SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ તર્કરહસ્યદીપિકા દેખાતું નથી. બૌદ્ધો રસને ચાખી તત્સમકાલીન રૂપનું અનુમાન કરે છે તથા સમગ્ર હેતુ દ્વારા કાર્યોત્પાદનું અનુમાન કરે છે પરંતુ આ બન્ને અનુમાનોનો સમાવેશ તેઓ સ્વભાવહેતુજન્ય અનુમાનમાં જ કરે છે, તે નીચે પ્રમાણે – પૂર્વ રૂપણ એવા જ અન્ય રૂપને ઉત્પન્ન કરવા સમર્થ છે કેમ કે તેણે એવો જ રસ ઉત્પન્ન કર્યો છે જેવી કે પહેલાં ઉપલબ્ધ રૂપે ર્યો હતો. આ રીતે પૂર્વ રૂપમાં તેના જેવા જ અન્ય રૂપને ઉત્પન્ન કરવાના સામર્થ્યનું અનુમાન સ્વભાવહેતુથી કરવામાં આવ્યું છે. પ્રતિબન્ધકોથી રહિત આ બીજાદિ કારણસામગ્રી પોતાનું કાર્ય ઉત્પન્ન કરવાની યોગ્યતાથી યુક્ત છે કારણ કે તે સમગ્ર છે, જેમ કે પહેલાં જોયેલી (પોતાનું કાર્ય ઉત્પન્ન કરતી) બીજાદિ કારણસામગ્રી. આમ અહીં પણ સ્વભાવહેતુથી જ યોગ્યતાનું અનુમાન કરવામાં આવ્યું છે. આ રીતે ઉક્ત અનુમાનોને સ્વભાવહેતુજન્ય માનવાં જોઈએ, તેમને કારણહેતુજન્ય કાર્યાનુમાન ન કહી શકાય. (૧૦) 91. अथानुपलब्ध्यादिभेदेन त्रिविधस्यापि लिङ्गस्य यानि त्रीणि रूपाणि भवन्ति तान्येवाह रूपाणि पक्षधर्मत्वं सपक्षे विद्यमानता । विपक्षे नास्तिता हेतोरेवं त्रीणि विभाव्यताम् ॥११॥ 9. અનુપલબ્ધિ આદિના ભેદે ત્રણ પ્રકારના હેતુઓનાં જે ત્રણ રૂપો છે તેમનું નિરૂપણ આચાર્ય કરે છે– પક્ષધર્મત અર્થાત્ પક્ષમાં હોવું, સપક્ષમાં વિદ્યમાન હોવું અને વિપક્ષમાં ન હોવું આ ત્રણ રૂપો હેતુનાં છે એમ સમજવું જોઈએ.૧૧. 92. વ્યારા- સાથ્થથવિશિષ્ટ થમ પક્ષક, તા થઈ પક્ષધર્મ, तद्भावः पक्षधर्मत्वम् । पक्षशब्देन चात्र केवलो धर्येवाभिधीयते, अवयवे समुदायोपचारात् । यदि पुनर्मुख्य एव साध्यधर्मविशिष्टो धर्मी पक्षो गृह्येत तदानुमानं व्यर्थमेव स्यात्, साध्यस्यापि धर्मिवत्सिद्धत्वात् । ततश्च पक्षधर्मत्वं पक्षे धर्मिणि हेतोः सद्भावः । स च प्रत्यक्षतोऽनुमानतो वा प्रतीयते । तत्र प्रत्यक्षतः कस्मिंश्चित्प्रदेशे धूमस्य दर्शनम् । अनुमानतश्च शब्दे कृतकत्वस्य निश्चयः । इदमेकं रूपम् । तथा समानः पक्षः सपक्षः, तस्मिन्सपक्षे दृष्टान्ते विद्यमानता हेतोरस्तित्वं सामान्येन भाव इत्यर्थः । इदं द्वितीयं रूपम्, अस्य च 'अन्वयः' इति द्वितीयमभिधानम् । तथा विरुद्धः पक्षो विपक्षः साध्यसाधनरहितः, तस्मिन्विपक्षे नास्तिता हेतोरेकान्तेनासत्त्वम् । इदं तृतीयं रूपम्, अस्य Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy