SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા नैयायिकमतादन्ये भेदं वैशेषिकैः सह । न मन्यन्ते मते तेषां पञ्चैवास्तिकवादिनः ॥७८॥ 43. આચાર્ય વિશેષ વક્તવ્ય રજૂ કરે છે– કેટલાક આચાર્યો નૈયાયિક અને વૈશેષિક દર્શનને બે જુદાં દર્શનો ન માનતાં એક જ દર્શન માને છે. તેથી તેમની દૃષ્ટિએ આસ્તિકવાદી દર્શનો છ નહિ પણ પાંચ જ છે. (૭૮). 44. ચારચે નાવા નૈયયિમતાષિઃ સદ पार्थक्यं न मन्यन्ते । एकदेवतत्त्वेन तत्त्वानां मिथोऽन्तर्भावनेऽल्पीयस एव भेदस्य भावाच्च नैयायिकवैशेषिकाणां मिथो मतैक्यमेवेच्छन्तीत्यर्थः । तेषाम् आचार्याणां मते आस्तिकवादिनः पञ्चैव न पुनः षट् ॥७८॥ 44. શ્લોકવ્યાખ્યા–કેટલાક આચાર્યો નૈયાયિક મતથી વૈશેષિક મતને પૃથફ માનતા નથી. તે આચાર્યોનું તાત્પર્ય એ છે કે બન્ને એક જ દેવતત્ત્વને માને છે, બન્ને એકબીજાનાં તત્ત્વોનો અન્તર્ભાવ પોતપોતાનાં તત્ત્વોમાં કરી લે છે અને તેમની વચ્ચે ભેદ જે છે તે અત્યન્ત અલ્પ છે, તેથી એ ઉચિત છે કે તે બેને પૃથફ મત ન ગણવા પણ એક જ મત ગણવો. તેથી આ આચાર્યોના મતે આસ્તિક દર્શનો પાંચ જ છે, છ નથી (૭૮). 45. ૩ નાનાં સંડ્યા પતિ ય નહ્નિ સ થyપદ્રિनीयेत्याशङ्क्याह षड्दर्शनसंख्या तु पूर्यते तन्मते किल । लोकायतमतक्षेपे कथ्यते तेन तन्मतम् ॥७९॥ 45. જ્યારે આસ્તિક દર્શનો પાંચ જ છે ત્યારે દર્શનોની જગપ્રસિદ્ધ જે છની સંખ્યા છે તે કેવી રીતે થશે? – જગતમાં તો “પદર્શન' જ પ્રસિદ્ધ છે. આ શંકાનું સમાધાન કરતાં આચાર્ય જણાવે છે– આ આચાર્યોના મતે પાંચ આસ્તિક દર્શનોમાં છઠ્ઠ નાસ્તિક ચાર્વાકદર્શન ઉમેરી દર્શનોની છની સંખ્યા પૂરી કરવામાં આવે છે, તેથી અમે ચાર્વાકમતનું નિરૂપણ કરીએ છીએ. (૭૯). 46. વ્યાધ્ર–ચે નૈયાયપિયર્વતમાક્ષ તત્તે પદ્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy