SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ નૈયાયિકમત अथ तन्मते तत्त्वानि विवरिषुः प्रथमं तेषां संख्यां नामानि च समाख्याति तत्त्वानि षोडशामुत्र प्रमाणादीनि तद्यथा। प्रमाणं च प्रमेयं च संशयश्च प्रयोजनम् ॥१४॥ दृष्टान्तोऽप्यथ सिद्धान्तोऽवयवास्तनिर्णयौ । वादो जल्पो वितण्डा च हेत्वाभासाश्छलानि च ॥१५॥ जातयो निग्रहस्थानान्येषामेवं प्ररूपणा । अर्थोपलब्धिहेतुः स्यात् प्रमाणं तच्चतुर्विधम् ॥१६॥ (ત્રિમિશિષ) 14. ઈશ્વરની બુદ્ધિ નિત્ય છે, શાશ્વત છે. જો ઈશ્વરની બુદ્ધિ ક્ષણિક હોય તો તે બુદ્ધિની ઉત્પત્તિમાં પણ અન્ય કારણોની આવશ્યકતા રહે. તેથી ક્ષણિક બુદ્ધિવાળો ઈશ્વર પોતે જ પરાધીન બની જશે અને આ રીતે તો તે મુખ્યરૂપે કર્તા ન બની શકવાના કારણે અનીશ્વર બની જશે. આમ નૈયાયિકોના ભગવાન શિવ જગત્કર્તૃત્વ આદિ વિશેષણોથી યુક્ત છે. (૧૩) હવે નૈયાયિકોનાં તત્ત્વોનું વિવરણ કરવાની ઇચ્છા ધરાવતા આચાર્ય સૌપ્રથમ તે તત્ત્વોનાં નામ અને તેમની સંખ્યા જણાવે છે: નૈયાયિકોના મતમાં પ્રમાણ આદિ સોળ તત્ત્વો છે – (૧) પ્રમાણ, (૨) પ્રમેય, (૩) સંશય, (૪) પ્રયોજન, (૫)દષ્ટાન્ત, (૬) સિદ્ધાન્ત, (૭) અવયવ, (૮) તર્ક, (૯) નિર્ણય, (૧૦) વાદ, (૧૧) જલ્પ, (૧૨) વિતંડા, (૧૩) હેત્વાભાસ, (૧૪) છલ, (૧૫) જાતિ અને (૧૬) નિગ્રહસ્થાન. તેમની વ્યાખ્યા આ પ્રમાણે છે – પદાર્થની ઉપલબ્ધિમાં (જ્ઞાનમાં) જે સાધકતમ હેતુ અર્થાત્ કારણ હોય તેને પ્રમાણ કહે છે. તેના ચાર પ્રકાર છે. (૧૪-૧૬). (આ ત્રણ શ્લોકોનો એક સાથે અન્વય હોવાથી તેમને વિશેષક કહે છે.) 15. વ્યાધ્ય-મુરિઅને નૈયાયિમત્તે પ્રમાહિતિ પ્રાપप्रमेयप्रभृतीनि षोडश तत्त्वानि भवन्ति । तद्यथेत्युपदर्शने । 'प्रमाणं च' इत्यादि । तत्र प्रमितिरुपलब्धिर्ज्ञानं येन जन्यते तज्ज्ञानस्य जनकं कारणं प्रमाणम् । प्रमीयते ज्ञानं जन्यतेऽनेनेति प्रमाणमिति व्युत्पत्तेः । ज्ञानस्य च Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy