SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધમત त्रिरूपाल्लिङ्गतो लिङ्गिज्ञानं त्वनुमानसंज्ञितम् ॥१०॥ “ત્રિરૂપકિત” રૂદ્ર ગી િરૂપ પક્ષધર્મત્વતીન વસ્યमाणानि यस्य तत् त्रिरूपं त्रिस्वभावमित्यर्थः । तस्मात्रिरूपाल्लिङ्गादेतोः सम्यगवगताल्लिङ्गिनः परोक्षस्य वस्तुनो यज्ज्ञानं तदनुमानसंज्ञितं प्रमाणम् । अनु पश्चाल्लिङ्गग्रहणादनन्तरं परोक्षस्य वस्तुनो मानं ज्ञानमनुमानमिति हनुमानशब्दस्यार्थः । अत्र श्लोके चरमपादस्य नवाक्षरत्वेऽप्यार्षत्वान्न दोषः । इदमत्र तत्त्वम्- यथा जने छत्रादिलिङ्गैर्दृष्टेलिङ्गी राजा निश्चीयते, तथा त्रिरूपेण लिङ्गेन धूमादिना क्वचिदुपलब्धेन परोक्षः पदार्थो लिङ्गी वयादिस्तत्र सन् विज्ञायते । इदं च लिङ्गालिङ्गिज्ञानमनुमानमभिधीयते । 86. હવે આચાર્ય અનુમાનનું લક્ષણ કહે છે પક્ષધર્મત્વ, સપક્ષસત્ત્વ તથા વિપક્ષાસત્ત્વ આ ત્રણ રૂપવાળા લિંગ દ્વારા થતું સાધ્યનું જ્ઞાન અનુમાન કહેવાય છે. (૧૦) પક્ષધર્મત્વ, સપક્ષસત્ત્વ તથા વિપક્ષવ્યાવૃત્તિ આ ત્રણ સ્વભાવો ધરાવતા લિંગના યથાર્થ જ્ઞાનથી પરોક્ષ સાધ્ય વસ્તુનું જે જ્ઞાન થાય છે તેને અનુમાન કહે છે. લિંગ જ્યારે સારી રીતે જ્ઞાત થાય છે ત્યારે જ તે સાધ્યનું જ્ઞાન કરાવી શકે છે. “અનુ એટલે લિંગજ્ઞાન પછી થતું પરોક્ષ વસ્તુનું માન અર્થાત જ્ઞાન અનુમાન કહેવાય છે? આ અનુમાન' શબ્દનો અર્થ છે. જો કે આ શ્લોકના ચોથા પાદમાં [આઠના બદલે નવ અક્ષર છે તેમ છતાં આ શ્લોક ઋષિપ્રણીત હોવાથી શુદ્ધ જ છે, તેમાં દોષ નથી. સારતત્ત્વ આ છે જેમ કોઈ મનુષ્ય અંગે તેના ઉપર રહેલા છત્ર વગેરે ચિતોના દર્શન દ્વારા “આ રાજા છે” એવો નિશ્ચય થાય છે તેમ ત્રણ રૂપો ધરાવતાં ધૂમાદિ લિગોના દર્શન દ્વારા પરોક્ષ અગ્નિ આદિ સાધ્ય વસ્તુની સત્તાનું જ્ઞાન થાય છે. આ જ લિંગથી થતું લિંગીનું અર્થાત્ સાધ્યનું જ્ઞાન અનુમાન કહેવાય છે. 87. तच्च द्वेधा- स्वार्थं परार्थं च । यदा च त्रिरूपालिङ्गात् स्वयं लिङ्गिनं साध्यं प्रतिपद्यते, तदा स्वार्थमनुमानम् । यदा तु परं प्रति साध्यस्य प्रतिपत्तये त्रिरूपहेत्वभिधानं तदा परार्थमनुमानमिति । 'लिङ्गिजानं तु' इति, अत्र तुशब्दो विशेषणार्थ इदं विशिनष्टि । 87. તે અનુમાન બે પ્રકારનું છે–સ્વાર્થ અને પરાર્થ. ત્રિરૂપ લિંગને જોઈને પોતે જાતે જ લિંગીનું (સાધ્યનું) જ્ઞાન કરવું એ સ્વાર્થાનુમાન છે. જયારે બીજાને સાધ્યનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy