SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ તર્કરહસ્યદીપિકા કર્મેન્દ્રિયો, મન અને પાંચ ભૂતો કેવળ વિકૃતિ છે અર્થાત્ કાર્ય છે કેમ કે તેઓ કોઈ તત્ત્વને ઉત્પન્ન કરતાં નથી અર્થાત્ કોઈ તત્ત્વનું ઉત્પાદક કારણ નથી એટલે પ્રકૃતિ નથી. પરંતુ પુરુષ નતો પ્રકૃતિ છે કેમ કે તે કોઈનું ઉત્પાદક કારણ નથી કે ન તો વિકૃતિ છે કેમ કે તે કોઈનું કાર્ય નથી; અર્થાત ફૂટસ્થનિત્ય છે, અપરિણામી છે.] ઈશ્વરકૃષ્ણ પોતાના ગ્રન્થ સાંખ્યસતિમાં કહ્યું છે, “મૂલ પ્રકૃતિ અવિકૃતિ(અકાર્યો છે. મહત આદિ સાત અર્થાત્ મહત્, અહંકાર અને પાંચ તન્માત્રાઓ એ સાત ઉત્પાદક કારણો હોઈ પ્રકૃતિ પણ છે અને ઉત્પાદ્ય કાર્યો હોઈ વિકૃતિ પણ છે. બાકી કહેલાં સોળનો ગણ વિકૃતિ જ છે, પ્રકૃતિ નથી. પરંતુ પુરુષ ન પ્રકૃતિ (કારણ) છે કે ન વિકૃતિ(કાર્ય છે.” [સાંખ્યકારિકા, ૩]. 19. तथा महादादयः प्रकृतेर्विकारास्ते च व्यक्ताः सन्तः पुनरव्यक्ता अपि भवन्तीति स्वरूपाद्मश्यन्त्यनित्यत्वात् । प्रकृतिस्त्वविकृता नित्याभ्युपगम्यते । ततो न कदाचिदपि सा स्वस्वरूपाद्भश्यति । तथा च महदादिकस्य प्रकृतेश्च स्वरूपं सांख्यैरित्थमूचे । "हेतुमदनित्यमव्यापि सक्रियमनेकमाश्रितं लिङ्गम् । સવિયેવં પરંતન્ન, વ્ય વિપરીતમધ્યમ્ રા" [સા ર૦] રૂતિ છે 19. વળી, મહદાદિ પ્રકૃતિના વિકારો છે. તેઓ વ્યક્ત થઈને પાછા અવ્યક્ત થઈ જાય છે. આમ તેઓ સ્વરૂપથી ચુત થતા હોઈ અનિત્ય છે. પણ પ્રકૃતિ તો સદા અવિકૃતા છે, અર્થાત્ તે કદી કાર્યરૂપ થતી નથી પણ સદા કારણરૂપ જ રહે છે, એટલે તેને નિત્ય માનવામાં આવી છે. તેથી તે કદીય પોતાના સ્વરૂપમાંથી શ્રુત થતી નથી. મહત આદિનું અર્થાત્ વ્યક્તનું) અને પ્રકૃતિનું (અર્થાત્ અવ્યક્તનું) સ્વરૂપ સાંખ્યોએ આવું વર્ણવ્યું છે –“વ્યક્ત હેતુમત (સકારા), અનિત્ય, અવ્યાપિ, સક્રિય, અનેક, આશ્રિત, લિંગ, સાવયવ અને પરતત્ર છે જયારે અવ્યક્ત તેનાથી વિપરીત છે.” [સાંખ્યકારિકા, ૨૦] 20. તત્ર હેતુમારવન્મહાવિ, નિત્યમિત્યુત્પત્તિથર્વવત્વबुद्ध्यादेः, अव्यापीति प्रतिनियतं न सर्वगं, सक्रियमिति सह क्रियाभिरध्यवसायादिभिर्वर्तत इति सक्रियं-सव्यापार संचरणक्रियावदिति यावत्, अनेकमिति त्रयोविंशतिभेदात्मकं, आश्रितमित्यात्मोपकारकत्वेन प्रधानमवलम्ब्य स्थितं, लिङ्गमिति यद्यस्मादुत्पन्नं तत्तस्मिन्नेव लयं क्षयं गच्छतीति Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy