્ષ'ને હેતુ બનાવ્યો છે. પરમાણુઓ તો ઘટ આદિ સ્થળ આકાર ધારણ કરીને પ્રત્યક્ષ બની જાય છે, એટલે અમારો હેતુ વ્યભિચારી નથી. 102. તથા નાથનુમાનં મૂતવ્યતિરિસમાવે પ્રવર્તતે, તસ્યાप्रमाणत्वात्, प्रमाणत्वे वा प्रत्यक्षबाधितपक्षप्रयोगानन्तरं प्रयुक्तत्वेन हेतोः कालात्ययापदिष्टत्वात् । शरीरव्यतिरिक्तात्मपक्षो हि प्रत्यक्षेणैव बाध्यते । 102. તથા પૃથ્વી આદિ ભૂતોથી ભિન્ન આત્માના અસ્તિત્વની સિદ્ધિ અનુમાનથી પણ થઈ શકતી નથી કેમ કે અનુમાન નામનું પ્રમાણ જ નથી, કેવળ એક જ પ્રમાણ છે અને તે પ્રત્યક્ષ છે.] તે પ્રમાણ હોય તો પણ પ્રત્યક્ષથી બાધિત આત્મારૂપ પક્ષમાં પછીથી હેતુ તેની સિદ્ધિ કરવા માટે પ્રયોજાયો હોવાથી તે બાધિતવિષય બની ગયો છે અને એટલે કાલાત્યયાપદિષ્ટ હેત્વાભાસ બની ગયો છે, એટલે તે આત્માને સિદ્ધ કરી શકતો નથી. શરીરથી ભિન્ન એવો સ્વતન્ત્ર અસ્તિત્વ ધરાવતો આત્મા તો પ્રત્યક્ષથી બાધિત છે, તેથી એવા આત્માને પક્ષ બનાવી તેનું અસ્તિત્વ સિદ્ધ કરવું એ તો અગ્નિમાં અનુષ્ણતા સિદ્ધ કરવા સમાન પ્રત્યક્ષબાધિત છે. 103. નિર્નાિલિસંવરજીપૂર્વાનુમાનમ્ ા યથા–પૂર્વ महानसादावग्निधूमयोलिङ्गिलिङ्गयोरन्वयव्यतिरेकवन्तमविनाभावमध्यक्षेण गृहीत्वा तत उत्तरकालं वचित्कान्तारपर्वतनितम्बादौ गगनावलम्बिनीं धूमलेखामवलोक्य प्राग्गृहीतसंबन्धमनुस्मरति । तद्यथा-यत्र यत्र धूमस्तत्र तत्र वह्निमद्राक्षं यथा महानसादौ, धूमश्चात्र दृश्यते तस्माद्वह्निनापीह भवितव्य Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ તર્કરહસ્યદીપિકા मित्येवं लिङ्गग्रहणसंबन्धस्मरणाभ्यां तत्र प्रमाता हुतभुजमवगच्छति । न । चैवमात्मना लिङ्गिना सार्धं कस्यापि लिङ्गस्य प्रत्यक्षेण संबन्धः सिद्धोऽस्ति, यतस्तत्संबन्धमनुस्मरतः पुनस्तल्लिङ्गदर्शनाज्जीवे स प्रत्यय: स्यात् । यदि पुनर्जीवलिङ्गयोः प्रत्यक्षतः संबन्धसिद्धिः स्यात्, तदा जीवस्यापि प्रत्यक्षत्वापत्त्यानुमानवैयर्थ्यं स्यात्, तत एव जीवसिद्धेरिति ।। 103. ઉપરાંત, પ્રત્યક્ષ વડે હેતુ અને સાધ્યના ગ્રહણ કરાયેલા અવિનાભાવસંબંધની સ્મૃતિ થયા પછી અનુમાનથી પ્રવૃત્તિ થાય છે. ઉદાહરણાર્થ, રસોડું વગેરે સ્થાનોમાં પહેલાં અગ્નિ અને ધૂમના અન્વય-વ્યતિરેકમૂલક અવિનાભાવસંબંધને પ્રત્યક્ષ વડે ગ્રહણ કરી લીધા પછી જ્યારે કોઈ જંગલ યા પર્વતનો ઢોળાવ આદિ સ્થાનોમાં આકાશ સુધી ઊંચે ફેલાયેલા ધૂમને જોઈએ છીએ ત્યારે પહેલાં પ્રત્યક્ષથી ગ્રહણ કરેલા અગ્નિ અને ધૂમના અવિનાભાવસંબંધનું સ્મરણ થઈ આવે છે. તે વખતે અનુમાન કરનારો વિચારે છે કે રસોડું વગેરે સ્થાનોમાં મેં જ્યાં જ્યાં ધૂમ જોયો હતો ત્યાં અગ્નિને પણ મેં બરાબર જોયો હતો અર્થાતુ અગ્નિ હતો, અત્યારે અહીં પણ ધૂમ દેખાય છે, તેથી અત્યારે અહીં પણ અગ્નિ હોવો જોઈએ. આવી રીતે પ્રમાતા ધૂમરૂપ લિંગને (હેતુને) જોઈને તથા પહેલાં ગ્રહણ કરેલા અગ્નિ-ધૂમના અવિનાભાવસંબંધનું સ્મરણ કરીને અગ્નિનું અનુમાન કરે છે. પરંતુ આત્માની સાથે કોઈ પણ હેતુનો ન તો પહેલાં પ્રત્યક્ષ વડે અવિનાભાવસંબંધ ગ્રહણ કરાયો છે કે ન તો તે હેતુનું દર્શન થાય છે કે જેનાથી તે અવિનાભાવસંબંધનું સ્મરણ કરીને તે હેતુ દ્વારા આત્માનું અનુમાન કરી શકાય. જો આત્મા (જીવ) અને તેના અનુમાપક લિંગ(હેતુ)ના અવિનાભાવસંબંધનું પ્રત્યક્ષથી ગ્રહણ થઈ શકતું હોત તો તે જ વખતે આત્માનું પ્રત્યક્ષથી ગ્રહણ થઈ જ જાત અને તો પછી અનુમાન કરવાની કોઈ આવશ્યકતા જ ન રહેત કેમ કે જે આત્માને સિદ્ધ કરવા માટે અનુમાન કરવામાં આવી રહ્યું છે તે આત્માની સિદ્ધિ તો પહેલાં પ્રત્યક્ષથી થઈ જ ગયેલી છે. 104. ર ર વચ્ચે સામાન્યષ્ટનુમાનાલાલિત્યાતિવર્ષાવ: सिध्यति, यथा गतिमानादित्यो देशान्तरप्राप्तिदर्शनात्, देवदत्तवत् इति । यतो हन्त देवदत्ते दृष्टान्तर्मिणि सामान्येन देशान्तरप्राप्तिर्गतिपूर्विका प्रत्यक्षेणैव निश्चिता सूर्येऽपि तां तथैव प्रमाता साधयतीति युक्तम् । न चैवमत्र क्वचिदपि दृष्टान्ते जीवसत्त्वेनाविनाभूतः कोऽपि हेतुरध्यक्षेणोपलक्ष्यत इत्यतो न सामान्यतोदृष्टादप्यनुमानात्तद्गतिरिति । Page #402 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૧૧ 104. શંકા— જેમ સામાન્યતોદષ્ટ અનુમાનથી સૂર્યની અત્યન્ત અપ્રત્યક્ષ ગતિનું અનુમાન થાય છે તેમ સામાન્યતોદષ્ટ અનુમાનથી અત્યન્ત અપ્રત્યક્ષ આત્માનું અનુમાન થઈ શકે છે. કોઈ વિશેષ દૃષ્ટાન્તમાં અવિનાભાવસંબંધનું ગ્રહણ ભલે ન પણ હોય, તો પણ સામાન્યપણે અવિનાભાવસંબંધનું ગ્રહણ કરીને હેતુ વડે સાધ્યનું અનુમાન કરી શકાય છે, જેમ સૂર્યને એકસ્થાનથી બીજે સ્થાને પહોંચેલો (દેશાન્તરપ્રાપ્ત) જોઈને તેની ગતિનું અનુમાન કરવામાં આવે છે – સૂર્ય ગતિ કરે છે કેમ કે તે દેવદત્તની જેમ એક સ્થાનથી બીજે સ્થાન પહોંચી જાય છે. અહીં જો કે સૂર્યની ગતિ પહેલાં ક્યારેય પણ પ્રત્યક્ષ થઈ નથી (અર્થાત્ તે અત્યન્ત અપ્રત્યક્ષ છે) તેમ છતાં દેવદત્તમાં સામાન્યપણે દેશાન્તરપ્રાપ્તિ અને ગતિના અવિનાભાવનું પ્રત્યક્ષથી ગ્રહણ કરીને સૂર્યની દેશાન્તરપ્રાપ્તિ જોઈ તેની અત્યન્ત અપ્રત્યક્ષ ગતિનું પણ અનુમાન કરાય છે જ. તેવી જ રીતે જો કે આત્માનું પ્રત્યક્ષ કદી થતું ન હોવા છતાં ક્યાંક સામાન્યતઃ અવિનાભાવસંબંધ ગ્રહણ કરીને કોઈક હેતુ વડે આત્માનું પણ અનુમાન કરી શકાય. ચાર્વાક— આ પ્રમાણે તમારે ન કહેવું જોઈએ કેમ કે તમારી વાત જરા પણ તર્કસંગત નથી. અરે ! તમારી સમજમાં આટલી સીધી વાત નથી આવતી કે દેવદત્ત નામના દૃષ્ટાન્તમાં ‘એક દેશથી બીજા દેશે પહોંચવું (દેશાન્તરપ્રાપ્તિ) ગતિપૂર્વક છે' આ વ્યાપ્તિને પ્રત્યક્ષથી જ દેવદત્તને ચાલતો ચાલતો એક સ્થાનેથી નજીકના બીજા સ્થાને પહોંચતો જોઈને ગ્રહણ કરવામાં આવે છે. અને જ્યારે ઉક્ત વ્યાપ્તિ પ્રત્યક્ષથી ગૃહીત થઈ જાય છે ત્યારે સૂર્યને એક સ્થાનથી બીજા સ્થાને પહોંચેલો (દેશાન્તરપ્રાપ્ત) જોઈને તેની ગતિનું અનુમાન થાય છે. પરંતુ અહીં તો આત્માની (જીવની) સત્તા સાથે અવિનાભાવસંબંધ ધરાવનાર કોઈ પણ હેતુ પ્રત્યક્ષથી જ્ઞાત થતો જ નથી. તેથી સામાન્યતોદષ્ટ (જેનો સાધ્ય સાથેનો અવિનાભાવસંબંધ સામાન્યપણે પ્રત્યક્ષથી દેખાયો છે એવા) લિંગથી (હેતુથી) પણ આત્માનું અનુમાન થઈ શક્યું નથી. 105. तथा नाप्यागमगम्य आत्मा । अविसंवादिवचनाप्तप्रणीतत्वेन ह्यागमस्य प्रामाण्यम् । न चैवंभूतमविसंवादिवचनं कंचनाप्याप्तमुपलभामहे यस्यात्मा प्रत्यक्ष इति । अनुपलम्भ ( लभ ) मानाश्च कथमात्मानं विप्रलभेमहि । किंच, आगमाश्च सर्वे परस्परविरूद्धप्ररूपिणः । ततश्च कः प्रमाणं कश्चाप्रमाणमिति संदेहदावानलज्वालावलीढमेवागमस्य प्रामाण्यम् । ततश्च नागमप्रमाणादप्यात्मसिद्धिः ३ । 105. તથા આગમપ્રમાણથી પણ આત્મા સિદ્ધ થતો નથી. કેમ ? તેનું કારણ સમજાવીએ છીએ. જેમનાં વચનો અવિસંવાદી છે – અર્થાત્ જેમનાં વચનોમાં ન તો - Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૨ તર્કરહસ્યદીપિકા પરસ્પર વિરોધ છે કે ન તો વસ્તુઓનાં સ્વરૂપ સાથે વિરોધ છે – એવા આક્ત પુરુષોએ રચેલાં આગમો જ પ્રમાણ છે પરંતુ આવો અવિસંવાદી વચનોવાળો યથાર્થવાદી આત જગતમાં ક્યાંય દેખાતો નથી જેણે આત્માને હસ્તામલકવત્ પ્રત્યક્ષ જોયો હોય. જયારે આવો કોઈ આપ્ત જ મળતો ન હોય ત્યારે તેના નામે ચાલતાં આગમોથી અમે અમારી જાતને શા માટે ઠગાવા દઈએ ? જગતમાં સેંકડો આગમો છે, તેમનાં નિરૂપણો યા પ્રતિપાદનો એકબીજાથી વિરુદ્ધ છે, બધાં આગમો એકબીજાનો પ્રતિષેધ કરે છે. તેથી જ્યારે “ક્યું આગમ પ્રમાણ અને ક્યું અપ્રમાણ ?' એવા સંદેહરૂપ દાવાનળની જ્વાળાઓમાં જ બિચારા આગમની પ્રમાણતા બળીને ભસ્મ થઈ ગઈ છે, ત્યારે એવા અપ્રામાણિક આગમથી જીવને (આત્માને) સિદ્ધ કરી શકાય જ નહિ. 106. तथा नोपमानप्रमाणोपमेयोऽप्यात्मा । तत्र हि यथा गौस्तथा गवय इत्यादाविव सादृश्यमसंनिकृष्टेऽर्थे बुद्धिमुत्पादयति । न चात्र त्रिभुवनेऽपि कश्चनात्मसदृशपदार्थोऽस्ति यद्दर्शनादात्मानमगवच्छामः । ननु कालाकाशदिगादयो जीवतुल्या विद्यन्त एवेति चेत्, न; तेषामपि विवादास्पदीभूतत्वेन तदंहिबद्धत्वात् ४ ।। 106. તથા ઉપમાન પ્રમાણ પણ આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરવા સમર્થ નથી. જયારે ગાય અને ગવય બન્ને પ્રત્યક્ષના વિષય છે ત્યારે “ગોના સદશ ગવય હોય છે? એ વાક્યનું સ્મરણ કરીને અને ગવયને સામે જોઈને પરોક્ષ ગાયમાં સાદશ્યબુદ્ધિ ઉત્પન્ન , થાય છે. પરંતુ ત્રણે લોકમાં કોઈ પણ પદાર્થ આત્માના સમાન નથી કે જેને જોઈને આત્માના અસ્તિત્વનું ઉપમાન થઈ શકે. કાલ, આકાશ, દિકુ વગેરે આત્માના સમાન છે જ એમ કહી શકાય નહિ કેમ કે કાલ, આકાશ, દિકુ વગેરે બધા અમૂર્ત પદાર્થ આત્માની જેમ જ અપ્રત્યક્ષ હોવાથી વિવાદગ્રસ્ત છે, તેમનું અસ્તિત્વ પણ નિશ્ચિત નથી. આમ આત્માના પગ સાથે તેમના પગ પણ બંધાયેલા છે. 107. तथार्थापत्तिसाध्योऽपि नात्मा । नहि दृष्टः श्रुतो वा कोऽप्यर्थ आत्मानमन्तरेण नोपपद्यते, यबलात् तं साधयामः ।। 107. તથા અર્થપત્તિપ્રમાણથી પણ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી કેમ કે આત્મા વિના જેનું અસ્તિત્વ ઘટતું ન હોય એવી કોઈ વસ્તુ ન તો જોઈ છે કે ન તો સાંભળી છે – અર્થાત્ એવી વસ્તુ છે જ નહિ. જો હોત તો તેના બળે કહી શકાત કે આત્માને માન્યા વિના (અન્યથા) તે વસ્તુનું અસ્તિત્વ ઘટતું નથી (અનુપપત્ર), માટે આત્માને માનવો જોઈએ. Page #404 -------------------------------------------------------------------------- ________________ જૈનમત 108. ततः सदुपलम्भकप्रमाणविषयातीतत्वात् तत्प्रतिषेधसाधकाभावाख्यप्रमाणविषयीकृत एव जीव इति स्थितम् । 108. અત્તે જ્યારે આત્માના અસ્તિત્વને સિદ્ધ કરનારું પ્રત્યક્ષ આદિ કોઈ જ પ્રમાણ નથી, કોઈ આત્માને વિષય કરતું નથી ત્યારે તેના અભાવને સાધનારું અભાવપ્રમાણ જ તેને વિષય કરશે અને આત્માના અસ્તિત્વનો સમૂલ ઉચ્છેદ કરી નાખશે. તેથી આત્મા નામનું કોઈ સ્વતન્ત્ર તત્ત્વ અસ્તિત્વ ધરાવતું નથી. ૩૧૩ ,, 109, અત્ર પ્રતિવિધીયતે । ચત્તાવવુત્તમ્ “દ્ ાયાવાર રિળતાનિ भूतान्येवोपलभ्यन्ते न पुनस्तद्व्यतिरिक्त आत्मा, तत्सद्भावे प्रमाणाभावात् " इत्यादि; तदसमीक्षिताभिधानम्; प्रत्यक्षस्यैव तत्सद्भावे प्रमाणस्य सद्भावात् । तथाहि— 'सुखमहमनुभवामि' इत्यन्योन्यविविक्तज्ञेयज्ञातृज्ञानोलेखी प्रतिप्राणि स्वसंवेद्यः प्रत्ययो जायमानः संवेद्यते । न चायं मिथ्या; बाधकाभावात् । नापि संदिग्घः; उभयकोटिसंस्पर्शाभावात् । न चेत्थंभूतस्यास्यानालम्बनत्वं युक्तम्; रूपादिज्ञानानामप्यनालम्बनत्वप्रसङ्गात् । नापि शरीरालम्बनत्वम्; बहि: का( क ) रणनिरपेक्षान्तःकरणव्यापारेणोत्पत्तेः । न खलु शरीरमित्थंभूताहंप्रत्ययवेद्यम्; बहिःकरणविषयत्वात् । अतः शरीरातिरिक्तः कश्चिदेतस्यालम्बनभूतो ज्ञानवानर्थोऽभ्युपगन्तव्यः, तस्यैव ज्ञातृत्वोपपत्तेः । स च जीव एवेति सिद्धः स्वसंवेदनप्रत्यक्षलक्ष्य आत्मा । 109. જૈન— અમે અહીં ચાર્વાકમતનું ખંડન કરીએ છીએ. તમારું ચાર્વાકોનું કહેવું છે કે જગતમાં શરીરરૂપે પરિણત ભૂતો જ ઉપલબ્ધ થાય છે પરંતુ ભૂતોથી ભિન્ન આત્મા ઉપલબ્ધ થતો નથી કેમ કે આત્માના અસ્તિત્વને સિદ્ધ કરનારું કોઈ પ્રમાણ નથી. પરંતુ તમારું આ કહેવું વિચાર્યા વિનાનું છે કેમ કે આત્માના અસ્તિત્વને સિદ્ધ કરનાર પ્રમાણ છે જ અને તે છે પ્રત્યક્ષપ્રમાણ. પ્રત્યક્ષ આ પ્રમાણે આત્માના અસ્તિત્વને સિદ્ધ કરે છે— ‘હું સુખનો અનુભવ કરું છું' આ આકારના સ્વસંવેદ્ય જ્ઞાનમાં સુખને અનુભવનાર જ્ઞાતા, અનુભવમાં આવનાર વિષયભૂત સુખ, તથા અનુભવ થવારૂપ જ્ઞાનક્રિયા ત્રણે વસ્તુઓનો સ્વતન્ત્રપણે અનુભવ (સ્વસંવેદનરૂપ) દરેક પ્રાણીને થાય છે. આ જ્ઞાન યા પ્રત્યય મિથ્યા નથી કેમ કે તે નિર્બાધ છે, તેનું બાધક કોઈ નથી. નિશ્ચિત એક કોટિને જ વિષય કરે છે એટલે તે સંશયરૂપ પણ નથી, કેમ કે વિરુદ્ધ બે કોટિઓ વચ્ચે દોલાયમાન જ્ઞાનને સંશય કહે છે. ‘હું સુખને અનુભવું છું' આ નિર્બાધ જ્ઞાન નિર્વિષય અર્થાત્ કેવળ કાલ્પનિક છે એમ ન કહી શકાય કેમ કે નિર્બાધ જ્ઞાનને કાલ્પનિક યા Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ તર્કરહસ્યદીપિકા નિર્વિષય ગણતાં તો “આ ઘટ છે, આ રૂપ છે' ઇત્યાદિ બધાં જ્ઞાનોને નિર્વિષય અને કાલ્પનિક માનવાની આપત્તિ આવે અને જગતમાં કોઈ જ્ઞાન વિષયક રહેશે જ નહિ. ઉપર્યુક્ત જ્ઞાન યા પ્રત્યય શરીરને વિષય કરનારો પણ નથી કેમ કે શરીર આદિ પદાર્થોનું જ્ઞાન તો ચક્ષુ આદિ બાહ્ય ઇન્દ્રિયો દ્વારા થાય છે જ્યારે હું સુખનો અનુભવ કરું છું આ જ્ઞાનને ઉત્પન્ન થવા માટે બાહ્ય ઇન્દ્રિયોની જરા પણ આવશ્યકતા નથી, એ તો શુદ્ધ મનોવ્યાપારથી જ ઉત્પન્ન જ્ઞાન છે. શરીર કયારેય પણ કેવળ મનથી ઉત્પન્ન થનારા “હું સુખ અનુભવું છું' એવા માનસિક અહંપ્રત્યયનો વિષય બનતું નથી. તે તો ઘટાદિ પદાર્થોની જેમ ચક્ષુ આદિ બાહ્ય ઇન્દ્રિયો વડે જ જ્ઞાત થાય છે. જે અચેતન છે અને બાહ્ય ઇન્દ્રિયો વડે જ્ઞાત થાય છે તે કદી પણ માનસ અહંપ્રત્યયનું ગ્રાહ્ય બની શકતું નથી. તેથી આ અહંપ્રત્યયનો વિષય શરીરથી ભિન્ન કોઈ જ્ઞાનવાળો પદાર્થ છે એમ સ્વીકારવું જોઈએ, અને તે જ આત્મા યા જીવ છે. આ રીતે સ્વસંવેદનપ્રત્યક્ષ જે આત્માના અસ્તિત્વમાં પ્રમાણ છે, તે આત્માના અસ્તિત્વને સિદ્ધ કરે છે. i10. તથા યુ... “તનાન વેતનસ્વાછરીરવાડ:' इत्यादिः तदपि प्रलापमात्रम्; यतश्चेतनायोगेऽपि स्वयं चेतनस्यैवाहप्रत्ययोत्पादो युक्तः, न त्वचेतनस्य यथा परःसहस्त्रप्रदीपप्रभायोगेऽपि स्वयमप्रकाशस्वरूपस्य घटस्य प्रकाशकत्वं न दृष्टं किन्तु प्रदीपस्यैव । एवं चेतनायोगेऽपि न स्वयमचेतनस्य देहस्य ज्ञातृत्वं किंत्वात्मन एवेति तस्यैव चाहंप्रत्ययोत्पादः । i10. વળી, તમે ચાર્વાકોએ જે કહ્યું કે શરીર ચેતનાના સંબંધથી સચેતન બનીને અહંપ્રત્યયનો વિષય બને છે તે તો કેવળ બકબકાટ છે, કેમ કે સૌપ્રથમ તો ચેતનાના સંયોગથી કદી પણ અચેતન ચેતન બની જતું નથી. જે સ્વયં ચેતન નથી તે અચેતન છે, હજારો વાર ભલે તે ચેતનાના સંબંધમાં આવે પણ તેથી તે ચેતન બની શકતું નથી, અને પરિણામે અહિંપ્રત્યયનો વિષય બની શકતું નથી. ઉદાહરણાર્થ, સ્વયં અપ્રકાશસ્વરૂપ ઘડાની સાથે હજારો દીપકોની પ્રજાનો સંયોગ કરશો તો પણ ઘડો સ્વયં પ્રકાશક બની જશે નહિ, પરંતુ પ્રકાશક તો સ્વયં પ્રકાશસ્વરૂપ દીપક જ બની રહે છે, આ તો આપણા અનુભવની વાત છે. તેવી જ રીતે, શરીર સાથે ચેતનાનો સંબંધ થવા છતાં પણ સ્વયં અચેતન શરીર ક્યારેય પણ જ્ઞાતા યા ચેતન બની શકતું નથી, જ્ઞાતા યાચેતન તો સ્વયં ચૈતન્યસ્વરૂપ આત્મા જ બની શકે છે અને તે જ અહંપ્રત્યયનો વિષય બની શકે છે. iii. યોપિ “શૂનોë શોટ્ટમ્' રૂઢિપ્રત્યયઃ સમુતિ, રોડ Page #406 -------------------------------------------------------------------------- ________________ જેમત ૩૧૫ प्यात्मोपकारकत्वेन शरीरे जायमान औपचारिक एव, अत्यन्तोपकारके भृत्ये ‘ગવાય' રૂતિ પ્રત્યયવત્ ! ill. ‘હું જાડો છું, હું પાતળો છું આ અહંપ્રત્યય અવશ્ય શરીરના જાડાપણા અને પાતળાપણાના નિમિત્તથી થાય છે પરંતુ આ અહંપ્રત્યય ઔપચારિક છે, મુખ્ય નથી. વાત એમ છે કે શરીર આત્માનું ઉપકારી છે, શરીરનો આત્મા સાથે ચિરકાલીન સંબંધ છે, આ કારણે શરીરમાં અહંપ્રત્યય થઈ જાય છે. [શરીર સાથે આત્માનો એટલો બધો નિકટનો સંબંધ છે કે તેના વિના આત્માનું જીવવું પણ કઠિન છે.] શરીરની વાત જવા દો, અરે જે નોકર અત્યન્ત વફાદાર અને વિશ્વાસપાત્ર હોય છે તેની બાબતમાં પણ લોકો કહે છે “આ હું જ છું “આ તો મારો જમણો હાથ છે. તેથી જે રીતે વફાદાર નોકરમાં થતો અહંપ્રત્યય માત્ર સંબંધ યા ઉપકારની ઘનિષ્ઠતા યા આત્મત્તિકતા દર્શાવવા માટે છે, ઔપચારિક છે, મુખ્ય નથી તે જ રીતે શરીરના જાડાપણામાં “હું જાડો છું આ અહંપ્રત્યય પણ સહજ વ્યાવહારિક જ છે, ઔપચારિક જ છે, શરીર અને આત્માના ઘનિષ્ઠ સંબંધના કારણે છે અર્થાત્ શરીર આત્માનું અત્યન્ત ઉપકારક હોવાના કારણે છે, મુખ્ય નથી. ii2. તથા “શરીર ચૈવ વૈતન્ચે પ્રતિ વત્વમ' રૂઢિ યદુવ્યવલિ वादिब्रुवेण; तदप्युन्मत्तवचनरचनामात्रमेव; चेतनायाः शरीरेण सहान्वयव्यतरेकाभावात् । मत्तमूच्छितप्रसुप्तानां तादृशशरीरसद्भावेऽपि न तथाविधं चैतन्यमुपलभ्यते । दृश्यते च केषांचित् कृशतरशरीराणामपि चेतनाप्रकर्षः, केषांचित् स्थूलदेहानामपि तदपकर्षः । ततो न तदन्वयव्यतिरेकानुविधायि चैतन्यम्, अतो न तत्कार्यम् । ii2. વળી, “શરીર જ ચૈતન્યનું કર્તા છે” એ તમારું ચાર્વાકોનું કહેવું ગાંડા માણસના કે શરાબી માણસના અસંબદ્ધ ભાષણ જેવું જ છે, કેમ કે ચેતનાનો શરીરની સાથે કોઈ જાતનો અન્વય-વ્યતિરેકસબંધ નથી. શરાબના નશામાં ચકચૂર શરાબીનું, મૂછિત વ્યક્તિનું કે ગાઢ નિદ્રામાં પોઢેલા મનુષ્યનું શરીર તો તેવું ને તેવું જ મોજૂદ છે પરંતુ ચૈતન્યની હાલત તેવી જ નથી દેખાતી.મત્ત, મૂછિત અને પ્રસ્ત વ્યક્તિનું ચૈતન્ય નહિવત્ થઈ જાય છે. શરીર સાથે ચૈતન્યનો અવિનાભાવ અર્થાત અન્વય-વ્યતિરેકનો સંબંધ હોત તો શરીરની વૃદ્ધિ (જાડાઈ) થતાં ચૈતન્યમાં વધારો (ઉત્કર્ષ) થતો દેખાતા અને શરીર કૃશ થતાં ચૈતન્યની હાનિ થતી દેખાત. પરંતુ અહીં તો ઊલટું દેખાય છે. દુર્બળ શરીરવાળા અત્યન્ત બુદ્ધિશાળી અર્થાત્ ઉત્કૃષ્ટ ચૈતન્યવાળા જોવામાં આવે છે Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ તર્કરહસ્યદીપિકા જયારે બહુ જાડા શરીરવાળા પહેલવાન મહાલઢ તો મૂર્ખશિરોમણિ જોવામાં આવ્યા છે. તેથી શરીર સાથે ચેતનાનો અન્વય-વ્યતિરેક ન હોવાથી ચૈતન્યને શરીરનું કાર્ય ન ગણાય. ii3. વિ, નાદ વૈતન્યસ્થ મૂતાર્યત્વે વિક્રમ પ્રમાણમુનિમામદ तथाहि- न तावत्प्रत्यक्षम्, अतीन्द्रियविषये तदप्रवर्तनात् । नयुत्पन्नमनुत्पन्नं वा चैतन्यं भूतानां कार्यमिति प्रत्यक्षव्यापारमुपैति, तस्य स्वयोग्यसंनिहितार्थग्रहणरूपत्वात्, चैतन्यस्य चामूर्त्तत्वेन तदयोग्यत्वात् । न च भूतानामहं कार्यम्' इत्येवमात्मविषयं भूतकार्यत्वं प्रत्यक्षमवगन्तुमलम्, कार्यकारणभावस्यान्वयव्यतिरेकसमधिगम्यत्वात् । न च भूतचैतन्यातिरिक्तः कश्चिदन्वयी तदुभयान्वयव्यतिरेकज्ञाताभ्युपगम्यते, आत्मसिद्धिप्रसङ्गात् । ii3. ઉપરાંત, “પૃથ્વી આદિ ભૂતોથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે. તમારા આ વિચિત્ર સિદ્ધાન્તને સિદ્ધ કરનારું કોઈ પ્રમાણ મળતું નથી. પ્રત્યક્ષ તો ચૈતન્યને ભૂતોનું કાર્ય સિદ્ધ કરી શકે નહિ કેમ કે પ્રત્યક્ષ તો રૂપ, રસ આદિ ભૌતિક ગુણોવાળા અર્થાત મૂર્ત પદાર્થોને જ ગ્રહણ કરી શકે છે, તે રૂપ, રસ આદિ ગુણો ન ધરાવતા અમૂર્ત અને તેથી અતીન્દ્રિય પદાર્થોમાં પ્રવૃત્ત થઈ શકતું નથી જ્યારે ચૈતન્ય તો સ્વભાવત: અમૂર્ત (રૂપ, રસ, આદિ ભૌતિક ગુણોથી રહિત) અને તેથી અતીન્દ્રિય છે. ચૈતન્ય, ઉત્પન્ન હો કે અનુત્પન્ન કોઈ પણ હાલતમાં, પ્રત્યક્ષનો વિષય બનતું નથી, પ્રત્યક્ષ વ્યાપારની ચૈતન્યને ગ્રહણ કરવામાં પહોંચ નથી કારણ કે ચૈતન્ય ભૂતોનું કાર્ય નથી, ભૂતોનું કાર્ય હોત તો તેને પ્રત્યક્ષ ગ્રહણ કરી શકત. પ્રત્યક્ષ ચૈતન્યને ગ્રહણ કરી શકતું નથી કારણ કે પ્રત્યક્ષ તો પ્રત્યક્ષ વડે ગ્રહાવા યોગ્ય (અર્થાત્ મૂર્તી અને સન્નિહિત અર્થને જ ગ્રહણ કરવાના સ્વભાવવાળું છે, જ્યારે ચૈતન્ય તો અમૂર્ત (રૂપ, રસ આદિ ભૌતિક ગુણોથી રહિત) હોવાથી પ્રત્યક્ષ વડે ગ્રહાવા યોગ્ય જ નથી. પ્રત્યક્ષ પોતે જ “હું ભૂતોનું કાર્ય છું એમ પોતાની જ ભૂતકાર્યતાને જાણી શકતું નથી કેમ કે કાર્યકારણભાવને જાણવાનો સીધો અને સરળ માર્ગ છે અન્વય-વ્યતિરેકનું જ્ઞાન. ભૂત અને ચૈતન્યને છોડી કોઈ ત્રીજો અન્વયી પદાર્થ તે બેના કાર્યકારણભાવને જાણનારો ઉપલબ્ધ થતો નથી કે જે તે બેને જાણી તે બેના અન્વયવ્યતિરેકને જાણે. એવો કોઈ જ્ઞાતા છે એમ તમે માનો તો તમારે. ચાર્વાકોએ આત્માની સિદ્ધિ સ્વીકારવાની આપત્તિ આવે, કેમ કે એવો જ્ઞાતા તો આત્મા જ હોઈ શકે. તેથી ચૈતન્યની ભૂતકાર્યતાનું પરિજ્ઞાન પણ આત્માને માન્યા વિના થઈ શકતું નથી એ વાતનો સ્વીકાર તો ચાર્વાકોએ પણ કરવો પડે. 14. તથા નાનુમાન ચૈતન્યસ્થ ભૂતાર્યવં પ્રતીયો, તસ્યાખ્યું Page #408 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૧૭ જાતિ, “પ્રત્યક્ષદ્વવં પ્રમાઇ નાચત" [ ] રૂતિ વાન ! अभ्युपगमेऽपि न ततो विवक्षितार्थप्रतीतिसिद्धिः । 114. તથા અનુમાન વડે પણ ચૈતન્ય ભૂતોનું કાર્ય છે એ વસ્તુ તમે ચાર્વાક સિદ્ધ કરી શકતા નથી કેમ કે તમે અનુમાનને તો પ્રમાણ તરીકે સ્વીકારતા જ નથી. “પ્રત્યક્ષ જ એક માત્ર પ્રમાણ છે, તેનાથી ભિન્ન બીજું કોઈ પ્રમાણ નથી” [ ] એ તમારું પોતાનું જ વચન છે. તમે અનુમાનને પ્રમાણ તરીકે સ્વીકારો તો પણ તેના વડે ચૈતન્યને ભૂતકાર્ય સિદ્ધ કરી શકાતું નથી, કેિમ કે વ્યક્તિનું ગ્રહણ, તેનું સ્મરણ, પહેલાં ગ્રહણ કરેલા હેતુ સાથે વર્તમાન હેતુની સમાનતા જાણવી વગેરે એવી વાતો છે જે આત્માના વશની જ છે. અનુમાતા અન્વયી આત્માને માન્યા વિના અનુમાનની ઉત્પત્તિ જ ઘટતી નથી.] તેથી અનુમાન વડે ચૈતન્ય ભૂતોનું કાર્ય છે એ તમારો વિવક્ષિત અર્થ સિદ્ધ થતો નથી. 115. ननु कायाकारपरिणतेभ्यो भूतेभ्यश्चैतन्यं समुत्पद्यते, तद्भाव एव चैतन्यभावात्, मद्याङ्गेभ्यो ‘मदशक्तिवत्' इत्याद्यनुमानाद्भवत्येव चैतन्यस्य भूतकार्यत्वसिद्धिरिति चेत् न, तद्भाव एव तद्भावादिति हेतोरनैकान्तिकत्वात्, मृतावस्थायां तद्भावेऽपि चैतन्यस्याभावात् । 1i5. ચાર્વાક– ચૈતન્યને ભૂતોનું કાર્ય સિદ્ધ કરતું નીચે આપેલું અનુમાન છે– “શરીરરૂપે પરિણમેલા પૃથ્વી આદિ ભૂતોથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે, કેમ કે શરીર હોતાં જ ચૈતન્ય ઉપલબ્ધ થાય છે અને શરીરના અભાવમાં ચૈતન્ય ઉપલબ્ધ થતું નથી, જેમ મહુડાં આદિને સડાવવાથી તેમનામાં માદક શક્તિ ઉત્પન્ન થઈ જાય છે તેમ આ ભૂતોનું વિશિષ્ટ સંયોજનરૂપ શરીર બનતાં તે શરીરમાં ચૈતન્ય ઉત્પન્ન થઈ જાય છે. આ અનુમાન વડે ચૈતન્ય ભૂતોનું કાર્ય છે એ વાત સારી રીતે સિદ્ધ થાય છે. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ આ ચાર ભૂતોનું અમુક માત્રામાં સંયોજન થતાં જ તે સંયોજનમાં ચૈતન્ય ઉત્પન્ન થાય છે અને તે સંયોજનમાં ખરાબી પેદા થતાં કે સંયોજનનું વિઘટન થતાં જ ચૈતન્ય નાશ પામે છે.] જૈન તમારું કહેવું ખોટું છે, તેનો અમે પ્રતિષેધ કરીએ છીએ. “કારણ કે શરીર હોતાં ચૈતન્ય હોય છે અને શરીર ન હોતાં ચૈતન્ય નથી હોતું' આ જે હેતુ તમે ચૈતન્યને શરીરનું કાર્ય સિદ્ધ કરવા આપ્યો છે તે અનૈકાન્તિક અર્થાત્ વ્યભિચારી છે કેમ કે મૃત અવસ્થામાં શરીરના હોવા છતાં ચૈતન્ય હોતું નથી. 116. स्यादेतत्, पृथिव्यप्तेजोवायुलक्षणभूतचतुष्टयसमुदायजन्यं हि Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ તર્કરહસ્યદીપિકા चैतन्यम्, न च मृतशरीरे वायुरस्ति, ततस्तदभावात्तत्र चैतन्याभाव इति न तेन व्यभिचार:, अत्रोच्येत - सति शुषिरे तत्र वातः सुतरां संभाव्यत एव । किंच यदि तत्र वायुवैकल्याच्चैतन्यस्याभावः ततो बस्त्यादिभिः संपादिते वायौ तत्र चैतन्यमुपलभ्येत्, न च तत्र तत्संपादितेऽपि वायौ चैतन्यमुपलभ्यते । 116. ચાર્વાક– તમે જૈનોએ જે વ્યભિચાર હેતુમાં દર્શાવ્યો તે હકીકતમાં છે જ નહિ. અમારા મતે તો પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ એ ચાર ભૂતોના સમુદાયથી ચૈતન્ય પેદા થાય છે, પરંતુ મડદામાં તો વાયુ હોતો નથી એટલે તે ન હોવાથી ચૈતન્ય હોતું નથી. તેથી અમારો હેતુ વ્યભિચારી નથી. જૈન– આનો ઉત્તર અમારો આ છે – જ્યારે શરીર અંદરથી પોલું છે અને નાક આદિ અનેક બાકોરાં છે ત્યારે શરીરમાં હવાનો અભાવ છે એમ કહી શકાય નહિ. હવા યા વાયુ તો જ્યાં પણ અવકાશ યા પોલાણ મળે ત્યાં ભરાઈ જાય છે. વળી, તમે વાયુના અભાવમાં ચૈતન્યનો અભાવ છે એમ કહેતા હો તો મડદાની ગુદાના માર્ગે નળી દ્વારા દાબીને વાયુ ભરવાથી મડદામાં ચૈતન્ય આવી જવું જોઈએ, પરંતુ આવી રીતે હવા પૂરવાથી પણ મડદામાં ચૈતન્યનો લેશમાત્ર પણ સંચાર થતો દેખાતો નથી. 117. अथ प्राणापानलक्षणवायोरभावान्न तत्र चैतन्यमिति चेत्; न; अन्वयव्यतिरेकानुविधायित्वाभावान्न प्राणापानवायोश्चैतन्यं प्रति हेतुता । यतो मरणाद्यवस्थायां प्रचुरतरदीर्घ श्वासोच्छ्वाससंभवेऽपि चैतन्यस्यात्यन्तपरिक्षयः । तथा ध्यानस्तिमितलोचनस्य संवृतमनोवाक्काययोगस्य निस्तरङ्गमहोदधिकल्पस्य कस्यापि योगिनो निरुद्वप्राणापानस्यापि परमप्रकर्षप्राप्तश्चेतनोपचयः समुपलभ्यते । 117. ચાર્વાક— પ્રાણાપાનરૂપ વાયુના અભાવના કારણે અર્થાત્ શ્વાસોચ્છ્વાસ બંધ પડી જવાના કારણે મૃત શરીરમાં ચૈતન્ય હોતું નથી. જૈન– આ તમારી વાત સાચી નથી. શ્વાસોચ્છ્વાસ સાથે ચૈતન્યનો કોઈ અન્વયવ્યતિરેક સંબંધ નથી કે જેના આધારે શ્વાસોચ્છ્વાસને (પ્રાણાપાનવાયુને) ચૈતન્યનું ઉત્પાદક કારણ ગણી શકાય. વળી, શ્વાસોચ્છ્વાસની વૃદ્ધિથી ચૈતન્યની વૃદ્ધિ થતી જોઈ નથી. મરતા માણસના શ્વાસોચ્છ્વાસ બહુ જોરથી ચાલે છે પરંતુ તે માણસમાં ચૈતન્યની વૃદ્ધિ દેખાતી નથી, ઊલટું ચૈતન્યના અત્યન્ત નાશનો સમય ઉપસ્થિત થઈ જાય છે. વળી, કોઈ સમાધિનિષ્ઠ યોગી જ્યારે પ્રાણાયામ દ્વારા શ્વાસોચ્છ્વાસને રોકી Page #410 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૧૯ દે છે ત્યારે તે મન, વચન અને કાયાના વ્યાપારનો વિરોધ કરનાર, નિસ્તરંગ મહાસાગર જેવા શાન્ત ચિત્તવાળા, આંખો બંધ કરી ધ્યાન કરતા યોગીના શ્વાસોચ્છવાસ ચાલતા ન હોવા છતાં પણ તે યોગીમાં ચૈતન્યની પરમ ઉત્કૃષ્ટ દશાનો વિકાસ દેખાય છે. 118. अथ तेजसोऽभावान मृतावस्थायां चैतन्यमिति चेत्; तर्हि तत्र तेजस्युपनीते सति कथं न चेतनोपलभ्यते । Lii8. તેવી જ રીતે ગરમી નીકળી જવાથી મડદામાં ચૈતન્યનો અભાવ છે એમ તમે જે કહો છો તે પણ યોગ્ય નથી કેમ કે મડદાને ગરમી આપવા છતાં તેમાં ચૈતન્યનો સંચાર થતો દેખાતો નથી, કેમ? (જો તમે કહો છો એવું હોત તો ચિતાને આગ ચાંપતાં ગરમી લાગવાથી મડદામાં ચૈતન્યનો સંચાર થાત અને ઊઠી ચિતાની બહાર નીકળી આવત. પરંતુ આવું કદી જોયું નથી કે સાંભળ્યું નથી.] ii9. વિંધવ, મૃતાવસ્થય દિ વાયુનોરમાવેન ચૈતન્યામાવોभ्युपगम्यते, तर्हि मृतशरीरे कियढेलानन्तरं समुत्पन्नानां कृम्यादीनां कथं चैतन्यम् । ततो यत्किचिदेतत् । 119. વળી, જો વાયુ અને ગરમી ન હોવાથી મડદામાં ચૈતન્ય નથી એમ માનવામાં આવે તો તે મડદામાં કેટલાક સમય પછી જ પેદા થનારા કીડાઓમાં ચૈતન્ય ક્યાંથી કેવી રીતે આવ્યું? [તમારા ચાવકોના હિસાબે તો વાયુ અને ગરમી ન હોવાથી મૃત શરીરમાં એ લાયકાત રહી જ નથી કે તે ચૈતન્યને ઉત્પન્ન કરી શકે] તેથી તમારા ચાર્વાકોના આ બધા કુતર્કો નિરર્થક છે, વાજાળમાત્ર છે. 120. હિંર ચૈતન્ય મૂતમીત્રમ્ તથા સતિ ચૈતન્ય મૂતमात्रजन्यस्वभावत्वात् तेषामपि तज्जननस्वभावत्वात् सर्वदा सर्वत्र घटादौ पुरुषादिष्विव व्यक्तचैतन्योत्पादो भवेत्, निमित्ताविशेषात् । एवं च घटादिपुरुषयोरविशेषः स्यात् । 120. ઉપરાંત, ચૈતન્ય કેવળ ભૂતોનું જ કાર્ય નથી. જો તેમ હોત તો કેવળ ભૂતોમાંથી ઉત્પન્ન થવાનો ચૈતન્યનો સ્વભાવ હોવાથી અને ચૈતન્યને ઉત્પન્ન કરવાનો ભૂતોનો સ્વભાવ હોવાથી પુરુષ આદિની જેમ જ સર્વદા સર્વત્ર ઘટ વગેરેમાં ચૈતન્યની અભિવ્યક્તિરૂપ ઉત્પત્તિ થાય જ, કેમ કે પુરુષ વગેરેમાં ચૈતન્યની ઉત્પત્તિનાં જે નિમિત્તકારણો છે તે જ નિમિત્તકારણો ઘટ વગેરેમાં ચૈતન્યની ઉત્પત્તિનાં પણ છે. પરિણામે ઘટ આદિ અને પુરુષમાં કોઈ ફરક રહેશે નહિ. [અર્થાત્ જેમ ભૂતો પુરુષમાં Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ તર્કરહસ્યદીપિકા ચૈતન્ય પેદા કરે છે તેમ ભૂતોએ ઘટાદિમાં પણ ચૈતન્ય પેદા કરવું જ જોઈએ. પછી તો ઘડો પણ પુરુષની જેમ જ બોલશે, ચાલશે, ખાશે, પીશે !! 121. નનુ “વાયાવરિપરિધામ પાપાનપરિગ્રહવ ભૂતેષ્યશૈતન્યमुपलभ्यते' इति वचनान पूर्वोक्तोऽतिप्रसङ्गदोषावकाश इति चेत् तन्न; त्वन्मते कायाकारपरिणामस्यैवानुपपद्यमानत्वात् । तथाहि-स कायाकारपरिणामः किं पृथिव्यादिभूतमात्रनिबन्धनः, उत वस्त्वन्तरनिमित्तः उताहेतुकः इति त्रयी गतिः । तत्र न तावदाद्यः पक्षः कक्षीकरणीयः पृथिव्यादिसत्तायाः सर्वत्र सद्भावात् सर्वत्रापि कायाकरपरिणामप्रसङ्गः । 121. ચાર્વાક–જ્યારે પૃથ્વી આદિ ભૂતો પોતાના વિશિષ્ટ સંયોજનરૂપ શરીરમાં પરિણત થાય છે અને પ્રાણાપાનવાયુ સહિત હોય છે ત્યારે જ તેઓ વડે ઉત્પન્ન થયેલું ચૈતન્ય શરીરમાં જોવા મળે છે, શરીરરૂપે ન પરિણમેલા અને પ્રાણાપાનવાયુથી રહિત ભૂતોથી ચૈતન્ય ઉત્પન્ન થતું નથી, એટલે ઘડામાં ભૂતો વડે ચૈતન્યની ઉત્પત્તિની તમે જૈનો જે આપત્તિ આપો છો તે આપત્તિને કોઈ અવકાશ જ નથી. જેન– તમારી વાત બરાબર નથી કેમ કે તમારા મતમાં ભૂતોનું શરીરરૂપે પરિણમન જ ઘટતું નથી. તમે જ કહો, ભૂતોનું શરીરરૂપમાં પરિણમન શું તેઓ ભૂતો છે કેવળ એટલા કારણે જ થઈ જાય છે કે અન્ય કોઈ વસ્તુ તેમાં નિમિત્ત છે કે પછી વિના કારણ અકસ્માત જ ભૂતો શરીરરૂપે પરિણમન પામે છે? આ ત્રણ જ વિકલ્પો સંભવે છે. તેમાંથી પહેલો પક્ષ (વિકલ્પ) સ્વીકાર્ય નથી, કેમ કે પૃથ્વી આદિ ભૂતોનું અસ્તિત્વ સર્વત્ર હોવાથી સર્વત્ર શરીરાકાર પરિણામ થવાની આપત્તિ આવે. [એટલે તમે એમ ન કહી શકો કે પ્રાણીઓની બાબતમાં ભૂતો શરીરાકાર પરિણમે છે જયારે ઘટ આદિની બાબતમાં ભૂતો શરીરાકાર પરિણમતા નથી.] 122. तथाविधसाम्यादिभावसहकास्किारणवैकल्यान सर्वत्र तत्प्रसङ्ग इति चेत् तन्न; यत: सोऽपि साम्यादिभावो न वस्त्वन्तरनिमित्तः, तत्त्वान्तरापत्तिप्रसङ्गात्, किंतु पृथिव्यादिसत्तामात्रनिमित्तः, अतस्तस्यापि सर्वत्राप्यविशेषेण भावप्रसङ्गात् कुतः सहकारिकारणवैकल्यमिति । अथ वस्त्वन्तरनिमित्तः इति पक्षः तदप्ययुक्तम्: तथाभ्युपगमे जीवसिद्धिप्रसङ्गात्। अथाहेतुकः, तर्हि सदा भावादिप्रसङ्गः, 'नित्यं सत्त्वमसत्त्वं वा हेतोरन्यानपेक्षणात् [प्र० वा० ३।३४]' इति वचनात् । तन्न त्वन्मते कायाकारपरिणामः संगच्छते । तदभावे तु दूरोत्सारितमेव प्राणापानपरिग्रहवत्त्व Page #412 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૨૧ ममीषां भूतानामिति, चैतन्यं न भूतकार्यमित्यतो जीवगुण एव चेतनेत्यभ्युपगन्तव्यम् । _122. ચાર્વાક- ભૂતોની નિયત માત્રા, નિયત સંરચના આદિ સહકારી કારણો ભૂતોને શરીરરૂપે પરિણમવામાં સહાયતા કરે છે. તે સહકારી કારણોના અભાવમાં ભૂતો શરીરરૂપે પરિણમતા નથી. એટલે ભૂતોનો સર્વત્ર શરીરાકાર પરિણામ થવાની આપત્તિ આવતી નથી. જૈન- તમે ચાર્વાકોએ જે કહ્યું તે તર્કસંગત નથી, કેમ કે ભૂતોનું અમુક નિયત માત્રામાં સંયોજન પણ કોઈ અન્ય વસ્તુ તો આવીને કરી શકે નહિ. જો તમે કહો કે કોઈ અન્ય વસ્તુ કરે છે તો તમારે ચાર ભૂતોથી અતિરિક્ત પાંચમું તત્ત્વ માનવું પડે, આ તો તમારા માટે આપત્તિ છે. જિો ચાર ભૂતોથી અતિરિક્ત કોઈ પાંચમું તત્ત્વ આ ભૂતોનું અમુક નિયત માત્રામાં સંયોજન કરી દેતું હોય તો તે પાંચમુ તત્ત્વ જ આત્મા છે જેના સદ્ભાવથી ભૂતો નિયત માત્રામાં સંયોજન પામે છે અને તે સંયોજનમાં ચૈતન્ય આવિર્ભાવ પામે છે. પરંતુ તમારા મતે તો ચાર ભૂતોથી અતિરિક્ત પાંચમું તત્ત્વ તો છે નહિ.] એટલે પૃથ્વી આદિ ચાર ભૂતોની સત્તા માત્ર જ ભૂતોને શરીરરૂપે પરિણમવામાં નિમિત્તકારણ છે એમ તમારે માનવું પડે અને ભૂતોની સત્તા તો સર્વત્ર એકસરખી હોવાથી સર્વત્ર – ઘટાદિમાં પણ – શરીરરૂપ પરિણામ માનવાની આપત્તિ તમને આવે જ, અહીં સહકારી કારણોના અભાવના કારણે શરીરરૂપ પરિણામના અભાવની વાત જ હવે ક્યાં રહી છે? - ભૂતોનું શરીરરૂપે પરિણમન થવામાં નિમિત્તકારણ ચાર ભૂતોથી અતિરિક્ત કોઈ વસ્તુ છે આ બીજો પક્ષ (વિકલ્પ) જો તમે ચાર્વાકો સ્વીકારશો તો તે પાંચમી વસ્તુ સ્વીકારતાં જીવના અસ્તિત્વની સિદ્ધિ માની લેવાની તમારા ઉપર આપત્તિ આવશે. વિના કારણ અકસ્માત જ ભૂતો શરીરરૂપે પરિણમન પામે છે. આ ત્રીજો પક્ષ પણ તમે ચાર્વાકો સ્વીકારી શકો નહિ કારણ કે આ પક્ષ સ્વીકારતાં તો તમારે ભૂતોનું સદા શરીરરૂપમાં પરિણમન સ્વીકારવું પડે યા તો કદી પણ ભૂતોનું શરીરરૂપમાં પરિણમન નથી થતું એમ સ્વીકારવું પડે. [અહેતુક વસ્તુ યા તો સદા રહેનારી આકાશ આદિ જેવી નિત્ય હોય છે યા તો કદી ન થનારી સસલાના શિંગડા જેવી તદ્દન અસતું હોય છે. તે વસ્તુ ક્યારેક થનારી અને ક્યારેક ન થનારી હોઈ શકે નહિ.] કહ્યું પણ છે કે “અન્ય હેતુઓની અપેક્ષા ન રાખનારો પદાર્થ કાં તો સદા સત્ હોય કાં તો સદા અસત્ હોય. [અન્ય હેતુઓની અપેક્ષાથી જ પદાર્થમાં કાદાચિત્કપણું આવે છે.]” પ્રિમાણવાર્તિક, ૩.૩૪.] Page #413 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા તેથી તમારા મતમાં ભૂતોનું શરીરરૂપમાં પરિણમન જ સંભવતું નથી. જ્યારે શરીરનો જ અસંભવ છે ત્યારે શરીરમાં ભૂતોનું પ્રાણાપાનયુક્ત હોવું તો દૂરની વાત છે, અર્થાત્ સુતરાં અસંભવ છે. તેથી ચૈતન્ય કોઈ પણ રીતે ભૂતોનું કાર્ય નથી, ભૂતોથી ઉત્પન્ન થતું નથી, ચૈતન્ય તો આત્માનો (જીવનો) જ ગુણ છે એમ સ્વીકારવું જોઈએ. ૩૨૨ 123. વિષ, મુળવ્રત્યક્ષવાવાભાવિ મુળી પ્રત્યક્ષ ડ્વ । પ્રયોગો યથા— प्रत्यक्ष आत्मा, स्मृतिजिज्ञासाचिकीर्षाजिगमिषासंशयादिज्ञानविशेषाणां तद्गुणानां स्वसंवेदनप्रत्यक्षत्वात् । इह यस्य गुणाः प्रत्यक्षाः स प्रत्यक्षो दृष्टः, यथा घट इति । प्रत्यक्षगुणश्च जीवः, तस्मात्प्रत्यक्षः । अत्राह परः अनैकान्तिकोऽयं हेतुः, यत आकाशगुणः शब्दः प्रत्यक्षः, न पुनराकाशम्; तदयुक्तम्; यतो नाकाशगुणः शब्दः किंतु पुद्गलगुणः, ऐन्द्रियकत्वात्, रूपादिवत् । एतच्च पुद्गलविचारे समर्थयिष्यते । 123. ઉપરાંત, જ્ઞાન આદિ ગુણોનું પ્રત્યક્ષ થાય છે એટલે તે ગુણોવાળા આત્માનું પણ પ્રત્યક્ષ માનવું ઉચિત જ છે. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે – આત્મા પ્રત્યક્ષગ્રાહ્ય છે કેમ કે સ્મૃતિ, જાણવાની ઇચ્છા, કામ કરવાની ઇચ્છા, ચાલવાની ઇચ્છા, સંશયાદિ જ્ઞાન વગેરે આત્માના ગુણો સ્વસંવેદનપ્રત્યક્ષથી ગૃહીત થાય છે, અહીં જેના ગુણો પ્રત્યક્ષગ્રાહ્ય હોય છે તે ગુણોવાળો પણ પ્રત્યક્ષગ્રાહ્ય અવશ્ય હોય છે જ એ જોયું છે, જેમ કે ઘટ. જીવના (આત્માના) જ્ઞાન આદિ ગુણો સ્વસંવેદનપ્રત્યક્ષગ્રાહ્ય છે એટલે જીવ પણ પ્રત્યક્ષગ્રાહ્ય છે એમ માનવું જોઈએ. - શંકા— ‘જેના ગુણો પ્રત્યક્ષ થાય તે ગુણી પ્રત્યક્ષ થાય' આ તમે આપેલો હેતુ અનૈકાન્તિક છે કેમ કે આકાશનો ગુણ શબ્દ પ્રત્યક્ષગ્રાહ્ય છે પરંતુ આકાશ પ્રત્યક્ષગ્રાહ્ય નથી. [આ વૈશિર્ષકોનો મત છે, તેમના મતે શબ્દ આકાશનો ગુણ છે.] જૈનોનો ઉત્તર– આ શંકા યોગ્ય નથી કેમ કે શબ્દ આકાશનો ગુણ છે જ નહિ. તે તો પુદ્ગલનો ગુણ છે (પુદ્ગલનો એક વિશેષ પરિણામ છે) કેમ કે બાહ્ય ઇન્દ્રિય (શ્રોત્રેન્દ્રિય) વડે તે ગૃહીત થાય છે, જેમ કે રૂપ આદિ. [જે બાહ્ય ઇન્દ્રિય દ્વારા ગૃહીત થાય છે તે પુદ્ગલના જ ગુણ છે, જેમ કે ઘડાના રૂપ આદિ ગુણ. રૂપ આદિ ગુણોથી રહિત અમૂર્ત આકાશનો ગુણ તો આપણે લોકો પ્રત્યક્ષ કરી શકતા જ નથી.] પુદ્ગલતત્ત્વના વિવેચનમાં શબ્દનું પૌદ્ગલિકપણું વિસ્તારથી સિદ્ધ કરવામાં આવશે. 124. अत्राह ननु भवतु गुणानां प्रत्यक्षत्वात्तदभिन्नत्वाद्गुणिनोऽपि प्रत्यक्षत्वम् । किंतु देह एव ज्ञानादयो गुणा उपलभ्यन्ते । अतः स एव तेषां Page #414 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૨૩ गुणी युक्तः, यथा रूपादीनां घटः । प्रयोगो यथा-ज्ञानादयो देहगुणा एव, तत्रैवोपलभ्यमानत्वात्, गौरकृशस्थूलत्वादिवत् । अत्रोच्यते- प्रत्यनुमानबाधितोऽयं पक्षाभासः । तच्चेदम्-देहस्य गुणा ज्ञानादयो न भवन्ति, तस्य मूर्तत्वाच्चाक्षुषत्वाद्वा, घटवत् । अतः सिद्धो गुणप्रत्यक्षत्वाद्गुणी जीवोऽपि પ્રત્યક્ષઃ | 124. ચાર્વાક-તમારો એ નિયમ તો બરાબર છે કે ગુણોનું પ્રત્યક્ષ થતાં ગુણોથી અભિન્ન ગુણવાળાનું પણ પ્રત્યક્ષ થઈ જાય છે પરંતુ તેનાથી આત્મા સિદ્ધ થઈ શકતો નથી કેમ કે અમે તો જ્ઞાન આદિને શરીરના ગુણ માનીએ છીએ, તે ગુણો શરીરમાં જ ઉપલબ્ધ થાય છે એટલે દેહ જ તે ગુણોનો આધારભૂત ગુણી છે, જેમ રૂપ આદિ ગુણોનો આધારભૂત ઘટ જ રૂપાદિનો ગુણી છે તેમ અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે – જ્ઞાન આદિ દેહના જ ગુણો છે કેમ કે તેઓ દેહમાં જ ઉપલબ્ધ થાય છે, જેમ કે ગોરાપણું, કાળાપણું, દુબળાપણું, જાડાપણું વગેરે. જેન-તમારું અનુમાન પ્રબળ પ્રતિપક્ષી અનુમાન દ્વારા બાધિત હોવાથી પોતાના સાધ્યની સિદ્ધિ કરી શકતું નથી, તમારો પક્ષ અનુમાનબાધિત હોવાથી પક્ષાભાસ છે. પ્રસ્તુત પ્રતિપક્ષી અનુમાન આ છે – જ્ઞાન આદિ દેહના ગુણ નથી કેમ કે દેહ ઘટની જેમ મૂર્તિ છે તથા ચક્ષુગ્રાહ્ય છે. જો જ્ઞાન આદિદેહના ગુણ હોત તો દેહના ગોરા રંગની જેમ તેઓ પણ ચક્ષુ વડે દેખાત યા તો અન્ય ઈન્દ્રિયો વડે ગૃહીત થાત. તેથી “ગુણોનું પ્રત્યક્ષ થતાં ગુણીનું પણ પ્રત્યક્ષ થઈ જાય છે' એ નિર્દોષ નિયમ અનુસાર આત્મા પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થઈ જ જાય છે. 125. તતશાëપ્રત્યાહાં પ્રત્યક્ષમતા નિકુવાનારી શ્રાવક शब्द इत्यादिवत् प्रत्यक्षविरुद्धो नाम पक्षाभासः । तथा वक्ष्यमाणात्मास्तित्वानुमानसद्भावात् नित्यः शब्द इत्यादिवदनुमानविरुद्धोऽपि । आबालगोपालाङ्गनादिप्रसिद्धं चात्मानं निराकुर्वतः 'नास्ति सूर्यः प्रकाशવ' યાવિવવિરોધઃ “દં ના વેતિ મહતઃ “માતા ને વા' इत्यादिवत् स्ववचनविरोधश्च । तथा प्रतिपादितयुक्त्यात्मनः स्वसंवेदनप्रत्यक्षत्वादत्यन्ताप्रत्यक्षत्वादिति हेतुरप्यसिद्ध इति स्थितम् । 125. તેવી જ રીતે હું સુખી છું' ઇત્યાદિ અહંપ્રત્યયરૂપ પ્રત્યક્ષ દ્વારા ગ્રાહ્ય એવા પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ આત્માનો નિષેધ કરવા માટે “આત્મા નથી' એને પક્ષ કરવો એ તો સ્પષ્ટપણે પ્રત્યક્ષવિરુદ્ધ નામનો પક્ષાભાસ છે. જેમ શ્રોત્રગ્રાહ્ય શબ્દને કોઈ Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ તર્કરહસ્યદીપિકા અશ્રાવણ સિદ્ધ કરવાનો નિષ્ફળ અને પ્રત્યક્ષવિરુદ્ધ પ્રયાસ કરે તેમ આત્માનો પ્રતિષેધ કરનારો ચાર્વાક પણ ‘હું’ રૂપે પ્રતિભાસિત થતા આત્માનો નિષેધ કરવાનો નિષ્ફળ અને પ્રત્યક્ષવિરુદ્ધ પ્રયાસ કરે છે. તેવી જ રીતે ‘આત્મા નથી' એ ચાર્વાકોનો પક્ષ અનુમાનવિરુદ્ધ પણ છે કેમ કે આગળ ઉપર રજૂ કરવામાં આવનાર અનેક અનુમાનો આત્માના અસ્તિત્વને સમર્થપણે સિદ્ધ કરે છે. જેમ ‘શબ્દ નિત્ય છે’ આ પક્ષ ‘શબ્દ અનિત્ય છે કેમ કે ઉચ્ચારણ પછી અસ્તિત્વમાં આવે છે' આ અનુમાનની વિરુદ્ધ છે યા બાધિત છે, તેમ ‘આત્મા નથી' એ પક્ષ પણ અનુમાનવિરુદ્ધ યા અનુમાનબાધિત છે. જગતમાં બાળકથી માંડી ગોવાળ અને સ્ત્રી આદિ પણ જે આત્માને સ્વસંવેદનપ્રત્યક્ષથી યા અહંપ્રત્યયથી સદા અનુભવે છે તેનો ચાર્વાકો નિષેધ કરે છે ! આમ ‘આત્મા નથી’ આ પક્ષ લોકવિરુદ્ધ પણ છે. જેમ ‘સૂર્ય પ્રકાશ કરતો નથી’ આ પક્ષ લોકવિરુદ્ધ છે તેમ ‘આત્મા નથી’ આ પક્ષ પણ લોકવિરુદ્ધ છે. જેમ કોઈ સપૂત પોતાની માતાને વન્ધ્યા કહીને પોતાના વચનનો જ વિરોધી બની જાય છે તેમ આત્માનો નિષેધ ક૨ના૨ો ચાર્વાક જ્યારે કહે છે કે ‘હું આત્માનો નિષેધ કરું છું' ત્યારે તેના આ આત્મનિષેધવચનમાં જ વિરોધ રહેલો છે કેમ કે તેમાં ‘હું’ રૂપે આત્માના અનુભવનો અર્થાત્ આત્માનો સ્વીકાર રહેલો છે. [આ નિષેધ કરનારો ‘હું કોણ છે ? તે જ આત્મા છે.] આમ જ્યારે પૂર્વોક્ત તર્કોથી ‘આત્મા સ્વસંવેદનપ્રત્યક્ષ વડે ગ્રાહ્ય છે’ એ સારી રીતે સિદ્ધ થાય છે ત્યારે ‘આત્મા નથી’ એ સિદ્ધ કરવા આપવામાં આવેલો હેતુ ‘કારણ કે તે અત્યન્ત અપ્રત્યક્ષ છે' અસિદ્ધ ઠરે છે. આત્માનું અત્યન્ત અપ્રત્યક્ષ હોવું અસિદ્ધ છે. 126. તથા અનુમાન ગોઘ્યાત્મા । તાનિ ચાનૂનિ—નીવ∞રી प्रयत्नवताधिष्ठितम् इच्छानुविधायिक्रियाश्रयत्वात्, रथवत् । श्रोत्रादीन्युपलब्धिसाधनानि कर्तृप्रयोज्यानि, करणत्वात्, वास्यादिवत् । देहस्यास्ति विधाता, आदिमत्प्रतिनियताकारत्वात्, घटवत् । यत्पुनरकर्तृकं तदादिमत्प्रतिनियताकारमपि न भवति, यथाभ्रविकारः । यः स्वदेहस्य कर्त्ता स जीवः । प्रतिनियताकारत्वं मेर्वादीनामप्यस्ति न च तेषां कश्चिद्विधातेति तैरनैकान्तिको हेतुः स्यात्, अतस्तद्व्यवच्छेदार्थमादिमत्त्वविशेषणं द्रष्टव्यम् । तथेन्द्रियाणामस्त्यधिष्ठाता, करणत्वात्, यथा दण्डचक्रादीनां कुलालः । विद्यमानभोक्तृकं शरीरं भोग्यत्वात्, भोजनवत् । यश्च भोक्ता स जीवः । 126. આત્માને અનુમાનથી જાણી શકાય છે, આત્માને સિદ્ધ કરતાં અનુમાનો નીચે પ્રમાણે છે— Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ જૈનમત (૧) આ હાલતું-ચાલતું જીવતું શરીર કોઈ પ્રયત્ન કરનાર અર્થાત પ્રેરણા કરનાર દ્વારા સંચાલિત થાય છે કેમ કે તે ઈચ્છા અનુસાર કરાતી ક્રિયાનો આશ્રયછે અર્થાત્ તેની ક્રિયાઓ ઇચ્છા અનુસાર થાય છે. જેમ રથના ચાલકની ઈચ્છા અનુસાર રથ ચાલતો હોવાથી રથનો કોઈ ને કોઈ ચાલક અવશ્ય હોય છે તેમ આ શરીર પણ વ્યવસ્થિતપણે ઈચ્છાનુકૂળ પ્રવૃત્તિ કરતું હોવાથી અર્થાત્ ખાનાર ખાવા ઇચ્છે ત્યારે ખાતું હોવાથી, જવા ઇચ્છે ત્યારે જતું હોવાથી શરીરને પોતાની ઈચ્છા મુજબ ચલાવનારો, ક્રિયાઓમાં પ્રેરનારો કોઈ ચાલક અવશ્ય છે, આ ચાલક જ આત્મા છે. (૨) જ્ઞાનમાં કારણભૂત શ્રોત્ર આદિ સાધનોને પ્રયોજનારો કોઈ કર્તા હોવો જોઈએ કેમ કે શ્રોત્ર આદિ ઇન્દ્રિયો સાધનો (કરણો) છે, જેમ કે વાંસલો. “સુથાર વાંસલા વડે લાકડું કાપે છે” આ વાક્યમાં કાપવારૂપ ક્રિયા થાય છે. તે ક્રિયા વાંસલારૂપ સાધનથી થાય છે. પરંતુ જ્યારે સુથાર વાંસલાને પ્રયોજે છે ત્યારે જ વાંસલો લાકડાને કાપવાની ક્રિયામાં પ્રવૃત્ત થાય છે. તેવી જ રીતે “હું આંખ વડે જોઉં છું, કાન વડે સાંભળું છું' આ વાક્યમાં જોવા અને સાંભળવારૂપ ક્રિયાઓ થાય છે. તે ક્રિયાઓ આંખ અને કાનરૂપ સાધનો (કરણો) દ્વારા થાય છે. પરંતુ જ્યારે જોનારો અને સાંભળનારો આંખ અને કાનને પ્રેરે છે અર્થાત્ પ્રયોજે છે ત્યારે જ આંખ અને કાન જોવા અને સાંભળવાની ક્રિયામાં પ્રવૃત્ત થાય છે. આમ ઈન્દ્રિયોરૂપી સાધનોને પદાર્થોને જોવાસાંભળવામાં પ્રેરનાર આત્મા છે. (૩) આ શરીરને બનાવનારો કોઈ છે કેમ કે શરીરનો અમુક જ નિશ્ચિત આકાર છે અને તેને આદિ છે અર્થાત તે અનાદિ નથી, જેમ કે અમુક નિશ્ચિત આકાર ધરાવતો અમુક સમયે ઉત્પન્ન થયેલો ઘટ, જેનો કોઈ બનાવનાર નથી હોતો તે અમુક નિશ્ચિત આકારે ઉત્પન્ન થતું નથી, જેમ કે અનિયત આકારમાં ઉત્પન્ન થતાં વાદળો. જો કે મેરુપર્વત આદિનો અમુક નિશ્ચિત આકાર હોવા છતાં તેઓ અનાદિ છે એટલે તેમનો બનાવનારો કોઈ નથી. તેથી મેરુપર્વત આદિ સાથે વ્યભિચારના વારણ માટે “આદિમાનું” વિશેષણ હેતુને લગાવવામાં આવેલ છે. આદિમાનું અને નિયત આકારવાળા શરીરને બનાવનારો જે છે તે જ આત્મા છે. (૪) ઇન્દ્રિયોનો કોઈ અધિષ્ઠાતા અર્થાત્ પ્રયોક્તા સ્વામી છે કેમ કે ઈન્દ્રિયો કરણરૂપ અર્થાત્ સાધનરૂપ છે.જેમ દંડ, ચાકડો આદિ ઘડો બનાવવાનાં સાધનોનો અધિષ્ઠાતા અર્થાત્ પ્રયોક્તા કુંભાર છે તેમ જે આ ઇન્દ્રિયરૂપ સાધનોનો પ્રયોક્તા છે તે જ આત્મા છે. (૫) આ શરીરનો કોઈ ભોક્તા છે કેમ તે ભોગ્ય છે. જેમ તૈયાર કરવામાં આવેલા Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ તર્કરહસ્યદીપિકા ભોજનનો કોઈ ભોક્તા હોય છે તેમ આ ભોગ્ય શરીરને ભોગવનાર, આ શરીરનો ભોક્તા જે કોઈ છે તે જ આત્મા છે. 127. અથ સાધ્યવિલાયત્વરિતા તે હેતવઃ | તથતિ घटादीनां कर्नादिरूपाः कुम्भकारादयो मूर्ती अनित्यादिस्वभावाश्च दृष्टा इति। अतो जीवोऽप्येवंविध एव सिद्धयति । एतद्विपरीतश्च जीव इष्ट इति। अतः साध्यविरुद्धसाधकत्वाद्विरुद्धत्वं हेतूनामिति चेत् न, यतः खलु संसारिणो जीवस्याष्टकर्मपुद्गलवेष्टितत्वेन सशरीरत्वात् कथंचिन्मूतत्वान्नायं તોષઃ | 127. શંકા- તમે જૈનોએ ઉપર આપેલ પાંચે હેતુઓ વિરુદ્ધ છે કેમ કે સાધ્યથી વિરુદ્ધ સિદ્ધ કરે છે. તમે તેમના દ્વારા અમૂર્ત આત્મા સિદ્ધ કરવા ઇચ્છો છો પરંતુ દૃષ્ટાન્તરૂપે ઉપસ્થિત કરવામાં આવેલા રથચાલક, કુંભાર આદિ પ્રયોક્તા યા કર્તા તો મૂર્તિ છે, તેથી તેઓ તો પોતાના જેવા મૂર્તિ આત્માની જ સિદ્ધિ કરે. ઘડા આદિને બનાવનાર કુંભાર આદિ તો મૂર્ત અને અનિત્ય છે, તેથી તેમની સાથેની સમાનતાથી તો જીવ (આત્મા) પણ મૂર્તિ અને અનિત્ય જ સિદ્ધ થાય જ્યારે તમે જૈનો તો જીવને અમૂર્ત અને નિત્ય માનો છો. તેથી આ બધા હેતુઓ તમારા ઈષ્ટ સાધ્યથી વિરુદ્ધ એવા સાધ્યને સિદ્ધ કરતા હોવાથી વિરુદ્ધ હેત્વાભાસો છે. જૈનોનો ઉત્તર– આ શંકા ઉચિત નથી. જો કે આત્મા સ્વભાવથી અમૂર્તિ છે તેમ છતાં આ સંસારી જીવ અનાદિ કાળથી આઠ પ્રકારના કર્મપુદ્ગલોથી બદ્ધ છે, તેની ચારે તરફ કર્મયુગલોનો એક ભારે મોટો પિંડ, જેને કાર્મણશરીર કહે છે તે, લાગેલો છે અને આ કાર્મણશરીર સદા સાથે રહેતું હોવાના કારણે સ્વભાવથી અમૂર્ત આત્મા પણ કથંચિત્ મૂર્તિ બની ગયો છે. તેથી ઉપર્યુક્ત પાંચ હેતુઓથી સંસારી આત્મા મૂર્ત પણ સિદ્ધ થાય તો તેમાં કોઈ દોષ નથી, હાનિ નથી. અમે તેને કર્મબન્ધના કારણે શરીર અને મૂર્ત પણ માનીએ છીએ. (128. તથા પવિજ્ઞાન વિશ્રત કુળવી, રૂપવિત્ ા તથા ज्ञानसुखादिकमुपादानकारणपूर्वकं कार्यत्वात्, घटादिवत् । न च शरीरे तदाश्रितत्वस्य तदुपादानत्वस्य चेष्टत्वात् सिद्धसाधनमित्यभिधातव्यम् । तत्र तदाश्रितत्वतदुपादानत्वयोः प्राक् प्रतिव्यूढत्वात् । तथा प्रतिपक्षवानयम् अजीवशब्दः, व्युत्पत्तिमच्छुद्धपदप्रतिषेधात् । यत्र व्युत्पत्तिमतः शुद्धपदस्य प्रतिषेधो दृश्यते स प्रतिपक्षवान् यथा अघटो घटप्रतिपक्षवान् । अत्र हि Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ જૈનમત अघटप्रयोगे शुद्धस्य व्युत्पत्तिमतश्च पदस्य प्रतिषेधः । अतोऽवश्यं घटलक्षणेन प्रतिपक्षेण भाव्यम् । यस्तु न प्रतिपक्षवान्, न तत्र व्युत्पत्तिमतः शुद्धपदस्य प्रतिषेधः, यथा अखरविषाणशब्द अडित्थ इति वा । अखरविषाणमित्यत्र खरविषाणलक्षणस्याशुद्धम्य सामासिकस्य पदस्य निषेधः । अत्र व्युत्पत्तिमत्त्वे सत्यपि शुद्धपदत्वाभावाद् विपक्षो नास्ति, अडित्थ इत्यत्र तु व्युत्पत्तिमत्त्वाभावात् सत्यपि शुद्धपदत्वे नावश्यं डित्थलक्षणः कश्चित्पदार्थो जीववद्विपक्षभूतोऽस्तीति । 128. (૬) રૂપજ્ઞાન, રસજ્ઞાન આદિ અનેક પ્રકારનાં જ્ઞાન કોઈ આશ્રયભૂત દ્રવ્યમાં રહે છે કેમ કે તે ગુણો છે, જેમ કે રૂપ આદિ. જિમ રૂપ આદિ ગુણો ઘડાને આશ્રિત રહે છે તેમ જે દ્રવ્યમાં જ્ઞાન આદિ ગુણ રહે છે તે જ આત્મા છે. ગુણો નિરાધાર રહી શકતા નથી. તેમ જો કોઈ ને કોઈ આશ્રય હોવો જ જોઈએ.] (૭) જ્ઞાન, સુખ આદિ કાર્યોનું કોઈ ને કોઈ ઉપાદાનકારણ અવશ્ય હોવું જોઈએ કેમ કે તેઓ કાર્ય છે, જેમ કે ઘટ. જેમ ઘડો કાર્ય છે એટલે તેનું ઉપાદાનકારણ (જે સ્વયં કાર્યરૂપમાં પરિણત થાય છે તે) માટીનો પિંડ છે તેમ જ્ઞાન, સુખ આદિનું જે ઉપાદાનકારણ છે, જે સ્વયં જ્ઞાની અને સુખી છે તે જ આત્મા છે. શંકા– જ્ઞાન આદિ ગુણોનો આશ્રય પણ શરીર છે તથા તેમનું ઉપાદાનકારણ પણ શરીર જ છે. તેથી તમે આપેલાં અનુમાનોથી અમે શરીરની સિદ્ધિ માની લઈશું. આ રીતે સિદ્ધસાધન – જેને પ્રતિવાદી સ્વીકારતો હોય તે સિદ્ધ વસ્તુને સિદ્ધ કરવી – હોવાથી તમારું અનુમાન નિરર્થક છે. જૈનોનો ઉત્તર– અમે પહેલાં જ શરીર જ્ઞાનાદિ ગુણોનો આશ્રય છે એનું અને શરીર જ્ઞાનાદિ ગુણોનું કારણ છે એનું ખંડન કરી જ દીધું છે. તેથી આ અનુમાનો વડે શરીરની સિદ્ધિ માની સિદ્ધસાધનનો દોષ અમને આપવો જરાપણ યોગ્ય નથી. તેથી આ અનુમાનો વડે જ્ઞાન આદિ ગુણોના આશ્રય તથા ઉપાદાનકારણ આત્માની જ સિદ્ધિ થાય છે.]. (૮) અજીવનો પ્રતિપક્ષી (વિરોધી) જીવ અવશ્ય છે કેમ કે તે બીવ: મનીવઃ (જે જીવ નથી તે અજીવ)' આ નિષેધવાચી “અજીવ’ શબ્દમાં વ્યુત્પત્તિસિદ્ધ (વ્યાકરણના નિયમ અનુસાર પ્રકૃતિ-પ્રત્યયથી બનેલા ગવતીતિ નીવડ) તથા શુદ્ધ અખંડ “જીવ' પદનો નિષેધ કરવામાં આવ્યો છે. જે નિષેધાત્મક શબ્દમાં વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદનો નિષેધ હોય તેનો પ્રતિપક્ષી અવશ્ય હોય છે. ઉદાહરણાર્થ, નિષેધાત્મક “અઘટ’ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ તર્કરહસ્યદીપિકા શબ્દનો પ્રતિપક્ષી ઘટ અવશ્ય હોય છે જ. આ “અઘટ' શબ્દમાં વ્યુત્પત્તિવાળા શુદ્ધ ઘટ' પદનો “ર પટઃ મટિ (જ ઘટ નથી તે અધટ)' રૂપે નિષેધ કરવામાં આવ્યો છે એટલે અઘટનો પ્રતિપક્ષી (વિરોધી) ઘટ અવર હોવાનો જ. જો નિષેધાત્મક શબ્દનો પ્રતિપક્ષી અર્થ ન હોય તો સમજવું કે તે નિષેધાત્મક શબ્દ વ્યુત્પત્તિસિદ્ધ શબ્દનો નિષેધ નથી કરતો કે શુદ્ધપદનો નિષેધ નથી કરતો પરંતુ કોઈ રૂઢ શબ્દનો યા તો બે શબ્દોથી બનેલા સંયુક્ત શબ્દનો નિષેધ કરે છે. ઉદાહરણ તરીકે, “અખરવિષાણ' શબ્દ ખર અને વિષાણ એ બે શબ્દોથી બનેલા “ખરવિષાણ' આ સંયુક્ત યા અશુદ્ધ શબ્દનો નિષેધ કરે છે, એટલે તેના પ્રતિપક્ષી ખરવિષાણને પોતાનું વાસ્તવિક અસ્તિત્વ નથી. તેવી જ રીતે “અડિત્થ' શબ્દ જો કે અખંડ ડિત્ય' પદનો નિષેધ કરે છે પરંતુ “ડત્થ' પદ વ્યુત્પત્તિસિદ્ધ અર્થાત્ યૌગિક નથી પરંતુ રૂઢ છે. તેથી “અડિત્યના પ્રતિપક્ષી ડિત્વનું હોવું આવશ્યક નથી.પરંતુ “અજીવ' આ નિષેધવાચી શબ્દ યૌગિક અને અખંડ “જીવ' પદનો નિષેધ કરે છે, એટલે “અજીવ'ના પ્રતિપક્ષી જીવનું અસ્તિત્વ અવશ્ય હોવું જ જોઈએ. 129. તથા વશરીરે સ્વયંવેપ્રત્યક્ષમાત્માનું સચિત્વી પરશરીરે सामान्यतोदृष्टानुमानेन साध्यते । यथा परशरीरेऽप्यस्त्यात्मा, इष्टानिष्टयोः प्रवृत्तिनिवृत्तिदर्शनात्, यथा स्वशरीरे । दृश्येते च परशरीर इष्टानिष्टयोः प्रवृत्तिनिवृत्ती, तस्मात्तत्सात्मकम्, आत्माभावे तयोरभावात्, यथा घटे इति। एतेन यदुक्तम् 'न सामान्यतोदृष्टानुमानादप्यात्मसिद्धिः' इत्यादि तदप्यपास्तं द्रष्टव्यम् । 129. (૯) ઉપરાંત, પોતાના શરીરમાં “હું સુખી છું' એવા આકારના સ્વસંવેદનપ્રત્યક્ષ દ્વારા આત્માનો અનુભવ કરીને, આત્માને સિદ્ધ કરીને બીજાના શરીરમાં પણ પોતાના શરીરના ધર્મો સમાન ધર્મો જોઈને સામાન્યતોદષ્ટ અનુમાનથી આત્માને સિદ્ધ કરાય છે. બીજાના શરીરમાં પણ આત્મા છે કેમ કે અમારા શરીરની જેમ જ બીજાના શરીરમાં પણ ઇષ્ટ પદાર્થમાં પ્રવૃત્તિ તથા અનિષ્ટ પદાર્થથી નિવૃત્તિ જણાય છે. જેમ અમારું શરીર સાપ, કંટક આદિ અનિષ્ટ હાનિકર પદાર્થોથી બચવા માગે છે તથા સરસ ભોજન આદિની તરફ આકર્ષાય છે તેવી જ રીતે બીજાનું શરીર પણ એવું જ કરે છે. તેથી માનવું જોઈએ કે જેમ અમારા શરીરમાં આત્મા છે તેમ બીજાના શરીરમાં પણ આત્મા છે. જો શરીરમાં આત્મા ન હોય તો તે શરીરનું અનિષ્ટ પદાર્થોથી દૂર ભાગવું અને ઇષ્ટ પદાર્થોને આસક્તિપૂર્વક વળગવું બને નહિ. ઘડામાં આત્મા નથી, તેથી તેના ઉપર સાપ ચડે કે તેમાં દૂધ ભરી દેવામાં આવે તો પણ તે તો Page #420 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૨૯ તેમને તેમ જ રહે છે, પ્રવત્તિ-નિવૃત્તિ કરતો દેખાતો નથી. તેથી તમે ચાર્વાકોએ પહેલાં જે કહ્યું હતું કે “સામાન્યતોદષ્ટ અનુમાનથી આત્માની સિદ્ધિ થઈ શકતી નથી તે ખંડિત થઈ ગયું, કેમ કે પોતાના જ શરીરમાં જોયેલી પ્રવૃત્તિ-નિવૃત્તિનો આત્મા સાથે સામાન્યરૂપે અવિનાભાવસંબંધ ગ્રહણ કરીને જ બીજાના શરીરમાં આત્માનું અનુમાન કરવામાં આવે છે. આ જ સામાન્યતોદષ્ટ અનુમાન છે. 130. तथा नास्ति जीव इति योऽयं जीवनिषेधध्वनिः स जीवास्तित्वनान्तरीयक एव, निषेधशब्दत्वात् । यथा नास्त्यत्र घट इति शब्दोऽन्यत्र घटास्तित्वाविनाभाव्येव । प्रयोगश्चात्र-इह यस्य निषेधः क्रियते तत्क्वचिदस्त्येव, यथा घटादिकम् । निषिध्यते च भवता 'नास्ति जीवः' इति वचनात्। तस्मादस्त्येवासौ । यच्च सर्वथा नास्ति, तस्य निषेधोऽपि न दृश्यते, यथा पञ्चभूतातिरिक्तषष्ठभूतस्येति । नन्वसतोऽपि खरविषाणादेनिषेधदर्शनादनैकान्तिकोऽयं हेतुरिति चेत्, न; इह यत्किमपि वस्तु निषिध्यते, तस्यान्यत्र सत एव विवक्षितस्थाने संयोग-समवाय-सामान्य-विशेष-लक्षणं चतुष्टयमेव निषिध्यते, न तु सर्वथा तदभावः प्रतिपाद्यते । यथा नास्ति गृहे देवदत्त इत्यादिषु गृहदेवदत्तादीनां सतामेव संयोगमात्रं निषिध्यते, न तु तेषां सर्वथैवास्तित्वमपाक्रियते । तथा नास्ति खरविषाणमित्यादिषु खरविषाणादीनां सतामेव समवायमानं निराक्रियते । तथा नास्त्यन्यश्चन्द्रमा इत्यादिषु विद्यमानस्यैव चन्द्रमसोऽन्यचन्द्रनिषेधाच्चन्द्रसामान्यमानं निषिध्यते, न तु सर्वथा चन्द्राभावः प्रतिपाद्यते । तथा न सन्ति घटप्रमाणानि मुक्ताफलानीत्यादिषु घटप्रमाणतामात्ररूपो विशेषो मुक्ताफलानां निषिध्यते, न तु तदभावः ख्याप्यत इति । एवं नास्त्यात्मेत्यत्रापि विद्यमानस्यैवात्मनो यत्र क्वचन येन केनचित्सह संयोगमात्रमेव त्वया निषेद्धव्यं, यथा नास्त्यात्मास्मिन् वपुषीत्यादि, न तु सर्वथात्मनः सत्वमिति । ___130. (१०) वजी, ' ना' मा ७वना निषेधनो वन अस्तित्व साथे અવિનાભાવસંબંધ છે, આ નિષેધ જીવના અસ્તિત્વ વિના થઈ શકતો નથી કેમ કે આ નિષેધાત્મક પ્રયોગ છે. જેમ “અહીં ઘડો નથી” આ ઘડાનો નિષેધ બીજા સ્થાને ઘડાના અસ્તિત્વ વિના થઈ શકતો નથી તેમ જીવનો નિષેધ પણ ક્યાંક ને ક્યાંક જીવના અસ્તિત્વની અપેક્ષા રાખે છે, તે જીવના અસ્તિત્વ વિના થઈ શકતો નથી. અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે – જેનો નિષેધ કરવામાં આવે તે ક્યાંક તો વિદ્યમાન હોય જ, Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ તર્કરહસ્યદીપિકા જેમ કે ઘટ વગેરે. “જીવ નથી' આ રૂપમાં તમે ચાર્વાકો જીવનો નિષેધ કરો છો, તેથી જીવનું અસ્તિત્વ ક્યાંક તો અવશ્ય હોવું જ જોઈએ. પ્રતિષેધ વિધિપૂર્વક જ થાય. જે સર્વથા ન હોય તેનો નિષેધ પણ દેખાતો નથી, જેમ કે પૃથ્વી આદિ પાંચ ભૂતોથી અતિરિક્ત છઠું ભૂત. [ચાર્વાકો ખરેખર પાંચ નહિ પણ ચાર જ ભૂતો માને છે.] શંકા- અરવિષાણ આદિ સર્વથા અસત્ પદાર્થોનો પણ નિષેધ થતો દેખાય છે, તેથી જેનો નિષેધ થતો હોય તેનું અસ્તિત્વ હોવું જ જોઈએ એ નિયમ ખંડિત થતો હોઈ તમારો હેતુ વ્યભિચારી છે, અનેકાત્તિક છે. જૈન ઉત્તર- આ શંકા ખોટી છે. જે વસ્તુનો નિષેધ કરવામાં આવતો હોય તે વસ્તુ ક્યાંક તો અવશ્ય વિદ્યમાન હોવી જોઈએ. હા, જ્યારે વસ્તુનો નિષેધ કરવામાં આવે છે ત્યારે ખરેખર તો વસ્તુના સંયોગ, સમવાય, સામાન્ય કે વિશેષનો અર્થાત્ આ ચારનો નિષેધ કરવામાં આવે છે, તે વસ્તુના સર્વથા અભાવનું પ્રતિપાદન કરવામાં આવતું નથી. ઉદાહરણો દ્વારા આ વાત સમજીએ. “આ ઘરમાં દેવદત્ત નથી' ઇત્યાદિ પ્રયોગોમાં દેવદત્ત મોજૂદ છે (અર્થાત્ જીવે છે) અને ઘર પણ મોજૂદ છે. દેવદત્તના ઘર સાથેના સંયોગનો જ માત્ર નિષેધ કરવામાં આવ્યો છે. દેવદત્તનો સર્વથા નિષેધ તો અહીં કોઈ પણ રીતે કરી શકાય નહિ. તેવી જ રીતે “ખરવિષાણ નથી” આ પ્રયોગમાં ગધેડું પણ મોજૂદ છે અને શિંગડું પણ મોજૂદ છે, માત્ર તેમના સમવાયસંબંધ'નો જ નિષેધ અહીં વિવક્ષિત છે અર્થાત “ગધેડામાં શિંગડાનો સમવાયસંબંધ નથી. અહીં ન તો ગધેડાનો નિષેધ છે કે ન તો શિંગડાનો કેમ કે બન્ને મોજૂદ છે. બીજો ચન્દ્રમા નથી' આ પ્રયોગમાં મોજૂદ ચન્દ્રમાના સાદશ્યનો અન્યત્ર નિષેધ કરવામાં આવ્યો છે અર્થાત આ અભિપ્રાય છે–“આ ચન્દ્રમાના સમાન ધર્મવાળો બીજો ચન્દ્રમાં નથી' એટલે કે ચન્દ્રમાં અનેક નથી કિન્તુ એક છે. તેથી અહીં ચન્દ્રમાના સર્વથા અભાવનું પ્રતિપાદન નથી. “મોતી ઘટપરિમાણ નથી” આ પ્રયોગમાં ન તો મોતીનો નિષેધ છે કે ન તો ઘટપરિમાણનો પરંતુ મોતીમાં ઘટપરિમાણનો નિષેધ છે જે ઘટપરિમાણ ઘટનો ધર્મ છે મોતીનો ધર્મ નથી. આ જ રીતે “આત્મા નથી' એનું તાત્પર્ય એ છે કે ક્યાંક વિદ્યમાન આત્માનો કોઈ ખાસ શરીર આદિ સાથે સંયોગ નથી. જેમ “આ શરીરમાં આત્મા નથી” અહીં પ્રસ્તુત શરીર અને આત્માના કેવળ સંયોગનો જ નિષેધ છે તેમ “આત્મા નથી' આ સામાન્ય નિષેધમાં પણ “આત્માનો કોઈ વસ્તુ સાથે સંયોગ નથી' એ જાતનો માત્ર સંયોગનો જ નિષેધ સમજવો જોઈએ, આત્માનો સર્વથા નિષેધ ન સમજવો જોઈએ. 131. મત્રાદિ –નનુ ચઢિ યન્નિષિધ્યતે તત, તર્દ મમ त्रिलोकेश्वरताप्यस्तु, युष्मदादिभिर्निषिध्यमानत्वात् । तथा चतुर्णा संयोगा Page #422 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૩૧ दिप्रतिषेधानां पञ्चमोऽपि प्रतिषेधप्रकारोऽस्ति त्वयैव निषिध्यमानत्वात् । _131. અહીં કોઈ શંકા કરે છે– જો જેનો નિષેધ કરાતો હોય તેનું અસ્તિત્વ અવશ્ય હોય જ તો તમે જૈનો મને ત્રણ લોકનો ઈશ્વર નથી માનતા અર્થાત્ મારી ત્રિલોકેશ્વરતાનો નિષેધ કરો છો એટલે મારી ત્રિલોકેશ્વરતાનો પણ સદૂભાવ હોવો જોઈએ. તેવી જ રીતે તમે જૈનોએ તમારા નિષેધના પ્રકરણમાં સંયોગ આદિ નિષેધના ચાર પ્રકારોથી અતિરિક્ત પાંચમ પ્રકારનો નિષેધ કર્યો છે, એટલે નિષેધના પાંચમા પ્રકારનું અસ્તિત્વ હોવું જોઈએ. 132. તયુમ, ત્રિસ્નોક્રેશ્વરતાવિશેષમાત્ર મવતિ નિષિ યથા વદप्रमाणत्वं मुक्तानां न तु सर्वथेश्वरता, स्वशिष्यादीश्वरतायास्तवापि विद्यमानत्वात् । तथा प्रतिषेधस्यापि पञ्चसंख्याविशिष्टत्वमविद्यमानमेव निवार्यते न तु सर्वथा प्रतिषेधस्याभावचतुःसंख्याविशिष्टस्य सद्भावात् । 132. જૈનોનો ઉત્તર– આ શંકા યોગ્ય નથી. જેમ મોતીમાં ઘટના પરિમાણનો નિષેધ કરાય છે તેમ ત્રિલોકેશ્વરતા નામના વિશેષ ધર્મનો, જે વિશેષ ધર્મ તીર્થંકરમાં પ્રસિદ્ધ છે તેનો, તમારામાં નિષેધ કરાય છે, ત્રિલોકેશ્વરતાનો સર્વથા નિષેધ કરાતો નથી. તમારી પ્રભુતા પણ તમારા શિષ્યો પર છે જ, તેનો કોઈ સર્વથા નિષેધ કરતું નથી. તેવી જ રીતે નિષેધના પ્રકારોમાં પાંચની સંખ્યાનો નિષેધ કરાય છે, નિષેધના પ્રકારોનો અભાવ કરાતો નથી. નિષેધના ચાર પ્રકારો તો છે જ, તેમનામાં પાંચમો પ્રકાર નથી એટલો જ અર્થ નિષેધનો છે. નિષેધ પણ છે અને પાંચની સંખ્યા પણ છે પરંતુ નિષેધ અને પાંચની સંખ્યા બન્નેનો પરસ્પર વિશેષણવિશેષ્યભાવ નથી. i33. નનું સર્વમધ્યસંવર્ધ્વમિદમ્ ! તથતિ–ત્રિનોશ્વરત્વે વિદ્રसदेव निषिध्यते, प्रतिषेधस्यापि पञ्चसंख्याविशिष्टत्वमप्यविद्यमानमेव निवार्यते । तथा संयोगसमवायसामान्यविशेषाणामपि गृहदेवदत्तखरविषाणादिष्वसतामेव प्रतिषेध इति । अतो यन्निषिध्यते तदस्त्येवेत्येतत्कथं न प्लवत इति । 133. શંકા- તમારી જૈનોની ઉપર કહેલી બધી વાતો અસંગત છે. મારી ત્રિલોકેશ્વરતાનું જગતમાં ક્યાંય પણ અસ્તિત્વ નથી, તે સર્વથા અસત્ છે છતાં તેનો નિષેધ કરાય છે. નિષેધના ચાર પ્રકારની બાબતમાં પણ નિષેધનો પાંચમો પ્રકાર ક્યાંય પણ નથી, તે પણ સર્વથા અસત્ છે. આમ નિષેધનું પંચસંખ્યાવિશિષ્ટત્વ સર્વથા અસત્ છે અને છતાં તેનો નિષેધ કરાય છે. તેથી જ્યારે આ સર્વથા અસત્ પદાર્થોનો નિષેધ Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ તર્કરહસ્યદીપિકા કરાય છે ત્યારે વિદ્યમાન પદાર્થોનો જ નિષેધ કરી શકાય” એ તમારો નિયમ ક્યાં રહ્યો? તેવી જ રીતે ઘર અને દેવદત્તનો સંયોગ, ખર અને વિષાણનો સમવાય, ચંદ્રમાં ચન્દ્રત્વ સામાન્ય અને મોતીમાં ઘટપ્રમાણતારૂપ વિશેષ (વિશેષ ધર્મ) સર્વથા અસત છે તેમ છતાં તેમનો નિષેધ કરાય છે. તેથી “જેનો નિષેધ કરાય છે તેનું અસ્તિત્વ હોય છે જ’ આ નિયમ તૂટી જાય છે, એટલે તેને દોષયુક્ત કેમ ન માનવો? _134. માત્ર વ્યક્તિ-વત્તાહીનાં સંયોિ વિષ્યવાસન્તો निषिध्यन्ते । अर्थान्तरे तु तेषां ते सन्त्येव । तथाहि- गृहेणैव सह देवदत्तस्य संयोगो न विद्यते अर्थान्तरेण त्वारामादिना वर्तत एव । गृहस्यापि देवदत्तेन सह संयोगो नास्ति, खट्वादिना तु विद्यत एव । एवं विषाणस्यापि खर एव समवायः नास्ति, गवादावस्त्येव । सामान्यमपि द्वितीयचन्द्राभावाच्चन्द्र एव नास्ति, अर्थान्तरे तु घटादावस्त्येव । घटप्रमाणत्वमपि मुक्तासु नास्ति, अन्यत्र विद्यत एव । त्रिलोकेश्वरतापि भवत एव नास्ति, तीर्थंकरादावस्त्येव। पञ्चसंख्याविशिष्टत्वमपि प्रतिषेधप्रकारेषु नास्ति, अनुत्तरविमानादावस्त्येवेत्यनया विवक्षया ब्रूमः यनिषिध्यते तत्सामान्येन विद्यत एव । न त्वेवं प्रतिजानीमहे यद्यत्र निषिध्यते तत्तत्रैवास्तीति येन व्यभिचार: स्यात्, एवं सत एव जीवस्य यत्र क्वापि निषेधः स्यान्न पुनः सर्वत्रेति । - 134. જૈનો આ શંકાનો અમે નીચે પ્રમાણે ઉત્તર આપીએ છીએ એ વાત બરાબર છે કે દેવદત્ત આદિનો સંયોગ આદિ ઘર આદિ સાથે નથી તેમ છતાં તેમનો નિષેધ કરાય છે. પરંતુ અહીં ધ્યાનમાં રાખવું જોઈએ કે દેવદત્ત આદિનો સંયોગ આદિ બીજા પદાર્થો સાથે છે જ, એટલે તેઓ સર્વથા અસત નથી. દેવદત્તનો સંયોગ ઘર સાથે નથી એ સાચું પરંતુ તેનો સંયોગ ઉદ્યાન આદિ સાથે તો છે. ઘરનો તેની સાથે સંયોગ નથી પરંતુ ખાટ આદિ સાથે તો છે. દેવદત્ત ઘર બહાર ખાટ પર બેઠો છે કે ઉદ્યાનમાં બેઠો છે. તે સમયે દેવદત્ત ઘરમાં નથી' એવો પ્રયોગ કરવામાં આવે છે. તેવી જ રીતે શિંગડાનો ગધેડામાં સમવાય નથી એ સાચું પરંતુ શિંગડાનો ગાય આદિમાં તો સમવાય છે જ. સામાન્ય પણ બીજો ચન્દ્ર ન હોવાથી ચન્દ્રમાં નથી એ સાચું પણ ઘડા આદિ પદાર્થોમાં તો સામાન્ય છે જ. મોતીમાં ઘટપરિમાણ નથી એ સાચું પરંતુ તડબૂચ આદિમાં તો તે હોય છે. ત્રિલોકેશ્વરતા પણ તમારામાં જ નથી પરંતુ તીર્થંકર આદિમાં તે હોય છે જ. પ્રતિષધના પ્રકારોમાં પાંચની સંખ્યા નથી પરંતુ સ્વર્ગના અનુત્તર વિમાનો વગેરેમાં તો પાંચની સંખ્યા છે. અનુત્તર વિમાનો પાંચ છે – વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ.]. આ અભિપ્રાયથી અમે કહ્યું હતું Page #424 -------------------------------------------------------------------------- ________________ જેનામત ૩૩૩ કે “જેનો નિષેધ કરાય છે તે સામાન્યરૂપે ક્યાંક ને ક્યાંક હોય છે જ.” અમે એ તો કહેતા જ નથી કે “જેનો જયાં નિષેધ કરવામાં આવે છે તેનું ત્યાં અસ્તિત્વ હોય છે'. જો અમે આવો નિયમ કર્યો હોત તો તેમાં અવશ્ય દૂષણ આવે. તેથી સામાન્યપણે ક્યાંક ને ક્યાંક વિદ્યમાન જીવનો કોઈ વિશેષ શરીર આદિમાં નિષેધ કરવામાં આવે છે પણ સર્વત્ર નિષેધ કરવામાં આવતો નથી. આમ જીવનો નિષેધ જ જીવનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. 135. તથતિ તેિિરિ માત્મા પિપિ તદુપથાर्थानुस्मरणात्, पञ्चवातायनोपलब्धार्थानुस्मर्तृदेवदत्तवत्, इति सिद्धमनुमानग्राह्य आत्मेति । 135. (૧૧) શરીર અને ઇન્દ્રિયથી અતિરિક્ત આત્મા છે કેમ કે ઇન્દ્રિયોનો વ્યાપાર અટકી જાય છે કે ઇન્દ્રિયનો નાશ થઈ જાય છે ત્યારે પણ પહેલાં ઇન્દ્રિયો દ્વારા જાણેલા પદાર્થોનું સ્મરણ થાય છે. જેમ દેવદત્તને મકાનની પાંચ બારીઓમાંથી જોયેલા પદાર્થોનું બારીઓ બંધ કરી દીધા પછી બરાબર સ્મરણ થાય છે તેવી રીતે જ્ઞાનની આ ઇન્દ્રિયોરૂપી બારીઓ બંધ થઈ જવા છતાં પૂર્વે તે ઇન્દ્રિયો દ્વારા જ્ઞાત પદાર્થોનું સ્મરણ કરનારો કોઈ આત્મા છે જ જે આ ઇન્દ્રિયોરૂપી બારીઓથી અતિરિક્ત સ્વતન્ત્ર અસ્તિત્વ ધરાવે છે. આમ આત્મા અનુમાનગ્રાહ્ય છે એ સાબિત થયું. 136. મનુમાનાિવે દિ સિદ્ધ તર્પીતત્વેનાપોપમનાથપત્તિग्राह्यतापि सिद्धा। 136. આ પ્રમાણે ઉપર આપેલાં અનુમાન વડે આત્માની સિદ્ધિ સારી રીતે કરી દીધી હોઈ આગમ, ઉપમાન અને અર્થપત્તિ દ્વારા પણ આત્માની સિદ્ધિ માની લેવી જોઈએ કેમ કે આગમ આદિ એક રીતે તો અનુમાનના જ પ્રકારો છે. વૈિશેષિકો અને બૌદ્ધો તે બધાંનો અનુમાનમાં જ સમાવેશ કરે છે.] 137. શિવ, “પ્રHTTIઝુમાર' રૂત્યાદ્રિ વ્યવાદ્રિ, તપ मदिराप्रमादिविलसितसोदरम्; यतो हिमवत्पलपरिमाणादीनां पिशाचादीनां च प्रमाणपञ्चकाभावेऽपि विद्यमानत्वादिति, अतो यत्र प्रमाणपञ्चकाभावस्तदसदेवेत्यनैकान्तिकम् इति सिद्धः प्रत्यक्षादिप्रमाणग्राह्य आत्मा । 137. તમે ચાવકોએ પહેલાં આત્માને પાંચ પ્રમાણોનો અવિષય કહીને અભાવપ્રમાણનો વિષય દર્શાવ્યો છે. તે તમારી વાત તો મદિરાના નશામાં ચકચૂર શરાબીની વાત જેવી છે. હિમાલયનું વજન કેટલી રહી છે, પિશાચનો આકાર કેવો છે, તેમને આપણા પાંચે પ્રમાણો ગ્રહણ કરતા નથી, જાણતા નથી તેમ છતાં વિદ્યમાન Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ તર્કરહસ્યદીપિકા છે, તેમનો અભાવ નથી. હિમાલયનું વજન રતીઓના હિસાબે છેવટે કંઈક તો હશે જ, પિશાચ આદિનો આકાર પણ કોઈ ને કોઈ જાતનો તો હશે જ. તેથી જે વસ્તુમાં પાચ પ્રમાણોનો વ્યાપાર અસંભવ હોય તે વસ્તુનો અભાવ હોય જ એવું માની શકાતું નથી. આમ વસ્તુનો અભાવ સાધવા આપવામાં આવતો હેતુ કેમ કે પ્રમાણપંચકનો અભાવ છે' વ્યભિચારી છે, તેથી તે વસ્તુનો અભાવ સિદ્ધ કરવામાં કોઈ પણ રીતે સમર્થ નથી. એટલે પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી આત્મા નિબંધપણે સિદ્ધ થઈ જાય છે. 138. ર = વિવૃત્તિમાન પત્નોથી ! તત્ર વાસુમાનધિતतदहर्जातबालकस्याद्यस्तन्याभिलाषः पूर्वाभिलाषपूर्वकः, अभिलाषत्वात्, द्वितीयदिनाद्यस्तनाभिलाषवत् । तदिदमनुमानमाद्यस्तनाभिलाषस्याभिलाषान्तरपूर्वकत्वमनुमापयदर्थापत्त्या परलोकगामिनं जीवमाक्षिपति, तज्जन्मन्यभिलाषान्तराभावादिति स्थितम् । 138. આત્મા પરિવર્તનશીલ છે. તે અનેક મનુષ્ય, પશુ આદિ યોનિઓમાં જાય છે, આ દેહ છોડી પરલોકમાં બીજો દેહ ધારણ કરે છે. પરલોકને સિદ્ધ કરવું અનુમાન આ પ્રમાણે – તાજા જન્મેલા નવજાત શિશુને સ્તનપાન કરવાની ઇચ્છા થાય છે, તે પહેલાં કરેલા સ્તનપાનની ઇચ્છાપૂર્વક હોય છે કેમ કે તે ઇચ્છા છે. જેવી રીતે તે શિશુને બીજા દિવસે થતી સ્તનપાનની ઇચ્છા પહેલા દિનની ઈચ્છાથી ઉત્પન્ન થઈ છે તેવી જ રીતે નવજાત શિશુની સર્વપ્રથમ ઇચ્છાની ઉત્પત્તિ પણ તેના પહેલાંની ઇચ્છાથી માનવી જોઈએ. આમ આજની સ્તનપાનની ઇચ્છાની ઉત્પત્તિ પૂર્વ ઇચ્છાપૂર્વક જોઈને સૌપ્રથમ થનારી નવજાત શિશુની ઇચ્છાને પણ પૂર્વ ઇચ્છાપૂર્વક માનવી જોઈએ. હવે વિચારો કે નવજાત શિશુ નવ મહિના માતાના પેટમાં અચેતનવતું રહ્યું હતું, તે સમયે તો તેને સ્તનપાનની ઇચ્છા થઈ શકતી નથી. તેથી ગર્ભમાં આવતાં પહેલાં પૂર્વજન્મમાં થયેલી સ્તનપાનની ઇચ્છા નવજાત શિશુમાં સૌપ્રથમ સ્તનપાનની ઇચ્છાને ઉત્પન્ન કરે છે એમ માનવું તર્કસંગત છે કેમ કે તે નવજાત શિશુને વર્તમાન જન્મમાં થતી સૌપ્રથમ સ્તનપાનઇચ્છાની જનક સ્તનપાનઇચ્છા વર્તમાન જન્મમાં તો સંભવતી જ નથી અને ગર્ભાવસ્થામાં તો અચેતનવતું તેને સ્તનપાનની ઇચ્છા ક્યાંથી હોઈ શકે? તેથી પૂર્વજન્મ માન્યા વિના નવજાત શિશુની સૌપ્રથમ સ્તનપાનની ઇચ્છા ઘટતી નથી એટલે અર્થાપત્તિથી પૂર્વજન્મ સિદ્ધ થાય છે અને પૂર્વજન્મ સિદ્ધ થતાં જીવ પરલોકગામી એ આપોઆપ સિદ્ધ થઈ જાય છે. નિવજાત શિશુ સૌપ્રથમ સ્તન જુએ છે, તેને જોતાં જ સ્તનની સુધાનિવારકતા અને સુખસાધનતાનો તેને પહેલાં જે અનુભવ થયેલો તેનું તે સ્મરણ કરે છે અને નિશ્ચય કરે છે કે આ સ્તન પહેલાં અનુભવેલ સ્તન Page #426 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૩પ જેવું જ સુધાનિવારક અને સુખસાધન હોવું જોઈએ, પરિણામે તે સ્તનપાન કરવા લાગી જાય છે. મૃત પૂર્વાનુભવ વર્તમાન જન્મમાં તો તેને થયો નથી, એટલે માનવું પડે છે કે તે તેને પૂર્વજન્મમાં જ થયો હોવો જોઈએ. આમ પૂર્વજન્મ સિદ્ધ થાય છે.] નવજાત શિશુના મુખ ઉપર હાસ્ય દેખીને સમજી શકાય કે તને હર્ષ થયો છે. તેના શરીરે કંપ દેખી સમજી શકાય કે તેને ભય થયો છે. અને તેનું રુદન સાંભળીને સમજી શકાય છે કે તેને શોક થયો છે. હર્ષ, ભય અને શોક વિના હાસ્ય, કંપ અને રુદન ઉત્પન્ન થાય નહિ. કારણ વિના કાર્ય ઉત્પન્ન થાય નહિ. એટલે કાર્ય દ્વારા કારણનું અનુમાન થાય છે. હાસ્ય વગેરે કાર્ય છે અને હર્ષ વગેરે તેમનાં કારણો છે. તેથી નવજાત શિશુના સૌપ્રથમ હાસ્ય ઉપરથી હર્ષનું, કંપ ઉપરથી ભયનું અને રુદન ઉપરથી શોકનું અનુમાન થાય છે. ઈષ્ટ વિષયની પ્રાપ્તિ થતાં જે સુખ જન્મે છે તેને હર્ષ કહેવામાં આવે છે અને ઈષ્ટ વિષયની અપ્રાપ્તિના કારણે કે વિયોગના કારણે જે દુઃખ જન્મે છે તેને શોક કહેવામાં આવે છે. વિષયને આપણે ઈષ્ટ ત્યારે જ ગણીએ છીએ જ્યારે આપણને સ્મરણ થાય કે તજ્જાતીય વિષયે પહેલાં આપણને સુખાનુભવ કરાવેલો. આમ વર્તમાન વિષય ઈષ્ટ છે એવું ભાન તો જ શક્ય બને જો તજજાતીય વિષયનો પૂર્વાનુભવ થયો હોય, તે અનુભવના સંસ્કારો પડ્યા હોય, તે સંસ્કારો વર્તમાન વિષય ઉપસ્થિત થતાં જાગૃત થયા હોય અને પરિણામે સ્મરણ થયું હોય કે વર્તમાન વિષયની જાતિના વિષયે મને પહેલાં સુખાનુભવ કરાવેલો. નવજાત શિશુ અમુકને ઈષ્ટ કેવી રીતે ગણી શકે? આ જન્મમાં તજ્જાતીય વિષયનો પહેલાં તેને કદીય અનુભવ થયો ન હોઈ, તે અનુભવના તેવા સંસ્કારો પડ્યા નથી, તેથી તેવા પ્રકારની સ્મૃતિ જન્મી શકે નહિ. એટલે અવશ્ય સ્વીકારવું જોઈએ કે નવજાત શિશુના તે આત્માએ તજ્જાતીય વિષયનો પૂર્વજન્મમાં સુખદ અનુભવ કર્યો હતો, તેથી તે આત્મામાં આ જન્મમાં તેના સંસ્કાર છે, તે સંસ્કાર પૂર્વાનુભૂત જાતિનો વિષય ઉપસ્થિત થતાં જાગૃત થઈ સ્મૃતિ ઉત્પન્ન કરે છે કે વર્તમાન જાતિના વિષયે પહેલાં મને સુખકર અનુભવ કરાવ્યો હતો, પરિણામે પૂર્વાનુભૂત વિષયની જાતિના ઉપસ્થિત થયેલા વિષયને જોઈ તે સુખકર છે એમ જાણે છે, તેને પ્રાપ્ત કરી હર્ષ પામે છે, અને પ્રાપ્ત ન થાય તો દુઃખયા શોક પામે છે. આ ઉપરથી પુરવાર થાય છે કે નવજાત શિશુનો આત્મા વર્તમાન જન્મ પહેલાં પણ વિદ્યમાન હતો, તેને પૂર્વજન્મ હતો. પૂર્વાગતમૃત્યુનુન્ધાત્ નાતી સમય સંપ્રતિપઃ ન્યાયસૂત્ર, ૩.૧.૧૯] 139. તથા ટનિત્યતાણાનો ર , તો યથાવિધઃ પૂર્વदशायामात्मा तथाविध एव चेज्ज्ञानोत्पत्तिसमयेऽपि भवेत्, तदा प्रागिव Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ તર્કરહસ્યદીપિકા कथमेष पदार्थपरिच्छेदकः स्यात् ? प्रतिनियतस्वरूपाऽप्रच्युतिरूपत्वात् कौटस्थ्यस्य । पदार्थपरिच्छेदे तु प्रागप्रमातुः प्रमातृरूपतया परिणामात् कुतः कौटस्थ्यमिति ? - 139. તથા આત્મામાં કૂટસ્થનિત્યતા પણ ઘટતી નથી. આત્માને કૂટસ્થનિત્ય – આત્મત્તિક અપરિવર્તનશીલ, જેવો ને તેવો જ, સદા એક રૂપમાં જ રહેનારો – માનવો પણ તર્ક અને અનુભવની વિરુદ્ધ છે કેમ કે જો આત્મા જેવો પહેલાં હતો તેવો જ રહેતો હોય, તેમાં કંઈ પણ પરિવર્તન ન થતું હોય, તો જ્ઞાન ઉત્પન્ન થવા છતાં પણ તે પહેલાંની જેમ મૂરખ ને મૂરખ જ રહે – તેનામાં પોતાની મૂર્ખતા છોડી જ્ઞાની બનવાની ગુંજાશ જ નથી, તેથી તે પદાર્થોનું જ્ઞાન કેવી રીતે કરશે? શક્ય જ નથી. જો આત્મા જ્ઞાન ઉત્પન્ન થતાં પોતાની પહેલાંની અજ્ઞાનદશા યા મૂર્ખતા છોડીને પદાર્થોના સ્વરૂપને યથાવત જાણીને જ્ઞાની બની જતો હોય તો તેનામાં બહુ મોટું પરિવર્તન થઈ ગયું ગણાય. ફૂટસ્થનિત્યમાં તો ન કોઈ પહેલાંનો સ્વભાવ નાશ પામે છે કે ન કોઈ નવો સ્વભાવ ઉત્પન્ન થાય છે, તે તો સદા એક ને એક સ્વભાવવાળો જ રહે છે. તે જો મૂર્ખ છે તો સદા મૂર્ખ જ અને જો વિદ્વાન છે તો સદા વિદ્વાન જ રહે છે, તે મૂર્ખમાંથી વિદ્વાન હરગિજ બની શકતો નથી. 140. તથા સાંરામ મતવિસ્તૃત્વમધ્યયુમ્ તથાત્તિ માત્મા, स्वकर्मफलभोक्तृत्वात्, यः स्वकर्मफलभोक्ता स कर्तापि दृष्टः यथा कृषीबलः । तथा सांख्यकल्पितः पुरुषो वस्तु न भवति अकर्तृत्वात्, खपुष्पवत् । 140. સાંખ્યો આત્માને કર્તા માનતા નથી. તેમના મતમાં કામ કરવું એ તો પ્રકૃતિનું કામ છે, પુરુષ તો કેવળ આરામ કરવા માટે અર્થાત્ ભોગને માટે જ છે અને તે પણ બિચારી પ્રકૃતિ પર દયા ખાઈને ઉપચારથી જ ભોક્તા બને છે.]. તેમની આ માન્યતા અયોગ્ય છે, તર્કશૂન્ય છે. આત્મા ખરેખર કર્મોનો કર્તા છે કેમ કે તે તે કર્મોનાં ફળને ભોગવે છે. જે પોતાનાં કર્મોનું ફળ ભોગવે છે તે તે કર્મોનો કર્તા પણ હોય છે, જેમ કે પોતે ખેતી કરી પકવેલા પાકને ભોગવનારો ખેડૂત. જો સાંખ્યો પુરુષને કર્તા નથી માનતા તો તેમનો પુરુષ સત્ વસ્તુ જ નહિ બને. સાંખ્ય દ્વારા મનાયેલો પુરુષ વસ્તુસતુ નથી કેમ કે તે અકર્તા છે, કંઈ જ કરતો નથી, જેમ કે આકાશકુસુમ. 141. ત્રિીત્મા મોmયિતે a મુનિત્રિ રોતિ, વા ! यदि करोति तदापराभिः क्रियाभिः किमपराद्धम् ? अथ भुजिक्रियामपि न Page #428 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૩૭ करोति; तर्हि कथं भोक्तेति चिन्त्यम् । प्रयोगश्चात्र-संसार्यात्मा भोक्ता न भवति, अकर्तृत्वात्, मुक्तात्मवत् । अकर्तृभोक्तृत्वाभ्युपगमे च कृतनाशाकृताभ्यागमादिदोषप्रसङ्गः । प्रकृत्या कृतं कर्म, न च तस्याः फलेनाभिसम्बन्ध इति कृतनाशः । आत्मना च तन्न कृतम्, अथ च तत्फलेनाभिसंबन्ध इत्यकृतागम इत्यात्मनः कर्तृत्वमङ्गीकर्तव्यम् । 141. તમે સાંખ્યો આત્માને ભોક્તા માનો છો. ભોક્તાનો અર્થ છે ભોગક્રિયાને કરનાર કર્તા. હવે તમે જ કહો કે તમારો પુરષ ભોગક્રિયાને કરે છે કે નહિ ? જો ભોગક્રિયા કરીને તે ભોક્તા બનતો હોય તો અન્ય ક્રિયાઓએ શો અપરાધ કર્યો છે કે જેથી તેમને પુરુષ કરતો નથી? જેવી રીતે તે ભોગક્રિયા કરે છે તેવી જ રીતે અન્ય ક્રિયાઓને કરીને તેણે સાચા કર્તા બનવું જોઈએ. જો તમે કહો કે તે પુરુષ તો ભોગક્રિયા પણ નથી કરતો તો પછી તેને “ભોક્તા' કેવી રીતે કહી શકાય.' જે ભોગક્રિયા કરે છે તે જ ભોક્તા કહેવાય છે. અનુમાનપ્રયોગ-સંસારી આત્મા ભોક્તા બની શકતો નથી કેમ કે તે ભોગક્રિયા કરતો નથી, જેમ કે મુક્ત આત્મા. અકર્તાને ભોક્તા માનવામાં તો “કરે કોઈ અને ભોગવે કોઈ વાળી વાત થઈ. તેમાં તો કૃતનાશ અને અકૃતાભ્યાગમ નામના બે મોટા દોષ આવશે. બિચારી પ્રકૃતિએ તો કાર્ય કર્યું પણ તેને તેનું ફળ ન મળ્યું, તે ભોગવનારી ન બની. આ જ કૃતનાશ છે. ઊલટું, આત્માએ તો કંઈ પણ કર્યું નથી પણ તેને ફળ મળ્યું, તે ભોક્તા બન્યો. આ જ અકૃતાભ્યાગમ અર્થાત અકૃતની પ્રાપ્તિ છે. “કરે કોઈ અને ભોગવે કોઈ એ દૂષણથી બચવા માટે ભોગવનાર આત્માને કર્તા માનવો જ જોઈએ. પ્રકૃતિ તો અચેતન છે, એટલે એને ભોગવનારી માનવી યોગ્ય નથી. જો પ્રકૃતિ જ ભોગવનારી બની જાય તો પુરુષ તો તદન નિરર્થક જ બની જાય.] 142. તથા નવસ્વરૂપમધ્યાત્મનો ન ઘટતે, તવીથાનુમાનસદ્ધાवात् । तथाहि-अनुपयोगस्वभाव आत्मा नार्थपरिच्छेदकर्ता, अचेतनत्वात् गगनवत् । अथ चेतनासमवायात् परिच्छिनत्तीति चेत् तर्हि यथात्मनश्चेतनासमवायात् ज्ञातृत्वं तथा घटस्यापि ज्ञातृत्वप्रसङ्गः, समवायस्य नित्यस्यैकस्य व्यापिनः सर्वत्राप्यविशेषादित्यत्र बहुवक्तव्यम् तत्तु नोच्यते, ग्रन्थगौरवभायत् । ततश्चात्मनः पदार्थपरिच्छेदकत्वमङ्गीकुर्वाणैश्चैतन्यस्वरूपताप्यस्य गले पादिकान्यायेन प्रतिपत्तव्येति स्थितं चैतन्यलक्षणो जीव इति । . 142. [સાંખ્યોના મતે પ્રકૃતિ જ્ઞાતા છે, પુરુષ જ્ઞાતા નથી. ન્યાયવૈશિષકોના મતે Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ તર્કરહસ્યદીપિકા જ્ઞાન આત્માનો વિશેષ ગુણ છે. શરીરસંયોગસાપેક્ષ આત્મમનઃ સંયોગથી ઉત્પન્ન થઈ આત્મામાં સમવાયસંબંધથી રહેતા વિષયપ્રકાશક ગુણને જ્ઞાન કહેવામાં આવે છે. તેમના મતે દ્રવ્ય અને ગુણનો અત્યંત ભેદ હોઈ આત્મા અને જ્ઞાનમાં અત્યંત ભેદ છે પણ તે બે સમવાયસંબંધથી જોડાયેલા છે. જ્ઞાનગુણ યવાદ્રવ્યભાવી નથી કારણ કે મુક્તિઅવસ્થામાં આત્મા જ્ઞાનશૂન્ય હોય છે. તેનું કારણ એ કે મુક્ત શરીરરહિત હોય છે અને તેને મન પણ હોતું નથી. તેવી જ રીતે જ્ઞાનગુણ અવ્યાપ્યવૃત્તિ છે. સંસારીમુક્ત બધા આત્માઓ વિભુ છે. મુક્ત વિભુ આત્માઓ તો જ્ઞાનશૂન્ય જ હોય છે. પરંતુ સંસારી આત્માઓ વિભુ હોવા છતાં જ્ઞાન તો સાત્મક શરીરમાં જ રહે છે, શરીર બહારના આત્મામાં હોતું નથી અર્થાત્ આત્માનો તે ભાગ જ્ઞાનશૂન્ય હોય છે. બીજી રીતે કહીએ તો જ્ઞાન શરીરાવચ્છિન્ન આત્મામાં જ હોય છે, શરીરથી અનચ્છિન્ન આત્મા જ્ઞાનશૂન્ય હોય છે. કોઈને પ્રશ્ન થાય કે જો જ્ઞાન આત્મામાં સદાકાળ ન રહેતું હોય અને આત્માને વ્યાપીને ન રહેતું હોય તો તેને આત્માનો વિશેષગુણ કેમ ગણાય? તેને આત્માનો વિશેષગુણ એ અર્થમાં કહેવાય છે કે તે આત્મા સિવાય બીજા કોઈ દ્રવ્યમાં રહેતું નથી. શરીરસંયોગ અને આત્મમનઃસંયોગના નિમિત્તથી જ્ઞાન આત્મામાં ઉત્પન્ન થાય છે અને શરીર અને મન છૂટી જતાં જ્ઞાન આત્મામાં ઉત્પન્ન થતું નથી, આત્મા જ્ઞાનશૂન્ય બની જાય છે – આ ઉપરથી એમ ન કહી શકાય કે જ્ઞાન આત્માનો ઔપાધિક ગુણ છે ? ના, આ ઉપરથી તો એટલું જ કહેવાય કે જ્ઞાન આત્માનો સ્વાભાવિક ગુણ નથી. જો તેને આત્માનો ઔપાધિક ગુણ માનવામાં આવે તો તેનો એવો પણ અર્થ થાય કે તે આત્માનો પોતાનો ગુણ નથી પરંતુ ઉપાધિરૂપ બીજા દ્રવ્યનો ગુણ છે અને તે ઉપાધિરૂપ બીજા દ્રવ્યનો ગુણ આત્મા ઉ૫૨ ગમે તે કા૨ણે આરોપાયો છે. ઉદાહરણાર્થ, દર્પણ આગળ મુકેલા લાલ જાસૂદના ફૂલના કારણે દર્પણ લાલ લાગે છે પણ દર્પણ ખરેખર લાલ નથી. અહીં દર્પણનો લાલ રંગ ઔપાધિક કહેવાય છે. ‘ઔપાધિક ગુણ’ ગ’નો આવો અર્થ થતો હોઈ જ્ઞાનને આત્માનો ઔપાધિક ગુણ ન ગણી શકાય, તે આત્માનો સ્વકીય ગુણ છે – ભલે તે સ્વાભાવિક ન હોય. અહીં ન્યાયવૈશેષિક માન્યતાની સમજૂતી પૂરી થઈ. હવે ગુણરત્નસૂરિ તેમનું જે ખંડન કરે છે તે જોઈએ.] આત્માને જડ અર્થાત્ જ્ઞાનશૂન્ય ગણવો પણ ઉચિત નથી કેમ કે આત્માની જ્ઞાનશૂન્યતાના બાધક અનુમાનો મોજૂદ છે. આત્માને જ્ઞાની સિદ્ધ કરનારા અનુમાનો જણાવીએ છીએ. તે આ પ્રમાણે છે — જ્ઞાનશૂન્ય આત્મા પદાર્થોને જાણી શકતો નથી કેમ કે તે આકાશ જેવો અચેતન છે. ચેતનાના સમવાયથી આત્માને ચેતન અર્થાત્ જ્ઞાનવાળો માનવો પણ ઉચિત નથી કેમકે સમવાયસંબંધ નિત્ય,વ્યાપી તથા એક હોઈ Page #430 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૩૯ જેમ અચેતન આત્મા ચેતનાના સમવાયથી ચેતન બની જાય છે અને જગતના પદાર્થોને જાણનારો જ્ઞાતા કહેવાય છે તેમ અચેતન ઘટ પણ ચેતનાના સમવાયથી ચેતન બનીને જ્ઞાતા કહેવડાવવા લાગશે. ‘આત્મામાં જ જ્ઞાનનો સમવાય છે, ઘટાદિમાં નથી’ આ નિયમ તો ત્યારે જ બની શકે જો આત્માને જ્ઞાનસ્વભાવ માનવામાં આવે. આ વિષયને કંઈક વિસ્તારથી ચર્ચવો હતો પરંતુ ગ્રન્થનું કદ વધી જવાનો ડર લાગે છે એટલે આટલું જ પૂરતું છે. આમ આત્માને પદાર્થોને જાણવાવાળો માનવો હોય તો તેને જ્ઞાનસ્વભાવવાળો જ માનવો જોઈએ. પદાર્થોને જાણવાવાળા આત્માની જ્ઞાનસ્વભાવતાનો તો ઢોલ પીટવો જોઈએ. વિના જ્ઞાનસ્વભાવ તે પદાર્થોને જાણનારો બની શકતો જ નથી. આટલા વિવેચનથી એ નિર્વિવાદ સિદ્ધ થઈ જાય છે કે આત્મા સ્વતન્ત્ર તત્ત્વ છે તથા તે જ્ઞાનસ્વભાવ છે. 143. जीवश्च पृथिव्यप्तेजोवायुवनस्पतिद्वित्रिचतुःपञ्चेन्द्रियभेदान्न વૈવિદ્યઃ । - 143. [જીવના મુખ્ય બે ભેદ છે – સંસારી અને મુક્ત.] સંસારી જીવના નવ ભેદ છે – પૃથ્વી (પૃથ્વીકાય), જલ(જલકાય), અગ્નિ (અગ્નિકાય), વાયુ (વાયુકાય), વનસ્પતિ (વનસ્પતિકાય), દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય. [પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય જીવોને એક જ ઇન્દ્રિય હોય છે અને તે ઇન્દ્રિય સ્પર્શનેન્દ્રિય જ હોય છે, બીજી કોઈ નહિ. તેથી આ પાંચ પ્રકારના જીવોને એકેન્દ્રિય જીવો કહે છે. દ્વીન્દ્રિય જીવોને સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય આ જ બે ઇન્દ્રિયો હોય છે. ત્રીન્દ્રિય જીવોને સ્પર્શન, રસન અને પ્રાણ આ જ ત્રણ ઇન્દ્રિયો હોય છે; ચતુરિન્દ્રિય જીવોને સ્પર્શન, રસન, પ્રાણ અને ચક્ષુ આ જ ચાર ઇન્દ્રિયો હોય છે અને પંચેન્દ્રિય જીવોને ઉપર કહેલી ચાર અને પાંચમી શ્રોત્રેન્દ્રિય એમ પાંચે ઇન્દ્રિયો હોય છે. કૃમિ, શંખ, શુક્તિ, લૂકા આદિ દ્વીન્દ્રિય જીવો છે. કીડી, કુંથુ, કાનખજૂરો, ઉધઈ આદિ ત્રીન્દ્રિય જીવો છે. ભ્રમર, મક્ષિકા, ડાંસ, વીંછી, કરોળિયો આદિ ચતુરિન્દ્રિય જીવો છે. માછલી, ઉરગ, ભુજગ, પશુ, પક્ષી આદિ તિર્યંચો અને બધા મનુષ્યો, દેવો તથા નારકો પંચેન્દ્રિય જીવો છે. વળી, એકેન્દ્રિય જીવો સ્થાવર છે જ્યારે બાકીના જીવો ત્રસ છે.] 144. ननु भवतु जीवलक्षणोपेतत्वाद्द्द्वीन्दियादीनां जीवत्वं पृथिव्यादीनां तु जीवत्वं कथं श्रद्धेयं व्यक्ततल्लिङ्गस्यानुपलब्धेरिति चेत् ? सत्यम्; यद्यपि तेषु व्यक्तं जीवलिङ्गं नोपलभ्यते, तथाप्यव्यक्तं तत्समुपलभ्यत एव। यथा हृत्पूरव्यतिमिश्रमदिरापानादिभिर्मूच्छितानां व्यक्तलिङ्गाभावेऽपि Page #431 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા सजीवत्वमव्यक्तलिङ्गैर्व्यवह्नियते, एवं पृथिव्यादीनामपि सजीवत्वं व्यवहर ૩૪૦ ઝીયમ્ । 144. શંકા— હલન-ચલન કરતા કીડા-મકોડા વગેરેને અર્થાત્ દ્વીન્દ્રિય વગેરેને તો જીવ કહેવાની વાત સમજાય છે પણ આ અજીવ જડ પૃથ્વી વગેરેને પણ જીવ કહેવા એ અજબ લાગે છે. એમનામાં કોઈ પણ એવાં સ્પષ્ટ લક્ષણો અર્થાત્ ચિહ્નો દેખાતાં નથી કે જેમના આધારે એમને જીવ માની શકાય. જૈન ઉત્તર– તમારી વાત સાચી છે. પૃથ્વી આદિ જીવ હોવાનાં લક્ષણો સ્પષ્ટ જણાતાં નથી પરંતુ અસ્પષ્ટપણે તો તેમનામાં પણ જીવનાં પ્રાયઃ બધાં લક્ષણો વિદ્યમાન છે જે તેમને પણ જીવ સિદ્ધ કરે છે. લક્ષણો અર્થાત્ ચિહ્નો અસ્પષ્ટ હોવાથી જીવ નથી એમ તો ન કહી શકાય. ધતૂરાથી મિશ્રિત મદિરા ભરપૂર પીધા પછી મૂર્છિત થઈ ગયેલા દારૂડિયાઓમાં પણ જીવનાં જ્ઞાન આદિ ચિહ્નો પ્રકટ દેખાતાં નથી તેમ છતાં અસ્પષ્ટ ચિહ્નોના કારણે તે દારૂડિયાઓને અજીવ તો આપણે કહેતા નથી જ. તેવી જ રીતે પૃથ્વી વગેરેને પણ અવ્યક્ત લિંગો(ચિહ્નો)ના બળે જીવ કહેવા જ જોઈએ. 145. ननु मूच्छितेषूच्छ्वासादिकमव्यक्तं चेतनालिङ्गमस्ति, न पुनः पृथिव्यादिषु तथाविधं किंचिच्चेतनालिङ्गमस्ति; नैतदेवम्; पृथिवीकाये तावत्स्वस्वाकारावस्थितानां लवणविदुमोपलादीनां समानजातीयाङ्करोत्पत्तिमत्त्वम् अर्शो मांसाङ्करस्येव चेतनाचिह्नमस्त्येव । अव्यक्तचेतनानां हि संभावितैकचेतनालिङ्गानां वनस्पतीनामिव चेतनाभ्युपगन्तव्या । वनस्पतेश्च चैतन्यं विशिष्टर्तृफलप्रदत्वेन स्पष्टमेव साधयिष्यते च । ततोऽव्यक्तोपयोगादिलक्षणसद्भावात्सचित्ता पृथिवीति स्थितम् । 145. શંકા— મૂર્છિત દારૂડિયાઓમાં તો શ્વાસોચ્છ્વાસ ચાલે છે, તેમનાં શરીર ગરમ છે, એટલે તેમનામાં જીવનાં ચિહ્નો, અસ્પષ્ટ રૂપમાં તો અસ્પષ્ટ રૂપમાં,મળે છે પરંતુ પૃથ્વી વગેરેમાં ન તો શ્વાસોચ્છ્વાસ ચાલે છે કે ન તો એવું કંઇ મળે છે કે જેમને જીવનાં અસ્પષ્ટ ચિહ્નો કહી શકાય. તેથી તેમને જીવો કઈ રીતે માની શકાય ? ન જૈન ઉત્તર- ના, તમે કહો છો એવી વાત નથી. જેવી રીતે આપણા શરીરમાં ગુદાની આસપાસ હરસ-મસારૂપ માંસનાં અંકુરો ફૂટે છે જે ચેતનાનાં ચિહ્ન છે, તેવી જ રીતે પથરાઓને (પૃથ્વીને) પણ અંકુરો ફૂટે છે જે પણ ચેતનાનાં જ ચિહ્ન છે. પૃથ્વી આદિમાં પણ સ્વસ્વજાતીય નવાં નવાં અંકુરો ઉત્પન્ન કરવાની શક્તિ જોવા મળે છે જે શક્તિના કારણે લવણના પત્થ૨ાની ખાણમાં લવણના પથરા કઢવા છતાં પણ વૃદ્ધિ Page #432 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૪૧ પામે છે. સમુદ્રમાં પરવાળાના ખડકો ઉત્પન્ન થાય છે, તેમનામાં રોજ નવાં નવાં અંકુરો ફૂટે છે. આ જ પૃથ્વી જીવ હોવાનાં ચિહ્નો છે, લક્ષણો છે. આમ પોતાનાં સજાતીય અંકુરોને ઉત્પન્ન કરવા એ જ પૃથ્વીને જીવ સિદ્ધ કરનારું મોટું પ્રમાણ છે. જેમ લીલીછમ વનસ્પતિમાં કુંપળો ફૂટવી, ફૂલ આવવાં, ફળ આવવાં વગેરે વનસ્પતિ જીવ છે એ હકીકતને આપોઆપ પ્રકટ કરે છે તેમ જેમનામાં ચેતનાનાં ચિહ્નો પ્રકટ નથી એવાં પૃથ્વી આદિમાં જો ચેતનાનું સૌથી મોટું પ્રમાણ સજાતીય અંકુરોની ઉત્પત્તિ કરવી એ મળતું હોય તો તેમને જીવ યા ચેતન માનવામાં શી તકલીફ છે? જો તેઓ જીવ ન હોય તો તેમનામાં અંકુરો ફૂટે કેમ અને વૃદ્ધિ કેમ પામે? આંબાનું ઉનાળામાં ફળવું, અમુક અમુક ઋતુઓમાં અમુક વનસ્પતિઓને નિયમથી ફૂલ-ફળ આવવાં એ વનસ્પતિનું જીવ હોવાનું પ્રમાણ છે. જો કે વનસ્પતિ જીવ છે એ વાત તો સ્પષ્ટ છે તેમ છતાં પછી આગળ ઉપર તેને બહુ સારી રીતે સિદ્ધ કરીશું. તેથી પૃથ્વીમાં અવ્યક્ત ચૈતન્ય આદિ ચિહ્નો હોવાથી પૃથ્વી જીવ છે, સજીવ છે, સચિત્ત છે એ સિદ્ધ થઈ સ્થિર થયું. __146. ननु च विद्रुमपाषाणादिपृथिव्याः कठिनपुद्गलात्मिकायाः कथं सचेतनत्वमिति चेत् नैवम्, उच्यते-यथा अस्थि शरीरानुगतं सचेतनं कठिनं च दृष्टम् एवं जीवानुगतं पृथिवीशरीरमपीति । 146. શંકા- પરવાળાના ખડક, લવણોપલ વગેરેરૂપ પૃથ્વી તો અત્યન્ત કઠણ અને પુદ્ગલાત્મક છે. તેને સજીવ કેવી રીતે કહી શકાય? જૈન ઉત્તર- કઠણ હોવાના કારણે કોઈને નિર્જીવ ન કહેવાય. આપણા જ સજીવ શરીરમાં રહેલાં સજીવ હાડકાં કઠણ છે એ તો આપણે જોઈએ છીએ જ. શરીરમાં હાડકું તૂટી ગયા પછી વધે છે અને જોડાઈ પણ જાય છે. આ હાડકાની સજીવતાના કારણે બને છે. હાડકાની જેમ વૃદ્ધિ પામનાર કઠણ પૃથ્વીકાય (પરવાળાના ખડકો, લવણોપલ આદિ) પણ સજીવ છે. 147. ૩થવા પૃથિવ્યવોવાયુવનતિ નવશરીરળ છેદ્યમેદ્યોक्षेप्यभोग्यप्रेयरसनीयस्पृश्यद्रव्यत्वात्, सास्नाविषाणादिसंघातवत् । नहि पृथिव्यादीनां छेद्यत्वादि दृष्टमपह्रोतुं शक्यम् । न च पृथिव्यादीनां जीवशरीरत्वमनिष्टं साध्यते, सर्वस्य पुद्गलद्रव्यस्य द्रव्यशरीरत्वाभ्युपगमात्। जीवसहितत्वासहितत्वं च विशेषः अशस्त्रोपहतं पृथिव्यादिकं कदाचित्सचेतनं संघातत्वात्, पाणिपादसंघातवत् । तदेव कदाचित्किचिदचेतनमपि शस्त्रोपहतत्वात्, पाण्यादिवदेव, न चात्यन्तं तदचित्तमेवेति । Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ તર્કરહસ્યદીપિકા 147. અથવા, પૃથ્વી, જલ, આગ, વાયુ અને વનસ્પતિ જીવનાં શરીરો છે કેમ કે તે છેદી, ભેદી, ફેંકી, ભોગવી, સુંધી, ચાટી, સ્પર્શી શકાય એવાં દ્રવ્યો છે, જેમ કે ગાયનાં શિંગડાં, ગાયના ગળે લટકતી ગોદડી વગેરે. પૃથ્વી આદિ છેદી શકાય છે, ભેદી શકાય છે એ તો પ્રત્યક્ષ દેખાય છે, એટલે તેનો ઈન્કાર થઈ શકે નહિ. મોટા મોટા પર્વતોને કાપી પથ્થરો લાવી મહેલો બનાવાય છે એ તો સૌ જાણે છે.] પૃથ્વી આદિને જીવનું શરીર માનવું અનિષ્ટ છે અને અમે અનિષ્ટને સિદ્ધ કરીએ છીએ એવું નથી. અર્થાત પૃથ્વી આદિને જીવનું શરીર માનવું અનિષ્ટ નથી કેમ કે જગતનું સઘળું પુદગલદ્રવ્ય શરીરો બનવાની યોગ્યતા ધરાવે છે. તે શરીરો દ્રવ્યશરીરો તો છે જ, પરંતુ તે દ્રવ્યશરીરોમાં કેટલાંક દ્રવ્યશરીરો સજીવ હોય છે અને કેટલાંક નિર્જીવ. જે પથ્થરની ખાણમાં અત્યાર સુધી શસ્ત્રોનો (ટાંકણાં, પથ્થર કાપવાનું મશીન આદિનો) આઘાત લાગ્યો નથી તે ખાણરૂપ પૃથ્વી સચેતન છે કારણ કે તે વૃદ્ધિ પામતી શિલાઓનો સંઘાત છે જેમ કે હાથપગનો સંઘાત. જ્યારે તેમાં શસ્ત્રોનો પ્રયોગ કરી તેને કાપી પથ્થરો કાઢવામાં આવે છે ત્યારે તે પૃથ્વીનો તે કપાયેલો ભાગ નિર્જીવ થઈ જાય છે કારણ કે તે પૃથ્વીભાગને હથિયારોથી કાપી અલગ કરી દેવામાં આવ્યો છે, જેમ કે સજીવ શરીરમાંથી કાપી નાખેલો હાથ. તેથી પૃથ્વીને સર્વથા અચેતન ન કહી શકાય. હા, જે પૃથ્વી વૃદ્ધિ પામતી નથી તેને તો અમે જૈનો પણ સચેતન નથી કહેતા. કોઈ પૃથ્વી સચેતન હોય છે અને કોઈ પૃથ્વી અચેતન. એટલે પૃથ્વી સચેતન હોય છે એ માનવું જોઈએ. 148. મા ના નીવ, તક્ષયોમા, પ્રવUરિવિિત રે; नैवम्; हेतोरसिद्धत्वात् । यथाहि-हस्तिनः शरीरं कललावस्थायामधुनोत्पन्नं सद्रवं सचेतनं च दृष्टम् एवमप्कायोऽपि, यथा वाण्डके रसमात्रमसंजातावयवमनभिव्यक्तचञ्च्वादिप्रविभागं चेतनावदृष्टम् । एषैव चोपमा अजीवानामपि । प्रयोगश्चायम्-सचेतना आपः, शस्त्रानुपहतत्वे सति दवत्वात्, हस्तिशरीरोपादानभूतकललवत् । हेतोविशेषणोपादानात् प्रस्रवणादिव्युदासः । 148. શંકા- વારુ, પૃથ્વીમાં જીવ છે એ માની લઈએ પણ જલકાય (જલ) જીવ નથી કારણ કે તેમાં જીવનું કોઈ ચિહ્ન મળતું નથી, જેમ કે પેશાબ. જેને ઉત્તર- ના એવું નથી. તમારો હેતુ અસિદ્ધ છે. જયારે હાથીનું શરીર હાથિણીના ગર્ભમાં કલલ અર્થાત્ પાણી જેવું પાતળું હોય છે ત્યારે તે તરલ પ્રવાહી Page #434 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૪૩ હોવા છતાં સચેતન જણાય છે, તેવી જ રીતે પાણીને પણ સચેતન માનવું જોઈએ. વળી ઈંડામાં પક્ષીનું શરીર સાવ પાણી જેવું જ પ્રવાહી હોય છે, તે સમયે તેમાં હાથ, પગ, ચાંચ આદિ કોઈ અવયવ વ્યક્ત યા પ્રગટ થયા નથી હોતા. તે જ પ્રમાણે સચેતન છે તે જ પ્રમાણે પાણી પણ સચેતન છે. પાણી ઈંડામાં રહેલા તરલ પદાર્થની જેમ જ સજીવ છે. અનુમાનપ્રયોગ- વલોવ્યા વિનાનું, અતાડિત જલ સચેતન છે કેમકે શસ્ત્ર આદિથી તાડિત ન થયેલું તે પ્રવાહી છે. જેમ હાથીના સ્થૂળ શરીરનું મૂલ ગર્ભવર્તી કલલ પ્રવાહી હોવા સાથે સચેતન છે, તેમ જલ પણ પ્રવાહી હોવા સાથે સચેતન છે. મૂત્ર આદિ પ્રવાહી મૂત્રાશય આદિથી તાડિત હોય છે, તેથી તેઓ પ્રવાહી હોવા છતાં સજીવ નથી. તેથી “શસ્ત્ર આદિથી અતાડિત’ એ વિશેષણથી મૂત્ર આદિની વ્યાવૃત્તિ થઈ જાય છે. 149. તથા સત્ય તોયમ, અનુપતિવવત્થાત, મઘમધ્યસ્થિતकललवदिति । इदं वा प्राग्वज्जीववच्छरीरत्वे सिद्धे सति प्रमाणम् । सचेतना हिमादयः क्वचित्, अप्कायत्वात्, इतरोदकवदिति । तथा क्वचन चेतनावत्य आपः, खातभूमिस्वाभाविकसंभवात्, दर्दुरवत् । अथवा सचेतना अन्तरिक्षोद्भवा आपः, अभ्रादिविकारे स्वत एव संभूय पातात्, मत्स्यविदित । 149. જેમ ઇંડાની અંદર રહેલો પાતળો પ્રવાહી પદાર્થ, પ્રહાર યા તાડનથી મુક્ત રહેતાં, સચેતન હોય છે તેમ અતાડિત જલ પણ સચેતન હોય છે કેમ કે તે પણ અતાડિત પ્રવાહી પદાર્થ છે. જ્યારે લાકડી આદિ સાધનોથી પાણીને વલોવવામાં આવે , આઘાત કરવામાં આવે, કોઈપણ રીતે તેને ફટકારવામાં આવે ત્યારે તે અચેતન બની જાય. તેથી હેતુમાં “અતાડિત’ વિશેષણ મૂકવામાં આવ્યું છે. પહેલાં અતાડિત હોવાથી સજીવ પાણીને પછી તાડન કરતાં તે જ પાણી નિર્જીવ બની જાય છે એમ પહેલાંની જેમ સમજવું. કોઈ કોઈ બરફ વગેરે પણ સચેતન હોય છે કેમ કે તેઓ જલકાય છે. જેમ કે અન્ય પાણી, જમીનમાંથી સ્વાભાવિકપણે નીકળતું પાણી સચેતન હોય છે કેમ કે તે પૃથ્વી ખોદતાં જ સ્વાભાવિકપણે નીકળે છે, જેમ જમીન ખોદતાં સચેતન દેડકાં નીકળે છે તેમ. વાદળોમાંથી વરસતું પાણી સચેતન હોય છે કેમ કે વાદળો બંધાતાં તે આપોઆપ વરસે છે, જેમ કે વાદળોમાંથી વરસતી સચેતન માછલીઓ. જેવી રીતે ચોમાસામાં વાદળોમાં ઠંડી, ગરમી આદિના નિમિત્તથી માછલીઓ ઉત્પન્ન થઈ વરસે છે તેવી જ રીતે પાણી પણ વાદળોના વિકારથી ઉત્પન્ન થઈવરસે છે, તેથી સચેતન છે. - 150. તથા શીતાને ખૂશ શીરે પતિ નદીવિષ્યજોડો વદ વદુર્વहुतरे च बहुतरो य ऊष्मा संवेद्यते स जीवहेतुक एव, अल्पबहुबहुतर Page #435 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા मिलितमनुष्यशरीरेष्वल्पबहुबहुतरोष्मवत् । प्रयोगश्चायम् - शीतकाले जलेषूष्णस्पर्श उष्णस्पर्श वस्तुप्रभवः, उष्णस्पर्शत्वात्, मनुष्यशरीरोष्णस्पर्शवत् । न च जलेष्वयमुष्णस्पर्शः सहज:, 'अप्सु स्पर्शः शीत एव' इति वैशेषिकादिवचनात् । तथा शीतकाले शीते स्फीते निपतति प्रातस्तटाकादेः पश्चिमायां दिशि स्थित्वा यदा तटाकादिकं विलोक्यते, तदा तज्जलान्निर्गतो वाष्पसंभारो दृश्यते, सोऽपि जीवहेतुक एव । प्रयोगस्त्वित्थम् - शीतकाले जलेषु वाष्प उष्णस्पर्शवस्तुप्रभवः, वाष्पत्वात्, शीतकाले शीतलजलसिक्तमनुष्यशरीरवाष्पवत् । प्रयोगद्वयेऽपि यदेवोष्णस्पर्शस्य वाष्पस्य च निमित्तमुष्णस्पर्शं वस्तु, तदेव तैजसशरीरोपेतमात्माख्यं वस्तु प्रतिपत्तव्यम् । जलेष्वन्यस्योष्णस्पर्शवाष्पयोर्निमित्तस्य वस्तुनोऽभावात् । ૩૪૪ 150. શિયાળામાં જ્યારે ખૂબ ઠંડી પડે છે ત્યારે નાની તળાવડી કે વાવડીના થોડા પાણીમાં થોડી ગરમી, તળાવના પાણીમાં અધિક ગરમી તથા નદી આદિના પાણીમાં અધિકતર ગ૨મી જણાય છે. સ્વભાવતઃ ઠંડા પાણીની આ ગરમી ચેતનાના નિમિત્તે ઉત્પન્ન થાય છે. થોડા, બહુ અને અધિક બહુ મનુષ્યોની ભીડ ભેગી થતાં તે મનુષ્યોનાં શરીરગત ચેતના પણ ક્રમશઃ થોડી, બહુ અને અધિક બહુ થાય છે અને પરિણામે ગરમી પણ તદનુસાર ક્રમશઃ થોડી, બહુ યા અધિક બહુ થાય છે કારણ કે ગરમીનું કારણ ચેતના છે. અનુમાનપ્રયોગ– શિયાળામાં ઠંડીના દિવસોમાં નદી આદિના પાણીનું ગરમ રહેવું ગરમ વસ્તુના (અર્થાત્ ચેતનાના) સંબંધથી જ ઘટે છે કેમ કે તે ગરમી જે પદાર્થ સ્વભાવથી ઠંડો છે તે પદાર્થમાં આવેલી છે, જેમ કે મનુષ્યના સજીવ શરીરોની ભીડ થવાથી ઓરડામાં ઊભી થતી ગરમી. આ ગરમી જલનો સ્વાભાવિક ધર્મ નથી કેમ કે વૈશેષિક આદિ ચિંતકોએ જલને શીતસ્વભાવ માનેલું છે. કહ્યું પણ છે કે ‘જલમાં શીત સ્પર્શ જ છે.' જ્યારે અત્યંત ભારે ઠંડી પડે, હિમ પડે ત્યારે ફરતાં ફરતાં સવારે નદી, તળાવ આદિના પશ્ચિમ કિનારે પહોંચીને નદી આદિની શોભા જોઈશું તો જણાશે કે તે પાણીમાંથી તો ઘણી બધી વરાળ નીકળે છે. આ વરાળ પણ ચેતનાની ગરમીના કારણે છે. અનુમાનપ્રયોગ– શિયાળામાં નદી આદિના પાણીમાંથી નીકળતી વરાળ ગરમ વસ્તુના સંપર્કથી ઉત્પન્ન થાય છે, કારણ કે તે વરાળ છે. જેવી રીતે શિયાળાની કડકડતી ઠંડીમાં કોઈ મનુષ્યને ઠંડા પાણીથી નવરાવતાં તેના શરીર ઉપર પડેલા પાણીમાંથી નીકળતી વરાળ તેના સચેતન ગરમ શરીરના સંપર્કથી જ ઉત્પન્ન થાય છે તેવી જ રીતે નદી, તળાવ આદિના પાણીમાંથી નીકળતી વરાળમાં પણ કોઈને કોઈ ગરમ ચીજનો સંપર્ક અવશ્ય છે જ. ઉક્ત બન્ને અનુમાનોમાં જલની ગરમીમાં તેમ Page #436 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૪૫ જ જલમાંથી નીકળતી વરાળમાં ઉષ્ણ યા ગરમ વસ્તુના સંપર્કને કારણ ગણવામાં આવેલ છે. આ ઉષ્ણ યા ગરમ વસ્તુ જો કોઈ હોઈ શકે તો તે છે પાણીમાં રહેલી ચેતના અર્થાત્ તૈજસશરીરયુક્ત આત્મા, કેમકે નદી, તળાવના પાણીમાં ગરમી લાવવામાં કે પાણીમાંથી વરાળ કાઢવામાં કારણભૂત અન્ય કોઈ પદાર્થ હોઈ શકતો જ નથી. આમ આ અનુમાનોથી પાણીની સજીવતા ઘણી સરળતાથી સમજાઈ જાય છે. _151. ર શીતનિ હાવત તોuપન તમે ધ્યनिर्गतवाष्येण च प्रकृतहेत्वोर्व्यभिचारः शङ्कयः, तयोरप्यवकरमध्योत्पन्नमृतजीवशरीरनिमित्तत्वाभ्युपगमात् । 11. શંકા- કચરાપૂંજાના ઢગલામાંથી (ઉકરડામાંથી) પણ ઠંડીના દિવસોમાં વરાળ નીકળતી દેખાય છે તથા તે ઢગલાની અંદર ગરમી પણ ખાસ્સી હોય છે, પરંતુ ત્યાં કોઈ પણ ગરમ વસ્તુ નથી કે જેના નિમિત્તથી ગરમી કે વરાળની ઉત્પત્તિ સમજાવી શકાય. તેવી જ રીતે જલની ગરમી અને જલમાંથી નીકળતી વરાળ પણ અકારણ જ હશે, તેમનામાં તૈજસશરીરયુક્ત આત્માને નિમિત્ત શા માટે માનવો ? આમ તમે પાણીની સજીવતા સિદ્ધ કરવા આપેલ હેતુ વ્યભિચારી છે. ન ઉત્તર- તે કચરા-પૂજાના ઢગલામાં (ઉકરડામાં) ઉત્પન્ન થઈને મરી જનારા જીવોનાં મૃત શરીર જ તે ઢગલાની ગરમી તથા તેમાંથી નીકળતી વરાળનું નિમિત્તકારણ છે એવું સ્વીકારવામાં આવ્યું છે. એટલે અમારો હેતુ વ્યભિચારી નથી. 152. નનુ મૃતગવાનાં શરીર પુષ્પવામિત્તभवन्तीति चेत् ? उच्यते - यथाग्निदग्धपाषाणखण्डिकासु जलप्रक्षेपे विध्यातादप्यग्नेरुष्णस्पर्शवाष्पौ भवेतां तथा शीतसंयोगे सत्यप्यत्रापीति । एवमन्यत्रापि वाष्पोष्णस्पर्शयोनिमित्तं सचित्तमचित्तं वा यथासंभवं वक्तव्यम् । इत्थमेव च शीतकाले पर्वतनितम्बस्य निकटे वृक्षादीनामधस्ताच्च य ऊष्मा संवेद्यते, सोऽपि मनुष्यवपुरूष्पवज्जीवहेतुरेवावगन्तव्यः । एवं ग्रीष्मकाले बाह्यतापेन तैजसशरीररूपाग्नेर्मन्दीभवनात् जलादिषु यः शीतलस्पर्शः सोऽपि मानुषशरीरशीतलस्पर्शवज्जीवहेतुकोऽभ्युपगमनीयः, तत एवंविधलक्षणभाक्त्वाज्जीवा भवन्त्यप्कायाः । 152. શંકા-[આ તો તમે અજબ વાત કરી.] મરેલા જીવોનાં શરીરો કેવી રીતે ગરમી તથા વરાળનાં નિમિત્ત કારણો હોઈ શકે ? Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ તર્કરહસ્યદીપિકા જૈન ઉત્તર– જેમ આગમાં તપાવેલા પથ્થર યા ઇંટના ટુકડાઓ ઉપર પાણી રેડવા છતાં ગરમી તથા વરાળ નીકળે છે તેમ ઠંડા મૃત શરીરોનો સંયોગ થવા છતાં પણ પહેલાં તે જીવતાં શરીરોની ગરમીથી ગરમ થયેલા કચરા-પૂંજાના ઢગલામાંથી ગરમી અને વરાળ નીકળે છે. તેથી ગરમી તથા વરાળમાં યથાસંભવ ક્યાંક સચેતન ગરમ પદાર્થ અને ક્યાંક અચેતન ગરમ પદાર્થ નિમિત્તકારણ હોય છે એમ જ કહેવું જોઈએ. આ જ રીતે શિયાળાની કડકડતી ઠંડી પડી રહી હોય ત્યારે પર્વતની ગુફા પાસે તથા વૃક્ષ આદિની નીચે પણ ગરમી જણાય છે. આ ગરમી પણ મનુષ્યશરીરની ગરમીની જેમ ચેતનાના કારણે જ છે એમ જાણવું જોઈએ. જેવી રીતે ગ્રીષ્મકાળે બહારની ગરમીના કારણે મનુષ્ય શરીરમાં આત્મા સાથે રહેલો તૈજસશરીરરૂપ અગ્નિ મન્દ પડી જતાં મનુષ્યશરીર શીતલ બની જાય છે તેવી જ રીતે ગ્રીષ્મકાળે બહારની ગરમીના કારણે સજીવ જલમાં આત્મા સાથે રહેલો તૈજસશરીરરૂપ અગ્નિ મન્દ પડી જતાં જલ શીતલ અનુભવાય છે આમ જેમ ગ્રીષ્મકાળે મનુષ્યશરીરની શીતલતા જીવહેતુક છે તેમ ગ્રીષ્મકાળે પાણીની શીતલતા પણ જીવહેતુક છે અર્થાત્ શરીરની શીતલતાનું કારણ શરીરની સજીવતા છે તેમ પાણીની શીતલતાનું કારણ પાણીની સજીવતા છે. આ પ્રમાણે પાણીમાં જીવલક્ષણો મળતાં હોઈ પાણી જીવ છે, અર્થાત્ અપ્કાય જીવો છે. – 153. यथा रात्रौ खद्योतकस्य देहपरिणामो जीवप्रयोगनिर्वृत्तशक्तिराविश्चकास्ति, एवमङ्गारादीनामपि प्रतिविशिष्टप्रकाशादिशक्तिरनुमीयते जीवप्रयोगविशेषाविर्भावितेति । यथा वा ज्वरोष्मा जीवप्रयोगं नातिवर्तते, एषैवोपमाग्नेयजन्तूनाम् । न च मृता ज्वरिणः क्वचिदुपलभ्यन्ते, एवमन्वयव्यतिरेकाभ्यामग्नेः सचित्तता ज्ञेया । प्रयोगश्चात्र- आत्मसंयोगाविर्भूतोऽङ्गारा-दीनां प्रकाशपरिणामः, शरीरस्थत्वात्, खद्योतदेहपरिणामवत् । तथा आत्मसंयोगपूर्वकोऽङ्गारादीनामूष्मा, शरीरस्थत्वात्, ज्वरोष्मवत् । न चादित्यादिभिरनेकान्तः सर्वेषामुष्णस्पर्शस्यात्मसंयोगपूर्वकत्वात् । तथा सचेतनं तेज:, यथायोग्याहारोपादानेन वृद्ध्यादिविकारोपलम्भात्, पुरुषवपुर्वत् । एवमादिलक्षणैराग्नेयजन्तवोऽवसेयाः । " 153. રાતે આગિયો પોતાના શરીરના ચમકદાર પરિણમનથી ચમકે છે, પ્રકાશ આપે છે. આ પ્રકાશ જીવની શક્તિનું પ્રત્યક્ષ ફળ છે. તેવી જ રીતે આગના અંગારા આદિમાં ભિન્ન ભિન્ન પ્રકારની પ્રકાશશક્તિઓ મળે છે, આ પ્રકાશશક્તિઓથી તેમનામાં રહેનાર જીવનું અનુમાન થાય છે કેમ કે આ પ્રકાશશક્તિઓ જીવના સંયોગ Page #438 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૪૭ વિના હોઈ શકતી નથી. જેમ તાવ આવવાથી સજીવ શરીરનું અંગારા જેવું ગરમ થઈ જવું જીવના સંયોગનું એક ખાસ ચિહ્ન છે તેમ અગ્નિની ગરમી પણ જીવના સંયોગ વિના હોઈ શકતી નથી. તેથી તે પણ અગ્નિજીવ યા અગ્નિકાય જીવનું અનુમાન કરવામાં પ્રધાન હેતુ છે. શું કદી મડદાને તાવ આવ્યો સાંભળ્યો છે? આમ અન્વયવ્યતિરેકથી અગ્નિની ગરમી જ અગ્નિજીવોનું અનુમાન કરાવે છે. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે – આગના અંગરા વગેરેમાં જોવા મળતો પ્રકાશરૂપ પરિણામ આત્માના સંયોગથી ઉત્પન્ન થાય છે કેમ કે તે શરીરમાં રહેનારો પ્રકાશ છે, જેમ કે આગિયાના ચમકદાર શરીરમાં જોવા મળતો પ્રકાશ. અંગરા આદિની ગરમી આત્માના સંયોગથી ઉત્પન્ન થયેલી છે કેમ કે તે શરીરમાં જોવા મળતી ગરમી છે, જેમ કે તાવ આવવાથી વધતી શરીરની ગરમી. સૂર્ય આદિની ગરમી તથા પ્રકાશ પણ સૂર્યજીવ આદિના સંયોગથી જ ઉત્પન્ન થાય છે. તેથી અમારા હેતુઓ નિબંધ છે, તેમનામાં કોઈ વ્યભિચાર નથી. વળી, અગ્નિ સચેતન છે કેમ કે તે યથાયોગ્ય ઇંધનરૂપ આહાર મળવાથી વધે છે અને ન મળવાથી ઘટે છે, જેમ મનુષ્યનું શરીર આહાર મળે તો વધે છે અને ન મળે તો દુબળું થઈ જાય છે, તેથી મનુષ્યનું શરીર જેમ સચેતન છે તેમ અગ્નિ પણ સચેતન છે. આમ અનેક હેતુઓથી અગ્નિજીવોની યા અગ્નિકાય જીવોની સિદ્ધિ કરવી જોઈએ. 154. યથા તેવી સ્વપ્રમાવામનુષ્યાપા વનવિદાયમન્ત્રાન્તर्धाने शरीरं चक्षुषानुपलभ्यमानमपि विद्यमानं चेतनावच्चाध्यवसीयते, एवं वायावपि चक्षुाह्यं रूपं न भवति, सूक्ष्मपरिणामात्, परमाणोरिव वह्निदग्धपाषाणखण्डिकागताचित्ताग्नेरिव वा । प्रयोगश्चायम्-चेतनावान् वायुः, अपरप्रेरिततिर्यगनियमितदिग्गतिमत्त्वात्, गवाश्वादिवत् । तिर्यगेव गमननियमादनियमितविशेषणोपादानाच्च परमाणुना न व्यभिचारः, तस्य नियमितगतिमत्त्वात्, “जीवपुद्गलयोरनुश्रेणिः" इति वचनात् । एवं वायुरशस्त्रोपहतश्चेतनावानवगन्तव्यः । - 154. જેમ દેવોનાં શરીર પોતાની સ્વાભાવિક શક્તિના કારણે દેખાતાં નથી અથવા તો કોઈ અંજનવિદ્યા કે મન્નના પ્રયોગના કારણે ઘણા સિદ્ધયોગી પોતાના સ્થૂળ શરીરને અન્તહિંત (અદશ્ય) કરી દે છે તેમ વાયુ પણ જો કે આંખો વડે દેખાતો નથી તેમ છતાં દેવ યા યોગીઓના શરીરની જેમ સાચતેન છે. વાયુનું પરિણમન એટલું સૂક્ષ્મ છે કે તેમાં રહેતું રૂપ આંખોને ગ્રાહ્ય નથી, દેખાતું નથી. જેવી રીતે આગથી તપાવેલા ગરમ પથ્થરમાં આગના અચેતન પરમાણુઓ વિદ્યમાન છે તેમ છતાં સૂક્ષ્મ Page #439 -------------------------------------------------------------------------- ________________ ३४८ તર્કરહસ્યદીપિકા પરિણમનના કારણે દેખાતા નથી તેવી જ રીતે વાયુનું રૂપ પણ હોવા છતાં સૂક્ષ્મ પરિણમનના કારણે દેખાતું નથી. અનુમાનપ્રયોગ– વાયુ સચેતન છે કેમ તે સ્વભાવથી તીરછી ગતિ કરે છે અને તેની ગતિનો કોઈ નિયમ નથી કે અમુક દિશામાં જ ગતિ કરે. જ્યાં સુધી કોઈ બીજું પ્રેરણા ન કરે ત્યાં સુધી વાયુ સ્વભાવથી તીરછી ગતિ જ કરે છે જેમ કે હાંક્યા વિનાના ગાય, ઘોડા આદિ પશુ જેઓ સ્વભાવથી તીરછી ગતિ કરે છે અને અહીં તહીં વિચરે છે. “જીવ અને પુદ્ગલ બન્ને અનુશ્રેણિ ગતિ કરે છે અર્થાત્ આકાશના પ્રદેશોની રચના અનુસાર સીધી ગતિ કરે છે” એવું શાસ્ત્રવચન હોવાથી પરમાણુની ગતિનો નિયમ મોજૂદ છે, તે વાયુની જેમ અનિયત– ફાવે ત્યાં – ગતિ કરતો નથી કે તીરછી ગતિ કરતો નથી. પરમાણુમાં હેતુ વ્યભિચારી ન બને એ ખાતર વાયુની તીરછી જ ગતિ છે એવા નિયમનું કથન કર્યું છે તેમ જ “અનિયમિત' વિશેષણને દાખલ કરેલ છે. પ્રસ્તુત હેતુથી વાયુની સજીવતા સિદ્ધ થાય છે. શસ્ત્ર કે પંખા આદિથી આઘાત ન પામેલા વાયુને સચેતન જ જાણવો જોઈએ. ___155. बकुलाशोकचम्पकाद्यनेकविधवनस्पतीनामेतानि शरीराणि न जीवव्यापारमन्तरेण मनुष्यशरीरसमानधर्मभाञ्जि भवन्ति । तथाहि-यथा पुरुषशरीरं बालकुमारयुववृद्धतापरिणामविशेषवत्त्वाच्चेतनावदधिष्ठितं प्रस्पष्टचेतनाकमुपलभ्यते तथेदं वनस्पतिशरीरमपि, यतो जातः केतकतरु र्बालको युवा वृद्धश्च संवृत्त इति, अतः पुरुषशरीरतुल्यत्वात् सचेतनो वनस्पतिरिति । तथा यथेदं मनुष्यशरीरमनवरतं बालकुमारयुवाद्यवस्थाविशेषैः प्रतिनियतं वर्धते, तथेदमपि वनस्पतिशरीरमकुरकिसलयशाखाप्रशाखादिभिर्विशेषैः प्रतिनियतं वर्धत इति । तथा यथा मनुष्यशरीरं ज्ञानेनानुगतं एवं वनस्पतिशरीरमपि, यतः शमीप्रपुनाटसिद्धे( द्ध)सरकासुन्दकबब्बूलागस्त्यामलकीकडिप्रभृतीनां स्वापविबोधतस्तद्भावः । तथाधोनिखातदविणराशेः स्वप्ररोहणावेष्टनम् । तथा वटपिप्पलनिम्बादीनां प्रावृड्जलधरनिनादशिशिरवायुसंस्पर्शादङ्करोद्भेदः । तथा मत्तकामिनीसनूपुरसुकुमारचरणताडनादशोकतरोः पल्लवकुसुमोद्भेदः । तथा युवत्यालिङ्गनात् पनसस्य । तथा सुरभिसुरागण्डूषसेकाबकुलस्य । तथा सुरभिनिर्मलजलसेकाच्चम्पकस्य । तथा कटाक्षवीक्षणात्तिलकस्य । तथा पञ्चमस्वरोद्गाराच्छिरीषस्य विरहकस्य च पुष्पविकिरणम् । तथा पद्मादीनां प्रातर्विकसनं, घोषातक्यादिपुष्याणां च संध्यायां; कुमुदादीनां तु चन्द्रोदये। तथासन्नमेघप्रवृष्टौ शम्या अवक्षरणम् । तथा वल्लीनां वृत्त्याद्याश्रयोपसर्पणम्। Page #440 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ જૈનમત तथा लज्जालुप्रभृतीनां हस्तादिसंस्पर्शात्पत्रसंकोचादिका परिस्फुटा क्रियोपलभ्यते । अथवा सर्ववनस्पतेर्विशिष्टतुष्वेव फलप्रदानं न चैतदनन्तराभिहितं तरुसंबन्धिक्रियाजालं ज्ञानमन्तरेण घटते । तस्मात्सिद्धं चेतनावत्त्वं वनस्पतेरिति । 155. જીવવ્યાપાર અર્થાત્ ચેતનાવ્યાપાર વિના બકુલ, અશોક, ચમ્પક આદિ અનેકવિધ વનસ્પતિઓનાં આ બધાં શરીરો મનુષ્યશ૨ી૨ના ધર્મો જેવા ધર્મો ધરાવી ન શકે. જેવી રીતે મનુષ્યશરીરમાં બચપણ, જુવાની, ઘડપણ આદિ વિશિષ્ટ પરિણમનો થવાથી તે ચેતનાથી ચાલિત અને અત્યન્ત સ્પષ્ટ ચેતનાવાળું જોવા મળે છે, તેવી જ રીતે બરાબર આ બધો સ્વભાવ યા આ બધું પરિણમન વૃક્ષ આદિ વનસ્પતિનાં શરીરોમાં પણ જોવા મળે છે. ‘આ કેતકીનું વૃક્ષ વાવ્યું, તે બાળક, યુવાન અને વૃદ્ધ થયું' આવો બધો વ્યવહાર વનસ્પતિમાં પણ બરાબર કરવામાં આવે છે, તેથી મનુષ્યશ૨ી૨ની જેમ વનસ્પતિશરીર પણ સચેતન છે એમ માનવું જોઈએ કેમ કે ચેતન અધિષ્ઠાતા વિના શરીરમાં આ નિયત ક્રમિક પરિણમન થઈ શકે નહિ. જેવી રીતે મનુષ્યનું શરી૨ બીજના ચન્દ્રની જેમ દિન પ્રતિદિન બાળકમાંથી કિશોર, કિશોરમાંથી મસ્ત યુવાન અને યુવાનમાંથી વૃદ્ધ એમ ક્રમશઃ નિયત પરિણમનો ધારણ કરતું આગળ વધે છે તેવી જ રીતે વનસ્પતિશરીરમાં પણ અંકુર ફૂટવાં, કૂણી કૂણી કુંપળોનું વિલસવું, ડાળીઓ ફૂટવી, ફૂલ આવવાં, ફળ લાગવાં આદિ અનેક ક્રમિક પરિણમનો જોવા મળે છે અને આ બધાં ક્રમશઃ થતાં પરિણમનોથી વનસ્પતિ એક મહાન વૃક્ષના રૂપમાં પ્રકટ થાય છે. જેવી રીતે મનુષ્યશરીરમાં હેયોપાદેયનું જ્ઞાન હોય છે – આંખ તરફ ધૂળ આવતાં જ આંખ બંધ કરી દે છે, સાપ-વીંછી આદિથી બચવા દૂર થઈ જાય છે – તેવી રીતે વનસ્પતિશરીરમાં પણ સારા-નરસાનું જ્ઞાન જોવા મળે છે. [કેટલીક વનસ્પતિ પોતાના ખોરાક માટે જીવજંતુનો શિકાર પણ કરે છે.] શમી, પ્રપુન્નાટ, સિદ્ધ, સરકા (હિંગપુત્રી), સુન્દક, બાવળ, અગત્સ્ય, આમલકી, આંબલી આદિ વનસ્પતિ સૂઈ જાય છે અને વખતસર જાગી જાય છે. કેટલીક વનસ્પતિ જમીનમાં દાટેલા ધનને પોતાનાં મૂળિયાંથી વીંટળાઈ જાય છે અને ધન પ્રત્યે મમત્વ દર્શાવે છે. જ્યારે વરસાદ પડે છે, ઠંડી હવા વહે છે અને વાદળો ગર્જે છે ત્યારે વડ, પીપર અને લીંબડો વગેરે વૃક્ષોને આપોઆપ અંકુરો ફૂટે છે, [જે હર્ષ સૂચવે છે.] અશોક વૃક્ષની રસિકતા તો અપૂર્વ છે, તેને તો સુન્દર મત્ત કામિની પગમાં ઝાંઝર પહેરી પોતાના સુકુમાર પગ વડે ધીરેથી પ્રેમપૂર્વક તાડન કરે છે ત્યારે તે મહાશય અત્યન્ત આનન્દ પામે છે અને પરિણામે તેને નવાં પલ્લવો અને કુસુમો પ્રગટે છે. પનસવૃક્ષ તો યુવતી આલિંગન કરે Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ તર્કરહસ્યદીપિકા તો ફૂલેફળે છે. બકુલ વૃક્ષ તો તેના ઉપર કોઈ સુન્દરી સુગન્ધિત સુરાનો કોગળો કરે છે ત્યારે પલ્લવિત અને પ્રફુલ્લિત થાય છે. ચમ્પાને સુગન્ધિત નિર્મળ જળ સીંચતાં તેને ફૂલો આવે છે. તિલક વૃક્ષને કામિનિના કટાક્ષમાત્રથી નવાં પલ્લવો અને ફૂલો આવે છે. પંચમ સ્વરમાં શિરીષ અને વિરહક વૃક્ષો આગળ ગાઓ અને તે બન્ને ગાંડા બનીને પોતાનાં પુષ્પોની વર્ષા ક૨શે. સૂર્યોદય થતાં જ કમળો ખીલે છે. ઘોષાતકી આદિનાં ફૂલ સંધ્યાકાળે ખીલે છે. ચન્દ્રોદયે રાતે કુમુદ ખીલે છે. મેઘની વૃષ્ટિનો અવસર આવતાં જ શમીવૃક્ષનાં પાન ખરવાં લાગે છે. લતાઓ યોગ્ય આધાર શોધીને તેના ઉપર ચડી જાય છે. લજામણીને હાથનો સ્પર્શ થતાં જ તેનાં પાન બિડાઈ જાય છે, આમ લજામણીમાં લજ્જાની ક્રિયા સ્પષ્ટ દેખાય છે. આ બધી ક્રિયાઓ વનસ્પતિમાં ચેતનાનું સ્પષ્ટ અનુમાન કરાવે છે. બધી વનસ્પતિઓને પોતાની નિયત ઋતુમાં જ ફળ આવવા તે ક્રિયા તેમ જ પછીથી જણાવેલી બધી વનસ્પતિ સંબંધી ક્રિયાઓ જ્ઞાન વિના ઘટતી નથી. તેથી વનસ્પતિ સચેતન છે એ સિદ્ધ થયું. [વનસ્પતિ સચેતન છે એ સિદ્ધ ક૨વામાં ગુણરત્નસૂરિએ ઘણા કવિસમયોનો ઉપયોગ કર્યો છે.] 156. तथा यथा मनुष्यशरीरं हस्तादिच्छिन्नं शुष्यति, तथा तरुशरीरमपि पल्लवफलकुसुमादिच्छिन्नं विशोषमुपगच्छद्दृष्टम् । न चाचेतनानामयं धर्म इति । तथा यथा मनुष्यशरीरं स्तनक्षीरव्यञ्जनौदनाद्याहाराभ्यवहारादाहारकं; एवं वनस्पतिशरीरमपि भूजलाद्याहाराभ्यवहारादाहारकम् । न चैतदाहारकत्वमचेतनानां दृष्टम् । अतस्तत्सद्भावात्सचेतनत्वमिति । 156. વળી, જેમ મનુષ્યનો હાથ કાપી નાખતાં તેનું આખું શરીર શોષાય છે, મ્યાન બની જાય છે તેમ વૃક્ષનાં પાન, ફળ, ફૂલ તોડી નખાતાં આખું વૃક્ષશરીર કરમાઈ જાય છે, મ્લાન થઈ જાય છે. આ ધર્મ અચેતનનો નથી. જેમ મનુષ્યશ૨ી૨ માનું દૂધ, શાક,ભાત આદિનો આહાર કરે છે તેવી રીતે વનસ્પતિશરીર પણ માટી, પાણી આદિનો આહાર કરે છે. અચેતન પદાર્થ આહાર કરતો નથી. તેથી મનુષ્ય શરીરની જેમ જ વનસ્પતિનું આહાર ગ્રહણ કરી પુષ્ટ થવું એ તેની સચેતનતાનું જવલન્ત પ્રમાણ છે. 157. तथा यथा मनुष्यशरीरं नियतायुष्कं तथा वनस्पतिशरीरमपि नियतायुष्कम् । तथाहि - अस्य दशवर्षसहस्त्राण्युत्कृष्टमायुः । तथा यथा मनुष्यशरीरमिष्टानिष्टाहारादिप्राप्त्या वृद्धिहान्यात्मकं तथा वनस्पतिशरीरमपि । तथा यथा मनुष्यशरीरस्य तत्तद्रोगसंपर्काद्रोगपाण्डुत्वोदरवृद्धिशोफकृश Page #442 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૫૧ त्वाङ्गलिनासिकानिम्नीभवनविगलनादि तथा वनस्पतिशरीरस्यापि तथाविधरोगोद्भवात्पुष्पफलपत्रत्वगाद्यन्यथाभवनपतनादि । तथा यथा मनुष्यशरीरस्यौषधप्रयोगाइद्धिहानिक्षतशुग्नसंरोहणानि; तथा वनस्पतिशरीरस्यापि । तथा यथा मनुष्यशरीरस्य रसायनस्नेहाधुपयोगाद्विशिष्टकान्तिरसबलोपचयादि तथा वनस्पतिशरीरस्यापि विशिष्टेष्टनभोजलादिसेकाद्विशिष्टरसवीर्यस्निग्धत्वादि । तथा यथा स्त्रीशरीरस्य तथाविधदौहृदपूरणात्पुत्रादिप्रसवनं तथा वनस्पतिशरीरस्यापि तत्पूरणात्पुष्पफलादिप्रसवनमित्यादि । 157. જેમ મનુષ્ય શરીરની આયુમર્યાદા નિશ્ચિત છે તેમ વનસ્પતિશરીરની પણ આયુમર્યાદા નિશ્ચિત છે. વનસ્પતિનું યા વૃક્ષનું વધુમાં વધુ આયુષ્ય દસ હજાર વર્ષનું છે. જેમ અનુકૂળ સારું ભોજન મળવાથી મનુષ્ય શરીર પુષ્ટ બને છે અને પ્રતિકૂળ રસકસ વિનાનું ભોજન મળવાથી તે ક્ષીણ થાય છે તેમ વનસ્પતિશરીર પણ અનુકૂળ ખાતર, પાણી મળવાથી પુષ્ટ-પ્રફુલ્લિત બને છે અને પ્રતિકૂળ ખાતર, પાણી મળવાથી ક્ષીણ-પ્લાન બની જાય છે. જેમ મનુષ્ય શરીરમાં અનેક પાંડુ, જલોદર, આદિ રોગો થવાથી પીળાશ (ફિક્કાશ), પેટ ફૂલી જવું, સોજા ચડી જવા, દુર્બળતા, આંગળા, નાક વગેરે વાંકા થઈ જવા કે ગળી જવા વગેરે વિકારો જોવા મળે છે તેમ વનસ્પતિશરીરમાં પણ રોગ થવાથી પાંદડાં, ફૂલ, ફળ, છાલ આદિ પીળાં પડી જાય છે કે ખરવા લાગે છે તેમ જ અન્ય વિકારો પણ થાય છે. જેમ મનુષ્ય શરીર ઔષધિસેવનથી નીરોગી બની પુષ્ટ થાય છે, મલમપટ્ટી કરવાથી ઘા ભરાઈ જાય છે, તૂટી ગયેલાં હાડકાં અંકુરિત થઈ સંધાઈ જાય છે, વાંકાં વળી ગયેલાં અંગો સીધાં થઈ જાય છે તેમ વનસ્પતિશરીરને ઔષધિનું સિંચન યા લેપ કરવાથી તે નીરોગી બને છે, તેના ઘા પુરાઈ જાય છે, તેની પ્લાનતા દૂર થાય છે, ઈત્યાદિ. જેમ મનુષ્ય શરીર રસાયનસેવનથી યા ઘી આદિ પૌષ્ટિક સ્નિગ્ધ પદાર્થો ખાવાથી કાન્તિયુક્ત, બળવાન અને પુષ્ટ બને છે તેમ વનસ્પતિશરીર પણ વખતસરના સારા વરસાદથી અને અનુકૂળ ખાતર-પાણી મળવાથી લીલુંછમ, લસલસતું, રસીલું, સ્વાદુ બને છે. જેમ ગર્ભવતી સ્ત્રીનો દોહદ પૂરો કરવામાં આવતાં તે સુન્દર, શક્તિશાળી પુત્રને જન્મ દે છે તેમ બકુલ આદિ વનસ્પતિઓ સુન્દરીનાં ચરણો વડે હળવેકથી તાડિત થવું આદિ દોહદો પૂરા કરાતાં આનંદિત બની પુષ્પ, ફળ આદિને પ્રગટ કરે છે. [આ રીતે મનુષ્યશરીર તથા વનસ્પતિશરીર વચ્ચેની ઘનિષ્ઠ સમાનતા પુરવાર કરે છે કે વનસ્પતિશરીર પણ મનુષ્યશરીરની જેમ જ સચેતન છે.] 158. તથા ૨ પ્રયો:વનસ્પતિયઃ સવેતના વનિમારંવૃદ્ધાવસ્થા Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર તર્કરહસ્યદીપિકા प्रतिनियतवृद्धिस्वापप्रबोधस्पर्शादिहेतुकोल्लाससंकोचाश्रयोपसर्पणादिविशिष्टानेकक्रिया-छिन्नावयवम्लानि-प्रतिनियतप्रदेशाहारग्रहण-वृक्षायुर्वेदाभिहितायुष्केष्टानिष्टाहारादिनिमित्तकवृद्धिहानि-आयुर्वेदोदिततत्तदोग-विशिष्टौषधप्रयोगसंपादितवृद्धिहानिक्षतभुग्नसंरोहण-प्रतिनियतविशिष्टशरीररसवीर्यस्निग्धत्वरूक्षत्व-विशिष्टदौहृदादिमत्त्वान्यथानुपपत्तेः विशिष्टस्त्रीशरीरवत् । अथवैते हेतवः प्रत्येकं पक्षेण सह प्रयोक्तव्या अयं वा संगृहीतोक्तार्थः प्रयोगः-सचेतना वनस्पतयो, जन्मजरामरणरोगादीनां समुदितानां સાવા, વત્ | 158. આ વિવેચનના આધારે આપણે અનુમાન કરી શકીએ છીએ કે – વનસ્પતિ સચેતન છે કેમ કે તે અંકુર, છોડ અને વૃક્ષના રૂપમાં બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરે છે, ખાતર-પાણી મળવાથી તેને કુંપળો ફૂટેછે, પલ્લવિત થાય છે, તેને નાની નાની ડાળીઓ ફૂટે છે, ફૂલ આવે છે, ફળ લાગે છે, આમ ક્રમશઃ તે વિકસે છે, તે સૂવે છે, જાગે છે, સ્પર્શ થતાં લજ્જા પામે છે, સુન્દરીના પાદપ્રહાર આદિથી ફૂલે છે, ફળે છે, લતાઓ આશ્રય પ્રાપ્ત કરી તેને વીંટળાઈ વળે છે, તેમનાં ફૂલપત્તાં આદિ તોડતાં કરમાવા લાગે છે, વનસ્પતિ મૂળ દ્વારા ખાતર-પાણી રૂપ આહાર લે છે, વૃક્ષાયુર્વેદ મુજબ તેને અનુકૂળ ખાતર-પાણી આપવાથી તેનું આયુષ્ય વધે છે તથા પ્રતિકૂળ ખાતર-પાણીથી તેનું આયુષ્ય હૃાસ પામે છે, વૃક્ષાયુર્વેદમાં વનસ્પતિના અનેક રોગોનું વર્ણન કરવામાં આવ્યું છે, અને વિશેષ ઔષધિઓનાં સિંચન અને લેપથી તેના કપાયેલા કે ઘવાયેલા અવયવોની પૂર્તિ દર્શાવવામાં આવી છે, ઔષધિ પ્રયોગથી તેના રોગો નાશ પામે છે, પોષક ખાતર તેને આપવામાં આવતાં તેનાં ફળો રસાળ, સ્વાદુ અને મોટાં બને છે, તથા બકુલ આદિ વૃક્ષોને વિચિત્ર વિચિત્ર દોહદ થાય છે. આ બધા હેતુઓથી વનસ્પતિ સચેતન સિદ્ધ થાય છે. જેમ કોઈ સ્ત્રીના શરીરમાં ઉપર કહેલી બધી વાતો જોઈને તેની સંજીવતાનો નિશ્ચય થાય છે તેમ વનસ્પતિમાં પણ આ બધા હેતુઓ જોઈને તેની સજીવતાનો નિશ્ચય નિર્વિવાદપણે થાય છે. આ હેતુઓનો પ્રયોગ તે તે અંશોને પક્ષ બનાવી કરવો જોઈએ. હવે અમે આ બધા હેતુઓને સંક્ષિપ્તરૂપમાં એક જ હેતુમાં સમાવેશ કરી અનુમાનપ્રયોગ આ પ્રમાણે આપીએ છીએ – વનસ્પતિ સચેતન છે કેમ કે તેનામાં જન્મ, જરા, મરણ તથા રોગ આદિ બધાં જ હોય છે. કોઈ સ્ત્રીના શરીરમાં જન્મ આદિ જોઈને તેની સચેતનતા નિર્વિવાદપણે સિદ્ધ થઈ જાય છે તેમ વનસ્પતિ પણ જન્મ, જરા, મરણ, રોગ આદિ અવસ્થાઓ ધારણ કરતી હોવાના કારણે સચેતન સિદ્ધ થઈ જાય છે. Page #444 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૫૩ 159. અત્ર સમુલિતાનાં નન્માવીનાં પ્રદ્ઘાત્ ‘નાત તદ્ધિ' ત્યાદિव्यपदेशदर्शनाद्दध्यादिभिरचेतनैर्न व्यभिचारः शङ्कयः । 159. શંકા— ‘તે દહીં ઉત્પન્ન થઈ ગયું છે’ વગેરે શબ્દપ્રયોગો જોવામાં આવે છે. તેથી દહીં પણ ઉત્પન્ન થાય છે, પરંતુ તે તો અચેતન છે, એટલે ઉત્પન્ન થવાના કા૨ણે જ કોઈને ચેતન કેવી રીતે કહી શકાય ? માટે તમે આપેલો હેતુ વ્યભિચારી છે. જૈન ઉત્તર– આ શંકા યોગ્ય નથી કેમ કે અમે કેવળ ઉત્પન્ન થવાને જ સચેતનતા સિદ્ધ કરવામાં હેતુ નથી આપેલ પરંતુ જે ઉત્પન્ન થઈ વધીને વૃદ્ધ થાય છે, રોગી બને છે અને છેવટે મરી જાય છે તેને જ અમે ચેતન સિદ્ધ કરીએ છીએ અર્થાત્ જન્મ, જરા, રોગ અને મરણની ચતુષ્કુટીને એક સાથે હેતુરૂપમાં અમે રજૂ કરી છે. દહીં આદિ અચેતન પદાર્થ પોતાનાં કારણોથી ઉત્પન્ન તો થાય છે પરંતુ તેનામાં ક્રમશઃ વૃદ્ધત્વ આદિ અવસ્થાઓ હરગિજ પ્રાપ્ત થતી નથી. તે દહીં આદિ સાથે અમે આપેલા હેતુનો વ્યભિચાર છે એમ કહેવું યોગ્ય નથી.. 160. तदेवं पृथिव्यादीनां सचेतनत्वं सिद्धम् । आप्तवचनाद्वा सर्वेषां सात्मकत्वसिद्धिः । 160. આ રીતે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ બધાંમાં ચેતનતા સિદ્ધ કરવામાં આવી. અથવા, વીતરાગ સર્વજ્ઞ દેવનાં વચનરૂપ નિર્દોષ આગમ દ્વારા પણ પૃથ્વી આદિ બધાં સચેતન સિદ્ધ થાય છે જ. 161. द्वीन्द्रियादिषु च कृमिपिपीलिकाभ्रमरमनुष्यजलचरस्थलचरखचरपश्वादिषु न केषांचित्सात्मकत्वे विगानमिति । ये तु तत्रापि विप्रतिपद्यन्ते तान् प्रतीदमभिधीयते । 161. કૃમિ, કીડી, ભ્રમર, મનુષ્ય, જલચર માછલી આદિ, થળચર હાથી ઘોડા આદિ, ખેચર ચકલી આદિ પક્ષી આ બધાં દ્વીન્દ્રિય આદિને સાત્મક માનવામાં કોઈને વિવાદ નથી. તેમની સચેતનતા પ્રત્યક્ષથી જ સિદ્ધ છે. પરંતુ જે પરમ નાસ્તિક તેમને સાત્મક સ્વીકારતા નથી અને વિવાદ કરે છે, તેમના અનુગ્રહાર્થે નીચે કેટલાક તર્કો આપીએ છીએ. 162. દૃન્દ્રિયો વ્યતિરિક્ત્ત આત્મા, રૂન્દ્રિયવ્યુપરમેપ તટુપનન્ત્રાઃनुस्मरणात् । प्रयोगोऽत्र - इह यो यदुपरमे यदुपलब्धानामर्थानामनुस्मर्ता स तेभ्यो व्यतिरिक्तः, यथा गवाक्षैरुपलब्धानामर्थानां गवाक्षोपरमेऽपि देवदत्तः । ' Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ તર્કરહસ્યદીપિકા अनुस्मरति चायमात्मान्धबधिरत्वादिकालेऽपीन्द्रियोपलब्धानर्थान् अतः स तेभ्योऽर्थान्तरमिति । 162. આત્મા ઇન્દ્રિયોથી ભિન્ન છે, કેમ કે તેને ઇન્દ્રિયોનો નાશ થઈ ગયા પછી પણ તેમના દ્વારા જ્ઞાત અર્થાત જોયેલા સાંભળેલા પદાર્થોનું સારી રીતે સ્મરણ થાય છે. જે જેમનો નાશ થયા પછી પણ તેમના દ્વારા જ્ઞાત પદાર્થોનું સ્મરણ કરે છે તે તેમનાથી ભિન્ન છે. જેમ મકાનની બારીઓ નાશ પામી ગયા પછી પણ તે બારીઓ દ્વારા દેખેલા પદાર્થોનું સ્મરણ કરનારો દેવદત્ત તે બારીઓથી ભિન્ન છે તેમ આંખો ફૂટી જવાથી અને કાનનો પડદો ફાટી જવાથી આંધળો અને બહેરો થઈ ગયેલો દેવદત્ત(આત્મા) પણ દેખેલા અને સાંભળેલા પદાર્થોનું સ્મરણ કરતો હોવાના કારણે આંખ અને કાન આદિ ઇન્દ્રિયોથી પોતાનું પૃથક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. જો ઇન્દ્રિય જ આત્મા હોત તો ઇન્દ્રિયોનો નાશ થયા પછી સ્મરણ થાત જ નહિ. 163. ૩થવ્યિો તિરિ માત્મા, જિયવ્યાપુતાપિ તાત્તિदनुपयुक्तावस्थायां वस्त्वनुपलम्भात् । प्रयोगश्चात्र-इन्द्रियेभ्यो व्यतिरिक्त आत्मा, तद्व्यापारेऽप्यनुपलम्भात् । इह यो यद्वयापारेऽपि यैरुपलभ्यानानोपलभते स तेभ्यो भिन्नो दृष्टः, यथास्थगितगवाक्षोऽप्यन्यमनस्कतयानुपयुक्तोऽपश्यंस्तेभ्यो देवदत्त इति । 163. અથવા આત્મા ઇન્દ્રિયોથી ભિન્ન છે, કેમ કે આંખ, કાન આદિ ખુલ્લાં રહેવા છતાં અર્થાત્ આંખ કાન આદિ ઇન્દ્રિયો પોતાનો વ્યાપાર કરતી હોવા છતાં આત્માનો ઉપયોગ અર્થાત વ્યાપાર ન હોતાં પદાર્થોનું જ્ઞાન થતું નથી. કેટલીક વાર ચિત્ત બીજી તરફ હોવાથી સામેની વસ્તુને પણ આંખ દેખી શકતી નથી અને નજીકની વાતને પણ કાન સાંભળી શકતા નથી. અનુમાનપ્રયોગ - આત્મા ઇન્દ્રિયોથી ભિન્ન છે, કેમ કે ઇન્દ્રિયો વ્યાપાર કરતી હોવા છતાં પદાર્થોનું જ્ઞાન થતું નથી. જે શક્તિના ન હોવાથી ઇન્દ્રિયો પદાર્થને જાણી શકતી નથી તે શક્તિ જ આત્મા છે. જેમનો વ્યાપાર હોવા છતાં જેમના વડે જાણી શકાય એવા પદાર્થોને જે પોતે પોતાનો વ્યાપાર ન કરે તો જાણતો નથી તે તેમનાથી ભિન્ન હોય છે એ જોયું છે. જેમ જ્યારે દેવદત્ત અન્યમનસ્ક બની કંઈ વિચારમાં બેઠો હોય ત્યારે તેને ઉઘાડી બારીમાંથી પણ કંઈ દેખાતું નથી તેમ બીજી તરફ ઉપયોગ યા ધ્યાન હોવાથી આંખ આદિરૂપ બારીઓ ઉઘાડી હોવા છતાં પણ જ્યારે સામેની વસ્તુ દેખાતી ન હોય, મધુર સંગીત સંભળાતું ન હોય ત્યારે એ માનવું જ પડશે કે આંખ-કાન સિવાય બીજો કોઈ જાણનારો અવશ્ય છે જ. જેનું ધ્યાન એ તરફ ન હોવાથી દેખાયું કે સંભળાયું નહિ તે ધ્યાનવાળી ચીજ જ આત્મા છે. જો Page #446 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૫૫ ઇન્દ્રિયો જ આત્મા હોય તો આંખ ઉઘાડી હોતાં સદા દેખાય જ અને કાનથી સદા સંભળાય જ. પરંતુ ઇન્દ્રિયો ખુલ્લી અને વ્યાપાર કરતી હોવા છતાં જેના વ્યાપાર યા ઉપયોગ યા ધ્યાનના અભાવમાં દેખાય અને સંભળાય નહિ તે જ આત્મા યાચિત્ત છે. 164. અથવેનુમાન—સમસ્તેજિષ્યો મિત્રો નીવોચ્ચેનોપત્રણन्येन विकारग्रहणात् । इह योऽन्येनोपलभ्यान्येन विकारं प्रतिपद्यते स तस्माद्भिनो दृष्टः, यथा प्रवरप्रासादोपरिपूर्ववातायनेन रमणीमवलोक्यापरवातायनेन समायातायास्तस्याः करादिना कुचस्पर्शादिविकारमुपदर्शयन्देवदत्तः । तथा चायमात्मा चक्षुषाम्लीकामश्नन्तं दृष्ट्वा रसनेन हलासलालास्रवणादिकं विकारं प्रतिपद्यते । तस्मात्तयोः (ताभ्यां) भिन्न રૂતિ | 164. અથવા આ અનુમાન – બધી ઇન્દ્રિયોથી આત્મા ભિન્ન છે કેમ કે તે આંખ આદિથી પદાર્થને જાણીને સ્પર્શનેન્દ્રિય યા રસનેન્દ્રિય આદિ ઇન્દ્રિયોના વિકારને ગ્રહણ કરે છે. જે અન્ય દ્વારા પદાર્થને જાણી અન્ય દ્વારા વિકારને પામે તે તેમનાથી ભિન્ન હોય એ સ્પષ્ટ છે, જેમ મોટા મહેલની પૂર્વ દિશાની બારીમાંથી કોઈ સુન્દરીને જોઈને, તે સુન્દરીને પશ્ચિમ તરફ જતી જોઈ, પશ્ચિમની બારીએ જઈ તે બારીમાંથી હાથ વડે સ્તનસ્પર્શ આદિ ચેષ્ટાઓ કરનારો દેવદત્ત તે બારીઓથી ભિન્ન છે તેમ આંખ વડે કોઈને આંબલી ખાતો જોઈને જીભમાં પાણી છૂટવારૂપ વિકારને પામનારો આત્મા પણ આંખ અને જીભથી ભિન્ન છે. (જો આત્મા ઇન્દ્રિયરૂપ જ હોય તો એક ઇન્દ્રિય પદાર્થને જાણે અને બીજી ઈન્દ્રિયમાં વિકાર થાય એવું બને નહિ. આવું થાય છે કારણ કે એક ઇન્દ્રિય દ્વારા જાણનારો અને બીજી ઇન્દ્રિય દ્વારા વિકાર પામનારો કોઈ એક છે અને તે છે આત્મા. આત્મા બધી ઇન્દ્રિયોનો સ્વામી યા નિયત્તા છે. ઇન્દ્રિયો દ્વારો છે યા સાધનો છે, તેમના દ્વારા આત્મા રૂપ, રસ, આદિ વિષયોને ગ્રહણ કરે છે. આત્મા આંખ દ્વારા રૂપને, જીભ દ્વારા રસને, ઘાણ દ્વારા ગધને, ચામડી દ્વારા સ્પર્શને અને કાન દ્વારા શબ્દને ગ્રહણ કરે છે. એક આત્માને પાંચ ઈન્દ્રિયો દ્વારા પાંચ યુગપદ્ જ્ઞાનો થાય છે. આ યુગપદુ જ્ઞાનો પણ પાંચ ઇન્દ્રિયોથી જુદા તેમના સ્વામીભૂત એક આત્માને સિદ્ધ કરે છે. એટલે આત્મા ઇન્દ્રિયોથી ભિન્ન સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે.] [આ ઇન્દ્રિયાન્તરવિકારની ઘટના રસપ્રદ છે. મધુર રસવાળી કેરીનો રંગ દેખીને કે તેની ગંધ સૂંઘીને મનુષ્યની જીભમાં પાણી છૂટે છે. આમ કેમ બને છે? આનો વિચાર કરતાં સમજાય છે કે તે મનુષ્યને તે જાતનાં રંગ અને ગંધ સાથે જે મધુર રસનો પહેલાં અનુભવ થયેલો તે મધુર રસનું તેને સ્મરણ થાય છે અને પરિણામે તે મધુર રસ Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ તર્કરહસ્યદીપિકા માણવાની તેને ઇચ્છા જાગે છે, તે સિવાય જીભમાં પાણી છૂટે નહિ. કેરીનો રંગ દેખીને કે તેની ગંધ સૂંઘીને મધુર રસનું સ્મરણ થવા છતાં જેને મધુર રસની તૃષ્ણા (ઇચ્છા) નથી તેની જીભમાં પાણી છૂટતું નથી. પરંતુ કેરીનો રંગ દેખીને કે તેની ગંધ સૂંઘીને મધુર રસનું સ્મરણ થતાં જેને તે રસ માણવાની ઇચ્છા થાય છે તેની જ જીભમાં પાણી છૂટે છે. આમ પહેલાં અનુભવેલ રસનું સ્મરણ અને રસને માણવાની ઇચ્છા બન્ને જીભમાં પાણી છૂટવા માટે આવશ્યક છે. રંગ જોઈને કે ગંધ સૂંઘીને જીભમાં પાણી છૂટે ત્યારે તે બન્ને શરતો પૂરી પડી હોય છે. તેથી આ ઘટનામાં તે મધુર રસનું સ્મરણ કોણ કરે છે તે વિચારણીય છે. ચક્ષુરિન્દ્રિય કે ઘ્રાણેન્દ્રિય તો મધુર રસનું સ્મરણ કરી શકે નહિ કેમ કે તે બેમાંથી એકેય ઇન્દ્રિયે કદી મધુર રસનો અનુભવ કર્યો નથી. રસ ચક્ષુરિન્દ્રિય કે ઘ્રાણેન્દ્રિયનો ગ્રાહ્ય વિષય નથી. રસનેન્દ્રિય જ પ્રસ્તુત ઘટનામાં પૂર્વાનુભૂત મધુર રસનું સ્મરણ કરી તેનો અભિલાષ કરે છે એમ પણ ન કહી શકાય કારણ કે રસનેન્દ્રિય કેરીનું રૂપ કે તેની ગંધ ગ્રહણ કરતી નથી, રૂપ કે ગંધ રસનેન્દ્રિયનો ગ્રાહ્ય વિષય નથી. અને નિયમ તો એવો છે કે જે કેરીના રૂપ કે ગંધને ગ્રહણ કરે છે તેને જ કેરીના મધુર રસનું સ્મરણ થઈ શકે છે, બીજાને નહિ. દર્શન કરે એક અને સ્મરણ કરે બીજો એ અસંભવ છે. એટલે પુરવાર થાય છે કે પ્રસ્તુત ઘટનામાં ઇન્દ્રિયથી ભિન્ન કોઈ દ્રવ્ય છે જે આંખથી કેરીનું રૂપ દેખી કે નાકથી તેની ગંધ સૂંઘી તે જાતનાં રૂપ-ગંધ સાથે પહેલાં અનુભવેલા મધુર રસનું સ્મરણ કરે છે અને તે મધુર રસનો અભિલાષ કરે છે. અર્થાત્ જ્ઞાન અને ઇચ્છાનો આશ્રય ઇન્દ્રિય નથી પણ ઇન્દ્રિયથી જુદું કોઈ દ્રવ્ય છે જેનું નામ આત્મા છે.] 165. अथवेन्द्रियेभ्यो व्यतिरिक्त आत्मा अन्येनोपलभ्यान्येन ग्रहणात् । इह यो घटादिकमन्येनोपलभ्यान्येन गृह्णाति स ताभ्यां भेदवान् दृष्टः यथा पूर्ववातायेन घटमुपलभ्यापरवातायनेन गृह्णानस्ताभ्यां देवदत्तः । गृह्णाति च चक्षुषोपलब्धं घटादिकमर्थं हस्तादिना जीव:; ततस्ताभ्यां भिन्न इति । 165. અથવા આત્મા ઇન્દ્રિયથી ભિન્ન છે કેમ કે તે અન્ય દ્વારા જાણીને અન્ય દ્વારા ગ્રહણ કરે છે. જે ધડા આદિને અન્ય દ્વારા દેખીને કોઈ અન્ય દ્વારા તેને ઉપાડે છે તે તે બન્ને સાધનોથી ભિન્ન છે. જેમ પૂર્વ દિશાની બારીથી ઘડાને જોઈ પશ્ચિમ દિશાની બારીથી ઘડાને ઉપાડનારો દેવદત્ત તે બન્ને બારીઓથી ભિન્ન છે તેમ આંખથી ઘડાને જોઈ હાથથી તેને ઉપાડનારો આત્મા પણ તે આંખ અને તે હાથથી ભિન્ન છે. [જો આત્મા આંખરૂપ હોય તો તે ઘડાને ઉપાડશે કેવી રીતે ? તેવી જ રીતે જો આત્મા હાથરૂપ જ હોય તો તે ઘડાને જોશે કેવી રીતે ? તેથી આત્મા તે બન્નેથી ભિન્ન છે.] 166. एवमत्रानेकान्यनुमानानि नैकाश्च युक्तयो विशेषावश्यकटीका Page #448 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૫૭ दिभ्यः स्वयं कर्त( वक्त )व्यानीति । प्रोक्तं विस्तरेण प्रथमं जीवतत्त्वम् । 166. આ રીતે અનેક અનુમાનો અને અનેક યુક્તિઓ આત્માના સ્વતંત્ર અસ્તિત્વને સિદ્ધ કરે છે. તે બધાં અનુમાનો અને તે બધી યુક્તિઓને વિશેષપણે વિશેષાવશ્યકભાષ્ય અને તેની ટીકામાંથી સ્વયં જાણી લેવી. [અન્ય જીવસિદ્ધિ આદિ ગ્રન્થો પણ જોવા.] અહીં જ્ઞાનાદિ સ્વરૂપવાળા પ્રથમ જીવતત્ત્વનું નિરૂપણ પૂર્ણ થયું. ____167. अजीवतत्त्वं व्याचिख्यासुराह-'यश्चैतद्विपरीतवान्' इत्यादि । यश्चैतस्माद्विपरीतानि विशेषणानि विद्यन्ते यस्यासावेतद्विपरीतवान् सोऽजीवः समाख्यातः । 'यश्चैतद्वैपरीत्यवान्' इति पाठे तु यः पुनस्तस्मा- . ज्जीवाद्वैपरीत्यमन्यथात्वं तद्वानजीवः स समाख्यातः । अज्ञानादिधर्मेभ्यो रूपरसगन्धस्पर्शादिभ्यो भिन्नाभिन्नो नरामरादिभवान्तराननुयायी ज्ञानावरणादिकर्मणामकर्ता तत्फलस्य चाभोक्ता जडस्वरूपश्चाजीव इत्यर्थः । ____167. वे मक्तत्वन व्याख्यान ६२वानी 291वामा माया छ - “જીવથી ઊલટાં લક્ષણોવાળું અજીવતત્ત્વ છે' ઇત્યાદિ. જે જીવથી વિપરીત વિશેષણો अर्थात् Aa प छते छे. 'एतद्वैपरीत्यवान्' मावो ५8 ५९॥ भणे छे.तेर्नु તાત્પર્ય આ છે – જેમાં જીવથી વિપરીતતા મળે છે તે અજીવ છે. એનો અર્થ એ કે જ્યાં જીવમાં જ્ઞાન આદિ ધર્મ મળે છે ત્યાં અજીવમાં અજ્ઞાન આદિ ધર્મ મળે છે. આ અજીવ તેના અજ્ઞાન આદિ ધર્મોથી અર્થાત્ રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ આદિ ગુણોથી કથંચિત ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. તે મનુષ્ય, દેવ આદિ જન્મજન્માન્તરો ધારણ નથી કરતો અર્થાત્ તે મનુષ્ય, દેવ વગેરે પર્યાયો ધારણ નથી કરતો. વળી, તે જ્ઞાનાવરણ આદિ કર્મોનો કર્તા પણ નથી કે કર્મફળોનો ભોક્તા પણ નથી. આ બધાંનું તાત્પર્ય એ છે કે અજીવ તત્ત્વ સર્વથા જડસ્વરૂપ છે, અચેતનસ્વરૂપ છે. 168. स च धर्माधर्माकाशकालपुद्गलभेदात् पञ्चविधोऽभिधीयते । तत्र धर्मो लोकव्यापी नित्योऽवस्थितोऽरूपी द्रव्यमस्तिकायोऽसंख्यप्रदेशो गत्युपग्रहकारी च भवति । अत्र नित्यशब्देन म्वभावादप्रच्युत आख्यायते। अवस्थितशब्देनान्यूनाधिक आविर्भाव्यते । अन्यूनाधिकश्चानादिनिधनतेयत्ताभ्यां न स्वतत्त्वं व्यभिचरति । तथा अरूपिग्रहणादमूर्त उच्यते । अमूर्तश्च रूपरसगन्धस्पर्शपरिमाणबाह्यवर्त्यभिधीयते । न खलु मूर्ति स्पर्शादयो व्यभिचरन्ति, सहचारित्वात् । यत्र हि रूपपरिणामस्तत्र स्पर्शरसगन्धैरपि भाव्यम् । अतः सहचरमेतच्चतुष्टयमन्ततः परमाणावपि विद्यते । Page #449 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા 168. અજીવના પાંચ ભેદ છે – (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) કાલ અને (૫) પુદ્ગલાસ્તિકાય. ધર્મદ્રવ્ય ગતિ કરતા જીવો અને પુદ્ગલોની ગતિમાં તટસ્થભાવે સહાયક થાય છે. તે સમસ્ત લોકમાં વ્યાપ્ત છે, નિત્ય છે, અવસ્થિત છે, અરૂપી છે, અસંખ્યાત પ્રદેશવાળું અસ્તિકાય દ્રવ્ય છે. અહીં ‘નિત્ય’ શબ્દથી સ્વભાવમાંથી ચ્યુત ન થવું કહેવાયું છે. ‘અવસ્થિત’ શબ્દનો અર્થ એ છે કે તેનામાં ન્યૂનાધિકતા થતી નથી, તે વ્યક્તિશઃ એક જ રહે છે, એકનું બે થતું નથી કે શૂન્ય પણ થતું નથી, તે અનાદિનિધન છે, કદી પણ પોતાના સ્વરૂપને – સ્વતત્ત્વને છોડતું નથી. અરૂપીનો અર્થ છે અમૂર્ત, રૂપ આદિ રહિત. રૂપ, રસ, ગન્ધ તથા સ્પર્શ જેમાં હોય તે મૂર્ત કહેવાય અને જેમાં રૂપ આદિ ન હોય તે અમૂર્ત કહેવાય. સ્પર્શ આદિ ધરાવતી વસ્તુ કોઈ ને કોઈ મૂર્તિ-આકૃતિમાં જ રહેતી હોય છે. તાત્પર્ય એ કે રૂપ, રસ આદિ અને મૂર્તિનો સહચારી સંબંધ છે, બન્ને સાથે સાથે રહે છે, એક વિના બીજાનું હોવું સંભવતું નથી. વળી આ રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શ પણ નિયત સહચારી છે, જ્યાં એક હોય ત્યાં બાકીનાં હોય જ. જ્યાં રૂપ હોય ત્યાં સ્પર્શ, રસ અને ગન્ધ પણ અવશ્ય હોય જ. [હા, એવું બની શકે કે ક્યાંક કોઈ ગુણ અનુભૂત રહે અને ક્યાંક ઉદ્ભૂત પરંતુ સત્તા તો બધાની બધા પુદ્ગલોમાં હોય છે જ.] આ રૂપ આદિ ચાર ગુણો પરમાણુથી લઈને સ્કન્ધ પર્યન્ત બધા મૂર્ત પદાર્થોમાં હોય છે જ. ૩૫૮ 169. તથા દ્રવ્યપ્રા_ળપર્યાયવાન્ પ્રોāતે; ‘મુળપર્યયવત્ર્યમ્' [7॰સૂ॰ાટ] કૃતિ વચનાત્ । 169. દ્રવ્ય કહેવાનું તાત્પર્ય એ છે કે દ્રવ્યમાં ગુણ અને પર્યાય હોય છે, ગુણ અને પર્યાયનો જે આશ્રય તે દ્રવ્ય. “ગુણ અને પર્યાયવાળું દ્રવ્ય હોય છે” [તત્ત્વાર્થસૂત્ર, ૫.૩૮] એ પૂર્વાચાર્યનું સિદ્ધાન્તવાક્ય છે. 170. તથાસ્તય: પ્રવેશાઃ પ્રષ્ટા વેશાઃ પ્રવેશા નિવિમાનાનિ હણ્ડાनीत्यर्थः । तेषां कायः समुदायः कथ्यते 1 170. અને અસ્તિઓ એટલે પ્રદેશો. પ્રદેશ એટલે જેનું વિભાજન ન થઈ શકે એવો અવિભાજ્ય (નિર્વિભાગ) દેશ કે અંશ. એ પ્રદેશોનો કાય એટલે સમુદાય. અર્થાત્ નિર્વિભાગ પ્રદેશોનો (અંશો યા ખંડોનો) સમુદાય જેમાં હોય તેને અસ્તિકાય કહેવામાં આવે છે. 171. तथा लोकव्यापीति वचनेनासंख्यप्रदेश इति वचनेन च लोकाकाशप्रदेशप्रमाणप्रदेशो निर्दिश्यते । तथा स्वत एव गतिपरिणतानां www.jainelibrary..org Page #450 -------------------------------------------------------------------------- ________________ ૩૫૯ જૈનમત जीवपुद्गलानामुपकारकरोऽपेक्षाकारणमित्यर्थः । 171. લોકવ્યાપી અને અસંખ્યાતપ્રદેશી કહેવાનું તાત્પર્ય એ છે કે ધર્મદ્રવ્ય અસંખ્યાત પ્રદેશવાળા સંપૂર્ણ લોકાકાશમાં વ્યાપ્ત છે, તેને પણ લોકાકાશની જેમ અસંખ્યાત પ્રદેશો છે. ધર્મદ્રવ્ય સ્વયંગતિ કરનારા જીવો અને પુદ્ગલોની ગતિમાં સહાયતા કરે છે, તેમની ગતિમાં તે અપેક્ષાકારણ છે, તે તેમને પ્રેરણા કરી ગતિ કરાવતું નથી પણ જો તેઓ ગતિ કરે છે તો તેમની ગતિમાં તે સહકારી બને છે. 172. વાર દિ ત્રિવિપુત, યથા અદશ્ય મૂરિ મારમ્, दण्डादयो ग्राहकाच निमित्तकारणम्, कुम्भकारो निर्वर्तकं कारणम् । तदुक्तम् "निर्वर्तकं निमित्तं परिणामी च त्रिधेष्यते हेतुः । कुम्भस्य कुम्भकारो, धर्ता मृच्चेति समसंख्यम् ॥१॥" 172. કારણ ત્રણ પ્રકારનાં હોય છે– (૧) પરિણામિકારણ, (૨) નિમિત્તકારણ અને (૩) નિર્વર્તકકારણ. જે કારણ પોતે જ કાર્યરૂપમાં પરિણમે, કાર્યના આકારમાં પરિવર્તિત થઈ જાય તે પરિણામી કારણ છે, જેમ કે ઘડાનું પરિણામી કારણ માટી. નિમિત્ત કારણો તે છે જે ખુદ પોતે તો કાર્યરૂપમાં પરિણમતા નથી પરંતુ કર્તાને કાર્ય ઉત્પન્ન કરવામાં સહાયક બને છે, જેમ કે ઘડાને ઉત્પન્ન કરવામાં કુંભારને મદદરૂપ થનાર દંડ, ચક્ર આદિ. કાર્યનો કર્તા નિર્વર્તક કારણ છે, જેમ કે ઘડાની ઉત્પત્તિમાં કુંભાર. કહ્યું પણ છે કે- “નિર્વર્તક, નિમિત્ત અને પરિણામી એ ત્રણ ભેદે કારણો ત્રણ પ્રકારનાં છે. ઘડાની ઉત્પત્તિમાં કુંભાર નિર્વર્તક અર્થાત્ સર્જક કારણ છે, ધર્તા અર્થાત્ ધારણ કરનારા ચાકડો આદિ નિમિત્તકારણ છે, અને માટી પરિણામી અર્થાત્ ઉપાદાનકારણ છે.” 173. નિમિત્તાર ઘ તે નિમિત્તરામપેક્ષાવારd दण्डादिषु प्रायोगिकी वैनसिकी च क्रिया भवति तानि दण्डादीनि निमित्तकारणम् । यत्र तु धर्मादिद्रव्येषु वैस्रसिक्येव क्रिया तानि निमित्तकारणान्यपि विशेषकारणताज्ञापनार्थमपेक्षाकारणान्युच्यन्ते ।। 173. નિમિત્તકરણના પણ બે પ્રકાર છે– એક છે શુદ્ધ નિમિત્તકારણ અને બીજું છે અપેક્ષા નિમિત્તકારણજે નિમિત્તકારણોમાં સ્વાભાવિક (અર્થાત્ વૈઋસિક) તેમજ કÖપ્રયુક્ત (અર્થાત્ પ્રાયોગિક) એમ બન્ને પ્રકારની ક્રિયાઓ હોય તેવાં દંડ, ચાકડો Page #451 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ તર્કરહસ્યદીપિકા આદિ નિમિત્તકારણો શુદ્ધ નિમિત્તકારણો છે. પરંતુ જે નિમિત્તકારણોમાં એક માત્ર સ્વાભાવિક જ ક્રિયા હોય અને કર્ણપ્રયુક્ત ક્રિયાની સંભાવના જ ન હોય તેવાં નિમિત્તકારણો અપેક્ષા નિમિત્તકારણો કે અપેક્ષાકારણો કહેવાય છે. ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોમાં કેવળ સ્વાભાવિક પરિણમનક્રિયા જ થાય છે, તેમનામાં કર્તપ્રયુક્ત ક્રિયા સંભવતી જ નથી, તેથી તેઓ નિમિત્તકારણો તો છે પણ અપેક્ષા નિમિત્તકારણો યા અપેક્ષા કારણો છે. તેમનામાં કેવળ સ્વાભાવિક પરિણમનરૂપ ક્રિયા હોવાની વિશેષતા છે એટલે તેમને અપેક્ષાકારણ કહેવામાં આવે છે. 174. વિદ્રવ્યથી પરિણામમપેક્ષા નીવાતિ અત્યાદિक्रियापरिणतिं पुष्णातीति कृत्वा ततोऽत्र धर्मोऽपेक्षाकारणम् । एवमधर्मोऽपि लोकव्यापितादिसकलविशेषणविशिष्टो धर्मवनिर्विशेषं मन्तव्यः, नवरं स्थित्युपग्रहकारी स्वत एव स्थितिपरिणतानां जीवपुद्गलानां स्थितिविषये अपेक्षाकारणं वक्तव्यः । 174. ધર્મદ્રવ્યમાં થતી રહેતી સ્વાભાવિક પરિણમનક્રિયાની અપેક્ષા રાખીને જ સ્વતઃ ગતિ કરનાર જીવ આદિ દ્રવ્યો પોતાની ગતિને પુષ્ટ કરે છે. સ્વયં ગતિ કરનારા જીવ આદિ દ્રવ્યોની ગતિમાં ધર્મદ્રવ્યની તટસ્થભાવે અપેક્ષા રહે છે, તેથી ધર્મદ્રવ્ય જીવાદિની ગતિમાં અપેક્ષાકારણ કહેવાય છે. ધર્મદ્રવ્યની જેમ અધર્મદ્રવ્ય પણ લોકવ્યાપી, અમૂર્ત, નિત્ય, અવસ્થિત વગેરે વિશેષણોવાળું છે પરંતુ ધર્મદ્રવ્ય ગતિમાં અપેક્ષાકારણ છે જ્યારે અધર્મદ્રવ્ય સ્થિતિમાં –અટકીને સ્થિર રહેવામાં અપેક્ષાકારણ છે. સ્વયં સ્થિતિ કરનારા જીવો અને પુદગલો સ્થિર થવામાં અને સ્થિર રહેવામાં અધર્મદ્રવ્યની અપેક્ષા રાખે છે. અધર્મદ્રવ્ય તટસ્થભાવે તેમની સ્થિતિમાં સહાયક બને છે પરંતુ તેમને સ્થિતિ કરવામાં પ્રેરણા કરતું નથી. તેઓ સ્થિતિ કરે છે તો તે તેમને મદદ કરે છે. 175. પ્રવીવાર નોવેત્નો વ્યાપમનાપ્રરેશ નિત્યવસ્થિतमरूपिद्रव्यमस्तिकायोऽवगाहोपकारकं च वक्तव्यं, नवरं लोकालोकव्याપમિતિ .. 175. આકાશદ્રવ્ય પણ ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્યની જેમ નિત્ય, અવસ્થિત, અમૂર્ત તથા અસ્તિકાય (બહુપ્રદેશી) છે. તેનામાં એટલી વિશેષતા અવશ્ય છે કે તે અનન્ત પ્રદેશોવાળું છે તથા લોક અને અલોક બન્નેમાં વ્યાપ્ત છે અથ સર્વત્ર વ્યાપ્ત છે, બીજું કોઈ દ્રવ્ય લોક અને અલોક બન્નેમાં વ્યાપ્ત નથી. એનો અર્થ એ કે તેનાથી મોટું યા Page #452 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૬ ૧ વિશાલ કોઈ દ્રવ્ય નથી. તે અન્ય સમસ્ત દ્રવ્યોના અવગાહમાં – રહેવામાં અપેક્ષાકારણ છે. [બધાં દ્રવ્યોને તે અવકાશ આપે છે, બધાં દ્રવ્યો આકાશદ્રવ્યમાં રહે છે.]. 176. સેવનારા વત્નિ વ્યં નાગ્રુપત્તિ લિપ્ત થMવિવ્યાપ पर्यायमेव, तन्मते धर्माधर्माकाशपुद्गलजीवाख्यपञ्चास्तिकायात्मको लोकः। ये तु कालं द्रव्यमिच्छन्ति, तन्मते षड्दव्यात्मको लोकः, पञ्चानां धर्मादिद्रव्याणां कालद्रव्यस्य च तत्र सद्भावात् । आकाशद्रव्यमेकमेवास्ति यत्र सोऽलोकः लोकालोकयोापकमवगाहोपकारकमिति स्वत एवावगाहमानानां द्रव्याणामवगाहदायि भवति न पुनरनवगाहमानं पुद्गलादि बलादवगाहयति । अतो निमित्तकारणमाकाशमम्बुवन्मकरादीनामिति । अलोकाकाशं कथमवगाहोपकारकं, अनवगाह्यत्वादिति चेत् । उच्यते । तद्धि व्याप्रियेतैवावकाशदानेन यदि गतिस्थितिहेतू धर्माधर्मास्तिकायौ तत्र स्यातां, न च तौ तत्र स्तः, तदभावाच्च विद्यमानोऽप्यवगाहनगुणो नाभिव्यज्यते किलालोकाकाशस्येति । 176. કેટલાક આચાર્યો કાલને સ્વતંત્ર દ્રવ્ય નથી માનતા. તેમનો અભિપ્રાય છે કે ધર્મ વગેરે દ્રવ્યોના પર્યાયો જ કાલ છે. તેમના મતે લોક ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવ એ પાંચ અસ્તિકાયરૂપ છે. લોક પંચાસ્તિકાયાત્મક છે. જે આચાર્યો કાલને સ્વતન્ત્ર છઠ્ઠ દ્રવ્ય માને છે તેમના મતે લોકમાં છ દ્રવ્યો છે. તેથી લોક પદ્રવ્યાત્મક છે. તેમાં ધર્મ વગેરે પાંચ તથા કાલ એમ છ જ દ્રવ્યો છે. જ્યાં કેવળ આકાશ જ આકાશ છે, આકાશ સિવાય બીજું કોઈ દ્રવ્ય નથી, તે અલોક કહેવાય છે અને જ્યાં આકાશ સાથે જ અન્ય પાંચ દ્રવ્યો પણ છે તે લોક કહેવાય છે. આકાશ લોક અને અલોક બન્નેમાં વ્યાપ્ત છે. આકાશદ્રવ્ય સમસ્ત સ્વત: રહેવાવાળા દ્રવ્યોને અવકાશ આપે છે. જે નથી રહેતા તેમને બળજબરીથી અવકાશ લેવાની પ્રેરણા તે કરતું નથી. રહેવું હોય તો તે અવકાશ આપશે, ન રહેવું હોય તો તે પ્રેરણા નહિ કરે. તેથી આકાશદ્રવ્ય અવકાશ આપતું હોવાના કારણે નિમિત્તકારણ છે. જેવી રીતે સ્વતઃ જળમાં રહેનારાં માછલી આદિ જીવોને પાણી અવકાશ આપે છે પરંતુ તેમને બળપૂર્વક પાણીમાં રહેવા બાધ્ય નથી કરતું તેવી રીતે આકાશ પણ રહેનારાં દ્રવ્યોને સ્થાન – અવકાશ આપે છે પરંતુ પ્રેરણા કરતું નથી. આમ આકાશદ્રવ્ય સ્વત: રહેનારાં દ્રવ્યોને રહેવા માટે તટસ્થભાવે અવકાશ આપી તેમનું ઉપકારક બને છે.] WWW.jainelibrary.org Page #453 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા શંકા— અલોકમાં તો કોઈ દ્રવ્ય રહેતું જ નથી. તેથી અલોકાકાશ અવગાહમાં— રહેવામાં ઉપકારક કોનું બનશે અને કેવી રીતે બનશે ? ૩૬૨ જૈન ઉત્તર– જો અલોકમાં ગતિ અને સ્થિતિનાં ક્રમશઃ નિમિત્તકા૨ણો ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય હોત અને પરિણામે જીવાદિ દ્રવ્યો ત્યાં પહોંચી શકત તો અલોકાકાશ તેમને રહેવા અવશ્ય અવકાશ આપત પરંતુ ન તો ત્યાં ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય છે કે ન તો જીવાદિ દ્રવ્ય છે.તેથી અલોકાકાશમાં અવકાશ દેવાનો ગુણ હોવા છતાં તે ગુણ પ્રગટ કાર્યરૂપમાં દેખાતો નથી. [આકાશ એક અખંડ દ્રવ્ય છે, તેથી લોકાકાશમાં અવકાશ આપવાનો જે ગુણ છે તે અલોકાકાશમાં પણ છે. આકાશ જ્યારે એક અખંડ દ્રવ્ય છે ત્યારે તેનાં બે પરિણમનો ન હોઈ શકે કે તે લોકમાં તો અવકાશ આપે અને અલોકમાં ન આપે. તેનામાં તો એક જ અવકાશ દેવારૂપ પરિણમન હોય. હા, એટલું અવશ્ય છે કે અલોકાકાશમાં તેનું કાર્ય વ્યક્ત થતું નથી પરંતુ તે ગુણનું પરિણમન તો અવશ્ય થયા કરે છે.] 177. कालोऽर्धतृतीयद्वीपान्तर्वर्ती परमसूक्ष्मो निर्विभाग एकः समयः । स चास्तिकायो न भण्यते, एकसमयरूपस्य तस्य निः प्रदेशत्वात् । आह - " तस्मान्मानुषलोकव्यापी कालोऽस्ति समय एक इह । एकत्वाच्च स कायो न भवति कायो हि समुदायः ॥१॥" स च सूर्यादिग्रहनक्षत्रोदयास्तादिक्रियाभिव्यङ्ग्य एकीयमतेन द्रव्यमभिधीयते । स चैकसमयो द्रव्यपर्यायोभयात्मैव, द्रव्यार्थरूपेण प्रतिपर्यायमुत्पादव्ययधर्मापि स्वरूपानन्यभूतक्रमाक्रमभाव्यनाद्यपर्यवसानानन्तसंख्यपरिमाण:, अत एव च स स्वपर्यायप्रवाहव्यापी द्रव्यात्मना नित्योऽभिधीयते । अतीतानागतवर्तमानावस्थास्वपि कालः काल इत्यविशेषश्रुतेः । यथा ह्येकः 6: परमाणुः पर्यायैरनित्योऽपि द्रव्यत्वेन सदा सन्नेव न कदाचिदसत्त्वं મનતે, તથા સમયોપ્રીતિ । 177. કાલદ્રવ્ય મનુષ્યલોકમાં વિદ્યમાન છે. જમ્બુદ્વીપ, ધાતકીખંડ અને અડધો પુષ્કરદ્વીપ આ અઢી દ્વીપોમાં જ મનુષ્યો છે. તેથી આ અઢી દ્વીપને જ મનુષ્યલોક કહેવામાં આવે છે. કાલદ્રવ્યનું પરિણમન યા કાર્ય આ અઢી દ્વીપોમાં જ જોવામાં આવે છે. તેથી કાલદ્રવ્ય આ અઢી દ્વીપોમાં જ છે. તે અત્યન્ત સૂક્ષ્મ છે તથા નિર્વિભાગ એક Page #454 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૬૩ સમય શુદ્ધ કાલદ્રવ્ય છે. તે એકપ્રદેશી હોવાના કારણે અસ્તિકાય નથી કેમ કે પ્રદેશોના સમુદાયને અસ્તિકાય કહેવામાં આવે છે. તે એક સમયમાત્ર હોવાના કારણે નિઃપ્રદેશી છે. કહ્યું પણ છે કે “કાલદ્રવ્ય એક સમયરૂપ છે તથા મનુષ્યલોકમાં વ્યાપ્ત છે. તે એકપ્રદેશી હોવાથી અસ્તિકાય નથી કારણ કે કાય તો પ્રદેશોના સમુદાયને કહે છે.” સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર આદિની ઉદય અને અસ્ત વગેરે ક્રિયાઓ દ્વારા કાલદ્રવ્ય વ્યક્ત થાય છે અર્થાત્ કાલદ્રવ્યનું જ્ઞાન થાય છે. અર્થાત્ કાલદ્રવ્યનું કાર્ય આ સૂર્ય વગેરેની ઉદય, અસ્ત આદિ ક્રિયાઓ વડે પ્રગટ થાય છે. કેટલાક આચાર્યોના મતે કાલ દ્રવ્યરૂપ છે. તેથી તે એક સમયરૂપ હોવા છતાં દ્રવ્ય અને પર્યાય ઉભયરૂપ છે. જો કે કાલમાં પ્રતિક્ષણ પરિણમન થતું હોવાથી તેમાં પ્રતિપર્યાય ઉત્પાદ અને વ્યય થતા રહે છે તેમ છતાં દ્રવ્યદૃષ્ટિએ તે તેવો ને તેવો જ રહે છે, તેના સ્વરૂપમાં કંઈ જ પરિવર્તન થતું નથી – તે કાલેતર યા અકાલ બની જતો નથી. તે ક્રમથી અને અક્રમથી ઉત્પન્ન થનારા, પ્રવાહરૂપે આદિ-અન્તરહિત અને અનન્તસંખ્યક પર્યાયોમાં પોતાની અખંડ સત્તા ધરાવે છે. તેથી દ્રવ્યરૂપે પોતાના સઘળા પર્યાયોના અનાદિઅનન્ત પ્રવાહમાં પૂરેપૂરો વ્યાપ્ત હોવાના કારણે તે નિત્ય કહેવાય છે. અતીત, વર્તમાન કે ભવિષ્યત્ કોઈ પણ અવસ્થા કેમ ન હોય બધીમાં ‘કાલ, કાલ’ એવો સમાન વ્યવહાર થતો હોવાના કારણે પણ તે નિત્ય કહેવાય છે. જેમ એક પરમાણુ તેના પર્યાયો બદલાતા રહેતા હોવાથી અનિત્ય હોવા છતાં દ્રવ્યરૂપે તો કદી પણ પરમાણુત્વને છોડતો ન હોવાથી નિત્ય છે, સદા સત્ છે, કદી અસત્ બનતો નથી તેમ એક કાલ તેના પર્યાયો બદલાતા રહેતા હોવાથી અનિત્ય હોવા છતાં દ્રવ્યરૂપે તો ક્યારેય પણ કાલત્વને છોડતા ન હોવાથી નિત્ય છે, સદા સત્ છે, ક્યારેય પણ અસત્ બન્યો નથી. 178. अयं च कालो न निर्वर्तकं कारणं नापि परिणामि कारणं, किंतु स्वयं संभवतां भावानामस्मिन् काले भवितव्यं नान्यदेत्यपेक्षाकारणम् । कालकृता वर्तनाद्या वस्तूनामुपकाराः । अथवा वर्तनाद्या उपकाराः कालस्य लिङ्गानि ततस्तानाह "वर्तना परिणामः क्रिया परत्वापरत्वे च" [ त० सू० ५।२२ ] तत्र वर्तन्ते स्वयं पदार्थाः, तेषां वर्त्तमानानां प्रयोजिका कालाश्रया वृत्तिर्वर्त्तना, प्रथमसमयाश्रया स्थितिरित्यर्थः १ । परिणामो द्रव्यस्य स्वजात्यपरित्यागेन परिस्पन्देतरप्रयोगजस्वभावः परिणामः । तद्यथावृक्षस्याङ्करमूलाद्यवस्थाः परिणामः, आसीदङ्करः, संप्रति स्कन्धवान्, ऐषमः पुष्पिष्यतीति । पुरुषदव्यस्य बालकुमारयुवाद्यवस्थाः परिणामः । एवमन्यत्रापि । Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ તર્કરહસ્યદીપિકા 178. આ કાલ ન તો નિર્વર્તક કારણ છે કે ન તો પરિણામી કારણ છે, પરંતુ આપોઆપ પરિણમન કરનારા પદાર્થોના પરિણમનમાં “આ પરિણમનો આ કાળે થવાં જોઈએ, અન્ય કાળે નહિ” એ રૂપે અપેક્ષાકારણ બને છે, તે કોઈને બળપૂર્વક પરિણમન કરાવતો નથી. કાળ દ્વારા પદાર્થોને વર્તન, પરિણમન આદિ ઉપકારો થાય છે. અથવા વર્તના આદિ ઉપકારો કાળનાં લિંગો (ચિહ્નો) છે. એટલે વર્તના આદિનું નિરૂપણ કરીએ છીએ. “વર્તના, પરિણામ, ક્રિયા તથા પરવાપરત્વ એ કાલદ્રવ્યના ઉપકારો છે” [તત્ત્વાર્થસૂત્ર, ૫.૨૨). પદાર્થો સ્વતઃ વર્તે છે, હોય છે, તે સ્વયં વર્તનારા યા હોનારા પદાર્થોને વર્તવામાં યા હોવામાં સહાયતા કરનારી કાલની શક્તિ વર્તના કહેવાય છે. પ્રથમ સમયમાં થનારી પદાર્થોની સ્થિતિ પણ વર્તના કહેવાય છે. દ્રવ્યનું પોતાની જાતિનો ત્યાગ કર્યા વિના, મૂળ જાતિસ્વભાવમાંથી શ્રુત થયા વિના, એક અવસ્થા છોડી બીજી અવસ્થામાં આવવું પરિણામ કહેવાય છે. પરિણામ હલનચલનરૂપ પણ હોય છે અને હલનચલન વિના જ અવસ્થાઓમાં ફેરફારરૂપ પણ હોય છે, જેમ કે વૃક્ષની અંકુર, મૂળ આદિ અવસ્થાઓ પરિણામ છે. આ વૃક્ષ એક નાનું અંકુર હતું, તે જ હવે મોટા થડવાળું, મોટી મોટી ડાળીઓવાળું વૃક્ષ થઈ ગયું છે અને તેને ફૂલો પણ આવશે. આ જ મનુષ્ય બાળકમાંથી કમાર, કુમારમાંથી યુવાન બની ગયો છે અને વૃદ્ધ પણ થશે. આ રીતે બધા પદાર્થોમાં પરિણામ થતો રહે છે. 179. પરિધામ વિધ, અનાદિપૂર્વેષ થતિષ, મૂર્તપુ તુ સાવિષેन्द्रधनुरादिषु स्तम्भकुम्भाम्भोरुहादिषु च । ऋतुविभागकृतो वेलाविभागकृतश्च परिणामस्तुल्यजातीयानां वनस्पत्यादीनामेकस्मिन्काले विचित्रो મવતિ | 179. પરિણામ બે પ્રકારનો છે – એક અનાદિ પરિણામ અને બીજો સાદિ પરિણામ. અમૂર્ત ધર્મદ્રવ્ય આદિ દ્રવ્યોના પરિણામની કોઈ શરૂઆત નથી, એટલે તે અનાદિ છે. મૂર્ત પદાર્થોનો પરિણામ સાદિ છે. મૂર્ત પદાર્થોનો વાદળ, મેઘધનુષ આદિરૂપ પરિણામ સાદિ છે, તેના પ્રારંભનો સમય છે. પુગલદ્રવ્ય થાંભલો બની જાય છે, ઘડો બની જાય છે તથા કમલ આદિ બની જાય છે. આ બધો પરિણામ સાદિ છે. એક જાતિની વનસ્પતિઓમાં ઋતુભેદે અને સમયભેદે એક જ સમયમાં વિચિત્ર વિચિત્ર પરિણામો ઉદ્દભવે છે. __ 180. प्रयोगविस्त्रसाभ्यां जनितो जीवादीनां परिणमनव्यापारः करणं क्रिया तस्या अनुग्राहकः कालः । तद्यथा-नष्टो घटः, सूर्यं पश्यामि, भविष्यति वृष्टिरित्यादिका अतीतादिव्यपदेशाः परस्परासंकीर्णा यदपेक्षया Page #456 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ જૈનમત प्रवर्तन्ते, स कालः । 180. પુરુષપ્રયુક્ત યા સ્વાભાવિકપણે ઉત્પન્ન થનારો જીવ આદિ દ્રવ્યોનો પરિણમન માટેનો વ્યાપાર ક્રિયા છે. કાલ આ ક્રિયામાં સહાયક બને છે. ઘડો ફૂટી ગયો, સૂર્યને જોઈ રહ્યો છું, વૃષ્ટિ થશે ઇત્યાદિ સ્પષ્ટપણે પરસ્પર ભિન્ન એવા ભૂતવર્તમાન-ભવિષ્યના શબ્દપ્રયોગો જેની અપેક્ષા રાખે છે તે કાલ છે. 181. રૂ પમિદ્રમાિિતપ્રત્યfથાને ત્નિનિમિત્તે | 181. “આ અગ્રજ છે, આ અનુજ છે, આ જૂનું છે, આ નવું છે' ઇત્યાદિ જ્ઞાન તેમ જ વ્યવહાર પણ કાલના નિમિત્તથી જ થાય છે. 182. તહેવું વર્તનથુપનુબેય વાનો દ્રવ્ય માનુષક્ષેત્રે મનુષ્યનોकाबहिः कालद्रव्यं नास्ति । सन्तो हि भावास्तत्र स्वयमेवोत्पद्यन्ते व्ययन्त्यवतिष्ठन्ते च । अस्तित्वं च भावानां स्वत एव, न तु कालापेक्षम् । न च तत्रत्याः प्राणापाननिमेषोन्मेषायुःप्रमाणादिवृत्तयः कालापेक्षाः, तुल्यजातीयानां सर्वेषां युगपदभवनात् । कालापेक्षा ह्यर्थास्तुल्यजातीयानामेकस्मिन् काले भवन्ति, न विजातीयानाम् । ताश्च प्राणादिवृत्तयस्तद्वतां नैकस्मिन्काले भवन्त्युपरमन्ति चेति । तस्मान्न कालापेक्षास्ताः । परत्वापरत्वे अपि तत्र चिराचिरस्थित्यपेक्षे, स्थितिश्चास्तित्वापेक्षा, अस्तित्वं च स्वत પતિ | 182. આ રીતે મનુષ્યલોકમાં વર્તના, પરિણામ વગેરે લિંગોથી કાલદ્રવ્યનું અનુમાન થાય છે. મનુષ્યલોકની બહાર કાલદ્રવ્યનું અસ્તિત્વ નથી. મનુષ્યલોકની બહાર વિદ્યમાન પદાર્થો સ્વયં જ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે તથા સ્થિતિ કરે છે, અર્થાત્ તેમને કાલની અપેક્ષા નથી. મનુષ્યલોકની બહાર પદાર્થોનું અસ્તિત્વ સ્વતઃ જ છે, કાલાપેક્ષ નથી. મનુષ્યલોકની બહાર વિદ્યમાન પદાર્થોના પરિણમનમાં કે અસ્તિત્વમાં કાલદ્રવ્યની જરા જેટલી પણ અપેક્ષા નથી. મનુષ્યક્ષેત્રની બહાર વિદ્યમાન જીવોના શ્વાસોચ્છવાસ, નિમેષોન્મેષ, આયુષ્યપ્રમાણ આદિ વ્યાપારોને કાલની અપેક્ષા નથી કેમ કે બધાં સજાતીય પ્રાણીઓ યા પદાર્થોના ઉક્ત વ્યાપારો એકકાળે યુગપ નથી હોતા. સજાતીય પદાર્થોના એક સાથે યુગપત્ થનારા વ્યાપારો જ કાલની અપેક્ષા રાખે છે, વિજાતીય પદાર્થોના નથી રાખતા. મનુષ્યલોકની બહાર વિદ્યમાન પ્રાણીઓના શ્વાસોચ્છવાસ આદિ વ્યાપારો એકકાળે યુગપતું ન તો ઉત્પન્ન થાય છે કે ન તો નાશ પામે છે, તેથી તે વ્યાપારોને કાલની અપેક્ષા નથી. મનુષ્યલોકની Page #457 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ તર્કરહસ્યદીપિકા બહાર વિદ્યમાન પદાર્થોમાં જૂનો-નવો અને મોટો(જ્યેષ્ઠ)-નાનો આદિ વ્યવહાર પણ ચિરસ્થિતિ (લાંબી સ્થિતિ) યા અલ્પસ્થિતિની અપેક્ષાએ થાય છે. અને સ્થિતિ તો અસ્તિત્વની જ અપેક્ષા રાખે છે જે અસ્તિત્વ તો પદાર્થમાં સ્વતઃ જ હોય છે. 183. ये तु कालं द्रव्यं न मन्यन्ते, तन्मते सर्वेषां द्रव्याणां वर्त्तनादयः पर्याया एव सन्ति, न त्वपेक्षाकारणं कश्चन काल इति । 183. જે આચાર્યો કાલને દ્રવ્ય નથી માનતા તેમના મતે તો બધાં દ્રવ્યોના વર્તના વગેરે પર્યાયો જ છે, તેમનું કાલ નામનું કોઈ અપેક્ષાકારણ છે જ નહિ. 184. अथ पुद्गलाः । " स्पर्शरसगन्धवर्णवन्तः पुद्गलाः " [ त० सू० ५।२३ ] । अत्र स्पर्शग्रहणमादौ स्पर्शे सति रसादिसद्भावज्ञापनार्थम् । ततोऽबादीनि चतुर्गुणानि स्पर्शित्वात् पृथिवीवत् । तथा मनः स्पर्शादिमत्, असर्वगतद्रव्यत्वात्, पार्थिवाणुवदिति प्रयोगी सिद्धौ । 184. हवे पुछ्गलद्रव्यनुं नि३पए। अरीखे छीजे. 'पुछ्गलो स्पर्श, रस, गन्ध અને વર્ણવાળા હોય છે’[તત્ત્વાર્થસૂત્ર, ૫.૨૩]. આ સૂત્રમાં સૌપ્રથમ સ્પર્શનો ઉલ્લેખ કરવાનું તાત્પર્ય એ છે કે ‘જયાં સ્પર્શ હોય ત્યાં ૨સ વગેરે હોય જ' આ અવિનાભાવસંબંધ જણાવવા માટે જ સ્પર્શને સૌપ્રથમ ગણાવવામાં આવેલ છે. તેથી આપણે અનુમાન કરીએ છીએ કે જલ આદિ બધાં પુદ્ગલદ્રવ્યોમાં સ્પર્શ, રસ, ગન્ધ અને વર્ણ આ ચારે ગુણો હોય છે કેમ કે તેમનામાં સ્પર્શ છે, જેમ કે પૃથ્વી. તેવી જ રીતે મન પણ સ્પર્શ આદિ ગુણોવાળું છે કેમ કે તે અવ્યાપી દ્રવ્ય છે, જેમ કે પૃથ્વીનો પરમાણુ. આ બન્ને અનુમાનપ્રયોગો સિદ્ધ છે, અસિદ્ધ નથી. 185. तत्र स्पर्शा हि मृदुकठिनगुरुलघुशीतोष्णस्त्रिग्धरूक्षाः । अत्र च स्निग्धरूक्षशीतोष्णाश्चत्वार एवाणुषु संभवन्ति । स्कन्धेष्वष्टावपि यथासंभवमभिधानीयाः । रसास्तिक्तकटुकषायाम्लमधुराः । लवणो मधुरान्तर्गत इत्येके, संसर्गज इत्यपरे । गन्धौ सुरभ्यसुरभी । कृष्णादयो वर्णाः । तद्वन्तः पुद्गला इति । न केवलं पुद्गलानां स्पर्शादयो धर्माः शब्दादयश्चेति दर्श्यते । " शब्दबन्धसौक्ष्म्यस्थौल्यसंस्थानभेदतमश्छायातपोद्योतवन्तश्च" [त० सू० ५।२४] पुद्गलाः । अत्र पुंगलपरिणामाविष्कारी मतुप्रत्ययो नित्ययोगार्थं विहितः । तत्र शब्दो ध्वनिः । बन्धः परस्पराश्लेषलक्षणः प्रयोगविस्त्रसादिजनित औदारिकादिशरीरेषु जतुकाष्ठादिश्लेषवत् परमाणु Page #458 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૬૭ संयोगजवद्वेति । सौक्ष्म्यं-सूक्ष्मता । स्थौल्यं-स्थूलता । संस्थानमाकृतिः । भेदः-खण्डशो भवनम् । तमश्छायादयः प्रतीताः । सर्व एवैते स्पर्शादयः शब्दादयश्च पुद्गलेष्वेव भवन्तीति । 185. સ્પર્શના આઠ ભેદો છે – (૧) કોમલ, (૨) કઠોર, (૩) ભારે, (૪). હલકો, (૫) ઠંડો, (૬) ગરમ, (૭) ચીકણો અને (૮) રૂક્ષ. આ આઠમાંથી ચીકણો, રૂક્ષ, ઠંડો અને ગરમ આ ચાર જ સ્પર્શી પરમાણુઓમાં સંભવે છે કેમ કે કોમલતા, કઠોરતા, ભારેપણું અને હલકાપણું તો સ્કન્ધોમાં જ સંભવે છે.] સ્કન્ધોમાં તો યથાસંભવ આઠેય સ્પર્શી ગણાવવા જોઈએ. રસના પાંચ ભેદ છે – (૧) કડવો, (૨) તીખો, (૩) તૂરો. (૪) ખાટો અને (૫) ગળ્યો. કેટલાક આચાર્યો ખારા રસને ગળ્યા રસમાં સમાવિષ્ટ કરે છે, જ્યારે કેટલાક આચાર્યો અન્ય રસો ભેગા મળવાથી ખારો રસ પેદા થાય છે એમ માને છે. ગબ્ધના બે ભેદ છે – સુગન્ધ અને દુર્ગધે. કાળો વગેરે વર્ષો અર્થાત્ રંગો છે. પુદ્ગલોમાં સ્પર્શ, રસ, ગન્ધ અને વર્ણ ચારે ગુણો હોય છે. પુદ્ગલોમાં કેવળ સ્પર્શ વગેરે ધર્મો જ નથી પરંતુ શબ્દ વગેરે ધર્મો (પર્યાયો) પણ છે એ દર્શાવવામાં આવશે. “શબ્દ, બન્ધ, સૂક્ષ્મતા, સ્થૂળતા, આકાર, ભેદ, અન્ધકાર, છાયા, તડકો, ચાંદની આ બધાંવાળા પુદ્ગલો હોય છે” [તત્ત્વાર્થસૂત્ર, ૫.૨૪.]. અર્થાત્ આ બધાં પગલદ્રવ્યના પર્યાયો છે. સૂત્રમાં પુદ્ગલના પરિણામોના (પર્યાયોના) કથન વખતે મતુ, પ્રત્યયનો પ્રયોગ કરીને તેમનો નિત્યસંબંધ સૂચિત કર્યો છે. શબ્દ એટલે ધ્વનિ યા કાનથી સાંભળી શકાય એવો અવાજ. પરસ્પર ચોટી જવું યા જોડાઈ જવું એ બન્યું છે. કેટલીકવાર પુરુષપ્રયોગથી થાય છે અને કેટલીકવાર આપોઆપ સ્વાભાવિકપણે થાય છે. કોઈ કારીગર લાખ અને લાકડીને પરસ્પર ચોટાડી યા જોડી દે છે, આ પ્રાયોગિક બબ્ધ છે. આપણા પૂળ ઔદારિક આદિ શરીરોમાં અવયવોના બન્ધ અથવા તો પરમાણુઓનો પરસ્પર બન્ધ સ્વાભાવિક છે. સૌમ્ય એટલે સૂક્ષ્મતા, બારીકપણું. સ્થૌલ્ય એટલે સ્થૂળતા, જાડાપણું. સંસ્થાન એટલે આકાર. ભેદ એટલે ટુકડે ટુકડા થઈ જવા તે. અન્ધકાર, છાયા, વગેરે તો પ્રત્યક્ષ દેખાય છે. આ બધાં સ્પર્શ આદિ તથા શબ્દ આદિ પુદગલદ્રવ્યમાં જ હોય છે. 186. પુના થા, પરમUવિ. ન્યાશ | તત્ર પરમાળોર્નક્ષमिदम् "कारणमेव तदन्त्यं, सूक्ष्मो नित्यश्च भवति परमाणुः । રિસંવન્યો, દિપ નિ ' Page #459 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા — 186. પુદ્ગલના સામાન્યતઃ બે પ્રકાર છે— પરમાણુ અને સ્કન્ધ. પરમાણુનું લક્ષણ શાસ્ત્રમાં આ પ્રમાણે આપ્યું છે “પરમાણુ કારણ જ છે. [તે સ્કન્ધ આદિને ઉત્પન્ન કરતો હોવાથી કારણ જ છે. તે ક્યારેય કોઈનાથી ઉત્પન્ન થતો નથી, એટલે તે કોઈનું ય કાર્ય નથી.] તે અન્ય છે અર્થાત્ છેવટનો ભાગ છે, તેનો ભાગ થઈ શકતો નથી, તે નિર્વિભાગ છે. તે સૂક્ષ્મ છે. તે નિત્ય છે. તેનામાં કોઈ એક રૂપ, કોઈ એક રસ, કોઈ એક ગન્ધ, ઠંડો અને ઉષ્ણ એ બેમાંથી એક સ્પર્શ તથા ચીકણો અને રૂક્ષ એ બેમાંથી એક સ્પર્શ – આ રીતે બે સ્પર્શ હોય છે. તે પ્રત્યક્ષગ્રાહ્ય નથી પરંતુ સ્કન્ધરૂપ કાર્ય ઉપરથી તેનું અનુમાન થઈ શકે છે.” - ૩૬૮ 187. व्याख्या । सकलभेदपर्यन्तवर्तित्वादन्त्यं तदेव कारणं न पुनरन्यद्व्यणुकादि तदेव किमित्याह सूक्ष्मः - आगमगम्यः ; अस्मदादीन्द्रियव्यापारातीतत्वात् । नित्यश्चेति - द्रव्यार्थिकनयापेक्षया ध्रुवः, पर्यायार्थिकनयापेक्षया तु नीलादिभिराकारैरनित्य एवेति । न ततः परमणीयो द्रव्यमस्ति, तेन परमाणुः । तथा पञ्चानां रसानां द्वयोर्गन्धयोः पञ्चविधस्य वर्णस्यैकेन रसादिना युक्तः । तथा चतुर्णां स्पर्शानां मध्ये द्वावविरुद्धौ यौ स्पर्शो स्निग्धोष्णौ स्निग्धशीतौ रूक्षशीतौ रूक्षोष्णौ वा, ताभ्यां युक्तः । तथा कार्यं द्व्यणुकाद्यचित्तमहास्कन्धपर्यन्तं तस्य लिङ्गमिति । एवंविधलक्षणा निरवવાઃ परस्परेणासंयुक्ताः परमाणवः । स्कन्धाः पुनर्ह्यणुकादयोऽनन्ताणुकपर्यन्ताः सावयवाः प्रायोग्रहणादादानादिव्यापारसमर्थाः परमाणुसंघाता કૃતિ । 187. શ્લોકવ્યાખ્યાઃ કોઈ પદાર્થના ભાગ કરતાં કરતાં આપણે જે છેવટના ભાગે પહોંચીએ કે જેનો આગળ ભાગ થઈ શકે જ નહિ તે અન્તિમ અવિભાજ્ય ભાગ જ પરમાણુ છે. પરમાણુ કારણ જ છે પરંતુ ચણુક (બે પ૨માણુનો બનેલો સ્કન્ધ) આદિ સ્કન્ધો કારણ જ નથી પણ કાર્ય પણ છે. ૫૨માણુ સૂક્ષ્મ છે. આપણી ઇન્દ્રિયોના વ્યાપારથી તેનું જ્ઞાન થતું નથી. તે ઇન્દ્રિયો વડે ગ્રાહ્ય નથી. આગમથી તેના અસ્તિત્વનું જ્ઞાન થાય છે. તે આગમગમ્ય છે. તે પરમ સૂક્ષ્મ હોવાથી જ પરમાણુ કહેવાય છે. તે નિત્ય છે અર્થાત્ દ્રવ્યદૃષ્ટિએ તે ધ્રુવ છે, સદા ટકનાર છે, કોઈની તાકાત નથી કે તે ૫૨માણુનો નાશ કરી શકે. પરંતુ પર્યાયાર્થિક નયની અપેક્ષાએ નીલ, પીત આદિ વિકારો દ્વારા તે અનિત્ય છે. તેનાથી નાનું દ્રવ્ય કોઈ હોઈ શકતું ન હોવાથી તે પરમાણુ છે. તેમાં પાંચ રસોમાંથી કોઈ એક રસ, બે ગન્ધમાંથી કોઈ એક ગન્ધ, કૃષ્ણ Page #460 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૬૯ આદિ પાંચ રંગોમાંથી કોઈ રંગ હોય છે. તેમાં ચાર સ્પર્શોમાંથી કોઈ બે અવિરોધી સ્પર્શ હોય છે. એનો અર્થ એ કે પરમાણુ કાં તો ચીકણો અને ગરમ, કાં તો ચીકણો અને ઠંડો, કાં તો રૂક્ષ અને ઠંડો, કાં તો રૂક્ષ અને ગરમ હોય છે. ત્યણુકથી લઈને અચિત્ત મહાસ્કન્ધ સુધીના સ્કન્ધો પરમાણુનું અનુમાન કરવામાં લિંગ છે. આ રીતે પરમાણુ નિરવયવ છે તેમ જ પરસ્પર અસંયુક્ત છે. ત્યણુકથી લઈને અનન્ત પરમાણુઓના બનેલા સ્કન્ધ સુધીના બધા જ સ્કન્ધો સાવયવ અને પરમાણુઓના સંઘાતરૂપ છે, એટલે આપણે પ્રાયઃ તેમને રાખી શકીએ છીએ, લઈ શકીએ છીએ, આપી શકીએ છીએ, તાત્પર્ય એ કે જગતનો સઘળો વ્યવહાર સ્કલ્પો દ્વારા જ ચાલે છે.] પુદ્ગલનો અન્તિમ અવિભાજય નિરંશ ભાગ અણુ યા પરમાણુ કહેવાય છે. અને એક મુક્ત (free) અણુ જેટલી જગા રોકે તેને પ્રદેશ કહેવાય છે. આ પ્રદેશ આકાશનો અન્તિમ અવિભાજય નિરંશ અંશ છે. આકાશના અનન્ત પ્રદેશો છે પરંતુ તેના જેટલા ભાગમાં સઘળાં દ્રવ્યો રહે છે તે લોકાકાશના અસંખ્યાત પ્રદેશો છે. ધર્મદ્રવ્યના અન્તિમ અવિભાજ્ય નિરંશ અંશોને પણ પ્રદેશ કહે છે. તેના અસંખ્યાત પ્રદેશો છે અને ધર્મદ્રવ્યનો એક પ્રદેશ આકાશનો એક પ્રદેશ રોકે છે. ધર્મદ્રવ્ય લોકાકાશને વ્યાપી રહેલું વ્યક્તિશઃ એક જ દ્રવ્ય છે. એટલે ધર્મદ્રવ્યનો એક એક પ્રદેશ લોકાકાશના એક એક પ્રદેશ પર બરાબર બંધ બેસતો સદા રહે છે. ધર્મદ્રવ્યની જેમ જ અધર્મદ્રવ્યની બાબતમાં સમજી લેવું. જીવદ્રવ્યના અન્તિમ અવિભાજય નિરંશ અંશને પણ પ્રદેશ કહે છે. જીવદ્રવ્યના અસંખ્યાત પ્રદેશો છે. જ્યારે જીવદ્રવ્યનો પ્રત્યેક પ્રદેશ સંપૂર્ણ વિસ્તરે છે ત્યારે આકાશના અસંખ્યાત પ્રદેશોના એક એક પ્રદેશ ઉપર જીવદ્રવ્યના અસંખ્યાત પ્રદેશોનો એક એક પ્રદેશ રહે છે (આવી સ્થિતિ કેવલિસમુઘાત વખતે જ હોય છે, પરંતુ જીવદ્રવ્યના પ્રદેશો જ્યારે સંકોચાય છે ત્યારે તે જીવદ્રવ્યના અસંખ્યાત પ્રદેશો લોકાકાશના અસંખ્યાત પ્રદેશો રોકતા નથી પરંતુ અત્યન્ત ઓછા પ્રદેશો રોકે છે. એટલે અસંખ્યાત પ્રદેશોવાળો જીવ કીડીના શરીરમાં પણ સંપૂર્ણપણે સમાઈ જાય છે. જૈન મતે શરીરી જીવ શરીરની બહાર અંશમાત્ર પણ હોતો નથી. એક મુક્ત અણુ જેટલી જગા રોકે તે આકાશનો એક પ્રદેશ છે. આપણે જાણીએ છીએ કે પુદ્ગલદ્રવ્ય લોકાકાશમાં જ છે અને લોકાકાશના પ્રદેશો અસંખ્યાત જ છે. જૈન મતે અણુઓ અનંત છે. એટલે પ્રશ્ન થાય છે કે અનન્ત અણુઓ લોકાકાશના અસંખ્યાત પ્રદેશોમાં કેવી રીતે સમાઈ શકે? જૈનનો ઉત્તર છે કે એક મુક્ત અણુ આકાશનો એક પ્રદેશ રોકે છે પરંતુ એકથી વધુ અનન્ત સુધીના અણુઓના બનેલા સ્કન્ધને માટે એ જરૂરી નથી કે તે જેટલા અણુઓનો બનેલો હોય તેટલા જ આકાશપ્રદેશો તેણે રોકવા જોઈએ, તે સ્કન્ધ તો એક આકાશપ્રદેશમાં કે અસંખ્યાત કરતાં અત્યન્ત ઓછા Page #461 -------------------------------------------------------------------------- ________________ उ७० તર્કરહસ્યદીપિકા આકાશપ્રદેશોમાં પણ સમાઈ શકે છે. એ ધ્યાનમાં રહે કે મુક્ત અણુ માટે “પ્રદેશ શબ્દનો પ્રયોગ થતો નથી, થઈ શકે નહિ પરંતુ તે જ્યારે સ્કન્ધના ઘટક યા અંશરૂપે પરિણમે ત્યારે જ “પ્રદેશ' કહેવાય છે. તેથી જ કહેવાય છે કે અનન્ત પ્રદેશવાળો महान्य मे मशहेशमा ५५ समाई 3 छ. स्यादेतदसंख्यातप्रदेशो लोकः अनन्तप्रदेशस्यानन्तानन्तप्रदेशस्य च स्कन्धस्याधिकरणमिति विरोधस्ततो नानन्त्यमिति । नैष दोषः, सूक्ष्मपरिणामावगाहनशक्तियोगात् । परमाण्वादयो हि सूक्ष्मभावेन परिणता एकैकस्मिन्नप्याकाशप्रदेशेऽनन्तानन्ता अवतिष्ठन्ते अवगाहनशक्तिश्चैषामव्याहतास्ति । तस्मादेकस्मिन्नपि प्रदेशे अनन्तानन्तानामवस्थानं न विरुध्यते । सर्वार्थसिद्धि, ५.१०.] 188. एते धर्माधर्माकाशकालपुद्गला जीवैः सह षड्दव्याणि । एष्वाद्यानि चत्वार्येकद्रव्याणि, जीवाः पुद्गलाश्चानेकद्रव्याणि, पुद्गलरहितानि तानि पञ्चामूर्तानि, पुद्गलास्तु मूर्ता एवेति । ननु जीवद्रव्यस्यारूपिणोऽप्युपयोगस्वभावत्वेन स्वसंवेदनसंवेद्यत्वादस्तित्वं श्रद्धानपथमवतारयितुं शक्यम् । धर्माधर्मास्तिकायादीनां तु न जातुचिदपि स्वसंवेदनसंवेद्यत्वं समस्ति, अचेतनत्वात् । नापि परसंवेदनवेद्यता, नित्यमरूपित्वेन। तत्कथं तेषां धर्मास्तिकायादीनां सतां सत्ता श्रद्धेया स्यादिति चेत्; उच्यते, प्रत्यक्षेण योऽर्थो नोपलभ्यते स सर्वथा नास्त्येव, यथा शशविषाणमित्येकान्तेन न मन्तव्यम् । यत इह लोके द्विविधानुपलब्धिर्भवति, तत्रैका असतो वस्तुनोऽनुपलब्धिः, यथा तुरङ्गमोत्तमाङ्गसंसर्गानुषङ्गिशृङ्गस्य, द्वितीया तु सतामप्यर्थानामनुपलब्धिर्भवति । या च सत्स्वभावानामपि भावानामनुपलब्धिः, सात्राष्टधा भिद्यते । तथाहि-अतिदूरात्, अतिसामीप्यात्, इन्द्रियघातात्, मनसोऽनवस्थानात्, सौक्ष्म्यात्, आवरणात्, अभिभवात्, समानाभिहाराच्चेति । _188. रीत धर्म, अधर्म, माश, स, पुल भने १ मे छ द्रव्यो सोय છે. તે છમાંથી ધર્મ, અધર્મ, આકાશ અને કાલ એ ચાર દ્રવ્યો વ્યક્તિશઃ એક એક જ છે. જીવદ્રવ્યની અનન્ત વ્યક્તિઓ છે અને પુદ્ગલ દ્રવ્યની પણ અનન્ત વ્યક્તિઓ છે. પુદગલદ્રવ્યને છોડી બાકીનાં પાંચ દ્રવ્યો અમૂર્તિ છે. પુદ્ગલદ્રવ્ય મૂર્તિ જ છે. શંકા-જીવદ્રવ્ય અરૂપીયા અમૂર્ત હોવા છતાં પણ તેનો જ્ઞાન-દર્શનરૂપ ઉપયોગસ્વભાવ સ્વસંવેદન પ્રત્યક્ષથી અનુભવાય છે. તેથી જીવદ્રવ્યનું અસ્તિત્વ તો સારી રીતે સમજાય છે, તેનામાં વિશ્વાસ બેસે છે. પરંતુ ધર્મ, અધર્મ આદિ દ્રવ્યોના અસ્તિત્વની Page #462 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ જૈનમત બાબતમાં વિશ્વાસ કરી શકાતો નથી. તે બધાં દ્રવ્યો અચેતન છે એટલે તેમનું સ્વસંવેદન તો હોઈ શકે જ નહિ તથા તે બધાં દ્રવ્યો સદા અમૂર્ત (અરૂપી) હોઈ બીજું કોઈ પણ તેમને પ્રત્યક્ષ વડે જાણી શકે નહિ. તો પછી તેમને આંખ મીંચી કોઈ પણ પ્રમાણ વિના કેવી રીતે માની શકાય ? એટલે તેમના અસ્તિત્વની બાબતમાં વિશ્વાસ કેવી રીતે કરી શકાય? - જૈન ઉત્તર— ‘જે પ્રત્યક્ષથી ગૃહીત થાય નહિ તે સસલાનાં શિંગડાંની જેમ સર્વથા અસત્ છે, તેનું અસ્તિત્વ જ નથી' આ નિયમ કોઈ પણ રીતે તર્કસંગત નથી કેમ કે ઘણા અતીન્દ્રિય પદાર્થો આપણને પ્રત્યક્ષ થતા નથી એટલે માત્ર એ કારણે જ તેમનું અસ્તિત્વ નથી એમ તો ન કહી શકાય. પદાર્થની અનુપલબ્ધિ બે પ્રકારની છે – એક તો જે પદાર્થ બિલકુલ અસ્તિત્વ ધરાવતો નથી, અત્યન્ત અસત્ છે તેની અસત્ હોવાના કારણે થતી અનુપલબ્ધિ, જેમ કે ઘોડાના માથા ઉપર શિંગડાંની અનુપલબ્ધિ. બીજી અનુપલબ્ધિ તે છે જે, પદાર્થ અસ્તિત્વ ધરાવતો હોવા છતાં તેની ઉપલબ્ધિનાં સકલ (સઘળાં) કારણો મોજૂદ ન હોવાના કારણે થાય છે. અસ્તિત્વ ધરાવતા પદાર્થોની અનુપલબ્ધિ આઠ કારણોથી થાય છે – પદાર્થો અત્યન્ત દૂર હોવાથી કે અત્યન્ત પાસે હોવાથી, ઇન્દ્રિયોનો નાશ થઈ જવાથી, ચિત્તનું તેમની તરફ ધ્યાન (ઉપયોગ) ન હોવાથી, પદાર્થો અત્યન્ત સૂક્ષ્મ હોવાથી, તેમના ઉપર આવરણ આવી જવાય. સબળ પદાર્થ દ્વારા તિરસ્કૃત થઈ જવાથી યા સમાન પદાર્થોમાં મળી એકાકાર થઈ જવાથી અસ્તિત્વ ધરાવતા પદાર્થો પણ અનુપલબ્ધ જ રહે છે, પ્રત્યક્ષગ્રાહ્ય બનતા નથી. - " 189. तत्रादिदूराद्देशकालस्वभावविप्रकर्षात् त्रिविधानुपलब्धिः । तत्र देशविप्रकर्षात् यथा कश्चित् देवदत्तो ग्रामान्तरं गतो न दृश्यते, तत्कथं स नास्ति । सोऽस्त्येव परं देशविप्रकर्षान्नोपलब्धिः । एवं समुद्रस्य परतटं मेर्वादिकं वा सदपि नोपलभ्यते । तथा कालविप्रकर्षाद् भूता निजपूर्वजादयो भविष्या वा पद्मनाभादयो जिना नोपलभ्यन्ते, अभूवन् भविष्यन्ति च ते । तथा स्वभावविप्रकर्षान्नभोजीवपिशाचादयो नोपलभ्यन्ते, न च ते न सन्ति । 189. અત્યન્ત દૂર હોવાના કારણે દૂરદેશવર્તી પદાર્થ,અતીતકાલીન તથા અનાગતકાલીન પદાર્થ અને સ્વભાવથી જ અતીન્દ્રિય પદાર્થ (૫૨માણુ આદિ)ની અનુપલબ્ધિ થાય છે. આમ અનુપલબ્ધિ ત્રિવિધ છે – દેશવિપ્રકર્ષના કારણે થતી, Page #463 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા કાવિપ્રકર્ષના કારણે થતી અને સ્વભાવવિપ્રકર્ષના કારણે થતી ત્રણ પ્રકારની અનુપલબ્ધિ છે. માની લો કે દેવદત્ત પોતાના ગામથી ઘણા દૂર આવેલા ગામે ગયો છે, તેથી તે દેખાતો નથી, તો શું એટલા માત્રથી તેનું અસ્તિત્વ જ નથી એમ માનવું ? તેનું અસ્તિત્વ તો છે પરંતુ દૂર દેશ જતો રહ્યો હોવાથી તે દેખાતો નથી અર્થાત્ તેની અનુપલબ્ધિ છે. તેવી જ રીતે સમુદ્રનો સામો કિનારો, મેરુપર્વત વગેરે અસ્તિત્વ · ધરાવતા હોવા છતાં દૂરદેશવર્તી હોવાના કારણે ઉપલબ્ધ થતા નથી. આપણા પોતાના મૃત બાપ, દાદા, વડદાદા વગેરે પૂર્વજો તથા ભવિષ્યમાં થનારા પદ્મનાભ વગેરે તીર્થંકરો કાલની દૂરીના કારણે દેખાતા નથી, ઉપલબ્ધ થતા નથી. પૂર્વજો થયા તો અવશ્ય હતા તથા તીર્થંકરો થવાના પણ અવશ્ય છે પરંતુ કાલની દૂરીના કારણે દેખાતા નથી. આકાશમાં વસતા અત્યન્ત સૂક્ષ્મ જીવો તથા પિશાચ વગેરે સ્વભાવથી જ ઇન્દ્રિયગ્રાહ્ય બની શકતા નથી એટલે તેઓ ઉપલબ્ધ થતા નથી. તેમનામાં સ્વભાવની અપેક્ષાએ દૂરવર્તિતા છે. પરંતુ તે સૂક્ષ્મ જીવો તેમ જ પિશાચ આદિનું અસ્તિત્વ જ નથી એમ તો ન જ કહી શકાય. ૩૭૨ 190. तथातिसामीप्याद् यथा नेत्रकज्जलं नोपलभ्यते तत्कथं तन्नास्ति । तदस्त्येव, पुनरतिसामीप्यान्नोपलभ्यते । 190. આંખોમાં આંજેલું કાજળ અત્યન્ત સમીપ હોવાના કારણે દેખાતું નથી એટલે શું તેનું અસ્તિત્વ નથી ? તે આંખોમાં અસ્તિત્વ ધરાવે છે જ પરંતુ આંખોની અત્યન્ત સમીપ હોવાથી આંખો તેને જોઈ શકતી નથી. 191. तथेन्द्रियघाताद् यथा अन्धबधिरादयो रूपशब्दादीन्नोपलभन्ते तत्कथं रूपादयो न सन्ति । सन्त्येव ते पुनरिन्द्रियघातान्नोपलभ्यन्ते । • 191. આંખ ફૂટી જવાથી કે કાનનો પડદો તૂટી જવાથી આંધળો અને બહેરો થઈ ગયેલો માણસ રૂપ અને શબ્દને ગ્રહણ કરી શકતો નથી, જાણી શકતો નથી, તો શું એમ માની લેવું કે રૂપ અને શબ્દનું અસ્તિત્વ જ નથી ? હકીકત તો એ છે કે રૂપ અને શબ્દ અસ્તિત્વ ધરાવે છે પરંતુ આંખ અને કાન ઇન્દ્રિયો નાશ પામી ગઈ હોવાથી રૂપ અને શબ્દનું ગ્રહણ થતું નથી, ઉપલબ્ધિ થતી નથી. 192. तथा मनोऽनवस्थानाद् यथा अनवस्थितचेता न पश्यति । उक्तं - .. "इषुकारनरः कश्चिद्राजानं सपरिच्छदम् । न जानाति पुरो यान्तं यथा ध्यानं समाचरेत् ॥ १ ॥” Page #464 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૭૩ तत्कि राजा न गतः । स गत एव, पुनरनवस्थितचेतस्कत्वान्न दृष्टवान्। नष्टचेतसां वा सतोऽपि भावस्यानुपलब्धिः । 192. ચિત્તનું ધ્યાન બીજે હોવાથી પણ વસ્તુ ઉપલબ્ધ થતી નથી. જેનું ચિત્ત સામે પડેલી વસ્તુમાં લાગેલું ન હોય તો તે સામે પડી હોવા છતાં અને આંખ ખુલ્લી હોવા છતાં તેને દેખાતી નથી. કહ્યું પણ છે કે – “જેવી રીતે પોતાના લક્ષ્ય ઉપર એકાગ્ર દૃષ્ટિ રાખનારો તીરંદાજ મોટા આડંબરપૂર્વક ઠાઠમાઠથી મિત્રમંડળ સાથે સામેથી નીકળનાર રાજાને પણ જોઈ શકતો નથી તેવી જ રીતે યોગીએ એકાગ્ર ધ્યાન કરવું જોઈએ.” જો તીરંદાજનું રાજા તરફ ધ્યાન ન હોવાથી તેણે તેને ત્યાંથી જતો ન જોયો તો શું રાજા ત્યાંથી નીકળ્યો ન હતો? રાજાની સવારી તો ત્યાંથી અવશ્ય નીકળી હતી પરંતુ તે તરફ તીરંદાજનું ધ્યાન (ઉપયોગ) ન હોવાથી તીરંદાજને રાજા દેખાયો નહિ. અથવા જેમનાં ચિત્ત વિક્ષિપ્ત હોય છે તે ઉન્મત્ત ગાંડાઓ પણ વિદ્યમાન પદાર્થને ઉપલબ્ધ કરી શકતા નથી, જાણી શકતા નથી. 193. तथा सौक्ष्म्यात् यथा जालकान्तरगतधूमोष्मनीहारादीनां त्रसरेणवो नोपलभ्यन्ते, परमाणुव्यणुकादयो वा सूक्ष्मनिगोदादयो नोपलभ्यन्ते, तत्कि न सन्ति । सन्त्येव ते, पुनः सौक्ष्यान्नोपलब्धिः । 193. તથા સૂક્ષમતાના કારણે પણ પદાર્થો ઉપલબ્ધ થતા નથી. ઘરની જાળીમાંથી આવતાં ધૂમ, વરાળ તથા નીહાર વગેરેના ત્રસરેણુઓ સૂક્ષ્મતાના કારણે ઉપલબ્ધ થતા નથી. સૂક્ષ્મતાના કારણે કચણુક, પરમાણુ, સૂક્ષ્મ નિગોદિયા જીવો વગેરે પણ ઉપલબ્ધ થતા નથી, એટલે શું તેમનું અસ્તિત્વ નથી? તે બધાનું અસ્તિત્વ છે જ પણ સૂક્ષ્મતાના કારણે તેઓ ઉપલબ્ધ થતા નથી. 194. तथावरणात् कुड्यादिव्यवधानाज्ज्ञानाद्यावरणाद्वानुपलब्धिः तत्र व्यवधानाद् यथा कुड्यान्तरे व्यवस्थितं वस्तु नोपलभ्यते तत्कि नास्ति । किंतु तदस्त्येव, पुनर्व्यवधानानोपलब्धिः एवं स्वकर्णकन्धरामस्तकपृष्ठानि नोपलभ्यन्ते, चन्द्रमण्डलस्य च सन्नपि पर भागो न दृश्यते, अर्वाग्भागेन व्यवहितत्वात् । 194. દીવાલ આદિનું વ્યવધાન આવી જવાથી અથવા જ્ઞાનશક્તિ ઉપર જ્ઞાનાવરણ કર્મનું આવરણ આવી જવાથી પદાર્થની ઉપલબ્ધિ થતી નથી. દીવાલ આદિની પેલી તરફ રાખેલા પદાર્થો ઉપલબ્ધ થતા નથી, દેખાતા નથી, એટલે શું તેમનું અસ્તિત્વ ત્યાં નથી? પદાર્થો દીવાલની પેલી બાજુ વિદ્યમાન છે પરંતુ વ્યવધાનના Page #465 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ તર્કરહસ્યદીપિકા કારણે તેઓ દેખાતા નથી. તેવી જ રીતે પોતાના જ કાન, ડોક અને માથાનો પાછળનો ભાગ આડ આવી જવાથી આપણને દેખાતો નથી. ચન્દ્રનો પાછલો ભાગ પણ આગળના ભાગથી વ્યવહિત થઈ જતો હોવાથી આપણને દેખાતો નથી. 195. જ્ઞાનાવર/વ્યાનુપત્નષ્યિઃ યથા પતિનાાત્સિતામપિ શાત્રसूक्ष्म्यार्थविशेषाणामनुपलब्धिः, सतोऽपि वा जलधिजलपलप्रमाणस्यानुपलब्धिः, विस्मृतेर्वा पूर्वोपलब्धस्य वस्तुनोऽनुपलब्धिः, मोहात् सतामपि तत्त्वानां जीवादीनामनुपलब्धिरित्यादि । 195. જ્ઞાનાવરણ કર્મનો ઉદય થવાથી બુદ્ધિની મંદતા થતાં શાસ્ત્રના ગહન અર્થોને આપણે જાણી શકતા નથી, સમજી શકતા નથી. સમુદ્રનું પાણી અમુક ચોક્કસ સંખ્યાની રતીઓનું પ્રમાણ ધરાવે છે જ પણ આપણે તેને જાણી શકતા નથી. વિસ્મરણના કારણે ભૂલી જવાથી પહેલાં જાણેલા પદાર્થોનું સ્મરણજ્ઞાન આપણને થતું નથી. મિથ્યાત્વ યા મોહના કારણે જીવ આદિ તત્ત્વો અસ્તિત્વ ધરાવતાં હોવા છતાં તેમનું જ્ઞાન આપણને થતું નથી. એટલે આ બધાંનું જ્ઞાન (ઉપલબ્ધિ) થતું ન હોવાથી તેમનું અસ્તિત્વ નથી એમ ન કહેવાય. તેમની અનુપલબ્ધિ તો આવરણને કારણે છે, તેમના અભાવના કારણે નથી. 196. તથfમવાનું, સૂર્યાજિતેગાપૂિતાન પ્રક્ષar નોપત્રभ्यन्ते, तत्कथं तेषामभावः । किंतु तानि सन्त्येव, पुनरभिभवान्न दृश्यन्ते। एवमन्धकारेऽपि घटादयो नोपलभ्यन्ते । 196. અભિભવના કારણે વિદ્યમાન પદાર્થની અનુપલબ્ધિ થાય છે. સૂર્ય આદિ અધિક તેજવાળા પદાર્થોના પ્રખર તેજથી ઓછા તેજવાળા ગ્રહ, નક્ષત્ર આદિ અભિભૂત થઈ જાય છે, ઢંકાઈ જાય છે, તેમનો પ્રકાશ તિરસ્કૃત થઈ જાય છે, સૂર્યના પ્રકાશથી દબાઈ જાય છે. તેથી દિવસે તેઓ દેખાતા નથી, તો શું દિવસે તેમનું અસ્તિત્વ નથી? દિવસે પણ ગ્રહ, નક્ષત્ર આદિ બરાબર અસ્તિત્વ ધરાવે જ છે પણ સૂર્યના પ્રખર તાપથી અભિભૂત થયેલા તે દેખાતા નથી. આ જ રીતે અન્ધકારથી અભિભૂત થયેલા ઘટ વગેરે રાતે દેખાતા નથી. 197. સમાનામદારી ત્ર યથા પુરાણો મુદ્દામુષ્ટિઃ નિરાશ तिलमुष्टिा क्षिप्ता सती सूपलक्षितापि नोपलभ्यते, जले क्षिप्तानि लवणादीनि वा नोपलभ्यन्ते । तत्कथं तेषामभावः । तानि सन्त्येव, पुनः समानाभिहारान्नोपलब्धिः । Page #466 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૭૫ 197. સમાન જાતિના પદાર્થોમાં સેળભેળ થવાથી પણ પદાર્થોનું પૃથક્ અસ્તિત્વ જણાતું નથી. મુઠ્ઠીભર મગને મગના ઢગલામાં નાખીએ કે મુઠ્ઠીભર તલને તલના ઢગલામાં નાખીએ તો તેઓ સમાન વસ્તુઓમાં મળી જવાના કારણે પૃથક્ દેખાતા નથી. પાણીમાં મીઠાનો ગાંગડો નાખ્યા પછી થોડા વખત પછી તે પાણીમાં ઓગળી એકાકાર થઈ જાય છે એટલે ન તો તે હાથમાં આવે છે કે ન તો તે દેખાય છે. એટલે શું તેમની અનુપલબ્ધિ ઉપરથી આપણે એવું માની લેવાનું કે તેમનું અસ્તિત્વ જ નથી ? તે બધાં અસ્તિત્વ ધરાવતાં હોવા છતાં સમાન પદાર્થોમાં એવાં તો ભળી ગયા છે કે તેમનું પૃથક્ અસ્તિત્વ આપણને જણાતું નથી. 198. તથા ચોરું માંથમતો (રિજા) 9 "अतिदूरात्सामीप्यादिन्दियघातान्मनोनवस्थानात् । सौक्ष्म्याद्व्यवधानादभिभवात्समानाभिहाराच्च ॥ १ ॥ " इति । एवमष्टधा सत्स्वभावानामपि भावानां यथानुपलम्भोऽभिहितः एवं धर्मास्तिकायादयोऽपि विद्यमाना अपि स्वभावविप्रकर्षान्नोपलभ्यन्त इति मन्तव्यम् । 198. ઈશ્વરકૃષ્ણકૃત સાંખ્યસમતિ (અપરનામ સાંખ્યકારિકા) નામના ગ્રન્થમાં કારિકા ૭માં કહ્યું પણ છે કે – “અત્યન્ત દૂરવર્તિતા, અતિ સામીપ્ય, ઇન્દ્રિયઘાત, મનોનવધાન, સૂક્ષ્મતા, વ્યવધાન, અભિભવ તથા સમાન વસ્તુમાં ભળી જવાના કારણે પદાર્થની અનુપલબ્ધિ થાય છે.” આમ અસ્તિત્વ ધરાવતા પદાર્થોની આઠ કારણોના લીધે અનુપલબ્ધિ થાય છે. ધર્માસ્તિકાય આદિ અમૂર્ત (અરૂપી) પદાર્થ અસ્તિત્વ ધરાવે છે પરંતુ તેઓ સ્વભાવથી જ દૂર અર્થાત્ અતીન્દ્રિય હોવાના કારણે ઇન્દ્રિયો વડે ગ્રાહ્ય નથી. અમૂર્ત પદાર્થોનો સ્વભાવ જ એવો હોય છે કે આંખ વગેરે ઇન્દ્રિયો વડે તેઓ ગ્રાહ્ય બની શકતા નથી. 199, આઇ પર: યેત્ર વેશાન્તાતરેવત્તાો શિતા, તેત્રાત્માજमप्रत्यक्षा अपि देशान्तरगतलोकानां केषांचित्प्रत्यक्षा एव सन्ति तेन तेषां सत्त्वं प्रतीयते, धर्मास्तिकायादयस्तु कैश्चिदपि कदापि नोपलभ्यन्ते तत्कथं तेषां सत्ता निश्चीयत इति । अत्रोच्यते; यथा देवदत्तादयः केषांचित्प्रत्यक्षत्वात्सन्तो निश्चीयन्ते, तथा धर्मास्तिकायादयोऽपि केवलिनां प्रत्यक्षत्वात्कि न सन्तः प्रतीयन्ताम् । यथा वा परमाणवो नित्यमप्रत्यक्षा अपि स्वकार्या Page #467 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ - તર્કરહસ્યદીપિકા नुमेयाः स्युः, तथा धर्मास्तिकायादयोऽपि किं न स्वकार्यानुमेया भवेयुः । धर्मास्तिकायादीनां कार्याणि चामूनि । तत्र धर्मो गत्युपग्रहकार्यानुमेयः, अधर्मः स्थित्युपग्रहकार्यानुमेयः, अवगाहोपकारानुमेयमाकाशं, वर्तनाद्युपकारामुमेयः कालः, प्रत्यक्षानुमानावसेयाश्च पुद्गलाः । 199. શંકા- તમે જૈનો જે દૂર દેશ ગયેલા દેવદત્તની વાત કરો છો તે તો . આપણામાંના કોઈને તો પ્રત્યક્ષ થઈ જ જાય છે. દેવદત્ત ભલે તેના ગામના લોકોને ન દેખાય પણ જે ગામ ગયો છે તે ગામના લોકોને તો દેખાય છે જ. તેથી તેનું અસ્તિત્વ તો માની શકાય છે પરંતુ આ ધર્માસ્તિકાય આદિ તો ક્યારેય કોઈને કોઈ રીતે પ્રત્યક્ષ થતા નથી, એટલે તેમનું અસ્તિત્વ કેમ મનાય? તેમની અનુપલબ્ધિથી તો તેમનો અભાવ નિશ્ચિત થાય છે. જૈન ઉત્તર- જેવી રીતે દેવદત્ત આદિ દેશાત્તરવર્તી પુરુષોને પ્રત્યક્ષ થતા હોવાથી તેમનું અસ્તિત્વ નિશ્ચિત થાય છે તેવી જ રીતે ધર્માસ્તિકાય આદિ પણ કેવલજ્ઞાનીઓને કેવલજ્ઞાન દ્વારા પ્રત્યક્ષ થતા હોવાથી તેમનું પણ અસ્તિત્વ નિશ્ચિત થાય છે જ. તો પછી તેમને અસ્તિત્વ ધરાવતા કેમ ન માનવા? અથવા, જેવી રીતે પરમાણુઓ સદા અપ્રત્યક્ષ હોવા છતાં પણ પોતાનાં સ્થૂળ કાર્યો દ્વારા અનુમિત થાય છે તેવી જ રીતે ધર્માસ્તિકાય આદિ અમૂર્ત (અરૂપી) હોવા છતાં તેમનાં ગતિ, સ્થિતિ આદિમાં સહકારિતારૂપ કાર્યો દ્વારા અનુમિત થાય છે જ, કેમ અનુમિત ન થાય? ધર્માસ્તિકાય આદિનાં નીચે જણાવેલાં કાર્યો તો પ્રસિદ્ધ છે. ગતિમાં અપેક્ષાકરણ હોવું એ ધર્મદ્રવ્યનું કાર્ય છે. સ્થિતિમાં અપેક્ષાકારણ હોવું એ અધર્મદ્રવ્યનું કાર્ય છે. રહેવા માટે અવકાશ આપી દ્રવ્યોને મદદ કરવી, ઉપકાર કરવો એ આકાશનું કાર્ય છે. અને દ્રવ્યોની વર્તના, પરિણમન આદિમાં મદદ કરવી એ કાલનું કાર્ય છે. આ કાર્યો દ્વારા ધર્મ આદિ અમૂર્ત દ્રવ્યોનું અનુમાન થઈ શકે છે. પુદ્ગલના સ્થૂળ સ્કન્ધો તો પ્રત્યક્ષ ગ્રાહ્ય છે તથા સૂક્ષ્મ સ્કન્ધો તેમ જ પરમાણુઓનું તેમનાં સ્થૂળ સ્કલ્પરૂપ કાર્યો ઉપરથી અનુમાન થાય છે. _200. નાશાય: સ્વાનુયા ભવતુ, ઘમઘન તુ થમ્ अत्रोच्यते युक्तिः, धर्माधर्मी हि स्वत एव गतिस्थितिपरिणतानां द्रव्याणामुपगृह्णीतोऽपेक्षाकारणतया आकाशकालादिवत्, न पुनर्निर्वर्तककारणतया, निर्वर्तकं हि कारणं तदेव जीवद्रव्यं पुद्गलद्रव्यं वा गतिस्थितिक्रियाविशिष्टं, धर्माधर्मों पुनर्गतिस्थितिक्रियाविशिष्टानां द्रव्याणामुपकारकावेव न . पुनर्बलाद्गतिस्थितिनिर्वर्तकौ । यथा च सरित्तटाकहदसमुद्रेष्ववेगवाहित्वे Page #468 -------------------------------------------------------------------------- ________________ જૈનમત उ७७ सति मत्स्यस्य स्वयमेव संजातजिगमिषस्योपग्राहकं जलं निमित्ततयोपकरोति, दण्डादिवत्कुम्भकारे कर्तरि मृदः परिणामिन्याः, नभोवद्वा नभश्चरतां नभश्चराणामपेक्षाकारणं, न पुनस्तज्जलं गतः कारणभावं बिभ्राणमगच्छन्तमपि मत्स्यं बलात्प्रेर्य गमयति, क्षितिर्वा स्वयमेव तिष्ठतो द्रव्यस्य स्थानभूयमापनीपद्यते, न पुनरतिष्ठद्व्यं बलादवनिरवस्थापयति । व्योम वावगाहमानस्य स्वत एव द्रव्यस्य हेतुतामुपैत्यवगाहं प्रति, न पुनरनवगाहमानमवगाहयति स्वावष्टम्भात् । स्वयमेव कृषीवलानां कृष्यारम्भमनुतिष्ठतां वर्षमपेक्षाकारणं दृष्टम्, न च नुनकुर्वतस्तांस्तदर्थमारम्भयद्वर्षवारि प्रतीतम्, प्रावृषि वा नवाम्भोधरध्वनिश्रवणनिमित्तोपाधीयमानगर्भा स्वत एव प्रसूते बलाका, न चाप्रसूयमानां तामभिनवजलधरनिनादः प्रसभं प्रसावयति । प्रतिबुध्य वा पुरुषः प्रतिबोधनिमित्तामवद्याद्विरतिमातिष्ठमानो दृष्टो; न च पुमांसमविरतं विरमयति बलात्प्रतिबोधः । न च गत्युपकारोऽवगाहलक्षणाकाशस्योपपद्यते, किं तर्हि । धर्मस्यैवोपकारः स दृष्टः । स्थित्युपकारश्चाधर्मस्य नावगाहलक्षणस्य व्योम्नः । अवश्यमेव हि द्रव्यस्य द्रव्यान्तरादसाधारणः कश्चिद्गुणोऽभ्युपेयः । द्रव्यान्तरत्वं च युक्तेरागमाद्वा निश्चयम् । युक्तिरनन्तरमेवाग्रतो वक्ष्यते । आगमस्त्वयम्-"कइणं भंते, दव्वा पण्णत्ता। गोयमा, छ दव्वा पण्णत्ता । तं जहा-धम्मत्थिकाए, अधम्मत्थिकाए, आगासस्थिकाए, पुग्गलत्थिकाए, जीवत्थिकाए, अद्धासमए ।" ननु धर्मद्रव्योपकारनिरपेक्षमेव शकुनेरूत्पतनम्, अग्नेरूज्वलनं, मरुतश्च तिर्यक्पवनं स्वभावादेवानादिकालीनादिति । उच्यते । प्रतिज्ञामात्रमिदं नार्हन्तं प्रति हेतुदृष्टान्तावनवद्यौ स्तः, स्वाभाविक्या गतेधर्मद्रव्योपकारनिरपेक्षायास्तं प्रत्यसिद्धत्वात्, यतः सर्वेषामेव जीवपुद्गलानामासादितगतिपरिणतीनामुपग्राहकं धर्ममनुरुध्यन्तेऽनेकान्तवादिनः, स्थितिपरिणामभाजां चाधर्मः, आभ्यां च न गतिस्थिती क्रियेते, केवलं साचिव्यमात्रेणोपकारकत्वं, यथा भिक्षा वासयति, कारीषोऽग्निरध्यापयतीति । 200. शं-पुदगल ५२मा तथा ॥४॥२मानि अनुमान तो तमनायो દ્વારા થાય છે એ તો સમજાય એવી વાત છે. પરંતુ ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્યનું અનુમાન કેવી રીતે થાય છે ? તેિમનાં તો કાર્યો પણ પ્રત્યક્ષ દેખાતાં નથી, તો પછી તેમનું અનુમાન થાય કઈ રીતે?] Page #469 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ તર્કરહસ્યદીપિકા જૈન ઉત્તર- જેવી રીતે આકાશ અને કાલ સ્વયં રહેનારાં અને સ્વયં પરિણમન કરનારાં દ્રવ્યોને રહેવામાં અને પરિણમન કરવામાં તટસ્થપણે અપેક્ષાકાર તરીકે ઉપકારક બને છે તેવી જ રીતે ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય સ્વતઃ ગતિ કરનારાં અને સ્વતઃ સ્થિતિ કરનારાં જીવદ્રવ્યો અને પુદ્ગલદ્રવ્યોને ગતિ કરવામાં અને સ્થિતિ કરવામાં તટસ્થપણે અપેક્ષાકારણ તરીકે ઉપકારક બને છે. તેઓ જીવદ્રવ્યો અને પુદ્ગલદ્રવ્યોની ગતિ અને સ્થિતિનાં નિર્વતક કારણો નથી. જે જીવદ્રવ્યો અને પુદ્ગલદ્રવ્યો ગતિ કરે છે અને સ્થિતિ કરે છે તે જીવદ્રવ્યો અને પુદ્ગલદ્રવ્યો જ પોતાની ગતિ અને સ્થિતિના નિર્વર્તકકારણો છે. ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય તો સ્વયં ગતિ કરતા અને સ્થિતિ કરતા જીવો અને પુગલોને ગતિ કરવામાં અને સ્થિતિ કરવામાં કેવળ તટસ્થ ઉપકારક છે, તેમનામાં બળપૂર્વક ગતિ અને સ્થિતિ પેદા કરનારા નિર્વતૈક કારણો નથી અર્થાત્ બળપૂર્વક પ્રેરણા કરીને જીવોને અને પુગલોને ગતિ કે સ્થિતિ કરાવતા નથી. જેવી રીતે નદી, તળાવ કે સમુદ્ર આદિ જળાશયોમાં, જ્યારે પાણી વેગ વિના સ્વભાવતઃ વહેતું હોય ત્યારે સ્વયં તરતી માછલીને પાણી ઉપકારક બને છે, જલ તેની તરણગતિમાં સાધારણ અપેક્ષાકારણ બનીને ઉપકાર કરે છે તેવી જ રીતે ધર્મદ્રવ્ય પણ સ્વયં ગતિ કરનારાં દ્રવ્યોની ગતિમાં સાધારણ અપેક્ષાકારણ બનીને મદદ કરે છે. જેવી રીતે પરિણામિનારણ (ઉપાદાનકારણ) માટીમાંથી કુંભાર દ્વારા થતી ઘટોત્પત્તિમાં દંડ આદિ સાધારણ નિમિત્તકારણ તરીકે ઉપકારક છે યા જેવી રીતે આકાશમાં વિચરતા પક્ષી આદિ ખેચરોને ઊડવા માટે અવકાશ આપનારું આકાશ તેમને તેમાં સામાન્ય ઉપકારકયા અપેક્ષાકારણ છે તેવી જ રીતે ધર્મદ્રવ્ય પણ ગતિમાં અપેક્ષાકારણ છે. જલ માછલીની ગતિનું કારણ હોવા છતાં તે સ્વયં ગતિ કરતી માછલીને બળપૂર્વક પ્રેરણા કરીને ધક્કો મારીને ગતિ નથી કરાવતું. પૃથ્વી સ્વયં સ્થિતિ કરનાર પદાર્થોની સ્થિતિમાં નિમિત્ત તો બને છે પરંતુ જેઓ સ્થિતિ કરવા ઇચ્છતા નથી તેમના પગ પકડી તેમને બળપૂર્વક સ્થિતિ કરાવતી નથી. આકાશ સ્વયં રહેવા ઇચ્છનાર પદાર્થોને રહેવા માટે અવકાશ આપીને તેમનો ઉપકાર કરે છે પરંતુ તે ન રહેનાર પદાર્થોને અવકાશ આપી રહેવા માટે ફરજ નથી પાડતું. રહેશે તો અવકાશ આપશે, અન્યથા તટસ્થ યા ઉદાસીન રહેશે. વર્ષ સ્વયં ખેતી કરનાર ખેડૂતોને ખેતીમાં અપેક્ષાકારણ બને છે પરંતુ બળપૂર્વક કોઈ ખેડૂતના હાથમાં ખેતર ખેડવા હળ પકડાવી ખેતી કરાવતી નથી. ચોમાસામાં સૌપ્રથમ આકાશમાં ઘેરાતાં નવાં વાદળોની ધ્વનિ સાંભળી તેના નિમિત્તથી, ગર્ભિણી બગલી સ્વયં પ્રસવ કરે છે, નવમેઘની ગર્જના તેને બળપૂર્વક પ્રસવ કરાવતી નથી. પાપાચાર યા સંસારથી સ્વયં વિરક્ત થનારા પુરુષને જ સંસારની અસારતાનો ઉપદેશ તેના પાપાચારયાગમાં યા સંસારત્યાગમાં નિમિત્ત બને છે, પરંતુ Page #470 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૭૯ ઉપદેશ ખુદ પુરુષનો હાથ પકડીને બળજબરીથી તેને પાપાચારથી અલગ કરતો નથી. તેવી જ રીતે ધર્મદ્રવ્ય પણ સ્વયં ચાલવાની શક્તિ ધરાવનાર કોઈ પણ દ્રવ્ય ઉપર જોરજુલ્મ નથી કરતું, તેને ફરજ નથી પાડતું કે તે ચાલે જ. હા, કોઈ પણ દ્રવ્ય ચાલશે તો તેને ચાલવામાં મદદ અવશ્ય કરશે.] ગતિમાં ઉપકારી બનવું એ ધર્મદ્રવ્યનું કાર્ય છે, અવકાશ દેનાર આકાશનું કાર્ય ન હોઈ શકે, ન ઘટી શકે. તો પછી શું? તે ધર્મદ્રવ્યનો જ ઉપકાર છે. તેવી જ રીતે સ્વયં સ્થિતિ કરવાની શક્તિ ધરાવનાર દ્રવ્યોને સ્થિતિ કરવામાં ઉપકાર કરવો, સહાય કરવી એ અધર્મદ્રવ્યનું જ કાર્ય છે, અવકાશ આપનારા આકાશનું કાર્ય નથી. એક દ્રવ્યને બીજા દ્રવ્યથી પૃથક કરનારો કોઈ અસાધારણ ગુણ અવશ્ય માનવો જ જોઈએ. જો આકાશ જ ગતિ અને સ્થિતિરૂપ કાર્યનું અપેક્ષાકારણ બની જાય તો ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય, જે યુક્તિ અને આગમથી સ્વતંત્રદ્રવ્યો તરીકે સિદ્ધ છે તે, નિરર્થક જ બની જાય. જો ધર્મ, અધર્મ અને આકાશ ત્રણેય યુક્તિ અને આગમથી સ્વતન્નદ્રવ્યો છે તો તેમના અસાધારણ ગુણો તથા કાર્યો પણ પૃથફ જ હોવા જોઈએ. આ ત્રણેયનું સ્વતન્નરૂપે પૃથક પૃથક દ્રવ્ય હોવું યુક્તિ અને આગમ બન્નેથી બરાબર સિદ્ધ છે, પ્રસિદ્ધ છે. યુક્તિઓ તો આગળ આપીશું. આગમ આ પ્રમાણે છે– “ભને, દ્રવ્યો કેટલાં છે? હે ગૌતમ, દ્રવ્ય છ કહેવામાં આવ્યાં છે. તે આ પ્રમાણે છે – ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને અદ્ધાસમય (અર્થાત્ કાલ).” શંકા–પક્ષીઓનું આકાશમાં સ્વચ્છેદે ઊડવું, આગની જ્વાળાનું ઉપર તરફ જવું, વાયુનું તીરછું વાવું આ બધું અનાદિ કાળથી પોતપોતાના સ્વભાવથી જ થાય છે, તે બધાંમાં ધર્મદ્રવ્યની કોઈ આવશ્યકતા નથી. સ્વભાવ અન્યની અપેક્ષા રાખતો નથી. જૈન ઉત્તર– આપની શંકા પ્રતિજ્ઞામાત્ર છે, કથનમાત્ર છે, તેમાં ન તો કોઈ હેતુ આપ્યો છે કે ન તો કોઈ દષ્ટાન્ત આપ્યું છે. એ તો સુનિશ્ચિત છે કે ધર્મદ્રવ્યની સહાયતા વિના ન આગની જ્વાળા ઉપર જઈ શકે છે કે ન વાયુ તીરછો વાઈ શકે છે. જગતમાં કોઈ પણ એવી ગતિ નથી જે ધર્મદ્રવ્યની સહાયતા વિના થઈ શકતી હોય. જૈન સિદ્ધાન્ત અનુસાર સ્વતઃ ગતિ કરનાર બધા જીવો અને પુગલોની ગતિમાં ધર્મદ્રવ્યની સહાયતા હોય છે જ. જીવો અને પુગલો પોતાની શક્તિથી સ્વતઃ ગતિ કરે છે, તે તેમની પોતાની શક્તિથી જ ગતિ કરે છે તેમ છતાં તેમને ગતિ કરવામાં ધર્મદ્રવ્યની સહાયતાની અપેક્ષા છે જ, તેવી જ રીતે જગતમાં કોઈ પણ એવી સ્થિતિ નથી જે અધર્મદ્રવ્યની સહાયતા વિના સંભવતી હોય. આ ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય કોઈને ગતિ કરવા કે સ્થિતિ કરવા ફરજ પાડતાં નથી કે બાધ્ય કરતા નથી પરંતુ જો કોઈ ગતિ કે સ્થિતિ કરતું હોય તો તેને તેની ગતિ કે સ્થિતિમાં તટસ્થપણે સહાયતા અવશ્ય કરે છે. Page #471 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ તર્કરહસ્યદીપિકા તેઓ કોઈ દ્રવ્યમાં ગતિ કે સ્થિતિ પેદા કરતા નથી. તેઓ ગતિ કે સ્થિતિનાં નિર્વર્તક કારણો નથી પણ કેવળ અપેક્ષા કારણો છે. ઉદાહરણોથી સમજીએ. અમુક સ્થાનમાં સદાવ્રત યા અન્નક્ષેત્ર હોવાથી ભિક્ષા મળવાનો પૂરેપૂરો સુયોગ રહે છે, એટલે ભિક્ષુકો ત્યાં જઈ વસે છે અને કહે છે કે “ભિક્ષા અમને વસાવી રહી છે. તો શું અન્નક્ષેત્ર કે તેમાંથી મળતી ભિક્ષા તે ભિક્ષુકોને બળજબરીથી પકડીને ત્યાં વસાવી રહી છે? વસનારા તો સ્વયં ભિક્ષુકો છે, તેઓ પોતે જાતે વસે છે, ભિક્ષા તો તેમના વસવામાં નિમિત્ત માત્ર છે. કોઈ વિદ્યાર્થી રાતે લાકડાની આગના ઝાંખા પ્રકાશમાં પુસ્તક વાંચે છે. તે સહજભાવે કહે છે કે અમને તો કાષ્ઠાગ્નિ વંચાવે છે, પઠન કરાવે છે. તો શું કાષ્ઠાગ્નિ બળજબરીથી તે વિદ્યાર્થીને ઊંઘમાંથી જગડી પુસ્તક હાથમાં પકડાવી વંચાવે છે, પઠન કરાવે છે? વિદ્યાર્થી તો પોતાની મેળે પોતાની રુચિથી જ વાંચે છે, કાષ્ઠાગ્નિનો ઝાંખો પ્રકાશ તો પુસ્તકના અક્ષરો વાંચવામાં સહાયતામાત્ર કરે છે. ___ 201. ननु तवापि लोकव्यापिधर्माधर्मद्रव्यास्तित्ववादिनः संज्ञामात्रमेव 'तदुपकारौ गतिस्थित्युपग्रहौ' इति । अत्र जागद्यते युक्तिः, अवधत्तां भवान्। गतिस्थिती ये जीवानां पुद्गलानां च ते स्वतः परिणामाविर्भावात् परिणामिकर्तृनिमित्तकारणत्रयव्यतिरिक्तोदासीनकारणान्तरसापेक्षात्मलाभे, अस्वाभाविकपर्यायत्वे सति कदाचिद्भावात्, उदासीनकारणपानीयापेक्षात्मलाभझषगतिवत् । इति धर्माधर्मयोः सिद्धिः । 201. શંકા-તમે જૈનોએ લોકવ્યાપી ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્યને માનવામાં કોઈ તર્ક આપ્યો નથી. વળી, તમે તેમને ગતિ અને સ્થિતિમાં સહાયતા કરનાર ઉપકારક ગણ્યાં છે તે પણ સંજ્ઞામાત્ર અર્થાત્ કથનમાત્ર છે, તર્કશૂન્ય છે. - જૈન ઉત્તર- ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્યની સિદ્ધિમાં અમે યુક્તિઓ આપીએ છીએ, તમે ધ્યાન દઈને સાંભળો. જીવો અને પુદ્ગલોની સ્વતઃ થનારી ગતિ અને સ્થિતિ પોતાની ઉત્પત્તિમાં પરિણામી (ઉપાદાન), કર્તા (નિર્વક) અને નિમિત્ત એ ત્રણ જાતનાં કારણો ઉપરાંત કોઈ ચોથા જ પ્રકારના ઉદાસીન કારણની અપેક્ષા રાખે છે, કેમ કે તે ગતિ અને સ્થિતિ સ્વાભાવિક પર્યાયો નથી, તેથી તે કાદાચિત્ક પર્યાયો છે અર્થાત ક્યારેક હોય છે અને ક્યારેક નથી હોતા. જેમ સ્વતઃ ગતિ કરનારી માછલીની ગતિ જલરૂપી ઉદાસીન કારણની અપેક્ષા રાખ્યા વિના થતી નથી એટલે તે જલની અપેક્ષા રાખે છે તેમ જીવો અને પુદ્ગલોની સ્વતઃ થતી ગતિ અને સ્થિતિ પણ ધર્મદ્રવ્યરૂપ અને અધર્મદ્રવ્યરૂપ ઉદાસીન કારણની અપેક્ષા રાખ્યા વિના થતી નથી એટલે ગતિ અને સ્થિતિ ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્યની અપેક્ષા રાખે છે જ. આ સમર્થ યુક્તિથી ઘર્મદ્રવ્ય Page #472 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૮૧ અને અધર્મદ્રવ્યની સિદ્ધિ થાય છે. _202. ૩મવાદિના થલીનામવાયત્વેનોપારે વિનુનીयते । अवकाशदायित्वं चोपकारोऽवगाहः स चात्मभूतोऽस्य लक्षणमुच्यते। मकरादिगत्युपकारकारिजलादिदृष्टान्ता अत्राप्यनुवर्तनीयाः । 202. ધર્મ, અધર્મ આદિ બધાં રહેવા માટે અવકાશ ઇચ્છનારાં દ્રવ્યોને અવકાશ (સ્થાન) દેવારૂપ ઉપકારકાર્ય દ્વારા આકાશનું અનુમાન થાય છે. અવકાશ દેવો એ જ આકાશનો અવગાહરૂપ ઉપકાર છે. આ જ આકાશનું સ્વાભાવિક અસાધારણ લક્ષણ છે. જેમ મગર આદિની ગતિમાં જલ ઉદાસીન ઉપેક્ષાકારણ તરીકે ઉપકારક છે તેમ બધાં દ્રવ્યોના રહેવામાં આકાશ અવકાશદાનરૂપ ઉપકાર ઉદાસીનભાવે કરીને અપેક્ષાકારણ તરીકે ઉપકારક છે. આ રીતે ઉપર જે જલ આદિ દષ્ટાન્તો આપ્યાં છે તે બધાં આકાશની સિદ્ધિ કરવામાં પણ લગાવવાં જોઈએ. 203. નયમવાહ પુનવિસંવન્થ વ્યોમસંવત્થી ૨ તતા જ उभयोधर्मः कथमाकाशस्यैव लक्षणम् । उभयजन्यत्वात्, व्यङ्गलसंयोगवत्। न खलु द्रव्यद्वयजनितः संयोगो द्रव्येणैकेन व्यपदेष्टुं पार्यते लक्षणं चैकस्य भवितुमर्हतीति, सत्यमेतत् सत्यपि संयोगजन्यत्वे लक्ष्यमाकाशं प्रधानम् ततोऽवगाहनमनुप्रवेशो यत्र तदाकाशमवगाह्यमवगाहलक्षणं विवक्षितम् इतरत्तु पुद्गलादिकमवगाहकम्, यस्माद्वयोमैवासाधारणकारणतयावगाह्यत्वेनोपकरोति, अतो द्रव्यान्तरासंभविना स्वेनोपकारेणातीन्द्रियमपि व्योमानुमेयम् आत्मवत्, धर्मादिवद्वा । यथा पुरुषहस्तदण्डकसंयोगभेर्यादिकारणः शब्दो भेरीशब्दो व्यपदिश्यते, भूजलानिलयवादिकारणश्चाङ्करो यवाङ्कुरोऽभिधीयते, असाधारणकारणत्वात्, एवमवगाहोऽप्यम्बरस्य प्रतिपत्तव्यः। 203. શંકા-અવકાશયા અવગાહ તો દેવાની દૃષ્ટિએ જેમ આકાશનો ધર્મ છે તો લેવાની દષ્ટિએ પુદ્ગલ આદિનો ધર્મ છે. અવકાશ યા અવગાહ એક સંબંધ જ ગણાય અને સંબંધ તો બંને સંબંધીમાં રહે. તે કિંઇ હોય. “આકાશમાં પુદ્ગલાદિ રહે છે. અહીં આ “રહેવું” આકાશ અને પુગલાદિ બન્નેનો ધર્મ હોય કેમ કે તેમાં સમાનપણે બન્નેય કારણ છે. જેમ બે આગંળીઓનો સંયોગ બે આંગળીઓથી જન્ય હોઈ બેય આંગળીઓનો ધર્મ છે, કોઈ એક આંગળીનો ધર્મ નથી તેમ. બે દ્રવ્યોથી ઉત્પન્ન થનારો સંયોગ કોઈ એક દ્રવ્યનો ન કહી શકાય, તે તો બન્ને દ્રવ્યોનો જ સંયોગ કહેવાય, એક Page #473 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ તર્કરહસ્યદીપિકા દ્રવ્યનો ધર્મ ન હોય, તે તો બવ દ્રવ્યોનો ધર્મ હોય. તેવી જ રીતે અવગાહ પણ આકાશ અને પુદ્ગલાદિ બન્નેનો જ ધર્મ છે, તો પછી તેને કેવળ આકાશનો જ ધર્મ કેવી રીતે ગણી શકાય? જૈન ઉત્તર-તમારી વાત સાચી છે. જો કે અવગાહમાં આકાશની જેમ પુદ્ગલાદિ પણ નિમિત્ત છે તેમ છતાં આકાશ અવકાશ દેનારું છે, તેથી દાતા આકાશ પ્રધાન છે તથા અવકાશ માંગનાર યા પ્રાપ્ત કરનાર પુદ્ગલાદિ ગૌણ છે. આકાશમાં અવગાહ (રહેવાનું) મળે છે, પુદ્ગલ આદિ આકાશમાં ઘુસીને રહે છે, તેથી આકાશ તો અવગાહ્ય (જેમાં અવગાહ મળે છે) છે અને પુદ્ગલ આદિ અવગાહ પ્રાપ્ત કરતા હોવાના કારણે અવગાહક (અવગાહ પ્રાપ્ત કરનાર) છે. તેથી અવગાહ ગુણ અવકાશ દેનારા પ્રધાનભૂત આકાશનો જ ગુણ મનાયો છે, અવકાશ પ્રાપ્ત કરનારા અપ્રધાનભૂત પુગલ આદિનો ગુણ મનાયો નથી. આ રીતે આકાશ જ અવગાહ દેવામાં અસાધારણ કારણ હોવાથી અવગાહ્ય હોવાથી પુદગલાદિનો ઉપકાર કરે છે. બીજા કોઈ દ્રવ્યમાં ન મળતા પોતાના આ અસાધારણ ધર્મ દ્વારા અતીન્દ્રિય (ઇન્ડિયાગ્રાહ્ય) આકાશનું અનુમાન થાય છે. આત્મા યા ધર્મ આદિ અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિ પણ આ રીતે તેમના અસાધારણ ધર્મો યા કાર્યો દ્વારા જ અનુમાનથી કરવામાં આવે છે. જેવી રીતે નગારું વગાડવામાં નગારાની સાથે સાથે જ વગાડનાર પુરુષ, તેનો હાથ, દંડો, દંડાનો નગારા સાથે સંયોગ વગેરે અનેક કારણો હોય છે પરંતુ તે બધાં કારણોથી ઉત્પન્ન થનારો શબ્દ કહેવાય છે તો નગારાનો, હાથ કે દંડાનો નથી કહેવાતો કેમ કે નગારું પ્રધાન કારણ છે, તથા જેવી રીતે જવના અંકુરમાં જવની સાથે સાથે જ ભૂમિ, જલ, ખાતર આદિ અનેક કારણો હોય છે પરંતુ તે બધાં કારણોથી ઉત્પન્ન થનારો અંકુર કહેવાય છે યવનો, ભૂમિ કે જલનો નથી કહેવાતો, કેમ કે યવ પ્રધાન કારણ છે તેવી જ રીતે અવગાહમાં આકાશ સાથે ભલે પુદ્ગલ આદિ કારણો હોય પરંતુ પ્રધાન યા અસાધારણ કારણ તો આકાશ જ છે, તેથી અવગાહ અસાધારણ કારણરૂપે આકાશને ધર્મ છે એમ સમજવું જોઈએ. (204. વૈષવાસ્તુ શનિમાલાશ આંજરને, ગુન ગુમાવેન व्यवस्थानादिति तदयुक्तम्; रूपादिमत्त्वाच्छब्दस्य, रूपादिमत्ता च प्रतिघाताभिभवाभ्यां विनिश्चेया । 204. વૈશેષિક ચિત્તકો શબ્દને આકાશનો ગુણ માનીને શબ્દ લિંગ દ્વારા આકાશનું અનુમાન કરે છે. તેઓ શબ્દને ગુણ અને આકાશને ગુણી કહીને તેમનામાં ગુણગુણીભાવ સ્થાપે છે. તેમની માન્યતા મુક્તિ અને અનુભવ બન્ને વિરુદ્ધ છે. Page #474 -------------------------------------------------------------------------- ________________ જૈનમત (૩૮૩ પૌગલિક શબ્દમાં તો રૂપ, રસ આદિ છે, તેથી તે રૂપીયા મૂર્તિ છે જ્યારે આકાશમાં તો રૂ૫, રસ આદિ છે જ નહિ અને તેથી તે સર્વથા અમૂર્ત છે. જ્યારે આકાશ અને શબ્દમાં આટલો મોટો વિરોધ છે ત્યારે તેમનામાં ગુણગુણીભાવ સંભવે જ કેવી રીતે? શબ્દનું મૂર્ત હોવું યા પૌદ્ગલિક હોવું પ્રતિઘાત તથા અભિભવથી સિદ્ધ થાય છે. શબ્દ દીવાલ સાથે ટકરાય છે, વીજળી આદિના તીવ્ર કડાકા કાનના પડદાને ફાડી નાખે છે, શબ્દનો પડઘો પડે છે, વાજાંનો જોરદાર શબ્દ મન્દ શબ્દને દબાવી દે છે. જો શબ્દ અમૂર્ત હોત તો પ્રતિઘાત (ટકરાવું) તથા અભિભાવ (મન્દ શબ્દનું પ્રચંડ શબ્દથી દબાઈ જવું) શક્ય ન બનત. આકાશ યા ધર્મદ્રવ્ય આદિ અમૂર્ત દ્રવ્યો ન તો કોઈની સાથે ટકરાય છે કે ન તો કોઈનો અભિભવ કરે છે યા કોઈથી અભિભૂત થાય છે. આ પ્રતિઘાત અને અભિભવ જ શબ્દને પૌદ્ગલિક અને મૂર્ત સિદ્ધ કરે છે. [શબ્દ બે પ્રકારના છે – ભાષાત્મક અને તદ્વિપરીત અભાષાત્મક, ભાષાત્મક શબ્દના વળી બે ભેદ છે – અક્ષરીકૃત અને અનક્ષરીકૃત. અક્ષરીકૃત મનુષ્ય આદિની સ્પષ્ટ ભાષા છે અને અનક્ષરીકૃત પ્રાણીઓની અસ્પષ્ટ ભાષા છે. ભાષાત્મક શબ્દ પ્રાયોગિક જ છે, અર્થાત્ આત્મપ્રયત્નજન્ય જ છે. અભાષાત્મક શબ્દના બે ભેદ છે – પ્રાયોગિક અને વૈસિક. વૈઋસિક શબ્દ કોઈ જાતના આત્મપ્રયત્ન વિના જ ઉત્પન્ન થાય છે. વાદળોનો ગડગડાટ વગેરે વૈઋસિક છે. પ્રાયોગિક શબ્દના ચાર પ્રકાર છે – તત, વિતત, ઘન અને સૌષિર. ચામડાંથી બનેલાં વાદ્ય મૃદંગ, પટણ, ઢોલ આદિથી મનુષ્ય આદિ વડે ઉત્પન્ન કરાતો શબ્દ તત કહેવાય છે.તારવાળાં વાઘ (તંતુવાદ્ય) વીણા, સારંગી, તંબૂરો વગેરેથી મનુષ્ય આદિ વડે ઉત્પન્ન કરાતો શબ્દ વિતત કહેવાય છે. ઘંટ, તાલ, આદિથી મનુષ્ય આદિ વડે ઉત્પન્ન કરાતો શબ્દ ઘન કહેવાય છે. ટૂંક મારી વગાડવામાં આવતાં વાદ્ય શંખ, વાંસળી વગેરેથી મનુષ્ય આદિ વડે ઉત્પન્ન કરાતો શબ્દ સૌષિર કહેવાય છે.] 205. વસ્તુ વર્તનામિનિફેરનુત્તે થતો વર્તના પ્રતિદ્રવ્યपर्यायमन्तीतैकसमयस्वसत्तानुभूतिलक्षणा, सा च सकलवस्त्वाश्रया कालमन्तरेण प्रतिसमयमनुपपन्ना, अतोऽस्ति कार्यानुमेयः कालः पदार्थपरिणतिहेतुः, लोकप्रसिद्धाश्च कालद्रव्याभिधायिनः शब्दाः सन्ति न तु सूर्यक्रियामात्राभिधायिनः । यथाह "युगपदयुगपत्क्षिप्रं चिरं चिरेण परमपरमिदमिति च । वर्त्यति नैतद्वय॑ति वृत्तं तत्तन्न वृत्तमपि ॥१॥ Page #475 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ તર્કરહસ્યદીપિકા वर्तत इदं न वर्तत इति कालापेक्षमेवाप्ता यत् । सर्वे ब्रुवन्ति तस्मान्ननु सर्वेषां मतः कालः ॥२॥ ह्यः श्वोऽद्य संप्रति पस्त्परारि नक्तं दिवैषमः प्रातः । सायमिति कालवचनानि कथं युक्तान्यसति काले ॥३॥" 205. કાલદ્રવ્યનું અનુમાન વર્તના, પરિણામ આદિ લિંગો દ્વારા થાય છે. પ્રત્યેક દ્રવ્ય અને પર્યાય પ્રતિક્ષણ પોતાની એક સમયવાળી સત્તાનો અનુભવ કરે છે, તે બધી વસ્તુઓની એક ક્ષણવાળી સત્તા જ વર્તન કહેવાય છે. જો કાળદ્રવ્ય ન હોય તો આ બધી વસ્તુઓની એક સમયવાળી સત્તા શક્ય ન બને. તેથી આ એક સમયવાળી પદાર્થોની સત્તારૂપ વર્તના દ્વારા પદાર્થોના પરિણમનમાં નિમિત્ત બનનાર કાલનું અનુમાન કરવામાં આવે છે. સૂર્યની ક્રિયાને જ કાલ ન કહી શકાય કેમ કે જગતમાં શીઘ, વિલંબથી, એક સાથે (યુગપત), ક્રમથી' ઇત્યાદિ કાલદ્રવ્યવાચક શબ્દોનો પ્રયોગ યા વ્યવહાર થાય છે પરંતુ સૂર્યની ગતિનો વાચક શબ્દ તો કાલના અર્થમાં ક્યાંય પ્રયોજાતો નથી. તેથી લોકવ્યવહાર અનુસાર કાલને સ્વતંત્રદ્રવ્ય માનવું જોઈએ. કહ્યું પણ છે કે – “યુગપત, અયુગપત્ (ક્રમથી), ક્ષિપ્ર (શીધ્ર), ચિર(વિલંબથી), ચિરણ (બહુ વિલંબથી), પરજૂનું, જયેષ્ઠ), અપર (નવું, નાનું), આ થશે, આ નહિ થાય, આ થયું હતું, આ થયું ન હતું, આ બની રહ્યું છે, આ નથી બની રહ્યું, ઈત્યાદિ વ્યવહાર કાલની અપેક્ષાએ જ બધા આપ્ત પુરુષો કરતા જોવામાં આવે છે. તેથી માનવું પડશે કે બધા લોકો કાલના અસ્તિત્વને સ્વીકારે છે. જો કાલદ્રવ્ય ન હોય તો “ગઈકાલ, આજ, આવતીકાલ, આ સમયે, પછી, બહુ શીઘ, રાતે, દિને, અત્યારે, સવારે, સાંજે' ઇત્યાદિ કાલસંબંધી વ્યવહાર કેવી રીતે ઘટે? આ બધો વ્યવહાર કાલદ્રવ્યને માન્યા વિના ઘટે નહિ.” 206. પરમપિ સનાતીયાનાં વૃક્ષાવિત્નામેવાને ऋतुविभागकृतो वेलानियमकृतश्च विचित्रः कारणं नियामकमन्तरेणानुपपन्नः ततः समस्ति तत्कारणं काल इत्यवसीयते । तथा विनष्टो विनश्यति विनङ्ख्यति च घट इत्यादिक्रियाव्यपदेशा अतीतवर्तमानानागतकालत्रयविभागनिमित्ताः परस्परासंकीर्णाः संव्यवहारानुगुणाः कालमन्तरेण न भवेयुः, ततोऽस्ति कालः। तथेदं परमिदमपरमिति यनिमित्ते प्रत्ययाभिधाने, स समस्ति काल इति । Page #476 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૮૫ 206. સજાતીય વૃક્ષ આદિ વસ્તુઓનો એક જ સમયે ઋતુવિભાગ અનુસાર, સવાર-બપોર-સાંજ આદિ સમયવિભાગ અનુસાર થતો વિવિધ પરિણામ દેખાય છે. આ બધાં ઋતુ પ્રમાણે અને સમય પ્રમાણે થતાં પરિણામોનું કોઈ નિયામક કારણ હોવું જોઈએ, અન્યથા આ વ્યવસ્થા, આ ક્રમ ઘટે નહિ. તેથી તે નિયામક કારણ કાલના અસ્તિત્વનો નિશ્ચય થાય છે. આ બધા પરિણામો નિયામકરૂપ નિમિત્તકારણ વિના ઘટે નહિ. તેથી તેમના દ્વારા નિમિત્તકારણ કાલનું અનુમાન થાય છે. તેવી જ રીતે ઘડો ફૂટી ગયો, ફૂટી રહ્યો છે, ફૂટી જશે આ ભિન્નકાલવર્તી ક્રિયાત્મક અસંકીર્ણ વ્યવહાર અતીત, વર્તમાન અને અનાગત કાલત્રયવિભાગ વિના નિયતરૂપે થઈ શકે નહિ. ત્રણ કાલવિભાગો માન્યા વિના તો જગતનો વ્યવહાર જ અટકી જાય. તેથી કાલદ્રવ્ય માનવું જોઈએ. “આ જૂનું છે, આ જ્યેષ્ઠ છે અને આ નવું છે, આ અનુજ યા નાનું છે' એવાં જ્ઞાન તથા એવા શબ્દપ્રયોગો પણ કાલના નિમિત્તથી જ થાય છે. 207. પુત્રિા પ્રત્યક્ષાનુમાનામવિલેયા:, તત્ર દયટપટરटादयोऽध्यक्षसिद्धाः । अनुमानगम्या इत्थम्-स्थूलवस्त्वन्यथानुपपत्त्या सूक्ष्मपरमाणुव्यणुकादीनां सत्तावसीयते, आगमगम्यता चैवं "पुद्गलथिकाए" इत्यादि । तथा परमाणवः सर्वेऽप्येकरूपा एव विद्यन्ते, न पुनर्वैशेषिकाभिमतचतुस्त्रिद्वयेकस्पर्शादिगुणवतां पार्थिवाप्यतैजसवायवीयपरमाणूनां जातिभेदाच्चतूरूपाः । यथा लवणहिंगुनी स्पर्शनचक्षुरसनघ्राणयोग्येऽपि जले विलीने सती लोचनस्पर्शनाभ्यां ग्रहीतुं न शक्ये परिणामविशेषवत्त्वात्, एवं पार्थिवादिपरमाणवोऽप्येकजातीया एव परिणतिविशेषवत्त्वात् न सर्वेन्द्रियग्राह्या भवन्ति, न पुनस्तज्जातिभेदादिति। 207. પુદ્ગલદ્રવ્યો તો પ્રત્યક્ષ, અનુમાન અને આગમથી નિશ્ચિતપણે જ્ઞાત થાય છે, સિદ્ધ થાય છે. ચટાઈ, ઘડો, કપડું, ઠંડો, ગાડી આદિ પૌદ્ગલિક પદાર્થો પ્રત્યક્ષથી જ્ઞાત થાય છે, સિદ્ધ થાય છે. ઘટ, પટ આદિ સ્થૂલ પૌદ્ગલિક પદાર્થોને જોઈને યાણુક તથા સૂક્ષ્મ પરમાણુઓનું અનુમાન થાય છે, કેમકે તે સ્થૂળ પદાર્થોના કારણભૂત યણુક તથા પરમાણુને માન્યા વિના તો તેમનું અસ્તિત્વ જ ઘટે નહિ. પુદ્ગલ દ્રવ્ય આગમગમ્ય પણ છે કેમ કે આગમમાં પુદ્ગલ દ્રવ્યનું પ્રતિપાદન છે. પુદ્ગલદ્રવ્યના બધા જ પરમાણુઓ એક પુદ્ગલ જાતિના જ છે. તેમનામાં પાર્થિવ, જલીય આદિ જાતિઓ નથી. તેઓ બધા જ એક જાતિના છે, તેમનામાં જાતિભેદ નથી. વૈશેષિકો પરમાણુઓની ચાર જાતિ માને છે – પાર્થિવ, જલીય, આગ્નેય અને વાયવીય. તેમાં પાર્થિવ જાતિના પરમાણુઓમાં રૂપ, રસ, ગબ્ધ અને સ્પર્શ આ ચારે ગુણો હોય છે, Page #477 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ તર્કરહસ્યદીપિકા જલીય જાતિના પરમાણુઓમાં ગન્ધ સિવાયના બાકીના ત્રણ ગુણો હોય છે, આગ્નેય જાતિના પરમાણુઓમાં રૂપ અને સ્પર્શ એ બે જ ગુણો હોય છે, વાયવીય જાતિના 'પરમાણુઓમાં કેવળ એક સ્પર્શ ગુણ જ હોય છે. વૈશેષિકની આ પરમાણુઓમાં જાતિભેદની કલ્પના સાવ અસંગત તથા પ્રમાણશૂન્ય છે કેમ કે પૃથ્વી આદિમાં પરસ્પર ઉપાદાન-ઉપાદેયભાવ દેખાય છે–પૃથ્વીનું જલ બની જાય છે, જલનું મોતી બની જાય છે અને વાંસ આદિ આગ બની જાય છે. તમે વૈશેષિકો જાતિભેદની કલ્પના એલા માટે કરો છો કેમ કે બધાં પૃથ્વી આદિ દ્રવ્ય બધી ઇન્દ્રિયોથી ગૃહીત થતાં નથી. પરંતુ તેનું કારણ જાતિભેદ નથી પરંતુ પુદ્ગલ દ્રવ્યના પરિણમનની વિચિત્રતા છે. જે લવણ અને હીંગ પોતાની સ્થૂળ પાર્થિવ અવસ્થામાં કાન સિવાય બધી જ ઇન્દ્રિયો દ્વારા ગૃહીત થાય છે તેઓ જ જ્યારે પાણીમાં ભળી જઈને પાણી બની જાય છે ત્યારે ચક્ષુ અને સ્પર્શન ઇન્દ્રિયો વડે ગૃહીત થઈ શકતા નથી. તેવી જ રીતે પૃથ્વી, જલ આદિ દ્રવ્યોના બધા જ પરમાણુઓ સમાનપણે એક જ પુદ્ગલજાતિના હોવા છતાં પણ તેઓ પોતાનાં વિચિત્ર પરિણમનના કારણે બધી જ ઇન્દ્રિયો વડે ગ્રાહ્ય બનતા નથી. જેનામાં જે ગુણ ઉભૂત હશે તે તે ગુણને ગ્રહણ કરનારી ઇન્દ્રિય વડે ગૃહીત થશે. તેના માટે પરમાણુઓમાં જાતિભેદ માનવાની જરૂરત નથી. પુદ્ગલમાં પરિણમનની વિચિત્રતાથી જ અમુક અમુક પરમાણુઓ અમુક અમુક ઇન્દ્રિયો દ્વારા ગૃહીત થાય છે પરંતુ બધી ઇન્દ્રિયો દ્વારા ગૃહીત થતા નથી, એ હકીકતનો ખુલાસો થઈ જાય છે. 208. શાતીનાં તુ પૌત્રૌવં ચા- : પુરાવ્યपरिणामः, तत्परिणामता चास्य मूर्तत्वात्, मूर्तता चोरःकण्ठशिरोजिह्वामूलदन्तादिद्रव्यान्तरविक्रियापादनसामर्थ्यात् पिप्पल्यादिवत् । तथा ताड्यमानपटहभेरीझल्लरितलस्थकिलिञ्चादिप्रकम्पनात् । तथा शङ्खादिशब्दानामतिमात्रप्रवृद्धानां श्रवणबधिरीकरणसामर्थ्यम् तच्चाकाशादावमूर्ते नास्ति । अतो न तद्गुणः शब्दः । तथा प्रतीपयायित्वात् पर्वतप्रतिहतप्रस्तरवत् । तथा शब्दो नाम्बरगुणः, द्वारानुविधायित्वात्, आतपवत् । तस्मिन्नेव पक्षे सनिदर्शनं साधनपञ्चकं प्रपञ्च्यते । यथा शब्दोऽम्बरगुणो न भवति संहारसामर्थ्यात् अगुरुधूपवत्, तथा वायुना प्रेर्यमाणत्वात् तृणपर्णादिवत्, सर्वदिग्ग्राह्यत्वात् प्रदीपवत्, अभिभवनीयत्वात् तारासमूहादिवत् अभिभावकत्वात् सवितृमण्डलप्रकाशवत् । महता हि शब्देनाल्पीयानभिभूयते शब्द इति प्रतीतमेव तस्मात्पुद्गलपरिणामः शब्दः। 208. શબ્દ આદિ પૌદ્ગલિક જ છે એ વસ્તુ નીચે પ્રમાણે નિશ્ચિતપણે જાણવી. Page #478 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૮૭ શબ્દ પુદ્ગલદ્રવ્યનો જ પરિણામ છે કેમ કે શબ્દ મૂર્તિ છે. શબ્દ મૂર્ત છે કારણ કે શબ્દમાં હૃદય, ગળું, શિર, જિલ્લામૂલ, દાંત આદિ અન્ય દ્રવ્યોમાં વિક્રિયા પેદા કરવાનું સામર્થ્ય છે. જેમ પીપળાનાં પાન વગેરે ખાવાથી ગળા આદિમાં વિકાર પેદા થાય છે તેમ શબ્દોચ્ચારણસમયે પણ ગળા આદિમાં વિકાર પેદા થાય છે. તેથી મૂર્તિ પદાર્થોમાં વિકાર પેદા કરવાનું સામર્થ્ય ધરાવતો હોવાના કારણે શબ્દ પણ પીપળાના પાન આદિની જેમ મૂર્તિ છે. જ્યારે ભેરી, નગારું, ઝાલર, તબલા આદિ વગાડવામાં આવે છે ત્યારે તેમનામાં કંપ પેદા થાય છે. જો શબ્દ અમૂર્ત હોત તો તેનાથી મૂર્ત ભેરી, નગારું, તબલા આદિમાં કંપ કદી પણ પેદા થાત નહિ. શંખ આદિનો તીવ્ર શબ્દ કાનના પડદાને ફાડી મનુષ્યને બહેરો બનાવી દેવાનું સામર્થ્ય ધરાવે છે. મૂર્તિ પદાર્થોમાં વિકાર પેદા કરવા, મૂર્તિ પદાર્થોમાં કંપન પેદા કરવું, સાંભળનારને બહેરો બનાવી દેવો આ બધી શક્તિઓ અમૂર્ત આકાશમાં તો સંભવે નહિ, તેથી શબ્દ આકાશનો ગુણ નથી. શબ્દ તો મૂર્ત અને પૌદ્ગલિક છે. જેવી રીતે પર્વત તરફ ફેકેલો પથરો તેને ટકરાઈને પાછો આવે છે તેવી જ રીતે શબ્દ પણ દીવાલ આદિ સાથે ટકરાઈને પડઘારૂપે પાછો આવે છે, તેથી શબ્દને પથરાની જેમ મૂર્ત માનવો જોઈએ. શબ્દ આકાશનો ગુણ નથી કેમ કે તેને જ્યાં માર્ગ મળે છે ત્યાંથી તે માર્ગે જાય છે, જેમ કે સૂર્યનો પ્રકાશ. શબ્દ જો અમૂર્ત હોત તો તે બધી જગાએ સર્વત્ર અપ્રતિહત નિબંધપણે ગમન કરી શક્ત, તેને દ્વાર યા માર્ગની આવશ્યકતા જ ન હોત. શબ્દને પૌગલિક સિદ્ધ કરવા માટે તથા તે આકાશનો ગુણ નથી તે સિદ્ધ કરવા માટે નીચે જણાવેલા પાંચ હેતુઓ વધારામાં આપી શકાય- શબ્દ આકાશનો ગુણ નથી કેમ કે શબ્દમાં અગુરુપૂપની જેમ ફેલાવાની શક્તિ છે, તે તણખલાં, પાંદડા આદિની જેમ વાયુથી જયાં ત્યાં ફેંકાઈ જઈ શકે છે અર્થાત વાયુ તેને પોતાને અનુકૂળ દિશામાં જવા પ્રેરે છે, તે સર્વ દિશામાં રહેનારાઓ વડે ગૃહીત થાય છે જેમ કે દીપકનો પ્રકાશ, જેમ સૂર્યનો પ્રકાશ તારાઓને ઢાંકી દે છે તેમ તીવ્ર શબ્દો મન્દ શબ્દોનો અભિભવ કરે છે, જેમ તારાઓ સૂર્યના પ્રખર પ્રકાશથી અભિભૂત થાય છે તેમ મન્દ શબ્દો તીવ્ર શબ્દોથી અભિભૂત થાય છે, તેથી શબ્દો અભિભવ પામવાને યોગ્ય છે જેમ કે તારાઓ તથા અભિભવ કરનારા પણ છે જેમ કે સૂર્યપ્રકાશ મોટેથી બોલાયેલા શબ્દો ધીમે બોલાયેલા શબ્દોનો અભિભવ કરે છે એ તો બહુ પ્રસિદ્ધ વાત છે. આ રીતે ફેલાવાના, બીજાથી પ્રેરિત થવાના, સર્વ દિશાઓમાં સંભળાવા, બીજાને અભિભૂત કરવાના તેમ જ બીજાથી અભિભૂત થવાના કારણે શબ્દ પૌલિક છે. આ બધા ધર્મો અમૂર્ત પદાર્થોમાં મળતા નથી, તેથી શબ્દ મૂર્તિ છે. 209. અથ શ તદિના તદ્દીયguડેષ યથા પૌત્રાન્નિવસ્ત્રાભૂપमुपलभ्यते, तथा शब्देऽपि कुतो नेति चेत्, उच्यते, सूक्ष्मत्वात्, विध्यात Page #479 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા प्रदीपशिखारूपादिवत् गन्धपरमाणुव्यवस्थितरूपादिवद्वेति । गन्धादीनां तु पुद्गलपरिणामता प्रसिद्धैव । ૩૮૮ 209. શંકા— જેવી રીતે શંખ કે તૂટી ગયેલા શંખના ટુકડા પૌદ્ગલિક હોવાથી આંખોથી તેમનું રૂપ દેખાય છે, તેવી રીતે શબ્દ પણ પૌદ્ગલિક હોવાથી તેનું પણ રૂપ આંખોથી કેમ દેખાતું નથી ? જૈન ઉત્તર– શબ્દ પૌદ્ગલિક છે, તેથી તેમાં રૂપ છે તો ખરું, પરંતુ સૂક્ષ્મ હોવાના કા૨ણે તે ગૃહીત થતું નથી. જેમ દીવાને રાણો કરી દેતાં દીવાની શિખા રૂપ આદિ હોવા છતાં પણ સૂક્ષ્મ પરિણમનના કારણે જોઈ શકાતી નથી, અથવા જેમ ગુલાબ આદિ ફૂલોની જ્યારે સુગન્ધ આવે છે ત્યારે તે આવેલા ગન્ધપરમાણુરૂપ દ્રવ્યમાં રૂપ આદિ હોવા છતાં અનુભુત હોવાના કારણે પ્રત્યક્ષ થતાં નથી, તેવી જ રીતે શબ્દમાં રૂપ હોવા છતાં સૂક્ષ્મ અને અનુભૂત હોવાના કારણે દેખાતુ નથી. ગન્ધ આદિનું પુદ્ગલપણું તો પ્રસિદ્ધ છે કેમકે તેઓ તો પ્રાણ આદિ બાહ્ય ઇન્દ્રિયો વડે ગૃહીત થાય છે. 210. તમાયાવીનાં સ્વેવસ્—તમઃ પુનપરિબળમો તૃષ્ટિપ્રતિવન્યकारित्वात् कुड्यादिवत्, आवारकत्वात् पटादिवत् । 210. અન્ધકાર અને છાયાને આ રીતે પુદ્ગલાત્મક સિદ્ધ કરવા જોઈએ અન્ધકાર પૌદ્ગલિક છે કેમ કે તે આંખોને જોવામાં બાધા કરે છે, જેમ કે દીવાલ. તે પદાર્થોને ઢાંકી દે છે, તેમનું આવરણ બને છે, જેમ કે કપડું. [અન્ધકાર પુદ્ગલદ્રવ્યનો ભેદ યા પર્યાય છે. તે પ્રકાશનો અભાવ માત્ર નથી. નૈયાયિક-વૈશેષિક તેને પ્રકાશનો અભાવમાત્ર માને છે, તે યોગ્ય નથી. અન્ધકાર પણ પ્રકાશની જેમ જ ભાવાત્મક છે. જેમ પ્રકાશમાં રૂપ છે તેમ અન્ધકારમાં પણ રૂપ છે. જેમ પ્રકાશનો રંગ(રૂપ) ભાસુર અને સ્પર્શ ઉષ્ણ પ્રસિદ્ધ છે તેમ અન્ધકારનો રંગ કૃષ્ણ અને સ્પર્શ શીત પ્રસિદ્ધ છે અને લોકપ્રતીતિનો વિષય છે.] 211. छायापि शिशिरत्वात् आप्यायकत्वात् जलवातादिवत् । छायाकारेण परिणममानं प्रतिबिम्बमपि पौद्गलिकं साकारत्वात् । - 211. છાયા પણ પૌદ્ગલિક છે કેમ કે તે શીતલ તથા શરીરને પુષ્ટ કરનાર અને તાજગી આપનાર છે, જેમ કે ઉનાળામાં મોટા જલાશયના વિશાળ પાણીના જથ્થા ઉપરથી આવતી ઠંડી હવા. દર્પણ આદિમાં છાયારૂપે પડેલું પ્રતિબિંબ પણ પૌદ્ગલિક છે કેમ કે તે આકારવાળું હોય છે. Page #480 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ જૈનમત 212. અથ વાર્થ વિનતિ પ્રતિદ્ય મુશ્વતો નિતા: પુરાતા: प्रतिबम्बमाजिहत इति चेत् । उच्यते; तत्प्रतिभेदः कठिनशिलातलपरित्रुतजलेनायस्पिण्डेऽग्निपुद्गलप्रवेशेन शरीरात्प्रस्वेदवारिलेशनिर्गमनेन च व्याધ્યેયઃ | 212. શંકા- મુખમાંથી નીકળતા છાયાપુદ્ગલો અત્યન્ત કઠણ દર્પણને ભેદી પ્રતિબિંબ કેવી રીતે બની જાય છે? જૈન ઉત્તર– જેમ પથ્થરની મોટી શિલા ઉપર પાણી ટપક્યા કરવાથી તેમાં પાણીના પરમાણુઓ પ્રવેશી જાય છે અને તે પરમાણુઓ શિલાને ઠંડી કરી દે છે તથા જેમ આગમાં લોઢાના ગોળાને તપાવવાથી તેમાં અગ્નિના પરમાણુઓ પ્રવેશી જાય છે અને તે પરમાણુઓ તેને આગ જેવો લાલ અને ગરમ બનાવી દે છે, અથવા જેમ શરીરને ભેદીને પરસેવો બહાર નીકળી આવે છે તેમ મુખમાંથી નીકળતા છાયાપુગલો દર્પણમાં પ્રવેશી જાય છે અને પ્રતિબિંબરૂપે પરિણત થઈ જાય છે.. [પુદ્ગલોના પરિણમનની વિચિત્રતાઓ જ એનો એકમાત્ર સહજ ઉત્તર છે.] _213. માતાપિ તાપવી, વેહેતુત્રી, ૩Mાત્વીત, अग्निवत् । उद्योतश्च चन्द्रिकादिव्यं आह्लादकत्वात् जलवत्, प्रकाशकत्वात् अग्निवत् । तथा पद्मरागादीनामनुष्णाशीत उद्योतः । अतो मूर्तद्रव्यविकारस्तमश्छायादिः इति सिद्धाः पुद्गलाः । इति सुस्थितमजीवતમ્ | _213. આતપ- તડકો પણ પુદ્ગલદ્રવ્યરૂપ છે, કેમ કે તે તાપ આપે છે, પરસેવો ઉત્પન્ન કરે છે તથા ઉષ્ણ હોય છે, જેમ કે અગ્નિ. ઉદ્યોત– શીત પ્રકાશ પણ પૌગલિક છે કેમ કે તે જળની જેમ ઠંડક આપે છે, આહ્વાદ આપે છે અને અગ્નિ જેમ પ્રકાશક છે. પદ્મરાગ મણિ, ચન્દ્ર આદિનો શીત પ્રકાશ ઉદ્યોત છે. ખરેખર તો ઉદ્યોત અનુગ્ગાશીત છે--તે ન તો ગરમ છે કે ન તો શીત કિન્તુ સમ છે. આ અન્ધકાર, છાયા, વગેરે મૂર્તિ દ્રવ્યના વિકારો હોવાથી પૌદ્ગલિક છે એ સિદ્ધ થયું. અહીં અજીવતત્ત્વનું સ્વરૂપ બરાબર સ્થાપિત થયું અર્થાત્ અજીવતત્ત્વનું નિરૂપણ પૂર્ણ થયું. 214. Hથ પુત્તમfમત્તે “પુષે સાત્રિા' રૂતિ પુષ્ય सन्तस्तीर्थकरत्वस्वर्गादिफलनिर्वर्तकत्वात्प्रशस्ताः कर्मणां पुद्गला जीव Page #481 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ संबद्धाः कर्मवर्गणाः ॥४८-४९ ॥ 214. હવે આચાર્ય પુણ્યતત્ત્વનું નિરૂપણ કરે છે – ‘સત્ એટલે પ્રશસ્ત યા શુભ કર્મપુદ્ગલો પુણ્ય કહેવાય છે.’ પુણ્યરૂપ યા સારાં હોવાથી જે કર્મપુદ્ગલો તીર્થંકરપણું વગેરે તથા સ્વર્ગ વગેરે ફળો ઉત્પન્ન કરે છે તે પ્રશસ્ત કર્મપુદ્ગલો છે. તેઓ જીવ સાથે જોડાયેલા હોઈ કર્મવર્ગણારૂપ છે. [જે પુદ્ગલપરમાણુઓ કર્મના રૂપમાં પરિણત થઈ આત્માને લાગે છે તે પુદ્ગલપરમાણુઓ કર્મવર્ગણા કહેવાય છે.] (૪૮-૪૯) 215. अथ पापास्स्रवतत्त्वे व्याख्याति તર્કરહસ્યદીપિકા पापं तद्विपरीतं तु मिथ्यात्वाद्यास्तु हेतवः । ये बन्धस्य स विज्ञेय आस्त्रवो जिनशासने ॥५०॥ 215. रवे आयार्य पायतत्त्व अने आवतत्त्वने समभवे छे - પાપ પુણ્યથી વિપરીત છે, અર્થાત્ અપ્રશસ્ત યા અશુભ કર્મપુદ્ગલો પાપ છે. જિનશાસનમાં કર્મબન્ધનાં જે મિથ્યાત્વ આદિ કારણો છે તેમને આસવ કહેવામાં આવે છે. [આ મિથ્યાત્વ આદિ એવા વિકારી ભાવો છે જેમના કારણે કર્મો આત્મા ભણી खावे छे.] (५०) " 216. व्याख्या - तुभिन्नक्रमे पापं तु तस्मात्पुण्याद्विपरीतम् - नरकादिफलनिर्वर्तकत्वादप्रशस्ता जीवसंबद्धाः कर्मपुद्गलाः पापमित्यर्थः । 216. खोडव्याप्याः श्लोङमां 'तु' शब्द भिन्नान्वयी छे. तेथी तेनो संबंध 'पाप' શબ્દ સાથે જોડવો જોઈએ. પાપ તો તે પુણ્યથી બરાબર ઊલટું છે. નરક વગેરે ફળો ઉત્પન્ન કરતાં હોવાથી અપ્રશસ્ત કર્મપુદ્ગલો, જે જીવ સાથે સમ્બદ્ધ છે તે, પાપ अहेवाय छे. " 217. इह च वक्ष्यमाणबन्धतत्त्वान्तर्भूतयोरपि पुण्यपापयोः पृथग्निदेश: पुण्यपापविषयनानाविधपरमतभेदनिरासार्थः । परमतानि चामूनि - केषांचित्तैर्थिकानामयं प्रवादः पुण्यमेवैकमस्ति न पापम् । अन्ये त्वाहुः पापमेवैकमस्ति न पुण्यम् । अपरे तु वदन्ति उभयमप्यन्योन्यानुविद्धस्वरूपं मेचकमणिकल्पं सन्मिश्रसुखदुःखाख्यफलहेतुः साधारणं पुण्यपापाख्यमेकं वस्त्विति । अन्ये पुनराहुः मूलतः कर्मैव नास्ति स्वभावसिद्धः सर्वोऽप्ययं जगत्प्रपञ्च इति तदेतानि निखिलानि मतानि न सम्यगिति मन्तव्यानि यतः सुखदुःखे विविक्ते एवोभे सर्वैरनुभूयेते, ततस्तत्कारणभूते पुण्यपापे अपि Page #482 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૯૧ स्वतन्त्रे एवोभे अङ्गीकर्तव्ये, न पुनरेकतरं तद्द्वयं वा तन्मिश्रमिति । 217. જો કે આગળ ઉપર કહેવામાં આવનાર બન્ધતત્ત્વમાં પુણ્ય અને પાપ બન્નેનો સમાવેશ થઈ જ જાય છે તેમ છતાં પણ પ્રતિવાદીઓએ પુણ્ય અને પાપના અંગે કરેલી કલ્પનાઓનું નિરાકરણ કરવા માટે પુણ્ય અને પાપનો સ્વતન્ત્ર પૃથક્ નિર્દેશ કરવામાં આવ્યો છે. પુણ્ય અને પાપ અંગે પ્રતિવાદીઓ આ જાતની કલ્પનાઓ કરે છે – કેટલાક પોતાને તીર્થંકર માનનારા કહે છે કે ‘જગતમાં પુણ્ય જ પુણ્ય છે, પાપનું તો નામનિશાન પણ નથી. ‘પાપ’ શબ્દને કોશમાંથી દૂર કરવો જોઈએ.' બીજા મતવાદીઓ કહે છે કે ‘આ જગત પાપમય જ છે, તેમાં પુણ્યનો લેશ પણ નથી.’ ત્રીજા વિચારકો કહે છે કે ‘જગતમાં પુણ્ય અને પાપ એકબીજા સાથે સદા જોડાયેલા જ છે. જેમ મેચક મણિમાં અનેક રંગોનું મિશ્રણ હોય છે તેમ પુણ્ય અને પાપનું સદા મિશ્રણ જ હોય છે. તેઓ દુ:ખમિશ્રિત સુખ તથા સુખમિશ્રિત દુઃખરૂપ ફળ આપે છે. તેથી પુણ્યપાપ ઉભય રૂપ એક જ મિશ્રિત વસ્તુ માનવી જોઈએ.’ ચોથા મતવાદીઓ પુણ્ય અને પાપ બન્નેનો સમૂલ ઉચ્છેદ કરી દે છે. તેઓ કહે છે કે ‘જગતમાં મૂળે કર્મ જ અસ્તિત્વ ધરાવતું નથી, તો પછી પુણ્યકર્મ અને પાપકર્મની તો વાત જ ક્યાં રહી ? આખું જગત, સઘળો પ્રપંચ સ્વતઃ છે, સ્વભાવસિદ્ધ છે.’ આ બધા મતો ખોટા છે, પ્રમાણવિરુદ્ધ છે એમ માનવું જોઈએ કેમ કે જો જગતમાં બધા જીવોને સુખ અને દુઃખનો અલગ પૃથક્ પૃથક્ અનુભવ થાય છે તો પછી તેમને ઉત્પન્ન કરનારાં કારણો પુણ્ય અને પાપ બન્નેને પણ અલગ-અલગ સ્વતન્ત્ર સ્વીકારવાં જોઈએ, ન તો પુણ્ય અને પાપ બેમાંથી કોઈ એકને માનવાથી કામ ચાલશે કે ન તો પુણ્ય અને પાપના મિશ્રણરૂપ એકને જ માનવાથી કામ ચાલશે. 218. अथ कर्माभाववादिनो नास्तिका वेदान्तिनश्च वदन्ति, ननु पुण्यपापे नभोऽम्भोजनिभे एव मन्तव्ये, न पुनः सद्भूते, कुतः पुनस्तयोः फलभोगस्थाने स्वर्गनरकाविति चेत् । 218. નાસ્તિકો (ચાર્વાકો) તથા વેદાન્તીઓ પુણ્ય અને પાપરૂપ કર્મનું અસ્તિત્વ જ સ્વીકારતા નથી. તેમનો અભિપ્રાય એ છે કે જયારે પુણ્ય અને પાપ આકાશકુસુમની જેમ અસત્ છે, તેઓ કોઈ પણ રીતે સત્ છે જ નહિ ત્યારે તેમનાં ફળોને ભોગવવા માટેનાં સ્થાનો સ્વર્ગ અને નરક ક્યાંથી હોય ? ન જ હોય. [સ્વર્ગ અને નરક એ તો કોરી નિરર્થક કલ્પના છે, લોકોને લોભાવવા તથા ડરાવવા માટે કુશળ વ્યક્તિઓના ફળદ્રુપ ભેજાની નીપજ છે. Page #483 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ તર્કરહસ્યદીપિકા 219. ૩, પુથપાયોરમાવે સુ યોહિંતુ સ્વાવનુત્યા પવ स्यात्, स च प्रत्यक्षविरुद्धः, तथाहि-मनुजत्वे समानेऽपि दृश्यन्ते केचन स्वामित्वमनुभवन्तो अपरे पुनस्तत्प्रेष्यभावमाबिभ्राणाः, एके च लक्षकुक्षिभरयः, अन्ये तु स्वोदरदरीपूरणेऽप्यनिपुणाः, एके देवा इव निरन्तरं सरसविलाससुखशालिनः, इतरे पुनर्नारका इवोनिद्रदुःखविद्राणचित्तवृत्तय इति । अतोऽनुभूयमानसुखदुःखनिबन्धने पुण्यपापे स्वीकर्तव्ये । तदङ्गीकरणे च विशिष्टयोस्तत्फलयो गस्थाने स्वर्गनरकावपि प्रतिपत्तव्यौ, अन्यथार्धजरतीयन्यायप्रसङ्गः स्यात् । प्रयोगश्चात्र-सुखदुःखे कारणपूर्वके, कार्यत्वात्, अङ्कुरवत् । ये च तयोः कारणे, ते पुण्यपापे मन्तव्ये, यथाङ्करस्य વિનમ્ 219. નાસ્તિકોને જૈન ઉત્તર—નાસ્તિકોનું કથન નિરાધાર અને અપ્રામાણિક છે કેમ કે જો જગતમાં પુણ્ય અને પાપ જેવી કોઈ ચીજ જ ન હોય તો સુખ અને દુઃખની વિચિત્રતાની વાત તો બાજુએ રહી,] સુખ અને દુઃખની ઉત્પત્તિ જ કારણ વિના સંભવશે નહિ. કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન તો દેખી છે કે ન તો સાંભળી છે. આ રીતે પુણ્ય અને પાપના અભાવમાં તો જગતમાંથી સુખ-દુઃખની વાત જ ઊઠી જશે. જગતમાંથી સુખ-દુઃખની વાતને જ ઉઠાડી મૂકવી એ તો સૌની આંખમાં ધૂળ નાખવા બરાબર છે. [પુણ્ય-પાપનું અસ્તિત્વ અને સ્વર્ગ-નરકનું અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ થાય છે એને સમજાવીએ છીએ.] બધા મનુષ્ય મનુષ્ય તરીકે એકસરખા છે, પરંતુ એક રાજા બની શાસન કરે છે અને બીજો સેવક બની તેની સેવા ચાકરી કરે છે, એક લખપતિ બની અનેક ભૂખે મરતાઓનું પોષણ કરે છે અને બીજો દિનભર કાળી મજૂરી કરીને પણ પોતાનું પેટ ભરી શકતો નથી, એક દેવની જેમ નિરન્તર ભોગવિલાસ ભોગવે છે અને બીજો દુઃખ દૂર કરવાની ચિન્તામાં રાતોની રાતો પસાર કરે છે તથા નારકીની જેમ દુઃખની દારુણ જવાલામાં ભુંજાતો ત્રાહિ ત્રાહિ પોકારે છે. આમ સૌને સુખ અને દુઃખનો અનુભવ છે જ. એટલે સુખ અને દુઃખનું અસ્તિત્વ છે જ. પરિણામે સુખ અને દુઃખને પેદા કરનારાં પુણ્ય અને પાપનું અસ્તિત્વ પણ અનુમાનથી નિશ્ચિતપણે સિદ્ધ થાય છે જ. જ્યારે પુણ્ય અને પાપ છે ત્યારે તીવ્ર પુણ્ય અને તીવ્ર પાપનાં વિશિષ્ટ ફળોને ભોગવવા માટે વિશિષ્ટ સ્થાનો સ્વર્ગ અને નરકનો પણ સ્વીકાર કરવો જોઈએ. પાપ-પુણ્યને સ્વીકારીને પણ સ્વર્ગ-નરકને ન સ્વીકારવા એ તો ગમતું સ્વીકારવું અને ન ગમતું ન સ્વીકારવું એના જેવી વાત થઈ, એ તો સ્પષ્ટપણે અર્ધજરતીયન્યાય છે. વૃદ્ધા સ્ત્રીના સુડોળ અંગોને ચાહવા-ભોગવવા અને શિથિલ અંગોને સ્પર્શવા પણ Page #484 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૯૩ નહિ એ અર્ધજરતીય ન્યાય કહેવાય છે. તાત્પર્ય એ કે જ્યારે પુણ્ય અને પાપને માન્યા વિના ચાલતું નથી ત્યારે સ્વર્ગ અને નરકને, જે તેમનાં ફળોને ભોગવવાનાં સ્થાનો છે તેમને, માન્યા વિના કેમ ચાલે ? અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે – સુખ અને દુ:ખ કારણોથી ઉત્પન્ન થાય છે અર્થાત્ કારણપૂર્વક છે, કેમ કે તેઓ અંકુરની જેમ કાર્ય છે. જેવી રીતે અંકુરનું કારણ બીજ છે તેવી રીતે સુખનું કારણ પુણ્ય અને દુઃખનું કારણ પાપ છે. 220. अथ नीलादिकं मूर्तं वस्तु यथा स्वप्रतिभासिज्ञानस्यामूर्तस्य कारणं भवति, तथान्नस्त्रक्चन्दनाङ्गनादिकं मूर्तं दृश्यमानमेव सुखस्यामूर्तस्य कारणं भविष्यति, अहिविषकण्टकादिकं च दुःखस्य । ततः किमदृष्टाभ्यां पुण्यपापाभ्यां परिकल्पिताभ्यां प्रयोजनमिति चेत् । 220. શંકા— જેવી રીતે મૂર્ત નીલ વગેરે પદાર્થો નીલાદિને જાણનારાં અમૂર્ત નીલાદિજ્ઞાનોનાં કારણ બને છે તેવી જ રીતે જ્યારે અન્ન, પુષ્પમાળા, ચન્દન, સુન્દર સ્ત્રી આદિ સામે દેખાતા મૂર્ત પદાર્થો જ અમૂર્ત સુખનાં તથા સાપ, વિષ, કંટક આદિ દુઃખનાં કારણ બને છે ત્યારે ન દેખાનારા (પ્રત્યક્ષ વડે અગ્રાહ્ય) અદૃષ્ટ પુણ્ય અને પાપની કલ્પના શા માટે ક૨વી ? કેમ કે પુણ્ય અને પાપ માનીને પણ છેવટે તો ચન્દન, સુંદરી આદિ પદાર્થોનું જ કામ પડે છે, તેમના વિના તો સુખ-દુઃખનો ભોગ થઈ શક્તો જ નથી. 221. તત્યુત્ત, વ્યભિચારાત્, તથાદ્િસ્તુત્યાન્નસ્ત્રાવિસાધનોપિ द्वयोः पुरुषयोः सुखदुःखलक्षणे फले महान् भेदो दृश्यते । तुल्येऽपि ह्यन्नादिके भुक्ते कस्याप्याह्लादो दृश्यते, अपरस्य तु रोगाद्युत्पत्तिः, अयं च फलभेदोऽवश्यमेव सकारणः, निःकारणत्वे नित्यं सत्त्वासत्त्वप्रसङ्गात् । यच्च तत्कारणं तददृष्टं पुण्यपापरूपं कर्मेति । तदुक्तम् "जो तुलसाहणाणं फले विसेसो न सो विणा हेउं । कज्जत्तणओ गोयम घडो व्व हेऊ अ सो कम्मं ॥ १ ॥ इति । 221. જૈન ઉત્તર– શંકા અયોગ્ય છે કેમ કે ચન્દન, સુંદરી આદિ પદાર્થો સુખ જ ઉત્પન્ન કરે અને વિષ, કંટક આદિ દુ:ખ જ ઉત્પન્ન કરે એવો નિયમ નથી, તેમાં વ્યભિચાર જોવામાં આવે છે. ઉદાહરણથી સમજીએ. બે વ્યક્તિઓ છે જેમની પાસે એક સરખાં અન્ન, માલા, ચન્દન, સુંદરી આદિ સુખસાધનો છે, તો શું તમે એમ સમજો છો કે બન્નેને એકસરખું સુખ થાય છે. અરે ! એકને તેમનાથી સુખ થાય છે, જ્યારે Page #485 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ તર્કરહસ્યદીપિકા બીજાને તો તેમનાથી દુઃખ જ થાય છે. સામગ્રી બરાબર એકસરખી હોવા છતાં તેમનાં સુખ-દુઃખરૂપ ફળોમાં કણ અને ડુંગર જેવડું અંતર હોય છે. જે મિષ્ટાન્ન એક સ્વસ્થ વ્યક્તિને આનન્દ અને પુષ્ટિ આપે છે તે જમિષ્ટાન્ન બીજી દુર્બળ વ્યક્તિને પેટદર્દ કરે છે અને અપચો આદિ રોગ આપે છે. જે વસ્ત્ર, જે માલા, જે સુંદરી અને જે ભોગસામગ્રી કામીને માટે રાગનું કારણ બને છે તે જ વસ્ત્ર, તે જ માલા, તે જ સુંદરી અને તે જ બધી ભોગસામગ્રી મુમુક્ષુને બન્ધનરૂપ લાગે છે અને વિરક્તિનું કારણ બને છે. આ રીતે તુલ્ય સામગ્રી હોવા છતાં પણ સુખ-દુઃખ રૂ૫ ફળોમાં આ જે જમીન અને આસમાન જેટલું અત્તર છે તે કોઈ અન્ય અદષ્ટ કારણના લીધે જ હોવું જોઈએ. જો આ અત્તર નિષ્કારણ હોય તો યા તો સદા હોય યા ન જ હોય પરંતુ ક્યારેક હોય અને ક્યારેક ન હોય એવું બને નહિ. તેથી આ અત્તર સકારણ છે, નિષ્કારણ નથી. આ મહાન અખ્તરનું કારણ છે અદષ્ટ અર્થાત પુણ્ય-પાપરૂપ કર્મ. તે જ સામગ્રી જે પુણ્યશાળીને સુખ આપે છે તે પાપીને દુઃખ આપે છે. જે કેશરિયું દૂધ એક વ્યક્તિને સુખ, આનન્દ, પુષ્ટિ આપે છે તે જ બીજી વ્યક્તિ પીએ તો બીમાર થઈ યમરાજના ઘરનો મહેમાન પણ બની જાય છે. કહ્યું પણ છે કે – “તુલ્ય સામગ્રીવાળા પુરુષોનાં સુખ-દુઃખમાં જે વિશેષતા યા ભેદ દેખાય છે, અર્થાત્ એક જ સામગ્રી એકને અધિક સુખ દે છે, બીજાને ઓછું સુખ દે છે અને ત્રીજાને તો વળી દુઃખ દે છે–આ વિચિત્રતા કારણ વિના તો હોય નહિ, કેમ કે તે કાર્ય છે, કૃત છે, કાદાચિત્ક છે. હે ગૌતમ, જેવી રીતે ઘડો કારણ વિના ઉત્પન્ન થતો નથી તેવી રીતે આ સમાન સામગ્રીવાળાઓનાં સુખ-દુ:ખની વિચિત્રતા પણ કારણ વિના ન હોઈ શકે. આ વિચિત્રતાનું કારણ કર્મ છે.” [જો દશ્ય પદાર્થ સ્વયં સુખદુઃખનું કારણ હોય તો પછી એક જ વસ્તુ એકને સુખ અને બીજાને દુઃખ કેમ દે? આમ આ જગતની વિચિત્રતા પોતે જ પોતાનાં કારણ પુણ્ય અને પાપને સિદ્ધ કરે છે.] 222. અથવા RTIનુમાનાર્વાનુમાના વૈવં પુથા અચેતે તત્ર कारणानुमानमिदम्-दानादिशुभक्रियाणां हिंसाद्यशुभक्रियाणां चास्ति फलभूतं कार्यं, कारणत्वात्, कृष्यादिक्रियावत् । यच्चासां फलभूतं कार्यं तत्पुण्यं पापं चावगन्तव्यं यथा कृष्यादिक्रियाणां शालियवगोधूमादिकम् । 222. અથવા કારણહેતુથી અને કાર્ય હેતુથી અનુમાન દ્વારા પુણ્ય અને પાપની સિદ્ધિ થાય છે. કારણહેતુથી આ પ્રમાણે દાન દેવું, અહિંસાભાવ રાખવો આદિ શુભ ક્રિયાઓનું તથા હિંસા આદિ અશુભ ક્રિયાઓનું ફળભૂત કાર્ય અવશ્ય છે જ કેમ કે ક્રિયાઓ તો કારણ છે. કારણને પોતાનું કાર્ય હોય જ. જેવી રીતે ખેતી વગેરે ક્રિયાઓ કરવાનું ફળ ધાન્ય આદિ મળે છે તેવી રીતે અહિંસા, દાન, હિંસા આદિ ક્રિયાઓનું Page #486 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૯૫ કોઈને કોઈ સારું કે બૂરું ફળ મળવું જ જોઈએ. તેમનું જે કંઈ સારું કે બૂરું ફળ થાય છે તે જ પુણ્ય અને પાપ છે. પુણ્ય અને પાપ સિવાય બીજું કોઈ ફળ હોઈ શકતું જ નથી. 223. ननु यथा कृष्यादिक्रिया दृष्टशाल्यादिफलमात्रेणैवावसितप्रयोजना भवन्ति, तथा दानादिकाः पशुहिंसादिकाश्च सर्वा अपि क्रियाः श्लाघादिना मांसभक्षणादिना च दृष्टफलमात्रेणैवावसितप्रयोजना भवन्तु, किमदृष्टधर्माधर्मफलकल्पनेन । लोको हि प्रायेण सर्वोऽपि दृष्टमात्रफलास्वेव कृषिवाणिज्यहिंसादिक्रियासु प्रवर्तते, अदृष्टफलासु पुनर्दानादिक्रियास्वत्यल्प एव लोकः प्रवर्तते, न बहु । ततश्च कृषिहिंसाद्यशुभक्रियाणामदृष्टफलाभावाद् दानादिशुभक्रियाणामप्यदृष्टफलाभावो भविष्यतीति चेत् । न, यत एव कृष्याघशुभक्रियासु दृष्टफलासु बहवः प्रवर्तन्ते, अदृष्टफलासु पुनर्दानादिशुभक्रियासु अत्यल्प एव लोकः प्रवर्तते, तत एव कृषिहिंसादिका दृष्टफलाः क्रिया अदृष्टपापरूपफला अपि प्रतिपत्तव्याः, अनन्तसंसारिजीवसत्तान्यथानुपपत्तेः । ते हि कृषिहिंसादिक्रियानिमित्तमनभिलषितमप्यदृष्टं पापलक्षणं फलं बद्ध्वा अनन्तसंसारं परिभ्रमन्तोऽनन्ता इह तिष्ठन्ति । यदि हि कृषिहिंसाद्यशुभक्रियाणामदृष्टं पापरूपं फलं नाभ्युपगम्यते तदा तत्कर्तारोऽदृष्टफलाभावान्मरणानन्तरमेव सर्वेऽप्ययत्नेन मुक्तिं गच्छेयुः । ततः प्रायः शून्य एव संसार: स्यात् ततश्च संसारे दुःखी कोऽपि नोपलभ्येत । दानादिशुभक्रियानुष्ठातारः शुभतत्फलविपाकानुभवितार एव केवलाः सर्वत्रोपलभ्येरन् । दुःखिनश्चात्र बहवो दृश्यन्तो सुखिनस्त्वल्पा एव तेन ज्ञायते कृषिवाणिज्यहिंसादिक्रियानिबन्धनोऽदृष्टपापरूपफलविपाको दुःखिना, इतरेषां तु दानादिक्रियाहेतुकोऽदृष्टधर्मरूपफलविपाक इति । 223. शं1-8वीरीत. ती माह मियानुं ३१ पान माहि महीने सही ४ મળી જાય છે પ્રત્યક્ષ જ, જેવું વાવીએ છીએ તેવું જ લણીએ છીએ, તેમનું કોઈ અદૃષ્ટ ન દેખાતું પરોક્ષ ફળ નથી હોતું તેવી જ રીતે દાન દેવાનું ફળ પણ પ્રશંસા, કીર્તિ આદિના રૂપમાં તથા હિંસાનું ફળ માંસભક્ષણ અને તેનાથી થનારી તૃપ્તિના રૂપમાં અહીં ને અહીં “આ હાથે દો અને પેલા હાથે લો અનુસાર મળી જ જાય છે અને તે ઉચિત જ છે, તો પછી તે ક્રિયાઓનું એક અદષ્ટ, અપ્રત્યક્ષ એવું પુણ્ય-પાપરૂપ ફળ શા માટે માનવું ? જગતમાં પ્રવૃત્તિ પણ સાક્ષાત્ તરત ફળ દેનારી ક્રિયાઓમાં થતી અધિક Page #487 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ તર્કરહસ્યદીપિકા દેખાય છે. ખેતી કરવી યા શિકાર ખેલવો આદિમાં લોકો એટલા માટે વધુ પ્રવૃત્ત થાય છે કેમ કે તેમનું ફળ શીધ્ર મળી જાય છે. આ જ કારણે પરલોકમાં અદષ્ટ ફળ દેનારી દાન આદિ ક્રિયાઓમાં લોકોની પ્રવૃત્તિ બહુ ઓછી થાય છે. અહીં તો “આજે રોકડા કાલે ઉધાર' વાળી વાત છે. રોકડિયો ધંધો છોડી ઉધારનો ધંધો કોણ કરે? ધ્રુવને છોડી અધુવની પાછળ કોણ દોડે? તેથી જ્યારે ખેતી, હિંસા આદિ અશુભ ક્રિયાઓનું કોઈ અદષ્ટ પાપરૂપ ફળ નથી ત્યારે દાન આદિ શુભ ક્રિયાઓનું પણ અદૃષ્ટ પુણ્યરૂપ ફળ શા માટે માનવું? અહીં જ ઈહલોકમાં જ જે પ્રશંસા, કીર્તિ, પ્રતિષ્ઠા આદિ મળે છે તે જ દાન આદિ શુભ ક્રિયાનું સાક્ષાત્ ફળ છે. જૈન ઉત્તર-ના, તમારી વાત યોગ્ય નથી. તમે કહ્યું કે “જે ક્રિયાઓનું ફળ તરત સાક્ષાત્ મળી જાય છે તે ખેતી, હિંસા આદિ અશુભ ક્રિયાઓમાં લોકોની પ્રવૃત્તિ અધિક થાય છે જ્યારે દાન આદિ શુભ ક્રિયાઓમાં લોકોની પ્રવૃત્તિ ઓછી થાય છે. પરંતુ તમારા આ કથનથી તો એ વાત સિદ્ધ થઈ જાય છે કે હિંસા આદિ અશુભ ક્રિયાઓ દૃષ્ટફળ ઉપરાંત પાપરૂપ અદૃષ્ટ ફળને પણ આપે છે, અન્યથા આ સંસારમાં આટલા બધા પાપી જીવો ક્યાંથી આવત? આ સંસાર ચાલેત જ કેવી રીતે? અશુભ ક્રિયાઓનાં પાપરૂપ અદષ્ટ ફળોના કારણે તો સંસાર ટકી રહ્યો છે. આ હિંસક લોકો પોતાના સુખોપભોગના માટે બીજાઓનો ઘાત આદિ કરીને એવા તીવ્ર પાપનો અનિચ્છનીય બન્ધ કરે છે કે તેના લીધે તેમને અનન્તકાળ સુધી આ અનન્ત સંસારમાં દુ:ખનો બોજ ઉઠાવીને નાના યાનિઓમાં પરિભ્રમણ કરવું પડે છે. જો હિંસા આદિ બૂરાં કાર્યોનું પાપ નામનું અદષ્ટ યા પરોક્ષ ફળ ન હોત તો આ હિંસક યા બૂરાં કાર્યો કરનારા બધા ઈહલોકમાં થોડીઘણી મોજમજા કરીને અદષ્ટ પાપરૂપ ફળ ન હોવાથી મરણ પછી અનાયાસ જ મોક્ષે જતા રહેતા. તેના પરિણામે સંસાર લગભગ ખાલી થઈ જાત. વળી,સંસારમાં કોઈ દુઃખી પણ ન મળેત કેમ કે અશુભ ક્રિયાઓનું પાપ નામનું કોઈ ફળ ન હોતાં પાપના પરિણામરૂપ દુઃખ પણ ક્યાંથી હોય? પછી તો સંસારમાં સર્વત્ર દાન આદિ શુભ ક્રિયાઓ કરનારા કેટલાક ગણ્યાગાંઠ્યા લોકો જ શુભક્રિયાઓના વિપાકરૂપ ફળ સુખને જ ભોગવતા જોવા મળે. પરંતુ તમે જ ખુદ જુઓ, તમને દેખાશે કે સંસારમાં દુઃખી જીવોની સંખ્યા જ અત્યધિક છે જયારે સુખી જીવોની સંખ્યા તો અત્યલ્પ છે. [આ ઉપરથી એ સ્પષ્ટ થઈ જાય છે કે આ દુ:ખી જીવોએ પૂર્વજન્મમાં એવાં હિંસા આદિ બૂરાં કાર્યો કર્યાં હતાં જેના પાપનું ફળ આજ તેમને ભોગવવું પડે છે અને સંસારમાં તેમની સંખ્યા સદા અત્યધિક જ હોય છે કેમ કે બૂરાં કાર્યો કરવામાં જ પ્રાયઃ અધિક પ્રવૃત્તિ દેખાય છે.] આનાથી એ જણાઈ જાય છે કે ખેતી, હિંસા આદિ અશુભ ક્રિયાથી અંદષ્ટ પાપનો બન્ધ થાય છે અને એના ફળરૂપે દુઃખ મળે છે જયારે Page #488 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૯૭. દાન, અહિંસા આદિ શુભ ક્રિયાથી અદષ્ટ પુણ્યનો બન્ધ થાય છે અને એના ફળરૂપે સુખ મળે છે. સંસારમાં સુખી વ્યક્તિઓની અલ્પ સંખ્યા અને દુ:ખી વ્યક્તિઓની અધિક સંખ્યા પુણ્ય અને પાપના અસ્તિત્વની સિદ્ધિમાં સબળ પ્રમાણ છે.] 224. વ્યત્યયઃ માત્ર અવતતિ વેન્ડ વ્યક્તિ, સમક્રિયાશ્મિUTमेव च बहुत्वात् शुभक्रियानुष्ठातृणामेव च स्वल्पत्वादिति कारणानुमानम् । 224. શંકા-દાન આદિ શુભ કામોનું બૂરું ફળ અને હિંસા આદિ અશુભ કામોનું સારું ફળ એવું ઊલટું કેમ નહિ? જૈન ઉત્તર– જો દાન આદિ શુભ કામોનું બૂરું ફળ તથા હિંસા આદિ અશુભ કામોનું સુંદર સારું ફળ મળતું હોત તો આજ સંસારમાં સુખી જ સુખી જીવો દેખાત કેમ કે હિંસા આદિ અશુભ કામો કરનારા જ સંસારમાં અત્યધિક સંખ્યામાં જોવા મળે છે તથા દાન આદિ શુભ કામો કરનારા વિરલ જ છે. પરંતુ સંસારમાં પાપમય પ્રવૃત્તિઓને જોતાં, સુખી વ્યક્તિઓ ઓછી અને દુ:ખી વ્યક્તિઓ વધુ મળવી એ હકીકત જ એ વાતનું જ્વલંત પ્રમાણ છે કે સારાં માનું સારું અને બૂરાં કામોનું બૂરું ફળ મળે છે. જેવી કરણી તેવી ભરણીએ વાત તો સામાન્ય અભણ ગોવાળિયો પણ સમજે છે. 225. અથ વાર્તાનુમાનજીવાનામાત્મવાવિશેષેપ નરપશ્વવિપુ देहादिवैचित्र्यस्य कारणमस्ति, कार्यत्वात्, यथा घटस्य मृद्दण्डचक्रचीवरादिसामग्रीकलितः कुलालः । न च दृष्ट एव माता-पित्रादिकस्तस्य हेतुरिति वक्तव्यं, दृष्टहेतुसाम्येऽपि, सुरूपेतरादिभावेन देहादीनां वैचित्र्यदर्शनात्, तस्य चादृष्टशुभाशुभकर्माख्यहेतुमन्तरेणाभावात् । अत एव शुभदेहादीनां पुण्यकार्यत्वं, इतरेषां तु पापकार्यत्वमिति कार्यानुमानम् । सर्वज्ञवचनप्रामाण्याद्वा पुण्यपापयोरुभयोः सत्ता प्रतिपत्तव्या । विशेषार्थिना तु विशेषावश्यकटीकावलोकनीयेति । 225. હવે કાર્યક્ષેતુથી અનુમાન દ્વારા પાપ અને પુણ્યની સિદ્ધિ આ પ્રમાણે કરવામાં આવે છે – જો કે બધા જીવોમાં જે આત્માઓ છે તે બધા એકસરખા તદ્દન સમાન છે તેમ છતાં કોઈ જીવ મનુષ્યદેહધારી છે, કોઈ જીવ પશુદેહધારી છે. આમ તેમના દેહોમાં વૈચિત્ર્ય છે. એટલું જ નહિ મનુષ્યદેહધારી જીવોના મનુષ્યદેહોમાંથી કોઈ સુન્દર છે તો કોઈ કુરૂપ છે, આમ મનુષ્યદેહોમાં પણ વૈચિત્ર્યનું કોઈ કારણ હોવું જોઈએ કેમ કે તે કાર્ય છે. જેમ નાના, મોટા, ગોળ, લંબગોળ આદિ વિચિત્રતાઓવાળા ઘડાઓની વિચિત્રતાનું કારણ દંડ, ચાકડો, ચીવર આદિ Page #489 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ તર્કરહસ્યદીપિકા સામગ્રીથી યુક્ત કુંભાર છે તેમ દેહોની વિચિત્રતાનું પણ કોઈ કારણ હોવું જોઈએ. આ કારણ માતાપિતારૂપ દૃષ્ટ કારણ જ છે એમ તો કહી શકાતું જ નથી, કેમ કે સુંદ૨ માબાપનાં ક્યારેક સુન્દર અને ક્યારેક કુરૂપ સત્તાનો પેદા થાય છે. તેથી માબાપ આદિ દષ્ટ કારણ આ દેહોની વિચિત્રતાનું કારણ નથી. એટલે માબાપ આદિ દષ્ટ કારણોની સમાનતા હોવા છતાં પણ જે અદૃષ્ટ કારણોથી સારાં અને ખરાબ શરીરો જીવોનાં બને છે તે અદૃષ્ટ કારણો જ પુણ્ય અને પાપ છે. તેથી સારું અર્થાત્ શુભ સ્વસ્થ,સુડોળ, રૂપાળું, નીરોગી શરીર પુણ્યનું કાર્ય છે, જ્યારે ખરાબ અર્થાત્ અશુભ બેડોળ, કુરૂપ, કાણું, લૂલું, લંગડું, રોગી શરીર પાપનું કાર્ય છે. પુણ્યોદયથી જીવને શુભ શરીર મળે છે અને પાપોદયથી જીવને અશુભ શરીર મળે છે. આ રીતે જીવોનાં શરીરોની વિચિત્રતારૂપ કાર્ય દ્વારા પણ પુણ્ય અને પાપનું અનુમાન થાય છે. સર્વજ્ઞપ્રણીત આગમમાં પુણ્ય અને પાપનું પ્રતિપાદન હોવાથી આગમપ્રમાણ દ્વારા પણ તેમનું અસ્તિત્વ નિર્વિવાદ સિદ્ધ થાય છે. આ પુણ્ય અને પાપ વિશે વિશેષ જાણવાની ઇચ્છા ધરાવનારાઓએ વિશેષાવશ્યકભાષ્ય અને તેની ટીકા જોવાં જોઈએ. 226. અથાન્નવમાહ । ‘મિથ્યાત્વાદ્યાસ્તુ શ્વેતવ:' ત્યાદ્રિ । અસદેવगुरुधर्मेषु सद्देवादिबुद्धिर्मिथ्यात्वम् । हिंसाद्यनिवृत्तिरविरतिः । प्रमादो મદ્યવિષયાતિઃ । વષાયા: ોધાત્મઃ । યોના મનોવાયવ્યાપારા:। અનૈવमक्षरघटना । मिथ्यात्वाविरत्यादिकाः पुनर्बन्धस्य ज्ञानावरणीयादिकर्मबन्धस्य ये हेतवः, स आस्रवो जिनशासने विज्ञेयः । आस्रवति कर्म एभ्यः स आस्रवः । ततो मिथ्यात्वादिविषया मनोवाक्कायव्यापारा एव शुभाशुभकर्मबन्धहेतुत्वादास्त्रव इत्यर्थः । 226. હવે આચાર્ય આસ્રવતત્ત્વનું નિરૂપણ કરતાં કહે છે કે મિથ્યાત્વ આદિ બન્ધનાં કારણોને આસ્રવ કહેવામાં આવે છે. કુદેવ, કુગુરુ અને કુધર્મને સાચા દેવ, સાચા ગુરુ અને સાચો ધર્મ માનવો એ મિથ્યાત્વ છે. અસ સત્ જાણવું એ જ મિથ્યાત્વ છે. હિંસા આદિ પાપ ક્રિયાઓ કરવામાંથી અટકવું નહિ પણ તે ક્રિયાઓ કરવામાં લાગ્યા રહેવું તે અવિરતિ છે. શરાબ પીવો અને વિષય આદિનું સંધન કરવાથી સત્કર્મો પ્રતિ અનાદરનો જે ભાવ થાય છે તે પ્રમાદ છે. ક્રોધ, માન, માયા અને લોભ જે આત્માના શાન્ત શુદ્ધ સ્વરૂપને ક્ષુબ્ધ કલુષિત કરી દે છે ત કષાયો છે. મન, વચન અને કાયાની પ્રવૃત્તિને યોગ કહે છે. મિથ્યાત્વ, અવિરતિ આદિ જે જ્ઞાનવરણીય વગેરે કર્મોનો બન્ધ કરનારાં કારણો છે તેમને જિનશાસનમાં આસ્રવ કહેવામાં આવે છે. આ મિથ્યાત્વ, અવિરતિ વગેરે દ્વારા કર્મો ચારે તરફથી () Page #490 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૩૯૯ આત્મા ભણી આવે છે (ત્રવતિ) . 227. અથ જામા માઢવોપત્તિ, સાવત્ પ્રાqન્યसद्भावे वा न तस्य बन्धहेतुता, प्रागपि बन्धस्य सद्भावात् । न हि यद्यद्धेतुकं तत्तदभावेऽपि भवति, अतिप्रसङ्गात् । 227. શંકા- જયાં સુધી આત્મા સાથે કર્મોનો બન્ધ ન થાય ત્યાં સુધી તો તેમાં મિથ્યાત્વ આદિ ઉત્પન્ન નહિ થાય. અને મિથ્યાત્વ આદિના અભાવમાં કર્મોનો આગ્નવ કોના દ્વારા થશે ? જો આત્મામાં પહેલેથી જ કર્મબન્ધ વિદ્યમાન હોય તો આગ્નવ નિરર્થક બની જાય, તે બન્ધનું કારણ ન હોઈ શકે કેમ કે બન્ધ તો આમ્રવના પહેલાં આત્મામાં વિદ્યમાન છે. જે જેના અભાવમાં બની જાય તેમાં તેને કારણ ન માની શકાય. જયારે આસ્રવ હતો નહિ અને બધે પહેલેથી જ થઈ ચૂક્યો હતો ત્યારે આગ્નવને બન્ધનું કારણ કેવી રીતે કહેવાય? જ્યારે આસ્રવ છે જ નહિ તો બન્ધ શેનો? જે ચીજ આવી જ નથી એના બન્ધની વાત કરવી એ તો મૂર્ખતા ગણાય. તેમાં તો અતિપ્રસંગતાનો અર્થાત અવ્યવસ્થતાનો દોષ આવે છે. 228. સતત, યત માત્રવશ્ય પૂર્વવત્થાપેક્ષા વાર્યત્વ , उत्तरबन्धापेक्षया च कारणत्वम् । एवं बन्धस्यापि पूर्वोत्तरास्त्रवापेक्षया कार्यत्वं कारणत्वं च ज्ञातव्यं, बीजाङ्करयोरिव बन्धास्त्रवयोरन्योन्यं कार्यकारणभावनियमात् । 228. જૈન ઉત્તર- આ શંકા ખોટી છે. આજ જે મિથ્યાત્વ આદિથી કર્મોનો આસ્રવ થઈ રહ્યો છે તે મિથ્યાત્વ આદિ તો પહેલાં બાંધેલાં કર્માના ઉદયથી થાય છે. એટલે આજનો આસ્રવ પૂર્વબન્ધનું તો કાર્ય છે પણ આગળ ઉપર થનારા કર્મબન્ધનું કારણ છે. આ રીતે બન્ધ પૂર્વ આમ્રવનું કાર્ય છે પણ ઉત્તર આમ્રવનું કારણ છે. જેવી રીતે જે બીજને આજ વાવીએ છીએ તે પહેલાંના વૃક્ષનું તો કાર્ય છે પણ આગળ ઉપર ઉગનાર અંકુરનું કારણ છે, તેવી જ રીતે આસ્રવ અને બન્ધમાં પણ બીજ અને અંકુરના જેવો જ પરસ્પર કાર્યકારણભાવ વિદ્યમાન છે. 229. ર વૈદ્યમિતરેતરાશ્રયેષ: પ્રવાહાપેક્ષાનાવિદ્વાન્ | 229. શંકા- જો આસ્રવ બન્ધથી ઉત્પન્ન થતો હોય અને બધુ આગ્નવથી તો અન્યોન્યાશ્રય દોષ આવે અને એ કારણે બેમાંથી કોઈની સિદ્ધિ થઈ શકે નહિ. જેન ઉત્તર–જો એક જ આગ્નવ, જે બન્ધનું કારણ છે તે જ બન્મનું કાર્ય પણ છે એમ Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ તર્કરહસ્યદીપિકા માનીએ તો અન્યાખ્યશ્રય દોષ આવે. પરંતુ અમે તો આસ્રવ અને બન્ધનો પ્રવાહ અનાદિ માનીએ છીએ. અનાદિકાળથી પૂર્વ બન્ધથી આગ્નવ અને તે આમ્રવથી ઉત્તર બન્ધ થતો ચાલ્યો આવે છે. જેવી રીતે આજનું બીજ પૂર્વ વૃક્ષથી, તે વૃક્ષ પૂર્વ બીજથી એમ અનાદિ પરંપરા ચાલે છે તેવી જ રીતે આજનો આસ્રવ પૂર્વ બન્ધથી, તે બન્ધ પૂર્વ આસ્રવથી, તે આસ્રવ તપૂર્વ બન્ધથી એમ આસ્રવ અને બન્ધની અનાદિકાળથી અવિચ્છિન્ન ધારા ચાલી આવે છે. 230. अयं चास्रवः पुण्यापुण्यबन्धहेतुतया द्विविधः । द्विविधोऽप्ययं मिथ्यात्वाद्युत्तरभेदापेक्षयोत्कर्षापकर्षभेदापेक्षया वानेकप्रकारः । (230. આ આસ્રવ પુણ્યબધુમાં કારણ હોય તો પુણ્યાગ્નવ કહેવાય છે અને પાપબન્ધમાં કારણ હોય તો પાપામ્રવ કહેવાય છે. આમ આમ્રવના બે ભેદ થાય છે – પુણ્યાગ્નવ અને પાપગ્નવ. આ બે ભેદોના અવાન્તર ભેદો મિથ્યાત્વ આદિના ઉત્તરભેદોના આધારે તેમજ મિથ્યાત્વ આદિના તીવ્રતામન્દતા આદિ ભેદોના આધારે અનેક થાય છે. (231. શ્રી ૨ શમાામમનોવાંધanયવ્યાપારરૂપથારવી સિદ્ધિ स्वात्मनि स्वसंवेदनाद्यध्यक्षतः, परस्मिश्च वाक्कायव्यापारस्य कस्यचित्प्रत्यक्षतः, शेषस्य च तत्कार्यप्रभवानुमानतश्चावसेया आगमाच्च ॥५०॥ 231. આમ આ આસ્રવ એ મન, વચન, કાયાની શુભ અને અશુભ પ્રવૃત્તિરૂપ જ છે. આમ્રવની સિદ્ધિ પ્રત્યક્ષ, અનુમાન અને આગમથી થાય છે. પોતાના આત્મામાં તો આસ્રવ સ્વસંવેદન પ્રત્યક્ષથી અનુભવાય છે. બીજાના આત્માની કેટલીક કાયિક, વાચિક પ્રવૃત્તિઓ તો પ્રત્યક્ષથી જ જાણી શકાય છે. તથા કેટલીક માનસિક પ્રવૃત્તિઓ તદનુકૂલ કાર્યો ઉપરથી અનુમિત થાય છે. મનના ભાવ પણ મુખની પ્રસન્નતા આદિથી અનુમાન દ્વારા જાણી શકાય છે. આગમથી પણ બીજાના આત્માની તથા પોતાના આત્માની પ્રવૃત્તિઓનું યથાવત્ જ્ઞાન થાય છે. આમ આમ્રવની સિદ્ધિ પ્રત્યક્ષ, અનુમાન અને આગમથી થાય છે. (૫૦) 232. ૩ સંવરબ્રન્ય વિદ્યુતિ संवरस्तनिरोधस्तु बन्धो जीवस्य कर्मणः । अन्योऽन्यानुगमात्मा तु यः संबन्धो द्वयोरपि ॥५१॥ 232. હવે આચાર્ય સંવર અને અન્યનું વિવરણ કરે છે– Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ જૈનમત આસવનો નિરોધ એ જ સંવર છે. જીવ અને કર્મનો એકબીજા સાથે ભળી જવારૂપ સંબંધ અર્થાત્ બન્નેનો પરસ્પર અનુપ્રવેશરૂપ સંબંધ બન્ધ છે. (૫૧) 233. વ્યારા તેષાં મિથ્યાત્વિવિરતિ દિપાવલી નામવા सम्यग्दर्शनविरतिप्रमादपरिहारक्षमादिगुप्तित्रयधर्मानुपेक्षाभिनिरोधो निवारणं स्थगनं संवरः, पर्यायकथनेन व्याख्या । आत्मनः कर्मोपादानहेतुभूतपरिणामाभावः संवर इत्यभिप्रायः । 233. શ્લોકવ્યાખ્યાઃ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગરૂપ, કર્મને આવવાના દ્વારોને બન્ધ કરી દેવાં એ સંવર છે. તે દ્વારોને બંધ કરી દેવાના અર્થાત સંવરના ઉપાયો છે– સમ્યગ્દર્શન, વ્રત, અપ્રમાદ, ક્ષમા આદિ દસ ધર્મ, મન-વચનકાયાની પ્રવૃત્તિનો સમ્યફ નિગ્રહ યા સંયમ, અનિત્યતા આદિ બાર ભાવના (ધર્માનુપ્રેક્ષા). આમ આસ્રવોનો નિરોધ, નિવારણ યાસ્થગન જ સંવર છે. તાત્પર્ય એ છે કે જે ભાવો યા પરિણામોથી કર્મો આવે છે તેમને આત્મામાં ઉત્પન્ન જ ન થવા દેવા એ જ સંવર છે. 234. સ ર તે સર્વમેતાર્ થા , તત્ર વારિકૂર્મયોનિ થવાને सर्वसंवरः । शेषकाले चरणप्रतिपत्तेरारभ्य देशसंवरः । 234. સંવરના બે ભેદ છે–દેશસંવર અને સર્વસંવર. જે વખતે મન, વચન અને કાયાના સ્થળ અને સૂક્ષ્મ બન્ને જાતના વ્યાપારોનો સર્વથા સંપૂર્ણ નિરોધ થઈ જાય છે તે વખતે ચૌદમા અયોગિગુણસ્થાનમાં સર્વસંવર હોય છે. તેના પહેલાં દેશવિરતિ નામના પાંચમા ગુણસ્થાનથી શરૂ કરીને મન, વચન અને કાયાની સંયત પ્રવૃત્તિરૂપ ચારિત્રથી દેશસંવર હોય છે. [235. 1થ વચતત્ત્વહિં વન્યો નવી વર્મા' ત્યાદ્રિ તત્ર बन्धनं बन्धः - परस्पराश्लेषो जीवप्रदेशपुद्गलानां क्षीरनीरवत्, अथवा बध्यते येनात्मा पारतन्त्र्यमापद्यते ज्ञानावरणादिना स बन्धः-पुद्गलપરિણામ: (235. હવે આચાર્ય બન્ધતત્ત્વનું નિરૂપણ કરે છે – “જીવ અને કર્મનો બન્ધ છે.' બન્ધ એટલે બન્ધન. જીવના પ્રદેશો અને કર્મપુદ્ગલોનું દૂધ અને પાણીની જેમ પરસ્પર ભળી જવું એ જ બબ્ધ છે. અથવા, જે જ્ઞાનાવરણ આદિ કર્મો દ્વારા આત્મામાં પરતત્રતા આવે છે તે બબ્ધ છે, અર્થાત્ પુદ્ગલોનું કર્મરૂપે પરિણમન એ જ બન્ધ છે. Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ 236. ननु जीवकर्मणोः संबन्धः किं गोष्ठामाहिलपरिकिल्पितकञ्चुकिकञ्चुकसंयोगकल्प उतान्यः कश्चिदित्याशङ्कयाह 'द्वयोरपि' कर्मवर्गणायोग्यस्कन्धानां जीवस्य चान्योन्यानुगमात्मा - अन्योन्यानुगतिस्वरूपः परस्परानुप्रवेशरूप इत्यर्थः । अयमत्र भावः - वह्न्ययस्पिण्डसंबन्धवत् क्षीरोदकसंपर्कवद्वा जीवकर्मणोर्मिथोऽनुप्रवेशात्मक एव संबन्धो बन्धो बोद्धव्यो न पुनः कञ्चुकिकञ्चकसंयोगकल्पोऽन्यो वेति । તર્કરહસ્યદીપિકા 236. શંકા— ગોષ્ઠામાહિલે જીવ અને કર્મના સંબંધને શરીર પર પહેરેલા ડગલા યા સાપના શરીર ઉપર લપેટાયેલી કાંચળી જેવો માન્યો છે, શું જીવ અને કર્મનો સંબંધ તેવો જ છે કે કોઈ બીજી જાતનો છે? જૈન ઉત્તર– જીવ અને કર્મ બનવા યોગ્ય પુદ્ગલસ્કન્ધોનો પરસ્પર અનુપ્રવેશ, એકબીજામાં ઓતપ્રોત થઈ જવું એ જ બન્ધ છે. જેમ અગ્નિ અને લોઢાના ગોળાનો એકક્ષેત્રાવગાહરૂપ– એક જ દેશમાં રહેવા રૂપ— સંબંધ હોય છે યા દૂધ અને પાણીનો એકબીજામાં ભળી એકરૂપ એકરસ થઈ જવારૂપ સંબંધ હોય છે તેમ જીવ અને કર્મનો એકબીજામાં ભળી જવા રૂપ, પરસ્પર અનુપ્રવેશરૂપ સંબંધ હોય છે, તે જ બન્ધ છે. શરીર અને ડગલાના કે સાપ અને કાંચળીના જેવો તે સાધારણ સંયોગ સંબંધ નથી કે જેથી જોરદાર પવન તેને ફાડીને અલગ કરી નાખે, કે ન તો આવી જાતનો કોઈ બીજો સંબંધ માની શકાય છે. આત્મા અને કર્મપુદ્ગલ બન્ધ સમય દરમ્યાન એક જેવા બની જાય છે, એકબીજામાં ભળી એકરૂપ બની જાય છે. 237. अत्राह - कथममूर्तस्यात्मनो हस्ताद्यसंभवे सत्यादानशक्तिविरहात् कर्मग्रहणमुच्यत इति चेत् । 237. શંકા— આત્મા તો અમૂર્ત છે. તેથી જો તેને હાથ જ નથી તો તે કર્મોને ગ્રહણ કેવી રીતે કરી શકે ? ગ્રહણ કરવાની શક્તિ તો હાથવાળામાં હોય છે. 238. उच्यते, इयमेव तावदस्थानारेकाप्रक्रिया भवतो ऽनभिज्ञतां ज्ञापयति, यतः केनामूर्तताभ्युपेतात्मनः । कर्मजीवसंबन्धस्यानादित्वादेकत्वपरिणामे सति क्षीरोदकवन्मूर्त एव कर्मग्रहणे व्याप्रियते, न च हस्तादिव्यापारादेयं कर्म, किंतु पौद्गलमपि सदध्यवसायविशेषाद्रागद्वेषमोहपरिणामाभ्यञ्जनलक्षणादात्मनः कर्मयोग्यपुद्गलजालश्लेषणमादानं स्नेहाभ्यक्तवपुषो रजोलगनवदिति । प्रतिप्रदेशानन्तपरमाणुसंश्लेषाज्जीवस्य Page #494 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ४०३ कर्मणा सह लोलीभावात्कथंचिन्मूर्तत्वमपि संसारावस्थायामभ्युपगम्यत एव स्याद्वादवादिभिरिति । 238. જૈન ઉત્તર- આ શંકાનું સમાધાન કરીએ છીએ. આવી અયોગ્ય શંકા તો તમારી મૂર્ખતાનું પ્રદર્શન કરે છે. આત્માને સર્વથા અમૂર્ત માને છે જ કોણ ? કર્મ અને જીવનો અનાદિકાલીન સંબંધ હોવાથી દૂધમાં ભળેલું પાણી જેવી રીતે દૂધ જેવું જ બની જાય છે તેવી રીતે આ આત્મા પણ મૂર્ત બની જાય છે, અને આ જ કર્મશરીરવાળો મૂર્ત આત્મા નવાં કર્મોને પોતાની તરફ આકર્ષે છે જે આકૃષ્ટ કર્મો તે કર્મશરીર સાથે ચોટી જાય છે. કર્મ હાથથી ગ્રહણ કરવાની સ્થૂળ વસ્તુ નથી. તે તો પુદ્ગલનો અત્યન્ત સૂક્ષ્મ ભાવ છે. જ્યારે આત્મામાં રાગ, દ્વેષ, મોહ યા અન્ય વિકારી ભાવોની ચીકાશ આવે છે ત્યારે આ પૌદ્ગલિક કર્મોની બારીક રજ તેના ઉપર આવીને જામી જાય છે. જેવી રીતે તેલ લગાડેલા શરીર પર ધૂળની રજો સ્વાભાવિકપણે જ આવીને જામી જાય છે અને મેલનું રૂપ ધારણ કરી હવાથી ઊડી જવાને લાયક રહેતી નથી તેવી જ રીતે રાગદ્વેષ વગેરે વિકારોની ચીકાશને કારણે લાગેલી અને જામેલી કર્મરજો પ્રાયઃ પોતાનું ફળ દીધા વિના ખરી પડતી નથી. કર્મયોગ્ય પુદ્ગલની રોને ચોટવામાં કારણભૂત ચીકાશનું હોવું અને તે ચીકાશના કારણે કર્મોનું ચોટી જવું જ કર્મોનું આત્મા વડે ગ્રહણ છે. આ રીતે સંસારી અવસ્થામાં આત્માના પ્રત્યેક પ્રદેશ સાથે કર્મોના અનન્ત પરમાણુઓ ચોટી જવાથી આત્માનો કર્મો સાથે લોલીભાવ અર્થાત્ એકીભાવ (પરસ્પરાનુપ્રવેશ) સંબંધ હોય છે, તેથી સ્યાદ્વાદી જૈન આત્માને સંસારી અવસ્થામાં કથંચિત્ મૂર્ત પણ માને છે. 239. स च प्रशस्ताप्रशस्तभेदाद् द्वेधा । प्रकृतिस्थित्यनुभागप्रदेशभेदाच्च चतुर्धा । प्रकृतिः - स्वभावो यथा ज्ञानावरणं ज्ञानाच्छादनस्वभावમિત્યાદ્િ। સ્થિતિ:- અધ્યવસાયીત: જાનવિમાન:। અનુમાનો—સઃ । प्रदेश : - कर्मदलसंचय इति । पुनरपि मूलप्रकृतिभेदादष्टधा ज्ञानावरणादिकः । उत्तरप्रकृतिभेदादष्टपञ्चाशदधिकशतभेदः । सोऽपि तीव्रतीव्रतरमन्दमन्दतरादिभेदादनेकविध इत्यादि कर्मग्रन्थादवसेयम् । उक्तं बन्धतत्त्वम् । 239. બન્ધ શુભ અને અશુભ ભેદથી બે પ્રકારનો છે. બન્ધના ચાર ભેદો પણ છે – પ્રકૃતિબન્ધ, સ્થિતિબન્ધ, અનુભાગબન્ધ અને પ્રદેશબન્ધ. પ્રકૃતિ એટલે સ્વભાવ, જેમ કે જ્ઞાનાવરણનો સ્વભાવ છે જ્ઞાનને ઢાંકી દેવાનો અર્થાત્ પ્રકટ ન થવા દેવોનો. Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ તર્કરહસ્યદીપિકા સ્થિતિ એટલે કષાયરૂપ પરિણામો યા ભાવો અનુસાર કર્મની સ્થિતિની – આત્માને ચોટી રહેવાની સ્થિતિની કાલમર્યાદા અર્થાત્ સમયગાળો. અનુભાગ એટલે રસ, રસ એટલે તીવ્ર,મધ્યમ યા મન્દ માત્રામાં ફળ દેવાની શક્તિ પ્રદેશ એટલે કર્મના સંચિત થતા પરમાણુઓનો જથ્થો. વળી આઠ મૂલ પ્રકૃતિઓના ભેદે કર્મબન્ધ પણ આઠ પ્રકારનો છે – જ્ઞાનાવરણબન્ધ, દર્શનાવરણબન્ય, મોહનીયબન્ય, અત્તરાયબલ્પ, વેદનીયબબ્ધ, આયુબન્ધ, નામબન્ધ અને ગોત્રબન્ધ. મૂલ પ્રકૃતિઓની ઉત્તર પ્રકૃતિઓ તો એક સો અઠ્ઠાવન (૧૫૮) થાય છે. એટલે એક સો અઢાવન ઉત્તર પ્રકૃતિઓના ભેદે કર્મબન્ધ પણ એકસો અઠ્ઠાવન પ્રકારનો બને છે. આ ભેદોના પણ તીવ્ર, તીવ્રતર, મન્દ, મન્દતર આદિ તારતમ્યના આધારે અનેક ભેદો બન્ધના થાય છે. આ બધા ભેદોનું વિશદ અને વિસ્તૃત વર્ણન કર્મગ્રન્થોમાંથી જાણી લેવું જોઈએ. અહીં બન્ધતત્ત્વનું નિરૂપણ પૂરું થયું. (૫૧). 240. નિર્જરાતનાबद्धस्य कर्मणः साटो यस्तु सा निर्जरा मता । आत्यन्तिको वियोगस्तु, देहादेर्मोक्ष उच्यते ॥५२॥ 240. હવે આચાર્ય નિર્જરાતત્ત્વનું નિરૂપણ કરે છે – બદ્ધ કર્મોનું ખરી પડવું, દૂર થવું નિર્જરા મનાય છે. કર્મોનો અને પરિણામે દેહાદિનો અત્યન્ત વિયોગ મોક્ષ કહેવાય છે. (૫૨). 24. વ્યાધ્યા-વહુ વય–વેન સંબંદ્ધી મંળો જ્ઞાનાવરणादेः साट:-सटनं द्वादशविधेन तपसा विचटनं सा निर्जरा मता संमता । सा च द्विधा, सकामाकामभेदात् । तत्राद्या चारित्रिणां दुष्करतरतपश्चरणकायोत्सर्गकरणद्वाविंशतिपरीषहपरिषहणपराणां लोचादिकायक्लेशकारिणामष्टादशशीलाङ्गधारिणां बाह्याभ्यन्तरसर्वपरिग्रहपरिहारिणां नि:प्रतिकर्मशरीरिणां भवति । द्वितीया त्वन्यशरीरिणां तीव्रतरशारीरमानसानेककटुकदुःखशतसहस्रसहनतो भवति । - 241. શ્લોકવ્યાખ્યા: જીવને ચોટેલાં જ્ઞાનવરણ આદિ કર્મોને બાર જાતનાં તપ વડે ખેરવી નાખવા, દૂર કરવા એ નિર્જરા મનાય છે. નિર્જરાના બે ભેદ છે – સકામ નિર્જરા અને અકામ નિર્જરા. કર્મોને ખેરવી નાખવાની ઇચ્છાથી જે સાધુ દુષ્કર તપ કરે છે, રાત્રિમાં સ્મશાન આદિ ભયાવહ નિર્જન સ્થાનોમાં ઊભા ઊભા ધ્યાન ધરે છે, Page #496 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૪૦૫ ભૂખતરસ ગરમીઠંડી આદિ બાવીસ પરીષહો (બાધાઓ) સહનકરે છે, વાળનો લોચ કરે છે, અઢાર પ્રકારનાં શીલોને ધારણ કરી પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરે છે, બાહ્ય સ્ત્રીપુત્રાદિ તથા આભ્યન્તર રાàષમોહાદિ બધા જ પરિગ્રહોનો ત્યાગ કરે છે, જેમને પોતાના શરીરનો મોહ નથી તે ઉગ્ર તપશ્ચર્યા કરનાર અને અનેક પ્રકારે દેહદમન કરનાર સાધુને સકામ – ઇચ્છાપૂર્વક કરવામાં આવતી નિર્જરા થાય છે. તે સાધુ એક એક કર્મરજને શોધી શોધીને સંકલ્પપૂર્વક જાણી જોઈને ખેરવી નાખે છે. અન્ય જીવોની બાબતમાં, કર્મોના ઉદયના કારણે તે કર્મોનાં ફળરૂપે ઉદ્ભવેલાં લાખો પ્રકારનાં તીવ્રતર શારીરિક અને માનસિક દુ:ખો જીવો દ્વારા સહન કરાઈને ભોગવાઈ જતાં તે કર્મનું આપોઆપ ખરી પડવું, દૂર થઈ જવું એ બીજા પ્રકારની અકામનિર્જરા છે. [સકામ નિર્જરામાં જીવ સંકલ્પપૂર્વક સ્વપ્રયત્નથી (તપશ્ચર્યાથી) કર્મોને તેમના નિયતકાળ પૂર્વે જ ખરેવી નાખે છે, દૂર કરી દે છે. અકામનિર્જરામાં તો કર્યો પોતાનું ફળ નિયતકાળે આપીને આપોઆપ ખરી પડે છે, દૂર થઈ જાય છે, તેમાં જીવનો સંકલ્પ કે પ્રયત્ન હોતો નથી.]. 242. અથોત્તરાર્થેન મોક્ષતત્ત્વમા‘આત્યન્તિઃ' ત્યાદ્રિ । હાલેઃशरीरपञ्चकेन्द्रियायुरादिबाह्यप्राणपुण्यापुण्यवर्णगन्धरसस्पर्शपुनर्जन्मग्रहण वेदत्रयकषायादिसङ्गाज्ञानासिद्धत्वादेरात्यन्तिको वियोगो विरहः पुनर्मोक्ष इष्यते । यो हि शश्वद्भवति न पुनः कदाचिन्न भवति, स आत्यन्तिकः । - - 242. શ્લોકના ઉત્તરાર્ધમાં આચાર્યે મોક્ષતત્ત્વનું લક્ષણ કહ્યું છે – ‘દેહાદિનો આત્યન્તિક વિયોગ મોક્ષ છે.' દેહાદ એટલે શરીરપંચક (ઔદારિક, વૈક્રિય, આહા૨ક, તૈજસ અને કાર્યણ આ પાંચ શરીરો), ઇન્દ્રિયો, આયુ આદિ, બાહ્ય પ્રાણ, પુણ્ય, પાપ, વર્ણ, ગન્ધ, રસ, સ્પર્શ, પુનઃ જન્મગ્રહણ, સ્ત્રી-પુરુષ-નપુંસક આ ત્રણ વેદ, કષાય આદિ, સંગ (આસક્તિ, પરિગ્રહ), અજ્ઞાન તથા અસિદ્ધત્વ આદિ આ બધાંનો આત્યન્તિક વિયોગ જ મોક્ષ છે. આ દેહાદિનો એક વાર નાશ (વિયોગ) થયા પછી ફરી તેમનું કદી કયારેય ઉત્પન્ન ન થવું એ જ આત્યન્તિક નાશ કહેવાય. દેહાદિનો એ જાતનો નાશ કે તે નાશ સદા રહે, અનન્તકાળ જેવો ને તેવો જ રહે, દેહાદિ ઉત્પન્ન થઈને આ નાશનો અભાવ ન કરી શકે, નાશના આ સદા સ્થાયિત્વને, શશ્વત્પણાને જ આત્યન્તિક કહે છે. 243. अत्र पर आह, ननु भवतु देहस्यात्यन्तिको वियोगः तस्य सादित्वात्, परं रागादिभिः सहात्यन्तिको वियोगोऽसंभवी प्रमाणबाधनात् । प्रमाणं चेदम् - यदनादिमत् न तद्विनाशमाविशति यथाकाशम् । अनादि Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ मन्तश्च रागादय इति चेत् । 243. શંકા— અહીં કોઈ જણાવે છે કે ‘દેહ તો ઉત્પન્ન થાય છે, એટલે તે સાદિ છે, તેથી મોક્ષ અવસ્થામાં તેના અત્યન્તિક નાશની વાત તો સમજાય છે કેમ કે જે ઘટ આદિ ઉત્પન્ન થાય છે તેમનો એક દિવસ અવશ્ય નાશ થાય છે. પરંતુ રાગ આદિ અનાદિકાલીન વાસનાઓનો અત્યન્ત વિનાશ બુદ્ધિગમ્ય નથી, અસંભવ છે. અનાદિ વસ્તુનો વિનાશ તો પ્રમાણબાધિત છે. જે અનાદિ હોય, જે કદી ઉત્પન્ન જ થયું ન હોય તેનો નાશ નથી, અન્ત નથી. આ રાગ આદિ ભાવો પણ આત્મામાં અનાદિ કાળથી છે. એટલે આવી અનાદિ અનુત્પન્ન ચીજોનો નાશ માનવો એ ન તો તર્કસંગત છે કે ન તો ઉચિત છે.’ તર્કરહસ્યદીપિકા 244. —તે, યદ્યપિ રામાયો રોષા બન્નોરનાવિમન્ત:-તથાપિ कस्यचिद्यथावस्थितस्त्रीशरीरादिवस्तुतत्त्वावगमेन तेषां रागादीनां प्रतिपक्षभावनातः प्रतिक्षणमपचयो दृश्यते । ततः संभाव्यते विशिष्टकालादिसामग्रीसद्भावे भावनाप्रकर्षतो निर्मूलमपि क्षयः, निर्मूलक्षयानभ्युपगमेऽपचयस्याप्यसिद्धेः । यथा हि- शीतस्पर्शसंपाद्या रोमहर्षादयः शीतप्रतिपक्षस्य वह्नेर्मन्दतायां मन्दा उपलब्धा उत्कर्षे च निरन्वयविनाशिनः । एवमन्यत्रापि मन्दतासद्भावे निरन्वयविनाशोऽवश्यमेष्टव्यः । 244. જૈન ઉત્તર જો કે રાગ આદિ દોષ અનાદિકાળથી આત્મા સાથે સમ્બદ્ધ છે તેમ છતાં પ્રતિપક્ષ ભાવનાઓથી અર્થાત્ વૈરાગ્યાદિભાવનાઓથી તેમનો નાશ થાય છે. ઉદાહરણાર્થ, કોઈ સ્ત્રીમાં અત્યન્ત આસક્ત કામી પુરુષ જ્યારે સ્ત્રીના શરીરને તેના વાસ્તવિક રૂપમાં મળ, મૂત્ર, હાડ, માંસ, રક્ત આદિની ગાંસડી સમજી જાય છે ત્યારે તેના રાગનો સ્રોત એટલો બધો સૂકાઈ જાય છે કે તે તે સ્ત્રીને નજર માંડી જોવા પણ ઇચ્છતો નથી. જ્યારે આપણે પ્રતિપક્ષભાવનાઓથી રાગ આદિનો ક્રમશઃ ઘટાડો થતો જોઈએ છીએ ત્યારે વિશિષ્ટ સમય, અભ્યાસ આદિ સામગ્રી ભેગી થતાં પ્રતિપક્ષભાવનાઓ અર્થાત્ વૈરાગ્યાદિભાવનાઓ વધતાં વધતાં પૂરેપૂરી વૃદ્ધિ પામીને અવશ્યપણે રાગાદિનો સમૂલ ઉચ્છેદ કરી જ નાખે. જો પ્રતિપક્ષભાવનાઓ પોતાની ઉત્કૃષ્ટ કોટિએ પહોંચીને પણ રાગાદિને સાવ સમૂલ નષ્ટ કરી શકતી ન હોય તો તે પ્રતિપક્ષભાવના વધુ ને વધુ દૃઢ બનતાં રાગાદિનો વધુ ને વધુ ઘટાડો ન થવો જોઈએ. જેવી રીતે કડકડતી ઠંડીથી ઠરી ગયેલા શરીરમાં થયેલો રોમાંચ (ખડાં થઈ ગયેલા રૂંવાડાં) ઠંડીની વિરોધી આગ મન્દ મન્દ સળગવાથી ઓછો થઈ જાય છે અને તે આગ Page #498 -------------------------------------------------------------------------- ________________ જેનામત ४०७ ભડભડ સળગી ઊઠવાથી સમૂલ નાશ પામી જાય છે તેવી જ રીતે જયારે વૈરાગ્યાદિભાવનાઓનો તીવ્ર ધ્યાનાગ્નિ પૂરેપૂરો સળગી ઊઠે છે ત્યારે રાગ આદિની ભીનાશ પણ આત્મા ઉપરથી સાવ ઊડી જાય છે, અર્થાત્ રાગાદિનો સમૂલ નાશ થઈ જાય છે. વૈરાગ્યાદિ પ્રતિપક્ષની ભાવનાની માત્રા જેમ વધતી જાય છે તેમ રાગાદિમાં ઘટાડો થતો જાય છે, આ ઉપરથી નિશ્ચિત થાય છે કે વૈરાગ્યાદિપ્રતિપક્ષની ભાવનાની માત્રા ઉત્કૃષ્ટ થતાં રાગાદિનો સમૂલ ઉચ્છેદ થઈ જાય છે. આ પ્રમાણે માનવું જોઈએ. 245. अथ यथा ज्ञानावरणीयकर्मोदये ज्ञानस्य मन्दता भवति तत्प्रकर्षे च ज्ञानस्य न निरन्वयो विनाशः, एवं प्रतिपक्षभावनोत्कर्षेऽपि न रागादीनामत्यन्तमुच्छेदो भविष्यतीति । 245. शं1-४वीरीत शानावरायभनो यथतनम मन्तातो. भावे છે પરંતુ જ્ઞાનવરણીયકર્મનો ઉદય ગમે તેટલો તીવ્ર કેમ ન હોય તેમ છતાં જ્ઞાનનો સમૂળ નાશ તો થતો જ નથી અને તમે જૈનો પણ એવું જ માનો છો,) તેવી જ રીતે વૈરાગ્યાદિપ્રતિપક્ષભાવનાઓથી ક્રમશઃ મન્દ પડનારા રાગાદિને તે ભાવનાઓનો ગમે તેટલો પ્રકર્ષ કેમ ન થાય પણ તે સમૂલ નષ્ટ તો ન જ કરી શકે. રાગાદિનો કંઈક અંશ તો બચ્યો રહેશે જ. 246. तदयुक्तम्; द्विविधं हि बाध्यं, सहभूस्वभावं सहकारिसंपाद्यस्वभावं च । तत्र यत्सहभूस्वभावं, तन्न बाधकोत्कर्षे कदाचिदपि निरन्वयं विनाशमाविशति । ज्ञानं चात्मनः सहभूस्वभावम् । आत्मा च परिणामिनित्यः, ततोऽत्यन्तप्रकर्षवत्यपि ज्ञानावरणीयकर्मोदये ज्ञानस्य न निरन्वयो विनाशः । रागादयस्तु लोभादिकर्मविपाकोदयसंपादितसत्ताकाः, ततः कर्मणो निर्मूलमपगमे तेऽपि निर्मूलमपगच्छन्ति । प्रयोगश्चात्र-ये सहकारिसंपाद्या यदुपधानादपकर्षिण: ते तदत्यन्तवृद्धौ निरन्वयविनाशधर्माणः यथा रोमहर्षादयो वह्निवृद्धौ । भावनोपधानादपकर्षिणश्च सहकारिकर्मसंपाद्या रागादय इति। अत्र 'सहकारिसंपाद्या' इति विशेषणं सहभूस्वभावज्ञानादिव्यवच्छेदार्थम् । यदपि च प्रागुपन्यस्तं प्रमाणं 'यदनादिमत्, न तद्विनाशमाविशति' इति, तदप्यप्रमाणम् प्रागभावेन हेतोर्व्यभिचारात् । प्रागभावो ह्यनादिमानपि विनाशमाविशति, अन्यथा कार्यानुत्पत्तेः । काञ्चनोपलयोः संयोगेन च हेतुरनैकान्तिकः । तत्संयोगोऽपि ह्यनादिसंततिगतोऽपि क्षारमृत्पुटपाकादिनोपायेन विघटमानो दृष्ट इति । Page #499 -------------------------------------------------------------------------- ________________ ४०८ તર્કરહસ્યદીપિકા 246. જૈન ઉત્તર– બાધિત થતી વસ્તુઓના બે પ્રકાર છે – એક તો સ્વાભાવિક અને બીજી સહકારી કારણોથી ઉત્પન્ન થનારી અર્થાત્ આગન્તુક જેમ કે વિકારો. જે સ્વાભાવિક ધર્મો છે તેમનો સમૂલ નાશ પ્રતિપક્ષનો (બાધકનો) અ , ઉત્કર્ષ થવા છતાં કયારેય થતો નથી. જ્ઞાન આત્માનો સ્વાભાવિક ધર્મ છે, તેથી જ્ઞાનાવરણીયકર્મનો ગમે તેટલો તીવ્ર ઉદય કેમ ન હોય પણ તેનાથી જ્ઞાનનો જડમૂળથી નાશ થઈ શકતો નથી. જો જ્ઞાનનો સમૂળ નાશ થઈ જાય તો તે સમયે આત્માનો પણ નાશ નિયમથી અવશ્ય થઈ જાય, તેનું અસ્તિત્વ જ ન રહે. આત્મા પરિણમનશીલ હોવા છતાં પણ દ્રવ્યરૂપે નિત્ય છે, તેથી જ્ઞાનાવરણીયકર્મના કારણે જ્ઞાનમાં ન્યૂનાધિકતારૂપ પરિવર્તન થવા છતાં પણ દ્રવ્યના મૂલ સ્વભાવરૂપ જ્ઞાનનો સમૂલ નાશ કદી થતો નથી. આત્માની નિત્યતાનું તાત્પર્ય એ છે કે તે ક્યારેય પણ જ્ઞાનસ્વરૂપમાંથી અજ્ઞાનસ્વરૂપમાં પરિવર્તિત થતો નથી. રાગ આદિ વાસનાઓ તો લોભ આદિ કર્મોના ઉદયથી ઉત્પન્ન થતા વિકારો છે, આગન્તુક છે, સ્વાભાવિક નથી. તેથી લોભાદિકર્મોનો સમૂલ નાશ થતાં તેમનો સમૂલ નાશ આપોઆપ જ થઈ જશે. અનુમાનપ્રયોગ– વિકારો સહકારીઓથી ઉત્પન્ન થાય છે અર્થાત આગન્તુક છે, સ્વાભાવિક નથી, તેથી તેઓ જે પ્રતિપક્ષભાવનાથી ઓછા થાય છે યા મન્દ પડે છે તે પ્રતિપક્ષભાવનાની અત્યન્ત વૃદ્ધિ થતાં સમૂલ નાશ પામી જાય છે. જેમ ઠંડીથી થનારો રોમાંચ પ્રતિપક્ષ અગ્નિ પૂરેપૂરો સળગતાં સર્વથા નાશ પામી જાય છે તેમ વૈરાગ્યાદિપ્રતિપક્ષભાવનાઓથી મન્દ પડનારા અને સહકારી કર્મોથી ઉત્પન્ન થનારા રાગાદિ વિકારભાવો પણ વૈરાગ્યાદિપ્રતિપક્ષભાવનાઓની અત્યન્ત વૃદ્ધિ થતાં સમૂલ નાશ પામી જવા જોઈએ જ. આ અનુમાનપ્રયોગમાં “સહકારિસંપાદ્ય' (=“સહકારી કારણોથી ઉત્પન્ન થનાર, આગન્તુક, સ્વાભાવિક નહિ) એ વિશેષણ આત્માના સદા સ્થાયી સ્વાભાવિક જ્ઞાન આદિ ધર્મોનો વ્યવરચ્છેદ કરવા માટે છે. વળી, તમે પહેલાં જે પ્રમાણ (નિયમ) આપ્યું છે કે “જે અનાદિ હોય તેનો નાશ થાય નહિ તે જ અપ્રમાણ છે, અસત્ય છે, ખોટું છે કેમ કે પ્રાગભાવ અનાદિ છે પરંતુ તેનો નાશ થાય છે. જો પ્રાગભાવનો નાશ ન થાય તો કાર્યની ઉત્પત્તિ જ શક્ય ન બને. આમ આ નિયમરૂપ તમે આપેલો હેતુ પ્રાગભાવ સાથે વ્યભિચારી છે. વળી ખાણમાંથી નીકળેલા અશુદ્ધ સુવર્ણમાં સુવર્ણ અને ઉપલ(પથ્થર)નો જે સંયોગ હોય છે તે સંયોગ સાથે પણ આ નિયમરૂપ તમે આપેલો હેતુ વ્યભિચારી છે. જે અશુદ્ધ સુવર્ણ અનાદિકાળથી ખાણમાં પડ્યું હતું તેને આજે ખાણમાંથી કાઢ્યું. તેની સાથે પથ્થરનો સંયોગ પણ અનાદિકાળથી રહ્યો છે, પરંતુ અમુક ક્ષાર સાથે મૂસમાં તેને બરાબર તપાવવામાં આવે છે ત્યારે પથ્થર સાથેનો અનાદિકાળથી ચાલ્યો આવતો સંયોગ પણ સમાપ્ત થઈ જાય છે અને સુવર્ણ Page #500 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૪૦૯ તેના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. તેથી એવો કોઈ નિયમ નથી કે જે અનાદિ હોય તેનો અન્ત (નાશ) ન હોય. 247. અથ પાડ્યો થમાં ઘમિળ આત્મનો ભિન્ના, અમિન્ના વા । भिन्नाश्चेत्; तदा सर्वेषां वीतरागत्वसिद्धत्वप्रसङ्गः, रागादिभ्यो भिन्नत्वात्, मुक्तात्मवत् । अभिन्नाश्चेत्; तदा तेषां क्षये धर्मिणोऽपि क्षय इति । 247. શંકા— રાગ વગેરે ધર્મ આત્માથી ભિન્ન છે કે અભિન્ન ? જો રાગ આદિ ધર્મ આત્માથી ભિન્ન હોય તો આત્મા રાગાદિ રહિત હોવાથી તે મુક્ત આત્મા જેવો જ વીતરાગ બની જાય, સિદ્ધ બની જાય કેમ કે તે રાગ આદિથી ભિન્ન છે. અર્થાત્ બધા જ આત્માઓ અનાયાસ જ વીતરાગ, સિદ્ધ અને મુક્ત સદાકાળ જ છે એમ માનવાની આપત્તિ આવે. જો રાગ વગેરે ધર્મ આત્માથી અભિન્ન હોય તો રાગ આદિનો નાશ થતાં આત્માનો પણ થઈ જવો જોઈએ. ધર્મનો નાશ થતાં તેનાથી અભિન્ન અર્થાત્ તદ્રુપ ધર્મીએ નાશ પામી જવું જ જોઈએ. 248. તયુમ્, મેવામેપક્ષમ્ય નાન્યતરસ્યા ક્યુપામાત્। મિતિ चेत् । उच्यते । धर्मिधर्माणां न भेद एव, अभेदस्यापि सत्त्वात् । नाप्यभेद एव, भेदस्यापि सद्भावात् । ततो नोक्तदोषावकाश इति । F 248. જૈન ઉત્તર– તમારી શંકા અનુચિત છે કેમ કે અમે જૈનો ન તો ધર્મ અને ધર્મીનો સર્વથા ભેદ માનીએ છીએ કે ન તો તેમનો સર્વથા અભેદ માનીએ છીએ પરંતુ સર્વથા ભેદ અને અભેદથી વિલક્ષણ જાત્યન્ત૨રૂપ (ભેદ અને અભેદનું કેવળ મિશ્રણ નહિ પણ બેથી જુદી જ જાતિની વસ્તુરૂપ) કથંચિત્ ભેદાભેદ માનીએ છીએ. રાગ આદિ અને આત્મા અભિન્ન છે કેમ કે રાગ આદિ અને આત્માને એક બીજાથી અલગ કરી અલગ અલગ સ્થાનોમાં મૂકી શકાતા નથી. રાગ આદિ અને આત્મા ભિન્ન છે કેમ કે રાગ આદિનો ઉત્પાદ કે નાશ થવા છતાં આત્માનો ઉત્પાદ કે નાશ થતો નથી. આમ એકલો ભેદ નથી કેમ કે અભેદ પણ છે, અને એકલો અભેદ પણ નથી કેમ કે ભેદ પણ છે. તેથી અત્યન્ત ભેદ અને અત્યન્ત અભેદ પક્ષોમાં આવતા દોષો કચિત્ ભેદાભેદના પક્ષમાં આવતા નથી, તે દોષોને અવકાશ નથી. 249. अथ कार्मणशरीरादेः सर्वथावियोगे कथं जीवस्योर्ध्वमालोकान्तं गतिरिति चेत् । पूर्वप्रयोगादिभिस्तस्योर्ध्वगतिरिति ब्रूमः । तदुक्तं तत्त्वार्थभाष्ये Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ તર્કરહસ્યદીપિકા "तदनन्तरमेवोर्ध्वमालोकान्तात्स गच्छति । पूर्वप्रयोगासङ्गत्वबन्धच्छेदोर्ध्वगौरवैः ॥१॥ कुलालचक्रे दोलायामिषौ चापि यथेष्यते । पूर्वप्रयोगात्कर्मेह, तथा सिद्धगतिः स्मृता ॥२॥ मृल्लेपसङ्गनिर्मोक्षाद्यथा दृष्टाप्स्वलाबुनः । कर्मसङ्गविनिर्मोक्षात्, तथा सिद्धगतिः स्मृता ॥३॥ एरण्डयन्त्रपेडासु, बन्धच्छेदाद्यथा गतिः । कर्मबन्धनविच्छेदात्सिद्धस्यापि तथेष्यते ॥४॥ ऊर्ध्वगौरवधर्माणो, जीवा इति जिनोत्तमैः । अधोगौरवधर्माणः पुद्गला इति चोदितम् ॥५॥ यथाधस्तिर्यगूर्ध्वं च, लोष्टवाय्वग्निवीचयः । स्वभावतः प्रवर्तन्ते तथोर्ध्वगतिरात्मनः ॥६॥ अधस्तिर्यक् तथोक् च, जीवानां कर्मजा गतिः । ऊर्ध्वमेव तु तद्धर्मा, भवति क्षीणकर्मणाम् ॥७॥ ततोऽप्यूर्ध्वगतिस्तेषां, कस्मानास्तीति चेन्मतिः । धर्मास्तिकायस्याभावात्, स हि हेतुर्गतेः परम् ॥८॥ [त० भा० १०७] धर्मास्तिकायस्य गतिहेतुत्वं पुरापि व्यवस्थापितमेवेति । 249. शं- यारे शरीर वगेरेनो अत्यन्त वियोग यछे त्यारे सा જીવ લોકના અગ્ર ભાગ સુધી ઊર્ધ્વ ગતિ શા કારણે કરે છે? કેમ કે ગમન આદિમાં કારણ તો કાર્મણશરીર જ હતું, તે તો નષ્ટ થઈ ગયું, તો પછી શુદ્ધ જીવ શા કારણે ઊર્ધ્વ ગમન કરે છે? જેને ઉત્તર પૂર્વની ગતિના સંસ્કાર (વેગ) આદિના કારણે શુદ્ધ જીવની ઊર્ધ્વ ગતિ થાય છે. તત્ત્વાર્થભાષ્યમાં આનું વિવેચન આ પ્રમાણે કરવામાં આવ્યું છે– સઘળાં કર્મોનો ક્ષય થયા પછી તરત જ જીવ લોકના અગ્ર ભાગ સુધી ઊર્ધ્વ ગતિ કરે Page #502 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૪૧ ૧ છે. આ ઊર્ધ્વગતિનાં કારણો છે– પૂર્વપ્રયોગ, અસંગત્વ અર્થાત્ નિર્લેપતા, બન્ધચ્છેદ અર્થાત્ નિર્બન્ધતા તથા ઊર્ધ્વ ગૌરવ અર્થાત્ સ્વભાવતઃ ઊર્ધ્વગતિ આત્માનું ગૌરવ. જેમ કુંભારના ચાકડાને એક વાર દંડ વડે ઘુમાવ્યા પછી દંડને દૂર કરવામાં આવે તો પણ પૂર્વ ગતિએ આપેલા વેગના કારણે ઘણા વખત સુધી ચાકડો આપોઆપ ઘૂમતો રહે છે અથવા જેમ હીંચકાને એક વાર ચલાવ્યા પછી તે વેગના કારણે આપોઆપ ચાલ્યા કરે છે અથવા જેમ બાણને એક વાર બરાબર પણછ ખેંચીને છોડવામાં આવતાં પૂર્વ ગતિના વેગના કારણે દૂર સુધી સ્વતઃગતિ કરે છે તેમ જીવ પણ પૂર્વબદ્ધ કર્મોએ કરાવેલી ગતિએ પેદા કરેલા વેગ યા આવેશથી ગતિ કરે છે, આ ગતિ સિદ્ધગતિ કહેવાય છે. જેમ માટીના લેપવાળું તુંબડું પાણીમાં નીચે પડ્યું રહે છે પણ લેપ ધોવાઈ દૂર થતાં જ ઉપર તરી આવે છે તેમ આત્મા ઉપરથી કર્મનો લેપ દૂર થઈ જવાથી આત્મા ઊર્ધ્વ ગતિ કરે છે. આ ગતિ સિદ્ધગતિ કહેવાય છે. જેમ કોશમાં (જીંડવામાં) રહેલું એરંડબીજ કોશ તૂટતાં જ ઉપર તરફ જાય છે તેમ કર્મબન્ધનરૂપ પ્રતિબંધક દૂર થતાં જ શુદ્ધ આત્મા ઊર્ધ્વ ગતિ કરે છે. જિનેન્દ્રદેવે જીવોને ઊર્ધ્વ ગૌરવ ધર્મવાળા કહ્યા છે તથા પુદ્ગલોને અધો ગૌરવ ધર્મવાળા કહ્યા છે. જીવોમાં એવું ગૌરવ છે કે જેથી તેઓ સ્વભાવતઃ ઊર્ધ્વ ગતિ કરે છે તથા પુદ્ગલોમાં એવું ગૌરવ છે કે જેથી તેઓ સ્વભાવતઃ નીચે તરફ ગતિ કરે છે. જેવી રીતે સ્વભાવતઃ પથ્થર નીચે પડે છે, વાયુ તીરછો વહે છે અને અગ્નિજવાળાઓ ઉપર જાય છે તેવી જ રીતે આત્માની ઊર્ધ્વગતિ સ્વાભાવિક જ છે. જીવો કર્મોના સંસર્ગના કારણે જ નીચે નરકમાં, ઉપર સ્વર્ગમાં અને તીરછા મધ્યલોકમાં ગમન કરે છે, આ તેમની કર્મજન્ય અસ્વાભાવિક ગતિ છે. પરંતુ જ્યારે જીવો સઘળાં કર્મોથી સંપૂર્ણપણે છૂટી શુદ્ધ થઈ જાય છે ત્યારે તેમની ગતિ સ્વભાવત ઊર્ધ્વ જ હોય છે. લોકના અગ્રભાગથી ઉપર અલોકાકાશમાં તેઓ ઊર્ધ્વગતિ કેમ કરતા નથી? લોકથી ઉપર અલોકાકાશમાં તો સિદ્ધ જીવોની ગતિ એટલા માટે નથી થતી કેમ કે ત્યાં અલોકાકાશમાં ગતિમાં અસાધારણ સહાયતા કરનારું ધર્મદ્રવ્ય નથી. [જો ત્યાં ધર્મદ્રવ્ય હોત તો અવશ્ય ગતિ થઈ શક્ત, પરંતુ ધર્મદ્રવ્ય તો લોકાકાશમાં જ છે, અલોકમાં નથી.] તિત્ત્વાર્થભાષ્ય, ૧૦.૭.]. ધર્માસ્તિકાય ગતિમાં સહાયકકારણ યા અપેક્ષાકારણ છે એ તો અમે પહેલાં સિદ્ધ કરી ચૂક્યા છીએ. [250. નનુ મહતુ MUTTPમાવેડા પૂર્વયોગવિદ્ગતિ , तथापि सर्वथा शरीरेन्द्रियादिप्राणानामभावान्मोक्षे जीवस्याजीवत्वप्रसङ्गः । यतो जीवनं प्राणधारणमुच्यते, तच्चेन्नास्ति, तदा जीवस्य जीवनाभावादजीवत्वं स्यात्, अजीवस्य च मोक्षाभाव इति चेत् । न; अभिप्रायापरिज्ञानात्, Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ તર્કરહસ્યદીપિકા प्राणा हि द्विविधाः द्रव्यप्राणा भावप्राणाश्च । मोक्षे च द्रव्यप्राणानामेवाभावः, न पुनर्भावप्राणानाम् । भावप्राणाश्च मुक्तावस्थायामपि सन्त्येव । यदुक्तम् "यस्मात्क्षायिकसम्यक्त्ववीर्यदर्शनज्ञानैः । आत्यन्तिकैः स युक्तो निर्द्वन्द्वेनापि च सुखेन ॥१॥ ज्ञानादयस्तु भावप्राणा मुक्तोऽपि जीवति स तैर्हि । તમાળવત્વે નિત્યં સર્વચ ગવી રા' ततश्चानन्तज्ञानान्तदर्शनानन्तवीर्यानन्तसुखलक्षणं जीवनं सिद्धानामपि મવતીત્યર્થ. I 250. શંકા- કર્મોનો અભાવ થવાથી મુક્ત જીવ પૂર્વપ્રયોગ આદિ કારણોના લીધે ઊર્ધ્વ ગતિ કરે છે એ માની લઈએ અને ઊર્ધ્વ ગતિ કરતો તે લોકના અગ્ર ભાગે જઈ બિરાજે છે એ પણ માની લઈએ, પરંતુ જયારે મોક્ષમાં શરીર, ઇન્દ્રિયો, પ્રાણ તથા શ્વાસોચ્છવાસ આદિજીવનસામગ્રી જ નથી ત્યારે તે અજીવ અર્થાત જડ જ બની જાય. જીવનનો અર્થ જ પ્રાણોને ધારણ કરવા તથા શ્વાસોચ્છવાસ લેવા એવો થાય છે. જો પ્રાણ જ ન હોય તો જીવન કેવું? તેને જીવ કેવી રીતે કહેવાય? તે તો પૂરેપૂરો અજીવ જ બની ગયો ગણાય. અને અજીવનો તો મોક્ષ થતો નથી. એટલે એને મુક્ત પણ ન કહેવાય. જૈન ઉત્તર–ના, એવું નથી. તમે અમારો અભિપ્રાય સમજ્યા વિના જ જેમ તેમ શંકા કરી નાખો છો. જૈન સિદ્ધાન્તમાં પ્રાણો બે પ્રકારના મનાયા છે– એક દ્રવ્ય પ્રાણ અને બીજા ભાવ પ્રાણ. મોક્ષમાં વિશુદ્ધ જીવોને પાંચ ઇન્દ્રિયો, મનોબલ, વચનબલ, કાયબલ, આયુ અને શ્વાસોચ્છવાસ આ દસ દ્રવ્ય પ્રાણોનો જ અભાવ થઈ ગયો હોય છે પરંતુ જ્ઞાન, દર્શન, જીવત્વ આદિ ભાવ પ્રાણોનો અભાવ નથી હોતો. જે દ્રવ્ય પ્રાણો સંસારી અવસ્થામાં ચૈતન્યની (જ્ઞાન-દર્શનની) અભિવ્યક્તિમાં સહાયતા કરે છે તથા સંસારી જીવને એક શરીરમાં જીવન દે છે તે દ્રવ્ય પ્રાણોની વિશુદ્ધ જીવને કોઈ આવશ્યક્તા જ નથી કેમ કે તેનું ચૈતન્ય (જ્ઞાન-દર્શન) તો પરિપૂર્ણરૂપમાં વિકસી ચૂક્યું છે અને તે વિશુદ્ધ જીવ તો પોતાના સ્વાભાવિક અનન્તજ્ઞાન અને અનન્તદર્શન આદિ ભાવ પ્રાણોથી સદા જીવે છે. ભાવ પ્રાણો જ્ઞાનાદિ તો તેમના પૂર્ણ રૂપમાં મોક્ષમાં અર્થાત જીવની મોક્ષાવસ્થામાં વિદ્યમાન હોય છે જ. કહ્યું પણ છે કે- “મુક્ત જીવ Page #504 -------------------------------------------------------------------------- ________________ જૈનમત અનન્તજ્ઞાન જ્ઞાન ક્ષાયિક સમ્યગ્દર્શન, અનન્તવીર્ય, અનન્તદર્શન (કેવલદર્શન), (કેવલજ્ઞાન) તથા અબાધિત અનન્ત સુખથી યુક્ત હોય છે. આ ગુણો પોતાનો સ્વાભાવિક વિકાસ પામી ચૂકેલા છે. તેઓ પૂર્ણપણે અભિવ્યક્ત યા પ્રકટ છે. દર્શન આદિ ભાવપ્રાણો છે. મુક્ત જીવ આ ભાવપ્રાણોથી જ જીવે છે, તેથી તેમાં નિત્ય જીવન છે. આ રીતે મુક્ત જીવમાં નિત્ય જીવત્વનું અસ્તિત્વ સિદ્ધ થતાં સર્વ જીવોમાં નિત્ય જીવત્વનું અસ્તિત્વ સિદ્ધ થઈ જાય છે.” આ રીતે અનન્તજ્ઞાન, અનન્તદર્શન, અનન્તવીર્ય અને અનન્તસુખ એ ભાવપ્રાણલક્ષણ જીવન સિદ્ધોમાં પણ છે. 251. सुखं च सिद्धानां सर्वसंसारसुखविलक्षणं परमानन्दमयं ज्ञातव्यम् । उक्तं च "नवि अत्थि माणुसाणं तं सुक्खं नेव सव्वदेवाणं । जं सिद्धाणं सुक्खं अव्वाबाहं उवगयाणं ॥ १ ॥ सुरगणसुहं समग्गं सव्वद्धा पिंडियं अनन्तगुणं । नवि पावइ मुत्तिसुहं णन्तार्हिवि वग्गवग्गूहिं ॥२॥ सिद्धस्स सुहो रासी सव्वद्धा पिंडिंडं जड़ हविज्जा । सोऽणतवग्गभइओ सव्वागासे न माइज्जा ॥३॥ " तथा योगशास्त्रेऽप्युक्तम्"सुरासुरनरेन्द्राणां यत्सुखं भुवनत्रये । तत्स्यादनन्तभागेऽपि न मोक्षसुखसंपदः ॥ १ ॥ स्वस्वभावजमत्यक्षं यस्मिन्वै शाश्वतं सुखम् । चतुर्वर्गाग्रणीत्वेन तेन मोक्षः प्रकीर्तितः ॥२॥" ૪૧૩ 251. સિદ્ધ જીવોનું સુખ તો સમસ્ત સંસારી જીવોના ઐન્દ્રિયક સુખથી વિલક્ષણ છે, તે તો પરમાનન્દરૂપ છે.[સંસારી જીવોનું સુખ ઇન્દ્રિયો અને વિષયોરૂપ ઉપાધિઓ ઉપર આધાર રાખતું હોઈ ઔપાધિક, વૈયિક અને અનિત્ય છે જ્યારે સિદ્ધ જીવોનું સુખ ઇન્દ્રિયો અને વિષયોરૂપ ઉપાધિ ઉપર આધાર રાખતું ન હોઈ નિરુપાધિક, નિર્વિષય અને નિત્ય છે.] કહ્યું પણ છે કે— “જે નિર્બાધ સુખ સિદ્ધોને હોય છે તે ન તો કોઇ મનુષ્યના નસીબમાં હોય છે કે ન તો કોઈદેવના તકદીરમાં લખ્યું હોય છે. સમસ્ત Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ તર્કરહસ્યદીપિકા દેવતાઓના ત્રિકાલવર્તી સુખને ભેગું કરી તેને અનન્ત ગણું કરીએ તો પણ તે સુખ સિદ્ધોના સુખના અનન્તમા ભાગ જેટલું પણ ન થઈ શકે. જો સિદ્ધના ત્રિકાલવર્તી સુખોને એકત્ર કરી તેના અનન્તમાં ભાગને પણ રૂપી બનાવી દેવામાં આવે તો તે રૂપી બનેલો અનન્તમાં ભાગ લોક અને અલોકમાં ફેલાયેલા અનન્ત આકાશમાં પણ ન સમાઈ શકે.” અને યોગશાસ્ત્રમાં કહ્યું છે કે – “સ્વર્ગ, પાતાલ તથા મર્યલોકમાં સુરેન્દ્રો, અસુરેન્દ્રો તથા નરેન્દ્રોને જે સુખ અનુભવાય છે તે સઘળું સુખ સાથે મળીને પણ મોક્ષસુખના અનન્તમા ભાગની તોલે આવી શકતું નથી. મોક્ષનું સુખ સ્વાભાવિક છે, મર્યાદિત નિયત શક્તિવાળી ઇન્દ્રિયોની અપેક્ષા ન રાખવાના કારણે અતીન્દ્રિય છે તથા ક્યારેય પણ નાશ પામતું ન હોવાના કારણે નિત્ય છે. તેથી જ મોક્ષને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થોમાં પરમ પુરુષાર્થ અને ચતુર્વર્ગશિરોમણિ કહેવામાં આવેલ 252. ૩મત્ર સિદ્ધીનાં સુરમયત્વે ત્રથી વિપતિપદને તથાસાત્મનો मुक्तौ बुद्धयाद्यशेषगुणोच्छेदात्कथं सुखमयत्वमिति वैशेषिकाः । अत्यन्तचित्तसंतानोच्छेदत आत्मन एवासंभवादिति सौगताः । अभोक्तृत्वात्कथमात्मनो मुक्तौ सुखमयत्वमिति सांख्याः । 252. મુક્ત જીવોના સુખમય હોવાની બાબતે વિવાદ છે. આ અંગે ત્રણ મતો છે. વૈશેષિક ચિન્તકો માને છે કે મુક્તિમાં બુદ્ધિ, સુખ, દુ:ખ આદિ આત્માના વિશેષ ગુણોનો ઉચ્છેદ થઈ જાય છે એટલે મોક્ષાવસ્થામાં આત્મા સુખવિહીન હોય છે. આ નામાં વિશુદ્ધ જ્ઞાન, સુખ આદિનો અભાવ હોય છે. [આમ જ્ઞાન, સુખ આત્માનો સ્વભાવ નથી. આત્મા સિવાય બીજા કોઈ દ્રવ્યમાં જ્ઞાન, સુખની ઉત્પત્તિ થવાની યોગ્યતા નથી. આ યોગ્યતા તો આત્મામાં મોક્ષાવસ્થામાં પણ હોય છે પરંતુ જ્ઞાનોત્પત્તિ અને સુખોત્પત્તિ માટે જરૂરી આત્મમનઃસંયોગાદિ મોક્ષાવસ્થામાં ન હોવાથી આત્મામાં જ્ઞાન અને સુખ ઉત્પન્ન થતા નથી. આવું વૈશેષિકો માને છે.] બૌદ્ધો તો મોક્ષમાં આત્માનું અસ્તિત્વ જ માનતા નથી. તેઓ કહે છે કે મુક્તિ અવસ્થામાં ચિત્તસન્તાનનો અત્યન્ત ઉચ્છેદ થઈ જવાથી ચિત્તપ્રવાહરૂપ આત્માનું અસ્તિત્વ રહેતું નથી. તો પછી સુખ કોને થાય? સાંખ્ય દાર્શનિકો આત્માનું નિત્ય અસ્તિત્વ માનવા છતાં મુક્તિમાં તેને ભોક્તા નથી માનતા, એટલે મુક્તિમાં આત્મા સુખમય કેવી રીતે હોઈ શકે? [સાંખ્યો સંસારી અવસ્થામાં આત્મામાં ગૌણ ભોક્તત્વ માને છે, ખરું ભોક્તત્વ તો પ્રકૃતિમાં છે પણ આત્માનો પ્રકૃતિ સાથે સંયોગ હોવાથી તેનામાં ગૌણ ભોસ્તૃત્વ આવે છે. મોક્ષમાં તો આત્માનો પ્રકૃતિ સાથેનો સંયોગ છૂટી જવાથી આત્મામાં ગૌણ ભોસ્તૃત્વ પણ રહેતું Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ જૈનમત नथी.] 253. अत्रादौ वैशेषिकाः स्वशेमुषी विशेषयन्ति ननु मोक्षे विशुद्धज्ञानादिस्वभावता आत्मनोऽनुपपन्ना, बुद्धयादिविशेषगुणोच्छेदरूपत्वान्मोक्षस्य । तथाहि - प्रत्यक्षादिप्रमाणप्रतिपन्ने जीवस्वरूपे परिपाकं प्राप्ते तत्त्वज्ञाने नवानां जीवविशेषगुणानामत्यन्तोच्छेदे स्वरूपेणात्मनोऽवस्थानं मोक्षः । तदुच्छेदे च प्रमाणमिदम् । यथा, नवानामात्मविशेषुणानां संतानोऽत्यन्तमुच्छिद्यत, संतानत्वात्, प्रदीपादिसंतानवत् । न चायमसिद्धो हेतुः, पक्षे वर्तमानत्वात् । नापि विरुद्धः, सपक्षे प्रदीपादौ सत्त्वात् । नाप्यनैकान्तिकः, केवलपरमाण्वादावप्रवृत्तेः । नापि कालात्ययापदिष्टः, विपरीतार्थोपस्थापकयोः प्रत्यक्षानुमानयोरत्रासंभवात् । ननु संतानोच्छेदे हेतुर्वक्तव्य इति चेत् । उच्यते, निरन्तरशास्त्राभ्यासात् कस्यचित्पुंसस्तत्त्वज्ञानं जायते, तेन च मिथ्याज्ञाननिवृत्तिर्विघीयते, तस्य निवृत्तौ तत्कार्यभूता रागादयो निवर्तन्ते, तदभावे तत्कार्या मनोवाक्कायप्रवत्तिावर्तते, तद्व्यावृत्तौ च धर्माधर्मयोरनुत्पत्तिः । आरब्धशरीरेन्द्रियकार्ययोस्तु सुखादिफलोपभोगात्प्रक्षयः । अनारब्धशरीरादिकार्ययोरप्यवस्थितयोस्तत्फलोपभोगादेव प्रक्षयः । ततश्च सर्वसंतानोच्छेदान्मोक्ष इति स्थितम् । 253. मा एमाथी सौप्रथम वैशेषि यिन्तो पोतानी मुद्धिनी विशेषता દર્શાવતા કહે છે કે – મોક્ષાવસ્થામાં આત્મા વિશુદ્ધ જ્ઞાન-સુખ સ્વભાવવાળો ઘટતો નથી કેમ કે જયારે જ્ઞાન સુખ આદિ આત્માના વિશેષ ગુણોના ઉચ્છેદને જ મોક્ષ ગણવામાં આવતો હોય ત્યારે મોક્ષાવસ્થામાં આત્મામાં વિશુદ્ધ જ્ઞાન-સુખ ક્યાંથી ઘટે? જ્યારે પ્રત્યક્ષ આદિ પ્રમાણો વડે સિદ્ધ આત્મામાં તત્ત્વજ્ઞાન પરિપૂ. વિકસિત थायछेत्यारे ते तत्त्वज्ञानथी मात्माना शान, सुप, हु:५, ७, द्वेष, प्रयत्न, धर्म, અધર્મ અને સંસ્કાર આ નવ વિશેષ ગુણોનો અત્યન્ત ઉચ્છેદ થતાં આત્માનું પોતાના સ્વરૂપમાં અવસ્થાન થવું યા લીન થઈ જવું એ જ મોક્ષ છે. જ્ઞાન આદિ નવ વિશેષ ગુણોના ઉચ્છેદને સિદ્ધ કરતું પ્રમાણ આ છે – આત્માના નવ ગુણોના સન્તાનનો (પરંપરાનો) ક્યારેક તો અત્યન્ત નાશ થઈ જાય છે કેમ કે તે સન્તાન (પરંપરા) છે, જેમ કે દીપક આદિનો સન્તાન. સત્તાનત્વ હેતુ આત્માના વિશેષ ગુણરૂપ પક્ષમાં રહે છે, તેથી તે અસિદ્ધ નથી. આ હેતુ સપક્ષભૂત દીપક આદિમાં રહે છે, તેથી તે વિરુદ્ધ નથી. આ હેતુ પરમાણુ આદિ વિપક્ષમાં રહેતો નથી, તેથી તે વ્યભિચારી નથી. Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ૬ તર્કરહસ્યદીપિકા સાધ્યથી વિપરીત અર્થને સાધનાર પ્રત્યક્ષ અને અનુમાન સંભવતાં નથી, તેથી તે કાલાત્યયાપદિષ્ટ (બાધિત) પણ નથી. ‘તમારે નવ આત્મગુણોના સન્તાનોના ઉચ્છેદનો હેતુ જણાવવો જોઈએ એમ જો કોઈ કહે તો અમે તે હેતુ નીચે પ્રમાણે જણાવીએ છીએ. જ્ઞાન આદિ નવ વિશેષગુણોના સન્તાનોનો ઉચ્છેદ તત્ત્વજ્ઞાનથી આ ક્રમે થાય છે– સતત શાસ્ત્રાભ્યાસ તેમજ સત્સંગથી કોઈ વિરલ ભાગ્યવાનને તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તત્ત્વજ્ઞાનથી મિથ્યાજ્ઞાન નાશ પામે છે, મિથ્યાજ્ઞાનનો નાશ થતાં જ મિથ્યાજ્ઞાનજન્ય રાગ આદિ દોષો નાશ પામે છે, રાગાદિ દોષોનો નાશ થતાં તે દોષજન્ય મન, વચન અને કાયાની પ્રવૃત્તિ સદંતર બંધ થઈ જાય છે, પ્રવૃત્તિનો અભાવ થતાં પ્રવૃત્તિજન્ય પુણ્ય અને પાપની નવી ઉત્પત્તિ અટકી જાય છે, જૂનાં સંચિત પુણ્ય અને પાપમાંથી જેમણે શરીર, ઇન્દ્રિય આદિને ઉત્પન્ન કરી ફળ દેવાનો પ્રારંભ કરી દીધો છે તેમનો તો સુખાદિ ફળ ભોગવીને વિનાશ કરી દેવાય છે પરંતુ જેમણે હજુ સુધી ફળ આપવાનું શરૂ કર્યું નથી અને સત્તારૂપે જ વિદ્યમાન છે તેમનો પણ અનેક યોગજ શરીરો ઉત્પન્ન કરી તેમના દ્વારા તેમનાં ફળોને એક સાથે ભોગવીને નાશ કરી નાખવામાં આવે છે. આ રીતે બધા જ આત્મવિશેષગુણોના સન્તાનોનો ઉચ્છેદ થતાં મોક્ષ થાય છે. [મોક્ષમાં નવ આત્મવિશેષગુણોના સન્તાનોનો ઉચ્છેદ થતાં તેમનાથી રહિત એવો ફૂટસ્થનિત્ય આત્મા જ હોય છે.]. 254. સત્ર પ્રતિવિધીવતે ! યત્તાવ “સંતાનસ્વા' રૂારિ, तदसमीचीनम्; यत आत्मनः सर्वथा भिन्नानां बुद्ध्यादिगुणानां संतानस्योच्छेदः साध्यते अभिन्नानां वा, कथंचिद्भिन्नानां वा । आद्यपक्षे आश्रयासिद्धो हेतुः; संतानिभ्योऽत्यन्तं भिन्नस्य संतानस्यासत्कल्पत्वात् । द्वितीयपक्षे तु सर्वथाभिन्नानां तेषामुच्छेदसाधने संतानवत् संतानिनोऽप्युच्छेदप्रसङ्गः । ततश्च कस्यासौ मोक्षः । भिन्नाभिन्नपक्षाभ्युपगमे चापसिद्धान्तः । किंच, विरुद्धश्चायं हेतुः, कार्यकारणभूतक्षणप्रवाहलक्षणसंतानत्वस्य नित्यानित्यैकान्तयोरसंभवात् । अर्थक्रियाकारित्वस्यानेकान्त एव प्रतिपादिष्यमाणत्वात् । साध्यविकलश्च दृष्टान्तः, प्रदीपादेरत्यन्तोच्छेदासंभवात्, तैजसपरमाणूनां भास्वररूपपरित्यागेनान्धकाररूपतयावस्थानात् प्रयोगश्चात्रपूर्वापरस्वभावपरिहाराङ्गीकारस्थितिलक्षणपरिणामवान् प्रदीपः, सत्त्वात् घटादिवदिति । अत्र बहु वक्तव्यम्, तत्त्वभिधास्यते विस्तरेणानेकान्तપ્રધદૃઢ્ઢા. Page #508 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૪૧૭ 254. અમે જૈનો આ વૈશેષિક મતનું ખંડન કરીએ છીએ. વૈશેષિકોએ નવ આત્મવિશેષગુણોના ઉછેદને સિદ્ધ કરવા “સત્તાનત્વ' હેતુ આપી જે કહ્યું તે બધું અસમીચીન છે, અયોગ્ય છે. તમે વૈશેષિકો જે બુદ્ધિ(જ્ઞાન) આદિ ગુણોના સન્તાનનો અત્યન્ત ઉચ્છેદ સિદ્ધ કરવા ઇચ્છો છો તે ગુણો આત્માથી સર્વથા ભિન્ન છે કે સર્વથા અભિન્ન છે કે કથંચિત ભિન્ન છે? જ કહેશો કે ભિન્ન છે, તો તમારો “સત્તાનત્વ' હેતુ આશ્રયાસિદ્ધ બનશે કેમ કે સન્તાનીથી અત્યન્ત ભિન્ન સત્તાન ઉપલબ્ધ જ નથી, તેથી અસત્ છે, તેનું અસ્તિત્વ જ નથી. આત્માથી સર્વથા ભિન્ન સત્તા (અસ્તિત્વ) ધરાવતા જ્ઞાન આદિ ગુણરૂપ આશ્રયનું હોવું જસિદ્ધ નથી કે જેમાં તમારો હેતુ રહે, તેથી તમારો હેતુ આશ્રયાસિદ્ધ હોવાથી સાધ્યની સિદ્ધિ કરી શક્તો નથી. જો જ્ઞાનાદિ ગુણો આત્માથી સર્વથા અભિન્ન છે એ બીજો પક્ષ તમે સ્વીકારશો તો જ્ઞાનાદિ ગુણોનો ઉચ્છેદ થવાથી તેમનાથી અભિન્ન આત્માનો પણ અભાવ થઈ જશે, તો પછી મોક્ષ કોનો થશે. મુક્તિ કોને મળશે? કોણ જ્ઞાનાદિગુણશૂન્ય સ્વસ્વરૂપમાં અવસ્થિત રહેશે ? જો જ્ઞાનાદિ ગુણ આત્માથી કથંચિત્ ભિન્નભિન્ન છે એ ત્રીજો પક્ષ તમે સ્વીકારશો તો જૈનમતની સિદ્ધિ થતાં તમારા દર્શનમાં સ્વીકૃત સર્વથા ભેદવાદના સિદ્ધાન્તના વિરોધી સિદ્ધાન્તને સ્વીકારવાની આપત્તિ તમારા ઉપર આવશે. સ્વદર્શને સ્વીકારેલા સિદ્ધાન્ત વિરુદ્ધનો સિદ્ધાન્ત સ્વીકારવો એ અપસિદ્ધાન્ત ગણાય. વળી, તમારો “સત્તાન્ત” હેતુ વિરુદ્ધ પણ છે. કેવી રીતે? સમજાવીએ છીએ. સન્તાનનો અર્થ છે – કાર્યકારણભૂત ક્ષણોનો પ્રવાહ. આ કાર્યકારણભાવ ન તો સર્વથા નિત્યવાદમાં શક્ય છે કે ન તો સર્વથા અનિત્યવાદમાં શક્ય છે. અર્થક્રિયા કરવાની શક્તિ (કાર્યકારિતારૂપ શક્તિ) અને તમૂલક કાર્યકારણભાવ તો અનેકાન્તવાદમાં જ શક્ય છે. આનું વિશેષ સમર્થન હવે પછી કરવામાં આવશે. તેથી “સત્તાનત્વ હેતુ દ્વારા તમારા એકાન્તવાદથી વિરુદ્ધ અનેકાન્તવાદની સિદ્ધિ થાય છે એટલે હેતુ વિરુદ્ધ છે. બીજા શબ્દોમાં, “સત્તાનત્વ' હેતુ દ્વારા સર્વથા ભેદ (ક્ષણ, પર્યાય, અનિત્ય)ની સિદ્ધિ થતી નથી કે સર્વથા અભેદ (દ્રવ્ય, નિત્ય)ની સિદ્ધિ થતી નથી પણ કથંચિત ભેદભેદની (નિત્યાનિત્યની) જ સિદ્ધિ થાય છે. તેથી તમારો “સત્તાનત્વ' હેતુ સર્વથા ભેદથી (જ તમારું સાધ્ય છે તેનાથી) વિરુદ્ધને અર્થાત્ કથંચિત ભેદાભેદને સિદ્ધ કરે છે, તેથી તે વિરુદ્ધ છે. વળી, તમે આપેલા દષ્ટાન્ન પ્રદીપનો અત્યન્ત ઉચ્છેદ થતો નથી, તેથી દષ્ટાન્ન સાધ્યવિકલ હોવાથી દષ્ટાન્તાભાસ છે. જ્યારે દીપક ઓલવાય છે ત્યારે દીપકના ભાસુર રૂપવાળા તૈજસપરમાણુ પોતાનું ભાસુર રૂપ છોડીને અન્ધકારરૂપમાં પરિણત થઈ જાય છે, તેમનું કેવળ રૂપપરિવર્તન થાય છે, તેમનો અત્યન્ત ઉચ્છેદ થતો નથી. અનુમાનપ્રયોગ – દીપકના પૂર્વ સ્વભાવનો નાશ, ઉત્તર સ્વભાવનો ઉત્પાદ તથા પુદ્ગલસ્વભાવની Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ તર્કરહસ્યદીપિકા સ્થિતિ આ પ્રમાણે ઉત્પત્તિ-સ્થિતિ-નાશ લક્ષણવાળું પરિણમન જ દીપકનું થાય છે, દીપકનો સર્વથા ઉચ્છેદ થતો નથી, કેમ કે દીપક સત્ છે, જેમ કે ધડો. [સનું લક્ષણ છે – ઉત્પાદવ્યયૌવ્યયુક્ત સત્ છે.] આ વિષય ઉપર ઘણું કહેવું છે, પરંતુ તેને અહીં ન કહેતાં હવે પછી ‘અનેકાન્ત' વિષયક પ્રકરણમાં કહીંશું. 255. किंच इन्द्रियजानां बुद्ध्यादिगुणानामुच्छेदः साध्यमानोऽस्ति भवता, उतातीन्द्रियाणाम् । तत्राद्यपक्षे सिद्धसाधनम् अस्माभिरपि तत्र तदुच्छेदाभ्युपगमात् । द्वितीयविकल्पे मुक्तौ कस्यचिदपि प्रवृत्त्यनुपपत्तिः । मोक्षार्थी हि सर्वोऽपि निरतिशयसुखज्ञानादिप्राप्त्यभिलाषेणैव प्रवर्तते, न पुनः शिलाशकलकल्पमपगतसकलसुखसंवेदनमात्मानमुपपादयितुं यतते, यदि मोक्षावस्थायामपि पाषाणकल्पोऽपगतसुखसंवेदनलेशः पुरुषः संपद्यते, तदा कृतं मोक्षेण, संसार एव वरीयान् यत्र सान्तरापि सुखलेशप्रतिपत्तिरप्यस्ति । अतो न वैशेषिकोपकल्पिते मोक्षे कस्यचिद्गन्तुमिच्छा । उक्तं च "वरं वृन्दावने वासः, शृगालैश्च सहोषितम् । न तु वैशेषिकीं मुक्तिं गौतमो गन्तुमिच्छति ॥ १ ॥ " 255. વળી, તમે વૈશેષિકો બતાવો કે શું તમે મોક્ષમાં ઇન્દ્રિયોથી ઉત્પન્ન થતા જ્ઞાન વગેરે ગુણોનો અત્યન્ત ઉચ્છેદ સિદ્ધ કરવા ઇચ્છો છો કે ઇન્દ્રિયોની સહાયતા વિના જ માત્ર આત્માથી જ ઉત્પન્ન થનારા અતીન્દ્રિય જ્ઞાન વગેરે ગુણોનો ? જો તમે પ્રથમ પક્ષ સ્વીકારતા હો તો તે પક્ષ અર્થાત્ મોક્ષમાં ઇન્દ્રિયજન્ય જ્ઞાન, સુખ આદિ ગુણોનો અત્યન્ત ઉચ્છેદ માનનારો પક્ષ તો અમે જૈનો પણ સ્વીકારીએ છીએ તેથી તે પક્ષ તો સિદ્ધસાધન હોઈ આપનું અનુમાન વ્યર્થ છે. બીજો પક્ષ તમે સ્વીકારશો તો તે પક્ષમાં તો મુક્તિ માટેની કોઈની પણ પ્રવૃત્તિ જ નહિ ઘટે. જો ઇન્દ્રિયોની સહાયતા વિના જ ઉત્પન્ન થનારા અતીન્દ્રિય જ્ઞાન, સુખ આદિનો પણ મોક્ષમાં અત્યન્ત ઉચ્છેદ યા અભાવ હોય તો આવા મોક્ષ માટે પ્રવૃત્તિ કોણ કરશે ? બધા મુમુક્ષુઓ મોક્ષમાં નિરતિશય અનન્તસુખ તથા અનન્તજ્ઞાન આદિ પ્રાપ્ત થશે એ અભિલાષાથી જ તો તપશ્ચર્યા યોગસાધના આદિ દુષ્કર પ્રયત્ન કરે છે અને નહિ કે પોતાના આત્મામાં જે થોડું ઘણું જ્ઞાન કે સુખ આદિ છે તે બધાંનો સમૂલ નાશ કરી આત્માને પત્થર જેવો બનાવી દેવા માટે. જો મોક્ષમાં તમામ જ્ઞાન, સુખ આદિ ગુણોનો અત્યન્ત ઉચ્છેદ થઈ આત્મા પથ્થર જેવો જડ બની જતો હોય તો એવા મોક્ષને દૂરથી જ નમસ્કાર, 1 આપ Page #510 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૪૧૯ વૈશેષિકોને મુબારક હો, અમે તો તેવા મોક્ષ કરતાં આ સંસારને જ ઘણો સારો સમજીશું જેમાં વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક થોડાઘણા સુખનો અનુભવ તો થાય છે. તેથી વૈશેષિકોએ માનેલા આ સર્વવિનાશી જડ મોક્ષમાં જવાની કોઈને ઇચ્છા સુધ્ધાં ન થઈ શકે. કહ્યું પણ છે કે – “ગૌતમ ઋષિ વૃન્દાવનના જંગલોમાં શિયાળોની સાથે વસવું સારું ગણે છે પરંતુ તેઓ વૈશેષિકોની જડ મુક્તિમાં કોઈ પણ રીતે જવા ઇચ્છતા નથી.” •256. एतेन यदूचुर्नैयायिका अपि"यावदात्मगुणाः सर्वे नोच्छिन्ना वासनादयः । तावदात्यन्तिकी दुःखव्यावृत्तिर्नावकल्प्यते ॥१॥ धर्माधर्मनिमित्तो हि संभवः सुखदुःखयोः । मूलभूतौ च तावेव स्तम्भौ संसारसद्मनः ॥२॥ तदुच्छेदे च तत्कार्यशरीराद्यनुपप्लवात् । नात्मनः सुखदुःखे स्त इत्यसौ मुक्त उच्यते ॥३॥ ननु तस्यामवस्थायां कीदृगात्मावशिष्यते । स्वरूपैकप्रतिष्ठानः परित्यक्तोऽखिलैर्गुणैः ॥४॥ ऊर्मिषट्कातिगं रूपं तदस्याहुर्मनीषिणः । संसारबन्धनाधीनदुःखक्लेशाद्यदूषितम् ॥५॥" [न्यायम० प्रमे० पृ०७] ऊर्मयः कामक्रोधमदगर्वलोभदम्भाः । “नहि वै सशरीरस्य प्रियाप्रिययोरपहतिरस्ति, अशरीरं वा वसन्तं प्रियाप्रिये न स्पृशतः" [ छान्दो० ८।१२।१] इत्यादि, तदप्यपास्तं द्रष्टव्यम् । ____256. -1(वेयनथी नैयायिनुनायेनू थनछेते ५४viति 14छे. ते ४थन माछ- "०४यां सुधी. सामान पासना (धर्म-अधर्म अर्थात् पुष्य-५।५) આદિ બધા વિશેષ ગુણોનો ઉચ્છેદ ન થાય ત્યાં સુધી આત્મત્તિક દુઃખનિવૃત્તિ સંભવતી નથી. જીવોને સુખ ધર્મના (પુણ્યના) નિમિત્તથી થાય છે અને દુઃખ અધર્મના (પાપના) નિમિત્તથી થાય છે. તેથી ધર્મ અને અધર્મ (અર્થાત્ પુણ્ય અને પાપ) જ સંસારરૂપી મહેલના આધારભૂત મૂલસ્તંભ છે. જયારે ધર્મ અને અધર્મરૂપ મૂલસ્તંભોનો નાશ કરી Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ તર્કરહસ્યદીપિકા દેવામાં આવે ત્યારે તેમના કાર્યભૂત શરીરાદિના ટકવાથી આત્માને થતાં સુખ અને દુઃખ તો આપોઆપ જ સમાપ્ત થઈ જાય, ન તો તેઓ આગળ ઉત્પન્ન થશે કે ન વિદ્યમાન રહેશે. અર્થાત્ ધર્મ અને અધર્મનો નાશ થતાં તેમનાં કાર્યો શરીરાદિનો નાશ થઈ જાય અને શરીરાદિનો નાશ થતાં શરીરાદિ દ્વારા આત્માને થતાં સુખ-દુ:ખ પણ સમાપ્ત થઈ જાય.] આ રીતે સુખ અને દુઃખનો અભાવ થઈ જતાં આત્મા મુક્ત થયો કહેવાય છે. “તે મુક્તાવસ્થામાં આત્મા કેવો હોય છે?' આ પ્રશ્નનો સીધો ઉત્તર એ છે કે “મોક્ષમાં આત્મા તમામ જ્ઞાન, સુખ આદિ પોતાના વિશેષ ગુણોથી રહિત બનીને પોતાના શુદ્ધ સ્વરૂપમાત્રમાં જ પ્રતિષ્ઠિત – લીન થઈ જાય છે. તેનું તે શુદ્ધ સ્વરૂપ છે ઊર્મિઓથી – કામ, ક્રોધ, મદ, ગર્વ, લોભ, દંભથી - પર યા રહિત છે એમ વિદ્વાનો કહે છે. વળી, તે શુદ્ધ સ્વરૂપ સંસારનાં બન્ધનોથી પેદા થનારાં દુઃખ, ક્લેશ આદિથી લેશમાત્ર પણ દૂષિત નથી.” [ન્યાયમંજરી, પ્રમેયભાગ પૃ. 9. “શરીરધારી આત્માને પ્રિય (સુખ) અને અપ્રિય (દુઃખ)નો અભાવ નથી હોતો અર્થાત તેને સુખયા દુઃખ હોય છે જ, પરંતુ અશરીરી આત્માને પ્રિય અને અપ્રિય (સુખ અને દુઃખ) સ્પર્શતાં પણ નથી અર્થાત્ તે તેમનાથી પર છે." [છાન્દોગ્ય ઉપનિષદ્, ૮.૧૨.૧.]. ર્નિયાયિકો પોતાના પક્ષના સમર્થનમાં છાન્દોગ્ય ઉપનિષદ્દા આ વાક્યને ઉદ્ધત કરે છે.] 257. ચતઃ શિમરપામવા મવમવન મુલ્લાન मुक्तौ निषिध्यमानानि सन्न्युत सर्वथा तदभावः । आद्ये सिद्धसाधनम् । द्वितीयोऽसिद्धः आत्मनः सुखस्वरूपत्वात् । न च पदार्थानां स्वरूपमत्यन्तमुच्छिद्यते, अतिप्रसङ्गात् । न च सुखस्वभावत्वमेवासिद्धं, तत्सद्भावे प्रमाणसद्भावात् । तथाहि-आत्मा सुखस्वभावः, अत्यन्तप्रियबुद्धिविषयत्वात् अनन्यपरतयोपादीयमानत्वाच्च, वैषयिकसुखवत् । यथा सुखार्थों मुमुक्षुप्रयत्नः, प्रेक्षापूर्वकारिप्रयत्नत्वात्, कृषीवलप्रयत्नवदिति । तच्च सुखं मुक्तौ परमातिशयप्राप्तं, सा चास्यानुमानात्प्रसिद्धा यथा, सुखतारतम्यं वचिद्विश्रान्तं, तरतमशब्दवाच्यत्वात्, परिमाणतारतम्यवत् । तथा "आनन्दं ब्रह्मणो रूपं तच्च मोक्षेऽभिव्यज्यते । यदा दृष्ट्वा परं ब्रह्म सर्वं त्यजति बन्धनम् ॥१॥ तदा तन्नित्यमानन्दं मुक्तः स्वात्मनि विन्दति ।" इति श्रुतिसद्भावात् । तथा Page #512 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨૧ જૈનમત "मुखमात्यन्तिकं यत्र बुद्धिग्राह्यमतीन्द्रियम् । तं वै मोक्षं विजानीयाद्दुःप्रापमकृतात्मभिः ॥१॥" इति स्मृतिवचनाच्च मोक्षस्य सुखमयत्वं प्रतिपत्तव्यमिति स्थितम् ॥ 257. અમે જૈનો નૈયાયિકોને પૂછીએ છીએ કે તમે મુક્તિમાં શુભકર્મના ફળસ્વરૂપ સાંસારિક સુખોનો જ નિષેધ કરી છે કે બધા જ પ્રકારનાં સુખોનો? જો કર્મજન્ય સાંસારિક સુખોનો મોક્ષમાં નિષેધ કરવો જ તમને ઇષ્ટ હોય તો એટલું તો અમે પહેલેથી જ માનીએ છીએ, અમે પણ મોક્ષમાં કર્મજન્ય ઐન્દ્રિયક સુખો માનતા નથી, અમે તો મોક્ષમાં અતીન્દ્રિય સ્વાભાવિક પરમ સુખ જ માનીએ છીએ, તેથી તમારો હેતુ સિદ્ધસાધન હોવાથી અકિંચિત્કર છે. મોક્ષમાં બધા જ પ્રકારનાં સુખોનો ઉચ્છેદ માનવો તો પ્રમાણવિરુદ્ધ છે, કેમ કે આત્મા સ્વયં સુખસ્વરૂપ છે, સુખ તો તેનો નિજ સ્વભાવ છે. પદાર્થોના નિજ સ્વભાવનો ઉચ્છેદ કરવાથી તો પદાર્થનો જ અભાવ થઈ જાય અને જગત શૂન્ય બની જાય. તે વખતે જો સુખસ્વરૂપ આત્મા જ ન રહે તો મુક્ત બનશે કોણ? આત્માની સુખસ્વભાવતા નિમ્નલિખિત અનેક પ્રમાણોથી સિદ્ધ છે, એટલે તેને અસિદ્ધ ન કહી શકાય. આત્મા સુખસ્વભાવ છે કેમ કે તે અત્યન્ત પ્રિયબુદ્ધિનો વિષય છે અર્થાત્ તે સૌથી વધુ પ્રિય છે. આત્મા સુખસ્વભાવ છે કેમ કે તે બીજાના માટે નહિ પરંતુ સ્વયં પોતાના જ સુખ માટે ગ્રહણ કરાય છે, જેમ કે વિષયજન્ય સુખ. સ્ત્રી આદિનો પરિગ્રહ આત્માને માટે કરવામાં આવે છે, પરંતુ આત્માનું ગ્રહણ કોઈ બીજા માટે નહિ પણ સ્વયં તેના પોતાના સુખને માટે કરવામાં આવે છે. પોતાનું વિષયસુખ પોતાને અત્યન્ત પ્રિય છે તથા સ્વયં પોતાના માટે જ છે, તેથી પોતે સુખસ્વરૂપ છે, તેવી જ રીતે આત્મા પણ સુખસ્વરૂપ છે. મુમુક્ષુઓનો તપશ્ચર્યા, યોગસાધના આદિ પ્રયત્ન સુખ માટે છે, કેમ કે તે સમજદાર વ્યક્તિનો બુદ્ધિપૂર્વક કરવામાં આવેલો પ્રયત્ન છે, જેમ કે ખેડૂતનો ધાન્યપ્રાપ્તિ માટે કરવામાં આવેલો ખેતી કરવાનો પ્રયત્ન. મોક્ષમાં સુખ પરિપૂર્ણપણે વિકાસ પામે છે યા અભિવ્યક્તિ પામે છે, એટલે મોક્ષમાં પરમ અતીન્દ્રિય અનન્ત સુખ હોય છે. મોક્ષમાં સુખની પૂર્ણતા યા અનન્તતા યા પરમાતિશયતા આ અનુમાનથી પુરવાર થાય છે– સુખની તરતમતા (અર્થાત્ ક્રમિક વિકાસ) ક્યાંક તો પોતાની પૂર્ણતાને પ્રાપ્ત કરે જ છે કેમ કે તે તરતમતા (ક્રમિક વિકાસ) છે, જેમ કે પરિમાણની તરતમતા આકાશમાં પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. મોક્ષમાં આત્માને નિત્ય પરમાનન્દ હોય છે એ શ્રુતિથી પણ સિદ્ધ છે. “આનન્દ જ બ્રહ્મનું શુદ્ધ સ્વરૂપ છે, તે મોક્ષમાં પ્રક્ટ થાય છે. જયારે પરબ્રહ્મનો સાક્ષાત્કાર કરીને સમસ્ત અવિદ્યાબલ્પનોને કાપી નાખવામાં આવે છે ત્યારે બન્ધનોથી મુક્ત થયેલો આત્મા સ્વસ્વરૂપમાં પ્રતિષ્ઠિત Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ૨ તર્કરહસ્યદીપિકા થઈ નિત્ય પરમાનન્દનો અનુભવ કરે છે.” આ શ્રુતિ મોક્ષમાં નિત્ય પરમાનન્દનું સ્પષ્ટ પ્રતિપાદન કરે છે. સ્મૃતિમાં પણ કહ્યું છે કે “જ્યાં ઇન્દ્રિયો વડે અગ્રાહ્ય એવું અતીન્દ્રિય અનન્ત સુખ હોય છે તેને જ મોક્ષ જાણવો. આ અતીન્દ્રિય સુખ કેવલ બુદ્ધિગ્રાહ્ય છે. આવો આ મોક્ષ આત્મજ્ઞાનરહિત મૂઢ સંસારી જીવોને પ્રાપ્ત કરવો અત્યંત કઠિન છે.” આ સ્મૃતિવચનથી પણ મોક્ષ સુખમય છે એમ સમજવું જોઈએ. આમ મોક્ષની આનન્દમયતા સિદ્ધ થઈને સ્થિર થઈ. 258. ૩ત્ર સારા વૃવતે શુદ્ધચૈતન્યસ્વરૂપોષ્ય પુરુષ:, તૃપાચ कुब्जीकरणेऽप्यशक्तत्वादकर्ता, साक्षादभोक्ता, जडां प्रकृति सक्रियामाश्रितः । अज्ञानतमश्छन्नतया प्रकृतिस्थमपि सुखादिफलमात्मनि प्रतिबिम्बितं चेतयमानो मोदते मोदमानश्च प्रकृति सुखस्वभावां मोहान्मन्यमानः संसारमधिवसति । यदा तु ज्ञानमस्याविर्भवति 'दुःखहेतुरियं न ममानया सह संसर्गों युक्तः' इति, तदा विवेकख्यातेर्न तत्संपादितं कर्मफलं भुङ्क्ते । सापि च 'विज्ञातविरूपाहं न मदीयं कर्मफलमनेन भोक्तव्यम्' इति मत्वा कुष्ठिनीस्त्रीवद्रादवसर्पति । तत उपरतायां प्रकृतौ पुस्खस्य स्वरूपेणावस्थानं मोक्षः । स्वरूपं च चेतनाशक्तिरपरिणामिन्यप्रतिसंक्रमा प्रतिदर्शितविषयानन्ता च अतस्तद्युक्त एव मुक्तात्मा न पुनरानन्दादिस्वभावः, तस्य प्रकृतिकार्यत्वात्, तस्याश्च जीवनाशं नष्टवात् । 258. સાંખ્યો કહે છે–પુરુષ તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે. તે તણખલાનેય વાળવાની શક્તિ ધરાવતો ન હોઈ અકર્તા છે. તે ભોક્તા પણ સાક્ષાત નથી પરંતુ કર્ની જડ પ્રકૃતિ દ્વારા જ તે ભોક્તા છે. તે અજ્ઞાનાન્ધકારથી વ્યાપ્ત હોવાથી પ્રકૃતિમાં જ થનારાં સુખાદિફળોને પોતાનામાં પ્રતિબિંબિત થવાના કારણે પોતાના જ માનીને પોતાને સુખી માને છે, અને ખુશ થતો તે સુિખ-દુઃખ-મોહસ્વભાવા] પ્રકૃતિને મોહથી – અજ્ઞાનથી કેવળ સુખસ્વભાવા માનતો સંસારચક્રમાં પડ્યો છે. જ્યારે તેને આ તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થાય છે કે “અરે, આ પ્રકૃતિ તો દુઃખનું કારણ છે, મૂળ છે, મારો તેની સાથે સંબંધ ઉચિત નથી ત્યારે આ ભેદજ્ઞાન યા વિવેકજ્ઞાન થવાના કારણે તે પ્રકૃતિ દ્વારા લાવવામાં આવેલાં કર્મફળોને ભોગવતો નથી. પ્રકૃતિ પણ જયારે એક વાર જાણી જાય છે કે “આ પુરુષ મારાથી વિરક્ત થઈ ગયો છે, તેણે મને કુરૂપ જાણી લીધી છે અને હવે તે મારા વડે લવાયેલાં કર્મફળો ભોગવવાનો જ નહિ” ત્યારે તે કોઢવાળી સ્ત્રીની જેમ પોતે જ પુરુષની પાસે નથી જતી, તે પોતે જ પુરુષથી દૂર, અલગ થઈ જાય છે. આ Page #514 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૪૨૩ રીતે પ્રકૃતિ સાથેનો સંબંધ છૂટી જતાં પુરુષ પોતાના નિજ સ્વરૂપમાં અવસ્થાન કરે છે– આ સ્વરૂપાવસ્થિતિ જ મોક્ષ છે. પુરુષનું સ્વરૂપ જ ચેતનાશક્તિ (ચિતિશક્તિ) છે. આ ચેતનાશક્તિ અપરિણામી (કૂટસ્થનિત્ય), અપ્રતિસંક્રમા, દર્શિતવિષયા અને અનન્ત છે. [વિશેષણોને સમજીએ. તે અપરિણામી (કૂટનિત્ય) હોઈ તેની ઉત્પત્તિ પણ ન હોય અને તેનો નાશ પણ ન હોય, આમ કાલની દષ્ટિએ અનાદિ-અનન્ત છે. વળી તે વિભુ પણ છે એટલે દેશની દૃષ્ટિએ પણ અનન્ત છે. “દર્શિતવિષયા' વિશેષણનો અર્થ સમજવા જેવો છે. જ્યારે પ્રકૃતિ અને પુરુષનો સંયોગ હોય છે ત્યારે પ્રકૃતિના પરિણામ બુદ્ધિનો પણ પુરુષ સાથે સંબંધ હોય એ સ્વાભાવિક છે. પુરુષ સદા દ્રષ્ટા છે. પરંતુ તે ઘટ, પટ આદિનું સાક્ષાત્ દર્શન કરી શકતો નથી. બુદ્ધિ ઘટ, પટ આદિના આકારે પરિણમે છે. બુદ્ધિના આ ઘટાકાર, પટાકાર આદિ પરિણામો બુદ્ધિવૃત્તિઓ કહેવાય છે. આ બુદ્ધિવૃત્તિઓ જ જ્ઞાનો છે. જ્ઞાન બુદ્ધિનો ધર્મ છે. બુદ્ધિના ઘટાકાર, પટાકાર આદિ પરિણામો પુરુષમાં પ્રતિબિંબિત થાય છે. બુદ્ધિના આ ઘટાકાર, પટાકાર આદિ પરિણામોને પ્રતિબિંબરૂપે ગ્રહણ કરવા એ જ પુરુષનું ઘટદર્શન, પટદર્શન આદિ દર્શન કહેવાય, અર્થાત્ પુરુષ બુદ્ધિના ઘટાકાર, પટાકાર આદિ પરિણામોનું (બુદ્ધિવૃત્તિઓનુ) સાક્ષાત્ દર્શન કરે છે અને તે પરિણામો દ્વારા જ ઘટ, પટ આદિનું દર્શન કરે છે. આમ બુદ્ધિ પોતાના વિષયાકાર પરિણામો દ્વારા પુરુષને વિષયોનું દર્શન કરાવે છે. તેથી પુરુષને અર્થાત્ ચિતિશક્તિને દર્શિતવિષયા કહી છે. જેમ બુદ્ધિવૃત્તિનું પુરુષમાં પ્રતિબિંબ પડે છે તેમ પુરુષનું પણ બુદ્ધિમાં પ્રતિબિંબ પડે છે. અહીં “પ્રતિબિંબ'નો અર્થ તકાદાર પરિણામ સમજવાનો છે. જેમ બાહ્ય વિષયોનું દર્શન પુરુષને બુદ્ધિવનિ દ્વારા થાય છે તેમ પુરુષને પોતાનું દર્શન પણ બુદ્ધિવૃત્તિ દ્વારા જ માનવું જોઈએ કેમ કે બુદ્ધિવૃત્તિ વિના પુરુષ સાક્ષાત્ પોતાનું દર્શન કરે છે એમ માનવામાં કર્મકર્તીવિરોધદોષ રહેલો છે. એક જ ક્રિયામાં કર્તા અને કર્મ એક ન હોઈ શકે. ગમે તેટલો કુશળ નટ પણ પોતે પોતાના ઉપર પોતાના ખભા ઉપર) ન ચડી શકે. આમ જ્યારે બુદ્ધિ પુરુષાકારે પરિણમે છે ત્યારે પુરુષ ન તો બુદ્ધિમાં સંક્રમણ કરે છે અર્થાત્ પ્રવેશે છે કે ન તો તેનો કોઈ સ્વભાવ યા અંશ પણ બુદ્ધિમાં સંક્રાન્ત થાય છે. આ અર્થમાં ચિતિશક્તિને અપ્રતિસંક્રમા કહી છે. મુક્તિમાં જ્યારે પ્રકૃતિ સાથે, અર્થાત્ જ પ્રકૃતિના પરિણામ બુદ્ધિ સાથે પુરુષનો કોઈ સંબંધ જ નથી, એટલે કે મુક્તિમાં બુદ્ધિનું જ અસ્તિત્વ ન હોવાથી કોઈ બુદ્ધિવૃત્તિ પણ અસ્તિત્વ ધરાવતી નથી ત્યારે પુરુષ કશાનું દર્શન કરતો નથી, પરંતુ તે દર્શનશક્તિ તો ધરાવે જ છે, દ્રા મટી જતો નથી. મુક્તિમાં બુદ્ધિ જ ન હોવાથી કહી છે. Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ તર્કરહસ્યદીપિકા પુરુષનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડવાની (અર્થાત્ બુદ્ધિના પુરુષાકારે પરિણમવાની) કોઈ જ સંભાવના નથી. એટલે અપ્રતિસંક્રમા અને દર્શિતવિષયા આ બન્ને વિશેષણો પ્રકૃતિસંયુક્ત ચિતિશક્તિમાં (પુરુષમાં) જ ઘટે છે. મુક્તિમાં તો કેવળ દર્શન શક્તિવાળી ચિતિશક્તિ હોય છે, મુક્તિમાં પુરુષ દ્રષ્ટામાત્ર હોય છે. તેને દર્શનશક્તિ હોય છે પણ દર્શનની વિષય બુદ્ધિવૃત્તિનું અસ્તિત્વ જ ન હોવાથી તે કશાનું દર્શન કરતો નથી.] તેથી મુક્તાત્મા ચિતિશક્તિયુક્ત જ હોય છે. મુક્તાત્મા સુખાદિસ્વભાવ નથી કેમ કે સુખાદિ તો પ્રકૃતિનું કાર્ય છે અને પ્રકૃતિ તો સંસારનો નાશ થવાથી મુક્તાત્માની બાબતમાં નાશ પામી ગઈ છે. '259. માત્ર વયે ગૂમ : વત્તાવકુ—સંસાત્મા અજ્ઞાનત્તમચ્છન્નતિયા' इत्यादि, तदसुन्दरम्; यतः किमज्ञानमेव तमः, उताज्ञानं च तमश्चेति । प्रथमपक्षे मुक्तात्मापि प्रकृतिस्थमपि सुखादिफलं किं नात्मस्थं मन्येत, ज्ञानस्य बुद्धिधर्मत्वाबुद्धेश्च प्रकृत्या सममुपरतत्वात्, मुक्तात्मनोऽपि ज्ञानाभावेनाज्ञानतमश्छन्नत्वाविशेषात् । द्वितीयपक्षे तु किमिदमज्ञानादन्यत्तमो नाम । रागादिकमिति चेत् तन्न; तस्यात्मनोऽत्यन्तार्थान्तरभूतप्रकृतिधर्मतयात्माच्छादकत्वानुपपत्तेः । आच्छादकत्वे वा मुक्तात्मनोऽप्याच्छादनं स्यात् अविशेषात् । [259. જૈન સાંખ્યખંડન– અહીં અમે સાંખ્યોને નીચે મુજબ કહીએ છીએ. તમે સંસારી આત્માને અજ્ઞાનાન્ધકારથી આચ્છાદિત કહેલ છે, તે સારું લાગતું નથી, કેમ કે અમે પૂછીએ છીએ કે અજ્ઞાનનું નામ જ અન્ધકાર છે કે અજ્ઞાન અને અન્ધકાર બે જુદી વસ્તુઓ છે? જો અજ્ઞાનનું નામ જ અન્ધકાર હોય અને અજ્ઞાની પુરુષ પ્રકૃતિના સુખને પોતાનું સુખ માનતો હોય તો મુક્ત પુરુષ પણ અજ્ઞાની હોઈ પ્રકૃતિના સુખને પોતાનું સુખ કેમ માનતો નથી? તમારા મતે મુક્ત પુરુષ અજ્ઞાની જ છે કેમ કે જ્ઞાનને તમે બુદ્ધિનો ધર્મ માનો છો અને બુદ્ધિ તો પ્રકૃતિની સાથે મુક્તાત્માની બાબતમાં નષ્ટ થઈ ચૂકી છે, આમ મુક્ત પુરુષમાં પણ જ્ઞાનનો અભાવ હોઈ અજ્ઞાનાન્ધકારથી તે પણ આચ્છાદિત છે જ. [તાત્પર્ય એ કે મુક્ત પુરુષ પણ બુદ્ધિ નષ્ટ થઈ જવાથી અજ્ઞાની જ છે, તેથી અજ્ઞાનાન્ધકારથી વ્યાપ્ત હોવાના કારણે તે પણ પ્રકૃતિના સુખને પોતાનું સુખ કેમ નથી માનતો અને આપણી જેમ સંસારી કેમ નથી બની જતો ?, કેમ કે જો આપણામાં હજુ સુધી વિવેકજ્ઞાન ઉત્પન્ન થયું ન હોવાના કારણે અજ્ઞાન છે તો મુક્ત પુરુષમાં વિવેકજ્ઞાન ઉત્પન્ન થઈને પણ નષ્ટ થઈ જવાના કારણે અજ્ઞાન છે. જ્ઞાનનું WWW.jainelibrary.org Page #516 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૪૨૫ ઉત્પન્ન ન થવું અને ઉત્પન્ન થઈને નષ્ટ થઈ જવું લગભગ એક જ વાત છે.] જો બીજો પક્ષ અર્થાત્ અજ્ઞાનથી અન્ધકાર ભિન્ન વસ્તુ છે એવું તમારા વડે સ્વીકારવામાં આવે તો તમારે દર્શાવવું પડે કે તે અજ્ઞાનથી ભિન્ન અન્ધકારરૂપ કઈ વસ્તુ છે જેનાથી આચ્છાદિત થઈને આત્મા પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે ? રાગ આદિ તો અન્ધકાર બનીને આત્માનું આવરણ ન બની શકે કેમકે રાગ આદિ પણ આત્માના ધર્મ નથી પણ આત્માથી અત્યન્ન ભિન્ન એવી પ્રકૃતિના જ ધર્મ છે. તેથી રાગાદિ આત્માના આચ્છાદક ન બની શકે. જો આત્માથી અત્યન્ત ભિન્ન પ્રકૃતિના ધર્મ હોવા છતાં પણ રાગ આદિ આત્માના આવરક બનતા હોય તો મુક્તાત્માના સ્વરૂપને પણ તેઓ ઢાંકી દે, જેવી રીતે પ્રકૃતિ આપણા સંસારીઓના આત્માથી ભિન્ન હોવા છતાં તેના રાગ આદિ ધર્મો આપણા આત્મા ઉપર પ્રભાવ જમાવી શકે છે તેવી જ રીતે મુક્તાત્મા ઉપર પણ તે ધર્મોએ પોતાનો પ્રભાવ દેખાડવો જ જોઈએ. 260. किंच संसार्यात्मनोऽकर्तुरपि भोक्तृत्वेऽङ्गीक्रियमाणे कृतनाशाकृतागमादयो दोषाः प्रसज्यन्ते । 260. વળી, સંસારી આત્માને કર્તા ન માનીને પણ ભોક્તા માનવામાં કૃતનાશ અને અકૃતાગમ નામના બે મોટા દોષો આવે. જે પ્રકૃતિ કામ કરે છે તેને તેનું ફળ મળતું નથી (કૃતનાશ) અને જે કંઈ જ કરતો નથી તે પુરુષ પ્રકૃતિએ જે કામ કર્યું તેનું ફળ ભોગવે છે (અકૃતાગમ). આ તો ‘કરે કોઈ અને ભોગવે કોઈ' વાળી વાત થઈ. 261. ષિ, પ્રકૃતિપુરુષયો: સંયોગઃ વ્હેન ત: હ્રિ પ્રત્યેોતાત્મના वा । न तावत्प्रकृत्या, तस्याः सर्वगतत्वान्मुक्तात्मनोऽपि तत्संयोगप्रसङ्गः । अथात्मना, तर्हि स आत्मा शुद्धचैतन्यस्वरूपः सन् किमर्थं प्रकृतिमादत्ते । तत्र कोऽपि हेतुरस्ति न वेति वक्तव्यम् । अस्ति चेत्, तर्हि स हेतुः प्रकृतिर्वा स्यात् आत्मा वा । अन्यस्य कस्याप्यनभ्युपगमात् । आद्यपक्षे यथा सा प्रकृतिस्तस्यात्मनः प्रकृतिसंयोगे हेतुः स्यात् तथा मुक्तात्मनः किं न स्यात् । प्रकृतिसंयोगात्पूर्वं शुद्धचैतन्यस्वरूपत्वेनोभयोरप्यविशेषात् नियामकाभावाच्च । द्वितीयपक्षेस आत्मा प्रकृत्यात्मनोः संयोगे हेतुत्वं प्रतिपद्यमानः किं स्वयं प्रकृतिसहकृत: सन् हेतुर्भवति तद्वियुक्तो वा । आद्ये तस्यापि प्रकृतिसंयोगः कथमित्यनवस्था । द्वितीये पुनः स प्रकृतिरहित आत्मा शुद्धचैतन्यस्वरूपः सन् किमर्थं प्रकृत्यात्मनो: संयोगे हेतुत्वं प्रतिपद्यते । तत्र कोऽपि हेतुर्विलोक्य इति तदेवावर्त्तत इत्यनवस्था । इति सहेतुकः प्रकृत्या Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ તર્કરહસ્યદીપિકા त्मसंयोगो निरस्तः । अथ निर्हेतुकः तर्हि मुक्तात्मनोऽपि प्रकृतिसंयोगप्रसङ्गः। 26. વળી, તમે જ બતાવો કે પ્રકૃતિ અને પુરુષનો સંયોગ કોણે કર્યો? શું પ્રકૃતિએ ર્યો કે પુરુષે? શું પ્રકૃતિ પુરુષ પર ખુશ થઈ ગઈ કે પુરુષ પ્રકૃતિ ઉપર મોહિત થઈ ગયો? જો પ્રકૃતિએ પોતે જ સંયોગ કર્યો હોય તો પ્રકૃતિ સર્વવ્યાપી હોઈ મુક્ત પુરુષો સાથે પણ તે સંયોગ કરે અર્થાત્ મુક્ત પુરુષો સાથે પ્રકૃતિના સંયોગની આપત્તિ આવે. જો આત્માએ જ પ્રકૃતિ ઉપર મોહિત થઈને પ્રકૃતિ સાથે સંબંધ કર્યો હોય તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા પ્રકૃતિ ઉપર શા કારણે મોહિત થયો અને કયા પ્રયોજનથી તેણે પ્રકૃતિ સાથે પોતાનો સંબંધ બાંધ્યો? આત્માના પ્રકૃતિ સાથેના આ સંયોગનું કોઈ કારણ છે કે નહિ? જો કોઈ કારણ હોય તો તે કારણ કાં તો પ્રકૃતિ હોય કાં તો પુરુષ, તે બેથી ભિન્ન કોઈ ત્રીજી વસ્તુ તો છે જનહિ જે તેમના સંયોગનું કારણ બની શકે. જો પ્રકૃતિ જ કારણ હોય તો જેવી રીતે પ્રકૃતિ સંસારી આત્માના પ્રકૃતિ સાથેના સંયોગનું કારણ બને છે તેવી રીતે પ્રકૃતિ મુક્ત આત્માના પ્રકૃતિ સાથેના સંયોગનું કારણ કેમ નથી બનતી? અર્થાત્ જેવી રીતે પ્રકૃતિ સંસારી આત્માને પોતાની સાથે સંયુક્ત કરે છે તેવી રીતે મુક્ત આત્માને પોતાની સાથે સંયુક્ત કેમ નથી કરતી? પ્રકૃતિસંયોગ પહેલાં તો સંસારી અને મુક્ત બન્ને આત્માઓ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જ છે, તેમનામાં કોઈ એવી વિશેષતા નથી કે જેથી તે નિયામક તરીકે કાર્ય કરે અને પ્રકૃતિને સંસારી આત્મા સાથે સંયુક્ત થવા પ્રેરે અને મુક્ત આત્મા સાથે સંયુક્ત થતા રોકે. જો આત્મા (પુરુષ) પ્રકૃતિ-પુરુષના સંયોગમાં કારણ હોય તો તે આત્મા જ્યારે પ્રકૃતિપુરુષસંયોગમાં કારણ બને છે ત્યારે શું તે એકલો જ, પ્રકૃતિ વિના, કારણ બને છે કે પ્રકૃતિ સહિત કારણ બને છે? જો આત્મા પ્રકૃતિ સહિત પ્રકૃતિપુરુષસંયોગમાં કારણ બનતો હોય તો “આ પ્રકૃતિ સહિતપણું અર્થાત્ પ્રકૃતિસંયોગનું કારણ શું છે –પ્રકૃતિ છે કે આત્મા છે?' આ જ પ્રશ્ન વારંવાર ઊભો થતો જ રહેવાનો, તેનો અત્ત જ નહિ આવવાનો, પરિણામે અનવસ્થાદૂષણ થશે. જો પુરુષ એકલો જ પ્રકૃતિપુરુષસંયોગમાં કારણ બનતો હોય તો તેનો તે જ પ્રશ્ન વારંવાર ઊભો થતો જ રહેશે કે – “પ્રકૃતિ રહિત શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પુરુષ શાથી પ્રકૃતિપુરુષસંયોગમાં કારણ બને છે? તેમાં કોઈ હેતુ છે કે નહિ?' આ પ્રમાણે આ પ્રશ્ન ચાલુ જ રહેશે, અટકશે નહિ, પરિણામે અનવસ્થાદોષ આવી પડશે. આમ પ્રકૃતિપુરુષસંયોગ સહેતુક તો સિદ્ધ થતો નથી કેમ કે ઉપર દર્શાવ્યું તેમ પ્રકૃતિપુરુષસંયોગનું કારણ ન તો પ્રકૃતિ ઘટે છે કે ન તો પુરુષ ઘટે છે અને પ્રકૃતિ અને પુરુષ સિવાય કોઈ ત્રીજી વસ્તુ તો છે નહિ.] જો પ્રકૃતિપુરુષસંયોગને નિર્દેતુક માનવામાં આવે તો મુક્ત આત્માને પણ પ્રકૃતિસંયોગ હોવાની આપત્તિ આવે. Page #518 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૪૨૭ 262. ત્રિ, મયમાત્મા પ્રતિમુપવિતાના પૂર્વાવસ્થા રહાત, નવા आद्ये अनित्यत्वापत्तिः । द्वितीये तदुपादानमेव दुर्घटम् । न हि बाल्यावस्थामत्यजन् देवदत्तस्तरुणत्वं प्रतिपद्यते । तत्र कथमपि सांख्यमते प्रकृतिसंयोगो घटते ततश्च संयोगाभावाद्वियोगोऽपि दुर्घट एव, संयोगपूर्वकत्वाद्विયોજાયા 262. વળી, આ આત્મા (પુરુષ) જે સમયે પ્રકૃતિને ગ્રહણ કરે છે તે સમયે તે પોતાની એકલાપણાની પૂર્વાવસ્થાને છોડી દે છે કે નહિ? જો તે પોતાની એકલાપણાની પૂર્વાવસ્થાને છોડી દે છે એ પ્રથમ પક્ષ સ્વીકારવામાં આવે તો આત્મામાં પરિવર્તન થવાથી તે અનિત્ય બની જશે. જો તે પોતાની એકલાપણાની પૂર્વાવસ્થાને નથી છોડતો એ બીજો પક્ષ સ્વીકારવામાં આવે તો તેનું પ્રકૃતિને ગ્રહણ કરવું અર્થાત એકલામાંથી બેકલા થવું ઘટશે નહિ. જે દેવદત્તે બાળપણછોડ્યું નથી તે યુવાન કેવી રીતે બની શકે? યુવાનીનું આગમન બાળપણના ગયા વિના શક્ય જ નથી. જ્યાં સુધી પુરષ પોતાનું કુંવારાપણું એકલાપણું છોડશે નહિ ત્યાં સુધી તે પ્રકૃતિ સખીનો સંગી બની શકશે નહિ. આમ સાંખ્યમતમાં પ્રકૃતિપુરુષસંયોગ કોઈ પણ રીતે સિદ્ધ થતો નથી. જ્યારે પ્રકૃતિપુરુષસંયોગ જ નથી ત્યારે પ્રકૃતિપુરષવિયોગરૂપ મોક્ષનો સંભવ જ ક્યાંથી હોય? પ્રકૃતિપુરુષવિયોગરૂપ મોક્ષ ઘટે જનહિ, કેમ કે વિયોગ હમેશા સંયોગપૂર્વક જ થાય છે. 263. વિત્ત, યદુ “વિવેવઃ ' ફત્યાતિ, તવિવાતિ મનીયમ तत्र केयं ख्याति म प्रकृतिपुरुषयोः स्वेन स्वेन रूपेणावस्थितयोर्भेदेन प्रतिभासनमिति चेत्; सा कस्य-प्रकृतेः पुरुषस्य वा । न प्रकृतेः तस्या असंवेद्यपर्वणि स्थितत्वादचेतनत्वादनभ्युपगमाच्च । नाप्यात्मनः, तस्याप्यसंवेद्यपर्वणि स्थितत्वात् । 263. ઉપરાંત, પ્રિકૃતિપુરુષવિયોગના અર્થાત્ મોક્ષના કારણ તરીકે તમે સાંખ્યોએ વિવેકજ્ઞાનની (ભેદજ્ઞાનની) જે વાત કરી છે તે અવિચારિતરમણીય છે. તમે જ કહો કે આ વિવેકખ્યાતિ યા વિવેકજ્ઞાનનો અર્થ શો છે? પોતપોતાના સ્વરૂપમાં સ્થિત પ્રકૃતિ અને પુરુષને ભિન્ન જાણવાં એ જ જો વિવેકજ્ઞાન હોય તો એવું વિવેકજ્ઞાન કોને થાય છે? પ્રકૃતિને કે પુરુષને? પ્રકૃતિને તો આવું વિવેકજ્ઞાન થઈ શકે નહિ કેમ કે તે અસંવેદ્યપર્વમાં – જયાં કોઈ પણ પદાર્થનું જ્ઞાન થતું નથી ત્યાં – સ્થિત છે અર્થાત જ્ઞાનશૂન્ય છે, અચેતન છે, જડ છે અને તમે પણ પ્રકૃતિને વિવેકજ્ઞાન થાય છે એમ Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨૮ ત/રહસ્યદીપિકા માનતા નથી. તેવી જ રીતે આત્માને પણ વિવેકજ્ઞાન નથી થઈ શકતું કેમ કે તે પોતે પણ અસંવેદ્યપર્વમાં સ્થિત હોવાથી અજ્ઞાની છે, જ્ઞાનશૂન્ય છે. સિાંખ્યમતે જ્ઞાન પુરુષનો ધર્મ છે જ નહિ.. 264. તથા યપ “વિજ્ઞાતવરૂપોમ' રૂાઘુ, તથા ક્ષતાभिधानम्, प्रकृतेर्जडतयेत्थं विज्ञानानुपपत्तेः । किंच, विज्ञातापि प्रकृतिः संसारदशावन्मोक्षेऽप्यात्मनो भोगाय स्वभावतो वायुवत्प्रवर्ततां तत्स्वभावस्य नित्यतया तदापि सत्त्वात् । न हि प्रवृत्तिस्वभावो वायुर्विरूपतया येन ज्ञातस्तं प्रति तत्स्वभावादुपरमत इति कुतो मोक्षः स्यात् । तदा तदसत्त्वे वा प्रकृतेर्नित्यैकरूपताहानिः, पूर्वस्वभावत्यागेनोत्तरस्वभावोपादानस्य नित्यैकरूपतायां विरोधात्, परिणामिनि नित्य एव तदविरोधात् । प्रकृतेश्च परिणामिनित्यत्वाभ्युपगमे आत्मनोऽपि तदङ्गीकर्तव्यं तस्यापि प्राक्तनसुखोपभोक्तृस्वभावपरिहारेण मोक्षे तदभोक्तृस्वभावस्वीकारात्, अमुक्तादिस्वभावत्यागेन मुक्तत्वादिस्वभावोपादानाच्च । सिद्धे चास्य परिणामिनित्यत्वे सुखादिपरिणामैरपि परिणामित्वमस्याभ्युपगन्तव्यम् अन्यथा मोक्षाभावप्रसङ्ग । ततश्च न कथमपि सांख्यपरिकल्पितो मोक्षो घटत इति यथोक्तस्वरूप एवानन्तसुखादिस्वरूपोऽभ्युपगन्तव्यः । 264. “પુરુષે મને કુરૂપ જાણી લીધી છે એટલે મારા દ્વારા લાવેલાં કર્મફળોને તે ભોગવશે નહિ એમ સમજીને પ્રકૃતિ પોતે જ પુરુષનો સંગ છોડી દે છે અને પુરુષ મુક્ત થાય છે– આ જે તમે કહ્યું છે તે પણ બુદ્ધિહીન છે, કેમ કે જયારે પ્રકૃતિ અચેતન છે, જડ છે, ત્યારે તે આટલી સમજદાર કેવી રીતે હોઈ શકે?, આટલું ડહાપણભર્યું જ્ઞાન કોઈ પણ જડ યા અચેતન પદાર્થમાં ક્યારેય સંભવે નહિ. માની લો કે પુરુષે પ્રકૃતિને કુરૂપા જાણી લીધી છે તો પણ અચેતન પ્રકૃતિએ તો સંસારદશાની જેમ જ મોક્ષાવસ્થામાં પણ સ્વભાવથી જ પુરૂષ પાસે ભોગ માટે પહોંચી જ જવું જોઈએ, જેમ વાયુ સ્વભાવથી સર્વત્ર પહોંચી જાય છે. પ્રકૃતિનો પુરુષ પાસે ભોગ માટે જવારૂપ સ્વભાવ તો નિત્ય હોવાથી સદા હોય છે, તેથી અચક્યા વિના મોક્ષમાં પણ પુરુષ પાછળ પડીને ભોગની સૃષ્ટિ તેણે કરવી જોઈએ. માની લો કે કોઈ માણસને વાયુ ગમતો નથી, તો શું સ્વભાવત: વાતો વાયુ તે માણસને સ્પર્યા વિના તેનાથી દૂર વહેશે ? તેવી જ રીતે જ્યારે મુક્ત આત્માઓની પાસે ભોગ માટે પ્રકૃતિ પોતાના સ્વભાવથી પહોંચી જાય તો પેક્ષ ક્યાંથી રહે? તે તો ભોગભૂમિ જ બની જાય. જો તે વખતે પુરુષ પાસે ભોગ માટે Page #520 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૪૨૯ જવાનો પ્રકૃતિનો સ્વભાવ નષ્ટ થઈ જતો હોય તો પ્રકૃતિ એકરૂપ નિત્ય નહિ રહી શકે, કેમ કે જે પદાર્થમાં પૂર્વસ્વભાવનો ત્યાગ તથા નવા ઉત્તર સ્વભાવનો ઉત્પાદ થાય તે એકરૂપ નિત્ય ન રહી શકે. પરિણામી નિત્ય પદાર્થમાં જ પૂર્વસ્વભાવના ત્યાગ અને ઉત્તરસ્વાભાવના ગ્રહણની વાત ઘટે છે. જો પ્રકૃતિ પરિણામી (પરિવર્તનશીલ) હોવા સાથે નિત્ય પણ હોય તો આત્માને પણ ફૂટસ્થનિત્ય ન માનતાં પરિણામી નિત્ય જ માનવો જોઈએ, કેમ કે આત્મા પણ મોક્ષાવસ્થામાં પોતાના પૂર્વ ભોગી સ્વભાવને છોડીને હવે એક નવા જ યોગી સ્વભાવને અર્થાત્ અભોગી સ્વભાવને ધારણ કરે છે, સંસારીસ્વભાવને છોડી મુક્તસ્વભાવને ધારણ કરે છે. આ રીતે જ્યારે આત્મા ફૂટસ્થનિત્યના બદલે પરિણામી નિત્ય સિદ્ધ થઈ ગયો ત્યારે તેમાં જ્ઞાન, સુખ આદિ પરિણામો પણ માની લેવા જોઈએ. જો આત્માનું અનન્તજ્ઞાન, અનન્તસુખ આદિ રૂપે પરિણમન ન થાય તો આત્માને મોક્ષ પણ ન થઈ શકે. આમ સાંખ્ય ચિન્તકોએ માનેલું મોક્ષનું સ્વરૂપ કોઈ પણ રીતે ઘટતું નથી, સિદ્ધ થતું નથી. તેથી અમે જૈનોએ માનેલો અનન્તજ્ઞાન, અનન્તસુખ આદિ સ્વરૂપવાળો મોક્ષ યુક્તિસંગત છે અને માનવા યોગ્ય છે. 265. અથ સૌળતા: સંશિત્તે । નનુ જ્ઞાનક્ષળપ્રવા વ્યતિરેòળ સ્યાप्यात्मनोऽभावात्कस्य मुक्तौ ज्ञानादिस्वभावता प्रसाध्यते । मुक्तिश्चात्मदर्शिनो दूरोत्सारिता - यो हि पश्यत्यात्मानं स्थिरादिरूपं तस्यात्मनि स्थैर्यगुणदर्शननिमित्तस्नेहो ऽवश्यंभावी, आत्मस्नेहाच्चात्मसुखेषु परितृष्यन् सुखेषु तत्साधनेषु च दोषांस्तिरस्कृत्य गुणानारोपयति, गुणदर्शी च परितृष्यन्ममेति सुखसाधनान्युपादत्ते । ततो यावदात्मदर्शनं तावत्संसार एव । तदुक्तम्“યઃ પશ્યત્યાત્માનં તત્રાસ્થાદમિતિ શાશ્ર્વત: સ્નેહઃ । स्नेहात्सुखेषु तृष्यति तृष्णा दोषांस्तिरस्कुरुते ॥१॥ गुणदर्शी परितृष्यन्ममेति सुखसाधनान्युपादत्ते । तेनात्माभिनिविशो यावत्तावत्स संसारः ॥२॥ आत्मनि सति परसंज्ञा स्वपरविभागात्परिग्रहद्वेषौ । અનયો: સંપ્રતિવન્દ્રાઃ સર્વે ટોષાઃ સમયાન્તિ રૂા. [પ્ર॰ વા૦ શર્o૬-૨૨૨] Page #521 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા ततो मुक्तिमिच्छता पुत्रकलत्रादिकं स्वरूपं चानात्मकमनित्यमशुचि दुःखमिति श्रुतमय्या चिन्तामय्या च भावनया भावयितव्यम् एवं भावयतस्तत्राभिष्वङ्गाभावादभ्यासविशेषाद्वैराग्यमुपजायते, ततः सास्त्रवचित्तसंतानलक्षणसंसारविनिवृत्तिरूपा मुक्तिरुपपद्यते । 265. બૌદ્ધો કહે છે— જ્યારે ક્ષણિક જ્ઞાનક્ષણોની ધારા સિવાય કોઈ સ્થાયી આત્મા જેવી વસ્તુનું અસ્તિત્વ જ નથી ત્યારે તમે જૈનો મુક્તિમાં કોને જ્ઞાનાદિ સ્વભાવવાળો સિદ્ધ કરવા માગો છો ? જો કોઈ જ્ઞાન આદિ સ્વભાવમાં રહેનાર અન્વયી સ્થિર આત્મા હોત તો તે જ મોક્ષમાં અનન્તજ્ઞાન આદિ સ્વભાવને ધારણ કરી લેત. પરંતુ જ્ઞાનધારાને છોડી આત્મા નામનો કોઈ સ્થિર પદાર્થ જ નથી. સાચી વાત તો એ છે કે આત્મદર્શીની અર્થાત્ આત્માનું અસ્તિત્વ માનનારની મુક્તિ થવી સંભવતી જ નથી. જે આત્માને નિત્ય અર્થાત્ સદા રહેનાર સ્થિર દેખે છે તેને આત્મામાં નિત્યત્વ (સ્વૈર્ય) આદિ ગુણો જોવાના કારણે રાગ અવશ્ય થવાનો જ. જ્યારે આત્મામાં રાગ થશે ત્યારે તે આત્માનાં સુખોની તીવ્ર ઇચ્છા કરતો આત્માના સુખો માટે પ્રયત્નો કરશે અને સુખનાં સાધનો ભેગાં કરશે. તે સુખોમાં અને સુખનાં સાધનો ભેગાં કરવામાં થતાં હિંસા આદિ દોષોની તરફ આંખો બંધ કરી તેમનામાં ગુણોનો આરોપ કરી ગુણો જ ગુણો દેખશે અને તેમનામાં ગુણો જ દેખતો તે તેમને જ ઇછ્યા કરશે, તેમને ઇચ્છતો તે મમત્વપૂર્વક ‘આ મારાં છે' એવી બુદ્ધિથી સુખનાં સાધનભૂત સ્ત્રી, ધનધાન્યનો સંગ્રહ કરશે અને કરોળિયાની જાળમાં માંખી ફસાય તેમ તે સંસારજાળમાં ફસાતો જ જશે. તાત્પર્ય એ કે સંસારનું મૂળ આત્મદર્શન જ છે. સૌ પદાર્થોને આત્મા ખાતર જ ભેગા કરે છે, જો આત્મા તરફથી દૃષ્ટિ હઠી જાય તો કોઈ કોના ખાતર આ સંસારચક્રમાં પડે ?, પછી તો ‘નહિ રહે વાંસ અને નહિ રહે વાંસળી’ વાળી વાત થશે. કહ્યું પણ છે કે— “જે નિત્ય આત્માને દેખે છે તેને આત્મામાં ‘હું’ એવો શાશ્વત રાગ થાય છે, આત્મામાં રાગ થવાથી તેને આત્માના સુખની તીવ્ર ઇચ્છા જાગે છે, જેના તરફ રાગ થાય તેને સુખી કરવાની ઇચ્છા જાગે જ, આત્માના સુખની તીવ્ર ઇચ્છા અર્થાત્ તૃષ્ણા તેને સુખોમાં અને સુખનાં સાધનો ભેગાં કરવામાં થતા હિંસા આદિ દોષોની ઉપેક્ષા કરી તેમનામાં ગુણોને જ જોતો કરે છે. સુખોમાં અને સુખસાધનોમાં ગુણોને દેખતો તે તેમની જ તૃષ્ણા કરે છે અને મમત્વપૂર્વક ‘આ મારાં છે’ એવી બુદ્ધિથી (સ્ત્રી, ધન આદિ) સુખનાં સાધનોનો સંગ્રહ કરે છે. તાત્પર્ય એ કે જ્યાં સુધી ‘આત્મા છે’ એવો દુરાગ્રહ ચિત્તમાં રહે છે ત્યાં સુધી સંસાર રહે છે, સંસારનું મૂળ જ આત્માભિનિવેશ છે. જ્યારે આપણે કોઈ એકને ‘પોતાનો આત્મા' માની લઈએ છીએ ત્યારે એ સ્વાભાવિક જ છે કે તેના ૪૩૦ Page #522 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૪૩૧ સિવાય બાકીના બધા પદાર્થ પરાયા મનાય. અને આ સ્વ અને પરનો ભેદ યા વિભાગ ઊભો થતાં જ સ્વનો અર્થાત્ પોતાનાનો પરિગ્રહ(રાગ) અને પરનો ષ જન્મે છે. આ રાગ અને દ્વેષના હોતાં જ ક્રોધ, માન, કામ, લોભ આદિ અનેક દોષો પણ તે બેની પાછળ પાછળ આવે જ છે કેમ કે તે બધા દોષો તે બેનો જ વિસ્તાર છે અને વિસ્તાર છે."[પ્રમાણવાર્તિક, ૧. ૨૧૯-૨૨૧]. તેથી મુક્તિ ઈચ્છતી વ્યક્તિએ પુત્ર, પત્ની આદિને અને પોતાના ખુદના સ્વરૂપને અનાત્મક (આત્મશૂન્ય), અનિત્ય, અશુચિ તથા દુઃખરૂપ ચિંતવવા જોઈએ, અને શ્રુતમથી (શાસ્ત્રાભ્યાસપૂર્વિકા) ભાવના અને ચિન્તામયી (ચિત્તન-મનનપૂર્વિકા) ભાવના વડે તે વિચારોને દઢ કરવા જોઈએ. આવી ભાવના ભાવવાથી સ્ત્રી પુત્રાદિમાંથી તથા પોતાના આત્મામાંથી મમત્વ દૂર થઈ જતાં, તેમજ વિશેષ અભ્યાસ દૃઢ થતાં તેમના પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થશે. આ વૈરાગ્યથી અવિદ્યા અને તૃષ્ણારૂપ આગ્નવયુક્ત ચિત્તસંતતિ જ જેનું સ્વરૂપ છે તે સંસારનો નાશ થઈ જશે. સામ્રવ અર્થાત્ અવિદ્યા-તૃષ્ણાયુક્ત ચિત્તસત્તતિનો નાશ જ મુક્તિ છે, નિર્વાણ છે. (266. ૩થ તદ્ધવિનામાવેf યેવલ્સેશનક્ષત્તા સ ર્મप्रक्षयान्मोक्षो भविष्यतीति चेत्, न; कायक्लेशस्य कर्मफलतया नारकादिकायसंतापवत् तपस्त्वायोगात् । विचित्रशक्तिकं च कर्म, विचित्रफलदानान्यथानुपपत्तेः । तच्च कथं कायसंतापमात्रात् क्षीयते, अतिप्रसङ्गात् । (266. શંકા- આ પ્રકારની અનિત્યભાવના, દુઃખભાવના આદિ ભાવનાઓ ભાવ્યા વિના પણ જ્યારે કાયક્લેશરૂપ તપ દ્વારા સમસ્ત કર્મોનો નાશ કરીને પણ જીવ મુક્તિ પામી શકે છે ત્યારે તમે ભાવનાઓ ઉપર જ ભાર કેમ આપો છો? બૌદ્ધ ઉત્તર–જેવી રીતે નરકનાં દુ:ખો પૂર્વકૃત કર્મોનાં ફળો છે તેવી રીતે કાયક્લેશ પણ પૂર્વકૃત કર્મોનું જ ફળ છે, તેને તપ ન કહી શકાય. તપ તો ઇચ્છાઓનો નિરોધ કરીને સ્વયં કરવામાં આવે છે પણ આ કાયક્લેશ તો પૂર્વકૃત કર્મના ફળરૂપે થાય છે, કરવામાં નથી આવતો. કર્મની વિચિત્ર શક્તિઓ છે જેમનાથી કાયક્લેશ આદિ અનેક જાતનાં ચિત્રવિચિત્ર ફળો મળે છે. આવાં વિચિત્ર ફળો દેનારાં વિચિત્ર શક્તિવાળાં કર્મો – બધાં જ– મામૂલી કાયક્લેશરૂપ તપથી કેવી રીતે નાશ પામી શકે? પામી શકે એમ માનવામાં અતિપ્રસંગદોષ યા અવ્યવસ્થાનો દોષ રહેલો છે. 267. अथ तपः कर्मशक्तीनां संकरेण क्षयकरणशीलमिति कृत्वा एकरूपादपि तपसश्चित्रशक्तिकस्य कर्मणः क्षयः । नन्वेवं स्वल्पक्लेशेनो Page #523 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા पवासादिनाप्यशेषस्य कर्मणः क्षयापत्तिः, शक्तिसांकर्यान्यथानुपपत्तेः । उक्तं ૪૩૨ - "कर्मक्षयाद्धि मोक्षः स च तपसस्तच्च कायसंतापः । कर्मफलत्वान्नारकदुःखमिव कथं तपस्तत्स्यात् ॥१॥ अन्यदपि चैकरूपं तच्चित्रक्षयनिमित्तमिह न स्यात् । तच्छक्तिसंकरः क्षयकारीत्यपि वचनमात्रम् ॥२॥ " तस्मान्नैरात्म्यभावनाप्रकर्षविशेषाच्चित्तस्य निःक्लेशावस्था मोक्षः । 267. શંકા— તપમાં એવી શક્તિ છે કે જેનાથી તે કર્મોની વિચિત્ર શક્તિઓમાં પરિવર્તન લાવી તે શક્તિઓનો સંકર કરી, અર્થાત્ તેમને એકરૂપ બનાવી, બધાં કર્મોનો ક્ષય સ્વાભાવિક રીતે જ કરે છે – આ રીતે એકરૂપ તપથી વિચિત્ર શક્તિવાળાં સઘળાં કર્મોનો ક્ષય ઘટે છે. બૌદ્ધ ઉત્તર- એમ માનતાં તો મામૂલી ઉપવાસ આદિ કાયક્લેશરૂપ તપથી પણ બધાં કર્મોનો ક્ષય માનવાની આપત્તિ આવે, કેમ કે અન્યથા અર્થાત્ જો ન માનો તો શક્તિસાંકર્યની વાત ઘટે નહિ. કહ્યું પણ છે કે— “કર્મોના ક્ષયથી મોક્ષ થાય છે અને કર્મોનો ક્ષય થાય છે તપથી અને તપ છે કાયક્લેશ. જેમ નારકી જીવોનું દારુણ દુઃખ પૂર્વકૃત કર્મનું ફળ છે તેમ કાયક્લેશ પણ પૂર્વકૃત કર્મનું ફળ છે. તો પછી કાયક્લેશને તપ કેવી રીતે ગણી શકાય ? વળી, એકરૂપ તપથી વિચિત્રશક્તિવાળાં કર્મોનો ક્ષય નિતાન્ત અસંભવ છે. તપ કર્મોની વિચિત્ર શક્તિઓનો સંકર કરી તેમને એકરૂપ બનાવી કર્મોનો ક્ષય કરે છે એમ કહેવું એ તો અર્થ વિનાનો બકબકાટ છે.” તેથી ‘આત્મા છે જ નહિ’ એવી નૈરાત્મ્યભાવના જ્યારે ઉત્કૃષ્ટ કોટિએ પહોંચી જાય છે ત્યારે તેના દ્વારા ચિત્તના અવિદ્યા, તૃષ્ણા આદિ ક્લેશો નાશ પામી જાય છે અને ચિત્ત નિઃક્લેશાવસ્થાને પામે છે. ચિત્તની નિઃક્લેશાવસ્થા જ મોક્ષ છે, નિર્વાણ છે. [જે ચિત્ત ક્લેશયુક્ત અર્થાત્ સાન્નવ હોય છે ત્યારે સંસાર કહેવાય છે તે જ ચિત્ત ક્લેશમુક્ત અર્થાત્ નિરાસ્રવ હોય છે ત્યારે મોક્ષ કહેવાય છે.] 268, સત્ર પ્રતિવિધીયતે । તત્ર યજ્ઞાવતુń ‘જ્ઞાનક્ષળપ્રવાહ’ નૃત્યહિ; तदविचारितविलपितम् ; ज्ञानक्षणप्रवाहव्यतिरिक्तं मुक्ताकणानुस्यूतसूत्रोपममन्वयिनमात्मानमन्तरेण कृतनाशाकृतागमादिदोषप्रसक्तेः स्मरणाद्यनुपપત્તજ્જ । Page #524 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૪૩૩ 268. જૈન ખંડન કરે છે– તમે જ્ઞાનક્ષણોના પ્રવાહને જ આત્મા કહ્યો છે, તે તો વિચાર્યા વિનાની અગડંબગડે વાત છે. જો મોતીઓમાં પરોવવામાં આવેલા દોરાની જેમ પૂર્વ અને ઉત્તર જ્ઞાનક્ષણોમાં એક અન્વયી આત્મા ન હોય તો કૃતનાશ અને અકૃતાગમ આદિ દોષો ઉદ્દભવે. જે જ્ઞાનક્ષણે કોઈની હત્યા કરી તે તો તે જ ક્ષણે નાશ પામી જશે, તેથી તેને તો પોતે જે કર્યું તેનું કંઈ પણ ફળ મળવાનું નહિ, આ છે કૃતનાશ દોષ. અને અન્ય ઉત્તરવર્તી જે જ્ઞાનક્ષણે હત્યા કરી નથી તેને હત્યાના અપરાધના કારણે ફાંસી મળશે, આ છે અકૃતાગમદોષ. આ રીતે કરે કોઈ અને ભોગવે કોઈ એ પ્રમાણે જ થતાં તો જગત અંધેરી નગરી બની જશે. વળી સ્મરણ આદિ પણ ઘટશે નહિ. જેણે પૂર્વે જે જોયું હોય તે જ અત્યારે તેનું સ્મરણ કરે છે, એકે જોયેલાનું સ્મરણ બીજો કરી શકતો નથી, જુએ એક અને સ્મરણ કરે બીજો એવું શક્ય જ નથી. આમ એક અનુસ્મૃત આત્મા માન્યા વિના કેવળ ભિન્ન ભિન્ન જ્ઞાનક્ષણોના પ્રવાહથી સ્મરણ ઘટે નહિ. તેવી જ રીતે પ્રત્યભિજ્ઞા વગેરે પણ ઘટે નહિ. તેથી ભિન્ન ભિન્ન જ્ઞાનક્ષણોમાં અનુસ્મૃત એક સૂત્રસ્થાનીય નિત્ય આત્મા માનવો જોઈએ. 269. યજુન માત્માન : પશ્યતિ' રૂત્યવિ તસ્કૂખેવ; જિંત્વજ્ઞો जनो दुःखानुषक्तं सुखसाधनं पश्यन्नात्मस्नेहात्सांसारिकेषु दुःखानुषक्तसुखसाधनेषु प्रवर्ततेऽपथ्यादौ मूर्खातुरवत् । हिताहितविवेचकस्तु तादात्विकसुखसाधनमङ्गनादिकं परित्यज्यात्मस्नेहादात्यन्तिकसुखसाधने मुक्तिमार्गे प्रवर्तते, पथ्यादौ चतुरातुरवत् । 269. વળી, “આત્મદર્શીને (આત્મામાં માનનારને) મુક્તિ સંભવતી નથી' એ તમારા મતનું જે વિવેચન તમે આપ્યું છે તે અમુક હદ સુધી સાચું છે. પરંતુ પૂરી સાચી વાત તો એ છે– અજ્ઞાની મોહી આત્મા દુઃખમિશ્રિત સુખનાં સાધનો જોઈને આત્મા પ્રત્યેના મિથ્યારાગના કારણે તે દુઃખમિશ્રિત સાંસારિક સુખનાં સ્ત્રી, ધન આદિ સાધનોનો સંગ્રહ કરવાની પ્રવૃત્તિ કરે છે. જેમ કોઈ મૂર્ખ રોગી અપથ્યને પથ્ય સમજી ખાઈ જાય છે અને બમણા રોગમાં ફસાઈ જાય છે તેમ આ મૂઢ આત્મા દુઃખને જ સુખ માની સ્ત્રી, ધન આદિમાં મમત્વબુદ્ધિ કરીને રાગ કરે છે અને સંસારજાળમાં ફસાયછે. પરંતુ જે વિવેકી છે, જેને હિત અને અહિતનું યથાર્થ જ્ઞાન છે તે જ્ઞાની જીવ આ મિથ્યા સાંસારિક સુખનાં સાધનો સ્ત્રી, ધન આદિને છોડીને આત્મા પ્રત્યેના ખરા પ્રેમના કારણે અતીન્દ્રિય પરમ સુખના સાધનભૂત મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે. જેમ સમજદાર રોગી વૈધે બતાવેલા પથ્યનું સેવન કરીને શીધ્ર રોગમુક્ત થાય છે તેમ આ જ્ઞાની જીવ આત્માના વિશુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિના ઉપાયોને આચરણમાં મૂકીને પરમ અતીન્દ્રિય Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ તર્કરહસ્યદીપિકા સુખસ્વરૂપને સહજ રીતે પ્રાપ્ત કરે છે. 270. યતઘુત્ત “મિચ્છતા' ફાતિ તથજ્ઞાનવિષ્મિતમ; सर्वथाऽनित्यानात्मकत्वादिभावनाया निर्विषयत्वेन मिथ्यारूपत्वात्सर्वथा नित्यादिभावनावन्मुक्तिहेतुत्वानुपपत्तेः । नहि कालान्तरावस्थाय्येकानुसंधातृव्यतिरेकेण भावनाप्युपपद्यते । तथा यो हि निगडादिभिर्बद्धस्तस्यैव तन्मुक्तिकारणपरिज्ञानानुष्ठानाभिसंधिव्यापारे सति मोक्षः, इत्येकाधिकरण्ये सत्येव बन्धमोक्षव्यवस्था लोके प्रसिद्धा । इह त्वन्यः क्षणो बद्धोऽन्यस्य च तन्मुक्तिकारणपरिज्ञानमन्यस्य चानुष्ठानाभिसंधेापारचेति वैयधिकरण्यात्सर्वमयुक्तम् । 270. તમે મોક્ષપ્રાપ્તિ માટે જે અનિત્યત્વ આદિ ભાવનાઓ બતાવી છે તે તો તમારા અજ્ઞાનનો જ વિસ્તાર છે. જગતમાં કોઈ પણ પદાર્થ જ્યારે સર્વથા અનિત્ય નથી અને કોઈ ચેતન સર્વથા આત્મશૂન્ય નથી ત્યારે સર્વથા અનિત્યત્વ અને અનાત્મકત્વ આદિની નિવિષયક કાલ્પનિક મિથ્યા ભાવનાઓ મોક્ષમાં કારણ હોય એ ઘટતું નથી. જગતમાં જેમ એકાન્ત નિત્ય કોઈ પદાર્થ નથી તેમ એકાન્ત અનિત્ય પણ કોઈ પદાર્થ નથી. તેથી જેમ એકાન્ત નિત્યત્વની ભાવના નિર્વિષયક, કાલ્પનિક અને મિથ્યા હોવાથી મોક્ષપ્રાપ્તિમાં કારણ નથી તેમ એકાન્ત અનિયત્વની ભાવના પણ નિર્વિષયક, કાલ્પનિક અને મિથ્યા હોવાથી મોક્ષપ્રાપ્તિમાં કારણ નથી. જ્યાં સુધી અનેક જ્ઞાનક્ષણોમાં રહેનારો અનુસ્મૃત એક ભાવના કરનારો, પૂર્વ અને ઉત્તર જ્ઞાનક્ષણોનું અનુસંધાન કરનારો આત્મા નહિ માનવામાં આવે ત્યાં સુધી તો ખુદ ભાવનાઓ જ નહિ ઘટે. જે વ્યક્તિ બેડી આદિ બન્ધનોમાં બદ્ધ છે તે વ્યક્તિ જ જ્યારે તે બમ્પનોને કાપવાનું જ્ઞાન મેળવે છે, કાપવાની ઈચ્છા કરે છે અને તદનુકૂલ પ્રયત્ન કરે છે ત્યારે તેનાં બન્ધનો કપાઈ જતાં તેને મુક્તિ મળે છે. આમ બન્ધનમાં બદ્ધ થવાથી માંડી બન્ધન કાપવાના ઉપાયોનું જ્ઞાન, કાપવાની ઇચ્છા, અનુકૂળ પ્રયત્ન આદિ અને મુક્તિ સુધીની સઘળી પ્રક્રિયા યા વાતો એક જ વ્યક્તિમાં થાય છે અને ત્યારે જ વ્યક્તિની છટવાની ભાવના અને છુટકારો શક્ય બને છે. એક અનુસૂત આત્મા માનીએ તો જ “જે બદ્ધ હતો તે મુક્ત થયો” આ પ્રકારની બન્ધ-મોક્ષની નિયત વ્યવસ્થા શક્ય બને, ઘટી શકે. જગતમાં પણ બંધાવું અને છૂટવું બન્ને ક્રિયાઓ એક જ અધિકરણમાં થતી દેખાય છે. પરંતુ તમે તો એક અનુયુત આત્માનું અસ્તિત્વ જ માનતા નથી અને કેવળ ભિન્ન ભિન્ન જ્ઞાનક્ષણોની ધારા જ માનો છો, એટલે તમારા મતમાં તો એક જ્ઞાનક્ષણ બદ્ધ થશે, બીજી જ્ઞાન ક્ષણને બંધનમાંથી છૂટવાનાં કારણોનું WWW.jainelibrary.org Page #526 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૪૩૫ (ઉપાયોનું) જ્ઞાન થશે, ત્રીજી જ્ઞાન ક્ષણને તે ઉપાયોના આચરણની ઇચ્છા થશે, અને આચરણ ચોથી જ્ઞાનક્ષણ કરશે, આમ બંધન, મુક્તિકારણજ્ઞાન, ઉપાયાનુષ્ઠાનેચ્છા અને અનુષ્ઠાનવ્યાપાર ભિન્ન ભિન્ન જ્ઞાનક્ષણોને થશે - એક જ અધિકરણમાં નહિ પણ જુદા જુદા અધિકરણોમાં થશે, પરિણામે બન્ધ-મોક્ષની વ્યવસ્થા કોઈ પણ રીતે ઘટશે નહિ. તમારી સઘળી વાત અયોગ્ય, અતાર્કિક છે. 271. किंच, सर्वो बुद्धिमान् बुद्धिपूर्वं प्रवर्तमानः किंचिदिदमतो मम स्यादित्यनुसंधानेन प्रवर्तते । इह च कस्तथाविधो मार्गाभ्यासे प्रवर्तमानो मोक्षो मम स्यादित्यनुसंदध्यात् क्षणः, संतानो वा । न तावत्क्षणः तस्यैकक्षणस्थायितया निर्विकल्पतया चैतावतो व्यापारान् कर्तुमसमर्थत्वात् । नापि संतानः; तस्य संतानिव्यतिरिक्तस्य सौगतैरनभ्युपगमात् । 271. વળી, બધા બુદ્ધિમાનો બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ કરતી વખતે એમ વિચારીને પ્રવૃત્તિ કરે છે કે આ પ્રવૃત્તિ કરવાથી મને આ લાભ થશે. હવે તમે કહો કે બૌદ્ધમતમાં મોક્ષમાર્ગના અભ્યાસમાં પ્રવૃત્ત થનાર અને ‘આ પ્રવૃત્તિ કરવાથી મને મોક્ષલાભ થશે' એવો અભિપ્રાય ધરાવનાર એક અનુસંધાતા વિચારક કોણ છે ? શું આ વિચાર કરનારો જ્ઞાનક્ષણ છે કે સન્તાન ? જ્ઞાનક્ષણ તો ક્ષણિક છે, એક ક્ષણમાત્ર ટકનાર છે, તથા તે નિર્વિકલ્પક છે, તેથી તે આટલો લાંબો વિચાર કરી શકવા સમર્થ નથી. પરસ્પર ભિન્ન જ્ઞાનક્ષણોરૂપ સત્તાનીઓથી પૃથક્ અસ્તિત્વ ધરાવતા સન્તાનને તો બૌદ્ધ માનતા નથી. તેથી અનુસંધાતા વિચારક બૌદ્ધમતમાં ઘટતો જ નથી. 272. વિષ, નિરન્વયવિનત્વે ચ સંમ્હારાં મોક્ષાર્થ: પ્રયાસો વ્યર્થ एव स्यात्, यतो रागाद्युपरमो हि भवन्मते मोक्षः, उपरमश्च विनाशः, स च निर्हेतुकतयाऽयत्नसिद्धः, ततस्तदर्थोऽनुष्ठानादिप्रयासो निष्फल एव । 272. વળી, તમારા બૌદ્ધમતમાં બધા જ પદાર્થો એકાન્ત ક્ષણિક છે, એટલે રાગ આદિ સંસ્કારો પણ એકાન્ત ક્ષણિક છે. તેથી રાગ આદિ સંસ્કાર બીજી જ ક્ષણે નિરન્વય અર્થાત્ સમૂલ સર્વથા નાશ પામી જાય છે. જ્યારે રાગ આદિ સંસ્કાર ક્ષણિક નિરન્વયવિનાશી હોવાથી તેમનો નાશ આપોઆપ જ થઈ જાય છે ત્યારે મોક્ષપ્રાપ્તિ પણ સ્વતઃ આપોઆપ જ થઈ જવાની, તો પછી માથું મુંડાવવું, કાષાય વસ્ત્રો ધારણ કરવા, બૌદ્ધ દીક્ષા લેવી વગેરે માક્ષ માટેના પ્રયાસ વ્યર્થ છે. તમે રાગ આદિના ઉપરમને જ મોક્ષ કહો છો અને ઉપરમનો અર્થ નાશ છે અને નાશ તો બૌદ્ધમતમાં નિર્હતુકે છે, તે કારણોથી થતો નથી પરંતુ સ્વભાવથી જ આપોઆપ થઈ જાય છે. તેથી રાગ આદિનો Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ તર્કરહસ્યદીપિકા નાશ આપોઆપ અનાયાસ જ થઈ જાય છે, તેને માટે પ્રવ્રયા લેવી, અનુષ્ઠાન આદિ પ્રયાસો કરવા નિરર્થક જ છે. 273. વિશ્વ તેને મોક્ષાથનુકને વર્તમાન વિક્ષા ના क्रियते, भाविनो वानुत्पादः, तदुत्पादकशक्तेर्वा क्षयः, संतानस्योच्छेदः, अनुत्पादो वा, निराश्रय( स्रव )चित्तसंतत्युत्पादो वा । तत्राद्योऽनुपपन्नः, विनाशस्य निर्हेतुकतया भवन्मते कुतश्चिदुत्पत्तिविरोधात् । द्वितीयोऽप्यत एवासाधीयान्, उत्पादाभावो ह्यनुत्पादः, सोऽभावरूपत्वात्कथं कुतश्चिदुत्पद्यते, अपसिद्धान्तप्रसङ्गात् । तच्छक्तेः क्षयोऽनुपपन्नः, तस्याप्यभावरूपतया निर्हेतुकत्वेन भवन्मते कुतश्चिदुत्पत्तिविरोधात् । संतानस्योच्छेदार्थोऽनुत्पादार्थो वा तत्प्रयास इत्यप्यनेन निरस्तम्, क्षणोच्छेदानुत्पादवत् । तयोरप्यभावरूपतया निर्हेतुकत्वात्कुतोऽप्युत्पत्त्यनुपपत्तेः । किंच, वास्तवस्य संतानस्यानभ्युपगमात्कि तदुच्छेदादिप्रयासेन । न हि मृतस्य मारणं क्वापि दृष्टम्, तत्र संतानोच्छेदलक्षणा मुक्तिर्घटते । 273. વળી, તમે બતાવો કે મોક્ષ માટે જે અનુષ્ઠાનો તમે કરો છો તેનાથી વર્તમાન રાગાદિક્ષણનો નાશ થાય છે ?, કે ભાવી રાગાદિક્ષણની ઉત્પત્તિ નથી થતી. કે રાગાદિને ઉત્પન્ન કરનારી શક્તિનો નાશ થાય છે, કે રાગાદિસત્તાનનો ઉચ્છેદ થાય છે?કે રાગાદિસત્તાનની ઉત્પત્તિ થતી નથી ? કે નિરાગ્નવ ચિત્તસત્તાન ઉત્પન્ન થાય છે? અનુષ્ઠાનોથી રાગાદિક્ષણનો નાશ તમારા મતમાં ઘટતો નથી, કેમ કે તમારા મતમાં નાશ નિર્દેતુક છે, નાશની ઉત્પત્તિ કોઈ કારણથી માનવામાં વિરોધ છે, નાશ હેતુ વિના સ્વતઃ જ થાય છે. બીજો રાગાદિની અનુત્પત્તિનો વિકલ્પ પણ તમારા મનમાં ઘટતો નથી, કેમ કે રાગાદિની અનુત્પત્તિનો અર્થ થાય રાગાદિની ઉત્પત્તિનો અભાવ અર્થાત્ ઉત્પત્તિનો નાશ, તેથી તેનું કારણોથી ઉત્પન્ન થવું અસંભવ છે કેમ કે તમે નાશને નિર્દેતુક માનો છો. જો રાગાદિના નાશની ઉત્પત્તિ અનુષ્ઠાનથી માનવામાં આવે તો નિર્દેતુક વિનાશના તમારા જ સિદ્ધાન્તનો તેનાથી વિરોધ થાય. પોતાના દર્શનમાં સ્વીકૃત સિદ્ધાન્તના વિરોધી સિદ્ધાન્તનો સ્વીકાર એ અપસિદ્ધાન્ત નામનો દોષ છે. તેવી જ રીતે, રાગાદિને ઉત્પન્ન કરનારી શક્તિનો નાશ પણ અનુષ્ઠાન દ્વારા થાય છે એ ત્રીજો વિકલ્પ પણ તમે સ્વીકારી શકતા નથી કેમ કે નાશ તો તમારા મતે નિર્દેતુક છે, એટલે રાગાદિને ઉત્પન્ન કરનારી શક્તિનો નાશ કોઈ કારણથી ઉત્પન્ન થાય એ તો બૌદ્ધમતમાં અસંભવ છે. રાગાદિના સન્તાનનો ઉચ્છેદ (ચોથો વિકલ્પ) કે રાગાદિના સન્તાનનો અનુત્પાદ અર્થાત્ ઉત્પાદાભાવ (પાંચમો વિકલ્પ) પણ Page #528 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૪૩૭ વિનાશરૂપ જ હોવાથી રાગાદિક્ષણોના ઉચ્છેદ અને અનુવાદની જેમ નિર્દેતુક જ છે, તેથી તેમના માટે અનુષ્ઠાનાદિરૂપ પ્રયાસનો કોઈ ઉપયોગ નથી, આમ આ બે વિકલ્પોનો પણ નિરાસ થઈ જાય છે. રાગાદિના સન્તાનનો ઉચ્છેદ અને અનુત્પાદ બન્ને અભાવરૂપ અર્થાત્ નાશરૂપ હોઈ નિર્દેતુક જ છે એટલે રાગાદિના સન્તાનના ઉચ્છેદ અને અનુત્પાદની ઉત્પત્તિ તમારા મનમાં કોઈ પણ કારણથી ઘટતી નથી. વળી, તમે સન્તાનને સત્, વાસ્તવિક માનતા જ નથી, તેને તો તમે મિથ્યા, કાલ્પનિક માનો છો, તો પછી આવા મિથ્યા, કાલ્પનિક સત્તાનના ઉચ્છેદ અને અનુત્પાદ માટે પ્રયત્ન શા માટે કરવામાં આવે? તે તો મિથ્યા, કાલ્પનિક હોવાથી છે જ નહિ, તે તો આપોઆપ ઉચ્છિન્ન જ છે. તે મરેલાને મારવા માટે આટલા દુષ્કર અનુષ્ઠાનો કરવા એ તો નરી મૂર્ખતા છે. મરેલાને મારતો કોઈ જોયો છે? કોઈ ડાહ્યો આવું ન કરે. આમ રાગાદિના સન્તાનના ઉચ્છેદરૂપ મુક્તિ તમારા મતમાં કોઈ પણ રીતે ઘટતી નથી. 274. 1થ નિરાશ્રય સ્ત્રd)ત્તિસંતત્યુત્પત્તિનક્ષUTT સા તwયાसाध्येति पक्षस्तु ज्यायान् । केवलं सा चित्तसंततिः सान्वया निरन्वया वेति वक्तव्यम् । आये सिद्धसाधनम्; तथाभूत एव चित्तसंताने मोक्षोपपत्तेः, बद्धो हि मुच्यते नाबद्धः । द्वितीयोऽनुपपन्नः निरन्वये हि संतानेऽन्यो बध्यतेऽन्यश्च मुच्यते, तथा च बद्धस्य प्रवृत्तिर्न स्यात्, कृतनाशादयश्च दोषाः पृष्ठ ष्ठ)लग्ना एव धावन्ति । 274. “જે ચિત્તસગ્નતિ પહેલાં સાગ્નવ અર્થાત્ અવિદ્યા અને તૃષ્ણાથી દૂષિત હતી તે જ ચિત્તસગ્નતિ પ્રવ્રજ્યા આદિ અનુષ્ઠાનોથી અવિદ્યા અને તૃષ્ણાથી રહિત બની નિરાગ્નવ અર્થાત્ વિશુદ્ધ બને છે આ પક્ષ વધુ સારો છે, ઉચિત છે અને આ પક્ષને તમે બૌદ્ધો સ્વીકારો પણ છો. પરંતુ તેમાં તમારે થોડોક સુધારો કરવાની આવશ્યકતા છે અને તે એ કે તે ચિત્તસગ્નતિને તમારે સાવય અને વાસ્તવિક અર્થાત્ સત્ માનવી જોઈએ. તમે જ કહો કે તે ચિત્તસન્નતિ સાન્વય છે કે નિરવય? ચિત્તસન્નતિને સાન્વય – વાસ્તવિક રીતે પૂર્વ-ઉત્તર ચિત્તક્ષણોમાં એકસૂત્રતા યા અનુસ્મૃત સ્વરૂપ – માનવાનો પ્રથમ પક્ષ તો અમે પણ સ્વીકારીએ છીએ એટલે એ તો સિદ્ધસાધન છે. સાન્વય ચિત્તસત્તતિ હોય તો જ મોક્ષ ઘટે, કારણ કે જે બદ્ધ હોય છે તે જ મુક્ત થાય છે, અબદ્ધ મુક્ત થતો નથી. આમ બન્ધનથી મુક્તિ સુધીની અવસ્થાઓમાં તે ચિત્તસગ્નત્તિની અંદર વાસ્તવિક એકતા, અનુસ્મૃત સ્વરૂપ, અન્વયી એક સૂત્ર માનવું જોઈએ. નિરન્વય ચિત્તસત્તતિનો બીજો વિકલ્પ તો કોઈ પણ રીતે ઘટતો નથી કેમ કે ચિત્તસત્તતિને નિરન્વય – પૂર્વ-ઉત્તર ચિત્તક્ષણોને પરસ્પર અસંબદ્ધ માનતાં તો બંધાશે WWW.jainelibrary.org Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ તર્કરહસ્યદીપિકા ય. કોઈ અને છૂટશે કોઈ અને વળી જે બંધાયેલો છે તે મુક્તિ માટે પ્રવૃત્ત ન ઉપરાંત, કૃતનાશ આદિ દોષો પણ આ પક્ષની પાછળ દોડ્યા આવે છે. તાત્પર્ય એ ક નિરન્વય ચિત્તસન્નતિ માનવામાં જેણે જે કર્યું તેને તેનું ફળ ન મળવાનો દોષ (કૃતનાશ) તેમ જ અન્યે કરેલા કામનું ફળ અન્યને મળવાનો દોષ (અકૃતાગમ) આવે છે જ. 275. તથા યદુń વાયજ્ઞેશ' કૃત્યાદ્રિ, ત—સત્યમ્, હિંસાવિતિरूपव्रतोपबृंहकस्य कायक्लेशस्य कर्मफलत्वेऽपि तपस्त्वाविरोधात्, व्रताविरोधी हि कायक्लेशः कर्मनिर्जराहेतुत्वात्तपोऽभिधीयते । न चैवं नारकादिकायक्लेशस्य तपस्त्वप्रसङ्गः, तस्य हिंसाद्यावेशप्रधानतया तपस्त्वविरोधात्, अतः कथं प्रेक्षावतां तेन समानता साधुकायक्लेशस्यापादयितुं शक्या । 275. તમે બૌદ્ધોએ કાયક્લેશરૂપ તપની બાબતમાં જે કહ્યું તે તો તદ્દન અસત્ય છે. કાયક્લેશ ભલે પૂર્વકૃત કર્મનું ફળ હોય પરંતુ તે અહિંસાવ્રતની વૃદ્ધિમાં સહાયતા કરતો હોવાથી તેને તપ માનવામાં કોઈ વિરોધ નથી, તે તપ જ છે. જે કાયક્લેશ વ્રતોનો અવિરોધી છે, અહિંસા અને સંયમની સ્થિરતા કરે છે, તે કર્મની નિર્જરામાં કારણ હોવાથી તપ જ છે. નારકી આદિજીવોને થતા કાયક્લેશમાં તો હિંસા આદિનો આવેશ પ્રધાનપણે હોવાથી તે તપનો વિરોધી છે. [વળી નાકી આદિ જીવોને થતો કાયક્લેશ ઇચ્છાનિરોધ કરીને સ્વયં તપવામાં ન આવતો હોઈ તેને તપ કેવી રીતે કહેવાય.] તેથી નારકીઓની હિંસાત્મક દુઃખરૂપ શરીર પીડા સાથે મુનિઓ દ્વારા ઇચ્છાપૂર્વક તપવામાં આવતા અહિંસાત્મક અહિંસાવ્રતની વૃદ્ધિમાં સહાયક અને કર્મનિર્જરાના હેતુભૂત કાયક્લેશની તુલના બુદ્ધિમાનો કરી શકે નહિ, તેમાં બુદ્ધિમાનોની શોભા નથી. 276. તત્તિ સિંરપક્ષે ‘સ્વસ્પેન' હત્યારિ પ્રોમ; તત્પૂ મેવ, विचित्रफलदानसमर्थानां कर्मणां शक्तिसंकरे सति क्षीणमोहान्त्यसमयेऽयोगिचरमसमये चाक्लेशतः स्वल्पेनैव शुक्लध्यानेन तपसा प्रक्षयाभ्युपगमात्, जीवन्मुक्तेः परममुक्तेश्चान्यथानुपपत्तेः, स तु तच्छक्तिसंकरो बहुतरकायक्लेशसाध्य इति युक्तस्तदर्थोऽनेकोपवासादिकायक्लेशाद्यनुष्ठानप्रयासः, तमन्तरेण तत्संकरानुपपत्तेः, ततः कथंचिदनवच्छिन्नो ज्ञानसंतानोऽनेकविधतपोनुष्ठानान्मुच्यते, तस्य चानन्तचतुष्टयलाभस्वरूपां मोक्ष इति प्रतिप्रत्तव्यम् । 27. તપ દ્વારા કર્મોની વિચિત્ર શક્તિઓનો સંક૨ માનતાં તો સ્વલ્પ ઉપવાસ Page #530 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૪૩૯ આદિથી જ સમસ્ત કર્મોનો ક્ષય થઈ જવો જોઈએ ઇત્યાદિ તમે બૌદ્ધએ જે કહ્યું તે યોગ્ય જ કહ્યું છે. હકીકતમાં એવું જ છે. જેનું મોહનીય કર્મ નાશ પામી ગયું છે તે બારમા ગુણસ્થાનમાં રહેલી ક્ષીણમોહી વ્યક્તિના થોડાક શુક્લધ્યાનરૂપી તપથી વિચિત્ર ફળો આપનારાં જ્ઞાનાવરણ આદિ કર્મોની શક્તિઓમાં પરિવર્તન થઈને તે શક્તિઓમાં સંકર અર્થાત એકરૂપતા આવી જતાં તે જ્ઞાનાવરણાદિ કર્મોનો નાશ થઈ જાય છે. આવું ન માનીએ તો જીન્યુક્તિ અને પરમમુક્તિ ઘટે નહિ, અસંભવ બની જાય. ક્ષીણમોહી વ્યક્તિના થોડાક શુક્લધ્યાનરૂપી તપથી જ્ઞાનાવરણ આદિ કર્મોનો નાશ થતાં બીજી જ ક્ષણે તે ક્ષીણમોહી વ્યક્તિ જીવન્મુક્ત કેવલી (સયોગિકેવલી) બની જાય છે. [આ તેરમું ગુણસ્થાન છે.] જેના મન, વચન, કાયાના સમસ્ત વ્યાપારો નિરુદ્ધ થઈ ગયા છે તે ચૌદમા ગુણસ્થાનમાં રહેલો અયોગી (વ્યાપારરહિત) જીવ થોડાક શુક્લધ્યાનરૂપી તપથી એક જ ક્ષણમાં બધાં કર્મોનો નાશ કરી દે છે. અને આ પરમયોગી અયોગી (અયોગિકેવલી) બીજી જ ક્ષણે પરમમુક્તિ પામે છે. પરંતુ તે શુક્લધ્યાનરૂપી તપમાં કર્મોની વિચિત્ર શક્તિઓનો સંકર કરવાની તે વિશિષ્ટ શક્તિ પહેલાં કરવામાં આવેલા ઉપવાસ આદિ કઠોર કાયક્લેશથી જ આવે છે. એટલે તે વિશિષ્ટ શક્તિને પ્રાપ્ત કરવા માટે અનેક ઉપવાસ, રસત્યાગ આદિ કાયક્લેશરૂપ તપ કરવાં જોઈએ, કારણ કે કાયક્લેશ વિના કર્મોની વિચિત્ર શક્તિઓનો સંકર ઘટતો નથી. અર્થાત્ ઉપવાસ આદિ બાહ્ય તપો તપ્યા વિના તપમાં કર્મોમાં પરિવર્તન કરવાનું સામર્થ્ય પ્રકટતું નથી. આ રીતે કથંચિત્ સાન્વય જ્ઞાનસત્તાન જ અનેકવિધ તપોનું અનુષ્ઠાન કરીને કર્મોનો નાશ કરે છે અને મોક્ષ પામે છે. આ સાન્વય જ્ઞાન સન્તાનને અર્થાત્ આત્માને અનન્તદર્શન, અનન્તજ્ઞાન, અનન્તસુખ અને અનન્તવીર્ય આ અનન્તચતુષ્ટયમય સ્વરૂપની પ્રાપ્તિ થવી એ જ મોક્ષ છે એમ સમજવું જોઈએ. 277. માત્ર લિસ્વર: વધુ મોરાિ ા ન મવતું યથોलक्षणो मोक्षः, परं स पुस्तस्यैव घटते न त्वङ्गनायाः, तथाहि-न स्त्रियो मोक्षभाजनं भवन्ति, पुरुषेभ्यो हीनत्वात्, नपुंसकवत् । 277, હવે દિગમ્બર જૈન મોક્ષની બાબતમાં પોતાની યુક્તિઓ અર્થાત્ પોતાનો મત યા અભિપ્રાય પ્રગટ કરે છે. દિગમ્બર– મોક્ષનું સ્વરૂપ [અને તેની પ્રાપ્તિના ઉપાયો] તો વસ્તુતઃ તમે શ્વેતામ્બરોએ વર્ણવ્યાં છે તેવાં જ છે, પરંતુ મુક્તિ પુરુષ જ પામી શકે છે, સ્ત્રી મુક્તિ પામી શકતી નથી. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે– સ્ત્રીઓ મોક્ષ પામવાને લાયક નથી કેમ કે સ્ત્રીઓ પુરુષોથી હીન છે, જેમ કે નપુંસક. (જેમ નપુંસકો અર્થાત્ Page #531 -------------------------------------------------------------------------- ________________ ४४० તર્કરહસ્યદીપિકા હીજડાઓ પુરુષોથી હીન હોવાના કારણે મોક્ષ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય ધરાવતા નથી તેમ સ્ત્રીઓ પણ પુરુષોથી હીન હોવાથી મોક્ષ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય ધરાવતી નથી. તે પુરુષોથી હીન છે, અબળા છે, તેમનું શરીર કમજોર છે, કમજોર શરીર મુક્તિનું સાધન બની શકતું નથી, કમજોર શરીરથી તેઓ મુક્તિ પ્રાપ્ત કરી શકતી નથી.] 278. ૩મત્રોચ્યતે–ત્રી પુરેપ્યો હીનત્વ લિ યાત્રિમાવેન, विशिष्टसामर्थ्यासत्त्वेन, पुरुषानभिवन्द्यत्वेन, स्मारणाद्यकर्तृत्वेन, अमहद्धिकत्वेन, मायादिप्रकर्षवत्त्वेन वा । तत्र न तावदाद्यः पक्षः क्षोदक्षमः, यतः किं चारित्राभावः सचेलत्वेन, मन्दसत्त्वतया वा । तत्र यद्याद्यपक्षः, तदा चेलस्यापि चारित्राभावहेतुत्वं किं परिभोगमात्रेण परिग्रहरूपतया वा। यदि परिभोगमात्रेण; तदा परिभोगोऽपि किं वस्त्रपरित्यागासमर्थत्वेन संयमोपकारित्वेन वा । तत्र न तावदाद्यः; यतः प्राणेभ्योऽपि नापरं प्रियम् प्राणानप्येताः परित्यजन्त्यो दृश्यन्ते, वस्त्रस्य का कथा । अथ संयमोपकारित्वेन; तर्हि किं न पुरुषाणामपि संयमोपकारितया वस्त्रपरिभोगः। 278. શ્વેતામ્બર– અમે કહીએ છીએ કે સ્ત્રીઓને પુરુષથી હીન યા કમજોર શા. માટે ગણો છો? શું સ્ત્રીઓ ચારિત્ર આદિ ધારણ કરી શકતી નથી તેથી, કે તેમનામાં વિશિષ્ટ સામર્થ્ય નથી તેથી, કે પુરુષ સાધુ તેમને વંદન નથી કરતા અર્થાતુ પુરુષ સાધુ વડે તેઓ વન્ય નથી તેથી, કે તેઓ શાસ્ત્રોનું પઠન પાઠન યાસ્મરણ કરાવી શકતી નથી તેથી, કે તેમને કોઈ લૌકિક ઋદ્ધિ પ્રાપ્ત થતી નથી તેથી, કે તેમનામાં તીવ્ર છળકપટ અર્થાત માયાચાર આદિ હોય છે તેથી? “ચારિત્ર ન હોવાથી સ્ત્રીઓ હીન યા કમજોર છે' એ પ્રથમ પક્ષ તો વિચારને સહન કરવા સમર્થ નથી અર્થાત્ વિચાર આગળ ટકી શકતો નથી. તમે દિગમ્બરો જ બતાવો કે સ્ત્રીઓમાં ચારિત્રનો અભાવ કેમ છે? શું તેઓ કપડાં પહેરે છે એટલે ચારિત્ર પાળી શકતી નથી. કે પછી તેમનામાં શક્તિ યા વૈર્યની કમી છે એટલે ? જો તેઓ કપડાં પહેરતી હોવાથી ચારિત્ર પાળી શકતી ન હોય તો શું કપડાં પહેરવા માત્રથી ચારિત્રનો વિઘાત થાય છે કે કપડાં પરિગ્રહરૂપ હોતાં અર્થાત્ કપડાંમાં મમત્વબુદ્ધિ થવાથી ચારિત્રનું પાલન થતું નથી અર્થાત્ ચારિત્રનો અભાવ થાય છે? જો કપડાં પહેરવા માત્રથી ચારિત્રમાં બાધા આવતી હોય અર્થાત્ ચારિત્ર પૂર્ણ થઈ શક્યું ન હોય તો એ વિચારવું જોઈએ કે સ્ત્રીઓ કપડાં કેમ પહેરે છે? શું તેઓ કપડાંનો ત્યાગ કરવા અસમર્થ છે એટલે કપડાં પહેરે છે કે કપડાંને સંયમનિર્વાહમાં સાધક ગણીને કપડાં પહેરે છે? તેમનામાં કપડાંનો ત્યાગ કરવાનું સામર્થ્ય નથી એમ તો ન કહી શકાય કેમ કે પ્રાણોથી વધુ પ્રિય અન્ય કશું હોતું નથી અને Page #532 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ४४१ તેઓ ધર્મરક્ષા યા સંયમરક્ષા માટે પ્રાણો પણ ત્યજી દે છે તો કપડાંની શી વાત? જો સ્ત્રીઓ કપડાંને સંયમમાં ઉપકારી સમજી પહેરતી હોય અને ચારિત્રમાં કોઈ બાધા આવતી ન હોય પણ ઊલટી સહાય થતી હોય તો પુરુષ સાધક પણ સંયમનિર્વાહ માટે અને સંયમની સ્થિરતા માટે કપડાં પહેરે તો શું હાનિ છે? [કપડાં પહેરવા માત્રથી તેમના પરમચારિત્રને કોઈ ઝાંખપ લાગતી નથી.]. 279. अथाबला एता बलादपि पुरुषैरुपभुज्यन्त इति तद्विना तासां संयमाबाधासंभवो न पुनर्नराणामिति न तेषां तदुपभोग इति चेत् । 279. हिरास२- स्त्रीमो मन छ, तेमना शरीरना सवयवोनी स्थना ४ એવી છે કે પુરુષપશુ બળાત્કાર કરીને તેમની લાજ લૂટી શકે છે, તેથી કપડાં પહેર્યા વિના તેમની સંયમસાધનાની, તેમના શીલની રક્ષા અસંભવ છે, એટલા માટે સ્ત્રીઓએ સંયમની યા ચારિત્રની રક્ષા કાજે કપડાં પહેરવાં ઉચિત છે અને આવશ્યક પણ છે, પરંતુ પુરુષની લાજ તો કોઈ જબરજસ્તી લૂટી શકતું નથી, પુરુષો તો નગ્ન રહીને પણ સંયમસાધના કરી શકે છે, તેથી તેમણે કપડાં પહેરવાં કોઈ પણ રીતે ઉચિત નથી તેમજ સંયમમાં ઉપકારી નથી. 280. तर्हि न वस्त्राच्चारित्राभावः, तदुपकारित्वात्तस्य, आहारादिवत् । नापि परिग्रहरूपतया; यतोऽस्य तद्रूपता किं मूच्र्छाहेतुत्वेन, धारणमात्रेण वा अथवा स्पर्शमात्रेण, जीवसंसक्तिहेतुत्वेन वा । तत्र यद्याद्यः तर्हि शरीरमपि मूर्छया हेतुर्न वा । न तावदहेतुः, तस्यान्तरङ्गतत्त्वेन दूर्लभतस्तया विशेषतस्तद्धेतुत्वात् । अथ मूर्छाया हेतुरिति पक्षः, तर्हि वस्त्रवत्तस्यापि किं दुस्त्यजत्वेन, मुक्त्यङ्गतया वा न प्रथमत एव परिहारः । यदि दुस्त्यजत्वेनेति पक्षः; तदा तदपि किं सर्वपुरुषाणाम्, केषांचिद्वा । न तावत्सर्वेषाम्, दृश्यन्ते हि बहवो वह्निप्रवेशादिभिः शरीरमपि त्यजन्तः । अथ केषांचित्, तदा वस्त्रमपि केषांचिहुस्त्यजमिति न परिहार्यं शरीरवत् । अथ मुक्त्यङ्गत्वेनेति पक्षः; तर्हि वस्त्रस्यापि तथाविधशक्तिविकलानां स्वाध्यायाधुपष्टम्भकत्वेन शरीरवन्मुक्त्यङ्गत्वात्किमिति परिहारः । अथ धारणमात्रेण; एवं सति शीतकाले प्रतिमापनं साधुं दृष्ट्वा केनाप्यविषह्योपनिपातमद्य शीतमिति विभाव्य धर्मार्थिना साधुशिरसि वस्त्रे प्रक्षिप्ते सपरिग्रहता स्यात् । अथ यदि स्पर्शमात्रेण; तदा भूम्यादिना निरन्तरं स्पर्शसद्भावात्सपरिग्रहत्वेन तीर्थंकरादीनामपि न मोक्षः स्यादिति लाभमिच्छतो भवतो मूलक्षतिः संजाता । अथ Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ તકરહસ્યદીપિકા जीवसंसक्तिहेतुत्वेन; तर्हि शरीरस्यापि जीवसंसक्तिहेतुत्वात्परिग्रहहेतुत्वमस्तु, कृमिकण्डूकाद्युत्पादस्य तत्र प्रतिप्राणिप्रतीतत्वाद् । अथास्ति, परं यतना तत्र विधीयते, तेनायमदोष इति चेत् तर्हि वस्त्रेऽप्ययं न्यायः किं काकैर्भक्षितः। वस्त्रस्यापि यतनयैव सीवनक्षालनादिकरणेन जीवसंसक्तिनिवारणात् । तन्न वस्त्रसद्भावेन चारित्रासंभवः । 280. શ્વેતામ્બર–તમારા ઉપરના કથનથી એ તાત્પર્ય સહજ નીકળે છે કે કપડાં પહેરવા માત્રથી સ્ત્રીઓમાં ચારિત્રનો અભાવ નથી થઈ જતો, કપડાં પહેરવાં એ તો તેમના સંયમપાલનમાં આહારપાણીની જેમ ઉપકારી છે. વસ્ત્રની ગણતરી પરિગ્રહમાં કરવામાં આવે છે, તેથી તે ચારિત્રમાં બાધક બનશે, તેને પહેરવાથી ચારિત્રપાલન ન થાય' – આ કથન પણ વિચારણીય છે. તમે દિગમ્બરો જ બતાવો કે વસ્ત્ર પરિગ્રહ શા કારણે છે? શું તે મમત્વભાવ ઉત્પન્ન કરે છે તેથી પરિગ્રહ છે, કે ધારણ કરવા માત્રથી પરિગ્રહ છે, કે સ્પર્શ કરવા માત્રથી પરિગ્રહ છે, કે જીવોની ઉત્પત્તિનું સ્થાન હોવાથી પરિગ્રહ છે? જો વસ્ત્ર મમત્વભાવનું કારણ હોવાથી પરિગ્રહ છે એમ તમે કહેતા હો તો કહો કે શરીર પણ મમત્વભાવનું કારણ છે કે નહિ? “શરીર મમત્વભાવનું કારણ નથી' એમ કહેવું તો નિતાત્ત અસત્ય છે, કેમ કે શરીર તો વસ્ત્રથી પણ અધિકાધિક દુર્લભ છે. વસ્ત્રને ફેંકી દીધા પછી પણ બીજું ઈચ્છાનુકૂલ વસ્ત્ર મળી શકે છે, વસ્ત્ર અત્યન્ત બાહ્ય છે. પરંતુ શરીરને છોડી દીધા પછી બીજું ઇચ્છાનુકૂલ શરીર મળી શકવું અસંભવ છે, શરીર અન્તરંગ છે. તેથી અત્યન્ત ઘનિષ્ઠ સંબંધ હોવાના કારણે શરીર તો વસ્ત્રથી પણ અનેક ગણી અધિક મમતા ઉત્પન્ન કરી શકે છે અને કરે પણ છે. જો શરીર વસ્ત્રની જેમ જ મમત્વભાવનું ઉત્પાદક કારણ છે તે પહેલાં શરીરને જ કેમ છોડી દેતા નથી? શું તેને છોડવું વસ્ત્રને છોડવા જેવું અત્યન્ત કઠિન છે માટે કે પછી તે સંયમસાધક હોઈને મોક્ષનું કારણ બને છે માટે? જો શરીરને છોડવું અત્યન્ત કઠિન હોય તો “બધા પુરુષોને શરીર છોડવું અત્યન્ત કઠિન છે' એમ તો ન કહી શકાય, કેમ કે ઘણા બધા સાહસી પુરુષો ધર્મ ખાતર અગ્નિમાં પ્રવેશીને, પર્વત ઉપરથી પડીને આદિ રીતે ખુશીથી શરીર છોડી દે છે. જો કેટલાક હનશક્તિ પુરુષોને માટે શરીર છોડવું અત્યન્ત કઠિન હોય તો વસ્ત્રનો ત્યાગ કરવો કેટલાકને માટે જ અત્યન્ત કઠિન હોય છે. તેથી શરીરની જેમ જવસ્ત્રને છોડવાનો પણ આગ્રહ ન રાખવો જોઈએ. જો શરીર મુક્તિ સાધી આપનાર હોવાથી અપરિહાર્ય છે. તો વસ્ત્ર પણ કેટલાક વૃદ્ધ, દુર્બળ આદિ શક્તિહીન પુરુષ સાધકોને સ્વાધ્યાય, સંયમ આદિની પ્રવૃત્તિમાં સ્થિર કરે છે, ટકાવી રાખે છે, અને આ રીતે તેમને માટે શરીરની WWW.jainelibrary.org Page #534 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૪૪૩ જેમ જ સંયમને સાધી આપનાર હોવાથી વસ્ત્ર મોક્ષનું અંગ છે, તો પછી વસ્ત્રના ત્યાગનો ઐકાન્તિક આગ્રહ શા માટે રાખવામાં આવે છે ? જો વસ્ર શરીર પર આવી જવા માત્રથી યા ધારણ કરવા માત્રથી પરિગ્રહ બની જતું હોય તો કડકડતી ઠંડીમાં નદીના કિનારે ધ્યાનમગ્ન સાધુના ઉપર કોઈ સહૃદય ધર્માત્મા ભક્તે ઠંડીની ભીષણતાનો ખયાલ કરીને કપડું ઓઢાડી દેતાં એટલા માત્રથી તે સાધુ પરિગ્રહી બની જાય અર્થાત્ કપડું સાધુને પરિગ્રહ બની જાય, પણ શું એમ માનવું ઉચિત ગણાય ? જો વસ્ત્રને સ્પર્શ કરવા માત્રથા તે પરિગ્રહ બની જતું હોય તો પૃથ્વી વગેરે કેટલાય પદાર્થોને નિરન્તર સ્પર્ષા કરતા હોવાના કારણે તીર્થંકર વગેરે પણ પરિગ્રહી બની જાય અને પરિણામે કેવલી યા સિદ્ધ કોઈ બની જ ન શકે અર્થાત્ મોક્ષ જ અસંભવ બની જાય. આ તો નફા માટે કરેલા રોજગારમાં મૂળ મૂડી ગુમાવવાની વાત થઈ. ઇછ્યું તો હતું વસ્ત્રને પરિગ્રહ સિદ્ધ કરવાનું અને આ તો તીર્થંકરને જ પરિગ્રહી સિદ્ધ કરી નાખ્યા. જો વસ્ર જીવોત્પત્તિનું સ્થાન હોવાના કારણે પરિગ્રહ હોય તો શરીર પણ અનેક જીવોની ઉત્પત્તિનું સ્થાન હોવાથી તેને પણ પરિગ્રહ માનવું જોઈએ. શરીરમાં પણ કીડા પડે છે, તે સડે છે,ગળે છે, ખસ આદિ તેને થાય છે. જો કહેવામાં આવે કે શરીરમાં કીડા પડે છે એ ખરું પરંતુ યત્નાચારપૂર્વક સાવધાનીથી પ્રવૃત્તિ કરવા છતાં થતી તેમની વિરાધના એ બુદ્ધિપૂર્વક કરાતી હિંસા નથી અને તેથી તે દોષરૂપ નથી, તો વસ્ત્રની બાબતમાં પણ આ જ તર્કથી દોષનો પરિહાર કરી શકાય, એ ન્યાયને શું કાગડાઓ ખાઈ ગયા છે ? વસ્ત્રને પણ યતનાપૂર્વક અર્થાત્ સાવધાનીપૂર્વક સીવવા, ધોવા આદિથી તેમાં જીવોની ઉત્પત્તિનું નિવારણ થાય છે જ [અને જો તેમ છતાં જીવોત્પત્તિ થાય તો પણ બુદ્ધિપૂર્વકની હિંસા ન હોવાથી દોષરૂપ નથી.] તેથી વસ્ર પહેરવા માત્રથી સ્ત્રીઓમાં ચારિત્રનો અભાવ છે એમ ન માની શકાય. 281. નાપિ મમત્ત્વતયા; યતઃ સત્ત્વમિરૢ વ્રતતપોધારવિષયमेषितव्यम्, तच्च तास्वनल्पं सुदुर्धरशीलवतीषु संभवति । अतो न चारित्रासंभवेन तासां हीनत्वम् । ननु भवत्वविशिष्टं चारित्रं स्त्रीणां, परं परमप्रकर्षप्राप्तं यथाख्याताभिधं तासां न स्यादिति पुरुषेभ्यो हीनत्वमिति चेत् । तर्हि चारित्रपरमप्रकर्षाभावोऽपि तासां किं कारणाभावेन, विरोधसंभवेन वा । न तावदाद्यः पक्षः अविशिष्टचारित्राभ्यासस्यैव तन्निबन्धनत्वात्, तस्य च स्त्रीष्वनन्तरमेव समर्थितत्वात् । नापि द्वितीयः यथाख्यातचारित्रस्यार्वाग्दृशामत्यन्तपरोक्षतया केनचिद्विरोधानिर्णयादिति न चारित्राभावेन स्त्रीणां हीनत्वम् । Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ તર્કરહસ્યદીપિકા 28ા. શક્તિ યા પૈર્યની કમીના કારણે સ્ત્રીઓ કમજોર છે એમ કહેવુ પણ યોગ્ય નથી, કેમ કે અહીં શક્તિથી અભિપ્રેત છે વ્રત, ઉપવાસ આદિ તપને ધારણ કરવાનું સામર્થ્ય. તે સામર્થ્ય તો સ્ત્રીઓમાં ઘણું છે. અને કેટલીક સ્ત્રીઓમાં તો તે પુરુષથી પણ અધિક હોય છે.] સ્ત્રીઓ અત્યન્ત દુર્ધર વ્રત, ઉપવાસ આદિ ધૈર્યપૂર્વક કરે છે, તેમનું અખંડ શીલ અને તેમનો કઠિન કાયક્લેશ આ સામર્થ્યનું પાકું પ્રમાણ છે. તેથી ચારિત્રના અભાવના કારણે સ્ત્રીઓ પુરુષથી હીન છે એમ માનવું અસત્ય છે. દિગમ્બર–સાધારણ વ્રત ઉપવાસ આદિરૂપ ચારિત્ર સ્ત્રીઓમાં ભલે હો, પરન્તુ પરમ ઉત્કૃષ્ટ યથાખ્યાત અર્થાત્ સ્વરૂપસ્થિતિરૂપ ચારિત્ર સ્ત્રીઓમાં સંભવતું નથી, તેથી સ્ત્રીઓ પુરુષોથી હીન છે. શ્વેતામ્બર–પરમઉત્કૃષ્ટ યથાખ્યાત ચારિત્ર સ્ત્રીઓમાં શાથી નથી હોતું? એવું કયું બાધક છે જેના લીધે સ્ત્રીઓનું યથાખ્યાત ચારિત્ર પરમોત્કૃષ્ટ કોટિએ પહોંચી નથી શકતું? શું સ્ત્રીઓમાં તેનાં કારણોનો અભાવ છે કે પછી કોઈ વિરોધી કારણના આવવાથી તે ઉત્કૃષ્ટ કોટિએ પહોંચતું જ નથી ? કારણોનો અભાવ છે એમ તો ન કહેવાય કેમ કે સાધારણ વ્રત ઉપવાસ આદિ ચારિત્રનો અભ્યાસ જ યથાખ્યાત ચારિત્રમાં કારણ હોય છે અને તેનો સદ્ભાવ સ્ત્રીઓમાં હોય છે એ તો હમણા જ અમે ઉપર દર્શાવી દીધું છે. બીજો વિકલ્પ વિરોધી કારણનો પણ ઘટતો નથી. યથાખ્યાત ચારિત્ર અતીન્દ્રિય છે, તેથી અત્યન્ત પરોક્ષ છે, એટલે તેનો કોની સાથે વિરોધ છે એનો નિર્ણય અલ્પજ્ઞાની આપણે કરી શકતા નથી. આમ ચારિત્રના અભાવના કારણે સ્ત્રીઓ પુરુષથી હીન નથી કેમ કે સ્ત્રીઓમાં ચારિત્રનો અભાવ નથી. 282. નાપિ વિશિષ્ટ સામન્વેન; યત રૂઢમપિ સિતમનપૃથ્વીगमनायोग्यत्वेन, वादादिलब्धिरहितत्वेन, अल्पश्रुतत्वेन वा । न तावदाद्यः पक्षः, यतस्तदभावः किं यत्रैव जन्मनि तासां मुक्तिगामित्वं तत्रैवोच्यते, सामान्येन वा । यद्याद्यपक्षः; तर्हि पुरुषाणामपि यत्र जन्मनि मुक्तिगामित्वं तत्र सप्तमपृथ्वीगमनायोग्यत्वं, ततस्तेषामपि मुक्त्यभावः स्यात् । अथ द्वितीयः; तदायमाशयो भवतः, यथा सर्वोत्कृष्टपदप्राप्तिः सर्वोत्कृष्टेनाध्यवसायेन प्राप्यते, सर्वोत्कृष्टे च द्वे एव पदे सर्वदुःखस्थानं सप्तमी नरकपृथ्वी सर्वसुखस्थानं मोक्षश्च, ततो यथा स्त्रीणां सप्तमपृथ्वीगमनमागमे निषिद्धं तद्गमनयोग्यतथाविधसर्वोत्कृष्टमनोवीर्याभावात्, एवं मोक्षोऽपि तथाविधशुभमनोवीर्याभावान्न स्त्रीणां भविष्यति । प्रयोगश्चात्र-नास्ति स्त्रीषु मुक्ति Page #536 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૪૪૫ कारणशुभमनोवीर्यपरमप्रकर्षः प्रकर्षत्वात् सप्तमपृथ्वीगमनकारणाशुभमनोवीर्यपरमप्रकर्षवत् । (282. વિશિષ્ટ શક્તિના અભાવના કારણે પણ સ્ત્રીઓ પુરુષોથી હીન નથી. તમે દિગમ્બરો જ જણાવો કે સ્ત્રીઓમાં કઈ વિશિષ્ટ શક્તિનો અભાવ છે? શું તેઓમાં સાતમી નરકભૂમિમાં જવાની યોગ્યતાનો અભાવ હોવાથી તેમનામાં વિશિષ્ટ શક્તિનો અભાવ છે એમ કહો છો? કે તેઓ વાદ આદિ ઋદ્ધિઓ પ્રાપ્ત કરી શકવારૂપ સામર્થ્ય ધરાવતી ન હોઈ તેમનામાં વિશિષ્ટ શક્તિનો અભાવ છે? અર્થાત્ વાદ કરવાના સામર્થ્યરૂપ વિશિષ્ટ શક્તિનો તેમનામાં અભાવ છે? કે પછી તેમનામાં પૂર્ણ શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ ન હોવાથી તેમનામાં વિશિષ્ટ શક્તિનો અભાવ છે? સાતમી . નરકે ન જઈ શકવાના કારણે તેમનામાં વિશિષ્ટ શક્તિનો અભાવ મનાય નહિ કેમ કે અહીં પ્રશ્ન ઉદ્ભવે છે કે સ્ત્રી જે જન્મમાં મોક્ષ પામે છે તે જ જન્મમાં સાતમી નરકે નથી જઈ શકતી એ કારણે તેનામાં વિશિષ્ટ શક્તિનો અભાવ છે કે સામાન્યપણે કોઈ પણ જન્મમાં તે સાતમી નરકે નથી જઈ શકતી એ કારણે તેનામાં વિશિષ્ટ શક્તિનો અભાવ છે? જો સ્ત્રી જે જન્મમાં મોક્ષ પામે છે તે જ જન્મમાં સાતમી નરકે નથી જઈ શકતી એ કારણે તેનામાં વિશિષ્ટ શક્તિનો અભાવ માનીએ (અર્થાત્ પ્રથમ પક્ષ માનીએ) તો ચરમશરીરી પુરુષો પણ જે જન્મમાં મોક્ષ પામે છે તે જ જન્મમાં સાતમી નરકે જઈ શકતા ન હોવાથી તેમનામાં પણ વિશિષ્ટ શક્તિનો અભાવ માનવો પડે અને પરિણામે તેમને પણ મોક્ષ પામવા માટે અયોગ્ય માનવા પડે. [એક જ જન્મમાં એકની એક વ્યક્તિ સાતમી નરકે પણ જાય અને મોક્ષ પણ પામે એ સાવ અસંભવ છે. સ્ત્રી સામાન્યપણે કોઈ પણ જન્મમાં સાતમી નરકે જઈ શકતી નથી એ કારણે તેનામાં વિશિષ્ટ શક્તિનો અભાવ છે એ બીજો પક્ષ જ્યારે તમે દિગમ્બરો સ્વીકારો છો ત્યારે તમારો આશય આ છે – “સર્વોત્કૃષ્ટ પદની પ્રાપ્તિસર્વોત્કૃષ્ટ દઢ અધ્યવસાયથી (નિશ્ચય યા સંકલ્પથી) જ થાય છે. સૌથી ઊંચા બે પદો હોઈ શકે છે – એક તો સૌથી અધિક દુઃખનું સ્થાન સાતમી નરકભૂમિ અને બીજું સૌથી અધિક સુખનું સ્થાન મોક્ષ. જેવી રીતે આગમમાં સ્ત્રીઓને સાતમી નરકે જવાનો નિષેધ છે કેમ કે તેમનામાં સાતમી નરકે જવા માટે જરૂરી યોગ્ય તીવ્ર માનસિક સંક્લેશ તથા તીવ્ર હિંમત હોતાં નથી તેવી જ રીતે તેમનામાં મોક્ષે જવા માટે જરૂરી ઉત્કૃષ્ટપણે તીવ્ર શુભ મનોભાવ અને હિંમત વા વીર્ય (શૌર્ય) હોતાં નથી, તેથી સ્ત્રીઓ જેમ સાતમી નરકે જઈ શકતી નથી તેમ મોક્ષે પણ જઈ શકતી નથી. અનુમાન પ્રયોગ-સ્ત્રીઓમાં (સ્ત્રીજાતિમાં) મોક્ષે જવા માટેનાં કારણો શુભ મનોભાવ અને વીર્ય (પરાક્રમ)ની પ્રકર્ષતા નથી, અર્થાત્ તેમનામાં Page #537 -------------------------------------------------------------------------- ________________ ४४६ તર્કરહસ્યદીપિકા ઉત્કૃષ્ટપણે તીવ્ર શુભ મનોભાવ અને ઉત્કૃષ્ટ પરાક્રમ નથી, કારણ કે મોક્ષ (સુખની) પરમ પ્રકર્ષ દશા છે, સર્વોચ્ચ દશા છે અને એટલે જ એનાં કારણો પણ શુભ મનોભાવ અને વીર્યની પ્રકર્ષતા છે), જેવી રીતે દુ:ખની સર્વોચ્ચ દશારૂપ સાતમી નરકે જવા માટેનાં કારણે પ્રકૃષ્ટ સંક્લેશ અને પ્રકૃષ્ટ હિંમત સ્ત્રીઓમાં નથી તેવી જ રીતે સુખની સર્વોચ્ચ દશારૂપ મોક્ષે જવા માટેનાં કારણો પ્રકૃષ્ટ શુભ મનોભાવ અને પ્રકૃષ્ટ વીર્ય (પરાક્રમ) પણ સ્ત્રીઓમાં નથી. તેથી સ્ત્રીઓ જેમ સાતમી નરકે જઈ શકતી નથી તેમ મોક્ષે પણ જઈ શકતી નથી. દુિઃખનું કારણ અશુભ મનોભાવ અને બૂરાં કામો કરવાની હિંમત છે. એટલે દુઃખના પ્રકર્ષનું (સાતમી નરકનું) કારણ અશુભ મનોભાવનો અને બૂરાં કામો કરવાની હિંમતનો પ્રકર્ષ જ છે. સ્ત્રીઓમાં અશુભ મનોભાવનો અને બૂરાં કામો કરવાની હિંમતનો પ્રકર્ષ સંભવતો ન હોવાથી દુઃખનો પ્રકર્ષ સંભવતો નથી અર્થાત સાતમી નરકે જવું સંભવતું નથી. સુખનું કારણ શુભ મનોભાવ અને સુકાર્યો કરવાનું પરાક્રમ (વીર્ય) છે. એટલે સુખના પ્રકર્ષનું (મોક્ષનું) કારણ શુભ મનોભાવનો અને સુકાર્યો કરવાના પરાક્રમનો પ્રકર્ષ જ છે. સ્ત્રીઓમાં શુભ મનોભાવના અને સુકાર્યો કરવાના પરાક્રમનો પ્રકર્ષ સંભવતો ન હોવાથી સુખનો પ્રકર્ષ સંભવતો નથી અર્થાત મોક્ષપ્રાપ્તિ સંભવતી નથી. આમ સ્ત્રીઓ જેમ સાતમી નરકે જઈ શકતી નથી તેમ મોક્ષે પણ જઈ શકતી નથી.]. (283. સતતયુn; વ્યારાવાલ્ ા ન દિવઢવ્યરિમાળ હેતુ : स्यात् किंन्त्वन्तर्व्याप्त्या, अन्यथा तत्पुत्रत्वादेरपि गमकत्वप्रसङ्गः, अन्तर्व्याप्तिश्च प्रतिबन्धबलेनैव सिध्यति, न चात्र प्रतिबन्धो विद्यते, ततः संदिग्घविपक्षव्यावृत्तिकमिदं साधनम् । चरमशरीरिभिनिश्चितव्यभिचारं च, तेषां हि सप्तमपृथ्वीगमनहेतुमनोवीर्यप्रकर्षाभावेऽपि मुक्तिगमनहेतुशुभमनोवीर्यप्रकर्षसद्भावात् । तथा मत्स्यैरपि व्यभिचारः, तेषां हि सप्तमपृथ्वीगमनहेतुमनोवीर्यप्रकर्षसद्भावेऽपि न मुक्तिगमनहेतुशुभमनोवीर्यप्रकर्षसद्भाव इति । तथा नहि येषामधोगमनशक्तिः स्तोका तेषामूर्ध्वगतावपि शक्तिः स्तोकैव, भुजपरिसर्पादिभिर्व्यभिचारात् । तथाहि- भुजपरिसर्पा अधो द्वितीयामेव पृथ्वीं गच्छन्ति न ततोऽधः, पक्षिणस्तृतीयां यावत्, चतुर्थी चतुष्पदाः, पञ्चमीमुरगाः, अथ च सर्वेऽप्यूर्ध्वमुत्कर्षतः सहस्रारं यावद्गच्छन्ति, अतो न सप्तमपृथ्वीगमनायोग्यत्वेन विशिष्टसामर्थ्यासत्त्वम्। 283. શ્વેતામ્બર- “સ્ત્રીઓ જેમ સાતમી નરકે જઈ શકતી નથી તેમ મોક્ષે પણ જઈ શકતી નથી” એ તમે દિગમ્બરોએ તમારા મતનું જે વિવેચન કર્યું અને તેના Page #538 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૪૪૭ સમર્થનમાં જે અનુમાન આપ્યું તે અયોગ્ય છે, કેમ કે તમે આપેલી વ્યાપ્તિ વ્યાપ્તિ જ નથી. કેવળ બહિર્લામિથી હેતુ ગમ. બનતો નથી, અર્થાત્ કોઈ દૃષ્ટાન્તમાં હેતુ અને સાધ્યની વ્યાપ્તિ મળી જવાથી તે હેતુ સાચો હેતુ બની શકતો નથી, પરંતુ અન્તર્થાપ્તિથી જ હેતુ ગમક બને છે, અર્થાત્ પક્ષમાં પણ તેનો અવિનાભાવ વિધિવત્ મળવો જોઈએ. અન્તર્થાપ્તિ અર્થાતુ પક્ષમાં સાધ્ય-સાધનની વ્યાપ્તિ જ ખરેખર હેતુની સત્યતાનું પ્રધાન કારણ છે. જો બહિર્બાપ્તિમાત્રથી અર્થાત દૃષ્ટાન્તમાં સાધ્ય-સાધનની વ્યાપ્તિમાત્રથી જ હેતુને સાચો માનવામાં આવે તો ગર્ભગત પુત્રની શ્યામતા સિદ્ધ કરવા આપવામાં આવેલ તપુત્રત્વ હેતુ અર્થાત્ “કારણ કે તે પણ તેનો પુત્ર છે” હેતુ પણ સાચો બની જાય. અન્તવ્યક્તિની સિદ્ધિ તો નિર્દોષ અવિનાભાવથી જ થાય છે. પરંતુ સાતમી નરકે જવું અને મોક્ષે જવું એ બે વચ્ચે કોઈ અવિનાભાવસંબંધ નથી. કોઈ સાતમી નરકે ન પણ જાય તો પણ મોક્ષે જઈ શકે છે. આ રીતે તમે આપેલો હેતુ સંદિગ્ધ વ્યભિચારી છે. તમારા હેતુની વિપક્ષવ્યાવૃત્તિ સંદિગ્ધ છે. ચરમશરીરીઓ સાતમી નરકે ગયા વિના જ મોક્ષે જાય છે. તેથી નિશ્ચિતરૂપે ઉક્ત નિયમ વ્યભિચારી છે. ચરમશરીરીઓમાં સાતમી નરકે જવા લાયક પ્રકૃષ્ટ અશુભ મનોભાવ અને દુષ્કર્મો કરવાની પ્રકૃષ્ટ હિંમત નથી પરંતુ મોક્ષે જવા લાયક પ્રકૃષ્ટ શુભ મનોભાવ અને પ્રકૃષ્ટ પ્રશસ્ત પરાક્રમ તો તેમનામાં છે. મહામસ્ત્રમાં સાતમી નરકે જવા માટે જરૂરી યોગ્ય પ્રકૃષ્ટ સંક્લેશભાવ અને પ્રમુખ બૂરાં કામો કરવાની શક્તિ યા હિંમત તો છે પરંતુ તેમનામાં મોક્ષે જવા માટે જરૂરી યોગ્ય શુભ યા વિશુદ્ધ ભાવનો તથા પ્રશસ્ત પરાક્રમનો પ્રકર્ષ નથી, તેથી મહામસ્ય સાથે પણ તમારો નિયમ વ્યભિચારી છે. એવો પણ કોઈ નિયમ નથી કે “જમનામાં નીચે નરકમાં જવાની શક્તિ કમ છે તેમનામાં ઉપર સ્વર્ગે જવાની શક્તિ પણ કમ જ હોવી જોઈએ.'ભૂજપરિસર્પ આદિ સાથે ઉક્ત નિયમ વ્યભિચારી છે. તે આ પ્રમાણે – ભુજપરિસર્પ નીચે બીજી નરક સુધી જ જાય છે, પક્ષીઓ ત્રીજી નરક સુધી જ જાય છે, ચોપગાં પશુઓ ચોથી નરક સુધી જ જાય છે તથા સર્પ પાંચમી નરક સુધી જ જાય છે પરંતુ તે બધાં ઉપર સહસ્રાર નામના બારમા સ્વર્ગ સુધી જાય છે. તેથી સાતમી નરકે જવાની યોગ્યતા ન હોવાના કારણે સ્ત્રીઓમાં મોક્ષે જવાની વિશિષ્ટ શક્તિનો અભાવ છે એમ ન કહી શકાય. 284. નાપિ વી«િસ્થિતિવેન, મૂવતિમવ્યમવીરત્ | 284. સ્ત્રીઓ વાદ આદિ ઋદ્ધિઓ પ્રાપ્ત કરી શકવારૂપ સામર્થ્ય ધરાવતી ન હોઈ તેમનામાં વિશિષ્ટ શક્તિનો અભાવ છે અને એ કારણે સ્ત્રીઓને પુરુષથી હીન માની તેમને માટે મોક્ષપ્રાપ્તિનો નિષેધ ન કરી શકાય કેમ કે એમ તો મૂક કેવલી પણ, જે એક Page #539 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ તર્કરહસ્યદીપિકા પણ શબ્દનો ઉચ્ચાર કર્યા વિના ચૂપચાપ મોક્ષે જતા રહે છે તે, મોક્ષે નહિ જઈ શકે. આમ સ્ત્રી મોક્ષે જઈ શકતી નથી એ સિદ્ધ કરવા આપેલા આ હેતુનો મૂક કેવલી સાથે વ્યભિચાર છે. 285. तथाल्पश्रुतत्वेनेति पक्षस्त्वनुद्घोष्य एव; मुक्त्यवाप्यानुमितविशिष्टसामथ्र्यैर्माषतुषादिभिरनैकान्तिकत्वात्, तन्न विशिष्टसामर्थ्यासत्त्वं स्त्रीणां घटते । 285. વળી, સ્ત્રીઓમાં પૂર્ણ શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરવાનું સામર્થ્ય ન હોઈ તેમનામાં વિશિષ્ટ શક્તિનો અભાવ છે અને એ કારણે સ્ત્રીઓને પુરુષથી હીન માની સ્ત્રીને મોક્ષ માટે અયોગ્ય ન માની શકાય. કેમ ? સૌપ્રથમ તો સ્ત્રીઓમાં પૂર્ણશ્રુતજ્ઞાનના અભાવની અર્થાત્ સ્ત્રીઓમાં અલ્પશ્રુત હોવાની વાત જ છેડવી ન જોઈએ કેમ કે મોક્ષની સાથે પૂર્ણ શ્રુતજ્ઞાનની કોઈ વ્યાપ્તિ નથી. જેમને કેવળ ‘અડદનો દાણો અને તેના ઉ૫૨નું ફોતરું બન્ને જુદાં છે, અલગ છે' એટલું જ ભેદજ્ઞાન હતું એવા માઋતુષ આદિ મુનિઓએ પણ મોક્ષ પ્રાપ્ત કર્યો છે, તેથી શ્રુતજ્ઞાનની પૂર્ણતા કે અપૂર્ણતાનો મોક્ષની સાથે કોઈ અવિનાભાવસંબંધ નથી. આમ સ્ત્રીઓની મોક્ષપ્રાપ્તિની અયોગ્યતા માટે આપેલો અલ્પશ્રુતજ્ઞાન હેતુ અનૈકાન્તિક છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે તો આંતરિક ભાવશ્રુતરૂપ વિશિષ્ટ શક્તિ જોઈએ જે સ્ત્રીઓમાં સંભવે જ છે. તેથી અલ્પશ્રુતજ્ઞાન હોવાના કારણે મોક્ષપ્રાપ્તિના અભાવનો નિયમ માઋતુષાદિ સાથે વ્યભિચારી છે. આમ પૂર્ણશ્રુતજ્ઞાન પ્રાપ્ત કરવાનું સામર્થ્ય સ્ત્રીઓમાં ન હોઈ તેમનામાં વિશિષ્ટ શક્તિનો અભાવ છે અને એ કારણે સ્ત્રીઓને પુરુષથી હીન ગણી તેમને મોક્ષપ્રાપ્તિ માટે અપોગ્ય ગણવી એ ઉચિત નથી. 286. नापि पुरुषानभिवन्द्यत्वेन स्त्रीणां हीनत्वम्, यतस्तदपि किं सामान्येन गुणाधिकपुरुषापेक्षया वा । आद्योऽसिद्धः, तीर्थंकरजनन्यादयो हि शक्ररपि पूज्यन्ते किमन्यैः शेषपुरुषैः । द्वितीयश्चेत्; तदा गणधरा अपि तीर्थंकरैर्नाभिवन्द्यन्त इति तेषामपि हीनत्वान्मोक्षो न स्यात् । तथा चतुवर्णस्य सङ्घस्य तीर्थंकरैर्वन्द्यत्वात्सङ्घान्तर्गतत्वेन संयतीनामपि तीर्थंकरवन्द्यत्वाभ्युपगमात्कथं स्त्रीणां हीनत्वम् । 286. ‘પુરુષો વડે વંદન કરાવા યોગ્ય નથી અર્થાત્ પુરુષોને માટે વંઘ નથી, તેથી સ્ત્રીઓ પુરુષોથી હીન છે’ એમ કહેવું પણ યોગ્ય નથી, કેમ કે સ્ત્રીઓ સામાન્યતઃ જ બધા પુરુષો દ્વારા અવન્ધ છે કે કોઈ તેમનાથી વિશિષ્ટ ગુણી પુરુષ દ્વારા અવન્ધ છે ? Page #540 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૪૪૯ પહેલો પક્ષ અસિદ્ધ છે કેમ કે તીર્થકરની માતા વગેરેને તો જયારે મોટા મોટા ઇન્દ્રો પણ આવીને વંદન કરે છે ત્યારે સામાન્ય પુરુષોની તો વાત જ ક્યાં રહી? જો તેમનાથી અધિક ગુણી પુરુષો દ્વારા અવન્ત હોવાથી સ્ત્રીઓ પુરુષોથી હીન હોય અને તેથી તેઓ મોક્ષ માટે અયોગ્ય હોય તો તીર્થકર ગણધરોને વન્દન કરતા નથી એટલે ગણધરો પણ હીનના વર્ગમાં આવી જાય અને પરિણામે તેઓ પણ મોક્ષ માટે અયોગ્ય બની જાય. વળી, જયારે તીર્થંકર પોતે શ્રમણ, શ્રમણી, શ્રાવક અને શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘને વન્દન કરે છે જ અને સંઘ અંતર્ગત હોવાથી શ્રમણીઓ અને શ્રાવિકાઓ પણ તીર્થકરવન્ધ બની જ જાય છે, તો પછી સ્ત્રીઓ પુરુષોથી હીન કેવી રીતે ગણાય? 287. अथ स्मारणाद्यकर्तृत्वेनेति पक्षः; तदाचार्याणामेव मुक्तिः स्यान्न शिष्याणां तेषां स्मारणाद्यकर्तृत्वात् ।। 287. જો સ્ત્રીઓ પઠન પાઠન યા પાઠનું સ્મરણ કરાવી શકતી ન હોવાના કારણે પુરષોથી હીન હોય અને તેથી મોક્ષ માટે અયોગ્ય હોય તો પછી પઠનપાઠન કરાવનારા આચાર્યો જ મોક્ષ પામે અને ભણનારા શિષ્યોનો મોક્ષ ન થાય કારણ કે શિષ્યો પઠનપાઠન કે પાઠસ્મરણ કરાવી શકતા નથી. [288. મથાદ્ધિત્વેનેતિ પક્ષ, સોfજ નરક્ષક, તો રિક્ષામપિ केषांचिन्मुक्तिः श्रूयते केषांचिन्महद्धिकाणामपि चक्रवर्त्यादीनां तदभावः । 288. સ્ત્રીઓ કોઈ મહા ઋદ્ધિ ધરાવતી ન હોવાના કારણે પુરુષથી હીન છે અને પરિણામે મોક્ષ માટે અયોગ્ય છે એમ કહેવામાં તો જૈન શાસનનું અજ્ઞાન જ પ્રગટ થાય છે. વીતરાગી મોક્ષનો ઋદ્ધિ સાથે કોઈ જ સંબંધ નથી. ઘણી દરિદ્ર વ્યક્તિઓ મોક્ષ પામી છે જ્યારે ઘણી બધી ઋદ્ધિ (સમૃદ્ધિ) ધરાવનારા ચક્રવર્તી વગેરે મોક્ષે જઈ શક્યા નથી પણ સંસારચક્રમાં જ ફસાયેલા રહ્યા છે. (289. મળ માર્ષિવત્તેતિ, તપ ર યુક્તમ્, નારહાभिर्व्यभिचारात् । _289. સ્ત્રીઓમાં પ્રકૃષ્ટ છળકપટ અર્થાત્ માયાચાર હોવાથી તેઓ પુરુષથી હીન છે અને એ કારણે તેઓ મોક્ષ માટે અયોગ્ય છે એમ કહેવું પણ ઉચિત નથી, કેમ કે અત્યન્ત કલહપ્રિય નારદ અને ઘોર હિંસક દઢપ્રહારી આદિમાં કષાયોનો પ્રકર્ષ હોવા છતાં પણ તેઓ પુરુષોમાં હીન ગણાતા ન હતા અને તેમનામાં મુક્તિની યોગ્યતાનો અભાવ પણ ન હતો. આમ સ્ત્રીઓને હીન અને મોક્ષ માટે અયોગ્ય ગણવા માટે માયાદિપ્રકર્ષરૂપ જે હેતુ આપવામાં આવ્યો છે તે નારદ, દઢપ્રહારી વગેરે સાથે Page #541 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ તર્કરહસ્યદીપિકા વ્યભિચારી છે. 290. तन्न हीनत्वं कथमपि स्त्रीणां जाघटीतीति हीनत्वादित्यसिद्धो हेतुः । ततश्चाविगानेन पुरुषाणामिव योषितामपि निर्वाणं प्रतिपत्तव्यम् । प्रयोगश्चात्र- अस्ति स्त्रीणां मुक्तिः, अविकलकारणवत्त्वात्, पुंवत्, तत्कारणानि सम्यग्दर्शनादीनि स्त्रीषु संपूर्णान्युपलभ्यन्ते । ततो भवत्येव स्त्रीणां मोक्ष इति सुस्थितं मोक्षतत्त्वम् । एतेन । 290. આ રીતે કોઈ પણ રીતે સ્ત્રીઓ પુરુષથી હીન (કમજોર) સિદ્ધ થતી નથી. એટલે સ્ત્રીઓને મોક્ષ માટે અયોગ્ય સિદ્ધ કરવા આપેલો હીનત્વ હેતુ અસિદ્ધ છે. સ્ત્રીઓને હીન માનવી એ જ અસિદ્ધ છે. તેથી નિર્વિવાદપણે માનવું જોઈએ કે સ્ત્રીઓ પણ પુરુષોની જેમ મોક્ષને પામે છે. અનુમાનપ્રયોગ-સ્ત્રીઓનો મોક્ષ થાય છે, કેમ કે સ્ત્રીઓમાં પુરુષોની જેમ જ મોક્ષનાં કારણોની સમગ્રતા તથા પૂર્ણતા હોય છે. મોક્ષનાં કારણો છે સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફચારિત્ર. આ ત્રણે કારણો પુરુષોની જેમ જ સ્ત્રીઓમાં પણ સંપૂર્ણ (અવિક્લ) પ્રાપ્ત થાય છે. તેથી સ્ત્રીઓનો મોક્ષ થાય છે જ, એમાં કોઈ શંકા નથી. આ રીતે મોક્ષતત્ત્વનું નિરૂપણ પુરું થયું. 291. “જ્ઞાનિનો ધર્મતીર્થ સ્તર પર પમ્ | गत्वागच्छन्ति भूयोऽपि भवं तीर्थनिकारतः ॥१॥" इति परपरिकल्पितं पराकृतम् ॥५२॥ 291. (જે આ મોક્ષાવસ્થા પ્રાપ્ત કરે છે તે તે અવસ્થામાં જ અનન્ત કાળ રહે છે. તે કદી પણ તે અવસ્થામાંથી પાછો સંસારી અવસ્થામાં આવતો નથી.] તેથી અન્ય મતવાદીઓનો આ મત નિરસ્ત થઈ જાય છે કે – “ધર્મતીર્થના પ્રવર્તક જ્ઞાની જીવ પોતાના ધર્મની હાનિ યા તિરસ્કાર જોઈને મોક્ષમાંથી પાછા અવતાર લઈને સંસારમાં આવે છે.”(પ૨). 292. પ્રતાનિ નવ તત્ત્વનિ : શ્રત્તેિ સ્થિરાયઃ | सम्यक्त्वज्ञानयोगेन तस्य चारित्रयोग्यता ॥५३॥ 292. આ નવ તત્ત્વો પર જે સ્થિરચિત્તથી અને અડગ શ્રદ્ધાથી વિશ્વાસ કરે છે તેનામાં સમ્યગ્દર્શન અને સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ થઈ જવાથી સમ્યફચારિત્રની યોગ્યતાનો વિકાસ થવા લાગે છે. (૫૩). Page #542 -------------------------------------------------------------------------- ________________ ૪૫૧ જૈનમત 293. વ્યારા તાનિ—અનન્તરોવિતાનિ નવસંધ્યાનિ તત્ત્વનિ યઃ स्थिराशयो - न पुनः शङ्कादिना चलचित्तः श्रद्धानस्य ज्ञानपूर्वकत्वाज्जानीते श्रद्धत्ते च - अवैपरीत्येन मनुते । एतावता जानन्नप्य श्रद्दधानो मिथ्यादृगेवेति सूचितम् । यथोक्तं श्रीगन्धहस्तिना महातर्फे "द्वादशाङ्गमपि श्रुतं विदर्शनस्य मिथ्या" इति । तस्य श्रद्दधानस्य सम्यक्त्वज्ञानयोगेन - सम्यग्दर्शनज्ञानसद्भावेन चारित्रस्य - सर्वसावद्यव्यापारनिवृत्तिरूपस्य देशसर्वभेदस्य योग्यता भवति, अत्र ज्ञानात्सम्यक्त्वस्य प्राधान्येन पूज्यत्वात्प्राग्निपातः, अनेन सम्यक्त्वज्ञानसद्भाव एव चारित्रं भवति नान्यथेत्याવિત દ્રવ્યમ્ રૂ। 293. શ્લોકવ્યાખ્યા– હમણા જ જે નવ તત્ત્વોનું નિરૂપણ પૂરું કર્યું તેમનું શંકા આદિથી થનારી ચિત્તની ચંચળતાને છોડી સ્થિર બુદ્ધિથી અવિપરીત યથાર્થ જ્ઞાન તેમજ શ્રદ્ધાન જે કરે છે તે સમ્યગ્દષ્ટિ અને સમ્યગ્ગાની છે. શ્રદ્ધાન જ્ઞાનપૂર્વક થાય છે, એટલે આ તત્ત્વોના શ્રદ્ધાનમાં તેમનું જ્ઞાન અન્તર્ભૂત હોય છે જ. ‘શ્રદ્ધાન’ શબ્દના પ્રયોગથી એ સૂચવાય છે કે જે વ્યક્તિ જાણવા છતાં પણ યથાવત્ શ્રદ્ધાન નથી કરતી તે મિથ્યાદૃષ્ટિ છે. તેનું જ્ઞાન મિથ્યાજ્ઞાન છે, નિરર્થક છે. ગન્ધહસ્તિએ મહાતર્કમાં કહ્યું છે કે— ‘‘જો મિથ્યાદષ્ટિને દ્વાદશાંગ શ્રુતનું પણ જ્ઞાન થઈ જાય તો પણ તે જ્ઞાન મિથ્યા જ છે, નિરર્થક છે.” તે શ્રદ્ધાળુ સમ્યગ્દષ્ટિમાં સમ્યગ્દર્શન અને સમ્યગ્નાનનો સદ્ભાવ હોવાથી સમસ્ત પાપક્રિયાઓથી નિવૃત્તિ કરનાર ચારિત્રની યોગ્યતાનો અંશતઃ યા પૂર્ણપણે વિકાસ થવા લાગે છે. સર્વ ચારિત્ર (સર્વવિરતિચારિત્ર) અને દેશ ચારિત્ર (દેશવિરતિચારિત્ર)ના ભેદે ચારિત્ર બે પ્રકારનું છે. જ્ઞાનની પહેલાં સમ્યગ્દર્શનની ગણના સમ્યગ્દર્શનની પ્રધાનતા અને પૂજ્યતા સૂચવવા કરવામાં આવી છે. આ સમ્યગ્દર્શન જ જ્ઞાનમાં ‘સમ્યક્’ વ્યવહારનું કારણ છે, અર્થાત્ જ્ઞાનના સમ્યક્ષણાનું કારણ સમ્યગ્દર્શન છે. [જે જ્ઞાન સમ્યગ્દર્શનસહરિત હોય તે સમ્યક્ અને જે જ્ઞાન સમ્યગ્દર્શનસહચરિત ન હોય તે મિથ્યા. સમ્યગ્દર્શન થતાં પૂર્વે જે જ્ઞાન હોય છે તે મિથ્યા હોય છે અને સમ્યગ્દર્શન થતાં જ તે મિથ્યાજ્ઞાન સમ્યક્ બની જાય છે.] સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થયા પછી જ સમ્યક્ ચારિત્ર થઈ શકે છે, સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન વિના થનારી બધી ક્રિયાઓ મિથ્યાચારિત્રરૂપ જ છે. (૫૩). 294. તથામવ્યત્વપાન યચૈતત્રિતયં ભવેત્ । सम्यग्ज्ञानक्रियायोगाज्जायते मोक्षभाजनम् ॥५४॥ ન Page #543 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ તર્કરહસ્યદીપિકા 294. જે ભવ્ય જીવને તેના ભવ્યત્વ ગુણના પરિપાકથી રત્નત્રયની પ્રાપ્તિ થઈ જાય છે તે જ ભવ્ય જીવ સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રની પૂર્ણતા દ્વારા મોક્ષ પામે છે. (५४). 295. व्याख्या-जीवा द्वेधा भव्याभव्यभेदात् अभव्यानां सम्यक्त्वाद्यभावः, भव्यानामपि भव्यत्वपाकमन्तरेण तदभाव एव, तथाभव्यत्वपाके तु तत्सद्भावः, ततोऽत्रायमर्थ:- भविष्यति विवक्षितपर्यायेणेति भव्यः, तद्भावो भव्यत्वम्, भव्यत्वं नाम सिद्धिगमनयोग्यत्वम्, जीवानामनादिपारिणामिको भावः । एवं सामान्यतो भव्यत्वमभिधायाथ तदेव प्रतिविशिष्टमभिघातुमाह तथा तेना(न) नियतप्रकारेण भव्यत्वं तथाभव्यत्वम् । अयं भाव:-भव्यत्वमेव स्वस्वकालक्षेत्रगुर्वादिद्रव्यलक्षणसामग्रीभेदेन नानाजीवेषु भिद्यमानं सत्तथाभव्यत्वमुच्यते अन्यथा तु सर्वैः प्रकारेकाकारायां योग्यतायां सर्वेषां भव्यजीवानां युगपदेव धर्मप्राप्त्यादि भवेत्, तथाभव्यत्वस्य य: पाकः फलदानाभिमुख्यं तेन तथाभव्यत्वपाकेन, यस्य कस्यापि सागरोपमकोटाकोट्यभ्यन्तरानीतसर्वकर्मस्थितिकस्य भव्यस्य एतत्रितयं ज्ञानदर्शनचारित्रत्रयं भवेत्, यत्तदोर्नित्याभिसंबन्धात्, स भव्यः सम्यक समीचीने ये ज्ञानक्रिये-ज्ञानचारित्रे तयोर्योगात्संयोगान्मोक्षस्य-बन्धवियोगस्यानन्तज्ञानदर्शनसम्यक्त्वसुखवीर्यपञ्चकात्मकस्य भाजनं-स्थानं जायते, एतेन केवलाभ्यां ज्ञानक्रियाभ्यां न मोक्षः किं तूभाभ्यां संयुक्ताभ्यां ताभ्यामिति ज्ञापितं भवति । अत्र ज्ञानग्रहणेन सदा सहचरत्वेन दर्शनमपि ग्राह्यम् । यदुवाच वाचकमुख्यः “सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः" [त० सू० १।१] इति ॥ 295. eोsध्याय: पोले प्रारना छ - भव्य सने समव्य. [भव्य वो મોક્ષ માટેની યોગ્યતા ધરાવે છે જ્યારે અભવ્ય જીવો મોક્ષ માટે સર્વથા (સર્વદેશમાં અને સર્વકાળમાં) અયોગ્ય જ છે.] તેથી અભવ્ય જીવોને કદાપિ સમ્યગ્દર્શન આદિ થતાં નથી. ભવ્ય જીવોને પણ જયાં સુધી ભવ્યત્વ ગુણનો પરિપાક ન થાય ત્યાં સુધી સમ્યગ્દર્શન આદિ થતાં નથી પરંતુ જ્યારે તેમનો ભવ્યત્વ ગુણ પરિપાક પામે છે ત્યારે જ તેમને સમ્યગ્દર્શન આદિ થાય છે. જે વિવક્ષિત સમ્યગ્દર્શન આદિ પર્યાયોરૂપે પરિણમશે તે ભવ્ય જીવ છે. ભવ્યનો ભાવ ભવ્યત્વ છે. બીજા શબ્દોમાં ભવ્યનું અસાધારણ સ્વરૂપ યા લાક્ષણિકતા ભવ્યત્વ છે. ભવ્યત્વનો સીધો અર્થ છે મોક્ષ પ્રાપ્ત Page #544 -------------------------------------------------------------------------- ________________ ૪૫૩ જૈનમતા કરવાની યોગ્યતા. આ ભવ્યત્વ એ જીવોનો અનાદિકાળથી રહેતો આવેલો પારિણામિક અર્થાત્ સ્વાભાવિક ભાવ છે. આ રીતે સામાન્યરૂપે ભવ્યત્વનું નિરૂપણ કરીને હવે વિશેષરૂપે ભવ્યત્વનું નિરૂપણ કરવામાં આવે છે. તે તે નિશ્ચિત પ્રકારે ભવ્યત્વનું હોવું એને તથાભવ્યત્વ કહેવામાં આવેલ છે. તાત્પર્ય એ કે જો કે સામાન્યરૂપ ભવ્યત્વ એક છે તેમ છતાં તે પોતાનાં ક્ષેત્ર, કાલ અને ગુરુ આદિ દ્રવ્યરૂપ સામગ્રીની ભિન્નતાના કારણે ભિન્ન ભિન્ન જીવોમાં જુદા જુદા પ્રકારનું હોતાં તેને તથાભવ્યત્વ કહેવામાં આવેલ છે. જો બધા જીવોમાં એક જ પ્રકારનું ભવ્યત્વ હોય તો બધા જીવોમાં એક સાથે જ એક જ પ્રકારની યોગ્યતા હોતાં બધા જીવોને ધર્મપ્રાપ્તિ, મોક્ષપ્રાપ્તિ આદિ એક સાથે જ થાય. તેથી ભિન્ન ભિન્ન પ્રકારનાં ભવ્યત્વોમાંથી એક અમુક પ્રકારના ભવ્યત્વનો પરિપાક થવાથી (અર્થાત્ ફળ દેવા અભિમુખ થવાથી) મુક્તિની યોગ્યતાનો અમુક વિકાસ થાય છે. જે જીવના સમસ્ત કર્મોની સ્થિતિઓ ઘટાડતાં ઘટાડતાં એક કોટાકોટી સાગરોપમની અંદર લાવી દીધી હોય તે ન્યૂન કર્મસ્થિતિવાળા ભવ્ય જીવને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રરૂપ રત્નત્રય પ્રાપ્ત થાય છે. “વત્ (જે) અને તત્ (ત)નો નિત્ય સંબંધ છે, તેથી તે જ ન્યૂન કર્મસ્થિતિવાળો ભવ્ય જીવ સમ્યફ અર્થાત્ સમીચીન જ્ઞાન અને ક્રિયા (ચારિત્ર) દ્વારા કર્મબન્ધનોને કાપીને મોક્ષપદ પામે છે અર્થાત્ અનન્તજ્ઞાન, અનન્તદર્શન, અનન્તસમ્યકત્વ, અનન્તસુખ અને અનન્તવીર્ય આ અનન્તપંચકનો સ્વામી બની જાય છે. આનાથી એ જ્ઞાત થઈ જાય છે કે એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયાથી, અર્થાત્ જ્ઞાનશૂન્ય ચારિત્રથી કે ચારિત્રવિહીન જ્ઞાનથી, મુક્તિ થતી નથી પરંતુ જયારે સમ્યકજ્ઞાન અને સમ્યફચારિત્ર બન્ને પૂર્ણ બને છે ત્યારે તે બન્નેથી મુક્તિ થાય છે. સમ્યજ્ઞાનને મોક્ષનું કારણ કહેવાથી સમ્યજ્ઞાનના સદા સહચારી સમ્યગ્દર્શનનું પણ ગ્રહણ થઈ જ જાય છે. સિમ્યગ્દર્શન વિના તો જ્ઞાન અને ચારિત્ર સમ્યફ બનતું જ નથી.] તત્ત્વાર્થસૂત્રકાર વાચકમુખ્ય ઉમાસ્વાતિએ કહ્યું પણ છે કે- “સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર ત્રણ સાથે મળીને જ મોક્ષનો માર્ગ છે.” [તત્ત્વાર્થસૂત્ર ૧.૧.] [અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર ત્રણેય પૂર્ણ બનતાં મોક્ષ પ્રાપ્ત થાય છે.] 296. પ્રત્યક્ષાલિમાવિશેષનક્ષિામંત્ર પ્રચાર સ્વયમેવ વક્ષ્યતિ तच्च विशेषलक्षणं सामान्यलक्षणाविनाभावि, सामान्यलक्षणं च विशेषलक्षणाविनाभावि, सामान्यविशेषलक्षणयोरन्योन्यापरिहारेण स्थितत्वात् । तेन प्रमाणविशेषलक्षणस्यादौ प्रमाणसामान्यलक्षणं सर्वत्र वक्तव्यम् अतोऽत्रापि Page #545 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ प्रथमं तदभिधीयते । 296. પ્રત્યક્ષ આદિ વિશેષ પ્રમાણોનાં લક્ષણ ગ્રન્થકાર પોતે જ કહેશે. પ્રમાણવિશેષોનાં લક્ષણોનું કથન તો ત્યારે કરી શકાય જ્યારે પહેલાં પ્રમાણસામાન્યનું લક્ષણ આપી દીધું હોય. સામાન્ય લક્ષણ અને વિશેષ લક્ષણ પરસ્પર સાપેક્ષ છે, અવિનાભાવી છે. તેથી પ્રમાણવિશેષના લક્ષણ પહેલાં સર્વત્ર પ્રમાણસામાન્યનું લક્ષણ કહેવું જોઈએ, એવી પરિપાટી છે. તેથી પહેલાં અહીં પણ પ્રમાણસામાન્યનું લક્ષણ આચાર્ય કહે છે— તર્કરહસ્યદીપિકા 297. ‘સ્વપરવ્યવસાયિ જ્ઞાનું પ્રમાળ' કૃતિ । પ્રષળ સંશયાદમાવસ્વभावेन मीयते परिछिद्यते वस्तु येन तत्प्रमाणम् । स्वमात्मा ज्ञानस्य स्वरूपं परः स्वस्मादन्योऽर्थ इति यावत् तौ विशेषेण यथावस्थितस्वरूपेणावस्यति निश्चिनोतीत्येवंशीलं यत्तत्स्वपरव्यवसायि । 297. ‘સ્વનો અર્થાત્ પોતાનો અને પરનો અર્થાત્ અન્ય પદાર્થોનો વ્યવસાય અર્થાત્ નિશ્ચય કરનારું જ્ઞાન પ્રમાણ છે.’ પ્રનો અર્થ છે પ્રકર્ષ, પ્રકર્ષથી એટલે સંશય, વિપર્યય આદિનું નિરાકરણ કરીને મીયતે અર્થાત્ જાણવામાં આવે છે વસ્તુતત્ત્વ જેના દ્વારા તેને પ્રમાણ કહેવામાં આવે છે. સ્વ એટલે જ્ઞાનના પોતાના સ્વરૂપનો, પર એટલે જ્ઞાનથી ભિન્ન બાહ્ય પદાર્થનો, વિ એટલે વિશેષરૂપે એટલે જે સ્વરૂપ તેમનું હોય તે સ્વરૂપે નિશ્ચય કરનારું જ્ઞાન પ્રમાણ છે. 298. ज्ञायते प्राधान्येन विशेषो गृह्यतेऽनेनेति ज्ञानम् । अत्र ज्ञानमिति विशेषणमज्ञानरूपस्य व्यवहारमार्गानवतारिणः सन्मात्रगोचरस्य स्वसमयप्रसिद्धस्य दर्शनस्य संनिकर्षादेश्चाचेतनस्य नैयायिकादिकल्पितस्य प्रामाण्यपराकरणार्थम् । 298. જાણવામાં આવે છે અર્થાત્ પ્રધાનપણે ગૃહીત થાય છે વિશેષ અંશો જેના દ્વારા તેને જ્ઞાન કહે છે. અહીં ‘જ્ઞાન’ વિશેષણથી જ્ઞાનથી ભિન્ન અર્થાત્ અજ્ઞાનરૂપ, સામાન્ય માત્રને ગ્રહણ કરનાર તથા પ્રવૃત્તિ આદિ વ્યવહારમાં અનુપયોગી જૈન આગમોમાં પ્રસિદ્ધ દર્શન અને નૈયાયિક વગેરેએ સ્વીકારેલા અચેતનાત્મક સન્નિકર્ષ આદિમાંથી પ્રમાણતાનો વ્યવચ્છેદ થઈ જાય છે કેમ કે દર્શન ચેતન હોવા છતાં જ્ઞાનરૂપ નથી અને સન્નિકર્ષ આદિ તો અચેતન હોવાથી સ્પષ્ટપણે જ અજ્ઞાનરૂપ છે. 299. ज्ञानस्यापि च प्रत्यक्षरूपस्य शाक्यैर्निर्विकल्पतया प्रामाण्येन कल्पितस्य संशयविपर्ययानध्यवसायानां च प्रमाणत्वव्यवछेदार्थं व्यवसा Page #546 -------------------------------------------------------------------------- ________________ ૪૫૫ જૈનમત રીતિ . 299. “વ્યવસાયી (નિશ્ચયાત્મક)' વિશેષણથી બૌદ્ધોએ પ્રમાણરૂપ માનેલા નિર્વિકલ્પક પ્રત્યક્ષમાંથી તથા સંશય, વિપર્યય અને અનધ્યવસાયમાંથી પ્રમાણતાનો વ્યવચ્છેદ થઈ જાય છે. 300. પારમાથપાર્થસાથfપત્નીપજ્ઞાનાતવાતિમતિમા પતિ 300. “પરવ્યવસાયી (અર્થાત્ જ્ઞાનથી ભિન્ન પદાર્થોનો નિશ્ચય કરનારું) વિશેષણથી વાસ્તવિક ઘટ-પટાદિ બાહ્ય વસ્તુઓનો સાવ નિષેધ યા લોપ કરીને કેવળ જ્ઞાનનું જ અસ્તિત્વ માનનારા વિજ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધોના મતનું નિરાકરણ થઈ જાય _301. નિત્યપરોક્ષ બુદ્ધિવાહિનાં મીમાંસાનાવાત્મસમવાયજ્ઞાનન્તિप्रत्यक्षज्ञानवादिनां वैशेषिकयौगानामचेतनज्ञानवादिनां कापिलानां च कदाग्रहनिग्रहाय स्वेति । 301. જ્ઞાનને સર્વથા પરોક્ષ માનનારા મીમાંસકોના કુમતનું,એક જ આત્મામાં સમવાયસંબંધથી રહેનાર અનુવ્યવસાયરૂપ બીજા જ્ઞાન દ્વારા જ્ઞાનનું પ્રત્યક્ષ માનનારા નૈયાયિકો અને વૈશેષિકોના કુમતનું અને જ્ઞાનને પ્રકૃતિનો ધર્મ માની જ્ઞાનને અચેતન માનનારા સાંખ્યોના કુમતનું નિરાકારણ કરવા માટે “સ્વવ્યવસાયી પોતાનો નિશ્ચય કરનારું)' પદ લક્ષણમાં મૂક્યું છે. સિાંખ્યદર્શનમાં ઘટ, પટ આદિ બાહ્ય અર્થનું જ્ઞાન બુદ્ધિ (ચિત્ત) કરે છે. અને બુદ્ધિને થયેલા ઘટજ્ઞાન, પટજ્ઞાન, આદિનું જ્ઞાન પુરુષ (આત્મા) કરે છે, આમ જ્ઞાનનું જ્ઞાન પુરુષ કરે છે. જ્ઞાનના જ્ઞાનને દર્શન કહેવામાં આવે છે. બુદ્ધિ યા ચિત્ત જ્ઞાતા છે, જ્યારે પુરુષ દ્રષ્ટા છે.] 302. સ તુ નક્ષ વચ્ચે પારિવાન્વિતીર્થોપત્રવ્યહેત્વા: प्रमाणलक्षणस्य प्रतिक्षेपार्थम् । [302. સમગ્ર અર્થાત આખા લક્ષણવાક્ય દ્વારા તૈયાયિકોના “અર્થની ઉપલૅબ્ધિનો હેતુ (કારણ) પ્રમાણ છે એ પ્રમાણલક્ષણનું તેમજ બીજાઓએ આપેલાં પ્રમાણલક્ષણોનું ખંડન થઈ જાય છે. (303. સત્ર વચ્ચે પ્રાયઃ પરોડ વપર રૂ પ સાસस्याश्रयणाद्व्यवहारिजनापेक्षया यस्य यथा यत्र ज्ञानस्याविसंवादः, तस्य तथा तत्र प्रामाण्यमित्यभिहितं भवति, तेन संशयादेरपि धर्मिमात्रापेक्षया न Page #547 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ તર્કરહસ્યદીપિકા प्रामाण्यव्याहतिः ॥५४॥ 303. “સ્વપર’ સમાસનો “પોતાને (સ્વને) માટે ગ્રહણ કરવા લાયક પર' એવો અર્થ કરવામાં આવતાં પોતપોતાને યોગ્ય પદાર્થોને જાણનારાં સંશયાદિ જ્ઞાનો પણ સામાન્ય વસ્તુને જાણવાની અપેક્ષાએ પ્રમાણ છે એવો અર્થ સૂચિત થાય છે. “જે જ્ઞાન વસ્તુના જે અંશમાં અવિસંવાદી હોય તે જ્ઞાન વસ્તુના તે અંશમાં પ્રમાણ છે” એ વ્યવહારપ્રસિદ્ધ નિયમ અનુસાર સંશયાદિ જ્ઞાન પણ સામાન્ય અંશમાં અર્થાત ધર્મી માત્રની અપેક્ષાએ પ્રમાણ છે જ. સ્વિની (જ્ઞાનસ્વરૂપની) અપેક્ષાએ તો સંશય, વિપર્યય અને સમ્યજ્ઞાન એમ બધાં જ જ્ઞાનો પ્રમાણ છે જ.] (૫૪). 304. अथ विशेषलक्षणाभिधित्सया प्रथम तावत्प्रमाणस्य संख्यां विषयं चाह प्रत्यक्षं च परोक्षं च द्वे प्रमाणे तथा मते । अनन्तधर्मकं वस्तु प्रमाणविषयस्त्विह ॥५५॥ 304. હવે પ્રમાણવિશેષોનાં લક્ષણોને જણાવવાની ઇચ્છાથી સૌપ્રથમ આચાર્ય પ્રમાણની સંખ્યા અને પ્રમાણના વિષયનું નિરૂપણ કરે છે– પ્રમાણના બે ભેદ છે – પ્રત્યક્ષ અને પરોક્ષ. અનન્તધર્મવાળી વસ્તુ પ્રમાણનો વિષય છે, અર્થાત્ પ્રમાણ દ્વારા અનન્તધર્માત્મક વસ્તુનું જ્ઞાન થાય છે. (૫૫) 305. વ્યાધ્યા–અક્ષ-ન્દ્રિયં પ્રતિ મિયિાધીનતથી યદુત્પદ तत्प्रत्यक्षमिति तत्पुरुषः, इदं व्युत्पत्तिनिमित्तमेव प्रवृत्तिनिमित्तं तु स्पष्टत्वम्, तेनानिन्द्रियादिप्रत्यक्षमपि-प्रत्यक्षशब्दवाच्यं सिद्धम्, अक्षो-जीवो वात्र व्याखेयः, जीवमाश्रित्यैवेन्द्रियनिरपेक्षमनिन्द्रियादिप्रत्यक्षस्योत्पत्तेः । तत्र तत्पुरुषाश्रयणात्प्रत्यक्षो बोध, प्रत्यक्षा बुद्धिरित्यादौ स्त्रीपुंसभावोऽपि સિદ્ધિદા | 305. શ્લોકવ્યાખ્યા– અક્ષ એટલે ઇન્દ્રિય. ઇન્દ્રિયો પ્રતિ અભિમુખ થઈને અર્થાત્ ઇન્દ્રિયો ઉપર આધાર રાખીને જે જ્ઞાનો ઉત્પન્ન થાય છે તે પ્રત્યક્ષ છે. આ તપુરુષ સમાસ છે. આ તો પ્રત્યક્ષ' શબ્દની શાબ્દિક વ્યુત્પત્તિ છે. પરંતુ “પ્રત્યક્ષ શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત તો સ્પષ્ટતા છે. તેથી જે જ્ઞાન સ્પષ્ટ છે કે, ઇન્દ્રિયથી ઉત્પન્ન થયું હોય કે ઇન્દ્રિયો વિના જ ઉત્પન્ન થયું હોય, અવશ્ય પ્રત્યક્ષ છે. તેથી જે જ્ઞાનો ઇન્દ્રિયોથી ઉત્પન્ન નથી થતાં તે અતીન્દ્રિય જ્ઞાનો પણ સ્પષ્ટ હોવાથી પ્રત્યક્ષની Page #548 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૪૫૭ મર્યાદામાં આવી જઈ “પ્રત્યક્ષ' શબ્દવાચ્ય બની જ જાય છે. અથવા “અક્ષ' શબ્દનો અર્થ જીવ છે. કેવળ જીવને આધારે જ, ઇન્દ્રિયોની કોઈ અપેક્ષા રાખ્યા વિના જ, જે જ્ઞાનો ઉત્પન્ન થાય છે તે જ્ઞાનો પ્રત્યક્ષ જ છે. આ વ્યુત્પત્તિ અનુસાર અતીન્દ્રિય અને અનિન્દ્રિય (માનસપ્રત્યક્ષ) જ્ઞાનમાં પ્રત્યક્ષતા સિદ્ધ થઈ જ જાય છે. પ્રત્યક્ષ'શબ્દને તપુરુષ સમાસ ગણતાં “પ્રત્યક્ષ' શબ્દનો વિશેષ્યના લિંગ અનુસાર ત્રણે લિંગોમાં પ્રયોગ થાય છે, જેમકે પ્રત્યક્ષો વાંધ:, પ્રત્યક્ષા વૃદ્ધિઃ ઈત્યાદિ, અહીં બોધ અને બુદ્ધિરૂપ વિશેષ્ય ક્રમથી પુલ્લિગ તથા સ્ત્રીલિંગ છે એટલે “પ્રત્યક્ષ' શબ્દ પણ ઉક્ત બે લિંગોમાં પ્રયુક્ત થયો છે. 306. અક્ષા પ-૩મક્ષ વ્યાપારનરપેક્ષ મનોવ્યાપારે સાક્ષાર્થિપરિચ્છેदकम् परोक्षमिति परशब्दसमानार्थेन 'परस्' शब्देन सिद्धम् । _306. ઇન્દ્રિયોથી જે પર હોય અર્થાત્ જે જ્ઞાન ઈન્દ્રિયવ્યાપારની અપેક્ષા રાખ્યા વિના કેવળ મનના વ્યાપારથી જ વસ્તુને અસાક્ષાત્ જાણે છે તે જ્ઞાન પરોક્ષ છે. “પર” શબ્દનો પર્યાયવાચી “પર” શબ્દ પણ છે. તેથી પરસ્ + અક્ષ મળીને “પરોક્ષ' શબ્દ બને છે. 307. चशब्दौ द्वयोरपि तुल्यकक्षतां लक्षयतः, तेनानुमानादेः परोक्षस्य प्रत्यक्षपूर्वकत्वेन प्रवृत्तेर्यत्कैश्चित्प्रत्यक्षं ज्येष्ठमभीष्टमेतन्न श्रेष्ठमिति सूचितम्, द्वयोरपि प्रामाण्यं प्रतिविशेषाभावात् । ‘पश्य मृगो धावति' इत्यादौ प्रत्यक्षस्यापि परोक्षपूर्वकस्य प्रवृत्तेः परोक्षस्य ज्येष्ठताप्रसङ्गात् । प्रत्यक्षपूर्वकमेव च परोक्षमुपजायत इति नायं सर्वत्रैकान्तः, अन्यथानुपपन्नतावधारितोछ्वासनिःश्वासादिजीवलिङ्गसद्भावाभ्यां जीवसाक्षात्कारिप्रत्यक्षलक्षणेऽपि जीवन्मृतप्रतीतिदर्शनात्, अन्यथा लोकव्यवहाराभावप्रसङ्गात् । _307. “ (અને)' શબ્દથી પ્રત્યક્ષ અને પરોક્ષ બન્ને સમબલ છે અર્થાત્ એક જ શ્રેણીનાં છે એ સૂચવાયું છે. તે બન્ને જ્ઞાનો એકસરખા બળવાળાં છે અને પોતપોતાના વિષયમાં પ્રમાણ છે. આનાથી જે કેટલાક ચિંતકો અનુમાન આદિ પરોક્ષ જ્ઞાનોની ઉત્પત્તિ પ્રત્યક્ષપૂર્વક હોવાથી પ્રત્યક્ષને જયેષ્ઠ તથા પ્રધાન માને છે તેમનું નિરાકરણ થઈ જાય છે. પ્રત્યક્ષની જયેષ્ઠતાની તેમની વાત કોઈ પણ રીતે શ્રેષ્ઠ નથી, કેમ કે પ્રત્યક્ષ અને પરોક્ષ બન્નેય પોતપોતાના વિષયમાં સ્વતંત્ર અને એકસરખા બળવાળાં છે, બેમાંથી કોઈ બીજાથી ચડિયાતું નથી. “જુઓ, હરણ દોડે છે. આ વાક્ય સાંભળ્યા અને તેનો અર્થ વિચાર્યા પછી થનારું મૃગનું પ્રત્યક્ષ શાબ્દજ્ઞાનરૂપ પરોક્ષપૂર્વક થયું છે એટલે Page #549 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ તર્કરહસ્યદીપિકા પરોક્ષને પણ પ્રત્યક્ષથી જ્યેષ્ઠ માનવાની આપત્તિ આવે. વળી, ‘પ્રત્યક્ષપૂર્વક જ સર્વત્ર પરોક્ષ ઉત્પન્ન થાય છે’ એવો સૈકાન્તિક નિયમ નથી. જુઓ, જે સમયે આપણે કોઈ જીવને જીવતો કે મરેલો સાક્ષાત્ પ્રત્યક્ષથી જોઈએ છીએ તે જ સમયે જીવન સાથે અવિનાભાવસંબંધ ધરાવતા શ્વાસોચ્છ્વાસના ભાવ કે અભાવ ઉપરથી આપણે તે જીવના જીવન કે મૃત્યુનું અનુમાન પણ કરીએ છીએ, અહીં પ્રત્યક્ષ અને પરોક્ષ (અનુમાનજ્ઞાન) એક સાથે જ થાય છે, એમ ન માનીએ તો લોકવ્યવહારનો અભાવ થઈ જાય. નિષ્કર્ષ એ કે પ્રત્યક્ષ અને પરોક્ષમાં કોઈ જાતનો જ્યેષ્ઠ-કનિષ્ઠભાવ નથી. 308. तथाशब्दः प्रागुक्तनवतत्त्वाद्यपेक्षया समुच्चये, वाक्यस्य सावधारणत्वात्, द्वे एव प्रत्यक्षपरोक्षे प्रमाणे मते - सम्पते । 308. શ્લોકમાં જે ‘તથા’ શબ્દ છે તે પહેલાં કહેવામાં આવેલાં જીવાદિ નવ તત્ત્વોનો સમુચ્ચય કરવા માટે છે. બધાં વાક્યો નિશ્ચયવાચક હોય છે, તેથી પ્રત્યક્ષ અને પરોક્ષ બે જ પ્રમાણો છે, એક પ્રમાણ પણ નથી કે બેથી વધુ પણ નથી. " 309. यदपि परैरुक्तं द्वयातिरिक्तं प्रमाणसंख्यान्तरं प्रत्यज्ञायि तत्रापि यत्पर्यालोच्यमानमुपमानार्थापत्त्यादिवत्प्रमाणतामात्मसात्करोति तदनयोरेव प्रत्यक्षपरोक्षयोरन्तर्भावनीयम् । यत्पुनर्विचार्यमाणं मीमांसकपरिकल्पिताभाववत् प्रामाण्यमेव नास्कन्दति न तेन बहिर्भूतेनान्तर्भूतेन वा प्रयोजनम्, अवस्तुत्वादित्यपकर्णनीयम् । तथाहि प्रत्यक्षानुमानागमोपमानार्थापत्त्यभावसम्भवैतिह्यप्रातिभयुक्त्यनुपलन्ध्यादीनि प्रमाणानि यानि परे प्रोचुः, तत्रानुमानागमौ परोक्षप्रकारावेव विज्ञातव्यौ । 309, જે અન્ય દાર્શનિક ચિન્તકોએ પ્રમાણની આ બેની સંખ્યાથી અતિરિક્ત સંખ્યાઓ માની છે તેમનો વિચાર કરીને જે અર્થાત્ત, ઉપમાન આદિની જેમ પ્રમાણકોટિમાં આવે છે અર્થાત્ પ્રમાણરૂપ સાબિત થાય છે તેમનો સમાવેશ પ્રત્યક્ષ અને પરોક્ષ આ બેમાં જ કરી લેવો જોઈએ. વિચાર કરતાં મીમાસક દ્વારા સ્વીકૃત અભાવ પ્રમાણની જેમ પ્રમાણ જ સાબિત થઈ શકે નહિ તેની બાબતમાં તો અન્તર્ભાવ (સમાવેશ) યા બહિર્ભાવની ચર્ચા જ નિરર્થક છે, કેમ કે એવાં જ્ઞાનો તો અપ્રમાણ જ હોય એટલે તેમની તો ઉપેક્ષા જ કરવી જોઈએ. અન્ય મતવાદીઓ પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન, અર્થપત્તિ, અભાવ, સંભવ, ઐતિહ્ય, પ્રાતિભ, યુક્તિ અને અનુપલબ્ધિ આદિ અનેક પ્રમાણો માને છે. તે બધાં પ્રમાણોમાંથી અનુમાન અને આગમ તો પરોક્ષ પ્રમાણના જ ભેદ છે. Page #550 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૪૫૯ 310. ૩૫મને તુ મૈયયિમત્તે બ્રેષ્યઃ મુળા છેષાજીરું 'गवयमानय' इति स गवयशब्दवाच्यमर्थमजानानः कञ्चन वनेचरं पुरुषमप्राक्षीत् 'कीदृग् गवयः' इति, स प्राह ‘यादृग्गौस्तादृग्गवयः' इति । ततस्तस्य प्रेष्यपुरुषस्याप्तातिदेशवाक्यार्थस्मरणसहकारि गोसदृशगवयपिण्डज्ञानं 'अयं स गवयशब्दवाच्योऽर्थः' इति प्रतिपत्तिं फलरूपामुत्पादयत्प्रमाणमिति । 310. નૈયાયિક ઉપમાનને પ્રમાણ માને છે. નૈયાયિકમતે ઉપમાનનું સ્વરૂપ આ પ્રમાણે છે—કોઈ શેઠે પોતાના નોકરને “ગવય લઈ આવ' એમ કહીને ગવય લઈ આવવા માટે (જંગલમાં) મોલ્યો. બિચારો નોકર ગવય કોને કહેવાય એ જાણતો ન હતો અને તેણે ગવયની ઓળખ માટે શેઠને પૂછ્યું ન હતું. જંગલના રસ્તે વનેચર ભીલને તેણે પૂછયું, “ભાઈ, ગવય કેવું હોય છે?' ભીલે કહ્યું, “જેવી ગાય હોય છે બરાબર તેવું જ ગવય હોય છે. જંગલમાં ગોસદશ શરીરવાળા ગવયને જોતાં જ નોકરને ભીલનું વાક્ય “જેવી ગાય હોય છે તેવું ગવય હોય છે યાદ આવે છે. આમ પુરુષ ભીલના વાક્યના અર્થના સ્મરણ સહિત ગોસદશ પશુનું પ્રત્યક્ષ “આ પશુ ગવય” શબ્દવાચ્ય છે' એવા સંજ્ઞા-સંજ્ઞી સંબંધના ઉપમિતિજ્ઞાનને ફળરૂપે ઉત્પન્ન કરતું ઉપમાન પ્રમાણ છે. અર્થાત ગવયગત ગોસાદેશ્યનું જ્ઞાન, જે પ્રત્યક્ષ છે તે, આપ્તવાક્યના સ્મરણથી સહકૃત ઉપમાન પ્રમાણ છે તથા “આની “ગવય' સંજ્ઞા છે' એવું સંજ્ઞા-સંજ્ઞીના સંબંધનું જ્ઞાન ઉપમિતિરૂ૫ ફળ છે. _311. મીમાંસલમત્તે તુ યેન પ્રતિપત્ર પર્તવ્યો જ નવો ન રાતિदेशवाक्यं 'गौरिव गवयः' इति श्रुतं, तस्य विकटाटवीं पर्यटतो गवयदर्शने प्रथमे समुत्पन्ने सति यत्परोक्षे गवि सादृश्यज्ञानमुन्मज्जति 'अनेन सदृशः स ૌઃ' રૂતિ “તી મોરને સાર્થ' રૂતિ વા, તદુપમાનમ્ | तस्माद्यत्स्मर्यते तत्स्यात्सादृश्येन विशेषितम् । प्रमेयमुपमानस्य सादृश्यं वा तदन्वितम् ॥ [ ૩૫૦ . ૩] ! इति वचनादिति । 31. મીમાંસકમતે ઉપમાનનું સ્વરૂપ આ પ્રમાણે છે – જે વ્યક્તિએ ગાયને તો જોઈ છે પરંતુ ગવયને કદી જોયો નથી અને ન તો જેણે “ગાયના જેવો (સદશ) ગવાય Page #551 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ તર્કરહસ્યદીપિકા હોય છે’ આ અતિદેશ વાક્ય – આમનું પરિચાયક વાક્ય કદી સાંભળ્યું છે તે વ્યક્તિ વિકટ જંગલમાં અચાનક પહેલી જ વાર ગવયને જુએ છે. ગોસદશ ગવયને જોતાં જ પરોક્ષ ગાયનું સ્મરણ થાય છે અને તે પરોક્ષ ગાયગત ગવયસાદશ્યનું જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેને ઉપમાન પ્રમાણ કહે છે. આ ગાયગત ગવયસાદશ્યનું જ્ઞાન બે આકારે થાય છે— ‘તે ગાય આના સદેશ છે’ ‘તે ગાયનું આની સાથે સાદશ્ય છે.’ કહ્યું પણ છે કે— “ગવયને જોઈને જે ગાયનું સ્મરણ થાય છે તે જ ગાય ગવય સાથેના સાદૃશ્યથી વિશિષ્ટ થઈને ઉપમાન પ્રમાણ દ્વારા જ્ઞાત થાય છે અથવા તો ગાયથી વિશિષ્ટ એવું ગવય સાથેનું સાદૃશ્ય ઉપમાન પ્રમાણ દ્વા૨ા જ્ઞાત થાય છે. આમ ગાયવિશિષ્ટ ગવયસાદશ્ય અને ગવયસાદશ્યવિશિષ્ટ ગાય બન્નેય ઉપમાન પ્રમાણનાં પ્રમેય છે. ’’ [મીમાંસાશ્લોકવાર્તિક, ઉપમાન, શ્લોક ૩] 312. તઘ્ન પોક્ષભેરે પ્રત્યભિજ્ઞાયામનમાંવ્યમ્ ॥ 312. નૈયાયિકમાન્ય ઉપમાન અને મીમાંસકમાન્ય ઉપમાન બન્નેનો સમાવેશ પ્રત્યભિજ્ઞાન નામના પરોક્ષભેદમાં થઈ જ જાય છે. [બન્ને ઉપમાનોમાં ગવયનું પ્રત્યક્ષ અને અતિદેશ વાક્યનું કે ગાયનું સ્મરણ કારણ છે અને સાદશ્યરૂપે તેમનું સંકલન કરવામાં આવે છે, તેથી પ્રત્યક્ષ અને સ્મરણથી ઉત્પન્ન થનાર તથા સાદૃશ્યને સંકલિત કરનાર સાદશ્યપ્રત્યભિજ્ઞાનમાં જ તે બન્ને ઉપમાનોનો સમાવેશ થઈ જાય છે. પ્રત્યક્ષ અને સ્મરણથી ઉત્પન્ન થનારાં એકત્વ, સાદશ્ય, વૈસાદશ્ય, આપેક્ષિક આદિરૂપ જેટલાં સંકલનાજ્ઞાનો થાય છે તે બધાં પ્રત્યભિજ્ઞારૂપ જ છે.] 313. અîપત્તિપિ "प्रमाणषट्कविज्ञातो यत्रार्थोऽनन्यथा भवन् । अदृष्टं कल्पयेदन्यं सार्थापत्तिरुदाहृता ॥" [મી તો અર્થાં શ્લો૦ ] इत्येवंलक्षणा अनुमानान्तर्गतैव, अर्थापत्त्युत्थापकस्यार्थस्यान्यथानुपपत्तिनिश्चयेनैवादृष्टार्थपरिकल्पनात्, अन्यथानुपपत्तिनिश्चयस्यानुमानत्वात् । 313. “પ્રત્યક્ષ આદિ છ પ્રમાણોથી જ્ઞાત પદાર્થનું અસ્તિત્વ અન્ય અદૃષ્ટ યા અજ્ઞાત પદાર્થની કલ્પના કર્યા વિના ઘટે નહિ ત્યારે તે અદષ્ટ પદાર્થની કલ્પના કરવી એ અર્થપત્તિ કહેવાય છે.” [મીમાંસાશ્લોકવાર્તિક, અર્થાપત્તિ, શ્લોક ૧]. આવા લક્ષણવાળી અર્થપત્તિ અનુમાનસ્વરૂપ જ છે એટલે તેનો અન્તર્ભાવ અનુમાનમાં થાય Page #552 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૪૬૧ છે. અર્થાપત્તિ અનુમાન સ્વરૂપ છે કેમ કે અર્થપત્તિના ઉત્પાદક અર્થનું અસ્તિત્વ અન્યથા, અર્થાત અદૃષ્ટ અર્થની કલ્પના કર્યા વિના, ઘટતું નથી એ નિશ્ચય દ્વારા અંદષ્ટ અર્થની કલ્પના કરવામાં આવે છે અને જ્ઞાતિનું અસ્તિત્વ અદષ્ટની (અજ્ઞાતની) કલ્પના કર્યા વિના ઘટતું નથી એવો નિશ્ચય અનુમાન છે. [અનુમાનમાં પણ પર્વત ઉપર દેખાતા (દ) ધૂમનું હોવું પર્વત ઉપર અદષ્ટ અગ્નિના હોયા વિના ઘટતું નથી એ નિશ્ચય દ્વારા અદષ્ટ અગ્નિની દષ્ટ ધૂમ ઉપરથી કલ્પના કરવી એ જ તો અનુમાન છે.] 314. अभावाख्यं तु प्रमाणं प्रमाणपञ्चकाभावः, तदन्यज्ञानम्, आत्मा वा ज्ञानविनिर्मुक्तः इति त्रिधाभिधीयते, तत्राद्यपक्षस्यासंभव एव; प्रसज्यवृत्त्या प्रमाणपञ्चकाभावस्य तुच्छत्वेनावस्तुत्वात्, अभावज्ञानजनकत्वायोगात् । द्वितीयपक्षे तु पर्युदासवृत्त्या यत्तदन्यज्ञानं तत्प्रत्यक्षमेव, प्रत्यक्षेणैव घटादिविविक्तस्य भूतलादेर्ग्रहणात् । कचित्तु तदघटं भूतलमिति प्रत्यभिज्ञानेन, योऽग्निमान्न भवति नासौ धूमवानिति तर्केण, नात्र धूमोऽनग्नेरित्यनुमानेन, गृहे गर्गो नास्तीत्यागमेन वाभावप्रतीतेः काभावः प्रमाणं प्रवर्तताम् । तृतीयपक्षस्य पुनरसंभव एव, आत्मनो ज्ञानाभावे कथं वस्त्वभाववेदकत्वं, वेदनस्य ज्ञानधर्मत्वात्, अभाववेदकत्वे वा ज्ञानविनिमुक्तत्वस्याभावात्, तनाभावः प्रमाणान्तरम् । _314. અભાવ પ્રમાણના ત્રણ રૂ૫ યા પ્રકાર છે – (૧) જે પદાર્થનો અભાવ દર્શાવવો હોય તે પદાર્થના અસ્તિત્વને સિદ્ધ કરનારાં પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણોનો સર્વથા અભાવ અર્થાત્ પ્રમાણપંચકાભાવ. (૨) જે આધારમાં કે જે પદાર્થ સાથે તેને જોયો હતો કેવળ તે આધાર કે તે પદાર્થનું જ્ઞાન થવું, અર્થાત જેનો અભાવ દર્શાવવો છે તેનાથી ભિન્ન વસ્તુનું જ્ઞાન થવું, જેમ કે ઘડાને ભૂતલમાં કે ભૂતલ સાથે જોયો હતો, હવે જો કેવલ ભૂતલ જ દેખાય તો ઘડાનો અભાવ સિદ્ધ થઈ જાય. અહીં તદન્યનું જ્ઞાન અભાવસાધક અભાવપ્રમાણ બનશે. (૩) આત્માનું જ્ઞાનરહિત હોવું અર્થાત્ આત્મામાં જ્ઞાન ઉત્પન્ન ન થવું. જયારે ઘડાનું જ્ઞાન જ ઉત્પન્ન ન થતું હોય ત્યારે ઘડાનો સદ્ભાવ નહિ પણ ઘડાનો અભાવ જ સિદ્ધ થાય. આમ અહીં આત્મામાં અમુક પદાર્થના જ્ઞાનનો અભાવ તે પદાર્થના અભાવનું સાધક અભાવ પ્રમાણ છે. આ ત્રણ પક્ષોમાંથી પ્રથમ પક્ષ સંભવતો જ નથી કેમ કે પ્રમાણપંચકાભાવ પ્રસજયરૂપ (આકાશકુસુમના સર્વથા અભાવ જેવો) હોવાથી તુચ્છ અવસ્તુરૂપ છે એટલે તે અભાવવિષયક જ્ઞાન ઉત્પન્ન કરી શકે જ નહિ. જે વસ્તુરૂપ હોય તે જ જ્ઞાન ઉત્પન્ન કરી શકે. જે સ્વયં શશશૃંગ જેવો અવસ્તુરૂપ પ્રમાણપંચકાભાવ છે તે અભાવજ્ઞાનરૂપ Page #553 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ તર્કરહસ્યદીપિકા કાર્યને કેવી રીતે ઉત્પન્ન કરી શકે ? બીજા પક્ષમાં અભાવ પર્યુદાસરૂપે તદન્યજ્ઞાનરૂપ જ છે અને તેથી પ્રત્યક્ષ છે. ‘ભૂતલ ઉપર ઘટાભાવ છે.’ અહીં ઘટાભાવનો અર્થ છે ઘટથી અન્ય કેવલ ભૂતલ. ઘડાથી અન્ય ભૂતલાદિનું જ્ઞાન પ્રત્યક્ષથી થાય છે. જ્યારે પ્રત્યક્ષથી ઘડાથી રહિત શુદ્ધ ભૂતલનું જ્ઞાન થઈ જાય છે ત્યારે પ્રત્યક્ષથી અતિરિક્ત અભાવપ્રમાણ માનવાની આવશ્યકતા જ ક્યાં છે ? ક્યારેક ‘આ તે જ ભૂતલ આજ ઘટરહિત છે જેમાં કાલે ઘડો હતો' આ જાતનું અભાવજ્ઞાન પ્રત્યભિજ્ઞાથી થાય છે. ક્યારેક ‘જે અગ્નિવાળો નથી તે ધૂમવાળો પણ નથી' આ સાર્વત્રિક અગ્નિ અને ધૂમના અભાવનું જ્ઞાન તર્કથી થાય છે. ક્યારેક ‘અહીં ધૂમ નથી કેમ કે અગ્નિ નથી’ આ ધૂમાભાવનું જ્ઞાન અનુમાનથી થાય છે. ક્યારેક ‘ગર્ગ ઘરમાં નથી’ આ આપ્તવાક્યથી ઘરમાં ગર્ગના અભાવનું જે જ્ઞાન થાય છે તે આગમપ્રમાણથી થાય છે. આમ યથાસંભવ પ્રત્યક્ષાદિ પ્રમાણોથી જ જ્યારે અભાવનું જ્ઞાન થઈ જાય છે ત્યારે અભાવ પ્રમાણની શું આવશ્યકતા છે ? તે શું ગ્રહણ કરવા પ્રવૃત્ત થશે ? ત્રીજા પક્ષમાં અભાવ પ્રમાણનું જ્ઞાનનિર્યુક્ત આત્માવાળું રૂપ (યા પ્રકાર) તો સંભવતું જ નથી કેમ કે જો આત્મામાં બિલકુલ જ્ઞાન જ ન હોય તો તેને વસ્તુના અભાવનું જ્ઞાન શેનાથી થશે ? અભાવ હોય કે સદ્ભાવ, બન્નેને જાણવાનું કાર્ય તો જ્ઞાન જ કરે છે. જો આત્મા અભાવને જાણતો હોય તો તે જ્ઞાનવિનિમુક્ત અર્થાત્ જ્ઞાનશૂન્ય ન કહેવાય. આમ અભાવ પ્રમાણ સ્વતન્ત્ર પ્રમાણ નથી, તે યથાસંભવ પ્રત્યક્ષાદિમાં સમાવિષ્ટ છે. [‘આકાશકુસુમ નથી’, ‘શશશૃંગ નથી’. અહીં આકાશકુસુમનો અને શશશૃંગનો પ્રતિષેધ પ્રસયપ્રતિષેધ કહેવાય છે. ‘અબ્રાહ્મણો આવ્યા છે'. અહીં અબ્રાહ્મણનો અર્થ બ્રાહ્મણોનો કેવલ અભાવ નથી પરંતુ બ્રાહ્મણેતર છે. આ પર્યાદાસપ્રતિષેધ છે.] 315. संभवोऽपि समुदायेन समुदायिनोऽवगम इत्येवंलक्षणः संभवति खार्यां द्रोण इत्यादिको नानुमानात्पृथक्, तथाहि -खारी द्रोणवती, खारी - त्वात्पूर्वोपलब्धखारीवत् । 315. સમુદાય ઉપરથી સમુદાયીનું જ્ઞાન સંભવ છે એવું સંભવપ્રમાણનું લક્ષણ છે. સમુદાય ઉપરથી તેના ઘટકનું જ્ઞાન સંભવ અનુમાન જ છે. મોટા માપ ઉપરથી નાના માપનું જ્ઞાન સંભવ અનુમાન જ છે. ખારી(૧૮ દ્રોણ)માં દ્રોણની સંભાવના છે— સમાઈ જાય છે. એટલે સંભવ અનુમાનથી પૃથક્ નથી, જેમ કે આ ખારીમાં દ્રોણો છે, કેમ કે તે ખારી છે, જેમ કે પહેલાં જોયેલી ખારી. 316. ऐतिह्यं त्वनिर्दिष्टप्रवक्तृकं प्रवादपारंपर्यम्, एवमूचुर्वृद्धा यथा 'इह वटे यक्षः प्रतिवसति' इति, तदप्रमाणं, अनिर्दिष्टवक्तृकत्वेन Page #554 -------------------------------------------------------------------------- ________________ ૪૬૩ જૈનમત सांशयिकत्वात् आप्तप्रवक्तृकत्वनिश्चये त्वागम इति । 316. જેમને કહેનારાઓ કોણ છે એનું કંઈ જ જ્ઞાન નથી એવા પરંપરાથી ચાલ્યા આવતા પ્રવાદો (જનશ્રુતિઓ) ઐતિહ્યું છે, જેમ કે વૃદ્ધો કહેતા હતા કે “આ વડ ઉપર એક યક્ષ રહે છે. પરંતુ આ જ્ઞાન તો પ્રમાણભૂત જ નથી કેમ કે તેના વક્તાનું જ્ઞાન ન હોવાથી તે નિશ્ચયાત્મક નથી પણ સંદિગ્ધ છે, સંભવ છે કે તે વડ ઉપર યક્ષ ન પણ રહેતો હોય. જે પ્રવાદોના વક્તા આમ છે એ નિશ્ચિત છે તે પ્રવાદો તો આગમ પ્રમાણમાં અન્તભૂત છે અર્થાત્ આગમપ્રમાણ જ છે. 317. यदपि प्रातिभमक्षलिङ्गशब्दव्यापारानपेक्षमकस्मादेव 'अद्य मे महीपतिप्रसादो भविता' इत्याकारं स्पष्टतया वेदनमुदयते तदप्यनिन्द्रियनिबन्धनतया मानसमिति-प्रत्यक्षकुक्षिनिक्षिप्तमेव । 317. ઇન્દ્રિયો, લિંગ અને શબ્દના વ્યાપાર વિના જ અચાનક “આજ મારા પર રાજા પ્રસન્ન થશે ઇત્યાદિ પ્રકારના સ્પષ્ટ ભાનને પ્રાતિજ જ્ઞાન કહે છે. આ જ્ઞાન મનથી અર્થાત્ મનોભાવનાથી ઉત્પન્ન થતું હોવાના કારણે માનસ પ્રત્યક્ષમાં અત્તભૂત થઈ જાય છે. 318. પુનઃ પ્રિયuravમૃતિનેન સાઈ ગૃહીતાવ્યથાનુપપત્તિकात्मनः प्रसादोद्वेगादेलिङ्गादुदेति तत्पिपीलिकापटलोत्सर्पणोत्थज्ञानवदस्पष्टमनुमानमेव । 318. જે પ્રતિભા જ્ઞાનમાં મનની સહજ પ્રસન્નતાથી યા મનની ઉદ્વિગ્નતાથી (ઉચાટથી) ઇષ્ટ-અનિષ્ટનું અસ્પષ્ટ ભાન થાય છે તે તો અનુમાનરૂપ જ છે, જેમ કીડીઓને ઇંડા લઈને જતી જોઈને વરસાદ થવાનું જ્ઞાન અનુમાનરૂપ છે. તાત્પર્ય એ કે મનમાં સહજ ઉલ્લાસ થવાથી પહેલાં કેટલીય વાર ઈષ્ટની પ્રાપ્તિ થઈ ચૂકી હતી, તેવી જ રીતે મનમાં ઉચાટ થવાથી અનિષ્ટ પણ થયું હતું. આજ જ સહસા મનમાં પ્રસરી જાગે છે અને તેથી દિલ આપોઆપ કહે કે “આજ કંઈક લાભ થશે તો આ અસ્પષ્ટ જ્ઞાન એક પ્રકારનું અનુમાન જ છે કેમ કે મનની પ્રસન્નતા આદિના ઇષ્ટપ્રાપ્તિ આદિ સાથેના અવિનાભાવસંબંધનું પહેલાં ગ્રહણ થઈ ચૂક્યું છે અને અવિનાભાવજન્ય જ્ઞાન તો અનુમાનરૂપ જ હોય છે. 319. પર્વ યુજ્યગુપથ્થોરાશિન્નાિિાોપવ્યિાનચ વોથાबोधरूपविशेषत्यागेन सामान्यतो "लिखितं साक्षिणो भुक्तिः प्रमाणं त्रिविधं स्मृतम्" [ याज्ञव० स्मृ० २।२२] इत्युक्तस्य प्रमाणस्यान्येषां च केषांचि Page #555 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ તર્કરહસ્યદીપિકા त्प्रमाणान्तरत्वेन परपरिकल्पितानां यथालक्षणं प्रत्यक्षपरोक्षयोरन्तर्भावो निराकरणं च विधेयम् । तदेवं न प्रत्यक्षपरोक्षलक्षणद्वैविध्यातिक्रम शक्रोऽपि कर्तु क्षमः । 319. આ જ રીતે યુક્તિ અને અનુપલબ્ધિનો પ્રત્યક્ષ અને પરોક્ષ આ બે જ પ્રમાણમાં સમાવેશ કરી લેવો જોઈએ. યુક્તિ જો અવિનાભાવસંબંધવાળી હોય તો તેનો સમાવેશ અનુમાનમાં થશે અને જો અવિનાભાવસંબંધવાળી ન હોય તો તે પ્રમાણરૂપ જ નથી એટલે સમાવેશનો પ્રશ્ન જ નથી. અનુપલબ્ધિ તો અભાવપ્રમાણરૂપ હોવાથી તેનો સમાવેશ યથાસંભવ પ્રત્યક્ષાદિમાં થઈ જશે. આદિ શબ્દથી અન્ય મતવાદીઓએ સ્વીકારેલાં અન્ય પ્રમાણોનો પણ પ્રત્યક્ષ અને પરોક્ષ આ બે પ્રમાણમાં અન્તર્ભાવ કરવો જોઈએ. વૃદ્ધ નૈયાયિકો અને સ્મૃતિકારો વિશિષ્ટ ઉપલબ્ધિને ઉત્પન્ન કરનારા જ્ઞાનાત્મક કે અજ્ઞાનાત્મક બધા પદાર્થોને સામાન્યરૂપે પ્રમાણ માને છે. તેમણે કહ્યું છે કે “લિખિત અર્થાત્ દસ્તાવેજ આદિ, સાક્ષી (શાહેદ) અને ભક્તિ અર્થાત અનુભવ એમ ત્રણ પ્રકારનાં પ્રમાણો છે” યાજ્ઞવલ્કક્યસ્મૃતિ, ૨.૨૨]. અન્ય ચિન્તકો પણ બીજાં પ્રમાણો માને છે. એ બધાં પ્રમાણોનાં લક્ષણોનો વિચાર કરતાં જો તેઓ સ્વપરવ્યવસાયી જ્ઞાનરૂપ હોય તો તેમને પ્રમાણ તરીકે સ્વીકારી પ્રત્યક્ષ કે પરોક્ષમાં દાખલ કરી દેવાં અને જો તેઓ સ્વપરવ્યવસાયી જ્ઞાનરૂપ ન હોય તો તેમને પ્રમાણહીન ગણી તેમનું નિરાકરણ કરી દેવું જોઈએ. આમ પ્રમાણની પ્રત્યક્ષ અને પરોક્ષ એમ કહેવાયેલી બેની સંખ્યાનું ઉલ્લંઘન તો ઈન્દ્ર પણ કરી શકતા નથી, તે સર્વતઃ અબાધિત છે. | 320. મથ તયોર્નક્ષUTદfમથીયતેસ્વપ૨વ્યવસાયિ જ્ઞાન , प्रत्यक्षम् । तद् द्विप्रकारम् - सांव्यवहारिकं पारमार्थिकं च । तत्र सांव्यवहारिकं बाह्येन्द्रियादिसामग्रीसापेक्षत्वादपारमार्थिकमस्मदादिप्रत्यक्षम् । पारमार्थिकं त्वात्मसंनिधिमात्रापेक्षमवध्यादिप्रत्यक्षम् । 320. હવે પ્રત્યક્ષ અને પરોક્ષનાં લક્ષણ આદિ કહેવામાં આવે છે. સ્વ અને પરનો નિશ્ચય કરનારું સ્પષ્ટ જ્ઞાન પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષના બે પ્રકાર છે– સાંવ્યવહારિક પ્રત્યક્ષ અને પારમાર્થિક પ્રત્યક્ષ બાહ્ય ચક્ષુ વગેરે ઇન્દ્રિયો આદિ સામગ્રીથી ઉત્પન્ન થતું આપણું સામાન્યજનોનું જ્ઞાન સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે. સિાંવ્યવહારિક પ્રત્યક્ષ એટલે ખરેખર અર્થાત્ પારમાર્થિક કે મુખ્ય પ્રત્યક્ષ નહિ પરંતુ વ્યવહારમાં, લોકોમાં અને તર્કશાસ્ત્રમાં તેને પ્રત્યક્ષ ગણવામાં આવતું હોઈ એ દૃષ્ટિએ તેને ગૌણપણે યા Page #556 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૪૫ અપારમાર્થિક (વ્યાવહારિક) રૂપે પ્રત્યક્ષ તરીકે સ્વીકારેલ. ખરેખર મુખ્યપણે તો તે પરોક્ષ જ છે, કેમ કે જે જ્ઞાન ઇન્દ્રિય અને મનની સહાયતાથી ઉત્પન્ન થાય છે તે પરોક્ષ જ છે.] જે જ્ઞાન ઇન્દ્રિય અને મનની સહાયતા વિના જ ફક્ત આત્માની યોગ્યતાના બળે જ ઉત્પન્ન થાય છે તે જ પારમાર્થિક પ્રત્યક્ષ છે. પારમાર્થિક પ્રત્યક્ષના ત્રણ ભેદ છે—અવધિજ્ઞાન, મનઃપર્યાયજ્ઞાન અને કેવલજ્ઞાન. 321. સાંવ્યવહારિ ઢેબા, ચક્ષુરાવીન્દ્રિયનિમિત્તે મનોનિમિત્તે હૈં । તદ્द्विविधमपि चतुर्धा, अवग्रहेहावायधारणाभेदात् । तत्र विषयविषयिसंनिपातानन्तरसमुद्भूतसत्तामात्रगोचरदर्शनाज्जातमाद्यमवान्तरसामान्याकारविशिष्टवस्तुग्रहणमवग्रहः । अस्यार्थः विषयो द्रव्यपर्यायात्मकोऽर्थो, विषयी चक्षुरादिः, तयोः समीचीनो भ्रान्त्याद्यजनकत्वेनानुकूलो निपातो योग्यदेशाद्यवस्थानं तस्मादनन्तरं समुद्भूतमुत्पन्नं यत्सत्तामात्रगोचरं दर्शनं निराकारो बोधस्तस्माज्जातमाद्यं सत्तासामान्याद्यवान्तरैर्मनुष्यत्वादिभिर्विशेवैर्विशिष्टस्य वस्तुनो यद्ग्रहणं ज्ञानं तदवग्रहः । पुनरवगृहीतविषयसंशयानन्तरं तद्विशेषाकाङ्क्षणमीहा । तदनन्तरं तदीहितविशेषनिर्णयोऽवायः । अवेतविषयस्मृतिहेतुस्तदनन्तरं धारणा । 321. સાંવ્યવહારિક પ્રત્યક્ષના બે ભેદ છે – એક તો ચક્ષુ વગેરે ઇન્દ્રિયોથી ઉત્પન્ન થનારું ઇન્દ્રિયપ્રત્યક્ષ અને બીજું કેવળ મનથી ઉત્પન્ન થનારું માનસ પ્રત્યક્ષ. તે બન્ને સાંવ્યવહારિક પ્રત્યક્ષના ચાર પ્રકારો છે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. ઇન્દ્રિય અને પદાર્થનો યોગ્ય દેશસ્થિતિરૂપ સંબંધ થતાં સત્તામાત્રને વિષય કરનારું દર્શન ઉત્પન્ન થાય છે. આ દર્શનથી ઉત્પન્ન થનારું અવાન્તર ઘટત્વ આદિ સામાન્યથી યુક્ત ઘટાદિ વસ્તુનું આદ્ય ગ્રહણ અર્થાત્ જ્ઞાન અવગ્રહ છે. આનો વિવરણાર્થ આ છે— વિષય એટલે દ્રવ્યપર્યાયાત્મક અર્થ, વિષયી એટલે ચક્ષુ વગેરે ઇન્દ્રિયો, તે બેના સમીચીન અર્થાત્ વિપર્યય સંશય આદિને ઉત્પન્ન ન કરનાર અનુકૂળ નિપાતથી અર્થાત્ યોગ્ય દેશસ્થિતિરૂપ સંબંધથી સત્તામાત્રને વિષય કરનારું નિરાકાર જ્ઞાનરૂપ દર્શન ઉત્પન્ન થાય છે. આ સત્તારૂપ સામાન્યને જ ગ્રહણ કરનાર દર્શન પછી તે દર્શનથી મનુષ્યત્વ આદિ અવાન્તર વિશેષ સામાન્યથી યુક્ત વસ્તુનું ‘આ મનુષ્ય છે’ એ આકારનું જે સૌપ્રથમ ગ્રહણ (જ્ઞાન) ઉત્પન્ન થાય છે તે અવગ્રહ છે. અવગ્રહે ગ્રહણ કરેલા પદાર્થમાં ઉત્પન્ન થનાર સંશય પછી તે પદાર્થના વિશેષને જાણવાની ઇચ્છા ઈહા છે. [અવગ્રહે ગ્રહણ કરેલા પદાર્થમાં ઉત્પન્ન થનાર સંશય પછી વિચારણાપૂર્વક વિશેષનિર્ણય તરફ લઈ જતો ‘આ આવો જ હોવો જોઈએ' એવો ભવિતવ્યતાપ્રત્યય Page #557 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ તર્કરહસ્યદીપિકા ઈહા છે. સામાન્યરૂપે અવગ્રહે પુરુષને જાણી લીધા પછી ‘તે દક્ષિણી છે કે ઉત્તરી’ એવો સંશય થાય છે, એ સંશય પછી વિચારણાપૂર્વક થનારો ‘તે દક્ષિણી હોવો જોઈએ’ એવો સંભાવનાપ્રત્યય ઉત્પન્ન થાય છે, આ સંભાવનાપ્રત્યયઈહા છે.] ઈહા પછી ઈહાએ જ `વિશેષની સંભાવના કરી છે તે વિશેષનો યથાર્થ નિર્ણય અવાય છે. જે પદાર્થનો પાકો નિશ્ચય થઈ ગયો હોય તે પદાર્થનું કાલાન્તરમાં સ્મરણ ઉત્પન્ન કરનારું કારણ ધારણા છે. [નિશ્ચયથી સંસ્કાર જન્મે છે અને સંસ્કાર સ્મૃતિનું કારણ છે.] 322. अत्र च पूर्वपूर्वस्य प्रमाणतोत्तरोत्तरस्य च फलतेत्येकस्यापि मतिज्ञानस्य चातुर्विध्यं कथंचित् प्रमाणफलभेदश्चोपपन्नः । तथा यद्यपि क्रमभाविनामवग्रहादीनां हेतुफलतया व्यवस्थितानां पर्यायार्थाद्भेदः तथाप्येकजीवतादात्म्येन द्रव्यार्थादेशादमीषामैक्यं कथंचिदविरुद्धम्, अन्यथा हेतुफलभावाभावप्रसक्तिर्भवेदिति प्रत्येयम् । 322. આ અવગ્રહાદિ જ્ઞાનોમાં પૂર્વ-પૂર્વનાં શાનો ઉત્તર-ઉત્તર શાનોનાં કારણ હોવાથી પ્રમાણ છે તથા ઉત્તર-ઉત્તર જ્ઞાનો પૂર્વ-પૂર્વનાં જ્ઞાનોનાં કાર્યો હોવાથી ફળ છે. [એટલે અવગ્રહ પ્રમાણ છે અને ઈહા તેનું ફળ છે, તે પછી ઈહા પ્રમાણ છે અને અવાય તેનું ફળ છે, તે પછી અવાય પ્રમાણ છે અને ધારણા તેનું ફળ છે, તે પછી ધારણા પ્રમાણ છે અને સ્મૃતિ તેનું ફળ છે.] પર્યાયભેદથી એક જ મતિજ્ઞાનના જ આ અવગ્રહાદિ ચાર પ્રકારો થાય છે અને એ ચાર પ્રકારોમાં પરસ્પર પ્રમાણ અને ફળરૂપથી કથંચિત્ ભેદ પણ થાય છે. આ રીતે જો કે ક્રમથી ઉત્પન્ન થનારાં અને પ્રમાણ તથા ફળ તરીકે બરાબર સ્થાપિત થયેલાં અવગ્રહ આદિ ચાર જ્ઞાનોમાં, જે ક્રમશઃ કારણ અને કાર્યરૂપ છે તેમનામાં, પર્યાયોના – અવસ્થાઓના ભેદે ભેદ છે તેમ છતાં તે બધાં શાનો એક આત્મા સાથે તાદાત્મ્ય અર્થાત્ અભેદ ધરાવતાં હોઈ આધારભૂત આત્મદ્રવ્યની અપેક્ષાએ તે બધાં શાનો કથંચિત્ અભિન્ન પણ છે – એમાં કોઈ વિરોધ નથી. જો તે જ્ઞાનોમાં આત્મદ્રવ્યની અપેક્ષાએ કથંચિત્ અભેદ યા એકતા તથા અવસ્થાભેદથી ભેદ યા અનેકતા ન હોય તો તેમનામાં પરસ્પર ઉપાદાન-ઉપાદેયભાવ યા કાર્ય-કારણભાવ ઘટે જ નહિ. કાર્ય અને કારણ એ બે તો અવસ્થાભેદ હોય તો જ ઘટે તથા ઉપાદાન-ઉપાદેયભાવના માટે એક દ્રવ્યાત્મક હોવું આવશ્યક છે. 323. धारणास्वरूपा च मतिरविसंवादस्वरूपस्मृतिफलस्य हेतुत्वात्प्रमाणं, स्मृतिरपि तथाभूतप्रत्यवमर्शस्वभावसंज्ञाफलजनकत्वात्, संज्ञापि तथाभूततर्कस्वभावचिन्ताफलजनकत्वात्, चिन्ताप्यनुमानलक्षणाभिनिबोधफलजनकत्वात्, सोऽपि हानादिबुद्धिजनकत्वात् । तदुक्तम्- "मतिः Page #558 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૪૬૭ મૃતિઃ સંજ્ઞા વિના નિવો ફત્યનાથનતરમ્ "[૪૦ શારૂ] મનन्तरमिति कथंचिदेकविषेयं प्राकशब्दयोजनान्मतिज्ञानमेतत् । शेषमनेकप्रभेदं शब्दयोजनादुपजायमानमविशदं ज्ञानं श्रुतमिति केचित् । सैद्धान्तिकास्त्ववग्रहेहावायधारणाप्रभेदरूपाया मतेर्वाचकाः पर्यायशब्दा मतिः स्मृतिः संज्ञा चिन्ताभिनिबोध इत्येते शब्दा इति प्रतिपन्नाः । स्मृतिसंज्ञाचिन्तादीनां च कथंचिद्गृहीतग्राहित्वेऽप्यविसंवादकत्वादनुमानवत्प्रमाणताभ्युपेया, अन्यथा व्याप्तिग्राहकप्रमाणेन गृहीतविषयत्वेनानुमानस्याप्रमाणताप्रसक्तेः । अत्र च यच्छब्दसंयोजनात्प्राक् स्मृत्यादिकमविसंवादि व्यवहारनिर्वर्तनक्षमं वर्तते तन्मतिः शब्दसंयोजनात्प्रादुर्भूतं तु सर्वं श्रुतमिति विभागः । स्मृतिसंज्ञादीना च स्मरणतर्कानुमानरूपाणां परोक्षभेदानामपि यदिह प्रत्यक्षाधिकारे भणनं तन्मतिश्रुतविभागज्ञानाय प्रसङ्गेनेति विज्ञेयम् । 323. ધારણા નામનું મતિજ્ઞાન અવિસંવાદી સ્મરણનું કારણ હોવાથી પ્રમાણ છે તથા સ્મરણ ફળ છે. સ્મરણથી “આ તે જ છે' ઇત્યાદિ સંકલનરૂપ સંજ્ઞા યા પ્રત્યભિજ્ઞાન નામનું જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેથી પ્રત્યભિજ્ઞાન ફળ છે અને સ્મરણ પ્રમાણ છે. પ્રત્યભિજ્ઞાન પણ અવિનાભાવને ગ્રહણ કરનાર તર્ક યા ચિન્તા નામના જ્ઞાનને ઉત્પન્ન કરે છે, તેથી પ્રત્યભિજ્ઞાન પ્રમાણ છે અને તર્ક ફળ છે. તર્ક પણ (અવિનાભાવનું ગ્રહણ કરીને) અભિનિબોધ યા અનુમાનને ઉત્પન્ન કરે છે, તેથી તર્ક પ્રમાણ છે અને અનુમાન ફળ છે. અનુમાનથી હેયોપાદેયબુદ્ધિરૂપ ફળ ઉત્પન્ન થાય છે, તેથી અનુમાન પણ પ્રમાણરૂપ છે. તેથી કહ્યું પણ છે કે “મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિન્તા અને અભિનિબોધ અનર્થાન્તર છે અર્થાત્ કથંચિત્ અભિન્ન છે” તિત્ત્વાર્થસૂત્ર. ૧.૧૩]. અનર્થાન્તરનો અર્થ કથંચિત્ એકવિષયક થાય છે. આ જ્ઞાનો જ્યાં સુધી શબ્દોલ્લેખ રહિત હોય અર્થાત્ તેમનામાં શબ્દયોજના ન હોય ત્યાં સુધી તે બધાં જ્ઞાનો મતિજ્ઞાનરૂપ છે. જયારથી જ્ઞાનોમાં શબ્દોલ્લેખ યા શબ્દયોજના આવે અર્થાત્ શબ્દયોજનાથી જ્ઞાનો ઉત્પન્ન થાય ત્યારથી તે અનેક પ્રકારના અવિશદ (અસ્પષ્ટ) જ્ઞાનો શ્રુત ગણાય છે એમ કેટલાક માને છે. [તાત્પર્ય એ કે કેટલાકના મતે જ્યાં સુધી મતિ, સ્મૃતિ આદિ જ્ઞાન એટલાં પુષ્ટ ન હોય કે તેમને શબ્દબદ્ધ કરી શકાય અર્થાત્ ભાષામાં ઉતારી શકાય ત્યાં સુધી તે મતિ, સ્મૃતિ આદિ જ્ઞાનો મતિજ્ઞાનરૂપ છે. પરંતુ જયારથી તે મતિ, સ્મૃતિ આદિ જ્ઞાનો અને બીજાં જ્ઞાનો પણ) એટલાં પુષ્ટ બની જાય કે તેમને શબ્દબદ્ધ કરી શકાય અર્થાત્ ભાષામાં ઉતારી શકાય ત્યારથી તે મતિ, સ્મૃતિ આદિ જ્ઞાનો અને બીજાં જ્ઞાનો પણ) શ્રુતજ્ઞાનરૂપ છે અથવા મતિ, સ્મૃતિ આદિ જ્ઞાનો Page #559 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ તર્કરહસ્યદીપિકા જ્યાં સુધી શબ્દબદ્ધ ન થાય ત્યાં સુધી મતિજ્ઞાનરૂપ છે પરંતુ મતિ, સ્મૃતિ આદિ જ્ઞાનો (અને બીજાં જ્ઞાનો પણ) જ્યારે શબ્દબદ્ધ થાય છે ત્યારે તે બધાં જ્ઞાનો શ્રુતજ્ઞાનરૂપ બની જાય છે.] પરંતુ સૈદ્ધાન્તિકો તો આ મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિન્તા અને અભિનિબોધને અવગ્રહ, ઈહા, અવાય અને ધારણારૂપ ચાર ભેદોવાળા મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો જ માને છે. [તેઓ તેમનામાં શબ્દયોજના ન હોય તો મતિજ્ઞાન અને હોય તો શ્રુતજ્ઞાન એવો ભેદ કરતા નથી.] સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન (સંજ્ઞા) અને ચિન્તા(તર્ક) આદિ જો કે પહેલાં પ્રત્યક્ષ આદિએ જાણેલા (ગ્રહણ કરેલા) પદાર્થોને જ જાણે છે (ગ્રહણ કરે છે) તેમ છતાં કંઈક વિશેષ અંશને પણ જાણે છે એ કારણે તથા અવિસંવાદી હોવાના કારણે અનુમાનની જેમ પ્રમાણ છે. જેમ વ્યાપ્તિગ્રાહી તર્ક પ્રમાણ દ્વારા જ્ઞાત સામાન્ય અગ્નિ અને સામાન્ય ધૂમને જ કંઈક વિશેષરૂપે જાણનારા અનુમાનને કથંચિત્ અગૃહીતગ્રાહી માનીને પ્રમાણ સમજવામાં આવે છે તેમ સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા આદિ જ્ઞાનને પણ પ્રમાણ સમજવા જોઈએ, અન્યથા અનુમાનને પણ અપ્રમાણ માનવાની આપત્તિ આવે. અવિસંવાદી અને વ્યવહાર ચલાવવામાં સમર્થ એવાં સ્મૃતિ, સંજ્ઞા આદિ જ્ઞાનો શબ્દયોજના પહેલાં મતિજ્ઞાનરૂપ છે તથા શબ્દયોજનાથી ઉત્પન્ન થનારું પ્રત્યેક જ્ઞાન શ્રુતરૂપ છે.[અર્થાત્, આ સ્મૃતિ, સંજ્ઞા(પ્રત્યભિજ્ઞા) આદિ જ્ઞાનો પણ શબ્દયોજના પછી શ્રુતરૂપ બની જાય છે.] આ પ્રત્યક્ષના પ્રકરણમાં સ્મૃતિ અર્થાત્ સ્મરણ, સંજ્ઞા અર્થાત્ પ્રત્યભિજ્ઞાન, ચિન્તા અર્થાત્ તર્ક, અભિનિબોધ અર્થાત્ અનુમાન આદિ પરોક્ષ પ્રમાણના ભેદોનું નિરૂપણ એટલા માટે કરવામાં આવ્યું છે કે જેથી તેમનો મતિ અને શ્રુતનો વિભાગ સ્પષ્ટપણે ખ્યાલમાં આવે અર્થાત્ તેમને ક્યારે મતિજ્ઞાનરૂપ ગણવાં અને ક્યારે શ્રુતજ્ઞાનરૂપ ગણવાં તેની સ્પષ્ટતા થઈ જાય. [મતિજ્ઞાનની વિશેષ વિચારણા અને નવીન અર્થઘટન માટે જુઓ પુસ્તક ‘જૈનદર્શનમાં શ્રદ્ધા (સમ્યગ્દર્શન), મતિજ્ઞાન અને કેવળજ્ઞાનની વિભાવના’.]. 324. અથ પોક્ષમ્—અવિશવિસંવાતિ જ્ઞાનં પરોક્ષમ્ । સ્મરણપ્રત્યभिज्ञानतर्कानुमानागमभेदतस्तत्पञ्चधा । संस्कारप्रबोधसंभूतमनुभूतार्थविषयं तदित्याकारं वेदनं स्मरणम्, यथा तत्तीर्थकरबिम्बमिति । अनुभवस्मरणकारणकं सङ्कलनं प्रत्यभिज्ञानम्, तदेवेदं तत्सदृशं तद्विलक्षणं तत्प्रतियोगीत्यादि, यथा स एवायं देवदत्तः, गोसदृशो गवयः, गोविलक्षणो महिषः, इदमस्माद्दीर्धं ह्रस्वमणीयो महीयो दवीयो वा दूरादयं तीव्रो वह्निः सुरभीदं चन्दनमित्यादि । अत्रादिशब्दात् स एव वह्निरनुमीयतं स एवानेनाप्यर्थः Page #560 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૪૬૯ कथ्यत इत्यादि स्मरणसचिवानुमानागमादिजन्यं च संकलनमुदाहार्यम् । उपलम्भानुपलम्भसंभवं त्रिकालीकलितसाध्यसाधनसंबन्धाद्यालम्बनमिदमस्मिन् सत्येव भवत्यसति न भवत्येवेत्याद्याकारं संवेदनं तर्कः, यथाग्नौ सत्येव धूमो भवति तदभावे न भवत्येवेति । 324. હવે પરોક્ષ પ્રમાણનું નિરૂપણ કરીએ છીએ. અસ્પષ્ટ અવિસંવાદી જ્ઞાન પરોક્ષ પ્રમાણ છે. પરોક્ષ પ્રમાણના પાંચ ભેદ છે– (૧) સ્મૃતિ, (૨) પ્રત્યભિજ્ઞાન, (૩) તર્ક, (૪) અનુમાન અને (૫) આગમ. પૂર્વાનુભૂત પદાર્થના સંસ્કાર જાગવાથી ઉત્પન્ન થનારું, પૂર્વાનુભૂત પદાર્થને વિષય કરનારું, “તે' એવા આકારવાળું, અવિસંવાદી જ્ઞાન સ્મૃતિ પ્રમાણ છે, જેમ કે “તીર્થંકરની તે પ્રતિમા (મનોહારી હતી).” ઇન્દ્રિયપ્રત્યક્ષ અને સ્મરણથી ઉત્પન્ન થનારું, એિકત્વ, સાદશ્ય, વૈસાદશ્ય, પ્રતિયોગી રૂપથી] સંકલના કરનારું, અવિસંવાદી જ્ઞાન પ્રત્યભિજ્ઞાન પ્રમાણ છે. આ પ્રત્યભિજ્ઞાનના અનેક પ્રકાર છે. એત્વપ્રત્યભિજ્ઞાન- “આ તે જ છે', જેમ કે “આ તે જ દેવદત્ત છે.” સાદગ્ધપ્રત્યભિજ્ઞાન – “આ તેના સમાન છે, જેમ કે “આ ગવય. ગોસદશ છે.' વૈશક્ષણ્યપ્રત્યભિજ્ઞાન– “આ તેનાથી વિલક્ષણ છે, જેમ કે “આ ભેંસ ગાયથી વિલક્ષણ છે.” પ્રતિયોગીપ્રત્યભિજ્ઞાન– “આ તેની અપેક્ષાએ દૂર, નજીક, નાનો, મોટો છે' ઇત્યાદિ આકારનું હોય છે, જેમ કે “આ તેનાથી લાંબો છે,” “આ તેનાથી ટૂંકો છે', “આ તેનાથી લઘુ છે', “આ તેનાથી ગુરુ છે', “આ તેનાથી દૂર છે', આ તેનાથી સમીપ છે', “આ અગ્નિ તેનાથી વધુ આકરો છે”, “આ ચંદન તેનાથી વધુ સુગંધીદાર છે', ઈત્યાદિ. અહીં “આદિ' શબ્દથી સ્મરણ અને અનુમાનથી ઉત્પન્ન થનારાં અને સ્મરણ અને આગમથી ઉત્પન્ન થનારાં સંકલના જ્ઞાનોનો સમાવેશ પણ પ્રત્યભિજ્ઞાનમાં થાય છે એમ સૂચવાયું છે. ક્રમશઃ તેમનાં ઉદાહરણો આ છે – “આ તે જ અગ્નિનું અનુમાન કરવામાં આવી રહ્યું છે જેને પહેલાં જોયો હતો', “આ શબ્દ પણ તે જ અર્થને કહી રહ્યો છે.” ઉપલભ્ય અને અનુપલક્ષ્મથી ઉત્પન્ન થનારું, ત્રિકાલવર્તી અને ત્રિલોકવર્તી બધાં સાધ્યો (દા.ત. અગ્નિઓ) અને બધાં સાધનો(દા.ત. ધૂમો)ના સંબંધને (અર્થાત્ વ્યાપ્તિને) વિષય કરનારું અવિસંવાદી જ્ઞાન તર્ક પ્રમાણ છે. [સાધ્ય હોય તો જ સાધન હોય છે આ સાધ્ય અને સાધનના સભાવરૂપ અન્વયને જાણનારું જ્ઞાન ઉપલંભ કહેવાય છે. “સાધ્યના અભાવમાં સાધન હોતું જ નથી” આ સાધ્ય અને સાધનના અભાવરૂપ વ્યતિરેકને જાણનારું જ્ઞાન અનુપલંભ કહેવાય છે.] “આ હોય તો જ આ હોય છે, આના અભાવમાં તો આ કદી પણ હોતું જ નથી આવા આકારવાળું તર્ક પ્રમાણ હોય છે, જેમ કે “અગ્નિ હોય તો જ ધૂમ હોય છે, અગ્નિના અભાવમાં તો Page #561 -------------------------------------------------------------------------- ________________ ૪૭) તર્કરહસ્યદીપિકા ધૂમ કદી હોતો જ નથી.' આ રીતે સામાન્યરૂપે જગતના સમસ્ત અગ્નિઓ અને સમસ્ત ધૂમોના વ્યાપ્તિસંબંધને (અવિનાભાવસંબંધને) તર્ક પ્રમાણ જાણી લે છે.] 325. અનુમાન દિયા, સ્વાર્થ પરાઈ રહેતુદા સંવરહેતુ साध्यविज्ञानं स्वार्थम् । निश्चितान्यथानुपपत्त्येकलक्षणो हेतुः । इष्टमबाधितमसिद्धं साध्यम् । साध्यविशिष्टः प्रसिद्धो धर्मी पक्षः । पक्षहेतुवचनात्मकं परार्थमनुमानमुपचारात् । मन्दमतीस्तु व्युत्पादयितुं दृष्टान्तोपनयनिगमनान्यपि प्रयोज्यानि । दृष्टान्तो द्विधा; अन्वयव्यतिरेकभेदात् । साधनसत्तायां यत्रावश्यं साध्यसत्ता प्रदर्श्यते सोऽन्वयदृष्टान्तः । साध्याभावेन साधनाभावो यत्र कथ्यते स व्यतिरेकदृष्टान्तः । हेतोस्पसंहार उपनयः । प्रतिज्ञायास्तूपसंहारो निगमनम् । एते पक्षादयः पञ्चावयवाः कीर्त्यन्त इत्यादि । अत्रोदाहरणम्- परिणामी शब्दः कृतकत्वात्, यः कृतकः स परिणामी दृष्टो यथा घटः, कृतकश्चायम् तस्मात्परिणामी । यस्तु न परिणामी स न कृतको दृष्टः यथा वन्ध्यास्तनन्धयः । कृतकश्चायम् तस्मात्परिणामी इत्यादि । 325. [સાધન દ્વારા થતું સાધ્યનું જ્ઞાન અનુમાન છે.] અનુમાનના બે પ્રકાર છેસ્વાર્થાનુમાન અને પરાર્થાનુમાન. સ્વિાર્થનુમાન એટલે “પોતાના માટે અનુમાન'. સ્વાર્થનુમાન સ્વપ્રતિપત્તિ માટે છે. પરાર્થાનુમાન એટલે “બીજાના માટે અનુમાન', પરપ્રતિપત્તિ માટે પ્રયોજાતું અનુમાન. આચાર્ય હેમચન્દ્રકહે છે કે જે અનુમાન પોતાના અજ્ઞાનને દૂર કરવા સમર્થ હોય તે અનુમાન સ્વાર્થનુમાન અને જે અનુમાન બીજાના અજ્ઞાનને દૂર કરવા સમર્થ હોય તે અનુમાન પરાર્થાનુમાન.] હેતુનું ગ્રહણ તેમજ અવિનાભાવસંબંધનું સ્મરણ આ બેથી જન્મતું સાધ્યનું જ્ઞાન સ્વાર્થનુમાન છે. જેની સાધ્યની સાથે અન્યથાનુપપત્તિ (=અન્યથા એટલે કે સાધ્યના અભાવમાં અનુપપત્તિ એટલે ન ઘટવું, ન હોવું, અર્થાત્ અવિનાભાવ) સુનિશ્ચિત હોય, અર્થાત જે સાધ્ય સાથે અવિનાભાવ સંબંધ ધરાવવાના એક માત્ર લક્ષણવાળો હોય તે પદાર્થ હેતુ છે. જેને સિદ્ધ કરવા વાદી ઇચ્છે છે, જે પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી બાધિત નથી અને જે હજુ સુધી પ્રતિવાદીને અસિદ્ધ છે તે સાધ્ય છે. સાધ્યથી યુક્ત ધર્મી પક્ષ છે. ધર્મી પ્રસિદ્ધ હોય છે. પક્ષ અને હેતુના વચનરૂપ (કથનરૂપ) પરાથનુમાન છે. [અર્થાત્ પક્ષ અને હેતુના વચનને (કથનને) સાંભળી શ્રોતાને ઉત્પન્ન થતું સાધ્યનું જ્ઞાન પરાર્થાનુમાન છે.] જો કે મુખ્યરૂપે અર્થાત ખરેખર તો પરાર્થાનુમાન જ્ઞાનાત્મક જ હોય છે તેમ છતાં જે વચનોથી તે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે વચનોમાં (કારણમાં) જ્ઞાનનો (કાર્યનો) ઉપચાર કરીને વચનોને પરાથનુમાન કહેલ છે. અનુમાનના પ્રતિજ્ઞા અને હેતુ એ બે જ અવયવો છે. Page #562 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૪૭૧ પરંતુ મન્દબુદ્ધિવાળાઓને સમજાવવા માટે દૃષ્ટાન્ત, ઉપનય અને નિગમન એ ત્રણ અવયવોનો પણ પ્રયોગ કરવો જોઈએ. દૃષ્ટાન્તના બે પ્રકાર છે - અન્વયદૃષ્ટાન્ત અને વ્યતિરેકદૃષ્ટાન્ત. જ્યાં સાધનની સત્તાની સાથે નિયતરૂપે અવશ્ય જ સાધ્યની સત્તા દર્શાવવામાં આવે તે અન્વયદૃષ્ટાન્ત છે. જ્યા સાધ્યના અભાવ સાથે નિયમથી સાધનનો અભાવ દર્શાવવામાં આવે તે વ્યતિરેકદૃષ્ટાન્ત છે. દૃષ્ટાન્તનું કથન કર્યા પછી પક્ષમાં હેતુની સત્તાનું પુનર્વચન ઉપનય છે. પક્ષમાં હેતુની સત્તાનો ઉપસંહાર કરીને સાધ્યના સદ્ભાવનું પુનર્વચન અર્થાત્ પ્રતિજ્ઞાનો ઉપસંહાર નિગમન છે. આ પક્ષ, કેતુ, દૃષ્ટાન્ત, ઉપનય અને નિગમન ‘પંચાવયવ’ કહેવાય છે. ઉદાહરણ-શબ્દ પરિણામી (પરિવર્તનશીલ) છે, કેમ કે તે કૃતક (ઉત્પન્ન કરાયો) છે, જે કૃતક હોય છે તે પરિણામી હોય છે જેમ કે ઘડો, આ શબ્દ પણ કૃતક છે, તેથી તે પરિણામી છે. જે પરિણામી ન હોય તે કૃતક પણ ન હોય જેમ કે વન્ધ્યાપુત્ર. કેમ કે શબ્દ મૃતક છે એટલે તે પરિણામી પણ છે, ઇત્યાદિ. 326. नन्वत्र निश्चितान्यथानुपपत्तिरेवैकं हेतोर्लक्षणमभ्यधायि किं न पक्षधर्मत्वादित्रैरूप्यमिति चेत्, उच्यते; पक्षधर्मत्वादौ त्रैरूप्ये सत्यपि तत्पुत्रत्वादेर्हेतोर्गमकत्वादर्शनात्, असत्यपि च त्रैरूप्ये हेतोर्गमकत्वदर्शनात्, तथाहि-जलचन्द्रात् नभश्चन्द्रः, कृतिकोदयात् शकटोदयः, पुष्पितैकचूततः पुष्पिताः शेषचूताः, शशाङ्कोदयात् समुद्रवृद्धिः, सूर्योदयात् पद्माकरबोधः, वृक्षात्च्छाया चैते पक्षधर्मताविरहेऽपि सर्वजनैरनुमीयन्ते । कालादिकस्तत्र धर्मी समस्त्येवेति चेत् । न; अतिप्रसङ्गात् । एवं हि शब्दस्यानित्यत्वे साध्ये काककार्यादेरपि गमकत्वप्रसक्तेः, लोकादेर्धर्मिणस्तत्र कल्पयितुं शक्यत्वात् । अनित्यः शब्दः श्रावणात् मद्भ्रातायम् एवंविधस्वरान्यथानुपपत्तेः, सर्वं नित्यमनित्यं वा सत्त्वादित्यादिषु सपक्षे सत्त्वस्याभावेऽपि गमकत्वदर्शनाच्चेति । 326. શંકા તમે એક માત્ર અન્યથાનુપપત્તિને (અવિનાભાવને) જ હેતુનું લક્ષણ કહ્યું છે. પરંતુ હેતુના લક્ષણમાં તો ‘પક્ષમાં રહેવુ (પક્ષસત્ત્વ)’, ‘સપક્ષમાં રહેવું (સપક્ષસત્ત્વ)' અને ‘વિપક્ષમાં ન રહેવુ (વિપક્ષાસત્ત્વ યા વિપક્ષવ્યાવૃત્તિ)’ આ ત્રણ રૂપોનું વિશિષ્ટ સ્થાન છે, તો પછી તેમનો સમાવેશ હેતુલક્ષણમાં કેમ ન કર્યો ? - જૈન ઉત્તર– બૈરૂપ્ય હેતુનું અવ્યભિચારી લક્ષણ નથી. ‘ગર્ભમાં રહેલો મિત્રાનો પુત્ર શ્યામ છે કેમ કે તે મિત્રાનો પુત્ર છે, જેમ કે મિત્રાના પાંચ શ્યામ પુત્રો' અહીં Page #563 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા મિત્રાતનયત્વ હેતુમાં નૈરૂપ્ય હોવા છતાં તે સત્ (સાચો) હેતુ નથી કેમ કે મિત્રાતનયત્વ હેતુનો શામળાપણા સાથે કોઈ અવિનાભાવસંબંધ નથી. બૈરૂપ્ય ન હોવા છતાં કેવળ અવિનાભાવ માત્રથી અનેક હેતુઓ પોતાના સાધ્યનું સફળ અનુમાન કરાવે છે. ઉદાહરણો – ‘આકાશમાં ચન્દ્ર છે કેમ કે જલમાં ચન્દ્રનું પ્રતિબિંબ છે' આ અનુમાનમાં જલમાં પડેલું ચન્દ્રનું પ્રતિબિંબ હેતુ, ‘રોહિણી નક્ષત્રનો ઉદય એક મુહૂર્ત પછી થશે કેમ કે હમણા જ કૃત્તિકા નક્ષત્રનો ઉદય થાય છે' આ અનુમાનમાં કૃત્તિકોદય હેતુ, ‘બધા આંબાને મોર આવી ગયો છે કેમ કે તે બધા આંબા છે, જેમ કે આ મોરવાળો આંબો' આ અનુમાનમાં પુષ્પિત આમ્રુત્વ હેતુ, ‘સમુદ્રમાં ભરતી આવી રહી છે કેમ કે ચન્દ્રોદય થઈ રહ્યો છે’ આ અનુમાનમાં ચન્દ્રોદય હેતુ, ‘કમલો ખીલી ગયાં છે કેમ કે સૂર્યોદય થઈ ગયો છે' આ અનુમાનમાં સૂર્યોદય હેતુ, ‘છાયો છે કેમ કે (તડકો પણ છે અને) વૃક્ષ પણ છે' આ અનુમાનમાં (તડકા સાથેનું) વૃક્ષ હેતુ, ઇત્યાદિ અનેક હેતુઓમાં પક્ષધર્મત્વ (પક્ષસત્ત્વ) નથી, આ હેતુઓ પોતાના પક્ષમાં રહેતા નથી તેમ છતાં અવિનાભાવના કારણે સત્ (સાચા) હેતુઓ છે. જલગત ચન્દ્રપ્રતિબિંબ હેતુ આકાશરૂપ પક્ષમાં રહેતો નથી, તેવી જ રીતે ચન્દ્રોદય હેતુ સમુદ્રરૂપ પક્ષમાં રહેતો નથી તેમ છતાં અવિનાભાવ સંબંધ તેમનો સાધ્ય સાથે હોવાથી તેઓ પોતાના સાધ્યનું યથાર્થ અનુમાન કરાવે છે. ૪૭૨ શંકા— કૃત્તિકોદય હેતુમાં આકાશ યા કાલને પક્ષ (સાધ્યયુક્ત ધર્મી) બનાવીને પક્ષધર્મતા (પક્ષસત્ત્વ) ઘટાવી શકાય, જેમ કે આકાશ યા કાલ એક મુહૂર્તમાં રોહિણીના ઉદયથી યુક્ત થશે કેમ કે અત્યારે તેમાં કૃત્તિકાનો ઉદય થઈ રહ્યો છે. જૈન ઉત્તર– આ યોગ્ય નથી. જો આવી રીતે વ્યાપક વસ્તુઓને પક્ષ બનાવવાની પ્રથા પાડી તેને કાયમ કરવામાં આવે અને તેના આધારે હેતુને સત્ (સાચો) માનવામાં આવે તો અતિપ્રસંગદોષ આવે અર્થાત્ મોટી અવ્યવસ્થા ઊભી થાય, જગતમાં કોઈ પણ હેતુ પક્ષધર્મ વિનાનો રહેશે જ નહિ. ‘શબ્દ અનિત્ય છે કારણ કે કાગડો કાળો છે’ અહીં ‘કાગડો કાળો છે’ એ પક્ષધર્મરહિત હેતુ પણ લોકને પક્ષ માનીને પક્ષધર્મવાળો બનાવી શકાશે — ‘લોક અનિત્ય શબ્દવાળો છે કેમ કે લોક કાળા કાગડાવાળો છે.’ તેથી કાલ, આકાશ આદિ તટસ્થ વ્યાપક પદાર્થોને ધર્મો (પક્ષ) માનીને પક્ષધર્મત્વને સિદ્ધ કરવો એ તો કેવળ કલ્પનાજાળ છે. તેમાં અતિપ્રસંગ (અવ્યવસ્થા) નામનો દોષ રહેલો છે. ‘શબ્દ અનિત્ય છે કેમ કે તે શ્રાવણ છે (સાંભળી શકાય છે)’, ‘અહીં મારો ભાઈ છે કેમ કે આ જાતનો અવાજ મારા ભાઈના બોલ્યા વિના આવે નહિ’, ‘બધા પદાર્થો અનિત્ય છે કેમ કે તેઓ સત્ છે’, ‘બધા પદાર્થો નિત્ય છે કેમ કે તેઓ સત્ છે’ આ અનુમાનોના શ્રાવણત્વ આદિ હેતુઓ સપક્ષમાં રહેતા નથી અર્થાત્ તેમનામાં Page #564 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૪૭૩ સપક્ષસત્ત્વ રૂપ નથી તેમ છતાં પણ તેમનામાં અવિનાભાવ હોવાથી તેઓ સત્ (સાચા) છે, અને પોતાના સાધ્યનું યથાર્થ જ્ઞાન કરાવે છે. 327. માdવરના જ્ઞાતિમર્થજ્ઞાનમાર, ૩૫atતાતવાન યથાડस्त्यत्र निधिः, सन्ति मेर्वादयः । अभिधेयं वस्तु यथावस्थितं यो जानीते यथाज्ञानं चाभिधत्ते, स आप्तो जनकतीर्थकरादिः । इत्युक्तं परोक्षम् । तेन। _327. આપ્ત પુરુષનાં વચનોથી ઉત્પન્ન થતું અર્થજ્ઞાન (વસ્તજ્ઞાન) આગમ પ્રમાણ છે. ઉપચારથી આતનાં વચનોને પણ આગમ પ્રમાણ માનવામાં આવે છે કેમ કે તેમના દ્વારા જ તો જ્ઞાન ઉત્પન્ન થાય છે. જે વ્યક્તિ જે વસ્તુનું કથન કરતી હોય તેને અવિસંવાદીરૂપે અર્થાત્ યથાર્થરૂપે જાણતી હોય તથા જેવી તે વસ્તુને જાણી હોય બરાબર તેવી જ જણાવતી હોય તેને આપ્ત કહેવામાં આવે છે, જેમ કે માતાપિતા, તીર્થકર આદિ. ઉદાહરણાર્થ, “અહીં ધન દાટ્યું છે” આ વાક્યના અર્થને વૃદ્ધ પિતા સારી રીતે જાણે છે, “મેરુ પર્વત વગેરેનું અસ્તિત્વ છે' આ વાક્યના અર્થને સર્વજ્ઞ તીર્થકર સારી રીતે જાણે છે, તેથી તેઓ તે તે વાક્યના (વચનના) આપ્ત છે. એક વાર આપ્તતાનો નિશ્ચય થઈ જાય એટલે પછી તેમના દ્વારા કહેવાયેલાં અન્ય વચનો પણ આગમ પ્રમાણ છે. આમ અહીં પરોક્ષ પ્રમાણનું નિરૂપણ સમાપ્ત થાય છે. 328. “ મુસંવ્યવહાર | સંવાતિવિહિં મતમ્ | ज्ञानमध्यक्षमन्यद्धि, परोक्षमिति संग्रहः ॥१॥ इति । यद्यथैवाविसंवादि प्रमाणं तत्तथा मतम् ।। विसंवाद्यप्रमाणं च तदध्यक्षपरोक्षयोः ॥२॥" ( [ સન્મતિતિક્ટીવ, પૃ. ૨૧] 328. તેથી સમગ્ર પ્રમાણચર્ચાનો ઉપસંહાર કરતાં કહેવાયું છે કે- “અવિસંવાદી વિશદ જ્ઞાન પ્રત્યક્ષ છે. તે મુખ્ય અને સાંવ્યવહારિકના ભેદથી બે પ્રકારનું છે. પ્રત્યક્ષથી ભિન્ન બાકીનાં બધાં જ્ઞાનો પરોક્ષ છે. આ સામાન્યપણે પ્રમાણોનો સંગ્રહ છે. જે જ્ઞાન વસ્તુના જે અંશનું જે રૂપે અવિસંવાદી જ્ઞાન કરાવે તે જ્ઞાન તે અંશમાં તે રૂપે પ્રમાણ છે તથા જે અંશમાં વિસંવાદી જ્ઞાન કરાવે તે અંશમાં અપ્રમાણ છે, આ વ્યવસ્થા પ્રત્યક્ષ અને પરોક્ષ બન્ને પ્રકારનાં જ્ઞાનોમાં છે. તે બધાં અવિસંવાદી અંશમાં પ્રમાણ છે. તથા વિસંવાદી અંશમાં અપ્રમાણ છે.” [સન્મતિતર્કટીકા, પૃ.૫૯]. 329. तत एकस्यैव ज्ञानस्य यत्राविसंवादस्तत्र प्रमाणता, इतरत्र च Page #565 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ तदाभासता, यथा तिमिराद्युपप्लुतं ज्ञानं चन्द्रादावविसंवादकत्वात्प्रमाणं तत्संख्यादौ च तदेव विसंवादकत्वादप्रमाणम् । प्रमाणेतरव्यवस्थायाः विसंवादाविसंवादलक्षणत्वादिति स्थितमेतत् - प्रत्यक्षं परोक्षं च द्वे एव प्रमाणे । अत्र च मतिश्रुतावधिमनःपर्यायकेवलज्ञानानां मध्ये मतिश्रुते परमार्थतः परोक्षं प्रमाणम् अवधिमनःपर्यायकेवलानि तु प्रत्यक्षं प्रमाणमिति । 329. તેથી એક જ જ્ઞાન જે અંશમાં અવિસંવાદી હોય તે અંશમાં પ્રમાણ છે અને જે અંશમાં વિસંવાદી હોય તે અંશમાં અપ્રમાણ યા પ્રમાણાભાસ છે. ઉદાહરણ તરીકે તિમિરરોગીને એક જ ચન્દ્રમાં દ્વિચન્દ્રનું થતું જ્ઞાન, અર્થાત્ તિમિરરોગીનું દ્વિચન્દ્રજ્ઞાન ચન્દ્રાંશમાં યથાર્થ યા અવિસંવાદી હોવાથી ચન્દ્રાંશમાં પ્રમાણ છે પરંતુ તે જ દ્વિચન્દ્રજ્ઞાન ત્વાંશમાં અયથાર્થ યા વિસંવાદી હોવાથી દ્વિત્પાંશમાં અપ્રમાણ છે. ચન્દ્ર તો છે પણ બે નથી. [જ જ્ઞાનમાં અવિસંવાદી અંશ અધિક હોય છે તે જ્ઞાનને વ્યવહારમાં પ્રમાણ કહેવામાં આવે છે અને જે જ્ઞાનમાં વિસંવાદી અંશ અધિક હોય છે તે જ્ઞાનને વ્યવહારમાં અપ્રમાણ કહેવામાં આવે છે. ઉદાહરણાર્થ, કસ્તૂરીમાં ગન્ધ ઉત્કટ હોવાથી તેને ગન્ધદ્રવ્ય કહેવામાં આવે છે. ‘પર્વત પર ચન્દ્ર ઉગી રહ્યો છે' આ સત્ય જ્ઞાન પણ ચન્દ્રાંશમાં પ્રમાણ હોવા છતાં ‘પર્વત પર’ આ અંશમાં અપ્રમાણ છે.] પ્રમાણની વ્યવસ્થ્ય અવિસંવાદથી અને અપ્રમાણની વ્યવસ્થા વિસંવાદથી થાય છે અર્થાત્ જે જ્ઞાન અવિસંવાદી તે પ્રમાણ અને જે જ્ઞાન વિસંવાદી તે અપ્રમાણ. તેથી છેવટે એ સ્થિર થયું કે પ્રમાણ બે જ છે પ્રત્યક્ષ અને પરોક્ષ. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવલજ્ઞાન આ પાંચ જ્ઞાનોમાં મતિ અને શ્રુત વસ્તુતઃ પરોક્ષ પ્રમાણ છે જ્યારે અવિધ, મનઃપર્યાય અને કેવલજ્ઞાન પ્રત્યક્ષ છે. [હા, લોકવ્યવહારમાં મતિજ્ઞાનની પ્રત્યક્ષ તરીકે પ્રસિદ્ધિ હોવાના કારણે તેને સાંવ્યવહારિક યા ગૌણ પ્રત્યક્ષ પણ કહેવામાં આવે છે.] તર્કરહસ્યદીપિકા - 330. અથોત્તરાર્ધ વ્યાસ્ત્રાયતે। ‘અનન્તધર્મ વસ્તુ' ત્યાતિ । प्रमाणाधिकारे प्रमाणस्य प्रत्यक्षस्य परोक्षस्य च विषयस्तु ग्राह्यं पुनरनन्तधर्मकं वस्तु, अनन्तास्त्रिकालविषयत्वादपरिमिता धर्माः - स्वभावाः सहभाविनः क्रमभाविनश्च स्वपरपर्याया यस्मिंस्तदनन्तधर्ममेव स्वार्थे कप्रत्ययेऽनन्तधर्मकमनेकान्तात्मकमित्यर्थः । अनेकेऽन्ता अंशा धर्मा वात्मा स्वरूपं यस्य तदनेकान्तात्मकमिति व्युत्पत्तेः, वस्तु - सचेतनाचेतनं सर्वं दव्यम्, अत्र अनन्तधर्मकं वस्त्विति पक्षः, प्रमाणविषय इत्यनेन Page #566 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૪૭૫ प्रमेयत्वादिति केवलव्यतिरेकी हेतुः सूचितः, अन्यथानुपपत्त्येकलक्षणत्वा खेतोरन्ताप्त्यैव साध्यस्य सिद्धत्वात् दृष्टान्तादिभिर्न प्रयोजनम्, यदनन्तधर्मात्मकं न भवति तत्प्रमेयमपि न भवति, यथा व्योमकुसुममिति केवलो व्यतिरेकः, साधर्म्यदृष्टान्तानां पक्षकुक्षिनिक्षिप्तत्वेनान्वयायोगादिति । अस्य च हेतोरसिद्धविरुद्धानैकान्तिकादिदोषाणां सर्वथानवकाश एव प्रत्यक्षादिना प्रमाणेनानन्तधर्मात्मकस्यैव सकलस्य प्रतीतेः । 330. હવે શ્લોકના ઉત્તરાર્થને સમજાવીએ છીએ. પ્રમાણનો વિષય અર્થાત્ પ્રમેય અનન્તધર્મક વસ્તુ છે. આ પ્રમાણના પ્રકરણમાં પ્રત્યક્ષ અને પરોક્ષ બન્નેય પ્રમાણોનો વિષય (ગ્રાહ્ય) અનન્તધર્મવાળી વસ્તુ છે. જે વસ્તુમાં અનન્ત એટલે કે ત્રિકાલવર્તી અપરિમિત ધર્મો અર્થાત્ સહભાવી સ્વભાવો (ગુણો) અને સ્વનિમિત્તક તથા પરનિમિત્તક ક્રમભાવી પર્યાયો હોય તે વસ્તુ અનન્તધર્મકથા અનેકાન્તાત્મક કહેવાય. અનન્તધર્મ'ને સ્વાર્થમાં “ક” પ્રત્યય લગાવવાથી “અનન્તધર્મક' શબ્દ બને છે. અનેકાન્તાત્મકશબ્દનો અર્થ આ છે – અનેક અન્તો એટલે કે ધર્મો યા અંશો જ જેનો આત્મા હોય, જેનું સ્વરૂપ હોય તે વસ્તુ અનેકાત્તાત્મક કહેવાય. વસ્તુ એટલે ચેતન અને અચેતન બધા દ્રવ્યો. અહીં “વસ્તુ અનન્તધર્મવાળી છે” આ પક્ષ છે. પ્રમાણવિષય' શબ્દ દ્વારા “પ્રમેય–ાતુ – પ્રમેય હોવાથી” એ કેવલવ્યતિરેકી હેતુ સૂચવાયો છે. હેતુનું અવિનાભાવ જ એક માત્ર અસાધારણ લક્ષણ હોવાથી પક્ષમાં જ સાધ્ય અને સાધનના અવિનાભાવને ગ્રહણ કરનારી અન્તર્થાપ્તિના બળે જ હેતુ સાધ્યનું જ્ઞાન કરાવે છે, તેથી ઉક્ત અનુમાનમાં દૃષ્ટાન્ત આદિની કોઈ આવશ્યકતા નથી. “જે વસ્તુ અનન્તધર્મવાળી નથી તે પ્રમેય પણ નથી, જેમ કે આકાશકુસુમ' આ વ્યતિરેકવ્યામિ જ પ્રમેયત્વ હેતુની મળે છે, તેથી આ પ્રમેયત્વ હેતુ કેવલવ્યતિરેકી હેતુ છે. અન્વયદષ્ટાન્ત તો પક્ષમાં જ આવી ગયાં છે કેમ કે જગતની વસ્તુમાત્ર અર્થાત્ સર્વ વસ્તુઓનો પક્ષ બનાવવામાં આવ્યો છે. તેથી પક્ષની બહાર અન્વયદષ્ટાન્તનું હોવું સંભવતું નથી. આ પ્રમેયત્વ હેતુ અસિદ્ધ વિરુદ્ધ કે વ્યભિચારી નથી, કેમ કે પ્રત્યક્ષ આદિ બધાં પ્રમાણ કેવળ અનન્તધર્મવાળી વસ્તુને જ વિષય કરે છે. તેથી પ્રમાણપ્રસિદ્ધ અનેકાન્તાત્મક વસ્તુને સિદ્ધ કરવા માટે પ્રયત્ન હેતુ સર્વથા ઉપયુક્ત છે. 331. નનુ વાથમિન્ વસ્તુનત્તા ઘર્મા પ્રતયા રૂતિ વેત્ | उच्यते; प्रमाणप्रमेयरूपस्य सकलस्य क्रमाक्रमभाव्यनन्तधर्माक्रान्तस्यैकरूपस्य वस्तुनो यथैव. स्वपरद्रव्याद्यपेक्षया सर्वत्र सर्वदा सर्वप्रमातॄणां प्रतीतिर्जायमानास्ति तथैव वयमेते सौवर्णघटदृष्टान्तेन सविस्तरं दर्शयामः । Page #567 -------------------------------------------------------------------------- ________________ ४७६ विवक्षितो हि घटः स्वद्रव्यक्षेत्रकालभावैर्विद्यते, परद्रव्यक्षेत्रकालभावैश्च न विद्यते, तथाहि - स घटो यदा सत्त्वज्ञेयत्वप्रमेयत्वादिधर्मैश्चिन्त्यते तदा तस्य सत्त्वादयः स्वपर्याया एव सन्ति, न तु केचन परपर्यायाः, सर्वस्य वस्तुनः सत्त्वादीन्धर्मानधिकृत्य सजातीयत्वाद्विजातीयस्यैवाभावान्न कुतोऽपि व्यावृत्तिः । द्रव्यतस्तु यदा पौद्गलिको घटो विवक्ष्यते, तदा स पौद्गलिकद्रव्यत्वेनाऽस्ति, धर्माधर्माकाशादिद्रव्यत्वैस्तु नास्ति । अत्र पौद्गलिकत्वं स्वपर्यायः, धर्मादिभ्योऽनन्तेभ्यो व्यावृत्तत्वेन परपर्याया अनन्ता:, जीवद्रव्याणामनन्तत्वात्, पौद्गलिकोऽपि स घटः पार्थिवत्वेनास्ति न पुनराप्यादित्वैः, अत्र पार्थिवत्वं स्वपर्यायः आप्यादिदव्येभ्यस्तु बहुभ्यो व्यावृत्तिः ततः परपर्याया अनन्ताः । एवमग्रेऽपि स्वपरपर्यायव्यक्तिर्वेदितव्या । पार्थिवोऽपि स धातुरूपतयास्ति न पुनर्मृत्त्वादिभिः । धातुरूपोऽपि स सौवर्णत्वेनाऽस्ति न पुना राजतत्वादिभिः । सौवर्णोऽपि स घटितसुवर्णात्मकत्वेनास्ति न त्वघटितसुवर्णात्मकत्वादिना । घटितसुवर्णात्मापि देवदत्तघटितत्वेनास्ति न तु यज्ञदत्तादिघटितत्वादिना । देवदत्तघटितोऽपि पृथुबुध्नाद्याकारेणास्ति न पुनर्मुकुटादित्वेन । पृथुबुध्नोदराद्याकारोऽपि वृत्ताकारेणास्ति नावृत्ताकारेण । वृत्ताकारोऽपि स्वाकारेणास्ति न पुनरन्यघटाद्याकारेण । स्वाकारोऽपि स्वदलिकैरस्ति न तु परदलिकैः । एवमनया दिशा परेणापि स येन येन पर्यायेण विवक्ष्यते स तस्य स्वपर्यायः, तदन्ये तु परपर्यायाः । तदेवं द्रव्यतः स्तोकाः स्वपर्यायाः, परपर्यायास्तु व्यावृत्तिरूपा अनन्ता, अनन्तेभ्यो द्रव्येभ्यो व्यावृत्तत्वात् । । તર્કરહસ્યદીપિકા 331. शंst- खेड वस्तुमां (परस्पर विरोधी) अनन्त धर्मो डेवी रीते प्रतीत थ શકે અર્થાત્ હોઈ શકે ? એક વસ્તુને અનેકરૂપ માનવામાં સ્પષ્ટ વિરોધ છે. જૈન ઉત્તર- સ્વ-૫૨ દ્રવ્યની અપેક્ષા રાખીને ઉત્પન્ન થનારા ક્રમભાવી અને સહભાવી અનન્ત ધર્મોથી વ્યાસ બધી પ્રમાણરૂપ અને પ્રમેયરૂપ વસ્તુઓ એક અનેકાન્ત સ્વભાવવાળી સર્વત્ર સર્વદા સૌ પ્રમાતાઓના અનુભવમાં આવે છે. અમે તે સર્વપ્રસિદ્ધ અનેકાન્તાત્મકતાને સોનાના ઘડાના ઉદાહરણથી વિસ્તારપૂર્વક સમજાવીએ છીએ. અમુક ઘડો પોતાના દ્રવ્યનો બનેલો છે, પોતાના સ્થાને છે, પોતાના સમયમાં છે अने पोताना पर्यायवाणी छे, जीभ (५२) द्रव्य-क्षेत्र - डास - लावनी दृष्टिथी नथी. પ્રસ્તુત ઘડો સુવર્ણનો છે, માટીનો નથી. તે ઘડો સામેના ઓરડામાં છે, ઓસરીમાં Page #568 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૪૭૭ નથી. તે પોતાની વિદ્યમાનતાના સમયમાં છે, અતીત (ઉત્પત્તિ પૂર્વે) કે અનાગત (નાશ પછી) સમયમાં નથી. તે સાંકડા મોઢાવાળો અને ચપટો છે, પહોળા મોઢાવાળો અને ગોળ નથી. જે વખતે તે ઘડાનો સત્ત્વ, જ્ઞેયત્વ યા પ્રમેયત્વ વગેરે સામાન્ય ધર્મોની દૃષ્ટિએ આપણે વિચાર કરીએ છીએ ત્યારે તે સત્ત્વ આદિ સામાન્ય ધર્મો ઘડાના સ્વપર્યાય જ છે, તે સમયે તેમાંનો કોઈ ધર્મ ૫૨૫ર્યાય નથી, કેમ કે સત્, જ્ઞેય અને પ્રમેય કહેતાં બધી જ વસ્તુઓનું ગ્રહણ થઈ જાય છે. સત્ની દિષ્ટએ તો ઘટ પટ આદિ અચેતન તથા મનુષ્ય, પશુ આદિ ચેતનમાં કોઈ જ ભેદ નથી. જડ-ચેતન બધી જ વસ્તુઓ સત્ની અપેક્ષાએ સજાતીય છે, કોઈ વિજાતીય નથી જેનાથી વ્યાવૃત્તિ કરાય. તેથી ઘડાનો સત્, શેય, પ્રમેય આદિ સામાન્યદૃષ્ટિએ વિચાર કરતાં બધી જ વસ્તુઓ સત્, જ્ઞેય, પ્રમેય આદિ રૂપે ઘડાના સ્વપર્યાયો ફલિત થાય છે, બધી જ વસ્તુઓ સજાતીય છે તો ઘડાની કોનાથી વ્યાવૃત્તિ કરાય ? વ્યાવૃત્તિ તો વિજાતીયથી કરાય. સત્, શેય, પ્રમેય આદિની દૃષ્ટિએ તો ઘડાની વિજાતીય વસ્તુઓ કોઈ છે જ નહિ. જ્યારે પુદ્ગલ દ્રવ્યની દૃષ્ટિએ ઘડાનો વિચાર કરીએ છીએ ત્યારે ઘડો પુદ્ગલ દ્રવ્યની દૃષ્ટિએ સત્ છે પરંતુ ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય આદિ દ્રવ્યોની ષ્ટિએ અસત્ છે. પૌલિક ઘડાનું પૌદ્ગલિકત્વ જ તેનો સ્વપર્યાય છે તથા જે ધર્મ, અધર્મ, આકાશ અને અનન્ત જીવ દ્રવ્યોથી ઘડો વ્યાવૃત્ત થાય તે બધા અનન્ત ૫૨ પદાર્થો પરપર્યાયો છે. ઘડો પૌદ્ગલિક છે, ધર્મ આદિ દ્રવ્યરૂપ નથી. ઘડો પુદ્ગલ હોવા છતાં પણ પાર્થિવ છે, માટીનો બનેલો છે, જલ, આગ કે વાયુ આદિથી બનેલો નથી. તેથી પાર્થિવત્વ ઘડાનો સ્વપર્યાય છે તથા જલ આદિ અનન્ત દ્રવ્યો પ૨પર્યાયો છે જેમનાથી ઘડો વ્યાવૃત્ત છે. આ જ રીતે આગળ પણ જે રૂપે ઘડાની સત્તા હોય તેને સ્વપર્યાય અને જેનાથી ઘડો વ્યાવૃત્ત થતો હોય તે પરપર્યાય એમ સમજી લેવું જોઈએ. ઘડો પાર્થિવ હોવા છતાં તે ધાતુનો બનેલો છે, માટી કે પથ્થરનો બનેલો નથી, તેથી તે ધાતુરૂપે સત્ છે પણ માટી કે પથ્થર આદિ અનન્તરૂપે અસત્ છે. ઘડો ધાતુનો બનેલો હોવા છતાં તે સુવર્ણનો બનેલો છે પરંતુ ચાંદી, પિત્તળ, તાંબુ આદિનો બનેલો નથી, તેથી સુવર્ણરૂપે સત્ છે પણ ચાંદી, પિત્તળ આદિ સેંકડો ધાતુઓની ષ્ટિએ અસત્ છે. સુવર્ણનો હોવા છતાં તે શુદ્ધ કરાયેલા સુવર્ણનો છે પણ અશુદ્ધ સુવર્ણનો નથી, તેથી શુદ્ધ સુવર્ણની દૃષ્ટિએ સત્ છે પણ અશુદ્ધ સુવર્ણ આદિની દૃષ્ટિએ અસત્ છે. તે શુદ્ધ સુવર્ણનો હોવા છતાં પણ દેવદત્તે ઘડેલો છે, યજ્ઞદત્ત આદિએ ઘડેલો નથી, તેથી દેવદત્તે ઘડેલા સુવર્ણની દૃષ્ટિએ સત્ છે પણ યજ્ઞદત્ત આદિ સોનીએ ઘડેલા સોનાની ષ્ટિએ અસત્ છે. દેવદત્તે ઘડેલો સુવર્ણનો ઘડો હોવા છતાં સાંકડા મોઢાવાળો અને વચ્ચેથી પહોળો એવા આકારવાળો છે, મુકુટ આદિના આકારવાળા નથી, તેથી સાંકડા મોઢાવાળા અને વચ્ચેથી પહોળા આકારની દૃષ્ટિએ Page #569 -------------------------------------------------------------------------- ________________ ४७८ તર્કરહસ્યદીપિકા સત્ છે પણ મુકુટ આદિના આકારની દૃષ્ટિએ અસત્ છે. ઘડો સાંકડા મોઢાવાળો અને વચ્ચેથી પહોળો એવા આકારવાળો હોવા છતાં ગોળ આકારવાળો છે, તેથી ગોળ આકારની દિષ્ટએ સત્ છે પણ ચપટા આકારની દૃષ્ટિએ અસત્ છે. ગોળ હોવા છતાં પણ ઘડો પોતાના નિયત ગોળ આકારની દૃષ્ટિએ સત્ છે પણ અન્ય ગોળ ઘડાઓના ગોળ આકારોની દૃષ્ટિએ અસત્ છે. પોતાના ગોળ આકારવાળો હોવા છતાં પણ ઘડો પોતાના ઉત્પાદક પરમાણુઓથી બનેલા ગોળ આકારની દૃષ્ટિએ સત્ છે પણ અન્ય પરમાણુઓથી બનેલા ગોળ આકારની દૃષ્ટિએ અસત્ છે. આ પ્રમાણે ઘડાને જે જે પર્યાયથી સત્ કહીશું તે પર્યાયો ઘડાના સ્વપર્યાયો કહેવાશે તથા જે અન્ય પદાર્થોથી તે વ્યાવૃત્ત થશે તે બધા પરપર્યાયો કહેવાશે. આમ ઘડાના દ્રવ્યદૃષ્ટિએ સ્વપર્યાયો અને પરપર્યાયો દર્શાવ્યા, સ્વપર્યાયો ૫૨૫ર્યાયોથી ઓછા છે,૫૨૫ર્યાયો વ્યાવૃત્તિરૂપ હોવાથી અનન્ત છે, ઘડાના ૫૨૫ર્યાયો અનન્ત છે કેમ કે ઘડો અનન્ત દ્રવ્યોથી વ્યાવૃત્ત થાય છે. I 332. क्षेत्रतश्च स त्रिलोकीवर्तित्वेन विवक्षितो न कुतोऽपि व्यावर्तते । ततः स्वपयोऽस्ति न परपर्यायः । त्रिलोकीवर्त्यपि स तिर्यग्लोकवर्तित्वेनास्ति न पुनरूर्ध्वाधोलोकवर्तित्वेन । तिर्यग्लोकवर्त्यपि स जम्बुद्वीपवतित्वेनास्ति न पुनरपरद्वीपादिवर्तितया । सोऽपि भरतवर्तित्वेनास्ति न पुनर्विदेहवर्तित्वादिना । भरतेऽपि स पाटलिपुत्रवर्तित्वेनास्ति न पुनरन्यस्थानीयत्वेन । पाटलिपुत्रेऽपि देवदत्तगृहवर्तित्वेनास्ति न पुनरपरथा । गृहेऽपि गृहैकदेशस्थतयास्ति न पुनरन्यदेशादितया । गृहैकदेशेऽपि स येष्वाकाशप्रदेशेष्वस्ति तत्स्थिततयास्ति न पुनरन्यप्रदेशस्थतया । एवं यथासंभवमपरप्रकारेणापि वाच्यम् । तदेवं क्षेत्रतः स्वपर्यायाः स्तोकाः परपर्यायास्त्वसंख्येयाः, लोकस्यासंख्येयप्रदेशत्वेन । अथवा मनुष्यलोकस्थितस्य घटस्य तदपरस्थानस्थितद्रव्येभ्योऽनन्तेभ्यो व्यावृत्तत्वेनानन्ताः परपर्याया: । एवं देवदत्तगृहादिवर्तिनोऽपि । ततः परपर्याया अनन्ताः । * 332. ક્ષેત્રની દૃષ્ટિએ જ્યારે ઘડાનો ત્રણ લોકમાં રહેનારના રૂપમાં વ્યાપક ક્ષેત્રદૃષ્ટિએ વિચાર કરીએ છીએ ત્યારે તે કશાથી વ્યાવૃત્ત થતો નથી, તેથી ત્રિલોકરૂપ વ્યાપક ક્ષેત્રની દૃષ્ટિએ ઘડાનો સ્વપર્યાય તો હોય છે પણ પરપર્યાય હોતો નથી. [જો કે અલોકાકાશમાં ઘડો રહેતો ન હોવાથી અલોકાકાશને પરપર્યાય કહી શકાય પરંતુ અલોકમાં ઘડો કદી રહી શકતો નથી. તે સર્વદા લોકમાં જ રહે છે, તેથી તે રૂપે પરપર્યાયની વિવક્ષા કરી નથી. જો વિવક્ષા કરવામાં આવે તો પછી ‘ઘડો આકાશમાં Page #570 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૪૭૯ રહે છે' એ રૂપમાં જયારે આકાશ (સમગ્ર આકાશ) સ્વપર્યાય બની જાય ત્યારે પરપર્યાય કંઈ પણ ન રહે.] ઘડો ત્રિલોકવર્તી છે પરંતુ તે રહે છે તો મધ્યલોકમાં, સ્વર્ગ કે નરકમાં રહેતો નથી, તેથી મધ્યલોકની દષ્ટિએ સત છે તથા ઊર્ધ્વ અને અધોલોકની દષ્ટિએ અસત્ છે. ઘડો મધ્યલોકવર્તી છે પણ રહે છે તો જમ્બુદ્વીપમાં, તેથી જમ્બુદ્વીપમાં રહેનાર રૂપે સત્ છે તથા અન્ય દ્વીપો આદિમાં રહેનારરૂપે અસત્ છે. જમ્બુદ્વીપમાં પણ તે ભરતક્ષેત્રમાં રહે છે, વિદેહ આદિ ક્ષેત્રોમાં રહેતો નથી, તેથી ભરતક્ષેત્રમાં રહેનાર રૂપે સત્ છે તથા વિદેહ આદિ ક્ષેત્રોમાં રહેનારરૂપે અસત્ છે. ભરતક્ષેત્રમાં પણ તે પટનામાં રહે છે, તેથી પટનામાં રહેનારરૂપે સત છે અને અન્ય સ્થાનોમાં રહેનારરૂપે અસત્ છે. પટનામાં પણ દેવદત્તના ઘરમાં તે છે, તેથી દેવદત્તના ઘરમાં હોવાની દષ્ટિએ તે સત્ છે પણ અન્ય ઘરોમાં હોવાની દૃષ્ટિએ તે અસતુ છે. દેવદત્તના ઘરમાં તે એક ખૂણામાં છે, તેથી તે ખૂણામાં હોવાની દૃષ્ટિએ ઘડો સત છે પરંતુ ઘરના અન્ય ભાગોમાં હોવાની દષ્ટિએ તે અસત્ છે. ખૂણામાં પણ જે આકાશપ્રદેશોમાં તે છે તે આકાશપ્રદેશોમાં હોવાની દૃષ્ટિએ તે સત છે પરંતુ અન્ય આકાશપ્રદેશોમાં હોવાની દષ્ટિએ તે અસત છે. આ રીતે યથાસંભવ અન્ય પ્રકારે પણ સત-અસતનો વિચાર કરવો જોઈએ. જેમની અપેક્ષાએ અસ્તિત્વનો વિચાર કરવામાં આવે છે તે સ્વપર્યાયો છે અને જેમની અપેક્ષાએ નાસ્તિત્વનો વિચાર થાય છે તે પરપર્યાયો છે. ક્ષેત્રતઃ સ્વપર્યાયો થોડા છે, પરંતુ પરપર્યાયો અસંખ્ય છે કેમ કે લોકના અસંખ્ય પ્રદેશો છે. અથવા મનુષ્યલોકવર્તી ઘડો અન્ય અનન્ત ક્ષેત્રોથી (પ્રદેશોથી) વ્યાવૃત્ત છે, તેથી સમસ્ત આકાશના અનન્ત પ્રદેશો અનન્ત પરપર્યાયો હોઈ શકે છે. આમ ક્ષેત્રની અપેક્ષાએ પરપર્યાયો અનન્ત હોઈ શકે છે. દેવદત્તના ઘરમાં રહેલો ઘડો પણ ઘરની બહારના અનન્ત આકાશપ્રદેશોમાં રહેલો નથી, તેથી તેના પરપર્યાયો અનન્ત હોઈ શકે છે. ____333. कालतस्तु नित्यतया स स्वद्रव्येणावर्तत वर्तते वर्तिष्यते च ततो न कुतोऽपि व्यावर्त्तते । स चैदंयुगीनत्वेन विवक्ष्यमाणस्तदूपत्वेनास्ति न त्वतीतानागतादियुगवर्तित्वेन । अस्मिन् युगेऽपि स ऐषमस्त्यवर्षतयास्ति न पुनरतीतादिवर्षत्वादिना । ऐषमस्त्योऽपि स वासन्तिकतयास्ति न पुनरन्यतुनिष्पन्नतया । तत्रापि नवत्वेन विद्यते न पुनः पुराणत्वेन । तत्राप्यद्यतनत्वेनास्ति न पुनरनद्यतनत्वेन । तत्रापि वर्तमानक्षणतयास्ति न पुनरन्यक्षणतया । एवं कालतोऽसंख्येया: स्वपर्यायाः, एकस्य द्रव्यस्यासंख्यकालस्थितिकत्वात् । अनन्तकालवर्तित्वविवक्षायां तु तेऽनन्ता अपि वाच्याः । परपर्यायास्तु विवक्षितकालादन्यकालवर्तिद्रव्येभ्यो अनन्तेभ्यो व्यावृत्तत्वे Page #571 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ તર્કરહસ્યદીપિકા नानन्ता एव । _333. દ્રવ્યની અપેક્ષાએ નિત્ય ઘડો કાલદષ્ટિએ વર્તમાનમાં રહે છે, અતીતમાં રહેતો હતો અને અનાગતમાં (ભવિષ્યમાં) રહેશે એમ ત્રિકાલવર્તી હોવાના કારણે ત્રિકાલ તો તેનો સ્વપર્યાય છે પરંતુ એવો કોઈ કાલ નથી જેમાં ઘડો રહેતો ન હોય અને એટલે જ તેનો કોઈ પરપર્યાય નથી. આમ ત્રિકાલને ઘડાનો સ્વપર્યાય માનતાં કોઈ પરપર્યાય સંભવતો નથી. ત્રિકાલવર્તી ઘડો પણ આ યુગમાં રહે છે, અતીત યુગ કે અનાગત યુગમાં રહેતો નથી, તેથી તે આ યુગની દષ્ટિએ સત્ છે અને અતીત કે અનાગત યુગની દષ્ટિએ અસત્ છે. આ યુગમાં પણ આ વર્ષમાં સત્ છે તથા અતીત આદિ વર્ષોમાં અસત્ છે. આ વર્ષમાં પણ વસન્ત ઋતુમાં ઉત્પન્ન થયેલો તે છે, અન્ય ઋતુમાં ઉત્પન્ન થયેલો તે નથી. વસન્તઋતુમાં ઉત્પન્ન થયેલો તે નવો છે અર્થાતુ નૂતન અવસ્થાની દૃષ્ટિએ તે સત્ છે, પુરાણી અવસ્થાની દૃષ્ટિએ તે અસત્ છે. નવો છે એ વાત ખરી પણ તે આજે જ બનાવેલો છે, તેથી અદ્યતનતાની દૃષ્ટિએ સત્ અને અનદ્યતનતાની દૃષ્ટિએ તે અસત્ છે. આજ બનાવેલો છે એ ખરું પણ વર્તમાનક્ષણે તે બન્યો છે, તેથી વર્તમાનક્ષણોત્પન્નરૂપે તે સત્ છે પણ અન્ય ક્ષણોત્પન્ન રૂપે તે અસત્ છે. આમ કાળની દૃષ્ટિએ અસંખ્ય સ્વપર્યાયો હોય છે કેમ કે એક દ્રવ્યની અસંખ્ય કાળોમાં સ્થિતિ હોય છે. અનન્ત કાળની વિવક્ષાએ તો દ્રવ્ય અનન્ત કાળ સુધી ટકે છે, તેથી તેને અનન્ત સ્વપર્યાયો છે. વિવક્ષિત કાળથી ભિન્ન અન્ય અનન્ત કાલોથી તથા તેમનામાં રહેનાર અનન્ત દ્રવ્યોથી ઘડો વ્યાવૃત્ત રહે છે, તેથી તેના પરપર્યાયો પણ અનન્ત જ છે. 334. માવતઃ પુનઃ સ વીતવાતિ જ પુનર્નાલિવા પૌતોપ सोऽपरपीतद्रव्यापेक्षयैकगुणपीतः, स एव च तदपरापेक्षया द्विगुणपीतः, स एव च तदन्यापेक्षया त्रिगुणपीतः, एवं तावद्वक्तव्यं यावत्कस्यापि पीतद्रव्यस्यापेक्षयानन्तगुणपीतः । तथा स एवापरापेक्षयैकगुणहीनः, तदन्यापेक्षया द्विगुणहीन इत्यादि तावद्वक्तव्यं यावत्कस्याप्यपेक्षयानन्तगुणहीनपीतत्वेऽपि स भवति । तदेवं पीतत्वेनानन्ताः स्वपर्याया लब्धाः । पीतवर्णवत्तरतमयोगेनानन्तभेदेभ्यो नीलादिवर्णेभ्यो व्यावृत्तिरूपाः परपर्याया अप्यनन्ताः । एवं रसतोऽपि स्वमधुरादिरसापेक्षया पीतत्ववत्स्वपर्याया अनन्ता ज्ञातव्याः, नीलादित्ववत् क्षारादिपररसापेक्षया परपर्याया अप्यनन्ता अवसातव्याः । एवं सुरभिगन्धेनापि स्वपरपर्याया अनन्ता अवसातव्याः । एवं गुरुलघुमृदुखरशीतोष्णस्निग्धरूक्षस्पर्शाष्टकापेक्षयापि तरतमयोगेन Page #572 -------------------------------------------------------------------------- ________________ જેનામત ૪૮૧ प्रत्येकमनन्ताः स्वपरपर्याया अवगन्तव्याः, यत एकस्मिन्नप्यनन्तप्रदेशके स्कन्धेऽष्टावपि स्पर्शाः प्राप्यन्त इति सिद्धान्ते प्रोचानम् । तेनात्रापि कलशेऽष्टानामभिधानम् ।। 334. ભાવની દષ્ટિએ ઘડો પીળો છે, તેથી પીળા રંગની અપેક્ષાએ તે સત્ છે પણ અન્ય નીલ, લાલ આદિ રંગોની અપેક્ષાએ તે અસત છે. ઘડાનું આ પીળાપણું કોઈ પીળા દ્રવ્યથી બમણું પીળું છે, કોઈથી ત્રણ ગણું, કોઈથી ચાર ગણું, આ રીતે કોઈ અત્યન્ત ઓછા પીળા દ્રવ્યથી અનન્ત ગણું પીળું પણ હશે. આ જ રીતે ઘડાનું આ પીળાપણું કોઈ પીળા દ્રવ્યથી એક ગણું ઓછું પીળું, કોઈથી બમણું ઓછું પીળું, કોઈથી ત્રણ ગણું ઓછું પીળું અને આમ કોઈ પરિપૂર્ણ પીળા દ્રવ્યથી અનન્ત ગણું ઓછું પીળું પણ છે. તાત્પર્ય એ કે તરતમભાવે પીળાપણાના અનન્ત ભેદો થઈ શકે છે, તે અનન્ત ભેદો ઘડાના પીતપણાને અનુલક્ષીને સ્વપર્યાયો છે. તથા પીળાપણાની જેમ નીલ, લાલ આદિ રંગોના તરતમભાવે અનન્ત પ્રકારો થાય છે, તે બધા અનન્ત નીલ આદિ રંગોથી ઘડાનું પીળાપણું વ્યાવૃત્ત(પૃથફ) છે તેથી ઘડાના પીતપણાને અનુલક્ષી પરપર્યાયો પણ અનન્ત જ છે. તેવી જ રીતે રસને અનુલક્ષી ઘડાના પોતાના જે પણ મધુર આદિ રસ હશે તેના પણ રંગની (રૂપની જેમ તરતમભાવે અનન્ત ભેદો થશે, તે બધા ઘડાના સ્વપર્યાયો છે તથા નીલ આદિ પર રંગોની જેમ ખારો આદિ પર રસો પણ તરતમભાવે અનન્ત છે, તે બધાથી ઘડાનો રસ વ્યાવૃત્ત છે, તેથી રસને અનુલક્ષીને ઘડાના પરપર્યાયો પણ અનન્ત છે. તેવી જ રીતે ઘટની સુગન્ધના તરતમભાવે અનન્ત ભેદો થાય છે જેમને ઘટના સ્વપર્યાયો જાણવા તથા જે ગન્ધ ઘડામાં નથી તેના અનન્ત ભેદોને ઘટના પરપર્યાયો જાણવા. તેવી જ રીતે ગુરુ, લઘુ, મૃદુ, ખરબચડો, ઠંડો, ગરમ, ચીકણો અને લુખો આ આઠ સ્પર્શીના પણ, પ્રત્યેકના, તરતમભાવથી અનન્તભેદ થાય છે. તેમાંથી જે સ્પર્શી જે રૂપે ઘડામાં હોય તેમની અપેક્ષાએ ઘડાના અનન્ત સ્વપર્યાયો સમજવા અને જે સ્પર્શી ઘડામાં ન હોય તેમની અપેક્ષાએ ઘડાના અનન્ત પરપર્યાયો સમજવા. સિદ્ધાન્તમાં સ્પષ્ટ કહ્યું છે કે એક અનન્ત પ્રદેશવાળા સ્કન્ધમાં ગુરુ આદિ આઠેય સ્પર્શી મળે છે, તેથી આ ઘડામાં પણ આઠેય સ્પર્શોનું કથન કરવામાં આવ્યું છે. 335. अथवा सुवर्णद्रव्येऽप्यनन्तकालेन पञ्चापि वर्णा द्वावपि गन्धौ षडपि रसा अष्टावपि स्पर्शाश्च सर्वेऽपि तरतमयोगेनानन्तशो भवन्ति ।। तत्तदपरापरवर्णादिभ्यो व्यावृत्तिश्च भवति । तदपेक्षयापि स्वपरधर्मा अनन्ता अवबोधव्याः । शब्दतश्च घटस्य नानादेशापेक्षया घटाद्यनेकशब्दवाच्य Page #573 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ તર્કરહસ્યદીપિકા त्वेनानेके स्वधर्माः, घटादितत्तच्छब्दानभिधेयेभ्योऽपरद्रव्येभ्यो व्यावृत्तत्वेनानन्ताः परधर्माः । अथवा तस्य घटस्य ये ये स्वधर्मा उक्ता वक्ष्यन्ते च तेषां सर्वेषां वाचका यावन्तो ध्वनयस्तावन्तो घटस्य स्वधर्मा, तदन्यवाचकाश्च परधर्माः । संख्यातश्च घटस्य तत्तदपरापरद्रव्यापेक्षया प्रथमत्वं द्वितीयत्वं तृतीयत्वं यावदनन्ततमत्वं स्यादित्यनन्ताः स्वधर्माः, तत्तत्संख्यानभिधेयेभ्यो व्यावृत्तत्वेनानन्ताः परधर्माः । अथवा परमाणुसंख्या पलादिसंख्या वा यावती तत्र घटे वर्तते सा स्वधर्मः, तत्संख्यारहितेभ्यो व्यावृत्तत्वेनानन्ताः परपर्यायाः । अनन्तकालेन तस्य घटस्य सर्वदव्यैः समं संयोगवियोगभावेनानन्ताः स्वधर्माः, संयोगवियोगाविषयीकृतेभ्यो વ્યાવૃત્તસ્થાનના: પરીશ . 335. અથવા જે સુવર્ણ દ્રવ્યનો ઘડો બનેલો છે તે સુવર્ણ દ્રવ્યમાં અનાદિ કાળથી પાંચે રંગો, બેય ગન્ધ, છયે રસો તથા આઠેય સ્પર્શી તરતમભાવે અનન્ત પ્રકારના થાય છે. તેમાંથી જે જાતિના રંગ, રસ, ગન્ધ તથા સ્પર્શ હોય તેની અપેક્ષાએ તેના અનન્ત સ્વધર્મ તથા જે રંગ આદિ તેનામાં ન હોય તેમની અપેક્ષાએ તેના અનન્ત પરધર્મ સમજી લેવા, કેમ કે તે અનન્ત પ્રકારના રંગ આદિથી તે વ્યાવૃત્ત થાય છે. ઘડો ગોળો, ગાગર, માટલું, કલશ આદિ અનેક શબ્દોથી વિભિન્ન પ્રદેશોમાં ઓળખાય છે. આમ અનેક શબ્દો દ્વારા વાચ્ય હોવાથી ઘટના અનેક સ્વધર્મો થશે અને જે પટ આદિ અનન્ત પદાર્થોમાં ઘટવાચક શબ્દોનો પ્રયોગ નથી થતો તે બધા પદાર્થોથી ઘડો વ્યાવૃત્ત હોય છે, તેથી ઘટના અનન્ત પરધર્મો હોય છે. અથવા ઘડાના જેટલા સ્વધર્મો કહેવાયા છે તથા કહેવાશે તેમના વાચક જેટલા પણ શબ્દો છે તેટલા જ ઘડાના સ્વધર્મો છે તથા તે વાચક શબ્દોથી અન્ય જેટલા શબ્દો છે તેટલા જ ઘડાના પરધર્મો છે. સંખ્યાની અપેક્ષાએ પણ ઘડાના સ્વધર્મો અને પરધર્મોનો આ રીતે વિચાર કરવો જોઈએ. ભિન્ન ભિન્ન દ્રવ્યોની અપેક્ષાએ ઘડામાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો એમ અનન્તસંખ્યા સુધી વ્યવહાર થઈ શકે છે, તે બધા ઘડાના સ્વધર્મો છે તથા આ સંખ્યાઓના અવિષયભૂત પદાર્થોથી ઘડો વ્યાવૃત્ત હોવાના કારણે તે બધા ઘડાના પરધર્મો છે. અથવા ઘડાના પરમાણુઓની જેટલી સંખ્યા છે અથવા ઘડાના વજનની રતીઓની જેટલી સંખ્યા છે તે સંખ્યા ઘડાનો સ્વધર્મ અને તે સંખ્યા જે અનન્ત પદાર્થોમાં નથી તે બધા ઘડાના પરધર્મો છે કેમ કે તે બધા પદાર્થોથી ઘડો વ્યાવૃત્ત થાય છે. અનન્ત કાળથી તે ઘડાનો બધાં દ્રવ્યોની સાથે સંયોગ અને વિભાગ થતો રહ્યો છે, તેથી તે બધા સંયોગો અને વિભાગો ઘડાના સ્વધર્મો છે, અને જેમનામાં તે સંયોગો અને વિભાગો નથી તે અનન્ત પદાર્થોથી Page #574 -------------------------------------------------------------------------- ________________ ૪૮૩ જૈનમત ઘડો વ્યાવૃત્ત થાય છે એટલે તે અનન્ત પદાર્થો ઘડાના પરધર્મો છે. 336. परिमाणतश्च तत्तद्रव्यापेक्षया तस्याणुत्वं महत्त्वं इस्वत्वं दीर्घत्वं चानन्तभेदं स्यादित्यनन्ताः स्वधर्माः । ये सर्वद्रव्येभ्यो व्यावृत्त्या तस्य परपर्यायाः संभवन्ति ते सर्वे पृथक्त्वतो ज्ञातव्याः । दिग्देशतः परत्वापरत्वाभ्यां तस्य घटस्यान्यान्यानन्तद्रव्यापेक्षयासनतासनतरतासनतमता दूरता दूरतरता दूरतमता एकद्वयाद्यसंख्यपर्यन्तयोजनैरासन्नता दूरता च भवतीति स्वपर्याया अनन्ताः । अथवा परवस्त्वपेक्षया स पूर्वस्यां तदन्यापेक्षया पश्चिमायां स इत्येवं दिशो विदिशश्चाश्रित्य दूरासन्नादितयाऽसंख्याः स्वपर्यायाः । 336. પરિમાણ અર્થાત્ માપની અપેક્ષાએ પણ ઘડામાં સ્વધર્મો અને પરધર્મો હોય છે. ઘડો કેટલાંક મોટા મકાન આદિ દ્રવ્યોની અપેક્ષાએ નાનો, નાના લોટાની અપેક્ષાએ મોટો, તથા લાંબો, ટૂંકો આદિ અનન્ત પ્રકારના માપવાળો કહી શકાય, તે બધા તેના સ્વધર્મો છે, તે સિવાયના અન્ય બધાં દ્રવ્યોની વ્યાવૃત્તિથી થતા અન્ય બધા તેના પરધર્મો છે. ઘડો જે સમસ્ત પર પદાર્થોથી પૃથક્ છે તે બધા ઘડાના પરપર્યાયો છે. આ છે પૃથકત્વની અપેક્ષાએ સ્વપર્યાયો (સ્વધર્મો) અને પરપર્યાયોનું (પરધર્મોનું) નિરૂપણ. તે ઘડામાં અન્ય અનન્ત દ્રવ્યોની અપેક્ષાએ નજીક, બહુ નજીક, અત્યન્ત નજીક, દૂર, બહુ દૂર, અત્યન્ત દૂર, એક યોજન, બે યોજન આદિ અસંખ્ય યોજન દૂર, તથા એક, બે, ત્રણ, ચાર આદિ અસંખ્ય યોજન નજીક ઇત્યાદિ દિશા અને દેશની અપેક્ષાએ અનન્ત વ્યવહારો થાય છે, તે બધા ઘટના સ્વધર્મ છે. અથવા, ઘડો કોઈ વસ્તુની અપેક્ષાએ પૂર્વમાં, કોઈની અપેક્ષાએ પશ્ચિમમાં, કોઈની અપેક્ષાએ ઉત્તરમાં, તો કોઈની અપેક્ષાએ દક્ષિણમાં હોય છે, આમ દિશાઓ અને વિદિશાઓને અનુલક્ષીને સમીપતા-પૂરતાની દષ્ટિએ ઘડાના અસંખ્ય સ્વપર્યાયો થાય છે. _337. વનતિશ પરત્વાપરત્વાગ્યાં સર્વવ્યંગઃ ક્ષત્નિવયટી ત્રિસિંवर्षयुगादिभिर्घटस्य पूर्वत्वेन परत्वेन चानन्तभेदेनानन्ताः स्वधर्माः । 337. કાલની દષ્ટિએ તે જ ઘડો કોઈ પદાર્થથી એક ક્ષણ પુરાણો છે, કોઈથી બે ક્ષણ, કોઈથી એક ઘડી, બે ઘડી, એક દિન, માસ,વર્ષ, યુગ આદિ પુરાણો છે, તો વળી તે જ ઘડો કોઈ પદાર્થથી એક, બે, ત્રણ આદિ ક્ષણ નવો કોઈથી એક દિન, માસ, વર્ષ, યુગ આદિ નવો છે. તાત્પર્ય એ કે ઘડો અન્ય પદાર્થોની અપેક્ષાએ એક ક્ષણથી લઈ અનન્ત વર્ષો નવો યા પુરાણો હોય છે, તેથી તે બધા ઘડાના અનન્ત સ્વધર્મો છે. Page #575 -------------------------------------------------------------------------- ________________ ४८४ તર્કરહસ્યદીપિકા 338. જ્ઞાનતોfપ ઘટસ્થ પ્રાદઃ સર્વનવાનામજોઈત્યાદ્વિજ્ઞાનેન્દ્રિમङ्गाद्यज्ञानैश्च स्पष्टास्पष्टस्वभावभेदेन ग्रहणाद्ग्राह्यस्याप्यवश्यं स्वभावभेदः संभवी, अन्यथा तद्ग्राहकाणामपि स्वभावभेदो न स्यात्तथा च तेषामैक्यं भवेत् । ग्राह्यस्य स्वभावभेदे च ये स्वभावाः ते स्वधर्माः । सर्वजीवानामपेक्षयाल्पबहुबहुतराद्यनन्तभेदभिन्नसुखदुःखहानोपादानोपेक्षागोचरेच्छापुण्यापुण्यकर्मबन्धचित्तादिसंस्कारक्रोधाभिमानमायालोभरागद्वेषमोहाद्युपाधिद्रव्यत्वलुठनपतनादिवेगादीनां कारणत्वेन सुखादीनामकारणत्वेन वा घटस्यानन्तधर्मत्वम् । | 338. જ્ઞાનની દૃષ્ટિએ તે જ ઘડો જગતના અનન્ત જીવોના અનન્ત પ્રકારના મતિજ્ઞાન આદિ જ્ઞાનો અને વિર્ભાગજ્ઞાન આદિ અજ્ઞાનોનો સ્પષ્ટ કે અસ્પષ્ટ રૂપે વિષય બને છે. ગ્રાહક જ્ઞાનમાં ભેદ થતાં તેની અપેક્ષાએ ગ્રાહ્યમાં અર્થાત વિષયભૂત પદાર્થમાં પણ ભેદ થાય છે જ. જો ગ્રાહ્ય પદાર્થ એકરૂપ જ રહે તો તેને ગ્રહણ કરનાર અર્થાત્ જાણનાર જ્ઞાનોમાં પણ સ્વભાવભેદ નહિ થાય, તેઓ એકરૂપ જ બની જાય. આ રીતે ઘડાને જાણનારા અનન્તજ્ઞાનોની અપેક્ષાએ ઘડામાં પણ અનન્ત સ્વભાવભેદ છે અને તે બધા તેના સ્વધર્મો છે. એક જ ઘડો કોઈને અલ્પ, કોઈને બહુ, કોઈને બહુત આદિ સુખ ઉત્પન્ન કરે છે. આમ અનન્ત જીવોમાં અનન્ત પ્રકારનાં સુખ-દુઃખને ઉત્પન્ન કરવાના કારણે, અનન્ત જીવોની હાન-ઉપાદાન-ઉપેક્ષા બુદ્ધિઓનો વિષય હોવાના કારણે, અનન્ત જીવોની અનન્ત ઈચ્છાઓનું આલંબન બનવાના કારણે, અનન્ત પ્રકારનાં પુણ્યો અને પાપોના બન્ધોનું કારણ બનવાના કારણે, અનન્ત જીવોનાં પોતપતાનાં ચિત્તોમાં ભિન્ન ભિન્ન અનન્ત પ્રકારના સંસ્કારો પાડવાના કારણે, ઘડાને જોઈને કોઈને ક્રોધ, કોઈને માન, કોઈને માયા તથા કોઈને લોભ થાય છે–આમ ભિન્ન ભિન્ન વ્યક્તિઓમાં ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહઆદિ વિકારભાવોની ઉત્પત્તિમાં નિમિત્ત બનવાના કારણે, ગબડવું, પડવું વગેરેમાં તથા વેગ વગેરેમાં કારણ હોવાના કારણે, અથવા કોઈના સુખ આદિનું નિમિત્ત ન બનવાના કારણે તે એકનો એક ઘડો અનન્ત સ્વભાવવાળો યા અનન્ત ધર્મવાળો બને છે. [339. તૈમુત્વે તુ પુરપ ચમેલન પ્રોવાને . 339. સ્નેહત્વ(ચીકણાપણું) અને ગુરુવ (ભારેપણું) તો સ્પર્શના જ ભેદો છે, તેથી સ્પર્શનું નિરૂપણ કરતી વખતે તેમની અપેક્ષાએ સ્વપર્યાયો અને પરપર્યાયોનું નિરૂપણ કરી જ દીધું છે. Page #576 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૪૮૫ 340. Maોક્ષેપUવક્ષેપUનિપ્રસાર પ્રમUTીન્દ્રને રેવનपूरणचलनकम्पनान्यस्थानप्रापणजलाहरणजलादिधारणादिक्रियाणां तत्तत्कालभेदेन तरतमयोगेन वानन्तानां हेतुत्वेन घटस्यानन्ताः क्रियारूपाः स्वधर्माः, तासां क्रियाणामहेतुभ्योऽन्येभ्यो व्यावृत्तत्वेनानन्ताः परधर्माश्च । - 340. ક્રિયાની દૃષ્ટિએ તે જ ઘડો ઉપર ઉછાળી શકાય છે, નીચે પાડી શકાય છે, સંકોચી શકાય છે, ફેલાવી શકાય છે, આમતેમ ઘુમાવી શકાય છે, તે ઝમે છે, તે ખાલી પણ કરાય છે, ભરાય પણ છે, તે હાલે છે, તે કંપે છે, તે અન્ય સ્થાને પહોંચાડાય છે, તે પાણી ભરી લઈ જવાના કામમાં આવે છે, તે કૂવામાંથી પાણી ખેંચવાના કામમાં આવે છે, તે પાણીને ધારણ કરી રાખે છે – આમ ઘડો અસંખ્ય ક્રિયાઓનું કારણ હોવાથી અનેક સ્વભાવવાળો છે. તથા એ બધી ક્રિયાઓના ત્રણ કાળના ભેદે તથા તરતમભાવના ભેદે અનન્ત ભેદો થાય છે. તે ઘડો આ અનન્ત પ્રકારની ક્રિયાઓનું કારણ બને છે, તેથી તે ઘડો અનન્ત ક્રિયાઓવાળો હોવાથી અનન્તધર્મોવાળો છે. આ બધા અનન્ત ધર્મો તેના સ્વધર્મો છે તથા આ બધી ક્રિયાઓનાં જે પદાર્થો કારણ હોતા નથી તે બધાથી ઘડી આવૃત્ત હોવાથી તે બધા ઘડાના અનન્ત પરધર્મો છે. 341. સામાન્યતઃ પુનઃ પ્રાપુનીત્યાતિતતિન્નેવું છે કે વિશ્વવनामनन्ताः स्वपरपर्याया भवन्ति तेष्वेकद्विव्याद्यनन्तपर्यन्तधर्मैः सदृशस्य घटस्यानन्तभेदस्यानन्तभेदसादृश्यभावेनानन्ताः स्वधर्माः । 341. વળી, પહેલાં જણાવ્યા મુજબ અતીત આદિ કાળોમાં જગતની બધી વસ્તુઓનાં જેટલા પ્રકારના સ્વધર્મો અને પરધર્મો થાય છે તે બધામાંથી પ્રકૃત ઘડો અન્ય ઘડાઓ સાથે એક, બે, ત્રણ આદિ અનન્ત ધર્મોમાં સમાનતા ધરાવે છે, ઘડાઓ સાથે જ નહિ અન્ય પદાર્થો સાથે પણ પ્રકૃત ઘડાની એક, બે, ત્રણ આદિ ધર્મોમાં સમાનતા મળે છે. તેથી સાદેશ્યરૂપ સામાન્યની દૃષ્ટિએ ઘડાના અનન્ત સદશપરિણમનરૂપ સ્વભાવો બની શકે છે. આ રીતે સામાન્યની અપેક્ષાએ ઘડામાં સ્વપર્યાયો અને તેનાથી ભિન્ન ધર્મોની અપેક્ષાએ પરપર્યાયોનો વિચાર થાય છે. 342. विशेषतच घटोऽनन्तद्रव्येष्वपरापरापेक्षयैकेन द्वाभ्यां त्रिभिर्वा यावदनन्तैर्वा धमॆविलक्षण इत्यनन्तप्रकारवैलक्षण्यहेतुका अनन्ताः स्वधर्माः, अनन्तद्रव्यापेक्षया च घटस्य स्थूलताकृशतासमताविषमतासूक्ष्मताबादरतातीव्रताचाकचिक्यसौम्यतापृथुतासंकीर्णतानीचतोच्चताविशालमुखतादयः प्रत्येकमनन्तविधाः स्युः । ततः स्थूलतादिद्वारेणाप्यनन्ता धर्माः। Page #577 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ તર્કરહસ્યદીપિકા संबन्धतस्त्वनन्तकालेनानन्तैः परैर्वस्तुभिः समं प्रस्तुतघटस्याघाराधेयभावोऽनन्तविधो भवति, ततस्तदपेक्षयाप्यनन्ताः स्वधर्माः । एवं स्वस्वामित्वजन्यजनकत्वनिमित्तिनैमित्तकत्वषोढाकारकत्वप्रकाश्यप्रकाशकत्वभोज्यभोजकत्ववाद्यवाहकत्वाश्रयाश्रयिभाववध्यवधकत्वविरोध्यविरोधकत्वज्ञेयज्ञापकत्वादिसंख्यातीतसंबन्धैरपि प्रत्येकमनन्ता धर्मा સાતવ્યા: I _342. તેવી જ રીતે આ ઘડો અન્ય અનન્ત દ્રવ્યોથી એક, બે, ત્રણ આદિ અનન્ત ધર્મોની અપેક્ષાએ વિલક્ષણ છે, તેથી તેમાં અન્ય પદાર્થોથી વિલક્ષણતા કરાવનાર અનન્ત ધર્મો વિદ્યમાન છે અને તેથી તે ઘડો વિશેષ યા વિલક્ષણતાની દૃષ્ટિએ પણ અનન્ત સ્વધર્મોવાળો છે. અનન્ત દ્રવ્યોમાંથી કોઈની અપેક્ષાએ આ ઘડામાં સ્થૂળતા, તો કોઈની અપેક્ષાએ કૃશતા, કોઈની અપેક્ષાએ સમાનતા, અસમાનતા, સૂક્ષ્મતા, સ્થૂળતા, તીવ્રતા, ચકચકાટપણું, સૌમ્યતા, પૃથુતા, સાંકડાપણું, નીચતા, ઉચ્ચતા, વિશાલમુખતા આદિ અનન્ત પ્રકારના ધર્મો મળે છે. આમ આ સ્થૂળતા આદિ ધર્મોની અપેક્ષાએ પણ ઘડામાં અનન્ત સ્વધર્મો છે. સંબંધની દૃષ્ટિએ અનન્તકાળમાં અનન્ત પરવસ્તુઓ સાથે પ્રસ્તુત ઘટનો આધારાધેયભાવ સંબંધ અનન્ત પ્રકારનો થાય છે, તેથી એ દૃષ્ટિએ પણ ઘટના અનન્ત સ્વધર્મો છે. તેવી જ રીતે આ સોનાના ઘડાનો પોતાના સ્વામી સાથે સ્વસ્વામિભાવ સંબંધ, ઉત્પન્ન કરનાર સોની સાથે જન્યજનકભાવ સંબંધ, સ્વામીમાં ધની આદિ વ્યવહાર કરાવવામાં યા જલ આદિ ખેંચવામાં નિમિત્તનૈમિત્તિકભાવ સંબંધ, કોઈ જલ લાવવું આદિ ક્રિયાઓમાં કર્તા, કર્મ, કરણ આદિ છયે કારકરૂપ સંબંધ, દીપક આદિ સાથે પ્રકાશ્યપ્રકાશકભાવ સંબંધ, જેના ઉપભોગનો વિષય હોય તે ભોક્તાની સાથે ભોજ્યભોજકભાવ સંબંધ, જે દૂધ, જલ આદિ પદાર્થોને વહન કરતો હોય તેમની સાથે વાહ્યવાહકભાવ સંબંધ અથવા જે ખચ્ચર આદિ પશુ વડે યા પનિહારી વડે વહન કરાતો હોય તેમની સાથે વાહ્યવાહકભાવ સંબંધ, જે સ્થાન પર મૂકેલો હોય તે સ્થાન સાથે અથવા તેમાં જે ચીજ મૂકી હોય તે ચીજ સાથે આધારાધેયભાવ સંબંધ, જે તે ઘડાને ફોડે યા ભાંગે છે અથવા જેના માથા સાથે અથડાવાથી તેના કપાળમાં ઘા પડે છે તેમની સાથે વધ્યઘાતકભાવ સંબંધ, તે ઘડાના કારણે જેમની સાથે વિરોધ થાય યા તેમાં રાખવાથી જે ચીજ બગડી જાય તેની સાથે વિરોધ્યવિરોધભાવ સંબંધ તથા જ્ઞાનની સાથે શેયજ્ઞાપકભાવ સંબંધ આદિ સંખ્યાતીત સંબંધો છે. આ સંબંધોની અપેક્ષાએ એક જ ઘડામાં અનન્ત સ્વભાવો યા ધર્મો છે. 343. તથા થે ચેડત્ર પદ વપરાયા મનસ્તાનતા રે, તેષામુ Page #578 -------------------------------------------------------------------------- ________________ જૈનમત त्पादा विनाशाः स्थितयश्च पुनः पुनर्भवनेनानन्तकालेनानन्ता अभूवन् भवन्ति भविष्यन्ति च, तदपेक्षयाप्यनन्ता धर्माः । 43. આવી રીતે ઘડાના જે જે અનન્તાનન્ત સ્વપર્યાયો અને પરપર્યાયોનું કથન કરવામાં આવ્યું છે તેમના ઉત્પાદ, વિનાશ અને સ્થિતિરૂપ ધર્મો સતત પ્રતિક્ષણ થતા રહ્યા છે, પહેલાં પણ થતા હતા, અત્યારે પણ થાય છે અને આગળ ઉપર ભવિષ્યમાં પણ થતા રહેશે. આ સૈકાલિક ઉત્પાદ, વિનાશ અને સ્થિતિરૂપ ત્રિપદીથી પણ ઘડામાં અનન્ત ધર્મ સિદ્ધ થાય છે. [344. પર્વ ઊતવલારખ્ય માવતોડતા થHઃ | 344. તેવી જ રીતે ઘડાના પીળાપણું આદિ પર્યાયોથી ભાવતઃ પણ અનન્ત ધર્મો થાય છે. આમ એક જ ઘડામાં સ્વધર્મોની અપેક્ષાએ અસ્તિત્વ અને પરધર્મોની અપેક્ષાએ નાસ્તિત્વ સમજવું જોઈએ.] 345. તથા વ્યક્ષેત્રવિપ્ર વે વથ: પરધશ્રાવક્ષરે तैरुभयैरपि युगपदादिष्टो घटोऽवक्तव्यः स्यात्, यतः कोऽपि स शब्दो न विद्यते येन घटस्य स्वधर्माः परधर्माश्चोच्यमाना द्वयेऽपि युगपदुक्ता भवन्ति, शब्देनाभिधीयमानानां क्रमेणैव प्रतीतेः । ડ. જ્યારે ઉપર કહેવામાં આવેલા સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર આદિ તથા પરદ્રવ્ય, પરક્ષેત્ર આદિની અપેક્ષાએ બનતા પોતાના સ્વધર્મો અને પરધર્મો સાથે ઘટને એક જ શબ્દથી એક સાથે (યુગપત) વર્ણવવાની ઈચ્છા થાય ત્યારે ઘટ અવક્તવ્ય બની જાય છે કેમ કે જગતમાં એવો કોઈ શબ્દ નથી કે જેના વડે ઘડાના સ્વધર્મો અને પરધર્મોનું યગપત્ પ્રધાનભાવે કથન કરી શકાય. શબ્દ દ્વારા સ્વધર્મો અને પરધર્મો બન્નેનું ક્રમથી જ કથન શક્ય છે, એક સાથે પ્રધાનભાવે કથન શક્ય નથી. 346. સંતિતોપ શબ્દ વ વપરથમ પ્રત્યાયતિ, તુ युगपत्, ‘शतृशानचौ सत्' इति शतृशानचोः संकेतितसच्छब्दवत् । (346. શબ્દની પ્રવૃત્તિ સંકેત અનુસાર થાય છે, તેથી એ શંકા સંભવે છે કે “જેમ શતૃ અને શાન... બે પ્રત્યયોની “સત્' સંજ્ઞા બન્નેય પ્રત્યયોનું કથન કરે છે તેમ બન્ને પ્રકારના ધર્મોમાં જે શબ્દનો સંકેત કરવામાં આવ્યો હોય તે શબ્દ દ્વારા બન્ને પ્રકારના ધર્મોનું યુગપત્ કથન થઈ શકે', પરંતુ શંકાકારે એ વાત બરાબર સમજી લેવી જોઈએ કે શતૃ અને શાનની “સ” સંજ્ઞા બન્ને પ્રત્યયોનું ક્રમથી જ જ્ઞાન કરાવે છે, તેથી સંકેત Page #579 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ તર્કરહસ્યદીપિકા કરવા છતાં પણ કોઈ પણ શબ્દ બન્ને પ્રકારના ધર્મોનું પ્રધાનભાવે યુગપત્ કથન કરી શકતો નથી. 347. તતઃ પ્રતિદ્રવ્યક્ષેત્રાાિર પટાવવ્યાપ ઘર્ષ: ચાત, तस्य चानन्तेभ्यो वक्तव्येभ्यो धर्मेभ्योऽन्यद्रव्येभ्यश्च व्यावृत्तत्वेनानन्ता अवक्तव्याः परधर्मा अपि भवन्ति । 347. સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર આદિ તથા પરદ્રવ્ય, પરક્ષેત્ર આદિની અપેક્ષાએ બનતા ઘટના સ્વધર્મો અને પરધર્મોને એક સાથે કહેવાની ઈચ્છા થતાં ઘડામાં અવક્તવ્ય સ્વધર્મ મળે છે. આ અવક્તવ્ય ધર્મ અન્ય અનન્ત વક્તવ્ય ધર્મોથી તથા અન્ય વક્તવ્ય દ્રવ્યોથી વ્યાવૃત્ત છે, તેથી તેની અપેક્ષાએ અનન્ત અવક્તવ્યો ઘટના પરધર્મો પણ બને 348. તહેવમનન્તર્યાત્મવં યથા ઘટે શિક્તિ, તથા સર્વાન્નિધ્યાस्मादिके वस्तुनि भावनीयम् । 348. જેવી રીતે ઘડામાં અનન્ત ધર્મોની યોજના કરવામાં આવી તેવી જ રીતે સમસ્ત આત્મા આદિ પદાર્થોમાં અનન્ત ધર્મોનો અભાવ સમજી લેવો જોઈએ. તેિથી વસ્તુ અનન્તધર્માત્મક છે કેમ કે તે પ્રમેય છે એ હેતુ અબાધિત સિદ્ધ થઈ જાય છે.] 349. તત્રાથિિન તાવિચૈતન્ચ વલ્વે મોર્વે પ્રમાતૃત્વ મેયત્વममूर्तत्वमसंख्यातप्रदेशत्वं निश्चलाष्टप्रदेशत्वं लोकप्रमाणप्रदेशत्वं जीवत्वमभव्यत्वं भव्यत्वं परिणामित्वं स्वशरीरव्यापित्वमित्यादयः सहभाविनो धर्माः, हर्षविषादौ सुखदुःखे मत्यादिज्ञानचक्षुर्दर्शनोपयोगौ देवनारकतिर्यग्नरत्वानि शरीरादितया परिणमितसर्वपुद्गलत्वमनाद्यनन्तत्वं सर्वजीवैः सह सर्वसंबन्धवत्त्वं संसारित्वं क्रोधाद्यसंख्याध्यवसायवत्त्वं हास्यादिषट्कं स्त्रीपुंनपुंसकत्वमूर्खत्वान्धत्वादीनीत्यादयः क्रमभाविनो धर्माः । 349. આત્મા ચેતન છે, કર્તા છે, ભોક્તા છે, પ્રમાતા છે, પ્રમેય છે, અમૂર્તિ છે, અસંખ્યાત પ્રદેશવાળો છે, તેના મધ્યના આઠ પ્રદેશો નિષ્ક્રિય છે, લોકાકાશના જેટલા જ તેના અસંખ્યાત પ્રદેશો છે, જીવ છે, ભવ્ય છે, અભવ્ય છે, પરિણામી (પરિવર્તનશીલ) છે, શરીરના પરિમાણ જેટલું જ તેનું પરિમાણ છે, ઇત્યાદિ – આ બધા તેના સહભાવી ધર્મો છે. વળી, હર્ષ-વિષાદ, સુખ-દુઃખ, મતિ આદિ જ્ઞાનો, ચક્ષુદર્શન આદિ દર્શનો, દેવ, નારક, તિર્યંચ અને મનુષ્ય આ ચાર અવસ્થાઓ Page #580 -------------------------------------------------------------------------- ________________ ૪૮૯ જૈનમત (ગતિઓ), શરીરરૂપે પરિણત સમસ્ત યુગલો સાથે સંબંધ હોવો, અનાદિ અનન્ત હોવું, બધા જીવો સાથે બધા પ્રકારના સંબંધો હોવા, સંસારી હોવું, ક્રોધ વગેરે અસંખ્ય કષાયોથી વિકૃત થવું, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, ગ્લાનિ આ છ ભાવોનું હોવું, સ્ત્રીત્વ, પુરુષત્વ અને નપુંસકત્વ આ ત્રણ વેદોનું હોવું, મૂર્ખતા, અન્ધત્વ ઈત્યાદિ – આ બધા આત્માના ક્રમભાવી ધર્મો છે. 350. મુનિ તુ સિદ્ધર્વ સદીનૉર્વ જ્ઞાનવનીત્વપુલવીर्याण्यनन्तद्रव्यक्षेत्रकालसर्वपर्यायज्ञातृत्वदर्शित्वानि अशरीरत्वमजरामरत्वमरूपरसगन्धस्पर्शशब्दत्वानि निश्चलत्वं नीरुक्त्वमक्षयत्वमव्याबाधत्वं प्राक्संसारावस्थानुभूतस्वस्वजीवधर्माश्चेत्यादयः । [350. મુક્ત જીવોમાં સિદ્ધત્વ, સાદિ-અનન્તત્વ (સિદ્ધ અવસ્થાને આદિ તો છે પણ અન્ત નથી). જ્ઞાન, દર્શન, સમ્યક્ત્વ, સુખ, વીર્ય, અનન્ત દ્રવ્ય, ક્ષેત્ર અને કાળમાં રહેનાર સમસ્ત પર્યાયોનું જ્ઞાન અને દર્શન, અશરીરીપણું, અજરામરત્વ, રૂપ, રસ, ગબ્ધ. સ્પર્શ અને શબ્દથી રહિત હોવાપણું, નિશ્ચલતા, રોગરાહિત્ય, અવિનાશીપણું, નિબંધપણે સુખી હોવું, પહેલાં સંસારી અવસ્થામાં અનુભવેલ પોતપોતાના જીવત્વ આદિ સામાન્ય ધર્મો ઇત્યાદિ અનેક ધર્મો હોય છે. તેિથી જીવ દ્રવ્યમાં આ બધા ધર્મોની અપેક્ષાએ અસ્તિત્વનો તેમ જ આ બધા ધર્મોથી ભિન્ન પરધર્મોની અપેક્ષાએ નાસ્તિત્વનો વિચાર કરી લેવો જોઈએ.] 351. થર્માથવિનેિધ્વસંધ્યાસંસ્થાનત્તરપ્રવેશાર્વ સર્વનીवपुद्गलानां गतिस्थित्यवगाहवर्तनोपग्राहकत्वं तत्तदवच्छेदकावच्छेद्यत्वमवस्थितत्वमनाद्यनन्तत्वमरूपित्वमगुरुलघुतैकस्कन्धत्वं मत्यादिज्ञानविषयत्वं सत्त्वं दव्यत्वमित्यादयः । 351. ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય અને કાલદ્રવ્યમાં ક્રમશઃ અસંખ્યાતપ્રદેશી, અસંખ્યાતપ્રદેશી, અનન્તપ્રદેશી અને એક પ્રદેશી હોવું, સર્વ જીવો અને સર્વ પુદ્ગલોની ગતિ, સ્થિતિ, અવગાહન (અવકાશપ્રાપ્તિ) અને વર્તનામાં (પરિણમનમાં) ઉપકારી (અપેક્ષા સહકારી કારણ) બનવું, ભિન્ન ભિન્ન પદાર્થોની (અવચ્છેદકોની) અપેક્ષાએ ઘટાકાશ, મઠાકાશ, ઘટકાલ, પ્રાતઃકાલ આદિ વ્યવહારોના વિષય (અવચ્છેદ્ય) બનવું, અવસ્થિત રહેવું, અનાદિ અનન્ત હોવું, અરૂપિ(અમૂર્તત્વ), અગુરુલઘુત્વ (ન ગુરુ કે ન લઘુ હોવું), અખંડ એક દ્રવ્ય હોવું, મતિજ્ઞાન આદિ જ્ઞાનના વિષય હોવું, સત્ત્વ, દ્રવ્યત્વ આદિ ધર્મો છે. Page #581 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા 352. पौद्गलिकद्रव्येषु घटदृष्टान्तोक्तरीत्या स्वपरपर्यायाः । शब्देषु चोदात्तानुदात्तस्वरितविवृतसंवृतघोषताघोषताल्पप्राणमहाप्राणताभिलाप्यानभिलाप्यार्थवाचकावाचकताक्षेत्रकालादिभेदहेतुकतत्तदनन्तार्थप्रत्यायनशक्त्या - ૪૯૦ ત્યઃ । 352. પુદ્ગલ દ્રવ્યમાં ઘડાના દૃષ્ટાન્તમાં જણાવેલા અનન્ત સ્વધર્મો અને પરધર્મો છે. શબ્દમાં ઉદાત્તત્વ, અનુદાત્તત્વ, સ્વરિતત્વ, વિવૃતત્વ, સંવૃતત્વ, ઘોષતા, અઘોષતા, અલ્પપ્રાણતા, મહાપ્રાણતા, વચનીય અર્થનું વાચકત્વ, અવચનીય અર્થનું અવાચકત્વ, ભિન્ન ભિન્ન સમયોમાં તથા ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં બદલાતી ભાષાઓ અનુસાર અનન્ત પદાર્થોનું જ્ઞાન પેદા કરવાની શક્તિ (પ્રત્યાયનશક્તિ) હોવી આદિ અનન્ત ધર્મો છે. 353. आत्मादिषु च सर्वेषु नित्यानित्यसामान्यविशेषसदसदभिलाप्यानभिलाप्यत्वात्मकता परेभ्यश्च वस्तुभ्यो व्यावृत्तिधर्माश्चावसेयाः । 353. આત્મા વગેરે બધા પદાર્થોમાં નિત્યત્વ, અનિત્યત્વ, સામાન્ય, વિશેષ, સત્ત્વ, અસત્ત્વ, વક્તવ્યત્વ, અવક્તવ્યત્વ તથા અનન્ત પ૨પદાર્થોથી વ્યાવૃત્ત હોવું, આદિ અનન્ત ધર્મો છે એમ નિશ્ચિતપણે સમજવું જોઈએ. 354. આદ– યે સ્વપર્યાયાસ્તે તસ્ય સંવધિનો મવન્તુ, યે તુ પરપર્યાંयास्ते विभिन्नवस्त्वाश्रयत्वात्कथं तस्य संबन्धिनो व्यपदिश्यन्ते । 354. શંકા— આપે જે જે પ્રકારે જે જે સ્વપર્યાયોનું વિવર્ચન કર્યું છે તે બધા સ્વપર્યાયો તો વસ્તુના ધર્મો અવશ્ય હોઈ શકે છે અને છે પરન્તુ ૫૨૫ર્યાયો તો ભિન્ન પર વસ્તુઓને અધીન છે, તેથી ૫૨પર્યાયોને વસ્તુના ધર્મો કેવી રીતે કહી શકાય ? ઘડાના સ્વરૂપ આદિની અપેક્ષાએ અસ્તિત્વ તો ઘડાનો ધર્મ બની શકે છે પરંતુ પટ આદિ પ૨ પદાર્થોનું નાસ્તિત્વ તો પટ આદિ પર પદાર્થોને અધીન છે, તેથી તેને ઘટનો ધર્મ કેવી રીતે કહેવાય ? જો તે પરપર્યાયો છે તો તે પરપર્યાયો તેના કેવી રીતે કહી શકાય? 355. વ્યતે, હૈં દ્વિધા સંવોસ્તિત્વન નાસ્તિવેન ચ । તંત્ર स्वपर्यायैरस्तित्वेन संबन्धः यथा घटस्य रूपादिभिः । परपर्यायैस्तु नास्तित्वेन संबन्धस्तेषां तत्रासंभवात् यथा घटावस्थायां मृत्पिण्डादिपर्यायेण, यत एव च ते तस्य न सन्तीति नास्तित्वसंबन्धेन संबद्धाः अत एव च ते Page #582 -------------------------------------------------------------------------- ________________ જૈનમત परपर्याया इति व्यपदिश्यन्ते । – 355. જૈન ઉત્તર– વસ્તુ(દ્રવ્ય) સાથે પર્યાયોનો સંબંધ બે પ્રકારે થાય છે – એક અસ્તિત્વરૂપે અને બીજો નાસ્તિત્વરૂપે. સ્વપર્યાયોનો તો અસ્તિત્વરૂપે સંબંધ છે તથા પરપર્યાયોનો નાસ્તિત્વરૂપે. જેવી રીતે રૂપ, રસ આદિનું ઘડામાં અસ્તિત્વ છે એટલે તેમનો ઘડા સાથે અસ્તિત્વરૂપ સંબંધ છે તેવી રીતે સ્વપર્યાયોનું ઘડામાં અસ્તિત્વ છે એટલે તેમનો ધડા સાથે અસ્તિત્વરૂપ સંબંધ છે. ૫૨૫ર્યાયોનું તો ધડામાં નાસ્તિત્વ છે અર્થાત્ ઘડામાં અસ્તિત્વ ધરાવતા નથી એટલે તેમનો ઘડા સાથે નાસ્તિત્વરૂપ સંબંધ છે. ઘટાવસ્થામાં ઘટમાં માટીનો પિંડ આદિ પર્યાયોનું અસ્તિત્વ નથી એટલે તે પર્યાયોનો ઘડાની સાથે નાસ્તિત્વરૂપ સંબંધ છે. ૫૨૫ર્યાયો વસ્તુમાં રહેતા નથી અર્થાત્ અસ્તિત્વ ધરાવતા નથી અર્થાત્ અસત્ છે એટલે તો તેમને પ૨પર્યાયો કહેવામાં આવે છે. [જો તેઓનું તેમાં અસ્તિત્વ હોય તો તેઓ સ્વપર્યાયો જ બની જાય, પ૨પર્યાયો રહે નહિ. પરની અપેક્ષાએ નાસ્તિત્વ નામનો ધર્મ ઘટ આદિ બધી વસ્તુઓમાં છે. જો ઘડો પટરૂપે અસત્ ન હોય તો તે પણ પટરૂપ જ બની જાય. તેથી પરપર્યાયો સાથે વસ્તુનો નાસ્તિત્વરૂપ સંબંધ માનવો જોઈએ.] . 356. નનુ ये यत्र न विद्यन्ते ते कथं तस्येति व्यपदिश्यन्ते, न खलु धनं दरिद्रस्य न विद्यत इति तत्तस्य संबन्धि व्यपदेष्टुं शक्यम्, मा प्रापल्लोकव्यवहारातिक्रमः, तदेतन्महामोहमूढमनस्कतासूचकं, यतो यदि नाम ते नास्तित्वसंबन्धमधिकृत्य तस्येति न व्यपदिश्यन्ते तर्हि सामान्यतस्ते परवस्तुष्वपि न सन्तीति प्राप्तम्, तथा च ते स्वरूपेणापि न भवेयुर्न चैतद्दृष्टमिष्टं वा, तस्मादवश्यं ते नास्तित्वसंबन्धमधिकृत्य तस्येति व्यपदेश्याः, धनमपि च नास्तित्वसंबन्धमधिकृत्य दरिद्रस्येति व्यपदिश्यत एव, तथा च लोके वक्तारो भवन्ति 'धनमस्य दरिद्रस्य न विद्यते' इति । यदपि चोक्तं तत्तस्येति व्यपदेष्टुं न शक्यम्' इति, तत्रापि तदस्तित्वेन तस्येति व्यपदेष्टुं न शक्यं, न पुनर्नास्तित्वेनापि ततो न कश्चिल्लोकव्यवहारातिक्रमः । ' ૪૯૧ , 356. શંકા— જે પરપર્યાયો વસ્તુમાં છે જ નહિ તેમને તે વસ્તુના કેવી રીતે કહી શકાય ? દરિદ્રની પાસે ધન હોતું નથી, તેથી શું ક્યાંય પણ ‘દરિદ્રનું ધન' એવો વ્યવહાર થાય છે ? જે ચીજ જ્યાં હોય જ નહિ તે ચીજનો તેની સાથે સંબંધ જોડવો એ તો સ્પષ્ટપણે લોકવ્યવહારનું ઉલ્લંધન છે. આપે આ રીતે લોકવ્યવહારનો અનાદર ન Page #583 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ તર્કરહસ્યદીપિકા કરવો જોઈએ. - જૈન ઉત્તર– તમારી આ શંકા તો મહામૂર્ખતા અને ગાંડપણની સૂચક છે જો પરપર્યાયોને નાસ્તિત્વરૂપે પણ ઘડાના ન કહેવામાં આવે તો તે પરપર્યાયો સામાન્યરૂપે તો પરવસ્તુમાં પણ નહિ રહે કેમ કે પરવસ્તુમાં તો તેઓ સ્વપર્યાય બનીને રહી શકે છે, સામાન્યપર્યાય બનીને નહિ. તેથી જયારે તેમનો ઘડા સાથે તથા પરવસ્તુઓ સાથે કોઈ સંબંધ જ ન રહ્યો ત્યારે તેમને પર્યાયો પણ કેવી રીતે કહી શકાય? પરંતુ તેમને પર્યાયો મનવા ઇષ્ટ છે તથા તેઓ અનુભવનો વિષય પણ છે. તેથી તે પરપર્યાયોને નાસ્તિરૂપે ઘડાના અવશ્ય કહેવા જોઈએ. જો ઘડામાં તેમનું અસ્તિત્વ કહેવામાં આવ્યું હોત તો અવશ્ય લોકવ્યવહારનું ઉલ્લંઘન થાત, પરંતુ અમે તો ઘડામાં તેમનું નાસ્તિત્વ જ દર્શાવીએ છીએ. જગતમાં બધા લોકો કહે છે કે “આ દરિદ્ર પાસે ધન નથી” અર્થાત ધન અને દરિદ્રનો અસ્તિત્વરૂપ સંબંધ નથી પણ નાસ્તિત્વરૂપ સંબંધ છે. આ જ રીતે પરપર્યાયોનો પણ વસ્તુની સાથે અસ્તિત્વરૂપ સંબંધ નથી પણ નાસ્તિત્વરૂપ સંબંધ છે.પરપર્યાયો અસ્તિત્વરૂપ વસ્તુના ન કહેવાય એ સાચું પરંતુ નાસ્તિત્વરૂપે તો તેઓ તેના જ કહેવાય. અને નાસ્તિત્વરૂપે પરપર્યાયોનો વસ્તુ સાથે સંબંધ માનવામાં લોકવ્યવહારનું લેશમાત્ર પણ ઉલ્લંઘન થતું નથી. 357. ननु नास्तित्वमभावोऽभावश्च तुच्छरूपस्तुच्छेन च सह कथं संबन्धः, तुच्छस्य सकलशक्तिविकलतया संबन्धशक्तेरप्यभावात् । अन्यच्च, यदि परपर्यायाणां तत्र नास्तित्वं तर्हि नास्तित्वेन सह संबन्धो भवतु, परपर्यायैस्तु सह कथं संबन्धः, न खलु घटः पटाभावेन संबद्धः पटेनापि सह संबद्धो भवितुमर्हति, तथाप्रतीतेरभावात् । 357. શંકા-નાસ્તિત્વનો અભાવને કહેવામાં આવે છે અને અભાવ તો તુચ્છ યા નીરૂપ હોય છે, તેનું કોઈ પણ વાસ્તવિક સ્વરૂપ જ હોતું નથી, તેથી તે તુચ્છ અભાવ સાથે વસ્તુનો સંબંધ કેવી રીતે હોઈ શકે? નિ:સ્વભાવ અભાવ તો સમસ્ત શક્તિઓથી રહિત હોય છે, તેનામાં તો વસ્તુની સાથે સંબંધ રાખવાની પણ શક્તિ હોતી નથી. વળી, જો ઘડામાં પરપર્યાયોનું નાસ્તિત્વ છે તો નાસ્તિત્વ નામના ધર્મ સાથે ઘડાનો સંબંધ માની શકાય, પરપર્યાયોની સાથે નહિ. જે પટનો અભાવ ઘડામાં રહે છે અર્થાત પટના નાસ્તિત્વ સાથે ઘડાનો સંબંધ છે તો એથી પટ સાથે પણ ઘડાનો સંબંધ છે એમ કેવી રીતે કહી શકાય? ક્યાંય પણ એવી પ્રતીતિ થતી નથી કે જે પદાર્થનો અભાવ જેમાં હોય તે પદાર્થ પણ તેમાં હોય. ઘડાનો અભાવ ભૂતલમાં હોય એટલે શું ઘડો પણ ભૂતલમાં હોય? WWW.jainelibrary.org Page #584 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૪૯૩ 358. तदेतदसमीचीनं, सम्यग्वस्तुतत्त्वापरिज्ञानात्, तथाहि - नास्तित्वं नाम तेन तेन रूपेणाभवनमिष्यते, तेन तेन रूपेणाभवनं च वस्तुनो धर्मः, ततो नैकान्तेन तत्तुच्छरूपमिति न तेन सह संबन्धाभावः । तेन तेन रूपेणाभवनं च तं तं पर्यायमपेक्ष्यैव भवति नान्यथा, तथाहि - यो यः पटादिगतः पर्याय: तेन तेन रूपेण मया न भवितव्यमिति सामर्थ्याद् घटस्तं तं पर्यायमपेक्ष्यते इति सुप्रतीतमेतत्, ततस्तेन तेन पर्यायेणाभवनस्य तं तं पर्यायमपेक्ष्य संभवात्तेऽपि परपर्यायास्तस्योपयोगिन इति तस्येति व्यपदिश्यन्ते । एवंरूपायां च विवक्षायां पटोऽपि घटस्य सम्बन्धी भवत्येव, पटमपेक्ष्य घटे पटरूपेणाभवनस्य भावात्, तथा च लौकिका अपि घटपटादीन् परस्परमितरेतराभावमधिकृत्य संबद्धान् व्यवहरन्तीत्यविगीतमेतत् । इतश्च ते पर्यायास्तस्येति व्यपदिश्यन्ते, स्वपर्यायविशेषणत्वेन तेषामुपयोगात् । इह ये यस्य स्वपर्यायविशेषकत्वेनोपयुज्यन्ते ते तस्य पर्यायाः, यथा घटस्य रूपादयः पर्यायाः परस्परविशेषकाः । उपयुज्यन्ते च घटस्य पर्यायाणां विशेषतया पटादिपर्यायाः, तानन्तरेण तेषां स्वपर्यायव्यपदेशाभावात्, तथाहि - यदि ते परपर्याया न भवेयुः तर्हि घटस्य स्वपर्यायाः स्वपर्याया इत्येवं न व्यपदिश्येरन्, परापेक्षया स्वव्यपदेशस्य सद्भावात्, ततः स्वपर्यायव्यपदेशकारणतया तेऽपि परपर्यायास्तस्योपयोगिन इति तस्येति व्यपदिश्यन्ते । 358. જૈન ઉત્તર- તમારી શંકા તદ્દન અયોગ્ય અને મિથ્યા છે, તમે વસ્તુના તત્ત્વને સાચી રીતે સમજ્યા નથી. નાસ્તિત્વ એટલે વસ્તુનું તે તે રૂપે અભવન છે. અને આ તે તે રૂપે અભવન એ તો વસ્તુનો ધર્મ છે. એટલે નાસ્તિત્વ તુચ્છ નથી કે જેથી તેની સાથે સંબંધ ન સંભવે. તે તે રૂપે અભવન તે તે રૂપની (પર્યાયની) અપેક્ષા રાખે છે, અન્યથા તે તે રૂપે અભવન શક્ય ન બને. આ જ વાતને સમજાવીએ છીએ.‘જે જે પટ આદિના પર્યાયો છે તે રૂપે મારે ઘટે પરિણમવું ન જોઈએ' આ રૂપમાં જ ઘડો તે તે પટાદિના પર્યાયોની અપેક્ષા રાખે છે અને નહિ કે તે પટાદિના પર્યાયો રૂપે પોતાનું પરિણમન કરવા માટે. આ વાત તો સર્વપ્રસિદ્ધ છે. તે પટાદિના પર્યાયોરૂપે પોતાનું પરિણમન ન થવા દેવું એ તો તે પટાદિના પર્યાયોની અપેક્ષા રાખીને જ બની શકે. તેથી પટાદિના પર્યાયોરૂપે પરિણમનનો નિષેધ કરવા માટે જ તે પરપર્યાયો ઘડાને ઉપયોગી છે. અને આ ઉપયોગિતાના કારણે જ તે પરપર્યાયો ઘડાના પપર્યાયો કહેવાય છે. આ Page #585 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ ત/રહસ્યદીપિકા નિષેધની વિવક્ષાથી તો ઘટ અને પટનો પણ સંબંધ છે એમ કહી શકાય છે. ઘટ પટ નથી” આ પ્રયોગમાં ઘટ અને પટ નાસ્તિત્વરૂપથી એક બીજાના સંબંધી છે. ઘડાનું પટરૂપે ન હોવું' પટની અપેક્ષા વિના કેવી રીતે બની શકે ? જે પટ હોય જ નહિ યા તો અજ્ઞાત હોય તો ઘડાનું પટ રૂપે અપરિણમન છે એમ કેવી રીતે કહી શકાય? “ઘટ પટરૂપ નથી તથા પટ ઘટરૂપ નથી' આ રીતે ઘટ અને પટનો એકબીજામાં અભાવ છે, આ ઇતરેતરાભાવના નિમિત્તથી તો લોકમાં પણ ઘટ અને પટમાં નાસ્તિત્વરૂપ સંબંધનો વ્યવહાર થાય છે એ તો બિલકુલ નિર્વિવાદ છે. અને અનુભવથી પણ નિર્વિવાદ સિદ્ધ છે કે જેમનો પરસ્પર અભાવ હોય છે તેઓ નાસ્તિત્વરૂપે એકબીજાના સંબંધી હોય છે જ. પરપર્યાયો અને સ્વપર્યાયોનો ભેદ થાય છે ત્યારે જ સ્વપર્યાયો સ્વપર્યાયો કહેવાય છે, તેથી ભેદક હોવાના કારણે પણ પરપર્યાયો ઘડાના કહેવાય છે. ભેદ કરવામાં પરપર્યાયોનો અસધારણ ઉપયોગ છે. જેના સ્વપર્યાયોમાં ભેદ કરવામાં ઉપયોગી બને છે તે તેના જ પર્યાયો છે, જેમ કે ઘડામાં રહેનાર પરસ્પર ભેદક રૂપાદિ પર્યાયો ઘડાના જ પર્યાયો છે. ઘટના પર્યાયોનો પટાદિના પર્યાયોથી ભેદ કરવામાં પટાદિના પર્યાયોનો પૂરેપૂરો ઉપયોગ થાય છે, તેથી વિશેષક અર્થાતુ ભેદક હોવાના કારણે પરપર્યાયો પણ ઘડાના જ કહેવાવા જોઈએ. પરપર્યાયો વિના તો ઘડાના સ્વપર્યાયોનો “સ્વ' વ્યપદેશ જ શક્ય નથી. જો પટાદિના પર્યાયો ન હોય તો ઘડાના સ્વપર્યાયોનો “સ્વ” વ્યપદેશ જ ન થઈ શકે. કોઈ પરની અપેક્ષાએ જ બીજાને “સ્વ” કહી શકાય છે. આ રીતે સ્વપર્યાયોનો “સ્વ' વ્યપદેશ કરાવવામાં કારણ બનતા હોવાથી પરપર્યાયો પણ ઘડાને ઉપયોગી છે. તથા આ દષ્ટિએ પરપર્યાયો ઘડાના છે એમ કહી શકાય. 359. પિ ૨, સર્વ વસ્તુ પ્રતિનિતિત્વમાd, સા રા પ્રતિનિયતિત્વभावता प्रतियोग्यभावात्मकतोपनिबन्धना । ततो यावन्न प्रतियोगिविज्ञानं भवति तावन्नाधिकृतं वस्तु तदभावात्मकं तत्त्वतो ज्ञातुं शक्यते, तथा च सति पटादिपर्यायाणामपि घटप्रतियोगित्वात्तदपरिज्ञाने घटो न याथात्म्येनावगन्तुं शक्यत इति पटादिपर्याया अपि घटस्य पर्यायाः । तथा चात्र प्रयोग:- यदनुपलब्धौ यस्यानुपलब्धिः स तस्य संबन्धी, यथा घटस्य रूपादयः, पटादिपर्यायानुपलब्धौ च घटस्य न याथात्म्येनोपलब्धिरिति ते तस्य संबन्धिनः । न चायमसिद्धो हेतुः, पटादिपर्यायरूपप्रतियोग्यपरिज्ञाने तदभावात्मकस्य घटस्य तत्त्वतो ज्ञातत्वायोगादिति । 359. વળી, જગતની સમસ્ત વસ્તુઓ પોતપોતાના પ્રતિનિયત અર્થાત નિશ્ચિત Page #586 -------------------------------------------------------------------------- ________________ જૈનમત સ્વરૂપમાં સ્થિત છે, કોઈનું સ્વરૂપ બીજાના સ્વરૂપને મળતું નથી, પોતપોતાને સ્વાધીન છે. વસ્તુની આ પ્રતિનિયત સ્વભાવતા (અર્થાત્ અસાધારણ સ્વરૂપનું હોવું) જ વસ્તુઓથી તેનું સ્વરૂપ ભિન્ન છે તે બધી પ્રતિયોગી વસ્તુઓના અભાવ વિના ઘટતી નથી. ઘડાનું સ્વરૂપ પટ આદિથી ભિન્ન છે, તો જ્યાં સુધી પટ આદિનો અભાવ ન હોય ત્યાં સુધી ઘડામાં તેનું પોતાનું અસાધારણ ઘટસ્વરૂપ પણ સિદ્ધ નહિ થાય. તેથી જ્યાં સુધી તે પ્રતિયોગી પરપદાર્થોનું પરિજ્ઞાન ન થાય ત્યાં સુધી આપણે ઘટને તેમનાથી વ્યાવૃત્ત રૂપમાં પરમાર્થતઃ જાણી શકતા નથી. જે પદાર્થનો અભાવ હોય તે પદાર્થને પ્રતિયોગી કહેવામાં આવે છે. પટ પટાભાવનો પ્રતિયોગી કહેવાય. જ્યાં સુધી પટ આદિ પ્રતિયોગીઓનું પરિજ્ઞાન ન થાય ત્યાં સુધી ‘ઘડો પટાભાવરૂપ છે’ એ જ્ઞાન થવું નિતાન્ત અસંભવ છે. ઘડામાં પટ આદિનો અભાવ છે, તેથી ઘડાના જ્ઞાન માટે પ્રતિયોગી પટ આદિનું જ્ઞાન તો પહેલાં હોવું જ જોઈએ. આ ષ્ટિએ પણ પરપર્યાયોને ઘડાના કહી શકાય. જ્યાં સુધી તે પરપર્યાયોનું જ્ઞાન ન થાય ત્યાં સુધી ઘડાના યથાર્થ સ્વરૂપનું પરિજ્ઞાન થઈ જ ન શકે. અનુમાનપ્રયોગ – જેની અનુપલબ્ધિ હોતાં જેના સ્વરૂપનું યથાર્થ પરિજ્ઞાન ન થઈ શકે તે તેનો સંબંધી છે, જેમ કે રૂપ આદિની અનુપલબ્ધિ હોતાં ઘડાનું પરિશાન થઈ શકતું નથી એટલે રૂપ આદિ ઘડાના સંબંધી છે, પટાદિપર્યાયોની અનુપલબ્ધિ હોતાં ઘડાનું યથાર્થ પરિજ્ઞાન થતું નથી એટલે પટાદિપર્યાયો પણ ઘડાના સંબંધી છે. આ હેતુ અસિદ્ધ નથી, કેમ કે જ્યાં સુધી પટાદિપર્યાયરૂપ પ્રતિયોગીઓનું રિજ્ઞાન ન થાય ત્યાં સુધી તેમનો નિષેધ કરીને પટાદિપર્યાયાભાવાત્મક ઘડાનું તત્ત્વતઃ જ્ઞાન જ થઈ શકતું નથી. 360. આહ ચ માધ્ય "जेसु अनासु तओ, न नज्जाए नज्जाए य नाएसु । किह तस्स ते न धम्मा, घडस्स रुवाइधम्मव्व ॥ १ ॥ " तस्मात्पटादिपर्याया अपि घटस्य संबन्धिन इति । परपर्यायाश्च स्वपर्यायेभ्योऽनन्तगुणाः उभये तु स्वपरपर्यायाः सर्वद्रव्यपर्यायपरिमाणा: । न चैतदनार्ष यत उक्तमाचाराङ्गे ‘‘ને ાં નાળફ, તે સવ્વ નાળફ । जे सव्वं जाणइ, से एगं जाणइ ।' ૪૯૫ अस्यायमर्थः- य एकं वस्तूपलभते सर्वपर्यायैः स नियमात्सर्वमुपलभते, सर्वोपलब्धिमन्तरेण विवक्षितस्यैकस्य स्वपरपर्यायभेदभिन्नतया Page #587 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા सर्वात्मनावगन्तुमशक्यत्वात्, यश्च सर्वं सर्वात्मना साक्षादुपलभते स एकं स्वपरपर्यायभेदभिन्नं जानाति, अन्यत्राप्युक्तम् " "एको भावः सर्वथा येन दृष्टः, सर्वे भावाः सर्वथा तेन दृष्टाः । સર્વે માવા: સર્વથા યેન તૂટી:, જો માવઃ સર્વથા તેન દ્રષ્ટ : ।।'' ततः सिद्धं प्रमेयत्वादनन्तधर्मात्मकत्वं सकलस्य वस्तुन इति ॥५५॥ ૪૯૬ 360. ભાષ્યકારે પણ કહ્યું છે, “જેઓ અજ્ઞાત રહેતાં જેનું જ્ઞાન થઈ શકતું નથી અને જેઓ જ્ઞાત હોતાં જેનું જ્ઞાન થાય છે તેઓ તેના ધર્મ કેમ ન કહેવાય? જેવી રીતે રૂપ આદિનું જ્ઞાન ન હોતાં ઘડો અજ્ઞાત રહે છે તથા રૂપ આદિનું જ્ઞાન હોતાં જ ઘડાનું જ્ઞાન થાય છે એટલે રૂપ આદિ ઘડાના ધર્મ છે તેવી જ રીતે પરપર્યાયોનું જ્ઞાન ન હોતાં ઘડો યથાર્થ રૂપે અજ્ઞાત રહે છે તથા ૫૨૫ર્યાયોનું જ્ઞાન હોતાં જ ૫૨૫ર્યાયાભાવાત્મક ઘડાનું પરિજ્ઞાન થાય છે એટલે પરપર્યાયોને પણ ઘડાના ધર્મ માનવા જોઈએ.'' તેથી પટાદિપર્યાયો પણ ઘડાના સંબંધી છે, તેમનામાં અને ઘડામાં નાસ્તિત્વરૂપ સંબંધ તો માનવો જ પડશે. સ્વપર્યાયોથી ૫૨૫ર્યાયોનું પ્રમાણ અનન્તગણું છે. સ્વપર્યાયો અને ૫૨૫ર્યાયો બન્નેય બધાં દ્રવ્યોમાં હોય છે. બધાં દ્રવ્યોનું સ્વપર્યાય તથા પરપર્યાયરૂપે પરિણમન થાય છે. સ્વપર્યાયો અને ૫૨૫ર્યાયોનું સાથે મળીને પરિમાણ સર્વ દ્રવ્યોના પર્યાયો જેટલું હોય છે. આ વાત પ્રાચીન ઋષિઓની પરંપરા અનુસાર કહેવામાં આવી છે, કેમ કે આચારાંગસૂત્રમાં જ કહ્યું છે કે— “જે એકને જાણે છે તે સર્વને જાણે છે, અને જે સર્વને જાણે છે તે જ એકને જાણે છે.” આનું તાત્પર્ય એ છે કે જે એક વસ્તુને તેના સઘળા પર્યાયો સાથે નિશ્ચિતરૂપે જાણે છે તેને નિયમથી સર્વ વસ્તુઓનું જ્ઞાન થઈ જ જાય છે. સર્વ વસ્તુઓને જાણ્યા વિના વિવક્ષિત એક વસ્તુમાં સ્વપર્યાયો અને ૫૨૫ર્યાયોનો ભેદ કરીને તે વસ્તુનું યથાર્થ પૂર્ણ જ્ઞાન થઈ શકતું જ નથી. આ વસ્તુનો પરપર્યાયોથી ભેદ સમજવા માટે ૫૨૫ર્યાયોનું જ્ઞાન આવશ્યક છે. જે સર્વ વસ્તુઓને પૂર્ણપણે સાક્ષાત્ જાણે છે તે જ એક વસ્તુમાં સ્વપર્યાયો અને પરપર્યાયોનો ભેદ કરીને તે વસ્તુનું યથાર્થ પૂર્ણ જ્ઞાન કરી શકે છે. સ્વ અને પરનો ભેદ તો સ્વ અને પરના યથાર્થજ્ઞાન વિના અસંભવ છે. બીજાં શાસ્ત્રોમાં પણ આ જ વાતને આ શબ્દોમાં કહી છે— “જેણે એક વસ્તુને સર્વથા સર્વતઃ અર્થાત્ સ્વ-પરનો ભેદ કરીને સર્વ ૫૨ વસ્તુઓથી વ્યાવૃત્ત કરીને પૂર્ણપણે જાણી લીધી છે તેણે સર્વ વસ્તુઓને સર્વથા સર્વતઃ જાણી લીધી છે, કેમ કે બધી વસ્તુઓને જાણ્યા વિના એક વસ્તુનું પૂર્ણ જ્ઞાન સંભવતું નથી. જેણે બધી વસ્તુઓને સર્વથા સર્વતઃ જાણી લીધી છે તે જ એક વસ્તુને સર્વથા Page #588 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૪૯૭ સર્વતઃ અર્થાત્ સંપૂર્ણપણે જાણી શકે છે.” આ વિવેચનથી સિદ્ધ થાય છે કે બધી વસ્તુઓ અનન્તધર્માત્મક છે કેમ કે બધી વસ્તુઓ પ્રમેય છે. (૫૫) 361. ૩૫થ સૂત્ર પર્વ પ્રત્યક્ષપક્ષયોનૈક્ષ નક્ષત્તિअपरोक्षतयार्थस्य ग्राहकं ज्ञानमीदृशम् । प्रत्यक्षमितरज्ज्ञेयं परोक्षं ग्रहणेक्षया ॥५६॥ 361. હવે સૂત્રકાર હરિભદ્રસૂરિ પ્રત્યક્ષ અને પરોક્ષનું લક્ષણ કહે છે– પદાર્થોને અપરોક્ષરૂપે અર્થાત્ સ્પષ્ટરૂપે જાણનારું જ્ઞાન પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષથી ભિન્ન અસ્પષ્ટ જ્ઞાન પરોક્ષ છે. જ્ઞાનમાં પરોક્ષતા બાહ્ય પદાર્થના ગ્રહણની અપેક્ષાએ જ છે કેમ કે સ્વરૂપથી તો બધાં જ્ઞાનો પ્રત્યક્ષ છે. અર્થાત્ જ્ઞાન પોતે પોતાને પ્રત્યક્ષ જ જાણે છે. સ્વસંવેદન પ્રત્યક્ષ જ છે.] (પદ) 362. વ્યારા-તત્ર પ્રત્યક્ષમિતિ નસ્યનિર્દેશઃ | અપરોક્ષતિયાએ ग्राहकं ज्ञानमिति लक्षणनिर्देशः । परोक्षोऽक्षगोचरातीतः, ततोऽन्योऽपरोक्षस्तद्भावस्तत्ता तयाऽपरोक्षतया-साक्षात्कारितया, न पुनरस्पष्टसंदिग्धादितया, अर्थस्य-आन्तरस्यात्मस्वरूपस्य, बाह्यस्य च घटकटपटशकटलकुटादेर्वस्तुनो ग्राहकं व्यवसायात्मकतया साक्षात्परिच्छेकं ज्ञानम् । ईदृशम् विशेषणस्य व्यवच्छेदकत्वादीदृशमेव प्रत्यक्षं न त्वन्यादृशम् । अपरोक्षतयेत्यनेन परोक्षलक्षणसंकीर्णतामध्यक्षस्य परिहरति । एतेन परपरिकल्पितानां कल्पनापोढत्वादीनां प्रत्यक्षलक्षणानां निरासः कृतो द्रष्टव्यः । | 362. શ્લોકવ્યાખ્યા–પ્રત્યક્ષ લક્ષ્ય છે અને “અપરોક્ષરૂપે પદાર્થનું ગ્રહણ કરનારું જ્ઞાન' એ લક્ષણ છે. પરોક્ષ એટલે ઇન્દ્રિયોનો અવિષય. તેનાથી ભિન્ન અપરોક્ષ અર્થાત્ ઈન્દ્રિયો દ્વારા જ્ઞાત પદાર્થ, તે પદાર્થની જેમ સાક્ષાત્ રૂપે, નહિ કે અસ્પષ્ટ યા સંદિગ્ધરૂપે, અર્થનું અર્થાત્ પોતાના આન્તરિક સ્વરૂપનું તેમ જ ઘટ, કટ(ચટાઈ), પટ, ગાડું, લાકડી આદિ બાહ્ય વસ્તુઓનું સાક્ષાત્ રૂપે નિશ્ચય કરનારું જ્ઞાન જ પ્રત્યક્ષ છે. ઈદશમ્' વિશેષણથી વિશિષ્ટ હોવાથી “આવું જ જ્ઞાન પ્રત્યક્ષ છે, જે જ્ઞાન આવું નથી તે પ્રત્યક્ષ નથી' એમ કહેવાયું છે. “અપરોક્ષતયા' પદથી આ પ્રત્યક્ષના લક્ષણનો પરોક્ષના લક્ષણથી ભેદ સિદ્ધ થઈ જાય છે. પ્રત્યક્ષનું આ પ્રમાણે લક્ષણ કરવાથી બૌદ્ધ આદિ દ્વારા સ્વીકૃત કલ્પનાપોઢ અર્થાત નિર્વિકલ્પક આદિ પ્રત્યક્ષ લક્ષણોનો નિરાસ થઈ જાય છે, એમ સમજવું. Page #589 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ તકંરહસ્યદીપિકા 363. જ્ઞાનવાનિવરિપુ ! મહો માઈતા:, અર્થાત્મસ્વરૂપય यद्ग्राहकं तत्प्रत्यक्षमित्येव अत्र व्याख्यायताम्, अर्थशब्देन बाह्योऽप्यर्थः कुतो व्याख्यातो बाह्यार्थस्यासत्त्वादित्याशङ्कायां 'अर्थस्य ग्राहकं" इत्यत्रापि 'ग्रहणेक्षया' इति वक्ष्यमाणं पदं संबन्धनीयं, बहिरर्थनिराकरणपरान् योगाचारादीनधिकृत्यैव 'ग्रहणेक्षया' इति वक्ष्यमाणपदस्य योजनात्, ततोऽयमर्थः- ग्रहणं ज्ञानात्पृथग बाह्यार्थस्य यत्संवेदनं तस्येक्षयापेक्षयार्थस्य यद्ग्राहकं तत्प्रत्यक्षम् । 363. વિશાનાદ્વૈતવાદી– અહો! જૈનો, અર્થનું તાત્પર્ય જ્ઞાનના પોતાના સ્વરૂપ સુધી જ સીમિત રાખવું જોઈએ, તેને બાહ્ય ઘટ-પટ આદિ બાહ્ય પદાર્થો સુધી ન લઈ જવું જોઈએ. “અર્થનું એટલે કે પોતાના સ્વરૂપનું જે જ્ઞાન ગ્રાહક છે તે પ્રત્યક્ષ' આ પ્રમાણે વ્યાખ્યા કરવી જોઈએ. “અર્થ' શબ્દથી બાહ્ય ઘટ-પટ આદિનું તાત્પર્ય આપે ક્યાંથી કાઢ્યું? જ્ઞાનથી અતિરિક્ત અન્ય કોઈ બાહ્ય અર્થનું અસ્તિત્વ જ નથી. [જ્ઞાન જ એકમાત્ર પરમાર્થ સત્ છે, તે જ અનાદિ અવિદ્યાવાસનાના વિચિત્ર વિપાકથી નીલ-પીત આદિ અનેક પદાર્થોના આકારે પ્રતિભાસિત થાય છે. તેથી “અર્થગ્રાહક' પદનો અર્થ “જ્ઞાને માત્ર પોતાના સ્વરૂપનું ગ્રહણ કરવું એટલો જ કરવો જોઈએ.] જૈન– “અર્થનું ગ્રાહક અર્થાત્ “અર્થગ્રાહક પદની સાથે “ગ્રહણક્ષયા પદનો પણ સંબંધ જોડવો જોઈએ. “ગ્રહણક્ષયા' પદ ખાસ કરીને બાહ્ય અર્થનો લોપ કરનારા યોગાચાર આદિનો નિરાસ કરવા માટે જ મૂકવામાં આવ્યું છે. “ગ્રહણક્ષયા' પદનો અર્થ – જ્ઞાનથી ભિન્ન અસ્તિત્વ ધરાવનાર બાહ્ય ઘટ-પટ આદિ પદાર્થોના સંવેદનને ગ્રહણ' કહેવામાં આવે છે, આ બાહ્ય પદાર્થના ગ્રહણની ઈક્ષા અર્થાતુ અપેક્ષા રાખીને અર્થને ગ્રહણ કરનારું જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય છે. 364. વાર્થી હિતાવર્તવ જીહ્યથfપેક્ષા યાદ तत्प्रत्यक्षमित्येतत्सिद्धमिति वाच्यं, यत आत्मस्वरूपस्यार्थस्य ग्राहकमित्येतावताप्यर्थस्य ग्राहकं भवत्येव, ततो ग्रहणेक्षयेत्यनेन ये योगाचारादयो बहिरर्थकलाकलनविकलं सकलमपि ज्ञानं प्रलपन्ति तान्निरस्यति । स्वांशग्रहणे ह्यन्तःसंवेदनं यथा व्याप्रियते तथा बहिरर्थग्रहणेऽपि, इतरथा बहिरर्थग्रहणाभावे सर्वप्रमातृणामेकसदृशो नीलादिप्रतिभासो नियतदेशतया न स्यात् । अस्ति च स सर्वेषां नियतदेशतया, ततोऽर्थोऽस्तीत्यवसीयते । 364. વિજ્ઞાનવાદી– ‘અર્થનું ગ્રાહક એટલા પદથી જ ‘બાહ્ય અર્થની અપેક્ષાએ Page #590 -------------------------------------------------------------------------- ________________ ૪૯૯ જૈનમત જે ગ્રાહક છે તે પ્રત્યક્ષ છે એ સિદ્ધ થાય છે એમ કહેવું ન જોઈએ, કારણ કે પોતાના સ્વરૂપરૂપ અર્થનું ગ્રાહક' એટલો જ અર્થ પણ “અર્થનું ગ્રાહક પદનો થાય છે. જેન- બાહ્યાર્થનિષેધક વિજ્ઞાનવાદીઓ વગેરે “અર્થગ્રાહક પદનો પોતાના સ્વરૂપ માત્રનું ગ્રાહક' જ અર્થ કરવાના એમ વિચારીને જ હરિભદ્રસૂરિએ તે અર્થઘટનનો પ્રતિષેધ કરવા ખાતર જ શ્લોકમાં “ગ્રહણક્ષયા' પદ મૂક્યું છે. ગ્રહણક્ષયા' પદથી જે યોગાચાર આદિ ચિંતકો સમસ્ત જ્ઞાનોને બાહ્ય અર્થના ગ્રાહકન કહેતાં કેવળ પોતાના જ સ્વરૂપમાત્રના ગ્રાહક માને છે તેમનો નિરાસ કરવામાં આવ્યો છે. જેમ અન્તઃસંવેદન પોતાના સ્વરૂપને જાણવા વ્યાપાર કરે છે તેમ તે બાહ્ય ઘટ, પટ વગેરે બાહ્ય પદાર્થોને પણ જાણવા વ્યાપાર કરે છે. જો જ્ઞાન બાહ્ય પદાર્થોને જાણતું જ ન હોય અને કેવળ પોતાના સ્વરૂપને જ જાણતું હોય તો બધાં પ્રાણીઓને નિયત બાહાદેશમાં નીલાદિ પદાર્થોનો એકસરખો પ્રતિભાસ થાય જ નહિ. [વિજ્ઞાનવાદીઓના મતે જ્ઞાન પોતે જ નીલ આદિ આકારોમાં પ્રતિભાસિત થાય છે. જો એવું જ હોય તો જ્ઞાનરૂપ નીલ આદિ બહાર નિયત સ્થાનમાં ન દેખાવા જોઈએ તથા બધાં પ્રાણીઓને સમાનપણે તેમનું એકસરખું પ્રત્યક્ષ ન થવું જોઈએ, જ્ઞાનનો આકાર તો સ્વસંવેદ્ય હોય છે, સર્વસંવેદ્ય નથી હોતો. પરંતુ નીલ આદિ પદાર્થ તો નિશ્ચિત બાહ્ય પ્રદેશમાં સૌને સમાનપણે એકસરખો પ્રતિભાસિત થાય છે.] તેથી બાહ્ય નીલ આદિ પદાર્થોનું અસ્તિત્વ અવશ્ય માનવું જોઈએ. _365. મથ રિલૂપચૈવ તથા તથા પ્રતિમાનાન્ન હાઈમિતિ રે; तर्हि बहिरर्थवत् स्वज्ञानसंतानादन्यानि संतानान्तराण्यपि विशीर्येरन् । अथ संतानान्तरसाधकमनुमानमस्ति, तथाहि-विवक्षितदेवदत्तादेरन्यत्र यज्ञदत्तादौ व्यापारव्याहारौ बुद्धिपूर्वको व्यापारव्याहारत्वात्, संप्रतिपन्नव्यापारव्याहारवदिति । संतानान्तरसाधकमनुमानं स्वस्मिन् व्यापारव्याहारयोर्जानकार्यत्वेन प्रतिबन्धनिश्चयादिति चेत्, न एतस्यानुमानस्यार्थस्येव स्वप्नदृष्टान्तेन भ्रान्ततापत्तेः, तथाहि-सर्वे प्रत्यया निरालम्बनाः प्रत्ययत्वात्, स्वप्नप्रत्ययवदिति, तदभिप्रायेण यथा बहिरर्थग्रहणस्य निरालम्बनतया बाह्यार्थाभावस्तथा संतानान्तरसाधनस्यापि निरालम्बनतया संतानान्तराभावः स्यादिति । 365. વિજ્ઞાનવાદી- જ્ઞાન જ અનાદિ વાસનાઓના વિચિત્ર વિપાકના કારણે] તે તે નીલ આદિ આકારોમાં બાહ્યદેશમાં પ્રતિભાસિત થાય છે, બાહ્ય નીલ આદિ અર્થ Page #591 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ તર્કરહસ્યદીપિકા તો કોઈ અસ્તિત્વ ધરાવતો જ નથી, તેથી બાહ્ય અર્થને ગ્રહણ કરનારું કોઈ જ્ઞાન જ નથી. બધાં જ જ્ઞાનો પોતાના જ આકારોને યા રૂપોને ગ્રહણ કરે છે. જૈન– જો વાસ્તવિક બાહ્ય અર્થ હોય જ નહિ અને જ્ઞાન પોતે જ પોતાના નોલપીત આકારે પ્રકાશતું હોય તો પોતાના જ્ઞાનસન્તાન યા ચિત્તસન્તાન સિવાય અન્ય જ્ઞાનસન્તાનો યા ચિત્તસન્તાનોનું, જેમને તમે બૌદ્ધો સન્તાનાન્તરો કહો છો તેમનું, પણ અસ્તિત્વ નહિ રહે. પરંતુ તમે બૌદ્ધો તો અન્ય જ્ઞાનસન્તાનો યા ચિત્તસન્તાનોનું અસ્તિત્વ સ્વીકારો છો. વિજ્ઞાનવાદી– અનેક જ્ઞાનસન્તાનો યા ચિત્તસત્તાનોનું અસ્તિત્વ અમે સ્વીકારીએ છીએ કેમ કે તેમનું અસ્તિત્વ સિદ્ધ કરનાર અનુમાન છે. તે અનુમાન આ છે દેવદત્તના જ્ઞાનસન્તાન યા ચિત્તસન્તાનથી ભિન્ન યજ્ઞદત્ત આદિના જ્ઞાનસન્તાનો યા ચિત્તસન્તાનોમાં થતી વચનવ્યવહાર યા પ્રવૃત્તિઓ બુદ્ધિપૂર્વકની છે કેમ કે તે વચનવ્યવહાર તથા પ્રવૃત્તિઓ છે, જેમ કે ખુદ પોતાના જ જ્ઞાનસન્તાન યા ચિત્તસન્તાનમાં થતી બુદ્ધિપૂર્વકની વચનપ્રવૃત્તિ તથા અન્ય પ્રવૃત્તિ. આપણે આપણા પોતાના જ્ઞાનસન્તાન યા ચિત્તસન્તાનમાં વચનપ્રવૃત્તિ તથા અન્ય પ્રવૃત્તિઓનો જ્ઞાનની સાથે કાર્યકારણભાવ ગ્રહણ કરીએ છીએ – આપણામાં જ્ઞાન છે એટલે સારી રીતે બોલીએ છીએ તથા અન્ય ભોજન આદિ પ્રવૃત્તિઓ પણ કરીએ છીએ. તેવી જ રીતે યજ્ઞદત્ત આદિ પણ બોલે છે તથા ભોજન આદિ પ્રવૃત્તિઓ કરે છે, તેથી તેમની આ પ્રવૃત્તિઓ જ તેમને સ્વતન્ત્ર જ્ઞાનસન્તાન યા ચિત્તસન્તાનરૂપ સિદ્ધ કરવા માટે પર્યાપ્ત છે. જૈન— તમારી વાત યોગ્ય નથી. તમે નીલ-પીત આદિ બાહ્ય પદાર્થોને ગ્રહણ કરનાર જ્ઞાનને (પ્રત્યયને) બ્રાન્ત કહો છો. તમારું આ પ્રસિદ્ધ અનુમાન છે—–જગતના બધાં જ્ઞાનો નિરાલંબન છે અર્થાત્ તેમનો કોઈ બાહ્ય અર્થ વિષય નથી, તેઓ કેવલ પોતાના રૂપને યા આકારને જ વિષય કરે છે, કેમ કે તે જ્ઞાન છે. જે જે જ્ઞાન છે તે બધાં નિરાલંબન છે – નિર્વિષય છે, જેમ કે સ્વપ્નશાન. જેવી રીતે સ્વપ્નમાં ઘટ-પટ આદિ બાહ્ય પદાર્થોનું અસ્તિત્વ ન હોવા છતાં પણ સેંકડો ઘટ, પટ આદિ પદાર્થોનો સાક્ષાત્ નિયતરૂપમાં પ્રતિભાસ થાય છે તેવી જ રીતે આ જગત પણ એક દીર્ઘસ્વપ્ન છે, તેમાં - આ ઘટ-પટ આદિ બાહ્ય પદાર્થોનું કોઈ અસ્તિત્વ જ નથી, કેવળ જ્ઞાન જ આ બધાં રૂપે યા આકારે પ્રતિભાસિત થાય છે, પ્રકાશે છે, તેથી તમે જેવી રીતે સ્વપ્નનું દૃષ્ટાન્ત આપી નીલ-પીત આદિ બાહ્ય પદાર્થોના જ્ઞાનોને ભ્રાન્ત દર્શાવી નીલ-પીત આદિ બાહ્ય પદાર્થોનો અભાવ સિદ્ધ કરો છો તેવી જ રીતે આ સન્તાનાન્તરનું સાધક તમે Page #592 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૫૦૧ આપેલું અનુમાન પણ જ્ઞાન (પ્રત્યય) જ છે, એટલે તે પણ સ્વપ્નના દૃષ્ટાન્તથી ભ્રાન્ત બની જશે, અને તો પછી તેનાથી સત્તાનાન્તરની સિદ્ધિ નહિ થઈ શકે. સત્તાનાન્તરનું (અન્ય જ્ઞાનસત્તાનોનું યા ચિત્તસન્તાનોનું) સાધક અનુમાન સ્વપ્નજ્ઞાનની જેમ નિર્વિષયક થા નિરાલંબન જ હોવાનું, તેથી સન્તાનાન્તરનો અભાવ જ થઈ જવાનો. પરંતુ સત્તાનાન્તરનો અભાવ માનવો કોઈ પણ રીતે ઉચિત નથી, કેમ કે ગુરુ-શિષ્ય, વાદી-પ્રતિવાદી આદિના રૂપમાં અનેક જ્ઞાનસત્તાનો યા ચિત્તસત્તાનો પ્રત્યક્ષથી જ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા અનુભવમાં આવે છે. •366. इतरज्ज्ञेयं परोक्षं प्रागुक्तात् प्रत्यक्षादितरत्-अस्पष्टतयार्थस्य स्वपरस्य ग्राहकं-निर्णायकं परोक्षं ज्ञेयम्-अवगन्तव्यम् । परोक्षमप्येतत् स्वसंवेदनापेक्षया प्रत्यक्षमेव बहिरापेक्षया तु परोक्षव्यपदेशमश्नुत इति दर्शयन्नाह 'ग्रहणेक्षया' इति । इह ग्रहणं प्रस्तावादपरोक्षे बाह्यार्थे ज्ञानस्य प्रवर्तनमुच्यते न तु स्वस्य ग्रहणं, स्वग्रहणापेक्षया हि स्पष्टत्वेन सर्वेषामेव ज्ञानानां प्रत्यक्षतया व्यवच्छेद्याभावाद्विशेषणवैयर्थ्यं स्यात्, ततो ग्रहणस्य बहिःप्रवर्तनस्य या ईक्षा-अपेक्षा तया, बहिःप्रवृत्तिपर्यालोचनयेति यावत् । तदयमत्रार्थ:- परोक्षं यद्यपि स्वसंवेदनापेक्षया प्रत्यक्षं, तथापि लिङ्गशब्दादिद्वारेण बहिर्विषयग्रहणेऽसाक्षात्कारितया व्याप्रियत इति परोक्षमित्युच्यते 366. “ઇતરને પરોક્ષ જાણવું” અર્થાત્ પહેલાં જણાવેલા પ્રત્યક્ષથી ભિન્ન, અસ્પષ્ટરૂપે સ્વ અને પરનું ગ્રાહક અર્થાત્ નિશ્ચય કરનારું જ્ઞાન પરોક્ષ છે એમ જાણવું સમજવું. અસ્પષ્ટજ્ઞાન પરોક્ષ હોય છે. પરોક્ષ જ્ઞાનો પણ સ્વસંવેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ જ હોય છે કેમ કે બધાં જ જ્ઞાનો સ્વરૂપસંવેદી હોવાના કારણે પ્રત્યક્ષ હોય છે. આત્મામાં પરોક્ષ જ્ઞાન ઉત્પન્ન થાય કે સંશયજ્ઞાન તેના સ્વરૂપનું પ્રત્યક્ષ થઈ જ જાય છે. એવું તો બની શકે જ નહિ કે જ્ઞાન ઉત્પન્ન તો થઈ જાય પરંતુ તેનું પ્રત્યક્ષ થાય નહિ, જ્ઞાન તો દીપકની જેમ સ્વરૂપને પ્રકાશિત કરતું જ ઉત્પન્ન થાય છે. તેથી પરોક્ષ જ્ઞાન પણ સ્વરૂપનું ગ્રહણ કરવામાં તો પ્રત્યક્ષ જ છે. આ પ્રત્યક્ષ અને પરોક્ષ સંજ્ઞાઓ તો બાહ્ય પદાર્થને સ્પષ્ટ અને અસ્પષ્ટરૂપે જાણવાના કારણે ઊભી થયેલી છે. આ વાતને સૂચવવા માટે શ્લોકમાં ગ્રહણેશયા' પદ મૂકવામાં આવ્યું છે. અર્થાત્ તે જ્ઞાન બાહ્ય પદાર્થની અપેક્ષાએ પરોક્ષ છે. “ગ્રહણ'નો અર્થ આ પ્રત્યક્ષના પ્રકરણમાં આ છે – જ્ઞાને અપરોક્ષ બાહ્ય અર્થમાં પ્રવૃત્તિ કરવી', અને નહિ કે “જ્ઞાને પોતાના સ્વરૂપને જાણવું.' સ્વરૂપને જાણવાની અપેક્ષાએ તો બધાં જ્ઞાનો સ્પષ્ટ તથા પ્રત્યક્ષ છે એટલે Page #593 -------------------------------------------------------------------------- ________________ પ૦૨ તર્કરહસ્યદીપિકા પ્રત્યક્ષના લક્ષણમાં “અપરોક્ષતયાવિશેષણ વ્યર્થ બની જાય. જો કોઈ પરોક્ષરૂપે જાણનારું જ્ઞાન હોય તો જ તેની વ્યાવૃત્તિ કરવા માટે “અપરોક્ષતયા' વિશેષણ સાર્થક બને. તેથી ગ્રહણની એટલે બાહ્ય પદાર્થોને વિષય કરવાની પ્રવૃત્તિની ઈક્ષાથી એટલે અપેક્ષાથી પદાર્થોનો અસ્પષ્ટરૂપે નિશ્ચય કરનારું જ્ઞાન પરોક્ષ છે. ગ્રહણેક્ષાનો સીધો અર્થ છે–બાહ્ય પદાર્થોમાં પ્રવૃત્તિનો વિચાર યા અપેક્ષા. જો કે સ્વસંવેદનની અપેક્ષાએ તો પરોક્ષ પણ સ્પષ્ટ હોવાથી પ્રત્યક્ષ જ છે તેમ છતાં લિંગ (હેતુ) યા શબ્દ આદિ દ્વારા બાહ્ય પદાર્થોનું ગ્રહણ અસ્પષ્ટરૂપે કરતું હોવાથી પરોક્ષ કહેવાય છે. પરોક્ષતા બાહ્ય અર્થની અપેક્ષાએ જ છે. (૫૬) 367. રથ પ્રભુજીવ વસ્તુનોડનત્તમવત્ત યત્રીयेनोत्पादव्ययध्रौव्ययुक्तं यत्तत्सदिष्यते । अनन्तधर्मकं वस्तु तेनोक्तं मानगोचरः ॥५७॥ 367. હવે પહેલાં કહેવામાં આવેલ વસ્તુની અનન્તધર્માત્મકતાને આચાર્ય વધુ પ્રમાણો આપી દઢ કરે છે જે કારણે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યવાળી જ વસ્તુ સત્ હોય છે તે જ કારણે પહેલાં અનન્તધર્માત્મક વસ્તુને પ્રમાણનો વિષય કહેલ છે. (૫૭) | 368. વ્યાધ્યા-વેનેતિ શબ્દો વ્યાધ્યાયતે વાક્યસ્થ સાવધારાत्वात् यदेव वस्तूत्पादव्ययध्रौव्यैः समुदितैर्युक्तं तदेव सद्विद्यमानमिष्यते । उत्पत्तिविनाशस्थितियोग एव सतो वस्तुनो लक्षणमित्यर्थः । 368. શ્લોકવ્યાખ્યા- “યેન (જ કારણે)' શબ્દનું વ્યાખ્યાન આગળ ઉપર કરવામાં આવશે. બધાં વાક્યો સાવધારણ અર્થાત્ નિશ્ચયાત્મક હોય છે, તેથી જે વસ્તુ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણેય વડે એક સાથે યુક્ત હોય છે તે જ વસ્તુ સત અર્થાત વિદ્યમાન છે એમ કહેવું ઈષ્ટ છે. ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિ એ ત્રણેયથી એક સાથે યુક્ત હોવું એ જ સત્ વસ્તુનું લક્ષણ છે. જેમાં આ ત્રણે ધર્મો એક સાથે હોય તે જવસ્તુને સત્ કહી શકાય. 369. નનુ પૂર્વમત બાવવ્યિથથવ્યયોજાદઃ પશ્ચાત્સવમ; तर्हि शशशृङ्गादेरपि तद्योगात्सत्त्वं स्यात् । पूर्वं सतश्चेत्; तदा स्वरूपसत्त्वमायातं किमुत्पादादिभिः कल्पितैः । तथोत्पादव्ययध्रौव्याणामपि यद्यन्योत्पादादित्रययोगात्सत्त्वम्; तदानवस्थाप्रसक्तिः । स्वतश्चेत्सत्त्वम्; तदा Page #594 -------------------------------------------------------------------------- ________________ ૫૦૩ જૈનમત भावस्यापि स्वत एव तद्भविष्यतीति व्यर्थमुत्पादादिकल्पनमिति चेत् । | 369. શંકા- જે પદાર્થ પહેલાં અસત્ હોય તે જો પછી ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સાથે જોડાવાથી સત્ થઈ જતો હોય તો સસલાનાં શિંગડાં આદિ અસત્ પદાર્થો પણ તેમની સાથે જોડાઈને સતુ બની જાય. જો પહેલેથી સત્ પદાર્થ સાથે ઉત્પાદ આદિ જોડાતા હોય તો એનો અર્થ એ થયો કે ઉત્પાદાદિ સાથે જોડાયા પહેલાં પણ તે પદાર્થ સ્વરૂપથી સતુ હતો અને જો તે પદાર્થ સ્વરૂપથી સતુ હતો જ તો પછી ઉત્પાદાદિ સાથે સંબંધ માનીને તેનામાં સત્ત્વ લાવવું નિરર્થક જ છે. વળી, જે રીતે પદાર્થોમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સાથે સંબંધમાં આવવાથી સત્ત્વ આવે છે તે જ રીતે જો ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યમાં પણ અન્ય ઉત્પાદાદિ સાથે સંબંધમાં આવવાથી સત્ત્વ આવે અને તેમનામાં પણ અન્યથી તો અનવસ્થા દોષ આવે. જો ઉત્પાદ, વ્યય, પ્રૌવ્ય અન્ય ઉત્પાદાદિની અપેક્ષા રાખ્યા વિનાસ્વતઃ સત્ હોય તો સઘળા પદાર્થો પણ તેવી જ રીતે સ્વતઃ જ સત બની જાય, તેમનામાં પણ ઉત્પાદ આદિ દ્વારા સત્ત્વની કલ્પના કરવી નિરર્થક જ બની જાય. 370. ૩ ન દિપોત્પતિવ્યય વ્યયોદ્ધાવી સર્વગ્રુપम्यते, किं तूत्पादव्ययध्रौव्ययोगात्मकमेव सदिति स्वीक्रियते । तथाहिउर्वीपर्वततर्वादिकं सर्वं वस्तु द्रव्यात्मना नोत्पद्यते विपद्यते वा, परिस्फुटमन्वयदर्शनात् । [370. જૈન ઉત્તર–પદાર્થ સ્વતંત્ર અને પૃથફ હોય અને ઉત્પાદાદિ પણ સ્વતંત્ર અને પૃથફ હોય અને પછી તેઓ જોડાય અને પદાર્થમાં સત્ત્વ આવે એ જાતનો ભેદ અમે માનતા નથી. અમારો અભિપ્રાય તો એ છે કે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણેનું અપૃથફભાવે એક સાથે હોવાપણું યા તાદાભ્ય જ વસ્તુ છે અને તે જ સત્ છે, ઉત્પાદાદિ પૃથફ અને વસ્તુ પૃથફ એવું છે જ નહિ. ઉદાહરણ તરીકે, પૃથ્વી, પર્વત, વૃક્ષ આદિ બધા પદાર્થો દ્રવ્ય દષ્ટિએ ન તો ઉત્પન્ન થાય છે કે ન તો નાશ પામે છે કેમ કે તેમનામાં પુદ્ગલ દ્રવ્યનો પરિફુટ નિબંધ અન્વય દેખાય છે. [આ એક નિબંધ સિદ્ધાન્ત છે કે કોઈ પણ અસત્ દ્રવ્યની ઉત્પત્તિ થતી નથી અને કોઈ પણ સત્ દ્રવ્યનો નાશ થતો નથી, હા સત્ દ્રવ્યનું રૂપાન્તર અવશ્ય થાય છે. તેથી કોઈપણ દ્રવ્યની ઉત્પત્તિ કે નાશ હોઈ શકતો જ નથી.] 371. लूनपुनर्जातनखादिष्वन्वयदर्शनेन व्यभिचार इति न वाच्यम्, प्रमाणेन बाध्यमानस्यान्वयस्यापरिस्फुटत्वात् । न च प्रस्तुतोऽन्वयः प्रमाण Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ તર્કરહસ્યદીપિકા विरुद्धः, सत्यप्रत्यभिज्ञानत्वात् । "सर्वव्यक्तिषु नियतं क्षणे क्षणेऽन्यत्वमथ च न विशेषः । सत्योश्चित्यपचित्योराकृतिजातिव्यवस्थानात् ॥" ] રૂતિ વાન્ ા 371. શંકા વાળ કપાવતી વખતે વાળને અને નખને કપાવી નાખીએ છીએ. તેમની જગાએ નવા વાળ અને નખ ઊગી નીકળે છે. આ રીતે વાળ અને નખની બાબતમાં ઉત્પાદ અને વિનાશ તો સ્પષ્ટપણે અનુભવસિદ્ધ છે, પરંતુ “આ તે જ વાળ છે, આ તે જ નખ છે એ જાતનો અન્વય તો વાળ અને નખની બાબતમાં પણ થાય છે. તેથી અવયના બળે ઉત્પાદ અને વ્યયનો નિષેધ કરવો ઉચિત નથી. આપણે જોયું તેમ વાળ અને નખનો અન્વય હોવા છતાં તેમનો ઉત્પાદ અને નાશ પણ છે. અન્વય સાથે ઉત્પાદ-વિનાશ જતા હોવાથી દ્રવ્યમાં એકલો અન્વય માનતાં વ્યભિચારદોષ આવે છે. દ્રવ્યમાં અન્વય જ હોય છે, ઉત્પાદ અને વિનાશ હોતાં નથી એ જે તમે કહ્યું તે યોગ્ય નથી. એનો વાળ અને નખના દષ્ટાન્તમાં વ્યભિચારદોષ સ્પષ્ટ છે, ત્યાં અન્વય પણ છે અને ઉત્પાદ-વિનાશ પણ છે.] જૈન ઉત્તર- તમે અમારા હેતુ પર ધ્યાન આપ્યું નથી. અમે “પરિફુટ અન્વય'ને હેત તરીકે પ્રસ્તુત કરેલ છે. જે અન્વયે કોઈ પણ પ્રમાણથી બાધિત ન થાય તે પરિસ્કટ અન્વય' કહેવાય છે અને જે અન્વય પ્રમાણથી બાધિત થાય તે અપરિફુટ અન્વય છે. કપાઈ ગયા પછી ફરી ઊગી નીકળેલા વાળ યા નખોનો અન્વય પ્રમાણથી બાધિત છે. ત્યાં તો સદેશ વાળ અને નખોમાં “આ તે જ છે' એવું એકત્વનું જ્ઞાન કરાવનારો જૂઠો અન્વય છે. પરંતુ પૃથ્વી આદિમાં દ્રવ્યરૂપે પ્રાપ્ત થતો અન્વય કોઈ પણ પ્રમાણથી બાધિત નથી. સત્ય પ્રત્યભિજ્ઞાન દ્વારા “આ તે જ પુગલ છે' ઇત્યાદિ અન્વય નિબંધપણે અનુભવમાં આવે છે. કહ્યું પણ છે, “બધા પદાર્થો નિયમથી પ્રતિક્ષણ પરિવર્તન પામે જ છે, તેઓ જેવા પ્રથમ ક્ષણે હતા તેવા જ બીજા ક્ષણે નથી રહેતા. આ પ્રતિક્ષણ પરિવર્તન પામવા છતાં તેઓનો સર્વથા ભેદ યા વિનાશ થતો નથી. ઉપચય અને અપચય થવા છતાં આકૃતિ, જાતિ યા દ્રવ્ય એનું એ જ રહે છે.' [ ]. _372. તો દ્રવ્યાત્મના સર્વચ વસ્તુનઃ સ્થિતિવ, પર્યાયાત્મના તુ સર્વ वस्तूत्पद्यते विपद्यते वा, अस्खलितपर्यायानुभवसद्भावात् । न चैवं शुक्ले शो पीतादिपर्यायानुभवेन व्यभिचारः, तस्य स्खलदूपत्वात्, न खलु सोऽस्खलद्रूपो, येन पूर्वाकारविनाशोऽजूहद्वृत्तोत्तराकारोपादानाविनाभावी Page #596 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૫૦૫ भवेत् । न च जीवादौ वस्तुनि हर्षामर्षौदासीन्यादिपर्यायानुभवः स्खलदूपः, कस्यचिद्बाधकस्याभावात् । 372. તેથી દ્રવ્યદૃષ્ટિએ બધી વસ્તુઓ ધ્રુવ છે, નિત્ય છે, સ્થિર છે પરંતુ પર્યાયદષ્ટિએ જ વસ્તુ ઉત્પન્ન થાય છે અને નાશ પણ પામે છે, કેમ કે અસ્ખલિત પર્યાયો (પરિવર્તનો) અનુભવમાં આવે છે. અમારો હેતુ સફેદ શંખમાં પીળા રંગના પર્યાયને જાણનાર ભ્રાન્ત પીતશંખજ્ઞાન સાથે વ્યભિચારી નથી, કેમ કે શુક્લશંખમાં પીળા પર્યાયનો અનુભવ તો ભ્રાન્ત છે, બાધિત છે. તેથી અમે હેતુમાં ‘અસ્ખલિત – અબાધિત' વિશેષણ મૂક્યું છે. શુક્લશંખમાં પીળા રંગનો અનુભવ અભ્રાન્ત યા અબાધિત નથી જેથી તે પણ પૂર્વપર્યાયનો વિનાશ, ઉત્તરપર્યાયનો ઉત્પાદ તથા બન્નેમાં પ્રાપ્ત થતી કદી ન તૂટનારી સ્થિતિ આ ત્રિરૂપ પરિણામ સાથે અવિનાભાવસંબંધ ધરાવી શકે. જીવ આદિ વસ્તુઓમાં સુખ, દુ:ખ, ઉદાસીનતા આદિ પર્યાયોના (પરિવર્તનોના) અનુભવને ભ્રાન્ત ન કહી શકાય કેમકે વસ્તુઓનો પ્રતિક્ષણ થતો પરિણામ (પરિવર્તન) સૌના અનુભવમાં આવે છે, તેમાં કોઈ પણ પ્રમાણ બાધક નથી. [જે માણસ અત્યારે ખુશ છે તે જ પછીની ક્ષણે દુઃખી તથા ત્રીજી ક્ષણે વળી પાછો સુખી દેખાય છે. ઘટાદિ પદાર્થોનું પરિવર્તન તો તેઓ નવામાંથી જૂના અને જૂનામાંથી જીર્ણ થતા હોવાથી પ્રત્યક્ષસિદ્ધ જ છે.] > 373. નનૂત્પાાયઃ પરસ્પર મિદ્યત્તે, ન વા । યતિ મિદ્યતે; થમે त्र्यात्मकम् । न भिद्यन्ते चेत्, तथापि कथमेकं त्र्यात्मकमिति चेत्; तदयुक्तम्; कथंचिद्भिन्नलक्षणत्वेन तेषां कथंचिद्भेदाभ्युपगमात् । तथाहिउत्पादविनाशध्रौव्याणि स्याद्भिन्नानि भिन्नलक्षणत्वात्, रूपादिवत् । न च भिन्नलक्षणत्वमसिद्धम्; असत आत्मलाभ उत्पादः, सतः सत्तावियोगो विनाशः, द्रव्यरूपतयानुवर्तनं ध्रौव्यम्, इत्येवमसंकीर्णलक्षणानां तेषां सर्वैः प्रतीतेः । न चामी परस्परानपेक्षत्वेन भिन्ना एव, परस्परानपेक्षाणां खपुष्पवदसत्त्वापत्तेः । तथाहि - उत्पादः केवलो नास्ति, स्थितिविगमरहितत्वात्, कूर्ममवत् । तथा विनाशः केवलो नास्ति, स्थित्युत्पत्तिरहितत्वात्, तद्वत्, एवं स्थितिरपि केवला नास्ति, विनाशोत्पादशून्यत्वात् तद्वदेव, इत्यन्योन्यापेक्षाणामुत्पादादीनां वस्तुनि सत्त्वं प्रतिपत्तव्यम् । तथा च कथं नैकं त्र्यात्मकम् । 373. શંકા— આ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ત્રણે પરસ્પર ભિન્ન અર્થાત્ સ્વતન્ત્ર Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ તર્કરહસ્યદીપિકા પદાર્થો છે તો એક વસ્તુમાં કેવી રીતે રહી શકે?, એક વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક અર્થાત ચાત્મક કેવી રીતે હોઈ શકે? જો તેઓ પરસ્પર ભિન્ન ન હોય અર્થાત એક હોય તો પછી એક વસ્તુમાં ત્રણ ધર્મ છે એમ કેવી રીતે કહી શકાય? ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય ત્રણે મળીને જયારે એક જ થઈ ગયા, તેમનું ત્રિત્વ જ રહ્યું નહિ, ત્યારે વસ્તુ એકાત્મક જ થઈ, ત્રયાત્મક ન રહી. જૈન ઉત્તર– તમારી શંકા અયોગ્ય છે, કેમ કે ઉત્પાદ આદિનાં લક્ષણો ભિન્ન છે એટલે તેમનો કથંચિત ભેદ અમે સ્વીકાર્યો છે, અમે સર્વથા ભેદસ્વીકારતા નથી. તે ઉત્પાદાદિ કદી પણ વસ્તુથી ભિન્ન યા પૃથક ઉપલબ્ધ નથી થતા તેમ જ તેઓ પરસ્પર ભિન્ન અર્થાતુ પૃથકુ પણ ઉપલબ્ધ નથી થતા, એક વસ્તુના ઉત્પાદ આદિને બીજી વસ્તુમાં લઈ જઈ શકાતા નથી કે તેમને એકબીજાથી અલગ કરી શકાતા નથી, તેથી તેઓ અભિન્ન છે. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય પરસ્પર ભિન્ન છે કેમ કે તેમનાં લક્ષણો ભિન્ન છે. જેમ રૂપ, રસ આદિનાં લક્ષણો ભિન્ન ભિન્ન હોવાથી તેમનામાં પરસ્પર ભેદ છે તેમ લક્ષણભેદે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યમાં પણ ભેદ છે. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનો લક્ષણભેદ અસિદ્ધ નથી કેમ કે તેમનાં લક્ષણો ભિન્ન ભિન્ન છે. જે પહેલાં ન હોય અર્થાત અસત્ હોય તેને સ્વરૂપલાભ થવો એ ઉત્પાદ છે. વિદ્યમાનનું અસ્તિત્વમાંથી શ્રુત થવું . – અસ્તિત્વનો વિયોગ થવો એ વ્યય યા વિનાશ છે. આ ઉત્પાદ અને વિનાશ થવા છતાં પણ દ્રવ્યરૂપે અન્વયે રહેવો એ ધ્રૌવ્ય છે. આ રીતે ઉત્પાદાદિનાં અસાધારણ લક્ષણો સૌના અનુભવમાં આવે છે. આ ઉત્પાદાદિ લક્ષણભેદથી કથંચિત ભિન્ન હોવા છતાં પણ પરસ્પર સાપેક્ષ છે, એકબીજાની અપેક્ષા રાખે છે. તેઓ પરસ્પર નિરપેક્ષ રહીને અત્યન્ન ભિન્ન નથી. જો તેઓ પરસ્પર નિરપેક્ષ અને અત્યન્ત ભિન્ન હોય તો તેમનો ગધેડાનાં શિંગડાંની જેમ અભાવ જ થઈ જાય. જેમ એકલો ઉત્પાદ સતુ નથી કેમ કે તે સ્થિતિ અને વિનાશથી રહિત છે, જેમ કે કાચબાનાં રૂંવાડાં. એકલો વિનાશ પણ સત નથી કેમ કે તે ઉત્પત્તિ અને સ્થિતિથી રહિત છે, જેમ કે કાચબાનાં રૂંવાડાં. એકલી સ્થિતિ પણ સતું નથી કેમ કે તે ઉત્પાદ અને વિનાશથી રહિત છે, જેમ કે કાચબાનાં રૂંવાડાં. આ રીતે પરસ્પર સાપેક્ષ જ ઉત્પાદાદિ સતુ હોઈ શકે છે તથા વસ્તુમાં પણ તેમની પરસ્પર સાપેક્ષ જ સત્તા છે. વાત એમ છે કે ઉત્પાદ, વિનાશ અને સ્થિતિ આ ત્રણેયથી યુક્ત જ વસ્તુ સત્ હોય છે. જો ઉત્પાદ આદિ વિનાશ આદિ ધર્મોથી રહિત બની જાય તો તે ઉત્પાદાદિ સત હોઈ શકે જ નહિ. આમ ઉત્પાદાદિ પરસ્પર સાપેક્ષ હોવાથી વસ્તુ ત્રયાત્મક સિદ્ધ થઈ જાય છે. [ઉત્પાદાદિને એકબીજાથી અલગ યા પૃથફ કરી શકાતા જ નથી. જ્યાં એક હોય ત્યાં બીજા બે હોવાના જ. આ Page #598 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૫૦૭ કારણે વસ્તુ ત્રયાત્મક છે. વસ્તુમાં પ્રત્યેક ક્ષણે ઉત્પાદ, વિનાશ અને સ્થિતિ ત્રણેય હોય છે. પૂર્વપર્યાયનો નાશ અને ઉત્તરપર્યાયનો ઉત્પાદ યુગપત્ અર્થાત્ એક સાથે જ થાય છે. જેમ ત્રાજવાના એક પલ્લાનું ઊંચે જવું અને બીજા પલ્લાનું નીચે જવું એક સાથે થાય છે તેમ પૂર્વપર્યાયનો નાશ અને ઉત્તરપર્યાયનો ઉત્પાદ એક સાથે જ થાય છે. અને દ્રવ્યનો અન્વય, દ્રવ્યની સ્થિતિ તો પ્રત્યેક ક્ષણે હોય છે જ. એટલે વસ્તુમાં પ્રત્યેક ક્ષણે ઉત્પાદ, વિનાશ અને સ્થિતિ હોય છે જ. આમ વસ્તુ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એમ ત્રયાત્મક છે.]. 374. તથા ચોહમ્— " प्रध्वस्ते कलशे शुशोच तनया मौलौ समुत्पादिते पुत्रः प्रीतिमुवाह कामपि नृपः शिश्राय मध्यस्थताम् । पूर्वाकारपरिक्षयस्तदपराकारोदयस्तद्द्वया धारक इति स्थितं त्रयमयं तत्त्वं तथाप्रत्ययात् ॥ " “ઘટમૌનિસુવળી, નાશોત્પાસ્થિતિષ્ઠતમ્ (યમ્) । शोकप्रमोदमाध्यस्थ्यं जनो याति सहेतुकम् ॥ पयोव्रतो न दध्यत्ति, न पयोऽत्ति दधिव्रतः । अगोरसव्रतो नोभे, तस्माद्वस्तु त्रयात्मकम् ॥" [આસમી શો ૨-૬૦] 374. કહ્યું પણ છે, “એક રાજાએ સોનાના કલશને તોડાવી મુકુટ બનાવડાવવાનો વિચાર કર્યો. સોની કલશને તોડી મુકુટ બનાવવા લાગ્યો. આથી રાજકુમારીને તેનો પાણી ભરવાનો ઘડો તૂટી જવાથી શોક થયો, રાજકુમારને પહેરવા માટે મુકુટ બની રહ્યો હતો એટલે તે તો અત્યંત ખુશ હતો, રાજા તો કલશ અને મુકુટ બન્ને પૂર્વ અને અપર અવસ્થાઓમાં સોનાની સત્તા રહેવાને કારણે મધ્યસ્થભાવ ધારણ કરી રહ્યા. તેમને તો સોનાનું જ પ્રયોજન હતું. આ રીતે રાજકુમારી, યુવરાજ અને રાજાને ત્રણ જાતના ભાવો સુવર્ણ કલશાકારના વિનાશ, મુકુટાકારના ઉત્પાદ તથા બન્ને અવસ્થાઓમાં સોનાની સ્થિતિ રહેવાના કારણે જ થયા છે. આ રીતે વસ્તુમાં ઉત્પાદ, વિનાશ અને સ્થિતિરૂપ ત્રણ ધર્મો અનુભવાતા હોવાથી તે ત્રયાત્મક છે.” “એક સોની સોનાના ઘડાને ગાળીને મુકુટ બનાવી રહ્યો હતો. કલશ ખરીદવા Page #599 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ તર્કરહસ્યદીપિકા ઈચ્છનારો કલશનો વિનાશ જોઈ દુઃખી થયો, જેને મુકુટ ખરીદવો હતો તેની ખુશીનો પાર ન રહ્યો અને જેને સોનું ખરીદવું હતું તે તો હર હાલતમાં સોનાની સ્થિતિ જોઈને મધ્યસ્થ રહ્યો-તેને ન તો દુઃખ થયું કે ન તો ખુશી. આવી જ રીતે વિભિન્ન વ્યક્તિઓને એક સાથે ત્રણ પ્રકારના ભાવો ઘટનાશ, મુકુટોત્પાદ અને સુવર્ણસ્થિતિ વિના ન થઈ શકે, તેથી વસ્તુ ત્રયાત્મક– ઉત્પાદવ્યયબ્રૌવ્યાત્મક સિદ્ધ થાય છે. જે વ્રતીએ “આજ હું કેવળ દૂધ જ પીશ” એવું પયોવ્રત લીધું છે તે વ્રતી દહીં ખાતો નથી. જે દહીંઅવસ્થામાં દૂધનો વિનાશ થયો ન હોય તો તે પયોવ્રતીએ દહીં પણ ખાઈ લેવું જોઈએ કેમ કે દહીંઅવસ્થામાં પણ દૂધ વિદ્યમાન છે તેનો નાશ થયો નથી. પરંતુ તે દહીં ખાતો નખી, તેથી એ માનવું જ જોઈએ કે દહીં જામતાં જ દુધનો નાશ થઈ જાય છે. જે વ્રતીએ “આજ હું કેવળ દહીં જ ખાઈશ એવું દધિવ્રત લીધું છે તે દૂધ પીતો નથી. જો દૂધમાં દહીં નામની નવી અવસ્થાનો ઉત્પાદન થતો હોય અને દૂધનું નામ જ દહીં હોય તો દધિવ્રતીએ દૂધ પી લેવું જોઈએ કેમ કે તેમાં કોઈ નવા દહીંનો ઉત્પાદ થયો જ નથી. પરંતુ દધિવ્રતી દૂધ પીતો નથી, તેથી એ માનવું જોઈએ કે દૂધથી ઉત્પન્ન થનારી દહીં નામની ભિન્ન વસ્તુ છે, અને દહીંનો ઉત્પાદ થાય છે. જે વ્રતીએ “આજ હું ગોરસ – ગાયનું દૂધ, દૂધમાંથી બનેલા દહીં આદિ-નહિ ખાઉં' એવું ગોરસવ્રત લીધું છે તે દૂધ અને દહીં બન્નેને નથી ખાતો કેમ કે ગોરસની સત્તા તો દૂધ અને દહીં બન્નેમાં છે. જો ગોરસ નામની એક અનુયૂત વસ્તુ દૂધ અને દહીં બન્નેમાં ન હોય તો તેણે દૂધ અને દહીં બન્ને ખાઈ લેવા જોઈએ. પણ તે તો બન્નેનો ત્યાગ કરે છે, તેથી ગોરસની સ્થિતિ બન્નેમાં માનવી જોઈએ. આ રીતે વસ્તુ ઉત્પાદાદિ ત્રણ ધર્મોવાળી સિદ્ધ થઈ જાય છે.” [આતમીમાંસા, શ્લોક ૫૯-૬૦]. 375. પશે દિવાલી 8વ્ય . યલા પદો વિનશ્યતિ તલા રેશન विनश्यति, आहोस्वित्सामस्त्येनेति । यदि देशेनेति पक्षः; तदा घटस्यैकदेश एव विनश्येत् न सर्वः, सर्वश्च स विनष्टस्तदा प्रतीयते, न पुनर्घटस्यैकदेशो भग्न इति प्रतीतिः कस्यापि स्यात, अतो न देशेनेति पक्षः कक्षीकारार्हः । सामस्त्येन विनश्यतीति पक्षोऽपि न; यदि हि सामस्त्येन घटो विनश्येत् तदा घटे विनष्टे कपालानां मृदूपस्य च प्रतीतिर्न स्यात्, घटस्य सर्वात्मना विनष्टत्वात् । न च तदा कपालानि मृदूपं च न प्रतीयन्ते, मार्दान्येतानि कपालानि न पुनः सौवर्णानीति प्रतीतेः, अतः सामस्त्येनेत्यपि पक्षो न युक्तः । ततो बलादेवेदं प्रतिपत्तव्यं घटो घटात्मना विनश्यति कपालात्मनोत्पद्यते मृद्रव्यात्मना तु ध्रुव इति । Page #600 -------------------------------------------------------------------------- ________________ ૫૦૯ જૈનમત तथा घटो यदोत्पद्यते, तदा किं देशेनोत्पद्यते, सामस्त्येन वा ? इत्यपि परः प्रष्टव्योऽस्ति । यदि देशेनेति वक्ष्यति तदा घटो देशेनैवोत्पन्नः प्रतीयेत न पुनः पूर्ण इति । प्रतीयते च घटः पूर्ण उत्पन्न इति । ततो देशेनेति पक्षो न क्षोदक्षमः । नापि सामस्त्येनेति पक्षः । यदि सामस्त्येनोत्पन्नः स्यात्, ततो मृदः प्रतीतिस्तदानीं न स्यात्, न च सा नास्ति, मार्दोऽयं न पुनः सौवर्ण इत्येवमपि प्रतीतेः । ततो घटो यदोत्पद्यते तदा स घटात्मनोत्पद्यते मृत्पिण्डात्मना विनश्यति मृदात्मना च ध्रुव इति बलादभ्युपगन्तव्यं स्यात् । 375. જે પ્રતિવાદીઓ વસ્તુને ઉત્પાદાદિ ત્રયાત્મક નથી માનતા તેમને અમારે પૂછવું જોઈએ કે – જ્યારે ઘડો નાશ પામે છે ત્યારે તે એકદેશથી થોડો જ નાશ પામે છે કે સર્વદેશથી પૂરેપૂરો નાશ પામે છે ? જો ઘડો એકદેશથી નાશ પામતો હોય તો આખા ઘડાનો નાશ ન હોતાં તેના એકદેશનો જ નાશ થવો જોઈએ. પરંતુ આપણે તો આખા ઘડાને પૂરેપૂરો નાશ પામેલો જોઈએ છીએ. એવું તો કોઈ નથી કહેતું કે ‘ઘડાનો એક ભાગ ફૂટી ગયો.’ તેથી ઘડાનો એકદેશથી નાશ માનવો ઉચિત નથી. જો ઘડો પૂરેપૂરો સર્વદેશથી નાશ પામતો હોય તો ઘડાનો નાશ થતાં માટી અને ઠીકરીઓ ન મળવી જોઈએ કેમ કે તમે તો ઘડાનો સંપૂર્ણપણે અર્થાત્ માટી અને ઠીકરીઓ આદિની સાથે સર્વાત્મના નાશ માનો છો. પરંતુ ઘડો નાશ પામતાં જ માટી અને ઠીકરીઓ ત્યાં પડેલી મળે છે જ. તે વખતે જોનારાઓ પણ કહે છે કે ‘માટીની ઠીકરીઓ છે, સુવર્ણની નથી.’ તેથી જ્યારે ઘડાનો નાશ થાય છે ત્યારે માટી અને ઠીકરીઓનો નાશ થતો નથી, એટલે ઘડાનો સર્વાત્મના પૂર્ણ રૂપે નાશ માનવો પણ યોગ્ય નથી. તેથી અન્ય કોઈ ત્રીજો રસ્તો ન મળવાના કારણે તમારે એ માન્યા વિના છૂટકો નથી કે ઘડો ઘટરૂપ પર્યાયની દૃષ્ટિએ નાશ પામે છે, ઠીકરીઓરૂપ પર્યાયની દૃષ્ટિએ ઉત્પન્ન થાય છે અને માટી દ્રવ્યરૂપે સ્થિર રહે છે.[માટી પહેલાં પણ હતી અને અત્યારે પણ છે જ, કેવળ એનો ઘટપર્યાય (ઘટપરિણામ યા ઘટાકાર) નાશ પામ્યો તથા તેની જગ્યાએ ઠીકરીઓરૂપ પર્યાય (પરિણામ યા આકા૨) ઉત્પન્ન થયો.] તેવી જ રીતે અમારે તેમને પૂછવું જોઈએ કે – જ્યારે ઘડો ઉત્પન્ન થાય છે ત્યારે તે એકદેશથી થોડો ઉત્પન્ન થાય છે કે સર્વદેશથી પૂરેપૂરો ઉત્પન્ન થાય છે ? જો તે એકદેશથી ઉત્પન્ન થતો હોય તો ઘડાનો થોડો ભાગ જ ઉત્પન્ન થવો જોઈએ, આખો ઘડો પૂરેપૂરો ઉત્પન્ન ન થવો જોઈએ. પરંતુ ઘડો તો આખેઆખો પૂરેપૂરો ઉત્પન્ન થાય છે એ તો સર્વલોકપ્રસિદ્ધ છે. તેથી ઘડો એકદેશથી થોડો ઉત્પન્ન થાય છે એમ માનવું ઉચિત નથી. જો ઘડો સર્વદેશથી પૂર્ણરૂપે ઉત્પન્ન થતો હોય તો એનો અર્થ એ થાય કે ઉત્પત્તિક્ષણે સંપૂર્ણપણે તે ઘટ જ હોય (ઘટપર્યાય જ Page #601 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ તર્કરહસ્યદીપિકા હોય) તેમાં (અનુસ્મૃત) બીજું કંઈ અર્થાત માટી પણ ન હોય, અને જો એમ હોય તો તે વખતે માટીની પ્રતીતિ ન થવી જોઈએ. પરંતુ તે વખતે માટીની પ્રતીતિ થતી નથી એવું નથી અર્થાત એવી પ્રતીતિ થાય છે કેમ કે “આ માટીનો ઘડો છે, સોનાનો નથી' એવી પ્રતીતિ સૌને થાય છે. તેથી ઘડો જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તે ઘટપર્યાય રૂપે ઉત્પન્ન થાય છે, માટીના પિંડના પર્યાયરૂપે નાશ પામે છે અને માટી દ્રવ્યરૂપે સ્થિર (ધ્રુવ) રહે છે. આમ વસ્તુને ત્રયાત્મક માનવી જ પડે છે, તે માન્યા વિના વ્યવહાર ચાલી શકતો नथी. 376. यथा हि वस्तु सर्वैः प्रतीयते तथा चेन्नाभ्युपगम्यते, तदा सर्ववस्तुव्यवस्था कदापि न भवेत् । अतो यथाप्रतीत्यैव वस्त्वस्त्विति । अत एव यद्वस्तु नष्टं तदेव नश्यति नक्ष्यति च कथंचित्, यदुत्पन्नं तदेवोत्पद्यत उत्पत्स्ये च कथंचित्, यदेवं स्थितं तदेव तिष्ठति स्थास्यति च कथंचित् । तथा यदेव केनचिदूपेण नष्टं तदेव केनचिदूपेणोत्पन्नं केनचिद्रूपेण स्थितं च, एवं यदेव नश्यति तदेवोत्पद्यते तिष्ठति च, यदेव नक्ष्यति तदेवोत्पत्स्यते स्थास्यति चेत्यादि सर्वमुपपनम् । अन्तर्बहिश्च सर्वस्य वस्तुनः सर्वदोत्पादादित्रयात्मकस्यैवाबाधिताध्यक्षेणानुभूयमानत्वात्, अनुभूयमाने च वस्तुनः स्वरूपे विरोधासिद्धेः, अन्यथा वस्तुनो रूपरसादिष्वपि विरोधप्रसक्तेः । प्रयोगश्चाऽत्रायम्- सर्वं वस्तूत्पादव्ययध्रौव्यात्मकं, सत्त्वात्, यदुत्पादव्ययध्रौव्यात्मकं न भवति तत्सदपि न भवति, यथा खरविषाणम्, तथा चेदम्, तस्मात्तथेति केवलव्यतिरेकानुमानम् । अनेन च सल्लक्षणेन नैयायिकादिपरिकल्पितः सत्तायोगः सत्त्वं बौद्धाभिमतं चार्थक्रियालक्षणं सत्त्वं द्वे अपि प्रतिक्षिप्ते द्रष्टव्ये । तन्निरासप्रकारश्च ग्रन्थान्तरादवसातव्यः । 376. ४वी वस्तु सर्वन शत थती लोय, अनुभवाती होय तेवी को न मानवामा આવે અને સ્વેચ્છાથી તે વસ્તુમાં અપ્રતીત સ્વરૂપની કલ્પના કરવામાં આવે તો જગતની સારી વ્યવસ્થાનો ઉચ્છેદ થઈ જાય, [કલ્પના તો જલને ગરમ તથા અગ્નિને શીત માનવાની પણ કરી શકાય, કલ્પના કરવા ઉપર કોઈ અંકુશ તો છે નહિ.] તેથી વસ્તુની જયારે જેવી નિબંધ પ્રતીતિ થાય ત્યારે તેને તેવી માનવી જોઈએ. તેથી જે વસ્તુ પહેલાં નાશ પામી હતી તે જ વસ્તુ આજ કથંચિત્ (અર્થાત્ પર્યાયરૂપે) નાશ પામી રહી છે તથા ભવિષ્યમાં પણ કથંચિત્ (અર્થાત્ પર્યાયરૂપે) નાશ પામશે. જે વસ્તુ Page #602 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૫૧૧ ઉત્પન્ન થઈ હતી તે જ કથંચિત્ (અર્થાત પર્યાયરૂપે) ઉત્પન્ન થઈ રહી છે તથા ભવિષ્યમાં પણ કથંચિત્ (અર્થાતુ પર્યાયરૂપે) ઉત્પન્ન થશે. જે વસ્તુ સ્થિર હતી તે જ વસ્તુ કથંચિત (અર્થાત્ દ્રવ્યરૂપે) છે તથા ભવિષ્યમાં પણ કથંચિત્ (અર્થાત્ દ્રવ્યરૂપે) સ્થિર રહેશે. જે વસ્તુ કોઈ રૂપે નાશ પામી હતી તે જ વસ્તુ કોઈ અન્ય રૂપે ઉત્પન્ન થઈ હતી અને તે જ વસ્તુ વળી કોઈ અન્ય રૂપે સ્થિર હતી, જે વસ્તુ કોઈ રૂપે નાશ પામી રહી છે તે જ વસ્તુ કોઈ અન્ય રૂપે ઉત્પન્ન થઈ રહી છે અને વળી કોઈ અન્યરૂપે સ્થિર રહી છે, જે વસ્તુ કોઈ રૂપે નાશ પામશે તે જ વસ્તુ કોઈ અન્ય રૂપે ઉત્પન્ન થશે અને વળી કોઈ અન્ય રૂપે સ્થિર રહેશે, ઈત્યાદિ બધું ઘટે છે અર્થાત્ ત્રિકાલવર્તી વસ્તુની ઉત્પાદાદિ ત્રયાત્મકતા યુક્તિસિદ્ધ છે. તે યુક્તિસિદ્ધ છે કારણ કે જગતની સઘળી ચેતન અને અચેતન વસ્તુઓનો સદા ઉત્પાદાદિ ત્રયાત્મક રૂપે જ નિબંધ પ્રત્યક્ષથી અનુભવ થાય છે અને જયારે વસ્તુ ઉત્પાદાદિ ત્રયાત્મક રૂપે અનુભવમાં આવતી હોય ત્યારે તેમાં વિરોધ અસિદ્ધ છે, વિરોધની કોઈ ગુંજાશ જ નથી. વસ્તુનો સ્વરૂપ સાથે કોઈ વિરોધ હોઈ શકે જ નહિ, અન્યથા ઘડાનો પોતાના રૂપ, રસ આદિ પ્રતીતિસિદ્ધ ધર્મો સાથે પણ વિરોધ માનવાની આપત્તિ આવે. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે – સઘળી વસ્તુઓ ઉત્પાદવ્યય-ધ્રૌવ્યાત્મક છે, કેમ કે તે સતુ છે, જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક નથી તે સત્ પણ નથી, જેમ કે ગધેડાનાં શિંગડાં, આ વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે, તેથી તે સત્ છે. આ કેવલવ્યતિરેકી અનુમાન છે. સના આ ઉત્પાદાદિ ત્રયાત્મકત્વ લક્ષણથી નૈયાયિકોએ માનેલ સત્તાસંબંધરૂપ સનું લક્ષણ તથા બૌદ્ધોએ માનેલ અર્થક્રિયારૂપ સનું લક્ષણ બન્ને લક્ષણોનું ખંડન થઈ જાય છે. આ બન્ને લક્ષણોનું ખંડન કેવી રીતે કરવામાં આવે છે તે અન્ય ગ્રન્થોમાંથી જાણી લેવું. સિંક્ષેપમાં બન્ને લક્ષણોનું ખંડન જોઈએ. નૈયાયિકો કહે છે કે જેની સાથે સત્તા સમવાયસંબંધથી જોડાયેલી છે તે સત્ છે. જૈનો નૈયાયિકોને પૂછે છે કે સત્તા સમવાયથી સત્ વસ્તુ (દ્રવ્યાદિ) સાથે જોડાય છે કે અસત્ વસ્તુ સાથે? વસ્તુનો સમવાયસંબંધ દ્વારા સત્તા સાથે સંબંધ થતાં પહેલાં જો તે સત્ હોય તો સત્તા સાથેના સંબંધનું પ્રયોજન જ ક્યાં રહ્યું? વસ્તુનો સમવાયસંબંધ દ્વારા સત્તા સાથે સંબંધ થતાં પહેલાં જો તે અસત્ હોય તો સત્તા સાથેનો સંબંધ તેને સત નહિ બનાવી શકે. માટે તૈયાયિકોનું સત્તાયોગરૂપ સનું લક્ષણ ઘટતું નથી. બૌદ્ધ મતે જે અર્થક્રિયાયુક્ત છે તે સત્ છે. જૈનો પૂછે છે કે અર્થક્રિયા ખુદ સત્ છે કે અસત્? જો અર્થક્રિયા ખુદ અસત હોય તો તે કોઈનું સાચું લક્ષણ કેવી રીતે બની શકે? જો અર્થક્રિયા સત હોય તો તે ખુદ બીજી અર્થક્રિયાથી યુક્ત હોવી જોઈએ કેમ કે જે સત્ હોય છે તે અર્થક્રિયાયુક્ત હોય છે. આ બીજી અર્થક્રિયા પણ સત્ ત્યારે જ બને જ્યારે તે ત્રીજી અર્થક્રિયાથી મુક્ત થાય અને આમ તો અનવસ્થા થાય. જો બૌદ્ધ કહે કે અર્થક્રિયાને Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ તર્કરહસ્યદીપિકા સત્ હોવા માટે અન્ય અર્થક્રિયાથી યુક્ત હોવું જરૂરી નથી અર્થાત્ અર્થક્રિયા સ્વતઃ સત્ છે, તો પછી વસ્તુઓ યા પદાર્થો પણ સ્વતઃ સત્ કેમ નહિ? તેઓ પણ સ્વતઃ સત્ બની જશે.]. - 377. ૩ ચેતિ શો યો યે વ્યયુ. सदिष्यते, तेन कारणेन मानयोः प्रत्यक्षपरोक्षप्रमाणयोर्गोचरो विषयः । अनन्तधर्माः स्वभावाः सत्त्वज्ञेयत्वप्रमेयत्ववस्तुत्वादयो यस्मिन् तदनन्तधर्मकमनन्तपर्यायात्मकमनेकान्तात्मकमिति यावत् । वस्तु- जीवाजीवादि उक्तमभ्यधायि । अयं भाव:- यत एवोत्पादादित्रयात्मकं परमार्थसत्, तत एवानन्तधर्मात्मकं सर्वं वस्तु प्रमाणविषयः, अनन्तधर्मात्मकतायामेवोत्पादव्ययध्रौव्यात्मकताया उपपत्तेः, अन्यथा तदनुपपत्तेरिति । 377. હવે શ્લોકમાં આવેલા “ન (જ કારણે)' શબ્દનો સંબંધ જોડે છે– જે કારણે અમે વસ્તુને ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્યવાળી માનીએ છીએ તે જ કારણે પ્રત્યક્ષ અને પરોક્ષ બન્ને પ્રમાણોના વિષયો અનન્તધર્મવાળા જીવાદિ પદાર્થો છે એમ અમે કહ્યું છે. જેમાં અનન્ત ધર્મો અર્થાત્ સત્ત્વ, mયત્વ, પ્રમેયત્વ, વસ્તુત્વ આદિ સ્વભાવો છે તે અનન્તધર્મક યા અનન્તપર્યાયાત્મક યા અનેકાન્તાત્મક કહેવાય છે. વસ્તુ એટલે જીવાજીવ આદિ જેમનું નિરૂપણ કરી દીધું છે. તાત્પર્ય એ કે જે કારણે ઉત્પાદાદિ ત્રયાત્મક વસ્તુ પરમાર્થસછે તે જ કારણે બધી જ વસ્તુઓ અનન્તધર્માત્મક છે અને તે અનન્તધર્માત્મક વસ્તુઓ જ પ્રમાણનો વિષય બને છે. વસ્તુને અનન્તધર્માત્મક માનીએ તો જ તેમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ત્રણેય એક સાથે ઘટી શકે. જો વસ્તુ અનન્તધર્મવાળી ન હોય અને કેવળ નિત્ય કે ક્ષણિક એક ધર્મવાળી હોય તો તેમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ત્રણેય એક સાથે ઘટી શકે નહિ. સર્વથા નિત્ય વસ્તુ માનતાં તેમાં ઉત્પાદ અને વ્યય ન ઘટે. અને સર્વથા ક્ષણિક વસ્તુ માનતાં તેમાં પ્રૌવ્ય (સ્થિરતા) ન ઘટે. નિત્યત્વ, ક્ષણિકત આદિ અનન્તધર્મવાળી વસ્તુમાં જ ઉત્પાદવ્યયપ્રૌવ્યાત્મકતા નિબંધ યુક્તિઓથી સિદ્ધ થાય છે. 378. ગત્રાનન્તથHભચૈવત્યાદ્રિવ્યયવ્યાત્મવત્વે યુતિमनुभवतीति ज्ञापनायैव भूयोऽनन्तधर्मकपदप्रयोगो न पुनः पाश्चात्यपद्योक्तेनानन्तधर्मकपदेनात्र पौनरुक्त्यमाशङ्कनीयमिति । तथा च प्रयोगःअनन्तधर्मात्मकं वस्तु, उत्पादव्ययध्रौव्यात्मकत्वात्, यदनन्तधर्मात्मकं न भवति तदुत्पादव्ययध्रौव्यात्मकमपि न भवति, यथा वियदिन्दीवरमिति Page #604 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૫૧૩ ? व्यतिरेक्यनुमानम् । अनन्ताश्च धर्मा यथैकस्मिन् वस्तुनि भवन्ति, तथा प्रागेव दर्शितम् । धर्माश्चोत्पद्यन्ते व्ययन्ते च धर्मी च द्रव्यरूपतया सदा नित्यमवतिष्ठते । धर्माणां धर्मिणश्च कथंचिदनन्यत्वेन धर्मिणः सदा सत्त्वे कालत्रयवर्तिधर्माणामपि कथंचिच्छक्तिरूपतया सदा सत्त्वं, अन्यथा धर्माणामसत्त्वे कथंचित्तदभिन्नस्य धर्मिणोऽप्यसत्त्वप्रसङ्गात् । 378. અહીં અનન્તધર્માત્મકતાનો ઉત્પાદવ્યયૌવ્યાત્મકતા સાથે અવિનાભાવ સંબંધ દર્શાવવા માટે આ શ્લોકમાં પણ ‘અનન્તધર્મક' પદનો પુનઃ પ્રયોગ કર્યો છે. તેથી પહેલાંના શ્લોકમાં કહેવાયેલ ‘અનન્તધર્માત્મક' પદના કારણે આ શ્લોકમાં આવેલા પદને પુનરુક્ત ન કહેવું જોઈએ, અર્થાત્ પુનરુક્તિદોષની આશંકા ન કરવી જોઈએ, કેમ કે અહીં તેનો પ્રયોગ ઉત્પાદાદિત્રયાત્મકતા સાથે અવિનાભાવ સૂચવવા માટે થયો છે અને તેથી સાર્થક છે, નિરર્થક નથી, નિરર્થક હોત તો પુનરુક્તિદોષ આવત. અનુમાનપ્રયોગ બધી વસ્તુઓ અનન્તધર્માત્મક છે કેમ કે તે ઉત્પાદવ્યયૌવ્યાત્મક છે, જે અનન્તધર્માત્મક નથી તે ઉત્પાદવ્યયૌવ્યાત્મક પણ નથી, જેમ કે આકાશકમલ. આ કેવલવ્યતિરેકી અનુમાન વસ્તુને નિર્વિવાદપણે અનન્તધર્માત્મક સિદ્ધ કરી દે છે. જે જે રીતે એક વસ્તુમાં અનન્તધર્મો સિદ્ધ થાય છે તે બધી રીતો પહેલાં દર્શાવી દીધી છે. ધર્મો યા પર્યાયો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તથા ધર્મી યા પર્યાયવાન્ દ્રવ્ય દ્રવ્યરૂપે સદા સ્થિર રહે છે, નિત્ય છે. ધર્મ અને ધર્મીમાં કથંચિત્ અભેદ છે, તેથી ધર્મી સદા સ્થાયી યા નિત્ય હોવાથી તેનાથી અભિન્ન કાલત્રયવર્તી અનન્ત ધર્મો પણ કથંચિત્ અર્થાત્ શક્તિરૂપે સદા અસ્તિત્વ ધરાવે છે. જો ધર્મોનું વૈકાલિક સત્ત્વ ન માનવામાં આવે તો ધર્મોના અભાવથી તેમનાથી અભિન્ન ધર્મીનો પણ અભાવ થઈ જવાની આપત્તિ આવે. - 379. 7 = મિન: સાશાવેજાત્તેન મિન્ના વામિન્ના વ વા ધર્માં:, तथानुपलब्धेः, कथंचित्तद्भिन्नाभिन्नानामेव तेषां प्रतीतेश्च । 379. ધર્મો ન તો ધર્મીથી સર્વથા ભિન્ન જ છે કે ન તો સર્વથા અભિન્ન જ છે, કારણ કે ધર્મીથી સર્વથા ભિન્ન કે સર્વથા અભિન્ન ધર્મો કોઈ પણ પ્રમાણથી ઉપલબ્ધ થતા નથી. પ્રમાણ તો ધર્મ અને ધર્મીમાં કથંચિદ્ ભેદ અને કથંચિત્ અભેદને જ ગ્રહણ કરે છે. ધર્મીને છોડી સ્વતન્ત્ર ધર્મ ક્યાંય દેખાતો નથી અને ધર્મોથી શૂન્ય એકલો ધર્મ પણ ક્યાંય દેખાતો નથી. 380. न चोत्पद्यमानविपद्यमानतत्तद्धर्मसद्भावव्यतिरेकेणापरस्य Page #605 -------------------------------------------------------------------------- ________________ " તર્કરહસ્યદીપિકા धर्मिणोऽसत्त्वमेवेति वक्तव्यं धर्म्याधारविरहितानां केवलधर्माणामनुपलब्धेः, एकधर्म्याधाराणामेव च तेषां प्रतीतेः, उत्पद्यमानविपद्यमानधर्माणामनेकत्वेऽप्येकस्य तत्तदनेकधर्मात्मकस्य द्रव्यरूपतया ध्रुवस्य धर्मिणोबाधिताध्यक्षगोचरस्यापह्नोतुमशक्यत्वात्, अबाधिताध्यक्षगोचरस्यापि धर्मिणोऽपह्नवे सकलधर्माणामपह्नवप्रसङ्गात् । तथा च सर्वव्यवहारोच्छेदप्रसक्तिरिति सिद्धमनन्तधर्मात्मकं वस्तु । प्रयोगश्चात्र - विवादास्पदं वस्त्वेकानेकनित्यानित्यसदसत्सामान्यविशेषाभिलाप्यानभिलाप्यादिधर्मात्मकं, तथैवास्खलत्प्रत्ययेन प्रतीयमानत्वात्, यद्यथैवास्खलत्प्रत्ययेन प्रतीयमानं तत्तथैव प्रमाणगौचरतयाभ्युपगन्तव्यम् यथा घटो घटरूपतया प्रतीयमानो घटतयैव प्रमाणगोचरोऽभ्युपगम्यते न तु पटतया तथैवास्खलत्प्रत्ययेन प्रतीयमानं च वस्तु, तस्मादेकानेकाद्यात्मकं प्रमाणगोचरतयाभ्युपगन्तव्यम् । ૫૧૪ 380, બૌદ્ધ— ઉત્પન્ન થતા અને નાશ પામતા ધર્મોને છોડીને કોઈ અતિરિક્ત ધર્મીનું (દ્રવ્યનું) અસ્તિત્વ જ નથી. ધર્મો જ પ્રતિક્ષણ ઉત્પન્ન થાય છે તથા નાશ પામે છે. તે ધર્મોમાં રહેનારો સ્થાયી, અનુસ્મૃત યા અન્વયી કોઈ ધર્મી નથી. કેવળ ક્ષણિક પર્યાયો જ છે, સ્થાયી યા ધ્રુવ દ્રવ્ય નામની કોઈ ચીજ જ નથી. ? જૈન— તમારે આમ ન કહેવું જોઈએ કેમ કે ધર્મરૂપ આધાર વિના નિરાધાર ધર્મોની ક્યાંય ઉપલબ્ધિ થતી નથી. ધર્મ કોઈ ને કોઈ આધારભૂત ધર્મીમાં જ પ્રતીત થાય છે. જો કે ઉત્પન્ન થતા અને નાશ પામતા ધર્મો અનેક છે તેમ છતાં તે અનેક ધર્મોનો આધારભૂત અનેકધર્માત્મક ધર્મી દ્રવ્યરૂપે એક અને ધ્રુવ(નિત્ય) છે. એવો ધર્મી પ્રત્યક્ષાદિ પ્રમાણોનો નિર્બાધપણે વિષય બને છે, તેથી તેનો લોપ કરવો શક્ય નથી. જો પ્રત્યક્ષસિદ્ધ નિર્બાધ ધર્મીનો લોપ કરવામાં આવે તો સમસ્ત ધર્મોનો પણ લોપ થઈ જાય, આધારનો લોપ થતાં આધેયોનો પણ લોપ થઈ જાય, અને આ રીતે ધર્મ અને ધર્મી બન્નેનો લોપ થતાં જગતના સમસ્ત પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ વ્યવહારોનો ઉચ્છેદ થઈ જાય. આ રીતે બધી વસ્તુઓ અનન્તધર્માત્મક યા અનેકાન્તાત્મક સિદ્ધ થઈ જ જાય છે. અનુમાનપ્રયોગ – વિવાદાસ્પદ યા વિચારાધીન વસ્તુ એક, અનેક, નિત્ય, અનિત્ય, સત્, અસત્, સામાન્ય, વિશેષ, વાચ્ય, અવાચ્ય આદિ અનેકધર્મોવાળી છે, અનન્તધર્માત્મક છે, કેમ કે તે અનન્તધર્માત્મક રૂપવાળી જ નિર્બાધ પ્રતીતિનો વિષય બને છે, જે જે રૂપે નિર્બાધ પ્રતીતિનો વિષય બને છે તે તે રૂપે જ પ્રમાણનો વિષય બને છે, જેમ કે ઘટરૂપે નિર્બાધ પ્રતીતિમાં પ્રતિભાસિત થતો ઘડો ઘટરૂપે જ પ્રમાણનો વિષય બને છે, નહિ કે પટરૂપે. નિત્ય, અનિત્ય, એક, અનેક આદિ રૂપે સઘળી વસ્તુઓનો પ્રતીતિમાં Page #606 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૫૧૫ નિબંધ પ્રતિભાસ થાય છે, તેથી બધી વસ્તુઓને નિત્ય, અનિત્ય, એક, અનેક આદિ અનેકાન્તાત્મક રૂપે જ પ્રમાણનો વિષય માનવી જોઈએ. ? 381. न चात्र स्वरूपासिद्धो हेतु:, तथैवास्खलत्प्रत्ययेन प्रतीयमानत्वस्य सर्वत्र वस्तुनि विद्यमानत्वात् । न हि द्रव्यपर्यायात्मकाभ्यामेकानेकात्मकस्य नित्यानित्यात्मकस्य च स्वरूपपररूपाभ्यां सदसदात्मकस्य सजातीयेभ्यो विजातीयेभ्यश्चानुवृत्तव्यावृत्तरूपाभ्यां सामान्यविशेषात्मकस्य स्वपरपर्यायाणां क्रमेणाभिलाप्यत्वेन युगपत्तेषामनभिलाप्यत्वेन चाभिलाप्यानभिलाप्यात्मकस्य च सर्वस्य पदार्थस्यास्खलत्प्रत्ययेन प्रतीयमानत्वं कस्यचिदसिद्धम् । तत एव न संदिग्धासिद्धोऽपि न खल्वबाधकतया प्रतीयमानस्य वस्तुनः संदिग्धत्वं नाम । नापि विरुद्धः, विरुद्धार्थसंसाधकत्वाभावात् । न हि साङ्ख्यसौगताभिमतद्रव्यैकान्तपर्यायैकान्तयोः काणादयौगाभ्युपगतपरस्परविविक्तद्रव्यपर्यायैकान्ते च तथैवास्खलत्प्रत्ययेन प्रतीयमानत्वमास्ते, येन विरुद्धः स्यात् । नापि पक्षस्य प्रत्यक्षादिबाधा, येन हेतोरकिंचित्करत्वं स्यात् । नापि दृष्टान्तस्य साध्यविकलता साधनविकलता वा, न खलु घटस्यैकानेकादिधर्मात्मकत्वम् तथैवास्खलत्प्रत्ययप्रतीयमानत्वं चासिद्धं प्रागेव दर्शितत्वात् । तस्मादनवद्यं प्रयोगमुपश्रुत्य किमित्यनेकान्तो नानुमन्यते । " 381, અમે આપેલો હેતુ સ્વરૂપથી અસિદ્ધ નથી કેમ કે સર્વત્ર બધી જ વસ્તુઓમાં તેમની અનેકાન્તાત્મકતાની અસ્ખલત્ અર્થાત્ નિબંધ પ્રતીતિ સૌને અનુભવાય છે. દ્રવ્યરૂપે વસ્તુ એક અને નિત્ય છે તથા પર્યાયરૂપે વસ્તુ અનેક અને અનિત્ય છે. સ્વરૂપ, સ્વક્ષેત્ર આદિની દૃષ્ટિએ વસ્તુ સદાત્મક છે અને પરરૂપ, પરક્ષેત્ર આદિની દૃષ્ટિએ વસ્તુ અસદાત્મક છે. સજાતીયો સાથે વસ્તુની અનુવૃત્તિ હોવાથી વસ્તુ સામાન્યાત્મક છે અને વિજાતીયથી વસ્તુની વ્યાવૃત્તિ (ભેદ) હોવાથી વસ્તુ વિશેષાત્મક છે. (અથવા વસ્તુ અનુવૃતિપ્રત્યયને ઉત્પન્ન કરતી હોવાથી સામાન્યાત્મક છે અને વ્યાવૃત્તિપ્રત્યયને ઉત્પન્ન કરતી હોવાથી વિશેષાત્મક પણ છે.) વસ્તુના સ્વપર્યાયો યા ૫૨૫ર્યાયોને ક્રમથી શબ્દો દ્વારા કહી યા વર્ણવી શકાય છે એટલે વસ્તુ અભિલાપ્ય અર્થાત્ વાચ્ય છે તથા તેમને યુગપદ્ અર્થાત્ એક સાથે કહેનારો કોઈ શબ્દ ન હોવાથી વસ્તુ અનભિલાપ્ય (અવાચ્ય) પણ છે. આમ સર્વ વસ્તુમાં નિત્ય, અનિત્ય આદિ અનેકધર્માત્મકતાની નિર્બાધ પ્રતીતિ થાય છે જ. વસ્તુની અનેકાન્તાત્મકતાની પ્રતીતિ Page #607 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ તર્કરહસ્યદીપિકા નિબંધ છે, તે નિર્બાધતા કોઈથી છૂપી નથી, તે તો સર્વપ્રસિદ્ધ છે, સૌને અનુભૂત છે. તેથી અનેકાન્તાત્મકતાની નિર્બાધ પ્રતીતિરૂપ હેતુ અસિદ્ધ નથી.વળી, ઉક્ત પ્રતીતિ નિર્બાધપણે સર્વજનપ્રસિદ્ધ છે, સૌના અનુભવનો વિષય છે, તેથી તેમાં સંદેહ થઈ શકતો નથી, એટલે અમારો હેતુ સંદિગ્ધાસિદ્ધ પણ નથી. નિર્બાધ પ્રતીતિમાં સંદેહની ગુંજશ જ નથી. અમારો હેતુ સાધ્યથી ઊલટા અર્થને સિદ્ધ કરતો નથી, તેથી તે વિરુદ્ધ પણ નથી. સાંખ્યું માનેલા દ્રવ્યકાન્ત(સર્વથા નિત્યત્વ)નો, બૌદ્ધોએ માનેલા પર્યાયૈકાન્ત(સર્વથા ક્ષણિકત્વ)નો તથા વૈશેષિક અને નૈયાયિકે સ્વીકારેલ દ્રવ્ય અને પર્યાય(ગુણ, કર્મ આદિ)ના એકાન્ત ભેદનો તો કોઈને ક્યારેય અનુભવ થતો નથી કે જેથી અમારો અનેકાન્તાત્મક વસ્તુને સિદ્ધ કરનારો હેતુ વિરુદ્ધ ગણાય. વસ્તુનું અનેકાન્તાત્મક રૂપ પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી બાધિત નથી, તેથી અમારો હેતુ બાધિત બની અકિંચિત્કર બની જતો નથી, આમ તે બાધિત યા અકિંચિત્કર પણ નથી. અમે આપેલું ઘટનું દૃષ્ટાન્ત પણ સાધ્યશૂન્ય કે સાધનશૂન્ય નથી. એક-અનેક, નિત્ય-અનિત્ય આદિ અનેક ધર્મવાળો ઘડો જે રીતે નિર્બાધ પ્રતીતિનો વિષય બને છે તે રીત અર્થાત્ પ્રક્રિયા અમે પહેલાં દર્શાવી દીધી છે. આ રીતે આ નિર્દોષ અનુમાન દ્વારા જ્યારે નિર્બાધપણે વસ્તુની અનેકાન્તાત્મકતા સિદ્ધ થઈ જાય છે ત્યારે તમે પોતે પ્રામાણિક હોવાનો દાવો કરતા હોવા છતાં તેને કેમ સ્વીકારતા નથી? 382. ननु सत्त्वासत्त्वनित्यानित्याद्यनेकान्तो दुर्धरविरोधादिदोषविषमविषधरदष्टत्वेन कथं स्वप्राणान् धारयितुं धीरतां दधाति । तथाहि-यदेव वस्तु सत् तदेव कथमसत् । असच्चेत् सत्कथमिति विरोधः, सत्त्वासत्त्वयोः परस्परपरिहारेण स्थितत्वात्, शीतोष्णस्पर्शवत् । यदि पुनः सत्त्वमसत्त्वात्मना असत्त्वं च सत्त्वात्मना व्यवस्थितं स्यात् तदा सत्त्वासत्त्वयोरविशेषात्प्रतिनियतव्यवहारोच्छेदः स्यात् । एवं नित्यानित्यादिष्वपि વામ્। 382. શંકા— એક જ વસ્તુમાં સત્ત્વ-અસત્ત્વ, નિત્ય-અનિત્ય આદિ વિરોધી ધર્મોના સદ્ભાવરૂપ અનેકાન્તને તો પ્રચંડ વિરોધ આદિ દોષોરૂપ કાળો નાગ એવી રીતે ડસ્યો છે કે તે બિચારાને પોતાના પ્રાણો ધારણ કરવા કઠિન થઈ પડ્યા છે. આ અનેકાન્તમાં વિરોધ આદિ આઠ દૂષણોનું ઝેર વ્યાપેલું છે. તેમાં વિરોધ દોષ આ રીતે રહેલો છે – જે વસ્તુ સત્ છે અર્થાત્ અસ્તિત્વ ધરાવે છે તે જ વસ્તુ અસત્ કેવી રીતે હોઈ શકે ? જો તે અસત્ હોય તો સત્ કેવી રીતે હોઈ શકે ? આમ સત્ત્વ અને અસત્ત્વ એક સાથે રહેતા નથી. જ્યાં સત્ત્વ હોય ત્યાં અસત્ત્વ રહી શકતું નથી અને જ્યાં અસત્ત્વ --- Page #608 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૫૧૭ હોય ત્યાં સત્ત્વ રહી શકતું નથી. જેમ શીતતા અને ઉષ્ણતા એકબીજીનો પરિહાર કરીને રહે છે તેમ સત્ત્વ અને અસત્ત્વ એકબીજાનો પરિહાર કરીને રહે છે. જો સત્ત્વ અને અસત્ત્વની સ્થિતિ પરસ્પર પરિહાર કરીને ન માનવામાં આવે અર્થાત્ તેમને સાથે રહેતા (સહાવસ્થાન) માનવામાં આવે તો એનો અર્થ એ થાય કે સત્ત્વ પણ અસત્ત્વરૂપે તથા અસત્ત્વ પણ સત્ત્વરૂપે રહે છે, અને આ રીતે તો સત્ત્વ અને અસત્ત્વમાં એકરૂપતા થવાથી અર્થાત્ તેમનો અભેદ થવાથી અસ્તિત્વ તથા નાસ્તિત્વ અર્થાત્ વિદ્યમાનતા તથા અવિદ્યમાનતામાં કોઈ ભેદ જ ન રહે અને પરિણામે જગતનો સઘળો વ્યવસ્થિત વ્યવહાર જ લોપ પામી જાય, ‘છે’ પણ ‘નથી’ કહેવાય તથા ‘નથી’ પણ ‘છે’ કહેવાય. આ જ રીતે નિત્યત્વ-અનિત્યત્વ આદિમાં પણ વિરોધનો દોષ આવે છે. 383. तथा सत्त्वासत्त्वात्मकत्वे वस्तुनोऽभ्युपगम्यमाने सदिदं वस्त्वसद्वेत्यवधारणद्वारेण निर्णीतेरभावात् संशयः । 383. જો વસ્તુ સત્ત્તાસત્ત્વાત્મક હોય તો વસ્તુનો સત્ કે અસત્ કોઈ પણ એક રૂપે નિર્ણય થઈ શકે નહિ, તેથી ‘વસ્તુ સત્ છે કે અસત્' એવો સંશય ઊભો થાય જ. આ રીતે વસ્તુને અનેકાન્ત માનવામાં સંશય નામનો દોષ આવે છે. 384. तथा येनांशेन सत्त्वं तेन किं सत्त्वमेवाहोस्वित्तेनापि सत्त्वासत्त्वम् । यद्याद्यः पक्षः, तदा स्याद्वादहानिः । द्वितीये पुनः येनांशेन सत्त्वं तेन किं सत्त्वमेवाहोस्वित्तेनापि सत्त्वासत्त्वमित्यनवस्था । तथा येनांशेन भेदः तेन किं भेद एवाथ तेनापि भेदाभेदः । आद्ये मतक्षतिः । द्वितीये पुनरनवस्था । एवं नित्यानित्यसामान्यविशेषादिष्वपि वाच्यम् । 384. અનેકાન્તમાં અનવસ્થા દોષ પણ આવે છે. જે સ્વરૂપથી વસ્તુ સત્ છે તે જ સ્વરૂપથી તે શું સત્ જ છે કે પછી તે સ્વરૂપથી પણ તે સત્ત્વ અને અસત્ત્વ બન્નેય ધર્મોવાળી છે ? જો તે સ્વરૂપથી તે સત્ જ હોય તો એકાન્તવાદ થઈ જાય, સર્વથા સત્ જ માનવાથી અનેકાન્તવાદ યા સ્યાદ્વાદ ક્યાં રહ્યો ? જો જે સ્વરૂપથી સત્ છે તે જ સ્વરૂપથી તે સત્ અસત્ બન્ને ધર્મવાળી હોય તો અનવસ્થા નામનો દોષ આવે કેમ કે અહીં પણ વળી પાછો એ જ પ્રશ્ન બરાબર થતો રહેશે કે વસ્તુ જે સ્વરૂપથી સત્ છે તે જ સ્વરૂપથી સત્ જ છે કે સત્ત્વ અને અસત્ત્વ બન્ને ધર્મવાળી ? જો તે સ્વરૂપથી તે સત્ જ હોય તો સ્યાદ્વાદહાનિ થશે, અને જો સત્ અસત્ બન્ને ધર્મવાળી હોય તો વળી પાછો એ જ પ્રશ્ન થશે. આ રીતે અનેક અપ્રામાણિક ધર્મોની કલ્પના કરવાથી અનવસ્થા દોષ આવે છે જ. તેવી જ રીતે જે સ્વરૂપથી વસ્તુમાં ભેદ છે તે જ સ્વરૂપથી વસ્તુમાં ભેદ જ Page #609 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ તર્કરહસ્યદીપિકા છે કે ભેદ અભેદ બન્ને છે ? જો સર્વથા ભેદ જ માનવામાં આવે તો એકાન્તવાદના સ્વીકારની આપત્તિ આવે અને પરિણામે સ્યદ્વાદને ક્ષતિ પહોંચે. જો ભેદ અને અભેદ બન્ને છે એમ કહો તો તે જ પ્રશ્ન બરાબર ઊભો થતો રહેશે. આ રીતે અનવસ્થા દોષ આવશે. આ પ્રમાણે વસ્તુને નિત્યાનિત્યાત્મક યા સામાન્યવિશેષાત્મક માનવાથી પણ અનવસ્થા દોષ આવે છે. 385. तथा सत्त्वस्यान्यदधिकरणमसत्त्वस्य चान्यदिति वैयधिकरण्यम् । तथा येन रूपेण सत्त्वं तेन सत्त्वमसत्त्वं च स्यादिति संकरः, 'युगपदुभयप्राप्तिः संकरः' इति वचनात् । तथा येन रूपेण सत्त्वं तेनासत्त्वमपि स्यात् येन चासत्त्वं तेन सत्त्वमपि स्यादिति व्यतिकरः, 'પરસ્પરविषयगमनं व्यतिकरः' इति वचनात् । 385. અનેકાન્તમાં વૈયધિકરણ્ય દોષ પણ આવે છે. સત્ત્વ ધર્મનો અન્ય આધાર હોવો જોઈએ અને અસત્ત્વ ધર્મનો અન્ય. આમ વિરોધી ધર્મો એક આધારમાં રહી શકતા ન હોઈ વૈયધિકરણ્ય દોષ આવે છે. અનેકાન્તમાં સંકર દોષ પણ આવે છે. અનેકાન્તવાદી જૈન વસ્તુનું સત્ત્વ અને અસત્ત્વ બન્ને ધર્મો સાથે કથંચિત્ તાદાત્મ્ય માને છે, તેથી જે રૂપથી વસ્તુમાં સત્ત્વ છે તે રૂપથી વસ્તુમાં સત્ત્વ પણ હશે અને અસત્ત્વ પણ હશે જ. આ રીતે એક જ રૂપથી બન્ને ધર્મોની યુગપત્ પ્રાપ્તિ હોવાથી સંકર નામનો દોષ આવે છે. કહ્યું પણ છે કે બે ધર્મોની યુગપત્ પ્રાપ્તિને સંકર કહે છે.’ અનેકાન્તમાં વ્યતિકર દોષ પણ આવે છે. જે રૂપથી વસ્તુમાં સત્ત્વ છે તે જ રૂપથી વસ્તુમાં અસત્ત્વ પણ હશે જ અને જે રૂપથી વસ્તુ અસત્ છે તે જ રૂપથી વસ્તુ સત્ પણ હશે જ. આ રીતે વ્યતિકર દોષ આવે છે. કહ્યું પણ છે કે ‘એકબીજાના વિષયમાં હસ્તક્ષેપ કરવાને વ્યતિકર કહે છે.' સત્ત્વના વિષયમાં અસત્ત્વના તથા અસત્ત્વના વિષયમાં સત્ત્વના પહોંચી જવાથી વ્યતિકર દોષ અનેકાન્તમાં સ્પષ્ટ છે. 386. तथा सर्वस्यानेकान्तात्मकत्वेऽङ्गीक्रियमाणे जलादेरप्यनलादिरूपता, अनलादेरपि जलरूपता, ततश्च जलार्थ्यनलादावपि प्रवर्तेत, अनलार्थी च जलादावपीति, ततश्च प्रतिनियतव्यवहारलोपः । तथा च प्रत्यक्षादिप्रमाणबाधः । ततश्च तादृशो वस्तुनोऽसंभव एव । 386. વળી, અનેકાન્તમાં નિયત વ્યવસ્થિત વ્યવહારના લોપની પણ આપત્તિ આવે છે. અર્થાત્ પ્રતિનિયતવ્યવહારલોપનો દોષ આવે છે. બધી વસ્તુઓને Page #610 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૫ ૧૯ અનેકાન્તાત્મક માનતાં જલમાં પણ અગ્નિરૂપતા તથા અગ્નિમાં જલરૂપતાની આપત્તિ આવે. જલ અગ્નિરૂપ હતાં અને અગ્નિ જલરૂપ હોતાં જલાર્થી આગને પીવા દોડશે અને અનલાર્થી જલમાં પ્રવૃત્ત થશે. પરિણામે જગતના સઘળા નિયત વ્યવહારોમાં અવ્યવસ્થા ઊભી થતાં વ્યવહારલોપ નામનો દોષ ઊભો થશે. વળી અનેકાન્તમાં પ્રમાણબાધા નામનો દોષ રહેલો છે. વસ્તુને અનેકાન્તાત્મક માનવામાં કોઈ પણ પ્રત્યક્ષ આદિ પ્રમાણ સહાયક થતું નથી, ઊલટું તેમાં બાધક જ બને છે. તેથી પ્રમાણબાધા નામનો દોષ આવે છે. જયારે આવી અનેકાન્તાત્મક વસ્તુ ન તો કોઈ પ્રમાણનો વિષય બનતી હોય કે ન તો કોઈ વ્યવહાર સિદ્ધ કરતી હોય ત્યારે તેનો અભાવ જ માનવો જોઈએ. આવી નિરર્થક વસ્તુની સંભાવના પણ ન કરી શકાય. _387. મત્રોવ્યક્તિ – વ સત્તવ વોથમીવિત્યાતિ યુવાદ્રિ વાદ્રિवृन्दवृन्दारकेण तद्वचनरचनामात्रमेव, विरोधस्य प्रतीयमानयोः सत्त्वासत्त्वयोरसंभवात्, तस्यानुपलम्भलक्षणत्वात्, वन्ध्यागर्भे स्तनन्धयवत् । न च स्वरूपादिना वस्तुनः सत्त्वे तदैव पररूपादिभिरसत्त्वस्यानुपलम्भोऽस्ति, येन सहानवस्थानलक्षणो विरोध: स्यात्, शीतोष्णवत् । परस्परपरिहारस्थितिलक्षणस्तु विरोध एकत्राम्रफलादौ रूपरसयोरिव संभवतोरेव सदसत्त्वयोः स्यात्, न पुनरसंभवतोः संभवदसंभवतो। एतेन वध्यघातकभावविरोधोऽपि फणिनकुलयोर्बलवदबलवतोः प्रतीतः सत्त्वासत्त्वयोरशङ्कनीय एव, तयोः समानबलत्वात्, मयूराण्डरसे नानावर्णवत् । 387.જૈન ઉત્તર–તમે અનેકાન્તમાં જણાવેલા દોષો સર્વથા નિમૂળ છે અને એ તો તમારો ઠાલો બડબડાટ છે. તમે પોતાને ભારે વિચક્ષણ તાર્કિક સમજીને “જે સત્ હોય તે અસત્ કેવી રીતે હોય?” એ વિરોધ દોષ દર્શાવ્યો છે. તમારું કથન બિલકુલ યુક્તિશૂન્ય છે, માત્ર કથનરીતિથી જ ત્યાં વિરોધ જેવું જણાય છે, હકીકતમાં વિરોધ છે જ નહિ. જયારે વસ્તુમાં સત્ત્વ અને અસત્ત્વની પ્રતીતિ થતી હોય ત્યારે તેમનામાં વિરોધ કેવો? વિરોધ તો તેમનામાં હોય છે જેમની એક સાથે ઉપલબ્ધિ થતી ન હોય, જેમ કે વંધ્યાના ગર્ભમાં બાળકની ઉપલબ્ધિ નથી અર્થાત વધ્યાનો ગર્ભ અને બાળકની એક સાથે ઉપલબ્ધિ નથી એટલે વંધ્યા સ્ત્રીનો ગર્ભ અને બાળકનો વિરોધ છે. શીત અને ઉષ્ણ એક સાથે રહી શકતા નથી એટલે તેમનામાં સહાનવસ્થાન નામનો વિરોધ છે. પરંતુ વસ્તુમાં જે સમયે સ્વરૂપની અપેક્ષાએ સત્ત્વ રહે છે તે જ સમયે પરરૂપની અપેક્ષાએ અસત્ત્વના રહેવામાં કોઈ આપત્તિ નથી કે જેથી શીત અને ઉષ્ણની જેમ તેમનો Page #611 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા ન સહાનવસ્થાનરૂપ વિરોધ માનવો પડે. જો સત્ત્વના રહેવાના સમયે અસત્ત્વની વસ્તુમાં અનુપલબ્ધિ હોત તો કદાચિત્ સત્ત્વ અને અસત્ત્વમાં સહાનવસ્થાનરૂપ વિરોધ મનાત. પરંતુ જે સમયે ઘડો ઘડો છે તે જ સમયે ઘડો પટ નથી. આમ એક સમયે ઘડામાં અસ્તિત્વની અને નાસ્તિત્વની પ્રતીતિ સૌને થાય છે જ. પરસ્પરપરિહારસ્થિતિ નામનો વિરોધ તો એક સ્થાને કેરી વગેરેમાં રૂપ અને રસની જેમ સાથે સંભવતા સત્ત્વ અને અસત્ત્વ વચ્ચે બને, બન્ને સાથે સંભવતા ન હોય તેમની વચ્ચે ન બને કે એક વિદ્યમાન હોય અને બીજો વિદ્યમાન ન હોય તો તેમની વચ્ચે પણ ન બને. અર્થાત્ પરસ્પરપરિહારસ્થિતિ નામનો વિરોધ પોતે જ એક સ્થાને બન્નેના સાથે હોવાનો સ્વીકાર કર્યા વિના ઘટતો નથી. પરસ્પરપરિહારસ્થિતિ નામનો વિરોધ એક જ સ્થાને બે વિદ્યમાન પદાર્થોમાં જ હોય છે, બેય અવિદ્યમાન હોય કે એક વિદ્યમાન અને બીજો અવિદ્યમાન હોય તો તેમનામાં આ વિરોધ હોઈ શકતો નથી. તેથી જો સત્ત્વ અને અસત્ત્વમાં પરસ્પરપરિહારસ્થિતિલક્ષણ વિરોધ માનવો હોય તો વસ્તુમાં બન્નેની સત્તા માનવી પડશે. જ્યારે વસ્તુમાં બન્નેન બક્ષ સિદ્ધ થઈ ગઈ ત્યારે વસ્તુની અનેકાત્મકતા આપોઆપ સિદ્ધ થઈ જ ગઈ. સાપ અન નોળિયામાં વધ્યઘાતકભાવ નામનો વિરોધ છે. આ વિરોધ હમેશા બળવાન અને નબળામાં હોય છે. પરંતુ સત્ત્વ અને અસત્ત્વ તો સમબલ છે, તેથી કોઈ એક બીજાનો ઘાત કરી શકતું નથી. જેમ મોરના ઈંડાના પ્રવાહી પદાર્થમાં સ્વભાવથી જ અનેક રંગ હોય છે તેમ વસ્તુમાં સત્ત્વ અસત્ત્વ આદિ અનેક ધર્મ હોય છે. ૫૨૦ ' 388. વિષ, અયં વિરોધ: જિ સ્વરૂપમાત્રસદ્વાવકૃત:, ઔकालासंभवेन, आहोस्विदेकद्रव्यायोगेन किमेककालैकद्रव्याभावतः, उतैककालैकद्रव्यैकप्रदेशासंभवात् । तत्राद्यो न युक्तः यतो न हि शीतस्पर्शोऽनपेक्षितान्यनिमित्तः स्वात्मसद्भाव एवोष्णस्पर्शेन सह विस्थ्यते उष्णस्पर्शो वेतरेण, अन्यथा त्रैलोक्येऽप्यभावः स्यादनयोरिति । नापि द्वितीयः, एकस्मिन्नपि काले पृथक् पृथग्द्वयोरप्युपलम्भात् । नापि तृतीय:, एकस्मिन्नपि लोहभाजने रात्रौ शीतस्पर्शी दिवा चोष्णस्पर्शः समुपलभ्यते, न च तत्र विरोधः । नापि तुरीयः, धूपकडुच्छकादौ द्वयोरप्युपलम्भात् । पञ्चमोऽपि न घटते, यत एकस्मिन्नेव तप्तलोहभाजने स्पर्शापेक्षया यत्रैवोष्णत्वं तत्रैव प्रदेशे रूपापेक्षया शीतत्वम् । यदि हि रूपापेक्षयाप्युष्णत्वं સ્વાત્, जननयनदहनप्रसङ्गः ' 388. વળી, તમે જ બતાવો કે આ સત્ત્વ-અસત્ત્વ આદિ ધર્મોમાં વિરોધ શાથી Page #612 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૫૨૧ થાય છે? શું બન્નેનું સ્વતંત્ર સ્વરૂપ હોવાથી વિરોધ થાય છે, કે એક સમયે બન્ને યુગપત, હોઈ શકતા નથી તેથી, કે એક દ્રવ્યમાં બન્ને એક સાથે ન રહી શકતા હોવાથી, કે એક સમયે એક દ્રવ્યમાં ન રહી શકતા હોવાથી, કે પછી એક સમયે એક દ્રવ્યના એક પ્રદેશમાં ન રહી શકતા હોવાથી ? પહેલો વિકલ્પ સંભવતો નથી. બન્નેનું સ્વતંત્ર સ્વરૂપ હોવા માત્રથી તો વિરોધ ન કહી શકાય કેમ કે સામીપ્ય સંયોગ આદિ નિમિત્ત વિના તેમનાથી સાવ નિરપેક્ષપણે શીતસ્પર્શ કેવળ પોતાના સ્વરૂપથી જ ઉષ્ણસ્પર્શનો વિરોધી બની જાય યા ઉષ્ણસ્પર્શ શીતસ્પર્શનો વિરોધી બની જાય તો જગતમાંથી બન્નેનો લોપ જ થઈ જાય, કેમ કે શીતસ્પર્શ પોતાના સ્વરૂપના સદૂભાવ માત્રથી જ ગમે ત્યાં રહીને ત્રણે લોકમાં સર્વ ઉષ્ણસ્પર્શોનો નાશ કરી નાખશે અને ઉષ્ણસ્પર્શ પોતાના સ્વરૂપના સભાવ માત્રથી ત્રણે લોકમાં રહેલા સઘળા શીતસ્પર્શોનો નાશ કરી નાખશે. બીજો વિકલ્પ પણ ઘટતો નથી. એક કાળની અપેક્ષાએ પણ વિરોધ ન કહી શકાય કેમ કે એક જ સમયે શીત અને ઉષ્ણ બન્નેનો પૃથક પૃથક સદ્દભાવ હોઈ શકે છે, એક જ સમયે બરફ શીત છે અને અગ્નિ ઉષ્ણ છે. ત્રીજો વિકલ્પ પણ સંભવતો નથી. એક દ્રવ્યરૂપ આધારની અપેક્ષાએ પણ વિરોધ ન કહી શકાય કેમ કે એક જ લોઢાનું પતરું રાત્રે શીત અને દિવસે ગરમ અનુભવાય છે. તે લોઢાના પતરામાં રહેનારા શીતસ્પર્શ અને ઉષ્ણસ્પર્શનો કોઈ વિરોધ નથી. ચોથો વિકલ્પ પણ ઘટતો નથી. એક દ્રવ્યમાં એક સમયે પણ બે ધર્મોનો વિરોધ કહી શકાતો નથી કેમ કે ધૂપદાની અને કડછી આદિ એક જ અવયવી દ્રવ્યમાં એક જ સમયે એક બાજુ શીતતા અને બીજી બાજુ ઉષ્ણતા અનુભવાય છે. ધૂપદાની અને કડછી જે બાજુથી પકડીએ છીએ તે બાજુ ઠંડી હોય છે અને બીજી બાજુ ગરમ હોય છે. પાંચમો વિકલ્પ પણ સંભવતો નથી. એક સમયે એક દ્રવ્યના એક જ પ્રદેશની અપેક્ષાએ પણ ન કહી શકાય કેમ કે તપ્ત લોઢાના પાત્રના જે પ્રદેશમાં સ્પર્શની અપેક્ષાએ ઉષ્ણતા છે તે જ પ્રદેશમાં રૂપની અપેક્ષાએ શીતલતા યા આહલાદકતા અનુભવાય છે. જો તેનું રૂપ પણ ગરમ હોત તો જોનારની આંખો બળી જાત. _389. નન્વેવસ્થ યુપકુમયપતા વાથે પરત રતિ રેત, ; ચત यथैकस्यैव पुरुषस्यापेक्षावशाल्लघुत्वगुरुत्वबालत्ववृद्धत्वयुवत्वपुत्रत्वपितृत्वगुरुत्वशिष्यत्वादीनि परस्परविरुद्धान्यपि युगपदविरुद्धानि तथा सत्त्वासत्त्वादीन्यपि । तस्मान्न सर्वथा भावानां विरोधो घटते कथंचिद्विरोधस्तु सर्वभावेषु तुल्यो न बाधकः । 389. શંકા- એક વસ્તુમાં એક સાથે પરસ્પરવિરોધી બે ધર્મો કેવી રીતે રહી Page #613 -------------------------------------------------------------------------- ________________ પ૨ ૨ તર્કરહસ્યદીપિકા શકે? એક જ વસ્તુની આ યુગપત્ ઉભયરૂપતા તો કોઈ પણ રીતે સમજાતી નથી. જૈન ઉત્તર–જેમ એક જ પુરુષ એક જ સમયે એક સાથે જ ભિન્ન ભિન્ન અપેક્ષાએ નાનો, મોટો, બાલક, વૃદ્ધ, યુવાન, પુત્ર, પિતા, ગુરુ, શિષ્ય આદિ પરસ્પર વિરુદ્ધ રૂપો યા ધર્મોને ધારણ કરે છે તેમ એક જ વસ્તુમાં એક જ સમયે એક સાથે ભિન્ન ભિન્ન અપેક્ષાએ સત્ત્વ, અસત્ત્વ, નિત્યત્વ, અનિત્યત્વ આદિ પરસ્પર વિરુદ્ધ જણાતા ધર્મો રહે છે. જે સમયે દેવદત્ત પોતાના દીકરાનો બાપ છે તે જ સમયે તે પોતાના બાપનો દીકરો પણ છે, પોતાના શિષ્યનો ગુરુ છે તો પોતાના ગુરુનો શિષ્ય પણ છે, નાની ઉમરના યુવાનની અપેક્ષાએ વૃદ્ધ છે તો મોટી ઉંમરના વૃદ્ધની અપેક્ષાએ યુવાન પણ છે, ઈત્યાદિ. તાત્પર્ય એ કે એક સમયે એક સાથે જ ભિન્ન ભિન્ન અપેક્ષાઓએ એક જ વસ્તુમાં અનેક વિરોધી ધર્મો રહે છે. તેથી પદાર્થોમાં સર્વથા અત્યન્ત વિરોધ છે એવું કહી શકાય નહિ. કથંચિત્ ઓછોવત્તો વિરોધ તો બધા પદાર્થોમાં મળે છે.જે ધર્મ એક વસ્તુમાં છે તે બીજી વસ્તુમાં નથી. વસ્તુઓમાં કથંચિત્ વિરોધ હોયા વિના તો ભેદ જ ઘટી શકે નહિ. તેથી કથંચિત્ વિરોધ તો ગમે તેટલા પ્રયત્નો કરો તો પણ મીટાવી શકાતો નથી, એટલે તે અપરિહાર્ય છે, અવશ્યભાવી છે, માટે તે દૂષણરૂપ નથી. 390. તથા સંશોપ ન યુn:, સર્વેસર્વયો: કુટરૂપેવ प्रतीयमानत्वात् । अदृढप्रतीतौ हि संशयः, यथा वचित्प्रदेशे स्थाणुપુરપયો: 390. તમે અનેકાન્તમાં દેખાડેલો સંશય દોષ ઘટતો નથી, અયોગ્ય છે. વસ્તુમાં સત્ત્વ અને અસત્ત્વ બન્ને સાફ સાફ સ્પષ્ટ પ્રતીત થાય છે, તેથી સંશય હોવાનો સંભવ જ નથી. જો તેમની દઢ પ્રતીતિ ન હોતાં ચલિત અર્થાત્ દોલાયમાન પ્રતીતિ હોત તો સંશય કહી શકાત. કોઈ પ્રદેશમાં આ વૃક્ષનું ઠુંઠું છે કે પુરુષ?' એવી દોલાયમાન યા ચલિત પ્રતીતિ જ સંશય હોય છે. 391. તથા યકુp— ‘નવરા' રૂતિ; તથનુપાસિતગુરર્વર:, યતઃ सत्त्वासत्त्वादयो वस्तुन एव धर्माः, न तु धर्माणां धर्माः, 'धर्माणां धर्मा न भवन्ति' इति वचनात् । न चैवमेकान्ताभ्युपगमादनेकान्तहानिः, अनेकान्तस्य सम्यगेकान्ताविनाभावित्वात्, अन्यथानेकान्तस्यैवाघटनात् नयार्पणादेकान्तस्य प्रमाणार्पणादनेकान्तस्यैवोपदेशात्, तथैव दृष्टेष्टाभ्यामविरुद्धस्य तस्य व्यवस्थितेः । 391. તમે અનેકાન્તમાં જે અનવસ્થા દોષ આપ્યો છે તે તો એવી વ્યક્તિએ Page #614 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૫૨૩ આપેલો જણાય છે જે ગુરુની પાસે ક ખ પણ ન ભણી હોય. સત્ત્વ અને અસત્ત્વ તો વસ્તુના ધર્મો છે અને ધર્મોમાં ધર્મો હોતા નથી એટલું જ્ઞાન પણ તેને નથી. કહ્યું પણ છે કે “ધર્મોને ધર્મો નથી હોતા, ધર્મો નિધર્મ હોય છે.” “ધર્મ ધર્મરૂપ જ છે એમ માનવામાં અનેકાન્તવાદની હાનિ થઈ શકતી નથી કેમ કે અનેકાન્ત સાચા એકાન્તનો અવિનાભાવી હોય છે. જો સમ્યગુ એકાન્ત ન હોય તો તેમનો સમુદાયરૂપ સમ્યક અનેકાન્ત ન જ બની શકે. નયની દષ્ટિએ એકાત્તનો તથા પ્રમાણની દૃષ્ટિએ અનેકાન્તનો ઉપદેશ આપવામાં આવ્યો છે. જો એકાન્ત અર્થાત વસ્તુનો એક ધર્મ બીજા ધર્મોની અપેક્ષા રાખે, તેમનું નિરાકરણ યા તેમનો નિષેધ ન કરે તો તે સાચો એકાત્ત છે, તે સુનયનો વિષય છે. જે એકાત્ત અન્ય ધર્મોનું નિરાકરણ કરે છે તે મિથ્યા એકાન્ત છે અને તે દુર્નયનો વિષય છે. સમ્યગૂ એકાન્તોના સમુદાયને જ અનેકાન્ત અર્થાત્ અનેકધર્માત્મક વસ્તુ કહેવામાં આવે છે. આ અનેકાન્તાત્મક વસ્તુ પ્રમાણનો વિષય છે. પ્રત્યક્ષ અને અનુમાન દ્વારા ઉક્ત વ્યવસ્થામાં કોઈ બાધા તો આવતી જ નથી, ઊલટું આ પ્રત્યક્ષ અને અનુમાન તો આ અનેકાન્તના સાધક છે. 392. વિંવ, પ્રમાળિયા સર્વોપ સલ્તીસર્વાના મવા न च तत्र कश्चनापि दोषः । ननूक्तमनवस्थेति चेत्, न, यतः साप्यनेकान्तस्य भूषणं न दूषणं, अमूलक्षि( क्ष)तिकारित्वेन प्रत्युतानेकान्तस्योद्दीपकत्वात्, मूलक्षिा क्ष)तिकरी ह्यनवस्था दूषणम् । यदुक्तम् "मूलक्षि(क्ष)तिकरीमाहुरनवस्थां हि दूषणम् । वस्त्वानन्त्येऽप्यशक्तौ च नानवस्थापि(स्था वि)वार्यते ॥१॥" 392. પ્રમાણની દૃષ્ટિએ સત્ત્વ પણ વસ્તુથી અભિન્ન હોવાના કારણે વસ્તુરૂપ બની જાય છે, તેથી તેમાં પણ સત્ત્વ અને અસત્ત્વની કલ્પના તમે ખુશીથી કરો, અમને તેમાં કોઈ આપત્તિ નથી અને ન તો તેમાં કોઈ દોષ છે. આ પરિસ્થિતિમાં તો અનવસ્થાની વાત કરવી પણ નિરર્થક જ છે કેમ કે આવી અનવસ્થા અર્થાત્ અનન્ત ધર્મોની કલ્પના તો અનેકાન્તની સાધક હોવાથી અનેકાન્તના ભૂષણરૂપ છે, દૂષણરૂપ નથી. આ અનન્તધર્મકલ્પનારૂપ અનવસ્થા તો મૂલવસ્તુનો (અહીં અનેકાન્તનો) નાશ ન કરતાં ઊલટી અનેકાન્તનું ઉદ્દીપન જ કરે છે, તેનાથી તો અનેકાન્તની પુષ્ટિ થાય છે. જ્યાં મૂલવસ્તુનો લોપ થતો હોય ત્યાં જ અનવસ્થા દૂષણરૂપ છે. કહ્યું પણ છે, અનવસ્થા દૂષણ મૂલવસ્તુની ક્ષતિ કરનારું હોય છે, તેનાથી મૂલવસ્તુનો લોપ થઈ જાય છે. પરંતુ જયાં વસ્તુની અનન્તરૂપતા હોવાના કારણે આપણી બુદ્ધિ થાકી જાય, તે Page #615 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ તર્કરહસ્યદીપિકા વસ્તુની અનન્તરૂપતાના અન્ત સુધી ન પહોંચે, ત્યાં વસ્તુની અનન્તતામાં અનવસ્થાનો વિચાર કરી શકાતો જ નથી. વસ્તુની અનન્તતાના કારણે જો અનવસ્થા છે તો તેનું વારણ શક્ય જ નથી, તે તો વસ્તુની અનન્તતાનું ભૂષણ છે.” ? 393. ततो यथा यथा सत्त्वेऽपि सत्त्वासत्त्वकल्पना विधीयते, तथा तथानेकान्तस्यैवोद्दीपनं न तु मूलवस्तुक्षि( क्ष )तिः । तथाहि - इह सर्वपदार्थानां स्वरूपेण सत्त्वं पररूपेण चासत्त्वम् । तत्र जीवस्य तावत्सामान्योपयोगः स्वरूपं तस्य तल्लक्षणत्वात् ततोऽन्योऽनुपयोगः पररूपम्, ताभ्यां सदसत्त्वे प्रतीयेते । तदुपयोगस्यापि विशेषतो ज्ञानस्य स्वार्थाकारव्यवसायः स्वरूपं, दर्शनस्यानाकारग्रहणं स्वरूपं, तद्विपरीतं तु पररूपम्, ततस्ताभ्यां तत्रापि सत्त्वासत्त्वे । तथा पुनर्ज्ञानस्यापि परोक्षस्यावैशद्यं प्रत्यक्षस्य वैशद्यं स्वरूपं, दर्शनस्यापि चक्षुरचक्षुर्निमित्तं चक्षुराद्यालोचनं स्वरूपं, अवधिदर्शनस्याप्यालोचनं स्वरूप, अन्यच्च पररूपम् । ततस्ताभ्यां तत्रापि सत्त्वासत्त्वे । परोक्षस्यापि मतिज्ञानस्येन्द्रियानिन्द्रियनिमित्तं स्वार्थाकारग्रहणं स्वरूपं, अनिन्द्रियमात्रनिमित्तं श्रुतस्य स्वरूपं, प्रत्यक्षस्यापि विकलस्यावधिमनःपर्यायरूपस्य मनोऽक्षानपेक्षं स्पष्टार्थग्रहणं स्वरूपं, सकलप्रत्यक्षस्य सर्वद्रव्यपर्यायसाक्षात्करणं स्वरूपं, ततोऽन्यत्पररूपम् । ताभ्यां पुनरपि तत्रापि सदसत्त्वे प्रतिपत्तव्ये । एवमुत्तरोत्तरविशेषाणामपि स्वपररूपे तद्वेदिभिरभ्यूह्ये, तद्विशेषप्रतिविशेषाणामनन्तत्वात् । एवं घटपटादिपदार्थानामपि स्वपररूपप्ररूपणा कार्या, तदपेक्षया च सत्त्वासत्त्वे प्रतिपाद्ये । एवं च वस्तुनः सत्त्वेऽपि सत्त्वासत्त्वकल्पनायामनेकान्तोद्दीपनमेव, न पुनः कापि क्षि( क्ष ) तिरिति । 393. સત્ત્વને વસ્તુથી અભિન્ન હોવાના કારણે વસ્તુરૂપ માનીને તેમાં જેમ જેમ સત્ત્વ, અસત્ત્વ આદિ ધર્મોની કલ્પના કરવામાં આવશે તેમ તેમ અનેકાન્તનું ઉદ્દીપન અર્થાત્ પુષ્ટિ જ થશે. તેમાં મૂલવસ્તુની ક્ષતિ ન હોતાં તેના સ્વરૂપનું સંપોષણ જ થશે. તે આ પ્રમાણે – બધા પદાર્થોમાં સ્વરૂપથી સત્ત્વ છે તથા પરરૂપથી અસત્ત્વ છે. જીવનું સામાન્યરૂપે ઉપયોગ સ્વરૂપ છે, કેમ કે જીવનું અસાધારણ લક્ષણ ઉપયોગ જ છે. ઉપયોગથી ભિન્ન અનુપયોગ (અચેતનત્વ) પરરૂપ છે. આ ઉપયોગ અને અનુપયોગથી સત્ત્વ અને અસત્ત્વની પ્રતીતિ થાય છે. [‘જીવ ઉપયોગ સ્વરૂપે સત્ छे અને અનુપયોગ પરરૂપે અસત્ છે’ આ રીતે જીવમાં ઉપયોગ અને અનુપયોગને લઈને Page #616 -------------------------------------------------------------------------- ________________ પર ૫ જૈનમત સત્ત્વ અને અસત્ત્વ બન્ને ધર્મો હોવાની પ્રતીતિ થાય છે.] ઉપયોગમાં પણ વિશેષરૂપે જ્ઞાનોપયોગનું સ્વરૂપ છે સ્વ અને અર્થનો નિશ્ચય કરવો અને દર્શનોપયોગનું સ્વરૂપ છે નિરાકાર સામાન્ય આલોચન કરવું, એમનાથી વિપરીત ધર્મો પરરૂપ છે, તેથી આ બેથી પણ જ્ઞાનમાં તેમજ દર્શનમાં સત્ત્વ અને અસત્ત્વની પ્રતીતિ થાય છે. જ્ઞાનમાં પણ પરોક્ષજ્ઞાનનું સ્વરૂપ છે અસ્પષ્ટજ્ઞાન અને પ્રત્યક્ષજ્ઞાનનું સ્વરૂપ છે સ્પષ્ટજ્ઞાન, દર્શનમાં પણ ચક્ષુદર્શનનું સ્વરૂપ છે ચક્ષુન્દ્રિય દ્વારા થનારા જ્ઞાન પહેલાં પદાર્થનું નિરાકાર સામાન્ય અવલોકન કરવું અને અચક્ષુ દર્શનનું સ્વરૂપ છે ચક્ષુથી ભિન્નસ્પર્શન આદિ ઇન્દ્રિયોથી થનારા જ્ઞાનો પહેલાં નિરાકાર સામાન્ય પ્રતીતિ કરવી. અવધિજ્ઞાન પહેલાં થનારો નિરાકાર સામાન્ય પ્રતિભાસ અવધિદર્શન છે. આ તો થયાં તેમના સ્વરૂપો, અને તેમનાથી વિપરીત ધર્મો છે પરરૂપો. આ તેમનાં સ્વરૂપો અને પરરૂપો દ્વારા તેમનામાં સત્ત્વ અને અસત્ત્વની પ્રતીતિ થાય છે. પરોક્ષમાં પણ મતિજ્ઞાનનું સ્વરૂપ છે ઈન્દ્રિય અને મન દ્વારા સ્વ અને પરનો નિશ્ચય કરવો અને શ્રુતજ્ઞાનનું સ્વરૂપ છે મનો માત્ર નિમિત્તથી ઉત્પન્ન થવું. પ્રત્યક્ષમાં પણ અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાનરૂપ વિકલપ્રત્યક્ષનું સ્વરૂપ છે ઇન્દ્રિય અને મનની સહાયતા વિના જ તે તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ પદાર્થોને સ્પષ્ટ જાણવા. સમસ્ત દ્રવ્યોના સમસ્ત પર્યાયોને સાક્ષાત્ હસ્તામલકત જાણવા એ સ્વરૂપ સકલપ્રત્યક્ષનું છે. આ તો થયાં તેમનાં સ્વરૂપો, અને તેમનાથી વિપરીત ધર્મો તેમનાં પરરૂપો છે. આ તેમનાં સ્વરૂપો અને પરરૂપો દ્વારા વળી પાછી તેમનામાં સત્ત્વ અને અસત્ત્વની પ્રતીતિ થાય છે. આ રીતે આગળ આગળના ધર્મોનાં સ્વરૂપ-પરરૂપનો સમજદાર પુરુષોએ પોતે જાતે જ વિચાર કરી લેવો જોઈએ, કેમ કે તેમનાં વિશેષ-પ્રતિવિશેષો અર્થાત ભેદપ્રભેદો અનન્ત છે, જેની જેટલી બુદ્ધિ અને શક્તિ હશે તે તેટલા જ સ્વરૂપપરરૂપની કલ્પના કરી શકશે. આ રીતે ઘટ-પટ આદિ પદાર્થોનાં પણ સ્વરૂપ અને પરરૂપનો વિચાર કરી તેમના દ્વારા સત્ત્વ અને અસત્ત્વનું પ્રતિપાદન કરવું જોઈએ. આ રીતે વસ્તુના સર્વ ધર્મમાં પણ સત્ત્વ અને અસત્ત્વની કલ્પના કરવાથી અનેકાન્તનું ઉદ્દીપન જ થાય છે, એનાથી કોઈ હાનિ થવી તો સંભવતી જ નથી. 394. નનુ સર્વોપ સર્વોત્તરને “થri થH મવતિ' તિ वचो विरुध्यते । मैवं वोचः । अद्याप्यनभिज्ञो भवान् स्याद्वादामृतरहस्यानां, यतः स्वधर्म्यपेक्षया यो धर्मः सत्त्वादिः स एव स्वधर्मान्तरापेक्षया धर्मी, एवमेवानेकान्तात्मकव्यवस्थोपपत्तेः । ततः सत्त्वेऽपि सत्त्वान्तरकल्पनायां सत्त्वस्य धर्मित्वं, सत्त्वान्तरस्य च धर्मत्वमिति धर्मिण एव धर्माभ्युपगमान्न Page #617 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા पूर्वोक्तदोषावकाशः । न चैवं धर्मस्यापि धर्मान्तरापेक्षया धर्मित्वप्राप्त्यानवस्था, अनाद्यनन्तत्वाद्धर्मधर्मव्यवहारस्य, दिवसरात्रिप्रवाहवत्, बीजाङ्करपौर्वापर्यवत्, अभव्यसंसारवद्वा । एवं नित्यानित्यभेदाभेदादिष्वपि वाच्यम्। 394. શંકા– જો સત્ત્વમાં પણ અન્ય સત્ત્વ આદિની કલ્પના તમે કરશો તો તમારો “ધર્મમાં ધર્મ રહેતો નથી, ધર્મો નિર્મિ હોય છે એ સિદ્ધાન્ત વિરોધ પામશે, નષ્ટ થઈ જશે. જૈને ઉત્તર- તમે એમ ન કહો. તમે આજ સુધી પણ સ્યાદ્વાદામૃતના રહસ્યને સમજી શક્યા નથી, તે રહસ્ય ગૂઢ છે. વાત એ છે કે જે સત્ત્વ પોતાના આશ્રયરૂપ વસ્તુની અપેક્ષાએ ધર્મ છે તે જ પોતામાં રહેનાર અન્ય ધર્મોની અપેક્ષાએ ધર્મી પણ હોય છે. આ રીતે પ્રત્યેક વસ્તુમાં તેમ જ વવંશમાં ધર્મ અને ધર્મારૂપે અનેકાત્તાત્મકતા છે જ. તેથી સત્વ પણ અન્ય સત્ત્વધર્મની તેમાં કલ્પના કરવાથી ધર્મીરૂપ બની જાય છે અને બીજો સત્ત્વધર્મ ધર્મ રહે છે, આ રીતે જે ધર્મ હતો તે જ ધર્મી બની શકે છે તથા જે ધર્મી છે તે જ ધર્મ પણ બની શકે છે. જે સમયે સત્ત્વમાં અન્ય કોઈ ધર્મ રહે છે તે સમયે તે ધર્મરૂપ ન હોતાં ધર્મારૂપ બની જાય છે. એમાં કોઈ દોષ નથી. સત્ત્વધર્મને અન્ય કોઈ ધર્મની અપેક્ષાએ ધર્મી માનવાથી અનવસ્થા દોષ આવી જશે એવી શંકા પણ ન કરવી જોઈએ, કેમ કે જેવી રીતે દિવસ પછી રાત તથા રાત પછી દિવસ અનન્તકાળ સુધી બરાબર થતા જ રહે છે અથવા જેવી રીતે બીજમાંથી અંકુર અને અંકુરમાંથી વળી પાછું બીજ એ પ્રમાણે પરંપરા અનન્તકાળ સુધી ચાલ્યા જ કરે છે અથવા જેવી રીતે અભવ્ય જીવનો સંસારમાં એક પર્યાય પછી બીજો પર્યાય ક્રમશ: અનન્તકાળ સુધી થતો જ રહે છે તેવી જ રીતે અનાદિકાળથી અનન્તકાળ સુધી ધર્મધર્મીવ્યવહારની પરંપરા ચાલ્યા જ કરે છે. જે જ્ઞાન જીવનો ધર્મ છે તે જ પોતામાં રહેનાર સર્વધર્મની અપેક્ષાએ ધર્મી છે. જ્ઞાનની અપેક્ષાએ સત્ત્વ ધર્મ હોઈને પણ પ્રમેયત્વની અપેક્ષાએ ધર્મી પણ છે. આ રીતે ધર્મ-ધર્મીભાવ અનાદિ-અનન્ત છે. વળી આ જ રીતે નિત્ય-અનિત્ય, ભેદ-અભેદ આદિ ધર્મોની વ્યવસ્થા વિચારી લેવી. _395. તથા વૈધિરથમથ, નિર્વાધ્યક્ષનુ સર્વસત્ત્વयोरेकाधिकरणत्वेन प्रतिभासनात् । न खलु तथाप्रतिभासमानयोर्वैयधिकरण्यं, एकत्र फले रूपरसयोरपि तत्प्रसङ्गात् । 395. અનેકાન્તમાં તમે જે વૈયધિકરણ્યનો (ભિન્ન આધારોમાં રહેવાનો) દોષ આપ્યો છે તે સાવ ખોટો છે, કેમ કે નિબંધ પ્રત્યક્ષથી એક જ વસ્તુમાં સત્ત્વ અને Page #618 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૫૨૭ અસત્ત્વ બન્ને ધર્મોની પ્રતીતિ થાય છે જ. જેવી રીતે એક જ ફળમાં રૂપ, રસ જ્યારે સ્પષ્ટ અનુભવાય છે ત્યારે તેમનામાં વૈયધિકરણ્યની આપત્તિ આવતી નથી તેવી જ રીતે જ્યારે એક જ વસ્તુમાં સત્ત્વ અને અસત્ત્વનો સાફ સાફ સ્પષ્ટ અનુભવ થાય છે ત્યારે તેમનામાં વૈયધિકરણ્યનો દોષ આપવો કોઈ પણ રીતે ઉચિત નથી, વૈયધિકરણ્યની આપત્તિ આપી શકાય જ નહિ. 396. संकरव्यतिकरावपि मेचकज्ञानदृष्टान्तेन निरसनीयौ । यथा मेचकज्ञानमेकमप्यनेकस्वभावं, न च तत्र संकरव्यतिकरौ, एवमत्रापि । किंच यथानामिकाया युगपन्मध्यमाकनिष्ठिकासंयोगे ह्रस्वदीर्घत्वे न च तत्र संकरादिदोषः एवमत्रापि । 396, અનેકાન્તમાં તમે આપેલા સંકર અને વ્યતિકર દોષો પણ નથી. તે બન્ને દોષોનો નિરાસ આ પ્રમાણે થાય છે. જેવી રીતે અનેક રંગોનો એક ચિત્ર પ્રતિભાસ ઉત્પન્ન કરનાર મેચકરત્નનું જ્ઞાન એક હોવા છતાં અનેક સ્વભાવોવાળું યા આકારોવાળું છે પરંતુ તેના આકારો ન તો એક બીજાનું રૂપ ધરાવતા બની જાય છે કે ન તો એક જ રૂપથી તેમની યુગપત્ પ્રાપ્તિ થાય છે, તેવી જ રીતે વસ્તુને સત્ત્વ, અસત્ત્વ આદિ અનેક ધર્મોવાળી માનવા છતાં પણ સંકર કે વ્યતિકર દોષો આવતા નથી. ટચલી આંગળીની (કનિષ્ઠિકાની) પાસે આવેલી અનામિકા આંગળી મધ્યમા આંગળીથી નાની છે પણ ટચલી આંગળીથી મોટી છે, અહીં અનામિકામાં એક સાથે નાનાપણું અને મોટાપણું હોવામાં સંકર યા વ્યતિકર દોષ છે જ નહિ. તેવી જ રીતે એક વસ્તુમાં સત્ત્વ અને અસત્ત્વ બન્ને ધર્મ હોવામાં કોઈ જ દોષ નથી. 397. તથા યવ્પવાતિ ‘પત્તાફેરવ્વનનાવિરૂપતા' કૃત્યાવિ; તપિ महामोहप्रमादिप्रलपितप्रायम्; यतो जलादेः स्वरूपापेक्षया जलादिरूपता न पररूपापेक्षया, न ततो जलार्थिनामनलादौ प्रवृत्तिप्रसङ्गः, स्वपरपर्यायात्मकत्वेन सर्वस्य सर्वात्मकत्वाभ्युपगमात्, अन्यथा वस्तुस्वरूपस्यैवाघटमानत्वात् । 397. તમે જે ‘જલમાં પણ અગ્નિરૂપતાની આપત્તિ’ આપી છે તે તો તીવ્ર મોહથી મૂઢ અજ્ઞાનીના પ્રલાપ જેવી જ છે, કેમ કે જલ આદિ પદાર્થોમાં પોતાનાં જલસ્વરૂપ આદિની દૃષ્ટિએ જલરૂપતા આદિ છે અને નહિ કે અગ્નિ આદિ પરરૂપની અપેક્ષાએ. તેથી જલાર્થી અગ્નિને પીવા માટે શા માટે દોડે ? પાણી પાણીરૂપે સત્ છે અને નહિ કે અગ્નિરૂપે. જગતની પ્રત્યેક વસ્તુમાં અસ્તિત્વરૂપે સ્વપર્યાયો રહેલા છે અને Page #619 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ તર્કરહસ્યદીપિકા નાસ્તિત્વરૂપે પરપર્યાયો રહેલા છે, એટલે પ્રત્યેક વસ્તુ સ્વપર્યયાત્મક પણ છે અને પરપર્યાયાત્મક પણ છે, તેથી અમે પ્રત્યેક વસ્તુને (અર્થાત્ બધી વસ્તુઓને) સર્વાત્મક માનીએ છીએ. જિગતની બધી વસ્તુઓ કેટલાક પદાર્થો સાથે સ્વપર્યાયરૂપથી અને કેટલાક પદાર્થો સાથે પરપર્યાયરૂપથી સંબંધ ધરાવે છે, તેથી કોઈ સાથે અસ્તિત્વરૂપ અને કોઈ સાથે નાસ્તિત્વરૂપ સંબંધ હોવાથી બધી વસ્તુઓ સર્વાત્મક મનાય છે.] અન્યથા વસ્તુસ્વરૂપ જ ન ઘટે. જિલનો પોતાની શીતલતા આદિ સાથે સ્વપર્યાયરૂપથી અસ્તિત્વાત્મક સંબંધ છે તો અગ્નિ આદિ સાથે પરપર્યાયરૂપથી નાસ્તિત્વાત્મક સંબંધ તો છે જ.] _398. ત્રિ, મૂતવિષ્યીત્યા નરિમાપૂના િમૂતમવિલ્લિ-િ णामापेक्षया वह्निरूपताप्यस्त्येव । तथा तप्तोदके कथंचिद्वह्निरूपतापि जलस्याङ्गीक्रियत एव । प्रत्यक्षादिबुद्धौ प्रतिभासमानयोः सत्त्वासत्त्वयोः का नाम प्रमाणबाधा । न हि दृष्टेऽनुपपन्नं नाम, अन्यथा सर्वत्रापि तत्प्रसङ्गः। प्रमाणप्रसिद्धस्य च नाभावः कल्पयितुं शक्यः, अतिप्रसङ्गात्, प्रमाणादिव्यवहारविलोपश्च स्यादिति । [398. [પુદ્ગલ દ્રવ્યનાં વિચિત્ર પરિણમનો થતાં રહે છે. જે પરમાણુઓ આજ જલરૂપ છે સંભવ છે કે તેઓ ઘડી બાદ આગરૂપ યા હવારૂપ બની જાય. તેમનો સદા જલરૂપમાં જ કે અગ્નિરૂપમાં જ રહેવાનો નિયમ નથી. તેથી ઘણો બધો સંભવ છે કે આ જ અગ્નિના પરમાણુઓ જે આજ જલ છે તેઓ પહેલાં અગ્નિરૂપ રહ્યા હોય ત્યા આગળ ભવિષ્યમાં અગ્નિરૂપે પરિણત થાય. તેથી ભૂત અને ભવિષ્યત્ અગ્નિપર્યાયની અપેક્ષાએ જલને પણ અગ્નિરૂપ કહી શકાય. વળી, ગરમ જલમાં તો કથંચિત અગ્નિરૂપતા માનવામાં આવે છે જ. જ્યારે એક વસ્તુના સત્ત્વ અને અસત્ત્વ બન્ને ધર્મો પ્રત્યક્ષબુદ્ધિમાં સ્પષ્ટરૂપે પ્રતિભાસિત થાય છે ત્યારે તેમાં પ્રમાણબાધાની આપત્તિ કેવી રીતે આવી શકે? પ્રત્યક્ષસિદ્ધ પદાર્થમાં અનુપપત્તિ (અઘટમાનતા) કેવી? અન્યથા બધા જ પદાર્થોની બાબતમાં વિવાદ રહે, અનુપપત્તિ જ રહે. અને પ્રમાણસિદ્ધ વસ્તુનો અભાવ પણ ન કલ્પી શકાય. અન્યથા જગતના બધા પદાર્થોનો અભાવ જ થઈ જાય અને બધા વ્યવહારોનો લોપ થઈ જાય. (399. તેને થયુતે “અને તે પ્રમાણમાં સર્વોચ્ચसर्वज्ञः सिद्धोऽप्यसिद्धः' इत्यादि तदप्यक्षरगुणनिकामात्रमेव; यतः प्रमाणमपि स्वविषये प्रमाणं परविषये चाप्रमाणमिति स्याद्वादिभिर्मन्यत एव । Page #620 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૫૨૯ सर्वज्ञोऽपि स्वकेवलज्ञानापेक्षया सर्वज्ञः सांसारिकजीवज्ञानापेक्षया त्वसर्वज्ञः । यदि तदपेक्षयापि सर्वज्ञः स्यात् तदा सर्वजीवानां सर्वज्ञत्वप्रसङ्गः, सर्वज्ञत्वस्यापि छाद्मस्थिकज्ञानित्वप्रसङ्गो वा । सिद्धोऽपि स्वकर्मपरमाणुसंयोगक्षयापेक्षया सिद्धः परजीवकर्मसंयोगापेक्षया त्वसिद्धः । यदि तदपेक्षयापि सिद्धः स्यात् तदा सर्वजीवाना सिद्धत्वप्रसक्तिः स्यात् । एवं 'कृतमपि न कृतम्, उक्तमप्यनुक्तम् भुक्तमप्यभुक्तम्' इत्यादि सर्वं यदुच्यते ;િ તપ નિરસ્તામવયમ્ | (399. આ અમે જે વિવેચન કર્યું તેનાથી તો તમે જ કહ્યું કે “અનેકાન્તવાદમાં પ્રમાણ પણ અપ્રમાણ, સર્વજ્ઞ પણ અસર્વજ્ઞ તથા સિદ્ધ પણ સંસારી બની જશે' ઇત્યાદિ તે પણ કેવળ અર્થશૂન્ય અક્ષરોની ગણના સમાન જ નિરર્થક છે, કેમ કે સ્યાદ્વાદી પ્રમાણને પણ પોતાના વિષયમાં જ પ્રમાણરૂપ માને છે, પરવિષયમાં તો તે અપ્રમાણરૂપ જ છે. સર્વજ્ઞ પણ પોતાના કેવલજ્ઞાનની અપેક્ષાએ (અર્થાત પોતાના કેવલજ્ઞાન દ્વારા જ) સર્વજ્ઞ છે તથા સંસારી જીવોના અલ્પજ્ઞાનની અપેક્ષાએ (અર્થાત સંસારીજીવોના અલ્પજ્ઞાન દ્વારા તો) અસર્વજ્ઞ છે. જો સંસારીઓના જ્ઞાનની અપેક્ષાએ પણ તે સર્વજ્ઞ બની જાય તો એનો અર્થ એ થાય કે બધા સંસારીઓ સર્વજ્ઞ છે. સર્વજ્ઞા પોતાના જ જ્ઞાન દ્વારા સર્વને જાણે છે. જો તે આપણા સંસારીઓના) જ્ઞાન દ્વારા પણ પદાર્થોનું જ્ઞાન કરે તો પછી તેના આત્મા અને આપણા આત્મામાં કોઈ અન્તર જ ન રહે. જેવી રીતે આપણે આપણા જ્ઞાનથી જાણીએ છીએ તેવી જ રીતે સર્વજ્ઞ પણ આપણા જ્ઞાનથી જાણે. આમ સર્વજ્ઞના આત્મા અને આપણા આત્મામાં અભેદ હોવાથી કાં તો સર્વજ્ઞની જેમ આપણે બધા સર્વજ્ઞાતા બની જઈશું, કાં તો સર્વજ્ઞ પણ આપણી જેમ અલ્પજ્ઞ જ બની જશે. સિદ્ધ (મુક્તજીવ) પણ પોતાને લાગેલા કર્મપરમાણુઓથી છૂટીને સિદ્ધ થયા છે તેથી તેઓ સ્વસંયોગી કર્મપરમાણુઓના ક્ષયની અપેક્ષાએ સિદ્ધ છે અને નહિ કે અન્ય આત્માઓ સાથે સંયુક્ત કર્મપરમાણુઓની અપેક્ષાએ. જો તેઓને અન્ય આત્માઓ સાથે સંયુક્ત કર્મપરમાણુઓની અપેક્ષાએ પણ સિદ્ધ માનવામાં આવે તો એનો અર્થ એ થાય કે અન્ય આત્માઓના ધર્મ પણ સિદ્ધજીવના સ્વપર્યાય બની જાય, તેથી તો તે અન્ય આત્માઓ સાથે સંયુક્ત કર્મપરમાણુઓની અપેક્ષાએ પણ સિદ્ધ મનાય”, આ રીતે અન્ય સંસારી આત્માઓ તથા સિદ્ધ આત્માઓમાં સીધો સ્વપર્યાયનો સંબંધ હોવાથી અભેદરૂપતા થઈ જાય અને પરિણામે કાં તો સમસ્ત સંસારી જીવો સિદ્ધ બની જાય કાં તો બધા સિદ્ધો સંસારી બની જાય. અભેદપક્ષમાં એકરૂપતા જ હોઈ શકે, કાં તો સર્વ જીવો સંસારી બન્યા રહે કાં તો Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ તર્કરહસ્યદીપિકા સર્વ જીવો મુક્ત બની જાય. આ રીતે અનેકાતવાદમાં “કહેલું વચન પણ ન કહેલું હોવું જોઈએ, કરેલું કાર્ય પણ ન કરેલું હોવું જોઈએ, ખાધેલું ભોજન પણ ન ખાધેલું હોવું જોઈએ” ઇત્યાદિ દૂષણ જે પરવાદીઓ એ આપ્યું છે તેનો પણ ઉપરના વિવેચનથી નિરાસ થઈ જાય છે, [કેમ કે એક જ વસ્તુમાં ભિન્ન અપેક્ષાઓથી વિરોધી ધર્મો માનવા પ્રમાણસિદ્ધ છે. જે કાર્ય કરવામાં આવ્યું છે તેની જ અપેક્ષાએ “કત', જે વાત કહેવામાં આવી છે તેની જ અપેક્ષાએ ઉક્ત' તથા જે ભોજન ખાઈ લીધું છે તેની જ અપેક્ષાએ ભક્ત’ વ્યવહાર થઈ શકે છે અને નહિ કે અન્ય કાર્ય, વાત કે ભોજનની અપેક્ષાએ, તેથી અન્યની અપેક્ષાએ “અકૃત, અનુક્ત યા અભક્ત’ વ્યવહાર થવામાં કોઈ જ બાધા નથી.] 400. નનુ સિદ્ધાનાં ક્ષય: જિમેજોન વિદા, માવત્તિहानिः । द्वितीये सिद्धानामपि सर्वथा कर्मक्षयाभावादसिद्धत्वप्रसङ्गः, संसारिजीववदिति, अत्रोच्यते-सिद्धैरपि स्वकर्मणां क्षयः स्थित्यनुभागप्रकृतिरूपापेक्षया चक्रे, न परमाण्वपेक्षया । न ह्यणूनां क्षयः केनापि कर्तुं पार्यते, अन्यथा मुद्गरादिभिर्घटादीनां परमाणुशो विनाशे कियता कालेन सर्ववस्त्वभावप्रसङ्गः स्यात् । ततस्तत्राप्यनेकान्त एवेति सिद्धं दृष्टेटाविरुद्धमनेकान्तशासनम् । 400. શંકા- આપ જૈનોના સિદ્ધોએ અર્થાત્ મુક્ત જીવોએ કર્મોનો એકાન્ત અર્થાત્ સર્વથા ક્ષય કર્યો છે કે કથંચિત? જો સર્વથા ક્ષય કર્યો છે એ પક્ષ સ્વીકારશો તો અનેકાન્તવાદની હાનિ થશે, અનેકાન્તવાદ રહેશે જ નહિ. જ્યાં કોઈ પણ વાત સર્વથા – “આમ યા આવું જ છે'-માનવામાં આવે ત્યાં એકાન્તવાદની આપત્તિ આવે જ. જો સિદ્ધોએ કર્મોનો ક્ષય કથંચિત્ કર્યો છે એ પણ સ્વીકારશો તો એનો અર્થ એ થયો કે આપ જૈનોના સિદ્ધો સર્વથા કર્મરહિત નથી, તેમનામાં પણ કથંચિત્ કર્મોનો સદ્ભાવ છે, જેમ સંસારી જીવોમાં છે તેમ. આ રીતે અનેકાન્તવાદ મોટી અવ્યવસ્થા પેદા કરી દે છે. જૈન ઉત્તર– સિદ્ધ જીવોએ પણ કર્મપરમાણુઓની સ્થિતિનો (આત્મા સાથે ચોટી રહેવાના સમયગાળાનો), કર્મપરમાણુઓના અનુભાગનો (તીવ્ર યા મન્દ ફળ દેવાની શક્તિનો), આત્મા પ્રતિ તે તે કર્મપ્રકારરૂપે કર્મપરમાણુઓના પરિણમવાનો (પ્રકૃતિનો) નાશ કર્યો છે પણ પરમાણુરૂપે નાશ કર્યો નથી. અર્થાત્ તેમણે પરમાણુઓમાં જે કર્મપરિણમન થયું હતું તેનો નાશ કર્યો છે, પરમાણુઓના પરમાણપણાનો નાશ નથી કર્યો. સિદ્ધોએ પરમાણુઓનો પોતાના આત્મા સાથે જે કર્મરૂપથી સંબંધ હતો તેનો નાશ કરી નાખ્યો છે. પરમાણુરૂપ પુદ્ગલદ્રવ્યનો તેમણે Page #622 -------------------------------------------------------------------------- ________________ જૈનમત પ૩૧ નાશ કર્યો નથી અને કોઈ પણ કરી શકે જ નહિ. કોઈપણ અનન્તશક્તિશાળી પણ મૂળ દ્રવ્યનો નાશ કરી શકતો નથી. જો પરમાણુઓનો પણ નાશ થવા લાગે તો મુદ્ગર વડે ઘડાનો જ નહિ પણ ઘડાના મૂળ કારણભૂત પરમાણુઓનો પણ વિનાશ થઈ જાય અને પરિણામે એક દિવસ એવો આવે જ્યારે પરમાણુઓનું જગતમાં નામનિશાન જ ન રહે, મુગલદ્રવ્યનો સાવ લોપ જ થઈ જાય, પરમાણુઓનો આ રીતે સર્વાપહારી લોપ થવાથી તો જગત સર્વપદાર્થશૂન્ય બની જાય. તેથી, જેમ મુગરનો ફટકો ઘટપર્યાયનો જ નાશ કરે છે, મૂળ પરમાણુઓને તો પડ્યા રહેવા દે છે, તેમનો નાશ કરતો નથી, કરી શક્તો નથી તેમ સિદ્ધ પણ કર્મપરમાણુઓના કર્મ–પર્યાયનો જ નાશ કરે છે મૂળ પરમાણુઓનો નાશ કરતા નથી. આમ સિદ્ધોના કર્મક્ષયમાં પણ અનેકાન્ત છે જ. આ રીતે પ્રત્યક્ષ અને અનુમાન આદિ પ્રમાણો વડે અબાધિત અનેકાન્તનું સર્વત્ર શાસન છે એ વસ્તુ સિદ્ધ થાય છે. 401. एते हि बौद्धादयः स्वयं स्याद्वादवादं युक्त्याभ्युपगच्छन्तोऽपि तं वचनैरेव निराकुर्वन्तो नूनं कुलीनताभिमानिनो मानवस्य स्वजननीमाजन्मतोऽप्यसतीमाचक्षाणस्य वृत्तमनुकुर्वन्ति । तथाहि-प्रथमतः सौगताभ्युपगतोऽनेकान्तः प्रकाश्यते । दर्शनेन क्षणिकाक्षणिकत्वसाधारणस्यार्थस्य विषयीकरणात् कुतश्चिद् भ्रमनिमित्तादक्षणिकत्वारोपेऽपि न दर्शनमक्षणिकत्वे प्रमाणं, किं तु प्रत्युताप्रमाणं, विपरीताध्यवसायाक्रान्तत्वात् । क्षणिकत्वेऽपि न तत्प्रमाणं अनुरूपाध्यवसायाजननात् नीलरूपे तु तथाविधनिश्चयकरणात्प्रमाणमित्येवं वादिनां बौद्धानामेकस्यैव दर्शनस्य क्षणिकत्वाक्षणिकत्वयोरप्रामाण्यं, नीलादौ तु प्रामाण्यं प्रसक्तमित्यनेकान्तवादाभ्युपगमो बलादापतति । तथा दर्शनोत्तरकालभाविनः स्वाकाराध्यवसायिन एकस्यैव विकल्पस्य बाह्यार्थे सविकल्पकत्वमात्मस्वरूपे तु सर्वचित्तचैत्तानामात्मसंवेदनं प्रत्यक्षमिति वचनानिर्विकल्पकत्वं च रूपद्वयमभ्युपगतवतां तेषां कथं नानेकान्तवादापत्तिः । तथा हिंसाविरतिदानादिचित्तं यदेव स्वसंवेदनगतेषु सत्त्वबोधरूपत्वसुखादिषु प्रमाणं, तदेव क्षणक्षयित्वस्वर्गप्रापणशक्तियुक्तत्वादिष्वप्रमाणमित्यनेकान्त एव । तथा यद्वस्तु नीलचतुरस्त्रोर्ध्वतादिरूपतया प्रमेयं तदेव मध्यभागक्षणविवर्त्तादिनाप्रमेयमिति कथं नानेकान्तः । तथा सविकल्पकं स्वप्नादिदर्शनं वा यबहिरापेक्षया भ्रान्तं ज्ञानं, तदेव स्वस्वरूपापेक्षयाभ्रान्तमिति बौद्धाः प्रतिपन्नाः । तथा Page #623 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ તર્કરહસ્યદીપિકા यनिशीथिनीनाथद्वयादिकं द्वित्वेऽलीकं, तदपि धवलतानियतदेशचारितादौ तेऽनलीकं प्रतिपद्यन्ते । कथं च भ्रान्तज्ञानं भ्रान्तिरूपतयात्मानमसंविदत् ज्ञानरूपतया चावगच्छत् स्वात्मनि स्वभावद्वयं विरुद्धं न साधयेत् । तथा पूर्वोत्तरक्षणापेक्षयैकस्यैव क्षणस्य जन्यत्वं जनकत्वं चाभ्युपागमन् । तथार्थाकारमेव ज्ञानमर्थस्य ग्राहकं नान्यथेति मन्यमानाश्चित्रपटग्राहकं ज्ञानमेकमप्यनेकाकारं संप्रतिपन्नाः । तथा सुगतज्ञानं सर्वार्थविषयं सर्वार्थाकारं चित्रं कथं न भवेत् । तथैकस्यैव हेतोः पक्षधर्मसपक्षसत्त्वाभ्यामन्वयं विपक्षेऽविद्यमानत्वाद् व्यतिरेकं चान्वयविरुद्धं ते तात्त्विकमूरीचक्रिरे । एवं वैभाषिकादिसौगताः स्वयं स्याद्वादं स्वीकृत्यापि तत्र विरोधमुद्भावयन्तः स्वशासनानुरागान्धकारसंभारविलुप्तविवेकदृशो विवेकिनामपकर्णनीया एव મવતિ | 401. આ અકાટ્ય તર્કોથી બૌદ્ધ આદિ વાદીઓ પોતે જ સ્યાદ્વાદનો સ્વીકાર કરે છે, તેને માન્યા વિના તેમનો શાસ્ત્રવ્યવહાર અને લોકવ્યવહાર પણ અસ્તવ્યસ્ત થઈ જ જાય છે. આ રીતે પોતાના કાર્ય તથા વ્યવહારમાં તેઓ સ્યાદ્વાદનો સ્વીકાર કરીને પણ તેનો મુખથી એકરાર કરવા ઇચ્છતા નથી પણ ઊલટું તેમના વ્યવહારનિર્વાહક સ્યાદ્વાદનું અગડંબગડ વચનોથી ખંડન કરે છે. તે વખતે તેમની દશા પેલા મૂર્ખ કુલીન જેવી દયાજનક બની જાય છે જે પોતાના કુલની પવિત્રતાનું અભિમાન ધરાવતો હોવા છતાં પણ મૂર્ખતાવશ પોતાનાં જ વચનોથી પોતાની માતાને અસતી વ્યભિચારિણી કહેતો ફરે છે. સૌપ્રથમ બૌદ્ધોએ જ્યાં જ્યાં જે જે રીતે અનેકાન્તવાદ સ્વીકાર્યો છે એને દર્શાવીએ છીએ. બૌદ્ધો નિર્વિકલ્પકદર્શનને પ્રમાણરૂપ પણ માને છે તથા અપ્રમાણરૂપ પણ માને છે. તેમનો મત છે કે નિર્વિકલ્પક દર્શન, જે તેમના મતે પ્રત્યક્ષ છે તે, એવા સાધારણ પદાર્થને વિષય કરે છે જે ક્ષણિક પણ હોઈ શકે છે કે અક્ષણિક (નિત્ય) પણ હોઈ શકે છે. અનાદિકાલીન અવિદ્યાના કારણે અને પદાર્થોની પ્રતિક્ષણ સદશરૂપે ઉત્પત્તિ થતી રહેતી હોવાના કારણે વસ્તુમાં “આ તે જ વસ્તુ છે એ જાતનો નિયત્વનો આરોપ થઈ જાય છે. આ મિથ્યા આરોપના કારણે વસ્તુ નિત્યરૂપે ભાસિત થાય છે. નિર્વિકલ્પક દર્શન આ આરોપિત નિત્યત્વમાં પ્રમાણ નથી, તે તો ઊલટું નિત્યત્વારોપમાં અપ્રમાણ જ છે. ક્ષણિક વસ્તુમાં નિત્યત્વરૂપ વિપરીત આરોપ હોવાના કારણે દર્શન તેમાં પ્રમાણ હોઈ શકે જ નહિ કેમ કે દર્શન તો વસ્તુ અનુસાર જ ઉત્પન્ન થાય છે. આ રીતે નિર્વિકલ્પક દર્શન નિત્યત્વના આરોપમાં પ્રમાણ તો છે જ નહિ, ઊલટું અપ્રમાણ જ છે. જો કે નિર્વિકલ્પક દર્શન ક્ષણિક અંશનો અનુભવતો કરી Page #624 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૧૩૩ લે છે પરંતુ ‘આ ક્ષણિક છે' એવા અનુકૂલ વિકલ્પને ઉત્પન્ન ન કરવાના કારણે તે ક્ષણિકાંશમાં પણ પ્રમાણ નથી . જો નિર્વિકલ્પક દર્શન પોતે જ ક્ષણિકાંશમાં પ્રમાણ બનતું હોત તો અનુમાનથી ક્ષણિકત્વને સિદ્ધ કરવાની કોઈ આવશ્યકતા જ ન રહેત, અને પરિણામે ‘સર્વક્ષણિક છે કારણ કે સર્વ સત્ છે' આ અનુમાન નિરર્થક જ થઈ જાત. આ રીતે નિર્વિકલ્પક દર્શન ક્ષણિક અંશમાં પણ પ્રમાણ નથી. નીલ આદિ અંશોમાં તો ‘આ નીલ છે’ આ જાતના અનુકૂલ વિકલ્પને ઉત્પન્ન કરતું હોવાથી તે પ્રમાણ મનાય છે. તાત્પર્ય એ કે એક જ નિર્વિકલ્પક દર્શનને નીલાદિ અંશોમાં અનુકૂલ વિકલ્પ કરતું હોવાથી પ્રમાણરૂપ તથા ક્ષણિક અને અક્ષણિક અંશોમાં અપ્રમાણરૂપ માનનારા બૌદ્ધોને માથે અનેકાન્તવાદને પરાણે સ્વીકારવાનું આવી પડ્યું. તેમણે એક જ નિર્વિકલ્પક દર્શનને પ્રમાણ અને અપ્રમાણ બન્ને રૂપોવાળું માનવું એ અનેકાન્તવાદનું સમર્થન કરવું જ છે. વળી, આ જ રીતે બૌદ્ધો નિર્વિકલ્પક દર્શન પછી ઉત્પન્ન થનારા વિકલ્પજ્ઞાનને બાહ્યાર્થમાં સવિકલ્પક અને સ્વરૂપમાં નિર્વિકલ્પક માને છે. નિર્વિકલ્પક દર્શન પછી ‘આ નીલ છે’, ‘આ પીત છે’ ઇત્યાદિ વિકલ્પજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ વિકલ્પજ્ઞાનો પોતાના આકારમાત્રનો જ નિશ્ચય કરનારાં હોય છે. આ વિકલ્પજ્ઞાનો બાહ્ય નીલાદિ અંશોમાં શબ્દયોજના થવાથી સવિકલ્પક જ્ઞાનો છે. સ્વરૂપની દૃષ્ટિએ તે બધાં જ જ્ઞાનો નિર્વિકલ્પક જ હોય છે. જ્ઞાન નિર્વિકલ્પક હોય કે સવિકલ્પક, બન્નેનું સ્વસંવેદન પ્રત્યક્ષ તો નિર્વિકલ્પકરૂપ જ હોય છે. ધર્મકીર્તિ નામના બૌદ્ધ આચાર્યે પોતે જ પોતાની ન્યાયબિન્દુ(૧.૧૦) નામની કૃતિમાં કહ્યું છે કે— ‘સમસ્ત ચિત્ત (અર્થાત્ વસ્તુને ગ્રહણ કરનારાં જ્ઞાનો) તથા ચૈત્ત (અર્થાત્ સુખાદિ વિશેષ અવસ્થાઓના ગ્રાહક જ્ઞાનો) – આ બન્નેનું સ્વરૂપસંવેદન પ્રત્યક્ષ નિર્વિકલ્પક જ હોય છે.’ તેથી એક જ વિકલ્પજ્ઞાનને બાહ્ય નીલાદિની અપેક્ષાએ સવિકલ્પક તથા સ્વરૂપની અપેક્ષાએ નિર્વિકલ્પક આ રીતે સવિકલ્પક અને નિર્વિકલ્પક બન્ને રૂપ માનનારા બૌદ્ધએ અનેકાન્તવાદનો સ્વીકાર કરી જ લીધો છે. તેમણે એક જ વિકલ્પને નિર્વિકલ્પક અને સવિકલ્પક બન્ને રૂપો ધરાવતો માનવો એ અનેકાન્તવાદના સ્વીકાર વિના કેવી રીતે બની શકે ? વળી, અહિંસારૂપ ચિત્ત સ્વયં નિર્વિકલ્પક જ્ઞાનરૂપ છે. તે સત્ છે, જ્ઞાનાત્મક છે, સુખાત્મક છે, સ્વર્ગપ્રાપકશક્તિવાળું છે અને ક્ષણિક છે. પ્રસ્તુત નિર્વિકલ્પક જ્ઞાનનું સ્વસંવેદન પ્રત્યક્ષ સત્ત્વ, બોધરૂપતા, સુખરૂપતા, ક્ષણિકતા અને સ્વર્ગપ્રાપણશક્તિયુક્તત્વનું ગ્રહણ કરે છે જ પરંતુ અનુકૂળ વિકલ્પજ્ઞાન તો સત્ત્વ, બોધરૂપતા અને સુખરૂપતાનું ઉત્પન્ન કરે છે જયારે ક્ષણિકતા અને સ્વર્ગપ્રાપણશક્તિયુક્તત્વનું અનુકૂળ વિકલ્પજ્ઞાન ઉત્પન્ન કરતું નથી. તેથી સ્વસંવેદન પ્રત્યક્ષ (યા જેનું આ સ્વસંવેદન છે તે નિર્વિક્લપક અહિંસારૂપ ચિત્ત અર્થાત્ જ્ઞાન) Page #625 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ તર્કરહસ્યદીપિકા સત્ત્વ, બોધરૂપતા અને સુખરૂપતામાં પ્રમાણ છે જયારે ક્ષણિકતા અને સ્વર્ગપ્રાપણશક્તિયુક્તત્વમાં અપ્રમાણ છે. આમ બૌદ્ધો એક જ પ્રત્યક્ષને પ્રમાણાત્મક અને અપ્રમાણાત્મક માનનારા હોઈ તેમણે અનેકાન્તવાદનો સ્વીકાર કરી જ લીધો છે. [આ જ વસ્તુને જરા બીજા શબ્દોમાં રજૂ કરીએ. બૌદ્ધો અહિંસારૂપ ધર્મક્ષણ પ્રત્યક્ષને પોતાની સત્તામાં પ્રમાણરૂપ તથા સ્વર્ગ પ્રાપ્ત કરાવી આપવાની શક્તિમાં અપ્રમાણરૂપ માને છે. હિંસાથી વિરક્ત થઈને અહિંસક બનવું તથા દાન દેવું આદિ શુભ ક્રિયાઓમાં સ્વર્ગે પહોંચાડવાની શક્તિ આગમથી પ્રસિદ્ધ છે, તે બધી ક્રિયાઓ ક્ષણિક છે. જે વખતે કોઈ વ્યક્તિ કોઈના ઉપર અહિંસા યા દયા કરીને તેને દાન આપે છે તે સમયે અહિંસા-દાન કરનારને અહિંસા-દાનનું પ્રત્યક્ષ થાય છે, આ પ્રત્યક્ષ અહિંસા-દાનની સત્તા, તેમની જ્ઞાનરૂપતા તથા તેમની સુખરૂપતાનો પ્રત્યક્ષ જ અનુભવ કરે છે તથા આગળ ઉપર “મેં દયા કરી તેનાથી મને સન્તોષ યા સુખ થયું' એવો અનુકૂળ વિકલ્પ ઉત્પન્ન કરવાના કારણે અહિંસા આદિની સત્તામાં અને સુખરૂપતામાં પ્રમાણ મનાય છે. અથવા અહિંસા અને દાનાદિ સ્વયં જ્ઞાનક્ષણરૂપ છે, તેથી તેઓ પોતાની સત્તા, જ્ઞાનરૂપતા તથા સુખરૂપતાનો સ્વયં જ અનુભવ કરવાના કારણે અને તેમનો અનુકૂળ વિકલ્પ ઉત્પન્ન કરવાના કારણે ઉક્ત અંશોમાં પ્રમાણ છે. પરંતુ અહિંસા આદિ જ્ઞાનક્ષણોમાં રહેનારી સ્વર્ગપ્રાપણશક્તિમાં તથા તેમની ક્ષણિકતામાં તે અહિંસારૂપ પ્રત્યક્ષજ્ઞાન પ્રમાણ નથી. જો કે અહિંસારૂપ પ્રત્યક્ષજ્ઞાનથી તેની ક્ષણિકતા તથા સ્વર્ગપ્રાપણશક્તિનો અનુભવ થઈ જ જાય છે તેમ છતાં તેમના અનુકૂળ “આ ક્ષણિક છે”, “આ સ્વર્ગપ્રાપક છે' વિકલ્પોની ઉત્પત્તિ થતી ન હોવાના કારણે પ્રસ્તુત પ્રત્યક્ષજ્ઞાન પ્રમાણ મનાતું નથી. આવી રીતે એક અહિંસારૂપ પ્રત્યક્ષજ્ઞાનક્ષણને પોતાની સત્તા આદિમાં પ્રમાણાત્મક તથા પોતાની સ્વર્ગપ્રાપણશક્તિ અને ક્ષણિકતામાં અપ્રમાણાત્મક માનનારા બૌદ્ધોએ અનેકાન્તનો સ્વીકાર કર્યો જ છે.] તેવી જ રીતે બૌદ્ધો નીલાદિ વસ્તુઓને નીલાદિની અપેક્ષાએ પ્રમેય તથા ક્ષણિકત્વ આદિની અપેક્ષાએ અપ્રમેય કહે છે. જે નીલવસ્તુ પોતાનું નીલપણું, પોતાનો ચોરસ આકાર, ઊધ્વકાર આદિની દષ્ટિએ પ્રમેય છે અર્થાત્ પ્રત્યક્ષનો વિષય છે તે જ પોતાના અંદરના ભાગની દષ્ટિએ તથા ક્ષણિકત્વની દૃષ્ટિએ પ્રત્યક્ષ પ્રમાણનો વિષય ન હોવાથી અપ્રમેય પણ છે. આમ એક જ નીલાદિ વસ્તુને પ્રમેય અને અપ્રમેય બન્નરૂપ માનવી એ શું અનેકાન્ત નથી? તેવી જ રીતે બૌદ્ધો સ્વપ્નાદિ ભ્રાન્ત જ્ઞાનને બાહ્ય અર્થની અપેક્ષાએ બ્રાન્ત તથા જ્ઞાનત્વ સ્વરૂપની અપેક્ષાએ અબ્રાન્ત માને છે. સ્વપ્નમાં “હું ધનવાન છું, હું રાજા છું' ઇત્યાદિ વિકલ્પજ્ઞાનો થાય છે. આ વિકલ્પજ્ઞાનો વાસ્તવમાં બહાર ધનવાનપણાનો યા રાજાપણાનો અભાવ હોવાથી જાગતાં જ દારિદ્રયનો અનુભવ Page #626 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૫૩૫ થવાના કારણે બ્રાન્ત છે, પરંતુ તે વિકલ્પજ્ઞાનો પોતાના સ્વરૂપની દષ્ટિએ અભ્રાન્ત છે અર્થાત આવાં વિકલ્પજ્ઞાનો પોતાના જ્ઞાનત્વ સ્વરૂપની દૃષ્ટિએ તો અબ્રાન્ત જ છે. તેવી જ રીતે બોદ્ધો માને છે કે કહેવાતું મિથ્યા વિચન્દ્રજ્ઞાન પણ દ્વિત્વ અંશમાં વિસંવાદી હોવાથી અપ્રમાણ છે પરંતુ ધવલતા, નિયતદેશગમન આદિ ચન્દ્રગત ધર્મોમાં તો તે પ્રમાણ છે જ, તેથી એક જ દ્વિચન્દ્રજ્ઞાનને અંશતઃ પ્રમાણ અને અંશતઃ અપ્રમાણ ગણવું એ અનેકાન્ત જ છે. જે વ્યક્તિને બ્રાન્ત જ્ઞાન ઉત્પન્ન થાય છે તે તે બ્રાન્ત જ્ઞાનને જ્ઞાનરૂપે તો અનુભવે છે પરંતુ બ્રાન્તિરૂપે અનુભવતી નથી. અથવા બ્રાન્ત જ્ઞાન પોતે પોતાની જ્ઞાનરૂપતાનો તો સ્વસંવેદન પ્રત્યક્ષથી સાક્ષાત્કાર કરે છે પણ પોતાની ભ્રાન્તતાનો સાક્ષાત્કાર કરી શકતું નથી. આમ એક જ બ્રાન્ત જ્ઞાનનો અંશતઃ જ્ઞાનરૂપે સાક્ષાત્કાર અને અંશતઃ ભ્રાન્તિરૂપે અસાક્ષાત્કાર એ તો સ્પષ્ટપણે જ બે વિરોધી ભાવોને એક જ વસ્તુમાં દર્શાવતા અનેકાન્તને જ સિદ્ધ કરે છે. વળી, તેવી જ રીતે બૌદ્ધો કોઈ પણ ક્ષણને પૂર્વ ક્ષણનું કાર્ય તથા ઉત્તર ક્ષણનું કારણ માને જ છે. જો તે ક્ષણ પૂર્વ ક્ષણનું કાર્ય ન હોય તો સત્ હોઈને પણ કોઈનાથી તે ઉત્પન્ન ન થઈ હોવાના કારણે નિત્ય જ બની જાય અને જો તે ક્ષણ ઉત્તર ક્ષણને ઉત્પન્ન ન કરે તો અક્રિયાકારી ન હોવાથી અસત્ બની જાય.] તાત્પર્ય એ કે મધ્ય ક્ષણમાં પૂર્વ ક્ષણની અપેક્ષાએ કાર્યતા અને ઉત્તર ક્ષણની અપેક્ષાએ કારણતારૂપ બે વિરુદ્ધ ધર્મો માનવા એ તો ખુલ્લંખુલ્લા અનેકાન્તનો સ્વીકાર જ છે. “જે જ્ઞાન જે અર્થનો આકાર ધારણ કરે છે તે જ્ઞાન તે જ અર્થને જાણે છે, નિરાકાર જ્ઞાન અર્થને જાણતું નથી' આ તદાકારતાના નિયમને બૌદ્ધોએ પ્રમાણતાનો નિયામક માન્યો છે. આ નિયમ અનુસાર અનેક રંગોવાળા ચિત્રપટને જાણનારું જ્ઞાન પણ ચિત્રાકાર જ હોય. તેથી એક જ ચિત્રપટજ્ઞાનને અનેક આકારોવાળું માનવું એ તો એકને ચિત્ર-વિચિત્ર અનેક રૂપો ધરાવતું માનવું છે, અને એ અનેકાન્ત નથી તો શું છે? વળી, આ નિયમ અનુસાર જગતના સમસ્ત પદાર્થોને જાણનારા સર્વજ્ઞ સુરતનું જ્ઞાન સર્વીકાર અર્થાત્ ચિત્ર-વિચિત્ર અનેક આકારોવાળું હોવું જ જોઈએ. આ રીતે સુગતના એક જ જ્ઞાનને સર્વાકારવાળું માનવું એ પણ અનેકાન્તનું સમર્થન જ છે. બૌદ્ધો હેતુનાં ત્રણ રૂપો માને છે – પક્ષસત્ત્વ, સપક્ષસત્ત્વ અને વિપક્ષવ્યાવૃત્તિ. તેઓ હેતુને પક્ષમાં રહેવાના કારણે તથા સપક્ષમાં અર્થાત દૃષ્ટાન્તમાં તેની સત્તા હોવાના કારણે અન્વયાત્મક અને વિપક્ષમાં તેની સત્તા ન હોવાના કારણે વ્યતિરેકાત્મક માને છે. અન્વય અને વ્યતિરેક સ્પષ્ટપણે એકબીજાના વિરોધી છે. આ રીતે એક તરફ તો એક જ હેતુમાં વસ્તુતઃ અન્વય રૂપ અને વ્યતિરેક રૂપ બે વિરોધી રૂપો માનવા અને બીજી બાજુ અનેકાન્તનો પ્રતિષેધ કરવો એ તે કેવી અક્કલમંદી? આ રીતે વેભાષિક આદિ બૌદ્ધ ઉક્ત પ્રકારે સ્યાદ્વાદને સ્વયં સ્વીકારીને Page #627 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ તર્કરહસ્યદીપિકા પણ પોતાના મતના દુરાગ્રહથી વિવેકશૂન્ય બનીને અનેકાન્તમાં વિરોધ આદિ દોષો દર્શાવે છે. ખરેખર તેમની દારૂડિયાઓ જેવી ઉન્મત્તદશા પર વિવેકીઓએ દયા કરવી જોઈએ. તેમની સ્વવચનવિરોધી વાતો ઉપેક્ષાયોગ્ય છે. 402. किंच, सौत्रान्तिकमत एकमेव कारणमपरापरसामग्रयन्तःपातितयानेककार्यकार्याविद्यते, यथा रूपरसगन्धादिसामग्रीगतं रूपमुपादानभावेन स्वोत्तरं रूपक्षणं जनयति, रसादिक्षणांश्च सहकारितया, तदेव च रूपं रूपालोकमनस्कारचक्षुरादिसामग्रयन्तरगतं सत्पुरुषस्य ज्ञानमालम्बनप्रत्ययभावेन जनयति, सहकारितया जनयति आलोकाद्युत्तरक्षणांश्च । तदेवमेकं कारणमनेकानि कार्याणि युगपत्कुर्वाणं किमेकेन स्वभावेन कुर्यात्, नानास्वभावैर्वा । यद्येकेन स्वभावेन; त.कस्वभावेन कृतत्वाकार्याणां भेदो न स्यात् । अथवा नित्योऽपि पदार्थ एकेन स्वभावेन नानाकार्याणि कुर्वाणः कस्मानिषिध्यते । अथ नित्यस्यैकस्वभावत्वेन नानाकार्यकरणं न घटते, तहनित्यस्यापि तेषां करणं कथमस्तु निरंशैकस्वभावत्वात् । सहकारिभेदाच्चेत्कुरुते । तर्हि नित्यस्यापि सहकारिभेदात्तदस्तु । अथ नानास्वभावैरनित्यः कुर्यादिति चेत्, नित्यस्यापि तथा तत्करणमस्तु । अथ नित्यस्य नानास्वभावा न संभवन्ति, कूटस्थनित्यस्यैकस्वभावत्वात्, तहनित्यस्यापि नानास्वभावा न सन्ति, निरंशैकस्वभावत्वात् । तदेवं नित्यस्यानित्यस्य च समानदोषत्वान्नित्यानित्योभयात्मकमेव वस्तु मानितं वरम् । तथा चैकान्तनित्यानित्यपक्षसंभवं दोषजालं सर्वं परिहृतं भवतीति । 402. સૌત્રાન્તિક બૌદ્ધો એક જ કારણને ભિન્ન ભિન્ન સામગ્રીનું ઘટક બનીને અનેક કાર્યોનું ઉત્પાદક બને છે એમ માને છે. ઉદાહરણાર્થ, તેમના મતે રૂપ, રસ, ગબ્ધ આદિ સામગ્રીનો એક જ રૂપક્ષણ પોતાના ઉત્તર રૂપેક્ષણને ઉત્પન્ન કરવામાં ઉપાદાનકારણ તરીકે કાર્ય કરે છે જયારે તે જ રૂપષણ ઉત્તર રસક્ષણ આદિને ઉત્પન્ન કરવામાં સહકારીકારણ તરીકે કામ કરે છે. વળી, રૂપ, આલોક, મનસ્કાર, ચક્ષુ આદિ સામગ્રીમાં રહેલો તે જ રૂ.લગ રૂપજ્ઞાનની ઉત્પત્તિમાં આલમ્બનકારણ તરીકે કાર્ય કરે છે તથા ઉત્તર ક્ષણના આલોક આદિની ઉત્પત્તિમાં સહકારી કારણ તરીકે કાર્ય કરે છે. [રૂપજ્ઞાનની ઉત્પત્તિમાં મનસ્કાર અર્થાત પૂર્વજ્ઞાન તો સમનત્તરપ્રત્યય છે અર્થાત ઉપાદાનકારણ છે, રૂક્ષણ આલમ્બનપ્રત્યય છે અર્થાત્ વિષયરૂપ કારણ છે. આલોક Page #628 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૫૩૭ સહકારીકારણ છે તથા ચક્ષુરાદિ ઇન્દ્રિયો અધિપતિ પ્રત્યય છે. ચક્ષુરાદિ ઇન્દ્રિયો જ્ઞાનની સ્વામી બનીને કારણ બને છે. જે ઇન્દ્રિયથી જ્ઞાન ઉત્પન્ન થાય છે તે ઇન્દ્રિયના નામથી તે જ્ઞાન ચાક્ષુષ, રાસન આદિ રૂપે ઓળખાય છે, તેથી ચક્ષુ આદિ ઇન્દ્રિયો અધિપતિપ્રત્યય છે.] આ રીતે એક જ રૂપષણ અનેક કાર્યોને એક સાથે ઉત્પન્ન કરે છે. આ બાબતે અમે સૌત્રાન્તિકોને પૂછીએ છીએ કે – તે રૂપષણ યુગપત્ અનેક કાર્યોને એક સ્વભાવથી ઉત્પન્ન કરે છે કે અનેક સ્વભાવોથી? જો એક જ સ્વભાવથી અનેક કાર્યો ઉત્પન્ન કરે છે એ પક્ષ સ્વીકારશો તો તે કાર્યોમાં સ્વભાવભેદ નહિ ઘટે, તે બધાં એક જ સ્વભાવવાળા બની જશે. વળી, આ રીતે નિત્ય પણ જો એક સ્વભાવથી અનેક કાર્યો કરે છે તો તેનાં કાર્યોમાં અભિન્ન સ્વભાવતાની આપત્તિ આપીને તેનો પ્રતિષેધ તમે સૌત્રાન્તિકો શા માટે કરો છો ? જો એક સ્વભાવવાળું હોવાથી નિત્ય કારણ અનેક કાર્યોને કરી શકતું ન હોય તો એક સ્વભાવવાળું ક્ષણિક કારણ પણ અનેક કાર્યોને કેવી રીતે કરી શકે ? નિત્યની જેમ ક્ષણિકને પણ તમે સૌત્રાન્તિકો નિરંશ અને એકસ્વભાવવાળું જ માનો છો. જો તમે સૌત્રાન્તિકો કહો કે વિભિન્ન સહકારીઓની મદદથી નિરંશ અને એકસ્વભાવવાળું હોવા છતાં ક્ષણિક કારણ અનેક કાર્યોને ઉત્પન્ન કરે છે, તો તેવી જ રીતે વિભિન્ન સહકારીઓની મદદથી નિરંશ અને એકસ્વભાવવાળું નિત્ય કારણ પણ અનેક કાર્યોને ઉત્પન્ન કરે છે એ તમારે સ્વીકારી લેવું જોઈએ. જો ક્ષણિક કારણ (રૂપક્ષણ) અનેક સ્વભાવોથી અનેક કાર્યો ઉત્પન્ન કરે છે એ પક્ષ તમે સૌત્રાન્તિકો સ્વીકારશો તો તમારે નિત્ય કારણને પણ અનેક સ્વભાવોથી અનેક કાર્યોને ઉત્પન્ન કરતું સ્વીકારવું જોઈએ. જો કહો કે એક સ્વભાવવાળું હોવાના કારણે કૂટસ્થનિત્ય સદાસ્થાયી કારણમાં અનેક સ્વભાવોની સંભાવના નથી, તો અમે કહીશું કે નિરંશ તથા એકસ્વભાવવાળા ક્ષણિક કારણમાં પણ અનેક સ્વભાવોની સંભાવના નથી. આ રીતે સર્વથા નિત્ય તથા સર્વથા ક્ષણિક વસ્તુમાં બરાબર સમાન દોષો આવે છે. તેથી નિત્યાનિત્યાત્મક વસ્તુને જ કાર્યકારી માનવી યોગ્ય છે. વસ્તુને નિત્યાનિત્યાત્મક માનવાથી સર્વથા નિત્ય અને સર્વથા અનિત્ય પક્ષમાં આવતા બધા દોષોનો પરિહાર થઈ જાય છે. આમ સૌત્રાન્તિકો એક ક્ષણને યુગપતુ અનેક કાર્યકારી માનીને પણ પોતાના સર્વથા ક્ષણિકત્વના સિદ્ધાન્તને સિદ્ધ કરી શક્તા નથી, પરંતુ તેમ છતાં તેઓ સર્વથા ક્ષણિકત્વના આગ્રહને છોડી અનેકાન્તનો (નિત્યાનિત્યત્વનો) સ્વીકાર કરતા નથી.]. 403. ज्ञानवादिनोऽपि ताथागताः स्वार्थाकारयोरभित्रमेकं संवेदनं संवेदनाच्च भिन्नौ ग्राह्यग्राहकाकारौ स्वयमनुभवन्तः कथं स्याद्वादं निरस्येयुः। तथा संवेदनस्य ग्राह्यग्राहकाकारविकलता स्वप्नेऽपि भवद्भिर्नानु Page #629 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ તર્કરહસ્યદીપિકા भूयते, तस्या अनुभवे वा सकलासुमतामधुनैव मुक्ततापत्तेः, तत्त्वज्ञानोत्पत्तिर्मुक्तिरिति वचनात् । अनुभूयते च संवेदनं संवेदनरूपतया कथंचित् । तत एकस्यापि संवेदनस्यानुभूताननुभूततयानेकान्तप्रतिभासो दुःशकोऽपह्रोतुमिति । तथा सर्वस्य ज्ञानं स्वसंवेदनेन ग्राह्यग्राहकाकारशून्यतयात्मानमसंविदत्, संविद्रूपतां चानुभवद्विकल्पेतरात्मकं सदेकान्तवादस्य प्रतिक्षेपकमेव भवेत् । तथा ग्राह्याकारस्यापि युगपदनेकार्थावभासिनश्चित्रैकरूपता प्रतिक्षिपत्येवैकान्तवादमिति । 403. વિજ્ઞાનાદ્વૈતવાદી યોગાચાર બૌદ્ધો જ્ઞાનાકાર અને અર્થાકારને અભિન્ન માને છે. તેઓ જ્ઞાનથી ભિન્ન કોઈ બાહ્ય અર્થનું અસ્તિત્વ સ્વીકારતા નથી. એક જ્ઞાન જગ્રાહ્યાકારે (અર્થાકારે) અને ગ્રાહકાકારે (જ્ઞાનાકારે) પ્રતિભાસિત થાય છે. આ રીતે એક જ સંવેદનમાં (જ્ઞાનમાં) પરસ્પર ભિન્ન ગ્રાહ્યાકાર અને ગ્રાહકાકારનો પોતે જ અનુભવ કરનારા વિજ્ઞાનવાદીઓ સ્યાદ્વાદનો પ્રતિષેધ કેવી રીતે કરી શકે ? તેમનું ગ્રાહ્યાકાર અને ગ્રાહકાકાર ઉભય આકારવાળુ સંવેદન જ સ્વયં અનેકાન્તવાદનું સમર્થન કરે છે. વિજ્ઞાનવાદી અનુસાર તો સંવેદનમાત્ર ૫રમાર્થતઃ ગ્રાહ્યાકાર અને ગ્રાહકાકાર બન્નેય આકારોથી શૂન્ય નિરંશ છે. પરન્તુ સંવેદનની આ પારમાર્થિક ગ્રાહ્યગ્રાહકાકારશૂન્યતા સ્વપ્નમાં પણ તેમને (કે કોઈને) અનુભવાતી નથી. જો સંવેદનના આ પારમાર્થિક ગ્રાહ્યગ્રાહકાકારરહિત નિરંશ સ્વરૂપનો અનુભવ થવા લાગે તો બધાં પ્રાણીઓને તત્ત્વજ્ઞાન થવાથી તેમની અત્યારે જ મુક્તિ થઈ જાય. ‘તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ જ મુક્તિ છે' એ તો સૌ કહે છે, સૌ સ્વીકારે છે. સંવેદનની સંવેદનરૂપતાનો અનુભવ તો કથંચિત્ બધાં પ્રાણીઓને થાય છે જ. આ રીતે એક જ સંવેદનનો ગ્રાહ્યાદિઆકારશૂન્યરૂપે અનુભવ ન થવો તથા તેનો સંવેદનરૂપે અનુભવ થવો એ તો અનેકાન્તવાદનું જ ઉદાહરણ થયું. એક જ સંવેદનમાં અનનુભૂતતા અને અનુભૂતતા એ બે ધર્મોને માનનારાએ અનેકાન્તનો પ્રતિષેધ ક૨વો એ સ્વવચનવિરોધદોષ જ થયો ગણાય, અનેકાન્તનો લોપ કરવાથી તો સંવેદનના સ્વરૂપનો જ લોપ થઈ જાય. આમ સૌનું જ્ઞાન સ્વસંવેદન વડે પોતાનો ગ્રાહ્યગ્રાહકાકારશૂન્યરૂપે અનુભવ કરતું નથી પરંતુ પોતાનો સંવિરૂપે તો અનુભવ કરે છે આ રીતે અનુભૂતતા અને અનનુભૂતતા બન્ને વિરોધી વિકલ્પો (ધર્મો) ધરાવતું એક જ જ્ઞાન એકાન્તવાદનું નિષેધક જ બને છે અર્થાત્ અનેકાન્તવાદનું સમર્થક જ છે. વળી, સંવેદનના એક ગ્રાહ્યાકારમાં પણ એક સાથે અનેક અર્થોનો પ્રતિભાસ થતો હોવાથી એક જ ગ્રાહ્યાકાર ચિત્રરૂપતા ધારણ કરે છે, અને આ એક જ ગ્રાહ્યાકારની Page #630 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ જૈનમત ચિત્રરૂપતા એકાન્તવાદનો પ્રતિષેધ કરે છે અને અનેકાન્તવાદની સ્થાપના કરે છે. 404. नैयायिकैवैशेषिकैश्च यथा स्याद्वादोऽभ्युपजग्मे तथा प्रदर्श्यते । इन्द्रियसंनिकर्षादेधूमज्ञानं जायते, तस्माच्चाग्निज्ञानम् । अत्रेन्द्रियसंनिकर्षादि प्रत्यक्षं प्रमाणं तत्फलं धूमज्ञानम्, धूमज्ञानं चाग्निज्ञानापेक्षयानुमानं प्रमाणम्, अग्निज्ञानं त्वनुमानफलम् । तदेवं धूमज्ञानस्य प्रत्यक्षफलतामनुमानप्रमाणतां चोभयरूपतामभ्युपगच्छन्ति । एवमन्यत्रापि ज्ञाने फलता प्रमाणता च पूर्वोत्तरापेक्षया यथार्हमवगन्तव्या । एकमेव चित्रपटादेवयविनो रूपं विचित्राकारमभ्युपयन्ति । न च विरोधमाचक्षते । तदुक्तं कन्दल्याम् - "विरोधादेकमनेकस्वभावमयुक्तमिति चेत् न तथा च प्रावादुकप्रवादः एकं चेत्तत्कथं चित्रं चित्रं चेदेकता कुतः। एकं चैव तु चित्रं चेत्येतच्चित्रतरं ततः ॥१॥" इति को विरोध इत्यादि । चित्रात्मनो रूपस्य नायुक्तता, विचित्रकारणसामर्थ्यभाविनस्तस्य सर्वलोकप्रसिद्धेन प्रत्यक्षेणैवोपपादितत्वात्" [प्रश० कन्द० पृ० ३०] इत्यादि । एकस्यैव धूपकडुच्छकस्यैकस्मिन् भागे शीतस्पर्शः परस्मिश्च भाग उष्णस्पर्शः । अवयवानां भिन्नत्वेऽप्यवयविन एकत्वादेकस्यैव द्वौ विरुद्धौ तौ स्पर्शी, यतस्तेषामेवं सिद्धान्तः ‘एकस्यैव पटादेश्चलाचलरक्तारक्तावृताऽनावृताद्यनेकविरुद्धधर्मोपलम्भेऽपि दुर्लभो विरोधगन्धः' इति । नित्यस्येश्वरस्य सिसृक्षासंजिहीर्षा च, रजस्तमोगुणात्मको स्वभावौ, क्षितिजलाधष्टमूर्तिता च, सात्त्विकस्वभावाः परस्पर विरुद्धाः । एकस्यामलकस्य कुवलयबिल्वाद्यपेक्षया महत्त्वमणुत्वं च विरुद्धे । एवमिक्षोः समिद्वंशापेक्षया इस्वत्वदीर्घत्वे अपि । देवदत्तादेः स्वपितृसुतापेक्षया परत्वापरत्वे अपि । अपरं सामान्य नाम्ना सामान्यविशेष इत्युच्यते। सामान्यविशेषश्च द्रव्यत्वगुणत्वकर्मत्वलक्षणः । द्रव्यत्वं हि नवसु द्रव्येषु वर्तमानत्वात्सामान्यं, गुणकर्मभ्यो व्यावृत्तत्वाद्विशेषः । एवं गुणत्वकर्मत्वयोरपि सामान्यविशेषता विभाव्या । ततश्च सामान्यं च तद्विशेषश्चेति सामान्यविशेषः । तस्यैकस्य सामान्यता विशेषता च विरुद्धे । एकस्यैव Page #631 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ તર્કરહસ્યદીપિકા हेतोः पञ्च रूपाणि संप्रतिपद्यन्ते । एकस्यैव पृथिवीपरमाणोः सत्तायोगात्सत्त्वं, द्रव्यत्वयोगाद्दव्यत्वं, पृथिवीत्वयोगात्पृथिवीत्वं, परमाणुत्वयोगात् परमाणुत्वम्, अन्त्याद्विशेषात् परमाणुभ्यो भिन्नत्वं चेच्छतां परमाणोस्तस्य सामान्यविशेषात्मकता बलादापतति, सत्त्वादीनां परमाणुतो भिन्नतायां तस्यासत्त्वाद्रव्यत्वापृथिवीत्वाद्यापत्तेः । एवं देवदत्तात्मनः सत्त्वं द्रव्यत्वम्, आत्मत्वयोगादात्मत्वम्, अन्त्याद्विशेषाद्यज्ञदत्ताद्यात्मभ्यो भिन्नतां चेच्छतां तस्यात्मनः सामान्यविशेषरूपतावश्यं स्यात् । एवमाकाशादिष्वपि सा भाव्या । योगिनां नित्येषु तुल्याकृतिगुणक्रियेषु परमाणुषु मुक्तात्ममनःसु च प्रत्याधारं विलक्षणोऽयमिति प्रत्ययो येभ्यो भवति तेऽन्त्या विशेषा, इत्यत्र तुल्याकृतिगुणक्रियत्वं विलक्षणत्वं चोभयं प्रत्याधारमुच्यमानं स्याद्वादमेव साधयेत् । एवं नैयायिकवैशेषिका आत्मनानेकान्तमुररीकृत्यापि तत्प्रतिक्षेपायोद्यच्छन्तः सतां कथं नोपहास्यतां यान्ति। 404. હવે નૈયાયિકો અને વૈશેષિકોએ જ્યાં જ્યાં અનેકાન્તવાદનો (સ્યાદ્વાદનો) ઉપયોગ કર્યો છે તે સ્થળો દર્શાવીએ છીએ. ઇન્દ્રિય અને અર્થના સન્નિકર્ષથી ધૂમનું પ્રત્યક્ષ થાય છે અને પછી આ ધૂમજ્ઞાનથી અગ્નિનું અનુમાન થાય છે. અહીં ઇન્દ્રિયાર્થસક્સિકર્ષ આદિ પ્રત્યક્ષપ્રમાણ છે તથા ધૂમજ્ઞાન તેનું ફળ છે. આ ધૂમજ્ઞાન અગ્નિનું અનુમાન કરાવવાના કારણે અનુમાન પ્રમાણ છે તથા અગ્નિનું જ્ઞાન તેનું ફળ છે. આ રીતે એક જ ધૂમજ્ઞાન પ્રત્યક્ષપ્રમાણની દૃષ્ટિએ ફલ છે અને અગ્નિજ્ઞાનની દૃષ્ટિએ અનુમાન પ્રમાણ છે–અર્થાત્ એક જ જ્ઞાનમાં ફલરૂપતા અને પ્રમાણરૂપતા ખુદ નૈયાયિકોએ અને વૈશેષિકોએ માની છે. આ જ રીતે બીજાં જ્ઞાનોની બાબતમાં પણ પૂર્વ પૂર્વ જ્ઞાનની અપેક્ષાએ ઉત્તર ઉત્તર જ્ઞાનની ફલરૂપતા અને ઉત્તર ઉત્તર જ્ઞાનની અપેક્ષાએ પૂર્વ પૂર્વ જ્ઞાનની પ્રમાણરૂપતા સમજી લેવી જોઈએ. એક જ જ્ઞાનમાં પ્રમાણરૂપતા અને ફલરૂપતાનો સ્વીકાર એ અનેકાન્તવાદનું સમર્થન જ છે. નિયાયિકો અને વૈશેષિકો ઈન્દ્રિયવ્યાપાર પછી થનારા સકિર્ષથી લઈને હાનોપાદાનોપેક્ષાબુદ્ધિ સુધીનાં ક્રમિક ફલોની પરંપરાને ફલ કહેતા હોવા છતાં પણ તે પરંપરામાં પૂર્વ પૂર્વ ફલને ઉત્તર ઉત્તર ફલની અપેક્ષાએ પ્રમાણ પણ કહે છે અર્થાત્ તેમના કથન અનુસાર ઇન્દ્રિય તો પ્રમાણ જ છે, ફળ નથી, અને હાનોપાદાનોપેક્ષાબુદ્ધિ જે અન્તિમ ફળ છે તે ફળ જ છે, પ્રમાણ નથી. પરંતુ વચ્ચેના સન્નિકર્ષ, નિર્વિકલ્પક જ્ઞાન અને સવિકલ્પક જ્ઞાન એ ત્રણે પૂર્વ પ્રમાણની અપેક્ષાએ ફળ અને ઉત્તર ફળની અપેક્ષાએ પ્રમાણ પણ છે. આમ અપેક્ષાભેદથી એકનું એક જ્ઞાન પ્રમાણ પણ છે અને ફળ પણ છે. જુઓ WWW.jainelibrary.org Page #632 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૫૪૧ ન્યાયભાષ્ય ૧.૧.૩.] વળી, નૈયાયિકો અને વૈશેષિકો એક જ અનેક રંગોવાળા ચિત્રપટરૂપ અવયવીમાં ચિત્ર-વિચિત્ર એક રંગ માને છે. આમ એક ચિત્રરૂપની માન્યતામાં તેમને વિરોધ જણાતો નથી. તેઓ પોતે એક ચિત્રરૂપમાં આવતા વિરોધનો પરિહાર કરે છે. ન્યાયકન્દલીમાં શ્રીધરાચાર્યે વિરોધનો પરિહાર કરતાં લખ્યું છે કે – શંકા– એક રૂપ અનેક સ્વભાવવાળું માનવામાં તો વિરોધ દોષ આવે છે. તેથી એક રૂપને ચિત્રરૂપ માનવું અયુક્ત છે. કોઈ અન્ય મતવાદીએ વિવાદમાં કહ્યું પણ છે કે જો એક છે તો ચિત્ર કેવી રીતે હોઈ શકે? અર્થાત જો એક રૂપ હોય તો તે જ ચિત્રરૂપ કેવી રીતે હોઈ શકે? અને જો તે ચિત્ર હોય તો તેનામાં એકતા કેવી રીતે હોઈ શકે? અર્થાત્ જો ચિત્રરૂપ હોય તો તે ચિત્રરૂપમાં એકરૂપતા કેવી રીતે હોઈ શકે? એકતા અને ચિત્રતા તો પરસ્પર વિરોધી છે. એક છે એમ પણ કહેવું અને ચિત્ર અર્થાત્ અનેક છે એમ પણ કહેવું એ તો વસ્તુતઃ ચિત્રતર છે અર્થાત અત્યન્ત આશ્ચર્યની વાત છે. સમાધાન–એમાં શો વિરોધ છે ? રૂપને ચિત્રસ્વભાવ માનવું કોઈ રીતે અયોગ્ય નથી, કેમ કે ચિત્રસ્વભાવવાળા કારણોથી રૂ૫ સ્વયં ચિત્ર ઉત્પન્ન થાય છે એ તો સૌના પ્રત્યક્ષ અનુભવની વાત છે. પ્રત્યક્ષસિદ્ધ વસ્તુમાં વિરોધ કેવો ?” [પ્રશસ્તપાદભાષ્યકન્ટલીટીકા પૃ.૩૦]. આમ ચિત્રરૂપને માનવું અનેકાન્તને સ્વીકાર્યા વિના શક્ય નથી. ચિત્રરૂપની માન્યતામાં અનેકાન્તનો સ્વીકાર છે જ. વળી, એક જ ધૂપદાનીનો એક ભાગ ઠંડો અને બીજો ભાગ ગરમ અનુભવાય છે. જો કે ધૂપદાનીમાં અવયવભેદ માની શકાય છે પરંતુ ધૂપદાની નામનો અવયવી તો અવયવોથી ભિન્ન એક જ અવયવી છે અને ધૂપદાનીરૂપ એક અવયવીમાં પરસ્પર વિરોધી શીત અને ઉષ્ણ બન્નેય સ્પર્શી અનુભવાય છે. વૈશેષિકોનો જ એ સિદ્ધાન્ત છે કે એક જ પટ આદિ અવયવીમાં એક ભાગે હલનચલન હોય છે અને અન્ય ભાગ અચલ હોય છે, એક ભાગ લાલ રંગના સંયોગથી લાલ હોય છે અને બીજા ભાગમાં રંગ ચડાવ્યો ન હોવાથી તે સફેદ હોય છે, એક ભાગ બીજા કપડાથી ઢંકાયેલો હોય છે અને બીજો ભાગ ઢંકાયા વિનાનો ખુલ્લો હોય છે – આમ અનેક વિરોધી ધર્મો હોવા છતાં પણ કોઈ વિરોધ નથી. ભિન્ન ભિન્ન ભાગોની અપેક્ષાએ ભિન્ન ભિન્ન ધર્મો હોવામાં કોઈ વિરોધ નથી. અહીં પણ તેઓએ વિના કહ્યું અનેકાન્ત સ્વીકાર્યો જ છે. વળી, તેઓ નિત્ય એક ઈશ્વરમાં જગતના સર્જનની ઈચ્છા અને જગતના સંહારની ઈચ્છા, રજો ગુણરૂપ સ્વભાવ અને તમોગુણરૂપ સ્વભાવ, પૃથ્વી-જલ-અગ્નિ-વાયુ-આકાશ આદિ આઠ મૂર્તિઓ, અનેક સાત્વિક સ્વભાવો – આ બધા પરસ્પર વિરોધી ધર્મો યા સ્વભાવનો સ્વીકારે જ છે. આ પણ અનેકાન્તનું જ રૂપ છે. વળી, તેઓ એક જ આમળામાં કમળની અપેક્ષાએ મોટાપણું અને બોરની અપેક્ષાએ નાનાપણું સ્વીકારે છે, એક જ ઈશુદંડને યજ્ઞમાં Page #633 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ તર્કરહસ્યદીપિકા કામમાં આવતી લાકડીની અપેક્ષાએ લાંબો અને વાંસની અપેક્ષાએ ટૂંકો સ્વીકારે છે. આમ એકમાં જ પરસ્પર વિરુદ્ધ ધર્મોનો સ્વીકાર અનેકાન્ત જ છે. ઉપરાંત તેઓ દેવદત્તને તેના પિતાની અપેક્ષાએ નાનો અને તેના પુત્રની અપેક્ષાએ મોટો માને છે. અપર સામાન્યને તેઓ સામાન્ય અને વિશેષ ઉભયરૂપ સ્વીકારે છે અને તેથી તેને સામાન્યવિશેષ કહે છે. દ્રવ્યત્વ, ગુણત્વ અને કર્મત્વ સત્તાની અપેક્ષાએ અપર સામાન્ય છે અર્થાત્ સામાન્યવિશેષ છે. જે દ્રવ્યત્વ પૃથ્વી આદિ નવ દ્રવ્યોમાં અનુગત હોવાથી સામાન્યરૂપ છે તે જ દ્રવ્યત્વ ગુણ, કર્મ આદિમાં ન હોવાના કારણે તેમનાથી વ્યાવૃત્ત હોવાના કારણે વિશેષરૂપ પણ છે. તેવી જ રીતે ગુણત્વ આદિ ગુણવ્યક્તિઓમાં અનુગત હોવાથી સામાન્ય છે પરંતુ દ્રવ્ય, કર્મ આદિથી વ્યાવૃત્ત હોવાથી વિશેષ પણ છે, કર્મત્વ ઉત્તેપણ આદિ કર્મવ્યક્તિઓમાં અનુગત હોવાથી સામાન્ય છે પરંતુ દ્રવ્ય,ગુણ આદિથી વ્યાવૃત્ત હોવાથી વિશેષ પણ છે. આમ આ અપર સામાન્યો સામાન્ય પણ છે અને વિશેષ પણ છે, તેથી તેઓ સામાન્યવિશેષ કહેવાય છે. આમ એક જ પદાર્થમાં પરસ્પર વિરુદ્ધ સામાન્યરૂપ અને વિશેષરૂપ ધર્મો હોવાથી તે અનેકાન્ત જ સિદ્ધ થાય છે.વળી, તેઓ હેતુનાં પક્ષધર્મત્વ, સપક્ષસત્ત્વ આદિ પાંચ રૂપો માને છે. આ પણ અનેકાન્તનું દૃષ્ટાન્ત છે. ઉપરાંત, તેઓ એક જ પૃથ્વીના પરમાણુમાં સત્તાના સમવાયસંબંધ દ્વારા સત્તા, દ્રવ્યત્વના સમવાયસંબંધ દ્વારા દ્રવ્યત્વ, પૃથ્વીત્વના સમવાયસંબંધ દ્વારા પૃથ્વીત્વ, પરમાણુત્વના સમવાયસંબંધ દ્વારા પરમાણુત્વ આદિ અનેક સામાન્યો માને છે અને તે જ પરમાણુ તેનામાં રહેનાર અન્યવિશેષના કારણે સ્વવ્યતિરિક્ત સઘળા પરમાણુઓથી વ્યાવૃત્ત હોવાથી વિશેષ પણ છે એમ પણ સ્વીકાર કરે છે. તેથી એક જ પરમાણુમાં સામાન્યાત્મકતા અને વિશેષાત્મકતા તેઓને સ્વીકારવી જ પડે છે. જો સત્ત્વ, દ્રવ્યત્વ, પૃથ્વીત્વ આદિથી તે પરમાણુનો અત્યન્ત ભેદ માનવામાં આવે તો તે પરમાણુ અસત્, અદ્રવ્ય, અપૃથ્વીરૂપ બની જાય. તેવી જ રીતે એક જ દેવદત્તના આત્મામાં સત્ત્વ, દ્રવ્યત્વ, આત્મત્વના સમવાયસંબંધથી સત્ત્વ, દ્રવ્યત્વ, આત્મત્વ સામાન્યો છે અને તે જ દેવદત્તનો આત્મા તેમાં રહેનાર અન્ય વિશેષ દ્વારા યજ્ઞદત્ત વગેરેના આત્માઓથી વ્યાવૃત્ત અર્થાત્ ભિન્ન પણ છે, તેથી દેવદત્તના આત્મામાં વિશેષ પણ છે એમ તેઓ સ્વીકારે છે. આમ એક જ આત્મામાં સામાન્યરૂપતા અને વિશેષરૂપતા એ બે વિરોધી ધર્મો અવશ્ય પ્રાપ્ત થાય છે અને પરિણામે અનેકાન્ત પણ. આ જ રીતે આકાશ, કાલ વગેરેમાં સત્તા, દ્રવ્યત્વની અપેક્ષાએ સામાન્યરૂપતા તથા અન્ય દ્રવ્ય, ગુણ, કર્મ આદિથી ભિન્નતાની અપેક્ષાએ વિશેષરૂપતા સમજી લેવી. નૈયાયિકો અને વૈશેષિકો અનુસાર તુલ્ય આકૃતિ, સમાન ગુણ અને એકસરખી ક્રિયાઓવાળા એકસરખા પરમાણુઓમાં, મુક્ત જીવોના નવ Page #634 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૫૪૩ વિશેષગુણોથી રહિત એકસરખા આત્માઓમાં અને મુક્ત જીવોથી છૂટા પડી ગયેલાં એકસરખાં અણુપરિમાણ મનોમાં જેમના કારણે યોગીઓને “આ આનાથી વિલક્ષણ છે” “આ આનાથી વિલક્ષણ છે” એવું વિલક્ષણતાનું પ્રત્યક્ષ થાય છે તે અન્ય વિશેષો છે. આમ પરમાણુઓમાં, મુક્ત આત્માઓમાં અને મુક્ત આત્માઓથી છૂટાં પડેલાં મનોમાં સમાનતા પણ છે અને વિશેષતા પણ છે એમ કહેનારા નૈયાયિકો અને વૈશેષિકો સ્યાદ્વાદને જ સિદ્ધ કરે છે. આ પ્રમાણે નૈયાયિકો અને વૈશેષિકોએ અનેક સ્થળોએ અનેકાન્તનો સ્વયં સ્વીકાર કર્યો છે, તેથી તેઓ જ્યારે અનેકાન્તનું ખંડન કરવા તૈયાર થઈ જાય છે ત્યારે બુદ્ધિમાનોના ઉપહાસને પાત્ર બની જાય છે. એક બાજુ અનેકાન્તનો સ્વીકાર કરવો અને બીજી બાજુ તેનો પ્રતિષેધ કરવો એ તો ખરેખર હાસ્યાસ્પદ છે. 405. किंच, अनेकान्ताभ्युपगमे सत्येष गुणः परस्परविभक्तेष्ववयवावयव्यादिषु मिथोवर्तनचिन्तायां यदूषणजालमुपनिपतति तदपि परिहतं भवति । तथाहि-अवयवानामवयविनश्च मिथोऽत्यन्तं भेदोऽभ्युपगम्यते नैयायिकादिभिर्न पुनः कथंचित् । ततः पर्यनुयोगमर्हन्ति ते । अवयवेष्ववयवी वर्तमानः किमेकदेशेन वर्तते किं वा सामस्त्येन । यद्येकदेशेन, तदयुक्तम्; अवयविनो निरवयवत्वाभ्युपगमात् । सावयवत्वेऽपि तेभ्योऽवयवी यद्यभिन्नः, ततोऽनेकान्तापत्तिः, एकस्य निरंशस्यानेकावयवत्वप्राप्तेः। अथ तेभ्यो भिन्नोऽवयवी; तर्हि तेषु स कथं वर्तत इति वाच्यम् । एकदेशेन, सामस्त्येन वा । एकदेशपक्षे पुनस्तदेवावर्तत इत्यनवस्था । अथ सामस्त्येन तेषु स वर्तते, तदप्यसाधीयः, प्रत्वयवमवयविनः परिसमाप्ततयावयविबहुत्वप्रसङ्गात् । ततश्च तेभ्यो भिन्नोऽवयवी न विकल्पभाग् भवति । नन्वभेदपक्षेऽप्यवयविमात्रमवयवमानं वा स्यादिति चेत्; न; अभेदस्याप्येकान्तेनानभ्युपगमात् । किं तमुन्योन्याविश्लिष्टस्वरूपो विवक्षया संदर्शनीयभेदोऽवयवेष्ववयव्यभ्युपगम्यते, अबाधितप्रतिभासेषु सर्वत्रावयवावयविनां मिथो भिन्नाभिन्नतया प्रतिभासनात्, अन्यथा प्रतिभासमानानामन्यथापरिकल्पने ब्रह्माद्वैतशून्यवादादेरपि कल्पनाप्रसङ्गात् । एवं संयोगिषु संयोगः, समवायिषु समवायः, गुणिषु गुणः, व्यक्तिषु सामान्यं चात्यन्तं भिन्नान्यभ्युपगम्यमानानि तेषु वर्तनचिन्तायां सामस्त्यैकदेशविकल्पाभ्यां दूषणीयानि । तदेवमेकान्तभेदेऽनेकदूषणोपनिपातादनेकान्ते च दूषणानु Page #635 -------------------------------------------------------------------------- ________________ તકરહસ્યદીપિકા त्थानादनेकान्ताभ्युपगमात् न मोक्ष इति । अतो वरमादावेव मत्सरितां विहायानेकान्ताभ्युपगमः किं भेदैकान्तकल्पनया अस्थान एवात्मना परिक्लेशितेनेति । ૫૪૪ 405. અનેકાન્તવાદને માનવાથી નૈયાયિકો અને વૈશેષિકોને સૌથી મોટો ફાયદો તો એ છે કે અવયવી અવયવોમાં કેવી રીતે રહે છે એમ પૂછી વિરોધીઓ જે દોષો આપે છે તેનો તેઓ સહજ રીતે પરિહાર કરી શકશે. કેવળ અવયવીની બાબતમાં જ નહિ સત્તાસામાન્ય આદિની બાબતમાં પણ તે જ પ્રશ્ન ઊભો કરી તેમને દોષો આપવામાં આવે છે, ત્યાં પણ તે દોષોનો પરિહાર તેઓ કરી શકશે. તેઓ અવયવીનો અવયવોથી અત્યન્ત ભેદ માને છે, કથંચિત્ ભેદ માનતા નથી. [ઉદાહરણાર્થ, તત્તુઓ અવયવો છે અને પટ અવયવી છે. અવયવી અવયવોથી અત્યન્ન ભિન્ન છે, અર્થાત્ પટ તત્તુઓથી અત્યન્ન ભિન્ન છે. પરંતુ અવયવી પટ અવયવોમાં અર્થાત્ તત્તુઓમાં રહે છે.] એટલે વિરોધીઓ તેમને નીચેનો પ્રશ્ન પૂછે એ સ્વાભાવિક છે, તેઓ તે પ્રશ્નને લાયક છે. પ્રશ્ન આ છે અવયવી પોતાના અવયવોમાં એકદેશથી રહે છે કે સર્વદેશથી, અર્થાત્ ખંડશઃ રહે છે કે અખંડપણે ? જો કહેવામાં આવે કે એકદેશથી તો તે શક્ય નથી કેમ કે અવયવીને તો નિરવયવ યા નિરંશ માનવામાં આવેલ છે. જો. અવયવીને સાવયવ મનવામાં આવે તો પ્રશ્ન ખડો થાય છે કે અવયવી આ અવયવોથી ભિન્ન છે કે અભિન્ન ? જો અવયવી આ અવયવોથી અભિન્ન છે એમ કહો તો એક જ અવયવી અનેક અવયવાત્મક બની જાય અર્થાત્ એક અનેક બની જાય અને પરિણામે અનેકાન્તરૂપ જ બની જાય. જો અવયવીને આ અવયવોથી ભિન્ન જણાવવામાં આવે તો વળી પાછો પેલો જ પ્રશ્ન આવીને ઊભો રહે કે અવયવી આ અવયવોમાં એકદેશથી રહે છે કે સર્વદેશથી ? જો તે એકદેશથી રહે છે એમ કહેશો તો તે ઉચિત નથી કારણ કે તે નિરંશ યા નિરવયવ છે. જો તેને સાવયવ માનવામાં આવે તો વળી પાછો એ જ પ્રશ્ન ખડો થાય કે તે અવયવોથી ભિન્ન છે કે અભિન્ન ? અભિન્ન માનો તો અનેકાન્તનો સ્વીકાર આવી પડે. અને ભિન્ન માનો તો તે અવયવોમાં એકદેશથી રહે છે કે સર્વદેશથી? ઇત્યાદિ પ્રશ્ન પુનઃ આવર્તન પામે અને આ રીતે અનવસ્થાદોષ આવે. જો અવયવી પોતાના પ્રત્યેક અવયવમાં સર્વદેશથી અર્થાત્ પૂરેપૂરો અખંડ રહે છે એમ માનશો તો જેટલા અવયવો છે તેટલા જ સ્વતન્ત્ર અવયવીઓ માનવા પડશે કેમ કે પ્રત્યેક અવયવમાં અવયવી પૂરેપૂરો રહે છે. આ રીતે અવયવોથી અવયવીને અત્યન્ત ભિન્ન માનવાથી અવયવીનું પોતાના અવયવોમાં રહેવું કઠિન છે, ઘટી શકતું જ નથી. અવયવોથી અવયવીનો સર્વથા અભેદ માનવાથી કાં તો અવયવીનું જ અસ્તિત્વ રહે Page #636 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૫૪૫ કાં તો અવયવોનું જ. અભેદપક્ષમાં બન્નેનું અસ્તિત્વ શક્ય નથી. આ રીતનો સર્વથા અભેદ જૈનો સ્વીકારતા જ નથી. તેઓ તો અવયવીને કથંચિત્ અવયવરૂપ જ માને છે. હા, ભેદની વિવક્ષા હોય ત્યારે ‘આ અવયવી છે, આ અવયવો છે', ‘આ અવયવોમાં આ અવયવી છે' આ જાતનો ભેદ અવયવી અને અવયવોનો દર્શાવી શકાય છે. [તાણા-વાણારૂપે પરસ્પર સમ્બદ્ધ તંતુઓને છોડીને તેમનાથી ભિન્ન અર્થાત્ પૃથક્ પટ નામનો કોઈ અતિરિક્ત અવયવી છે જ નહિ.] સર્વત્ર અવયવ અને અવયવીનો કથંચિત્ ભેદાભેદ જ નિર્બાધ પ્રતીતિનો વિષય બને છે. [આપણે ગમે તેટલું ઇચ્છીએ કે તન્તુઓથી પૃથક્ પટ મળે પરંતુ તે મળી શકતો જ નથી, એટલે તેમનો અભેદ છે. તેમની પૃથક્ દેશસ્થિતિ નથી, તેથી તેમનો અભેદ છે. પરંતુ પટની પટસંજ્ઞા છે અને તન્નુની તત્તુસંજ્ઞા છે, આમ સંજ્ઞાભેદ છે. ઉપરાંત લક્ષણભેદ પણ છે. આ ભેદોની દૃષ્ટિએ તન્તુ અને પટમાં ભેદ પણ છે.] આ રીતે અવયવોથી અવયવીનો કથંચિત્ ભિન્નાભિન્ન પ્રતિભાસ થવા છતાં પણ જો તેમનામાં અપ્રતિભાસમાન અત્યન્ત ભેદ માનશો તો પછી અપ્રતિભાસમાન બ્રહ્માદ્વૈત યા શૂન્યાદ્વૈત આદિને પણ માનવાની આપત્તિ આવશે, તેમને પણ તમારે માનવા જોઈએ. [તેવી જ રીતે દહીં અને ઘડો, વગેરેમાં સંયોગસંબંધ માનો છો. બે દ્રવ્યોમાં સંયોગસંબંધ હોય છે, સિવાય કે તે બે દ્રવ્યોમાં અવયવ-અવયવીભાવ ન હોય. ગુણ અને ગુણી, ક્રિયા અને ક્રિયાવાન્, વિશેષ અને નિત્ય દ્રવ્ય તથા અવયવ અને અવયવીમાં સમવાયસંબંધ હોય છે.] સંયોગ,સમવાય, ગુણ, સામાન્યનો ક્રમશઃ પોતાના સંયોગીઓથી, સમવાયીઓથી, ગુણીથી અને વ્યક્તિઓથી તમે નૈયાયિકો અને વૈશેષિકો અત્યન્ત ભેદ માનો છો, તેથી સંયોગ પોતાના સંયોગીઓમાં, સમવાય પોતાના સમવાયીઓમાં, ગુણ પોતાના ગુણીમાં અને સામાન્ય પોતાની વ્યક્તિઓમાં એકદેશથી રહે છે કે સર્વદેશથી એ પ્રશ્ન પૂછી તમને દોષો, ઉપર અવયવ અને અવયવીની બાબતમાં આપ્યા તે પ્રમાણે જ, આપવા જ જોઈએ. આમ સર્વથા ભેદ માનવામાં અનેક દોષો છે અને તેમનો પરિહાર કરવો પણ અસંભવ છે પરંતુ અનેકાન્તવાદમાં કોઈ પણ દોષની ગંધ સુધ્ધાં નથી, તે સર્વથા નિર્દોષ છે. તેથી છેવટે દૂષણોનો પરિહાર કરવા માટે અને વસ્તુવ્યવસ્થા કરવા માટે અનેકાન્તને માન્યા વિના છૂટકો જ નથી ત્યારે સારું તો એ જ છે કે ઈર્ષ્યા અને દુરાગ્રહને છોડીને પહેલેથી જ એનો સ્વીકાર કરી લેવામાં આવે. પ્રતીતિથી બાધિત સર્વથા અર્થાત્ એકાન્ત ભેદની અયોગ્ય કલ્પના કરી આત્માને વ્યર્થ ક્લેશ કરાવવો એમાં શું ડહાપણ છે ? 406. सांख्यः सत्त्वरजस्तमोभिरन्योन्यं विरुद्धैर्गुणैर्ग्रथितं प्रधानमभिदधान एकस्याः प्रकृतेः संसारावस्थामोक्षसमययोः प्रवर्तननिवर्तनधर्मो Page #637 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ તર્કરહસ્યદીપિકા विरुद्ध स्वीकुर्णाणश्च कथं स्वस्यानेकान्तमतवैमुख्यमाख्यातुमीशः स्यात् । - 406. સાંખ્યો એક જ પ્રધાનને ત્રિગુણાત્મક માને છે. આ પ્રધાન પરસ્પર વિરોધી સત્ત્વ, રજસ્ અને તમસ્ આ ત્રણ ગુણોથી ગ્રથિત છે – ત્રયાત્મક છે. વળી, સાંખ્યો એક જ પ્રકૃતિમાં સંસારી જીવોની અપેક્ષાએ તેમના માટે બુદ્ધિ, અહંકાર આદિની સૃષ્ટિ ઉત્પન્ન કરતી હોઈ પ્રવૃત્યાત્મક છે તથા મુક્ત જીવોની અપેક્ષાએ તેમના માટે બુદ્ધિ, અહંકાર આદિની સૃષ્ટિ ઉત્પન્ન કરવામાંથી નિવૃત્ત થઈ ગઈ હોઈ નિવૃત્યાત્મક પણ છે. આમ એક જ પ્રકૃતિ સંસારીઓ પ્રતિ પ્રવૃત્તાધિકાર છે અર્થાત્ અસ્તિત્વ ધરાવે છે અને મુક્ત આત્માઓ પ્રતિ નિવૃત્તાધિકાર છે અર્થાત્ નાશ પામી ગઈ છે. આ રીતે એક જ પ્રધાનને ત્રિગુણાત્મક તથા એક જ પ્રકૃતિને સંસારી-મુક્ત ભિન્ન જીવોની અપેક્ષાએ પ્રવૃત્ત-અપ્રવૃત્ત, નષ્ટ-અનષ્ટ આદિ વિરુદ્ધ ધર્મોવાળી માનનાર સાંખ્યો કેવી રીતે પોતાને અનેકાન્તના વિરોધી કહી શકે ? તેમની આ માન્યતાઓ તો અનેકાન્તનું સમર્થન જ કરે છે. 407. मीमांसकास्तु स्वयमेव प्रकारान्तरेणैकानेकाद्यनेकान्तं प्रतिपद्यमानास्तत्प्रतिपत्तये सर्वथा पर्यनुयोगं नार्हन्ति अथवा शब्दस्य तत्संबन्धस्य च नित्यत्वैकान्तं प्रति तेऽप्येवं पर्यनुयोज्याः - त्रिकालशून्यकार्यरूपार्थविषयविज्ञानोत्पादिका नोदनेति मीमांसकाभ्युपगमः । अत्र कार्यतायास्त्रिकालशून्यत्वेऽभावप्रमाणस्य विषयता स्यात्, अर्थत्वे तु प्रत्यक्षादिविषयता भवेत्, उभयरूपतायां पुनर्नोदनाया विषयतेति । 407. મીમાંસકોમાં કુમારેિલ આદિ તો પોતે જ સામાન્ય અને વિશેષમાં કચિત્ તાદાત્મ્ય, ધર્મ અને ધર્મોમાં ભેદાભેદ તથા વસ્તુને ઉત્પાદાદિ ત્રયાત્મક અર્થાત્ એકાનેકરૂપ સ્વીકારીને અનેકાન્તને માને છે. તેથી આ અંગે વિશેષ પ્રશ્નો તેમને પૂછવાની આવશ્યકતા જ નથી. હા, તેઓ શબ્દને તેમ જ શબ્દ અને અર્થના સંબંધને એકાન્ત નિત્ય માને છે, તેથી તે અંગે તેમને પ્રશ્નો કરવા જોઈએ. તેઓ ચોદનાને અર્થાત્ વેદના વિધિવાક્યને (પ્રવર્તક વાક્યને) કાર્યરૂપ અર્થવિષયક જ્ઞાનોત્પાદક માને છે. આમ વેદનાં વિધિવાક્યો કાર્યરૂપ અર્થમાં જ પ્રમાણ છે એમ તેઓ માને છે. અને આ કાર્યને તેઓ ત્રિકાલશૂન્ય ગણે છે. તેમનું કહેવાનું તાત્પર્ય એ છે કે વેદનાં વિધિવાક્યો ત્રિકાલશૂન્ય શુદ્ધ કાર્યરૂપ (ક્રિયારૂપ) અર્થને જ વિષય કરે છે. આ અંગે તેમને પૂછવું જોઈએ કે – કાર્યરૂપતા ત્રિકાલશૂન્ય છે કે અર્થરૂપ પણ છે ? જો કાર્યરૂપતા ત્રિકાલશૂન્ય હોય અર્થાત્ કોઈ પણ કાલમાં તેની સત્તા ન હોય તો તે અભાવ પ્રમાણનો વિષય બની Page #638 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૫૪૭ જાય, અર્થાત્ તેને આગમગમ્ય ન માની શકાય. જો તે અર્થરૂપ હોય તો પ્રત્યક્ષાદિ પ્રમાણનો તે વિષય બને. તેથી કાર્યન ત્રિકાલશૂન્ય પણ માનવું જોઈએ અને સાથે સાથે અર્થરૂપ પણ અને તો જ તે વેદનાં વિધિવાક્યનો વિષય બની શકે. આ રીતે ઉભયરૂપ કાર્ય યા ક્રિયા જ ચોદનાનો (વિધિવાક્યનો) વિષય છે. આમ જ્યારે અનેકાન્તને માન્યા વિના ચોદનાનો (વેદના વિધિવાક્યનો) વિષય જ સિદ્ધ થઈ શક્તો નથી એટલે અહીં પણ તેમણે અનેકાન્તને સ્વીકારી લેવો જોઈએ. 408. अथ बौद्धादिसर्वदर्शनाभीष्टा दृष्टान्ता युक्तयश्चानेकान्तसिद्धये समाख्यायन्ते - बौद्धादिसर्वदर्शनानि संशयज्ञानमेकमुल्लेखद्वयात्मकं प्रतिजा - नानानि नानेकान्तं प्रतिक्षिपन्ति । तथा स्वपक्षसाधकं परपक्षोच्छेदकं च विरुद्धधर्माध्यस्तमनुमानं मन्यमानाः परेऽनेकान्तं कथं पराकुर्युः । मयूराण्डरसे नीलादयः सर्वेऽपि वर्णा नैकरूपा नाप्यनेकरूपाः, किंत्वेकानेक - रूपा यथावस्थिताः, तथैकानेकाद्यनेकान्तोऽपि । तदुक्तं नामस्थापनाद्यनेकान्तमाश्रित्य - "मयूराण्डरसे यद्वद्वर्णा नीलादयः स्थिताः । सर्वेऽप्यन्योन्यसंमिश्रास्तद्वन्नामादयो घटे ॥१॥ नान्वयः स हि भेदित्वान्न भेदोऽन्वयवृत्तितः । मृद्भेदद्वयसंसर्गवृत्ति जात्यन्तरं घटः ॥२॥ अत्र हिशब्दों हेतौ यस्मादर्थे स घटः । "भागे सिंहो नरो भागे योऽर्थो भागद्वयात्मकः । तमभागं विभागेन नरसिंहं प्रचक्षते ॥३॥ न नरः सिंहरूपत्वान्न सिंहो नररूपतः । शब्दविज्ञानकार्याणां भेदाज्जात्यन्तरं हि सः ॥४॥ " "त्रैरूप्यं पाञ्चरूप्यं वा ब्रुवाणा हेतुलक्षणम् । सदसत्त्वादि सर्वेऽपि कुतः परे न मन्वते ॥५॥" 408. હવે અનેકાન્તની સિદ્ધિ માટે અમે બૌદ્ધ આદિ સર્વ દર્શનોમાં આપવામાં આવેલાં દષ્ટાન્તો અને યુક્તિઓ (તર્કો) રજૂ કરીએ છીએ. બૌદ્ધ આદિ બધાં દર્શનો Page #639 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ તર્કરહસ્યદીપિકા ન જ્યારે એક જ સંશયજ્ઞાનમાં પરસ્પર બે વિરોધી આકારોનો પ્રતિભાસ અને ઉલ્લેખ સ્વીકારે છે ત્યારે તેઓ અનેકાન્તનું ખંડન ન કરી શકે. બધા દાર્શનિકો પોતાની યુક્તિઓ તથા પ્રમાણોને સ્વપક્ષસાધક અને પરપક્ષોછેક માને છે. આમ તેઓ એક જ હેતુમાં (અનુમાનમાં) સ્વપક્ષસાધકતા અને પરપક્ષઅસાધકતા (પરપક્ષબાધકતા) એવા બે વિરુદ્ધ ધર્મો માને જ છે, તો પછી તેઓ અનેકાન્તનું ખંડન ક્યા મોઢે કરશે ? મોરના ઈંડાના તરલ પદાર્થમાં નીલ-પીત વગેરે અનેક રંગો છે, તે રંગોને ન તો સર્વથા એકરૂપ જ કહી શકાય કે ન તો સ્વતન્ત્રભાવે અનેકરૂપ પણ કહી શકાય. તેથી જેવી રીતે મોરના ઈંડામાં નીલ વગેરે બધા રંગો કચિત્ એક–અનેકરૂપે તાદાત્મ્યભાવથી રહે છે તેવી જ રીતે વસ્તુમાં એક અને અનેક, નિત્ય અને અનિત્ય આદિ અનેક ધર્મો કથંચિત્ તાદાત્મ્યરૂપે જ રહે છે, તેઓ ન તો સર્વથા ભિન્ન છે કે ન તો સર્વથા અભિન્ન. એક જ વસ્તુમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ આ ચારે નિક્ષેપોથી વ્યવહાર થાય છે. આ નામ, સ્થાપના આદિ રૂપે અનેકાન્તનું સમર્થન કરતા જૈન આચાર્ય લખે છે કે – “જેવી રીતે મોરના ઈંડામાં નીલ વગેરે અનેક રંગો પરસ્પર મિશ્રિત થઈને કથંચિત્ તાદાતમ્ય રૂપે રહે છે તેવી જ રીતે એક જ ‘ઘટ’ શબ્દમાં નામઘટ, સ્થાપનાઘટ આદિ રૂપે ચાર નિક્ષેપો સાપેક્ષ ભાવે રહે છે, એક જ ‘ઘટ’ શબ્દમાં આ ચારે નિક્ષેપાર્થરૂપ ધર્મ પરસ્પર સાપેક્ષભાવે મળીને રહે છે. (૧). માટીના ઘડામાં ન તો માટી અને ઘડાનો સર્વથા અભેદ (અન્વય) માની શકાય કે ન તો સર્વથા ભેદ. માટીનો ઘડાથી સર્વથા અભેદ નથી કેમ કે માટી એ તો દ્રવ્યસામાન્ય છે, તે પિંડ, શરાવ આદિ અનેકમાં હોય છે, જ્યારે ઘડો તો માટીદ્રવ્યનો એક આકાર છે, પર્યાય છે.ઘટાકાર નાશ પામે છે પણ માટીદ્રવ્ય તો પડ્યું રહે છે. એટલે માટી અને ઘડો તદ્દન એકાન્ત અભિન્ન નથી. માટી અને ઘડાનો સર્વથા ભેદ નથી. માટીદ્રવ્ય વિના માટીના ઘડાનું અસ્તિત્વ જ નથી. માટી માટીના ઘડામાં તેના અસ્તિત્વની સર્વ ક્ષણોમાં, સર્વ અવસ્થાઓમાં અનુસ્યૂત છે. આ અર્થમાં માટી અને ઘડાનો સર્વથા ભેદ નથી. આમ ઘડો ન માટીથી સર્વથા ભિન્ન છે કે ન તો અભિન્ન પરંતુ ભેદરૂપ અને અભેદરૂપ બે જાતિઓથી અતિરિક્ત કથંચિત્ ભેદાભેદરૂપ ત્રીજી જ જાતિનો છે. દ્રવ્યરૂપે ઘટનો માટી સાથે અભેદ છે. પણ પર્યાયરૂપે ઘટનો માટીથી ભેદ છે. (૨).' આ શ્લોકમાં ‘હિ’ શબ્દનો અર્થ ‘યસ્માત્ અર્થાત્ કારણ કે’ છે. નરસિંહાવતાર પ્રસિદ્ધ છે. “તે ઉપરના મુખ આદિ અવયવોમાં સિંહના આકારના તથા અન્ય પગ આદિ અવયવોની દૃષ્ટિએ નરના આકારના છે.તાત્પર્ય એ કે જે ઉક્ત બન્ને પ્રકારના અવયવોનું અખંડ અવિભાગીરૂપ છે તે જ નરસિંહ કહેવાય છે. (૩). તેમાં ભેદ દૃષ્ટિએ ભલે નર અને સિંહની કલ્પના કરવામાં આવે પરંતુ વસ્તુતઃ તે બન્ને પ્રકારના અવયવો સાથે તાદાત્મ્ય ધરાવતો એક અખંડ Page #640 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૫૪૯ પદાર્થ છે. તેને ન તો નર કહી શકાય કેમ કે તે અંશતઃ સિંહરૂપ પણ છે કે તેને ન તો સિંહ કહી શકાય કેમ કે તે અંશતઃ નરરૂપ પણ છે. તે તો તે બન્નેથી ભિન્ન એક ત્રીજી જ જાતિનો અખંડ પદાર્થ છે જેમાં બન્ને ભાગ મળે છે. તેનું કારણ એ કે નરસિંહનો વાચક શબ્દ, નરસિંહાકાર જ્ઞાન તથા નરસિંહનું કાર્ય ક્રમશઃ મનુષ્ય અને સિંહના વાચક શબ્દ, જ્ઞાન અને કાર્યથી અત્યન્ત ભિન્ન છે. (૪). જે બૌદ્ધ અને નૈયાયિક ચિંતકો એક જ હેતુમાં અનુક્રમે ત્રણ અને પાંચ રૂપો (લક્ષણો) માને છે તેઓ કેમ એક વસ્તુમાં સત્ અને અસત્ આદિ રૂપો માનતા નથી? [આ તો આશ્ચર્ય કહેવાય.] (પ). 409. यथैकस्यैव नरस्य पितृत्वपुत्रत्वाद्यनेकसंबन्धा भिन्ननिमित्ता न विरुध्यते । तद्यथा - स नरः स्वपित्रपेक्षया पुत्रः, स्वसुतापेक्षया तु पितेत्यादि। अभिन्ननिमित्तास्तु संबन्धा विस्थ्यन्ते, तद्यथा-स्वपित्रपेक्षयैव स पिता पुत्रश्चेत्यादि । एवमनेकान्तेऽपि द्रव्यात्मनैकं पर्यायात्मना त्वेनकमित्यादिभिन्ननिमित्ततया न विरुध्यते । द्रव्यात्मनैवैकमनेकं चेत्यादि त्वभिन्ननिमित्ततया विरुध्यते । अभिन्ननिमित्तत्वं हि विरोधस्य मूलं, न पुनर्भिन्ननिमित्तत्वमिति । सुखदुःखनरदेवादिपर्याया अप्यात्मनो नित्यानित्यत्वाद्यनेकान्तमन्तरेण नोपपद्यन्ते, यथा सर्पदव्यस्य स्थिरस्योत्फणविफणावस्थे मिथो विरुद्धे अपि द्रव्यापेक्षया न विरुद्धे, यथैकस्या अगुल्याः सरलताविनाशो वक्रतोत्पत्तिश्च, यथा वा गोरसे स्थायिनि दुग्धपर्यायविनाशोत्तरदधिपर्यायोत्पादौ संभवन्तौ प्रत्यक्षादिप्रमाणेनोपलब्धौ, एवं सर्वस्य वस्तुनो द्रव्यपर्यायात्मकतापि । 409. જેવી રીતે એક જ પુરુષમાં પિતાપણું-પુત્રપણું આદિ અનેક ધર્મો ભિન્ન ભિન્ન પુરુષોની અપેક્ષાએ ઘટે છે, એમાં કોઈ જ વિરોધ નથી તેવી જ રીતે એક વસ્તુમાં સત્ત્વ અને અસત્ત્વ, નિત્યત્વ અને અનિત્યત્વ આદિ અનેક ધર્મો હોવામાં પણ કોઈ વિરોધ નથી, અર્થાત્ વસ્તુની અનેકાન્તાત્મકતા નિબંધ છે. એકનો એક મનુષ્ય પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર છે અને પોતાના પુત્રની અપેક્ષાએ પિતા છે. જે એક જ નિમિત્તથી – પોતાના પિતાની જ અપેક્ષાએ તે પિતા અને પુત્ર બને રૂપોવાળો છે એમ કહીએ તો વિરોધ અવશ્ય આવે પરંતુ પિતા ભિન્ન અપેક્ષાએ છે અને પુત્ર ભિન્ન અપેક્ષાએ છે એમ કહીએ તો તેમાં કોઈ જ વિરોધ આવતો નથી. તેવી જ રીતે અનેકાન્તાત્મક વસ્તુ પણ દ્રવ્યદષ્ટિએ એક તથા પર્યાયદષ્ટિએ અનેક એમ ભિન્ન ભિન્ન દષ્ટિએ (=અપેક્ષાથી, નિમિત્તથી) માનવામાં કોઈ જ વિરોધ નથી. હા, વસ્તુને એક જ દૃષ્ટિએ – દ્રવ્યદૃષ્ટિ જ – એક અને અનેક બન્ને ધર્મોવાળી માનીએ તો તેમાં વિરોધ Page #641 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ તર્કરહસ્યદીપિકા અવશ્ય આવે. એક જ નિમિત્તથી (=અપેક્ષાથી યા દૃષ્ટિથી) એક વસ્તુમાં એક અને અનેક, નિત્ય અને અનિત્ય આદિ બે બે ધર્મો માનવામાં જ વિરોધ રહેલો છે પરંતુ ભિન્ન ભિન્ન અપેક્ષાએ તે બે બે ધર્મો માનવામાં કોઈ જ વિરોધ નથી. જો આત્માને કથંચિત્ નિત્યાનિત્યાત્મક અર્થાત્ પરિણામીનિત્ય ન માનવામાં આવે તો તેમાં સુખ, દુ:ખ, મનુષ્ય, તિર્યંચ, દેવ આદિ પર્યાયો (અવસ્થાઓ) ધટે જ નહિ. [સર્વથા નિત્ય (કૂટસ્થનિત્ય) આત્મામાં તો પરિવર્તનો, પર્યાયો યા અવસ્થાઓ શક્ય જ નથી કેમ કે સર્વથા નિત્યનો અર્થ જ સાવ અપરિવર્તિષ્ણુ છે. અને સર્વથા અનિત્ય આત્મા માનતાં તો આત્મદ્રવ્યનું જ અસ્તિત્વ રહેતું નથી. અને વળી સર્વથા ક્ષણિક વસ્તુમાં અવસ્થાઓ જ ઘટતી નથી.] પર્યાયો, અવસ્થાઓ તો ધ્રુવ યા સ્થિર દ્રવ્યની જ ઘટે. સાપ ક્યારેક ફેણ ફેલાવે છે અને ક્યારેક ફેણ સંકેલી લે છે, આમ એક સ્થિર સાપની જ બે અવસ્થાઓ, વિસ્તૃત ફેણવાળી અને સંકુચિત ફેણવાળી છે. આ રીતે અવસ્થાભેદ થવા છતાં પણ સાપ દ્રવ્યદૃષ્ટિએ એક જ રહે છે, ધ્રુવ જ રહે છે, તેમાં ફણાવસ્થા અને વિફણાવસ્થા એવી બે ભિન્ન અવસ્થાઓ હોવામાં કોઈ જ વિરોધ નથી. અથવા,આંગળી આંગળીરૂપે સ્થિર રહીને પણ સીધીમાંથી વાંકી થઈ શકે છે, તેના સીધાપણાનો નાશ થાય છે અને વાંકાપણાની ઉત્પત્તિ થાય છે અને આગળી ધ્રુવ રહે છે. અથવા ગોરસ સ્થિર રહીને પણ દૂધમાંથી દહીં થાય છે, દૂધ જામીને નાશ પામે છે તથા દહીં ઉત્પન્ન થાય છે, ગોરસનો પૂર્વ દૂધ પર્યાય(અવસ્થા) નાશ પામી ઉત્ત૨ પર્યાય દહીં ઉત્પન્ન થાય છે અને ગોરસ તો દ્રવ્યરૂપે ધ્રુવ રહે છે. આ જ રીતે જગતની બધી વસ્તુઓ દ્રવ્યરૂપે સ્થિર (ધ્રુવ) રહીને પર્યાયરૂપે ઉત્પન્ન થાય છ અને નાશ પામે છે. આ તો પ્રત્યક્ષ દેખાય જ છે. તેથી બધી વસ્તુ દ્રવ્ય-પર્યાયાત્મક છે, ઉત્પાદ-વ્યયધ્રૌવ્યાત્મક છે, અનેકાન્તાત્મક છે. " 410. વિષ, સર્વપિ નેિષુ સ્વામિમતસાધ્યસાધનાયામિથીયमाना हेतवोऽप्यनेकान्ताभ्युपगममन्तरेण न समीचीनतामञ्चन्ति तथाहि -अत्र स्वोपज्ञमेव परहेतुतमोभास्करनामकं वादस्थलं लिख्यते । यथा-इह हि सकलतार्किकचक्रचूडामणितयात्मानं मन्यमानाः सर्वदापि प्रसभं पोषितस्वाभिमाना गुणवत्सु विद्वत्सु मत्सरं विदधाना मुग्धजनसमाजेऽत्यूर्जितस्फूजितमभिदधानाः स्पष्टोद्भवेन स्वानुभवेन समस्तवस्तुस्तोमगतमभ्रान्तमनेकान्तमनुभवन्तोऽपि स्वयं च युक्त्यानेकान्तमेव वदन्तोऽपि प्रकटं वचनमात्रेणैवानेकान्तमनिच्छन्तो यथावस्थितं वस्तुस्वरूपमपश्यन्तो निजमतानुरागमेव पुष्णन्तो विद्वत्समीपे च कदापि सम्यग्धेतुस्वरूपमपृच्छन्तो Page #642 -------------------------------------------------------------------------- ________________ પપ૧ જૈનમત निजबुद्ध्या च तदनवगच्छन्तो भवन्तो यत्साध्यसाधनाय साधनमधुनाभ्यधुः, तत्रापि साध्यसिद्धिनिबन्धनं हेतुः । अतोऽनेकान्तव्यवस्थापनार्थं यथावस्थितं वस्तुस्वरूपं दर्शयद्भिः सद्भिरस्माभिः प्रथमतो हेतोरेव स्वरूपं सम्यगनेकान्तरूपं प्रकाश्यते । तावद्दत्तावधाना निरस्तस्वपक्षाभिमानाः क्षणं माध्यस्थ्यं भजन्तः शृण्वन्तु भवन्तः । तथाहि-युष्मदुपन्यस्तेन हेतुना किमन्वयिना स्वसाध्यं साध्येत व्यतिरेकिणा वा, अन्वयव्यतिरेकिणा वा । यदि तावदन्वयिना, तदा तत्पुत्रत्वादेरपि गमकत्वं स्यात्, अन्वयमात्रस्य तत्रापि भावात् । नापि व्यतिरेकिणा; तत्पुत्रत्वादेरेव गमकत्वप्रसङ्गात् । श्यामत्वाभावेऽन्यत्र गौरपक्षे विपक्षे तत्पुत्रत्वादेरभावात् । अन्वयव्यतिरेकिणा चेत्, तदापि तत्पुत्रत्वादित एव साध्यसिद्धिप्रसक्तिः । न चास्य त्रैरूप्यलक्षणयोगिनो हेत्वाभासताशङ्कनीया; अनित्यत्वसाधने कृतकत्वादेरपि तत्प्रसङ्गात्। अस्ति च भवदभिप्रायेण त्रैरूप्यं तत्पुत्रादाविति ।। 410. બધાં દર્શનોમાં પોતપોતાના ઇષ્ટ સાધ્યને સિદ્ધ કરવા આપેલા હેતુ પણ વસ્તુને અનેકાન્તાત્મક માન્યા વિના સાચા પ્રામાણિક હેતુ બની શકતા નથી, ઘટી શક્તા નથી. આ વાતને સ્પષ્ટ કરવા માટે હું (ગુણરત્ન) મેં પોતે રચેલ પરહેતુતમોભાસ્કર' (‘પ્રતિવાદીઓના હેતુરૂપી અન્ધકારનો વિનાશક સૂર્ય) નામના વાદસ્થલને અહીં લખું છું. આ જગતમાં પોતાને સકલતાર્કિકચૂડામણિ સમજનાર, સદા હઠપૂર્વક મિથ્યાભિમાનની પુષ્ટિમાં દત્તચિત્ત, ગુણી વિદ્વાનોની ઈર્ષ્યા કરનાર, મૂર્ખાના સમૂહ આગળ મોટી મોટી વાતોની બડાઈ હાંકી જબરો ઘટાટોપ કરનાર, સ્પષ્ટ અનુભવથી વસ્તુની અભ્રાન્ત અનેકાન્તાત્મકતાને સમજીને સ્વપક્ષની યુક્તિઓમાં તેનો યથેષ્ટ વ્યવહાર કરવા છતાં પણ કેવળ પોતાના મોઢે પ્રકટપણે અનેકાન્તને ન સ્વીકારનાર, વસ્તુના યથાર્થ સ્વરૂપ તરફ આંખો બંધ કરીને પોતાના મત પ્રત્યેના મિથ્યામોહનું અનુચિત રીતે પોષણ કરનાર આપ જેવા વાદીઓને પોતાને તો સ્વબુદ્ધિથી હેતુના ખરા સ્વરૂપનું પરિજ્ઞાન છે નહિ અને અન્ય ગુણવાનું વિદ્વાનોને હેતુનું ખરું સ્વરૂપ પૂછી તેને જાણવામાં આપ આપનું અપમાન સમજો છો. આ રીતે આપ હેતુના ખરા સ્વરૂપથી સર્વથા અનભિજ્ઞ રહીને પણ સ્વપક્ષની સિદ્ધિ માટે જે તે હેતુનો પ્રયોગ કર્યા કરો છો. હેતુ જ સાધ્યની સિદ્ધિમાં મુખ્ય કારણ છે. તેથી અમે જૈનો તો અનેકાન્તની સિદ્ધિ માટે યથાવત્ વસ્તુનું સ્વરૂપ દર્શાવતી વખતે સૌપ્રથમ સાધ્યના પ્રમુખ સાધક હેતુની અનેકાન્તાત્મકતાનું સમ્યફ રીતે પ્રતિપાદન કરીએ છીએ. આપ કૃપા કરીને થોડા વખત માટે આપના મતનું મિથ્યાભિમાન છોડીને મધ્યસ્થચિત્તે Page #643 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ તર્કરહસ્યદીપિકા ધ્યાનપૂર્વક તેને સાંભળો– આપના હેતુ અન્વયી હોવાના કારણે સાધ્યના સાધક છે કે વ્યતિરેકી હોવાના કારણે કે અન્વયી તેમ જ વ્યતિરેકી ઉભય હોવાના કારણે ? જો સાધ્ય સાથે દૃષ્ટાન્તમાં રહેતો અન્વયી હેતુ સાધ્યનો સાધક બની જતો હોય તો ‘મિત્રાનો ગર્ભસ્થ પુત્ર શ્યામ છે કેમ કે તે તેનો પુત્ર છે' આ અનુમાનમાં ‘તપુત્રત્વ’ હેતુ પણ સાધ્યનો સાધક(ગમક) બનવો જોઈએ કેમ કે તેના ચાર કાળા પુત્રોમાં તત્પુત્રત્વ અને શ્યામત્વનો અન્વય છે જ. જો કોઈ વ્યતિરેક દૃષ્ટાન્તમાં સાધ્યાભાવે સાધનાભાવરૂપ વ્યતિરેક વ્યાપ્તિથી હેતુ સાધ્યનો સાધક બની જતો હોય તો ગોરા ચિત્રાના પુત્રોમાં શ્યામત્વના અભાવમાં તત્પુત્રત્વનો અભાવ બરાબર દેખાય જ છે, તેથી તત્પુત્રત્વ હેતુ સાધ્યનો ગમક બનવો જોઈએ. જો અન્વય અને વ્યતિરેક બન્ને હોતાં હેતુ સાધ્યનો સાધક બનતો હોય તો તત્પુત્રત્વ હેતુમાં અન્વય અને વ્યતિરેક બન્નેનો સદ્ભાવ હોવાથી તેનાથી સાધ્યની સિદ્ધિ થવી જોઈએ, અર્થાત્ તેનાથી સાધ્યની સિદ્ધિની આપત્તિ આવે. આ તપુત્રત્વ હેતુ પક્ષમાં રહે છે, સપક્ષમાં પણ તેનું સત્ત્વ છે તથા વિપક્ષમાંથી વ્યાવૃત્ત પણ છે – આમ જ્યારે તેનામાં પૂરેપૂરી ત્રિરૂપતા છે ત્યારે તેને હેત્વાભાસ તો આપ (બૌદ્ધ) કહી શકતા નથી. જો ત્રિરૂપતા હોવા છતાં પણ તત્સુત્રત્વને આપ હેત્વાભાસ માનશો તો ‘શબ્દ અનિત્ય છે કેમ કે તે કૃતક છે’ અહીં કૃતકત્વ હેતુને પણ આપે હેત્વાભાસ માનવો જોઈએ. આપની વ્યાખ્યા મુજબ તપુત્રત્વ હેતુમાં પૂરેપૂરી ત્રિરૂપતા છે જ. - • 411. अथ भवत्वयं दोषो येषां पक्षधर्मत्वसपक्षसत्त्वविपक्षासत्त्वरूपे त्रैरूप्येऽविनाभावपरिसमाप्तिः नास्माकं पञ्चलक्षणहेतुवादिनां, अस्माभिरसत्प्रतिपक्षत्वप्रत्यक्षागमाबाधितविषयत्वयोरपि लक्षणयोरभ्युपगमादिति ચેતા 411. નૈયાયિક— તત્પુત્રત્વ હેતુમાં તમે જૈનો જે દોષ બૌદ્ધોને આપો છો તે દોષ અમને નથી લાગતો કારણ કે બૌદ્ધો પક્ષધર્મત્વ, સપક્ષસત્ત્વ અને વિપક્ષવ્યાવૃત્તિ એ હેતુનાં ત્રણ રૂપોમાં જ હેતુના અવિનાભાવને સીમિત રાખે છે. એ ત્રણમાં જ તેમનો અવિનાભાવ પૂર્ણ થઈ જાય છે, જ્યારે અમે નૈયાયિકો તો હેતુનાં પાંચ રૂપોમાં હેતુના અવિનાભાવની પૂર્ણતા માનીએ છીએ, તેથી તત્પુત્રત્વ હેતુવાળો દોષ અમારા નૈયાયિકના મતમાં આવી શકતો નથી. અમે નૈયાયિકો તો ઉક્ત ત્રણ રૂપો ઉપરાંત પ્રત્યક્ષ તથા આગમથી બાધિત ન હોવું અર્થાત્ અબાધિતવિષયત્વ અને વિપરીત સાધ્યને સિદ્ધ કરનારા કોઈ પ્રતિપક્ષી હેતુનું ન હોવું અર્થાત્ અસત્પ્રતિપક્ષત્વને પણ હેતુનું સ્વરૂપ માનીએ છે. અમારા નૈયાયિકોના મતમાં હેતુનો અવિનાભાવ પાંચ Page #644 -------------------------------------------------------------------------- ________________ ૫૫૩ જૈનમત રૂપમાં પૂર્ણ થાય છે. 412. તë વત્તાવયવનનિર્વાનુમાનયોઃ પઝનક્ષત્વાસંમवेनागमकत्वप्रसङ्गः । न च तयोरगमकत्वं यौगैरिष्टं, तस्मात्प्रतिबन्धनिश्चायकप्रमाणासंभवेन, अन्यथानुपपत्ते: अनिश्चय एव तत्पुत्रत्वादेरगमकतानिबन्धनमस्तु, न तु त्रैलक्षण्याद्यभावः । 412. જૈન– જો હેતુને સહેતુ બનવા માટે પાંચ રૂપો આવશ્યક હોય તો કેવલાન્વયી અને કેવલવ્યતિરેકી હેતુઓમાં પાંચ રૂપો ન હોવાથી તેમને અગમક અર્થાત્ હેત્વાભાસ ગણવાની તમારા ઉપર આપત્તિ આવશે. કેવલાન્વયી હેતુમાં વિપક્ષવ્યાવૃત્તિ નથી અને કેવલવ્યતિરેકીમાં સપક્ષસત્ત્વ નથી. પરંતુ નૈયાયિકો કેવલાન્વયી તથા કેવલવ્યતિરેકી હેતુઓને અગમક અર્થાત્ હેત્વાભાસ નથી માનતા, તેઓ તો તેમને સહેતુ માને છે. તપુત્રત્વ અને શ્યામત્વના અવિનાભાવનું ગ્રહણ કરનારું કોઈ પ્રમાણ મળતું નથી, તેથી તેમના અવિનાભાવનો નિશ્ચય થઈ શકતો નથી. આ અવિનાભાવનો અનિશ્ચય જ તપુત્રત્વ હેતુની હેત્વાભાસતાનું કારણ છે અને નહિ કે ત્રિરૂપતા કે પંચરૂપતાનો અભાવ. 413. માત્ર વિપક્ષે સર્વ નિશ્ચિત નતિ, ર દિ શ્યામવામા तत्पुत्रत्वेनाश्यं निवर्तनीयमित्यत्र प्रमाणमस्तीति सौगतः । यौगस्तु गर्जतिशाकाद्याहारपरिणामः श्यामत्वेन समव्याप्तिको, न तु तत्पुत्रत्वेनेत्युपाधिसद्भावान्न तत्पुत्रत्वे विपक्षासत्त्वसंभव इति ।। 413. બૌદ્ધ અને નૈયાયિક– બૌદ્ધ કહે છે કે તત્પન્નત્વ હેતુમાં વિપક્ષાસત્ત્વનો નિશ્ચય નથી. જો તેની વિપક્ષવ્યાવૃત્તિ નિશ્ચિત હોત તો શ્યામત્વની નિવૃત્તિમાં તપુત્રત્વની નિવૃત્તિ અવશ્ય હોવી જ જોઈએ. પરંતુ “શ્યામત્વના અભાવમાં તત્વત્રત્વનો અવશ્ય અભાવ (નિવૃત્તિ) હોય છે જ' એવો નિશ્ચય કરાવનારું કોઈ જ પ્રમાણ નથી. આમ વિપક્ષાસત્ત્વનો નિશ્ચય ન હોવાથી ત—ત્રત્વ હેતુ હેત્વાભાસ અર્થાત અગમક છે. નૈયાયિક તો ગરજીને કહે છે કે ગર્ભિણી માતાએ અમુક પ્રકારનો શાકાદિ આહાર લેવો એ ગર્ભગત બાળકના શ્યામ હોવાનું કારણ છે. આમ શાકાઘાહારપરિણામની જ શ્યામત્વ સાથે સમવ્યાપ્તિ છે અને નહિ કે તપુત્રત્વની. તેથી તપુત્રત્વ હેતુમાં શાકાઘાહારપરિણામરૂપ ઉપાધિ હોવાથી આ હેતુ વિપક્ષથી વ્યાવૃત્ત નથી, વ્યાપ્યત્વાસિદ્ધ છે. [જે ધર્મ સાધ્યનો વ્યાપક હોય તથા સાધનનો અવ્યાપક હોય તેને ઉપાધિ કહે છે, જેમ કે “આ પુમડાવાળો છે કેમ કે આ અગ્નિવાળો Page #645 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ તર્કરહસ્યદીપિકા છે’ અહીં આર્ટ્રેન્થનસંયોગ ઉપાધિ છે. આર્દ્રધનસંયોગ સાધ્યભૂત ધુમાડાની સાથે સદા રહે છે પરંતુ સાધનભૂત અગ્નિની સાથે તેના રહેવાનો નિયમ નથી. તપ્ત લોઢાના ગોળામાં અગ્નિ તો છે પરંતુ આર્ટ્રેન્થનસંયોગ નથી. શાકાઘાહારપરિણામ શ્યામત્વની સાથે અવશ્ય રહે છે પરંતુ તત્સુત્રત્વ સાથે રહેવાનો તેનો નિયમ નથી. તાત્પર્ય એ કે એકલા તત્પુત્રત્વની શ્યામત્વ સાથે વ્યાપ્તિ નથી પરંતુ જ્યારે તે શાકાઘાહારપરિણામથી વિશિષ્ટ બની જાય છે ત્યારે તેની શ્યામત્વ સાથે વ્યાપ્તિ બને છે.] 414. तौ ह्येवं निश्चितान्यथानुपपत्तिमेव शब्दान्तरेण शरणीकुरुत इति सैव हेतोर्लक्षणमस्तु । अपि च, अस्ति नभश्चन्द्रो जलचन्द्रात्, उदेष्यति श्वः सविता अद्यतनादित्यादयात् इत्यादिषु पक्षधर्मत्वाभावेऽपि मन्मातेयमेवंविधस्वरान्यथानुपपत्तेः, सर्वं क्षणिकमक्षणिकं वा सत्त्वात् इत्यादिषु च सपक्षस्याभावेऽपि हेतूनां गमकत्वदर्शनात्किं त्रैरूप्यादिना । " 414. જૈન—વિપક્ષાસત્ત્વની આવી વ્યાખ્યા કરીને તો આપે અન્યથાનુપપત્તિને અર્થાત્ અવિનાભાવને જ બીજા શબ્દોમાં સ્વીકારી લીધો. છેવટે આપને અવિનાભાવને શરણે આવવું પડ્યું. તેથી અવિનાભાવને જ હેતુનું નિર્દોષ લક્ષણ માનવું જોઈએ. વળી, જુઓ આ ઉદાહરણો – ‘આકાશમાં ચન્દ્ર છે કેમ કે જલમાં તેનું પ્રતિબિંબ દેખાય છે’, ‘આવતીકાલે સૂર્ય ઊગશે કેમ કે આજે સૂર્ય ઊગી રહ્યો છે’ ઇત્યાદિ હેતુઓમાં પક્ષધર્મતા નથી, તેમ છતાં તેઓ સહેતુઓ છે. ‘આ મારી માતા છે કેમ કે આ પ્રકારનો અવાજ અન્યથા આવે જ નહિ’ ‘સઘળી વસ્તુઓ ક્ષણિક છે કેમ કે તે બધી સત્ છે’ ‘સઘળી વસ્તુઓ નિત્ય છે કેમ કે તે બધી સત્ છે' ઇત્યાદિ હેતુઓમાં સપક્ષસત્ત્વ ન હોવા છતાં તેઓ પૂરેપૂરા સાચા હતુઓ છે. આ બધા હેતુઓ ગમક છે એ આપણે જોયું છે, તેથી તેઓ સદ્વેતુઓ છે, હેત્વાભાસ નથી. એટલે જ અવિનાભાવ અર્થાત્ અન્યય નુપપત્તિને જ હેતુનું એક માત્ર અસાધારણ લક્ષણ માનવું જોઈએ, ત્રણ લક્ષણો કે પાંચ લક્ષણો માનવાં નિરર્થક જ છે. 415. निश्चितान्यथानुपपत्तिरेवैकं लिङ्गलक्षणमक्षूणं तत्त्वमेतदेव, प्रपञ्चः पुनरयमिति चेत्, तर्हि सौगतेनानाबाधितविषयत्वमसत्प्रतिपक्षत्वं ज्ञातत्वं च यौगेन च ज्ञातत्वं लक्षणमाख्यानीयम् । 415. બૌદ્ધ અને નૈયાયિક તત્ત્વતઃ તો નિશ્ચિત અન્યથાનુપપત્તિ અર્થાત્ અવિનાભાવ જ હેતુનું એક માત્ર નિર્દોષ લક્ષણ છે. પરંતુ આ તો અવિનાભાવનો જ પ્રપંચ (વિસ્તાર) છે, અર્થાત્ અવિનાભાવને વિસ્તારથી સમજવા અને સમજાવવા Page #646 -------------------------------------------------------------------------- ________________ જૈનમત પપપ માટે જ નૈરૂપ્ય અને પાંચરૂપ્યની વાત કરવામાં આવી છે. જૈન- જો વિસ્તાર અને સ્પષ્ટતા જ આપને ઈષ્ટ હોય તો બૌદ્ધોએ અબાધિતવિષયત્વ, અસત્પતિપક્ષત્વ અને જ્ઞાતત્વને પણ હેતુનાં રૂપો (લક્ષણો) માનવાં જોઈએ અને નૈયાયિકોએ જ્ઞાતત્વ નામના રૂપને પણ સ્વીકારી હેતુનાં છ રૂપો માનવાં જોઈએ. હિતુનું જ્ઞાતત્વ રૂપ તો નિતાન્ત આવશ્યક છે કેમ કે જ્યાં સુધી હેતુ જ્ઞાત થયો ન હોય ત્યાં સુધી તે અનુમિતિને ઉત્પન્ન કરી શકે જ નહિ.]. 416. Hથ વિપક્ષાન્નિશતવ્યાવૃત્તિમાત્રાવાથવિષયવૈમસતિपक्षत्वं च ज्ञापकहेत्वधिकाराज्ज्ञातत्वं च लब्धमेवेति चेत्, तर्हि गमकहेत्वधिकारादशेषमपि लब्धमेवेति किं शेषेणापि प्रपञ्चेनेति । अत एव नान्वयमात्राद्धेतुर्गमकः, अपि त्वाक्षिप्तव्यतिरेकादन्वयविशेषात् । नापि व्यतिरेकमात्रात्, किन्त्वङ्गीकृतान्वयाव्यतिरेकविशेषात् । न चापि परस्पराननुविद्धतदुभयमात्रात्, अपि तु परस्परस्वरूपाजहद्वृत्तान्वयव्यतिरेकत्वात्, निश्चितान्यथानुपपत्त्येकलक्षणस्य हि हेतोर्यथाप्रदर्शितान्वयव्यतिरेकरूपत्वात् । न च जैनानां हेतोरेकलक्षणताभिधानमनेकान्तस्य विघातकमिति वक्तव्यं, प्रयोगनियम एवैकलक्षणो हेतुरित्यभिधानात्, न तु स्वभावनियमे, नियतैकस्वभावस्य शशशृङ्गादेरिव निःस्वभावत्वात्, इति कथं न हेतोरनेकान्तात्मकता । 416. બૌદ્ધ– હેતુની વિપક્ષથી નિશ્ચિત વ્યાવૃત્તિનું જ્ઞાન થતાં અબાધિતવિષયત્વ અને અસત્રતિપક્ષત્વ આપોઆપ ફલિત થઈ જાય છે તથા જ્ઞાપક હેતુનું પ્રકરણ હોવાથી હેતુ જ્ઞાત હોવો જ જોઈએ કેમ કે અજ્ઞાત પદાર્થ જ્ઞાપક હોતો નથી. આ રીતે ત્રરૂપ્યમાંથી જ અન્ય અબાધિતવિષયત્વ આદિ અર્થાત્ જ ફલિત થઈ જાય છે, એટલે તેમના પૃથક્ કથનની કોઈ આવશ્યકતા નથી. જૈનએવું જ હોય તો પછી ગમક હેતુનો અધિકાર (પ્રકરણ) હોવાથી કેવળ અવિનાભાવના કથનથી જ અન્ય બધાં પક્ષધર્મત્વ આદિ રૂપો (લક્ષણો) આપોઆપ જ ફલિત થઈ જાય છે, એટલે તેમનું કથન પણ નિરર્થક બની જશે. તેથી એક માત્ર અવિનાભાવને જ હેતુનું લક્ષણ માનવું જોઈએ. કેવળ અવિનાભાવી હેતુ જ સાધ્યનો ગમક બની શકે છે. તેથી ત્રરૂપ્ય આદિનો આગ્રહ છોડીને આ એક રૂપનો જ સ્વીકાર કરી લેવો જોઈએ. આ વિવેચનથી એ સ્પષ્ટ થઈ ગયું કે હેતુ કેવળ અન્વયના બળ ઉપર ગમક બની શકતો નથી, તેમાં વ્યતિરેક અર્થાત વિપક્ષવ્યાવૃત્તિનું બળ પણ અવશ્ય Page #647 -------------------------------------------------------------------------- ________________ પપ૬ તર્કરહસ્યદીપિકા હોવું જોઈએ. વિપક્ષવ્યાવૃત્તિ અને વ્યતિરેકનો સીધો અર્થ જ અવિનાભાવ છે. તેથી અવિનાભાવવિશિષ્ટ અન્વયથી જ હેતુ સાધ્યનો વસ્તુતઃ સાધક બને છે. તે જ રીતે કેવળ વ્યતિરેકથી પણ હેતુમાં ગમતા નથી પરંતુ ગમકતા તો અન્વયની અપેક્ષા રાખનાર વ્યતિરેકથી આવે છે. પરસ્પર નિરપેક્ષ અન્વય અને વ્યતિરેક પણ હેતુની ગમકતામાં કારણ નથી. ગમતા માટે તો પોતાનું સ્વરૂપ છોડ્યા વિના અન્વય અને વ્યતિરેકે પરસ્પર સાપેક્ષ બનીને તાદાભ્ય ધરાવવું જોઈએ. નિશ્ચિત અવિનાભાવી હેતુમાં અન્વય અને વ્યતિરેક પરસ્પર સાપેક્ષ હોય છે અને તાદાસ્ય ધરાવે છે. સાધ્યના અભાવમાં ન હોવું એ સાધ્યના હોતાં જ હોવું એની સાથે તાદાભ્યસંબંધ ધરાવે છે. આમ જૈનો છે કે એકમાત્ર અવિનાભાવને જ હેતુનું લક્ષણ માને છે તેમ છતાં પણ તેમના અનેકાન્ત સિદ્ધાંતને કોઈ ક્ષતિ પહોંચતી નથી, કેમ કે જૈનો હેતુના પ્રયોગને જ માત્ર અવિનાભાવની દષ્ટિએ નિયમિત કરવા ઈચ્છે છે અને નહિ કે હેતુના સ્વભાવને. જો હેતુનો કોઈ પણ એક સ્વભાવનિયત કરી દેવામાં આવે, તેમાં કોઈ પરિવર્તન અને અનેકરૂપતા ન માનવામાં આવે તો તે અસતુ સ્વભાવવાળા શશશંગની જેમ નિઃસ્વભાવ જ બની જાય. તેથી જે હેતુ અનુમાનપ્રયોગની દષ્ટિએ એક માત્ર અવિનાભાવ લક્ષણવાળો છે તે જ સ્વભાવની દૃષ્ટિએ અનેકરૂપ છે, અનેકાન્તાત્મક 417. તથા નનુ શો: મોઃ સર્વ પ્રતિપ્રસિદ્ધમા પ્રતિષ્ઠિતनेकान्तविरुद्धबुद्धिभिर्भवद्भिरन्यैश्च कणभक्षाक्षपादबुद्धादिशिष्यकैरूपन्यस्यमानाः सर्व एव हेतवो विवक्षयासिद्धविरुद्धानैकान्तिकतां स्वीकुर्वन्तीत्यवगन्तव्यम् । तथाहि-पूर्वं तावत्तेषां विरुद्धताभिधीयते । यदि ह्येकस्यैव हेतोस्त्रीणि पञ्च वा रूपाणि वास्तवान्यभ्युपगम्यन्ते, तदा सोऽनेकधर्मात्मकमेव वस्तु साधयतीति कथं न विपर्ययसिद्धिः, एकस्य हेतोरनेकधर्मात्मकस्याभ्युपगमात् । न च यदेव पक्षधर्मस्य सपक्ष एव सत्त्वं तदेव विपक्षात्सर्वतो व्यावृत्तत्वमिति वाच्यं, अन्वयव्यतिरेकयोर्भावाभावरूपयोः सर्वथा तादात्म्यायोगात्, तत्त्वे वा केवलान्वयी केवलव्यतिरेकी वा सर्वो हेतुः स्यात्, न तु त्रिरूप: पञ्चरूपो वा, तथा च साधनाभासोऽपि गमकः 417. વળી, વધુમાં આપ કાન ખોલીને સાંભળી લો કે પ્રમાણસિદ્ધ તથા સર્વાનુભવસિદ્ધ અનેકાન્તવાદાવરુદ્ધ પોતાના ખોટા અભિપ્રાયો ધરાવનારા આપે તેમ WWW.jainelibrary.org Page #648 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૫૫૭ જ કણાદ, અક્ષપાદ અને બુદ્ધ આદિના કુત્સિત શિષ્યોએ સ્વપક્ષની (એકાન્તની) સિદ્ધિ માટે જેટલા પણ હેતુઓ આપ્યા છે તે બધા જ વિવક્ષાથી અસિદ્ધ, વિરુદ્ધ અને અર્નકાન્તિક છે એમ સમજવું જોઈએ. સૌપ્રથમ તે હેતુઓની વિરુદ્ધતા દેખાડીએ છીએ. જો એક જ હેતુનાં વાસ્તવિક ત્રણ કે પાંચ રૂપો માનવામાં આવતા હોય તો તે અનેકાન્તાત્મક હેતુ એકાન્તની વિરુદ્ધ અનેકાન્તને જ (અનેકાન્તાત્મક વસ્તુને જ) સિદ્ધ કરે. આમ એક જ હેતુને અનેકરૂપ માનવાથી અને તે હેતુ અનેકાન્તનો જ સાધક બનતો હોવાથી વિરુદ્ધ જ બની જાય છે. બૌદ્ધાદિ– આપ જૈન વારંવાર હેતુને અનેકરૂપ કહી દો છો. વસ્તુતઃ હેતુ અનેકાન્તરૂપ છે જ નહિ. પક્ષધર્મવાળા હેતુનું સપક્ષમાં જ રહેવું એ જ વિપક્ષમાં સર્વતઃ ન રહેવું છે. વિપક્ષવ્યાવૃત્તિ જ સપક્ષસસ્વરૂપ છે. તે હેતુ એકરૂપ જ છે, અનેકરૂપ અર્થાતુ અનેકાન્તાત્મક નથી. જૈન– ભાવરૂપ અન્વય અને અભાવરૂપ વ્યતિરેકને સર્વથા એક (અભિન્ન) ન માની શકાય. જો તેમને વસ્તુતઃ એક માનવામાં આવે તો બધા હેતુઓ કાં તો કેવલાયી બની જાય કાં તો કેવલવ્યતિરેકી બની જાય અને પરિણામે ન તો ત્રિરૂપ રહે કે ન તો પંચરૂપ રહે અને ત્રિરૂપતા યા પંચરૂપતાના અભાવમાં સાધનાભાસ (હવાભાસ) બની ગયેલા પણ તેઓ સાધ્યના ગમક બની જાય. 4i8. સાથ ન વિપક્ષાસત્ત્વ નષ્ણુપે તે વિસ્તુ સાધ્યસ્તિત્વमेव साध्याभावे नास्तित्वमभिधीयते न तु ततस्तद्भिनमिति चेत्, तदसत् । एवं हि विपक्षासत्त्वस्य तात्त्विकस्याभावाद्धेतोस्रूप्यादि न स्यात् । अथ ततस्तदन्यद्धर्मान्तरं; त`करूपस्यानेकान्तात्मकस्य हेतोस्तथाभूतसाध्याविनाभूतत्वेन निश्चितस्यानेकान्तवस्तुप्रसाधनात्कथं न परोपन्यस्तहेतूनां सर्वेषां विरुद्धता, एकान्तविरुद्धेनानेकान्तेन व्याप्तत्वात् । 418. બૌદ્ધાદિ–વિપક્ષાસત્ત્વને અમે માનતા જ નથી એવું નથી, પરંતુ સાધ્યના સદ્ભાવમાં હેતુનું હોવું એ જ સાધ્યના અભાવમાં તેનું ન હોવું કહેવાય છે અર્થાત સપક્ષસત્ત્વનું ફલિતરૂપ જ વિપક્ષાસત્ત્વ છે, તેનાથી તે ભિન્ન નથી. જૈન– આમ કહેવું ખોટું છે. જો વિપક્ષાસત્ત્વ વાસ્તવિક રૂપ ન હોય તો હેતુની ત્રિરૂપતા કે પંચરૂપતા બનશે કેવી રીતે ? જો ત્રિરૂપતાની સિદ્ધિ માટે વિપક્ષાસત્ત્વને સપક્ષસત્ત્વથી અતિરિક્ત રૂપ માનવામાં આવે તો એક જ હેતુ અનાયાસ જ અનેકરૂપ અર્થાત્ અનેકાન્તાત્મક સિદ્ધ થઈ જાય છે. અને આ અનેકાન્તાત્મક હેતુ અનેકાન્તાત્મક Page #649 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ તર્કરહસ્યદીપિકા સાધ્ય સાથે જ અવિનાભાવ રાખતો હોવાના કારણે અનેકાન્તનો જ સાધક બની જાય છે. આ રીતે એકાન્તના વિરોધી અનેકાન્તનો અવિનાભાવી હોવાના કારણે અનેકાન્તનો જ સાધક હોવાથી આપે આપેલો દરેક હેતુ વિરુદ્ધ છે. 419. तथासिद्धतापि सर्वसाधनधर्माणामुन्नेया, यतो हेतुः सामान्यं वा भवेत्, विशेषो वा, तदुभयं वा अनुभयं वा । न तावत्सामान्यं हेतु:, तद्धि सकलव्यापि सकलस्वाश्रयव्यापि वा हेतुत्वेनोपादीयमानं प्रत्यक्षसिद्धं वा स्यात्, तदनुमानसिद्धं वा । न तावत्प्रत्यक्षसिद्धम् ; प्रत्यक्षं ह्यक्षानुसारितया प्रवर्तते । अक्षं च नियतदेशादिनैव संनिकृष्यते । अतोऽक्षानुसारि ज्ञानं नियतदेशादावेव प्रवर्तितुमुत्सहते, न सकलकालदेशव्यापिनि । 419. આ જ રીતે બૌદ્ધાદિ પરવાદીઓએ આપેલા બધા હેતુઓ અસિદ્ધ છે. કહો, આપે આપેલા હેતુ સામાન્યરૂપ છે કે વિશેષરૂપ, કે ઉભયરૂપ કે પછી એ બધાથી વિલક્ષણ અનુભય રૂપ ? જો કહો કે હેતુ સામાન્યરૂપ છે, તો અમે પૂછીએ છીએ કે શું તે સામાન્યરૂપ હેતુ સકલ પદાર્થોમાં રહે છે કે માત્ર સ્વવ્યક્તિઓમાં જ રહે છે ? ભલે જે હો તે, પરંતુ તે સામાન્યરૂપ હેતુ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે કે અનુમાનથી ? તે સામાન્યરૂપ હેતુ પ્રત્યક્ષથી સિદ્ધ તો હોઈ શકે નહિ કેમ કે પ્રત્યક્ષ તો ઇન્દ્રિયોને અધીન છે અને ઇન્દ્રિયોનો સન્નિકર્ષ તો નિયતદેશવર્તી સ્થૂલ વ્યક્તિઓ સુધી જ સીમિત છે. તેથી ઇન્દ્રિયાનુસા૨ી જ્ઞાન નિયતદેશમાં, વર્તમાન કાળમાં અને સ્થૂળ પદાર્થોમાં જ પ્રવૃત્ત થઈ શકે છે. તેનામાં સકલદેશવર્તી તથા સર્વકાલવર્તી બધી વ્યક્તિઓમાં રહેનાર સામાન્યને જાણવાની શક્તિ નથી. 420. अथ नियतदेशस्वरूपाव्यतिरेकात्तन्निश्चये तस्यापि निश्चय इति चेत्; न; नियतदेशस्वरूपाव्यतिरेके नियतदेशतैव स्यात्, न व्यापिता, तन्न व्यापिसामान्यरूपो हेतुः प्रत्यक्षसिद्धः । अनुमानसिद्धतायामनवस्थाराक्षसी दुर्निवारा । अनुमानेन हि लिङ्गग्रहणपूर्वकमेव प्रवर्तमानेन सामान्यं साध्यते लिङ्गं च न विशेषरूपमिष्यते, अननुगमात् । सामान्यरूपं तु लिङ्गमवगतं वानवगतं वा भवेत् । न तावदनवगतं, अनिष्टत्वादतिप्रसङ्गाच्च । अवगतं चेत् तदा तस्यावगमः प्रत्यक्षेणानुमानेन वा । न प्रत्यक्षेण, संनिकृष्टग्राहित्वात्तस्य । नाप्यनुमानेन तस्याप्यनुमानमन्तरेण लिङ्गग्रहणे पुनस्तदेवावर्तते । तथा चानुमानानामानन्त्याद्युगसहस्त्रैरप्येकलिङ्गिग्रहणं न भवेत् । अपि च, अशेषव्यक्त्याधेयस्वरूपं सामान्यं प्रत्यक्षानुमानाभ्यां निश्चीयमानं स्वाधार - " Page #650 -------------------------------------------------------------------------- ________________ જૈનમત પપ૯ निश्चयमुत्पादयेत् । स्वाधारनिश्चयोऽपि निजाधारनिश्चयमिति सकलो जनः सर्वज्ञः प्रसज्यते । 420. નૈયાયિક જે સામાન્ય નિયતદેશવર્તી વ્યક્તિઓમાં રહે છે તે જ સામાન્ય દૂરદેશવર્તી અને અતીતાદિકાલવર્તી વ્યક્તિઓમાં પણ રહે છે. તેથી નિયત દેશમાં (નિયતદેશવર્તી વ્યક્તિઓમાં) તેનું પ્રત્યક્ષ થવાથી તેના દૂરદેશવર્તી અને અતીતાદિકાલવર્તી વ્યક્તિઓમાં રહેતા સ્વરૂપનું પણ પ્રત્યક્ષ થઈ જાય છે. જૈનના, આમ કહેવું બરાબર નથી. જો સામાન્ય નિયતદેશવર્તી વ્યક્તિઓમાં રહેતા સામાન્યથી સર્વથા અભિન્ન હોય તો તે પણ નિયતદેશવર્તી જ બની જશે. એવી હાલતમાં તે સર્વવ્યાપી કે સર્વસ્વ વ્યક્તિવ્યાપી ન હોઈ શકે. આ રીતે વ્યાપી સામાન્યરૂપ હેતુ પ્રત્યક્ષસિદ્ધ ઘટતો નથી. વ્યાપી સામાન્યરૂપ હેતુને અનુમાનસિદ્ધ માનવામાં તો અનવસ્થા રાક્ષસી તમારા પક્ષનો કોળિયો કરી જશે. જે અનુમાન સામાન્યને સિદ્ધ કરવા ખડું થશે તે લિંગજ્ઞાનપૂર્વક જ પ્રવૃત્તિ કરી શકે અને લિંગ વિશેષરૂપતો હોઈ શકે જ નહિ કેમ કે વિશેષનો તો બીજી વ્યક્તિઓમાં અનુગમ હોતો નથી. હવે રહ્યો વિકલ્પ સામાન્યરૂપ લિંગનો. તે સામાન્યરૂપ લિંગ જ્ઞાત થઈને લિંગ બને છે કે અજ્ઞાત રહીને ? અજ્ઞાત રહીને તો તે લિંગ બની શકે જ નહિ, અન્યથા જે વ્યક્તિ ધૂમાદિ લિંગને જાણતી નથી તેને પણ અગ્નિ આદિનું અનુમાન થઈ જાય અને વળી જે વ્યક્તિને જે તે લિંગથી જે તે સાધ્યનું જ્ઞાન થઈ જાય. હવે જો સામાન્યરૂપ લિંગ જ્ઞાત થઈને જ લિંગ બનતું હોય તો તેનું જ્ઞાન પ્રત્યક્ષથી થશે કે અનુમાનથી? પ્રત્યક્ષ તો ઈન્દ્રિય સાથે સંયોગ પામનાર સ્થૂળ પદાર્થોમાં જ પ્રવૃત્ત થાય છે, તેથી પ્રત્યક્ષથી સર્વવ્યાપી સામાન્યનું જ્ઞાન તો થઈ શકે જ નહિ. અનુમાનથી પણ સામાન્યરૂપ લિંગનું જ્ઞાન શક્ય નથી કેમ કે આ અનુમાન પણ લિંગજ્ઞાનપૂર્વક જ થાય, અને લિંગ વિશેષરૂપ નહિ પણ સામાન્યરૂપ જ હોય, આ સામાન્યરૂપ લિંગનું જ્ઞાન પ્રત્યક્ષથી થશે કે અનુમાનથી એ પ્રશ્ન એનો એ જ વારંવાર ખડો થતો જ રહેશે, એનો અન્ન જ નહિ આવે. આ રીતે તો હજાર અનુમાનોની કલ્પના કરીને પણ હજારો વર્ષેય એક સાધ્યનું પણ જ્ઞાન નહિ થઈ શકે. વળી, સામાન્ય તો સર્વ વ્યક્તિઓમાં રહે છે. જો આ સર્વવ્યાપી સામાન્યનું પ્રત્યક્ષ યા અનુમાન કોઈ પણ પ્રમાણથી જ્ઞાન થાય છે એમ માનીએ તો સર્વ વ્યક્તિઓ રૂપ આધારોમાં રહેતા સામાન્યનું જ્ઞાન થતાં જ આધારભૂત સર્વ વ્યક્તિઓનું જ્ઞાન પણ થઈ જ જાય, પરિણામે સર્વ આધારભૂત વ્યક્તિઓનું (અર્થાત્ સર્વદેશ અને સર્વકાલની સઘળી વ્યક્તિઓનું) જ્ઞાન થવાથી સકલ જન સર્વજ્ઞ બની જવાની આપત્તિ આવે. Page #651 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા 421. किंच, स्वाश्रयेन्द्रियसंयोगात्प्राक् स्वज्ञानमजनयत्सामान्यं पश्चादपि न तज्जनयेत्, अविचलितरूपत्वात् परैरनाधेयातिशयत्वाच्च, विचलितत्वे आधेयातिशयत्वे च क्षणिकतापत्तिः । ५६० 421. નૈયાયિક ચિન્તકો સામાન્યને એક અને નિત્ય માને છે. તેથી જો તે પોતાની આધારભૂત વ્યક્તિ સાથે ઇન્દ્રિયનો સંયોગ થતાં પહેલાં પોતાનું જ્ઞાન ઉત્પન્ન ન કરતું હોય તો સંયોગ થયા પછી પણ પોતાના જ્ઞાનને તે ઉત્પન્ન ન કરી શકે, કેમ કે તેનું સ્વરૂપ અવિચલિત અર્થાત્ સદા સ્થાયી (સર્વથા નિત્ય) છે, તેનામાં બીજો કોઈ પણ પદાર્થ કોઈ નવો અતિશય અર્થાત્ કોઈ નવું સામાર્થ્ય ઉત્પન્ન કરી શકે જ નહિ. જો તેના સ્વરૂપને વિચલિત અર્થાત્ પરિવર્તનશીલ માનવામાં આવે અને તેમાં કોઈ સહકારીથી નવી શક્તિ ઉત્પન્ન થવાની સંભાવના સ્વીકારવામાં આવે તો તે નિત્ય નહિ રહે, ક્ષણિક બની જવાની આપત્તિ આવે. 422. अन्यच्च तत्सामान्यं व्यक्तिभ्यो भिन्नमभिन्नं, भिन्नाभिन्नं वा ? हेतुर्भवेत् । न तावद्भिन्नम् ; व्यक्तिभ्यः पृथगनुपलम्भात् । 422. વળી, અમે જૈનો તમને નૈયાયિકોને પૂછીએ છીએ કે તે સામાન્ય વ્યક્તિઓથી ભિન્ન છે કે અભિન્ન કે કથંચિત્ ભિન્નાભિન્ન ? ભિન્ન તો હોઈ શકે જ નહિ કેમ કે વિશેષ વ્યક્તિઓથી પૃથક્ અસ્તિત્વ ધરાવતું સામાન્ય તો ઉપલબ્ધ થતું નથી. 423. समवायेन व्यक्तिभिः सह सामान्यस्य संबन्धितत्वात् पृथगनुपलम्भ इति चेत्; न; समवायस्येहबुद्धिहेतुत्वं गीयते, इहेदमिति बुद्धिश्च भेदग्रहणमन्तरेण न भवेत् । किंच, अतोऽश्वत्वादिसामान्यं स्वाश्रयसर्वगतं वा, सर्वसर्वगतं वेष्यते । यदि स्वाश्रयसर्वगतम् तदा कर्कादिव्यक्तिशून्ये देशे प्रथमतरमुपजायमानाया व्यक्तेरश्वत्वादिसामान्येन योगो न भवति, व्यक्तिशून्ये देशे सामान्यस्यानवस्थानाद्व्यक्त्यन्तरादनागमनाच्च । अथ सर्वसर्वगतं तत्स्वीक्रियते; तदा कर्कादिभिरिव शाबलेयादिभिरपि तदभिव्यज्येत । न च कर्काद्यानामेव तदभिव्यक्तौ सामर्थ्यं न शाबलेयादीनामिति वाच्यं, यतः किंरूपं तत्कर्काद्यानां सामर्थ्यम् । साधारणरूपत्वमिति चेत्; न; स्वतश्चेत्साधारणरूपा व्यक्तयः, तदा स्वत एव ता अश्वोऽश्व इत्यनुवृत्तं प्रत्ययं जनयिष्यन्तीति किं तद्भिन्नसामान्यपरिकल्पनया । यदि च स्वतोऽसाधारणरूपा व्यक्तयः, तदापरसामान्ययोगादपि न साधारणा भवेयुः, स्वतोऽसाधारणरूपत्वात् इति व्यक्तिभिन्नस्य सामान्यस्याभावादसिद्धस्तल्ल Page #652 -------------------------------------------------------------------------- ________________ જૈનમત क्षणो हेतुः । कथं ततः साध्यसिद्धिर्भवेत् । 423. નૈયાયિક— જો કે સામાન્ય વ્યક્તિઓથી ભિન્ન જ છે તેમ છતાં તેનો વ્યક્તિઓ સાથે નિત્ય સમવાય સબંધ હોવાથી તે વ્યક્તિઓથી પૃથક્ ઉપલબ્ધ થતું નથી. ૫૬૧ જૈન— તમારા નૈયાયિકોના મતે ‘દેવમ્ – આમાં આ છે’ એવી બુદ્ધિનું કારણ સમવાય છે. પરંતુ જ્યાં સુધી સામાન્ય અને વિશેષનું (વ્યક્તિનું) સ્વતન્ત્રરૂપે જ્ઞાન ન થાય ત્યાં સુધી ‘આમાં આ છે (વ્યક્તિમાં સામાન્ય છે)' એવી બુદ્ધિ ઉત્પન્ન થઈ શકે જ નહિ. ‘આમાં (વ્યક્તિમાં અર્થાત્ વિશેષમાં) આ (સામાન્ય) છે' આ બુદ્ધિ સ્પષ્ટપણે ભેદગ્રહણપૂર્વક જ છે. વળી, એ કહો કે આ ‘આમાં આ છે’ એ બુદ્ધિથી અશ્વત્વ સામાન્યની વૃત્તિ (રહેવું) બધા અશ્વોરૂપ સ્વાશ્રયોમાં છે કે સર્વસર્વગત અર્થાત્ જગતમાં સર્વત્ર ? જો અશ્વત્વ સામાન્ય શ્વેત અશ્વ, કૃષ્ણ અશ્વ આદિ પોતાની વ્યક્તિઓમાં જ રહેતું હોય તો જ્યારે અશ્વશાળામાં કોઈ નવો અશ્વ જન્મે ત્યારે તે નવજાત અશ્વમાં અશ્વત્વનો સંબંધ ન થાય, કેમ કે અશ્વશાળામાં તે ખાલી ભાગમાં (જ્યાં નવો અશ્વ જન્મ્યો ત્યાં) અશ્વત્વ હતું જ નહિ કે જેથી ત્યાં ને ત્યાં જ નવજાત અશ્વને ચોટી જાય. ખાલી ભાગમાં અશ્વત્વ ન હોવાનું કારણ એ કે પોતાના આશ્રયભૂત વ્યક્તિ વિના તે નિરાશ્રય તો રહેતું જ નથી. સામાન્ય નિષ્ક્રિય છે, તેથી અશ્વત્વ એક અશ્વમાંથી નીકળી આ નવજાત અશ્વમાં આવી શકે જ નહિ. તાત્પર્ય એ કે નવજાત અશ્વમાં અશ્વત્વનો સંબંધ ઘટી શક્તો જ નથી. હવે જો અશ્વત્વને સમસ્ત જગતમાં વ્યાપ્ત માનવામાં આવે તો શ્વેત અશ્વ, કૃષ્ણ અશ્વ આદિની જેમ ખંડી ગાય, મુંડી ગાય આદિ ગાયોમાં પણ અશ્વત્વનો પ્રતિભાસ થવો જોઈએ, કેમ કે અશ્વત્વ સામાન્યને સર્વગત માન્યું હોવાથી તે અશ્વવ્યક્તિઓની જેમ ગોવ્યક્તિઓમાં પણ રહે જ. આ મુશ્કેલીમાંથી માર્ગ કાઢવા કહેવું કે અશ્વવ્યક્તિઓમાં જ અશ્વત્વને પ્રક્ટ કરવાનું સામર્થ્ય છે, ગોવ્યક્તિઓમાં તે સામર્થ્ય નથી એ અયોગ્ય છે, કેમ કે આ જાતનો નિયમ કરવો કઠિન છે. અશ્વોમાં અશ્વત્વને પ્રકટ કરવાની એવી તે કઈ વિશેષતા છે જે ગાયોમાં નથી ? અશ્વોમાં પરસ્પર સમાનતા છે, તેથી તેઓ જ અશ્વત્વને પ્રકટ કરી શકે છે જ્યારે ગાયો તો અશ્વોથી અત્યન્ત વિલક્ષણ છે તેથી તેઓ અશ્વત્વને પ્રકટ નથી કરી શકતી, ઇત્યાદિ – આ દલીલ પણ પાંગળી છે,કેમ કે બધા અશ્વો સ્વભાવથી જ સદશ છે, પરસ્પર અત્યન્ત સમાન છે તો આ સર્દશતાથી જ ‘આ અશ્વ, આ અશ્વ' એવું અનુગતાકાર જ્ઞાન થઈ જશે, તો પછી ‘આ અશ્વ, આ અશ્વ’ આ અનુગતાકાર જ્ઞાનના કારણ તરીકે અશ્વત્વ નામના સામાન્યની તમારી નૈયાયિકોની કલ્પના નિરર્થક - Page #653 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ૨ તર્કરહસ્યદીપિકા જ બની જશે. અને જો બધા અો સ્વભાવથી જ અસાધારણ અર્થાત વિલક્ષણ હોય, એકબીજા એકબીજાની સમાન હોય જ નહિ, તો અશ્વત્વ નામના સામાન્યમાં પણ એવી શક્તિ સંભવે જ નહિ કે તે તેમનામાં “આ અશ્વ, આ અર્થ’ એવા અનુગતાકાર અર્થાત એકાકાર જ્ઞાનને ઉત્પન્ન કરી શકે. જેઓ સ્વતઃ વિલક્ષણ હોય તેમનામાં બીજો પદાર્થ સમાનતા યા સદશતા કેવી રીતે લાવી શકે? આમ વ્યક્તિઓથી સર્વથા ભિન્ન સામાન્યનું અસ્તિત્વ જ જ્યારે સિદ્ધ થતું જ નથી ત્યારે તેને હેતુ બનાવી તેનાથી સાધ્યની સિદ્ધિ કરવી એ તો આકાશકુસુમોની માલા બનાવી તેની સુગંધનો આનંદ માણવા જેવું છે. વ્યક્તિઓથી સર્વથા ભિન્ન સામાન્યરૂપ હેતુનું અસ્તિત્વ જ નથી તો પછી તેનાથી સાધ્યની સિદ્ધિ થાય જ કેવી રીતે? ન જ થાય. 424. થ વ્યવસ્યમિદં સામાન્ય છે, તેથયુ, વમન્નચ व्यक्तिस्वरूपवद्वयक्त्यन्तराननुगमात्सामान्यरूपतानुपपत्तेर्व्यक्त्यभिन्नत्वस्य सामान्यरूपतायाश्च मिथोविरोधात् । अथ भिन्नाभिन्नमिति चेत्, न, विरोधात्। अथ केनाप्यंशेन भिन्नं केनाप्यभिन्नमिति । तदपि न युक्तं, सामान्यस्य निरंशत्वात् । तत्र एकान्तसामान्यरूपो हेतः साकल्येन सिद्धः। 424. જો સામાન્ય વ્યક્તિઓથી અભિન્ન છે એમ કહેશો તો તે વ્યક્તિ સ્વરૂપ જ ઠરશે, તેથી જેમ એક વ્યક્તિ બીજી વ્યક્તિમાં અનુગત નથી તેમ સામાન્ય પણ બીજી વ્યક્તિમાં અનુગત નહિ થાય. અને જો તે બીજી વ્યક્તિમાં અનુગત જ ન હોય તો તેને સામાન્ય કહી જ કેવી રીતે શકાય ? સામાન્ય તો તમારા નૈયાયિકોના મતે પણ અનેકાનુગત જ છે. “વ્યક્તિથી અભિન્ન પણ હોવું અને સામાન્ય પણ હોવું' એ તો પરસ્પર વિરોધી વાતો થઈ. ત્રીજો ભિન્નભિન્ન પક્ષ અમે તૈયાયિકો સ્વીકારીએ છીએ એમ તો તમે કહી શકતા નથી કેમ કે એ પક્ષમાં તો તમે ખુદ વિરોધ દર્શાવો છો. સામાન્યને અમુક અંશની અપેક્ષાએ ભિન્ન અને અમુક અંશની અપેક્ષાએ અભિન્ન તમે ગણી શકતા નથી કેમ કે સામાન્યમાં તમે તૈયાયિકો અંશો માનતા જ નથી, તમારા મતે તો સામાન્ય સર્વથા નિરંશ છે. આમ હેતુ સર્વથા સામાન્યરૂપ તો સિદ્ધ થતો જ નથી. 425. ના વિશેષરૂપ, તીથરત્વેન વીથોરીત્ત, સાથીरणत्व एवान्वयोपपत्तेः । नापि सामान्यविशेषोभयं परस्पराननुविद्धं हेतुः उभयदोषप्रसङ्गात् । नाप्यनुभयं, अन्योन्यव्यवच्छेदरूपाणामेकाभावे द्वितीयविधानादनुभयस्यासत्त्वेन हेतुत्वायोगात् । बुद्धिप्रकल्पितं च सामान्यमवस्तुरूपत्वात्साध्येनाप्रतिबद्धत्वादसिद्धत्वाच्च न हेतुः । तदेवं सामान्या Page #654 -------------------------------------------------------------------------- ________________ જૈનમત दीनामसद्धित्वे तल्लक्षणाः सर्वेऽपि हेतवोऽसिद्धा एव । 425. હેતુને વિશેષરૂપ તો કહી શકાય જ નહિ, કેમ કે વિશેષ તો અસાધારણ હોય છે, પરસ્પર વિલક્ષણ હોય છે, તેમનામાં અન્વય હોતો નથી, તેથી તેઓ સાધ્યનું અનુમાન ન કરાવી શકે. અન્વય તો સાધારણ અર્થાત્ સદેશ વસ્તુઓમાં જ હોઈ શકે. પરસ્પર નિરપેક્ષ અર્થાત્ અત્યન્ત ભિન્ન સામાન્ય અને વિશેષને હેતુ માનવામાં તો સામાન્ય અને વિશેષ બન્ને પક્ષમાં લાગતા દોષોની આપત્તિ આવે. અનુભયરૂપ હેતુ તો માની શકાય જ નહિ કેમ કે અનુભયરૂપ વસ્તુ તો જગતમાં સંભવતી જ નથી. સામાન્ય અને વિશેષ તો સર્વથા પરસ્પર વ્યાવૃત્ત છે, એકબીજાને વ્યાવૃત્ત કરીને જ રહે છે. જે સામાન્ય હશે તે વિશેષનો વ્યવચ્છેદ કરશે અને જે વિશેષ હશે તે સામાન્યનો વ્યવચ્છેદ કરશે. તેથી જો હેતુ સામાન્યરૂપ ન હોય તો તે વિશેષરૂપ અવશ્ય હોય અને જો તે વિશેષરૂપ ન હોય તો તે સામાન્યરૂપ અવશ્ય હોય. એકનો નિષેધ કરવાથી બીજાનું વિધાન અવશ્યભાવી છે, બન્નેનો નિષેધ એક સાથે કરી જ ન શકાય. આમ અનુભયરૂપ વસ્તુનો જ અભાવ હોવાથી અનુભયરૂપ હેતુ ઘટતો નથી. વળી, બુદ્ધોએ માનેલું બુદ્ઘિકલ્પિત અન્યાપોહરૂપ સામાન્ય તો અવસ્તુ છે, તેનો સાધ્યની સાથે અવિનાભાવ સંબંધ પણ નથી. આમ તે સર્વથા અસિદ્ધ હોવાના કારણે હેતુ બનીને સાધ્યનું સાધક બની શકતું નથી. આ રીતે સામાન્ય આદિ અસિદ્ધ હોવાના કારણે સામાન્ય આદિરૂપ હેતુ પણ અસિદ્ધ જ છે. 426. तथा प्रतिबन्धविकलाः समस्ता अपि परोपन्यस्ता हेतवोऽनैकान्तिका अवगन्तव्याः । न चैकान्तसामान्ययोर्विशेषयोर्वा साध्यसाधनयोः प्रतिबन्ध उपपद्यते । तथाहि - सामान्ययोरेकान्तेन नित्ययोः परस्परमनुपकार्योपकारकभूतयोः कः प्रतिबन्धः, मिथः कार्यकारणादिभावेनोपकार्योपकारकत्वे त्वनित्यत्वापत्तेः । विशेषयोस्तु नियतदेशकालयोः प्रतिबन्धग्रहेऽपि तत्रैव तयोर्ध्वंसात्साध्यधर्मिण्यगृहीतप्रतिबन्ध एवान्यो विशेषो हेतुत्वेनोपादीयमानः कथं नानैकान्तिकः । ૫૬૩ 426. પ્રતિવાદીઓ દ્વારા પ્રયુક્ત હેતુઓનો પોતાનાં સાધ્યો સાથે અવિનાભાવ સંબંધ નથી. તેથી તે બધા હેતુઓને અવિનાભાવશૂન્ય હોવાથી અનૈકાન્તિક જ સમજવા જોઈએ. પરવાદીઓ સાધ્ય અને હેતુને યા તો સામાન્યરૂપ માને છે યા તો વિશેષરૂપ માને છે, તેઓ સામાન્ય વશેષરૂપ તો માનતા જ નથી. તેથી સર્વથા સામાન્યરૂપ યા સર્વથા વિશેષરૂપ હતુ અને સાધ્યમાં અવિનાભાવ સંબંધ જ ઘટતો Page #655 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ તર્કરહસ્યદીપિકા નથી. જો હેતુ સર્વથા સામાન્યરૂપ અને સાધ્ય પણ સર્વથા સામાન્યરૂપ હોય તો સામાન્ય નિત્ય હોવાના કારણે હેતુ અને સાધ્ય એકબીજાની અપેક્ષા જ નહિ રાખે અને ન તો તેઓ અવિકારી નિત્ય હોવાના કારણે એકબીજાનો ઉપકાર કરે. તેથી પરસ્પર ઉપકારશૂન્ય સાધ્ય સામાન્ય અને હેતુ સામાન્યમાં સંબંધ જ ન ઘટી શકે. જે પદાર્થો એકબીજાનું કાર્ય કે કારણ બની એક્બીજાનો ઉપકાર કરે છે તેમનામાં જ સંબંધ હોય છે. પરંતુ નિત્ય સામાન્ય ન તો કોઈનું કારણ બની શકે કે ન તો કોઈનું કાર્ય. જેવું તે કોઈનું કારણ કે કાર્ય બને તેવી જ તેની નિત્યતા સમાપ્ત થઈ જાય અને અનિત્ય બની જાય. હવે સર્વથા વિશેષરૂપ હેતુ અને સર્વથા વિશેષરૂપ સાધ્યનો વિકલ્પ વિચારીએ. હેતુવિશેષ અને સાધ્યવિશેષ તો પોતપોતાના નિયત દેશ તથા નિયત કાલમાં જ રહે છે, તેમની દેશવ્યાપ્તિ કે કાલવ્યાપ્તિ સંભવતી જ નથી. તેથી તેમનામાં સંબંધગ્રહણ કરી પણ લઈએ તો પણ જ્યારે તેઓ બીજી જ ક્ષણે નાશ પામી જ જવાના છે તો તેમનામાં સંબંધનું ગ્રહણ કરવું કે ન કરવું બન્ને એકસરખું જ છે, કેમ કે જેમનામાં સંબંધ ગ્રહણ કર્યો હતો તેઓ તો નાશ પામી ગયા, હવે તો પક્ષમાં નવો જ હેતુ દેખાઈ રહ્યો છે. જ્યારે આ નવા હેતુનો સાધ્ય સાથે સંબંધ ગ્રહણ કર્યો જ નથી ત્યારે તે સાધ્યનું અનુમાન કેવી રીતે કરાવી શકે ? અને જો આ નવા અગૃહીતસંબંધવાળા પદાર્થને હેતુ બનાવવામાં આવે તો તે હેતુ અનૈકાન્તિક જ બની જશે. 427. किंच प्रतिबन्धः पक्षधर्मत्वादिके लिङ्गलक्षणे सति संभवी, न च साध्यसाधनयोः परस्परतो धर्मिणश्चैकान्तेन भेदेऽभेदे वा पक्षधर्मत्वादिधर्मयोगो लिङ्गस्योपपत्तिमान्, संबन्धासिद्धेः । 427. વળી, હેતુનું પક્ષમાં હોવું (પક્ષધર્મત્વ) વગેરે હેતુલક્ષણો હેતુમાં હોય તો જ અવિનાભાવ સંબંધ શક્ય બને છે. પરંતુ સાધ્ય અને સાધનનો પરસ્પર તેમ જ ધર્મીથી સર્વથા ભેદ માનતાં તો પક્ષધર્મત્વ આદિ લિંગનું (હેતુનું) સ્વરૂપ યા લક્ષણ જ ઘટતું નથી. અને સાધ્ય અને સાધનનો પરસ્પર તેમજ ધર્મીથી સર્વથા અભેદ માનતા તો ત્રણમાંથી કોઈ એક જ બચે. અને એકમાં તો ધર્મધર્માભાવનું હોવું સંભવતું નથી. આમ ધર્મી સાધ્ય અને સાધનના સંબંધનો સંભવ ન હોવાના કારણે હેતુના પક્ષધર્મત્વ આદિ લક્ષણોની સિદ્ધિ થઈ શકતી નથી. 428. સંબન્ધો દિ સાધ્યસાધનોમિશ ત્તિ સમવાય, સંયોગ, વિશેષ, વિશેષવિશેષ્યમાવઃ, તાવાવ્યું, તદ્યુત્પત્તિવા મવેત્ । ના તાવાमवायः, तस्य धर्मधर्मिद्वयातिरिक्तस्य प्रमाणेनाप्रतीयमानत्वात्, इह तन्तुषु पट इत्यादेस्तत्साधकस्य प्रत्ययस्यालौकिकत्वात्, पांसुलपादानामपीह पटे Page #656 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૫૬૫ तन्तव इत्येवं प्रतीतिदर्शनात्, इह भूतले घटाभाव इत्यत्रापि समवायप्रसङ्गात्। सत्त्वे वा समवायस्य स्वत एव धर्मधादिषु वृत्त्यभ्युपगमे तद्वत्साध्यादिधर्माणापि स्वत एव धर्मिणि वृत्तिरस्तु किं व्यर्थया समवायकल्पनया । समवायस्य समावायान्तरण वृत्त्यभ्युपगमे तु तत्राप्यपरसमवायकल्पनेऽनवस्थानदी दुस्तरा । अस्तु समवायस्य स्वतः परतो वा वृत्तिः, तथापि तस्य प्रतिनियतानामेव संबन्धिनां संबन्धकत्वं न स्यात् अपि त्वन्येषामपि व्यापकत्वेन, तस्य सर्वत्र तुल्यत्वादेकस्वभावत्वाच्च । 428. તમે તૈયાયિકો જ કહો કે સાધ્ય અને સાધનનો પરસ્પર તેમ જ ધર્મી સાથે ક્યો સંબંધ છે ? શું તેમનો સંબંધ સમવાય માનવો, કે સંયોગ, કે વિરોધ, કે વિશેષણવિશેષ્યભાવ, કે તાદાભ્ય, કે પછી તદુત્પત્તિ? સાધ્ય ધર્મ (દા.ત. અગ્નિ) અને ધર્મી (દા.ત. પર્વત)નો સમવાય સંબધ તો માની શકાય નહિ કેમ કે ધર્મ અને ધર્મી સિવાય તે બેમાં રહેનારો કોઈ ત્રીજો સમવાય સંબંધ નામનો પદાર્થ તો કોઈ પણ પ્રમાણથી જ્ઞાત થતો જ નથી. જો “આ ધર્મ છે, આ ધર્મી છે અને આ તેમનો સમવાય છે એ પ્રમાણે સમવાયનું ધર્મ-ધર્મીથી ભિન્ન જ્ઞાન થતું હોય તો સમવાયનું અસ્તિત્વ માની શકાય, પરંતુ એવું જ્ઞાન તો થતું નથી, તો પછી ધર્મ-ધર્મીથી ભિન્ન સમવાયનું અસ્તિત્વ કેમ મનાય? વળી, “આ તખ્તઓમાં પટ છે' ઇત્યાદિ “ - આ આમાં છે” એવું જ્ઞાન, જે સમવાયની સિદ્ધિ માટે આપવામાં આવે છે તે, ખરેખર અલૌકિક છે. ઉઘાડા પગે ચાલનારો ગામડાનો સામાન્ય માણસ પણ “પટમાં તખ્તઓ છે એમ કહે છે અને નહિ કે “તત્તઓમાં પટ છે.” જો “ – આ આમાં છે' એ આકારના જ્ઞાનથી જ સમવાય સિદ્ધ થતો હોય તો “આ ભૂતલે ઘટનો અભાવ છે. આ જ્ઞાનથી ભૂતલ અને ઘટાભાવમાં સમવાય સિદ્ધ થવો જોઈએ, પરંતુ તમે તૈયાયિકો ભૂતલ અને ઘટાભાવ વચ્ચે સમવાયસંબંધ માનતા નથી. માની લઈએ કે સમવાયનું અસ્તિત્વ છે, તો પ્રશ્ન એ ખડો થશે કે તે ધર્મ અને ધર્મીમાં બીજા સમવાય સંબંધથી રહે છે કે બીજા સમવાય સંબંધ વિના જ સ્વતઃ રહે છે? જો કહેશો કે બીજા સમવાય સંબંધ વિના સ્વતઃ જ રહે છે તો પછી સમવાયની જેમ જ સાધ્ય આદિ ધર્મો પણ પોતપોતાના ધર્મીમાં સ્વતઃ જ રહે છે એમ તમારે નૈયાયિકોએ માનવું જોઈશે, ધર્મ-ધર્મીમાં સમવાયની નકામી વ્યર્થ કલ્પના કરવાથી શો ફાયદો? જો કહો કે સમવાય બીજા સમવાય સંબંધથી ધર્મ અને ધમાં રહે છે તો તે બીજો સમવાય પણ પોતાના સંબંધીઓમાં ત્રીજા સમવાયથી રહેશે અને આમ અનન્ત સમવાયોની કલ્પના કરવાથી અનવસ્થા નામનો દોષ થશે. આ અનવસ્થા નદીને તરી પેલે પાર પહોચવું અશક્ય છે. ભલે સમવાયનું Page #657 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ૬ તર્કરહસ્યદીપિકા ધર્મ અને ધર્મીમાં રહેવું સ્વતઃ કે પરતઃ કોઈ પણ રીતે માની પણ લઈએ તો પણ સમવાય અમુક સંબંધીઓમાં જ સંબંધ કરે છે એ નિયમ કરવો શક્ય નથી કેમ કે તમે નૈયાયિકો સમવાયને એક નિત્ય અને વ્યાપક માનો છો એટલે સમવાય તનુનો પટની જેમ ઘટની સાથે પણ સંબંધ કરાવી આપવો જોઈએ. સમવાય એક, નિત્ય અને વ્યાપક હોઈ, સમવાય સંબંધ જગતની સર્વ વસ્તુઓમાં હોવાનો, અર્થાત કોઈ પણ બે વસ્તુઓમાં તે હોવાનો, અમુક જ બે વસ્તુઓમાં તેના હોવાનો નિયમ બને નહિ. 429. ના સંયોજક, ર દિ તીર્થસાધનલિીનાં કવન્ દ્વિ તો મિત્રો वा स्यादभिन्नो वा । प्राचि पक्षे कथं विवक्षितानामेवैष किं नान्येषामपि भेदाविशेषात् । न च समवायोऽत्र नियामकः तस्य सर्वत्र सदृशत्वात् । द्वितीये तु साध्यादीन्येव स्युः न कश्चित्संयोगो नाम । कथंचिद्भिन्नसंयोगाङ्गीकारे तु परवादाश्रयणं भवेत् । 429. જો સાધ્ય અને સાધનનો પરસ્પર સંયોગ સંબંધ માનવામાં આવે તો અમે જૈનો તમને તૈયાયિકોને પૂછીશું કે તે સંયોગ સંબંધ સાધ્ય અને સાધનથી ભિન્ન છે કે અભિન્ન ? જો ભિન્ન છે એમ કહેશો તો “તે આ જ સાધ્ય અને સાધનનો સંયોગ છે, અન્યોનો નથી' એવો નિયમ બની શકશે નહિ. જો સંયોગ વિવક્ષિત સાધ્ય-સાધનથી એટલો જ ભિન્ન છે જેટલો અવિવક્ષિત સાધ્ય-સાધનોથી તો શા કારણે સંયોગને વિવક્ષિત સાધ્ય-સાધનનો જ કહેવામાં આવે અને અન્ય અવિવક્ષિત સાધ્ય-સાધનોનો ન કહેવામાં આવે? સમવાય તો નિત્ય અને વ્યાપક હોવાથી બધી વસ્તુઓ પ્રત્યે તે સમાન છે, તેનો એકસરખો સંબંધ છે, તેથી તે અમુક સાધ્ય-સાધન સાથે સંયોગનો સંબંધ કરાવી શકે નહિ, અર્થાત્ તે અમુક સાધ્ય-સાધન સાથે સંયોગ સંબંધ થવામાં અને અન્ય સાધ્ય-સાધનો સાથે સંયોગ સંબંધ ન થવામાં નિયામક બની શકે નહિ. હવે અભિન્ન પક્ષને વિચારીએ. જો સંયોગ સાધ્ય-સાધનથી અભિન્ન હોય તો સાધ્ય-સાધનનું જ અસ્તિત્વ રહે, સંયોગનું અસ્તિત્વ ન રહે, અભેદમાં તો બેમાંથી એક જ બચે. જો સંયોગને સાધ્ય-સાધનથી કથંચિત્ ભિન્ન માનશો તો તમારે જૈનોના અનેકાન્તવાદનો આશ્રય લેવો પડે. 430. નાપિ વિરોધોfપઘાત:, તથાણેત્તમ સંમવાન્ સ હિ सहानवस्थानं परस्परपरिहारो वा भवेत् । तत्राद्ये किं कदाचिदप्येकत्रानवस्थानमुत कियत्कालं स्थित्वा पश्चादनवस्थानम् । आद्ये पक्षेऽहिनकुलादीनां न विरोधः स्यात् अन्यथा त्रैलोक्येऽप्युरगादीनामभावः । द्वितीये तु नरवनि Page #658 -------------------------------------------------------------------------- ________________ જૈનમત પ૬૭ तादेपि विरोध: स्यात्, तयोरपि किंचित्कालमेकत्र स्थित्वापगमात् । किंच वडवानलजलधिजलयोर्विद्युदम्भोदाम्भसोश्च चिरतरमेकत्रावस्थातः कथमयं विरोधः । परस्परपरिहारस्तु सर्वभावानामविशिष्टः कथमसौ प्रतिनियतानामेव મન I. 430. સાધ્ય અને સાધનમાં પરસ્પર વિરોધનો સંબંધ છે એમ પણ તમે મૈયાયિકો ન કહી શકો કેમ કે તમે તો સાધ્ય અને સાધનમાં એકાન્ત ભેદ માનો છો અને તેથી આ એકાન્તભેદના પક્ષમાં વિરોધ સિદ્ધ કરવો અસંભવ છે. વળી, તમે તૈયાયિકો બતાવો કે સાધ્ય અને સાધનમાં સહાનવસ્થાનરૂપ વિરોધ છે કે પરસ્પરપરિહારસ્થિતિરૂપ ? તે બેમાંથી જો સહાનવસ્થાનરૂપ વિરોધને સ્વીકારશો તો અમે જેનો તમને પૂછીશું કે શું તેઓ ક્યારેય પણ એક જગાએ સાથે નથી રહેતા કે થોડો સમય સાથે રહી પછી અલગ થઈ જાય છે ? જો ક્યારેય પણ એક જગાએ સાથે ન રહેનારાઓમાં જ સહાનવસ્થાનરૂપ વિરોધ સ્વીકારશો તો સાપ અને નોળિયો વગેરે પણ ક્યારેક તો એક સાથે પણ રહે છે, તેથી તેમનામાં સહાનવસ્થાનરૂપ વિરોધ છે એમ તમે નહિ કહી શકો. વળી, તમે જો સાપ અને નોળિયા વચ્ચે આવો સહાનવસ્થાનરૂપ વિરોધ સ્વીકારશો તો જગતમાંથી સાપો છે લોપ જ થઈ જાય. હવે બીજો વિકલ્પ વિચારીએ. જો થોડો સમય સાથે રહી પછી અલગ થઈ જનારાઓમાં સહાનવસ્થાનરૂપ વિરોધ સ્વીકારશો તો થોડો વખત સાથે રહી પછી અલગ થઈ જનાર સ્ત્રી અને પુરુષમાં પણ તમારે સહાનવસ્થાનરૂપ વિરોધ માનવો પડે.વળી, જો થોડોક વખત જ સાથે રહી પછી અલગ થનારમાં સહાનવસ્થાનરૂપ વિરોધ માનશો તો લાંબો વખત સાથે રહી પછી અલગ થનાર વડવાનલ અને સમુદ્રનું પાણી, વીજળી અને જલધરજલ, આદિમાં તમારે વિરોધ માનવો છોડી દેવો પડે, કેમ કે તેઓ લાંબો વખત સાથે રહે છે. હવે પરસ્પરપરિહારસ્થિતિરૂપ વિરોધનો વિકલ્પ વિચારીએ. પરસ્પર પરિહારસ્થિતિરૂપ વિરોધ તો સામાન્યતઃ બધી જ વસ્તુઓમાં હોય જ છે. પ્રત્યેક વસ્તુ બીજી વસ્તુથી ભિન્ન અર્થાત્ અલગ સ્થિતિ રાખે છે. તેથી આ સર્વસાધારણ વિરોધનો સંબંધ અમુક સાધ્યસાધનો સાથે જ કેમ જોડી શકાય? 431. નાખિ વિશેષ વિશેષ્યમાવો પરમર્તિ, તર્થ સંયો દમવેऽभावात् तस्य तु प्रागेव निरासात् । 43. સાધ્ય અને સાધનમાં વિશેષણવિશેષ્યભાવ પણ ઘટતો નથી કેમ કે વિશેષણવિશેષ્યભાવ તો તે પદાર્થોમાં હોય જેમનામાં પહેલેથી કોઈ સમવાય કે સંયોગ આદિ સંબંધ હોય, પરંતુ તમારા નૈયાયિકોના મતમાં તો સાધ્ય અને સાધનમાં સંયોગાદિ Page #659 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ તર્કરહસ્યદીપિકા સંબંધનો અસંભવ અમે પહેલાં સિદ્ધ કરી દીધો છે, એટલે સાધ્ય અને સાધનમાં સંયોગાદિ સંબંધના અસંભવને કારણે તેમનામાં વિશેષણવિશેષ્યભાવનો પણ અભાવ છે. 432. નાપિ સાધ્યસાધનોસ્તાનાવ્યું તે, સાધ્યસાધનયોતિન્દ્રसिद्धयोर्भेदाभ्युपगमेन तादात्म्यायोगात् तादात्म्ये च साध्यं साधनं चैकतरमेव भवेन्न द्वयं कथंचित्तादात्म्ये तु जैनमतानुप्रवेशः स्यात् । 432. સાધ્ય અને સાધનમાં તાદાત્મ્ય સંબંધ પણ ઘટતો નથી, કેમ કે સાધ્ય તો અસિદ્ધ હોય છે અને સાધન તો સિદ્ધ હોય છે, આમ જ્યારે તેમની વચ્ચે આટલો મોટો ભેદ છે આકાશ-પાતાળ જેટલું અંતર છે - ત્યારે તેમની વચ્ચે તાદાત્મ્ય સંભવે જ કેવી રીતે ? વળી, જો સાધ્ય અને સાધન વચ્ચે તાદાત્મ્ય માનવામાં આવે તો તાદાત્મ્ય હોવાથી તે બેનો અભેદ થઈ જાય, પછી તો કાં તો સાધ્ય એકલું રહે કાં તો સાધન, અભેદમાં બન્ને ન બચી શકે. આ તો મોટી આપત્તિ કહેવાય. તેમાંથી બચવા તમે નૈયાયિકો જો સાધ્ય અને સાધનમાં કથંચિત્ તાદાત્મ્ય સ્વીકારશો તો તમે જૈન મતનો અનેકાન્ત સ્વીકાર્યો ગણાશે, જે તમને સ્વીકાર્ય નથી. - 433. तदुत्पत्तिस्तु कार्यकारणभावे संभविनी कार्यकारणभावश्चार्थक्रियासिद्धौ सिध्येत् । अर्थक्रिया च नित्यस्य क्रमाक्रमाभ्यां सहकारिषु सत्स्वसत्सु च जनकाजनकस्वभावद्वयानभ्युपगमेन नोपपद्यते । अनित्यस्य तु सतोतो वा सा न घटते सतः समसमयवर्तिर्नि व्यापारायोगात्, व्यापारे वा स्वस्वकारणकाल एव जातानामुत्तरोत्तरसर्वक्षणानामेकक्षणवर्तित्वप्रसङ्गात्, सकलभावानां मिथः कार्यकारणभावप्रसक्तेश्च, असतश्च सकलशक्तिविकलत्वेन कार्यकारणासंभवात्, अन्यथा शशविषाणादेरपि तत्प्रसङ्गात् । तदित्थं साध्यादीनां संबन्धानुपपत्तेरकान्तमते पक्षधर्मत्वादि हेतुलक्षणमसंगतमेव स्यात्, तथा च प्रतिबन्धो दुरुपपाद एव । 433. સાધ્ય અને સાધનમાં કાર્યકારણભાવ હોય તો જ તેમનામાં તદુત્પત્તિ સંબંધ સંભવે. કાર્યકારણભાવ તો ત્યારે સિદ્ધ થાય જ્યારે કારણ અર્થક્રિયાકા૨ી અર્થાત્ કાર્યકારી સિદ્ધ થાય. તમારા નૈયાયિક મતમાં તો કારણ કાર્યકારી સિદ્ધ થઈ શકતું જ નથી. તમે નૈયાયિકો કેટલીક વસ્તુઓને નિત્ય માનો છો અને કેટલીકને અનિત્ય માનો છે, તમે વસ્તુઓને નિત્યાનિત્ય ઉભયસ્વભાવ તો માનતા નથી, અને નિત્ય વસ્તુ અર્થક્રિયાકારી (કાર્યકારી) ઘટતી નથી તેમજ અનિત્ય વસ્તુ પણ અર્થક્રિયાકારી ઘટતી Page #660 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૫૬૯ નથી. આમ તમારા મતમાં કોઈ જ વસ્તુ અર્થક્રિયાકારી ઘટતી નથી. તેથી તમારા મતમાં કોઈ પણ વસ્તુ કારણ હોવી સંભવતી નથી, કેમ કે જે કારણ હોય તે કાર્યકારી (અર્થક્રિયાકારી) હોય પણ તમારા મતમાં તો કોઈ વસ્તુ કાર્યકારી નથી. હવે જોઈએ કે નિત્ય વસ્તુ કે અનિત્ય વસ્તુ કેમ કાર્યકારી નથી. પહેલાં જોઈએ કે નિત્ય વસ્તુ કેમ કાર્યકારી નથી. નિત્ય વસ્તુ પોતે કરવાનાં કાર્યો કાં તો ક્રમથી કરે કાં તો અક્રમથી (અર્થાત્ બધાં એકસાથે, યુગપત્). આ બે વિકલ્પો સિવાય ત્રીજો કોઈ વિકલ્પ નથી. નિત્ય વસ્તુ ક્રમથી પોતાનાં કાર્યો કરે છે એમ સ્વીકારીએ તો પ્રશ્ન ઊભો થાય કે બીજી, ત્રીજી ઇત્યાદિ ક્ષણોએ જે કાર્યો તે કરે છે તે કાર્યોને ઉત્પન્ન કરવાનો સ્વભાવ પ્રથમ ક્ષણે તેનામાં નથી ? જો કહો કે સ્વભાવ હોવા છતાં સહકારીઓ ન હોવાથી પ્રથમ ક્ષણે તે બધાં કાર્યો કરતી નથી અને સહાકારીઓ મળતાં તે કાર્યો તે કરે છે, તો સહકારી હોતાં જનકત્વ અને ન હોતાં અજનકત્વ એમ બે સ્વભાવો સ્વીકારવા પડે. પહેલાં જે નિત્ય વસ્તુ અજનક હતી તે સહકારીઓ આવી મળતાં જનક બની જાય છે, એનો અર્થ એ થયો કે નિત્ય વસ્તુ નિત્ય રહી નહિ, તેના સ્વભાવમાં પરિવર્તન થવાથી પરિવર્તનશીલ બની ગઈ. નિત્ય વસ્તુનો તો એક જ સ્વભાવ તમે માનો છો, બે સ્વભાવો તો માનતા નથી. આ તમારા માટે આપત્તિ છે. જો તમે બીજો અક્રમનો વિકલ્પ સ્વીકારશો તો નિત્ય વસ્તુ પ્રથમ ક્ષણે જ તેનાં બધાં કાર્યો કરી નાખશે અને પરિણામે બીજી, ત્રીજી વગેરે ક્ષણે તે અકાર્યકારી બની જશે. આમ આ વિકલ્પમાં પણ નિત્ય વસ્તુ પ્રથમ ક્ષણે કાર્યકારી અને અન્ય ક્ષણોએ અકાર્યકારી એમ બે સ્વભાવોવાળી બની જઈ નિત્યત્વ ગુમાવે જે તમને ઇષ્ટ નથી, તમને તો નિત્ય વસ્તુનો એક જ સ્વભાવ ઇષ્ટ છે. હવે જોઈએ કે અનિત્ય (સર્વથા ક્ષણિક) વસ્તુ કેમ કાર્યકારી નથી. સર્વથા ક્ષણિક વસ્તુ ન તો પોતાના સદ્ભાવ વખતે કાર્યકારી છે કે ન તો પોતાના અસદ્ભાવ વખતે કાર્યકારી છે. જો તે પોતાના સદ્ભાવ વખતે જ પોતાના કાર્યને ઉત્પન્ન કરે છે એ પક્ષ સ્વીકારવામાં આવે તો પહેલી વાત તો એ કે સમાન સમયવાળાઓમાં કાર્યકારણભાવ સંભવતો નથી. બીજું, જો એક જ સમયમાં વર્તમાન વસ્તુઓ વચ્ચે કાર્યકારણભાવનો સંભવ માનીએ તો સમસ્ત ઉત્તરોત્તર કાર્ય પૂર્વ પૂર્વ ક્ષણમાં જ ઉત્પન્ન થઈ જાય. નવમો ક્ષણ પોતાની હયાતીમાં જ અર્થાત્ નવમા ક્ષણમાં જ દસમા ક્ષણને ઉત્પન્ન કરી દે, તેવી જ રીતે આઠમો ક્ષણ નવમા ક્ષણને પોતાની હયાતીમાં જ અર્થાત્ આઠમાં ક્ષણમાં જ ઉત્પન્ન કરી દે, સાતમો ક્ષણ આઠમાને પોતાની હયાતીમાં જ અર્થાત્ સાતમા ક્ષણમાં જ ઉત્પન્ન કરી દે, છઠ્ઠો ક્ષણ સાતમા ક્ષણને છઠ્ઠા ક્ષણમાં, આમ સમસ્ત ઉત્તરોત્તર ક્ષણ ખસતો ખસતો પ્રથમ ક્ષણમાં જ ઉત્પન્ન થઈ જાય અને બીજા ક્ષણમાં નાશ પામી જગતને શૂન્ય, ખાલી કરી નાખે. વળી ક્ષણિક Page #661 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ તર્કરહસ્યદીપિકા વસ્તુઓમાં કાર્યકારણભાવ માનીએ તો સહભૂવસ્તુઓમાં જ પરસ્પર કાર્યકારણભાવ માનવો પડે અને સહભૂ વસ્તુઓ વચ્ચે કાર્યકારણભાવ હોતો નથી, જેમ કે ગાયનાં બે સહભૂ શિંગડાં. સ્વોત્પત્તિની ક્ષણ સિવાયની અન્ય ક્ષણે તો તે કાર્ય ઉત્પન્ન કરી શકે નહિ કારણ કે તે ક્ષણિક હોઈ અન્ય ક્ષણોએ તો તેનું અસ્તિત્વ જ નથી અર્થાત્ તે અસત્ છે, અને અસત કારણ કાર્યને ઉત્પન્ન કરી શકતું નથી કેમ કે અસત પદાર્થ સર્વ શક્તિઓથી રહિત હોય છે એટલે તેનામાં કાર્યને ઉત્પન્ન કરવાની શક્તિ હોતી જ નથી. જો અસત્ પદાર્થ પણ કાર્ય ઉત્પન્ન કરવા લાગે તો શશશૃંગ પણ કાર્ય ઉત્પન્ન કરે છે એમ માનવાની આપત્તિ આવે. આમ તૈયાયિકોના એકાન્તમતમાં સાધ્ય અને સાધન આદિનો સંબધ જ જ્યારે ઘટતો નથી ત્યારે હેતુનાં પક્ષધર્મવ આદિ રૂપો કેવી રીતે સિદ્ધ થઈ શકે? પક્ષધર્મત્વ આદિને હેતુનાં લક્ષણ માનવાં અસંગત ઠરે છે. આમ સાધ્ય અને સાધન આદિનો સંબંધ સિદ્ધ કરવો વસ્તુતઃ કઠિન છે. 434. તર્થશાસ્તવત્નિ પ્રતિલિપિ ન ગાયટીતિ, વિચલિતस्वरूपे आत्मनि ज्ञानपौर्वापर्याभावात्, प्रतिक्षणध्वंसिन्यपि कार्यकारणाधुभयग्रहणानुवृत्त्यैकचैतन्याभावात् । 434. એકાન્ત નિત્યવાદી આત્માને સર્વથા અપરિવર્તનશીલ અર્થાત ફૂટસ્થનિત્ય માને છે. તે સર્વથા પરિવર્તનરહિત હોવાથી તેમાં જ્ઞાનના પર્યાયો પણ બદલાતા નથી, અર્થાત પહેલાં અમુક જ્ઞાન, પછી અમુક જ્ઞાન એમ અનેક જ્ઞાનો ક્રમશઃ થતા ન હોઈ જ્ઞાનોમાં પૌર્વાપર્ય હોતું જ નથી. જ્યારે આવો ફૂટસ્થનિત્ય આત્મા હોય ત્યારે તે આત્મા સાધ્ય-સાધનના સંબંધનું ગ્રહણ ન કરી શકે. જે આત્મા સાધ્ય અને સાધનને પહેલાં સાથે સાથે જુએ, પછી ઊહ કે તર્ક દ્વારા તેમના સર્વોપસંહારી અવિનાભાવનું ગ્રહણ કરે, આમ ક્રમશઃ જ્ઞાન કરે તે આત્માને જ સાધ્ય-સાધનના અવિનાભાવ સંબંધનું જ્ઞાન થઈ શકે. જે સદા સર્વથા એકરૂપ જ છે તેમાં ક્રમિક પરિવર્તન અસંભવ છે. એટલે કૂટનિત્ય આત્માને સાધ્ય-સાધનના અવિનાભાવ સંબંધનું જ્ઞાન ઘટતું નથી. અને તૈયાયિકોનો આત્મા કુટસ્થનિત્ય છે. બૌદ્ધો આત્માને એકાન્ત અનિત્ય અર્થાત સર્વથા ક્ષણિક માને છે. ક્ષણિક આત્મા પણ સાધ્ય-સાધનના સંબંધને ગ્રહણ કરી શકે નહિ. જે જ્ઞાનક્ષણે સાધનને જાણ્યું છે તે જ જ્ઞાનક્ષણ સાધ્યને જાણતું નથી અને સાધ્યને જાણનારો જ્ઞાનક્ષણ સાધનને જાણતો નથી. આમ કાર્ય અને કારણ યા સાધ્ય અને સાધન બન્નેને જાણનાર અન્વયી એક ચૈતન્યનો અભાવ હોવાથી તે બન્નેના સંબંધને જાણવો ક્ષણિક આત્મા માટે નિતાત્ત અસંભવ છે. Page #662 -------------------------------------------------------------------------- ________________ જૈનમત 435. न च कार्याद्यनुभवानन्तरभाविना स्मरणेन कार्यकारणभावादिः प्रतिबन्धोऽसंघीयत इति वक्तव्यं अनुभूत एव स्मरणप्रादुर्भावात् । न च प्रतिबन्धः केनचिदनुभूतः, तस्योभयनिष्ठत्वात् । उभयस्य पूर्वापरकालभाविन एकेनाग्रहणादिति न प्रतिबन्धनिश्चयोऽपि । 435. બૌદ્ધ— કાર્ય અને કારણ યા સાધ્ય અને સાધનના અનુભવથી ઉત્પન્ન થનારા સ્મરણ દ્વારા કાર્ય-કારણભાવ યા અવિનાભાવ આદિ સંબંધોનું જ્ઞાન સારી રીતે બરાબર થઈ શકે છે. ૫૭૧ જૈન– સ્મરણ તો પૂર્વાનુભવ અનુસાર થાય છે. જે પદાર્થનો અનુભવ થયો હોય તે પદાર્થનું જ સ્મરણ થાય.જ્યારે કાર્યકારણભાવ યા અવિનાભાવ સંબંધનો અનુભવ જ નથી થયો ત્યારે તેનું સ્મરણ કેવી રીતે થઈ શકે ? સંબંધ તો બેમાં જ રહે છે. જ્યારે તમારો બૌદ્ધોનો કોઈ પણ જ્ઞાનક્ષણ પૂર્વકાલભાવી અને ઉત્તરકાલભાવી બે પદાર્થોને જાણતો જ નથી ત્યારે તે જ્ઞાનક્ષણ તે બેમાં રહેનારા સંબંધને કેવી રીતે જાણી શકે ? કાર્યકારણભાવ તો ક્રમભાવી કારણ અને કાર્યમાં રહે છે. આપના કોઈ પણ જ્ઞાનક્ષણે ક્રમભાવી કારણ અને કાર્યનું ગ્રહણ કરવું નિતાન્ત અસંભવ છે. તેથી કાર્ય-કારણના સંબંધનું કે અવિનાભાવ સંબંધનું ગ્રહણ આપના એકાન્ત ક્ષણિકવાદમાં સંભવતું નથી. 436. તદેવમેળાન્તપણે પૌરુષ્ત્રાર્થમાળ: સર્વોપ હેતુ: પ્રતિવન્યસ્યાभावादनिश्चयाच्चानैकान्तिक एव भवेत् । 436. આમ એકાન્ત પક્ષમાં પ્રતિવાદીઓના બધા હેતુ અનૈકાન્તિક છે, કેમ કે તે પક્ષમાં સાધ્ય અને સાધનનો સંબંધ જ ઘટતો નથી અર્થાત્ સંબંધનો અભાવ છે, અને સંબંધનો અભાવ હોઈ સંબંધના નિશ્ચયનો પણ અભાવ છે. 437 एवं च केवलस्य सामान्यस्य विशेषस्य च द्वयोर्वा परस्परविविक्तयोस्तयोर्हेतुत्वाघटनादनुवृत्तव्यावृत्तप्रत्ययनिबन्धनपरस्परसंवलितसामान्यविशेषात्मनो हेतोरनेकान्तात्मनि साध्ये गमकत्वमभ्युपगन्तव्यम् । 437. આ રીતે હેતુ ન તો કેવલ સામાન્યરૂપ હોઈ શકે કે ન તો કેવલ વિશેષરૂપ કે ન તો પરસ્પર નિરપેક્ષ સ્વતન્ત્ર સામાન્ય અને વિશેષ રૂપ. તેથી પરસ્પર સાપેક્ષ સામાન્ય-વિશેષાત્મક જ હેતુ ઘટે છે, અર્થાત્ હેતુ અનેકાન્તાત્મક જ હોય છે. તેથી અનેકાન્તાત્મક હેતુ અનેકાન્તાત્મક સાધ્યનો અનુમાપક બને છે. પરસ્પર સંવલિત સામાન્ય અને વિશેષ જ અનુગતાકાર અર્થાત્ એકાકાર (સામાન્ય) જ્ઞાન તથા વ્યાવૃત્તાકાર વિલક્ષણ જ્ઞાનનાં કારણો છે. Page #663 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા 438. न च यदेव रूपं रूपान्तराद्र्यावर्तते तदेव कथमनुवृत्तिमासा - दयति, यच्चानुवर्तते तत्कथं व्यावृत्तिमाश्रयति इति वक्तव्यं, अनुवृत्तव्यावृत्तरूपतयाध्यक्षतः प्रतीयमाने वस्तुरूपे विरोधासिद्धेः, सामान्यविशेषवच्चित्रज्ञानवच्चित्रपटस्यैकचित्ररूपवद्वा । ૫૭૨ 438. નૈયાયિક— એક જ વસ્તુ સામાન્ય-વિશેષાત્મક કેવી રીતે હોઈ શકે ? એક જ વસ્તુ બીજી વસ્તુઓમાં અનુગત તેમ જ બીજી વસ્તુઓથી વ્યાવૃત્ત કેવી રીતે હોઈ શકે ? એક જ વસ્તુ અનુગતાકાર અર્થાત્ એકાકાર જ્ઞાનનું અને વ્યાવૃત્તાકાર જ્ઞાનનું કા૨ણ કેવી રીતે હોઈ શકે ? સામાન્ય અને વિશેષ તો પરસ્પર વિરોધી છે, તેથી તે એક જ વસ્તુમાં કેવી રીતે સંભવે ? જૈન— [તમે તૈયાયિકો જ સામાન્યવિશેષ નામથી જ પૃથ્વીત્વ આદિ અપર સામાન્યોનો સ્વીકાર કરો છો. તમારા મતે પૃથ્વીત્વ અપર સામાન્ય સામાન્યવિશેષરૂપ છે, પૃથ્વીત્વ અપર સામાન્ય જલ આદિથી વ્યાવૃત્ત હોવાના કારણે વિશેષરૂપ છે તથા પૃથ્વી વ્યક્તિઓમાં અનુગત હોવાથી સામાન્યરૂપ પણ છે, અને તેથી જ પૃથ્વીત્વ વ્યાવૃત્તાકાર જ્ઞાનનું તેમ જ અનુગતાકાર અર્થાત્ એકાકાર જ્ઞાનનું પણ કારણ બને છે. આ તો ખુદ તમે જ સ્વીકાર્યું છે.] વળી, તમે જ અનેક રંગોવાળા એક પટમાં (ચિત્રપટમાં) અનેક રંગાત્મક એક ચિત્રરંગ (ચિત્રરૂપ) પણ સ્વીકાર્યો છે. તથા નીલ, પીત આદિ અનેક આકારોવાળું એક ચિત્રજ્ઞાન પણ તમે અને બૌદ્ધોએ સ્વીકાર્યું જ છે. તેવી જ રીતે, એક જ વસ્તુ અનુગતાકાર તેમ જ વ્યાવૃત્તાકાર અર્થાત્ સામાન્યરૂપ તેમજ વિશેષરૂપ પ્રત્યક્ષથી સિદ્ધ હોય તો તેમાં વિરોધ કેવી રીતે હોઈ શકે ? જેમનો એક સાથે પ્રત્યક્ષાનુભવ થતો હોય તેમનામાં વિરોધ ન હોય. વિરોધ તો તેમનામાં હોય જેમની ઉપલબ્ધિ એક સાથે થઈ શકતી ન હોય. 439, વિશ્વ ાન્તવાદ્યુપન્યસ્તોતો: માથ્થું નિ સામાન્યમાોસ્વિद्विशेष उतोभयं परस्परविविक्तमुतस्विदनुभयमिति विकल्पाः । न तावत्सामान्यम्, केवलस्य तस्यासंभवादर्थक्रियाकारित्ववैकल्याच्च । नापि विशेषः, तस्याननुयायित्वेन साधयितुमशक्यत्वात् । नाप्युभयम्; उभयदोषानतिवृत्तेः । नाप्यनुभयम्; तस्यासतो हेत्वव्यापकत्वेन साध्यत्वायोगात् । तस्माद्विवादास्पदीभूतसामान्यविशेषोभयात्मकसाध्यधर्मस्य साध्यधर्मिणि साधनायान्योन्यानुविद्धान्वयव्यतिरेकस्वभावद्वयात्मैकहेतोः प्रदर्शने लेशतोऽपि नैकान्तपक्षोक्तदोषावकाशः संभवी, अतोऽनेकान्तात्मकं हेतुस्वरूपं Page #664 -------------------------------------------------------------------------- ________________ જૈનમત પ૭૩ चावश्यमङ्गीकर्तव्यं, अन्यथा सकलानुमानेषु साध्यसाधनानामुक्तन्यायत उच्छेद एव भवेत् । तस्माद्भो एकान्तवादिन, निजपक्षाभिमानत्यागेनाविषादिनोऽक्षिणी निमील्य बुद्धिदृशमुन्मील्य मध्यस्थवृत्त्या युक्त्यानुसारैकप्रवृत्त्या तत्तत्त्वं जिज्ञासन्तो भवन्तोऽनेकान्तं कान्तं विचारयन्तु, प्रमाणेकमूलसकलयुक्तियुक्तं प्रागुक्तनिखिलदोषविप्रमुक्तम् तत्तत्त्वं चाधिगच्छतु । इति परहेतुतमोभास्करनामकं वादस्थलम् । ततः सिद्धं सर्वदर्शनसंमतमनेकान्तमतम् ॥५७॥ 439. વળી, તમે મૈયાયિકો કૃપા કરીને એ બતાવો કે તમે તમારા હેતુઓના સાધ્યને કેવળ સામાન્યરૂપ માનો છો, કે વિશેષરૂપ કે પરસ્પર નિરપેક્ષ ઉભયરૂપ કે પછી અનુભયરૂપ? આટલા જ વિકલ્પો સંભવે છે. સાધ્ય કેવલ સામાન્યરૂપ ઘટતું નથી કેમ કે કેવલ સામાન્ય તો ગધેડાના શિંગડા જેવું અસતુ છે, તે કોઈ પણ અર્થક્રિયા કરી શકતું નથી, તે કાર્યકારી નથી. તેથી કેવલ સામાન્યરૂપ સાધ્ય હોઈ શકે નહિ. કેવલ વિશેષરૂપ પણ સાધ્ય ઘટતું નથી. કેવલ વિશેષ તો બીજી વ્યક્તિઓમાં અનુગત હોતો નથી એટલે તેનો વ્યાપ્તિસંબંધ સંભવતો જ નથી, તેથી તેને સાધ્ય બનાવી ન શકાય. અર્થાત્ સાધ્યનું વિશેષરૂપ હોવું સંભવતું નથી. જેની હેતુ સાથે વ્યાપ્તિ સંભવતી જ ન હોય તેને હેતુ વડે સિદ્ધ કરી શકાય જ નહિ. પરસ્પર નિરપેક્ષ ઉભયપક્ષમાં તો સામાન્ય અને વિશેષ બન્ને પક્ષોમાં આવતા દૂષણોની આપત્તિ આવે. સામાન્યરૂપ પણ નહિ તેમ જ વિશેષરૂપ પણ નહિ એવો અનુભયરૂપ તો કોઈ પદાર્થ સંભવતો જ નથી, કાં તો તે સામાન્યરૂપ હોય કાં તો વિશેષરૂપ. પરસ્પર વ્યવચ્છંદાત્મક સામાન્ય અને વિશેષ બન્નેનો યુગપનિષેધ કરી શકાય નહિ. આમ જ્યારે અનુભયરૂપ પદાર્થનું અસ્તિત્વ જ નથી ત્યારે તે હેતુનો વ્યાપક બનીને સાધ્ય બની શકે જ નહિ. આમ સાધ્યધર્મીમાં અર્થાત્ પક્ષમાં સામાન્ય વિશેષાત્મક વસ્તુને સિદ્ધ કરવા માટે પરસ્પર સાપેક્ષ સામાન્ય વિશેષાત્મક હેતુનો પ્રયોગ કરવો એ જ તર્કસંગત છે. પરસ્પર સાપેક્ષ અર્થાત અન્યોન્યાનુપ્રવિષ્ટ અન્વય (સામાન્ય) અને વ્યતિરેક (વિશેષ) ઉભયથી ઘટિત સ્વભાવવાળો હેતુ સ્વીકારવો જોઈએ. આ પરસ્પર સાપેક્ષ સામાન્યવિશેષાત્મકતાના પક્ષને એકાન્ત પક્ષોને લાગતા દોષો લેશ પણ સ્પર્શતા નથી. તેથી હેતુનું સ્વરૂપ અનેકાન્તાત્મક જ માનવું જોઈએ. હેતુને એકાન્ત સ્વભાવવાળો માનવાથી તો ઉપર દર્શાવ્યા પ્રમાણે સમસ્ત સાધ્ય-સાધનોનો લોપ થઈ જાય અને પરિણામે અનુમાન માત્રનો ઉચ્છેદ થઈ જાય. તેથી તે એકાન્તવાદીઓ, જો આપ સૌ પોતાના પક્ષનું મિથ્યાભિમાન છોડીને શાન્તચિત્તે યોગીની જેમ ચર્મચક્ષુ બંધ કરી જ્ઞાનચક્ષુ ખોલી Page #665 -------------------------------------------------------------------------- ________________ ५१४ તર્કરહસ્યદીપિકા તટસ્થવૃત્તિથી કેવળ યુક્તિ અનુસાર ઊહાપોહ કરી તત્ત્વજિજ્ઞાસાપૂર્વક રમણીય અનેકાન્તનો વિચાર કરશો તો કેવલ પ્રમાણમૂલક, સકલયુક્તિયુક્ત, પહેલાં નિર્દિષ્ટ સકલ દોષોથી રહિત અનેકાન્તતત્ત્વના રહસ્યને બરાબર સમજી જશો. અહીં પરહેતુતમોભાસ્કર નામનું વાદસ્થલ સમાપ્ત થયું. ઉપરના વિવેચનથી અનેકાન્તતત્ત્વ સર્વદર્શનસમ્મત છે એ વસ્તુ સિદ્ધ થાય છે. (૫૭) 440. अथ जैनमतं संक्षेपयन्नाहजैनदर्शनसंक्षेप इत्येष गदितोऽनघः । पूर्वापरपराघातो यत्र कापि न विद्यते ॥५८॥ 440. वे आया हैनमतनो ५संडार ४२i छ આ રીતે અમે સર્વથા નિર્દોષ જૈનદર્શનનું સંક્ષેપમાં નિરૂપણ કર્યું. જેનદર્શનની मान्यतामोभा यांय ५७ पूर्वा५२ विशेष नथी. (५८). 441. व्याख्या-जैनदर्शनस्य संक्षेपो विस्तरस्यागाधत्वेन वक्तुमशक्यत्वादुपयोगसार: समास इत्यमुनोक्तप्रकारेणैव-प्रत्यक्षो गदितो-अभिहितोऽनधो-निर्दूषण: सर्ववक्तव्यस्य सर्वज्ञमूलत्वे दोषकालुष्यानवकाशात् । यत्र-जैनदर्शने क्वापि क्वचिदपि जीवाजीवादिरूपविचारणाविषयसूक्ष्ममतिचर्चायामपि पूर्वापरयोः-पूर्वपश्चादभिहितयोः पराघात:-परस्परव्याहतत्वं न विद्यते । अयं भावः - यथा अपरदर्शनसंबन्धिषु मूलशास्त्रेष्वपि किं पुनः पाश्चात्यविप्रलम्भकग्रथितग्रन्थकथासु प्रथमपश्चादभिहितयोमिथोविरोधोऽस्ति, तथा जैनदर्शने क्वापि केवलिप्रणीतद्वादशाङ्गेषु पारम्पर्यग्रन्थेषु च सुसंबद्धार्थत्वात् सूक्ष्मेक्षिकया निरीक्षितोऽपि स नास्ति । यत्तु परदर्शनेष्वपि वचन सहृदयहृदयंगमानि वचनानि कानिचिदाकर्णयामः तान्यपि जिनोक्तसूक्तसुधासिन्धुसमुद्गतान्येव संगृह्य मुधा स्वात्मानं बहु मन्वते । यच्छीसिद्धसेनपादाः - "सुनिश्चितं नः परतन्त्रयुक्तिषु स्फुरन्ति याः काश्चन सूक्तिसंपदः । तवैव ताः पूर्वमहार्णवोत्थिता जगत्प्रमाणं जिनवाक्यविपुषः॥१॥" [द्वात्रिंश० ] इति । 441. खोडव्याण्या-हैनशन २५ छ, तेनु विस्तारथी नि.३५९॥ ४२वान Page #666 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૫૭૫ કામ તો મહાસાગરને તરવા જેવું અસંભવ છે. તેથી સારભૂત ઉપયોગી વિષયોનું આ પ્રકરણમાં નિરૂપણ કર્યું છે. જૈનદર્શનના સર્વ વક્તવ્યના મૂલ વક્તા સર્વજ્ઞ છે, તેથી તેમાં દોષની કાલિમા હોઈ શકે જ નહિ. આ અમે જે નિરૂપણ કર્યું છે તે પણ તે સર્વજ્ઞ પુરુષના વચનાનુસાર જ છે, એટલે તેમાં પણ કોઈ પણ રીતે દોષની સંભાવના નથી. આ જૈનદર્શનની જીવ-અજીવાદિવિષયક ગહનતમ સૂક્ષ્મ ચર્ચાઓમાં ક્યાંય પણ પૂર્વાપર વિરોધ જણાતો નથી. પહેલાં કંઈ કહેવામાં આવે અને પછી કંઈ ઊલટું જ કહેવામાં આવે ત્યારે પૂર્વાપર વિરોધ થાય છે. પરંતુ જૈનદર્શનમાં તો પહેલાં અને પછી સર્વત્ર પ્રમાણસિદ્ધ અબાધિત સુસંબદ્ધ વસ્તુનિરૂપણ છે. તાત્પર્ય એ કે જેમ અન્ય મતોનાં મૂલશાસ્ત્રોમાં પહેલાં કંઈ કહ્યું અને પછી કંઈ ઊલટું જ કથન કર્યું હોવાથી પૂર્વાપર વિરોધ છે તેમ જૈનદર્શનમાં કેવલી ભગવાન દ્વારા પ્રણીત દ્વાદશાંગમાં તથા તેમના આધારે રચાયેલા ઉત્તરકાલીન ગ્રન્થોમાં ક્યાંય પણ પૂર્વાપર વિરોધ દેખાતો નથી. સૂક્ષ્મદૃષ્ટિથી સારી રીતે વિચારતાં જૈનદર્શન આગળ પાછળ સર્વત્ર નિર્વિરોધ પ્રતીત થાય છે, તેનું કથન સર્વત્ર સુસંબદ્ધ છે. અન્ય મતોના મૂલ શાસ્ત્રગ્રન્થો જ જયારે પૂર્વાપર વિરોધોથી ઉભરાય છે ત્યારે ઉત્તરકાલીન વિપ્રલંભક પંચક લોકોએ રચેલા ગ્રન્થોની તો વાત જ શી કરવી ? અન્ય મતોમાં કેટલીક વાર સહૃદય વિદ્વાનોનાં મનને હ૨ના૨ જે સુંદર વચનો સાંભળવામાં આવે છે તે બધાં વચનો વસ્તુતઃ જિનવચનામૃતરૂપી સમુદ્રમાંથી કાઢી કાઢીને પોતાના ગ્રન્થોમાં સંગૃહીત કરી તે મતવાદીઓ પોતાની જાતને ખોટી બહુ મોટી માને છે. આમ પરમતવાદીઓ તે ઉઠાવી લઈ આવેલાં પારકાં સુંદર મનોહારી વચનોના બળ પર પોતાનાં શાસ્ત્રોને વ્યર્થ જ બહુ મહત્ત્વવાળાં દર્શાવે છે. શ્રી સિદ્ધસેન દિવાકરે સ્પષ્ટ કહ્યું છે કે “હે ભગવન્, એ વાત સુનિશ્ચિત છે કે પરશાસ્ત્રોમાં જે કંઈ થોડીઘણી સૂક્તિઓની સમૃદ્ધિ ચમકે છે તે સઘળી આપની જ છે. પરશાસ્ત્રોની સૂક્તિઓ તો ચૌદ પૂર્વોરૂપી યા જિનવચનરૂપી સમુદ્રમાંથી ઉછળેલાં બુંદો છે. તેથી જિનપ્રવચન જ સૂક્તિઓ તથા સુયુક્તિઓનો મહાસાગર છે અને તેથી જગત માટે પ્રમાણ છે. જલબિન્દુઓનો સૌથી મોટો ભંડાર મહાસાગર છે એ વાત જગપ્રસિદ્ધ છે અર્થાત્ આખું જગત એમાં પ્રમાણ છે.’ [દ્વાત્રિંશદ્વાત્રિંશિકા]. 442. અત્ર પરે પ્રાદુ:- અદ્દો આર્દ્રતા:, અર્હમહિતતત્ત્વાનુશિમિયુંष्माभिरिदमसंबद्धमेवाविर्भावयांबभूवे यदुत युष्मद्दर्शनेष्वपि पूर्वापरयोर्विरोधोऽस्तीति । न ह्यस्मन्मते सूक्ष्मेक्षणैरीक्षमाणोऽपि विरोधलेशोऽपि क्वचन નિરીક્ષ્યતે, અમૃતાનિ રવિ હ્રાહિમેતિ શ્વેત્ । વ્યતે। મો, स्वमतपक्षपातं परिहृत्य माध्यस्थ्यमवलम्बमानैर्निरभिमानैः प्रतिभावद्भिर्यद्य Page #667 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ તર્કરહસ્યદીપિકા वधानं विदधानैर्निशम्यते, तंदा वयं भवतां सर्वं दर्शयामः । 442. પરવાદીઓ- અરે જૈનો, જિનશાસન પ્રત્યેના અનુરાગના કારણે આપ મિથ્યા અને અસંબદ્ધ બડબડાટ કરો છો કે અમારા મતોમાં પૂર્વાપર અસમ્બદ્ધતા છે, પૂર્વાપર વિરોધ છે. કોઈનાં મત ઉપર આ રીતે મિથ્યા આક્ષેપ કરવો આપના માટે શોભાસ્પદ નથી. અમારા મતો તો પૂર્ણચન્દ્રની ધવલ ચાંદની જેવા દૂધે ધોયેલા શુદ્ધ, સ્વચ્છ તથા નિર્દોષ છે, તેમનામાં વિરોધની કાલિમાં જરા પણ નથી. આપ ગમે તેટલું સૂક્ષ્મનિરૂપણ કરો પરંતુ આપને ક્યાંય પણ વિરોધ કે અસંબદ્ધતા લેશ માત્ર પણ જોવા નહિ મળે. તેથી આ પૂર્વાપર વિરોધનો આક્ષેપ અમારા મતો ઉપર કરવાનું આપ જૈનો છોડી દો. જૈનઅરે પરમતવાદીઓ, જો આપ સૌ પોતપોતાના મત પ્રત્યેનો મિથ્યા પક્ષપાત છોડીને તટસ્થપણે નિરભિમાની બનીને આપની બુદ્ધિ અને પ્રતિભાનાં કમાડ ખોલીને ધ્યાનથી સાંભળવા ઇચ્છતા હો તો અમે એક પછી એક સમસ્ત વિરોધોને દર્શાવીએ છીએ. 443. તથાદિ પ્રથ૬ તાવત્તાથાસંમતે પૂર્વોપરીવરથ દ્ધાવ્યતે | पूर्वं सर्वं क्षणभङ्गुरमभिधाय पश्चादेवमभिदधे “नाननुकृतान्वयव्यतिरेकं વરVi, નાર વિષય:" [ ] રૂતિ મયમર્થ - જ્ઞાનમાર્ગે सत्येवोत्पद्यते न पुनरसतीत्यनुकृतान्वयव्यतिरेकोऽर्थो ज्ञानस्य कारणम् । यतश्चार्थाज्ज्ञानमुत्पद्यते तमेव तद्विषयीकरोतीति । एवं चाभिदधानेनार्थस्य क्षणद्वयं स्थितिरभिहिता । तद्यथा-अर्थात्कारणाज्ज्ञानं कार्यं जायमानं द्वितीये क्षणे जायते न तु समसमये कारणकार्ययोः समसमयत्वायोगात् । તબ્ધ જ્ઞાનં વનવાર્થ વૃતિ નાપરમ “નાર વિષય:” [ ] इति वचनात् । तथा चार्थस्य क्षणद्वयं स्थितिर्बलादायाता सा च क्षणक्षयेण विरुद्धेति पूर्वापरविरोधः । 443. સૌપ્રથમ અમે બૌદ્ધ મતની કેટલીક અસંબદ્ધ અને પૂર્વાપર વિરુદ્ધ વાતોનું કથન કરીએ છીએ. બૌદ્ધો પહેલાં તો જગતની સર્વ વસ્તુઓને ક્ષણિક કહીને પછી કહે છે, “જે વસ્તુ કાર્ય સાથે અન્વય અને વ્યતિરેક ધરાવતી નથી તે કારણ હોઈ શકે નહિ, જે વસ્તુ જ્ઞાનનું કારણ નથી હોતી તે જ્ઞાનનો વિષય પણ નથી હોતી.'[ ] આનો અર્થ આ છે – અર્થ હોય તો જ્ઞાન ઉત્પન્ન થાય છે, અર્થ ન હોય તો જ્ઞાન ઉત્પન્ન થતું નથી. આમ જ્ઞાનની સાથે અન્વય અને વ્યતિરેક ધરાવતો હોવાના કારણે અર્થ જ્ઞાનનું Page #668 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૫૭૭ કારણ છે. જે અર્થ જે જ્ઞાનને ઉત્પન્ન કરે છે તે જ અર્થને તે જ જ્ઞાન જાણે છે. આ રીતે તે જ અર્થને જ્ઞાનનું કારણ અને તે જ અર્થને જ્ઞાનનો વિષય માનવા માટે તો અર્થ બે ક્ષણ ટકે છે અર્થાત્ અર્થની બે ક્ષણની સ્થિતિ હોય છે એમ માનવું જરૂરી છે. આનો અર્થ એ કે અર્થ બે ક્ષણ ટકે છે એમ તમારું બૌદ્ધોનું કહેવું થયું. તે આ પ્રમાણે – અર્થ જ્ઞાનનું કારણ છે. કાર્ય તો કારણની ઉત્તર ક્ષણે અર્થાત્ બીજી ક્ષણે ઉત્પન્ન થાય છે અને કારણ કાર્યથી એક ક્ષણ પહેલાં હોય છે. તેથી જો જ્ઞાન અર્થરૂપ કારણથી ઉત્પન્ન થાય છે તો તે બીજી ક્ષણે જ ઉત્પન્ન થાય. અર્થ જ્ઞાનને પોતાના સમાન સમયમાં તો ઉત્પન્ન કરી શકે નહિ કેમ કે કાર્ય અને કારણ સમાન સમયવર્તી નથી હોતા, સહભૂ નથી હોતા, તેઓ નિયમથી જ પૂર્વોત્તર કાલવર્તી હોય છે, કારણ પૂર્વવર્તી હોય છે અને કાર્ય ઉત્તરવર્તી હોય છે. અને એ પણ નિયમ છે કે જ્ઞાન પોતાના જનક અર્થને જાણે છે. “જે જ્ઞાનનું કારણ નથી તે જ્ઞાનનો વિષય નથી” એ બૌદ્ધોનું જ વચન છે. તેથી તે જ અર્થ કારણ હોવાથી તો જ્ઞાનથી એક ક્ષણ પહેલાં હોવાનો અને વિષય હોવાથી જ્ઞાનની સાથે પણ હોવાનો. આમ અર્થને બે ક્ષણ સુધી ટકવું જ પડવાનું. અર્થની બે ક્ષણ સુધી સ્થિતિ માન્યા વિના તેને જ્ઞાનનો વિષય માનવો અસંભવ છે. આમ એક તરફ અર્થની બે ક્ષણ સુધી સ્થિતિ માનવી અને બીજી તરફ સર્વ વસ્તુઓ ક્ષણિક છે એમ કહેવું એ તો સ્પષ્ટ જ પરસ્પર વિરોધી કથનો થયાં. 444. तथा नाकारणं विषय इत्युक्त्वा योगिप्रत्यक्षस्यातीतानागतादिरप्यर्थो विषयोऽभ्यधायि । अतीतानागतश्च विनष्टानुत्पन्नत्वेन तस्य कारणं न भवेत् । अकारणमपि च तं विषयतयाभिदधानस्य पूर्वापरविरोधः स्यात् । 444. [વળી, તમે બૌદ્ધો યોગિપ્રત્યક્ષનો સ્વીકાર કરો છો. અને યોગિપ્રત્યક્ષ તો અતીત અને અનાગત અર્થોને પણ જાણે છે, વિષય કરે છે.] ‘જે જ્ઞાનનું કારણ નથી તે જ્ઞાનનો વિષય પણ નથી’ એમ કહીને તમે બૌદ્ધો જ કહો છો કે યોગિપ્રત્યક્ષનો વિષય અતીત, અનાગત આદિ અર્થ પણ છે. હવે તમે બૌદ્ધો જ વિચારો કે જે અર્થો અતીત છે અર્થાત્ નાશ પામી ગયા છે તથા જે અર્થો અનાગત છે અર્થાત્ ઉત્પન્ન જ થયા નથી તે અર્થો યોગિપ્રત્યક્ષજ્ઞાનનાં કારણો કેવી રીતે બની શકે ? જો અતીત અને અનાગત અર્થો યોગિપ્રત્યક્ષજ્ઞાનનાં જનક કારણો ન હોવા છતાં પણ તેમને તેના વિષયો માનવામાં આવતા હોય તો ‘જે જ્ઞાનનું કારણ નથી તે જ્ઞાનનો વિષય નથી’ એ તમારા જ નિયમ સાથે તેનો વિરોધ હોવાથી પૂર્વાપર વિરોધ સ્પષ્ટ જ છે. 445. एवं साध्यसाधनयोर्व्याप्तिग्राहकस्य ज्ञानस्य कारणत्वाभावेऽपि त्रिकालगतमर्थं विषयं व्याहरमाणस्य कथं न पूर्वापरव्याघातः, अकारणस्य Page #669 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ प्रमाणविषयत्वानभ्युपगमात् । 445. વળી, આ જ રીતે ત્રિકાલવર્તી સાધ્ય અને સાધનોને જાણનારા વ્યાપ્તિગ્રાહક જ્ઞાનમાં ત્રિકાલવર્તી અર્થ જનક કારણ ન હોવા છતાં પણ વિષય બને છે જ, એવું તમે બૌદ્ધો કહો છો. તેથી ‘જે જ્ઞાનનું જનક કારણ નથી તે જ્ઞાનનો વિષય નથી’ આ નિયમનો સર્વસંગ્રાહી વ્યાપ્તિજ્ઞાન સાથે વિરોધ થાય છે. આમ એક સ્થાને અમુક કહેવું અને બીજા સ્થાને ઊલટું કહેવું એ પ્રકારનો પૂર્વાપર વિરોધ અહીં ચોખ્ખો દેખાય છે. તર્કરહસ્યદીપિકા 446. तथा क्षणक्षयाभ्युपगमे ऽन्वयव्यतिरेकयोभिन्नकालयो : प्रतिपत्तिर्न संभवति । ततः साध्यसाधनयोस्त्रिकालविषयं व्याप्तिग्रहणं मन्वानस्य कथं न पूर्वापरव्याहतिः । 446. જગતની બધી વસ્તુઓને ક્ષણિક માનતાં ભિન્ન કાળના અન્વય અને વ્યતિરેકનું એક ઊહરૂપ જ્ઞાન થઈ શકે નહિ.જે જ્ઞાન પહેલાં સાધનનો સદ્ભાવ ગ્રહણ કરી તેના હોતાં સાધ્યનું હોવું તથા સાધ્યના અભાવમાં સાધનનું ન હોવું ગ્રહણ કરે - અર્થાત્ દસવીસ ક્ષણ ચાલનારો આટલો લાંબો વ્યાપાર કરે તે જ્ઞાન જ અન્વય અને વ્યતિરેકનું ગ્રહણ કરી શકે છે. પરંતુ ક્ષણિકવાદમાં કોઈ પણ જ્ઞાનક્ષણ આટલો લાંબો વ્યાપાર કરે એ સંભવતું જ નથી. તેથી ક્ષણિકવાદ માનીને અન્વય-વ્યતિરેકના ગ્રહણને અસંભવ બનાવી દેવું તથા અન્વય-વ્યતિરેકમૂલક સર્વસંગ્રાહી વ્યાપ્તિજ્ઞાનનો સ્વીકાર ક૨વો અને તેનાથી વ્યવહાર પણ ચલાવવો એ શું પરસ્પર વિરોધી નથી ? 447, તથા ક્ષક્ષયમિધાય "इत एकनवते कल्पे शक्त्या मे पुरुषो हतः । तत्कर्मणो विपाकेन पादे विद्धोऽस्मि भिक्षव ॥ १ ॥ " इत्यत्र श्लोके जन्मान्तरविषये मेशब्दास्मिशब्दयोः प्रयोगं क्षणक्षयविरुद्धं ब्रुवाणस्य बुद्धस्य कथं न पूर्वापरविरोधः । 447. આત્માને ક્ષણિક કહીને પછી “આજથી એકાણુ કલ્પો પહેલાં મેં ભાલો મારીને એક પુરુષને હણ્યો હતો. હે ભિક્ષુઓ, તે હિંસાકર્મના ફળરૂપે આજ મારા પગમાં કાંટો વાગ્યો છે'' આ એકાણુમા કલ્પથી આજ સુધી ટકનાર આત્માનું સ્પષ્ટ બુદ્ધવચન પરસ્પર વિરોધી નહિ તો શું છે ? આ બુદ્ધવચનમાં ‘એકાણુમો કલ્પ’ અને ‘આજ’ આ બે કાલબિંદુ વચ્ચે સ્થાયી ‘મે’ અને ‘અસ્મિ' શબ્દોનો વાચ્ય, જન્મજન્મા www.jainelibrary:org Page #670 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૫૭૯ ન્તરોમાં પોતાનું અસ્તિત્વ ધરાવનારો આત્મા સિદ્ધ થાય છે જે ક્ષણિકાવાદનો સમૂળ નાશ કરનારો છે. આ વચન બીજા કોઈનું નહિ પણ બુદ્ધનું છે. સ્વયં બુદ્ધે જન્માન્તરની અર્થાત્ પરલોકની સત્તા સિદ્ધ કરવા માટે પ્રસ્તુત શ્લોક કહ્યો હતો. આ બુદ્ધવચનમાં ‘ભાલાથી પુરુષને હણનારો જે હું હતો તે જ હું આજે કાંટા વડે વીંધાયો છું' આ પ્રત્યભિજ્ઞાનથી આત્માનું સ્થાયિત્વ પ્રકટપણે જાહેર થાય છે. આમ બૌદ્ધોનો ક્ષણિકવાદ અને આત્માના સ્થાયિત્વનું સાધક આ બુદ્ધવચન પરસ્પર વિરોધી જ છે એમાં લેશમાત્ર પણ સંદેહ નથી. 448. तथा निरंशं सर्वं वस्तु प्राक्प्रोच्य हिंसाविरतिदानचित्तस्वसंवेदनं तु स्वगतं सद्द्रव्यचेतनत्वस्वर्गप्रापणशक्त्यादिकं गृह्णदपि स्वगतस्य सद्द्रव्यत्वादेरेकस्यांशस्य निर्णयमुत्पादयति न पुनः स्वगतस्यापि द्वितीयस्य स्वर्गप्रापणशक्त्यादेरंशस्येति सांशतां पश्चाद्वदतः सौगतस्य कथं पूर्वापरविरुद्धं वचो न स्यात् । 448. વળી, પહેલાં વસ્તુને સર્વથા નિરંશ કહી પછી તેનું સાંશ રૂપે કથન કરવું એ પણ બૌદ્ધોનો સ્વવચનવિરોધ જ છે. તેઓ કહે છે કે ક્ષણિક અહિંસાચિત્ત યા દાનચિત્તનું જે સ્વસંવેદનરૂપ પ્રત્યક્ષ છે તે તે ચિત્તના સત્તા, દ્રવ્યત્વ, ચેતનત્વ, સ્વર્ગ પ્રાપ્ત કરાવી આપવાની શક્તિ આદિ અંશોને ગ્રહણ કરે છે અર્થાત્ જાણે છે, પરંતુ નિશ્ચય તો સત્ત્વ, દ્રવ્યત્વ અને ચેતનત્વ આદિ અંશોનો જ ઉત્પન્ન કરે છે, સ્વર્ગપ્રાપણશક્તિ આદિ અંશોનો નિશ્ચય ઉત્પન્ન કરતું નથી. આમ એક બાજુ વસ્તુની નિરંશતા ઘોષિત કરવી અને બીજી બાજુ વસ્તુના વિભિન્ન અંશોનું નિરૂપણ કરવું એ તો બૌદ્ધોનો ચોખ્ખો વદતોવ્યાઘાત યા સ્વવચનવિરોધ છે. 449. एवं निर्विकल्पकमध्यक्षं नीलादिकस्य वस्तुनः सामस्त्येन ग्रहणं कुर्वाणमपि नीलाद्यंशे निर्णयमुत्पादयति न पुनर्नीलाद्यर्थगते क्षणक्षयेंऽश इति सांशतामभिदधतः सौगतस्य पूर्वापरवचोविरोधः सुबोध एव । 449. વળી, એ જ રીતે નિર્વિકલ્પક પ્રત્યક્ષ નીલ આદિ વસ્તુઓને તેના સમસ્ત ધર્મો સાથે ગ્રહણ કરે છે પરંતુ વિકલ્પ અર્થાત્ નિશ્ચય તો નીલાંશનો જ ઉત્પન્ન કરે છે, નીલ આદિ વસ્તુગત ક્ષણિકતાંશનો વિકલ્પ ઉત્પન્ન કરતું નથી – આવું કહેનારા બૌદ્ધો વસ્તુને સર્વથા નિરંશ કહી તેની સાંશતાનું નિરૂપણ કરે છે, પરિણામે તેઓ પૂર્વાપર વિરોધી વચનો બોલનારા જ છે એ સૌ સરળતાથી સમજી જશે. 450. तथा हेतोस्त्रैरूप्यं संशयस्य चोल्लेखद्वयात्मकतामभिदधानोऽपि Page #671 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ તર્કરહસ્યદીપિકા स सांशं वस्तु यन्न मन्यते तदपि पूर्वापरविरुद्धम् । 450. ઉપરાંત, બૌદ્ધો વસ્તુને નિરંશ કહીને હેતુનાં ત્રણ રૂપો છે એમ કહે છે અને સંશયજ્ઞાનમાં બે વિરોધી આકારો છે એમ કહે છે – આ તો પૂર્વાપર વિરુદ્ધ વાતો થઈ. 451. तथा परस्परानाश्लिष्टा एवाणवः प्रत्यासत्तिभाजः समुदिता घटादिरूपतया प्रतिभासन्ते न पुनरन्योन्यमङ्गाङ्गिभावरूपेणारब्धस्कन्धकार्यास्ते इति हि बौद्धमतम् । तत्र चामी दोषाः । परस्परपरमाणूनामनाश्लिष्टत्वाद्घटस्यैकदेशे हस्तेन धार्यमाणे कृत्स्त्रस्य घटस्य धारणं न स्यात्, उत्क्षेपावक्षेपापकर्षाश्च तथैव न भवेयुः । धारणादीनि च घटस्यार्थक्रियालक्षणं सत्त्वमङ्गीकुर्वाणैः सौगतैरभ्युपगतान्येव तानि च तन्मतेऽनुपपन्नानि । ततो भवति पूर्वापरयोर्विरोधः । 451. બૌદ્ધોનો આ સિદ્ધાન્ત છે કે – ઘટ આદિ ધૂળ પદાર્થોનું વાસ્તવિક અસ્તિત્વ નથી. ઘટ આદિ ધૂળ પદાર્થ તો પરસ્પર અસંબદ્ધ પરંતુ એકબીજાની અત્યંત સમીપ રહેલા પરમાણુઓનો એક પુંજ છે, એક સમુદાય છે. પરમાણુઓ અંગાંગિભાવ–ગૌણમુખ્યભાવ–ધારણ કરીને પરસ્પર સાપેક્ષ બનીને સ્કન્ધરૂપ કાર્યને ઉત્પન્ન કરતા નથી. પરમાણુઓનો પુંજ યા સમુદાય જ ઘટ, પટ, આદિ સ્કૂલ પદાર્થોના રૂપમાં આપણા જ્ઞાનમાં ભાસે છે. પરમાણુઓ અસંબદ્ધ હોવા છતાં એટલા બધા એકબીજાની સમીપ હોય છે કે તેના કારણે તેમનો પૃથક પૃથક સ્વતંત્ર પ્રતિભાસ થતો નથી પણ તેઓ સ્થળ અને સ્થિરરૂપે પ્રતિભાસિત થાય છે, બૌદ્ધોના આ પરમાણુjજવાદમાં અર્થાત્ પરમાણુસમુદાયવાદમાં આ નીચે જણાવેલા દોષો છે – જો ઘટ નામનું એક સ્કલ્પરૂપ કાર્ય ન હોય અને કેવળ પરમાણસમુદાય જ હોય તો ઘડાને તેના મુખથી ઉપાડવા જતાં આખો ઘડો ન ઉપડે પણ હાથમાં તેટલા પરમાણુઓ જ આવે જેટલા પરમાણુઓને હાથે પકડ્યા છે. તેવી જ રીતે આખા ઘડાને ઉચકીને ઊંચે કે નીચે લઈ જઈ ન શકાય કે આમ તેમ હલાવી ન શકાય કેમ કે તેમ કરવા જતાં તો પરમાણુઓનો સમુદાય વખરી જાય અને ઘડો નાશ પામી જાય (કારણ કે બૌદ્ધ મતે પરમાણુસમુદાય જ ઘટ છે.) વળી જો ઘડો કેવળ પરમાણસમુદાય જ હોય તો તે પાણીને ધારણ ન કરી શકે, અર્થાત્ તેમાં પાણી ન ભરી શકાય. પરંતુ બૌદ્ધો તો સ્વીકારે છે કે ઘડો જલધારણ આદિ અર્થક્રિયા કરે છે જે અર્થક્રિયા ખરેખર ઘડાનું સત્ત્વ છે. આમ એક તરફ સના લક્ષણરૂપ અર્થક્રિયા (જલધારણ) ઘટમાં માનવી અને બીજી તરફ ઘટને કેવળ પરમાણુપુંજ કહી તેના સત્ત્વનો નિષેધ કરવો એમાં પરસ્પર વિરોધ સ્પષ્ટ છે. Page #672 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૫૮૧ પરમાણુપુંજમાં અર્થક્રિયા (જલધારણાદિ) બૌદ્ધ મતે પણ ઘટતી નથી. અને જલધા૨ણ અર્થક્રિયા ઘટ કરે છે, માટે તેને ૫૨માણુપુંજ માત્ર કેવી રીતે કહેવાય ? એક બાજુ ઘટને પરમાણુસમુદાય માત્ર કહેવો અને બીજી બાજુ ઘટ જલધારણાદિ અર્થક્રિયા કરે છે એમ કહેવું એ તો પૂર્વાપર વિરોધ જ છે. 452. અથ નૈયાયિવૈશેષિમતયો: પૂર્વાપરતો વ્યાહતત્વ વર્યંતે । सत्तायोगः सत्त्वमित्युक्त्वा सामान्यविशेषसमवायानां सत्तायोगमन्तरेणापि सद्भावं भाषमाणानां कथं न व्याहतं वचो भवेत् । 452. હવે અમે નૈયાયિકમત અને વૈશેષિકમતમાં પૂર્વાપર વિરોધ દર્શાવીએ છીએ. એક તરફ તેઓ કહે છે કે જેનો સત્તા સાથે યોગ (સંબંધ) હોય તે સત્ છે અને બીજી તરફ તેઓ જેમનો સત્તા સાથે યોગ નથી તે સામાન્ય, વિશેષ અને સમવાયને પણ સત્ કહે છે અર્થાત્ તેમનો સદ્ભાવ છે એમ કહે છે – આ તેમનો સ્વવચનવિરોધ નથી શું ? [ન્યાય-વૈશેષિક મતે દ્રવ્ય, ગુણ અને કર્મમાં સત્તા સાક્ષાત્ સમવાયસંબંધથી રહે છે જ્યારે સામાન્ય, વિશેષ અને સમવાયનો સત્તા સાથેનો સંબંધ સાક્ષાત્ સમવાયથી નથી પણ બીજી રીતે છે. જેમાં સત્તા સમવાયસંબંધથી રહે છે તેમાં સામાન્ય અને વિશેષ પણ સમવાય સંબંધથી રહે છે. આમ સત્તા, સામાન્ય અને વિશેષ ત્રણેય એકાર્થસમવેત છે એટલે સામાન્ય અને વિશેષનો સત્તા સાથે એકાર્થસમવેતત્વરૂપ સંબંધ છે. સત્તા જેમાં સમવાયસંબંધથી રહે છે તેમાં સમવાય સમવાયસંબંધથી રહેતો નથી પરંતુ તેનું અસ્તિત્વ (વૃત્તિ) તો ત્યાં હોય છે જ. આમ સત્તા અને સમવાય બન્ને વચ્ચે એકાર્થવૃત્તિરૂપ સંબંધ છે અર્થાત્ સમવાયનો સત્તા સાથે એકાર્થવૃત્તિરૂપ સંબંધ (યોગ) છે. આમ દ્રવ્ય, ગુણ અને કર્મનો સત્તા સાથે યોગ(સંબંધ) સાક્ષાત્ સમવાય સંબંધથી છે જ્યારે સામાન્ય, વિશેષ અને સમવાયનો સત્તા સાથે યોગ સાક્ષાત્ સમવાયસંબંધથી નથી પરંતુ એકાર્થસમવેતત્વરૂપ અને એકાર્થવૃત્તિરૂપ સંબંધોથી છે. દ્રવ્યાની સમવાય एव सामान्यविशेषयोरेकार्थसमवायः समवाये एकार्थवृत्तित्वं सम्बन्धोऽस्त्येव । કિરણાવલીભાસ્કર, સરસ્વતી ભવન ટેકસ્ટ્સ, પૃ. ૪૪.] 453. ज्ञानं स्वात्मानं न वेत्ति स्वात्मनि क्रियाविरोधादित्यभिधायेश्वरज्ञानं स्वात्मनि क्रियाविरोधाभावेन स्वसंवेदितमिच्छतां कथं न स्ववचनविरोधः । प्रदीपोऽप्यात्मानमात्मनैव प्रकाशयन् स्वात्मनि क्रियाविरोधं व्यपाकरोति । Page #673 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ તર્કરહસ્યદીપિકા 453. ન્યાય-વૈશેષિકો જ્ઞાનને સ્વસંવેદી માનતા નથી. તેમના મતે જ્ઞાન પોતે પોતાને જાણતું નથી. તેઓ કહે છે કે જ્ઞાન પોતે પોતાને જાણે છે એમ માનવામાં સ્વાત્મામાં ક્રિયાના વિરોધરૂપ દોષ આવે છે. કર્તા સ્વયં પોતાના ઉપર ક્રિયા કરી શકે નહિ. અર્થાત્ એક જ ક્રિયામાં કર્તા અને કર્મ બન્ને એક જ હોઈ શકે નહિ. ગમે તેટલો કુશળ નટ કેમ ન હોય પરંતુ તે પોતે પોતાના ઉપર (પોતાના ખભા ઉપર) ચડી શકે નહિ, ગમે તેટલી ધારદાર તલવાર કેમ ન હોય પરંતુ તે પોતે પોતાને કાપી શકે નહિ. આ પ્રમાણે જ્ઞાનને અસ્વસંવેદી કહીને પછી ઈશ્વરનું જ્ઞાન સ્વસંવેદી છે એમ કહેવામાં સ્વવચનવિરોધ નથી શું ? ઈશ્વરના જ્ઞાનને સ્વસંવેદી માનતી વખતે સ્વાત્મામાં ક્રિયાના વિરોધરૂપ દોષ ક્યાં ગયો? પ્રદીપ પોતે જ પોતાના વડે પોતાને પ્રકાશે છે, આમ પ્રદીપનું દષ્ટાન્ત જ સ્વાત્મામાં ક્રિયાના વિરોધરૂપ દોષનું નિરાકરણ કરી દે છે. ન્યાય-વૈશેષિકોના ઈશ્વરનું જ્ઞાન સ્વસંવેદી છે કારણ કે ઈશ્વર સર્વજ્ઞ હોવાથી ઈશ્વરનું જ્ઞાન સર્વને જાણે છે. જો ઈશ્વરનું જ્ઞાન સર્વને જાણતું હોય તો ખુદને જાણે જ, જો ન જાણે તો તે સર્વને જાણે છે એમ ન કહેવાય. આમ ઈશ્વરને સર્વજ્ઞ માનવામાં જ ઈશ્વરજ્ઞાન સ્વસંવેદી છે એનો સ્વીકાર રહેલો જ છે. નૈયાયિકના મતે “આ ઘટ છે એવું ચાક્ષુષ જ્ઞાન થાય છે ત્યારે તે ચાક્ષુષ જ્ઞાનનું જ્ઞાન થતું નથી. પરંતુ આ ચાક્ષુષ જ્ઞાન પછી, જો જ્ઞાતા ઇચ્છે તો, મન દ્વારા ચાક્ષુષ જ્ઞાનનું માનસ પ્રત્યક્ષ થાય છે. આ માનસ પ્રત્યક્ષને અનુવ્યવસાય કહેવામાં આવે છે. આમ ચાક્ષુષ જ્ઞાન કે કોઈ પણ જ્ઞાન જો કે ઉત્પન્ન થતાંની સાથે જ સ્વયંપ્રકાશમાન નથી – સ્વયં જ્ઞાત નથી તો પણ પછીની ક્ષણે મન દ્વારા તેનું પ્રત્યક્ષ થઈ શકે છે. કોઈ પણ જ્ઞાન પોતે પોતાને જાણતું નથી પરંતુ માનસ પ્રત્યક્ષરૂપ બીજા જ્ઞાનથી તે ગૃહીત (જ્ઞાત) થઈ શકે છે. બાહ્યાર્થ જ્ઞાન પ્રત્યક્ષરૂપ હોય, અનુમિતિરૂપ હોય, ઉપમિતિરૂપ હોય કે શાબ્દરૂપ હોય તે જ્ઞાનનું જ્ઞાન તો અનુવ્યવસાયરૂપ માનસ પ્રત્યક્ષથી જ થાય છે.] 454. પરંવનાત્માન્યપ છન્નતિનિગ્રહસ્થાનાનિ તરૂપતિયોदिशतोऽक्षपादर्षेर्वैराग्यव्यावर्णनं तमसः प्रकाशात्मकताप्रख्यापनमिव कथं न व्याहन्यते । 454. ન્યાયસૂત્રકાર અક્ષપાદ ઋષિ એક તરફ તો દોષનિવૃત્તિ અને તત્ત્વજ્ઞાન દ્વારા વૈરાગ્યને દઢ કરવાનો ઉપદેશ આપે છે અને બીજી તરફ શાસ્ત્રાર્થમાં વાદીઓને ઠગવા અને ભુલાવામાં નાખવા માટે છલ, જાતિ, નિગ્રહસ્થાન જેવા અસદુપાયોને Page #674 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૫૮૩ તત્ત્વરૂપે ઉપદેશે છે – શું આ અન્ધકારને જ પ્રકાશ કહેવા જેવો સ્વવચનવિરોધ નથી? 455. आकाशस्य निरवयवत्वं स्वीकृत्य तद्गुणः शब्दस्तदेकदेश एव श्रूयते न सर्वत्रेति सावयवतां ब्रुवाणस्य कथं न विरोधः । 455. ન્યાય-વૈશેષિકો આકાશને નિરવયવ સ્વીકારીને આકાશનો ગુણ શબ્દ આકાશના અમુક ભાગમાં જ સંભળાય છે, સર્વત્ર સંભળાતો નથી એમ કહે છે એ શું પૂર્વાપર વિરોધ નથી. એક બાજુ આકાશને નિરવયવ કહેવું અને બીજી તરફ તેના ભાગો-અવયવોની વાત કરવી એ સ્પષ્ટપણે સ્વવચન વિરોધ છે. 456. સત્તાયઃ સર્વ યોગ સર્વીર્વરમઃ સશતાયાનેવ મવતિ सामान्यं च निरंशमेकमभ्युपगम्यते, ततः कथं न पूर्वापरतो व्याहतिः । 456. સત્તા સાથેનો યોગ (સંબંધ) એ જ વસ્તુનું) સત્ત્વ છે એમ ન્યાય-વૈશેષિકો કહે છે. એક સત્તા સામાન્યનો સર્વ દેશોમાં રહેલી સર્વ વસ્તુઓ સાથે યુગપતુ યોગ અર્થાત સંબંધ તો ત્યારે ઘટે જયારે સત્તા સામાન્ય સાંશ યા સાવયવ હોય, પરંતુ ન્યાયવૈશેષિકો તો સત્તા સામાન્યને નિરંશ અને એક માને છે. આમ એક બાજુ સત્તા સામાન્યને એક અને નિરંશ માનવું અને બીજી બાજુ તેનો સર્વ વસ્તુઓ સાથે યુગપત યોગ માનવો એ તો સ્પષ્ટ જ પૂર્વાપર વિરોધ છે. 457. સમવાયો નિત્ય વિચૈમાવથ સર્વે: સમવામિ સંવન્ય नैयत्येन जायमानोऽनेकस्वभावतायामेव भवति, तथा च पूर्वापरविरोधः સુવો .. 457. તેવી જ રીતે, સમવાયને નિત્ય અને એક સ્વભાવવાળો કહેવો અને સમવાયનો બધા સમવાયીઓ સાથે નિયત સંબંધ થતો માનવો એમાં સ્વવચનવિરોધ છે. ઘટ અને રૂપનો સમવાયસંબંધ તથા આત્મા અને જ્ઞાનનો સમવાયસંબંધ એક સ્વભાવવાળો ન હોઈ શકે. ભિન્ન ભિન્ન સમવાયીઓમાં નિયમપૂર્વક સંબંધવ્યવસ્થા કરનારો સમવાય એક સ્વભાવવાળો ન હોઈ શકે, અન્યથા બધામાં એક જ પ્રકારનો સમવાયસંબંધ માનવો પડે. પરંતુ ઘટ અને રૂપનો સમવાયસંબંધ આત્મા અને જ્ઞાનના સમવાયસંબંધથી જુદો છે. 458. અર્થવસ્ત્રમાદિત્યર્થ. હારી વચ્ચે તર્થવના પિત્યभिधाय योगिप्रत्यक्षमतीताद्यर्थविषयमभिदधानस्य पूर्वापरविरोध: स्यात्, अतीतादेः सहकारित्वायोगात् । Page #675 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ તર્કરહસ્યદીપિકા 458. ‘પ્રમાણ અર્થવત્ હોય છે' એમ તૈયાયિકો કહે છે. અહીં અર્થવની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે – કેમ કે પ્રમાણજ્ઞાનમાં અર્થ સહકારી કારણ હોય છે એટલે પ્રમાણને અર્થવાળું (અર્થવતું) કહેવામાં આવે છે. આ રીતે અર્થકારણતાવાદનો સ્વીકાર કરીને પણ યોગિપ્રત્યક્ષને અતીત અને અનાગત અર્થાત વિનષ્ટ અને અનુત્પન્ન અર્થોને વિષય કરનારું માનવું એમાં સ્પષ્ટતઃ સ્વવચનવિરોધ યા પૂર્વાપર વિરોધ છે. અતીતાદિ અર્થો તો અસત્ હોવાના કારણે યોગિપ્રત્યક્ષની ઉત્પત્તિમાં સહકારી કારણ બની શકતા જ નથી. અર્થકારણતાવાદનો અતીતાદિ અર્થોના જ્ઞાન સાથે સીધો વિરોધ છે. [ ‘અર્થવત્ પ્રમાણમ્' આ વાક્યખંડ વાત્સ્યાયનના ન્યાયભાષ્યના પ્રથમ વાક્યનો છે. આખું વાક્ય આ પ્રમાણે છે –પ્રતિોડWતિપત્તી પ્રવૃત્તિસામથ્થત્વ નું પ્રમાણKI પ્રમાણથી અર્થને જાણ્યા પછી જ્ઞાતા તે અર્થની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ કરે અને જો તે પ્રવૃત્તિ અર્થ પ્રાપ્ત કરાવી આપવા સમર્થ બને અર્થાત્ સફળ થાય તો તે પ્રમાણને અર્થવાળું (અર્થવ) અર્થાત અર્થવિસંવાદી યથાર્થ) જાણવું. આમ અહીં પ્રમાણનું પ્રામાણ્ય કેવી રીતે જ્ઞાત થાય છે ? એ પ્રશ્નનો ઉત્તર છે. પ્રમાણનું પ્રામાણ્ય (અર્થવત્ત્વઅર્થવિસંવાદીત્વ) પ્રવૃત્તિ સાફલ્ય ઉપરથી અનુમિત થાય છે – પરતઃ જ્ઞાત થાય છે. ‘અર્થવત્ પ્રમાણમ્' નો ખરો અર્થ આ છે.] 459. તથા મૃતિદિતપ્રાફિત્વેન ન પ્રમાધિષ્ય અનર્થનત્વે વા गृहीतग्राहित्वेन स्मृतेरप्रामाण्ये धारावाहिज्ञानानामपि गृहीतग्राहित्वेनाप्रामाण्यप्रसङ्गः । न च धारावाहिज्ञानानामप्रामाण्यं नैयायिकवैशेषिकैः स्वीक्रियते, अनर्थजन्यत्वेन तु स्मृतेरप्रामाण्येऽतीतानागतादिविषयस्यानुमानस्याप्यनर्थजन्यत्वेनाप्रामाण्यं भवेत्, त्रिकालविषयं ते चानुमानं शब्दवदिष्यते, धूमेन हि वर्तमानोऽग्निरनुमीयते मेघोन्नत्या भविष्यन्ती वृष्टिर्नदीपूरेण च सैव भूतेति, तदेवं धारावाहिज्ञानैरनुमानेन च स्मृतेः सादृश्ये सत्यपि यत्स्मृतेरप्रामाण्यं धारावाहिज्ञानादीनां च प्रामाण्यमिष्यते स पूर्वापरविरोधः । 459. અમે આપનૈયાયિકોને પૂછીએ છીએ કે આપમૃતિને પ્રમાણ શા માટે નથી માનતા? શું તે ગૃહીતગ્રાહી છે માટે અર્થાત્ જાણેલા અર્થને જાણે છે માટે કે અર્થજન્ય નથી માટે ? જો ગૃહીતગ્રાહી હોવાના કારણે આપ સ્મૃતિને અપ્રમાણ માનતા હો તો આપે “આ ધડો છે, આ ઘડો છે” એવા ચાક્ષુષ પ્રત્યક્ષોની ધારારૂપ ધારાવાહી જ્ઞાનને પણ અપ્રમાણ માનવું જોઈએ પણ આપ તો તેને પ્રમાણ માનો છો. [ચક્ષુરિન્દ્રિય સાથે Page #676 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૫૮૫ સકૃિષ્ટ ઘડાનું ચાક્ષુષ પ્રત્યક્ષ થયું, હવે જયાં સુધી આ ઇન્દ્રિયાર્થસમિકર્ષ ચાલુ રહેશે ત્યાં સુધી પ્રત્યેક ક્ષણે એના એ જ ઘડાનું ચાક્ષુષ પ્રત્યક્ષ થયા કરશે, પ્રથમ ક્ષણે થયેલા ચાક્ષુષ પ્રત્યક્ષે જે ઘડો જામ્યો તે જ ઘડાને બીજી, ત્રીજી ઇત્યાદિ ક્ષણોના ચાક્ષુષ પ્રત્યક્ષો જાણશે, એટલે પ્રથમ ક્ષણોત્પન્ન ચાક્ષુષ પ્રત્યક્ષ પછીની ક્ષણોએ ઉત્પન્ન થનારા ચાક્ષુષ પ્રત્યક્ષો ગૃહીતગ્રાહી જ છે, આમ પ્રથમ ક્ષણોત્પન્ન ચાક્ષુષ પ્રત્યક્ષથી જે ચાક્ષુષ પ્રત્યક્ષોની ધારા ચાલી તેને ધારાવાહી જ્ઞાન કહેવામાં આવે છે. આમ ધારાવાહી જ્ઞાન ગૃહીતગ્રાહી હોવા છતાં તેને નૈયાયિકો પ્રમાણ માને છે. જો અર્થજન્ય ન હોવાના કારણે આપમૃતિને અપ્રમાણ માનતા હો તો અતીત અને અનાગત અર્થોનું અનુમાન પણ અર્થજન્ય ન હોવાના કારણે અપ્રમાણ બની જશે. અતીત અને અનાગત અર્થ તો વિનષ્ટ અને અનુત્પન્ન હોઈ અસત્ છે, એટલે તેમનાથી અનુમાનની ઉત્પત્તિ થઈ શકે નહિ. નૈયાયિકો આગમની જેમ અનુમાનને પણ ત્રિકાલવિષયક માને છે. ધૂમ વડે વર્તમાન અગ્નિનું અનુમાન થાય છે, વિશિષ્ટ કાળાં વાદળો જોઈને અનાગત વર્ષનું અનુમાન થાય છે તથા નદીમાં આવેલું પૂર જોઈને અતીત વર્ષાનું અનુમાન થાય છે. આમ ધારાવાહી જ્ઞાન તથા અનુમાનને પ્રમાણ માનો છો પરંતુ સ્મૃતિને અપ્રમાણ કહો છો. આ રીતે આપના મતમાં પૂર્વાપર વિરોધ સ્પષ્ટ દેખાય છે. 460. શરી સર્વાર્થવિષયં પ્રત્યક્ષ પિયિાર્થનિવનિરપેક્ષमिष्यत आहोस्विदिन्द्रियार्थसंनिकर्षोत्पन्नम् । यदीन्द्रियार्थसंनिकर्षनिरपेक्षं तदेन्द्रियार्थसंनिकर्षोत्पनं ज्ञानमव्यपदेश्यमित्यत्र सूत्रे संनिकर्षोपादानं निरर्थकं भवेत्, ईश्वरप्रत्यक्षस्य संनिकर्ष विनापि भावात् । अथेश्वरप्रत्यक्षमिन्द्रियार्थसंनिकर्षोत्पन्नमेवाभिप्रेयत इति चेत्; उच्यते-नहीश्वरसंबन्धिमनसोऽणुपरिमाणत्वाद्युगपत्सर्वार्थैः संयोगो भवेत् ततश्चैकमर्थं स यदा वेत्ति तदा नापरान् सतोऽप्यर्थान् ततोऽस्मदादिवन तस्य कदापि सर्वज्ञता, युगपत्संनिकर्षासंभवेन सर्वार्थानां युगपदवेदनात् । अथ सर्वार्थानां क्रमेण संवेदनात् स सर्वज्ञ इति चेत्, न, बहुना कालेन सर्वार्थसंवेदनस्य खण्डपरशाविवास्मदादिष्वपि संभवात्तेऽपि सर्वज्ञाः प्रसजेयुः । अपि च अतीतानागतानामर्थानां विनष्टानुत्पन्नत्वादेव मनसा संनिकर्षो न भवेत्, सतामेव संयोगसंभवात्तेषां च तदानीमसत्त्वात्, ततः कथं महेश्वरस्य ज्ञानमतीतानागतार्थग्राहकं स्यात्, सर्वार्थग्राहकं च तज्ज्ञानमिष्यते ततः पूर्वापरो विरोधः सुबोधः । Page #677 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ તર્કરહસ્યદીપિકા 460. વળી, આપ બતાવો કે આપના સર્વજ્ઞ ઈશ્વરનું સર્વ અર્થોને જાણનારું પ્રત્યક્ષ ઈન્દ્રિયાર્થસન્નિકર્ષથી ઉત્પન્ન છે કે ઇન્દ્રિયાર્થસન્નિકર્ષ વિના ઉત્પન્ન છે? જો આપ કહેશો કે તે ઇન્દ્રિયાર્થસજ્ઞિકર્ષ વિના જ ઉત્પન્ન થાય છે તો “ઇન્દ્રિય અને અર્થના સર્ષિથી ઉત્પન્ન થનારું, અવ્યપદેશ્ય, અવ્યભિચારી અને વ્યવસાયાત્મક જ્ઞાન પ્રત્યક્ષ છે આ પ્રત્યક્ષલક્ષણસૂત્રમાં “ઈન્દ્રિયાર્થસકિત્પન્ન' વિશેષણ નિરર્થક બની જશે, કેમ કે ઈશ્વરપ્રત્યક્ષ તો સમિકર્ષ વિના પણ ઉત્પન્ન થાય છે. જો આપ કહેશો કે ઈશ્વરનું પ્રત્યક્ષ પણ ઇન્દ્રિયાર્થસગ્નિકર્ષથી ઉત્પન્ન થાય છે તો આપ નૈયાયિકો ઈશ્વરને બાલ્વેન્દ્રિયો તો માનતા નથી, બાકી રહ્યું મન, પણ મનના સન્નિકર્ષથી ઉત્પન્ન થનારું ઈશ્વરપ્રત્યક્ષ સર્વઅર્થોને જાણી શકે નહિ. આપ મનને અણુ માનો છો. તેથી તેનો સર્વ અર્થો સાથે યુગપત્ (એક સાથે) સંયોગ અસંભવ છે. તાત્પર્ય એ કે ઈશ્વરપ્રત્યક્ષ આપણા પ્રત્યક્ષની જેમ જ કયારેય પણ સર્વજ્ઞ નહિ બની શકે કેમ કે જયારે મનનો સર્વ અર્થો સાથે યુગપત્ સકિર્ષ જ અસંભવ છે તો સર્વઅર્થના પ્રત્યક્ષ જ્ઞાનની વાત કરવી વ્યર્થ છે. વળી, મનનો સર્વઅર્થો સાથે ક્રમથી સકિર્ષ માની સર્વઅર્થોનું પ્રત્યક્ષ થાય છે એમ કહેવું પણ યોગ્ય નથી. મનના સર્વ અર્થો સાથેના ક્રમિક સર્ષોિ દ્વારા ક્રમથી સર્વ અર્થોને મહેશ્વર જાણે છે અને એ રીતે સર્વજ્ઞ બને છે એમ જો આપ માનશો તો એ રીતની ક્રમિક સર્વજ્ઞતા તો આપણા જેવા લોકોમાં પણ સંભવે છે. ધીરે ધીરે ક્રમથી જગતના સર્વ અર્થોનું જ્ઞાન મહેશ્વરની જેમ આપણને પણ થઈ શકે છે. મનસગ્નિકર્ષ દ્વારા વર્તમાન અર્થોના જ્ઞાનની સમસ્યાનું સમાધાન કોઈ પણ રીતે થઈ પણ જાય, પરંતુ અતીત અને અનાગત અર્થો તો વિનષ્ટ અને અનુત્પન્ન છે, તેથી તેમની સાથે તો મનનો સકિર્ય કોઈપણ રીતે સંભવે જ નહિ. સત્રિકર્ષ (સંયોગ) તો મોજૂદ અર્થો સાથે થાય, ગેરમોજૂદ અર્થો સાથે ન થાય. અતીત અને અનાગત અર્થો તો વર્તમાન કાળમાં અસત છે, એટલે તેમની સાથે મનના સજ્ઞિકર્ષની કોઈ સંભાવના જ નથી. તેથી મહેશ્વર અતીત અને અનાગત અર્થોના જ્ઞાતા કેવી રીતે બની શકે? આમ એક તરફ મહેશ્વરને સર્વજ્ઞ માનવા અને બીજી બાજુ તેમના જ્ઞાનને સકિર્લોત્પન્ન માનવું એમાં સ્પષ્ટતઃ પૂર્વાપર વિરોધ છે. 461. પર્વ યોનિનામા સર્વાર્થવેને સુરવિરોથરાદ્ધમવવોદ્રવ્યમ્ | 461. આ જ રીતે યોગીઓના જ્ઞાન પણ જો ઇન્દ્રિયાર્થસર્ષોિત્પન્ન હોય તો તે યોગીઓ સર્વજ્ઞ ન બની શકે. આમ પ્રત્યક્ષને ઇન્દ્રિયાર્થસર્ષોિત્પન્ન માનવું અને યોગિપ્રત્યક્ષને સર્વજ્ઞ માનવું એમાં તીવ્ર વિરોધ છે એમ સમજવું જોઈએ. 462. कार्यद्रव्ये प्रागुत्पन्ने सति तस्य रूपं पश्चादुत्पद्यते निराश्रयस्य Page #678 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ૫૮૭ रूपस्य गुणत्वात्प्रागनुत्पादनेति पूर्वमुक्त्वा पश्चाच्च कार्यद्रव्ये विनष्टे सति तदूपं विनश्यतीत्युच्यमानं पूर्वापरविरुद्धं भवेत्, यतोऽत्र रूपं कार्ये विनष्टे सति निराश्रयं स्थितं सत् पश्चाद्विनश्येदिति । 462. [પરમાણુઓ જેમનાં મૂળ કારણો છે તે બધાં કાર્યદ્રવ્યો છે. ઘટ, પટ આદિ કાર્યદ્રવ્યો છે.] ન્યાય-વૈશેષિકો માને છે કે કાર્યદ્રવ્યની ઉત્પત્તિની ક્ષણે તેના રૂપ આદિ ગુણો ઉત્પન્ન થતા નથી પણ પછીની ક્ષણે ઉત્પન્ન થાય છે. તેનું કારણ તેઓ આ આપે છે– રૂપાદિ ગુણો નિરાધાર રહી શકતા નથી. આદ્ય ક્ષણે કાર્યદ્રવ્ય આધાર ઉત્પન્ન થયા પછી ઉત્તર ક્ષણે આધય ગુણોની ઉત્પત્તિ માની છે. આદ્ય ક્ષણે કાર્યદ્રવ્યરૂપ આધારની ઉત્પત્તિ જ થઈ નથી તો પછી તે ક્ષણે ગુણોની નિરાધાર ઉત્પત્તિ ન માની શકાય. આ રીતે રૂપાદિ ગુણોની નિરાધારતાના ભયથી ન્યાય-વૈશેષિકો ગુણોની ઉત્પત્તિ કાર્યદ્રવ્યની ઉત્પત્તિ પછી ઉત્તર ક્ષણે માને છે પરંતુ કાર્યદ્રવ્યનો (આધારનો) નાશ પહેલાં માને છે અને ઉત્તર ક્ષણે રૂપાદિ ગુણોનો નાશ માને છે, અર્થાત્ આધારરૂપ કાર્યદ્રવ્યનો નાશ થયા પછી એક ક્ષણ ગુણો નિરાધાર રહીને પછી નાશ પામે છે. આમ અહીં પૂર્વાપર વિરોધ સ્પષ્ટ છે કેમ કે જેમ ઉત્પત્તિ વખતે રૂપાદિ ગુણોની નિરાધારતાનો ભય હતો તેમ નાશ વખત કાર્યક્રવ્યનો નાશ થયા પછી ઓછામાં ઓછું એક ક્ષણ તો રૂપાદિ ગુણોને નિરાધાર રહેવું પડવાનું – અહીં નિરાધારતાનો ભય ન્યાય-વૈશેષિકોને સતાવતો નથી. [નિરાધારતાની જે સમસ્યા દર્શાવવામાં આવી છે તેનું સમાધાન તો સહોત્પત્તિ માનવાથી થઈ જાય. ઘટ તેના રૂપાદિ ગુણો સાથે જ ઉત્પન્ન થાય છે એમ માનતાં ગુણોને નિરાધાર રહેવું ન પડે. પરંતુ ન્યાય-વૈશેષિકો સહોત્પત્તિ માની શકતા નથી કારણ કે તેઓ કાર્યદ્રવ્ય અને તેના ગુણો વચ્ચે કાર્યકારણભાવ માને છે. કાર્યદ્રવ્ય પોતાના ગુણોનું સમવાયિકારણ છે અને કારણનું પોતાના કાર્યથી પૂર્વવર્તી હોવું, કારણની વ્યાખ્યા અનુસાર, આવશ્યક છે. એટલે ન્યાય-વૈશેષિકોને એમ માનવાની ફરજ પડે છે કે ઘટનું રૂપ ઘટનું કાર્ય હોવાથી ઘટની ઉત્પત્તિની એક ક્ષણ પછી ઉત્પન્ન થાય છે, અર્થાત્ ઉત્પત્તિની પ્રથમ ક્ષણે ઘટ નિર્ગુણ હોય છે.] 463. साङ्ख्यस्य त्वेवं स्ववचनविरोधः । प्रकृतिनित्यैका निरवयवा निष्क्रियाव्यक्ता चेष्यते । सैवानित्यादिभिर्महदादिविकारैः परिणमत इति चाभिधीयते, तच्च पूर्वापरतोऽसंबद्धम् । अर्थाध्यवसायस्य बुद्धिव्यापारत्वाच्चेतना विषयपरिच्छेदरहितार्थं न बुध्यत इत्येतत्सर्वलोकप्रतीतिविरुद्धम् । बुद्धिर्महदाख्या जडा न किमपि चेतयत इत्यपि स्वपरप्रतीति Page #679 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ તર્કરહસ્યદીપિકા विरुद्धम् । आकाशादिभूतपञ्चकं स्वरादितन्मात्रेभ्यः सूक्ष्मसंज्ञेभ्य उत्पन्नं यदुच्यते तदपि नित्यैकान्तवादे पूर्वापरविरुद्धं कथं श्रद्धेयम् । यथा पुरुषस्य कूटस्थनित्यत्वान्न विकृतिर्भवति नापि बन्धमोक्षौ तथा प्रकृतेरपि न ते संभवन्ति कूटस्थनित्यत्वादेव, कूटस्थनित्यं चैकस्वभावमिष्यते ततो ये प्रकृतेर्विकृतिर्बन्धमोक्षौ चाभ्युपगम्यन्ते परैः, ते नित्यत्वं च परस्परविरुद्धानि । 463. સાંખ્યમતમાં સ્વવચનવિરોધ અર્થાત્ પૂર્વાપર વિરોધ આ પ્રમાણે છે – તેઓ જે પ્રકૃતિ યા પ્રધાનને નિરવયવ, નિષ્ક્રિય, નિત્ય, એક તથા અવ્યક્ત (મૂલ કારણ) માને છે તે જ પ્રકૃતિનું અનિત્ય, સાવયવ, સક્રિય, અનેક તથા વ્યક્ત એવા મહત, અહંકાર આદિ વિકારોરૂપે પરિણમન પણ માને છે. નિત્ય, નિષ્ક્રિય આદિ ધર્મોવાળી પ્રકૃતિ અનિત્ય, સક્રિય આદિ ધર્મોવાળા મહતું, અંહકાર આદિ વિકારોમાં પરિણમે કેવી રીતે ? આ તો સ્પષ્ટ જ સ્વવચનવિરોધ છે. વળી, અર્થના નિશ્ચયને જડ બુદ્ધિનો વ્યાપાર યા ધર્મ કહેવો તથા ચેતનાને અર્થાત પુરુષને વિષયોના જ્ઞાનથી રહિત માનવો એ તો લોકપ્રતીતિ અને અનુભવ બન્નેથી વિરુદ્ધ છે. જેનું નામ મહતું પણ છે તે બુદ્ધિ જડ છે, ચેતનાપ્રકાશથી શૂન્ય છે એમ સાંખ્યોનું માનવું પોતાની તેમ જ બીજાની અર્થાત્ સૌની પ્રતીતિની વિરુદ્ધ જાય છે. આવી પ્રતીતિ ન તો સાંખ્યોની પોતાની હોઈ શકે છે કે ન તો આપણી. ઉપરાંત, બુદ્ધિ તો અર્થનો નિશ્ચય (અધ્યવસાય) કરે છે. જો તે જડ અને ચૈતન્યશૂન્ય હોત તો તે અર્થાધ્યવસાયી ન હોત. વળી, સાંખ્યોએ શબ્દ, રૂપ, રસ આદિ સૂક્ષ્મ' નામવાળી પાંચ તન્માત્રાઓમાંથી આકાશ, અગ્નિ, જલ આદિ પાંચ મહાભૂતોની ઉત્પત્તિ માનવી એ તો તેમના એકાન્ત નિત્યતાવાદથી વિપરીત છે. સર્વથા નિત્યની બાબતમાં ઉત્પત્તિની વાત કરી શકાય નહિ. જેમ કૂટનિત્ય-સર્વથા અપરિણામી અને તેથી સદા એક જ સ્વભાવવાળા પુરુષમાં વિકાર તથા બલ્પ, મોક્ષ આદિ અવસ્થાભેદ નથી હોઈ શકતો તેમ પ્રકૃતિમાં પણ વિકાર તથા બન્ય, મોક્ષ આદિ નથી ઘટતા કેમ કે તે કૂટનિત્ય છે. સદા એક સ્વભાવ ધરાવનાર વસ્તુ કૂટસ્થનિત્ય કહેવાય છે. તેથી સાંખ્યોએ પ્રકૃતિ નિત્ય પણ માનવી અને સાથે સાથે તેમાં વિકારો તથા બન્ધ અને મોક્ષ પણ માનવા એ તો પરસ્પર વિરોધી વાત છે. સાંખ્યમતમાં પુરુષ કૂટનિત્ય છે, પ્રકૃતિ પરિણામિનિત્ય છે. પુરુષ દ્રષ્ટા છે, બુદ્ધિ જ્ઞાતા છે. પુરુષનો ધર્મ દર્શન છે, બુદ્ધિનો ધર્મ જ્ઞાન છે. પુરુષમાં ચેતનાનો પ્રકાશ છે, બુદ્ધિમાં સત્ત્વગુણનો પ્રકાશ છે.] 464. મીમાંસી પુનરેવં સ્ત્રમતવિરોધ: – Page #680 -------------------------------------------------------------------------- ________________ જૈનમત ‘ન હિંસ્યાત્સર્વભૂતાનિ'' [ ] કૃતિ ‘ન હૈ હિંન્નો મવેત્'' [ 1 इति चाभिधाय "महोक्षं वा महाजं वा श्रोत्रियाय प्रकल्पयेत्" [ याज्ञ० स्मृ० १९९ ] इति जल्पतो वेदस्य कथं न पूर्वापरविरोधः । तथा "न हिंस्यात्सर्वभूतानि " [ ] इति प्रथममुक्त्वा पश्चात्तदागमे पठितमेवम्" षट्शतानि नियुज्यन्ते पशूनां मध्यमेऽहनि । अश्वमेधस्य वचनान्यूनानि पशुभिस्त्रिभिः ॥ १॥" [ 1 तथा " अग्नीषोमीयं पशुमालमेत" [ ऐतरेय आ० ६।१३ ] "सप्तदश प्राजापत्यान्पशूनालभेत " [ तैत्ति० सं० १।४ ] इत्यादिवचनानि कथमिव न पूर्वापरविरोधमनुरुध्यन्ते । ૫૮૯ 464. મીમાંસક મતમાં પૂર્વાપર વિરોધ આ પ્રમાણે છે – વેદમાં એક સ્થાને તો “કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી”, “કદી પણ હિંસક ન બનવું” એવાં અહિંસા આચરવાની આજ્ઞા કરતાં વચનો છે. તથા વેદમાં જ અન્યત્ર “શ્રોત્રિય બ્રાહ્મણના આતિથ્ય માટે સાંઢ કે મોટા બકરાનો ઉપયોગ કરવો” [યાજ્ઞવલ્ક્યસ્મૃતિ ૧૯૯] એવી સાંઢ યા બોકડાની મહાહિંસા કરવાની આજ્ઞા છે. આવાં વિધાનો કરતો વેદ પૂર્વાપર વિરોધી વચનો ધરાવતો કેમ ન કહેવાય ? વળી, “કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી’' એમ કહ્યા પછી “અશ્વમેધ યજ્ઞના મધ્યમ દિનમાં છસોમાં ત્રણ ઓછાં અર્થાત્ ૫૯૭ પશુઓનો વધ કરવામાં આવે છે”, “અગ્નિોમ યજ્ઞ સંબંધી પશુનો વધ કરવો’’[ઐતરેય આ૦.૬.૧૩], “પ્રજાપતિ યજ્ઞ સંબંધી સત્તર (૧૭) પશુઓનો વધ કરવો’’ [તૈત્તિરીયસં.૧.૪] ઇત્યાદિ હિંસા કરવાનાં ક્રૂર આજ્ઞાવચનો કહેવાં એ શું પૂર્વાપર વિરોધ નથી ? 465. तथानृतभाषणं प्रथमं निषिध्य पश्चादूचे "ब्राह्मणार्थे ऽनृतं યાત્'' [ ] કૃત્યાદ્રિ । તથા "न नर्मयुक्तं वचनं हिनस्ति न स्त्रीषु राजन्न विवाहकाले । प्राणात्यये सर्वधनापहारे पञ्चानृतान्याहुरपातकानि । " [સિ૰ ધર્મ૰દ્દારૂ૬ ] 465. વળી, પહેલાં અસત્ય બોલવાનો નિષેધ કરીને પછી “બ્રાહ્મણના લાભ ખાત૨ અસત્ય બોલવામાં કોઈ દોષ નથી” તથા “હે રાજા, હસીમજાકમાં અસત્ય બોલવામાં કોઈ હાનિ નથી, તેવી જ રીતે સ્ત્રીઓ સાથેની વિલાસગોષ્ઠીમાં, Page #681 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા વિવાહસંબંધ થાય એ ખાતર વિવાહકાલે, પ્રાણોના નાશનો પ્રસંગ ઊભો થાય ત્યારે તથા સર્વ ધન હરાઈ જવાનો પ્રસંગ આવે ત્યારે અસત્ય બોલવામાં કોઈ દોષ નથી. આ પાંચ અસત્ય વચનો પાપરૂપ નથી'' [વસિષ્ઠધર્મસૂત્ર ૧૬. ૩૬] ઇત્યાદિરૂપે અસત્ય બોલવાની છૂટ આપવી, અસત્ય બોલવાનું કહેવું એમાં મીમાંસકોનો પૂર્વાપર વચનવિરોધ સ્પષ્ટ પ્રકટ થાય છે. ૫૯૦ 466. तथादत्तादानमनेकधा निरस्य पश्चादुक्तम् यद्यपि ब्राह्मणो हठेन परकीयमादत्ते बलेन वा, तथापि तस्य नादत्तादानं, यतः सर्वमिदं ब्राह्मणेभ्यो दत्तं ब्राह्मणानां नु दौर्बल्याद्वृषलाः परिभुञ्जते, तस्मादपहरन् ब्राह्मणः स्वमादत्ते स्वमेव ब्राह्मणो भुङ्क्ते स्वं वस्ते स्वं ददातीति । 466. વળી, ચોરીનો અનેક રીતે નિષેધ કર્યા પછી મીમાંસકો કહે છે, “જો કોઈ બ્રાહ્મણ બળથી કે છળથી બીજાનું ધન પડાવી લે તો પણ તે બ્રાહ્મણને ચોરીનું પાપ લાગતું નથી કેમ કે જગતની સઘળી સંપત્તિ બ્રાહ્મણોને જ આપવામાં આવી હતી, બ્રાહ્મણ જ આ જગતની સર્વ સંપત્તિના સ્વામી છે, બ્રાહ્મણોની દુર્બળતાના કારણે જ આ સંપત્તિ શુદ્રોના હાથમાં આવી છે, શૂદ્રો તે સંપત્તિનો ઉપભોગ કરે છે, તેથી બ્રાહ્મણો તેમની પાસેથી સંપત્તિ પડાવી લે તો તે પોતાની સંપત્તિ જ પાછી લઈ લે છે, પોતાની સંપત્તિને જ તે ભોગવે છે, પોતાની સંપત્તિ લઈને પોતાને આપે છે.” આમ એક તરફ ચોરી ન કરવાનો ઉપદેશ આપવો અને બીજી તરફ ચોરી કરવામાં કોઈ દોષ નથી એમ કહેવું, એટલું જ નહિ આડકતરી રીતે ચોરી કરવાની પ્રેરણા આપવી એ શું પરસ્પર વિરોધી વચનો નથી ? ] કૃતિ જ્ઞપિોમ્— 467. તથા ‘‘અપુત્રસ્ય ગતિનîસ્તિ'' [ "अनेकानि सहस्राणि कुमारब्रह्मचारिणाम् । दिवंगतानि विप्राणामकृत्वा कुलसंततिम् ॥१॥" इत्यादि ॥ तथा "न मांसभक्षणे दोषो न मद्ये न च मैथुने । प्रवृत्तिरेषा भूतानां निवृत्तिस्तु महाफला ॥ १ ॥ " [ मनु० ५ ।५६ ] इति स्मृतिगते श्लोके । यदि प्रवृत्तिर्निर्दोषा, तदा कथं ततो निवृत्तिस्तु महाफलेति व्याहतमेतत् । 467. ઉપરાંત, એક સ્થાને તેઓ કહે છે કે “જેને પુત્ર નથી હોતો એવા અપુત્ર મનુષ્યની ગતિ થતી નથી' અને તેઓ જ અન્યત્ર કહે છે કે “હજારો બ્રહ્મચારી Page #682 -------------------------------------------------------------------------- ________________ જૈનમત પ૯૧ વિપ્રકુમાર પોતાની કુલપરંપરા ચાલુ રાખ્યા વિના જ સ્વર્ગે ગયા છે.” આ પૂર્વાપર વિરોધી વચનો નથી શું? વળી, આ મનુસ્મૃતિનો શ્લોક (૫.૫૬) કહે છે, “માંસ ખાવામાં, શરાબ પીવામાં અને મૈથુન સેવનમાં કોઈ દોષ નથી. એમનામાં પ્રાણીઓ સ્વાભાવિક રીતે જ પ્રવૃત્ત થાય છે. પરંતુ તેમનો ત્યાગ કરવાથી અવશ્ય મહાન ફળ મળે છે.' આ શ્લોકમાં સ્પષ્ટપણે બે વિરોધી વાતોનું પ્રતિપાદન થયું છે. જો જીવોની માંસભક્ષણ આદિ પ્રવૃત્તિ નિર્દોષ હોય તો તેમનો ત્યાગ કરવાથી પુણ્ય કેવી રીતે થાય? એવો તે કયો મૂર્ખ હોય જે માંસભક્ષણ આદિને નિર્દોષ જાણીને પણ તેમનો ત્યાગ કરે ? પ્રવૃત્તિમાં જો દોષ ન હોય તો નિવૃત્તિ મહાફલા કેવી રીતે હોઈ શકે ? આ તો વદતોવ્યાઘાત છે. 468. વેવિદિત હિંસા થતુરિત્યત્ર પ્રદ વ વવવનવિરોધ, तथाहि-धर्महेतुश्चेद्धिसा कथम् । हिंसा चेद्धर्महेतुः कथम् । न हि भवति माता च वन्ध्या चेति । धर्मस्य च लक्षणमिदं श्रूयते । "श्रूयतां धर्मसर्वस्वं श्रुत्वा चैवावधार्यताम् । आत्मनः प्रतिकूलानि परेषां न समाचरेत् ॥१॥[चाणक्य १७] इत्यादि अचिर्मार्गप्रपत्नैर्वेदान्तवादिभिर्गर्हिता चेयं हिंसा । "अन्धे तमसि मज्जामः पशुभिर्ये यजामहे । હિંસા નામ મદ્ધ ન ભૂતો ન ભવિષ્યતિ " રૂતિ છે 468. વેદવિહિત યાજ્ઞિક હિંસાને ધર્મનું કારણ કહેવામાં તો ચોખ્ખો સ્વવચનવિરોધ છે. તે આ પ્રમાણે –જો તે ધર્મનું કારણ હોય તો તે હિંસા કેવી રીતે હોઈ શકે? અને જો તે હિંસા હોય તો તે ધર્મનું કારણ કેવી રીતે હોઈ શકે? “માતા પણ હોય અને વાંઝણી પણ હોય’ એ તો અસંભવ વાત છે. હિંસા ત્રિકાલમાં કદી પણ ધર્મનું કારણ યા સાધન બની શકતી નથી. આપના શાસ્ત્રોમાં અહિંસાને જ ધર્મનું લક્ષણ કહ્યું છે. જુઓ નીચેનો શ્લોક – “જે વ્યવહાર આપણને પ્રતિકૂળ હોય, ન ગમે, દુ:ખદાયક હોય તેવો વ્યવહાર બીજાઓ સાથે આપણે ન કરવો જોઈએ. આ જ બધા ધર્મોનો સાર છે, આ જ ધર્મસર્વસ્વ છે, તેને સારી રીતે સાંભળી ધારણ કરો.” [ચાણક્ય ૧.૭.]. અર્ચિમાર્ગી વેદાન્તીઓએ આ વૈદિકી હિંસાની અત્યંત કઠોર અને માર્મિક શબ્દોમાં નિદા કરી છે– “જેઓ પશુઓનો વધ કરીને ઈશ્વરની પૂજા કરે છે યા યજ્ઞ કરે છે તેઓ Page #683 -------------------------------------------------------------------------- ________________ પ૯૨ તર્કરહસ્યદીપિકા ઘોર અંધકારમાં ડૂબે છે. હિંસા કદી ધર્મરૂપ હતી નહિ અને કદી ધર્મરૂપ બનશે નહિ.” 469. તથા મવાન્ત પ્રાપ્ત નાં તૃHથે શ્રદ્ધાતિવિધાનં તવર્ણવવાरितरमणीयम् । तथा च तद्यूथिनः पठन्ति "मृतानामपि जन्तूनां श्राद्धं चेत्तृप्तिकारणम् । तन्निर्वाणप्रदीपस्य स्नेहः संवर्धयेच्छिखाम् ॥१॥" इति एवमन्यान्यपि पुराणोक्तानि पूर्वापरविरुद्धानि संदेहसमुच्चयशास्त्रादत्रावतार्य वक्तव्यानि । 469. પરલોકમાં ગયેલ મૃત વ્યક્તિઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ કરવું એ તો અવિચારી કૃત્ય છે, મૂર્ખતા છે. આપના જ યૂથના વિદ્વાનો કહે છે–“જો મરી ગયેલા જીવો શ્રાદ્ધમાં આપવામાં આવેલાં અન્નાદિથી તૃપ્ત થતા હોય તો બુઝાઈ ગયેલા દીપકમાં પણ તેલ ભરવાથી તેમાં જ્યોત પ્રકટવી જોઈએ.” આ જાતનાં પૂર્વાપરવિરોધી કથનો પુરાણોમાં ભર્યાં પડ્યાં છે, તે બધાંને “સદેહસમુચ્ચયશાસ્ત્ર'માંથી ઉદ્ભૂત કરી કહેવાં જોઈએ. 470. तथा नित्यपरोक्षज्ञानवादिनो भाट्टाः स्वात्मनि क्रियाविरोधात् ज्ञानं स्वाप्रकाशकमभ्युपगच्छन्तः प्रदीपस्य परं( स्वा)प्रकाशकमनङ्गीकुर्वन्तश्च कथं सद्भूतार्थभाषिणः । 1470. જ્ઞાનને સદા પરોક્ષ માનનારા ભાટું મીમાંસકો જ્ઞાનને સ્વપ્રકાશક અર્થાત સ્વસંવેદી માનતા નથી. “એક જ ક્રિયામાં કર્તા અને કર્મ એક હોવામાં વિરોધની દલીલ તેઓ આપે છે. [ગમે તેટલી ધારદાર તલવાર કેમ ન હોય પરંતુ તે પોતે પોતાને કાપી શકે નહિ. આ તેમની દલીલનું દૃષ્ટાન્ત છે.] પરંતુ દીપકને તો તેઓ સ્વાપ્રકાશક માનતા નથી અર્થાત્ સ્વપ્રકાશક માને છે. જ્ઞાનને સ્વપ્રકાશક માનવામાં તેમને વિરોધ જણાય છે પણ દીપકને સ્વપ્રકાશક માનવામાં તેમને વિરોધ જણાતો નથી. આ તો તેમની પરસ્પરવિરોધી માન્યતાઓ થઈ. તેમને યથાર્થવાદી કેમ કહી શકાય? 471. તથા બ્રહદ્વૈતવાહિનોવિદ્યાવિવેન સન્માત્ર પ્રત્યક્ષબ્રિતિયન્તોऽपि न निषेधकं प्रत्यक्षमिति ब्रुवाणाः कथं न विरुद्धवादिनः, अविद्यानिरासेन सन्मात्रस्य ग्रहणात् । 471. બ્રહ્માદ્વૈતવાદીઓ પ્રત્યક્ષથી અવિદ્યાને અલગ કરી, દૂર કરી, સન્માનનો સાક્ષાત્કાર કરે છે પરંતુ તેઓ પ્રત્યક્ષને નિષેધક – નિષેધ કરનાર ગણતા નથી. જ્યારે Page #684 -------------------------------------------------------------------------- ________________ જૈનમત પ૯૩ પ્રત્યક્ષ અવિદ્યાનો નિષેધ કરીને સન્માત્ર બ્રહ્મનો અનુભવ કરે છે ત્યારે તે નિષેધક તો આપોઆપ સિદ્ધ થઈ જ જાય છે. પ્રત્યક્ષથી અવિદ્યાનો નિષેધ પણ કરવો અને તેને નિષેધક પણ ન માનવું એ શું સ્વવચનવિરોધ નથી? ___472. तथा पूर्वोत्तरमीमांसावादिनः कथमपि देवमनङ्गीकुर्वणा अपि सर्वेऽपि ब्रह्मविष्णुमहेश्वरादीन्देवान्यूजयन्तो ध्यायन्तो वा दृश्यन्ते । तदपि पूर्वापरविरुद्धम् इत्यादि । 472. વળી, બધા પૂર્વમીમાંસકો અને ઉત્તરમીમાંસકો કોઈ પણ રીતે ઈશ્વરનો સ્વીકાર કરતા નથી, તેમ છતાં પણ તેઓ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ દેવોની પૂજા, ઉપાસના કરે છે, તેમનું ધ્યાન કરે છે. આ પણ તેમનો પૂર્વાપર વિરોધ છે. [ધર્મ તો અપૌરુષેય વેદ દ્વારા જ જાણી શકાય છે. કોઈને પણ ધર્મનું સાક્ષાત્ જ્ઞાન થતું નથી. એટલે કોઈ સર્વજ્ઞ સંભવતું નથી. આવો પૂર્વમીમાંસકોનો મત છે. તેથી તેઓ સર્વજ્ઞ દેવને અર્થાત્ ઈશ્વરને સ્વીકારતા નથી. ઉત્તરમીમાંસકોમાં શાંકર વેદાન્તીઓના મતે બ્રહ્મ પરમાર્થ સત્ છે. પરંતુ જયારે વ્યાવહારિક ભૂમિકાએ આ જ બ્રહ્મ માયાવચ્છિન્ન બને છે ત્યારે તે ઈશ્વર કહેવાય છે. ઈશ્વરની પારમાર્થિક સત્તા નથી પણ વ્યાવહારિક સત્તા છે. જેઓ વ્યાવહારિક ભૂમિકાથી ઉપર ઊઠ્યા છે તેમને માટે માયા પણ નથી, ઈશ્વર પણ નથી અને જગત પણ નથી તેમને માટે કેવળ શુદ્ધ નિર્ગુણ બ્રહ્મ જ છે. ] 473. અથવા યે થે વીદ્ધાતિપુ ચાગ્રુપમાં પ્રાચીનક્નોकव्याख्यायां प्रदर्शिताः ते सर्वेऽपि पूर्वापरविरुद्धतयात्रापि सर्वदर्शनेषु यथास्वं दर्शयितव्याः, यतो बौद्धादय उक्त प्रकारेण स्याद्वादं स्वीकुर्वन्तोऽपि तन्निरासाय च युक्तीः स्फोरयन्तः पूर्वापरविरुद्धवादिनः कथं न भवेयुः। कियन्तो वा दधिमाषभोजनात्कृष्णा विविच्यन्त इत्युपरम्यते ।। 473. અથવા, પહેલાં શ્લોકની વ્યાખ્યામાં બૌદ્ધ આદિદર્શનોએ જેટલાં સ્થાનોએ સ્યાદ્વાદનો સ્વીકાર કર્યાનું દર્શાવ્યું છે તે બધાં સ્થાનો તેમના પૂર્વાપર વિરોધને સ્પષ્ટ કરવા માટે અહીં યથાક્રમે દર્શાવી શકાય. બૌદ્ધ આદિ દર્શનો ઉક્ત સ્થાનોએ સ્યાદ્વાદનો સ્વીકાર કરવા છતાં પણ સ્યાદ્વાદનું ખંડન કરવા માટે કુતર્કો રજૂ કરે છે એ પણ તેમનો સ્વવચનવિરોધ જ છે. હકીકત તો એ છે કે સ્યાદ્વાદને સ્વીકાર્યા વિના કોઈ પણ દર્શનની તત્ત્વવ્યવસ્થાની સિદ્ધિ થઈ શકતી નથી. આમ દહીં અને અડદના બનેલા ભોજનમાંથી કાળા અડદને વીણી વીણી જુદા પાડવાના કામ જેવું જ દોષોની કાલિમાને Page #685 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ તર્કરહસ્યદીપિકા શોધી શોધી પ્રગટ કરવાનું કામ છે. આવું કામ ક્યાં સુધી કર્યા કરવું? માટે આટલું કહ્યા પછી હવે અમે પૂર્વાપર વિરોધરૂપી દોષાન્વેષણના કામને આટોપી લઈએ છીએ. 474. चार्वाकस्तु वराक आत्मतदाश्रितधर्माधर्मानेकान्तस्वर्गापवर्गादिकं सर्वं कुग्रहग्रहिलतयैवाप्रतिपद्यमानोऽवज्ञोपहत एव कर्तव्यः, न पुनस्तं प्रत्यनेकान्ताभ्युपगमोपन्यासेन पूर्वापरोक्तविरोधप्रकाशनेन वा किमपि प्रयोजनं, सर्वस्य तदुक्तस्य सर्वलोकशास्त्रैः सह विरुद्धत्वात् । मूर्तेभ्यो भूतेभ्योऽमूर्तचैतन्योत्पादस्य विरुद्धत्वाद्भूतेभ्य उत्पद्यमानस्यान्यत आगच्छतो वा चैतन्यस्यादर्शनात्, आत्मवच्चैतन्यस्याप्यैन्द्रियकप्रत्यक्षाविषयत्वात् इत्यादि । 474. ચાર્વાક તો બિચારો અત્યન્ત તુચ્છ છે. તે તો કોઈ કુગ્રહથી ગ્રસિત હોવાથી હોશ ગુમાવીને આત્મા અને આત્મા સાથે સંબંધ ધરાવતા પુણ્ય-પાપ, બન્ધ-મોક્ષ, સ્વર્ગ-નરક, અનેકાન્ત આદિ સર્વનો લોપ યા નિષેધ કરીને જગતમાં હાસ્યાસ્પદ બની ગયો છે, સૌ તેની ઉપેક્ષા-અવજ્ઞા કરે છે, તેની ચર્ચા કરવી તેય પાપ છે એમ સમજે છે. તેથી ચાર્વાકમતમાં સ્યાદ્વાદનો સ્વીકાર દર્શાવવો કે પૂર્વાપર વિરોધ દર્શાવવો નિરર્થક છે, તેનું કોઈ પ્રયોજન નથી. તેના સિદ્ધાન્તોનું સર્વ દાર્શનિકો ખંડન કરે છે. લોકવ્યવહાર પણ તેના નાસ્તિક વિચારોનું સમર્થન કરતો નથી. તેની સઘળી વાત સર્વ લોક અને સર્વ શાસ્ત્રોથી વિરુદ્ધ છે. મૂર્ત પૃથ્વી આદિ ભૂતોમાંથી અમૂર્ત ચૈતન્યની (જ્ઞાનની) ઉત્પત્તિ માનવામાં ચોખ્ખો વિરોધ છે. ચૈતન્ય ન તો ક્યાંકથી આવે છે કે ન તો પૃથ્વી આદિ ચાર ભૂતોમાંથી ઉત્પન્ન થાય છે, તે તો આત્મામાં રહેનારો આત્માનો પોતાનો સ્વાભાવિક ધર્મ છે. આત્માની જેમ જ ચૈતન્ય પણ ઇન્દ્રિયપ્રત્યક્ષનો વિષય નથી. 475. तदेवं बौद्धादीनामन्येषां सर्वेषामागमाः प्रत्युत स्वप्रणेतॄणामसर्वज्ञत्वमेव साधयन्ति न पुनः सर्वज्ञमूलताम्, पूर्वापरविरुद्धार्थवचनोपेतत्वात् । जैनमतं तु सर्वं पूर्वापरविरोधाभावात्स्वस्य सर्वज्ञमूलतामेवावेदयतीति स्थितम् । 475. આમ બૌદ્ધ આદિ બધા દાર્શનિકોનાં આગમો પૂર્વાપર વિરોધથી ભરેલાં હોવાથી પોતાના પ્રણેતાઓની અસર્વજ્ઞતાને પ્રગટ કરે છે. આવા પૂર્વાપર વચનોથી બાધિત આગમો સર્વજ્ઞમૂલક હોઈ શકે નહિ. સર્વજ્ઞનાં વચનોમાં પૂર્વાપર વિરોધ હોઈ શકે જ નહિ. જૈન દર્શનમાં ક્યાંય પણ પૂર્વાપર વિરોધ યા સ્વવચનબાધાનું ન હોવું જ તેની સર્વજ્ઞમૂલકતાને સિદ્ધ કરે છે. જો જૈન દર્શનનો ઉપદેશ સર્વજ્ઞે આપ્યો ન હોત તો Page #686 -------------------------------------------------------------------------- ________________ ૫૯૫ જૈનમત તે પણ આ રીતે સર્વથા નિર્બાધ અને પ્રમાણસિદ્ધ હોઈ શકત નહિ. તેથી જૈન દર્શન જ સર્વજ્ઞપ્રણીત છે અને સત્ય છે. 476. अथानुक्तमपि किमपि लिख्यते । प्राप्यकारीण्येवेन्द्रियाणीति कणभक्षाक्षपादमीमांसकसाङ्ख्याः समाख्यान्ति । चक्षुः श्रोत्रेतराणि तथेति ताथागताः । चक्षुर्वर्जानीति स्याद्वादावदातहृदयाः । 476. હવે આચાર્ય હરિભદ્રસૂરિના મૂલ ગ્રન્થ ષગ્દર્શનસમુચ્ચયમાં જે વાતો કહી નથી તેમને પણ અહીં સંક્ષેપમાં જણાવીએ છીએ. નૈયાયિકો, વૈશેષિકો, મીમાંસકો અને સાંખ્યો ચક્ષુ આદિ બધી ઇન્દ્રિયોને પ્રાપ્યકારી, અર્થાત્ પોતાના વિષયોને પ્રાપ્ત કરીને – તેમની સાથે સાચેસાચ સંયોગ પામીને – જ તેમને જાણનારી છે એમ માને છે. બૌદ્ધો ચક્ષુ અને શ્રોત્ર સિવાયની બાકી રહેલી સ્પર્શન આદિ ત્રણ ઇન્દ્રિયોને પ્રાપ્યકારી માને છે. પરંતુ સ્યાદ્વાદી શુદ્ધ હૃદયવાળા જૈનો ચક્ષુ સિવાયની બાકી રહેલી શ્રોત્ર આદિ બધી ઇન્દ્રિયોને પ્રાપ્યકારી માને છે. - 477. શ્વેતામ્બરાળાં સંમતિનૈયઘવાત: સ્વાદાતારો ભાવાવतारिका तत्त्वार्थसूत्रं प्रमाणवार्त्तिकं प्रमाणमीमांसा न्यायावतारोऽनेकान्तजयपताकानेकान्तप्रवेशो धर्मसंग्रहणी प्रमेयस्त्नकोशश्चेत्येवमादयोऽनेके तर्कग्रन्थाः । दिगम्बराणां तु प्रमेयकमलमार्तण्डो न्यायकुमुदचन्द्र आप्तपरीक्षाष्टसहस्त्री सिद्धान्तसारो न्यायविनिश्चयटीका चेत्यादयः ॥ ५८ ॥ 477. શ્વેતામ્બર જૈનોએ રચેલા સન્મતિતર્ક, નયચક્રવાલ, સ્યાદ્વાદરત્નાકર, રત્નાકરાવતારિકા, તત્ત્વાર્થસૂત્ર, પ્રમાણવાર્તિક, પ્રમાણમીમાંસા, ન્યાયાવતાર, અનેકાન્તજયપતાકા, અનેકાન્તપ્રવેશ, ધર્મસંગ્રહણી, પ્રમેયરત્નકોશ વગેરે અનેક તર્કગ્રન્થો છે.દિગમ્બર જૈનોએ રચેલા પ્રમેયકમલમાર્તંડ, ન્યાયકુમુદચન્દ્ર, આપ્તપરીક્ષા, અષ્ટસહસ્રી, સિદ્ધાન્તસાર તથા ન્યાયવિનિશ્ચયટીકા આદિ તર્કગ્રન્થો છે. (૫૮) इति श्रीतपागण भोऽङ्गणदिनमणिश्रीदेवसुन्दरसूरिपादपद्मोपजीविशिष्यश्रीगुणरत्नसूरिविरचितायां तर्करहस्यदीपिकाभिधानायां षड्दर्शनसमुच्चयटीकायां जैनमतस्वरूपनिर्णयो नाम चतुर्थोऽधिकारः । તપાગચ્છરૂપી આકાશમાં સૂર્ય જેવા પ્રતાપી શ્રી દેવસુન્દરસૂરિનાં ચરણકમળના ઉપાસક શિષ્યશ્રી ગુણરત્નસૂરિએ રચેલી તર્કરહસ્યદીપિકા નામની પફ્દર્શનસમુચ્ચયની ટીકાનો જૈનમતસ્વરૂપવર્ણન નામનો ચોથો અધિકાર પૂર્ણ, Page #687 -------------------------------------------------------------------------- ________________ પાંચમો અધિકાર વૈશેષિકમત अथ पञ्चमोऽधिकारः वैशेषिकमतम् 1. મણ વૈશિવમવિવક્ષા પ્રાદदेवताविषयो भेदो नास्ति नैयायिकैः समम् । वैशेषिकाणां तत्त्वे तु विद्यतेऽसौ निदर्श्यते ॥५९॥ 1. હવે આચાર્યવૈશેષિકમતનું નિરૂપણ કરવાની ઇચ્છાથી કહે છે કે – દેવની બાબતમાં વૈશેષિકોનો નૈયાયિકો સાથે કોઈ મતભેદ નથી. હા, તત્ત્વોની બાબતમાં તેમનો નૈયાયિકો સાથે જેટલો મતભેદ છે તે દર્શાવીએ છીએ. (૫૯) __2. व्याख्या-अस्य लिङ्गवेषाचारदेवादिनैयायिकप्रस्तावे प्रसङ्गेन प्रागेव प्रोचानम् । मुनिविशेषस्य कापोती वृत्तिमनुष्ठितवतो रथ्यानिपतितांस्तण्डुलकणानादायादाय कृताहारस्याहारनिमित्तात्कणाद इति संज्ञा अजनि । तस्य कणादस्य मुनेः पुरः शिवेनोलूकरूपेण मतमेतत्प्रकाशितम् । तत औलूक्यं प्रोच्यते । पशुपतिभक्तत्वेन पाशुपतं चोच्यते । कणादस्य शिष्यत्वेन वैशेषिकाः काणादा भण्यन्ते । आचार्यस्य च प्रागभिधानीपरिकर इति नाम समाम्नायते । 2. શ્લોકવ્યાખ્યા–વૈશેષિકોનાં લિંગ, વેષ, આચાર તથા દેવતા આદિનું સ્વરૂપ નૈયાયિકમતના નિરૂપણના પ્રકરણમાં પ્રસંગથી પહેલાં જ દર્શાવી દીધું છે. એક વિશિષ્ટ મુનિ કાપોતી વૃત્તિનું પાલન (અનુષ્ઠાન) કરતા હોવાથી માર્ગમાં પડેલા તંડુલના દાણા વીણી વીણીને તે દાણાને ખાતા હતા, તેથી તેમનું નામ કણાદ પડી ગયું. [જેમ કબૂતર રસ્તામાં પડેલા તંડુલના દાણાને ચાંચથી વીણી વીણીને ખાય છે તેવી જ રીતે કોઈને ત્યાં ભિક્ષા માગવા ગયા વિના રસ્તામાં પડેલા નકામા દાણાઓ ભેગા કરી ભોજન કરવું કાપોતી વૃત્તિ છે.] આ કણાદ ઋષિ સમક્ષ શિવજીએ ઘુવડના (ઉલૂકના) રૂપમાં ઉપસ્થિત થઈ આ વૈશેષિકમત પ્રકટ કર્યો. તેથી આ વૈશેષિકમતને ઓલૂક્ય દર્શન પણ કહે છે. વૈશેષિકો પશુપતિના અર્થાત્ શિવના ભક્ત છે, તેથી આ વૈશેષિક દર્શનને Page #688 -------------------------------------------------------------------------- ________________ વૈશેષિકમત પ૯૭. પાશુપતદર્શન પણ કહેવામાં આવે છે. [કણાદઋષિએ સૌપ્રથમ “કણાદસૂત્ર'ની રચના કરી.] વૈશેષિકો કણાદના શિષ્યો હોવાથી તેમને કાણાદ પણ કહેવામાં આવે છે અને આચાર્યનું નામ “પ્રાગભિધાનીપરિકર' કહે છે. 3. अथ प्रस्तुतं प्रस्तूयते । देव एव देवता तद्विषयो भेदो-विशेषो वैशेषिकाणां नैयायिकैः समं नास्ति एतेन यादृग्विशेषण ईश्वरो देवो नैयायिकैरभिप्रेतः तादृग्विशेषणः स एव वैशेषिकाणामपि देव इत्यर्थः । तत्त्वे तु तत्त्वविषये पुनर्विद्यते भेदः । असौ तत्त्वविषयो भेदो निदर्श्यतेप्रदर्श्यते ॥५९॥ तमेवाहद्रव्यं गुणस्तथा कर्म सामान्यं च चतुर्थकम् । विशेषसमवायौ च तत्त्वषट्कं तु तन्मते ॥६०॥ 3. હવે પ્રસ્તુત વ્યાખ્યા શરૂ કરીએ છીએ. દેવને જ દેવતા કહે છે. જેમ નૈયાયિકો નિત્ય, સર્વજ્ઞ, સૃષ્ટિકર્તા આદિ સ્વરૂપવાળા ઈશ્વરને દેવતા માને છે તેમ વૈશેષિકો પણ નિત્ય, સર્વજ્ઞ, સૃષ્ટિકર્તા આદિ સ્વરૂપવાળા ઈશ્વરને જ દેવતા માને છે. તેથી તૈયાયિકો અને વૈશેષિકો વચ્ચે દેવતાની બાબતમાં કોઈ જ મતભેદ નથી. પરંતુ તેમની વચ્ચે તત્ત્વવિષયક મતભેદ છે. આ તત્ત્વવિષયક મતભેદને અમે દર્શાવીએ છીએ. (૫૯) આચાર્ય તે મતભેદનું નિરૂપણ કરે છે– વૈશેષિકમતમાં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય આ છ તત્ત્વો छ.(६०) __4. व्याख्या-द्रव्यं प्रथमं तत्त्वं गुणो द्वितीयम् । तथाशब्दो भेदान्तरसूचने । कर्म तृतीयं सामान्यं च चतुर्थमेव । चतुर्थकम् स्वार्थे कप्रत्ययः। विशेषसमावयौ च पञ्चमषष्ठे तत्त्वे । उभयत्र चकारौ समुच्चयार्थौ । तुशब्दस्यावधारणार्थत्वे तत्त्वषट्कमेव न न्यूनाधिकं षडेव पदार्था इत्यर्थः । तन्मते वैशेषिकमते । अत्र पदार्थषट्के द्रव्याणि गुणाश्च, केचिन्नित्या एव केचित्त्वनित्याः, कर्मानित्यमेव, सामान्यविशेषसमवायास्तु नित्या एवेति । केचित्त्वभावं सप्तमं पदार्थमाहुः ॥६०॥ 4. Asव्याघ्या- वैशेषिमतमा पडेगुं तत्प द्रव्य छ, पीहुँ तत्व गु छे. Page #689 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ તર્કરહસ્યદીપિકા શ્લોકમાં “તથા” શબ્દ ભેદાન્તરસૂચક છે. ત્રીજું તત્ત્વ કર્મ છે અને ચોથું તત્ત્વ સામાન્ય છે. “ચતુર્થકમ્ શબ્દમાં “ક પ્રત્યયનો પ્રયોગ સ્વાર્થમાં થયો છે, અર્થાત્ ચતુર્થને જ ચતુર્થક કહે છે. પાંચમું તત્ત્વ વિશેષ છે અને છઠ્ઠ તત્ત્વ સમવાય છે. શ્લોકમાં “ય (અને)” શબ્દ સમુચ્ચયાર્થક છે, અને “તુ' શબ્દ નિશ્ચયવાચક છે અર્થાત્ તત્ત્વો છે જ છે–ચૂનાવિક નથી. “તન્મતે'નો અર્થ છે “વૈશેષિકમતમાં”. આ છ પદાર્થોમાં કેટલાંક દ્રવ્યો અને ગુણો નિત્ય જ છે જ્યારે કેટલાક દ્રવ્યો અને ગુણો અનિત્ય છે, કર્મપદાર્થ તો અનિત્ય જ છે, સામાન્ય, વિશેષ અને સમવાય નિત્ય જ છે. કેટલાક આચાર્યો અભાવને સાતમો પદાર્થ માને છે. (૬૦). 5. અથ દ્રવ્યમેવાનીतत्र द्रव्यं नवधा भूजलतेजोऽनिलान्तरिक्षाणि । कालदिगात्ममनांसि च गुणः पुनः पञ्चविंशतिधा ॥६१॥ 5. હવે આચાર્ય દ્રવ્યના ભેદો જણાવે છે– છ પદાર્થોમાં જે દ્રવ્ય છે તેના નવ પ્રકાર છે – (૧) પૃથ્વી, (૨) જલ,(૩) અગ્નિ, (૪) વાયુ, (૫) આકાશ, (૬) કાલ, (૭) દિશા, (૮) આત્મા અને (૯) મન ગુણના પચ્ચીસ પ્રકાર છે. (૬૧) 6. व्याख्या-तत्र-तेषु षट्सु पदार्थेषु द्रव्यं नवधा, व्यवच्छेदफलं वाक्यमिति न्यायानवधैव न तु न्यूनाधिकप्रकारम् । अत्र द्रव्यमिति जात्यपेक्षमेकवचनम्, एवं प्रागग्रे च ज्ञेयम्, ततो नवैव द्रव्याणीत्यर्थः । एतेन छायातमसो आलोकाभावरूपत्वान्न द्रव्ये भवत इत्युक्तम् । भूः पृथिवी, काठिन्यलक्षणा मृत्पाषाणवनस्पतिरूपा । जलमापः तच्च सरित्समुद्रकरकादिगतम् । तेजोऽग्निः, तच्च चतुर्धा- भौमं काष्ठेन्धनप्रभवम्, दिव्यं सूर्यविद्युदादिजम्, आहारपरिणामहेतुरौदर्यम्, आकरजं च सुवर्णादि । अनिलो वायुः । एतानि चत्वार्यनेकविधानि । 6. શ્લોકવ્યાખ્યા–તે છ પદાર્થોમાં દ્રવ્ય નવ પ્રકારનું છે. પ્રત્યેક વાક્ય નિશ્ચયાત્મક હોય છે, તેથી દ્રવ્યો નવ જ છે, વધુ કે ઓછાં નથી. દ્રવ્યો નવ હોવા છતાં દ્રવ્યમ' આ એકવચનનો પ્રયોગ દ્રવ્યત્વ જાતિની અપેક્ષાએ સમજવો જોઈએ. પૂર્વ શ્લોકમાં (૬૦મા શ્લોકમાં) અને પછી આગળ પણ જ્યાં એકવચનમાં દ્રવ્ય શબ્દનો પ્રયોગ થયો હોય ત્યાં દ્રવ્યત્વ જાતિની અપેક્ષાએ સમજવો જોઈએ. તેથી દ્રવ્યો નવ જ Page #690 -------------------------------------------------------------------------- ________________ વૈશેષિકમત ૫૯૯ છે. આ રીતે દ્રવ્યની સંખ્યા નિશ્ચિતપણે નિયત થઈ જવાથી છાયા અને અન્ધકાર દ્રવ્યો નથી. છાયા અને અન્ધકાર તો તેજોદ્રવ્યના અભાવરૂપ છે. [તેથી તેઓ અભાવપદાર્થ છે, નહિ કે દ્રવ્યપદાર્થ. અલબત્ત,કેટલાક આચાર્યો અભાવને સાતમો પદાર્થ માને છે, બધા માનતા નથી.] ‘ભૂ’ શબ્દનો અર્થ છે પૃથ્વી. પૃથ્વીનું લક્ષણ કાઠિન્ય છે. માટી, પથ્થર, વનસ્પતિ એ પૃથ્વીનાં રૂપો છે. ‘જલ' શબ્દનો અર્થ પાણી છે. પાણી નદી, સમુદ્ર, બરફ આદિ રૂપોમાં મળે છે. ‘તેજ’ શબ્દનો અર્થ છે અગ્નિ. તેના ચાર પ્રકાર છે - (૧) લાકડાં આદિ ઈંધનથી પ્રકટતો અગ્નિ ભૌમ જાતિનો છે. (૨) સૂર્ય, વીજળી આદિમાં જે અગ્નિ છે તે દિવ્ય જાતિનો છે. (૩) જેનાથી ભોજન પચે છે તે જઠરાગ્નિ છે. (૪) ખાણમાંથી નીકળતા સુવર્ણ આદિ પદાર્થોનો અગ્નિ આકરજ છે. ‘અનિલ’ શબ્દનો અર્થ છે વાયુ. આ પૃથ્વી આદિ ચાર દ્રવ્યો અનેકવિધ છે. તેઓ વિવિધ રૂપોમાં મળે છે. 7. अन्तरिक्षमाकाशम् । तच्चैकं नित्यममूर्तं विभु च द्रव्यम् । विभुशब्देन विश्वव्यापकम् । इदं च शब्देन लिङ्गेनावगम्यते, आकाशगुणत्वाच्छब्दस्य । द्वन्द्वे भूजलतेजोऽनिलान्तरिक्षाणि । 7. ‘અન્તરિક્ષ’ શબ્દનો અર્થ છે આકાશ. આકાશ દ્રવ્ય નિત્ય, એક, અમૂર્ત અને વિભુ છે. ‘વિભુ’ શબ્દનો અર્થ છે સર્વવ્યાપી. શબ્દ આકાશનો ગુણ છે, તેથી શબ્દ નામના લિંગથી આકાશનું અનુમાન થાય છે. ‘ભૂજલતેજોડનિલાન્તરિક્ષ’એ દ્વન્દ્વ સમાસ છે. 8. कालः परापरव्यतिकरयौगपद्यायौगपद्यचिरक्षिप्रप्रत्ययलिङ्गो द्रव्यम् । तथाहि परः पितापरः पुत्रो युगपदयुगपद्वा चिरं क्षिप्रं कृतं करिष्यते वेति यत्परापरादिज्ञानं तदादित्यादिक्रियादव्यव्यतिरिक्तपदार्थनिबन्धनं तत्प्रत्ययविलक्षणत्वात्, घटादिप्रत्ययवत् । योऽस्य हेतुः स पारिशेष्यात्कालः । स चैको नित्योऽमूर्ती विभुर्दव्यं च । 8. પરત્વપ્રતીતિ (‘આ આનાથી પહેલાં થયું છે’ એવી પ્રતીતિ), અપરત્વપ્રતીતિ (‘આ આનાથી પછી થયું છે' એવી પ્રતીતિ) વ્યતિકરપ્રતીતિ અર્થાત્ પરત્વાપરત્વપ્રતીતિ (‘આ આનાથી પહેલાં થયું છે પણ આનાથી પછી થયું છે’ એવી પ્રતીતિ), અયૌગપદ્યપ્રતીતિ (‘આ બન્ને સાથે નથી થયાં એવી પ્રતીતિ), યુગપત્પ્રતીતિ (‘આ બન્ને સાથે થયાં છે’ એવી પ્રતીતિ), ચિરત્વપ્રતીતિ (‘આ લાંબે ગાળે થયું' એવી પ્રતીતિ), ક્ષિપ્રત્વપ્રતીતિ (‘આ ઝડપથી થયું’ એવી પ્રતીતિ) – આ - - Page #691 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ તર્કરહસ્યદીપિકા બધી પ્રતીતિઓ કાલ દ્રવ્યનું અનુમાન કરાવતા લિંગો છે. “પિતા પહેલાં જન્મેલા છે (પર છે, ઉંમરમાં મોટા છે), પુત્ર પછી જન્મેલો છે (અપર છે, ઉંમરમાં નાનો છે), યુગપતુ યા ક્રમથી કાર્યો કર્યા યા કરશે, વિલંબથી કાર્ય કર્યું કે કરશે, શીધ્ર કાર્ય કર્યું કે કરશે' વગેરે પરાપરાદિ જ્ઞાનો સૂર્યગતિ તથા અન્ય દ્રવ્યોથી ઉત્પન્ન થતાં ન હોઈ કોઈ બીજા દ્રવ્યની અપેક્ષાથી ઉત્પન્ન થાય છે, કેમ કે સૂર્યગતિ આદિથી ઉત્પન્ન થતાં જ્ઞાનોથી આ જ્ઞાનો વિલક્ષણ છે. જેવી રીતે ઘટથી ઉત્પન્ન થતું “આ ઘટ છે' એવું જ્ઞાન સૂર્યગતિ આદિથી ભિન્ન ઘટ નામના પદાર્થની અપેક્ષા રાખે છે તેવી જ રીતે પરાપરાદિ જ્ઞાનો પણ સૂર્યગતિ આદિથી ભિન્ન કાલદ્રવ્યની અપેક્ષા રાખે છે. આમ પરાપરાદિ જ્ઞાનોનો હેતુ (કારણ) સૂર્યગતિ કે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, દિફ, આત્મા કે મન નથી એટલે બાકી રહેલો કાલ જ તેનો હેતુ છે એવો નિશ્ચય પરિશેષ અનુમાનથી થાય છે. કાલદ્રવ્ય એક, નિત્ય, અમૂર્ત અને વિભુ છે. 9. दिगपि द्रव्यमेका नित्यामूर्ता विभुश्च (विभ्वी च) । मूर्तेष्वेव हि द्रव्येषु मूर्तं द्रव्यमवधिं कृत्वेदमस्मात्पूर्वेण दक्षिणेन पश्चिमेनोत्तरेण पूर्वदक्षिणेन दक्षिणापरेणापरोत्तरेणोत्तरपूर्वेणाधस्तादुपरिष्टादित्यमी दशप्रत्यया यतो भवन्ति, सा दिगिति । एतस्याश्चैकत्वेऽपि प्राच्यादिभेदेन नानात्वं कार्यविशेषाद्वयवस्थितम् ।। 9. દિદ્રવ્ય પણ નિત્ય, એક, અમૂર્ત અને વિભુ છે. મૂર્તિ દ્રવ્યોમાં યા પદાર્થોમાં એક બીજાની અપેક્ષાએ આ આનાથી પૂર્વમાં છે, દક્ષિણમાં છે, પશ્ચિમમાં છે, ઉત્તરમાં છે, આગ્નેયકોણમાં છે, નૈઋત્યમાં છે, વાયવ્યમાં છે, ઈશાનમાં છે, ઉપર છે, નીચે છે– આ દસ જ્ઞાનો જેના નિમિત્તથી થાય છે તે દિફ છે. જો કે તે એક છે તેમ છતાં દસ પ્રકારનાં ઉપર જણાવેલાં જ્ઞાનો ઉપરથી તેના પૂર્વ આદિ દસ ભેદોનું અનુમાન થાય છે અને તેના અનેકત્વની આ રીતે વ્યવસ્થા થાય છે. 10. માત્મા નીવોને નિચોડમૂ વિમુચ્ચું વા 10. આત્મા એટલે કે જીવ નામનું દ્રવ્ય. તે નિત્ય છે, અમૂર્ત છે, વિભુ છે અને અનેક છે. 11. मनश्चित्तं, तच्च नित्यं द्रव्यमणुमात्रमनेकमाशुसंचारि प्रतिशरीरमेकं च । युगपज्ज्ञानानुत्पत्तिर्मनसो लिङ्गम्, आत्मनो हि सर्वगतत्वाद् युगपदनेकेन्द्रियार्थसंनिधाने सत्यपि क्रमेणैव ज्ञानोत्पत्त्युपलम्भादनुमीयते । आत्मेन्द्रियार्थसंनिकर्षेभ्यो व्यतिरिक्तं कारणान्तरं मनोऽस्तीति, यस्य संनिधाना Page #692 -------------------------------------------------------------------------- ________________ ૬૦૧ વૈશેષિકમત ज्ज्ञानानामुत्पत्तिरसंनिधानाच्चानुत्पत्तिरिति । तस्य च मनसो मृतशरीरान्निर्गतस्य मृतशरीरप्रत्यासन्नमदृष्टवशादुपजातक्रियैरणुभिर्द्वयणुकादिक्रमेणारब्धमतिसूक्ष्ममनुपलब्धियोग्यं शरीरं संक्रम्यैव स्वर्गादौ गतस्य स्वर्गाद्युपभोग्यशरीरेण संबन्धो भवति । केवलस्य त्वेतावडूरं गतिर्न स्यात् । तच्च मरणजन्मनोरान्तरालं गतं शरीरं मनसः स्वर्गनारकादिदेशं प्रतिवहनधर्मकत्वादातिवाहिकमित्युच्यते । ततो द्वन्द्वे कालदिगात्ममनांसि । चः समुच्चये। 11. મન એટલે ચિત્ત. તે નિત્ય છે, દ્રવ્ય છે, પરમાણુરૂપ છે, અનેક છે, પ્રત્યેક શરીરમાં એક એક છે તથા શરીરમાં બહુ જ ઝડપથી ગતિ કરે છે. યુગપત અર્થાત એક સાથે અનેક જ્ઞાનોની અનુત્પત્તિ જ મનના અસ્તિત્વનું સાધક લિંગ છે. આત્મા તો વિભુ છે, તેથી તેનો યુગપત બધી ઇન્દ્રિયો સાથે સંયોગ છે જ. પોતાના વિષયો સાથે બધી ઇન્દ્રિયોનો યુગપત સંયોગ સંભવે છે જ. એક ગરમ કડક જલેબી ખાતી વખતે તે જલેબીના રૂપ, રસ, ગબ્ધ, સ્પર્શ અને શબ્દ પાંચેય વિષયો સાથે પાંચેય ઇન્દ્રિયોનો યુગપત્ સંયોગ થાય છે જ, તેમ છતાં રૂપ આદિ વિષયક પાંચ જ્ઞાનો એક સાથે ઉત્પન્ન થતાં નથી પણ ક્રમથી જ ઉત્પન્ન થાય છે. આ ક્રમોત્પત્તિથી જણાય છે કે કોઈ એવું સૂક્ષ્મ અણુરૂપ દ્રવ્ય અવશ્ય છે જેના ક્રમિક સંયોગથી જ્ઞાનો એક સાથે (યુગપતું) ઉત્પન્ન ન થતાં ક્રમથી જ ઉત્પન્ન થાય છે. [મન અણુ હોઈ તેનો પાંચે ઇન્દ્રિયો સાથે યુગપત સંયોગ સંભવતો નથી. પરંતુ તેની ગતિ એટલી તો ઝડપી છે કે મનના ક્રમિકસંયોગોથી ઉત્પન્ન થતાં પાંચે ઇન્દ્રિયોના ક્રમથી ઉત્પન્ન થતાં જ્ઞાનોનો ક્રમ આપણને જણાતો નથી અને આપણને લાગે છે કે જ્ઞાનો યુગપત ઉત્પન્ન થાય છે.] આત્મા, ઇન્દ્રિય અને અર્થના સંયોગોથી ભિન્ન એક મન નામનું કારણ અવશ્ય છે જેનો જે ઈન્દ્રિય સાથે સંયોગ થાય છે તે જ ઇન્દ્રિયથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, અન્ય ઇન્દ્રિયોથી જ્ઞાનો ઉત્પન્ન થતાં નથી. મનનો સંયોગ જ્ઞાનોત્પત્તિમાં કારણ છે. જો મનનો સંયોગ ન હોય તો જ્ઞાન ઉત્પન્ન થઈ શકે જ નહિ. આ મન જ મૃત શરીરમાંથી નીકળી સ્વર્ગ આદિમાં જાય છે અને ત્યાં સ્વર્ગીય દિવ્ય શરીર સાથે જોડાઈને તેનો ઉપભોગ કરે છે. જ્યારે મનુષ્ય મરે છે ત્યારે મનનો સ્થૂળ શરીર સાથેનો સંબંધ છૂટી જાય છે. તે સમયે તે અદષ્ટ અર્થાત્ પાપપુણ્ય અનુસાર ત્યાં જ બનેલા અત્યન્ત સૂક્ષ્મ આતિવાહિક લિંગશરીરમાં પ્રવેશી જાય છે અને તેના દ્વારા તે સ્વર્ગ આદિએ પહોંચી જાય છે. જીવના પુણ્યપાપ અનુસાર મરણ પછી જ પરમાણુઓમાં ક્રિયા ઉત્પન્ન થાય છે જેના પરિણામે કયણુકaણુક આદિ ક્રમથી અત્યન્ત સૂક્ષ્મ આતિવાહિક શરીરનું નિર્માણ થાય છે. આ શરીર એટલું તો સૂક્ષ્મ હોય છે કે તેને આંખો દેખી શકતી નથી કે કોઈ પણ ઇન્દ્રિય તેનું ગ્રહણ કરી શકતી Page #693 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ તર્કરહસ્યદીપિકા નથી. આ આતિવાહિક શરીર વિના એકલું મન આટલે દૂર સુધી (સ્વર્ગ આદિ સુધી) જઈ શકે નહિ. મરણ અને નૂતન જન્મ વચ્ચે રહેનારું આ સૂક્ષ્મશરીર મનને સ્વર્ગ અને નરક આદિ સુધી લઈ જાય છે, પહોંચાડે છે, તેથી જ તેને આતિવાહિક કહેવામાં આવે છે. ‘કાલદિગાત્મમનાંસિ’ આ દ્વન્દ્વ સમાસ છે. શ્લોકગત ‘ચ (અને)’ શબ્દ સમુચ્ચયાર્થક છે. [મન એટલે ચિત્ત કહેવામાં શૈથિલ્ય છે, પરિભાષાની ચોકસાઈ નથી. વૈશેષિકો મન માટે ‘ચિત્ત’ શબ્દનો પ્રયોગ કરતા નથી. આપણે જાણીએ છીએ કે સાંખ્ય દર્શન બહુ પ્રાચીન છે. તે કહે છે કે મન કરતાં બુદ્ધિ ચડિયાતું તત્ત્વ છે, બુદ્ધિ કરતાં આત્મા ચડિયાતું તત્ત્વ છે, આત્માથી ચડિયાતું કંઈ જ નથી. બુદ્ધિને માટે ‘ચિત્ત’ શબ્દનો પ્રયોગ સાંખ્ય-યોગમાં પ્રચલિત છે. બુદ્ધિ એ જ ચિત્ત છે. આમ મન, ચિત્ત અને આત્મા ત્રણ જુદી વસ્તુઓ છે. મન એ કરણ છે. એકાદશ ઇન્દ્રિયોમાં તેની ગણના છે. ચિત્ત જ્ઞાતા છે અને આત્મા (પુરુષ) દ્રષ્ટા છે. આમ સાંખ્યે જ્ઞાન અને દર્શન બે શક્તિઓ માટે બે જુદા તત્ત્વો ચિત્ત અને આત્મા માન્યા. જૈનો અને બૌદ્ધોએ આત્માનો અસ્વીકાર કરી એકલા ચિત્તને માન્યું અને જ્ઞાન તેમ જ દર્શન બન્ને ચિત્તની શક્તિઓ માની. સાંખ્યો ચિત્તમાં જ્ઞાન, સુખ, દુ:ખ આદિ જે ધર્મો માનતા હતા તે બધા જ ધર્મો તો જૈનોએ ચિત્તમાં માન્યા પણ આત્માને હટાવી તેનો દર્શન ધર્મ પણ ચિત્તમાં માન્યો. બૌદ્ધો ચિત્ત માટે કોઈક જ વાર ‘આત્મા’ શબ્દનો પ્રયોગ કરે છે જ્યારે જૈનો તો ચિત્ત માટે ‘ચિત્ત’ શબ્દનો પ્રયોગ કરવાનું સાવ છોડી દઈ ‘આત્મા’ શબ્દનો જ પ્રયોગ કરતા થઈ ગયા છે. આ પરિભાષાનું શૈથિલ્ય છે. જૈનોનો આત્મા ચિત્ત જ છે. તેમના સચિત્ત, અચિત્ત, પુઢઇચિત્ત વગેરે શબ્દપ્રયોગો પણ આ જ સાબિત કરે છે. જૈનો અને બૌદ્ધોએ આત્માને દૂર કરી તેનો ધર્મ દર્શન ચિત્તને જ આપી દીધો. કરણરૂપ મનને તો બન્ને ચિત્તથી અલગ સ્વીકારે છે જ. ન્યાય-વૈશેષિકોએ ઊલટું જ કર્યું. તેમણે ચિત્તને હટાવી ચિત્તના જ્ઞાન આદિ સઘળા ધર્મો આત્માને આપી દીધા. અને મનને તો કરણરૂપે તેમણે પણ સ્વીકારેલ છે. એટલે મન એ વૈશેષિકોના મતે ચિત્ત છે એમ કહેવામાં પરિભાષાની ચોકસાઈ નથી. આપણા બધા દાર્શનિકોમાં આ દોષ છે. કેટલાક મનને માટે ‘ચિત્ત’ શબ્દનો પ્રયોગ કરે છે, કેટલાક ચિત્ત માટે ‘મન’ શબ્દનો પ્રયોગ કરે છે, તો વળી કેટલાક ચિત્ત માટે ‘આત્મા’ શબ્દનો પ્રયોગ કરે છે. આના કારણે ભ્રાન્તિ, ગોટાળો થાય છે. ખરેખર તો શાસ્ત્રમાં તો આવી શિથિલતા ન જ હોવી જોઈએ.] 12. तत्र पृथिव्यापस्तेजोवायुरित्येतच्चतुः सङ्ख्यं द्रव्यं प्रत्येकं नित्यानित्यभेदाद्विप्रकारम् । तत्र परमाणुरूपं नित्यं "सदकारणवन्नित्यम् " [ वैशे० सू० ४।१।१ ] इति वचनात् । तदारब्धं तु द्वयणुकादिकार्यद्रव्य Page #694 -------------------------------------------------------------------------- ________________ ૬૦૩ વિશેષિકમત मनित्यम् । आकाशादिकं नित्यमेव, अनुत्पत्तिमत्त्वात् । 12. પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ આ ચાર દ્રવ્યોમાંનું પ્રત્યેક દ્રવ્ય નિત્ય પણ હોય છે અને અનિત્ય પણ, પરમાણુરૂપ પૃથ્વી આદિ નિત્ય છે. કહ્યું પણ છે કે “સત્ હોવા સાથે જે વસ્તુ કારણોથી ઉત્પન્ન ન હોય તે નિત્ય કહેવાય છે.” વિશેષિકસૂત્ર, ૪.૧.૧]. આ પરમાણુઓથી ઉત્પન્ન યક આદિ કાર્યદ્રવ્યો અનિત્ય છે. આકાશ આદિ દ્રવ્ય કોઈ કારણથી ઉત્પન્ન થયાં ન હોવાથી નિત્ય જ છે. 13. અષાં ૨ દ્રવ્યવામિસંથાત્ વ્યરૂપતા ! વ્યવસિંખ્યા द्रव्यत्वसामान्योपलक्षितः समवायः । तत्समवेतं वा सामान्यम् । एतच्च द्रव्यत्वाभिसंबन्धादिकमितरेभ्यो गुणादिभ्यो व्यवच्छेदकमेषां लक्षणम् । एवं पृथिव्यादिभेदानामपि पाषाणादीनां पृथिवीत्वाभिसंबन्धादिकं लक्षणमितरेभ्योऽबादिभ्यो भेदव्यवहारहेतुर्दष्टव्यम् । अभेदवतां त्वाकाशकालदिग्दव्याणामनादितच्छब्दवाच्यता द्रष्टव्या । 13. દ્રવ્યત્વ નામના સામાન્ય સાથેનો સંબંધ જ તેમનામાં (અર્થાત્ પૃથ્વી આદિ નવમાં) દ્રવ્યરૂપતા લાવે છે. દ્રવ્યત્વ સાથેનો સંબંધ એ દ્રવ્યત્વસામાન્યનો દ્રવ્ય સાથે સમવાયસંબંધ છે. સમવાય તો એક અને નિત્ય છે, તેથી દ્રવ્યત્વ વિશેષણવાળો સમવાય યા સમવાયથી સમ્બદ્ધ દ્રવ્યત્વ દ્રવ્યમાં દ્રવ્યરૂપતાનું કારણ છે, પ્રયોજક છે. દ્રવ્યમાં સમવાયસંબંધથી રહેલું દ્રવ્યત્વ સામાન્ય દ્રવ્યની દ્રવ્યરૂપતાનું કારણ છે. દ્રવ્યત્વવિશિષ્ટ સમવાય યા દ્રવ્યમાં સમવત દ્રવ્યત્વ દ્રવ્યને ગુણ આદિ પદાર્થોથી વ્યાવૃત્ત કરે છે, તેથી તે દ્રવ્યનું વ્યવચ્છેદક લક્ષણ અર્થાત અસાધારણ સ્વરૂપ છે. તેવી જ રીતે પાષાણ આદિ પૃથ્વીભેદોમાં જે પૃથ્વીત્વનો સમવાય છે તે પૃથ્વીતર દ્રવ્યોથી પૃથ્વીને વ્યાવૃત્ત કરી “પૃથ્વી તેમનાથી ભિન્ન છે' એવા ભેદવ્યવહારનું કારણ બને છે. આ જ રીતે જલ આદિની બાબતમાં સમજી લેવું. આકાશ, કાલ અને દિફ એ એક એક વ્યક્તિ જ છે, અર્થાત તેમના ભેદો નથી. તેથી તેમનામાં આકાશત્વ આદિ સામાન્યો નથી. એટલે તેમની “આકાશ' “કાલ” “દિફ આ સંજ્ઞાઓ તથા વ્યવહાર અનાદિ છે. ____ 14. इदं च नवविधमपि दव्यं सामान्यतो द्वेधा, अद्रव्यं दव्यं अनेकद्रव्यं च द्रव्यम् । तत्राद्रव्यमाकाशकालदिगात्ममनःपरमाणवः कारणद्रव्यानारब्धत्वात् । अनेकद्रव्यं तु द्वयणुकादिस्कन्धाः । तत्र च द्वाभ्यां परमाणुभ्यां कार्यद्रव्ये आरब्धेऽणुरिति व्यपदेशः, परमाणुद्वयारब्धस्य व्यणुकस्याणुपरिमाणत्वात् । त्रिचतुरैः परमाणुभिरारब्धस्यापि कार्यद्रव्यस्याणु Page #695 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા ૬૦૪ परिमाणतैव स्यात्, परं द्व्यणुकव्यपदेशो न स्यात् । त्रिभिर्द्वयणुकैश्चतुर्भिवरिब्धे त्र्यणुकमिति व्यपदेशः, न तु द्वाभ्यां द्व्यणुकाभ्यामारब्धे, द्वाभ्यामारब्धस्य ह्युपलब्धिनिमित्तं महत्त्वं न स्यात् । त्र्यणुकं च द्रव्यमुपलब्धियोग्यमिष्यते । ततश्चापरापरारब्धत्वेऽपरापरद्रव्योत्पत्तिर्ज्ञेया । गुणः पुनः पञ्चविंशतिधा स्पष्टम् ॥ ६१ ॥ 14. આ નવ દ્રવ્યો સામાન્યતઃ બે પ્રકારનાં છે – (૧) અદ્રવ્ય દ્રવ્ય અને (૨) અનેકદ્રવ્ય દ્રવ્ય. જેમને ઉત્પન્ન કરનાર કોઈ અન્ય દ્રવ્યરૂપ સમવાયિકારણ ન હોય તે અદ્રવ્ય દ્રવ્ય અર્થાત્ નિત્ય દ્રવ્ય. આકાશ, કાલ, દિક્, આત્મા, મન અને પૃથ્વી આદિના પરમાણુઓ અદ્રવ્ય દ્રવ્ય છે. આ દ્રવ્યોને ઉત્પન્ન કરનાર કોઈ કારણદ્રવ્ય નથી. જે દ્રવ્યની ઉત્પત્તિમાં અનેક દ્રવ્યો સમવાયિકારણ હોય છે તે અનેકદ્રવ્ય દ્રવ્ય અર્થાત્ અનિત્ય દ્રવ્ય. પરમાણુઓથી બનેલા ચણુક આદિ સ્કન્ધો અનેકદ્રવ્ય દ્રવ્ય છે. [તાત્પર્ય એ કે જે દ્રવ્ય હોય છે તે કાં તો અદ્રવ્ય હોય છે કાં તો અનેકદ્રવ્ય હોય છે. દ્રવ્ય કદી એકદ્રવ્ય હોતું નથી. એવું કોઈ દ્રવ્ય નથી કે જેની ઉત્પત્તિમાં એક જ દ્રવ્ય સમવાયિકારણ હોય. જેની ઉત્પત્તિમાં એક જ દ્રવ્ય સમવાયિકારણ હોય તે દ્રવ્ય ન જ હોય પણ જ્ઞાન આદિ ગુણ હોઈ શકે છે. જ્ઞાનની ઉત્પત્તિમાં એક જ દ્રવ્ય સમવાયિકારણ છે, અને તે છે આત્મા.] બે પરમાણુઓથી ઉત્પન્ન થના૨ કાર્યદ્રવ્યને અર્થાત્ ણુકને અણુ કહે છે, કારણ કે બે પરમાણુઓથી ઉત્પન્ન ચણુક દ્રવ્યમાં અણુપરિમાણ જ હોય છે. તેવી જ રીતે ત્રણ કે ચાર પરમાણુઓથી ઉત્પન્ન કાર્યદ્રવ્ય અણુપરિમાણ જ હોય છે, વળી તેને ચણુક નામ નથી અપાતું. ત્રણ કે ચાર ચણુકોથી ઉત્પન્ન થનાર કાર્યદ્રવ્યને ઋણુક કહેવામાં આવે છે. બે ચણુકોથી ઉત્પન્ન થનાર કાર્યદ્રવ્યને ઋણુક કહી શકાય નહિ કેમ કે બે ચણુકોથી ઉત્પન્ન કાર્યદ્રવ્યમાં ઇન્દ્રિયોથી ગ્રહણ થવા લાયક મહત્પરિમાણ હોતું નથી. ઋણુક દ્રવ્યને જ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ થવા લાયક માનવામાં આવેલ છે. આ રીતે ઉત્તરોત્તર મહત્પરિમાણવાળાં કાર્યદ્રવ્યોની ઉત્પત્તિ થતી રહે છે. [કારણદ્રવ્યના પરિમાણે કાર્યદ્રવ્યમાં સ્વજાતીય અધિકતર પરિમાણ ઉત્પન્ન કરવાનો નિયમ છે. જો પરમાણુના અણુપરિમાણને ચણુકના પરિમાણમાં કારણ માનવામાં આવે તો તેમાં અણુપરિમાણનું સજાતીય અધિકતર અણુપરિમાણ અર્થાત્ અણુતર પરિમાણની ઉત્પત્તિ માનવી પડે. તેથી પરમાણુના અણુપરિમાણને ચણુકરૂપ કાર્યદ્રવ્યના પરિમાણનું કારણ ન માનીને બે પરમાણુઓની દ્વિત્વ સંખ્યાને કારણ માન્યું છે, તેથી ચણુકમાં અણુતર પરિમાણ ઉત્પન્ન થતું નથી પણ અણુપરિમાણ જ ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે ચણુકના અણુપરિમાણને ઋણુકના Page #696 -------------------------------------------------------------------------- ________________ વૈશેષિકમત ૬૦૫ પરિમાણમાં કારણ માનવામાં આવે તો ત્યણુકમાં પણ અણજાતીય અણુતર પરિમાણની જ ઉત્પત્તિ થાય, મહત્પરિમાણની ઉત્પત્તિ ન થાય. તેથી ત્રણ યણકો, જેઓ વ્યણુક ઉત્પન્ન કરે છે તેમનામાં રહેલી બહત્વ સંખ્યા (ત્રણ એ બહત્વ સંખ્યા છે)ચણુકમાં મહત્પરિમાણ ઉત્પન્ન કરે છે. અહીં કોઈને પ્રશ્ન થાય કે ત્રણ અણુઓ મળીને ત્રણુક ઉત્પન્ન થાય છે એમ કેમ નથી માન્યું? તેનું કારણ એ છે કે ત્યણુકની ઉત્પત્તિ થયા પછી જ ચણકની ઉત્પત્તિ થાય એવો ક્રમ સ્વીકારાયો છે. એટલે ત્રણ યણકો, જેઓ પોતે અણુપરિમાણ હોઈ “અણુ” જ કહેવાય છે, મળીને ચણકને ઉત્પન્ન કરે છે. અને આ ચણકમાં ત્રણ વચણકોની બહુ (ત્રિત્વ) સંખ્યા મહત્પરિમાણ ઉત્પન્ન કરે છે. એક વાર વ્યણુકમાં મહત્પરિમાણની ઉત્પત્તિ થયા પછી તો ઉત્તરોત્તર કાર્યદ્રવ્યોમાં મહત્પરિમાણની ઉત્પત્તિ પૂર્વીપૂર્વના કારણદ્રવ્યના મહત્પરિમાણથી થાય છે.] ગુણોના પચીસ પ્રકાર સ્પષ્ટપણે ગણાવવામાં આવ્યા છે. (૬૧). 15. TUTચ પર્ફોર્વિતિવિધત્વવાદस्पर्शरसरूपगन्धाः शब्दः संख्या विभागसंयोगौ । परिमाणं च पृथक्त्वं यथा परत्वापरत्वे च ॥१२॥ बुद्धिः सुखदुःखेच्छाधर्माधर्मप्रयत्नसंस्काराः । દે: સૈદગુરુત્વે વત્વ | પતે દ્દારા યુપમ્ | 15. હવે ગુણોના જે પચીસ જ પ્રકારો છે તેમનું નિરૂપણ આચાર્ય કરે છે– સ્પર્શ, રૂપ, રસ, ગબ્ધ, શબ્દ, સંખ્યા, વિભાગ, સંયોગ, પરિમાણ, પૃથકત્વ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, ધર્મ, અધર્મ, પ્રયત્ન, સંસ્કાર, દ્વેષ, સ્નેહ, ગુરુત્વ, દ્રવત્વ અને વેગ આ પચીસ ગુણો છે. (૬૨-૬૩). 16. વ્યા– સ્વન્દ્રિયગ્રાહ્યઃ પૃથિવ્યુષ્યત્નનપવનવૃત્ત. I रसो रसनेन्द्रियग्राह्यः पृथिव्युदकवृत्तिः । चक्षुर्ग्राह्यं रूपं पृथिव्युदकज्वलनवृत्ति, तच्च रूपं जलपरमाणुषु तेज:परमाणुषु च नित्यं, पार्थिवपरमाणुरूपस्य त्वग्निसंयोगो विनाशकः । सर्वकार्येषु च कारणरूपपूर्वकरूपमुत्पद्यते, उत्पन्नेषु हि व्यणुकादिकार्येषु पश्चात्तत्र रूपोत्पत्तिः, निराश्रयस्य कार्यरूपस्यानुत्पादात् । तथा कार्यरूपविनाशस्याश्रयविनाश एव हेतुः । पूर्वं हि कार्यद्रव्यस्य नाशः, तदनु च रूपस्य, आशुभावाच्च क्रमस्या Page #697 -------------------------------------------------------------------------- ________________ ૬૦૬ તર્કરહસ્યદીપિકા ग्रहणमिति । गन्धो घ्राणग्राह्यः पृथिवीवृत्तिः । स्पर्शादेश्च गुणत्वे सति त्वगिन्द्रियग्राह्यादिकं लक्षणमितरव्यवच्छेदकम् । 16. શ્લોકવ્યાખ્યા–સ્પર્શન ઇન્દ્રિયનો વિષયભૂત ગુણ સ્પર્શ છે. તેને સ્પર્શન ઈન્દ્રિયથી સ્પર્શી શકાય છે. તે પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુમાં રહે છે. જીભથી ચાખી શકાય એવો ગુણ રસ છે, અર્થાતુ રસન ઇન્દ્રિયનો વિષયભૂત ગુણ રસ છે. તે પૃથ્વી અને જલમાં રહે છે. આંખથી જોઈ શકાય એવો ગુણ રૂપ છે, અર્થાત્ ચક્ષુ ઇન્દ્રિયનો વિષયભૂત ગુણ રૂપ છે. તે પૃથ્વી, જલ અને અગ્નિમાં રહે છે. જલ અને અગ્નિના પરમાણુઓનું રૂપ નિત્ય છે પરંતુ પૃથ્વીના પરમાણુઓનું રૂપ અગ્નિસંયોગથી નાશ પામે છે. પૃથ્વીના પરમાણુઓમાં અગ્નિસંયોગથી પૂર્વરૂપ નાશ પામી નવું પાકજ રૂપ ઉત્પન્ન થાય છે.] કારણના રૂપથી જ બધાં કાર્યોમાં રૂપની ઉત્પત્તિ થાય છે. જયારે પહેલાં યમુક વગેરે કાર્ય ઉત્પન્ન થઈ જાય છે ત્યારે ઉત્તર ક્ષણે તે કાર્યોમાં રૂપ આદિ ગુણોની ઉત્પત્તિ થાય છે, કેમ કે રૂપાદિ ગુણ છે, તેથી તેઓ નિરાધાર ઉત્પન્ન થઈ શકતા નથી, તેમનું આધારભૂત દ્રવ્ય હોવું જ જોઈએ. આમ નિરાધાર ગુણો ઉત્પન્ન નથી થતા. પરંતુ કાર્યભૂત રૂપાદિ ગુણોના નાશનું કારણ તો દ્રવ્યરૂપ તેમના આશ્રયનો નાશ છે, અર્થાત્ ગુણોનો નાશ આધારરૂપ દ્રવ્યના નાશ પછી જ થાય છે. કાર્યદ્રવ્યરૂપ આધાર નાશ પામતાં જ ઉત્તરક્ષણે રૂપ આદિ ગુણોનો નાશ થાય છે. ક્ષણ અત્યન્ત સૂક્ષ્મ છે તેથી આપણે ગ્રહણ કરી શકતા નથી. આ કારણે જ આપણે કાર્યદ્રવ્યના નાશને તથા તેમના ગુણોના નાશને એક સાથે યુગપત) માની લઈએ છીએ. ક્ષણ બહુ જ શીધ્ર હોતાંવેત નષ્ટ થઈ જાય છે. તેથી આપણે દ્રવ્યનાશ અને ગુણનાશના ક્રમને જાણી શકતા નથી. નાકથી સુંઘી શકાય એવો ગુણ ગબ્ધ છે, અર્થાત્ ધ્રાણ ઇન્દ્રિયનો વિષયભૂત ગુણ ગબ્ધ છે, ગન્ધ કેવળ પૃથ્વીમાં જ રહે છે. સ્પર્શ આદિના ઇતરત્યાવર્તક અર્થાત્ અસાધારણ લક્ષણો આ પ્રમાણે છે-જે ગુણ હોવા સાથે સ્પર્શનેન્દ્રિયગ્રાહ્ય છે તે સ્પર્શ, જે ગુણ હોવા સાથે રસનેન્દ્રિયગ્રાહ્ય છે તે રસ, જે ગુણ હોવા સાથે ચક્ષુરિન્દ્રિયગ્રાહ્ય છે તે રૂપ અને જે ગુણ હોવા સાથે પ્રાણેન્દ્રિયગ્રાહ્ય છે તે ગબ્ધ. [જો કે રૂપત્વ, રસત્વ, ગન્ધત્વ અને સ્પર્શત્વ સામાન્યો પણ ક્રમશઃ ચક્ષુ, રસન, પ્રાણ અને સ્પર્શન ઇન્દ્રિયોથી ગ્રાહ્ય છે તો પણ તે સામાન્યો ગુણ ન હોવાથી સમગ્ર લક્ષણ તેમને લાગુ પડતું નથી, તેમનામાં અતિવ્યાપ્ત નથી. જે ઇન્દ્રિયથી જે પદાર્થનું ગ્રહણ થાય છે તે જ ઇન્દ્રિયથી તે પદાર્થની જાતિ અને તે પદાર્થના અભાવનું પણ ગ્રહણ થાય છે એવો નિયમ છે તેથી ‘ગુણ હોવા સાથે (ગુખત્વે તિ)' વિશેષણથી રૂપત્ર આદિ સામાન્યોમાં લક્ષણ અતિવ્યાપ્ત થઈ શકતું નથી.] Page #698 -------------------------------------------------------------------------- ________________ ૬૦૭ વૈશેષિકમત 17. શબ્દ: શ્રોસેન્દ્રિયગ્રાહ્ય નિવૃત્તિ: ક્ષાર શ્રોસેન્દ્રિયં વાઈशात्मकम् । अथाकाशे निरवयव इदमात्मीयं श्रोत्रमिदं च परकीयमिति विभागः कथमिति चेत् । उच्यते-यदीयधर्माधर्माभिसंस्कृतकर्णशष्कुल्यवरुद्धं यन्नभस्तत्तस्य श्रोत्रमिति विभागः, अत एव नासिकादिरन्ध्रान्तरेण न शब्दोपलम्भः संजायते । तत्कर्णशष्कुलीविघाताद्बाधिर्यादिकं च व्यवस्थाप्यत इति । 17. કાનથી સાંભળી શકાય એવો ગુણ શબ્દ છે, અર્થાત્ શ્રોત્રેન્દ્રિયનો વિષયભૂત ગુણ શબ્દ છે. તે આકાશમાં રહે છે અને ક્ષણિક છે. શ્રોત્રેન્દ્રિય આકાશરૂપ જ છે. શંકા-આકાશ તો નિરવયવ છે, તો પછી “આ મારું શ્રોત્ર છે, આ પારકું શ્રોત્ર છે એવો વિભાગ કેવી રીતે થઈ શકે? વૈશેષિક–સ્વશ્રોત્ર-પશ્રિોત્ર વિભાગમાં કોઈ મુશ્કેલી નથી. જેના પુણ્ય-પાપથી સંસ્કૃત કર્ણશષ્ફલિમાં આકાશનો જેટલો ભાગ આવે છે તેને તેનું શ્રોત્ર કહેવાશે. તેથી નાકના છિદ્રમાં આવેલા આકાશથી શબ્દ સંભળાતો નથી. જેની કર્ણશખુલિ ફાટી જાય છે કે વિઘાત પામે છે તે વ્યક્તિ બહેરી થઈ જાય છે કે ઓછું સાંભળે છે. 18. સંધ્યા તુ દિવ્યવહારેવાવિત્નક્ષUT I સા પુનરેવદ્રવ્ય चानेकद्रव्या च तत्रैकसंख्यैकद्रव्या, अनेकदव्या तु द्वित्वादिसंख्या । तत्रैकद्रव्यायाः सलिलादिपरमाण्वादिगतरूपादीनामिव नित्यानित्यत्वनिष्पत्तयः । अनेकद्रव्यायास्त्वेकत्वेभ्योऽनेकविषयबुद्धिसहितेभ्यो निष्पत्तिः । अपेक्षाबुद्धिविनाशाच्च विनाशः क्वचित्त्वाश्रयविनाशादिति । 18. “એક', “બે', “ત્રણ' આદિ વ્યવહારમાં કારણભૂત તથા એકત્વ, દ્ધિત્વ આદિ લક્ષણવાળો ગુણ સંખ્યા છે. સંખ્યા એક દ્રવ્યમાં પણ રહે છે અને અનેક દ્રવ્યોમાં પણ રહે છે. એકત્વ સંખ્યા એક દ્રવ્યમાં રહે છે તથા દ્વિત્વત્રિત્વ આદિ સંખ્યાઓ અનેક દ્રવ્યોમાં રહે છે. એક દ્રવ્યમાં રહેનારી એકત્વ સંખ્યા જલ આદિના પરમાણુઓમાં તથા કાર્યદ્રવ્યોમાં રહેનાર રૂપાદિ ગુણોની જેમ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે – પરમાણુઓમાં નિત્ય અને કાર્યદ્રવ્યોમાં અનિત્ય કાર્યદ્રવ્યની એક સંખ્યા કારણદ્રવ્યની એકત્વ સંખ્યાથી ઉત્પન્ન થાય છે. અનેક દ્રવ્યોમાં રહેનારી દ્વિ આદિ સંખ્યાઓ અપેક્ષાબુદ્ધિથી ઉત્પન્ન થાય છે તથા અપેક્ષાબુદ્ધિનાશ પામતા નાશ પામે છે, ક્યાંક આધારભૂત દ્રવ્યના નાશથી પણ તેમનો નાશ થાય છે. બે કે ત્રણ વગેરે પદાર્થોને Page #699 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ તર્કરહસ્યદીપિકા જોઈને “આ એક, આ એક, આ એક એવી અનેક પદાર્થોના એત્વને વિષય કરનારી અપેક્ષાબુદ્ધિ હોય છે. આ અપેક્ષાબુદ્ધિથી તે પદાર્થોમાં દ્ધિત્વ આદિ સંખ્યાઓ ઉત્પન્ન થાય છે. જ્યારે અપેક્ષાબુદ્ધિ નાશ પામે છે ત્યારે સંખ્યાનો પણ નાશ થાય છે. કેટલીક વાર આધારભૂત દ્રવ્યનો નાશ થતાં પણ દ્વિવાદિ સંખ્યા નાશ પામે છે. [તાત્પર્ય એ કે વિસ્વાદિ સંખ્યા રૂપ આદિની જેમ દ્રવ્ય જ્યાં સુધી ટકે ત્યાં સુધી ટકનારી નથી હોતી. દ્વિવાદિ સંખ્યા તો જે વ્યક્તિ જુએ છે તેની અપેક્ષાબુદ્ધિથી ઉત્પન્ન થઈને અપેક્ષાબુદ્ધિ સમાપ્ત થતાં જ નાશ પામે છે. કેટલીક વાર આધારભૂત દ્રવ્યના નાશથી પણ દ્વિવાદિ સંખ્યાનો નાશ થઈ જાય છે. ઉદાહરણાર્થ, જે બે જલના પરપોટામાં કોઈ વ્યક્તિની અપેક્ષાબુદ્ધિથી હિન્દુ સંખ્યા ઉત્પન્ન થઈ પણ બીજી જ ક્ષણમાં પરપોટા નાશ પામ્યા એટલે તેમના આધારમાં રહેલી હિન્દુ સંખ્યા પણ નાશ પામી.] - 19. પ્રતિપૂર્વિવા પ્રસિર્વિમા:, મણિપૂર્વિલા પ્રતિ સંયોગ: एतौ च द्रव्येषु यथाक्रमं विभक्तसंयुक्तप्रत्ययहेतू । अन्यतरोभयकर्मजौ विभागसंयोगौ च यथाक्रमम् । 19. જે પદાર્થો પરસ્પર જોડાયેલા હોય, સંયુક્ત હોય તેમનું અલગ થઈ જવું, છૂટા પડી જવું એ વિભાગ છે. અને જે પદાર્થો અલગ અલગ છે, વિયુક્ત છે તેમનું પરસ્પર જોડાવું એ સંયોગ છે. પદાર્થો વિશે “આ વિભક્ત છે” “આ સંયુક્ત છે' એવાં જ્ઞાનો જે ક્રમશઃ ઉત્પન્ન કરે છે તે વિભાગ અને સંયોગ છે. સંયોગ અને વિભાગ કોઈ એક પદાર્થમાં ક્રિયા થવાથી પણ થાય છે જેમ કે વૃક્ષના ટૂંઠા ઉપર પક્ષીનું આવીને બેસવું કે ઊડી જવું, કે બન્ને પદાર્થોમાં ક્રિયા થવાથી પણ થાય છે જેમ કે કુસ્તીમાં બે પહેલવાનોનું પરસ્પર જોડાવું અને છૂટા પડવું. ___20. परिमाणव्यवहारकारणं परिमाणम् । तच्चतुर्विधं, महदणु दीर्घ हुस्वं च । तत्र महद्विविधं, नित्यमनित्यं च । नित्यमाकाशकालदिगात्मसु परममहत्त्वम् । अनित्यं व्यणुकादिषु द्रव्येषु । अण्वपि नित्यानित्यभेदाद्विविधम् । परमाणुमनःसु पारिमाण्डल्यलक्षणं नित्यम् । अनित्यं द्वयणुक एव । बदरामलकबिल्वादिषु बिल्वामलकबदरादिषु च क्रमेण यथोत्तरं महत्त्वस्याणुत्वस्य च व्यवहारो भाक्तोऽवसेयः, आमलकादिषूभयस्यापि व्यवहारत्। एवमिक्षौ समिद्वंशाद्यपेक्षया हुस्वत्वदीर्घत्वयोर्भाक्तत्वं ज्ञेयम् । 20. લાંબુ, ટૂંકું ઇત્યાદિ માપના વ્યવહારમાં કારણભૂત ગુણ પરિમાણ છે. પરિમાણના ચાર પ્રકાર છે–મહત્ (મોટું), અણુ(નાનું), દીર્ઘ (લાંબુ), હસ્વ(સૂકું). Page #700 -------------------------------------------------------------------------- ________________ વૈશેષિકમત ૬૦૯ મહત્પરિમાણના બે ભેદ છે – નિત્ય અને અનિત્ય. આકાશ, કાલ, દિફ અને બધા આત્માઓમાં સર્વોત્કૃષ્ટ નિત્ય મહત્પરિમાણ છે. ત્યણુક આદિ દ્રવ્યોમાં અનિત્ય મહત્પરિમાણ છે. અણુપરિમાણના પણ બે ભેદ છે – નિત્ય અને અનિત્ય. પરમાણુ અને મનમાં નિત્ય અણુપરિમાણ છે. તેની સંજ્ઞા પારિમાંડલ્ય છે કેમ કે તે ગોલક હોય છે. અનિત્ય અણુપરિમાણ કેવળ યણુકમાં જ હોય છે. બોર, આમળું, બીલું આદિ મધ્યમ પરિમાણવાળા દ્રવ્યોમાં એકબીજાની અપેક્ષાએ જે નાના અને મોટાનો યા બન્ને પ્રકારનો વ્યવહાર થાય છે તે ગૌણ છે, મુખ્ય નથી અર્થાત અનિયત છે. એનું એ જ આમળું બોરની અપેક્ષાએ મોટું પણ છે અને બીલાની અપેક્ષાએ નાનું પણ છે. તેવી જ રીતે ઈશુદંડમાં યજ્ઞમાં બાળવાની નાની લાકડીઓની અપેક્ષાએ દીર્ઘત્વ (લાંબાપણું) છે પણ વાંસની અપેક્ષાએ હસ્વત્વ (ટૂંકાપણું) છે, આમ ઈશુદંડમાં દીર્ઘત્વ અને હૃસ્વત્વ બન્નેય વ્યવહારો ગૌણ (ભાક્ત) છે, અનિયત છે. 21. નનુ મહદ્દીર્થયોચપુતિપુ વર્તમાનયોર્યપુ વાપુર્વદૂત્વો को विशेषः । महत्सु दीर्घमानीयतां दीर्धेषु महदानीयतामिति व्यवहारभेदप्रतीतेरस्ति तयोः परस्परतो भेदः । अणुत्वहस्वत्वयोस्तु विशेषो योगिनां तद्दर्शिनामध्यक्ष एव । 21. શંકા-વ્યણુક વગેરેમાં રહેતાં મહત્ત્વ અને દીર્ઘત્વમાં પરસ્પર શો ભેદ છે? વળી યમુકમાં રહેતા અણુત્વ અને હ્રસ્વત્વમાં પરસ્પર શો ભેદ છે? વૈશેષિક “મોટાઓમાંથી (મહત્ત્વવાળાઓમાંથી) દીર્ઘને (લાંબાને) લઈ આવો', “લાંબાઓમાંથી (દીર્ઘત્વવાળાઓમાંથી) મોટાને (મહત્ત્વવાળાને) લઈ આવો' આવા બે પ્રકારના વ્યવહારોથી મહત્ત્વ અને દીર્ઘત્વનો ભેદ છે એ સિદ્ધ થાય છે. [દીર્ઘત્વમાં કેવળ લાંબાપણાની અપેક્ષા છે જ્યારે મહત્ત્વમાં લંબાઈ અને પહોળાઈ બન્નેય વિવક્ષિત છે.] ત્યણુકનું પ્રત્યક્ષ તો યોગીઓને જ થાય છે. તેથી યોગીઓ જ તેમાં રહેતા હૃસ્વત્વ અને અણુત્વ વચ્ચેનો ભેદ સાક્ષાત્ દેખે છે. તે ભેદ શબ્દોમાં વર્ણવવો અશક્ય છે. 22. સંયુHપ વ્યં યશહિદ્દે પૃથગિત્યપશ્ચિયતે, તપોતિરव्यवहारकारणं पुथक्त्वम् । इदं परमिदमपरमिति यतोऽभिधानप्रत्ययौ भवतः, तद्यथाक्रमं परत्वमपरत्वं च । द्वितयमप्येतत् दिकृतं कालकृतं च। तत्र दिकृतस्येत्थमुत्पत्ति:- एकस्यां दिशि स्थितयोरेकस्य द्रष्टुरपेक्षया संनिकृष्टमवधिं कृत्वैतस्माद् विप्रकृष्टस्य परेण दिक्प्रदेशेन योगात् परत्वमुत्पद्यते, Page #701 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ તર્કરહસ્યદીપિકા विप्रकृष्टं चावधिं कृत्वैतस्मात् संनिकृष्टस्यापरेण दिकप्रदेशेन योगादपरत्वमुत्पद्यते । कालकृतं त्वेवमुत्पद्यते - वर्तमानकालयोरनियतदिग्देशसंयुक्तयोर्युवस्थविरयोर्मध्ये युवानमवधिं कृत्वा चिराकालीनस्य स्थविरस्य परेण कालप्रदेशेन योगात्परत्वमुत्पद्यते, स्थविरं चावधि कृत्वाल्पकालीनस्य यूनोऽपरेण कालप्रदेशेन योगादपरत्वमुत्पद्यते । 22. પરસ્પર સંયુક્ત દ્રવ્યો પણ જેના કારણે “આ આનાથી પૃથક છે' એવા પૃથફવ્યવહારનો અર્થાત્ અપોદ્ધારવ્યવહારનો વિષય બને છે તે પૃથફત્વ ગુણ છે. આ પર અર્થાત દૂર યા જયેષ્ઠ છે, આ અપર અર્થાત્ સમીપ યા કનિષ્ઠ છે' આ પર-અપર શબ્દોના પ્રયોગમાં તથા પર-અક્ષરજ્ઞાનમાં કારણભૂત ગુણ ક્રમશઃ પરત્વ અને અપરત્વ છે. પરત્વ અને અપરત્વ બન્ને દિકુ અને કાલની અપેક્ષાથી ઉત્પન્ન થાય છે. દિકુ દ્વારા પરત્વ-અપરત્વની ઉત્પત્તિ આ રીતે થાય છે – કોઈ એક જોનારી વ્યક્તિ જયારે એક દિશામાં બે પુરુષોને ક્રમથી ઊભેલા જુએ છે તો સમીપવર્તી પુરુષની અપેક્ષાએ દૂરવર્તી પુરુષને પર – અધિક દિશાના પ્રદેશોના સંયોગો હોવાથી પર અર્થાત દૂર સમજે છે તથા દૂરવર્તીની અપેક્ષાએ નિકટવર્તીને અપર– ઓછા દિશાના પ્રદેશોના સંયોગો હોવાથી અપર અર્થાત નિકટ સમજે છે. તેથી ક્રમશઃ દૂરવર્તી અને સમીપવર્તી પદાર્થોમાં અધિક યા ન્યૂન દિશાના પ્રદેશોના સંયોગોથી પરત્વ અને અપરત્વ ગુણોની ઉત્પત્તિ થાય છે. તેમના કારણે “આ આનાથી દૂર છે યા “આ આનાથી નજીક છે' એવો દૂર-સમીપનો વ્યવહાર થાય છે. કાલકૃત પરત્વ-અપરત્વની ઉત્પત્તિ આ પ્રમાણે થાય છે – કોઈ દિશામાં યા દેશમાં વિદ્યમાન યુવાન અને વૃદ્ધમાં યુવાનની અપેક્ષાએ ચિરકાલીન વૃદ્ધમાં પર અર્થાત્ અધિક કાલપ્રદેશના સંયોગ હોવાથી પરત્વ (જ્યેષ્ઠત્વ)ની ઉત્પત્તિ થાય છે તથા વૃદ્ધની અપેક્ષાએ ઉંમરમાં નાના યુવાનમાં અપર અર્થાત્ અલ્પ કાલના પ્રદેશના સંયોગ હોવાથી અપરત્વ (કનિષ્ઠત્વ)ની ઉત્પત્તિ થાય છે. 23. વૃદ્ધિજ્ઞનું જ્ઞાનાન્તરપ્રદ્યિમ્ સ તિવિથ-વિદ્યાવિદ્યા ૨તત્રविद्या चतुर्विधा संशयविपर्ययानध्यवसायस्वप्नलक्षणा । विद्यापि चतुर्विधा-प्रत्यक्षलैङ्गिकस्मृत्यार्षलक्षणा । प्रत्यक्षलैङ्गिके प्रमाणाधिकारे व्याख्यास्येते । अतीतविषया स्मृतिः । सा च गृहीतग्राहित्वान्न प्रमाणम् । ऋषीणां व्यासादीनामतीतादिष्वतीन्द्रियेष्वर्थेषु धर्मादिषु यत्प्रातिभं तदार्षम्। तच्च प्रस्तारेणर्षीणां, कदाचिदेव तु लौकिकानां, यथा कन्यका ब्रवीति 'श्वो मे भ्राता [ आगन्तेति हृदयं मे कथयति' इति । आर्षं च प्रत्यक्ष Page #702 -------------------------------------------------------------------------- ________________ વૈશેષિકમત વિશેષ:। 23. બુદ્ધિ એટલે જ્ઞાન. જ્ઞાન પોતે પોતાને જાણતું નથી. જ્ઞાન બીજા જ્ઞાન વડે (અનુવ્યવસાય નામના માનસ પ્રત્યક્ષ વડે) જ્ઞાત થાય છે, ગૃહીત થાય છે. બુદ્ધિના બે પ્રકાર છે – વિદ્યા અને અવિદ્યા. અવિદ્યાના ચાર ભેદ છે – સંશય, વિપર્યય, અનધ્યવસાય અને સ્વપ્ન. વિદ્યાના પણ ચાર ભેદ છે – પ્રત્યક્ષ, લૈંગિક (અનુમાન), સ્મૃતિ અને આર્ષ. પ્રમાણના નિરૂપણના પ્રસંગે પ્રત્યક્ષ અને અનુમાનનું નિરૂપણ કરીશું. અતીત અર્થને (અર્થાત્ પૂર્વાનુભૂત અર્થને) વિષય કરનારી અર્થાત્ જાણનારી સ્મૃતિ છે. તે અનુભવ દ્વારા ગૃહીત અર્થને ગ્રહણ કરતી અર્થાત્ જાણતી હોવાથી ગૃહીતગ્રાહી છે, અને ગૃહીતગ્રાહી હોવાથી પ્રમાણ નથી.વ્યાસ આદિ મહર્ષિઓને અતીત, અનાગત, પરમ સૂક્ષ્મ પાપ-પુણ્ય આદિ અતીન્દ્રિય અર્થોનું ઇન્દ્રિયાદિની સહાયતા વિના પ્રતિભા દ્વારા જે સ્પષ્ટ પ્રાતિભ જ્ઞાન થાય છે તે આર્ષજ્ઞાન છે. આ પ્રાતિભ જ્ઞાન પ્રાયઃ ઋષિઓને જ થાય છે પરંતુ કોઈક વાર સામાન્ય જનોને પણ થાય છે, જેમ કે કોઈ કન્યા કહે છે કે ‘કાલે મારો ભાઈ આવશે, મારું હૃદય કહે છે કે તે અવશ્ય આવશે’ – આ કન્યાને થયેલું ભાઈના ભાવી આગમનનું જ્ઞાન પ્રાતિભ જ્ઞાન છે. પ્રાતિભ જ્ઞાન અર્થાત્ આર્ષ જ્ઞાન એક વિશિષ્ટ પ્રકારનું પ્રત્યક્ષ જ છે. [શરીરસંયોગસાપેક્ષ આત્મમનઃસંયોગથી આત્મામાં ઉત્પન્ન થતા વિષયપ્રકાશક ગુણને બુદ્ધિ કહેવામાં આવે છે. બુદ્ધિ અર્થાત્ જ્ઞાન આત્માના નવ વિશેષ ગુણોમાંનો એક વિશેષગુણ છે. બુદ્ધિ અનિત્ય છે, એટલું જ નહિ પણ ક્ષણિક છે. વૈશેષિકો ગુણ અને ગુણી (દ્રવ્ય)નો આત્યન્તિક ભેદ માનતા હોઈ બુદ્ધિની અનિત્યતા આત્માની ફૂટસ્થનિત્યતાને કંઈ અસર કરતી નથી. વૈશેષિકો આત્માને ફૂટસ્થનિત્ય માને છે. બુદ્ધિની ઉત્પત્તિ માટે શરીરસંયોગસાપેક્ષ આત્મમનઃસંયોગ જરૂરી છે. બુદ્ધિ ગુણ યાવદ્રવ્યભાવી નથી કારણ કે મુક્તિ અવસ્થામાં આત્મામાં બુદ્ધિ નથી. તે અવસ્થામાં મુક્તાત્માને શરીર પણ હોતું નથી અને મન પણ હોતું નથી, એટલે શરીરસંયોગસાપેક્ષ આત્મમનઃસંયોગ હોતો નથી, જે બુદ્ધિની ઉત્પત્તિ માટે જરૂરી છે. વળી, બુદ્ધિ અવ્યાપ્યવૃત્તિ છે કેમ કે બુદ્ધિ સાત્મકશરીરમાં જ હોય છે, શરીર બહારના આત્મામાં હોતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો શરીરાવચ્છિન્ન આત્મામાં જ બુદ્ધિ હોય છે. શરીરથી અનચ્છિન્ન આત્મામાં બુદ્ધિ હોતી નથી. વૈશેષિકો આત્માને વિભુ માને છે. કોઈને પ્રશ્ન થાય કે જો બુદ્ધિ આત્મામાં સદાકાળ ન રહેતી હોય અને આત્માને વ્યાપીને ન રહેતી હોય તો તેને આત્માનો વિશેષ ગુણ કેમ ગણાય ? તેને આત્માનો વિશેષ ગુણ એ અર્થમાં કહેવાય છે કે તે આત્મા સિવાય બીજા કોઈ દ્રવ્યમાં રહેતી નથી. ૬૧૧ Page #703 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨ તર્કરહસ્યદીપિકા શરીરસંયોગ અને મનઃસંયોગને લઈ આત્મામાં બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને શરીર તથા મન છૂટી જતાં આત્મામાં બુદ્ધિ ઉત્પન્ન થતી નથી – બુદ્ધિનો અભાવ થાય છે – આ ઉપરથી એમ કહી ન શકાય કે બુદ્ધિ આત્માનો ઔપાધિક ગુણ છે, તે ઉ૫૨થી તો એટલું જ કહેવાય કે તે તેનો સ્વાભાવિક ગુણ નથી. જો તેને આત્માનો ઔપાધિક ગુણ માનવામાં આવે તો એનો અર્થ એવો થાય કે તે આત્માનો પોતાનો ગુણ નથી પરંતુ ઉપાધિરૂપ બીજા દ્રવ્યનો ગુણ છે અને તે બીજા દ્રવ્યનો ઉપાધિરૂપ ગુણ આત્મા ઉપર ગમે તે કા૨ણે આરોપાયો છે. ઉદાહરણાર્થ, દર્પણ આગળ મૂકેલા લાલ જાસૂદના ફૂલના કારણે દર્પણ લાલ લાગે છે પણ દર્પણ ખરેખર લાલ નથી. લાલ તો જાસૂદ છે. સન્નિધિના કારણે દર્પણ ઉપર આરોપાયો છે. અહીં દર્પણનો લાલ રંગ ઔપાધિક કહેવાય. ‘ઔપાધિક ગુણ’નો આવો અર્થ થતો હોઈ બુદ્ધિને આત્માનો ઔપાધિક ગુણ ન ગણી શકાય, તે આત્માનો સ્વકીય જ ગુણ છે – ભલે તે સ્વાભાવિક ન હોય. - બુદ્ધિ બુદ્ધિને ઉત્પન્ન કરે છે તેમજ સંસ્કારને પણ ઉત્પન્ન કરે છે. બુદ્ધિ અને સંસ્કારને ઉત્પન્ન કરવામાં બુદ્ધિ કેવળ નિમિત્તકા૨ણ છે. એક આત્માની બુદ્ધિ તે આત્મામાં જ બુદ્ધિ અને સંસ્કાર ઉત્પન્ન કરે છે, એક આત્માની બુદ્ધિ બીજા આત્મામાં બુદ્ધિ કે સંસ્કાર ઉત્પન્ન કરતી નથી. બુદ્ધિનું ગ્રહણ અન્તઃ કરણથી (મનથી) થાય છે.] 24. અનુગ્રહસ્તક્ષણં મુહમ્ । આત્મન ૫ધાતત્વમાનું દુઃવું તખ્વામर्षदुःखानुभवविच्छायताहेतुः । स्वार्थं परार्थं चाप्राप्तप्रार्थनमिच्छा । तस्याश्च कामोऽभिलाषो रागः संकल्पः कारुण्यं वैराग्यं वञ्चनेच्छा गूढभाव इत्यादयो મેવાઃ । 24. અનુગ્રહ અર્થાત્ અનુકૂળ અનુભવ સુખ છે. આત્માના ઉપઘાતરૂપ યા પીડારૂપ દુઃખ છે. દુઃખ ક્રોધ, અસહિષ્ણુતા, દુઃખાનુભવ, મનની મલીનતા તથા નિસ્તેજપણાનું કારણ છે. નહિ મળેલી વસ્તુને પોતાના માટે કે બીજાના માટે મેળવવાની કામના ઇચ્છા છે. કામ, અભિલાષ, રાગ, સંકલ્પ, કારુણ્ય, વૈરાગ્ય, ઠગવાની ઈચ્છા, ગૂઢ ભાવ વગેરે ઇચ્છાના ભેદો છે. [સુખ, દુઃખ અને ઇચ્છા આત્માના વિશેષ ગુણો છે. આ ત્રણ ગુણો પણ અયાવદ્રવ્યભાવી અને અવ્યાપ્યવૃત્તિ છે. સુખ સુખને ઉત્પન્ન કરતું નથી પણ ઇચ્છાને જ ઉત્પન્ન કરે છે. દુઃખ દુઃખને ઉત્પન્ન કરતું નથી પણ દ્વેષને જ ઉત્પન્ન કરે છે. સુખ ઇચ્છાનું તથા દુઃખ દ્વેષનું નિમિત્તકા૨ણ જ છે. ઇચ્છા ઇચ્છાને કદી ઉત્પન્ન કરતી નથી. ઇચ્છા પ્રયત્ન, ધર્મ અને અધર્મને ઉત્પન્ન કરે છે. સુખ, દુઃખ અને ઇચ્છાનું જ્ઞાન અન્તઃકરણથી (મનથી) થાય છે.] Page #704 -------------------------------------------------------------------------- ________________ વૈશેષિકમત ૬૧૩ 25. સર્વત્નાવ્યાત્મકુળ માત્મમ:સંયોગન: સ્વાર્થવિરોથી થfधर्मरूपतया भेदवान् परोक्षोऽदृष्टाख्यो गुणः । तत्र धर्मः पुरुषगुणः कर्तुः प्रियहितमोक्षहेतुरतीन्द्रियोऽन्त्यसुखसंविज्ञानविरोधी, अन्त्यस्यैव सुखस्य सम्यग्विज्ञानेन धर्मो नाश्यते अन्त्यसुखकालं यावत् धर्मस्यावस्थानात् । स च पुस्वान्तःकरणसंयोगविशुद्धाभिसंधिजो वर्णाश्रमिणां प्रतिनियतसाधननिमित्तः, साधनानि तु श्रुतिस्मृतिविहितानि सामान्यतोऽहिंसादीनि, विशेषतस्तु ब्राह्मणादीनां पृथक्पृथग्यजनाध्ययनादीनि ज्ञातव्यानि । 25. કર્તાને ફળ દેનાર, આત્મા અને મનના સંયોગથી ઉત્પન્ન થનાર, પરોક્ષ, ધર્મ અને અધર્મ બે ભેદવાળો તથા પોતાનું ફળ આપી નાશ પામનાર–પોતાનાં કાર્યભૂત સુખ-દુઃખ આદિ ફળથી જ જેનો નાશ થાય છે તે – આત્માના વિશેષગુણને અદષ્ટ કહેવામાં આવે છે. અદષ્ટના બે ભેદ છે – ધર્મ અને અધર્મ, ધર્મ આત્માનો વિશેષગુણ છે. તે કર્તાને જે પ્રિય હોય, જે હિત હોય તેમાં તેમજ મોક્ષમાં કારણ છે. તે અતીન્દ્રિય છે. અન્તિમ સુખના સમ્ય વિજ્ઞાનથી તેનો નાશ થાય છે. જ્યાં સુધી તત્ત્વજ્ઞાનની પૂર્ણતા નથી થતી ત્યાં સુધી ધર્મનું કાર્ય સુખ બરાબર ચાલુ રહે છે, તત્ત્વજ્ઞાન પૂર્ણ થાય પછી પ્રારબ્ધ કર્મોના ફલરૂપ અન્તિમ સુખ સુધી ધર્મ બરાબર ટકે છે. અન્તિમ સુખને ઉત્પન્ન કર્યા પછી ધર્મનો તત્ત્વજ્ઞાન વડે નાશ થઈ જાય છે. આત્મા અને મનના સંયોગથી વિશુદ્ધ વિચારો દ્વારા વર્ણાશ્રમધર્મનું શ્રુતિસ્મૃતિવિહિત માર્ગે પાલન કરવાથી ધર્મની ઉત્પત્તિ થાય છે. તેનાં સાધનો (ઉપાયો) સામાન્યપણે તો શ્રુતિ અને સ્મૃતિઓમાં કહેલાં અહિંસા આદિ છે અને વિશેષપણે બ્રાહ્મણ, ક્ષત્રિય આદિના યજન-અધ્યયન, શસ્ત્રધારણ આદિ ભિન્ન ભિન્ન આચારો છે, એમ જાણવું. [26. અથડાત્માન: હિતપ્રત્યવાહેતુરતીન્દ્રિયોજ્યसंविज्ञानविरोधी। 26. અધર્મ પણ આત્માનો વિશેષ ગુણ છે. આત્માનાં અહિત, વિપ્નો અને આપત્તિઓનું કારણ તે છે. અધર્મ અતીન્દ્રિય છે. અન્તિમદુઃખના સમ્યજ્ઞાનથી તેનો નાશ થાય છે. તત્ત્વજ્ઞાન થયા પછી પ્રારબ્ધ કર્મના ફળરૂપ અન્તિમ દુઃખને ઉત્પન્ન કરીને તત્ત્વજ્ઞાન દ્વારા તે નાશ પામી જાય છે. [ધર્મ અને અધર્મ – ઇચ્છા(રાગ)-દ્વેષપૂર્વક કરાતી ક્રિયા (પ્રવૃત્તિ) પોતાનું ફળ આપે છે જ. ઈચ્છાષપૂર્વક કરાતી ભલી ક્રિયા ધર્મ કહેવાય છે અને બૂરી ક્રિયા અધર્મ કહેવાય છે. ભલી ક્રિયાનું ફળ સુખ છે અને બૂરી ક્રિયાનું ફળ દુ:ખ છે. પરંતુ ક્રિયા તો Page #705 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪ તર્કરહસ્યદીપિકા ક્ષણિક છે અને તેનું ફળ તો ઘણીવાર જન્માન્તરમાં મળે છે. ક્રિયા ક્ષણિક હોઈ નાશ પામી જાય છે તો તે પોતાનું ફળ જન્માન્તરમાં કેવી રીતે આપી શકે ? આનો ઉકેલ અદૃષ્ટની કલ્પનામાં છે. ક્રિયાના કારણે આત્મામાં અદષ્ટ જન્મે છે, તે ક્રિયા અને તેના ફળ વચ્ચે કડી સમાન છે. ક્રિયાના કારણે જન્મેલું અદૃષ્ટ આત્મામાં રહે છે અને પોતાનું ફળ સુખ યા દુઃખ આત્મામાં જન્માવીને તે પૂરેપૂરું ભોગવાઈ જાય પછી જ નિવૃત્ત થાય છે, ભલી પ્રવૃત્તિને ધર્મ કહેવામાં આવે છે અને તે પ્રવૃત્તિજન્ય અદૃષ્ટને પણ ધર્મ કહેવામાં આવે છે. તેવી જ રીતે બૂરી પ્રવૃત્તિને અધર્મ કહેવામાં આવે છે અને તે પ્રવૃત્તિજન્ય અદૃષ્ટને પણ ધર્મ કહેવામાં આવે છે. ધર્મરૂપ અદૃષ્ટ આત્મામાં સુખ ઉત્પન્ન કરે છે અને અધર્મરૂપ અદૃષ્ટ આત્મામાં દુ:ખ પેદા કરે છે.] ખરેખર ક્રિયાને (પ્રવૃત્તિને) ધર્મ-અધર્મરૂપ અદૃષ્ટનું કારણ ગણવામાં આવી નથી પરંતુ ઇચ્છા(રાગ)-દ્વેષને જ ધર્મ-અધર્મરૂપ અદૃષ્ટનું કારણ ગણવામાં આવ્યાં છે. ક્રિયા તો શરીર કે મન કરે છે પરંતુ અદૃષ્ટ અને તેનું ફળ આત્મામાં ઉત્પન્ન થાય છે, આવું કેમ ? વૈશેષિકો ઉત્તર આપશે કે ધર્મ કે અધર્મરૂપ અદૃષ્ટની ઉત્પત્તિમાં અમે ક્રિયાને કારણે ગણતા નથી પરંતુ ઇચ્છા-દ્વેષને કારણ ગણીએ છીએ. ઇચ્છા-દ્વેષનિરપેક્ષ ક્રિયા અદૃષ્ટોત્પાદક નથી. અદૃષ્ટનાં ઉત્પાદક ઇચ્છા-દ્વેષનો આશ્રય આત્મા છે, ઇચ્છા-દ્વેષજન્ય ધર્મ-અધર્મરૂપ અદૃષ્ટ પણ આત્મામાં ઉત્પન્ન થાય છે અને ધર્મઅધર્મરૂપ અદૃષ્ટનું ફળ સુખ-દુ:ખ પણ આત્મામાં જ ઉત્પન્ન થાય છે. વળી, જે આત્મામાં ઇચ્છા-દ્વેષ ઉત્પન્ન થાય છે તે જ આત્મામાં ઇચ્છા-દ્વેષજન્ય અદૃષ્ટ ઉત્પન્ન થાય છે અને તે જ આત્મામાં તે અદૃષ્ટજન્ય ફળ સુખ કે દુઃખ ઉત્પન્ન થાય છે. ધર્મઅધર્મરૂપ અદૃષ્ટ પણ આત્માના બીજા વિશેષ ગુણોની જેમ જ અયાવદ્રવ્યભાવી અને અવ્યાપ્યવૃત્તિ છે. ધર્મ-અધર્મરૂપ અદૃષ્ટની ઉત્પત્તિમાં આત્મા સમવાયિકારણ છે, આત્મમનઃસંયોગ અસમવાયિકારણ છે અને ઇચ્છા-દ્વેષ નિમિત્તકારણ છે.] 27. प्रयत्न उत्साहः स च सुप्तावस्थायां प्राणापानप्रेरकः प्रबोधकालेऽन्तःकरणस्येन्द्रियान्तरप्राप्तिहेतुर्हिताहितप्राप्तिपरिहारोद्यमः शरीरविधा रकश्च । 27. પ્રયત્ન એટલે ઉત્સાહ. તે સુપ્તાવસ્થામાં શ્વાસોચ્છ્વાસનો પ્રેરક છે, જાગ્રત અવસ્થામાં મનનો ભિન્ન ભિન્ન ઇન્દ્રિયો સાથે સંયોગ થવામાં કારણભૂત છે, હિતની પ્રાપ્તિ અને અહિતના ત્યાગરૂપ ઉદ્યમ પણ પ્રયત્ન છે, વળી પ્રયત્ન શરીરનો ધારક પણ છે. [પ્રયત્ન પણ આત્માનો વિશેષ ગુણ છે. તે અયાવદ્રવ્યભાવી અને અવ્યાપ્યવૃત્તિ Page #706 -------------------------------------------------------------------------- ________________ વૈશેષિકમત ૬૧૫ છે. તે પણ મનોગ્રાહ્ય છે. પ્રયત્ન એ શરીર અને મનની ક્રિયાનો હેતુ છે. પ્રયત્ન એ આત્માનો એક જાતનો પરિસ્કંદ છે જે મન અને શરીરમાં ક્રિયાને પેદા કરે છે. એટલે પ્રયત્નના પર્યાયવાચક શબ્દો સંરમ્ભ અને ઉત્સાહ છે. ક્રિયાઓ બે પ્રકારની છે – (૧) ઇચ્છા યા દ્વેષને અધીન અને (૨) ઇચ્છા યા દ્વેષને અનધીન. પ્રથમ પ્રકારની ઇચ્છાદ્વેષપૂર્વકની ક્રિયાને voluntary કહી શકાય અને બીજા પ્રકારની ક્રિયાને involuntary કહી શકાય. જે ક્રિયા ઇચ્છાદ્વેષપૂર્વિકા નથી તે કેવળ જીવનપૂર્વિકા છે. જીવનનો અર્થ છે ધર્માધર્મસાપેક્ષ આત્મમનઃસંયોગ. મનસા સંચો ઞાત્મનો ટપેક્ષો નીવનમ્ । ઇચ્છાદ્વેષજન્ય ક્રિયાની ઉત્પત્તિમાં પણ અદૃષ્ટાપેક્ષ આત્મમનઃસંયોગ પણ એક કારણ હોય છે જ પરંતુ વધારામાં ઇચ્છા કે દ્વેષ પણ હોય છે. આ બન્ને પ્રકારની ક્રિયાઓનો પ્રેરક પ્રયત્ન છે. પ્રયત્ન આત્મામાં રહેતો આત્માનો વિશેષ ગુણ છે પરંતુ તેનાથી જન્ય ક્રિયા તે આત્મામાં ઉત્પન્ન થતી નથી પણ તે આત્માનો જે શરીર સાથે સંબંધ હોય છે તેમાં ઉત્પન્ન થાય છે તેમજ તે શરીરમાં રહેલા મનમાં ઉત્પન્ન થાય છે. आत्मनि समवेतः प्रयत्नो हस्तादिषु क्रियाहेतुः । ] 28. संस्कारो द्वेधा, भावना स्थितिस्थापकश्च । भावनाख्य आत्मगुणो ज्ञानजो ज्ञानहेतुश्च दृष्टानुभूतश्रुतेष्वर्थेषु स्मृतिप्रत्यभिज्ञानकार्योन्नीयमानसद्भावः । स्थितिस्थापकस्तु मूर्तिमद्रव्यगुणः स च घनावयवसंनिवेशविशिष्टं स्वमाश्रयं कालान्तरस्थायिनमन्यथाव्यवस्थितमपि प्रयत्नतः पूर्ववद्यथावस्थितं स्थापयतीति स्थितिस्थापक उच्यते । दृश्यते तालपत्रादेः प्रभूततरकालसंवेष्टितस्य प्रसार्यमुक्तस्य पुनस्तथैवावस्थानं संस्कारवशात् । एवं धनुःशाखाशृङ्गदन्तादिषु भुग्नापवर्तितेषु च वस्त्रादिषु तस्य कार्यं परिस्फुटमुपलभ्यते । 28. સંસ્કારના બે પ્રકાર છે ભાવના અને સ્થિતિસ્થાપક. અનુભવ આદિ નિશ્ચયાત્મક જ્ઞાનોથી ઉત્પન્ન થતો તથા સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન આદિ જ્ઞાનોને ઉત્પન્ન ક૨ના૨ો સંસ્કાર ભાવના છે. દેખેલા, સાંભળેલા અને અનુભવેલા અર્થોનાં સ્મરણ, પ્રત્યભિજ્ઞાન આદિ દ્વારા સંસ્કારનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, અનુમિત થાય છે. સંસ્કાર વિના સ્મરણ આદિ થઈ શકે નહિ. --- સ્થિતિસ્થાપક સંસ્કાર મૂર્ત પદાર્થોનો ગુણ છે. જેના કારણે ઘન અવયવોવાળી સ્થાયી વસ્તુને પ્રયત્નપૂર્વક બીજી સ્થિતિમાં રાખવા છતાં પણ પાછી જેવી સ્થિતિમાં પહેલાં હતી તે જ સ્થિતિમાં પાછી આવી જાય છે તે સ્થિતિસ્થાપક સંસ્કાર છે, અર્થાત્ પૂર્વવત્ સ્થિતિમાં વસ્તુને સ્થાપનારો સંસ્કાર સ્થિતિસ્થાપક છે. ઉદાહરણાર્થ, બહુ Page #707 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ તર્કરહસ્યદીપિકા દિવસો સુધી વાળી લપેટી રાખેલાં તાડપત્ર આદિને સીધા કરી છોડી દેતાં સંસ્કારના કારણે પાછા વળી જાય છે. ધનુષને ખેંચીને પછી છોડી દેતાં સંસ્કારના કારણે પૂર્વની મૂળ સ્થિતિમાં આવી જાય છે. વૃક્ષની ડાળીને નીચ તરફ થોડી ખેંચી છોડી દેતાં પાછી પોતાની મૂળ સ્થિતિમાં ઉપર જતી રહે છે. શિંગડું કે દાંતને સહેજ હલાવી છોડી દેતાં પૂર્વ સ્થિતિમાં આવી જાય છે. કડક કરેલા વસ્ત્રને, ભૂંગળું વાળી રાખેલું હોય તેને, ઉકેલીને છોડી દેતાં પાછું પૂર્વવતુ ભૂંગળું વળી જાય છે, આ પણ સંસ્કારના કારણે છે. આ બધાં ઉદાહરણોમાં સ્થિતિસ્થાપક સંસ્કારનું કાર્ય સ્પષ્ટ દેખાય. [ભાવના સંસ્કાર મનનો નહિ પણ આત્મનો વિશેષ ગુણ છે. સંસ્કાર મનથી (અન્તઃકરણથી) પણ ગ્રાહ્ય નથી. તે પણ અયાવદ્રવ્યભાવી અને અવ્યાખવૃત્તિ છે. પ્રતિકૂળ જ્ઞાન, મદ (ઉન્માદ) અને દુઃખ સંસ્કારના વિરોધી છે. તેમનાથી સંસ્કારનો લોપ થાય છે. સંસ્કારના સહાયક અર્થાત્ સંસ્કારને પ્રબળ બનાવનાર ત્રણ પ્રત્યયો (હેતુઓ) છે – (૧) પટુપ્રત્યય—અનુભવના વિષયનું આશ્ચર્યજન્ક હોવું, (૨) અભ્યાસ પ્રત્યય અને (૩) સાદરપ્રત્યય—અનુભવના વિષય પ્રત્યે આદર.] 29. પ્રક્વતનાત્મો પર ચન્ સતિ પ્રજ્વનિતમિવાત્માને મા दोहः क्रोधो मन्युरक्षमामर्ष इति द्वेषभेदाः । 29. દ્વેષ પ્રજ્વલનાત્મક હોય છે. તે હોતાં આત્મા પોતાને પ્રજ્વલિત અનુભવે છે. દ્રોહ, ક્રોધ, મન્યુ, અક્ષમા, અસહિષ્ણુતા તેના ભેદો છે. | દ્વિષ આત્માનો વિશેષગુણ છે. તે અયાવદ્રવ્યભાવી અને અવ્યાપ્યવૃત્તિ છે. ભાવિ અનિષ્ટ વિષયથી થનાર દુઃખની કલ્પનાથી કે ભૂતકાલીન અનિષ્ટ વિષયના અનુભવેલા દુઃખની સ્મૃતિથી આત્મામાં તે વિષય પ્રત્યે દ્વેષ જન્મે છે. દ્વેષની ઉત્પત્તિમાં દુઃખની કલ્પના કે સ્મૃતિ સાથે આત્મમનઃસંયોગ નિમિત્તકારણ છે. ન ગમતા વિષય તરફના દ્વેષથી તે વિષયને દૂર કરવાનો પ્રયત્ન જન્મે છે. દ્વેષ સ્મૃતિનો પણ જનક છે. જેને જેના તરફ દ્વેષ હોય છે તે તેનું સ્મરણ કર્યા કરે છે. સારાં કામો કે સારાં કામો કરનારા પ્રત્યેનો દ્વેષ અધર્મને ઉત્પન્ન કરે છે. જયારે બૂરાં કામો અને બૂરાં કામો કરનારા પ્રત્યેનો દ્વેષ ધર્મને પેદા કરે છે. આમ દ્વેષના કાર્યો પ્રયત્ન, સ્મૃતિ, ધર્મ અને અધર્મ છે. प्रयत्नस्मृतिधर्माधर्महेतुः।] 30. હોડપ વિશેષ: સંઘહમૃાતિઃ | મા ગુરુત્વવત્ नित्यानित्यत्वनिष्पत्तयः । 30. સ્નેહ એટલે ચીકાશ. આ ગુણના કારણે માટી, લોટ, વગેરે ચૂર્ણોમાં પાણી WWW.jainelibrary.org Page #708 -------------------------------------------------------------------------- ________________ વૈશેષિકમત ૬૧૭ ભળવાથી ચૂર્ણકણોનો સંગ્રહ થાય છે અને પિંડ બને છે. સ્નેહગુણ મૃજાનું પણ કારણ છે, મૃજાનો અર્થ છે સ્વચ્છતા યા વૈશઘ. સ્નેહ પણ ગુરુત્વની જેમ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. જલીય પરમાણુઓમાં સ્નેહ નિત્ય છે તથા કાર્યદ્રવ્યોમાં સ્નેહ અનિત્ય છે. 31. શુદ્ધં નતમૂક્યો: પતનવર્ષારામપ્રત્યક્ષમ્ । તસ્યાના પિરમાણુरूपादिवत् नित्यानित्यत्वनिष्पत्तयः । 31. ગુરુત્વ એટલે ભારેપણું. ગુરુત્વ ગુણ પૃથ્વી અને જળનો જ છે. પૃથ્વી અને જળના પતનનું કારણ તેમનો આ ગુરુત્વ ગુણ છે. તે અતીન્દ્રિય અર્થાત્ અપ્રત્યક્ષ છે. જેવી રીતે જલ આદિ પરમાણુઓના રૂપ આદિ નિત્ય છે અને જલ આદિના કાર્યદ્રવ્યોના રૂપ આદિ અનિત્ય છે તેવી જ રીતે ગુરુત્વ પણ પરમાણુગત નિત્ય છે અને કાર્યદ્રવ્યગત અનિત્ય છે. 32. વત્તું ચન્તન મંજાળ ત્રિવ્યવૃત્તિ:। તદ્દેથા સદન नैमित्तिकं च । सहजमपां द्रवत्वम् । नैमित्तिकं तु पृथिवीतेजसोरग्निसंयोगजं यथा सर्पिषः सुवर्णत्रप्वादेश्चाग्निसंयोगाद्दवत्वमुत्पद्यते । - 32. દ્રવત્વ – જે ગુણ સ્પન્દનક્રિયાનું (વહેવાની ક્રિયાનું) કારણ છે તે ગુણ દ્રવત્વ છે. આ ગુણ પૃથ્વી,જલ અને અગ્નિ આ ત્રણ દ્રવ્યોમાં રહે છે. દ્રવત્વના બે પ્રકાર છે –સાંસિદ્ધિક અને નૈમિત્તિક. સાંસિદ્ધિક એટલે સ્વાભાવિક. જલમાં સ્વાભાવિક દ્રવત્વ છે. પૃથ્વી અને તેજમાં અગ્નિના સંયોગથી દ્રવત્વ ઉત્પન્ન થાય છે. મીણ, ઘી, લાખ, સીસું આદિ પાર્થિવ દ્રવ્યો અને સુવર્ણ આદિ તૈજસ દ્રવ્યો અગ્નિના સંયોગથી પીગળી વહેવા લાગે છે. એટલે પાર્થિવ અને તૈજસ દ્રવ્યોમાં નૈમિત્તિક દ્રવત્વ છે. 33. वेगः पृथिव्यप्तेजोवायुमनःसु मूर्तिमद्दव्येषु प्रयत्नाभिघातविशेषापेक्षात्कर्मणः समुत्पद्यते, नियतदिविक्रयाकार्यप्रबन्धहेतुः स्पर्शवद्दव्यसंयोगविरोधी च । तत्र शरीरादिप्रयत्नाविर्भूतकर्मोत्पन्नवेगवशादिषोरपान्तरालेपातः, स च नियतदिक्रियाकार्यसंबन्धोन्नीयमानसद्भावः । लोष्टाद्यभिधातोत्पन्नकर्मोत्पाद्यस्तु शाखादौ वेगः । 33. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને મન આ પાંચ મૂર્ત દ્રવ્યોમાં પ્રયત્નપૂર્વક અભિઘાત કરવાથી ક્રિયા ઉત્પન્ન થાય છે અને ક્રિયાથી વેગ ઉત્પન્ન થાય છે. આ વેગના કારણે ફેંકવામાં આવેલા પથ્થર આદિ સીધા નિશ્ચિત દિશામાં જ જાય છે, આડાઅવળા જતા નથી. કોઈ સ્પર્શવાળા પૃથ્વી આદિ મૂર્ત પદાર્થ સાથે ટકરાવાના Page #709 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮ તર્કરહસ્યદીપિકા કારણે વેગવાળા પદાર્થનો વેગ રોકાઈને નાશ પામે છે. શરીર આદિના પ્રયત્નથી ઉત્પન્ન થતી ક્રિયાથી બાણમાં ક્રિયા અને વેગ ઉત્પન્ન થાય છે. વેગના કારણે બાણ વચમાં પડી ગયા વિના સીધું લક્ષ્ય પહોંચી જાય છે. આ રીતે બાણ આદિની નિયત દિશામાં ક્રિયા હોવી એ જ વેગની સત્તાને સિદ્ધ કરે છે.પથ્થર આદિના ફટકાથી વૃક્ષની ડાળીમાં ક્રિયા ઉત્પન્ન થાય છે અને ક્રિયા ડાળીમાં વેગ ઉત્પન્ન કરે છે. 34. केचित्तु संस्कारस्य त्रिविधस्य भेदतया वेगं प्राहुः । तन्मते चतुविशतिरेव गुणाः । शौर्यौदार्यकारुण्यदाक्षिण्यौन्नत्यादीनां च गुणानामेष्वेव प्रयत्नबुद्ध्यादिषु गुणेष्वन्तर्भावान्नाधिक्यम् । 34. કેટલાક વૈશેષિક આચાર્યો સંસ્કારના ત્રણ ભેદો કરી તેમાં વેગને એક ભેદ તરીકે ગણાવે છે, વેગને સ્વતન્ત્ર ગુણ નથી માનતા. તેથી તેમના મતે ચોવીસ જ ગુણો છે. શૂરતા, ઉદારતા, કરુણા,કુશલતા, ઉન્નતિ આદિનો સમાવેશ બુદ્ધિ આદિ ગુણોમાં જ થઈ જાય છે. એટલે ચોવીસથી અધિક ગુણો નથી. 35. स्पर्शादीनां गुणानां सर्वेषां गुणत्वाभिसंबन्धो द्रव्याश्रितत्वं निष्क्रियत्वमगुणत्वं च तथा स्पर्शरसगन्धरूपपरत्वापरत्वगुरुत्वद्रवत्वस्नेहवेगा मूर्तगुणाः । बुद्धिसुखदुःखेच्छाधर्माधर्मप्रयत्नभावनाद्वेषशब्दा अमूर्तगुणाः । संख्यापरिमाणपृथक्त्वसंयोगविभागा उभयगुणा इत्यादि गुणविषयं विशेषस्वरूपं स्वयं समवसेयम् ॥६३॥ 35. સ્પર્શ આદિ બધા ગુણોમાં સમવાયસંબંધથી ગુણત્વ રહે છે. બધા ગુણો દ્રવ્યાશ્રિત છે, નિષ્ક્રિય છે અને નિર્ગુણ છે. સ્પર્શ, રસ, ગન્ધ, રૂપ, પરત્વ, અપરત્વ, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ અને વેગ આ મૂર્ત દ્રવ્યોના ગુણો છે. બુદ્ધિ, સુખ, દુ:ખ, ઇચ્છા, ધર્મ, અધર્મ, પ્રયત્ન, ભાવના, દ્વેષ અને શબ્દ આ અમૂર્ત દ્રવ્યોના ગુણો છે. અને સંખ્યા, પરિમાણ,પૃથ, સંયોગ અને વિભાગ આ મૂર્ત અને અમૂર્ત બન્ને દ્રવ્યોના ગુણ છે. આમ ગુણોનું વિશેષ સ્વરૂપ સ્વયં સમજી લેવું. (૬૩). 36. अथ कर्मव्याचिख्यासुराह उत्क्षेपावक्षेपावाकुञ्चनकं प्रसारणं गमनम् । पञ्चविधं कर्मैतत्परापरे द्वे तु सामान्ये ॥६४॥ 36. હવે આચાર્ય કર્મપદાર્થની વ્યાખ્યા કરવા ઇચ્છતા કહે છે— ઉત્સેપણ, અવક્ષેપણ, આકુંચન, પ્રસારણ અને ગમન એ પાંચ કર્મ છે. પરસામાન્ય Page #710 -------------------------------------------------------------------------- ________________ વિશેષિકમત ૬ ૧૯ અને અપરસામાન્યના ભેદે સામાન્યના બે પ્રકાર છે. (૬૪) 37. व्याख्या-उत्क्षेपः-ऊर्ध्वं क्षेपणं मुशलादेरूज़ नयनमुत्क्षेपणं कर्मेत्यर्थः । तद्विपरीतोऽवक्षेपोऽधोनयनमित्यर्थः । ऋजुनोऽङ्गुल्यादिद्रव्यस्य कुटिलत्वकारणं कर्माकुञ्चनम् । स्वार्थे कप्रत्यय आकुञ्चनकम् । येन वक्रोऽवयव्यजुः संपद्यते तत्कर्म प्रसारणम् । यदनियतदिग्देशैः संयोगविभागकारणं तद्गमनम् । अनियतग्रहणेन भ्रमणपतनस्यन्दनरेचनादीनामपि गमन एवान्तर्भावो विभावनीयः । पञ्चविधमेव कर्म क्रियारूपमेतदनन्तએમ્ - [37. શ્લોકવ્યાખ્યા–ઉલ્લેપ એટલે ઉપરની તરફ ફેંકવું. મૂસલ આદિને ઉપરની તરફ લઈ જનારી ક્રિયા ઉક્ષેપણ છે. ઉલ્લેપણથી ઊલટી અર્થાતુ નીચે તરફ લઈ જનારી ક્રિયા અવક્ષેપણ છે. સીધી આંગળી અને સીધા પદાર્થોને વાંકા કરનારી ક્રિયા આકુંચન છે. સ્વાર્થમાં “ક” પ્રત્યય લગાડવાથી “આકુંચન' શબ્દ “આકુંચનક' બને છે પણ અર્થભેદ થતો નથી. જે ક્રિયાથી વાંકી વસ્તુ સીધી થઈ જાય તેને પ્રસારણ કહેવાય છે. અનિયત અર્થાત કોઈ પણ દિશામાં આડી-અવળી, ત્રાંસી આદિ રૂપવાળી થનારી બધી ક્રિયાઓ ગમન છે. ઉપેક્ષણમાં ઉપરના આકાશપ્રદેશો સાથે સંયોગ અને નીચેના આકાશપ્રદેશોથી વિભાગ થાય છે. અવક્ષેપણમાં ઉપરના આકાશપ્રદેશોથી વિભાગ અને નીચેના આકાશપ્રદેશો સાથે સંયોગ થાય છે. આકુંચનમાં વસ્તુના મૂળ પ્રારંભના પોતાના જ પ્રદેશો સાથે સંયોગ અને અન્ય અગ્રભાગના આકાશપ્રદેશોથી વિભાગ થાય છે. પ્રસારણમાં વસ્તુના મૂળ પ્રારંભના પ્રદેશોથી વિભાગ અને અન્ય અગ્રભાગના આકાશપ્રદેશો સાથે સંયોગ થાય છે. ગમનમાં અનિયત દિશામાં બધી બાજુના આકાશપ્રદેશો સાથે સંયોગ-વિભાગ થાય છે.ગમનના લક્ષણમાં “અનિયત' શબ્દ હોવાથી ભ્રમણ, પતન, ચન્દન, રેચન આદિ વિવિધ ક્રિયાઓનો ગમનમાં સમાવેશ થઈ જાય છે. આ પાંચ પ્રકારનું કર્મ ક્રિયારૂપ છે. 38. अथ सामान्यमुच्यते । तुशब्दस्य व्यस्तसंबन्धात्सामान्ये तु द्वे परापरे-परमपरं च द्विविधं सामान्यमित्यर्थः ॥६४॥ [38. હવે સામાન્યનું નિરૂપણ કરવામાં આવે છે. શ્લોકગત “તુ' શબ્દનો સંબંધ “સામાન્ય’ શબ્દ સાથે છે. અર્થાત્ સામાન્ય તો પર અને અપરના ભેદે બે પ્રકારનું છે. (૬૪). 39. ૩થ પર પરે ચારયાતિ Page #711 -------------------------------------------------------------------------- ________________ ૬૨૦ तत्र परं सत्ताख्यं द्रव्यत्वाद्यपरमथ विशेषस्तु । - निश्चयतो नित्यद्रव्यवृत्तिरन्त्यो विनिर्दिष्टः ॥ ६५ ॥ 39. હવે આચાર્ય પર અને અપર સામાન્યનું નિરૂપણ કરે છે તે બેમાં સત્તા નામનું પરસામાન્ય છે તથા દ્રવ્યત્વ, ગુણત્વ આદિ અપરસામાન્ય છે. પરમાર્થ દૃષ્ટિએ નિત્ય દ્રવ્યોમાં રહેનારો અન્ય વિશેષ છે. (૬૫) — 40. व्याख्या–तत्र– तयोः परापरयोर्मध्ये परं सामान्यं सत्ताख्यम् । इदं सदिदं सदित्यनुगताकारज्ञानकारणं सत्तासामान्यमित्यर्थः । तच्च त्रिषु दव्यगुणकर्मसु पदार्थेषु सत्सदित्यनुवृत्तिप्रत्ययस्यैव कारणत्वात्सामान्यमेवोच्यते, न तु विशेषः । अथापरमुच्यते 'दव्यत्वादि' द्रव्यत्वं गुणत्वं कर्मत्वं चापरं सामान्यम्, तत्र नवसु द्रव्येषु द्रव्यं द्रव्यमिति बुद्धिहेतुर्दव्यत्वम् । एवं गुणेषु गुणत्वबुद्धिविधायि गुणत्वं, कर्मसु च कर्मत्वबुद्धिकारणं कर्मत्वम् । तच्च द्रव्यत्वादिकं स्वाश्रयेषु द्रव्यादिष्वनुवृत्तिप्रत्ययहेतुत्वात्सामान्यमप्युच्यते, स्वाश्रयस्य च विजातीयेभ्यो गुणादिभ्यो व्यावृत्तिप्रत्ययहेतुतया विशेषोऽप्युच्यते । ततोऽपरं सामान्यमुभयरूपत्वात्सामान्यविशेषसंज्ञां लभते । अपेक्षाभेदादेकस्यापि सामान्यविशेषभावो न विरुध्यते । एवं पृथिवीत्वस्पर्शत्वोत्क्षेपणत्वगोत्वघटत्वादीनामप्यनुवृत्तिव्यावृत्तिहेतुत्वात्सामान्यविशेषभावः सिद्ध इति । अत्र सत्तायोगात्सत्त्वं यदिष्यते तद्रव्यगुणकर्मस्वेव न पुनराकाशादिषु, आकाशकालदिक्षु हि वस्तुस्वरूपमेवास्तित्वं स्वीक्रियते व्यक्त्यैक्यादिकारणैः । तथा चोदयनः તર્કરહસ્યદીપિકા "व्यक्तेरभेदस्तुल्यत्वं सङ्करोऽथानवस्थितिः । रूपहानिरसंबन्धो जातिबाधकसंग्रहः ॥ १॥" - [ प्रशः० किरणा० पृ० ३३] 40. पर अने अपर सामान्यमां सत्ता नामनुं पर सामान्य छे. 'खा सत्छे' 'खा સત્ છે’ એવા એકાકાર જ્ઞાનનું અર્થાત્ અનુગત જ્ઞાનનું કારણ સત્તા છે. દ્રવ્ય, ગુણ અને કર્મ આ ત્રણ પદાર્થોમાં ‘આ સત્ છે’, ‘આ સત્ છે’ એવા એકાકાર જ્ઞાનનું અર્થાત્ અનુગત જ્ઞાનનું કારણ હોવાથી સત્તા કેવલ સામાન્યરૂપ જ છે, વિશેષરૂપ પણ નથી. દ્રવ્યત્વ, ગુણત્વ, કર્મત્વ આદિ અપર સામાન્યો છે. દ્રવ્યત્વ પૃથ્વી આદિ નવ દ્રવ્યોમાં Page #712 -------------------------------------------------------------------------- ________________ વૈશેષિકમત ૬૨૧ . ‘આ દ્રવ્ય છે’ ‘આ દ્રવ્ય છે' એવા એકાકાર જ્ઞાનનું (અનુગત જ્ઞાનનું) કારણ બને છે.ગુણત્વના કારણે સ્પર્શ આદિ ગુણોમાં ‘આ ગુણ છે’ આ ગુણ છે' એવું અનુગતાકાર જ્ઞાન ઉત્પન્ન થાય છે. કર્મત્વના કારણે ઉત્તેપણ આદિ કર્મોમાં ‘આ કર્મ છે,’ ‘આ કર્મ છે’ એવું અનુગતાકાર જ્ઞાન ઉત્પન્ન થાય છે. દ્રવ્યત્વ પોતાના આશ્રયભૂત દ્રવ્યોમાં એકાકાર (અનુગતાકાર) જ્ઞાન ઉત્પન્ન કરવાના કારણે સામાન્ય હોવા છતાં પણ પોતાના આશ્રયભૂત દ્રવ્યોની વિજાતીય ગુણો વગેરેથી વ્યાવૃત્તિમાં પણ કારણ બનતું હોવાથી વિશેષ પણ છે. દ્રવ્યત્વની જેમ જ ગુણત્વ, કર્મત્વ વગેરેની બાબતમાં સમજવું. આમ અપર સામાન્ય સામાન્ય અને વિશેષ બન્ને રૂપ હોવાના કારણે ‘સામાન્યવિશેષ' કહેવાય છે. ભિન્ન ભિન્ન અપેક્ષાએ એક જ સામાન્યમાં સામાન્યરૂપતા તથા વિશેષરૂપતા બન્ને ધર્મો નિર્વિરોધ રહે છે. તેવી જ રીતે પૃથ્વીત્વ, સ્પર્શત્વ, ઉત્સેપણત્વ, ગોત્વ, ઘટત્વ આદિ અપર સામાન્યો પણ સ્વવ્યક્તિઓમાં અનુગતજ્ઞાન તથા વિજાતીય વ્યક્તિઓથી વ્યાવૃત્તજ્ઞાન ઉત્પન્ન કરવામાં કારણભૂત હોવાથી સામાન્યવિશેષ છે. દ્રવ્ય,ગુણ અને કર્મ આ ત્રણ જ પદાર્થોમાં સમવાયસંબંધથી સત્તા રહેતી હોવાથી તે ત્રણ પદાર્થોને સત્તાયોગના કારણે સત્ માનવામાં આવેલ છે. આકાશ આદિને સત્તાયોગને કારણે સત્ નથી માનવામાં આવ્યા, કેમ કે આકાશ, કાલ અને દિક્ એક એક વ્યક્તિરૂપ હોવાથી તેમનામાં સામાન્ય સંભવતું નથી. તેઓ સત્તાયોગના કારણે સત્ નથી પણ સ્વરૂપથી સત્ છે અર્થાત્ સ્વરૂપસત્ છે. ઉદયનાચાર્યે જાતિનાં (સામાન્યનાં) બાધક કારણો નીચેના શ્લોકમાં દર્શાવ્યા છે – “વ્યક્તિનો અભેદ (એક જ વ્યક્તિનું હોવું), તુલ્યત્વ, સંકર, અનવસ્થા, રૂપહાનિ અને અસમ્બન્ધ આ જાતિબાધક કારણો છે.” [કિરણાવલી, પૃ.૩૩] - 41. અન્ય વ્યાહ્યા વ્યહેમેન્દ્રઃ । મનેતિ સામાન્યમ્ । આજાશે व्यक्तेरभेदान्न जातित्वम् । पृथिवीत्वे जातौ यदि भूमित्वमुच्यते, तदा तुल्यत्वम् । परमाणुषु जातित्वेऽङ्गीकृते पार्थिवाप्यतैजसवायवीयत्वयोगात्सङ्करः । सामान्ये यदि सामान्यमङ्गीक्रियते, तदा मूलक्षि( क्ष ) तिकारिणी अनवस्थितिः । विशेषेषु यदि सामान्यं स्वीक्रियते, तदा विशेषस्य रूपहानिः । यदि समवाये जातित्वमङ्गीक्रियते, तदा संबन्धाभावः । केन हि संबन्धेन तत्र सत्ता संबध्यते । समवायान्तराभावादिति । 41. ઉદયનાચાર્યના શ્લોકની વ્યાખ્યા એક જ વ્યક્તિનું હોવું જાતિમાં બાધક છે, કારણ કે સામાન્ય તો અનેક વ્યક્તિઓમાં રહે છે. આકાશ, કાલ અને દિક્ આ ત્રણે - Page #713 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ તર્કરહસ્યદીપિકા દ્રવ્યોની એક એક જ વ્યક્તિ છે એટલે તેમનામાં આકાશત્વ આદિ જાતિઓ નથી. પૃથ્વીમાં પૃથ્વીત્વ અને ભૂમિત્વ નામની બે જાતિઓ નથી રહેતી કેમ કે પૃથ્વીત્વ અને ભૂમિત્વ બન્ને તુલ્ય છે, એક જ છે, બે જાતિઓ નથી, કેવળ બે શબ્દો જુદા છે, અર્થ એક જ છે. એકબીજીના અત્યન્નાભાવમાં પ્રાપ્ત થતી બે જાતિઓનો એક સ્થાન પર સમાવેશ હોવો સંકર છે. ઉદાહરણાર્થ, ઘટમાં પરમાણુત્વનો અત્યન્નાભાવ છે પણ ઘટમાં પૃથ્વીત્વ જાતિ છે અને જલપરમાણુમાં પૃથ્વીત્વનો અત્યન્નાભાવ છે પણ જલપરમાણુમાં પરમાણુત્વ છે. પરંતુ પાર્થિવ પરમાણુઓમા તો પરમાણુત્વ અને પૃથ્વીત્વ બન્નેનો સમાવેશ છે, તેથી સંકર દોષ થાય છે, એટલે પરમાણુત્વજાતિ માની શકાતી નથી. પરમાણુત્વને જાતિ માનવાથી તેનો પૃથ્વીત્વ, જલત્વ, અગ્નિત્વ અને વાયુત્વ આ બધા સાથે સંકર થાય છે તેથી પરમાણુત્વ એક ધર્મવિશેષ છે પરંતુ જાતિ નથી. વૈિશેષિક સિદ્ધાન્ત પ્રમાણે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ ભૂતો છે. અને પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને મન મૂર્ત છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશની બાબતમાં ‘આ ભૂત છે’ ‘આ ભૂત છે’ એવી અનુવૃત્તિબુદ્ધિ થાય છે. આ અનુવૃત્તિબુદ્ધિનું કારણ ભૂતત્વ છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને મનની બાબતમાં ‘આ મૂર્ત છે’ ‘આ મૂર્ત છે’ એવી અનુવૃત્તિબુદ્ધિ થાય છે. આ અનુવૃત્તિબુદ્ધિનું કારણ મૂર્તત્વ છે. પરંતુ આ ભૂતત્વ અને મૂર્તત્વ કેટલીક વ્યક્તિઓમાં સાથે રહે છે, કેટલીક વ્યક્તિઓમાં ભૂતત્વ રહે છે પણ મૂર્તત્વ રહેતું નથી અને કેટલીક વ્યક્તિઓમાં મૂર્તત્વ રહે છે પણ ભૂતત્વ રહેતું નથી. બીજી રીતે કહીએ તો મૂર્તત્વના ક્ષેત્રનો કેટલોક ભાગ ભૂતત્વના ક્ષેત્રમાં ઘુસી જાય છે અને ભૂતત્વના ક્ષેત્રનો કેટલોક ભાગ મૂર્તત્વના ક્ષેત્રમાં ઘુસી જાય છે. આવી પરિસ્થિતિને સંકર કહેવામાં આવે છે. મૂર્તત્વ અને ભૂતત્વ બન્નેને સામાન્યો ગણતાં સંકર થાય છે, એટલે તે બન્નેનો યા બેમાંના એકનો સામાન્ય તરીકે સ્વીકાર ન કરવો જોઈએ. આનો અર્થ એ કે વૈશેષિક સિદ્ધાન્ત અનુસાર બે સામાન્યોના ક્ષેત્રો કાં તો પરસ્પર અત્યન્ત વ્યાવૃત્ત હોવાં જોઈએ (જેમ કે ઘટત્વ અને પટત્વ) કાં તો એકનું ક્ષેત્ર વ્યાપક અને બીજાનું ક્ષેત્ર વ્યાપ્ય હોવું જોઈએ (અર્થાત્ એકનુ ક્ષેત્ર વધુ અને બીજાનું ક્ષેત્ર ઓછું હોવું જોઈએ તેમજ ઓછું ક્ષેત્ર વિશાળ ક્ષેત્રમાં સંપૂર્ણપણે સમાઈ જવું જોઈએ જેમ કે પૃથ્વીત્વ અને ઘટત્વ). આ બે સિવાય ત્રીજી શક્યતા વૈશેષિકો સ્વીકારતા નથી. આ બે સિવાયની શક્યતા જ્યાં લાગતી હોય ત્યાં વૈશિષિકો કહેશે કે તે બે સામાન્યો નથી (અર્થાત્ બેમાંનું એક જ સામાન્ય છે, બીજું સામાન્ય નથી; અથવા બન્ને સામાન્ય નથી.) સંકરમાં ત્રીજી શક્યતા જણાય છે. અહીં જણાતાં બે સામાન્યોનાં ક્ષેત્રો પરસ્પર અત્યન્ત વ્યાવૃત્ત નથી કે એકનું ક્ષેત્ર બીજાના ક્ષેત્રમાં સંપૂર્ણ સમાઈ જતું નથી. એટલે Page #714 -------------------------------------------------------------------------- ________________ વૈશેષિકમત વૈશેષિકો એહીં બે સામાન્યો સ્વીકારતા નથી. જાતિબાધક સંકરના વૈશેષિક સિદ્ધાન્તનું તેમના બાહ્યાર્થવાદના સંદર્ભમાં મહત્ત્વ છે. તે મહત્ત્વ શું છે એ સમજીએ. બધાં ભૌતિક કાર્યો પાર્થિવ, જલીય, તૈજસ યા વાયવીય અણુઓનાં બનેલાં છે, અર્થાત્ બધાં ભૌતિક કાર્યોનાં આરંભક અણુઓ છે. આ વૈશેષિક સિદ્ધાન્ત અનુસાર કોઈ પણ એક ભૌતિક કાર્યના આરંભક અવયવો એકથી વધારે જાતિના હોતા નથી એ વાત આપણા ધ્યાન બહાર ઘણી વાર રહી જાય છે. ચા૨માંથી કોઈ પણ એક જ જાતિના પરમાણુઓ તે ભૌતિક કાર્યના આરંભક હોવા જોઈએ એવો વૈશેષિક સિદ્ધાન્ત છે. આ આરંભક અવયવો જ કાર્યનું સમવાયિકારણ ગણાય છે. આરંભક અવયવો સાથે સંયુક્ત બીજી જાતિના અવયવો પણ હોય છે પણ તે અવયવો અનારંભક છે. તે અનારંભક અવયવો સાથે કાર્યનો સંયોગસંબંધ હોય છે, સમવાયસંબંધ નહિ. આરંભક અવયવ અને અનારંભક અવયવ વચ્ચેનો સંયોગ જ અનારંભક અવયવ અને કાર્ય વચ્ચેના સંયોગનો જનક છે. સામાન્ય રીતે માનવશરીર પાંચભૌતિક મનાય છે. વૈશેષિક સિદ્ધાન્ત અનુસાર માનવશરીર ઐકભૌતિક છે અને કેવળ પાર્થિવ પરમાણુઓ જ તેના આરંભક અવયવો છે. જલીય પરમાણુઓ તો પાર્થિવ પરમાણુઓ સાથેના સંયોગ દ્વારા પાર્થિવ પરમાણુઓના કાર્યભૂત શરીર સાથે સંયોગસંબંધ ધરાવે છે. આમ જલીય પરમાણુઓ માનવશરીરના આરંભક અવયવો નથી પરંતુ અનારંભક અવયવો છે. અર્થાત્ માનવશરીર સમવાયસંબંધથી પાર્થિવ પરમાણુઓમાં રહે છે, જલીય પરમાણુઓમાં સમવાયસંબંધથી રહેતું નથી. જો માનવશરીરના કે કોઈ પણ ભૌતિક કાર્યના આરંભક પરમાણુઓ બે કે વધુ જાતિના માનવામાં આવે તો તે કાર્યની અંદર પૃથ્વીત્વ, જલત્વ જેવી બે કે વધુ જાતિઓ માનવી પડે. એમ માનતાં સંકર થાય કારણ કે પૃથ્વીત્વ અને જલત્વ માનવશરીરમાં સાથે ૨હે પણ બીજે એકના અભાવમાં બીજું રહે, દાખલા તરીકે ઘટમાં પૃથ્વીત્વ છે પણ જલત્વ નથી અને બરફમાં જલત્વ છે પણ પાર્થિવત્વ નથી. આ સંકરના કારણે પૃથ્વીત્વ અને જલત્વ બે જુદાં સામાન્યો માની ન શકાય.પરંતુ પૃથ્વીત્વ, જલત્વ વગેરે સામાન્યો છે. એટલે પ્રસ્તુત સંકરને ટાળવા વૈશેષિકોએ એવો સિદ્ધાન્ત સ્વીકાર્યો કે ભૌતિક કાર્યના આરંભક સદા એક જ જાતિના હોય છે ] જાતિમાં જાતિ માનવાથી અનવસ્થા દૂષણ આવે છે. આ અનવસ્થા મૂલતઃ સામાન્યપદાર્થનો જ લોપ કરી નાખશે. વિશેષ પદાર્થમાં જો સામાન્ય માનવામાં આવે તો વિશેષ પદાર્થનું ‘સ્વતઃ વ્યાવર્તક હોવું’ એ સ્વરૂપ જ નાશ પામે, કેમ કે જે પદાર્થોમાં જાતિ રહે છે તે પદાર્થો જાતિ દ્વારા જ અન્ય પદાર્થોથી વ્યાવૃત્ત થાય છે, ૬૨૩ Page #715 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ તર્કરહસ્યદીપિકા સ્વતઃ વ્યાવૃત્ત થતા નથી. જો વિશેષમાં પણ જાતિ માનવામાં આવે તો તે સ્વતઃ વ્યાવૃત્ત નહિ રહી શકે પરંતુ જાતિ દ્વારા જ વ્યાવૃત્ત થશે. તેથી ‘સ્વતઃ વ્યાવર્તકત્વ’ સ્વરૂપની હાનિ થવાની આપત્તિ આવતી હોવાથી વિશેષમાં જાતિ માનવામાં નથી આવી. સમવાયમાં જાતિ માનવાથી સમ્બન્ધાભાવ નામનું દૂષણ આવે છે. સત્તા અન્ય પદાર્થોમાં સમવાયસંબંધથી રહે છે. સમવાયમાં સત્તા કયા સંબંધથી રહે છે ?, કેમ કે બીજો સમવાય તો છે નહિ, સમવાય એક જ છે. દ્રવ્ય, ગુણ અને કર્મ સત્તાયોગના કારણે સત્ છે જ્યારે બીજા પદાર્થો તો સ્વરૂપથી જ સત્ છે. 42. પરે પુનઃ પ્રાદુ: સામાન્યં ત્રિવિત્રં, મહાસામાન્ય સત્તામામાનું सामान्यविशेषसामान्यं च । तत्र महासामान्यं षट्स्वपि पदार्थेषु पदार्थत्वबुद्धिकारि । सत्तासामान्यं त्रिपदार्थसद्बुद्धिविधायि । सामान्यविशेषसामान्यं तु द्रव्यत्वादि । अन्ये त्वाचक्षते त्रिपदार्थसत्कारी सत्ता, सामान्यं द्रव्यत्वादि, सामान्यविशेषः पृथिवीत्वादिरिति । लक्षणभेदादेतेषां सत्तादीनां द्रव्यगुणकर्मभ्यः पदार्थान्तरत्वं सिद्धम् । 42. કેટલાક વૈશેષિક આચાર્યો સામાન્યના ત્રણ પ્રકાર માને છે – (૧) મહાસામાન્ય, (૨) સત્તાસામાન્ય અને (૩) સામાન્યવિશેષસામાન્ય. મહાસામાન્ય બધા જ છ પદાર્થોમાં રહે છે તથા તે છ પદાર્થોમાં ‘આ પદાર્થ છે' એવી એકાકાર (અનુગતાકાર) પદાર્થત્વબુદ્ધિ ઉત્પન્ન કરે છે. સત્તાસામાન્ય દ્રવ્ય, ગુણ અને કર્મ આ ત્રણ પદાર્થોમાં ‘આ સત્ છે’ ‘આ સત્ છે’ એવી એકાકાર (અનુગતાકાર) બુદ્ધિ ઉત્પન્ન કરે છે. દ્રવ્યત્વ આદિ અપર સામાન્યો સામાન્યવિશેષ છે, [તે સામાન્ય અનુગતાકાર બુદ્ધિ અને વ્યાવૃત્તાકાર બુદ્ધિ બન્નેને ઉત્પન્ન કરે છે.] કેટલાક વૈશેષિક આચાર્યો સામાન્યના આ ત્રણ પ્રકારો માને છે સત્તાસામાન્ય (મહાસામાન્ય), દ્રવ્યત્વાદિ સામાન્ય અને પૃથ્વીત્પાદિ સામાન્યવિશેષ. સત્તાસામાન્ય દ્રવ્ય, ગુણ અને કર્મ આ ત્રણ પદાર્થોમાં ‘આ સત્ છે’ ‘આ સત્ છે’ એવી અનુગતાકાર બુદ્ધિ ઉત્પન્ન કરે છે. આદિનું લક્ષણ દ્રવ્ય, ગુણ અને કર્મનાં લક્ષણોથી ભિન્ન છે એટલે સત્તાદિ દ્રવ્ય, ગુણ, કર્મથી ભિન્ન છે, સ્વતન્ત્ર પદાર્થ છે. સત્તા - 43. ‘અથ' ત્યાનન્તયેં। વિશેષસ્તુ નિશ્ચયત:-તત્ત્વવૃત્તિત વ विनिर्दिष्टः, न पुनर्घटपटकटादिवि व्यवहारतो विशेषः । तुशब्दोऽनन्तरोक्तसामान्यादस्यात्यन्तव्यावृत्तिबुद्धिहेतुत्वेन भृशं वैलक्षण्यं सूचयति । यत एव निश्चयतो विशेषः, तत एव 'नित्यद्रव्यवृत्तिरन्त्यः' इति । तत्र नित्य Page #716 -------------------------------------------------------------------------- ________________ વૈશેષિકમત ૬૨૫ द्रव्येषु विनाशारम्भरहितेष्वण्वाकाशकालदिगात्ममनःसु वृत्तिर्वर्तनं यस्य स नित्यद्रव्यवृत्तिः । तथा परमाणूनां जगद्विनाशारम्भकोटिभूतत्वात् मुक्तात्मनां मुक्तमनसां च संसारपर्यन्तरूपत्वादन्तत्वम्, अन्तेषु भवोऽन्त्यो विशेषो विनिर्दिष्टः - प्रोक्तः, अन्तेषु स्थितस्य विशेषस्य स्फुटतरमालक्ष्यमाणत्वात् । वृत्तिस्तु तस्य सर्वस्मिन्नेव परमाण्वादौ नित्ये द्रव्ये विद्यत एव । अत एव नित्यद्रव्यवृत्तिरन्त्य इत्युभयपदोपादानम् । विशेषश्च द्रव्यं द्रव्यं प्रत्येकैक एव वर्तते नानेकः, एकेनैव विशेषेण स्वाश्रयस्य व्यावृत्तिसिद्धेरनेकविशेषकल्पनावैयर्थ्यात् । सर्वनित्यद्रव्याण्याश्रित्य पुनर्विशेषाणां बहुत्वेऽपि जातावत्रैकवचनम् । 43. શ્લોકમાં ‘અથ' શબ્દનો પ્રયોગ આનન્તર્યના અર્થમાં થયો છે. વિશેષ પદાર્થને ‘વિશેષ’ નિશ્ચયતઃ અર્થાત્ તાત્ત્વિક દૃષ્ટિએ જ કહેવામાં આવેલ છે, જ્યારે ઘટ, પટ, કટાદિને ‘વિશેષ’ વ્યાવહારિક દૃષ્ટિએ કહેવામાં આવે છે. ‘તુ’ શબ્દથી સૂચિત થાય છે કે આ વિશેષ પદાર્થ અત્યન્ત વ્યાવૃત્તિની બુદ્ધિની ઉત્પત્તિનું કારણ હોવાથી સામાન્ય પદાર્થથી અત્યન્ત વિલક્ષણ છે. જે કારણે વિશેષ પદાર્થને તાત્ત્વિક દૃષ્ટિએ ‘વિશેષ’ કહેવામાં આવે છે તે જ કારણે તેને નિત્ય દ્રવ્યોમાં રહેનાર તથા અન્ય કહેવામાં આવે છે. જેમનો ન તો કદી ઉત્પાદ થાય છે કે ન તો કદી વિનાશ થાય છે તે સદા ઉત્પાદ-વિનાશરહિત પરમાણુઓ, આકાશ, કાલ, દિક્, આત્મા અને મનમાં વિશેષ પદાર્થ રહેતો હોવાથી તે નિત્યદ્રવ્યવૃત્તિ કહેવાય છે. અન્તમાં અર્થાત્ આખરની યા છેવટની વસ્તુઓમાં વિશેષ પદાર્થ રહેતો હોવાથી અન્ત્ય કહેવાય છે. સૃષ્ટિનો પ્રલય થાય છે ત્યારે અને સૃષ્ટિનો આરંભ થાય છે ત્યારે પરમાણુઓ જ પરમાણુઓ હોય છે, તેથી તેમને ‘અન્ત’ કહેવામાં આવે છે. તેવી જ રીતે મુક્ત આત્માઓ તથા મુક્ત આત્માઓએ છોડી દીધેલાં મનો પણ સંસારનો અન્ત કરી ચૂકેલા હોવાથી ‘અન્ત’ કહેવાય છે. આ બધા અન્તોમાં અર્થાત્ આખરની યા છેવટની વસ્તુઓમાં વિશેષ પદાર્થ વ્યાવૃત્તિબુદ્ધિ ઉત્પન્ન કરે છે અને તેમનામાં રહે છે તેથી વિશેષ પદાર્થને અન્ત્ય કહેવામાં આવેલ છે. આ અન્તોમાં અર્થાત્ પરમાણુઓ આદિમાં વિશેષ પદાર્થનું કાર્ય તદ્દન સ્પષ્ટ છે કેમ કે આ બધા પરમાણુઓ, મુક્ત આત્માઓ અને મુક્ત આત્માઓએ છોડી દીધેલાં મનો તુલ્યગુણ, તુલ્યક્રિયા અને તુલ્યઆકૃતિ આદિવાળા હોય છે એટલે પરમાણુઓને એકબીજાથી વ્યાવૃત્ત કરવા, મુક્ત આત્માઓને એકબીજાથી વ્યાવૃત્ત કરવા કે મુક્ત આત્માઓએ છોડી દીધેલાં મનોને એકબીજાથી વ્યાવૃત્ત કરવા શક્ય નથી, તેમનામાં ‘આ આનાથી ભિન્ન છે, Page #717 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા વ્યાવૃત્ત છે' એવી વ્યાવૃત્તિબુદ્ધિ ઉત્પન્ન થવી શક્ય નથી. તેથી તેમનામાં વ્યાવૃત્તિબુદ્ધિનો જનક વિશેષ પદાર્થ મનાયો છે. યોગીઓને તેમનામાં આ વિશેષ પદાર્થ સ્પષ્ટ પ્રત્યક્ષ દેખાય છે. આ વિશેષ પદાર્થ બધાં પરમાણુ આદિ નિત્ય દ્રવ્યોમાં રહે છે પરંતુ “અન્ત' અર્થાત્ આખરનાં દ્રવ્યોમાં તેનો પ્રતિભાસ વધારે સ્પષ્ટયા વિશદ હોય છે, તેથી વિશેષ પદાર્થને “નિત્યદ્રવ્યવૃત્તિ” અને “અન્ય' બે વિશેષણો લગાવવામાં આવ્યા છે. પ્રત્યેક નિત્ય દ્રવ્યમાં એક જ વિશેષ પદાર્થ રહે છે, અનેક રહેતા નથી. જ્યારે એક જ વિશેષથી તે નિત્ય દ્રવ્યની અન્ય દ્રવ્યોથી વ્યાવૃત્તિ થઈ જાય છે ત્યારે તેમાં એકથી વધુ વિશેષો માનવા નિરર્થક છે. આ રીતે બધાં નિત્ય દ્રવ્યોમાં એક એકના હિસાબે કુલ વિશેષો અનન્ત છે તેમ છતાં સામાન્યરૂપે કહેવા માટે વિશેષ શબ્દનો એકવચનનો પ્રયોગ સંગ્રહની અપેક્ષાએ કરવામાં આવ્યો છે. 44. તથા ૨ પ્રાતઃ– “ોષ મવા કન્યા, સ્વાશ્રયી વિશેષकत्वात् विशेषाः, विनाशारम्भरहितेषु नित्यद्रव्येष्वण्वाकाशकालदिगात्ममनःसु प्रतिद्रव्यमेकशो वर्तमाना अत्यन्तव्यावृत्तिबुद्धिहेतवः, यथास्मदादीनां गवादिष्वश्वादिभ्यस्तुल्याकृतिगुणक्रियावयवसंयोगनिमित्ता प्रत्ययव्यावृत्तिर्दृष्टा, यथा गौः शुक्लः, शीघ्रगतिः, पीनककुद्यान्, महाघण्ट इति । तथास्मद्विशिष्टानां योगिनां नित्येषु तुल्याकृतिगुणक्रियेषु परमाणुषु मुक्तात्ममनःसु चान्यनिमित्तासंभवाद्येभ्यो निमित्तेभ्यः प्रत्याधारं विलक्षणोऽयं विलक्षणोऽयमिति प्रत्ययव्यावृत्तिः, देशकालविप्रकृष्टे च परमाणौ स एवायमिति प्रत्यभिज्ञानं च भवति, तेऽन्त्या विशेषाः ।" [प्रश० भा० पृ० ૬૮] કૃતિ | 44. પ્રશસ્તપાદ પોતાના ભાષ્યમાં આ પ્રમાણે કહે છે : “વિશેષો અન્તોમાં અર્થાત્ આખરી દ્રવ્યોમાં રહેતા હોવાના કારણે અન્ય છે. પોતાના આશ્રયભૂત દ્રવ્યોના વિશેષક અર્થાત્ વ્યાવર્તક હોવાથી તેઓ વિશેષ છે. તેઓ ઉત્પાદવિનાશરહિત પરમાણુઓ, આકાશ, કાલ, દિફ, આત્માઓ અને મનો આ બધા નિત્ય દ્રવ્યોમાં પ્રતિદ્રવ્ય એક એક રહે છે અને તેમની અત્યન્ત વ્યાવૃત્તિની બુદ્ધિની ઉત્પત્તિમાં તેઓ કારણ છે. જેવી રીતે આપણને બળદ આદિમાં અશ્વ આદિથી જાતિ, આકૃતિ, ગુણ, ક્રિયા, વિશિષ્ટઅવયવ, ગળામાં બાંધેલ ઘંટ આદિ નિમિત્તો દ્વારા વ્યાવૃત્તિબુદ્ધિ (ભદબુદ્ધિ) ઉત્પન્ન થાય છે કે “આ બળદ છે, શ્વેત છે, શીધ્ર ગતિવાળો છે, મોટી ખૂંધવાળો છે, ગળામાં મોટી ઘંટડી બાંધેલી છે તેવી જ રીતે આપણાથી વિશિષ્ટ Page #718 -------------------------------------------------------------------------- ________________ વૈશેષિકમત ૬ ૨૭ જ્ઞાનવાળા યોગીઓને તો એકસરખી આકૃતિઓ, એકસરખા ગુણો અને એકસરખી ક્રિયાઓ ધરાવતા નિત્ય પરમાણુઓમાં, મુક્ત આત્માઓમાં અને મુક્ત આત્માઓએ છોડી દીધેલાં મનોમાં જાતિ આદિ વ્યાવર્તક નિમિત્તો ન હોવાના કારણે તે નિમિત્તોથી તો વ્યાવૃત્તિબુદ્ધિ ઉત્પન્ન થતી નથી પણ જેમનાથી પ્રત્યેક પરમાણુ આદિમાં “આ વિલક્ષણ છે, આ વિલક્ષણ છે” (“આ અન્યોથી વ્યાવૃત્ત છે', “આ અન્યોથી વ્યાવૃત્ત છે) એવી વિલક્ષણબુદ્ધિ યા વ્યાવૃત્તિબુદ્ધિ ઉત્પન્ન થાય છે તેમને અન્ય વિશેષો કહેવામાં આવે છે. વળી, આ વિશેષ પદાર્થના કારણે જ પહેલાં જોયેલા પરમાણુને દેશાત્તરમાં કે કાલાન્તરમાં પુનઃ જોતાં જ “આ તે પરમાણુ છે' એવું નિબંધ પ્રત્યભિજ્ઞાન પણ ઉત્પન્ન થાય છે.” (પ્રશસ્તપાદભાષ્ય, પૃ. ૧૬૮]. 45. જો તુ નિત્યવ્યવૃત્તિયોન્યા વિશેષરૂતિ સૂત્રખેવં વ્યાવક્ષત્તિો नित्यद्रव्येष्वेव वृत्तिरेव येषामिति सावधारणं वाक्यमेतत् । नित्यद्रव्यवृत्तय इति पदमन्त्यपदस्य विवरणमेतत्, तथा चोक्तम्-"नित्यद्रव्याण्युत्पत्तिविनाशयोरन्ते व्यवस्थितत्वादन्तशब्दवाच्यानि तेषु भवास्तवृत्तयो विशेषा अन्त्याः" [ ] इत्याख्यायन्त इति । अमी चात्यन्तव्यावृत्तिहेतवो दव्यादिभ्यो वैलक्षण्यात्पदार्थान्तरम् ॥६५॥ 45. કેટલાક વ્યાખ્યાકારો “નિત્ય દ્રવ્યોમાં રહેનારા અન્ય વિશેષો છે” આ સૂત્રમાં આવેલા “નિત્યદ્રવ્યવૃત્તિ (નિત્ય દ્રવ્યોમાં રહેનારા) એ વિશેષણને “અન્ય' પદનું વિવરણ માનીને વ્યાખ્યાન કરે છે – નિત્ય દ્રવ્યોમાં જ આ વિશેષોની વૃત્તિ જ છે, આ રીતે “નિચંદ્રવ્યવૃત્તિ:' પદ ઉભયતઃ અવધારણાત્મક (નિશ્ચયાત્મક) છે. નિત્યદ્રવ્યવૃત્ત:' પદ અન્યપદનું વિવરણ કરે છે, તેનો અર્થ પ્રકટ કરે છે. કહ્યું પણ છે કે “નિત્ય દ્રવ્યો ઉત્પાદ અને વિનાશ બન્નેથી પર છે એટલે તેમને “અન્ત' કહે છે. “અત્તમાં રહેનાર અર્થાત્ નિત્ય દ્રવ્યોમાં રહેનાર વિશેષ પદાર્થને આ કારણે “અન્ય' પણ કહેવામાં આવે છે.” આ વિશેષ પદાર્થ અત્યન્ત વ્યાવૃત્તિનું યા વ્યાવૃત્તિબુદ્ધિનું કારણ હોવાથી દ્રવ્યાદિ પદાર્થોથી વિલક્ષણ છે, એટલે સ્વતંત્ર પદાર્થ છે. (૬૫). 46. ૩થ સમવાય સ્વરૂપનો નિરૂપતિय इहायुतसिद्धानामाधाराधेयभूतभावानाम् । संबन्ध इह प्रत्ययहेतुः स हि भवति समवायः ॥६६॥ 46. હવે આચાર્ય સમવાયના સ્વરૂપનું નિરૂપણ કરે છે– Page #719 -------------------------------------------------------------------------- ________________ ૬૨૮ તર્કરહસ્યદીપિકા અયુતસિદ્ધ અને આધાર-આધેયભૂત પદાર્થોમાં “આ આમાં છે (ઇહેદી' એવા આકારના જ્ઞાનમાં કારણભૂત સંબંધ સમવાય છે. (૬૬). 47. વ્યારા-વિદ્ધાતુપારાયો “યુ પિશ્ર' રૂતિ પનિ, તત एवायुतसिद्धानामित्यादि वैशेषिकीयसूत्रे अयुतसिद्धानामपृथसिद्धानामिति व्याख्यातम् । तथा लोकेऽपि भेदाभिधायी युतशब्दः प्रयुज्यमानो दृश्यते, द्वावपि भ्रातरावेतौ युतौ जातावित्यादि । ततोऽयमत्रार्थः । 'इह' वैशेषिकदर्शने 'अयुतसिद्धानाम्' अपृथक्सिद्धानां, तन्तुषु समवेतपटवत् पृथगाश्रयानाश्रितानामिति यावत् आधाराश्चाधेयाश्च आधाराधेया ते भवन्ति स्म । 'आधाराधेयभूताः' ते च ते भावाश्चार्थाः तेषां य: 'संबन्ध इह प्रत्ययहेतुः' इह तन्तुषु पटः इत्यादेः प्रत्ययस्यासाधारणं कारणं 'स हि' स एव 'भवति समवायः' संबन्धः । यतो हीह तन्तुषु पटः, इह पटद्रव्ये गुणकर्मणी, इह द्रव्यगुणकर्मसु सत्ता, इह द्रव्ये द्रव्यत्वं, इह गुणे गुणत्वं, इह कर्मणि कर्मत्वं, इह द्रव्येष्वन्त्या विशेषा इत्यादि विशेषप्रत्यय उत्पद्यते, स पञ्चभ्यः पदार्थेभ्योऽर्थान्तरं समवाय इत्यर्थः । स चैको विभुनित्यश्च વિય: ITદદ્દા 47. શ્લોકવ્યાખ્યા– કોઈ ધાતુપાઠી “યુ' ધાતુનો અમિશ્રણના અર્થમાં પાઠ કરે છે. તેથી વૈશેષિકસૂત્રગત મયુર્વાસાનામ' પદનો અર્થ વ્યાખ્યાકારોએ “અપૃથસિદ્ધ' કર્યો છે. લોકવ્યવહારમાં પણ “યુત” શબ્દનો ફલિતાર્થ ભેદ જ થાય છે. ઉદાહરણાર્થ, “આ બે ભાઈઓ યુત- સાથે ઉત્પન્ન થયા છે' આનો અર્થ જ એ છે કે બન્ને ભાઈઓની સત્તા પૃથફ પૃથફ છે, બન્ને ભિન્ન છે. યુત-સંયુક્ત તો બે પૃથક્ અસ્તિત્વ ધરાવતી વસ્તુઓ જ હોઈ શકે છે, એકમાં તો સંયુક્ત યા યુત વ્યવહાર થતો દેખાતો નથી. તેથી શ્લોકનો અર્થ એ થયો કે અહીં વૈશેષિક દર્શનમાં અયુતસિદ્ધ અર્થાત્ અપૃથસિદ્ધ અર્થાત જે પદાર્થોની ભિન્ન ભિન્ન સ્થિતિ નથી અને છતાં જે પદાર્થો એક આશ્રયમાં રહેતા નથી પણ તખ્તઓ અને પટની જેમ આધાર-આધેય બનીને રહે છે તે પદાર્થોમાં જે સંબંધ “આમાં આ છે' એવા આકારના જ્ઞાનનું કારણ છે તે સમવાય છે, અર્થાત તસ્તુઓમાં પટ છે. આ જાતના ઈદે જ્ઞાનોનું જે અસાધારણ કારણ છે તે જ સમવાય નામનો સંબંધ છે. આ સમવાયના કારણે જ “આ તખ્તઓમાં પટ છે', “આ પટદ્રવ્યમાં ગુણ અને ક્રિયા છે', “આ દ્રવ્ય, ગુણ અને કર્મમાં સત્તા છે', “આ દ્રવ્યમાં દ્રવ્યત્વછે', “આ ગુણમાં ગુણત્વ છે', “આ કર્મમાં કર્મત્વ છે' “આ નિત્ય દ્રવ્યોમાં અન્ય વિશેષો Page #720 -------------------------------------------------------------------------- ________________ વૈશેષિકમત ૬ ૨૯ છે' ઇત્યાદિ ઇફેદ આકારનાં જ્ઞાનો ઉત્પન્ન થાય છે. તેથી દ્રવ્યાદિ પાંચ પદાર્થોથી ભિન્ન છઠ્ઠો પદાર્થ સમવાય છે. તે એક, નિત્ય અને વ્યાપક છે. (૬૬) [સમવાય સંબંધ છે. સંબંધ તો પોતાના બન્ને સંબંધીઓમાં રહે છે અર્થાત્ તે દ્વિષ્ઠ હોય છે. પરંતુ સમવાય બન્ને સંબંધીઓમાં રહેતો નથી. તે તો બે સંબંધીઓમાંથી જે આધાર હોય તેમાં આધેયની સાથે રહે છે.] 48. तदेवं षट्पदार्थस्वरूपं प्ररूपितम् । संप्रति प्रमाणस्य सामान्यतो लक्षणमाख्यायते । अर्थोपलब्धिहेतुः प्रमाणमिति । अस्यायमर्थ:-अव्यभिचारादिविशेषणविशिष्टार्थोपलब्धिजनिका सामग्री तदेकदेशो वा बोधरूपोऽबोधरूपो वा ज्ञानप्रदीपादिः साधकतमत्वात्प्रमाणम् । एतत्कार्यभूता वा यथोक्तविशेषणविशिष्टार्थोपलब्धिः प्रमाणस्य सामान्यलक्षणं, तया स्वकारणस्य प्रमाणाभासेभ्यो व्यवच्छिद्यमानत्वात् । इन्द्रियजत्वलिङ्गजत्वादिविशेषणविशेषिता सैवोपलब्धिः प्रमाणस्य विशेषलक्षणमिति । 48. આ પ્રમાણે અમે છ પદાર્થોનું નિરૂપણ કર્યું. હવે અમે પ્રમાણનું સામાન્ય લક્ષણ જણાવીએ છીએ. અર્થોપલબ્ધિ જ કારણથી ઉત્પન્ન થાય તે પ્રમાણ છે. આનો આ અર્થ છે – અવ્યભિચારી આદિ વિશેષણોથી વિશિષ્ટ અર્થોપલબ્ધિને ઉત્પન્ન કરનારી પૂરી સામગ્રી કે તેનો બોધરૂપ કે અબોધરૂપ એક ભાગ સાધકતમ હોવાથી પ્રમાણ છે. આ સામગ્રીમાં બોધરૂપ જ્ઞાન આદિ તથા અબોધરૂપ અચેતન દીપક આદિ સમાવિષ્ટ છે. અથવા, આ સામગ્રીથી ઉત્પન્ન થતી અવ્યભિચારી આદિ યથોક્ત વિશેષણોથી વિશિષ્ટ નિર્દોષ અર્થોપલબ્ધિ જ પ્રમાણનું સામાન્ય લક્ષણ છે, કેમ કે આ નિર્દોષ અર્થોપલબ્ધિ પોતાની કારણભૂત સામગ્રીને પ્રમાણાભાસથી વ્યાવૃત્ત કરે છે. આ જ અર્થોપલબ્ધિ જ્યારે ઇન્દ્રિયોથી ઉત્પન્ન થાય છે ત્યારે પ્રત્યક્ષ કહેવાય છે અને જ્યારે લિંગથી ઉત્પન્ન થાય છે ત્યારે અનુમાન કહેવાય છે. તાત્પર્ય એ કે આ સામાન્ય અર્થોપલબ્ધિ જ ઇન્દ્રિયજત્વ અને લિંગજત્વ વિશેષણથી વિશિષ્ટ બનીને પ્રત્યક્ષ અને અનુમાનરૂપ પ્રમાણવિશેષોનું લક્ષણ બની જાય છે. 49. મગ પ્રમાણ સંઘ પ્રદप्रमाणं च द्विधामीषां प्रत्यक्षं लैङ्किकं तथा । वैशेषिकमतस्यैष संक्षेपः परिकीर्तितः ॥१७॥ 49. હવે આચાર્ય પ્રમાણની સંખ્યા દર્શાવે છે– Page #721 -------------------------------------------------------------------------- ________________ ૬૩૦ તર્કરહસ્યદીપિકા વૈશેષિક ચિન્તકો પ્રત્યક્ષ અને અનુમાન આ બે પ્રમાણો સ્વીકારે છે. આ રીતે અમે વૈશેષિક મતનું સંક્ષેપમાં નિરૂપણ કર્યું. (૬૭) - 50. ચાર–અમીષા વૈપા પ્રાપ વિધા–િિવન્ ૨: पुनरर्थे । कथमित्याह 'प्रत्यक्षं' । तथेति समुच्चये । लिङ्गाज्जातं लैङ्गिकं च। तत्र प्रत्यक्षं द्वेधा, ऐन्द्रियं योगजं च । ऐन्द्रियं-घ्राणरसनचक्षुस्त्वक्श्रोत्रमन:संनिकर्षजमस्मदादीनां प्रत्यक्षम् । तवेधा, निर्विकल्पकं सविकल्पकं च। तत्र वस्तुस्वरूपालोचनमात्रं निर्विकल्पकम् । तच्च न सामान्यमानं गृह्णाति भेदस्यापि प्रतिभासनात्, नापि स्वलक्षणमात्र सामान्याकारस्यापि संवेदनात्, व्यक्त्यन्तरदर्शने प्रतिसंधानाच्च, किन्तु सामान्यं विशेषं चोभयमपि गृह्णाति, परमिदं सामान्यमयं विशेष इत्येवं विविच्य न प्रत्येति, सामान्यविशेषसंबन्धिनोरनुवृत्तिव्यावृत्तिधर्मयोरग्रहणात् । सविकल्पकं तु सामान्यविशेषरूपतां विविच्य प्रत्येति, वस्त्वन्तरैः सममनुवृत्तिव्यावृत्तिधर्मों प्रतिपद्यमानस्यात्मन इन्द्रियद्वारेण तथाभूतप्रतीत्युपपत्तेः । 50. શ્લોકવ્યાખ્યા– આ વૈશેષિકો પ્રમાણના બે પ્રકારો માને છે. શ્લોકમાં “ચ (અને)' શબ્દ પુનઃના અર્થમાં છે અને ‘તથા” શબ્દ સમુચ્ચના અર્થમાં છે. પ્રત્યક્ષ અને લૈંગિક અર્થાત્ લિંગથી ઉત્પન્ન થતું અનુમાન એ બે પ્રમાણો છે. પ્રત્યક્ષના બે પ્રકાર છેઇન્દ્રિયજ અને યોગજ. આપણને નાક, જીભ, આંખ, ત્વચા, કાન અને મન ઇન્દ્રિયોના સન્નિકર્ષથી ઉત્પન્ન થનારું પ્રત્યક્ષ ઇન્દ્રિયજ છે. ઇન્દ્રિયજ પ્રત્યક્ષ યા ઇન્દ્રિયપ્રત્યક્ષના પણ બે પ્રકાર છે – નિર્વિકલ્પક અને સવિકલ્પક. વસ્તુના સ્વરૂપનું સામાન્યપણે આલોચન કરનારું જ્ઞાન નિર્વિકલ્પક છે. આ કેવળ સામાન્ય યા કેવળ વિશેષમાત્રને વિષય નથી કરતું. તેમાં સામાન્યની જેમ વિશેષનું અર્થાત્ ભેદનું પણ ભાન હોય છે. બીજી વ્યક્તિને જોઈને “આ પેલી જેવી છે' એવા પ્રતિસંધાનથી સ્પષ્ટ જણાય છે કે નિર્વિકલ્પક પ્રત્યક્ષમાં સ્વલક્ષણ વિશેષની જેમ સામાન્યનું પણ સંવેદન હોય છે. આમ નિર્વિકલ્પક પ્રત્યક્ષમાં સામાન્ય અને વિશેષ બન્નેનું ભાન હોવા છતાં પણ “આ સામાન્ય છે અને આ વિશેષ છે” “આ આના સમાન છે, આ આનાથી વિલક્ષણ છેએ રીતનો સામાન્ય અને વિશેષનો પૃથક પૃથક પ્રતિભાસ નથી હોતો. તેમાં સામાન્ય અને વિશેષ સંબંધી અનુવૃત્તિ ધર્મ અને વ્યાવૃત્તિ ધર્મનું ગ્રહણ નથી હોતું. આ જ કારણે નિર્વિકલ્પક પ્રત્યક્ષમાં “આ ઘડો છે' ઇત્યાદિ શબ્દાત્મક વ્યવહાર નથી હોતો. સવિકલ્પક પ્રત્યક્ષ સામાન્ય અને વિશેષનું પૂરેપુરું પૃથક્કરણ કરે છે. “આ આની સમાન છે, આ આનાથી વિલક્ષણ છે એ રીતે અનુવૃત્તિ ધર્મ અને વ્યાવૃત્તિ Page #722 -------------------------------------------------------------------------- ________________ વૈશેષિકમત ધર્મને જાણનાર આત્માને ઇન્દ્રિયોથી સવિકલ્પક જ્ઞાન ઉત્પન્ન થાય છે. વૈશેષિક પરંપરામાં કણાદ કહે છે કે સૌપ્રથમ સામાન્યવિશેષોનું (અર્થાત્ સત્તાસામાન્ય અને અવાન્તર સામાન્યોનું) જ્ઞાન થાય છે. પછી સામાન્યવિશેષસાપેક્ષ દ્રવ્ય, ગુણ અને કર્મનું જ્ઞાન થાય છે, અને છેવટે દ્રવ્ય, ગુણ અને કર્મ એ ત્રિતયસાપેક્ષ દ્રવ્યનું જ્ઞાન થાય છે. આમ સામાન્યવિશેષમાં સામાન્યવિશેષ ન હોવાથી કશાની અપેક્ષા વિના જ સામાન્યવિશેષનું જ્ઞાન સૌપ્રથમ થાય છે. આ સામાન્યવિશેષના જ્ઞાનને પણ વ્યવસાયાત્મક જ ગણવું જોઈએ, અન્યથા તેનું વ્યવસાયાત્મક જ્ઞાન કદી થતું જ નથી એમ માનવું પડે અને જેનું વ્યવસાયાત્મક જ્ઞાન કદી થયું જ ન હોય એ પદાર્થનો સ્વીકાર કેવી રીતે થઈ શકે ? સામાન્યવિશેષનું જ્ઞાન નિષ્ટકારક (વિશેષણના પ્રતિભાસથી રહિત) છે એનું કારણ તો એ છે કે સામાન્યવિશેષમાં કંઈ સમવાયસંબંધથી રહેતું નથી અને નહિ કે તેનું જ્ઞાન વ્યવસાયાત્મક નથી. કણાદે આમાંના કોઈ જ્ઞાનને નિર્વિકલ્પક ગણ્યું નથી. તેમણે નિર્વિકલ્પક અને સવિકલ્પકનો ભેદ કર્યો નથી. આ બધાં જ્ઞાનો એકસરખાં છે. પ્રશસ્તપાદે વૈશેષિક દર્શનમાં મહાન પરિવર્તન કર્યું છે અને નવા નવા વિચારોને સ્થાન આપ્યું છે. તેમના મત પ્રમાણે સામાન્યવિશેષના જ્ઞાન પહેલાં પણ પદાર્થોને વિષય કરતું જ્ઞાન હોય છે. તે જ્ઞાનને તેઓ ‘અવિભક્ત આલોચન’ નામ આપે છે. ‘અવિભક્ત’ શબ્દ સૂચક છે. તે સૂચવે છે કે સૌપ્રથમ આપણને દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્યવિશેષ અને સમવાય બધા જ પદાર્થોનું એક અવિભક્ત પિંડરૂપે જ્ઞાન થાય છે. ત્યાર પછી જ સામાન્યવિશેષનું જ્ઞાન થાય છે. આ જ્ઞાનને તેઓ ‘સ્વરૂપાલોચન’ નામ આપે છે. પછી સામાન્યવિશેષસાપેક્ષ દ્રવ્ય, ગુણ, કર્મનું જ્ઞાન થાય છે અને છેવટે દ્રવ્ય, ગુણ અને કર્મ સાપેક્ષ દ્રવ્યનું જ્ઞાન થાય છે. અવિભક્ત આલોચન પ્રત્યક્ષ પ્રમાણ છે, તેનું કોઈ બીજું પ્રમાણ નથી કેમ કે અવિભક્ત આલોચન અફલરૂપ છે અર્થાત્ પ્રમાણફલ (પ્રમિતિ) નથી. અવિભક્ત આલોચન પ્રમાણ છે અને સ્વરૂપાલોચન તેનું ફળ (પ્રમિતિ) છે. સ્વરૂપાલોચન પ્રમાણ છે અને દ્રવ્યાદિવિષયક જ્ઞાન તેનું ફળ (પ્રમિતિ) છે. પ્રશસ્તપાદે પણ નિર્વિકલ્પક અને સવિકલ્પક શબ્દોનો ક્યાંય પ્રયોગ કર્યો નથી. પરંતુ આ જ્ઞાનોમાંથી કોઈક જ્ઞાનને નિર્વિકલ્પક ગણવું હોય તો તે જ્ઞાન ‘અવિભક્ત આલોચન' છે, સ્વરૂપાલોચન નહિ કેમ કે સ્વરૂપાલોચનમાં પિંડમાંથી પૃથક્કરણની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. ૬૩૧ પ્રશસ્તપાદના પહેલાં બૌદ્ધોનો નિર્વિકલ્પક પ્રત્યક્ષનો સિદ્ધાન્ત સ્થાપિત થઈ ચૂક્યો હતો. તેમના મતે પ્રત્યક્ષ કલ્પનાપોઢ છે, તેમાં નામ, જાતિ, દ્રવ્ય આદિ Page #723 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨ તર્કરહસ્યદીપિકા કલ્પનાઓ નથી, તે પૂર્વાપરાનુસંધાનરહિત છે. તેમનું પ્રત્યક્ષ અખિલ વસ્તુને જાણે છે. આ બૌદ્ધ પ્રત્યક્ષસિદ્ધાન્તથી વૈશેષિકોના પદાર્થોનું અસ્તિત્વ જોખમમાં આવી પડ્યું. પ્રશસ્તપાદ તેમની વહારે ધાયા. તેમણે વૈશેષિક દર્શનમાં “અવિભક્ત આલોચન' ને દાખલ કર્યું. આ અવિભક્ત આલોચન દ્વારા પ્રશસ્તપાદે અનેક વસ્તુઓ સાધી – (૧) અવિભક્ત આલોચનમાં અખિલ વસ્તુ ગૃહીત થાય છે. (૨) અવિભક્ત આલોચનમાં જ જાતિ વગેરે બધાંનું ગ્રહણ થઈ જાય છે, કંઈ પાછળથી કલ્પના કરી જોડવામાં નથી આવતું. (૩) અવિભક્ત આલોચન પછીનાં જ્ઞાનો પોતાના તરફથી કશો ઉમેરો કરી મુળ વસ્તુને વિકૃત કરતા નથી પરંતુ અવિભક્ત આલોચને પિંડરૂપે જે જાતિ વગેરેને ગ્રહણ કરેલાં તેમનું પિંડમાંથી પૃથક્કરણ માત્ર કરે છે અને પૃથફ કરી વળી પાછા જોડે 51. યોનિમાં પ્રત્યક્ષ થા, યુનાં પ્રત્યક્ષ વિયુનાં તત્ર युक्तानां समाधिमैकाग्रयमाश्रितानां योगजधर्मबलादन्तःकरणे शरीराबहिनिर्गत्यातीन्द्रियार्थैः समं संयुक्ते सति यदतीन्द्रियार्थदर्शनं तद्युक्तानां प्रत्यक्षम् । ये चात्यन्तयोगाभ्यासोचितधर्मातिशयादसमाधि प्राप्ता अप्यतीन्द्रियमर्थं पश्यन्ति, ते वियुक्ताः । तेषामात्ममनइन्द्रियार्थसंनिकर्षाद्देशकालस्वभावविप्रकृष्टार्थग्राहकं यत्प्रत्यक्षं तद्वियुक्तानां प्रत्यक्षम् एतच्चोत्कृष्टयोगिनोऽवसेयं, योगिमात्रस्य तदसंभवादिति । विस्तरस्तु न्यायकन्दलीतो વિયા 51. યોગ પ્રત્યક્ષના પણ બે પ્રકાર છે–એક છે યુક્તયોગીઓનું યોગજ પ્રત્યક્ષ અને બીજું છે વિયુક્ત યોગીઓનું. સમાધિમગ્ન એકાગ્રધ્યાની યોગીઓનું મન યોગજ વિશિષ્ટ ધર્મના કારણે શરીરની બહાર નીકળીને અતીન્દ્રિય પદાર્થો સાથે સંયોગ પામે છે. આ સંયોગ થતાં તે યુક્ત (સમાધિમગ્ન) યોગીઓને અતીન્દ્રિય પદાર્થોનું જે જ્ઞાન થાય છે તેને યુક્તયોગિપ્રત્યક્ષ કહે છે. જે યોગીઓ સમાધિ લગાવ્યા વિના જ ચિરકાલીન તીવ્ર યોગાભ્યાસના કારણે સહજપણે જ અતીન્દ્રિય પદાર્થોને દેખે છે, પ્રત્યક્ષ કરે છે તે વિયુક્તયોગીઓ કહેવાય છે. આ વિયુક્ત યોગીઓને પોતાના દીર્ઘ યોગાભ્યાસના કારણે એવી વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત થઈ જાય છે કે તે શક્તિ વડે તેઓ સદા અતીન્દ્રિય પદાર્થોનું દર્શન કરે છે. તેમને તેના માટે સમાધિ લગાવવાની આવશ્યકતા નથી. આ વિયુક્ત યોગીઓને આત્મા, મન, ઇન્દ્રિય અને અર્થના સન્નિકર્ષથી દૂર દેશવર્તી, અતીત-અનાગતકાલીન તથા સૂક્ષ્મ પરમાણુ આદિ અતીન્દ્રિય પદાર્થોનું જે જ્ઞાન થાય છે તે વિયુક્તયોગિપ્રત્યક્ષ છે. આ પ્રત્યક્ષ ઉત્કૃષ્ટ યોગીઓને જ થાય છે, Page #724 -------------------------------------------------------------------------- ________________ વૈશેષિકમત ૬૩૩ બધા યોગીઓને થતું નથી. આનું વિસ્તૃત નિરૂપણ ન્યાયકન્દલીમાંથી જાણી લેવું भेर्धये. 52. लैङ्गिकस्य पुनः स्वरूपमिदम् । लिङ्गदर्शनाद्यदव्यभिचारित्वादिविशेषणं ज्ञानं तद्यतः परामर्शज्ञानोपलक्षितात्कारकसमूहाद्भवति तलैङ्गिकमनुमानमिति यावत् । तच्चैवं भवति । " अस्येदं कार्यं कारणं संयोगि समवायि विरोधि चेति लैङ्गिकम् ।" [ वैशे० सू० ९।२।१ ] तत्र कार्यं कारणपूर्वकत्वेनोपलम्भादुपलभ्यमानं कारणस्य गमकं, यथायं नदीपूरो वृष्टिकार्यो विशिष्टनदीपूरत्वात् पूर्वोपलब्धविशिष्टनदीपूरवत् । कारणमपि कार्यजनकत्वेन पूर्वमुपलब्धेरुपलभ्यमानं कार्यस्य लिङ्गं यथा विशिष्टमेघोन्नतिर्वर्षकर्मणः । तथा धूमोऽग्नेः संयोगी । समवायी चोष्णस्पर्शो वारिस्थं तेजो गमयतीति । विरोधी च यथाऽहिर्विस्फूर्जनविशिष्टो नकुलादेर्लिङ्गं वह्निर्वा शीताभावस्येति । 'अस्येदम्' इति सूत्रे च कार्यादीनामुपादानं लिङ्गनिदर्शनार्थं कृतं न पुनरेतावन्त्येव लिङ्गानीत्यवधारणार्थम् । यतः कार्यादिव्यतिरिक्तान्यपि लिङ्गानि सन्ति, यथा चन्द्रोदयः समुद्रवृद्धेः कुमुदविकाशस्य च लिङ्गम्, न च चन्द्रोदयः समुद्रवृद्धिकुमुदविकाशौ च मिथः कार्यं कारणं वा भवन्ति, विशिष्टदिग्देशकालसंयोगात्कल्लोलपत्रविस्तारलक्षणानामुदकवृद्धिविकाशानां स्वस्वकारणेभ्य एवोत्पत्तेः । शरदि च जलस्य नैर्मल्यमगस्त्योदयस्य लिङ्गमित्यादि तत्सर्वं 'अस्येदम्' इति पदेन गृहीतं विज्ञेयम् । अस्य साध्यस्येदं संबन्धीति कृत्वा यद्यस्य देशकालाद्यविनाभूतं तत्तस्य लिङ्गमित्यर्थः । ततः 'अस्येदम्' इति सूत्रस्य नाव्यापकतेति । विशेषार्थिना तु न्यायकन्दली विलोकनीया । शब्दादीनां तु प्रमाणानामनुमान एवान्तर्भावात् कन्दलीकाराभिप्रायेणैतत्प्रमाणद्वितयमत्रावोचदाचार्य: । व्योमशिवस्तु प्रत्यक्षानुमानशाब्दानि त्रीणि प्रमाणानि प्रोचिवान् । उपसंहरन्नाह - 'वैशेषिकमतस्य' इत्यादि । वैशेषिकमतस्यैषोऽनन्तरोक्तः संक्षेपः परिकीर्तितः कथितः । 52. લૈંગિક અર્થાત્ અનુમાન પ્રમાણનું સ્વરૂપ આ પ્રમાણે છે — લિંગને જોઈને અવ્યભિચારી આદિ વિશેષણોવાળું જે નિર્દોષ જ્ઞાન ઉત્પન્ન થાય છે તે અનુમિતિ (પ્રમા) છે. આ અનુમિતિ જે પરામર્શ-વ્યાપ્તિવિશિષ્ટપક્ષધર્મતાજ્ઞાન આદિ કારકસમુદાયથી ઉત્પન્ન થાય તે અનુમિતિકરણને લૈંગિક (અનુમાન) પ્રમાણ Page #725 -------------------------------------------------------------------------- ________________ ૯૩૪ તર્કરહસ્યદીપિકા (પ્રમાકરણ) કહેવામાં આવે છે. આ અનુમાન કાર્યઅનુમાન, કારણઅનુમાન આદિ અનેક પ્રકારનું છે. “આ આનું સંબંધી છે’ એવી નિયતસંબંધિતાપૂર્વક ઉત્પન્ન થતાં કાર્ય, કારણ, સંયોગી, સમવાયી, વિરોધી આદિ અનેક પ્રકારનાં અનુમનો છે.” [વૈશેષિકસૂત્ર૯.૨.૧.] કાર્યહેતુ દ્વારા કારણાનુમાન – કાર્ય સદા કારણપૂર્વક ઉપલબ્ધ થાય છે, દેખાય છે, કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી, તેથી કાર્યને જોઈને કારણનું અનુમાન થાય છે. ઉદાહરણાર્થ, આ નદીનું પૂર વૃષ્ટિના કારણે આવ્યું છે, કેમ કે નદીનું પૂર લાકડાં, પાંદડાં આદિને તાણી જનારું ફીણવાળું વિશિષ્ટ છે, જેમ કે પહેલાં જોયેલું વિશિષ્ટ નદીપૂર. કારણહેતુ દ્વારા કાર્યનુમાન – કારણ પણ કાર્યને ઉત્પન્ન કરે છે, ઘણી વાર અવિકલ અને પ્રતિબન્ધકરહિત સશક્ત કારણને કાર્ય ઉત્પન્ન કરતું જોયું છે. તેથી આજ પણ કારણને જોઈને કાર્યનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. વર્ષા થશે કારણ કે વરસાદી કાળાં કાળાં વિશિષ્ટ વાદળો ચડી આવ્યાં છે. સંયોગી હેતુ દ્વારા સંયોગીઅનુમાન – ધૂમ અગ્નિનો સંયોગી છે, તેથી ધૂમને દેખીને થતું અગ્નિનું અનુમાન સંયોગી હેતુ દ્વારા સંયોગીનું અનુમાન છે. સમવેતકેતુ દ્વારા સમવાયીઅનુમાન– ગરમ જલના ઉષ્ણ સ્પર્શ દ્વારા જલપ્રવિષ્ટ અગ્નિનું અનુમાન સમવેત હેતુ દ્વારા સમવાયીનું અનુમાન છે. [અગ્નિદ્રવ્ય છે અને ઉષ્ણસ્પર્શ તેનો ગુણ છે. ગુણ દ્રવ્યમાં સમવાય સંબંધથી રહે છે. ગુણ દ્રવ્યમાં સમવેત છે અને દ્રવ્ય સમવાયી છે. વળી, દ્રવ્ય ગુણનું સમવાયિકારણ પણ છે.] વિરોધીહેતુ દ્વારા વિરોધીઅનુમાન – ફુંફાડા મારતા સાપને જોઈને સમીપમાં નોળિયાનું અનુમાન અથવા અગ્નિથી શીતાભાવનું અનુમાન વિરોધીહેતુ દ્વારા વિરોધીનું અનુમાન છે. ‘અસ્વેમ્’ આ વૈશેષિકસૂત્રમાં કાર્ય, કારણ આદિ કેટલાક હેતુઓનાં નામ ગણાવ્યાં છે તે તો ઉદાહરણ તરીકે જ ગણાવ્યાં છે, તે ઉપરથી એવો નિયમ ન સમજવો જોઈએ કે કાર્ય આદિ પાંચ જ હેતુઓ (લિંગો) છે, કેમ કે કાર્ય આદિ પાંચ હેતુઓથી અતિરિક્ત કેટલાય હેતુઓ છે. ઉદાહરણાર્થ, ચન્દ્રોદય સમુદ્રમાં ભરતીનું અને કુમુદવિકાસનું અનુમાન કરાવતો હેતુ છે. આ ચન્દ્રોદય ન તો સમુદ્રભરતી અને કુમુદવિકાસનું કાર્ય છે કે ન તો તેમનું કારણ. અમુક વિશિષ્ટ દિક્, દેશ, કાલ આદિના સંયોગથી ચંદ્રોદય, સમુદ્રનાં મોજાં (ભરતી) તથા કુમુદની પાંદડીઓનો વિકાસ સ્વતન્ત્રપણે તેમનાં પોતપોતાનાં કારણોથી થાય છે. અલબત્ત, તેમનામાં અવિનાભાવ અવશ્ય છે, તેથી તેના બળે ચન્દ્રોદયથી તેમનું અનુમાન થાય છે. તેવી જ રીતે શરદ ઋતુમાં જલની નિર્મળતાથી અગસ્ત્યોદયનું અનુમાન થાય છે. આ જલની નિર્મળતા અમુક વાયુ આદિ પોતાનાં કારણોથી ઉત્પન્ન થયેલી છે. પરંતુ તેનો અગસ્ત્યોદય સાથે અવિનાભાવ સંબંધ હોવાના કારણે તે અગસ્ત્યોદયનું અનુમાન કરાવે છે. અગસ્ત્યોદય અને શરત્કાલીન Page #726 -------------------------------------------------------------------------- ________________ વૈશેષિકમત આ સામાન્ય જલની નિર્મળતા વચ્ચે પરસ્પર કોઈ કાર્ય-કારણભાવ નથી, બન્ને પોતપોતાનાં કારણોથી ઉત્પન્ન થાય છે. કાર્ય, કારણ આદિ પાંચ લિંગોથી (હેતુઓથી) અતિરિક્ત બીજાં બધાં લિંગો ‘અસ્થેટ’ ‘આ આનો સંબંધી છે અવિનાભાવસૂચક પદ દ્વારા ગૃહીત થઈ જાય છે. ‘ આ સાધ્યનું આ સંબંધી છે’ એ રૂપે જે જેના દેશ, કાલ આદિ સાથે અવિનાભાવ સંબંધ ધરાવે છે તે તેનું લિંગ હોય છે. તેથી ‘અસ્વેદ’ સૂત્રથી સમસ્ત લિંગોનો સંગ્રહ થઈ જતો હોવાથી સૂત્ર અવ્યાસ – અપર્યાપ્ત નથી પરંતુ સર્વથા પૂર્ણ છે, વ્યાપક છે. આનું વિશેષ વિવરણ પ્રશસ્તપાદભાષ્યની ન્યાયકન્દલી ટીકામાં જોઈ લેવું જોઈએ. આગમ આદિ પ્રમાણો પણ પોતાના સંબંધી પદાર્થથી પરોક્ષ અર્થનું જ્ઞાન કરાવતા હોવાના કારણે અનુમાનમાં જ સમાવિષ્ટ છે. પ્રમાણોની આ બે સંખ્યા કન્જલીકાર શ્રીધરાચાર્યના મતથી કહેવામાં આવી છે. વ્યોમવતી ટીકાકાર વ્યોમશિવાચાર્ય તો પ્રત્યક્ષ, અનુમાન અને આગમ આ ત્રણ પ્રમાણોને માને છે. આ રીતે વૈશેષિકમતનું આ સંક્ષિપ્ત નિરૂપણ પૂર્ણ થયું. 53. अथात्राप्यनुक्तं किंचिदुच्यते । व्योमादिकं नित्यम् । प्रदीपादि कियत्कालावस्थायि । बुद्धिसुखादिकं च क्षणिकम् । चैतन्यादयो रूपादयश्च धर्माः आत्मादेर्घटादेश्च धर्मिणोऽत्यन्तं व्यतिरिक्ता अपि समवायसंबन्धेन संबद्धाः, स च समवायो नित्यः सर्वगत एकश्च । सर्वगत आत्मा । बुद्धिसुखदुःखेच्छाधर्माधर्मप्रयत्नभावनाख्यसंस्कारद्वेषाणां नवानामात्मविशेषगुणानामुच्छेदो मोक्षः । परस्परविभक्तौ सामान्यविशेषौ द्रव्यपर्यायौ च प्रमाणगोचरः । द्रव्यगुणादिषु षट्सु पदार्थेषु स्वरूपसत्त्वं वस्तुत्वनिबन्धनं विद्यते । द्रव्यगुणकर्मसु च सत्तासंबन्धो वर्त्तते सामान्यविशेषसमवायेषु च स नास्तीति ॥६७॥ - 53. મૂલ ગ્રન્થકાર આચાર્યે જે બાબતોનો નિર્દેશ નથી કર્યો તે બાબતોનું પણ કંઈક નિરૂપણ કરીએ છીએ. આકાશ આદિ નિત્ય છે. દીપક આદિ કેટલોક કાળ ટકનારા છે – કેટલોક કાળ સ્થિર (સ્થાયી) છે. અને બુદ્ધિ, સુખ આદિ ક્ષણિક છે. ચૈતન્ય આદિ ધર્મો ધર્મી આત્માથી તથા રૂપ આદિ ધર્મો ધર્મી ઘટ આદિથી અત્યન્ન ભિન્ન હોવા છતાં સમવાયસંબંધથી ધર્મી આત્મા અને ઘટ આદિમાં રહે છે. સમવાય નિત્ય, એક અને સર્વગત છે. આત્મા સર્વવ્યાપી (વિભુ) છે. બુદ્ધિ, સુખ, દુ:ખ, ઇચ્છા, ધર્મ, અધર્મ, પ્રયત્ન, ભાવના નામનો સંસ્કાર અને દ્વેષ આ નવ આત્માના વિશેષ ગુણોનો અત્યન્ત ઉચ્છેદ મોક્ષ છે. સામાન્ય અને વિશેષ તથા દ્રવ્ય અને પર્યાય પરસ્પર વિભિન્ન છે અને પ્રમાણના વિષયો છે. દ્રવ્ય, ગુણ આદિ છ પદાર્થોમાં ‘વસ્તુત્વ’નો વ્યવહાર કરાવનાર ૬૩૫ Page #727 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬ તર્કરહસ્યદીપિકા અર્થાત્ ‘આ વસ્તુ છે’ ‘આ વસ્તુ છે’ એવા વ્યવહારનું કારણ સ્વરૂપસત્ત્વ છે. દ્રવ્ય, ગુણ અને કર્મમાં જ સત્તા સમવાયસંબંધથી રહે છે. સામાન્ય, વિશેષ અને સમવાયમાં સત્તા સમવાયસંબંધથી રહેતી નથી, તેઓ સ્વરૂપસત્ છે, સત્તાયોગથી સત્ નથી. 54. षट्पदार्थी कणादकृता तद्भाष्यं प्रशस्तकरकृतं तट्टीका कन्दली श्रीधराचार्यीया, किरणावली तूदयनसंदृब्धा, व्योमवतिर्व्योमशिवाचार्यविरचिता, लीलावतीतर्कः श्रीवत्साचार्ययः, आत्रेयतन्त्रं चेत्यादयो वैशेषिकતર્જઃ । 54. કણાદકૃત ષપદાર્થી અર્થાત્ વૈશેષિકસૂત્ર,પ્રશસ્તકકૃત પ્રશસ્તપાદભાષ્ય, પ્રશસ્તપાદભાષ્યની શ્રીધરાચાર્યવિરચિત ન્યાયકન્દલી ટીકા, ઉદયનાચાર્યરચિત કિરણાવલીટીકા, વ્યોમશિવાચાર્યકૃત વ્યોમવતી ટીકા, શ્રીવત્સાચાર્યકૃત લીલાવતીતર્ક, આત્રેયતન્ત્ર આદિ વૈશેષિકોના મુખ્ય તર્કગ્રન્થો છે. (૬૭). इति श्रीतपागणनभोऽङ्गणदिनमणिश्रीदेवसुन्दरसूरिपदपद्मोपजीविश्रीगुणरत्नसूरिविरचितायां तर्करहस्यदीपिकाभिधानायां षड्दर्शनसमुच्चयटीकायां वैशेषिकमतनिर्णयो नाम पञ्चमोऽधिकारः । તપાગચ્છરૂપી આકાશમાં સૂર્ય જેવા પ્રતાપી શ્રી દેવસુન્દરસૂરિનાં ચરણકમળના ઉપાસક શ્રી ગુણરત્નસૂરિએ રચેલી તર્કરહસ્યદીપિકા નામની ષફ્દર્શનસમુચ્ચયની ટીકાનો વૈશેષિકમતનિર્ણય નામનો પાંચમો અધિકા૨ પૂર્ણ. Page #728 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠો અધિકાર મીમાંસક-લોકાયતમત अथ षष्ठोऽधिकारः मीमांसक-लोकायतमते (१) अथ मीमांसकमतम् (૧) મીમાંસકમત 1. મણ મીમાંસપતિ જૈમિનીયાપદ્ધ પ્રોદ્યતે | વિનીયા વેપે सांख्या इवैकदण्डास्त्रिदण्डा धातुरक्तवाससो मृगचर्मोपवेशनाः कमण्डलुधरा मुण्डशिरसः संन्यासिप्रभृतयो द्विजाः । तेषां वेद एव गुरुन पुनरन्यो वक्ता गुरुः। त एव स्वयं तव संन्यस्तं संन्यस्तमिति भाषन्ते । यज्ञोपवीतं च प्रक्षाल्य त्रिर्जलं पिबन्ति। 1. હવે મીમાંસકમત અપનામ જૈમિનીયમતનું અમે નિરૂપણ કરીએ છીએ. જૈમિનીયો સાંખ્ય પરિવ્રાજકોની જેમ એકદંડધારી અને ત્રિદંડધારી હોય છે, તેઓ ગેરુઆ વસ્ત્ર પહેરે છે, મૃગચર્મ પર બેસે છે, કમંડળ રાખે છે, માથું મુંડાવે છે. જૈમિનીય સંન્યાસીઓ વગેરે દ્વિજ હોય છે. વેદ જ તેમનો ગુરુ છે, વેદ સિવાય અન્ય કોઈ વક્તા સર્વજ્ઞ આદિ ગુરુ નથી, તેથી તેઓ પોતે જાતે જ સંન્યાસ દીક્ષા લે છે. સ્વયં સંન્યાસદીક્ષા લેતી વખતે “તું સંન્યસ્ત થઈ ગયો, તું સંન્યસ્ત થઈ ગયો’ એમ તેઓ બોલે છે, અને યજ્ઞોપવીતને ધોઈ ત્રણ વાર જલપાન કરે છે. 2. તે ક્રિયા, પ યાજ્ઞિતિઃ પૂર્વમીમાંસાવાહિક, પરે દૂત્તરમીમાંसावादिनः । तत्र पूर्वमीमांसावादिनः कुकर्मविवर्जिनो, यजनादिषट्कर्मकारिणो, ब्रह्मसूत्रिणो गृहस्थाश्रमसंस्थिताः शूदानादिवर्जका भवन्ति । ते च द्वेधा भाट्टाः प्राभाकराश्च षट् पञ्च प्रमाणप्ररूपिणः । 2. મીમાંસકોના બે ભેદ છે–પૂર્વમીમાંસાવાદી અને ઉત્તરમીમાંસાવાદી. તેમાંથી પૂર્વમીમાંસાવાદીઓ જ જૈમિનીયો છે. વ્યવહારમાં તેમને જ મીમાંસક કહેવામાં આવે છે અને ઉત્તરમીમાંસાવાદીઓ વેદાન્તી કહેવાય છે. પૂર્વમીમાંસાવાદીઓ અર્થાત જૈમિનીયો યજ્ઞ આદિ ક્રિયાકાંડમાં મુખ્યપણે પ્રવૃત્ત રહે છે, તેઓ યાજ્ઞિક ક્રિયાકાંડી છે. Page #729 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮ તર્કરહસ્યદીપિકા તે કુકર્મોને છોડીને યજન-યાજન, અધ્યયન-અધ્યાપન, દાન-પ્રતિગ્રહ આ છે બ્રાહ્મણકર્મોનું અનુષ્ઠાન કરે છે અને બ્રહ્મસૂત્રને (યજ્ઞોપવીતને) ધારણ કરે છે. જૈમિનીયોમાં કુમારિલ ભટ્ટના શિષ્યો ભાદ્રો પ્રત્યક્ષ આદિ છ પ્રમાણોને માને છે તથા પ્રભાકર ગુરુના શિષ્યો પ્રાભાકરો અભાવ પ્રમાણ સિવાય બાકીનાં પાંચ પ્રમાણોનો સ્વીકાર કરે છે. 3. ये तूत्तरमीमांसावादिनः, ते वेदान्तिनो ब्रह्माद्वैतमेव मन्यन्ते । "सर्वमेतदिदं ब्रह्म" [छान्दो० ३।१४।१] इति भाषन्ते प्रमाणं च यथा तथा वदन्ति । एक एवात्मा सर्वशरीरेषूपलभ्यत इति जल्पन्ति । एक एव हि भूतात्मा भूते भूते व्यवस्थितः । एकधा बहुधा चैव दृश्यते जलचन्द्रवत् ॥१॥ इति वचनात् । "पुरुष एवेदं सर्वं यद्भूतं यच्च भाव्यम्" [ऋक् ० १०।१०।२] इति वचनाच्च । आत्मन्येव लयं मुक्तिमाचक्षते, न त्वपरां कामपि मुक्तिं मन्यन्ते । ते च द्विजा एव भगवन्नामधेयाश्चतुर्धाभिधीयन्ते कुटीचर-बहूदक-हंस-परमहंस-भेदात् । तत्र त्रिदण्डी सशिखो ब्रह्मसूत्री गृहत्यागी यजमानपरिग्रही सकृत्पुत्रगृहेऽश्नन् कुट्यां निवसन् कुटीचर उच्यते। कुटीचरतुल्यवेषो विप्रगेहनैराश्यभिक्षाशनो विष्णुजापपरो नदीनीरस्नायी बहूदकः कथ्यते । ब्रह्मसूत्रशिखाभ्यां रहितः कषायाम्बरदण्डधारी ग्रामे चैकरात्रं नगरे च त्रिरात्रं निवसन् विधूमेषु विगताग्निषु विप्रगेहेषु भिक्षां भुञ्जानस्तपःशोषितविग्रहो देशेषु भ्रमन् हंसः समुच्यते । हंस एवोत्पन्नज्ञानश्चातुर्वर्ण्यगेहभोजी स्वेच्छया दण्डधारी ईशानी दिशं गच्छन् शक्तिहीनतायामनशनग्राही वेदान्तैकध्यायी परमहंसः समाख्यायते । एतेषु चतुर्पु पर परोऽधिकः । एते च चत्वारोऽपि केवलब्रह्माद्वैतवादसाधनैकव्यसनिनः शब्दार्थयोनिरासायानेका युक्तीः स्फोरयन्तोऽनिर्वाच्यतत्त्वे यथा व्यवतिष्ठन्ते तथा खण्डनतर्कादभियुक्तैरवसेयम् । नात्र तन्मतं वक्ष्यते इह तु सामान्येन शास्त्रकारः पूर्वमीमांसावादिमतमेव विभणिषुरेवमाह जैमिनीयाः पुनः प्राहुः सर्वज्ञादिविशेषणः । देवो न विद्यते कोऽपि यस्य मानं वचो भवेत् ॥६८॥ Page #730 -------------------------------------------------------------------------- ________________ મીમાંસક-લોકાયતમત ૬૩૯ [ 3. ઉત્તરમીમાંસાવાદીઓ વેદાન્તી છે. તેઓ બ્રહ્માāતને જ માને છે. ‘સર્વનેતવિજ્ બ્રહ્મ (આ બધું જ બ્રહ્મ છે)’ [છાન્દોગ્ય ઉપનિષદ્ ૩.૧૪.૧] આ તેમનું સાંપ્રદાયિક સૂત્ર તેઓ ઉચ્ચાર્યા કરે છે અને તેને સિદ્ધ કરવા પોતાની પૂરી શક્તિ લગાવી પ્રમાણો યા યુક્તિઓ રજૂ કરે છે. તેમનું કહેવું છે કે સર્વ શરીરોમાં એક જ આત્મા (બ્રહ્મ) પ્રતીત થાય છે. કહ્યું પણ છે કે— “એક જ ભૂતાત્મા (સિદ્ધ બ્રહ્મ) પ્રત્યેક ભૂતમાં અર્થાત્ પ્રાણીમાં રમમાણ છે. તે જ એક રૂપે તથા અનેક રૂપે જલગત ચન્દ્રની જેમ દેખાય છે.’ ]. “જે કંઈ અતીત છે અને જે કંઈ અનાગત છે તે બધુ જ પુરુષ (=અત્મા=બ્રહ્મ) છે.” [ઋગ્વેદ ૧૦.૯૦.૨] આત્મામાં (બ્રહ્મમાં) લય પામવો એ જ મુક્તિ છે. આ બ્રહ્મલયાવસ્થા સિવાય બીજી કોઈ જાતની મુક્તિ વેદાન્તીઓને ઇષ્ટ નથી. તેઓ બ્રાહ્મણ હોય છે અને તેમને ‘ભગવત્' નામથી બોલાવવામાં આવે છે. તેમના ચારભેદ છે —કુટીચર, બહૂદક, હંસ અને પરમહંસ. ત્રિદંડ ધારણ કરનારા, ચોટલી રાખનારા, બ્રહ્મસૂત્ર (જનોઈ) પહેરનાર, યજમાનોના ઘરે ભોજન કરનારા, ઘરને છોડી કુટી (ઝૂંપડી) બનાવી રહેનારા કુટીચર કહેવાય છે, તેઓ એકાદવાર પોતાના પુત્રને ત્યાં પણ ભોજન કરી લે છે. બહૂદકોનો વેશ કુટીચરોના વેશ જેવો જ હોય છે. તેઓ બ્રાહ્મણોનાં ઘરોમાં ભિક્ષાવૃત્તિથી નીરસ ભોજન કરે છે. તેઓ વિષ્ણુનો જાપ કરે છે. નદીના પાણીમાં (બહુ) સ્નાન કરવાના કા૨ણે તેઓ બહૂદક કહેવાય છે. હંસ સંન્યાસીઓ જનોઈ પહેરતા નથી, ચોટલી રાખતા નથી, કાષાય વસ્ત્ર પહેરે છે, દંડ ધારણ કરે છે, ગામમાં એક રાત અને નગરમાં ત્રણ રાત રહે છે. ચૂલાઓમાંથી ધૂમાડો નીકળતો બંધ થઈ જાય અને ચૂલાઓની આગ ઓલવાઈ જાય પછી બ્રાહ્મણોનાં ઘરોમાં ભિક્ષાવૃત્તિથી ભોજન કરે છે. તેઓ કઠિન તપસ્યાઓ કરી શરીરને કૃશ કરે છે અને દેશદેશાન્તરમાં ભ્રમણ કરે છે. હંસ સંન્યાસીઓને જ્યારે તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તેઓ પરમહંસ કહેવાય છે. પરમહંસ સંન્યાસીઓ શૂદ્રસહિત ચાર વર્ણોને ત્યાં ભિક્ષા-ભોજન કરે છે. તેઓ ઇચ્છાનુસાર કોઈ વાર દંડ ધારણ કરે છે તો કોઈવાર નથી કરતા. જ્યારે તેઓ અશક્ત થઈ જાય છે ત્યારે ઈશાન દિશામાં જઈને અનશન ગ્રહણ કરે છે. તેમના અધ્યયનનો એકમાત્ર વિષય વેદાન્ત છે. તેઓ રાતદિવસ બ્રહ્મના સ્વરૂપનું ચિન્તન કરે છે. કુટીચર, બહૂદક, હંસ અને પરમહંસ આ ચારમાં ક્રમશઃ ઉત્તર ઉત્તરના પૂર્વ પૂર્વ કરતાં ચડિયાતા છે. આ ચારેય કેવલબ્રહ્માદ્વૈતવાદને સિદ્ધ કરવામાં જ પોતાની સઘળી શક્તિ લગાવી દે છે, તેમને બ્રહ્માદ્વૈતને સાધવાનું વ્યસન થઈ ગયું હોય છે. તેઓ બ્રહ્મ સિવાય સઘળા શબ્દો અને અર્થોનો નિરાસ કરવા માટે યુક્તિઓની જાળ રચીને છેવટે અનિર્વચનીય બ્રહ્મની સિદ્ધિમાં વાદની સમાપ્તિ કરે છે. અનિર્વચનીય બ્રહ્મની સિદ્ધિ તથા પરમતખંડનની યુક્તિજાળને ખંડનખંડખાદ્ય નામના Page #731 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦ તર્કરહસ્યદીપિકા તર્કગ્રન્થમાં જોવી જોઈએ. અહીં તેમના મતનું નિરૂપણ કરવામાં નહિ આવે. અહીં તો શાસ્ત્રાકાર આચાર્ય પૂર્વમીમાંસાવાદીઓના મતનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી તેનું નિરૂપણ કરે છે– જૈમિનીય મતના અનુયાયીઓ કહે છે કે સર્વજ્ઞત્વ આદિ ગુણોના ધારક કોઈ દેવ છે જ નહિ કે જેમનાં વચનને પ્રમાણ માની શકાય. (૧૮) 4. व्याख्या-जैमिनीयास्तु ब्रुवते । सर्वज्ञादीनि विशेषणानि यस्य स सर्वज्ञादिविशेषणः सर्वज्ञः सर्वदर्शी वीतरागः सृष्टयादिकर्ता चेत्यादिविशेषणवान् कोऽपि प्रागुक्तदर्शनसंमतदेवानामेकतरोऽपि देवो-दैवतं न विद्यते, यस्य देवस्य वचो-वचनं मान-प्रमाणं भवेत् । प्रथमं तावद्देव एव वक्ता न वर्तते, कुतस्तत्प्रणीतानि वचनानि संभवेयुरिति भावः । तथाहिपुरुषो न सर्वज्ञः मानुषत्वात् रथ्यापुरुषवत् । 4. શ્લોકવ્યાખ્યા–જૈમિનીયો કહે છે કે સર્વજ્ઞત્વ આદિ વિશેષણોવાળો અર્થાત સર્વજ્ઞ, સર્વદર્શી, વીતરાગ કે સૃષ્ટિ આદિનો કર્તા આદિ વિશેષણોવાળો, જેવો જૈન વગેરે દર્શનોમાં સ્વીકારાયેલો છે તેવો કોઈ દેવ અસ્તિત્વ ધરાવતો જ નથી કે જેનાં વચનોને સત્ય, પ્રમાણભૂત માની શકાય. સૌપ્રથમ તો જ્યારે વક્તા જ નથી અર્થાત અતીન્દ્રિયાર્થનું પ્રતિપાદન કરનારો કોઈ યથાર્થ વક્તા કોઈ દેવ જ નથી ત્યારે કોઈપણ આગમને સર્વજ્ઞપ્રણીત કેવી રીતે ગણી શકાય? તેથી આ અનુમાન સ્પષ્ટપણે કરી શકાય કે કોઈ પણ પુરુષ સર્વજ્ઞ નથી કેમ કે તે પુરુષ છે, જેમ કે રસ્તે જતો પુરુષ. 5. अथ किंकरायमाणसुरासुरसेव्यमानता त्रैलोक्यसाम्राज्यसूचकछत्रचामरादिविभूत्यन्यथानुपपत्तिरस्ति सर्वज्ञे विशेष इति चेत्; मायाविभिरपि कीर्तिपूजालिप्सुभिरिन्द्रजालवशेन तत्प्रकटनात् । यदुक्तं त्वद्यूथ्येनैव समन्तभद्रेण देवागमनभोयानचामरादिविभूतयः । मायाविष्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् ॥१॥ [માતમી છો૨] 5. જેન– અરે ભાઈ, સામાન્ય રસ્તે જતા માણસને તો અમે પણ સર્વજ્ઞ નથી કહેતા. અમે તો તે મહાન વિશિષ્ટ વ્યક્તિને સર્વજ્ઞ માનીએ છીએ જેમની કિંકરની જેમ સુરો અને અસુરો સેવા કરે છે તથા જેમની પાસે ત્રિલોકના સામ્રાજયના આધિપત્યનાં Page #732 -------------------------------------------------------------------------- ________________ ૬૪૧ મીમાંસક-લોકાયતમત સૂચક ચિહ્નોરૂપ છત્ર, ચામર આદિ વિભૂતિઓ છે. દેવ અને દાનવોનું સેવક હોવું તથા છત્ર, ચામર આદિ લોકોત્તર વિભૂતિઓ હોવી એ સર્વજ્ઞતા વિના સંભવે નહિ. તેથી આ અવિનાભાવી વિભૂતિઓના આધારે અનુમાનથી સિદ્ધ સર્વજ્ઞની સત્તાને તમે મીમાંસકો કેમ માનતા નથી? જૈમિનીય– તમારી જૈનોની બુદ્ધિ બાહ્ય ચમત્કારોથી અંજાઈ ગઈ છે. માયાવી ઐન્દ્રજાલિક જાદુગર પણ પોતાની કીર્તિ, પૂજા થાય એ લોભથી ઈન્દ્રજાલ દ્વારા છત્ર, ચામર આદિ વિભૂતિઓને પ્રકટ કરી શકે છે અને કરે પણ છે. તે દેવો દ્વારા થતી પોતાની સેવા પણ દેખાડી શકે છે. તો શું આ બાહ્ય ચમત્કારોના કારણે તે જાદુગરને સર્વજ્ઞ માની લેવો? તમારા જ આચાર્ય શ્રીસમન્તભદ્રે કહ્યું છે કે – “દેવોનું આવવું, આકાશમાં વિહરવું, છત્ર-ચામર આદિ વિભૂતિઓ તો માયાવી જાદુગરોમાં પણ જોવા મળે છે. તેથી આ વિભૂતિઓના કારણે આપ અમારા જેવા પરીક્ષકોના મહાન પૂજય નથી, હોઈ શકો નહિ.” [આપ્તમીમાંસા, શ્લોક ૧]. 6. अथ यथानादेरपि सुवर्णमलस्य क्षारमृत्पुटपाकादिप्रक्रियया विशोध्यमानस्य निर्मलत्वम्, एवमात्मनोऽपि निरन्तरज्ञानाद्यभ्यासेन विगतमलत्वात्सर्वज्ञत्वं किं न संभवेदिति मतिः, तदपि न; अभ्यासेन हि शुद्धेस्तारतम्यमेव भवेत्, न पुनः परमः प्रकर्षः । न हि नरस्य लङ्घनमभ्यासतस्तारतम्यवदप्युपलभ्यमानं सकललोकविषयमुपलभ्यते । उक्तं च दशहस्तान्तरं व्योम्नो यो नामोत्प्लुत्य गच्छति । न योजनशतं गन्तुं शक्तोऽभ्यासशतैरपि ॥१॥ 6. જેન– જેમ ખાણમાં રહેલું સોનું અનાદિ કાળથી મલયુક્ત હોવા છતાં મૂસમાં મૂકી તેજાબ આદિ રસાયણોથી અગ્નિમાં પકાવવાથી તદ્દન શુદ્ધ સોટચનું સોનું બની જાય છે તેવી જ રીતે સતત જ્ઞાનાભ્યાસ તથા યોગ આદિ પ્રક્રિયાઓથી આત્મા પણ ધીરે ધીરે કર્મમલથી રહિત બની શુદ્ધ બની જાય છે. આવો શુદ્ધ આત્મા જ્ઞાનાવરણરૂપ મળ સંપૂર્ણ દૂર થઈ જવાથી શું સર્વજ્ઞ ન બની શકે? સર્વજ્ઞતા માટે તો જ્ઞાનાવરણ કર્મનો સંપૂર્ણ નાશ જ મુખ્યપણે અપેક્ષિત છે. જૈમિનીય- અભ્યાસથી શુદ્ધિની તરતમતા તો સંભવી શકે પરંતુ શુદ્ધિનો પરમ પ્રકર્ષ થવો અત્યન્ત અસંભવ છે. અભ્યાસ કરવાથી ઓછોવત્તો ફેરફાર સંભવે છે. કોઈ મનુષ્ય ઊંચે કૂદવાનો ગમે તેટલો અભ્યાસ કેમ ન કરે, પરંતુ તે આખા લોકને કદી લાંઘી શકે નહિ. એ તો શક્ય છે કે તેની ઊંચે કૂદવાની શક્તિમાં થોડોઘણો વધારો થાય, Page #733 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨ તર્કરહસ્યદીપિકા તે છ ફૂટના બદલે દસ ફૂટ ઊંચે સુધી કૂદવા લાગે પરંતુ આખા લોકને કૂદી જવાનો પરમ પ્રકર્ષ તો તે કદી પણ સિદ્ધ કરી શકે જ નહિ. કહ્યું પણ છે કે – “જે મનુષ્ય અભ્યાસ કરતાં કરતાં દસ ફૂટ ઊંચે કૂદી જાય છે તે સેકડો અભ્યાસ કરે તો પણ સોયોજન ઊંચે કૂદી શકતો નથી.” •7. अथ मा भून्मानुषस्य सर्वज्ञत्वं, ब्रह्मविष्णुमहेश्वरादीनां तु तदस्तु । ते हि देवाः, संभवत्यपि तेष्वतिशयसंपत् । यत्कुमारिल: - अथापि दिव्यदेहत्वाद्ब्रह्मविष्णुमहेश्वराः । #ામ મવડુ સર્વજ્ઞા: સાર્વર્ચ માનુષ0 મ્િ શા” इति तदपि न रागद्वेषमूलनिग्रहानुग्रहग्रस्तानां कामासेवनविहस्तानामसंभाव्यमिदमेषामिति । 7. ન્યાય-વૈશેષિક આદિ– એ સાચું કે સામાન્ય મનુષ્ય અભ્યાસ કરી સર્વજ્ઞ ન બની શકે, પરંતુ બહ્મા, વિષ્ણુ અને મહેશ આદિ તો દેવ છે, તેમનામાં તો સર્વજ્ઞતારૂપી અતિશય હોઈ જ શકે. તેઓ દિવ્ય અલૌકિક પુરુષ છે. કુમારિલે પોતે જ કહ્યું છે, “દિવ્ય દેહ ધરાવતા હોવાના કારણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ભલે સર્વજ્ઞ હોય પરંતુ સામાન્ય મનુષ્યમાં સર્વજ્ઞતા કેવી રીતે હોઈ શકે?” તાત્પર્ય એ છે કે કુમારિકનો ઝુકાવ સ્પષ્ટપણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ દિવ્ય શરીરવાળા દેવોને સર્વજ્ઞ તરીકે સ્વીકારવા તરફ છે. તેથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને સર્વજ્ઞ માની લેવા જોઈએ. જૈમિનીય-[ઉપરકુમારિલના નામે જે શ્લોક ટાંક્યો છે તે કુમારિકનો હોવા વિશે શંકા છે. તે તો બૌદ્ધ ગ્રન્થ તત્ત્વસંગ્રહમાં કુમારિલના નામે ઉદ્ધત કરવામાં આવ્યો છે. જૈમિનીય મતની વિરુદ્ધ છે.] રાગદ્વેષમૂલક શિષ્ટનો અનુગ્રહ અને દુષ્ટનો નિગ્રહ કરનારા, કામસેવન આદિ વિકારોથી યુક્ત સરાગી બ્રહ્મા, વિષ્ણુ આદિમાં સર્વજ્ઞતાની વાત કરવી એ તો ખરેખર સર્વજ્ઞતાનો પરિહાસ જ છે. જૈિનો પણ આ જ વાત કહે છે.] ____8. न च प्रत्यक्षं तत्साधकम् “संबद्धं वर्तमानं च गृह्यते चक्षुरादिना" [ मी० प्रत्यक्ष० सू० श्लो० ८४] इति वचनात् । न चानुमानम्; प्रत्यक्षदृष्ट एवार्थे तत्प्रवृत्तेः । न चागमः, सर्वज्ञस्यासिद्धत्वेन तदागमस्यापि विवादास्पदत्वात् । न चोपमानम्, तदपरस्यापि सर्वज्ञस्याभावादेव । न चार्थापत्तिरपि, सर्वज्ञसाधकस्यान्यथानुपपन्नपदार्थस्यादर्शनात् । ततः प्रमाणपञ्चकाप्रवृत्तेरभावप्रमाणगोचर एव सर्वज्ञः । प्रयोगश्चात्र-नास्ति Page #734 -------------------------------------------------------------------------- ________________ મીમાંસક-લોકાયતમત ૬૪૩ सर्वज्ञः, प्रत्यक्षादिगोचरातिक्रान्तत्वात्, शशशृङ्गवदिति ॥१८॥ 8. સર્વજ્ઞનું અસ્તિત્વ સિદ્ધ કરવાની શક્તિ પ્રત્યક્ષ આદિ કોઈ પણ સદુપલંભક પ્રમાણમાં નથી. પ્રત્યક્ષ તો અસંબદ્ધ (અસત્રિકષ્ટ) અને અવર્તમાન સર્વજ્ઞનું અસ્તિત્વ સિદ્ધ કરી શકે નહિ, કેમ કે “સંબદ્ધ અને વર્તમાન અર્થ જ ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી ગૃહીત થાય છે.” મીમાંસાશ્લોકવાર્તિક, પ્રત્યક્ષ શ્લોક ૮૪]. આ એક સર્વસમ્મત સિદ્ધાન્ત છે. પ્રત્યક્ષ વડે જોયેલા અર્થમાં જ અનુમાનની પ્રવૃત્તિ થાય છે, તેથી અત્યન્ત પરોક્ષ સર્વજ્ઞને જાણવા માટે અનુમાન પ્રવૃત્ત થતું જ નથી, તે તેનું ક્ષેત્ર જ નથી. જો સર્વજ્ઞ ખુદ અસિદ્ધ હોય તો સર્વજ્ઞપ્રણીત આગમ તો સુતરાં અસિદ્ધ જ હોય અને સર્વજ્ઞપ્રણીત આગમ અસિદ્ધ હોવાથી સર્વજ્ઞનું સાધક બની શકે જ નહિ. બીજો કોઈ સર્વજ્ઞ દેખાતો નથી કે જેથી ઉપમાન પ્રમાણ સર્વજ્ઞ સાથે તેની સદશતા મેળવીને, જાણીને તેની સત્તા સાધી શકે. સર્વજ્ઞનો સાધક કોઈ અવિનાભાવી (અન્યથાનુપપત્ર) અર્થ પણ દેખાતો નથી જેના બળે અથપત્તિપ્રમાણ સર્વજ્ઞનું અસ્તિત્વ સિદ્ધ કરી શકે. આ રીતે સદ્ભાવને સિદ્ધ કરનારાં પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણોનો વિષય ન હોવાના કારણે પ્રમાણપચકાભાવમૂલક અભાવપ્રમાણ જ સર્વજ્ઞને વિષય કરીને સર્વજ્ઞના અસ્તિત્વનો સર્વથા નિષેધ કરશે, સર્વજ્ઞનો અભાવ સિદ્ધ કરશે. તેથી નિર્બોધપણે આ પ્રમાણે કહી શકાશે કે – સર્વજ્ઞ છે જ નહિ, કેમ કે તે સદુપલક્ષ્મક પાંચ પ્રમાણોનો વિષય જ બનતો નથી, જેમ કે સસલાનાં શિંગડાં. (૬૮). 9. यदि देवस्तद्वचनानि च न सन्ति, तर्हि कुतोऽतीन्द्रियार्थज्ञानमित्याशङ्क्याह तस्मादतीन्द्रियार्थानां साक्षाद्दष्टरभावतः । नित्येभ्यो वेदवाक्येभ्यो यथार्थत्वविनिश्चयः ॥१९॥ 9. જો સર્વજ્ઞ અને સર્વજ્ઞપ્રણીત આગમ નથી તો અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન કેવી રીતે થશે? આ શંકાનું નિરાકરણ કરતાં જૈમિનીયો કહે છે અતીન્દ્રિય પદાર્થોનો સાક્ષાત્ દ્રષ્ટા કોઈ ન હોવાથી નિત્ય વેદવાક્યોથી જ અતીન્દ્રિય પદાર્થોનું યથાવત્ નિશ્ચયાત્મક જ્ઞાન થાય છે. (૬૯). 10. વ્યાધ્યાક્ષાત્ તત: વેર ન્યુ તો તુતઃ આ ફત્યા–રાતિन्द्रियार्थानाम् इन्द्रियविषयातीतपदार्थानामात्मधर्माधर्मकालस्वर्गनरकपरमाणुप्रभृतीनां साक्षात् स्पष्टप्रत्यक्षावबोधेन द्रष्टः ज्ञातुरभावत: असद्भावाद्धेतोः Page #735 -------------------------------------------------------------------------- ________________ ૬૪૪ नित्येभ्यः अप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावेभ्यः अवधारणस्येष्टविषयत्वाद्वेदवाक्येभ्य एव यथार्थत्वविनिश्चयः अर्थानामनतिक्रमेण यथार्थं तस्य भावो यथार्थत्वं यथावस्थितपदार्थत्वं तस्य विशेषेण निश्चयो भवति । नित्यत्वेनापौरुषेयेभ्यो वेदवचनेभ्य एव यथावदतीन्द्रियाद्यर्थज्ञानं भवति, न पुनः सर्वज्ञप्रणीतागमादिभ्यः सर्वज्ञादीनामेवाभावादिति भावः । यथाहुस्ते તર્કરહસ્યદીપિકા "अतीन्द्रियाणामर्थानां साक्षाद्द्रष्टा न विद्यते । वचनेन हि नित्येन यः पश्यति स पश्यति ॥ १ ॥ " 10. શ્લોકવ્યાખ્યા– ઇન્દ્રિયોને અગોચર અતીત-અનાગતકાલીન પદાર્થો, આત્મા, પુણ્ય-પાપ, કાલ, સ્વર્ગ, નરક, પરમાણુ આદિ દેશથી, કાલથી કે સ્વભાવથી વિપ્રકૃષ્ટ અતીન્દ્રિય પદાર્થોને સાક્ષાત્ સ્પષ્ટ પ્રત્યક્ષજ્ઞાનથી જાણનારો કોઈ પુરુષવિશેષ ન હોવાથી ઉત્પાદ-વિનાશથી રહિત સદા સ્થાયી વેદવાક્યોથી પદાર્થો જેવા છે બરાબર તેવા જ યથાવત્ તેમના વાસ્તવિક સ્વરૂપમાં જ નિશ્ચિતપણે જ્ઞાત થાય છે. બધાં વાક્યો ઇષ્ટનું અવધારણ કરે છે, તેથી વેદવાક્યોનો જ અતીન્દ્રિયાર્થના પ્રતિપાદનમાં એકમાત્ર અધિકાર સમજવો જોઈએ. વેદ અપૌરુષેય છે, તેમને કોઈ પુરુષે રચ્યા નથી, તે નિત્ય છે. આ સદા એકરૂપ સ્થાયી રહેનારાં અપૌરુષેય નિત્ય વેદવાક્યોથી જ ધર્મ આદિ અતીન્દ્રિય પદાર્થોનું યથાવત્ જ્ઞાન થાય છે અને નહિ કે સર્વજ્ઞ દ્વારા ઉપદિષ્ટ આગમોથી કેમ કે જ્યારે સર્વજ્ઞનું જ અસ્તિત્વ નથી ત્યારે તેમના દ્વારા પ્રણીત આગમની સંભાવના જ કલ્પી શકાતી નથી. કહ્યું પણ છે કે – “અતીન્દ્રિય અર્થોનો કોઈ સાક્ષાત્ દ્રષ્ટા જ નથી. તેથી નિત્ય વેદવાક્યોથી જે અતીન્દ્રિય પદાર્થોને દેખે છે, જાણે છે તે જ ખરો દ્રષ્ટા છે – અતીન્દ્રિયાર્થદર્શી છે.” - •11. नन्वपौरुषेयानां वेदानां कथमर्थपरिज्ञानमिति चेत् । अव्यवच्छि नानादिसंप्रदायेनेति ॥६९॥ 11. શંકા— વેદો અપૌરુષેય છે, તેમનો કોઈ પ્રણેતા નથી, તો પછી તેમના અર્થનું નિશ્ચયાત્મક જ્ઞાન કેવી રીતે થાય ? ઉત્તર– વેદ અપૌરુષેય છે, તેમને કોઈએ રચ્યા નથી તેમ છતાં તેમના અર્થ અને પાઠની પરંપરા અનાદિ કાળથી અવિચ્છિન્નપણે એક ધારી ચાલી આવે છે, તેમાં કોઈ વ્યવધાન કે વિચ્છેદ પડ્યો નથી. તેથી વેદના અર્થનો યથાર્થ નિર્ણય થઈ જાય છે. (૬૯) 12. અર્થતળેવ તૂજ્યન્ના www.jainelibrary:org Page #736 -------------------------------------------------------------------------- ________________ ૬૪૫ મીમાંસક-લોકાયતમત अत एव पुरा कार्यों वेदपाठः प्रयत्नतः । ततो धर्मस्य जिज्ञासा कर्तव्या धर्मसाधनी ॥७॥ 12. આ જ વાતને દઢ કરે છે, સ્પષ્ટ કરે છે– તેથી જ સૌપ્રથમ પ્રયત્નપૂર્વક વેદોનો સ્વરો અનુસાર પાઠ કરવો જોઈએ. ત્યાર બાદ ધર્મની જિજ્ઞાસા કરવી જોઈએ કેમ કે ધર્મજિજ્ઞાસા જ ધર્મ સાધી આપે છે, ધર્મસાધક છે. 13. વ્યાધ્યા–ત પર્વ સર્વજ્ઞામાવાવ પુર પૂર્વ વેપાd: Tसामाथर्वणानां पाठः प्रयत्नतः कार्यः । ततः किं कर्तव्यमित्याह-'ततो धर्मस्य' इति । ततो वेदपाठादनन्तरं धर्मस्य जिज्ञासा कर्तव्या । धर्मों ह्यतीन्द्रियः, ततः स कीदृक्केन प्रमाणेन वा ज्ञास्यत इत्येवं ज्ञातुमिच्छा कार्या। सा कीदृशी धर्मसाधनी-धर्मसाधनस्योपायः ॥७०॥ 13. શ્લોકવ્યાખ્યા– સર્વજ્ઞ આદિનો અભાવ છે એટલે સૌપ્રથમ ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આ ચાર વેદોનો પ્રયત્નપૂર્વક હૃસ્વ, દીધ, સ્વરિત આદિ સ્વરો અનુસાર પાઠ કરવો જોઈએ, તેમને કઠસ્થ કરી લેવા જોઈએ. પછી શું કરવું જોઈએ? વેદપાઠ પછી ધર્મને જાણવાની ઇચ્છા કરવી જોઈએ. ધર્મ તો અતીન્દ્રિય છે, તેથી તે કયા પ્રમાણથી કેવી રીતે જાણી શકાય?' એવી જાણવાની ઇચ્છા કરવી જોઈએ. આ ધર્મજિજ્ઞાસા જ ધર્મસાધનનો આદ્ય ઉપાય છે. ધર્મજિજ્ઞાસા થતાં ધર્મને જાણવાના ઉપાયોની ખોજ કરવી જોઈએ. અતીન્દ્રિય ધર્મને જાણવાના ઉપાય પ્રત્યક્ષ આદિ તો હોઈ શકે જ નહિ. તો પછી કયો ઉપાય છે? (૭૦). 14. યતિૌવં તતતથિ નિમિત્તે પરીક્ષ્ય નિમિત્ત ૪ નોન્ના / નિમિત્તે हि द्विविधं जनकं ग्राहकं च । अत्र तु ग्राहकं ज्ञेयम् । एतदेव विशेषिततरं प्राह नोदनालक्षणो धर्मो नोदना तु क्रियां प्रति । प्रवर्तकं वचः प्राहुः स्वःकामोऽग्नि यथा यजेत् ॥७१॥ 14. ધર્મને જાણવાનું એકમાત્ર નિમિત્ત(ઉપાય) નોદના (વેદ યા વેદનાં પ્રવર્તક વાક્યો) છે. નિમિત્ત બે પ્રકારનાં હોય છે–જનક અને ગ્રાહક. જનક એટલે ઉત્પન્ન કરનાર અને ગ્રાહક એટલે જ્ઞાન કરાવનાર. અહીં નોદના ધર્મનું ગ્રાહક નિમિત્તા Page #737 -------------------------------------------------------------------------- ________________ ૬૪૬ વિક્ષિત છે. હવે નોદનાનું વિશેષ વિવેચન કરે છે– ધર્મનું લક્ષણ નોદના છે. ક્રિયામાં મનુષ્યને પ્રેરનાર (પ્રવર્તક) વચનોને નોદના કહે છે. ઉદાહરણાર્થ, ‘સ્વર્ગની કામનાવાળો અગ્નિહોત્ર યજ્ઞ કરે' આ વચન અગ્નિહોત્રરૂપી ક્રિયામાં પુરુષને પ્રવૃત્તિ કરવા પ્રેરે છે, તેથી આ વચન નોદના છે અર્થાત્ प्रेरात्मछे. (७१) તર્કરહસ્યદીપિકા 15. व्याख्या - नोद्यन्ते प्रेर्यन्ते श्रेयः साधकद्रव्यादिषु प्रवर्त्यन्ते जीवा अनयेति नोदना वेदवचनकृता प्रेरणेत्यर्थः । धर्मो नोदनया लक्ष्यते ज्ञायत इति नोदनालक्षणः । धर्मो ह्यतीन्द्रियत्वेन नोदनयैव लक्ष्यते नान्येन प्रमाणेन, प्रत्यक्षादीनां विद्यमानोपलम्भकत्वात्, धर्मस्य तु कर्तव्यतारूपत्वात् कर्तव्यतायाश्च त्रिकालशून्यार्थरूपवात्, त्रिकालशून्यकार्यरूपार्थविषयविज्ञानोत्पादिका चोदनेति मीमांसकाभ्युपगमात् । अथ नोदनां व्याख्याति 'नोदना तु क्रियां प्रति' इत्यादि । नोदना पुनः क्रियां हवनसर्वभूताहिंसनादानादिक्रियां प्रति प्रवर्तकं वचो वेदवचनं प्राहुमींमांसका भाषन्ते । हवनादिक्रियाविषये यदेव प्रेरकं वेदस्य वचनं सैव नोदनेति भावः । प्रवर्तकं तद्वचनमेव निदर्शनेन दर्शयति 'स्व: कामोऽग्नि यथा यजेत्' इति । यथेत्युपदर्शनार्थः । स्वः स्वर्गे कामो यस्य स स्वःकामः पुमान् स्वःकामः सन् । अग्नि वह्निं यजेत् - तर्पयेत् । अत्रेदं श्लोकबन्धानुलोम्येनेत्थमुपन्यस्तम् । अन्यथा त्वेवं भवति "अग्निहोत्रं जुहुयात्स्वर्गकाम:" [ मैत्रा० ६।३ ] इति प्रवर्तकवचनस्योपलक्षणत्वात् । निवर्तकमपि वेदवचनं नोदना ज्ञेया, यथा "न हिंस्यात्सर्वभूतानि” [ ] इति । एवं न वै हिंस्त्रो भवेत् इत्याद्यपि । आभिर्नोदनाभिर्नोदितो यदि यथा नोदनं यैर्द्रव्यगुणकर्मभिर्यो हवनादौ प्रवर्तते निवर्तते वा, तदा तेषां द्रव्यादीनां तस्याभीष्टस्वर्गादिफलसाधनयोग्यतैव धर्म इत्यभिधीयते । एतेन वेदवचनैः प्रेरितोऽपि यदि न प्रवर्तते निवर्तते वा विपरीतं वा प्रवर्तते, तदा तस्य नरकाद्यनिष्टफलसंसाधनयोग्यतैव द्रव्यादिसंबन्धिनी पापमित्युच्यत इत्यपि ज्ञापितं द्रष्टव्यम् । इष्टानिष्टार्थसाधनयोग्यतालक्षणौ धर्माधर्माविति हि मीमांसकाः । उक्तं च शाबरे- "य एव श्रेयस्करः स एव धर्मशब्देनोच्यते" [ शाबरभा०१।१।२] अनेन द्रव्यादीनामिष्टार्थसाधनयोग्यता धर्मः प्रतिपादितं शबरस्वामिना । भट्टोऽप्येतदेवाह - Page #738 -------------------------------------------------------------------------- ________________ મીમાંસક-લોકાયતમત ૬૪૭ "श्रेयो हि पुरुषप्रीतिः सा द्रव्यगुणकर्मभिः । नोदनालक्षणैः साध्या तस्मादेष्वेव धर्मता ॥१॥" [मी० श्लो० चोदना सू० श्लो० १९१] "एषामैन्द्रियकत्वेऽपि न तादूप्येण धर्मता । શ્રેયસાધના દોષ નિત્યં ચેતાપ્રતિીય રા” तादूप्येण च धर्मत्वं तस्मान्नेन्द्रियगोचरः ।" [યોના સૂ૦ ૦ ૨૩-૨૪] રૂતિ (૭ 15. જેના દ્વારા જીવ કલ્યાણકારી દ્રવ્ય આદિમાં પ્રેરિત થઈને પ્રવૃત્ત થાય છે તે વેદવચનોથી થનારી પ્રેરણાને નોદના કહે છે. નોટના દ્વારા ધર્મ લક્ષિત અર્થાત જ્ઞાત થાય છે, તેથી ધર્મનું લક્ષણ નોદના કહેવાય છે. ધર્મ અતીન્દ્રિય હોવાના કારણે નોદના અર્થાત્ પ્રવર્તક વેદવચનો દ્વારા જ ધર્મને જાણી શકાય છે, અન્ય પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી જાણી શકાતો નથી કેમ કે પ્રત્યક્ષ આદિ પ્રમાણો તો વિદ્યમાન પદાર્થોને જાણનારાં છે. ધર્મ તો કર્તવ્યતારૂપ છે અને કર્તવ્યતા ત્રિકાલશુન્ય અર્થરૂપ છે. મીમાંસકોએ પોતે જ કહ્યું છે કે ચોદના (નોદના) ત્રિકાલજૂન્ય શુદ્ધ કાર્યરૂપ (કર્તવ્યરૂપ) અર્થનું જ્ઞાન ઉત્પન્ન કરે છે. તાત્પર્ય એ કે કર્તવ્યતા શુદ્ધ કાર્યરૂપ છે, તેમાં ભૂત, ભવિષ્યત્ અને વર્તમાન કાળનો કોઈ સંપર્ક હોતો નથી, તેથી તે પ્રત્યક્ષ આદિ પ્રમાણોનો વિષય બની શકતી નથી, તે તો પ્રવર્તક વેદવાક્યો દ્વારા જ જાણી શકાય છે. હવન, સર્વભૂતદયા, દાન આદિ ક્રિયામાં પ્રવર્તક – પ્રેરણા આપી પ્રવૃત્તિ કરાવનારાં વેદવચનોને મીમાંસકો નોદના કહે છે. તાત્પર્ય એ કે હવન આદિ ક્રિયાઓમાં તથા તે ક્રિયાઓ માટે સામગ્રી એકત્ર કરવામાં જે વેદવાક્યો પ્રેરક હોય તેમને નોદના કહે છે. વેદવચનોની પ્રવર્તકતા દષ્ટાન્તથી દર્શાવવામાં આવે છે. “યથા' શબ્દ ઉદાહરણ દર્શાવવા માટે પ્રયોજાય છે. સ્વર્ગની કામનાવાળો અગ્નિને યજે.” “સ્વ” શબ્દનો અર્થ સ્વર્ગ છે. અગ્નિને યજે અર્થાત્ અગ્નિનું તર્પણ કરે. શ્લોકમાં અક્ષરોની સંખ્યા નિયત હોય છે, તેથી “સ્વ: મોડનિ ચત્' એમ કહી દીધું છે. વાસ્તવિક રૂપે આ કથન ‘નિદોä ગુદયાત્ સ્વામ: – સ્વર્ગની કામનાવાળો અગ્નિહોત્ર યજ્ઞ કરે’ [મૈત્રાયણ્યપનિષદ્ ૬.૩] આ પ્રવર્તક વેદવાક્યનું ઘોતક છે. વેદવચન નિવર્તક પણ હોય છે. અર્થાત્ નોદના પ્રવર્તક અને નિવર્તક એમ બન્ને રૂપની હોય છે. નિવર્તિક નોદનાનાં ઉદાહરણો આ છે– “કોઈ પ્રાણીની હિંસા ન કરે', “હિંસક બને' ઇત્યાદિ. Page #739 -------------------------------------------------------------------------- ________________ ૬૪૮ તર્કરહસ્યદીપિકા આ નોદનાઓથી અર્થાત્ પ્રેરણાત્મક વેદવાક્યોથી પ્રેરિત થઈને જે પુરુષ પ્રેરણા અનુસાર જે દ્રવ્ય, ગુણ અને ક્રિયાઓથી હવન આદિમાં પ્રવૃત્તિ તથા હિંસા આદિથી નિવૃત્તિ કરે છે તે પુરુષને માટે તે દ્રવ્ય, ગુણ અને ક્રિયાઓમાં રહેનારી ઇષ્ટ સ્વર્ગાદિફલો સાધી આપનારી યોગ્યતા જ ધર્મ છે. પુરુષરૂપ દ્રવ્ય જે બુદ્ધિ આદિ ગુણો દ્વારા સમિધ તથા હવનીય દ્રવ્યને ભેગાં કરવા માટે હલન-ચલન આદિ ક્રિયા કરે છે તે બધાં દ્રવ્ય, ગુણ અને ક્રિયાઓમાં સ્વર્ગ આદિ ફળોને પ્રાપ્ત કરાવી આપવાની જે યોગ્યતા યા શક્તિ છે તે જ ધર્મ કહેવાય છે. આનાથી એ પણ સૂચવાય છે કે વેદવચનોને સાંભળી તેમનાથી પ્રેરિત થઈને જે પુરુષ હવન આદિમાં પ્રવૃત્ત થતો નથી કે હિંસા આદિથી નિવૃત્ત થતો નથી અથવા વિપરીત કરે છે તે પુરુષની અન્યથા પ્રવૃત્તિમાં સાધનભૂત દ્રવ્ય, ગુણ અને ક્રિયાઓની નરક આદિ અનિષ્ટ ફળોને સાધી આપવાની યોગ્યતા યા શક્તિ પાપ યા અધર્મ કહેવાય છે. તાત્પર્ય એ કે ઇષ્ટના સાધનભૂત પદાર્થોની યોગ્યતા (શક્તિ) ધર્મ છે અને અનિષ્ટના સાધનભૂત પદાર્થોની યોગ્યતા (શક્તિ) અધર્મ છે. આ શક્તિ તો અતીન્દ્રિય હોવાથી પ્રત્યક્ષ આદિ પ્રમાણોનો વિષય નથી, તેનું જ્ઞાન તો વેદથી જ થાય છે. શાબરભાષ્યમાં કહ્યું છે કે – “જે શ્રેયસ્કર છે તે જ ધર્મ છે” [શાબરભાષ્ય, ૧.૧.૨.]. આ વાક્ય દ્વારા શબરસ્વામીએ દ્રવ્ય, ગુણ આદિની ઇષ્ટ અર્થને સિદ્ધ કરવાની યોગ્યતાને જ ધર્મ’ શબ્દ દ્વારા જણાવી છેઃ કુમારિલ ભટ્ટે પણ પણ કહ્યું છે કે – “પુરુષની પ્રીતિને શ્રેય કહે છે. આ પ્રીતિ નોદના દ્વારા અર્થાત્ વેદવાક્ય દ્વારા પ્રતિપાદિત યાગ આદિમાં ઉપયોગી બનનાર દ્રવ્ય, ગુણ અને ક્રિયાઓથી ઉત્પન્ન થાય છે, તેથી સ્વર્ગ આદિરૂપ પ્રીતિનાં સાધન દ્રવ્ય, ગુણ આદિમાં જ ધર્મરૂપતા છે. તે દ્રવ્ય, ગુણ અને ક્રિયાઓ ઇન્દ્રિયગમ્ય છે છતાં તેમનું રૂપ ધર્મતા (તેમની ધર્મરૂપ શક્તિ) ઇન્દ્રિયગમ્ય નથી. પરંતુ વેદદ્વારા પ્રતિપાદિત તેમની શ્રેયઃસાધકતા જ ધર્મ છે. વેદ દ્રવ્ય, ગુણ આદિની શ્રેયઃસાધનતાનું સદા પ્રતિપાદન કરે છે, તેથી દ્રવ્ય, ગુણ આદિની વેદપ્રતિપાદિત શ્રેયઃસાધનતા જ ધર્મ કહેવાય છે. આ કારણે જ દ્રવ્ય, ગુણ, ક્રિયા આદિની શ્રેયઃસાધનતારૂપ શક્તિ, જેને ધર્મ કહેવામાં આવે છે તે, ઇન્દ્રિયોનો વિષય નથી.” [ મીમાંસાશ્લોકવાર્તિક, ચોદનાસ. શ્લોક ૧૯૧ અને ૧૩-૧૪]. (૭૧) --- 16. अथ विशेषलक्षणं प्रमाणस्याभिधानीयं तच्च सामान्यलक्षणाविनाभूतम्, ततः प्रथमं प्रमाणस्य सामान्यलक्षणमभिधीयते । 'अनधिगतार्थाधिगन्तृ प्रमाणम्' इति । अनधिगतः अगृहीतो योऽर्थी बाह्यः स्तम्भादिस्तस्याधिगन्तृ आधिक्येन संशयादिव्युदासेन परिच्छेदकम् । अनधिगतार्था ? Page #740 -------------------------------------------------------------------------- ________________ મીમાંસક-લોકાયતમત ૬૪૯ धिगन्तृ प्रागज्ञातार्थपरिच्छेदकम्, समर्थविशेषणोपादानाज्ज्ञानं विशेष्यं लभ्यते, अगृहीतार्थग्राहकं ज्ञानं प्रमाणमित्यर्थः । अत्र 'अनधिगत' इति पदं धारावाहिज्ञानानां गृहीतग्राहिणां प्रामाण्यपराकरणार्थम् । 'अर्थ' इति ग्रहणं स्वसंवेदननिराकरणार्थम् । संवेदनं स्वसंविदितं न भवति, स्वात्मनि क्रियाविरोधात्, किन्तु नित्यं परोक्षमेवेति ज्ञापनार्थम् । तच्च परोक्षं ज्ञानं भाट्ट मतेऽर्थप्राकट्यफलानुमेयम् प्राभाकरमते संवेदनाख्यफलानुमेयं वा प्रतिपत्तव्यम् । 16. પ્રમાણોનાં વિશેષ લક્ષણોનું કથન પ્રમાણના સામાન્ય લક્ષણના કથનપૂર્વક હોય છે. તેથી પહેલાં પ્રમાણનું સામાન્ય લક્ષણ કહીએ છીએ. “ન જાણેલા અર્થાત્ અનધિગત અર્થને જાણનારું જ્ઞાન પ્રમાણ છે.” અનધિગત અર્થાત્ ન જાણેલા સ્તંભ આદિ બાહ્ય અર્થને સંશય આદિનું નિરાકરણ કરીને અધિકતા સાથે અર્થાત્ વિશેષતા સાથે જાણનારું જ્ઞાન પ્રમાણ છે. લક્ષણ વાક્યમાં “જ્ઞાન” પદ નથી, તેમ છતાં “અગૃહીત અર્થને જાણનાર – અનધિગતાર્થાધિગન્તુ આ વિશેષણના સામર્થ્યથી વિશેષ્યભૂત જ્ઞાનનો બોધ થઈ જ જાય છે. તાત્પર્ય એ કે અગૃહીત અર્થને ગ્રહણ કરનારું, અર્થાત્ ન જાણેલા અર્થને જાણનારું જ્ઞાન પ્રમાણ છે. લક્ષણવાક્યમાં “અનધિગત' પદ અગિત અર્થાત્ ગૃહીત (જ્ઞાત) અર્થને જાણનાર (ગ્રહણ કરનાર) ગૃહીતગ્રાહી ધારાવાહી જ્ઞાનોની પ્રમાણતાનું નિરાકરણ કરવા માટે મૂકવામાં આવ્યું છે. લક્ષણવાક્યમાં “અર્થ પદ સ્વસંવેદનનું નિરાકરણ કરવા માટે મૂકવામાં આવ્યું છે. જ્ઞાન કેવળ અર્થને જ જાણે છે, પોતે પોતાને જાણતું નથી. જ્ઞાન સ્વસંવેદી નથી કેમ કે કર્તા પોતે પોતાના ઉપર ક્રિયા કરે છે એમ માનવામાં વિરોધ છે, એક જ ક્રિયામાં કર્તા અને કર્મ એક છે એમ માનવામાં વિરોધ છે, કશળ નટ પણ પોતે પોતાના ઉપર ચડી શકે નહિ. જ્ઞાન નિત્ય પરોક્ષ છે એમ “અર્થપદથી સૂચવાયું છે. ભારુ મતમાં આ પરોક્ષ જ્ઞાનનું અનુમાન અર્થપ્રાટ્ય નામના ફળ ઉપરથી થાય છે. જ્યારે અર્થ જ્ઞાનથી જ્ઞાત થાય છે ત્યારે તેમાં જ્ઞાતતા અર્થાત પ્રાચ્ય નામનો ધર્મ ઉત્પન્ન થાય છે. આ પ્રાટ્ય ઉપરથી જ્ઞાનનું અનુમાન થાય છે. જો જ્ઞાન ન થયું હોત તો અર્થમાં પ્રાટ્ય યા જ્ઞાતતા ઉત્પન્ન ન થઈ હોત. પ્રાભાકરમતમાં પ્રમાણના સંવેદન નામના ફળ ઉપરથી પરોક્ષ જ્ઞાનનું અનુમાન થાય છે. (૭૧). 17. अथ प्रमाणस्य विशेषलक्षणं विवक्षुः प्रथमं तन्नामानि तत्संख्यां चाह Page #741 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ તર્કરહસ્યદીપિકા प्रत्यक्षमनुमानं च शाब्दं चोपमया सह । अर्थापत्तिरभावश्च षट् प्रमाणानि जैमिनेः ॥७२॥ 17. હવે પ્રમાણોનાં વિશેષલક્ષણોને કહેવાની ઇચ્છાથી પહેલાં પ્રમાણોનાં નામ તથા તેમની સંખ્યા આચાર્ય જણાવે છે – જૈમિનિમતમાં પ્રત્યક્ષ, અનુમાન, શાબ્દ, ઉપમાન, અર્થપત્તિ અને અભાવ એ છે प्रभा छे. (७२). 18. व्याख्या-प्रत्यक्षानुमानशाब्दोपमानार्थापत्त्यभावलक्षणानि षट् प्रमाणानि जैमिनिमुनेः संमतानीत्यध्याहारः । चकाराः समुच्चयार्थाः । तत्राद्यानि पञ्चैव प्रमाणानीति प्रभाकरोऽभावस्य प्रत्यक्षेणैव ग्राह्यतां मन्यमानोऽभिमन्यते । षडपि तानीति भट्टो भाषते ॥७२॥ 18. cोव्याण्या-मिनि मुनि प्रत्यक्ष, मनुमान, माराम, 64मान, અર્થપત્તિ અને અભાવ આ છ પ્રમાણો માન્યા છે. “ચ (અને)' શબ્દ સમુચ્ચયના અર્થમાં છે. તે છમાંથી પ્રથમ પાંચ જ પ્રમાણો છે એ પ્રભાકરનો મત છે. પ્રભાકર અભાવને સ્વતન્ત્ર પ્રમાણ માનતા નથી પણ તેનો પ્રત્યક્ષમાં જ સમાવેશ કરે છે. કુમારિલ ભટ્ટ અભાવને પણ સ્વતંત્ર પ્રમાણ ગણે છે એટલે તેના મતે પ્રમાણો છે. (७२) 19. अथ प्रत्यक्षस्य लक्षणमाचष्टेतत्र प्रत्यक्षमक्षाणां संप्रयोगे सतां सति । आत्मनो बुद्धिजन्मेत्यनुमानं लैङ्गिकं पुनः ॥७३॥ 19. वे मायार्थ प्रत्यक्षतुं लक्ष छવિદ્યમાન અર્થો સાથે ઇન્દ્રિયોનો સંબંધ (સત્રિકષ) થતાં આત્માને જે બુદ્ધિ ઉત્પન્ન થાય છે તે પ્રત્યક્ષ છે. લૈંગિક અર્થાતુ લિંગ દ્વારા ઉત્પન્ન થતું જ્ઞાન અનુમાન છે.(૭૩). 20. व्याख्या - 'तत्र' इति निर्धारणार्थः । इयमत्राक्षरघटना-सतां संप्रयोगे सति आत्मनोऽक्षाणां बुद्धिजन्म प्रत्यक्षमिति । श्लोके तु बन्धानुलोम्येन व्यस्तनिर्देशः । सतां विद्यमानानां वस्तूनां संबन्धिनि संप्रयोगे संबन्धे सति आत्मनो जीवस्येन्द्रियाणां यो बुद्ध्युत्पादः तत्प्रत्यक्षमिति । सतामित्यत्र सत इत्येकवचनेनैव प्रस्तुतार्थसिद्धौ षष्ठीबहुवचनाभिधानम् Page #742 -------------------------------------------------------------------------- ________________ મીમાંસક-લોકાયતમત ૬૫૧ बहूनामप्यर्थानां संबन्ध इन्द्रियस्य संयोग: क्वचन भवतीति ज्ञापनार्थम् । अत्र जैमिनीयं सूत्रमिदम्- "सत्संप्रयोगे सति पुरुषस्येन्द्रियाणां बुद्धिजन्म तत्प्रत्यक्षम् ।" [ मी० सू० १११।४] इति । व्याख्या-सता विद्यमानेन वस्तुनेन्द्रियाणां संप्रयोगे संबन्थे सति पुनरस्य यो ज्ञानोत्पादः, तत्प्रत्यक्षम्। 20. શ્લોકવ્યાખ્યા– તત્ર ત્યાં) એટલે જૈમિનિમતમાં. શ્લોકમાં છન્દરચનાના અનુરોધથી પ્રત્યક્ષના લક્ષણમાં શબ્દોનો આડાઅવળા ક્રમમાં નિર્દેશ કરવામાં આવ્યો છે. પરંતુ વસ્તુતઃ તેમનો ક્રમ આ પ્રમાણે છે – સતાં સંપ્રયોજે સતિ ગાત્મનો ક્ષાખi વૃદ્ધિનન્સ પ્રત્યક્ષ અર્થાત વિદ્યમાન વસ્તુઓનો ઇન્દ્રિયો સાથે સકિર્ષ થતાં આત્માને જન્મતી બુદ્ધિ પ્રત્યક્ષ છે. “ત:' એવો એકવચનમાં પ્રયોગ કરવાથી પણ વર્તમાન વસ્તુઓ સાથે ઈન્દ્રિયોના સકિષનું સૂચન થઈ શકતું હોવા છતાં અર્થાત્ પ્રસ્તુત અર્થ પ્રાપ્ત યા સિદ્ધ થતો હોવા છતાં “સતામ્' એવો બહુવચનનો પ્રયોગ એ વાતને ખાસ સૂચવે છે કે કોઈ કોઈ વાર બહુ અર્થો સાથે પણ ઇન્દ્રિયોનો સંબંધ અર્થાત્ સકિર્ષ યા સંયોગ થાય છે. જૈમિનિનું પ્રત્યક્ષસૂત્ર આ પ્રમાણે છે – “સત્સંપ્રયોને સતિ પુરુષક્રિયા વુદ્ધિનગ્ન તત્ પ્રત્યક્ષદ્' મીમાંસાસુત્ર ૧.૧.૪]. અર્થાત્ વિદ્યમાન વસ્તુ સાથે ઈન્દ્રિયોનો સંબંધ થતાં પુરુષને જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પ્રત્યક્ષ છે. 21. अयमत्र भाव:-यद्विषयं विज्ञानं तेनैवार्थेन संप्रयोगे इन्द्रियाणां प्रत्यक्षम्, प्रत्यक्षाभासं त्वन्यसंप्रयोगजं यथा मरुमरीचिकादिसंप्रयोगजं जलादिज्ञानमिति । अथवा सत्संप्रयोगजत्वं विद्यमानोपलम्भनत्वमुच्यते । तत्र सति-विद्यमाने सम्यक्प्रयोग: अर्थेष्विन्द्रियाणां व्यापारो योग्यता वा, न तु नैयायिकाभ्युपगत एव संयोगादिः । तस्मिन्सति शेषं प्राग्वत् । इतिशब्दः प्रत्यक्षलक्षणसमाप्तिसूचकः । 21. ભાવાર્થ આ પ્રમાણે છે – જે અર્થનું જ્ઞાન થાય છે તે જ અર્થની સાથે ઇન્દ્રિયોનો સન્નિકર્ષ સંબંધ થતાં પ્રત્યક્ષ થાય છે. અન્ય અર્થ સાથે ઇન્દ્રિયનો સન્નિકર્ષ થતાં અન્ય અર્થનું જે જ્ઞાન થાય તે પ્રત્યક્ષાભાસ છે, જેમ કે રણપ્રદેશમાં રેત અને સૂર્યકિરણો સાથે ચક્ષુનો સન્નિકર્ષ થતાં ઉત્પન્ન થતું જલજ્ઞાન પ્રત્યક્ષાભાસ છે, ભ્રાન્ત પ્રત્યક્ષ છે. અથવા, “સત્સમ્પ્રયોગજ'નો અર્થ છે વિદ્યમાન અર્થની ઉપલબ્ધિ કરાવનાર. સત્ અર્થાત્ વિદ્યમાન અર્થમાં ઇન્દ્રિયોનો સમ્ અર્થાત સમ્યફ પ્રયોગ અર્થાત વ્યાપાર યા યોગ્યતાને સત્સપ્રયોગ કહે છે, અને નહિ કે નૈયાયિક દ્વારા સ્વીકૃત સંયોગ આદિ સન્નિકર્ષને. તેથી લક્ષણ આ પ્રમાણે થશે–ઇન્દ્રિયોનો સત્સંપ્રયોગ થતાં Page #743 -------------------------------------------------------------------------- ________________ ૬૫૨ તર્કરહસ્યદીપિકા આત્માને જે બુદ્ધિ જન્મે છે તે પ્રત્યક્ષ છે. શ્લોકમાં આવેલું ‘ઇતિ’ પદ પ્રત્યક્ષના લક્ષણની સમાપ્તિ સૂચવે છે. 22. अथानुमानं लक्षयति पुनः शब्दस्य व्यस्तसंबन्धात् । अनुमानं पुनलैंङ्गिकम् लिङ्गाङ्कितं लैङ्गिकम् । लिङ्गाल्लिङ्गज्ञानमनुमानमित्यर्थः । तत्रेदमनुमानलक्षणस्य सूचामात्रमुक्तम् । संपूर्णं त्वित्थं तल्लक्षणम् "ज्ञातसंबन्धस्यैकदेशदर्शनादसंनिकृष्टेऽर्थे बुद्धिरनुमानम्" [ शाबर भा० ११११५ ] इति शाबरमनुमानलक्षणम् । व्याख्या - अवगतसाध्यसाधनाविनाभावसंबन्धस्य पुंस एकदेशस्य साधनस्य दर्शनादसंनिकृष्टे परोक्षेऽर्थे बुद्धिर्ज्ञानमनुमानमिति ॥७३॥ 22. 'पुन:' शब्दनो व्यस्तसंबंध छे खेटले 'पुन:' शब्द पहेला हेवामां खावेस અનુમાનનો નિર્દેશ કરે છે. હવે અનુમાનનું લક્ષણ આપવામાં આવે છે. લિંગથી उत्पन्न थनारुं बैंगिक ज्ञान अनुमान छे. सिंगथी ( साधनथी) सिंगीनुं (साध्यनुं ) ज्ञान અનુમાન છે. આ તો અનુમાનના લક્ષણની સામાન્ય સૂચના છે. સંપૂર્ણ લક્ષણ તો शाजरभाष्यमां खा प्रमाणे खाप्युं छे- 'ज्ञातसम्बन्धस्यैकदेशदर्शनादसन्निकृष्टेऽर्थे बुद्धिरनुमानम्' [शाजरत्भाष्य १. १. ५. ] अर्थात् साध्य अने साधनना अविनाभाव સંબંધનું યથાર્થ જ્ઞાન ધરાવનાર પુરુષને એકદેશના (સાધનના) દર્શનથી અસજ્ઞિકૃષ્ટ (परोक्ष) साध्य अर्थनुं के ज्ञान थाय छे ते अनुमान छे. ( 33 ) . • 23. अथ शाब्दमाह शाब्दं शाश्वतवेदोत्थमुपमानं तु कीर्तितम् । प्रसिद्धार्थस्य साधर्म्यादप्रसिद्धस्य साधनम् ॥७४॥ 23. हवे खायार्य शाब्दप्रभासनं (खागमप्रभानुं) लक्षश उहे छे નિત્ય વેદથી ઉત્પન્ન થનારું જ્ઞાન શાબ્દ યા આગમ કહેવાય છે. પ્રસિદ્ધ અર્થની સદેશતાથી અપ્રસિદ્ધ અર્થની સિદ્ધિ ઉપમાન કહેવાય છે. (૭૪) 24. व्याख्या - शाश्वतः अपौरुषेयत्वान्नित्यो यो वेदः तस्मादुत्था उत्थानं यस्य तच्छाश्वतवेदोत्थम् । अर्थाद्वेदशब्दजनितं ज्ञानं शाब्दं प्रमाणम् । अस्येदं लक्षणम् - " शब्दज्ञानादसंनिकृष्टेऽर्थे बुद्धिः शाब्दम् " [ शाबरभा० १।११५ ] इति । अयं शब्दोऽस्यार्थस्य वाचक इति यज्ज्ञानं तच्छब्दज्ञानम् । तस्मादनन्तरं शब्दे श्रुते ज्ञानादसंनिकृष्टेऽर्थे अप्रत्यक्षेऽप्यर्थे घटादौ बुद्धिर्ज्ञानं .www.jainelibrary..org Page #744 -------------------------------------------------------------------------- ________________ મીમાંસક-લોકાયતમત ૬૫૩ शाब्दं प्रमाणम् । शब्दादप्रत्यक्षे वस्तुनि यज्ज्ञानमुदेति तच्छाब्दमित्यर्थः । अत्र मते शब्दस्येदं स्वरूपं प्ररूप्यते । नित्या आकाशवत्सर्वगताश्च वर्णाः । तेच ताल्वोष्ठादिभिरभिव्यज्यन्ते न पुनरुत्पाद्यन्ते । विशिष्टानुपूर्वीका वर्णाः शब्दः । सोऽपि नित्यः । नित्यः शब्दार्थयोर्वाच्यवाचकसंबन्ध इति । 24. सोडव्याच्या - शाश्वत खेटले नित्य. अपौरुषेय होवाथी वेह नित्य छे. નિત્ય વેદથી ઉત્પન્ન થનારું જ્ઞાન શાબ્દ છે. અર્થાત્ નિત્ય વેદનાં વચનોથી થનારું જ્ઞાન शाब्द प्रमाण छे. शाजरभाष्यमां शाब्धनुं सक्षए। जाछे - " शब्दज्ञानादसन्निकृष्टेऽर्थे बुद्धिः शाब्दम्” [शाजरभाष्य, १.१.५. ] अर्थात् शब्दज्ञानथी असनिष्ट (परोक्ष ) અર્થનું જે જ્ઞાન થાય છે તે શાબ્દ છે. ‘ આ શબ્દ આ અર્થનો વાચક છે’ આ સંકેતજ્ઞાનને શબ્દજ્ઞાન કહે છે. આ સંકેતગ્રહણ પછી શબ્દને સાંભળીને અસત્રિકૃષ્ટ અર્થાત્ અપ્રત્યક્ષ (પરોક્ષ) ઘટ, પટ આદિ અર્થનું જે જ્ઞાન થાય છે તેને શાબ્દ પ્રમાણ કહે છે. તાત્પર્ય એ કે શબ્દથી થનારું અપ્રત્યક્ષ વસ્તુવિષયક જ્ઞાન શાબ્દ કહેવાય છે. મીમાંસક મતમાં શબ્દનું સ્વરૂપ આવું વર્ણવાયું છે – વર્ણો આકાશની જેમ નિત્ય અને સર્વગત છે. તાલુ, હોઠ આદિથી આ વર્ણો અભિવ્યક્ત થાય છે અર્થાત્ પ્રકટ થાય છે, ઉત્પન્ન થતા નથી. વિશિષ્ટ આનુપૂર્વીવાળા અર્થાત્ ૨ચનાવાળા વર્ણો જ શબ્દો કહેવાય છે. શબ્દો પણ નિત્ય છે. શબ્દ અને અર્થનો વાચ્યવાચક સંબંધ પણ નિત્ય છે. 25. अथोपमानमाह 'उपमानं तु' इत्यादि । उपमानं पुनः कीर्तितम् तत्किरूपमित्याह 'प्रसिद्धार्थस्य' इत्यादि । प्रसिद्ध उपलब्धोऽर्थो गवादिर्यस्य पुंसः स प्रसिद्धार्थः ज्ञातगवादिपदार्थ इत्यर्थः । तस्य गवयदर्शने साधर्म्याद्गवयगतसादृश्यात्परोक्षे गवि अप्रसिद्धस्य पुरानुपलब्धस्य सादृश्यसाधनं ज्ञानम् । अस्येदं सूत्रं "उपमानमपि सादृश्यादसंनिकृष्टेऽर्थे बुद्धिमुत्पादयति, यथा गवयदर्शनं गोस्मरणस्य " [ शाबरभा० १.१.८ ] इति । गवयसादृश्यादसंनिकृष्टेऽर्थे परोक्षस्य गोः सादृश्ये गोस्मरणस्येति । गवि स्मरणं यस्य पुंसः स गोस्मरणः तस्य गोस्मरणवत इत्यर्थः । शेषं स्पष्टम् । तत्रेदं तात्पर्यम्-येन प्रतिपत्रा गौस्पलब्धो न गवयो न चातिदेशवाक्यं 'गौरिव गवय' इति श्रुतम्, तस्यारण्ये पर्यटतो गवयदर्शने प्रथम उपजायते परोक्षे गवि सादृश्यज्ञानं यदुत्पद्यते 'अनेन सदृशो गौ: ' इति, तदुपमानमिति । तस्य विषयः सादृश्यविशिष्टः परोक्षो गौः, तद्विशिष्टं वा सादृश्यमिति । अस्य चानधिगतार्थाधिगन्तृतया प्रामाण्यमुपपन्नं, यतोऽत्र Page #745 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪ તર્કરહસ્યદીપિકા गवयविषयेण प्रत्यक्षेण गवय एव विषयीकृतो न पुनरसंनिहितस्य गोः सादृश्यम् । यदपि तस्य पूर्वं गौरिति प्रत्यक्षमभूत्, तस्यापि गवयोऽत्यन्तमप्रत्यक्ष एवेति कथं गवि तदपेक्षं तत्सादृश्यज्ञानम् । तदेवं गवयसदृशो गौरिति प्रागप्रतिपत्तेरनधिगतार्थाधिगन्तृपरोक्षे गवि गवयदर्शनात्सादृश्यज्ञानम् Ir૭૪ 25. હવે ઉપમાનનું નિરૂપણ કરે છે. ઉપમાનનું સ્વરૂપ કેવું છે? ઉપમાનનું લક્ષણ આ છે – પ્રસિદ્ધ છે અર્થાત્ ઉપલબ્ધ છે ગાય આદિ અર્થ જેને તે પ્રસિદ્ધાર્થ પુરુષ છે. પ્રસિદ્ધાર્થ અર્થાત્ ગાય આદિ અર્થને સારી રીતે જાણનાર પુરુષને ગવયને જોતાં જ ગવાયગત ગોસાદૃશ્યના દર્શન દ્વારા પરોક્ષ ગોમાં રહેલા ગવયસાદૃશ્યનું જ્ઞાન થવું એ ઉપમાન છે. જો કે ગોગત ગવયસાદશ્ય પહેલાં વિદ્યમાન હતું પરંતુ પહેલાં પુરુષને ગોગત ગવયસાદૃશ્યનું જ્ઞાન હતું નહિ. ઉપમાન પ્રમાણથી જ “ગો આ ગવયસદશ છે' એવું ગોગત ગવયસાદેશ્યનું જ્ઞાન થાય છે. ઉપમાનનું લક્ષણસૂત્ર આ છે–“રૂપમાન સાસગ્નિકૃછેલ્થ દ્વિમુત્વાતિ યથા વિયર્શન નોસ્મરણ્ય" (શાબરભાષ્ય, ૧.૧.૮.]. સાદશ્યથી અર્થાત્ ગવાયગત ગોસાદશ્યથી એટલે કે ગવાયગત ગોસાદશ્યદર્શનથી અસન્નિકૃષ્ટ (પરોક્ષ) ગોગત ગવયસાદશ્યનું જે જ્ઞાન ગોનું સ્મરણ કરનાર પુરુષને થાય છે તે ઉપમાન છે. આ ઉપમાન ગોનું સ્મરણ કરનાર પુરુષને જ થાય છે. તાત્પર્ય એ છે કે – જે જ્ઞાતાએ ગોને તો જોઈએ છે પણ આજ સુધી ગવયને જોયો નથી કે નથી “ગો સદશ ગવય હોય છે એવું પરિચાયક વાક્ય સાંભળ્યું તે પુરુષે જંગલમાં એકાએક ગવય જોયો. પહેલવહેલા ગવયને જોઈને પરોક્ષ ગોમાં ગવયસાદગ્ધનું, આના(ગવયના) સદશ ગો છે એવા આકારનું જે જ્ઞાન તે પુરુષને થાય છે તે ઉપમાન છે. સાદશ્યવિશિષ્ટ પરોક્ષ ગો યા પરોક્ષ ગોવિશિષ્ટ સદશ્ય ઉપમાનનું પ્રમેય છે અર્થાત વિષય છે. આ ઉપમાન અનધિગત - અત્યાર સુધી ન જાણેલા - અર્થને જાણતું હોવાના કારણે પ્રમાણ છે, કેમ કે ગવયને જાણનાર પ્રત્યક્ષે તો કેવળ ગવયને જ જાણ્યો છે, તે પરોક્ષ ગોગત ગવયસાદશ્યને નથી જાણતું. પહેલાં જે ગોવિષયક પ્રત્યક્ષ થયેલું તેણે તો ગવયને કદી જાણ્યો જ ન હતો. આમ ગોવિષયક પ્રત્યક્ષ માટે જયારે ગવાય અત્યન્ત પરોક્ષ જ હતો ત્યારે તેના દ્વારા ગવયસાપેક્ષ એવું ગોગત ગવયસાદશ્યનું જ્ઞાન સંભવે જ નહિ. આમ “ગો ગવયસદશ છે ' એવા આકારનું ગોગત ગવયસાદશ્યને વિષય કરનારું જ્ઞાન ન તો ગવ પ્રત્યક્ષ છે કે ન ન તો ગોપ્રત્યક્ષ છે. અર્થાત્ ગોગત ગવયસાદ પહેલાં અનધિગત જ હતું. આમ પરોક્ષ ગોમાં રહેલા અગૃહીત ગવયસાદેશ્યને ગ્રહણ કરનારું ઉપમાન જ્ઞાન અગૃહીતગ્રાહી હોવાથી પ્રમાણ છે. (૭૪) Page #746 -------------------------------------------------------------------------- ________________ ૬૫૫ મીમાંસક-લોકાયતમત 26. अथार्थापत्तिलक्षणमाहदृष्टार्थानुपपत्त्या तु कस्याप्यर्थस्य कल्पना । क्रियते यदबलेनासावर्थापत्तिरुदाहृता ॥७५॥ 26. वे यार्य अापत्तिनु CALL छદષ્ટ અર્થની અનુપપત્તિના (અઘટમાનતાના) બળે કોઈ અદષ્ટ અર્થની કરવામાં આવતી કલ્પનાને અર્થપત્તિ કહે છે. (૭૫) 27. व्याख्या-प्रत्यक्षादिभिः षड्भिः प्रमाणैर्दृष्टः योऽर्थः, तस्यानुपपत्त्या-अन्यथासंभवेन तु पुनः कस्याप्यन्यस्य अदृष्टस्यार्थस्य कल्पना यद्बलेन यस्य ज्ञानस्य बलेन सामर्थ्येन क्रियते । 'दृष्टाद्यनुपपत्त्या' इति पाठे तु दृष्टः प्रमाणपञ्चकेन आदिशब्दात् श्रुतः शाब्दप्रमाणेन तस्य दृष्टस्य श्रुतस्य चार्थस्यानुपपत्त्या कस्याप्यर्थस्य कल्पना यबलेन क्रियत इति प्राग्वत् । असावदृष्टार्थकल्पनारूपं ज्ञानमेवार्थापत्तिरुदाहृता । अत्रेदं सूत्रम्"अर्थापत्तिरपि दृष्टः श्रुतो वार्थोऽन्यथा नोपपद्यत इत्यदृष्टार्थकल्पना" [शाबरभा० १११५] इति । अत्र प्रमाणपञ्चकेन दृष्टः शब्देन श्रुतश्चार्थों मिथोवैलक्षण्यज्ञापनार्थं पृथक्कृत्योक्तौ स्तः । शेषं तुल्यम् । इदमुक्तं भवति-प्रत्यक्षादिप्रमाणषट्कविज्ञातोऽर्थो येन विना नोपपद्यते तस्यार्थस्य कल्पनमापत्तिः । 27. clsव्याध्या- प्रत्यक्ष वगेरे ७ प्रभा द्वा२॥ दृष्ट (गृहीत या प्रसिद्ध) अर्थ અનુપપન્ન (અઘટમાન) રહેતો હોવાથી અર્થાત્ અન્યથા અસંભવિત જણાતો હોવાથી (ઉપપન્ન બનાવવા, ઘટાવવા, સંભવિત બનાવવા) અન્ય અદષ્ટ (પરોક્ષ) અર્થની त्यनाशाननाणे (सामथ्र्यथी) ४२वामां आवे ते मापत्ति छ. 'दृष्टाद्यनुपपत्त्या' એવો પાઠ પણ મળે છે. તેનો અર્થ છે – દષ્ટ એટલે પ્રમાણપંચક દ્વારા ગૃહીત અને આદિ' શબ્દથી સૂચવાય છે શ્રુત અર્થાત શાબ્દપ્રમાણથી શ્રત અર્થાત ગૃહીત, આમ દષ્ટ કે શ્રુત કોઈ પણ અર્થની અનુપત્તિના (અઘટમાનતાના, અસંભવતાના) કારણે જે કોઈ અર્થની કલ્પના જે જ્ઞાનના બળે કરવામાં આવે તે અર્થપત્તિ કહેવાય છે. આ પાઠમાં પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણોથી ગૃહીત અર્થને દષ્ટ અને શાબ્દપ્રમાણથી ગૃહીત અર્થને શ્રુત કહી દષ્ટ અને શ્રતની પરસ્પર વિલક્ષણતા દર્શાવી છે.] આ અદષ્ટ(પરોક્ષ) અર્થની કલ્પનારૂપ જ્ઞાન જ અથપત્તિ છે. અથપત્તિનું લક્ષણસૂટ આ છે – Page #747 -------------------------------------------------------------------------- ________________ ૬પ૬ તર્કરહસ્યદીપિકા “પત્તિર : શ્રતો વાર્થોડાથા નોપપત ર્થવત્પના [શાબરભાષ્ય, ૧.૧.૫]. સૂત્રાર્થ આ છે – “દુષ્ટ કે શ્રત અર્થ અન્યથા ઘટતો નથી એટલે અદષ્ટ (પરોક્ષ) અર્થની કલ્પનારૂપ અથપત્તિ પણ પ્રમાણ છે.” અહીં સૂત્રમાં પ્રત્યક્ષ આદિ પ્રમાણપંચકથી દષ્ટ અર્થ અને શાબ્દપ્રમાણથી શ્રુત અર્થ એ બેનું પરસ્પર વૈલક્ષણ્ય જણાવવા માટે તે બેને પૃથક કરીને જણાવ્યા છે. તાત્પર્ય એ છે કે પ્રત્યક્ષ આદિ છ પ્રમાણો વડે જાણેલો અર્થ જે અન્ય પરોક્ષ અર્થ વિના ઘટે નહિ (અનુપપન્ન રહે) તે પરોક્ષ અર્થની કલ્પના કરવી એ અર્થપત્તિ છે. 28. तत्र प्रत्यक्षपूर्विकार्थापत्तिः यथाग्नेः प्रत्यक्षेणोष्णस्पर्शमुपलभ्य दाहकशक्तियोगोऽर्थापत्त्या प्रकल्प्यते । न हि शक्तिरध्यक्षपरिच्छेद्या नाप्यनुमानादिसमधिगम्या अप्रत्यक्षया शक्त्या सह कस्यचिदर्थस्य संबन्धासिद्धेः । अनुमानपूर्विकार्थापत्तिः यथादित्यस्य देशान्तरप्राप्त्या देवदत्तस्येव गत्यनुमाने ततोऽनुमानाद्गमनशक्तियोगोऽर्थापत्त्यावसीयते । उपमानपूर्विकार्थापत्तिः यथा 'गवयवद्गौः' इत्युक्तेराद्वाहदोहादिशक्तियोगस्तस्य प्रतीयते, अन्यथा गोत्वस्यैवायोगात् । शब्दपूर्विकार्थापत्तिः श्रुतार्थापत्तिरितीतरनामिका यथा शब्दादर्थप्रतीतौ शब्दस्यार्थेन संबन्धसिद्धिः । 28. પ્રત્યક્ષપૂર્વિકા અર્થાપત્તિ-સ્પાર્શન પ્રત્યક્ષથી ઉષ્ણતાને અનુભવીને અર્થાત અગ્નિને સ્પર્શીને અગ્નિમાં દાહક શક્તિની કલ્પના “અગ્નિમાં દાહક શક્તિ છે, અન્યથા દાહ થઈ શકે નહિ' આ અર્થપત્તિથી કરવામાં આવે છે. અતીન્દ્રિયનું જ્ઞાન પ્રત્યક્ષથી થઈ શકતું જ નથી. અતીન્દ્રિય શક્તિ સાથે કોઈ અર્થનો અવિનાભાવ સંબંધ પણ ગૃહીત થઈ શકતો નથી, તેથી શક્તિનું અનુમાન પણ થઈ શકતું નથી. અનુમાનપૂર્વિકા અથપત્તિ – દેવદત્તનું એક દેશથી અન્ય દેશે પહોંચવું ગતિપૂર્વક જોઈને સૂર્યને પણ એક દેશથી અન્ય દેશે પહોંચેલો જોઈને તેની ગતિનું અનુમાન થાય છે. આ અનુમિત સૂર્યગતિ દ્વારા સૂર્યની ગમનશક્તિની કલ્પના “સૂર્યમાં ગમનશક્તિ છે, અન્યથા તે ગતિ કરી શકે નહિ” આ અર્થોપત્તિથી કરવામાં આવે છે. ઉપમાનપૂર્વિકા અર્થોપત્તિ – “ગવયસદશ ગાય છે' આ ઉપમાનવાક્યના અર્થથી ગાયમાં વજન વહન કરવાની, દૂધ દેવાની, આદિ શક્તિની કલ્પના કરવામાં આવે છે. જો તેનામાં વજન વહન કરવાની, દૂધ દેવાની શક્તિ ન હોય તો તેનામાં ગોત્વ જ ન હોય અર્થાત્ તે ગાય જ ન હોય. શબ્દપૂર્વિકા અર્થપત્તિ– શબ્દથી અર્થનું જ્ઞાન થતું જોઈને શબ્દ અને અર્થના વાચવાચક સંબંધની કલ્પના કરવી એ શબ્દપૂર્વિકા અર્થપત્તિ છે. તેને કૃતાર્થપત્તિ પણ કહે છે. Page #748 -------------------------------------------------------------------------- ________________ મીમાંસક-લોકાયતમત ૬૫૭ 29. अर्थापत्तिपूर्विकार्थापत्तिः यथोक्तप्रकारेण शब्दस्यार्थेन संबन्धसिद्धावर्थान्नित्यत्वसिद्धिः पौरुषेयत्वे शब्दस्य संबन्धायोगात् । अभावपूर्विकार्थापत्तिः यथा जीवतो देवदत्तस्य गृहेऽदर्शनाद्बहिर्भावः । अत्र च चतसृभिरर्थापत्तिभिः शक्तिः साध्यते, पञ्चम्या नित्यता, षष्ठ्या गृहाद्बहिभूतो देवदत्त एव साध्यत इत्येवं षट्प्रकारार्थापत्तिः । अन्ये तु श्रुतार्थापत्तिमन्यथोदाहरन्ति, पीनो देवदत्तो दिवा न भुङ्क्त इति वाक्यश्रवणाद्रात्रिभोजनवाक्यप्रतीतिः, श्रुतार्थापत्तिः । गवयोपमितस्य गोस्तज्ज्ञानग्राह्यताशक्तिस्पमानपूर्विकार्थापत्तिरिति । इयं च षट्प्रकाराप्यर्थापत्तिर्नाध्यक्षम्, अतीन्द्रियशक्त्याद्यर्थविषयत्वात् । अत एव नानुमानमपि, प्रत्यक्षपूर्वकत्वाસસ્ય, તત: પ્રમાળાન્તમેવા/પત્તિ: સિદ્ધાર - ન 29. અર્થાપત્તિપૂર્વિકા અર્થાપત્તિ-ઉ૫૨ દર્શાવ્યા પ્રમાણે શબ્દપૂર્વિકા અર્થપત્તિ દ્વારા શબ્દ અને અર્થના સંબંધને જાણીને તે સંબંધના બળે શબ્દના નિત્ય અને અપૌરુષેય હોવાની કલ્પના અર્થપત્તિપૂર્વિકા અર્થપત્તિ છે. શબ્દ જો પૌરુષેય (પુરુષકૃત) હોત તો તેમાં નિત્ય સંબંધ ન હોત. અભાવપૂર્વિકા અર્થાપત્તિ – જીવતા દેવદત્તને ઘ૨માં ન જોઈને તે ઘરની બહાર હોવાની કલ્પના કરવી તે અભાવપૂર્વિકા અર્થપત્તિ છે. આ બધી અર્થપત્તિઓમાં ઉપમાનપૂર્વિકા અર્થાપત્તિ સુધીની ચાર અર્થોપત્તિઓ દ્વારા શક્તિની સિદ્ધિ કરવામાં આવે છે. પાંચમી અર્થપત્તિપૂર્વિકા અર્થપત્તિથી નિત્યતા અને છઠ્ઠી અભાવપૂર્વિકા અર્થપત્તિથી ઘરની બહાર દેવદત્તની ઉપસ્થિતિ સિદ્ધ કરવામાં આવે છે. કેટલાક આચાર્યો શ્રુતાથપત્તિનું બીજું જ ઉદાહરણ આપે છે ‘જાડો દેવદત્ત દિવસે ખાતો નથી' આ વાક્યને સાંભળીને તેના રાત્રિભોજનવાક્યની કલ્પના કરવી એ શ્રુતાર્થપત્તિ છે. તેવી જ રીતે, તેઓ ગવય દ્વારા ઉપમિત થનારી ગાયમાં ઉપમાન જ્ઞાન વડે ગ્રાહ્ય થવાની શક્તિની કલ્પના કરવી એને ઉપમાનપૂર્વિકા અર્થપત્તિ માને છે. આ છયે પ્રકારની અર્થા૫ત્તિ અતીન્દ્રિય શક્તિ આદિને વિષય કરતી હોવાથી પ્રત્યક્ષરૂપ નથી. અને અનુમાન પણ પ્રત્યક્ષપૂર્વક જ થાય છે, તેથી તે અનુમાનરૂપ પણ નથી. આમ અર્થાપત્તિ સ્વતન્ત્ર પ્રમાણ છે એ સિદ્ધ થાય છે. (૭૫) - 30. અથામાવપ્રમાનું સ્વરૂપતઃ પ્રરૂપતિ प्रमाणपञ्चकं यत्र वस्तुरूपे न जायते । वस्तुसत्तावबोधार्थं तत्राभावप्रमाणता ॥ ७६ ॥ Page #749 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮ 30. हवे खायार्य जलावप्रमाएाना स्व३पनुं निश्पएस कुरेछे વસ્તુના અસ્તિત્વને જાણવા માટે વસ્તુના અસ્તિત્વના ગ્રાહક પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણો જે વસ્તુરૂપમાં (વસ્તુઅંશમાં) પ્રવૃત્તિ (વ્યાપાર) નથી કરતાં તેમાં અભાવપ્રમાણ પ્રવૃત્તિ કરે છે. (૭૬) તર્કરહસ્યદીપિકા 31. व्याख्या - सदसदंशात्मके वस्तुनि प्रत्यक्षादीनि पञ्च प्रमाणानि सदंशं गृह्यते न पुनरसदंशम् । प्रमाणाभावलक्षणस्त्वभावोऽसदंशं गृह्णीते न पुनः सदंशम् । “अभावोऽपि प्रमाणाभावलक्षणो नास्तीत्यर्थस्यासंनिकृष्टस्य प्रसिद्ध्यर्थं प्रमाणम्" [ शा० भा० १।१] इति वचनात् । 31. वस्तु भावाभावात्म छे. वस्तुमां सहंशनी प्रेम असहंश पहा होय छे ४. પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણો વસ્તુના સદંશને જ ગ્રહણ કરે છે, અસદંશને ગ્રહણ કરતાં નથી. પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણોના અભાવરૂપ લક્ષણવાળું અભાવ પ્રમાણ વસ્તુના અસદંશને ગ્રહણ કરે છે, સદંશને ગ્રહણ કરતું નથી. કહ્યું પણ છે કે “अभावप्रभानुं सक्षरा प्रमाणाभाव छे. अभावप्रमाण 'नास्ति - नथी' से અસંનિકૃષ્ટ અર્થની સિદ્ધિ કરવા માટેનું પ્રમાણ છે. ‘નાસ્તિ – નથી’ એ અર્થને જાણવા માટે તેને (અભાવપ્રમાણને) કોઈપણ પ્રકારના સન્નિકર્ષની આવશ્યકતા નથી.” [शाजरभाष्य १.१.]. , 32. अन्ये पुनरभावाख्यं प्रमाणं त्रिधा वर्णयन्ति । प्रमाणपञ्चकाभावलक्षणोऽनन्तरोऽभावः प्रतिषिध्यमानाद्वा तदन्यज्ज्ञानम्, आत्मा वा विषयग्रहणरूपेणानभिनिर्वृत्तस्वभाव इति । ततः प्रस्तुतश्लोकस्यायमर्थः - प्रमाणपञ्चकं प्रत्यक्षादिप्रमाणपञ्चकं यत्र भूतलादावाधारे घटादेराधेयस्य ग्रहणाय न जायते न प्रवर्तते तत्र आधेयवर्जितस्याधारस्य ग्रहणेऽभावप्रमाणता अभावस्य प्रामाण्यम् । एतेन निषिध्यमानात्तदन्यज्ज्ञानमुक्तम् । तथा 'प्रमाणपञ्चकं यत्र' इति पदस्यात्रापि संबन्धाद्यत्र वस्तुरूपे घटादे - वस्तुनो रूपेऽसदंशे ग्राहकतया न जायते, तत्रासदंशेऽभावस्य प्रमाणता । एतेन प्रमाणपञ्चकाभाव उक्तः । तथा प्रमाणपञ्चकं 'वस्तुसत्तावबोधार्थं ' घटादिवस्तुसत्ताया अवबोधाय न जायते - सदंशे न व्याप्रियते तत्र सत्तानactrsभावस्य प्रमाणता । अनेनात्मा विषयग्रहणरूपेणापरिणत उक्तः । एवमिहाभावप्रमाणं त्रिधा प्रदर्शितम् । तदुक्तम् Page #750 -------------------------------------------------------------------------- ________________ મીમાંસક-લોકાયતમત ૬૫૯ प्रत्यक्षादेरनुत्पत्तिः, प्रमाणाभाव उच्यते । सात्मनो[ ] परिणामो वा, विज्ञानं वान्यवस्तुनि ॥१॥ [નો સ્નો સમાવ૦ ૦ ૨૨]. 32. કેટલાક આચાર્યો અભાવપ્રમાણ ત્રણ પ્રકારે વર્ણવે છે – (૧) અભાવપ્રમાણનું લક્ષણ યા સ્વરૂપ પ્રમાણપચકાભાવ છે. અર્થાત્ અભાવપ્રમાણ પ્રમાણપંચકાભાવરૂપ છે. (૨) જેનો નિષેધ કરાય છે તે પદાર્થના કેવળ આધારભૂત અન્ય પદાર્થનું જ્ઞાન એ અભાવપ્રમાણનું સ્વરૂપ છે. (૩) વિષયગ્રહણરૂપે (વિષયજ્ઞાનરૂપે) આત્માની અપરિણતિરૂપ અભાવપ્રમાણ છે. તેઓ પ્રસ્તુત શ્લોકનો આ અર્થ કરે છે– (૧) પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણ જે ભૂતલ આદિ આધારમાં ઘટઆદિ રૂપ આધેયને ગ્રહણ કરવા માટે પ્રવૃત્તિ (વ્યાપાર) કરતા નથી તે ઘટ આદિ આધેયથી શૂન્ય શુદ્ધ ભૂતલને ગ્રહણ કરવામાં અભાવપ્રમાણની પ્રમાણતા છે. આ અર્થથી નિષિધ્યમાન ઘટથી અન્ય શૂન્ય શુદ્ધ ભૂતલનું જ્ઞાન જ અભાવપ્રમાણ છે, અભાવપ્રમાણની પ્રમાણતા છે. (૨) પ્રમાણપશ્ચ યત્ર' શ્લોકગત આ પદનો સમ્બન્ધ અહીં પણ આ પ્રમાણે થાય છે– જે વસ્તુરૂપમાં અર્થાત્ ઘટાદિ વસ્તુના અસદેશમાં પાંચ પ્રમાણો ગ્રાહક તરીકે પ્રવૃત્ત થતાં નથી, વ્યાપાર કરતા નથી તે અસદંશમાં અભાવપ્રમાણ ગ્રાહક તરીકે પ્રવૃત્ત થાય છે, અર્થાત્ અસદંશમાં અભાવપ્રમાણની પ્રમાણતા છે. આનાથી પાંચ પ્રમાણોના અભાવરૂપ અભાવપ્રમાણ છે એ કહેવાયું. (૩) તથા ઘટ આદિ વસ્તુઓની સત્તાને સિદ્ધ કરવા માટે જ્યારે પાંચ પ્રમાણો ઉત્પન્ન થતાં નથી, ઘટ આદિ વસ્તુઓના સદંશને ગ્રહણ કરવા વ્યાપાર કરતા નથી, અર્થાત વસ્તુની સત્તાના જ્ઞાનને ઉત્પન્ન કરવા માટે પ્રવૃત્ત થતા નથી ત્યારે સત્તાના અનવબોધમાં અર્થાત્ અજ્ઞાનમાં અભાવપ્રમાણની પ્રમાણતા છે. આ અર્થમાં આત્માની વિષયગ્રહણરૂપે અપરિણતિ જ અભાવપ્રમાણ છે. આમ અભાવપ્રમાણને ત્રણ પ્રકારે દર્શાવવામાં આવ્યું. કહ્યું પણ છે કે – “પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણોની અનુત્પત્તિને પ્રમાણાભાવ અર્થાત્ અભાવપ્રમાણ કહે છે. અથવા, આત્માની વિષયગ્રહણરૂપે અપરિણતિ યા ઘટાદિ નિષિધ્યમાન પદાર્થથી અન્ય આધારભૂત શુદ્ધ ભૂતલ આદિ વસ્તુનું જ્ઞાન અભાવપ્રમાણ છે.” [મીમાંસા શ્લોકવાર્તિક, અભાવ. શ્લોક ૧૧]. 33. મત્ર શબ્દોનુત્પષિતથા યોન્ય તિ સતિટીયમभावप्रमाणं यथा त्रिधोपदर्शितं तथेहापि तद्दर्शितम् । Page #751 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા _33. ઉપરના ઉદ્ભત શ્લોકમાં “સા(ત)' શબ્દ શ્લોકગત “અનુત્પત્તિનું વિશેષણ છે. સન્મતિતર્કની ટીકામાં અભાવપ્રમાણને આ ત્રણ પ્રકારે વર્ણવવામાં આવ્યું છે. અમે પણ તેમને અનુસરી તે ત્રણ પ્રકારો દર્શાવ્યા છે. 34. रत्नाकरावतारिकायां तु प्रत्यक्षादेरनुत्पत्तिरित्यस्यैवोक्तस्य बलेन द्विधा तद्वर्णितमास्ते । तत्र सशब्दः पुल्लिङ्गः प्रमाणाभावस्य विशेषणं कार्यम् इति । तत्त्वं तु बहुश्रुता जानते । 34. રત્નાકરાવતારિકામાં પ્રત્યક્ષ આદિની અનુત્પત્તિને જ બે પ્રકારની માનીને તેના બળે અભાવપ્રમાણનું બે પ્રકારે વર્ણન કર્યું છે. રત્નાકરાવતારિકામાં ['સા'ના બદલે] “' શબ્દ પુલ્લિગ છે, તેથી તે “પ્રમાણાભાવ' શબ્દનું વિશેષણ છે. તત્ત્વ શું છે? અર્થાત્ અભાવ પ્રમાણના બે પ્રકાર છે કે ત્રણ? –તે તો બહુશ્રુત આચાર્યો જાણે છે. એટલે તેમના ગ્રન્થોમાંથી જાણી લેવું.] 35. अथ येऽभावप्रमाणमेकधाभिदधति तन्मतेन प्रस्तुतश्लोको व्याख्यायते । प्रमाणपञ्चकं प्रत्यक्षादिप्रमाणपञ्चकं यत्र यस्मिन् वस्तुरूपे घटादिवस्तुरूपे न जायते न व्यापिपर्ति । वस्तुरूपं द्वधा, सदसदूपभेदात्। अतो द्वयो रूपयोरेकतरव्यक्तये प्राह 'वस्तुसत्ता' इत्यादि । वस्तुनो घटादेः सत्ता सद्भपता सदंश इति यावत्, तस्या अवबोधार्थं सदंशो हि प्रत्यक्षादिपञ्चकस्य विषयः, स चेत्तेन न गृह्यते, तदा तत्र वस्तुरूपे शेषस्यासदंशस्य ग्रहणेऽभावस्य प्रमाणतेति । 35. હવે જેઓ અભાવપ્રમાણનો એક જ પ્રકાર માને છે તેમના મતે આ ઉદ્ધત શ્લોકની વ્યાખ્યા આ પ્રમાણે છે-જ્યારે ઘટ આદિ વસ્તુના જે અંશમાં અર્થાત્ સદંશમાં પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણોની ઉત્પત્તિ થતી નથી અર્થાત વ્યાપાર થતો નથી ત્યારે તે વસ્તુના શેષ (બાકીના) અંશને અર્થાત્ અસદંશને ગ્રહણ કરવામાં અભાવપ્રમાણ પ્રવૃત્ત થાય છે, વ્યાપાર કરે છે, અસદંશને ગ્રહણ કરવામાં અભાવપ્રમાણની પ્રમાણતા છે. વસ્તુરૂપ બે પ્રકારનું છે – સતૂપ અને અસતૂપ. તેથી આ બે રૂપોમાંથી કયું રૂપ પ્રત્યક્ષ આદિ પ્રમાણનો વિષય છે એ જણાવવા માટે કહ્યું છે – “વસ્તુસત્તા' ઇત્યાદિ. ઘટ આદિ વસ્તુની સત્તા અર્થાત્ સદ્ગપતા યા સદંશના અવબોધ માટે પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણો વ્યાપાર કરે છે. બીજા શબ્દોમાં, સદંશ પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણોનો વિષય છે. જ્યારે પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણો સદંશને ગ્રહણ કરતા નથી ત્યારે વસ્તુના બાકીના રૂપને અર્થાત અસદંશને ગ્રહણ કરવા અભાવપ્રમાણ વ્યાપાર કરે છે. Page #752 -------------------------------------------------------------------------- ________________ ૯૬૧ મીમાંસક-લોકાયતમત 36. 'वस्त्वसत्तावबोधार्थं' इति चित्पाठान्तरम् । तत्रायमर्थः- प्रमाणपञ्चकं यत्र वस्तुनो रूपे न व्याप्रियते, तत्र वस्तुनो यासत्ता असदंशः, तदवबोधार्थमभावस्य प्रमाणतेति । अनेन च त्रिविधेनैकविधेन वाभावप्रमाणेन प्रदेशादौ घटाभावो गम्यते । न च प्रत्यक्षेणैवाभावोऽवसीयते, तस्याभावविषयत्वविरोधात्, भावांशेनैवेन्द्रियाणां संयोगात् । ___36. Fis suis द्धृत xasna. 'वस्तुसत्तावबोधार्थम्' न। पहले 'वस्त्वसत्तावबोधार्थम्' ५। ५९ भणे छे. मानो अर्थ माथाय छे - वस्तुन। રૂપને(સદ્ગપને) ગ્રહણ કરવા માટે પ્રત્યક્ષાદિ પાંચ પ્રમાણો વ્યાપાર કરતા નથી તે વસ્તુના અસદંશને જાણવા માટે અભાવપ્રમાણ પ્રવૃત્તિ કરે છે. આમ ત્રણ પ્રકારના કે એક પ્રકારના અભાવપ્રમાણથી ભૂતલ આદિ પ્રદેશમાં ઘટ આદિનો અભાવ જ્ઞાત થાય છે. ઇન્દ્રિયોનો સંયોગ વસ્તુના ભાવાંશ સાથે જ થાય છે. તેથી પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા અસદંશનું (અભાવાંશનું) જ્ઞાન થઈ શકતું નથી. અસદંશનું (અભાવાંશનું) પ્રત્યક્ષના વિષય હોવું બાધિત છે, વિરોધાક્રાન્ત છે 37. अथ घटानुपलब्ध्या प्रदेशे धर्मिणि घटाभावः साध्यत इत्यनुमानग्राह्योऽभाव इति चेत्, न, साध्यसाधनयोः कस्यचित्संबन्धस्याभावात् । तस्मादभावोऽपि प्रमाणान्तरमेव । 37. ઘટની અનુપલબ્ધિરૂપ લિંગ દ્વારા ભૂતલ આદિ પ્રદેશરૂપ ધર્મીમાં ઘટના અભાવને સાધ્ય માનીને આ પ્રદેશમાં ઘટ નથી કેમ કે અનુપલબ્ધ છે આ અનુમાન દ્વારા અભાવનું ગ્રહણ સંભવતું નથી કેમ કે અહીંસાધ્ય અને સાધનમાં કાર્ય-કારણભાવ આદિ કોઈ સંબંધ જ નથી. તેથી અભાવપ્રમાણને સ્વતંત્ર પ્રમાણ માનવું જોઈએ. 38. अभावश्च प्रागभावादिभेदभिन्नो वस्तुरूपोऽभ्युपगन्तव्यः, अन्यथा कारणादिव्यवहारस्य लोकप्रतीतस्याभावप्रसङ्गात् । तदुक्तम् न च स्याद् व्यवहारोऽयं कारणादिविभागतः । प्रागभावादिभेदेन नाभावो यदि भिद्यते ॥१॥ यद्वानुवृत्तिव्यावृत्तिबुद्धिग्राह्यौ यतस्त्वयम् । तस्माद्गवादिवद्वस्तुप्रमेयत्वाच्च गृह्यताम् ॥२॥ Page #753 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ૨ તર્કરહસ્યદીપિકા न चावस्तुन एते स्युर्भेदास्तेनास्य वस्तुता । कार्यादीनामभावः को भावो यः कारणादिना ॥३॥ वस्तु(स्त्व)संकरसिद्धिश्च तत्प्रामाण्यं समाश्रिता । क्षीरे दध्यादि यन्नास्ति प्रागभावः स उच्यते ॥४॥ नास्तिता पयसो दनि प्रध्वंसाभावलक्षणम् । गवि योऽश्वाद्यभावस्तु सोऽन्योन्याभाव उच्यते ॥५॥ शिरसोऽवयवा निम्ना वृद्धिकाठिन्यवर्जिताः । शशशृङ्गादिरूपेण सोऽत्यन्ताभाव उच्यते ॥६॥" [मी० श्लो० अभाव० श्लो० २-९] . यदि चैतद्व्यवस्थापकमभावाख्यं प्रमाणं न भवेत् तदा प्रतिनियतवस्तुव्यवस्था दूरोत्सारितैव स्यात् । "क्षीरे दधि भवेदेवं दध्नि क्षीरं घटे पटः । शशे शृङ्गं पृथिव्यादौ चैतन्यं मूर्तिरात्मनि ॥७॥ अप्सु गन्धो रसश्चाचाग्नौ वायौ रूपेण तौ सह । व्योम्नि संस्पर्शिता ते च न चेदस्य प्रमाणता ॥८॥" [मी० श्लो० अभाव० श्लो० ५-६] इति । 38. અભાવપ્રમાણનો વિષયભૂત અભાવ પદાર્થ વસ્તુરૂપ છે તથા તેના ચાર પ્રકાર છે – પ્રાગભાવ, પ્રધ્વસાભાવ, અન્યોન્યાભાવ અને અત્યન્તાભાવ. જો આ ચાર અભાવ ન હોય તો જગતમાં કાર્ય, કારણ આદિ વ્યવહારનો અને ઘટ, પટ, જીવ, અજીવ આદિની પ્રતિનિયત અર્થાત્ નિશ્ચિત વ્યવસ્થાનો લોપ થઈ જાય અને પરિણામે સમસ્ત લોકવ્યવહાર નષ્ટ થઈ જાય. આ સમસ્ત કાર્ય, કારણ આદિ વ્યવહાર સર્વલોકપ્રસિદ્ધ છે, તેનો લોપ થતાં વસ્તુમાત્રનો અભાવ થઈ જાય, કહ્યું પણ છે કે – જો પ્રાગભાવ આદિ ભેદે અભાવના ચાર ભેદો ન હોય તો જગતમાં “આ કાર્ય છે'. આ કારણ છે” ઈત્યાદિ વ્યવહાર અસંભવ બની જાય. કાર્યનો પ્રાગભાવ જ કારણ છે અને પ્રાગભાવનો પ્રધ્વંસ જ કાર્ય છે. જો પ્રાગભાવ અને પ્રધ્વસાભાવ ન હોય તો કારણ-કાર્યનો વ્યવહાર શેના બળ ઉપર, શેના આધારે, કરાય ? અથવા, અભાવ Page #754 -------------------------------------------------------------------------- ________________ મીમાંસક-લોકાયતમત ૬૬૩ વસ્તુ છે, કેમ કે તેમાં ગાય આદિની જેમ ‘આ અભાવ છે’ ‘આ અભાવ છે’ એવી એકાકાર બુદ્ધિ અર્થાત્ અનુવૃત્તિબુદ્ધિ થાય છે અને ‘આ પ્રાગભાવ છે’ ‘આ પ્રધ્વંસાભાવ છે' એવી વ્યાવૃત્તિબુદ્ધિ યા વિશેષબુદ્ધિ થાય છે, ઉપરાંત તે પ્રમેય છે અર્થાત્ પ્રમાણનો વિષય છે. અવસ્તુના તો આ પ્રાગભાવ આદિ ભેદ હોઈ શકે જ નહિ. તેથી, કેમ કે તેના પ્રાગભાવ આદિ અવાન્તર ભેદો છે માટે તે વસ્તુ છે. ઘટ આદિ કાર્યોનો અભાવ જ મૃત્પિડ આદિ કારણોનો સદ્ભાવ છે. તાત્પર્ય એ કે અભાવ સર્વથા તુચ્છ ન હોતાં ભાવાન્તરરૂપ છે. ઘડાનો અભાવ શુદ્ધ ભૂતલરૂપ છે. કાર્યનો અભાવ કારણના સદ્ભાવ રૂપ છે. વસ્તુઓનું પોતપોતાના નિયત સ્વરૂપમાં સ્થિર રહેવું, તેમનો પરસ્પર સંકર ન થવો એ જ અભાવની સત્તાનું સબળ પ્રમાણ છે. દૂધ આદિ કારણોમાં દહીં આદિ કાર્યોનું ન હોવું એ જ પ્રાગભાવ છે. દહીં આદિ કાર્યોમાં દૂધ આદિ કારણોનું ન હોવું એ જ પ્રÜસાભાવ છે. જો પ્રધ્વંસાભાવ ન હોત તો દૂધનો નાશ ન થાત અને દહીંમાં પણ દૂધનો સદ્ભાવ હોત. ગાય આદિમાં ઘોડા આદિનો અભાવ અન્યોન્યાભાવ છે. સસલાના માથાના અવયવોમાં વૃદ્ધિ તથા કઠિનતા ન હોતાં અવયવોનું નીચે - સમતલ રહેવું એ જ શશશૃંગરૂપ અત્યન્તાભાવ છે. માથાના અવયવોનું કઠિન થઈ ઉપરની બાજુએ વધવું – ઉપરની તરફ નીકળી આવવું એ જ શિંગડું કહેવાય છે. જ્યારે માથાના અવયવો સમતલ જ રહે, કઠિન ન થાય તેમ જ વધે નહિ ત્યારે તે શિરની સમતલતા જ શશશૃંગનો અત્યન્નાભાવ કહેવાય છે.” [મીમાંસાશ્લોકવાર્તિક અભાવ૦ શ્લોક ૨-૪, ૭-૯] જો તેમનું વ્યવસ્થાપક અભાવપ્રમાણ ન હોય તો વસ્તુઓની નિયત વ્યવસ્થા જ ટળી જાય, તેની આશા જ ન રખાય. પરિણામે અવ્યવસ્થા જ અવ્યવસ્થા થાય. “દૂધમાં દહીં, દહીંમાં દૂધ, ઘડો જ પટ, સસલાના માથા પર શિગડાં, પૃથ્વી વગેરેમાં ચૈતન્ય, આત્મામાં મૂર્તત્વ, પાણીમાં ગંધ, અગ્નિમાં રસ, વાયુમાં રૂપ, રસ, ગન્ધ, આકાશમાં સ્પર્શ આદિની આપત્તિ આવે અને સઘળી લોકવ્યવસ્થાનો નાશ થઈ જાય. જો અભાવપ્રમાણની સત્તા ન માનવામાં આવે તો પ્રતિનિયત લોકવ્યવહાર અસંભવ બની જાય.” [ મીમાંસાશ્લોકવાર્તિક, અભાવ. શ્લોક ૫-૬]. 39. अथ निरंशसदेकरूपत्वाद्वस्तुनोऽध्यक्षेण सर्वात्मना ग्रहणे कोऽपरोसदशो यत्राभावः प्रमाणं भवेदिति चेत्; न; स्वपररूपाभ्यां सदसदात्मकत्वाद्वस्तुनः, अन्यथा वस्तुत्वायोगात् । न च सदंशासदंशस्याभिन्नत्वात्तद्ग्रहणे तस्यापि ग्रह इति वाच्यम्, सदसदंशयोर्धर्म्यभेदेऽपि भेदाभ्युपगमात् । तदेवं प्रत्यक्षाद्यगृहीतप्रमेयाभावग्राहकत्वात् प्रमाणाभावः प्रमाणान्तरमिति । '' Page #755 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા 39. શંકા– વસ્તુ નિરંશ, સત્ અને એકરૂપ છે, તેથી વસ્તુ કેવળ સદ્રૂપ જ છે, અસટ્રૂપ છે જ નહિ. જ્યારે નિરંશ સટ્રૂપ વસ્તુ પૂરા રૂપથી પૂરેપૂરી પ્રત્યક્ષ વડે ગૃહીત થઈ જાય છે ત્યારે તેમાં એવું કયું બીજું અસટ્રૂપ બચે છે કે જેને ગ્રહણ કરવા માટે અભાવપ્રમાણની જરૂરત પડે ? ૬૬૪ મીમાંસક વસ્તુ ન તો નિરંશ છે કે ન તો કેવલ સટ્રૂપ અર્થાત્ સદંશવાળી છે. વસ્તુમાં તો સત્ અને અસત્ બન્ને રૂપો યા અંશો છે. વસ્તુમાં સ્વરૂપની દૃષ્ટિએ સદંશ છે તથા પરરૂપની (પર વસ્તુઓના રૂપની) દૃષ્ટિએ અસદંશ છે. જો વસ્તુ સ્વરૂપથી સત્ ન હોય તો પછી તેનું વસ્તુત્વ જ ન રહે અર્થાત્ તે સર્વથા અસત્ બની જાય. તેવી જ રીતે જો વસ્તુ પરરૂપથી અસત્ ન હોય તો સ્વ અને પરના વિભાગનો જ લોપ થઈ જાય. તાત્પર્ય એ છે કે વસ્તુને સત્ અને અસત્ બન્ને રૂપોવાળી માનવાથી જ વસ્તુનું વસ્તુત્વ ઘટે છે, અન્યથા ઘટતું નથી. શંકા—જયારે સદંશ અને અસદંશ બન્ને અભિન્ન છે ત્યારે પ્રત્યક્ષ આદિથી સદેશનું ગ્રહણ થતાં અસદંશનું પણ ગ્રહણ થઈ જ જાય, તો પછી અસદંશને જાણવા માટે અભાવપ્રમાણની આવશ્યકતા ક્યાં રહી? મીમાંસક— જો કે સદંશ અને અસદંશરૂપ ધર્મો ધર્મીથી અભિન્ન છે, એક છે તેમ છતાં તેમનો પરસ્પર ભેદ પણ મનાયો છે. ધર્મની દૃષ્ટિએ પરસ્પર તાદાત્મ્ય હોવા છતાં પણ સ્વરૂપની દૃષ્ટિએ બન્ને ધર્મો પરસ્પર જુદા છે. તેથી સદંશનું પ્રત્યક્ષ આદિથી ગ્રહણ થવા છતાં પણ અસદંશ પ્રત્યક્ષ આદિથી અગૃહીત જ રહે છે અને તેથી આ અસદંશને ગ્રહણ કરવા માટે અભાવપ્રમાણની આવશ્યકતા છે. આમ પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી અગૃહીત અભાવ નામના પ્રમેયને ગ્રહણ કરનારું અભાવપ્રમાણ નામનું સ્વતન્ત્ર પ્રમાણ સિદ્ધ થાય છે. 40. अथोक्तमपि किंचिद्व्यक्तये लिख्यते-अनधिगतार्थाधिगन्तु प्रमाणम् । पूर्वं पूर्वं प्रमाणमुत्तरं तु फलम् । सामान्यविशेषात्मकं वस्तु प्रमाणगोचरः । नित्यपरोक्षं ज्ञानं हि भाट्टप्राभाकरमतयोरर्थप्राकट्याख्यसंवेदनाख्यफलानुमेयम् । वेदोऽपौरुषेयः । वेदोक्ता हिंसा धर्माय । शब्दो नित्यः । सर्वज्ञो नास्ति । अविद्यापरनाममायावशात्प्रतिभासमानः सर्वः प्रपञ्चोऽपारमार्थिकः । परब्रह्मैव परमार्थसत् ॥ ७६ ॥ 40. મૂલ ગ્રન્થકારે સ્વયં કહેલી કેટલીક વાતોને અમે સ્પષ્ટ કરીએ છીએ. અગૃહીત (અજ્ઞાત) અર્થને ગ્રહણ કરનારું અર્થાત્ જાણનારું જ્ઞાન પ્રમાણ છે. પૂર્વ પૂર્વ Page #756 -------------------------------------------------------------------------- ________________ ૬૬૫ મીમાંસક-લોકાયતમત જ્ઞાન પ્રમાણ છે અને ઉત્તર ઉત્તર જ્ઞાન ફળ છે. પ્રમાણનો વિષય સામાન્યવિશેષાત્મક વસ્તુ છે. જ્ઞાન સદા પરોક્ષ છે. ભાદૃમતમાં જ્ઞાન અર્થપ્રાકટ્યરૂપ ફળ દ્વારા અનુમાનથી જ્ઞાત થાય છે જ્યારે પ્રાભાકરમતમાં જ્ઞાન સંવેદનરૂપ ફળ દ્વારા અનુમિત થાય છે. વેદ અપૌરુષેય છે, વેદનો રચનારો કોઈ પુરુષ નથી, વેદ અકર્તક છે, નિત્ય છે. વેદવિહિત હિંસાથી ધર્મ થાય છે. શબ્દ નિત્ય છે. સર્વજ્ઞ નથી. (વેદાન્તમતમાં અર્થાત્ ઉત્તરમીમાંસામાં) અવિદ્યા અપરનામ માયાના કારણે ભાસતું આખું જગત પારમાર્થિક સતું નથી, પરંતુ વ્યાવહારિક સત્ છે, કેવળ પરબ્રહ્મ જ પરમાર્થસત્ છે. (૭૬). 41. ૩પસંદડ્યાजैमिनीयमतस्यापि संक्षेपोऽयं निवेदितः । एवमास्तिकवादानां कृतं संक्षेपकीर्तनम् ॥७७॥ 41. ઉપસંહાર કરતાં આચાર્ય કહે છે– આ રીતે જૈમિનિમતનું સંક્ષિપ્ત નિરૂપણ સમાપ્ત થયું. તેની સાથે જ આસ્તિક દર્શનોનું સંક્ષેપમાં કરેલું નિરૂપણ પણ પૂર્ણ થયું. (૭૭). 42. व्याख्या-अपिशब्दान्न केवलमपरदर्शनानां संक्षेपो निवेदितो जैमिनीयमतस्याप्ययं संक्षेपो निवेदितः । वक्तव्यस्य बाहुल्यादल्पीयस्यस्मिन् सूत्रे समस्तस्य वक्तुमशक्यत्वात्संक्षेप एव प्रोक्तः । अथ प्रागुक्तमतानां सूत्रकृनिगमनमाह 'एवं' इत्यादि । एवम् इत्थमास्तिकवादानां जीवपरलोकपुण्यपापाद्यस्तित्ववादिनां बौद्धनैयायिकसांख्यजैनवैशेषिकजैमिनीयानां संक्षेपेण कीर्तनं वक्तव्याभिधानं संक्षेपकीर्तनं कृतम् ॥७७॥ 42. શ્લોકવ્યાખ્યા– શ્લોકગત અપિ” શબ્દ દ્વારા સૂચવાયું છે કે કેવળ અન્ય દર્શનોનું જ નિરૂપણ નથી કર્યું પણ જૈમિનિદર્શનનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે. કહેવાનું તો ઘણું બધું હતું પરંતુ ગ્રન્થની મર્યાદાને ધ્યાનમાં લેતાં આ સંક્ષિપ્ત સૂત્રગ્રન્થમાં સંક્ષેપમાં જ નિરૂપણ કરવું ઉચિત છે. નિરૂપણ સંક્ષિપ્ત હોવાથી સર્વગ્રાહી નિરૂપણ શક્ય નથી. હવે પહેલાં નિરૂપિત મતોનો ઉપસંહાર સૂચવવા સૂત્રકાર “એવં (આ રીતે)' પદનો પ્રયોગ કરે છે. એવું અર્થાત આ રીતે જીવ, પરલોક, પુણ્ય, પાપ આદિના અસ્તિત્વને માનનારાં બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક અને જૈમિનીય આ છ આસ્તિક દર્શનોનું સંક્ષેપમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. (૭૭) |43. નૈવ વિશેષમદ Page #757 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા नैयायिकमतादन्ये भेदं वैशेषिकैः सह । न मन्यन्ते मते तेषां पञ्चैवास्तिकवादिनः ॥७८॥ 43. આચાર્ય વિશેષ વક્તવ્ય રજૂ કરે છે– કેટલાક આચાર્યો નૈયાયિક અને વૈશેષિક દર્શનને બે જુદાં દર્શનો ન માનતાં એક જ દર્શન માને છે. તેથી તેમની દૃષ્ટિએ આસ્તિકવાદી દર્શનો છ નહિ પણ પાંચ જ છે. (૭૮). 44. ચારચે નાવા નૈયયિમતાષિઃ સદ पार्थक्यं न मन्यन्ते । एकदेवतत्त्वेन तत्त्वानां मिथोऽन्तर्भावनेऽल्पीयस एव भेदस्य भावाच्च नैयायिकवैशेषिकाणां मिथो मतैक्यमेवेच्छन्तीत्यर्थः । तेषाम् आचार्याणां मते आस्तिकवादिनः पञ्चैव न पुनः षट् ॥७८॥ 44. શ્લોકવ્યાખ્યા–કેટલાક આચાર્યો નૈયાયિક મતથી વૈશેષિક મતને પૃથફ માનતા નથી. તે આચાર્યોનું તાત્પર્ય એ છે કે બન્ને એક જ દેવતત્ત્વને માને છે, બન્ને એકબીજાનાં તત્ત્વોનો અન્તર્ભાવ પોતપોતાનાં તત્ત્વોમાં કરી લે છે અને તેમની વચ્ચે ભેદ જે છે તે અત્યન્ત અલ્પ છે, તેથી એ ઉચિત છે કે તે બેને પૃથફ મત ન ગણવા પણ એક જ મત ગણવો. તેથી આ આચાર્યોના મતે આસ્તિક દર્શનો પાંચ જ છે, છ નથી (૭૮). 45. ૩ નાનાં સંડ્યા પતિ ય નહ્નિ સ થyપદ્રિनीयेत्याशङ्क्याह षड्दर्शनसंख्या तु पूर्यते तन्मते किल । लोकायतमतक्षेपे कथ्यते तेन तन्मतम् ॥७९॥ 45. જ્યારે આસ્તિક દર્શનો પાંચ જ છે ત્યારે દર્શનોની જગપ્રસિદ્ધ જે છની સંખ્યા છે તે કેવી રીતે થશે? – જગતમાં તો “પદર્શન' જ પ્રસિદ્ધ છે. આ શંકાનું સમાધાન કરતાં આચાર્ય જણાવે છે– આ આચાર્યોના મતે પાંચ આસ્તિક દર્શનોમાં છઠ્ઠ નાસ્તિક ચાર્વાકદર્શન ઉમેરી દર્શનોની છની સંખ્યા પૂરી કરવામાં આવે છે, તેથી અમે ચાર્વાકમતનું નિરૂપણ કરીએ છીએ. (૭૯). 46. વ્યાધ્ર–ચે નૈયાયપિયર્વતમાક્ષ તત્તે પદ્ Page #758 -------------------------------------------------------------------------- ________________ મીમાંસક-લોકાયતમત ૬૬૭ दर्शनसंख्या तु षण्णां दर्शनानां संख्या पुनर्लोकायता नास्तिकास्तेषां यन्मतं तस्य क्षेपे मीलन एव । किलेत्याप्तवादे । पूर्यते पूर्णीभवेत् । तेन कारणेन तन्मतं चार्वाकमतं कथ्यते स्वरूपतः प्ररूप्यते । अत्राद्यपादे सप्ताक्षरं छन्दोऽन्तरमिति न छन्दः शास्त्रविरोधः शङ्कनीयः ॥ ७९ ॥ 46. શ્લોકવ્યાખ્યા—જે આચાર્યો નૈયાયિકમત અને વૈશેષિકમતને એક જ માને છે તેમના મતે દર્શનોની છની સંખ્યા પાંચ આસ્તિક દર્શનોમાં નાસ્તિક લોકાયતોનું લોકાયત દર્શન ઉમેરીને પૂરી કરવામાં આવે છે. તેથી ચાર્વાકમતનું સ્વરૂપ અમે જણાવીએ છીએ. આ શ્લોકના પહેલા પાદમાં સાત અક્ષરો છે, તેથી એવો જ કોઈ આર્ષછન્દ માનવો જોઈએ. તેને અનુષ્ટુપ્ છન્દ માનીને છન્દશાસ્રના વિરોધની સંભાવનાની શંકા ન કરવી જોઈએ. (૭૯). (२) अथ लोकायतमतम् (२) सोडायतभत 1. प्रथमं नास्तिकस्वरूपमुच्यते । कापालिका भस्मोद्धूलनपरा योगिनो ब्राह्मणाद्यन्त्यजान्ताश्च केचन नास्तिका भवन्ति । ते च जीवपुण्यपापादिकं न मन्यन्ते । चतुर्भूतात्मकं जगदाचक्षते । केचित्तु चार्वाकैकदेशीया आकाशं पञ्चमं भूतमभिमन्यमानाः पञ्चभूतात्मकं जगदिति निगदन्ति । तन्मते भूतेभ्यो मदशक्तिवच्चैतन्यमुत्पद्यते । जलबुद्बुदवज्जीवाः । चैतन्यविशिष्टः कायः पुरुष इति । ते च मद्यमांसे भुञ्चते मात्राद्यगम्यागमनमपि कुर्वते । वर्षे वर्षे कस्मिन्नपि दिवसे सर्वे संभूय यथानामनिर्गमं स्त्रीभिरभिरमन्ते । धर्मं कामादपरं न मन्वते । तन्नामानि चार्वाका लोकायता इत्यादीनि । 'गल चर्व अदने' चर्वन्ति भक्षयन्ति तत्त्वतो न मन्यन्ते पुण्यपापादिकं परोक्षं वस्तुजातमिति चार्वाकाः । "मयाकश्यामाक" [ ] इत्यादिसिद्धहैमोणादिदण्डकेन शब्दनिपातनम् । लोकाः निर्विचाराः सामान्यलोकास्तद्वदाचरन्तिस्मेति लोकायता लोकयतिका इत्यपि । बृहस्पतिप्रणीतमतत्वेन बार्हस्पत्याश्चेति । 1. सौप्रथम नास्तिऽनुं स्व३५ भगवीखे छीजे. ज्यास (जप्पर) राजनारा, શરીર પર ભસ્મ લગાવનારા, યોગ કરનારા, બ્રાહ્મણોથી લઈ અન્ત્યજ (શૂદ્ર) સુધી Page #759 -------------------------------------------------------------------------- ________________ ૬૬૮ તર્કરહસ્યદીપિકા બધી જાતિના ચાર્વાકો હોય છે. તેઓ આત્મા, પુણ્ય, પાપ આદિ અતીન્દ્રિય પદાર્થોમાં માનતા નથી. તેઓ જગતને પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ આ ભૂતચતુષ્ટયરૂપ જ માને છે. કેટલાક ચાર્વાક આચાર્યો આકાશને પણ પાંચમા ભૂત તરીકે સ્વીકારી જગતને પાંચભૌતિક માને છે. ચાર્વાકોના મતે મહુડા આદિના મિશ્રણમાં જેમ માદક શક્તિ પેદા થાયછે તેમ ભૂતોના વિશિષ્ટ સંયોજનથી ભૂતોમાં જ ચૈતન્યશક્તિ ઉત્પન્ન થાય છે. જેમ પાણીમાં પરપોટા ઉત્પન્ન થાય છે અને ફૂટી જઈ તેમાં જ લય પામે છે તેમ જીવ પણ ભૂતોમાંથી ઉત્પન્ન થઈ ભૂતોમાં જ લય પામે છે. ચૈતન્યવિશિષ્ટ શરીર જ આત્મા છે. ચાર્વાકો શરાબ પીએ છે, માંસ ખાય છે અને માતા આદિ અગમ્યા સ્ત્રીઓ સાથે સંભોગ પણ કરે છે. તેઓ વામમાર્ગીઓની જેમ જ અગમ્યાગમન, સૂરાપાન અને માંસભક્ષણ આદિ કરે છે. તેઓ પ્રતિવર્ષ કોઈ નિયત દિવસે એકઠા થાય છે અને જે સ્ત્રીનું નામ જે પુરુષની સાથે નીકળે તે સ્ત્રી કે પુરુષ સાથે રમણ કરે છે. બે ઘડામાંથી એક ઘડામાં કાગળના એક એક ટુકડા પર એક એક સ્ત્રીનું નામ લખીને તે બધા ટુકડાને નાખવામાં આવે છે, અને તેવી જ રીતે બીજા ઘડામાં પુરુષનાં નામવાળા ટુકડાઓ નાખવામાં આવે છે. પછી બન્ને ઘડામાંથી એક એક કાગળનો ટુકડો કાઢવામાં આવે છે. જે સ્ત્રી અને જે પુરુષનું નામ નીકળે તે બન્ને શરાબ પીને સંભોગ કરે છે. આ દિવસ તેમનો સામૂહિક કામસેવનનો પર્વદિન માનવામાં આવે છે. કામસેવન સિવાય તેમનો બીજો કોઈ ધર્મ નથી. ચાર્વાક લોકાયત આદિ નામોથી ઓળખાય છે. ગલ અને ચર્વ ધાતુઓ ભક્ષણાર્થક છે. તેથી વર્વત્તિ જેઓ ખાઈ પી મોજ કરે છે, પાપ-પુણ્ય આદિ પરોક્ષ (અતીન્દ્રિય) વસ્તુઓને માનતા નથી તેઓ ચાર્વાક છે. “મશ્યિામ" [ ] ઈત્યાદિ સિદ્ધહૈમવ્યાકરણના ઔણાદિક સૂત્રથી “ચાર્વાક' શબ્દ નિપાતસંજ્ઞક સિદ્ધ થાય છે. લોક એટલે વિચારશૂન્ય (વિવેકહીન) સામાન્યજનો, તેમના જેવું જેમનું આચરણ છે તે લોકાયત યા લોકાયતિક કહેવાય છે. ચાર્વાકોના ગુરુ બૃહસ્પતિ છે. બૃહસ્પતિ દ્વારા પ્રતિપાદિત મતનું અનુસરણ કરનારા હોવાથી ચાર્વાકો બાઈસ્પત્યા પણ કહેવાય છે. 2. તન્મતિવાદलोकायता वदन्त्येवं नास्ति जीवो न निर्वृतिः । धर्माधर्मों न विद्यते न फलं पुण्यपापयोः ॥८०॥ 2. હવે આચાર્ય ચાર્વાકમતનું નિરૂપણ કરે છે– લોકાયત (ચાર્વાક) કહે છે કે જીવ, મોક્ષ, ધર્મ, અધર્મ તથા પાપ-પુણ્યનું ફળ નથી. Page #760 -------------------------------------------------------------------------- ________________ ૬ ૬૯ મીમાંસક-લોકાયતમત (૮૦). 3. व्याख्या- लोकायता नास्तिका एवम् इत्थं वदन्ति । कथमित्याहजीवश्चेतनालक्षण: परलोकयायी नास्ति, पञ्चमहाभूतसमुद्भूतस्य चैतन्यस्येहैव भूतनाशे नाशात्परलोकानुसरणासंभवात् । जीवस्थाने देव इति पाठे तु देवः सर्वज्ञादिर्नास्ति । तथा न निर्वृतिर्मोक्षो नास्तीत्यर्थः । अन्यच्च धर्मश्चाधर्मश्च धर्माधौं न विद्यते पुण्यपापे सर्वथा न स्त इत्यर्थः । नैव पुण्यपापयोः फलं स्वर्गनरकादिरूपमस्ति, धर्माधर्मयोरभावे कुतस्त्यं तत्फलमिति भावः ॥८०॥ 3. શ્લોકવ્યાખ્યા-લોકાયત નાસ્તિકો આ પ્રમાણે કહે છે. શું આ પ્રમાણે કહે છે? તેઓ કહે છે કે ઈહલોકથી પરલોકમાં જનારું ચેતનાલક્ષણવાળું જીવ નામનું કોઈ સ્વતન્ત્ર તત્ત્વ નથી. પૃથ્વી આદિ પાંચ મહાભૂતોના વિશિષ્ટ સંયોજનથી ઉત્પન્ન થનારું ચૈતન્ય ભૂતોનો નાશ થતાં (અર્થાત્ ભૂતોના વિશિષ્ટ સંયોજનનું વિઘટન થતાં) ઈહલોકમાં જ નાશ પામી જાય છે, એટલે પરલોક સુધી તેનું નવું સંભવતું નથી. શ્લોકમાં “જીવ'ના સ્થાને “દેવ' એવો પાઠ પણ મળે છે. આ પાઠાન્તર અનુસાર આ અર્થ થાય છે – સર્વજ્ઞ આદિ વિશેષણોવાળો કોઈ દેવ નથી. નિવૃતિ' અર્થાત્ મોક્ષ પણ નથી. વળી, ધર્મ અને અધર્મ પણ નથી એટલે કે પુણ્ય અને પાપ પણ સર્વથા નથી. ઉપરાંત, પુણ્ય અને પાપનાં ફળ સ્વર્ગ-નરક આદિ પણ નથી જ. જયારે ધર્મ(પુણ્ય) અને અધર્મ (પાપ) જ નથી ત્યારે તેમનાં ફળ ક્યાંથી હોય? ન જ હોય. (૮૦). 4. सोल्लुण्ठं यथा ते स्वशास्त्रे प्रोचिरे तथैव दर्शयन्नाह-तथा च तन्मतम्। एतावानेव लोकोऽयं यावानिन्द्रियगोचरः । भद्रे वृकपदं पश्य यद्वदन्त्यबहुश्रुताः ॥८१॥ 4. ચાર્વાકો જેવી રીતે બીજાની હાંસી ઉડાવતા પોતાનાં શાસ્ત્રોમાં તેમના મતનું નિરૂપણ કરે છે તેવી રીતે જ તેમના મતને આચાર્ય રજૂ કરે છે– જેટલો ઇન્દ્રિયોથી ગ્રાહ્ય બને છે તેટલો જ લોક છે. “હે પ્રિયે (આ કૃત્રિમ) રીંછપગલાને જો જેને મૂર્ખાઓ (સાચું) રીંછપગલું કહે છે, ગણે છે. [અને તેના ઉપરથી રીંછનું અનુમાન કરે છે. આ દષ્ટાન્ત જ અનુમાનની વ્યર્થતા પ્રગટ કરે છે.]' (૮૧) · Page #761 -------------------------------------------------------------------------- ________________ ६७० તર્કરહસ્યદીપિકા 5. ' तथा च' इत्युपदर्शने । तन्मतं प्रक्रमान्नास्तिकमतम् । तत्कीदृगित्याह अयं - प्रत्यक्षो लोको मनुष्यलोकः । एतावानेव एतावन्मात्र एव । यावान् यावन्मात्रः । इन्द्रियगोचरः इन्द्रियाणि स्पर्शनरसनघ्राणचक्षुः श्रोत्राणि पञ्च तेषां गोचरो विषयः, पञ्चेन्द्रियविषयीकृतमेव वस्तु विद्यते नापरं किमपि । लोकग्रहणाल्लोकस्थाः पदार्थसार्था ग्राह्याः । ततो यत्परे जीवं पुण्यपापे तत्फलं स्वर्गनरकादिकं च प्राहुः, तन्नास्ति, अप्रत्यक्षत्वात् । अप्रत्यक्षमप्यस्तीति चेत् । शशशृङ्गवन्ध्यास्तनन्धयादीनामपि भावोऽस्तु । न हि पञ्चविधेन प्रत्यक्षेण मृदुकठोरादिवस्तूनि तिक्तकटुकषायादिद्रव्याणि सुरभिदुरभिभावान् भूभूधरभुवनभूरुहस्तम्भाम्भोरुहादिनरपशुश्वापदादिस्थावरजङ्गमपदार्थसार्थान् विविधवेणुवीणादिध्वनींश्च विमुच्य जातुचिदप्यन्यदनुभूयते । यावता च भूतोद्भूतचैतन्यव्यतिरिक्तश्चैतन्यहेतुतया परिकल्प्यमानः परलोकयायी जीवः प्रत्यक्षेण नानुभूयते तावता जीवस्य सुखदुःखनिबन्धनौ धर्माधर्मी तत्प्रकृष्टफलभोगभूमी स्वर्गनरकौ पुण्यपापक्षयोत्थमोक्षसुखं चोपवर्ण्यमानानि आकाशे विचित्रचित्रविरचनमिव कस्य नाम न हास्यावहानि । ततो येऽत्रास्पृष्टमनास्वादितमनाघ्रातमदृष्टमश्रुतमपि जीवादिकमाद्रियमाणाः स्वर्गापवर्गादिसुखलिप्सया विप्रलब्धबुद्धयः शिरस्तुण्डमुण्डनदुश्चरतरतपश्चरणाचरणसुदुःसहतपनातपसहनादिक्लेशैर्यत्सौवं जन्म क्षपयन्ति तत्तेषां महामोहोदेकविलसितम् तदुक्तम् " " तपांसि यातनाश्चित्राः संयमो भोगवञ्चना । अग्निहोत्रादिकं कर्म बालक्रीडेव लक्ष्यते ॥ १ ॥ यावज्जीवेत्सुखं जीवेत्तावद्वैषयिकं सुखम् । भस्मीभूतस्य देहस्य पुनरागमनं कुतः ॥ २॥ " इत्यादि ततः सुस्थितमिन्द्रियगोचर एव तात्त्विक इति ॥ , 5. [કોઈ ચાર્વાક પોતાની ધર્મભીરુ સ્ત્રીને રીંછનાં પગલાંનાં કૃત્રિમ ચિહ્નો દ્વારા અનુમાનની વ્યર્થતા દર્શાવીને તેને સુખદાયી વિષયભોગોમાં રત રહેવાની પ્રેરણા કરે છે.] આ પ્રત્યક્ષ દેખાતો મનુષ્યલોક સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર આ પાંચ ઇન્દ્રિયોના વિષય બનનારા પદાર્થો સુધી જ સીમિત છે. તેમનાથી પર એવી કોઈ Page #762 -------------------------------------------------------------------------- ________________ મીમાંસક-લોકાયતમત ૬૭૧ અતીન્દ્રિય વસ્તુ છે જ નહિ. આસ્તિકો જે જીવ, પુણ્ય, પાપ, પુણ્ય-પાપના ફળરૂપ સ્વર્ગ-નરક આદિ અતીન્દ્રિય પદાર્થો ન માને છે તે બધી વસ્તુતઃ છે જ નહિ કેમ કે તેમનું પ્રત્યક્ષ થતું નથી. જો અપ્રત્યક્ષ વસ્તુનું પણ અસ્તિત્વ હોય તો શશશૃંગ અને વધ્યાપુત્રનું પણ અસ્તિત્વ માનવું પડે. પાંચ પ્રકારની ઇન્દ્રિયોના વિષયોને છોડી જગતમ. અન્ય કોઈ અતીન્દ્રિય પદાર્થનું અસ્તિત્વ છે જ નહિ. કઠોર, કોમળ આદિ સ્પર્શવાળા પદાર્થો, તીખા, કડવા, તુરા આદિ સ્વાદવાળા પદાર્થો, સુગન્ધી, દુર્ગન્ધી પદાર્થો, પૃથ્વી, પર્વત, ભુવન, વૃક્ષ, સ્તષ્ણ, કમલ આદિ, મનુષ્ય, પશુ, વ્યાપદ આદિ, સ્થાવર અને જંગમ સઘળા પદાર્થો અને વિવિધ પ્રકારના વણા, વાંસળી આદિના ધ્વનિઓને છોડી કોઈ પણ અતીન્દ્રિય પદાર્થનું અસ્તિત્વ અનુભવાતું નથી એટલે છે જ નહિ. જ્યારે પૃથ્વી આદિ ભૂતોમાંથી ઉત્પન્ન થતા ચૈતન્યથી અતિરિક્ત એવો ચૈતન્યરૂપ લિંગ યા હેતુથી કલ્પવામાં આવતો અર્થાત અનુમાન વડે માનવામાં આવતો પરલોકગામી જીવ પોતે જ પ્રત્યક્ષ અનુભવાતો નથી (અને તેથી અસ્તિત્વ ધરાવતો નથી, ત્યારે જીવનમાં સુખ-દુઃખનાં કારણો ધર્મ અને અધર્મ, ઉત્કૃષ્ટ ધર્મ અને ઉત્કૃષ્ટ અધર્મનાં ફળોને ભોગવવાનાં સ્થાનો સ્વર્ગ અને નરક, તથા પુણ્ય અને પાપના ક્ષયથી ઉત્પન્ન થતું મોક્ષસુખ – આ બધા અતીન્દ્રિય પદાર્થોની કલ્પના તો તેવી હાસ્યાસ્પદ અને ઉપેક્ષણીય છે જેવી આકાશમાં વિચિત્ર ચિત્ર દોરવાની કલ્પના. આ જાતની અનનુભૂત કાલ્પનિક વાતો સાંભળી કોણ હાંસી ન ઉડાવે ? તેથી જેઓ સ્પર્શવા, સ્વાદવા, સુંઘવા, જોવા અને સાંભળવા અયોગ્ય - અર્થાત જેમને ન સ્પર્શી શકાય, નસ્વાદી શકાય, ન સૂધી શકાય, ન જોઈ શકાય અને ન સાંભળી શકાય એવા - અતીન્દ્રિય જીવાદિ પદાર્થોમાં આદર યા શ્રદ્ધા કરીને સ્વર્ગસુખ, મોક્ષસુખ આદિ સુખોની ઝંખનાના કારણે બુદ્ધિભ્રષ્ટ થવાથી ઠગાવાથી માથું-દાઢી મુંડાવી કઠોર તપો કરે છે, અત્યંત દુષ્કર વ્રતો પાળે છે, ઉનાળાના કઠોર તપ આદિને સહન કરે છે અને બીજા પણ વિવિધ પ્રકારના ક્લેશો સહન કરે છે અને આ રીતે પોતાના મનુષ્યજન્મને વેડફી નાખે છે તેમની મૂર્ખતાને અને તેમના મહામોહના તીવ્ર પ્રસારને જોઈને તે બિચારાઓ ઉપર દયા આવે છે. કહ્યું પણ છે કે- “અનેક તપો કરવાં એ તો કેવળ નિરર્થક વિવિધ દારણ યાતનાઓ સહેવી છે. સંયમ એ તો ભોગોથી વંચિત રહેવું છે. અગ્નિહોત્ર આદિ ક્રિયાઓ તો બાલક્રીડાઓ જેવી જણાય છે. તેથી જયાં સુધી જીવો ત્યાં સુધી સુખે જીવો અર્થાત યથેચ્છ વિષયસુખ ભોગવો. જ્યારે દેહ બળી જશે, શરીર રાખ બની જશે ત્યારે તે દેહનું પાછું આવી મળવું ક્યાંથી સંભવે? [તેથી ભવિષ્યના સુખની જૂઠી ઝંખનાથી પ્રાપ્ત અવસરને ચૂકવો ન જોઈએ.].” આ બધાનો સુનિશ્ચિત નિષ્કર્ષ એ છે કે ઇન્દ્રિયગોચર પદાર્થ જ તાત્ત્વિક છે, પરમાર્થ સત્ છે, તેની જ Page #763 -------------------------------------------------------------------------- ________________ ૬૭૨ વાસ્તવિક સત્તા છે. 6. अथ ये परोक्षे विषयेऽनुमानादीनां प्रामाण्येन जीवपुण्यपापादिकं व्यवस्थापयन्ति न जातुचिद्विरमन्ति तान् प्रबोधयितुं दृष्टान्तं प्राह 'भद्रे वृकपदं पश्य' इति । अत्रायं संप्रदायः कश्चित्पुरुषो नास्तिकमतवासनावासितान्तःकरणो निजां जायामास्तिकमतनिबद्धमतिं स्वशास्त्रोक्तयुक्तिभिरभियुक्तः प्रत्यहं प्रतिबोधयति । सा तु यदा न प्रतिबुद्धयते तदा स इयमनेनोपायेन प्रतिभोत्स्यत इति स्वचेतसि विचिन्त्य निशायाः पश्चिमे या तया समं नगरान्निर्गत्य तां प्रत्यवादीत् । 'प्रिये ! य इमे नगरवासिनो नराः परोक्षविषयेऽनुमानादिप्रामाण्यमाचक्षाणा लोकेन च बहुश्रुततया व्यवह्रियमाणा विद्यन्ते, पश्य तेषां चारुविचारणायां चातुर्यम्' इति । ततः स नगरद्वारादारभ्य चतुष्पथं यावन्मन्थरतरप्रसृमरसमीरणसमीभूतपांशुप्रकरे राजमार्गे द्वयोरपि स्वकरयोरङ्गुलित्रयं मीलयित्वा स्वशरीरस्योभयोः पक्षयोः पांशुषु न्यासेन वृकपदानि प्रचक्रे । ततः प्रातस्तानि पदानि निरीक्ष्यास्तोको लोको राजमार्गेऽमिलत् । बहुश्रुता अपि तत्रागता जनान् प्रत्यवोचन् 'भो भो वृकपदानामन्यथानुपपत्त्या नूनं निशि वृकः कश्चन वनतोऽत्रागच्छत्' इत्यादि । ततः स तांस्तथाभाषमाणान्निरीक्ष्य निजां भार्यां जजल्प । हे भद्रे प्रिये वृकपदं 'अत्र जातावेकवचनं' पश्य निरीक्षस्व किं तदित्याह । यद् वृकपदं वदन्ति जल्पन्त्यबहुश्रुता लोकरूढ्या बहुश्रुता अप्येते परमार्थमज्ञात्वा भाषमाणा अबहुश्रुता एवेत्यर्थः । ' यद्वदन्ति बहुश्रुता:' इति पाठे त्वेवं व्याख्येम् - लोकप्रसिद्धा बहुश्रुता इति, तथा ह्येते वृकपदविषये सम्यगविदितपरमार्था बहवोऽप्येकसदृशमेव भाषमाणा अपि बहुमुग्धजनध्यान्ध्यमुत्पादयन्तोऽपि च ज्ञाततत्त्वानामादेयवचना न भवन्ति । तथा बहवोऽप्यमी वादिनो धार्मिकछाधूर्ताः परवञ्चनैकप्रवणा यत्किंचिदनुमानागमादिभिर्दार्व्यमादर्श्य जीवाद्यस्तित्वं सदृशमेव भाषमाणा अपि मुधैव मुग्धजनान् स्वर्गादिप्राप्तिलभ्यसुखसंततिप्रलोभनया भक्ष्याभक्ष्यगम्यागम्यहेयोपादेयादिसंकटे पातयन्तो बहुमुग्धधार्मिकव्यामोहमुत्पादयन्तोऽपि च सतामवधीरणीयवचना एव भवन्तीति । ततः सा पत्युर्वचनं सर्वं मानितवती ॥८१॥ 6. જે આસ્તિકો જીવ, પુણ્ય, પાપ આદિ પરોક્ષ અતીન્દ્રિય પદાર્થોની - તર્કરહસ્યદીપિકા Page #764 -------------------------------------------------------------------------- ________________ મીમાંસક-લોકાયતમત ૬૭૩ પરોક્ષવિષયક અનુમાન, આગમ આદિને પ્રમાણ માની તેમના દ્વારા સિદ્ધિ કરે છે અને પોતાના આ નિર્મળ અને નિરર્થક પ્રયત્નમાંથી અટક્તા નથી તેમને બોધ પમાડવા માટે ચાર્વાક એક દષ્ટાન્ત કહે છે, “હે પ્રિયે રીંછપગલું જો' ઇત્યાદિ. આ પરંપરાગત ચાલી આવેલી દષ્ટાન્તકથા છે – એક પરમ નાસ્તિક ચાર્વાક હતો. તેની પત્ની પરમ ધાર્મિક અને આસ્તિક હતી. તે પ્રતિદિન પોતાની સ્ત્રીને નાસ્તિક અર્થાતુ ચાર્વાક મતના શાસ્ત્રોમાં આપેલી યુક્તિઓથી ધાર્મિક કાર્યોની અને અનુમાન આદિની વ્યર્થતા સમજાવ્યા કરતો હતો પરંતુ તે સ્ત્રીની ધર્મકાર્યોમાં અને પરલોક આદિમાં દઢ શ્રદ્ધા રાખનારી બદ્ધિમાં તેને પરિવર્તન જાણ્યું નહિ. સ્ત્રી હમેશા કહ્યા કરતી હતી કે પ્રત્યક્ષસિદ્ધ પદાર્થો ઉપરાંત અનુમાન અને આગમથી સિદ્ધ થતા સ્વર્ગ, નરક, પરલોક આદિ પદાર્થો પણ છે. આમ જ્યારે પોતાની સ્ત્રીની આસ્તિક બુદ્ધિમાં પલટો ન આવ્યો ત્યારે તે ચાવક એક ઉપાય વિચાર્યો. તે એક દિવસ રાત્રિના પાછલા પ્રહરે પોતાની સ્ત્રીને લઈને નગરની બહાર ગયો. નગરની બહાર જઈને પોતાની સ્ત્રીને તેણે પ્રેમપૂર્વક કહ્યું, “પ્રિયે, આ નગરમાં ઘણા બહુશ્રુત પંડિતો છે, તેઓ સદા પરોક્ષ પદાર્થો માટે અનુમાન અને આગમની પ્રમાણતાની ઘોષણા કર્યા કરે છે અને નગરમાં પોતાના પોથીના ઉપરચોટિયા જ્ઞાન વડે બહુશ્રુત વિદ્વાન બની બેઠા છે. તેમના પ્રભાવમાં આવી તારા જેવા ભોળા લોકો પરલોક પરલોકનું રટણ કર્યા કરે છે. આજ અમે તેમની બુદ્ધિ તથા વિચારશક્તિની પરીક્ષા કરી તેમની પોલી બુદ્ધિની પોલ ખોલી નાખીશું.” આમ કહીને તેણે નગરના દરવાજાથી શરૂ કરી ચતુષ્પથ સુધી આખા રાજમાર્ગ ઉપર રીંછનાં પગલાંનાં નિશાન પાડી દીધાં. સવાર પડી રહી હતી, તેથી વાયુની મન્દ મન્દલહેરોથી નગરના મુખ્ય રસ્તાની ધૂળ એકસરખી સમતલ બની ગઈ હતી. તે સમતલ બનેલી ધૂળમાં પોતાના હાથની ત્રણ આંગળીઓ જોડીને બન્ને હાથો ઉપર ચાલીને રીંછના પગના પંજા જેવાં જ ચિહ્નો ઘણી કુશળતાથી બનાવ્યાં. જ્યારે સવાર થઈ અને રસ્તા ઉપર લોકો આવવા-જવા લાગ્યા ત્યારે તેમણે રીંછનાં પગલાંનાં નિશાન જોયાં અને ઘણા બધા લોકો ભેગા થઈ ગયા. તે વખતે નગરના બહુશ્રુત પંડિતો પણ ત્યાં આવી ગયા. તેમણે પોતાની થોથી બુદ્ધિથી વિચારી લોકોને કહ્યું, “હે ભાઈઓ, રાતે કોઈ રીંછ જંગલમાંથી નગરમાં અવશ્ય આવ્યું છે, જો ન આવ્યું હોત તો તેનાં પગલાંના નિશાન અહીં ક્યાંથી હોત?” પાસે ઊભેલો ચાર્વાક તે પંડિતોની આવી વાત તરફ પોતાની પત્નીનું ધ્યાન ખેંચતો હાંસી ઉડાવતો બોલ્યો, “હે પ્રિયે, આ રીંછપગલાંને જો.” પગલાં તો ઘણાં હતાં પણ સામાન્યરૂપે કથન કરવા માટે એકવચનનો પ્રયોગ કર્યો છે. બહુશ્રુતરૂપે પ્રસિદ્ધ હોવા છતાં પણ વસ્તુતઃ મૂર્ખ પોથીપંડિતો તે પદચિહ્નોને રીંછનાં પગલાં કહે છે. તેઓ તત્ત્વને ન સમજવાના કારણે Page #765 -------------------------------------------------------------------------- ________________ ૬૭૪ તર્કરહસ્યદીપિકા ખરેખર તો અબહુશ્રુત જ છે. “પદ્ધતિ દુકૃતી:' એવો પાઠ પણ મળે છે. આ પાઠાન્તર અનુસાર આ પ્રમાણે અર્થ કરવો જોઈએ – જેઓ લોકમાં બહુશ્રુત તરીકે પ્રસિદ્ધ પંડિત છે તેઓ આ નિશાનોને રીંછપગલાં કહે છે. જેવી રીતે આ પંડિતો રીંછનાં પગલાં અને મનુષ્ય દોરેલા કૃત્રિમ ચિહ્નોનો ભેદ સમજયા વિના એકે જ કહ્યું તેને અનુસરીને ગતાનુગતિક બનીને આ કૃત્રિમ ચિહ્નોને જ સાચાં રીંછપગલાં માને છે અને લોકોને પણ તે પ્રમાણે મનાવે છે અને એ રીતે ભોળા લોકોને અજ્ઞાનના કૂવામાં ધકેલી દે છે અને તેમની મૂર્ખતાપૂર્ણ વાતોથી રીંછપગલાં અને કૃત્રિમ ચિહ્નોનો ભેદ સમજનારાઓની હાંસી અને ઉપેક્ષાને પાત્ર બને છે તેવી જ રીતે ધર્મની આડમાં સ્વાર્થ સાધનારા ઘણા ધુતારાઓ બીજાઓને ઠગવા માટે તથા પોતાનો સ્વાર્થ સાધવા માટે અનુમાન-આગમ આદિથી દઢતાપૂર્વક જીવાદિનું અસ્તિત્વ સિદ્ધ છે જ એમ એકને અનુસરી સૌ એકસરખું બોલીને તથા સ્વર્ગ આદિ સુખોની લાલચ આપીને ભોળા જનોને “આ ભર્યા છે અને આ અભક્ષ્ય છે, આ ગમ્ય છે અને આ અગમ્ય છે, આ હેય છે અને આ ઉપાદેય છે' ઇત્યાદિ સ્વબુદ્ધિકલ્પિત ભક્ષ્યાભઢ્યાદિની ભુલભુલામણીમાં નાખી પોતાનો જ સ્વાર્થ સાધી લે છે. આ રીતે તેઓ ઘણા બધા મૂર્ખ ધાર્મિકોની બુદ્ધિને પોતાની કુશળતાથી પોતાને વશ કરીને તેમને અનેક રીતે ઠગે છે, પરંતુ જેમને વાસ્તવિક તત્ત્વજ્ઞાન છે તે સમજુ લોકોના તો તે ધુતારાઓ ઉપેક્ષા અને તિરસ્કારને પાત્ર જ બને છે. આ બધું જોઈને મૂઢ પત્ની પોતાના પતિનાં વચનોમાં બરાબર એવી રીતે વિશ્વાસ કરવા લાગી કેવી રીતે પહેલાં તે સ્વર્ગ, નરક આદિમાં વિશ્વાસ કરતી હતી. . આમ ચાર્વાકે પોતાની પત્નીની બુદ્ધિને આસ્તિકમાંથી નાસ્તિકમાં પરિવર્તિત કરી નાખી. 7. तदनु च तस्याः स पतिर्यदुपदिष्टवान् तदेव दर्शयन्नाहपिब खाद च चारुलोचने, यदतीतं वरगात्रि तन्न ते । न हि भीरु गतं निवर्तते, समुदयमात्रमिदं कलेवरम् ॥८२॥ 7. ત્યારબાદ તેના પતિએ તેને જે ઉપદેશ આપ્યો તેને જ આચાર્ય જણાવે છે– હે ચારુલોચના, જે ખાવાનું મન થાય તેને ખુશીથી ખાઓ, જે પીવાનું મન થાય તેને યથેચ્છ પીઓ. હે સુન્દરી, જોબનિયું ચાલ્યું જશે પછી પાછું નહિ આવે. જે ગયું તે ગયું, તે તને ફરી નહિ મળે. સ્વિર્ગ અને નરકના ચક્કરમાં પડ્યા વિના પીરસેલા થાળને છોડ નહિ, તેને ભોગવ.] આ શરીર પૃથ્વી આદિ ભૂતોનો કેવળ સમુદાય છે [અને અહીં જ નાશ પામી જવાનું છે. તે પરલોક સુધી જવાનું નથી. માટે નિર્ભય Page #766 -------------------------------------------------------------------------- ________________ ૬૭૫ મીમાંસક-લોકાયતમત पनीननिःसंजय पासी, पीसो भने म २.] (८२) 8. व्याख्या हे चारुलोचने शोभनाक्षि पिब पेयापेयव्यवस्थालोपेन मदिरादेः पानं कुरु । न केवलं पिब खाद च भक्ष्याभक्ष्यनिरपेक्षतया मांसादिकं भक्षय च । पिबखादक्रिययोरुपलणत्वाद्गम्यागम्यविभागत्यागेन भोगानामुपभोगेन स्वयौवनं सफलीकुर्वित्यपि वचोऽत्र ज्ञातव्यम् । यद् यौवनाद्यतीतम् अतिक्रान्तं हे प्रधानाङ्गि तद्भूयस्ते तव न भविष्यतीत्यध्याहार्यम् । चारुलोचने वरगात्रीति संबोधनद्वयस्य समानार्थस्याप्यादरानुरागातिरेकान पौनरुक्त्यदोषः । यदुक्तम्- अनुवादादरवीप्साभृशार्थविनियोगहेत्वसूयासु । ईषत्संभ्रमविस्मयगणनास्मरणेष्वपुनरुक्तम् ॥११॥" [ ] 8. ચારુલોચના, પેય અને અપેયની ચિંતા છોડી મનભર મદિરાપાન કર, ભક્ષ્ય અને અભક્ષ્યનો વિચાર છોડી માસ આદિ જે ખાવાનું મન થાય તેને ખા પણ. ખાવા અને પીવાની બે ક્રિયાઓ અન્ય ક્રિયાઓની પણ સૂચક છે, અર્થાત્ ગમ્ય-અગમ્યનો વિચાર છોડી યથેચ્છ કામભોગો ભોગવ અને યુવાનીને સફળ કર. યૌવન આદિ ચાલ્યાં જશે પછી, હે વરતનું, તને તે પાછાં નહિ મળે. “ચારુલોચને” અને “વરગાત્રિ' આ બન્ને સંબોધનો સમાનાર્થક છે, તેમ છતાં અત્યન્ત આદર અને અનુરાગનું સૂચન કરવા माटे प्रयुत थयां डोवाथी पुन२४त. नथी.. ( ५५ छ - "मनुवाइ, मा६२, वीप्सा, भृशार्थ (लता), विनियोग, हेतु, असूया, पित्, संश्रम, विस्मय, ગણના તથા સ્મરણ – આ અર્થોમાં શબ્દનો બીજી વાર પ્રયોગ પુનરુક્ત નથી गतो ." [ ]. . 9. अथ स्वेच्छाविरचिते पाने खादने भोगसेवने च सुप्रापा परलोके कष्टपरम्परा, सुलभं च सति सुकृतसंचये भवान्तरे भोगसुखयौवनादिकमिति पराशङ्का पराकर्तुं प्राह । नहि- नैव हे भीरु ! परोक्तमात्रेण नरकादिप्राप्यदुःखभयाकुले ! गतम्-इह भवादतिक्रान्तं सुखयौवनादि न निवर्तते परलोके न पुनरप्युपढौकते । परलोकसुखलिप्सया तपश्चरणादिकष्टक्रियाभिरिहत्यसुखोपेक्षणं व्यर्थमित्यर्थः । 9. આસ્તિક સ્ત્રી– યથેચ્છ સ્વચ્છંદતાપૂર્વક ખાવાપીવાથી અને મોજમજા કરવાથી અર્થાત્ ભોગો ભોગવવાથી તો પાપ થાય અને પરલોકમાં દુઃખો પડે, કષ્ટો Page #767 -------------------------------------------------------------------------- ________________ ૬૭૬ તર્કરહસ્યદીપિકા ભોગવવા પડે. જો અહીં ખાન-પાન આદિનો થોડો વિવેક રાખીને સંયત પ્રવૃત્તિ કરીશું તો પુણ્યનો સંચય થવાથી પરલોકમાં અધિક ભોગ, સુખ, યૌવન આદિ મળશે, માટે પરલોકનાં સુખ-દુઃખને ધ્યાનમાં રાખીને વિવેકવિચારપૂર્વક પ્રવૃત્તિ કરવી ઉચિત છે. નાસ્તિક ચાર્વાક પતિ– ના, એવું નથી જ. હે ભીરુ સ્ત્રી, ધુતારાઓથી ભોળવાઈને નરક આદિના દુઃખોની તેમની વાતોથી તું ભયભીત થઈ ગઈ છે. આ લોકમાં ગયેલું યૌવન અને સુખ પરલોકમાં પાછું આવતું નથી. જે ગયું તે ગયું. તેથી પરલોકના સુખની મિથ્યા ઝંખનાથી તપશ્ર્વકરણ આદિ ક્રિયાઓ કરવામાં પડીને આ લોકમાં મળેલા ભોગોની ઉપેક્ષા કરવામાં ઘણી મોટી મૂર્ખતા છે. 10. अथ शुभाशुभकर्मपारतन्त्र्येण जीवेनामुं कायमधुनाधिष्ठाय स्थितेनावश्यं परलोकेऽपि स्वकर्महेतुकं सुखदुःखादिवेदितव्यमेवेत्याशङ्क्य प्राह । समुदयमात्रं समुदयो भूतचतुष्टयसंयोगस्तन्मात्रम् । मात्रशब्दोऽवधारणे । इदं प्रत्यक्षं कलेवरं शरीरम् एवास्तीत्यध्याहारः, न पुनर्भूतचतुष्टयसंयोगमात्रादपरो भवान्तरयायी शुभाशुभकर्मविपाकभोक्ता काये कश्चन जीवो विद्यते । भूतचतुष्कसंयोगश्च विद्युदुद्योत इव क्षणतो दृष्टो नष्टः । तस्मात्परलोकानपेक्षया यथेच्छं पिब खाद चेत्यर्थः ॥८२॥ 10. આસ્તિક સ્ત્રી– જે જીવ પોતાના પૂર્વકૃત શુભ અને અશુભ કર્મોનાં ફળોને આ શરીરમાં ભોગવી રહ્યો છે તેને આજે કરેલાં કર્મોનાં ફળોને પણ પરલોકમાં બીજું શરીર ધારણ કરીને ભોગવવાં જ પડશે. ભોગવ્યા વિના કર્મો છૂટતાં નથી. નાસ્તિક ચાર્વાક પતિ– હે મુગ્ધા, પૃથ્વી, પાણી, અગ્નિ અને હવાના વિશિષ્ટ સંયોજન રૂપ જ માત્ર આ શરીર છે, તેનાથી અતિરિક્ત જીવ નામનું કોઈ તત્ત્વ નથી જે આ લોકમાંથી પરલોકમાં જઈ શુભ અને અશુભ કર્મોનું ફળ ભોગવતું હોય. જે કંઈ છે તે ભૂતસંયોજનરૂપ આ શરીર જ છે અને આ શરીર તો વીજળીના ઝબકારાની જેમ જોતાંવેત ક્ષણમાં નાશ પામી જાય છે. તેથી પરલોકની ચિન્તા કાર્યા વિના યથેચ્છ ખા, પી અને ભોગ ભોગવ. (૮૨), 11. અથ પ્રમેય પ્રમાળું વાદ– ષિ, पृथ्वी जलं तथा तेजो वायुर्भूतचतुष्टयम् । आधारो भूमिरेतेषां मानं त्वक्षजमेव हि ॥८३॥ 11. હવે આચાર્ય ચાર્વાકમતનાં પ્રમાણ અને પ્રમેયનું નિરૂપણ કરે છે— Page #768 -------------------------------------------------------------------------- ________________ મીમાંસક-લોકાયતમત વળી, પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ આ ચાર ભૂતો જ તત્ત્વો છે. પૃથ્વી સૌનો આધાર છે. ચાર્વાકોના મતે ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષ જ એકમાત્ર પ્રમાણ છે. (૮૩). 12. વ્યા–વિ' રૂપ્યુષ્ય પૃથ્વી પૂજ, નત્નમ્ માપ:, તેનો वह्निः, वायुः पवनः, भूतचतुष्टयम् । एतानि भूतानि चत्वारि आधारो भूमिरेतेषां भूतानामाधारोऽधिकरणं भूमिः पृथ्वी । 'चैतन्यभूमिरेतेषाम्' इति पाठेतु चतुष्टयं किंविशिष्टं चैतन्यभूमिः चैतन्योत्पत्तिस्थानम्, भूतानि संभूयैकं चैतन्यं जनयन्तीत्यर्थः । एतेषां चार्वाकाणां मते 'प्रमाणभूमिरेतेषाम्' इति पाठान्तरे तु भूतचतुष्टयं प्रमाणभूमिः प्रमाणगोचरस्तात्त्विक एतेषां मते । मानं तु प्रमाणं पुनरक्षजमेव प्रत्यक्षमेवैकं न पुनरनुमानादिकं प्रमाणम् । हिशब्दोऽत्र विशेषणार्थो वर्तते । विशेषः पुनश्चार्वाकैर्लोकयात्रानिर्वाहणप्रवणं धूमाद्यनुमानमिष्यते वचन न पुनः स्वर्गादृष्टादिप्रसाधकमलौकिकमनुमानमिति દરૂપ 12. શ્લોકવ્યાખ્યા- “ગ્નિ' શબ્દ અભ્યશ્ચર્થક છે અર્થાત “અને વળી અર્થમાં પ્રયુક્ત છે. પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ આ ચાર ભૂતો જ તત્ત્વો છે. પૃથ્વી આ ભૂતોનો આધાર છે. “વૈતન્યભૂમિરેકામ' એવો પાઠ પણ મળે છે. આ પાઠ અનુસાર આ અર્થ થાય છે – ચાર્વાકોના મતમાં આ ચાર ભૂતો ચૈતન્યની ભૂમિ છે અર્થાત્ ઉત્પત્તિસ્થાન છે. આ ચાર ભૂતોનું સંયોજન થતાં તેમનામાં ચૈતન્ય ઉત્પન્ન થાય છે. બીજા શબ્દોમાં ચાર ભૂતો મળીને એક ચૈતન્યને ઉત્પન્ન કરે છે. “પ્રમાણભૂતેષામ એવો પાઠ પણ મળે છે. આ પાઠ અનુસાર આ અર્થ થાય છે – ચાર્વાકોના મતમાં આ ચાર ભૂતો જ પ્રમાણભૂમિ છે અર્થાત્ પ્રમાણનો વિષય છે, પ્રમેય છે, તાત્ત્વિક છે. ચાર્વાકો ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષને જ એકમાત્ર પ્રમાણ માને છે, અનુમાન આદિને પ્રમાણ માનતા નથી. “દિ' શબ્દ વિશેષ વાતને સૂચવે છે. વિશેષ વાત આ છે – ચાર્વાકો વ્યવહારના નિર્વાહ માટે ધૂમ આદિથી અગ્નિ આદિ લૌકિક પદાર્થોનાં અનુમાનને તો પ્રમાણ તરીકે સ્વીકારી પણ લે છે પરંતુ સ્વર્ગ આદિ અતીન્દ્રિય અલૌકિક પદાર્થોના અનુમાનો તો સઘળાં સર્વથા વ્યભિચારી અને અપ્રમાણ છે એમ માને છે. (૮૩). 13. ૩થ મૂતરતુષ્ટથીમવા દે ચૈતન્યોત્પત્તિઃ શૃં પ્રતીયતાત્ | इत्याशङ्क्याह पृथ्व्यादिभूतसंहत्या तथा देहपरीणतेः । मदशक्तिः सुराङ्गेम्यो यद्वत्तद्वच्चिदात्मनि ॥८४॥ Page #769 -------------------------------------------------------------------------- ________________ ६७८ તર્કરહસ્યદીપિકા _____13. वे या२ भूतोमाथी मां चैतन्यनी उत्पत्ति मापने वी शत प्रतीत थाय? - २॥ शंनो या उत्तर भायार्थ ४ापेछ- મહુડા આદિ મદિરાની સામગ્રીમાંથી માદકશક્તિ જેવી રીતે ઉત્પન્ન થાય છે બરાબર તેવી જ રીતે પૃથ્વી આદિ ભૂતોના વિશિષ્ટ સંયોજનથી થતી દેહપરિણતિમાંથી हेडमां यैतन्य 64न थाय छे. (८४). 14. व्याख्या-पृथिव्यादीनि पृथिव्यतेजोवायुलक्षणानि यानि भूतानि तेषां संहतिः समवायः संयोग इति यावत् तया हेतुभूतया । तथा तेन प्रकारेण या देहस्य परीणतिः परिणामस्तस्याः सकाशात् चिदिति योगः । यद्वद्यथा सुराङ्गेभ्यो गुडधातक्यादिभ्यो मद्याङ्गेभ्यो मदशक्तिः उन्मादकत्वं भवति, तद्वत्तथा चित् चैतन्यमात्मनि शरीरे । अत्रात्मशब्देनानेकार्थेन शरीरमेव ज्ञातव्यं, न पुनर्जीवः । अयं भावः- भूतचतुष्टयसंबन्धाद्देहपरीणामः, ततश्च देहे चैतन्यमिति । अत्र परीणतिशब्दे घञभावेऽपि बाहुलकादुपसर्गस्य दीर्घत्वं सिद्धम् । पाठान्तरं वा "पृथ्व्यादिभूतसंहत्यां तथा देहादिसंभवः । मदशक्तिः सुराङ्गेभ्यो यद्वत्तद्वत्स्थितात्मता ॥" पृथिव्यादिभूतसंहत्यां सत्यां तथाशब्दः पूर्वश्लोकापेक्षया समुच्चये, देहादिसंभवः । आदिशब्दाद्भूधरादयो भूतसंयोगजा ज्ञेयाः । सुराङ्गेभ्यो यद्वन्मदशक्तिर्भवति, तद्वद् भूतसंबन्धाच्छरीर आत्मता सचेतनता स्थिता व्यवस्थितेति । यदुवाच वाचस्पति:- "पृथिव्यापस्तेजा वायुरिति तत्त्वानि, तत्समुदाये शरीरविषयेन्द्रियसंज्ञा, तेभ्यश्चैतन्यम्" इति ॥८४॥ __ 14. Page #770 -------------------------------------------------------------------------- ________________ મીમાંસક-લોકાયતમત ૬૭૯ યદક્ તદ્ભુત્ સ્થિતાત્મતા । અર્થાત્, પૃથિવી આદિ ભૂતોનો સંયોગ થતાં દેહ આદિ ઉત્પન્ન થાય છે. ‘દેહ આદિ’ અહીં ‘આદિ’ શબ્દથી પર્વત આદિ બધા પદાર્થો ભૂતોના સંયોગથી ઉત્પન્ન થાય છે એમ સમજવું. જેમ મદિરાની સામગ્રીમાંથી મદશક્તિ ઉત્પન્ન થાય છે તેમ ભૂતોના વિશિષ્ટ સંયોજનમાંથી શરીરમાં આત્મતા યા ચેતનતા ઉત્પન્ન થાય છે. વાચસ્પતિએ કહ્યું છે કે – “પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ આ ચાર તત્ત્વો છે. તેમના વિશિષ્ટ સંયોજનોને જ શરીર, વિષય અને ઇન્દ્રિય નામો આપવામાં આવ્યાં છે અને તેમનામાંથી જ ચૈતન્ય ઉત્પન્ન થાય છે.” (૮૪). 15. एवं स्थिते यथोपदिशन्ति तथा दर्शयन्नाह - तस्माद्दृष्टपरित्यागाद्यददृष्टे प्रवर्तनम् । लोकस्य तद्विमूढत्वं चार्वाकाः प्रतिपेदिरे ॥८५॥ 15. ચાર્વાક મતમાં આ પ્રમાણે સ્થિર થયું છે ત્યારે ચાર્વાકો જેવો ઉપદેશ આપે છે તેવા જ તેમના ઉપદેશને આચાર્ય દર્શાવે છે— તેથી દૃષ્ટ ભોગોને છોડીને જે લોકો અદૃષ્ટ પરલોકના સુખ માટે પ્રવૃત્તિ (વ્રત, તપ આદિ) કરે છે તેઓ અત્યન્ત મૂર્ખ છે એમ ચાર્વાકો કહે છે. (૮૫). 16. व्याख्या-यस्माद्भूतेभ्यश्चैतन्योत्पत्तिः तस्मात्कारणाद्दृष्टपरित्यागात्-दृष्टं प्रत्यक्षानुभूतमैहिकं लौकिकं यद्विषयजं सुखं तस्य परित्यागाददृष्टे परलोकसुखादौ तपश्चरणादिकष्टक्रियासाध्ये यत्प्रवर्तनं प्रवृत्तिः तल्लोकस्य विमूढत्वम् अज्ञानमेवेति चार्वाकाः प्रतिपेदिरे प्रतिपन्नाः । यो हि लोको विप्रतारकवचनोपन्यासत्रासितसंज्ञानो हस्तगतमिहत्यं सुखं विहाय स्वर्गापवर्गसुखप्रेप्सया तपोजपध्यानहोमादौ यद्यतते तत्र तस्याज्ञानतैव कारणमिति तन्मतोपदेशः ॥ ८५ ॥ . 16. શ્લોકવ્યાખ્યા– કેમ કે ભૂતોમાંથી જ ચૈતન્ય ઉત્પન્ન થાય છે એટલે દૃષ્ટ અર્થાત્ પ્રત્યક્ષસિદ્ધ લૌકિક વિષયસુખોને છોડીને અદષ્ટ પરલોકના સુખ માટે તપશ્ચર્યા આદિ કષ્ટદાયક ક્રિયાઓમાં પ્રવૃત્ત રહેવું એ તો મહામૂઢતા તથા અજ્ઞાનની પરાકાષ્ઠા જ છે. ચાર્વાકો સદા એ જ કહે છે કે ભવિષ્યત્ની આશામાં વર્તમાનનો ત્યાગ કરવો એ નરી મૂર્ખતા છે. જે લોકો ધુતારાઓનાં વચનોના પ્રભાવથી ભોળવાઈને પોતાના સમ્યગ્નાનને તિલાંજલિ આપીને સામે ઉપસ્થિત વિષયભોગોની સુખકર સામગ્રી છોડી દઈને અદષ્ટ સ્વર્ગ-મોક્ષના સુખની ખોટી ઝંખનાથી તપ, જપ, ધ્યાન, હોમ આદિ Page #771 -------------------------------------------------------------------------- ________________ ६८० તર્કરહસ્યદીપિકા ક્રિયાઓની પ્રવૃત્તિ કરે છે તેમની આ નિરર્થક પ્રવૃત્તિનું સૌથી મોટું કારણ તેમની મૂઢ बुद्धि छ, बुद्धिवंश छ. ॥ ४ तेमना मतोपदेशनो सार छे.(८५). 17. अथ ये शान्तरसपूरितस्वान्ता निस्पमं शमसुखं वर्णयन्ति, तानुद्दिश्य यच्चार्वाका ब्रुवते तदाह साध्यवृत्तिनिवृत्तिभ्यां या प्रीतिर्जायते जने । निरर्था सा मते तेषां धर्मः कामात्परो न हि ॥८६॥ 17. જેઓ શાન્તરસથી પરિપૂર્ણ હૃદયવાળા બનીને તપ, જપ આદિ કાર્યો દ્વારા અનુપમ શમસુખની પ્રાપ્તિને જણાવે છે તેમને ઉદ્દેશી ચાર્વાકોનો આ ઉપદેશ છે– કર્તવ્યમાં પ્રવૃત્તિ અને અકર્તવ્યમાંથી નિવૃત્તિ આ બેના દ્વારા મનુષ્ય જે આત્મસન્તોષ પામે છે તેને ચાર્વાક મતમાં નિરર્થક દર્શાવાયેલ છે. તેમના મતમાં તો आममोगथी यउियात रोई धर्म नथी.(८६). 18. व्याख्या- साध्यं ध्यानं द्वेधा, उपादेयं हेयं च । उपादेये धर्मशुक्लध्यानयुगे हेये चार्तरौदध्यानयुगे । अथवा साध्ये साधनीये कार्ये, उपादेये पुण्यकृत्ये तप:संयमादौ, हेये च पापकृत्ये विषयसुखादिके क्रमेण वृत्तिनिवृत्तिभ्यां प्रवर्तननिवर्तनाभ्यां जने लोके या प्रीतिः मनःसुखं जायते समुत्पद्ये सा तेषां चार्वाकाणां मते निरर्था निःप्रयोजना निःफलातात्त्विकीत्यर्थः । हिर्यस्मात् धर्मः कामात्-विषयसुखसेवनान्न परः काम एव परमो धर्मः, तज्जनितमेव च परमं सुखमिति भावः । अथवा ये धर्मप्रभावादिह लोकेऽपोष्टानिष्टकार्ययोः सिद्धयसिद्धी वदन्ति, तान्प्रति यच्चार्वाका जल्पन्ति तद्दर्शयन्नाह-'साध्यवृत्तिनिवृत्तिभ्याम्' इत्यादि । तपोजपहोमादिभिः साध्यस्य प्रेप्सितकार्यस्य या वृत्तिः सिद्धिर्या च तैरेव तपोजपादिभिरनिष्टस्य साध्यस्य विघ्नादेर्निवृत्तिः असिद्धिरभाव इति यावत्ताभ्यां साध्यवृत्तिनिवृत्तिभ्यां या जने प्रीतिर्जायते सा निरर्था । अर्थशब्दस्य हेत्वर्थस्यापि भावानिर्हेतुका निर्मूला । तेषां मते हिर्यस्माद्धर्मः कामान्न पर इति प्राग्वत् ॥८६॥ 18. Rोव्याच्या साध्य ध्यान छे. ध्यान. १२नुछे-पाय ध्यान मने હેય ધ્યાન. ધર્મધ્યાન અને શુક્લધ્યાન આ બે ધ્યાનો ઉપાદેય છે, તથા આર્તધ્યાન અને Page #772 -------------------------------------------------------------------------- ________________ ૬૮૧ મીમાંસક-લોકાયતમત રૌદ્રધ્યાન આ બે ધ્યાનો હેય છે. અથવા સાધ્ય એટલે સાધનીય કાર્યમાં, તપ-સંયમ આદિ ઉપાદેય પુણ્યરૂપ કાર્યોમાં પ્રવૃત્તિ તથા વિષયસુખ આદિ હેય પાપરૂપ કાર્યોમાંથી નિવૃત્તિ દ્વારા મનુષ્યોને જે આત્મસુખ યા મનઃસન્તોષ થાય છે તે ચાર્વાકોની દષ્ટિમાં નિરર્થક છે, નિસ્પ્રયોજન છે, નિષ્ફલ છે, મિથ્યા છે, કેમ કે તેમના મતમાં કામથી અર્થાત્ વિષયસુખસેવનથી ચડિયાતો કોઈ ધર્મ નથી, કામભોગ જ પરમ ધર્મ છે અને તર્જન્ય સુખ જ પરમ સુખ છે. અથવા જે લોકો ધર્મના પ્રભાવથી જ વ્યાપારધંધામાં લાભ, પુત્રોત્પત્તિ આદિ ઈષ્ટ કાર્યોની સિદ્ધિ તથા વ્યાપારધંધામાં નુકસાન અને અન્ય અનિષ્ટ કાર્યોની આપત્તિનું નિવારણ માને છે – ટૂંકમાં ધર્મ દ્વારા ઈષ્ટ કાર્યોની સિદ્ધિ અને અનિષ્ટ કાર્યોની અસિદ્ધિ માને છે તેમને ઉદેશી ચાર્વાકો કહે છે, “તમારી આ માન્યતાનિર્દૂલ તથા નિષ્ફલ છે. તપ, જપ, હોમ આદિથી મનોરથોની પૂર્તિ તથા રોગ આદિ અનિષ્ટોની યા વિપ્નોની નિવૃત્તિ તેમ જ તપ, જપ, હોમ આદિ કાર્યો કરવાથી મનઃસુખ અને સન્તોષ થાય છે એમ તમારું માનવું નિરર્થક છે. [તપ, સંયમ, ધર્મ આદિનું આચરણ કરનારા ઘણા લોકો દુઃખી જણાય છે જ્યારે પરમ અધાર્મિક લોકો સુખી દેખાય છે. તેથી ધર્મથી સુખ આદિ મળે છે અને દુઃખ આદિ ટળે છે એમ માનવું ખોટું છે.] આ માન્યતા નિર્મુલ અને નિર્દેતુક છે.” ચાર્વાક મતમાં કામભોગ યા વિષયસેવન જ પરમ ધર્મ છે, તેનાથી ચડિયાતો બીજો કોઈ ધર્મ નથી. શ્લોકગત નિરર્થ' શબ્દ છે. તેમાં જે “અર્થ શબ્દ છે તેનો અર્થ હેતુ પણ થાય છે. તેથી “નિરર્થ' એટલે નિતુક, નિમૅલ. (૮૬). 19. સાસંદાलोकायतमतेऽप्येवं संक्षेपोऽयं निवेदितः । अभिधेयतात्पर्यार्थः पर्यालोच्यः सुबुद्धिभिः ॥४७॥ 19. ઉપસંહારમાં આચાર્ય જણાવે છે કે આ રીતે લોકાયતમતનું પણ અમે સંક્ષિપ્તનિરૂપણ કર્યું. સુબુદ્ધિ વિચારકોએ બધાં દર્શનોનાં વક્તવ્યોના તાત્પર્યાર્થિની સારી રીતે પર્યાલોચના કરવી જોઈએ. [જે દર્શનનું વક્તવ્ય યુક્તિસંગત જણાય તેનું અનુસરણ કરવું. (૮૭). 20. ચાર-પુર્વમ્ નમુના પ્રશ્ન મોઃ સપુષ્યથાર્થત્વાન્ન સેવતमन्यमतेषु संक्षेप उक्तो लोकायतमतेऽप्ययमनन्तरोक्तः संक्षेपो निवेदितः । Page #773 -------------------------------------------------------------------------- ________________ ૬૮૨ તર્કરહસ્યદીપિકા ननु बौद्धादिमतेषु सर्वेष्वपि संक्षेप एवात्र यधुच्यत तर्हि विस्तरेण तत्परमार्थः कथमवभोत्स्यते इत्याशङ्कयाह- 'अभिधेय' इत्यादि । अभिधेयस्य-सर्वदर्शनवाच्यस्यार्थस्य तात्पर्यार्थ:-अशेषविशेषविशिष्टः परमार्थः परि समन्तात् पौर्वापर्येणालोच्यः स्वयं विमर्शनीयः । अथवा 'लोड्दर्शने' इति धातुपाठादालोच्यस्तत्तत्तदीयशास्त्रेभ्योऽवलोकनीयः सुबुद्धिभिः सुनिपुणमतिभिः संक्षिप्तरूचिसत्त्वानुग्रहार्थत्वादस्य सूत्रकरणस्येति । अथवा सर्वदर्शनसंमतानां स(त)त्त्वानां परस्परं विरोधमाकर्ण्य किंकर्तव्यतामूढानां प्राणिनां यत्कर्तव्योपदेशमाह 'अभिधेय' इत्यादि अभिधेयं सर्वदर्शनसंबन्धी प्रतिपाद्योऽर्थः तस्य यस्तात्पर्यार्थः सत्यासत्यविभागेन व्यवस्थापितस्तत्त्वार्थः स पर्यालोच्यः सम्यग्विचारणीयो न पुनर्यथोक्तमात्रो निर्विचारं ग्राह्यः । कैः ? । सुबुद्धिभिः सुष्ठ शोभना मार्गानुसारिणी पक्षपातरहिता बुद्धिः मतिर्येषां ते सुबुद्धयः, तैर्न पुनः कदाग्रहग्रहिलैः । युदुक्तम् आग्रही बत निनीषति युक्तिं यत्र तत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु युक्तिर्यत्र तत्र मतिरेति निवेशम् ॥१॥" [ ] इति । 20. व्याघ्या-मारी अन्य मतोनी साथे. दोयतमतनुं ५५ अमे સંક્ષેપમાં નિરૂપણ કર્યું. અહીં અમે તો બૌદ્ધ આદિ બધાં દર્શનોનું ટૂંકમાં જ નિરૂપણ કર્યું છે, એટલે વિસ્તારથી અને તાત્પર્યાર્થનો ઊંડાણ અને સૂક્ષ્મતાથી સુબુદ્ધિ દર્શનપ્રેમીઓ પોતે જાતે જ વિચાર કરે. પ્રત્યેક દર્શનની વાતોનો પૂર્વાપર સંદર્ભ તે તે દર્શનના મૂલ તથા ટીકા ગ્રન્થોમાંથી સારી રીતે જોઈ-જાણી લેવો. લો ધાતુ દર્શનાર્થક છે. તેથી 'पर्यालोच्यः' पहनो मर्थ 'ते. ते शनन। अन्थोमांथा संहमने वो' छे. समारो मा સૂત્રગ્રન્થ તો સંક્ષેપમાં દર્શનોની કેવળ રૂપરેખા સમજવા ઇચ્છનારી જિજ્ઞાસુઓના લાભાર્થે રચવામાં આવ્યો છે. અથવા, સર્વ દર્શનોનાં તત્ત્વોના પરસ્પર વિરોધને સાંભળી-જાણીને કિંકર્તવ્યમૂઢ બની ગયેલા જનોને આચાર્ય કહે છે કે સર્વ દર્શનોના વક્તવ્ય ઉપર ખૂબ ઊંડાણથી વિચાર કરીને તેમના સત્યાસત્યનો નિર્ણય કરવો જોઈએ, વિચાર કર્યા વિના આંખો મીચીને કોઈ દર્શનની વાત સ્વીકારવી જોઈએ નહિ. જેઓ સમજુ છે, ડાહ્યા છે, દુરાગ્રહથી મુક્ત છે તેમનું કર્તવ્ય છે કે તેઓ સર્વદર્શનોનું Page #774 -------------------------------------------------------------------------- ________________ મીમાંસક-લોકાયતમત ૬૮૩ મધ્યસ્થભાવે અધ્યયન કરે અને પછી વિચાર કરી તેમના સત્યાસત્યનો નિર્ણય કરે. કોઈ પણ દર્શનની વાત “અમુક આચાર્ય કહી છે માટે આંખો બંધ કરી વગર વિચારેન માનવી જોઈએ. કહ્યું પણ છે કે – “જે દુરાગ્રહી છે, સામ્પ્રદાયિક આસક્તિથી જેની બુદ્ધિ વિકૃત બની ગઈ છે તે પોતાની બુદ્ધિએ જે પદાર્થને જે રીતે ગ્રહણ કરી રાખ્યો છે તેને જ યુક્તિઓની ખેંચતાણ કરી ગમે તેમ કરીને ખરો કરવા જ પ્રયત્ન કરે છે. તેનો મૂલમન્ટ જ “જે હું કહું છું કે જે મેં જાણ્યું છે તે જ સત્ય છે એ છે. તેથી યુક્તિઓને ખેંચતાણીને પોતાના મતને જ સિદ્ધ કરવા તે અનુચિત પ્રયત્નો કરે છે. પરંતુ જે સ્વમતપક્ષપાતથી રહિત છે, મધ્યસ્થભાવે પોતાની બુદ્ધિનો સમતોલન કરી ઉપયોગ કરે છે તે સમજદારની બુદ્ધિ તો જે પદાર્થને યુક્તિઓ જે રૂપમાં સિદ્ધ કરે તે પદાર્થને તે જ રૂપમાં સ્વીકારવા સદા તત્પર રહે છે. તેમનો સિદ્ધાન્ત તો એ હોય છે કે “જે સત્ય પુરવાર થાય તે જ મારો મત છે, યુક્તિસિદ્ધ વસ્તુને પૂર્વગ્રહથી સર્વથા મુક્ત બનીને સ્વીકારવા માટે સદા તત્પર રહેવું જોઈએ.”[ ] 21. अयमत्र भावार्थ:- सर्वदर्शनानां परस्परं मतविरोधमाकर्ण्य मूढस्य प्राणिनः सर्वदर्शनस्पृहयालुतायां निजदर्शनैकपक्षपातितायां वा दुर्लभं स्वर्गापवर्गसाधकत्वम्, अतो मध्यस्थवृत्तितया विमर्शनीयः सत्यासत्यार्थविभागेन तात्त्विकोऽर्थः, विमृश्य च श्रेयस्करः पन्थाभ्युपगन्तव्यो यतितव्यं च तत्र कुशलमतिभिः। 21. તાત્પર્ય એ છે કે-બધાં દર્શનોની પરસ્પર વિરોધી વાતો સાંભળીને મૂઢ જન કાં તો બધાં દર્શનોને આંખો મીચીને સત્ય માની લે છે કાં તો સામ્પ્રદાયિક રાગના કારણે પોતાના મતને દુરાગ્રહથી વળગી રહે છે. આ બન્ને દશાઓમાં તેના સ્વર્ગ-મોક્ષની પ્રાપ્તિ કઠિન છે, કેમ કે બધાં દર્શનોની પરસ્પર વિરોધી ક્રિયાઓનું અનુષ્ઠાન અશક્ય હોવાના કારણે કાં તો તે ક્રિયાશૂન્ય બની નિદ્યોગી બની જશે કાં તો પોતાના જ સંપ્રદાયની અપરીક્ષિત ક્રિયાઓનું આચરણ કરી મિથ્યાચારિત્રી બની જશે. નિરુદ્યોગી બનવું કે મિથ્યા આચરણ કરવું બેય લક્ષ્ય પહોંચાડવા અસમર્થ છે. તેથી સમજદાર ડાહ્યા જનોનું એ આદ્યકર્તવ્ય છે કે તેઓ મધ્યસ્થભાવે તાત્ત્વિક અર્થનો સારી રીતે વિચાર કરે અને પછી સત્યાસત્યનો નિર્ણય કરી શ્રેયસ્કર માર્ગને પસંદ કરે તથા તે માર્ગ અનુસાર આચરણ કરી સ્વ-પરનું કલ્યાણ કરે. Page #775 -------------------------------------------------------------------------- ________________ ૬૮૪ इति श्रीतपागणनभोऽङ्गणदिनमणिश्रीदेवसुन्दरसूरिपदपद्मोपजीविश्रीगुणरत्नसूरिविरचितायां तर्करहस्यदीपिकाभिधानायां षड्दर्शनसमुच्चयटीकायां जैमिनीयचार्वाकीयमतस्वरूपनिर्णयो नाम षष्ठोऽधिकारः । तत्समाप्तौ च समाप्तेयं तर्करहस्यदीपिकानाम्नी षड्दर्शनसमुच्चयवृत्तिः ॥ તપાગચ્છરૂપી આકાશમાં સૂર્ય જેવા પ્રતાપી શ્રી દેવસુન્દરસૂરિનાં ચરણકમળના ઉપાસક શ્રી ગુણરત્નસૂરિએ રચેલી તર્કરહસ્યદીપિકા નામની પહ્દર્શનસમુચ્ચયની ટીકાનો જૈમિનીય-ચાર્વાકીયમતસ્વરૂપનિર્ણય નામનો છઠ્ઠો અધિકાર પૂર્ણ અને તેની સમાપ્તિ સાથે તર્કરહસ્યદીપિકા નામની યગ્દર્શનસમુચ્ચવૃત્તિ સમાપ્ત. તર્કરહસ્યદીપિકા Page #776 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ ષદર્શનસમુચ્ચયકારિકાર્ધપાદસૂચી (ગુજરાતી અંકો પૃષ્ઠાંક દર્શાવે છે.) अक्षपादमते देवः अजीवः स समाख्यातः अत एव पुरा कार्यः अनन्तधर्मकं वस्तु अनन्तधर्मकं वस्तु अन्यस्त्वकर्ता विगुणश्च भोक्ता अन्यानि पञ्च रूपादि अन्योऽन्यानुगमात्मा तु अपरोक्षतार्थस्य अभिधेयतात्पर्यार्थः अर्थापत्तिरभावश्च अर्थोपलब्धिहेतुः स्यात् अवयवाः पञ्च तर्क : अहंकारस्ततोऽपि स्यात् आचार्यशिष्ययोः पक्ष आत्मनो बुद्धिजन्म आत्मात्मीयभावाख्यः आत्यन्तिको वियोगस्तु आधारो भूमिरेतेषाम् उत्क्षेपावक्षेपावाकुञ्चनकम् उपमानं समाख्यातम् ऊर्ध्वं संदेहतर्काभ्याम् एतानि नव तत्त्वानि एतावानेव लोकोऽयम् एतेषां या समावस्था एवमास्तिकवादानाम् एवं चतुर्विशति तत्त्वरूपम् ૯૬ ३०२ ૬૪૪ ૪૫૬ ૫૦૨ ૧૯૪ ૧૯૧ ४०० ૪૯૭ ૬૮૧ ૬૪૯ ૧૦૧ ૧૪૩ ૧૯૦ ૧૪૬ ૬૫૦ ४८ ४०४ ૬૭૬ ૬૧૮ ૧૩૪ ૧૪૪ ૪૫૦ ૬૬૯ १८८ ૬૬૫ ૧૯૪ एवं सांख्यमतस्यापि कार्यात्कारणानुमानम् कालदिगात्ममनांसि च किमेतदिति संदिग्घः कृत्स्त्रकर्मक्षयं कृत्वा क्रियते यद् बलेनासौ क्षणिकाः सर्वसंस्काराः चतुर्णामार्यसत्यानाम् चैतन्यलक्षणो जीवः जातयो दूषणाभासाः जातयो निग्रहस्थाना जिनेन्द्रो देवता तत्र जीवाजीवौ तथा पुण्यम् जैनदर्शनसंक्षेपः जैनदर्शनसंक्षेपः जैमिनीयमतस्यापि जैमिनीयं च नामानि जैमिनीयाः पुनः प्राहुः ततो धर्मस्य जिज्ञासा ततः संजायते बुद्धिः तत्त्वानि षोडशामुत्र तत्र ज्ञानादिधर्मेभ्यः तत्र द्रव्यं नवघा भूजलतेजो तत्र परं सत्ताख्यम् तत्र प्रत्यक्षमक्षाणाम् तत्र बौद्धमते तावत् तत्राद्यं कारणात्कार्यं ૨૧૫ ૧૩૨ ૫૯૮ ૧૩૯ ૨૨૦ ૬૫૫ ૪૯ ૪૧ ३०२ ૧૫૦ ૧૦૧ ૨૨૦ ૨૯૭ ૨૧૫ ૫૭૪ ૬૬૫ ३८ ६३८ ६४४ ૧૯૦ ૧૦૧ ३०२ ૧૯૮ ૬૨૦ ૬૫૦ ૪૧ ૧૦૫ Page #777 -------------------------------------------------------------------------- ________________ ६८६ तत्रेन्द्रियार्थसंपर्क तथाभव्यत्वपाकेन तथाविधनदीपूरात् तस्मादतीन्द्रियार्थानां तस्माद्दृष्टपरित्यागात् त्रिरूपाल्लिङ्गतो लिङ्गि दर्शनानि षडेवात्र दुःखं संसारिणः स्कन्धाः दृष्टान्तस्तु भवेदेष: दृष्टान्तोऽप्यथ सिद्धान्तः दृष्टार्थानुपपत्त्या तु देवतातत्त्वभेदेन देवताविषयो भेदः देवो न विद्यते कोऽपि द्रव्यं गुणस्तथा कर्म द्वेषः स्नेहगुरुत्वे धर्माधर्मौ न विद्ये धर्मायतनमेतानि न मन्यन्ते मते तेषाम् न हि भीरु गतं निवर्तते निग्रहस्थानमाख्यातम् नित्येभ्यो वेदवाक्येभ्यः निरर्थासा मते तेषाम् निश्चयतो नित्यद्रव्य नैयायिकमतस्येतः नैयायिकमतस्यैषः नैयायिकमतादन्ये नोदनालक्षणो धर्मो पञ्च बुद्धीन्द्रियाण्यत्र पञ्चविधं कर्मैतत्परापरे पञ्चविंशति तत्त्वानि ૧૦૫ ૪૫૧ ૧૩૨ ६४३ ૬૦૯ ૮૧ ३८ ૪૫ ૧૪૧ ૧૦૧ ૬૫૫ ३८ ૫૯૬ ६३८ ૫૯૭ ૬૦૫ ६६८ ૫૯ ૬૬૬ ६७४ ૧૬૭ ૬૪૩ ६८० ૬૨૦ ૯૨ १८० ૬૬૬ ૬૪૫ ૧૯૧ ૬૧૮ ૨૦૬ पञ्चेन्द्रियाणि शब्दाद्या परिमाणं च पृथक्त्वम् पापं तद्विपरीतं तु पायूपस्थवचः पाणि पिब खाद च चारुलोचने पुंसि देशान्तरप्राप्तिः पूर्ववच्छेषवच्चैव पूर्वापरपघातः पृथ्वी जलं तथा तेजः पृथ्व्यादिभूतसंहत्या प्रकृतिवियोगो मोक्षः प्रतिज्ञाहानिसंन्यास प्रतिज्ञाहेतुदृष्टान्तप्रत्यक्षं कल्पनापोढम् प्रत्यक्षं च परोक्षं च प्रत्यक्षमनुमानं च प्रत्यक्षमनुमानं च प्रत्यक्षमनुमानं च प्रत्यक्षमनुमानं तु प्रत्यक्षमितरज्ज्ञेयम् प्रधाननरयोश्चात्र प्रधानाव्यक्तशब्दाभ्याम् प्रमाणपञ्चकं यत्र प्रमाणं च द्विधामीषाम् प्रमाणं च प्रमेयं च प्रमाणे द्वे च विज्ञेये प्रमेयं त्वात्मदेहाद्यम् प्रवर्तकं वचः प्राहु: प्रवर्तते तदर्थित्वात् प्रसादतापदैन्यादि प्रसिद्धवस्तुसाधर्म्यात् તર્કરહસ્યદીપિકા ૫૯ ૬૦૫ ३८० ૧૯૧ ६७४ ૧૩૩ ૧૦૫ ૫૭૪ 363 ६७७ ૨૦૦૭ ૧૬૭ ૧૪૪ ७४ ૪૫૬ ૬૫ ૧૦૫ ૬૪૯ ૧૦૫ ४८७ ૨૦૬ १८८ ૬૫૭ ૬૨૯ ૧૦૧ ૬૫ ૧૩૬ ૬૪૫ ૧૩૯ ૧૮૫ ૧૩૪ Page #778 -------------------------------------------------------------------------- ________________ ६८७ ૫૯૫ ४०४ ૧૦૫ ૧૩૬ ૬૫૨ ૩૦૨ ६६६ १४८ ૧૮૫ ४८ ४८ ४५० ૪૫૧ २ પદર્શનસમુચ્ચયકારિકાધંપાદસૂચી प्रसिद्धार्थस्य साधर्म्यात् ६५२ वैशेषिकाणां तत्त्वे तु बद्धस्य कर्मणः साये व्यवसायात्मकं ज्ञानम् बन्धो विनिर्जरामोक्षौ ૨૯૭ शाब्दमाप्तोपदेशस्तु बुद्धिः सुखदुःखेच्छा ६०५ शाब्दं शाश्वतवेदोत्थम् बौद्धराद्धान्तवाच्यस्य ૯૧ शुभाशुभकर्मकर्ता बौद्धं नैयायिकं सांख्यम् 3८ षड्दर्शनसंख्या तु भद्रे वृकपदं पश्य ६६८ स जल्पः सा वितण्डा तु मदशक्तिः सुराङ्गेभ्यः ६७७ सत्त्वं रजस्तमश्चेति मानत्रितयं चात्र २०७ सदर्शनं जिनं नत्वा य इहायुतसिद्धानाम् ६२७ स मार्ग इह विज्ञेयः यच्च सामान्यतोदृष्टम् १33 समुदेति यतो लोके यथा काकादिसंपातात् ૧૪૪ सम्यक्त्वज्ञानयोगेन या कथाभ्यासहेतुः स्यात् ૧૪૬ सम्यग्ज्ञानक्रियायोगात् येनोत्पादव्ययध्रौव्य પ૦૨ सर्वदर्शनवाच्योऽर्थ ये बन्धस्य स विज्ञेय उ८० सर्वेषामपि तेषां स्यात् रूपाणि पक्षधर्मत्वम् ८४ संबन्ध इहप्रत्ययहेतुः रूपात्तेजो रसादापः संवरस्तन्निरोधस्तु रोलम्बगवलव्याल ૧૩૧ साध्यवृत्तिनिवृत्तिभ्याम् लोकस्य तद्विमूढत्वम् ६७८ सांख्या निरीश्वराः केचित् लोकायतमतक्षेपे ૬૬૬ सांख्याभिमतभावानाम् लोकायतमतेऽप्येवम् ૬૮૧ सिद्धान्तस्तु चतुर्भेदः लोकायता वदन्त्येवम् ६६८ सुरासुरेन्द्रसंपूज्यः वस्तुसत्तावबोधार्थम् ६५७ स्पर्शनं रसनं घ्राणम् वादो जल्पो वितण्डा च ૧૦૧ स्पर्शरसरूपगन्धाः विजिगीषु कथा या तु ૧૪૮ स्पर्शाद्वायुस्तथैवं च विज्ञानं वेदना संज्ञा ૪૫ हतमोहमहामल्लः विपक्षे नास्तिता हेतोः ८४ हेत्वाभासा असिद्धाद्याः विभुर्नित्यैकसर्वज्ञः विशेषसमवायौ च પ૯૭ वृष्टिं व्यभिचरन्तीह वैशेषिकमतस्यैषः ૬૨૯ ૧૯૩ ૧૮૩ ૬૨૭ ४०० ६८० ૧૮૩ ૧૮૦ ૧૪૧ ૨૨૦ ૧૯૧ ૬૦૫ ૧૯૩ ૨૨૦ ૧પ૦ ८६ ૧૩૧ Page #779 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ તર્કરહસ્યદીપિકાઉદ્ભૂતવાક્યાનુક્રમણિકા (१४ती insis शव छ.) अग्निहोत्रं जुहुयात्स्वर्गकामः [मैत्रा० ६.३६] ६४६ अग्नीषोमीयं पशुमालभेत [ऐतरेय आ० ६.१३] ५८८ अज्ञो जन्तुरनीशोऽयम् [महाभा० वन पर्व ३०।२८] २१, ८८ अतर्कितोपस्थितमेव सर्वम् [ ] २७ अतस्मिंस्तद्ग्रहो भ्रान्तिः [ ] ७४ अतस्मिस्तद्ग्रहो भ्रान्तिरपि संधानतः प्रमा [ अतिदूरात्सामीप्यात् [सांख्यका० ७] ३७५ अतीन्द्रियाणामर्थानाम् [ ] ६४४ अतोऽनेकस्वरात् [हैम० ७।२] २८ अथापि दिव्यदेहत्वात् [ ] ६४२ अधस्तिर्यक् तथोर्ध्वं च [त० सू० भा० १०७] ४१० अनुमातुरयमपराधो नानुमानस्य [ ] १२५ अनुवादादरवीप्साभृशार्थ [ ] ६७५ अनेकानि सहस्राणि [ ] ५८० अन्तेषु भवा अन्त्याः [प्रश० भा० पृ० १६८] ६२६ अन्धे तमसि मज्जामः [ ] ५८१ अन्यदपि चैकरूपं तत् [ ] ४३२ अपवर्त्यते कृतार्थं नायुः [केवलिभुक्ति श्लो० १६] २८3 अपुत्रस्य गतिर्नास्ति [ ] ५८० अपेक्ष्येत परः कश्चिद्यदि कुर्वीत किंचन । [प्र० वा० ३।२७९] ५२ अप्राप्तकालयुग न्यूनम् [ ] १७७ अप्सु स्पर्शः शीत एव [ ] ३४४ अप्सु गन्धो रसश्चाग्नौ [मी० श्लो० अभाव० श्लो० ६] ६६२ अभावोऽपि प्रमाणाभावलक्षणो [शा० भा० १।१] ६५८ अमूर्तश्चेतनो भोगी [ ૨૦૫ Page #780 -------------------------------------------------------------------------- ________________ ६८८ ઉદ્ભૂતવાક્યાનુક્રમણિકા अयोगं योगमपरैः [प्र० वा० ४.१९०] ६७ अर्थवत् प्रमाणम् [न्यायभा० आद्यवाक्य] ५८3 अर्थापत्तिरपि दृष्टः श्रुतो वार्थो [शाबरभा० १।१।५] ६५५ अर्थो ज्ञानसमन्वितो मतिमता [ ] ८० अशुच्यादिरसास्वादप्रसङ्गश्चानिवारितः [ ] २६८ असदकरणादुपादानग्रहणात् [सांख्यका० ९] २१२।। असिइसयं किरियाणं [सूत्रकृ० नि० गा० ११९] १८ अस्ति वक्तव्यता काचित् [ ] २१६ अस्ति ह्यालोचना ज्ञानम् [मी० श्लो० प्रत्य० ११२] ४६ अस्येदं कार्यं कारणं संयोगि..... [वैशे० सू० ९।२।१] 633 आग्रही बत निनीषति युक्तिम् [ ] ६८२ आत्मनि सति परसंज्ञा [प्रमाणवा० १।२२१] ४२८ आत्मशरीररेन्द्रियार्थबुद्धिमनःप्रवृत्ति [न्यायसू० १।१।९] १३७ आत्मा सहैति मनसा मन इन्द्रियेण [ ] १०८ आधारभस्मकौपीन- [ ] ८५ आनन्दं ब्रह्मणो रूपम् [ ] ४२० आरण्यमेतत् सवितास्तमागतः [ ] १४५ इत एकनवते कल्पे [ ] ४६, ५७८ इन्द्रियार्थसन्निकर्षोत्पन्नं ज्ञानम् [न्यायसू० १।१।४] १०६ इषुकारनरः कश्चित् [ ] 3७२ इष्टापूर्तं मन्यमाना वरिष्ठम् [मुण्डक० १।२।१०] २०८ ईर्याभाषैषणादाननिक्षेपोत्सर्गसंज्ञिका: [ ] २१८ उपपत्तिश्चोपलब्ध्यनुपलब्धी [ ] १७७ उपमानमपि सादृश्यादसंनिकृष्टेऽर्थे [शाबरभा० १।१।८] ६५3 उवसमेण हणे कोहं [दशवै० गाथा ८/३९] २८२ ऊर्ध्वगौरवधर्माणो [त० सू० भा० १०७] ४१० ऊर्ध्वं सत्त्वविशालः [सांख्यका० ५४] १८८ ऊर्मिषट्कातिगं रूपम् [न्यायम० प्रमे० पृ० ७] ४१८ एक एव हि भूतात्मा [ ] 63८ Page #781 -------------------------------------------------------------------------- ________________ ૬૯૦ एकं चेत्तत्कथं चित्रम् [ प्रश० भा० कन्द० पृ० ३०] ५३८ एकादश जिने [त० सू० ९।१८] २८४ एको भावः सर्वथा येन दृष्टः [ ] ४८६ एरण्डयन्त्रपेडासु [त० सू० भा० १०।७] ४१० एषामैन्द्रियकत्वेऽपि [मी० श्लो० चोदना सू० श्लो० १३] ६४७ बेक: कारिकां वेत्ति [ ] 3७ कइणं भंते दव्वा पण्णत्ता [ अनुयोग० द्रव्यगुण० सू० १२४] 3७७ कर्मक्षयाद्धि मोक्षः [ ] ४३२ कः कण्टकानां प्रकरोति [ बुद्धच० ९ ६२] २३ कारणमेव तदन्त्यम् [ ] 3६७ कालाभावे च गर्भादि [ शास्त्रवा० श्लो० १६७] २० कालः पचति भूतानि [महाभा० हारीत सं०] २० किंच कालादृते नैव [शास्त्रवा० श्लो० १६६ ] २० कुलालचक्रे दोलायाम् [त० सू० भा० १०।७] ४१० को दुक्खं पाविज्जा कस्स [ ] २२० क्वचित् [ हैम० ५|१|१७१] ११ ] २५ क्षणिकाः सर्वसंस्कारा: [ क्षीरे दधि भवेदेवम् [मी० श्लो० अभाव० श्लोक ५] ६६२ गतानुगतिको लोकः [न्यायम० प्रमा० पृ० ११] १४८ गुणदर्शी परितृष्यन् [प्रमाण० वा० १।२२०] ४२८ गुणपर्ययवद्द्रव्यम् [त० सू० ५।३८] ३५८ घटमौलिसुवर्णार्थी [आप्तमी० श्लो० ५९] ५०७ घ्राणादितोऽनुयातेन [ ] १८१ जातिरेव हि भावानां [ ] ५४ १७ जावइया वयणपहा [ सन्मति ० ३ | ४७] जीवपुद्गलयोरनुश्रेणिः [ ] ३४७ जे एगं जाणइ से सव्वं जाणइ [आचारांगसूत्र] ४८५ जेसु अनासु ओ ] ४८५ जो तुलसाहाणं फले विसेसो [ ] 3८3 તર્કરહસ્યદીપિકા Page #782 -------------------------------------------------------------------------- ________________ ६८१ ઉદ્ભૂતવાક્યાનુક્રમણિકા ज्ञातसंबन्धस्यैकदेशदर्शनादसंनिकृष्टे [ शाबरभा० १।१।५] ६५२ ज्ञानमप्रतिघं यस्य [ ] २१,८८ ज्ञानादयस्तु भावप्राणा [ ] ४१२ ज्ञानिनो धर्मतीर्थस्य [ ] २२३, ४५० ततोऽप्यूर्ध्वगतिस्तेषाम् [त० सू० भा० १०७] ४१० तत्पूर्वकं त्रिविधमनुमानम् [न्यायसू० १.१.५] ११८ तत्त्वाध्यवसायसंरक्षणार्थं जल्पवितण्डे [न्यायसू० ४।२।५०] १४७ तदनन्तरमेवोर्ध्वम् [त० सू० भा० १०७] ४१० तदा तन्नित्यमानन्दम् [ ] ४२० तदुच्छेदे च तत्कार्य [न्यायम० प्रमे० पृ०७] ४१८ तद्वेत्त्यधीते [हैम० ६/२] ४० तपसा निर्जरा च [त० सू० ९।३] 3०१ तपांसि यातनाश्चित्राः [ ] ६७० तस्माद्यत्स्मर्यते तत् स्यात् [मी० श्लो० उप० श्लो० ३] ४५८ तस्मान्न बध्यते नैव मुच्यते [सांख्यका० ६२] २०८ तस्मान्मानुषलोकव्यापी [ ] 3६२ तस्सेवाविग्घत्थं मज्झिमयं [विशेषा० गा० १४] ७ तं मंगलमाईए मज्झे [विशेषा० गा० १३] ७ . ताद्रूप्येण च धर्मत्वम् [मी० श्लो० चोदना सू० श्लो० १४] ६४७ तावदेव चलत्यर्थो [ ] १४१ त्रैरूप्यं पाञ्चरूप्यं वा [ ] ५४७ दग्धेन्धनः पुनरुपैति भवं प्रमथ्य [सिद्धसेन द्वा०] २२४ दग्धे बीजे यथात्यन्तम् [त० सू० भा० १०१७] २२४ दशहस्तान्तरं व्योम्नो [ ] २६८, ६४१ दुःशिक्षितकुतर्षांश [न्यायम० प्रमा० पृ० ११] १४८ देवागमनभोयान [आप्तमी० श्लो० १] 3१, ६४० धर्माधर्मनिमित्तो हि [न्यायम० प्रमे० पृ० ७] ४१८ न कालव्यतिरेकेण [शास्त्रवा० श्लोक० १६५] २० न च स्याद् व्यवहारोऽयम् [मी० श्लो० अभाव० श्लो० २] ६६१ Page #783 -------------------------------------------------------------------------- ________________ ૬૯૨ તર્કરહસ્યદીપિકા न चावस्तुन एते स्युः [मी० श्लो० अभाव० श्लो० ४] ६६२ न नरः सिंहरूपत्वात् [ ] ५४७ न नर्मयुक्तं वचनं हिनस्ति [वसि० धर्म० १६।३६] ५८८ . ननु तस्यामवस्थायाम् [न्यायम० प्रमे० पृ०७] ४१८ न प्रत्यक्षपरोक्षाभ्याम् [प्रमाणवा० २१६३] ७२ न मांसभक्षणे दोषो [मनु० ५/५६] ५८० नवि अत्थि माणुसाणं तं [ ] ४१३ न वै हिंस्रो भवेत् [ ] ५८८ न श्रद्धयैव त्वयि पक्षपातो [अयोगव्य० श्लो० २९] १६ न स्वधुनी न फणिनो न कपालदाम [ ] ८3 नहि वै सशरीरस्य [छान्दो० ८।१२।१] ४१८ न हिंस्यात् सर्वभूतानि [ ] ५८८ न ह्यर्थे शब्दाः सन्ति तदात्मानो वा [ ] ७४ न ह्याभ्यामर्थं परिच्छिद्य प्रवर्तमानोऽर्थक्रियायां विसंवाद्यते [ ] ६१ नाकारणं विषयः [ ] ५७६ नाननुकृतान्वयव्यतिरेकं कारणं नाकारणं विषयः [ ] ७०, ५७६ नान्योऽनुभाव्यो बुद्ध्यास्ति [प्रमाणवा० २।३२७] ७७ नान्वयः स हि भेदित्वात् [ ] ५४७ नास्तिता पयसो दनि [मी० श्लो० अभाव० श्लो० ६] ६६२ नित्यद्रव्यवृत्तयोऽन्त्या विशेषाः [प्रश० भा० पृ० ३६] ६२७ नित्यद्रव्याण्युत्पत्तिविनाशयोरन्ते [ ] ६२७ नित्यसंवेद्यमानेन सुखेन..... मुक्तिः न्यायसार] १७८ नित्यं सत्त्वमसत्त्वं वा [प्रमाणवा० ३।३४] ३२० नियतेनैव रूपेण [शास्त्रवा० श्लो० १७३] २२ निर्वर्तकं निमित्तं परिणामी च [ ] 3५८ पक्षपातो न मे वीरे [लोकतत्त्वनि० ११३८] १५, २१६ पञ्चविंशतितत्त्वज्ञः [ ] १८3 पयोव्रतो न दध्यत्ति [आप्तमी० श्लो० ६०] ५०७ पुद्गलत्थिकाए [ ] 3८५ Page #784 -------------------------------------------------------------------------- ________________ ૬૯૩ ઉધૂતવાક્યાનુક્રમણિકા पुराणं मानवो धर्मः [मनु० १२।११०] २.१६ पुरुष एवेदं सर्वम् [ऋक्० १०।९०।२] २२, ६३८ पुरुषोऽविकृतात्मैव [ ] २०२ पृथिव्यापस्तेजो वायुरिति तत्त्वानि [ ] ६७८ प्रकतेमहांस्ततोऽहंकारः [सांख्यका० ३३] १८५ प्रतिक्षणं विशरारवो रूपरसगन्धपरमाणवो ज्ञानं च [ ] ८८ प्रतिज्ञाहानिसंन्यास [ ] १७७ प्रतिनियताध्यवसायः श्रोत्रादिसमुत्थोऽध्यक्षम् [ ] २१० प्रत्यक्षमेवैकं प्रमाणं नान्यत् [ ] 3१७ प्रत्यक्षादेरनुत्पत्तिः [मी० श्लो० अभाव० श्लो० ११] ६५८ प्रध्वस्ते कलशे शुशोच तनया मौलौ समुत्पादिते [ ] ५०७ प्रमाणपञ्चकं यत्र [मी० श्लो० अभाव श्लो० १] २६७ प्रमाणमविसंवादि ज्ञानम् [प्र० वा० १.३] ६० प्रमाणषट्कविज्ञातो [मी० श्लो० अर्था० श्लो० १] ४६० प्रसङ्गः प्रतिदृष्टान्तः [ ] १७७ प्रसिद्धसाधर्म्यात्साध्यसाधनमुपमानम् [न्यायसू० १।२६] १३५ प्रापणशक्तिः प्रामाण्यं तदेव च प्रापकत्वम् [ ]६० बदर्याः कण्टकस्तीक्ष्ण [लोकतत्त्वनि० २।२२] २३ बन्धविप्रयोगो मोक्षः [ ] 3०१ बन्धुर्न नः स भगवान् [लोकतत्त्वनि० १।३२] १५ बाह्यो न विद्यते ह्यर्थो [ ] ७७ बुद्धस्तु सुगतो धर्मधातुः [अभिधान० २।१४६] ४२ बुद्धिदर्पणसंक्रान्तमर्थप्रतिबिम्बकम् [ ] २०१ बुद्धिश्चाचेतनापि चिच्छक्तिसन्निधानात् [ ] २०७ बद्ध्यध्यवसितमर्थं पुरुषश्चेतयते [ ] २०१ ब्राह्मणार्थेऽनृतं ब्रूयात् [ ] ५८८ भागे सिंहो नरो भागे [ ] ५४७ मतानुज्ञापरिनिरनुयोज्यौ भवतस्ततः [ ] १७८ मति: स्मृतिः संज्ञा चिन्ताभिनिबोधः [ त० सू० १२१३] ४६६ Page #785 -------------------------------------------------------------------------- ________________ ६८४ તર્કરહસ્યદીપિકા मणिप्रदीपप्रभयोः [प्रमाणवा० २।५७] ७८ मणुन्नं भोयणं भुच्चा [ ] ४१ मयाकश्यामाक [सिद्धहेम उणादिदण्डक] ६६७ मयूराण्डरसे यद्वत् [ ] ५४७ महोक्षं वा महाजं वा श्रोत्रियाय प्रकल्पयेत् [ याज्ञ० स्मृ० १९९] ५८८ मुक्तिस्तु शून्यतादृष्टेः [प्रमाणवा० १।२५६] ८० मुख्यसंव्यवहारेण [सन्मतितर्क टीका पृ० ५९] ४७3 मूलक्षि(क्ष)तिकरीमाहु [ ] ५२३ मूलप्रकृतिरविकृतिः [सांख्यका० ३] १८५ मृतानामपि जन्तूनाम् [ ] ५८२ मृद्वी शय्या प्रातरुत्थाय पेया [ ] ४१ मृल्लेपसंगनिर्मोक्षात् [त० सू० भा० १०१७] ४१० नियन्ते मिष्टतोयेन [गलनकविचारमीमांसा] १८१ य एव श्रेयस्करः स एव धर्मशब्देनोच्यते । [शाबरभा० १३१।२] ६४६ यथा तथाऽयथार्थत्वे [प्रमाणवा० २।५८] ७८ यथास्तिर्यगूर्वं च [त० सू० भा० १०१७] ४१० यथा सकलशास्त्रार्थः [प्र. वार्तिकाल० २।२२७] २८६ यथोक्तलक्षणोपपन्नश्छलजाति [न्यायसू० १।२।२, ३] १४७ यदा ज्ञानं प्रमाणं तदा हानादिबुद्धयः फलम् [न्यायभा० १।१।३] ११५ यद्यथैवाविसंवादि [सन्मतितर्कटीका, पृ. ५९] ४७3 यद्यदेव यतो यावत् [शास्त्रवा० श्लो० १७४] २२ यद्वानुवृत्तिव्यावृत्तिबुद्धिग्राह्यौ [मी० श्लो० अभाव० श्लो० ३] ६६१ यस्मात्क्षायिकसम्यक्त्व [ ] ४१२ यः पश्यत्यात्मानम् [प्रमाणवा० १।२१९] ४२८ यावज्जीवेत्सुखं जीवेत् [ ] ६७० यावदात्मगुणाः सर्वे [न्यायम० प्रमे० पृ०७] ४१८ युगपदयुगपत्क्षिप्रं चिरं चिरेण [ ] 3८3 येन येन हि भावेन [ ] ८४ रागोऽङ्गनासङ्गमतोऽनुमेयो [ ] २२१ Page #786 -------------------------------------------------------------------------- ________________ ૬૯૫ ઉતવાક્યાનુક્રમણિકા रूपादयस्तदर्थाः [ ] १०६ लिखितं साक्षिणो भुक्तिः प्रमाणं त्रिविधं स्मृतम् [याज्ञव० स्मृ० २।२२] ४६3 लूतास्यतन्तुगलिते ये बिन्दौ [गलनकविचारमीमांसा] १८3 वर्तत इदं न वर्तत इति [ 13८४ वर्तना परिणामः किया परत्वापरत्वे च [त० सू० ५।२२] 383 वरं वृन्दावने वासः [ ] ४१८ वस्तु(स्त्व)संकरसिद्धिश्च [मी० श्लो० अभाव० श्लो० ५] ६६२ वाहिताग्न्यादिषु [ ] ७४ विरोधादेकमनेकस्वभावमयुक्तमिति चेत् [प्रश० कन्द० पृ० ३०] 43८ विविक्ते दृक्परिणतौ [ ] २०२ विशेषणविशेष्याभ्याम् [प्रमाणवा० ४।१९१] ६७ वीतरागं स्मरन् योगी [ ] ८४ व्यक्तेरभेदस्तुल्यत्वम् [प्रश० किरण० पृ० ३३] १२० व्यवच्छेदफलं वाक्यम् [प्रमाणवा० ४.१९२] ६७ शब्दज्ञानादसंनिकृष्टेऽर्थे बुद्धिः शाब्दम् [शाबरभा० १११।५] ६५२ शब्दबन्धसौक्ष्म्यस्थौल्यसंस्थान [त० सू० ५।२४] 386 शिरसोऽवयवा निम्ना [मी० श्लो० अभाव० श्लो० ७] ६६२ शुद्धचैतन्यरूपोऽयम् [ ] २०८ शुद्धोऽपि पुरुषः प्रत्ययं बौद्धमनुपश्यति [योगभा० २।२०] २०3 शैवाः पाशुपताश्चैव [ ] ४५ शैवीं दीक्षां द्वादशाब्दीम् [ ] ८२ श्रुत्वा वचः सुचरितं [लोकतत्त्वनि० १।३२] १५ श्रूयतां धर्मसर्वस्वम् [चाणक्य १७] ५८१ श्रेयो हि पुरुषप्रीतिः [मी० श्लो० चोदना सू० श्लो० १९१] ६४६ श्रोत्रं त्वक् चक्षुषी जिह्म [ ] २१० श्रोत्रादिवृत्तिरविकल्पिका प्रत्यक्षम् [ ] २१० षट्त्रिंशदङ्गुलायामम् [ गलनकविचारमीमांसा] १८१ षट्शतानि नियुज्यन्ते [ ] ५८८ स एव योगिनां सेव्यः [ ] ८४ Page #787 -------------------------------------------------------------------------- ________________ ૬૯૬ सत्संप्रयोगे सति पुरुषस्येन्द्रियाणां [ मी० सू० १|१|४] हट सदकारणवन्नित्यम् [वैशे० सू० ४|१|१] ६०२ सद्विद्यमाने सत्ये च [अनेकार्थ १।१०] ८ सप्तदशप्राजापत्यान्पशूनालभत [ तैत्ति० सं० १४] १८९ स प्रतिपक्षस्थापनाहीनो वितण्डा [ न्यायसू० १ २ ३] १४७ सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः [त० सू० १|१] ४५२ सर्वचित्तचैत्तानामात्मसंवेदनं प्रत्यक्षम् [न्या० बि० १.१०] ५३१ सर्वमेतदिदं ब्रह्म [ छान्दो० ३|१४|१] ६३८ सर्वव्यक्तिषु नियतं क्षणे क्षणे [ ] ५०४ संबद्धं वर्त्तमानं च गृह्यते चक्षुरादिना [मी० श्लो० प्रत्यक्ष सू० श्लो० ८४] २६६,६४२ साधर्म्यमथ वैधर्म्यम् [ ] १७७ मामीप्ये च व्यवस्थायाम् [ सिद्धस्स सुहोरासी [ सुखमात्यन्तिकं यत्र [ ] ४१3 ] ४२१ सुनिश्चितं नः परतन्त्रयुक्तिषु [सिद्धसेनद्वा०] ५७४ सुरगणसुहं समग्गं [ ] ४१३ ] ४५ सुरासुरनरेन्द्राणाम् [ ] ४१३ सुविवेचितं कार्यं कारणं च न व्यभिचरति [ ] १२५ स्पर्शरसगन्धवर्णवन्तः पुद्गलाः [त० सू० ५।२३] ३६६ स्मृत्यनुमान.... मनसो लिङ्गानि [ न्यायभा० १|१|१६] १२० स्वभावतः प्रवर्तन्ते [त० सू० भा० १०/७] ४१० स्वस्वभावजमत्यक्षं [योगशा०] ४१३ हस पिब लल खाद मोद [ माठर० ३७] १८३ हिरण्यगर्भः सर्वज्ञः [ ] २८३ हेतुमदनित्यमव्यापि [ सांख्यका० २०] १८६ ह्यः श्वोऽद्य संप्रति [ ] ३८४ તર્કરહસ્યદીપિકા Page #788 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ તર્કરહસ્યદીપિકાગત વિશિષ્ટ શબ્દોની સૂચી अकर्ता ४२२ अकर्तृत्व 33, 339 अकाम ४०४ अकृतागम 339, ४२५, ४३२ अक्रियावादी २५, २६, ૨૮ अक्ष ४५६ अक्षज ६७६, ६७७ अगम्यागमन ६६७ अगृहीतार्थग्राहक ४९८ अगोरसव्रत ५०७ अग्निहोत्र ६४६, ६७० अचित्तमहास्कन्ध उ६८ अचेतनज्ञानवादी ४५५ अजीव १८, २८७, २८८, ३०२, ३५७ अज्ञान २८, ३२, १६८, १७४ अज्ञानतमस् ४२४ अज्ञानिक २८, 33 अडित्थ ३२७ अणु ५८० अणुपरिमाण ६०३ अतिशय ६, २२०, २२४ अतीत ६७४ अतीन्द्रिय ६४३, १४५ अतीन्द्रियार्थज्ञान ९४३ अत्यन्तसातोदय २८० अत्यन्ताभाव ६६२ अत्यन्तायोगव्यवच्छेद ६७ अथर्वण ६४५ अदत्तादान प अदृष्ट १०१, ६१३ अदृष्टार्थकल्पना ह्य अद्धा ८९ अद्धासमए अद्रव्य ६०३ अधर्म २८८, ३५७, ३६०, ३७०, ३७६, ३८०, ४८९, ९०, ९०७, ६१३, १४९, ६६८-६७० अधर्मास्तिकाय ३६१ अधिक १६८, १७३ अधिकरणसिद्धान्त १४२, १४३ 19 अधिष्ठाता ३२४ अधोलोक १८७ अध्यक्ष ४८, ७१, ११०, २१०, ४७४ अध्यात्मवादी १८२ अध्यात्मैकमानिन् १८२, १८४ अननुभाषण १६८, १७४ अनन्तधर्मात्मकता ५१२ अनन्तधर्मात्मकवस्तु ४५६, ४७४, ४७५, ४९९, ५०२, ५१२, ५१४ अनन्तरोऽभावः ६५८ अनन्तवीर्य २८८, २८१, २८३, २८५ अनन्तादिवेदन २८६ अनपवर्त्यायुष्ट्व २८८ अनवस्था ५१७, ५२२, ५२३ अनित्य ५३६ अनित्यसमा १५५, १९५ अनिल ५८८ अनिष्ठा १ अनुत्तरविमान 33२ अनुत्पत्तिमा १६० Page #789 -------------------------------------------------------------------------- ________________ ૬૯૮ અનુપષિ ૮૨, ૮૩, ૮૬,૩૭૦, ૩૭૧, ૩૭૪, ૪૬૩ अनुपलब्धिसमा १६3 अनुप्रेक्षा 300 ગામા ૩૦૦, ૪૦૩ અનુમાધિ ૩૦૦ અનુમાન ૪૮, ૬૦, ૬૩, ૬૫, ૬૮, ૭૦, ૭૨, ૭૦, ૮૦,૮૧,૮૭, ૧ON, ૧૦૬, ૧૧૮, ૧૨૪, ૧૨૫, ૧૩૦, ૧૩૩, ૨૧૦, ૨૧૧, ૨૬૬, ૨૭૫, ૨૭૭, ૨૮૨, ૩૦૯, ૩૧૬, ૩૨૪, ૩૩૪, ૪૫૭, ૪૫૮, ૪૬૫, ૪૬૩, ૪૬૬, ૪૬૭, ૪૬૮, ૪૭%, ૫૪૭, ૫૫૮, ૫૮૪, ૬૩૩, ૬૪૨, ૬૪૯, ૬૫૦, ૫, ૬૭૨, ૬૭૭ અનુવૃત્તિ ૬૬૧ મનવૃત્તિપ્રત્યય ૬૨૦ अनुश्रेणि ३४७ અમૃતભાષા ૫૮૯ अनेकद्रव्य ६०3 અનેnત્ત ૫૧૬, પર૨, પર૪, પ૦૫, ૫૩૮, ૫૪૦, ૫૪૩, ૫૪૪, ૫૪૬, ૫૪૭. નેતાયટ્ટ ૪૧૬ અને શાનમતિ પ૭૩ માત્તશાસન પ૩૦ अनेकान्तात्मक ४७४ મતીય ૨૧૯ મન્તરિક્ષ ૫૯૮, ૫૯૯ રક્તવ્યનિ ૪૪૬, ૪૭પ अन्तःसंवेदन ४८८ અન્ય ૬૨૪-૬૨૭ અન્યથાનુપત્તિ ૪૬૦, ૪૭૦,૪૭૫, ૫૫૩-૫૫૫ ત/રહસ્યદીપિકા કચયો વ્યવછેઃ ૬૬, ૬૭ अन्यापोह ८८ અન્યોન્યામાવ ૬૬૨ મન્વય ૫૦૩, ૫૫૫, ૬૬૧ अन्वयदृष्टान्त ४७० મન્વયુવ્યતિરે ૧૨૨, પપ૧ અપર્ષમાં ૧૫૬ મરત્વ ૩૬૩, ૬૦૯, ૬૧૦ અપસામાન્ય પ૬૦, ૬૧૮-૬૨૦ अपरिशुद्धनय १७ અપવર્ષા ૨૧, ૫૮, ૮૯, ૧૩૭ પસિદ્ધાન્ત ૧૬૮, ૧૭૬, ૪૧૬ અપાયાપતિશય ૪, ૨૨૧ માર્થમ્ ૧૬૮, ૧૭૨ પુષ્ય ૧૮, ૪૭, ૨૯૯ અપુત્ર ૫૯૦ પુનરજી ૬૭૫ અપેક્ષા ૩પ૯ अपेक्षाबुद्धि ६०७ પૌરુષેય ૬૪૪, ૬૫૨, ૬૬૪ મમ્ ૩૧૭, ૩૩૯, ૪૪૧, ૬૦૨ માય ૩૪૨, ૩૪૩, ૩૪૫ મતિપત્તિ ૧૬૮ અપ્રતિમા ૧૬૮, ૧૭૪ अप्रमाण ४७३, ४७४ મuતત ૧૬૮, ૧૭૩ માસિસમાં ૧૫૮ अबला ४४१ વાધિવિષય પપ૪ અબ્રાહખ ૨૮૨ મળે ૪૫૨ अभव्यत्व 303 કમાવ ૭૩, ૧૦૬, ૪૫૮, ૬૬૧ ૫૯૭, Page #790 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકાગત વિશિષ્ટ શબ્દોની સૂચી अभावप्रमाण २६६, २८४, ६५७, ६५८, ૬૬૬૬૨ अभिधेय २,७,८ अभिनिबोध ४६६,४६७ अभिन्ननिमित्तता 436 अभिलाप्यानभिलाप्यात्मक ५१४, ५१५ अभेदप्रतिमास 303 अभेदैकान्त 303 अभोक्ता ४२२ अभ्यास २६८, २७१,६४१ अभ्युपगमसिद्धान्त १४३ अभ्रान्त ७४, ७८ अयुतसिद्ध ६२७, ६२८ अयोगव्यवच्छेद ६७ अयोगिप्रत्यक्ष ११६, ११७ अरूपित्व उ७० अर्चिमार्ग १८२, ५८१ अर्थ ८५, १०3, १०६, १३७ अर्थक्रिया ५०, ७८, ५६८ अर्थक्रियालक्षण ५१० अर्थप्राकट्य ६४८,६६४ अर्थप्रापकत्व ६० अर्थान्तर १६८, १७१ अर्थापत्ति ७3, २६६, २८४, ३१२, ४५८, ४६०, ६४२, ६४८, ६५४, ૬૫૫, ૬૫૬ अर्थापत्तिसमा १६२ अर्थोपलब्धि १०१, १०3, ६२८ अर्धजरतीयन्याय 3८२ अर्हन् २२१ अर्हन्त ४० अलोक 360, उ६१ अलोकाकाश उ६१ अवक्षेप ६१८, ६१८ अवक्तव्य ४८७ अवक्तव्यता ४८८ अवगाह 380, 3६१, ३७६, ३७७, ૩૮૧ अवग्रह ४६५,४६७ अवतार ८3, २२३ अवधि ५२४ अवधिदर्शन ५२४ अवयव ५३८, ५४३ अवयवावयविनौ ५४३ अवयवी ५३८, ५४३ अवर्ण्यसमा १५७ अवाकुञ्चनक ६१८ अवाच्यत्व 33 अवाय ४६५, ४६७ अविकृति १८५ अविज्ञातार्थम् १६८, १७२ अविद्या ५८२,६१० अविनाभाव ८3 अविरति 3८८, ४०१ अविशेषसमा १६२ अविसंवाद ४५५ अविसंवादकत्व ६०, ६३,६४ अवैशद्य ५२४ अव्यक्त १८८, १८६, १८७ अव्यपदेश्य १०४,१०६, १०८,११०, ૧૧૨ अव्यभिचारि १०५, १०६, १११ अशुच्यादिरसास्वादप्रसङ्ग २६८, २८५ अश्वेमध ५८८ अष्टकर्मपुद्गलवेष्टितत्व उ२६ अष्टमूर्तिता ५३८ अष्टादशशीलाङ्गधारी ४०४ अष्टादशावतार ८3 Page #791 -------------------------------------------------------------------------- ________________ ७०० असत्त्व 33 असत्प्रतिपक्ष ५५२, ५५४ असहजधर्म २७१ असंकर ६६१ असंगत्व ४१० असाता २८०, २८१ असिद्ध १५०, १५१ अस्तिकाय उ६२ अस्तित्वसम्बन्ध ४८० अस्तेय २१८ अहंकार १८०, १८२, १८५, १८७ अहंप्रत्यय 3१3, 3१४ अहिंसा २१८ अहेतुसमा १६१ आकाश ८८, १८3, २८८, ३२२, उ५७, ३६०, ३७०, ३७६, ३८१, 3८२, ४८४, ५८3, ५८, ९०3, ६०७ आकिञ्चन्य २१८ आकुञ्चन १८ आक्षपादमत ८६ आगम २६६, २८3, २८०, ३११, ४५८, ४६३, ४६८, ४७३, ५८४, ६४२,६४४, ६७२ आग्नेयजन्तु ३४६ आतप 388, ३८८ आतिवाहिक ६०१ आत्मदर्शन ४२८ आत्मनोऽपरिणाम: ६५९ आत्मवादी २२ आत्मशब्द ६७८ आत्मसंवेदन ५३१ आत्मस्नेह ४२८, ४33 તર્કરહસ્યદીપિકા आत्मा २६, ४६, ४७, ५८, ८८, ८५, १०८, १३७, २०१, २०५, 30४30६, 300-393, 3१६, ३२२, ३२८, 333, 334, 336, 343उ५५, ४२७, ४३२, ५८८, ६00, ૬૩૫ आत्मात्मीयभाव ४८,४८ आदाननिक्षेप २१८ आदिशब्द ४५ आधिदैविक १८४ आधिभौतिक १८४ आध्यात्मिक १८४ आनन्द ४२० आप्त १३६,४७३ आयतन ५८,६० आयुष्क २८3, २८५ आर्तध्यान ६८० आर्य ४3 आर्यसत्य ४१,४३, ५८ आर्यसमितीय ८८ आर्ष ६१० आर्हत ४८८, ५७५ आलयविज्ञान ८८ आलोचन ५२४ आलोचनाज्ञान ४६ आश्रमी 36 आस्तिकवाद ६६५ आस्तिकवादी ६६६ आस्रव १८, २८७, २८८, 3८०, 3८८४०० आस्रवसिद्धि ४०० आहार २८३ आहारकारण २८८ आहारक्रिया २८३ Page #792 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકાગત વિશિષ્ટ શબ્દોની સૂચી ૭૦૧ इच्छा ६०५, ६१२ उपमान ७3, १०५, १०६, १३४, २६६, इन्द्रिय ५८, १३७, १४२, १८७, २१०, २८3, 3१२, ४५८, ४५८, ६४२, 3२४, 343, 3५४, ३५५, ५८५, ६४८, ६५२-६५४ ६७० उपयोग 304 इन्द्रियज्ञान ७५ उपलब्धि १०१ इन्द्रियप्रत्यक्ष ७६ उपलब्धिसमा १६ इन्द्रियार्थसंनिकर्ष १०६ उपस्थ १८१ इषुकारनर उ७२ उपादानस्कन्ध ४३ इष्टापूर्त २०८ उपालम्भ १४६, १४७ ईर्या २१८ उवसम २८२ ईर्यापथ २८८ ऊर्ध्वगति ४०८, ४१० ईश्वर २२,८३,८६-१००, २२५, २२८, ऊर्ध्वगौरव ४१० २२८, २३६, २४५, २४६, २४८, ऊर्ध्वलोक १८७ २५०, २५3, २५४, २५७ ऊर्मिषट्क ४१८ ईश्वरज्ञान ५८१ ऊह १२० ईश्वरप्रत्यक्ष ५८५ एकदण्डा १८१ ईश्वरवादी २१ एकानेकात्मक ५१४, ५१५ ईहा ४६५, ४६७ एकान्त ५२२ उत्कर्षसमा १५६ एकान्तनित्यानित्यपक्ष 438 उत्कुरुडिका ३४५ एकान्तपक्ष ५७१ उत्क्षेप ६१८, ६१८ एकान्तभेद ५४३ उत्क्षेपण २८८, ६१८ एकान्तवादी ५७०, ५७२, ५७3 उत्तरप्रकृति 300 एषणा २१८ उत्तरमीमांसावादी ६३७, ९3८ ऐतिह्य ११, ४६२ उत्पादव्ययध्रौव्य ५०२, ५०३, ५१२ ऐन्द्रियप्रत्यक्ष ६२८ उत्पादादि ५०५ ऐश्वर्य २१, ८८, २४८ उत्पादादित्रयात्मक ५१० ऐहिकसुख ६७८ उत्सर्ग २१८ औदारिक २८3, 366 उदीरणा २८१ औदारिकशरीरी २८५ उद्योत उ६६, 3८८ औलूक्य ५८६ उपचारछल १५२, १५४ कथा १४६ उपनय १४४, ४७० कपिलमत १८3 उपपत्तिसमा १६२ कमण्डलु ४१ Page #793 -------------------------------------------------------------------------- ________________ ૭૦૨ कमण्डलुधराः ६३७ कर्णशष्कुली ९०७ कर्तव्यता ६४६ कर्ता 33 ३८०, कर्म ८८, १७८, २११, २८८, ३८३, ३८७, ३८८, ५८७, ६१८ कर्मकर्ता ३०२ कर्मजीवसम्बन्ध ४०२ कर्मफल ३०२ कर्माभाववादी ३८१ कर्मेन्द्रिय १८१ कलल ३४२ कलेवर ६७४, ६७६ कल्पना ७४ कल्पनापोढ ७४ कल्पनापोढवादी ४८७ कवलाहार २८७, २८६ कषाय ३८८, ४०१ काकतालीय २८ काणाद १४२, ५१५, पल्ह कापालिक ६६७ कापिल १८०, १८२, ४५५ कापिलदर्शन २०५ कापोतीवृत्ति ५८६ काम ६६७, ६८० कायक्लेश ४०४, ४३१, ४३८ कायोत्सर्गकरण ४०४ कारण ३५८ कारणानुपलब्धि ७०, ८२ कारीष 399 कार्मणशरीर ४० कार्य २१२ कार्यकारणभाव ५६८, ५७१ कार्यद्रव्य ५८६, ५८७, १०२, १०५ कार्यसमा १६६ कार्यहेतु ८२, ८३, ८६ कार्यानुमान ८3, 130 काल ४, १८, २०, २८८, ३५७, ३६१ ६६, ३७०, ३७६, ३८३, ३८४, ४८७, ५८८, ५८८, ६०३ कालवादी १८, २१ कालात्ययापदिष्ट १५१ काष्ठासंघ २१८ कुटीचर ३७, ६३८ कूटस्थ १८८, २५४ તર્કરહસ્યદીપિકા कृतनाश 33७, ४२५, ४३२, ४३७ कृत्ति ४१ कृत्स्नकर्मक्षय २२० केवलज्ञान 3, २२२ केवलज्ञानदर्शन २२०, २२२ केवलज्ञानावरण २८८ केवलदर्शन 3, २२२ केवलब्रह्माद्वैतवाद ६७८ केवलव्यतिरेकानुमान ५५3 केवलव्यतिरेकी १२२, १२३, ४७५, ५५६ केवलान्वयानुमान ५५.3 केवलान्वयी ५५६ केवलिन् २१८, २२२, २८७-२८९, ૨૯૨-૨૯૬ केवलिभुक्ति २८६ केवलिशरीर २८५ केवलस्थिति २८५ केशोण्डुकज्ञान ६०, ৩০ कौपीनवसनाः १८१ क्रमभावी (धर्म) ४७४, ४८८ क्रिया १८, २५, ३६३, ३६४ कियावादी १८, २५, २८ क्षण ४८, ५३२ Page #794 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકાગત વિશિષ્ટ શબ્દોની સૂચી શળક્ષય ૫૭૬, ૫૭૮ क्षणक्षयनिर्णय ७८ ક્ષક્ષયિત્વ ૫૩૧ ક્ષખિત્ત ૫૪, ૫૫, ૫૯, ૭૮, ભુત્ ૨૯૦-૨૯૫ ક્ષુદ્રનીય૨૯૨, ૨૯૬ ભુદેવનીયપીડા ૨૯૪ વદ્યોત ૩૪૬ વારી ૪૬૨ ગતિ ૩૫૮, ૩૭૬, ૩૭૭, ૩૮૦, ૪૧૦ ગન્ધ ૩૬૬, ૬૦૬ ગન્ધતન્માત્રમ્ ૧૯૨, ૧૯૩ ગમન ૬૧૮, ૬૧૯ ગુલન ૧૮૧ કુળ ૧૮૭, ૧૮૮, ૨૧૧, ૩૨૨, ૩૨૩, ૧૯૭, ૫૯૮, ૬૦૪, ૬૦૫,૬૧૮ ગુણત્રય ૧૮૫ મુળી ૩૨૨, ૩૩૩ ગુપ્તિ ૨૧૮, ૭૦, ૪૦૧ ગુરુત્વ ૬૦૫, ૬૧૭ નોવ્યસંધ ૨૧૯ પ્રહળેક્ષા ૪૯૭, ૪૯૮, ૫૦૧ घटमौलिसुवर्णार्थी ५०७ ધાતિર્મ ૨૯૦ યાતિતુછ્યું ૨૯૬ પ્રાન ૧૯૧ વસુ ૧૯૧ चतुर्भूतात्मक ६६७ નમ ૪૧ નમરી ૨૧૯ વર્યા ૨૯૪ સામરાિિવભૂતિ ૩૧, ૬૪૦ નાસ્ત્રિ ૩૦૩, ૪૫૦, ૪૫૧ ૭૦૩ ચાર્વા ૬૫, ૩૦૪, ૩૦૫, ૫૯૪, ૬૬૭, ૬૭૭, ૬૭૯, ૬૮૦ ચાર્વામત ૬૬૭ चार्वाकैकदेशीय ६६७ વિત્ત ૨૧૧ વિમ્ ૨૦૩, ૬૭૭, ૬૭૮ વિત્ત ૪૩, ૫૮, ૭૬ ચિન્તા ૪૬૬, ૪૬૭ વિનામયી ૪૩૦ વિજ્ઞાન ૫૭૨ નિપટ ૫૩૯ ચિત્રપ ૫૩૯, ૫૭૨ ચેતના ૨૦૩, ૩૦૬, ૩૧૫, ૩૪૦, ૫૮૭ ચૈતન્ય ૧૮૨, ૨૦૩, ૩૦૫, ૩૦૬, ૩૧૬-૩૨૧, ૫૯૪, ૬૬૭,૬૬૯, ૬૭૮ चैतन्यभूमि ६७७ ચૈત્ત ૭૬ રોના ૬૪૬ વોલપટ્ટ ૨૧૮ છદ્મસ્થ ૩૨, ૨૨૨, ૨૯૩ છત ૧૪૭-૧૫૨, ૧૫૪, ૫૮૨ છાયા ૧૭૮, ૩૬૬, ૩૮૮, ૫૯૮ ગાત્રા ૨૨૫ નવૈવિત્ર ૨૫૫ जगन्निर्माण २४८ નનું ૨૧ जम्बूद्वीप ४७८ નત ૧૯૩, ૫૯૮ તત્વ ૧૦૧, ૧૦૨, ૧૪૭-૧૪૯ જ્ઞાતિ ૫૪, ૧૦૧, ૧૦૨, ૧૪૭-૧૫૦, ૧૫૫-૧૬૬, ૫૮૨ Page #795 -------------------------------------------------------------------------- ________________ ૭૦૪ નાતિવાધ ૬૨૦ નાત્યન્તર ૩૦૩, ૫૪૭ નિજ્ઞાસા ૬૪૪, ૬૪૫ નિન ૧,૨,૪,૯,૧૧,૧૪,૪૦,૨૨૦, ૨૯૪ जिनशासन ३८० નિનેન્દ્ર ૨૨૦ ઝીવ ૧૮, ૨૯૭, ૨૯૮, ૩૦૨, ૩૦૩, ૩૦૫, ૩૧૦, ૩૧૨, ૩૧૩, ૩૨૧, ૩૨૨, ૩૨૪, ૩૨૬, ૩૨૯, ૩૩૪, ૩૩૭, ૩૩૯, ૩૪૧, ૩૪૨, ૩૪૭, ૩૫૫, ૩૫૬, ૩૭૦, ૪૮૯, ૬૬૫, ૬૬૭-૬૭૦ નીવત્ત ૪૧૨ નીવડ્યા ૪૨ નૌવન ૪૧૧, ૪૧૨ जीवन्मुक्ति ४३८ નીવશરીર ૩૪૧ નીવસંપત્તિ ૪૪૧, ૪૪૨ નૈન ૩૯, ૪૦, ૧૪૨, ૨૧૬, ૬૬૫ નૈનર્શન ૩,૧૨,૨૧૫,૨૧૬,૫૭૪ નૈનમત ૨૧૫, ૨૧૬, ૨૧૮, ૨૨૦, ૩૦૧, ૧૯૪ નૈમિનીય ૩૯, ૪૦, ૨૬૬, ૬૩૭, ૬૩૮, ૬૪૦, ૬૫૦, ૬૬૫ નૈમિનીયમત ૬૬૫ સાતત્વ ૧૫૪, ૫૫૫ જ્ઞાન ૨૧,૨૯,૩૦,૩૨,૧૭૮, ૨૦૩, ૨૨૨,૩૦૨, ૩૦૩, ૧૨૪, ૫૭૬, ૬૪૯, ૬૬૪ જ્ઞાનતારતમ્ય ૨૭૦ ज्ञानपारमिता ८० જ્ઞાનવાડી ૪૯૮, ૫૩૭ ज्ञानातिशय 3, ૨૨૨ ज्ञानाद्वैत ४ જ્ઞાનાદ્વૈતવાની ૪૫૫ ज्ञानान्तरप्रत्यक्षज्ञानवादी ४५५ જ્ઞાનાવળ ૩૦૦, ૪૦૧, ૪૦૩ ज्ञानावरणीयकर्म ४०७ ફિલ્થ ૩૨૭ તપૂર્વ ૧૧૮, ૧૨૧ તપૂર્વ પૂર્વ ૧૧૯, ૧૨૦ તત્ત્વ ૨૯૭, ૩૦૧ તત્ત્વજ્ઞાન ૧૩૭ તત્ત્વ ૫૯૭ તથામત્વ ૪૫૧, ૪૫૨ તન્વજ્ઞાન ૬૫૮ તર્કરહસ્યદીપિકા तदाकारता ८८ તવુત્પત્તિ ૮૩, ૮૯, ૫૬૪, ૫૯૮ તન્માત્ર ૧૯૧, ૧૯૩, ૧૯૭, ૧૮૮ ૧૫ ૩૦૨, ૬૭૦ તા ૯૧ તમમ્ ૧૭૮, ૩૬૬, ૩૮૮, ૫૯૮ તમસ્ (દુ) ૧૮૫ તર્જ૮૭, ૧૦૧, ૧૦૨, ૧૪૪, ૧૪૫, ૪૬૭-૪૬૯ તાથાગત ૪૨, ૫૩૭, ૫૭૬, ૫૯૫ તાવાત્મ્ય ૮૩, ૫૬૪, ૫૬૮ તાપ ૧૮૫ તાપસ ૯૫ तिर्यक् १८७ तीर्थरत्व 300 તીર્થનિર્૨૨૩, ૪૫૦ તુ ૩૫ તુર્થાંવિદ્યુળસ્થાન ૨૯૧ તૃળસ્વń ૨૯૪ તેનસ્ ૩૧૭, ૩૩૯, ૩૪૧, ૩૪૬, ૫૯૮, ૬૦૨ Page #796 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકાગત વિશિષ્ટ શબ્દોની સૂચી तैजसशरीर २८८, २८५, ३४४ तैमिरिकज्ञान ७४ तोय ३४३ त्रसरेणु 393 त्रिदण्डा १८१, ६३७ त्रिरूप पह त्रिरूपहेतु ८१, ८२ त्रैरूप्य ४७१, ५४७, ५५१, ५५२, प५७ त्रैलक्षण्य ५५ त्र्यणुक ६०४ दधिव्रत ५०७ दर्शन २२२, 303, ४५४, ५२४, ५३१ दंश २८४ दाक्षिणबन्ध २०८ दिक् प८८, १००, ६03 दिक्पट २८७ दिगम्बर १०, २१८, २१८, ४३८, ४८५ दिव्यदेह ६४२ दु:ख ४१, ४३, ४५, १३७, १८४, 303, ६०, ६१२ दुःखतत्त्व ४५, ४८ दुःखत्रय १८४ दुःखसमुदय ४३ दूषणाभास १५०, १५५ दृष्टान्त १०१, १०२, १४१, १४४, ४७० देव १८७, २२०, १८3, प८६, १८७, ६३८, ६४०, ६४२, ६६८ देवच्छन्द २८३ देशसंवर ४०१ देहपरिणति ६७७ दैन्य १८५ दोष १३७ द्रवत्व ६०५, १७ ७०५ द्रव्य ८८, २१२, ३५८, ५८७, १८८, ९०३, ६३५ द्रव्यकल्पना ७४ द्रव्यगुण २८८ द्रव्यत्व ६०3 द्रव्यपर्यायात्मक ५१५, ५४८ द्रव्यप्राण ४१२ द्रव्यार्थिकनय ३६८ द्रव्यैकान्त ५१५ द्रोण ४६२ द्वादशाक्षरापी १८१ द्वादशाङ्ग ४५१, ५७४ द्वादशायतन ५८ द्वेष ९०, ११९ यणुक ६०३ द्व्यणुकव्यपदेश ६०४ धर्म २१, ४२, ८८, २७८, ३००, ३५७, ३५८, 30, 390, 3७६, ३८०, ४८६,४८८, ५१३, ५१४, ५८१, ६०, ६०७, ६१३, ६४४६४६, ६६७-६७०, ६८० धर्मचिन्ता २८८ धर्मता ६४६, ६४७ धर्मधातु ४२ धर्मध्यान ६८० धर्मध्वंसादिदोष १४८ धर्मलाभ २१८, २१८ धर्मवृद्धि २१९ धर्मसाधनी ६४४, ६४५ धर्मानुप्रेक्षा ४०१ धर्मायतन ५८ धर्मास्तिकाय ३९१, ३७५, ३७६, ४१० धर्मी ५१३, ५१४ Page #797 -------------------------------------------------------------------------- ________________ ૭૦૬ धातुरक्तवाससः ६३७ धातुरक्ताम्बर ४१ ધાણા ૪૬૫-૪૬૭ ધારાવાહિજ્ઞાન ૫૮૪, ૬૪૮ ધૂમમાર્ગ ૧૮૨ ધ્યાન ૩૦૧, ૬૮૦ ધ્રુવ ૫૦૮, ૫૦૯ નય ૧, ૧૭ " નયવાદ ૧૭ નયાર્નના ૫૨૨ नरक ६७० નવોિિવશુદ્ધ ૨૧૮ નવપલ્લાં: ૧૮ નાચતિ૬ ૨૧૯ नामकल्पना ७४ नामस्थापनादि ५४७ નામાવિ ૫૪૭ नारक १८७ નાસ્તિ ૩૯૧, ૬૬૭, ૬૬૯ નાસ્તિમત ૬૭૨ નાસ્તિત્વમ્ ૪૯૨, ૪૯૩ નાસ્તિત્વસંવન્ય ૪૯૦, ૪૯૧ નિમ ૧૪૪ નિમન ૧૪૪, ૪૭૦ निगोद 393 નિગ્રહસ્થાન ૧૦૧, ૧૦૨, ૧૪૭, ૧૫૧, ૧૬૭, ૧૬૮, ૫૮૨ નિત્ય ૫૦-૫૨, ૧૮૮, ૨૫૪, ૫૩૬ નિત્યદ્રવ્યવૃત્તિ ૬૨૪, ૬૨૫ નિત્યપરોક્ષજ્ઞાનવાડી ૫૯૨ નિત્યપરોક્ષબુદ્ધિવાની ૪૫૫ નિત્યસમા ૧૬૪ નિત્યાનિત્યાત્મ ૫૧૪, ૫૧૫ નિમિત્ત ૩૫૯, ૬૪૫ નિમિત્તજારા ૩૫૯ નિયતિ ૪, નિયતિવારી ૨૨ ૨૨ નિજીયોખ્યાનુયોગ ૧૬૮, ૧૭૬ નિરર્થ ૧૬૮, ૧૭૨ નિર્ ૩૦૫ निरालम्बन 99 નિશસ્ત્રવિજ્ઞમન્તતિ ૪૩૬, ૪૩૭ નારીશ્વર ૧૮૨-૧૮૪ નિષેધ ૪૩, ૪૯, ૫૮ નિર્મુળ ૨૦૫ નિર્દેન્દ ૨૧૮ તર્કરહસ્યદીપિકા નિર્ઝા ૧૮, ૩૦૦, ૩૦૧, ૪૦૪ નિર્ણય ૧૦૧, ૧૦૨, ૧૪૪, ૧૪૫ નિર્વર્તન ૩૫૯, ૩૬૩ નિવિ૧ ૪૬, ૧૧૨, ૧૧૭, ૫૭૯, ૬ ૩૦ નિવૃત્તિ ૬૬૮, નિવૃત્તિ ૫૦ નિષેધ ૩૨૯, ૩૩૨ निः प्रतिकर्मशरीरी ४०४ નૈયાયિન્ત ૪, ૩૯, ૯૨, ૯૪, ૯૫, ૧૪૨, ૧૮૦, ૩૦૪, ૩૦૫, ૪૧૯, ૪૫૪, ૫૧૦, ૫૩૯, ૫૪૦, ૫૯૬, ૫૯૭, ૬૬૫, ૬૬૬ નૈયાયિમત૯૨, ૯૫, ૯૬, ૧૦૦, ૧૦૧, ૪૫૯,૫૮૧,૬૬૬ વૈયાયિશાસન ૯૫ નાત્મ્યમાવના ૪૩૨ નોના ૫૪૬, ૬૪૫, ૬૪૬ નોટ્નાતક્ષા ૬૪૫, ૬૪૬ न्याय ३८ પક્ષ ૮૪, ૧૪૭, ૫૭૦ પક્ષધર્મત્વ ૮૪, ૮૫, ૪૭૧ ૬૬૯ Page #798 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકાગત વિશિષ્ટ શબ્દોની સૂચી पञ्चग्रासीपराः १८१ पञ्चभूतात्मक ६६७ पञ्चरूप ५५६ पञ्चलक्षण ५५3 पञ्चलक्षणहेतुवादी ५५२ पञ्चविंशतिगुण ६०५ पञ्चविंशतितत्त्वज्ञ १८३ पञ्चसमिति २१६ पञ्चस्कन्ध ४८, पञ्चाग्नि ८२ पञ्चानृतानि ५८८ पञ्चावयव ४७० ८८ पञ्चावयवानुमान ८७ पञ्चास्तिकाय ३६१ पञ्चेन्द्रिय ३३८ पयोव्रत ५०७ परतन्त्रयुक्ति ५७४ परत्व ६०५, ६०, ६१० परदर्शन ५७४ परद्रव्यक्षेत्रकालभाव ४७६ परधर्म ४८२, ४८५, ४८७ परपर्याय ४७६, ४७८, ४७८, ४८०, ૪૯૨, ૪૯૩ परब्रह्म ६६४ परममुक्ति ४३८ परमहंस ३७, ६३८ परमाणु ३६७, ३६८, ३८५, ५८०, ૬૦૨, ૬૨૬ परलोक ६६, ६७५, ९७६ परलोकयायी 33४, १६८ परलोकसुख ६७८ परसमय १७ परसंज्ञा ४२८ परसंवेदनवेद्यता 390 परस्परपरिहार ५६६ परस्परपरिहारस्थितिविरोध ५१८ परस्परवियुक्तद्रव्यपर्यायैकान्त ५१५ परार्थ ४७० परार्थानुमान ८१ परिणाम ३६३, ३९४, ३८४ परिणामी ३५८, ३६३ परिमाण ६०५, १०८ परिव्राजक १८१ परीषह २८४, ४०४ परोक्ष ६८, ४५-४५८, ४९७, ४९८, ४७३, ४८७, ५०१, ५२४ परोक्षविषय ६७२ पर्यनुयोज्योपेक्षण १९८, १७५ पर्याप्तत्व २८९ पर्याय ६३५ पर्यायार्थिकनय ३६८ पर्यायैकान्त ५१५ पाञ्चरूप्य ५४७ पाणि १८१ पाद १८१ पाप २८७, २८९, ३८०-३८४, ३८७, ४००, ६४६, ६६५, ६६७-६७० पायु १८१ पारमार्थिक ४६४ पारमर्षा १८२ पारिमाण्डल्य ६०८ पाशुपत ८५, ५८६ पिच्छिका २१८ 606 पुण्य १८, ४७, २८७, २८८, ३०२, ३८८-३८४, ३८७, ४००, ६६५, 063-633 Page #799 -------------------------------------------------------------------------- ________________ ૭૦૮ પુર્વીલ ૮૮, ૮૯, ૨૯૧, ૨૯૮, ૩૨૨, ૩૫૭, ૩૬૬, ૩૬૭, ૩૭૦, ૩૭૬, ૩૮૫, ૪૧૦, ૪૮૯ પુન ૧૬૮, ૧૭૩ પુનાન્ ૧૯૪, ૨૦૫ પુરાળ ૨૧૬ પુરુષ ૪, ૨૨, ૧૯૫, ૨૦૧, ૨૦૨, ૨૦૬-૨૦૯, ૩૩૬, ૪૨૨, ૪૨૭, ૪૨૮, ૬૬૭ પૂનાતિશય ૩, ૨૨૩ નૂત્તર: ૧૮૧ पूर्वप्रयोग ४१० પૂર્વમહાર્ણવ ૫૭૪ पूर्वमीमांसावादी ६३७ પૂર્વવત્ ૧૦૫, ૧૧૮, ૧૨૨, ૧૨૪, ૧૨૭, ૧૨૯, ૧૩૦, ૨૧૦ પૂર્વાપર૫રાધાત ૫૭૪ પૂર્વાવવિધ ૫૭૬-૫૮૦, ૫૮૩, ૫૮૪, ૧૮૯ પૂર્વોત્તરમીમાંસાવાવી ૫૯૩ પૃથક્ત્વ ૬૦૫, ૬૦૮ પૃથિવી ૧૯૩, ૩૧૭, ૩૩૯, ૩૪૦, ૬૦૨ पृथिवीकाय ३४० पृथ्वीधातु ४७ पौद्गलिकद्रव्य ४८० પૌનહવચોષ ૬૭૫ પ્રર્મ ૧૫૧ પ્રાણસમાં ૧૬૧ પ્રકૃત્તિ ૧૮૮, ૧૯૦, ૧૯૫-૧૯૭, ૨૦૧, ૨૦૬, ૨૦૮, ૨૦૯ प्रकृतिबन्ध 3००, ४०3 પ્રકૃતિવિકૃતિ ૧૯૫ પ્રવૃત્તિસંયો ૪૨૫-૪૨૭ प्रकृत्यात्मसंयोग १८० પ્રક્ષેપાહાર ૨૯૫ પ્રતિજ્ઞા ૧૪૪, ૪૭૦ પ્રતિજ્ઞાન્તર ૧૬૮, ૧૭૦ પ્રતિજ્ઞાવિોધ ૧૬૮, ૧૭૦ પ્રતિજ્ઞાસંન્યાસ ૧૬૮, ૧૭૦ પ્રતિજ્ઞાહાનિ૧૬૮, ૧૬૯ પ્રતિતન્દ્રસિદ્ધાન્ત ૧૪૨ પ્રતિવૃષ્ટાન્તસમાં ૧૫૯ પ્રતિનિયતવ્યવહારતોર ૫૧૮ પ્રતિપક્ષ ૧૪૭, ૧૪૮, ૧૫૦ प्रतिपक्षभावना ४०६, ४०७ પ્રતિવન્ધ ૫૬૩, ૫૬૪, ૫૬૮, ૫૭૧ प्रतिबन्धग्रहण ५७० प्रतियोगिविज्ञान ४९४ પ્રતિસમાધાન ૧૬૬ પ્રતિષેધ ૩૩૧, ૩૩૨ પ્રત્યક્ષ ૪૮, ૬૦, ૬૩-૬૫, ૬૮, ૭૪, ૭૫, ૧૦૫, ૧૦૬, ૧૧૨, ૧૧૬, ૨૦૭, ૨૧૦, ૨૬૬, ૨૭૪, ૩૦૫, ૩૧૬, ૩૧૭, ૪૫૬, ૪૫૭, ૪૬૩, ૪૬૪, ૪૬૭, ૪૯૭, ૪૯૮, ૫૦૧, ૫૪, ૫૫૮, ૧૯૨, ૬૨૯, ૬૩, ૬૪૨, ૬૪૯-૬૫૧, ૬૭૭ પ્રત્યક્ષામાસ ૬૫૧ પ્રત્યભિજ્ઞા ૮૭, ૪૬૦ प्रत्यभिज्ञान ४६८ તર્કરહસ્યદીપિકા પ્રવેશ ૩૦૦, ૩૫૮, ૪૦૩ પ્રવેશનન્ય ૩૦૦, ૪૦૩ પ્રધાન ૧૮૮, ૧૮૯, ૧૯૪-૧૯૭, ૨૦૬ પ્રમા ૭ પ્રમાળ ૬૦, ૬૫, ૬૮, ૭૦, ૭૯, ૮૯, ૧૦૧-૧૦૩, ૧૭૮, ૨૧૦, ૨૧૧, ૪૫૩-૪૫૫, ૪૬૬, ૪૭૩, ૪૭૪, Page #800 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકાગત વિશિષ્ટ શબ્દોની સૂચી ७०८ ५८3, ६२८, ६30, ६४८, ६४८, प्राभाकर 3७, ६७, ६४८, ६६४ ६६४,६७० प्रायोगिकी उ५८ प्रमाणता-फलता ५३८ प्रेत्यभाव १३७ प्रमाणत्व ७८ फल १३७, १७८, २११ प्रमाणपञ्चकाभाव ४६१,६५८ फलविशेषणपक्ष ११४ प्रमाणफलविभाग ११५ बन्ध १८, २०८, २०८, २८७, २८८, प्रमाणबाध ५१८, ५२८ 300, उ६६, 360, 3८८-४०3 प्रमाणभूमि १७७ बन्धच्छेद ४१० प्रमाणविषय ४५६ बहूदक ९3८ प्रमाणषट्क ६५५ बाध्य ४०७ प्रमाणसंख्या ४५८ बार्हस्पत्य ६७ प्रमाणाभाव ६५८, ६०, ६६3 बीटा १८१ प्रमाणार्पणा ५२२, ५२3 बुद्ध 3८, ४२ प्रमाद 3८८, ४०१ बुद्धाण्डक ४२ प्रमिति १०१ बुद्धि ७७, १३७, १८०, १८७, २०१- . प्रमेय ७०, १०१, १०२, १३६ २०3, २११, ५८७, ६०५, ६१० प्रयत्न ६०५,६१४ बुद्धीन्द्रिय १८१ प्रयोजन २, ८, १०१, १०२ बौद्ध ७, ११, 3७, 3८, ४१, ४२, प्रवर्तक ६४६ __५०,६५, २८८,५१०, ५३१,५४७, प्रवर्तकत्व १० ૬૬૫ प्रवाद १७ बौद्धदर्शन ४१, ४३ प्रवृत्ति १३७,५८० बौद्धमत १२,४१, ४३, ५८-६८, ८८, प्रसंगसमा १५९ प्रसाद १८५ ब्रह्म ५८3, ६४२ प्रसारण ६१८, ६१८ ब्रह्मचर्य ४२, २१८ प्राकृतिकबन्ध २०८ ब्रह्मसूत्री ६३७, ६३८ प्रागभाव ४०७ ब्रह्माद्वैत ४, ५४3, 53८ प्राणवृत्ति २८८ ब्रह्माद्वैतवादी ५८२ प्राणापान उ१८, ३२० ब्राह्मण ५८० प्रातिभ ४६३, ६१० भक्त८५ प्रापकत्व ६०, ६3 भट्ट ६४६ प्रापणशक्ति ६० भरट ८3, ८५ प्राप्तिसमा १५८ भवान्तरगामी 3०४ प्राप्यकारि ५८५ भवान्तरयायी 30५ ૯૧ Page #801 -------------------------------------------------------------------------- ________________ ૭૧૦ भवावतार २२३ भव्य ४५२ भव्यत्व 303,४५२ भस्मोद्धूलनपर ६६७ भाट्ट ३७, ५८२, ६३७,६४८, ६६४ भावना ७६,४30,४३४, ११५ भावप्राण ४१२ भाषा २१८ भिक्षु ४२ भिन्ननिमित्तता ५४० भुक्ति (केवलि-)२१८, २८८, २८२૨૯૪ भूत १८५, १८७, 30५, 3१८, ३२० भूतचतुष्टय 3१७, ६७६, १७७ भूतपञ्चक १८3, १८४, ५८८ भूतसंहति ६७७ भूतात्मा ६३८ भूमि ३७६, ६७७ भेदबुद्धि 303 भेदैकान्त 303, ५४४ भोक्ता १८४, २०१, 3०२, 3०५, ३२४, 336, 339 भोग २०२ भ्रान्तज्ञान ५३१ भ्रान्ति ७४, ७८ मङ्गल २,७ मतानुज्ञा १६८, १७५ मति ४६६,४६७,४८८ मतिज्ञान ५२४ मत्यावरण 300 मदशक्ति ६६७, ६७७, ६७८ मद्यमांस ६६७ मद्यांग ७८ मधुर ३६६ તર્કરહસ્યદીપિકા मध्यम ८० मध्यलोक १८७ मन १०८, १२०, १३७, १८१,१८७, ५८८, 800, ६०१ । मनःपर्याय ५२४ मनुष्य १८७ मनोविज्ञान ७६ मल २८४ मशक २८४ महत्त्व १०४ महदादि ५८७ महान् १८०, १८५ महाव्रतधर ८५ महासामान्य ६२४ महेश्वर ८६, २३६, २3८, २३८, २५७, ५८3,६४२ माथुरसय २१८ माधुकरीवृत्ति २१८ माध्यमिक 39, ८८, ८० मानत्रितय २०७ मानसज्ञान ७५, ७६ मानुष ६४२ माया ४४८, ६६४ मायूरपिच्छ २१८ मार्ग ४३, ४८, ५८ मासोपवासी १८२ मांस ४२ . मांसभक्षण ५८० मिथ्यात्व 3८०, ३८८, ४०१ मीमांसक ४०,४५५, ५४६,५५८, ५८८, પ૯૫, ૬૪૬ मीमांसकमत ४१२, ४१८, ४२०, ४५८, ૬૩૭ मुक्त ४१२, ४१८, ४२० Page #802 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકાગત વિશિષ્ટ શબ્દોની સૂચી ૭૧ ૧ मुक्तात्मा ४२२, ४२४, ४२६, ४८ यापनीय २१८ मुक्तावस्था ४१२ युक्ति ४६3 मुक्ति ४3, ५८, ८०, १७८, २.०७, योगजप्रत्यक्ष 30, 3२ ....... २१८, २८८, ४१४, ४२८, ४30, योगाचार 33, ८८, ८८,४८८, १०५ ४३६,४४४, ६८ योगिज्ञान ७५, ७६ मुक्तिमार्ग ४33 योगिप्रत्यक्ष ११६, ११७, ५७७, ५८3 मुखवस्त्रिका १८१, २१८ योगी 3१८, ५४०, ५८६, १२६, ६२ मुण्डशिरस: ६७ यौग ८२, १४२, 3८८, ४०१,४५५, मूककेवली ४४७ પ૧૫, પપ૩, પપ૪ मूलप्रकृति 300 रजस् १८५ मूलसव २१८ रजोहरण २१८ मृगचर्मोपवेशना: ६७ रत्नत्रय ४२ मृतावस्था ३१८ रस 38 मेचकमणि उ८० रसतन्मात्रम् १८२, १८3 मोक्ष १८,४८, ५८, ८८, १.७८, २०७-- रसन १८१ २०४, २८७, २८८, 30१, ४०४, रागद्वेष २२० ४०५, ४१३, ४१५, ४१६, ४१८, रागादि ४०६, ४०७, ४०८ ४२०-४२२, ४२८, ४३२, ४३४- रूप ४५,६०५ ४३८, ४५०, ४५२, १3५, ६६८ रूपतन्मात्रम् १८२, १८३ मोक्षतत्त्व ४०५ रूपस्कन्ध ४६,४७ मोक्षमार्ग ४५२ रोग २८४ मोक्षसुख ४१३,६७० रौद्रध्यान ६८० मोह २२०, २२१ लवण ३६६, ३८५ मोहनीय २८२ लवणोपल उ४० मोहनीयकर्म २२१ लिङ्ग ८१, ८२, ८६, ६33 मौण्ड्य ४१ लिङ्गलक्षण ५५४ यजनादिषट्कर्मकारी ६७ लिङ्गी ८१, ८२ यज्ञमार्ग १८२ लैङ्गम् २१० यज्ञोपवीत 39 लैङ्गिक २०७, ६२८, ६30, ६33, यथाख्यातचारित्र ४४३ ૬૫૦ यथाख्यातचारित्रिन् २८८ लोक 380, 3६१,४७८,६६७,६६८, यदृच्छावादी २६, २७ याज्ञिक ६७ लोकस्वरूप 34 यातना ७० लोकायत ६६७-६६८ Page #803 -------------------------------------------------------------------------- ________________ ૭૧૨ लोकायतमत ६६६, ६८१ लोच २१८ वचस् १८१ वचनमार्ग १७ वचनातिशय ४, २२३ वध २८४ वध्यघातकभावविरोध ५१८ वनस्पति ३३८-३४१, ३४८-३५२ ૬૫૨ auf 3€€, वर्ण्यसमा १५७ वर्तना ३६३, ३७६, ३८३ वस्तु ४५६ वस्त्र ४४०-४४२ वाक्छल १५२, १५3 वाच्यवाचकसम्बन्ध ६५३ वाद १०१, १०२, १४६ वायु १८३, ३१७, ३३८, ३४१, ३४७, ૬૦૨ वासना ४८, ५८, ७७, ८८ विकलप्रत्यक्ष २४ विकल्प ५३१ विकल्पसमा १५८ विकृति १८५ विक्षेप १६८, १७५ विगुण १८४, २०१ विजिगीषुकथा १४६ - १४८ विज्ञान ४३, ४५ विज्ञानस्कन्ध ४६ विज्ञानाद्वैत ८८ वितण्डा १०१, १०२, १४७, १४८, ૧૫૦ विद्या ६१० विनाश ५४ विनिर्जरा २८७ તર્કરહસ્યદીપિકા विपक्ष ८४ विपक्षासत्त्व ८५, ५५३, प विप्रतिपत्ति १६८ विभाग ६०५, ९०८ विभूति ३१, ६४० विरति ४०१ विरुद्धकार्योपलब्धि ८२ विरुद्धोपलब्धि ७२, ८२ विरोध १, ५१६, ५१८-५२१,५६४, ૫૬૬ विवृत्तिमान् ३०२, ३०४ विवेकख्याति ४२२, ४२७ विशेष ४०, २७८, ५४०, ५१३, ५७२, ५८१, ५८७, १२०, ६२४-६२७, ६३०, ६३५ विशेषणविशेष्यभाव १०६, ५६४, ५६७ विस्रसा ३६४, ३६६ विषय ५८, ५७६-५७८ विषयी ४९५ विष्णुनाभिपद्म ३५ विष्णुप्रतिष्ठाकारक १८२ वीतरागकथा १४६ वीर्य 303 वीर्यान्तराय २८३ वेग ६०५, ६१७, ६१८ वेद २१६, ६३७, ६४४, ६४७, ६५२, ६६४ वेदना ०५, ४६, २८८ वेदनादिषट्क २८८ वेदनास्कन्ध ४६ वेदनीय २८८-२८१, २९४, २८५ वेदपाठ ६४४, ६४५ वेदप्रामाण्य २८४ वेदवाक्य २८३, ६४३, ६४६ Page #804 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકાગત વિશિષ્ટ શબ્દોની સૂચી ૭૧૩ વેતવવી પ૯૧ શબ્દજ્ઞાન પર वेदान्ती ८3८ શકતમૂત્રમ્ ૧૯૨, ૧૯૩ वैकारिकबन्ध २०८ શનિ ૩૮૨ વૈધવ્યંમ ૧૫૬, ૧૬૦, ૧૬૧ शब्दाद्वैत ४ वैनयिक 3५ शमसुख ६८० વૈષિ ૩૭, ૫૯, ૮૮, ૯૦ શરીર ૧૩૭, ૩૭૬, ૩૧૫, ૩૨૪ વૈધ{૫૧૮, ૫૨૬, ૫૩૨ शरीरपञ्चक ४०५ वैयावृत्यकरण २८८ વિચ ૩૫, ૪૨, ૪૫૪ વૈરાગ્ય ૨૧, ૯૯ શીવચમત ૨૧૦ વૈશા પ૨૪ शान्तरस १८० વૈશેષિક ૪, ૩૫, ૩૯, ૪૦, ૮૩, ૩૦૩, શાન્ ૭૩, ૧૩૬, ૨૦૭, ૨૧૦, ૨૧૧, ૩૮૨, ૩૮૫, ૪૧૪, ૪૧૫, ૪૧૮, ૬૩૩, ૬૪૯, ૬પર ૪૫૫,૫૩૯, ૫૪૦, પ૯૬, પ૯૭, શાબ્દિ* ૧૦૫, ૧૦૬ ૬૩૦, ૬૬૫, ૬૬૬ શીત ૨૯૪ વૈશેષિર્શન ૯૫, ૬૨૮, જીવનપ્પાન ૩૦૧, ૬૮૦ વૈશેષિામત ૯૪, ૫૮૧, ૫૯૬, ૫૯૭, શુદ્ધપ૬ ૩૨૬, ૩૨૭ ૬૨૯ ગુમાસુમ ૩૦૨, ૩૦પ वैशेषिकीमुक्ति ४१८ शून्य ८० વૈસિક્કી ૩૫૯ શૂન્યવ૬ ૫૪૩ વ્ય$ ૧૯૬ શુન્યવાહી ૪૨ વ્યતિર ૧, ૫૧૮, ૧૨૭ શેખવત્ ૧૦૫, ૧૧૮, ૧૨૨, ૧૨૫, વ્યતિરેક ૮૫, પપપ ૧૨૭, ૧૨૯, ૧૩૨, ૧૩૩, ર૧૦ व्यतिरेकदृष्टान्त ४७० શૈવ ૯૫, ૯૬ વ્યપદેશવલત ૧૦૫ વશાસન ૯૨ व्यवसाय ११ દ્મ ૨૧ વ્યવસાયાત્મ ૧૦૫, ૧૦૬, ૧૧૧, ૧૧૨ શ્રેતામ્બર ૧૦, ૨૧૮, ૨૧૯, ૫૯૫ व्यावृत्तिप्रत्यय २० શ્રદ્ધાન ૪૫૧ ચુપરતિક્રિયા ધ્યાન ૨૯૩ શ્રાદ્ધ પ૯૨ શ$િ ૬પ૬, ૬૫૭ શ્રત ૪પ૧, ૪૬૭, પ૨૪ શરુસંવર ૪૩૨, ૪૩૮ श्रुतमयी ४३० શબ્દ ૬૩, ૭૨, ૧૭૮, ૩૨૨, ૩૬૬, કૃતાર્થાપત્ત પદ, ૬પ૭ ૩૮૨, ૩૮૬, ૩૮૭, ૪૮૭, ૪૯૦, ગૃત કર પ૪૬, ૫૮૩, પ૯૯, ૨૦૫, ૨૦૬ , श्रेयः १४६ ૬૩૩, ૬૫૨, ૬૫૩, ૬૬૪ श्रेय:साधनता ६४७ Page #805 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪ श्रोत्रेन्द्रिय १८१, ६६ षट्प्रकारार्थापत्ति ६५७ षड्दर्शनसंख्या ६६६ सकलप्रत्यक्ष ५२४ सकलादेश 33 सकाम (निर्जरा) ४०४ सचेलत्व ४४० सत् 3, ८, ५०२, ५०३ सत्कर्मपुद्गल 3०२, ३८८ सत्कार्य २१२ सत्तायोग ५१०, ५८१, ५८३, १२० सत्तासंबन्ध ६३५ सत्तासामान्य १२०, ६२४ सत्त्व 33, ५८, १८५, १८७, ५०3, ૫૧૦ सत्य २१८ सत्यासत्यदर्शनविभाग १५. सदसत्त्व 33, ५४७ सदसदात्मक ५१४, ५१५ सद्दर्शन २, ३, ८, १३, १४ सद्भूतार्थप्रकाशक २२०, २६६ सद्भूतार्थवादी ६ सन्तानान्तर ४८८ सन्निकर्ष १०६, सपक्ष ८४ सपक्षसत्त्व ८५, १२२ समनन्तरप्रत्यय ७६ ૧૦૭ समवाय १०६, २८८, ३२८, 339, ५०, ५६४, ५५, ५८१, ५८3, ५८७, १०३, २७, २८, ६३५ समवेतसमवाय १० समानाभिहार ३७४, ३७५ समिति २१८, 300 समुदय ४३, ४८, ४८ सम्यक्त्व ४५१ सम्यक्त्वज्ञानयोग ४५० सम्यग्ज्ञान ६५, ६८ सम्यग्दर्शन ४०१ सम्यग्दर्शनज्ञानचारित्र ४५२ सर्ग १८८ सर्वचित्तचैत्त ५३१ सर्वज्ञ 3, ६, ३०, ३२, ८३, ८६, ८८-१००, २५, २६६-२६८, २७०, २७२-२७५, २८०-२८२, २८५, २८७, ५२८, १२८, ६३८, ९४०६४२, ६४४, ६६४ सर्वज्ञता २२८ सर्वज्ञत्व २५५ सर्वज्ञमूलता ५८४ सर्वज्ञानुपलम्भ २७५ सर्वतन्त्रसिद्धान्त १४२ તર્કરહસ્યદીપિકા सर्वदर्शी ६४० सर्वविद् २७८ सर्ववेदी २६८ सर्वसंवर ४०१ सर्वात्मकत्व ५२७ सविकल्पक ४७, ११२, ११७, ६30 सविकल्पज्ञान ४७, ७४ सहजधर्म २७१ सहभावीधर्म ४८८ सहानवस्थान प६६ सहानवस्थानविरोध ५१८ संकर १, ५१८, ५२७ संकलनम् ४६८, ४६८ संकल्पवृत्ति १८२ संख्या ६०५, ६०७ संघ ४२ संज्ञा ४५, ४७, ४६६, ४६७ Page #806 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકાગત વિશિષ્ટ શબ્દોની સૂચી ૭૧૫ संज्ञासंज्ञिसम्बन्धप्रतिपत्ति १३५ સામાચછન ૧પર, ૧૫૩ સંજ્ઞાન્ય ૪૬, ૪૭ સામાન્યતોટ ૧૧૮, ૧૨૨, ૧૨૬, ૧૨૯, સંધવ ૧૧, ૪૬૨ ૧૩૩, ૨૧૦, ૩૧૦, ૩૨૮ સંયમ ૨૮૮, ૬૭૦ સામાન્યવિશેષ ૫૩૯,૫૬૨, ૫૭૨, ૬૨૦ संयुक्तसमवाय १०६ सामान्यविशेषसमवाय ६३५ संयुक्तसमवेतसमवाय १०६ सामान्यविशेषसामान्य ६२४ સંયોગ ૧૦૬, ૫૬૪, ૫૬૬, ૬૦૫, ૬૦૮ સ વિશેષ પ૧૪૫૧૫, ૫૪૦ संयोगी ८3 સારણગાન ૧૩૫ સંવર ૧૮, ૨૯૭, ૨૯૯, ૩૦, ૪૦૦, सास्रवचित्तसन्तान ४30 ૪૦૧ સાય ૪, ૩૫, ૩૭, ૩૯, ૬૫, ૨૬, સંત ૫૩૭, ૫૩૮, ૬૪૯, ૬૬૪ ૧૪૨, ૧૮૦, ૧૮૨, ૧૮૩, ૧૮૯, संव्यवहार ४७३ ૧૯૬, ૨૧૧, ૨૧૫, ૩૦૫, ૩૩૬, સંશય ૫૧૭, ૫૨૨, ૫૪૭, ૫૭૯ ૪૧૪, ૪૨૨, ૪ર૭, ૫૧૫, ૫૪૨, સંશયસમાં ૧૬૦ ૫૮૭, ૯૫, ૬૩૭, ૬૬૫ સંસાર ૩૨, ૪૩, ૧૪૭, ૨૦૮, ૨૦૯, સક્યમત ૧૮૧, ૧૮૩, ૧૮૪, ૧૯૪, ૨૯૯, ૪૧૯, ૪૨૯ ૨૦૯, ૨૧૫, ૨૧૬, ૪૨૭ સંસારી ૪૫, ૩૨૬, ૪૨૪, ૪૨૫ વ્યવહારિવહ૪૬૪, ૪૬૫ સં૫૨૧, ૪૫, ૪૯, ૬૦૫, ૬૧૫, સાંતા ૫૭૯ ૬૧૮ સિદ્ધ ૪૧૨-૪૧૪, પ૨૯, ૫૩૦ સંહારશ્નન્ય ૪૬, ૪૭ સિદ્ધાન્ત ૧૦૧, ૧૦૨, ૧૪૧, ૧૪૨ સાર ૩૦૫ સિદ્ધાવસ્થા ૨૨૩. સાક્ષાત્મો ૩૦૫ સિમિતિ ૨૯૩, ૪૧૦ સાતિય ૨૯૬ કુલ ૧૦૮, ૧૩૬, ૩૦૩,૪૨૧, ૬૦૫, સાતા ર૯૦, ૨૯૧ ૬૧૨ સાતોદય ૨૯૦, ૨૯૧ સુતજ્ઞાન પ૩ર સાધÁસમાં ૧૫૫, ૧૬૦, ૧૬૧ સૂક્ષ્મ ૫૮૮ साध्य ४७० સેશ્વર ૧૮૪ ધ્યમાં ૧૫૮ सैद्धान्तिक ४६७ સામવિશેષ પક્ષ ૧૧૪ સીત ૪, ૩૦, ૪૨, ૫, ૭૮, ૮૩, સામાન્ય ૧૭૮, ૨૧૧, ૨૯૮, પપ૮, ૮૭, ૪૧૪, ૪૨૦, ૪૩૫, ૫૧૫, પ૬૦, ૫૬૨, પ૬ ૩, ૫૭૨, ૫૮૧, પ૩૧, ૫૩૨, પપ૩, પપ૪, ૫૭૯, ૫૮૩, પ૯૭, ૬૦૩, ૬૧૮, ૧૯, ૫૮૦. ૬૨૪, ૬૩૦, ૬૩પ સૌરતિ ૩૭, ૧૮, ૬૦, ૮૭, ૯૦ सामान्यकेवली २२० સૌરાન્તિવમત ૫૮, ૬૦ Page #807 -------------------------------------------------------------------------- ________________ ७१६ स्कन्ध ४३,४५, ८८ स्कन्धपञ्चक ४३ स्त्री ४३८,४४०,४४३, ४४४, ४४८, ૪૫૦ स्थिति उ80, 3७६, ३७७, ३८०, ४०3 स्थितिबन्ध 300, ४०3 स्थितिस्थापक १५ स्नेह ६०५, ६१६ स्पर्श 3६६,६०५, ६०६ स्पर्शतन्मात्रम् १८१ स्पर्शन १८१ स्मरण ४३२,४६८ स्मृति १७८,४६६, ४६७, ५८४, ६१० स्मृतिवचन ४२१ स्याद्वाद १, ४, ११, ५३२, 439, ५३८, ५४०, ५८3 स्याद्वाददेशक २, ४, ११,१४ स्याद्वादहानि ५१७ स्वकर्मफलभोक्ता 336 स्वद्रव्यक्षेत्रकालभाव ४७६ स्वधर्म ४८२-४८७ स्वपरधर्म ४८१ स्वपरपर्याय ४८१,४८६ स्वपव्यवसायि ४५४ स्वपर्याप्ति २८५ स्वपर्याय ४७६,४७८-४८०,४८3, ४८०, ४८3, ४८५ તર્કરહસ્યદીપિકા स्वप्नदर्शन ५३१ स्वभाव २३, २४ स्वभाववादी २3 स्वभावविरुद्धोपलब्धि ६८ स्वभावहेतु ६८, ८२, ८३, ८६ स्वभावानुपलब्धि ८२ स्वर १८3 स्वरूपविशेषणपक्ष ११३ स्वर्गप्रापणशक्ति ५३१, ५७८ स्वलक्षण ७४,७८, ८८, ८८ स्वसंवेदन ७५, ७६, ५०१, ६४८ स्वसंवेदनप्रत्यक्ष ७५, ७६, ३१3, 3२२ स्वसंवेदनसंवेद्य 390 स्वार्थ ४७० स्वार्थानुमान ८१ हंस 53८ हानादिबुद्धि ४६६ हिंगु ३८५ हिंसा ५८१,६६४ हिंसाढ्यवेदविरत १८२ हिंसाविरतिदानादिचित्त ५३१ हेतु ८3-८६, १४४, ४४०, ४७०, ४७१, ५४०, ५४७, ५५०, ५५४५५७, ५६१, ५६३, ५७१, ५७२ हेत्वन्तरम् १६८, १७१ हेत्वाभास १०१, १०२, १५०, १५१, ૧૬૮, ૧૭૭ हेयोपादेयदर्शनविभाग & Page #808 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪ અનુવાદગત વ્યક્તિ-ગ્રન્થનામોની સૂચી (ગ્રન્થનામો ગાઢ કાળા અક્ષરોમાં છે.) અકૌરુષ ૯૩ ઋષભ ૪૦ અક્ષપાદ ૪૦, ૧૭૯, ૨૫૮, ૧૮૨ એતરેય આરણ્યક ૫૮૯ અગસ્તિ ૯૩ ઑબેક ૩૭ અત્રિ ૯૩ કણાદ પ૯૬, પ૯૭, ૬૩૧, ૬૩૬ અધ્યયન ૧૩૧ કણાદસૂત્ર પ૯૭ અનિરુદ્ધવૃત્તિ ૧૯૮ કદલી ૫૪૧, ૬૩૩, ૬૩૫, ૬૩૬ અનેકાન્તજયપતાકા ૫૯૫ કપિલ ૧૯, ૧૮૨, ૨૧૭ અનેકાન્તપ્રવેશ ૧૯૫ કપિલાડ ૯૩ અભયતિલકોપાધ્યાય ૧૭૯ કમલશીલ ૯૧ અભયદેવસૂરિ ૨૦૨ કર્મગ્રન્થ ર૯૭,૪૦૪ અભિધાનચિત્તામણિ ૪૨ કાઠેવિ૬ ૨૬ અયોગવ્યવચ્છેદાત્રિશિકા ૧૬ કામદેવ ૧૪૫ અર્ચટ ૪૩, ૯૧ કાશ્યપ ૩૬, ૪૦ અર્ચતર્ક ૯૧ કાંચન (કનકમુનિ) ૪૦ અષ્ટસહસી પલ્પ કિરણાવલી ૬૨૧, ૫૪૧ આચારાંગસૂત્ર ૩૨, ૪૯૬ કુમારિલ ૬૩૮, ૬૪૮, ૬૫૦ આત્રેયતત્ર ૨૧૫, ૬૩૬ કુશિક ૯૩ આપ્તપરીક્ષા પલ્પ કેવલિભુક્તિ ૨૯૩ આપ્તમીમાંસા ૩૨, ૫૦૮, ૬૪૧ કોકુલ ૨૬ ઇલાપુત્ર ૩૫ ક્રકુચ્છન્દ ૪૦ ઈશાન ૯૩ ખંડનખંડખાદ્ય ૬૩૯ ઈશ્વરકૃષ્ણ ૨૧૦, ૨૧૫, ૩૭૫ ગહતિ ૪૫૧ ઉદયન ૧૭૯, ૧૮૦, ૬૨૧, ૬૩૬ ગલનકવિચારમીમાંસા ૧૮૨ ઉદ્યોતકર ૪૪, ૧૭૯ ગાર્મે ૯૩ ઉમાસ્વાતિ ૪૫૩ ગુણરત્નસૂરિ ૧, ૧૪, ૯૧, ૧૮૦, ઉલૂક ૧૯, ૧૮૨ ૩૩૮, પપ૧ ઋગ્યેદ ૨૨, ૬૩૯ ગોમ્મસાર ૨૯૭ Page #809 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા ૭૧૮ ગોસ્વામી નામના દિવ્ય પુરુષ ૩૬ ગૌડપાદભાષ્ય ૨૧૫ ગૌતમ ૨૫૮-૨૬૧, ૪૧૯ ચાણક્ય ૫૯૧ છાન્દોગ્ય ઉપનિષદ્ ૪૨૦, ૬૩૯ જયંત ભટ્ટ ૧૦૯, ૧૧૦ જીવસિદ્ધિ ૩૫૭ જૈમિનિ ૨૯, ૪૧, ૨૬૭, ૬૫૦ જ્ઞાનપારમિતા ૯૧ તર્કભાષા ૯૧ તર્કરહસ્યદીપિકા ૧,૯૧,૧૮૦ તત્ત્વસંગ્રહ૯૧ તત્ત્વસંગ્રહપંજિકા ૯૧ તત્ત્વાર્થભાષ્ય ૪૧૦, ૪૧૧ તત્ત્વાર્થસૂત્ર ૨૫, ૨૯૭, ૩૬૪, ૩૬૬, ૩૬૭, ૪૫૩, ૪૬૭,૫૯૫ તત્ત્વાર્થાધિગમસૂત્રભાષ્ય ૨૨૫ તાત્પર્યપરિશુદ્ધિ ૧૭૯ તૈત્તિરીયસંહિતા ૫૮૯ ત્રિલોચન ૧૧૨, ૧૧૩ દશવૈકાલિક ૨૯૨ દિગ્ગાગ ૪૩, ૯૧ દેવસુન્દરસૂરિ ૯૧, ૧૮૦ લાત્રિશાત્રિશિકા (સિદ્ધસેનીયા) પ૭૫ દ્વાર્કિંશિકા (સિદ્ધસેનીયા) ૨૨૫ ધર્મકીર્તિ ૪૩, ૮૦, ૮૧ ધર્મધાતુ ૪૨. ધર્મસંગ્રહણી ૧૯૫ ધર્મોત્તર ૪૩ નકુલી ૯૩ નયચક્લાલ પ૯૫ ન્યાયકન્ટલી ૬૩૩, ૬૩૫, ૬૩૬ ન્યાયકલિકા ૧૮૦ ન્યાયકુમુદચન્દ્ર પ૯૫ ન્યાયકુસુમાંજલિતર્ક ૧૮૦ ન્યાયપ્રવેશ ૯૧ ન્યાયબિન્દુ ૮૨, ૯૧ ન્યાયભાષ્ય ૧૧૫, ૧૭૯, ૨૬૧, ૨૬૪, ૫૪૧, ૫૮૪ ન્યાયભૂષણ ૧૭૯ ન્યાયમંજરી ૧૦૯, ૧૧૦, ૧૫૦, ૧૮૦, ૪૨૦ ન્યાયવાર્તિક ૪૪, ૧૭૯ ન્યાયવાર્તિકતાત્પર્યટીકા ૧૧૩, ૧૧૬, ૧૭૯ ન્યાયવિનિશ્ચયટીકા પ૯૫ ન્યાયસાર ૧૧૮ ન્યાયસારટીકા ૧૧૮, ૧૭૯ ન્યાયસૂત્ર૪૪, ૧૦૬, ૧૧૮, ૧૨૧, ૧૩૫, ૧૩૮, ૧૪૭, ૧૭૯, ૨૫૮, ૩૩૫ ન્યાયાલંકારવૃત્તિ ૧૭૯ ન્યાયાવતાર ૫૯૫ પતંજલિ ૨૦૪ પદાર્થધર્મસંગ્રહ ૧૧૧ પરમર્ષિ ૧૮૨ પરહેતુતમોભાસ્કર ૫૫૧ પરાશર ૩૫, ૩૬ પંચશિખ ૧૮૨ પારગાર્મે ૯૩ પિપ્પલાદ ૨૯ પિંગલ ૯૩ પુષ્પક ૯૩ Page #810 -------------------------------------------------------------------------- ________________ અનુવાદગત વ્યક્તિ ગ્રન્થનામની સૂચી પૂરણ ૩૬ પ્રજ્ઞાકર ૪૩ પ્રભાકર ૩૭, ૬-૩, ૬૫૦ પ્રમાણમીમાંસા ૧૧૨, ૧૧૬, ૫૫ પ્રમાણવાર્તિકર્જિન) પ૯૫ પ્રમાણવાર્તિક (ધર્મકાર્તિકૃત) પર, ૬૮, ૭૩, ૭૦, ૮૦, ૯૧, ૩૨૧,૪૩૧ પ્રમાણવાર્તિકાલંકાર ૨૮૬ પ્રમાણસમુચ્ચય ૭૩ પ્રમેયકમલમાર્તડ ૫૯૫ પ્રમેયરનકોશ ૫૫ પ્રશસ્તકર (પ્રશસ્તપાદ) ૬૩૬ પ્રશસ્તપાદ ૧૧૧, ૬૨૬, ૬૩૧, ૬૩ર પ્રશસ્તપાદભાષ્ય ૬૨૭, ૬૩૫, ૬૩૬ પ્રાગભિધાનીપરિકર ૫૯૭ બાદરાયણ ૨૯ બુદ્ધ ૩૧, ૪૦, ૪૨, ૪૩ ભાર્ગવ ૧૮૨ ભાસર્વજ્ઞ ૧૮૨ મનુસ્મૃતિ ૨૧૭, ૫૯૧ મનુષ્ય ૯૩ મરીચિકુમાર ૧૯ મહાતકે ૪૫૧ મહાભારત ૨૧, ૨૨, ૧૮૧ મહાવીર ૨, ૬, ૩૨, ૪૦, ૨૧૭ માઠર ૧૯, ૧૮૩, ૨૦૯ માઠરભાષ્ય ૨૧૫ મીમાંસા શ્લોકવાર્તિક ૪૬, ૨૬૭, ૨૬૮, ૪૬૦, ૬૪૩, ૬૪૮, ૬૫૯, ૬૬૩. મીમાંસાત્ર ૬૫૧ મુંડકોપનિષદ્ ૨૦૯ ૭૧૯ મૈત્રાયણી ઉપનિષદ્ ૬૪૭ મૈત્ય ૯૩ મોક્ષાકરગુપ્ત ૯૧ મૌદ ૨૯ યાકિની મહત્તરા ૩ યાજ્ઞવલક્યસ્મૃતિ ૪૬૪, ૫૮૯ યુક્તિદીપિકા ૧૯૯ યોગભાષ્ય ૨૦૪ યોગવાર્તિક ૧૯૮-૨૦૦ યોગશાસ્ત્ર ૪૧૪ રત્નાકરાવતારિકા પ૯૫, ૬૬૦ રાશીકર ૯૩ રેવણ ૩૭ લબિસાર ૨૯૭ લીલાવતીતર્ક ૬૩૬ લોકતત્ત્વનિર્ણય ૧૬, ૨૪, ૩૬, ૨૧૭ વર્ધમાન ૩, ૪, ૬, ૩૧, ૩૨ વસિષ્ઠ ૩૫ વસિષ્ઠધર્મસત્ર ૫૯૦ વસુ ૨૯ વાચસ્પતિ ૧૧૨, ૧૧૩, ૧૧૬, ૧૭૯, ૧૯૯, ૨૦૩, ૨૦૪, ૨૧૫, ૬૭૯ વાત્સ્યાયન ૧૭૯, ૨૫૮, ૨૬૧-૨૬૫, ૫૮૪ વાદમહાર્ણવ ૨૦૨-૨૦૩ વામન ૩૭ વાલ્મીકિ ૩૫ વિજ્ઞાનભિક્ષુ ૨૦૩, ૨૦૪ વિદ્યાગુરુ ૯૩ વિષ્યવાસી ૨૦૩ વિપશ્યી ૪૦ વિરોમક ૨૬ Page #811 -------------------------------------------------------------------------- ________________ ૭૨૦ વિશેષાવશ્યકભાષ્ય ૭, ૩૫૭, ૩૯૮ વિશેષાવશ્યકભાષ્યટીકા ૩૫૭, ૩૯૮ વિશ્વભૂ૪૦ વીર ૩, ૧૫ વીરસ્તુતિ ૧૬ વૈશેષિકસૂત્ર ૬૦૩, ૬૨૮, ૬૩૪, ૬૩૬ વ્યાસ ૩પ વ્યાસભાષ્ય (યોગભાષ્ય) ૪૪ વ્યોમવતી ૬૩૫, ૬૩૬ વ્યોમશિવ ૬૩૫, ૬૩૬ શંખ ૪૦, ૧૮૨ શાકલ્ય ૨૯ શાક્યપુત્ર ૪૨ શાક્યસિંહ ૪૦ શાન્તરક્ષિત ૯૧ શાબરભાષ્ય ૬૪૮, ૬પ૨-૬૫૫, ૬૫૮ શાસ્ત્રવાર્તાસમુચ્ચય ૨૧,૨૩ શિખી ૪૦ શોધ્યકૌશિક ૯૩ શ્રીકંઠ ૧૭૯ શ્રીધર ૧૧૧, ૬૩૫, ૬૩૬ શ્રીવત્સાચાર્ય ૬૩૬ ષપદાર્થી ૬૩૬ પદર્શનસમુચ્ચય ૧-૩,૯૧, ૧૮૦ ષષ્ટિતત્ર ૨૧૫ સત્યદત્ત ૩૫ તર્કરહસ્યદીપિકા સન્મતિટીકા ૨૦૨ સન્મતિતર્ક પ૯૫ સન્મતિતર્કટીકા ૭૩, ૪૭૩, ૬૬૦ સન્મતિસૂત્ર ૧૭ સમત્તભદ્ર ૩૨, ૬૪૧ સર્વાર્થસિદ્ધિ ૨૯૭ સંતાન ૯૩ સંદેહસમુચ્ચયશાસ્ત્ર પ૯૨ સાત્યમુગ્રિ ૨૯ સાંખ્યકારિકા ૧૯૫, ૧૯૬, ૨૦૯, ૨૧૩, ૩૭૫ સાંખ્યતત્ત્વકૌમુદી ૧૯૯, ૨૦૦, ૨૦૩, ૨૧૫ સાંખ્યપ્રવચનભાષ્ય ૨૬૦ સાંખ્યસતિ ૧૯૬, ૧૯૭, ૨૧૫, ૩૭૫ સિદ્ધસેન દિવાકર ૧૭, ૨૨૫, ૫૭૫ સિદ્ધાન્તસાર ૫૯૫ સુખલાલજી, પંડિત, ૨૯૭ સુગત ૨૬, ૪૧-૪૩, ૪૭, ૨૨૪, ૨૨૫ સૂત્રકૃતાંગ ૧૮ સૂત્રકૃતાંગનિર્યુક્તિ ૧૮ સ્યાદાદરત્નાકર ૫૯૫ હરિભદ્રસૂરિ ૧,૩, ૧૬, ૩૬, ૮૮, ૨૧૧, ૩૦૨, ૪૯૭, ૪૯૯, ૫૯૫ હેતુબિન્દુ ૯૧ હેમચન્દ્ર ૧૬, ૧૧૨, ૧૧૬ Page #812 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૫ સંકેતવિવરણ યોગવ્ય માલ્યવર્ઝર્વિશિક્ષા રાયચન્દ્રશાસ્ત્રમાલા, મુંબઈ માણી મામીના સંસ્કૃત-સંસ્કૃતિ ગ્રન્થમાલા, અમદાવાદ ત્રિાિ ત્રિપુરા જૈનસાહિત્યસંશોધકમાં મુદ્રિત તસૂ૦ તત્ત્વાર્થસૂત્ર (સર્વાર્થસિદ્ધ સહિત) ભારતીય જ્ઞાનપીઠ, કાશી ૪૦ જૂ મા (૪૦મા) તત્ત્વાર્થસૂત્રમાર્ગ દેવચંદ લાલભાઈ ફંડ, સૂરત તાં તત્ત્વસંપ્રદ ઓરિએન્ટલ ઈન્સ્ટિટ્યૂટ, વડોદરા ત્તિ સં. તૈત્તિરીયસંહિતા નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ સાયમ ચાયની ચીખમ્બા ગ્રંથમાળા, કાશી (પ્રમ પ્રમાણખંડ, અને પ્રમેયખંડ.) ચાવવા ચાયવાતિ ચૌખમ્બા ગ્રન્થમાળા, કાશી. ચાથમાં ચાવમાગમ્ ગુજરાતી પ્રેસ, મુંબઈ. ચાવિ૦ નાવિન્યુ જાયસ્વાલ ગ્રન્થમાળા, પટના ચાયતૂ ચાવમૂત્રમ્ ચૌખમ્બા ગ્રન્થમાળા, કાશી v૦ વા (પ્રમીવા) પ્રમાણમ્ બિહાર ઉડીસા રિસર્ચ સોસાયટી, પટના vo વાર્તિાનં પ્રમાળવાર્તાનÊાર જાયસ્વાલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પટના. પ્રમાામુ પ્રમાણમુન્દ્રય જાયસ્વાલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પટના પ્રશ૦ ૦ ઃસ્ત્રી પ્રાપ્તપમાષ્યન્તીટીવા ચૌખમ્બા ગ્રન્થમાળા, કાશી પ્રા મા UિT૦ પ્રતિપારિવતર્યા ચૌખમ્બા ગ્રન્થમાળા, કાશી મનુ૦ મનુસ્મૃતિ નિર્ણયસાગર, મુંબઈ મહામમહામારત નિર્ણયસાગર, મુંબઈ મી. મીમાંસાહ્નવર્તિમ્ ચૌખમ્બા ગ્રન્થમાળા, કાશી મુ૦િ મુશ્કફોનષત્ નિર્ણયસાગર, મુંબઈ મૈત્રા મૈત્રાયબ્યુનષ નિર્ણયસાગર, મુંબઈ Page #813 -------------------------------------------------------------------------- ________________ તર્કરહસ્યદીપિકા ૭૨ ૨ સોળમા યોગવનવ્યાસના ચીખમ્બા ગ્રન્થમાળા, કાશી लोकतत्वनि० लोकतत्त्वनिर्णय વિશેવૈશેષિસૂત્રમ્ ચૌખમ્બા ગ્રન્થમાળા, કાશી શા મા (શવિરમ૦) શાવરમાધ્યમ્ આનન્દાશ્રમ, પૂના શવા શાત્રવાર્તાલમુવી દેવચન્દ્ર લાલભાઈ, સૂરત સર્વાર્થસિ. સર્વાર્થસિદ્ધિ ભારતીય જ્ઞાનપીઠ, કાશી સ૦િ ટીસતિતીવા ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ સાં સાંવરિn ચૌખમ્બા ગ્રન્થમાળા, કાશી સાંv૦ મા સાંપ્રવિપાર્થ ચૌખમ્બા ગ્રન્થમાળા, કાશી સૂર૦ વિ. સૂત્રોના નિવૃત્તિ પૂના ૧૯૨૮ શ્રેમ મા ભાવનગર-કાશી हैमव्याकरण Page #814 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય હરિભદ્રના ગ્રંથોની યાદી આગમની ટીકાઓ ૧. અનુયોગદ્વારવિવૃતિ ૫. જીવાભિગમસૂત્ર લઘુવૃત્તિ ૨. આવશ્યક બૃહત્ ટીકા ૬. દશવૈકાલિકટીકા ૩. આવશ્યકસૂત્રવિવૃતિ ૭. સંઘધ્યયન ટીકા ૪. ચૈત્યવંદનસૂત્રવૃત્તિ અથવા ૮. પિંડનિર્યુક્તિવૃત્તિ લલિતવિસ્તરા ૯. પ્રજ્ઞાપનાપ્રદેશવ્યાખ્યા આગમિકપ્રકરણ, આચાર, ઉપદેશ ૧. અષ્ટકપ્રકરણ ૮. લઘુક્ષેત્રસમાસ યા જંબુદ્વીપ૨. ઉપદેશપદ (પ્રાકૃત) ક્ષેત્રસમાસવૃત્તિ ૩. ધર્મબિંદુ ૯. વર્ગવિલિસૂત્રવૃત્તિ ૪. પંચવસ્તુ પ્રાકૃત) (સ્વોપજ્ઞ ૧૦. વિસ વીશીઓ (પ્રાકૃત) - સંસ્કૃત ટીકાયુક્ત) ૧૧. શ્રાવકધર્મવિધિપ્રકરણ (પ્રાકૃત) ૫. પંચસૂત્ર વ્યાખ્યા ૧૨. શ્રાવકપ્રજ્ઞપ્રિવૃત્તિ ૬. પંચાશક (પ્રાકૃત) ૧૩. સંબોધપ્રકરણ (પ્રાકૃત) ૭. ભાવનાસિદ્ધિ ૧૪. હિંસાષ્ટક (સ્વોપજ્ઞ અવચૂરિયુક્ત) દર્શન ૧. અનેકાન્તજયપતાકા (સ્વોપજ્ઞ ટીકાયુક્ત) ૨. અનેકાન્તવાદપ્રવેશ ૩. અનેકાન્તસિદ્ધિ ૪. આત્મસિદ્ધિ ૫. તત્ત્વાર્થસૂત્ર-લઘુવૃત્તિ ૬. દ્વિજવદનચપેટા ૭. ધર્મસંગ્રહણી (પ્રાકૃત) ૮ ન્યાયપ્રવેશટીકા ૯. ન્યાયાવતારવૃત્તિ ૧૦. લોક્તત્ત્વનિર્ણય ૧૧. શાસ્ત્રવાર્તાસમુચ્ચય (સ્વોપજ્ઞ ટીકાયુક્ત) ૧૨. પદર્શનસમુચ્ચય ૧૩. સર્વજ્ઞસિદ્ધિ (સ્વોપજ્ઞટીકા યુક્ત) ૧૪. સ્યાદ્વાદકુચોદ્યપરિહાર Page #815 -------------------------------------------------------------------------- ________________ ૭૨૪ ૧. યોગદષ્ટિસમુચ્ચય (સ્વોપશ ટીકાયુક્ત) ૨. યોગબિંદુ ૧. ધૂર્રાખ્યાન (પ્રાકૃત) યોગ ૧. અનેકાંતપ્રઘટ્ટ ૨. અર્હચૂડામણિ ૩. કથાકોશ ૪. કર્મસ્તવવૃત્તિ ૫. ચૈત્યવંદનભાષ્ય ૬. જ્ઞાનપંચકવિવરણ ૭. દર્શનસકૃતિકા ૮. ધર્મલાભસિદ્ધિ ૯. ધર્મસાર ૧૦. નાણાયાત્તક ૧૧. નાનાચિત્તપ્રકરણ ૧૨. ન્યાયવિનિશ્ચય ૧૩. પરલોકસિદ્ધિ ૩. યોગવિંશિકા (પ્રાકૃત) (વીસ વીશી અંતર્ગત) ૪. યોગશતક (પ્રાકૃત) ૫. ષોડશકપ્રકરણ કા જ્યોતિષ ૧. લગ્નશુદ્ધિ-લગ્નકુંડલિયા (પ્રાકૃત) સ્તુતિ ૧. વીરસ્તવ ૨. સંસા૨દાવાનલ સ્તુતિ (સંસ્કૃત-પ્રાકૃત ભાષાદ્રયાત્મક) ૨. સમરાદિત્યકથા (પ્રાકૃત) તર્કરહસ્યદીપિકા આ. હરિભદ્રના નામે ચડેલા ગ્રંથો ૧૪. પંચનિયંઠી ૧૫. પંચલિંગી ૧૬. પ્રતિષ્ઠાકલ્પ ૧૭. બૃહસ્મિથ્યાત્વમથન ૧૮. બોટિકપ્રતિષેધ ૧૯. યતિદિનનૃત્ય ૨૦. યશોધરચરિત્ર ૨૧. વીરાંગદકથા ૨૨. વેદબાહ્યતાનિરાકરણ ૨૩. સંગ્રહણિવૃત્તિ ૨૪. સંપંચાસિત્તરી ૨૫. સંસ્કૃત આત્માનુશાસન ૨૬. વ્યવહારકલ્પ Page #816 -------------------------------------------------------------------------- ________________ શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન - સમવસરણ મહામંદિર પાલીતાણા