SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬o તર્કરહસ્યદીપિકા 98. (૧૨) પ્રતિદષ્ટાન્તસમા – પ્રતિદષ્ટાન્તને અર્થાત્ સાધ્યના અભાવને સિદ્ધ કરનાર દષ્ટાન્તને દેખાડીને ખંડન કરવું એ પ્રતિદષ્ટાન્તસમાં જાતિ છે. ઉદાહરણ – “શબ્દ અનિત્ય છે પ્રયત્નજન્ય હોવાથી, ઘટની જેમ' આમ કહેવામાં આવતાં જાતિવાદી તેનું ખંડન કરતાં કહે છે, “ઘટ પ્રયત્નજન્ય હોવાથી અનિત્ય દેખાય છે પણ તેવી જ રીતે વિરોધી દષ્ટાન્ત આકાશ નિત્ય હોવા છતાં પ્રયત્નજન્ય દેખાય છે કેમ કે કૂવો ખોદતાં આકાશ ખાડામાં પ્રયત્નથી જ ઉત્પન્ન થતું દેખાય છે. તિથી જેમ આકાશ પ્રયત્નજન્ય હોવા છતાં નિત્ય છે તેમ શબ્દ પણ પ્રયત્નજન્ય હોવા છતાં નિત્ય હોવો જોઈએ. આ પ્રતિદષ્ટાન્તસમાં જાતિ છે.] જો કે આ જાતિ પ્રયત્નજન્ય હેતુમાં વ્યભિચાર દર્શાવતી હોવાના કારણે અનૈકાન્તિક હેત્વાભાસ જેવી લાગે છે, પરંતુ અનૈકાન્તિક હેત્વાભાસમાં તો કેવલ હેતુની માત્ર વિપક્ષવૃત્તિ દર્શાવવામાં આવે છે જ્યારે આ જાતિમાં તો વ્યભિચારના સ્થાનને પ્રતિદષ્ટાન્તના રૂપમાં રજૂ કરીને પક્ષમાં સાધ્યાભાવની આપત્તિ આપવામાં આવે છે. આ રીતે પરિપાટીનો યા ભંગીનો ભેદ હોવાથી આ જાતિ અનૈકાન્તિક હેત્વાભાસરૂપ નથી. 99. अनुत्पत्त्या प्रत्यवस्थानमनुत्पत्तिसमा जातिः । अनुत्पन्ने शब्दाख्ये धर्मिणि कृतकत्वं धर्मः क्व वर्तते । तदेवं हेत्वभावादसिद्धिरनित्यत्वस्येति શરૂ 99. (૧૩) અનુત્પત્તિસમ – સાધ્ય ધર્મની અનુત્પત્તિ દર્શાવીને ખંડન કરવું તે અનુત્પત્તિસમા જાતિ છે. અર્થાત્, ધર્મીની ઉત્પત્તિના પહેલાં હેતુરૂપ ધર્મનો અભાવ દેખાડીને ખંડન કરવું એ અનુત્પત્તિસમાં જાતિ છે. ઉદાહરણ – જ્યારે શબ્દ નામનો ધર્મી ઉત્પન્ન થયો નથી હોતો ત્યારે હેતુરૂપ કૃતકત્વધર્મ ક્યાં રહેશે? ત્યારે કૃતકત્વ ધર્મ હોતો જ નથી, તેનો અભાવ હોય છે. આમ કૃતત્વરૂપ હેતુના અભાવના કારણે સાધ્યરૂપ અનિત્યત્વ ધર્મની સિદ્ધિ થતી જ નથી. [જો કહેવામાં આવે કે ઉત્પત્તિના પહેલાં પણ શબ્દ ઉત્પન્ન અર્થાત્ વિદ્યમાન છે તો શબ્દ નિત્ય બની જશે.] આ થયું અનુત્પત્તિસમાં જાતિનું વર્ણન. 100. સર્વિસT વૈઘર્ચમાં વા યા ગતિઃ પૂર્વમુવાહાર શૈવ संशयेनोपसंहियमाणा संशयसमा जातिर्भवति । किं घटसाधर्म्यात्कृतकत्वादनित्यः शब्द उत तद्वैधादाकाशसाधादमूर्तत्वानित्य इति १४ । 100. (૧૪) સંશયસમા – પહેલાં જે સાધમ્પસમાં અને વૈધર્મેસમાં જાતિ ઉદાહરણ સાથે જણાવી છે તેમનો ઉપસંહાર જો સંશય દ્વારા કરવામાં આવે તો તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy