SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૩૯૯ આત્મા ભણી આવે છે (ત્રવતિ) . 227. અથ જામા માઢવોપત્તિ, સાવત્ પ્રાqન્યसद्भावे वा न तस्य बन्धहेतुता, प्रागपि बन्धस्य सद्भावात् । न हि यद्यद्धेतुकं तत्तदभावेऽपि भवति, अतिप्रसङ्गात् । 227. શંકા- જયાં સુધી આત્મા સાથે કર્મોનો બન્ધ ન થાય ત્યાં સુધી તો તેમાં મિથ્યાત્વ આદિ ઉત્પન્ન નહિ થાય. અને મિથ્યાત્વ આદિના અભાવમાં કર્મોનો આગ્નવ કોના દ્વારા થશે ? જો આત્મામાં પહેલેથી જ કર્મબન્ધ વિદ્યમાન હોય તો આગ્નવ નિરર્થક બની જાય, તે બન્ધનું કારણ ન હોઈ શકે કેમ કે બન્ધ તો આમ્રવના પહેલાં આત્મામાં વિદ્યમાન છે. જે જેના અભાવમાં બની જાય તેમાં તેને કારણ ન માની શકાય. જયારે આસ્રવ હતો નહિ અને બધે પહેલેથી જ થઈ ચૂક્યો હતો ત્યારે આગ્નવને બન્ધનું કારણ કેવી રીતે કહેવાય? જ્યારે આસ્રવ છે જ નહિ તો બન્ધ શેનો? જે ચીજ આવી જ નથી એના બન્ધની વાત કરવી એ તો મૂર્ખતા ગણાય. તેમાં તો અતિપ્રસંગતાનો અર્થાત અવ્યવસ્થતાનો દોષ આવે છે. 228. સતત, યત માત્રવશ્ય પૂર્વવત્થાપેક્ષા વાર્યત્વ , उत्तरबन्धापेक्षया च कारणत्वम् । एवं बन्धस्यापि पूर्वोत्तरास्त्रवापेक्षया कार्यत्वं कारणत्वं च ज्ञातव्यं, बीजाङ्करयोरिव बन्धास्त्रवयोरन्योन्यं कार्यकारणभावनियमात् । 228. જૈન ઉત્તર- આ શંકા ખોટી છે. આજ જે મિથ્યાત્વ આદિથી કર્મોનો આસ્રવ થઈ રહ્યો છે તે મિથ્યાત્વ આદિ તો પહેલાં બાંધેલાં કર્માના ઉદયથી થાય છે. એટલે આજનો આસ્રવ પૂર્વબન્ધનું તો કાર્ય છે પણ આગળ ઉપર થનારા કર્મબન્ધનું કારણ છે. આ રીતે બન્ધ પૂર્વ આમ્રવનું કાર્ય છે પણ ઉત્તર આમ્રવનું કારણ છે. જેવી રીતે જે બીજને આજ વાવીએ છીએ તે પહેલાંના વૃક્ષનું તો કાર્ય છે પણ આગળ ઉપર ઉગનાર અંકુરનું કારણ છે, તેવી જ રીતે આસ્રવ અને બન્ધમાં પણ બીજ અને અંકુરના જેવો જ પરસ્પર કાર્યકારણભાવ વિદ્યમાન છે. 229. ર વૈદ્યમિતરેતરાશ્રયેષ: પ્રવાહાપેક્ષાનાવિદ્વાન્ | 229. શંકા- જો આસ્રવ બન્ધથી ઉત્પન્ન થતો હોય અને બધુ આગ્નવથી તો અન્યોન્યાશ્રય દોષ આવે અને એ કારણે બેમાંથી કોઈની સિદ્ધિ થઈ શકે નહિ. જેન ઉત્તર–જો એક જ આગ્નવ, જે બન્ધનું કારણ છે તે જ બન્મનું કાર્ય પણ છે એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy