SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ તર્કરહસ્યદીપિકા विवेकस्तस्य ज्ञानात्पुरुषस्य यः प्रकृतेवियोगो भवति, स मोक्षः । तथाहि "शुद्धचैतन्यरूपोऽयं पुरुषः परमार्थतः । પ્રત્યુત્તરમજ્ઞાત્વિી પોલિંસારમશ્રિતઃ ” ततः प्रकृतेः सुखदुःखमोहस्वभावाया यावन्न विवेकेन ग्रहणं तावन्न मोक्षः, प्रकृतेर्विवेकदर्शने तु प्रवृत्तेरुपरतायां प्रकृतौ पुरुषस्य स्वरूपेणाવસ્થાને મોક્ષ કૃતિ મોક્ષશ વિચ્છેદ્રાદ્ધતિ, વન્ય પ્રકૃતિવૈઋા-િ कदाक्षिणभेदात् त्रिविधः । तथाहि-प्रकृतावात्मज्ञानाद् ये प्रकृतिमुपासते, तेषां प्राकृतिको बन्धः । ये विकारानेव भूतेन्द्रियाहंकारबुद्धीः पुरुषबुद्धयोपासते, तेषां वैकारिकः । इष्टापूर्ते दाक्षिणः, पुरुषतत्त्वानभिज्ञो हीष्टापूर्तकारी कामोपहतमना बध्यत इति । "इष्टापूर्तं मन्यमाना वरिष्ठं नान्यच्छ्रेयो येऽभिनन्दन्ति मूढाः । नाकस्य पृष्ठे ते सुकृतेन भूत्वा, इमंलोकं हीनतरंवा विशन्ति ॥१॥ [૩૦ શારા૨૦] इति । बन्धाच्च प्रेत्यसंसरणरूपः संसार: प्रवर्त्तते । 28. શ્લોકવ્યાખ્યા – શ્લોકમાં “બત’ શબ્દનો પ્રયોગ પ્રશ્ન પૂછનારનું ધ્યાન ખેંચવા માટે છે. આ બે પ્રકૃતિ અને પુરુષનો જે ભેદ છે તે ભેદના જ્ઞાન અર્થાત્ વિવેકજ્ઞાન દ્વારા પુરુષનો પ્રકૃતિથી જે વિયોગ થાય છે તે મોક્ષ છે. તે મુજબ કહ્યું પણ છે, “પરમાર્થ દૃષ્ટિએ તો આ પુરુષ શુદ્ધચૈતન્યસ્વરૂપ છે. તે પ્રકૃતિથી પોતાનો ભેદ જાણતો ન હોવાથી મોહના (અર્થાતુ અજ્ઞાન યા અવિદ્યાના) કારણે સંસારમાં પરિભ્રમણ કરે છે.” તેથી સુખ, દુઃખ અને મોહના સ્વરૂપવાળી પ્રકૃતિને જ્યાં સુધી પુરુષ પોતાનાથી ભિન્ન જાણતો નથી ત્યાં સુધી તેનો મોક્ષ નથી. પ્રકૃતિના પુરુષથી ભેદનું જ્ઞાન અર્થાત્ વિવેકજ્ઞાન પુરુષને થતાં જ પ્રકૃતિની પ્રવૃત્તિ અટકી જાય છે અને પરિણામે પુરુષ પોતાના શુદ્ધચૈતન્યસ્વરૂપમાં અવસ્થાન પામે છે, પુરુષનું પોતાના શુદ્ધચૈતન્યસ્વરૂપમાં અવસ્થાન જ મોક્ષ છે. મોક્ષ બન્ધને તોડવાથી થાય છે. બન્ધ ત્રણ પ્રકારનો છે–(૧) પ્રાકૃતિક બબ્ધ, (૨) વૈકારિક બન્ધ અને (૩) દાક્ષિણ બન્ધ. તેમની સમજૂતી આ પ્રમાણે છે–પ્રકૃતિને આત્મા માનીને જેઓ પ્રકૃતિની ઉપાસના કરે છે તેમને પ્રાકૃતિક બન્ધ થાય છે. જેઓ વિકારોને અર્થાત્ પૃથ્વી આદિ ભૂતો, ઇન્દ્રિયો, અહંકાર તથા બુદ્ધિને પુરુષ સમજીને તેમની જ ઉપાસના કરે છે તેમને વૈકારિક બન્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy