SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલ ૧૧ છે તે તો પાછળથી ઊભો થયો છે. આમ “સદર્શન' અને “જિન” એ બે પદો દ્વારા શાસ્ત્રકારે જૈનદર્શનની ઉપાદેયતાનું યા સદર્શનતાનું સૂચન કરી જ દીધું છે. 13. શીશ વિનમ્મ વીશ્મા સ્વયંમૂ:, : MT:, વરીશ્વર: 'મા अउ' इति स्वरत्रययोगे 'ओ' इति सिद्धम्, तानीरयति तन्मतापासनेन प्रेरयतीत्यचि प्रत्ययेऽवीरम्, सृष्टयादिकर्तृब्रह्मकृष्णेश्वरदेवताभिमतमतानां निरासमित्यर्थः । तथा स्याद्वाददेशकम् । स्याद्वादं द्यन्ति छिन्दते "क्वचित्" [ हैम० ५।१।१७१] डः इति डप्रत्यये स्याद्वाददाः तत्तदसद्भूतविरोधादिदूषणोद्घोषणैः स्याद्वादस्य छेदिनः इत्यर्थः । तेषाम् ईं लक्ष्मी महिमानं वा श्यति तत्तदीयमतापासनेन तनूकरोति यत्तत्स्याद्वाददेशम्।कै गैरैशब्दे ।कै कायतीति "क्वचित्" [ हैम० ५।१।१७१] इति डः, कं वचनम्, स्याद्वाददेशं कं वचनं यस्य तम् । अनेन विशेषणेन प्रागुक्तानुक्तानामशेषाणां बौद्धादीनां संभवैतिह्यप्रमाणवादिचरकप्रमुखाणां च मतानामुच्छेदकारि वचनमित्यर्थः । 13. તે જિન કેવા છે? તે જિન અવીર છે. “નત્વાવીરશ્નો અહીં ‘નર્વા અવીરમ્' એ પ્રમાણે પદચ્છેદ કરવો જોઈએ. અવીરનો અર્થ નીચે મુજબ છે – “અવીર'નો પદચ્છેદ અહીં આ+અ+ઉધર એ પ્રમાણે કરવામાં આવ્યો છે. આ એટલે બ્રહ્મા, આ એટલે વિષ્ણુ, અને ઉ એટલે ઈશ્વર અર્થાત મહેશ. આ, અ અને ઉ ત્રણે સ્વરો મળીને સન્ધિના નિયમ અનુસાર “બને છે. જે આ “ઓને અર્થાત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને ઈરયતિ અર્થાત્ તેમના મતનો નિરાસ કરી પ્રેરણા કરે છે અર્થાત હરાવી ભગાડી મૂકે છે તે અવીર ઓિઈ+અ (અચિપ્રત્યય)]. અર્થાત સૃષ્ટિ-સ્થિતિપ્રલયના કર્તા બ્રહ્મા-વિષ્ણુ-મહેશને દેવ માનનારાં દર્શનોનો નિરાસ કરનાર અવીર છે. “સ્યાદ્વાદદે શક’નો પદચ્છેદ અહીં આ પ્રમાણે કરવામાં આવ્યો છે – સ્યાદ્વાદદઈશ+ક. સ્યાદ્વાદને જેઓ ઘન્તિ અર્થાત્ છેદે છે તેઓ “સ્યાદ્વાદદ' છે અર્થાત જે દોષો સ્યાદ્વાદમાં છે નહિ તે વિરોધ આદિ દોષો તેમાં છે એવો ઉદ્ઘોષ કરીને સ્યાદ્વાદનું છેદન કરનારા છે. અહીં તો વરવટુને ધાતુથી ' ' સૂત્ર હિમવ્યાકરણ ૫.૧.૧૭૧] અનુસાર ૩ પ્રત્યય લગાડવાથી ‘?' રૂપ નિષ્પન્ન થાય છે. આ સ્યાદ્વાદદની અર્થાત સ્યાદ્વાદના વિરોધીઓની ઈને અર્થાત લક્ષ્મીને અર્થાત્ મહિમાને જે શ્યતિ અર્થાત્ તેમના મતોનું ખંડન કરીને કૃશ કરે છે તે સ્યાદ્વાદશ (સ્યાદ્વાદદ + ઈ+શ) છે. “જૈ જૈ ? વગેરે ધાતુઓ શબ્દાર્થક છે. વૈ ધાતુથી “વિત્' સૂત્ર હિંમવ્યાકરણ ૫.૧.૧૭૧] અનુસાર ૩ પ્રત્યય લગાડવાથી ‘' શબ્દ બને છે. જેમનું ‘' અર્થાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy