SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ તર્કરહસ્યદીપિકા ादमूर्तत्वान्नित्यं प्राप्नोतीति ।। 90. (૧) સાધર્મસમા–સાધમ્મથી હેતુનો ઉપસંહાર કરવામાં આવતાં સાધમ્મને અર્થાત્ બીજા દષ્ટાન્તની સમાનતાને દેખાડીને ખંડન કરવું એ સાધમ્મસમા જાતિ છે. ઉદાહરણ– ‘શબ્દ અનિત્ય છે કેમ કે તે કૃતક (કાર્યો છે, જેમ કે ઘડો' આ રીતે સાધચ્ચે દષ્ટાન્ન આપીને હેતુનો ઉપસંહાર કરવામાં આવતાં તેનું ખંડન કરવા માટે કહેવું કે “જો કૃતત્વરૂપ ધર્મની દષ્ટિએ ઘડા અને શબ્દમાં સમાનતા હોવાના કારણે ઘડાના સમાન શબ્દ અનિત્ય છે તો અમૂર્તત્વ ધર્મની અપેક્ષાએ પણ આકાશ અને શબ્દમાં સમાનતા છે એટલે આકાશની જેમ શબ્દને પણ નિત્ય માનવો જોઈએ.' 91. ઐથર્ગેજ પ્રત્યવસ્થા થર્ગસમા તિ, ૩નિત્યઃ ઃ कृतकत्वात्, घटवदित्यत्रैव प्रयोगे वैधयेणोक्ते प्रत्यवस्थानम् । नित्यः शब्दोऽमूर्तत्वात्, अनित्यं हि मूर्तं दृष्टं, यथा घटादीति । यदि हि नित्याकाशवैधात्कृतकत्वादनित्य इष्यते, तर्हि घटाद्यनित्यवैधादमूर्तत्वान्नित्यः प्राप्नोति, विशेषाभावादिति २॥ 91. (૨) વૈધમ્મસમા- વૈધર્મ દ્વારા અર્થાત્ વ્યતિરેક ધર્મ દ્વારા હેતુનો ઉપસંહાર કરવામાં આવતાં, અન્ય દષ્ટાન્તનું વૈધમ્મ દેખાડીને ખંડન કરવું એ વૈધર્મેસમાં જાતિ છે. ઉદાહરણ – “શબ્દ અનિત્ય છે કેમ કે તે કુતક (કાર્યો છે, જેમ કે ઘટ' આ પ્રયોગનું જે અનિત્ય નથી તે કૃતક પણ નથી, જેમ કે આકાશ' આ પ્રકારનું વૈધર્મેદષ્ટાન્ત આપીને ઉપસંહાર કરવામાં આવતાં પ્રતિવાદી કહે છે, “નિત્ય આકાશથી કૃતકત્વરૂપ વિલક્ષણતા હોવાના કારણે શબ્દ અનિત્ય છે તો ઘટાદિ અનિત્ય પદાર્થો જે મૂર્તિ છે તેમનાથી અમૂર્તત્વરૂપ વિલક્ષણતા શબ્દમાં હોવાના કારણે શબ્દ નિત્ય હોવો જોઈએ કેમ કે આકાશથી શબ્દની વિલક્ષણતા અને ઘટાદિથી શબ્દની વિલક્ષણતામાં સાધકત્વકરૂપે કોઈ વિશેષતા નથી, એટલે કાં તો બન્ને સાધક હો યા બન્ને અસાધક. આ વિધર્મસમા જાતિ છે. 92. ઉજ્જૈષપષચ્ચાં પ્રત્યવસ્થાનકુષપર્વતપે નાતો ભવતિ | तत्रैव प्रयोगे दृष्टान्तसाधर्म्य किंचित्साध्यमिण्यापादयन्नुत्कर्षसमां जाति प्रयुङ्क्ते । यदि घटवत्कृतत्वादनित्यः शब्दस्तहि घटवदेव मूर्तोऽपि भवेत् । न चेत् मूर्तो घटवदनित्योऽपि मा भूदिति शब्दे धर्मान्तरोत्कर्षमापादयति ३ । अपकर्षस्तु घटः कृतकः सन्नश्रावणो दृष्टः, एवं शब्दोऽपि भवतु । नो चेत् घटवदनित्योऽपि मा भूदिति शब्दे श्रावणत्वमपकर्षति ४ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy