SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ તર્કરહસ્યદીપિકા સુધી તેને દષ્ટાન્તરૂપી નિશ્ચાયક સ્તંભનું અવલંબન મળતું નથી.” 66. સિદ્ધાન્તનુ સિદ્ધાન્તઃ પુનર્જેલો મ યુક્ત રૂાદ- સર્વतन्त्रादिभेदतः सर्वतन्त्रादिभेदेन । प्रथमः सर्वतन्त्रसिद्धान्तः, आदिशब्दात्प्रतितन्त्रसिद्धान्तोऽधिकरणसिद्धान्तोऽभ्युपगमसिद्धान्तश्च वेदितव्यः । इह तन्त्रशब्देन शास्त्रं विज्ञेयम् । तत्र सर्वतन्त्राविरुद्धः स्वतन्त्रेऽधिकृतोऽर्थः सर्वतन्त्र सिद्धान्तः सर्वेषां शास्त्राणां संप्रतिपत्तिविषयः, यथा प्रमाणानि प्रमेयसाधनानि, घ्राणादीनीन्द्रियाणि, गन्धादयस्तदर्थाः, प्रमाणेन प्रमेयस्य परिच्छेद इत्यादि। 66. “આ આવો જ છે એવા દઢપણે નિશ્ચિત અર્થને સિદ્ધાન્ત કહે છે. સિદ્ધાન્ત સર્વતત્ર આદિ ભેદથી ચાર પ્રકારનો માનવામાં આવ્યો છે. તે ચાર પ્રકારો આ પ્રમાણે છે– (૧) સર્વતન્નસિદ્ધાન્ત, (૨) પ્રતિતત્રં સિદ્ધાન્ત, (૩) અધિકરણ સિદ્ધાન્ત અને (૪) અભ્યાગમ સિદ્ધાન્ત. તત્ર એટલે શાસ્ત્રી પોતાના શાસ્ત્રમાં માનવામાં આવેલા એવા અર્થો જે બધાં દર્શનોનાં શાસ્ત્રોમાં સર્વસાધારણપણે સ્વીકારવામાં આવ્યા હોય તે સર્વતન્ત સિદ્ધાન્તો છે, જેમ કે “પ્રમાણોથી પ્રમેયની સિદ્ધિ થાય છે', “પ્રાણ આદિ ઇન્દ્રિયો છે', “ગન્ધ આદિ ઇન્દ્રિયોના વિષયો છે', “પ્રમાણથી પ્રમેયનું જ્ઞાન થાયછે', વગેરે. 67. સમાનતન્નપ્રસિદ્ધિ પરંતન્નાસિદ્ધિ પ્રતિતન્નસિદ્ધિાન્તઃ યથા ભૌતિकानीन्द्रियाणि यौगानां काणादादीनां च, अभौतिकानि सांख्यानाम् । तथा सांख्यानां सर्वं सदेवोत्पद्यते न पुनरसत्, नैयायिकादीनां सर्वमसदेवोत्पद्यते सामग्रीवशात्, जैनानां तु सदसदुत्पद्यत इत्यादि। 67. જે અર્થ સમાનશાસ્ત્રોમાં સ્વીકૃત હોય પણ પરશાસ્ત્રોમાં અસિદ્ધ હોય અર્થાત્ અસ્વીકૃત હોય તેને પ્રતિતત્રં સિદ્ધાન્ત અર્થાત પોતપોતાના શાસ્ત્રમાં સ્વીકૃત અર્થ કહે છે, જેમ કે “ઇન્દ્રિયો પૃથ્વી આદિ ભૂતોથી ઉત્પન્ન છે અર્થાત્ ભૌતિક છે આ નિયાયિક અને વૈશેષિકના સમાનતત્રનો સિદ્ધાન્ત છે, “ઇન્દ્રિયો ભૌતિક નથી પરંતુ આહંકારિક છે' એ સાંખ્યોનો સિદ્ધાન્ત છે. સાંખ્યોનો સિદ્ધાન્ત છે કે કારણમાં કાર્યનો ઉત્પત્તિ પૂર્વે સદ્ભાવ હોય છે, તેથી કારણમાં ઉત્પત્તિ પૂર્વે સત્ એવા કાર્યની ઉત્પત્તિ થાય છે. આમ સાંખ્યોનો સિદ્ધાન્ત સત્કાર્યવાદ છે. નૈયાયિક આદિ કારણમાં કાર્યનો ઉત્પત્તિ પૂર્વે સદ્ભાવ માનતા નથી. તેમના મતે કારણમાં ઉત્પત્તિ પૂર્વે અસત્ એવા કાર્યની ઉત્પત્તિ કારણસામગ્રી પ્રાપ્ત થતાં થાય છે. જૈનોના મતે કારણમાં ઉત્પત્તિ પૂર્વે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy