SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૫૪૩ વિશેષગુણોથી રહિત એકસરખા આત્માઓમાં અને મુક્ત જીવોથી છૂટા પડી ગયેલાં એકસરખાં અણુપરિમાણ મનોમાં જેમના કારણે યોગીઓને “આ આનાથી વિલક્ષણ છે” “આ આનાથી વિલક્ષણ છે” એવું વિલક્ષણતાનું પ્રત્યક્ષ થાય છે તે અન્ય વિશેષો છે. આમ પરમાણુઓમાં, મુક્ત આત્માઓમાં અને મુક્ત આત્માઓથી છૂટાં પડેલાં મનોમાં સમાનતા પણ છે અને વિશેષતા પણ છે એમ કહેનારા નૈયાયિકો અને વૈશેષિકો સ્યાદ્વાદને જ સિદ્ધ કરે છે. આ પ્રમાણે નૈયાયિકો અને વૈશેષિકોએ અનેક સ્થળોએ અનેકાન્તનો સ્વયં સ્વીકાર કર્યો છે, તેથી તેઓ જ્યારે અનેકાન્તનું ખંડન કરવા તૈયાર થઈ જાય છે ત્યારે બુદ્ધિમાનોના ઉપહાસને પાત્ર બની જાય છે. એક બાજુ અનેકાન્તનો સ્વીકાર કરવો અને બીજી બાજુ તેનો પ્રતિષેધ કરવો એ તો ખરેખર હાસ્યાસ્પદ છે. 405. किंच, अनेकान्ताभ्युपगमे सत्येष गुणः परस्परविभक्तेष्ववयवावयव्यादिषु मिथोवर्तनचिन्तायां यदूषणजालमुपनिपतति तदपि परिहतं भवति । तथाहि-अवयवानामवयविनश्च मिथोऽत्यन्तं भेदोऽभ्युपगम्यते नैयायिकादिभिर्न पुनः कथंचित् । ततः पर्यनुयोगमर्हन्ति ते । अवयवेष्ववयवी वर्तमानः किमेकदेशेन वर्तते किं वा सामस्त्येन । यद्येकदेशेन, तदयुक्तम्; अवयविनो निरवयवत्वाभ्युपगमात् । सावयवत्वेऽपि तेभ्योऽवयवी यद्यभिन्नः, ततोऽनेकान्तापत्तिः, एकस्य निरंशस्यानेकावयवत्वप्राप्तेः। अथ तेभ्यो भिन्नोऽवयवी; तर्हि तेषु स कथं वर्तत इति वाच्यम् । एकदेशेन, सामस्त्येन वा । एकदेशपक्षे पुनस्तदेवावर्तत इत्यनवस्था । अथ सामस्त्येन तेषु स वर्तते, तदप्यसाधीयः, प्रत्वयवमवयविनः परिसमाप्ततयावयविबहुत्वप्रसङ्गात् । ततश्च तेभ्यो भिन्नोऽवयवी न विकल्पभाग् भवति । नन्वभेदपक्षेऽप्यवयविमात्रमवयवमानं वा स्यादिति चेत्; न; अभेदस्याप्येकान्तेनानभ्युपगमात् । किं तमुन्योन्याविश्लिष्टस्वरूपो विवक्षया संदर्शनीयभेदोऽवयवेष्ववयव्यभ्युपगम्यते, अबाधितप्रतिभासेषु सर्वत्रावयवावयविनां मिथो भिन्नाभिन्नतया प्रतिभासनात्, अन्यथा प्रतिभासमानानामन्यथापरिकल्पने ब्रह्माद्वैतशून्यवादादेरपि कल्पनाप्रसङ्गात् । एवं संयोगिषु संयोगः, समवायिषु समवायः, गुणिषु गुणः, व्यक्तिषु सामान्यं चात्यन्तं भिन्नान्यभ्युपगम्यमानानि तेषु वर्तनचिन्तायां सामस्त्यैकदेशविकल्पाभ्यां दूषणीयानि । तदेवमेकान्तभेदेऽनेकदूषणोपनिपातादनेकान्ते च दूषणानु Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy