Book Title: Yogdrushti Samucchaya
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai
Catalog link: https://jainqq.org/explore/005150/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મહર્ષિ શ્રી હરિભદાચાર્યજી પ્રણીત સમુચવ તવિવેંચતુ // // દ્વા(t//t/ ///////// Z" \ * * WI-Gજ વિવેંચક:ડૉ. ભગવાનદાસ મતઃસુખભાઇ મહેતા, ઍમ.બી.બી.એસ. For Pilvale & Personal use. Only Page #2 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તક નીચેનાં સ્થળા એથી મળી શકશે. (૧) શ્રી જૈન ક્રમ પ્રસારક સભા, ભાવનગર. (૨) સામા ડી. શાહ, (૩) મેઘરાજજૈન પુસ્તકશ ઠાર, ગાઢીની ચાલ, સુ`બઈ. (૪) ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય; ગાંધી વસ્તુ, અમદાવાદ, પાલીતાણા (૫) જરાવતલાલ ચિરલાલ શાહુક ૧૨૩૮, રૂપાસુરચ’દની પાળ, અમદાવાદ (૬) કુલચ'દ દાધાર બુકસેલર્સ, રાજકોટ પ્રા. (૭) કાન્તિલાલ ખેતીલાક્ષ આફતીયા, ખંભાત (૮) નેપચ્ન ઍક્ષ્યારન્સ કુંજની લીમીટેડ. હાનખી રાડ, કોઢ, સુબઇ, પાંચકુવા, અદાવાદ. લક્ષ્મી રોડ, પુનડ દરિયાગ જ, દીલ્હી. Page #3 -------------------------------------------------------------------------- ________________ મહર્ષિ શ્રી હરિભદ્રાચાર્યજી પ્રણીત ચોગદષ્ટિસમુચ્ચય સવિવે ચ ન પરા અનાસંગ પ્રવન અરોગ અર્ક ૫ પ્રનિપજે ટા1િ Hસ, Bird અનન્યમુદ્દ મીમાંસા 2વભાવ જીરતા -અનુ કંગ તારા ICIT 'Beiાર" શુ% ષા બોધ Spk hley Rhe | માટfકા | 19છે . R13 - વિવે ચ ક :હૈ. ભગવાનદાસ મનઃસુખભાઈ મહેતા, એમ બી. બી. એસ. પ, ચપાટી રોડ, મુંબઈ ૭, પ્રાપ્તી સ્થાન શ્રી મેધરાજ જૈન પુસ્તક ભંડાર બુકોલસ એન્ડ યુઝ શસ. કીકા ૨ ટ, મુંબઈ - ૨ "T. જી તથrr7 શાન ૪' श्री महावीर जैन आराधना केन्द्र, कोबा Jain Page #4 -------------------------------------------------------------------------- ________________ योगः कल्पतरुः श्रेष्ठः, योगश्चिन्तामणि परः । योगः प्रधानं धर्मांणां, योगः सिद्धेः स्वयंग्रहः ।। શ્રી હરિભદ્રસૂરિજી કૃત યોગબિન્દુ યામ કલપતરુ શ્રેષ્ઠ છે, ચિન્તામણિ પર યોગ; ચાગ પ્રધાન જ ધર્મમાં, સિદ્ધિ સ્વયંવર યોગ. Page #5 -------------------------------------------------------------------------- ________________ મહર્ષિ શ્રી હરિભદ્રાચાર્ય જીમણીત શ્રી યોગદષ્ટિસમુચ્ચય સ વિવેચન ૩ હE૭ / - વિ વે ચે કે : હૈ, ભગવાનદાસ સનઃસુખભાઈ મહેતા એમ. બી. બી. એસ. - સ્વ. શ્રી લીલાવતી બહેનના પુણ્ય સ્મરણાર્થે -: પ્ર કા શ કે - મનઃસુખલાલ તારાચંદ મહેતા નેપચ્યન ખીલડીંગ, હાર્નબી રોડ, મુંબઈ ૧. મૂલ્ય : છ રૂપીયા * C K --* Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રથમારિ પ્રત ૧૦૦૦ - ઈ. સ. ૧૯૫૦ : વિ. સં. ૨૦૦ ૬ Serving jinshasan 0 blancos) e Pan સર્વ હક્ક વિવેચકને સ્વાધીન, 023581 gyanmandir@kobatirth.org ••••• ......... अहो ! अनन्तवीर्योऽयमात्मा विश्वप्रकाशकः । त्रैलोक्यं चालयत्येव ध्यानशक्तिप्रभावतः ॥ 1 શ્રી શુભચ દ્વાચાય જીકૃત જ્ઞાનાર્ણવ અહો ! અનંતવીર્ય આ, આત્મા વિશ્વ પ્રકાશ દયાનશક્તિ પ્રભાવે છે, કૈલોક્યને ચળાવતા. મુદ્રકશા લાગ્યચંદ લલ્લુભાઈ શ્રી મહોદય પ્રેક્ષ,-ભાવનગર, Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ = -:જન્મ ૧૮-૪-૧૯૦૮ == સા. લીલાવતી મનસુખલાલ તારાચંદ મહેતા. સ. લાલાતિ મનસુખલાલ नेमनां स्मरणार्थे ઞ,i† ૧૬૨ ક૨વામાં આવેલ છે. ધી પ્રદેશ પ્રેમ-ભાવનગર મૃત્યુ :૩-૧-૧૯૪૬ Page #9 -------------------------------------------------------------------------- ________________ LATE FEE EEEEEEE EL0200 SS SS S SS SS 2 2 0 0 0 0 0 0 0 0 0 0 શ્રી લીલાવતી હનની વનરેખા एक एव तद्धर्मो मृतमप्यनुयाति यः । ગીર સમ નાનું સત્રમન્યનું તુ જેના પુણ્યસ્મરણાર્થે આ ગ્રંથનું પ્રકાશનથય પ્રાપ્ત કરવામાં આવ્યું છે, તે શ્રી લીલાવતી દુનને જન્મ મલાડ-મુંબઇમાં સ’. ૧૯૬૪ના ચૈત્ર વિદે ૨ ને દિને થો હતે. સુપ્રસિદ્ધ નરીક શેડ શ્રી દેવકરણ ભૂલજી તે તેમના પિતાશ્રી અને શ્રી પુતલીબાઈ માત્તુરી, ઉત્તમ ધર્મ સંસ્કારસપન્ન કુલમાં જન્મવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થવાથી લઘુચી ધર્મ સંસ્કારના બીજ તેમના હૃદયમાં ઊપાયા હતા. તેમણે અંગ્રેજી ત્રણ ચાપડી સુધી અભ્યાસ કર્યો હતો. સાથે સાથે પંચ પ્રતિક્રમણ, નવસ્મરણ આદિ તેમના ધાર્મિક અભ્યાસ પણ ઉચ્ચ કાર્ડનો હતો. થી ભિરિ ઇ. સ. ૧૯૨૫ માં તે અમરેલીનિવાસી શ્રી મનસુખલાલભાઈ તારાચંદ મહેતા ( નેપ્ચ્યુન ઇયાર સવા સાથે લગ્નગ્રંથિથી ગયા. શ્રી મનસુખલાલભાઈ પણ એક ઉચ્ચ સંસ્કારી, મુકિત અને ધર્મચિ આત્મા હોઈ, અને કુલીન કુટુ એના સબધથી ાનામાં સુધ બળવાનું થયું. તેમનું હાસ્ય સુખમયાન દનય અને ઉત્તર ધર્મ પ્રેમની વૃતિ કરનારું નીકળ્યુ. તેમના સતાનામાં બે પુત્રો અને એ પુત્રીઓ થયા. આનંદી, સમતાવાન અને વત્સલ સ્વભાવને લીધે તે કુટુંબમાં સર્વના પ્રવિત્ર થઈ પડ્યા હતા. તેમના પરિચયમાં આવનારા સર્વ કાઇને તેમના તર્કના ઉમળકાભર્યાં વાત્સલ્યને અનુભવ થતો. કૃતજ્ઞપાયું એ એમનો વિશિષ્ટ ગુણુ તા. તપ પ્રત્યે તેમને ખાસ અભિરુચિ હતી. ૧૯૩૫માં મલાડમાં તેમણે અઇ કરી હતી; ૧૯૮૧માં વધમાન અબેલ તપની શાળાનું ધાડ બાંધ્યુ હતું. બાહ્ય તત્વ સાથે સ્વાધ્યાયાદે આભ્યંતર તે પણે વર્ધમાન કરવાના તેમના લક્ષ પાપાત્ર હતો. તેમજ તીર્થયાત્રા પ્રત્યેનો તેમને ઉછગ અનન્ય હતા. નાનપણમાં માતાપિતા સાથે શ્રી સમૈશિખરજીની યાત્રા તેમણે કરી હતી, અને ધર્મનિષ્ઠ શ્રી મનસુખલાલભાઇના સહધર્મચારિણી થયા પછી પુનઃ ૧૯૩૫માં શ્રી સમેતશિખરજી, ગુયાજી, પાવાપુરી, આબુ, કુપ્પાક, કેશરીયાજી આદિ સન થી પાવન નીચેની યાત્રાનો અનુપમ લાભ લઈ આત્મામાં ધર્મ બાજનું અનિસિંચન કરી નિજ જીવનને ધન્ય કર્યું હતું. CTED0s0,000.000-07 0 0 0 0 0 0 0 Page #10 -------------------------------------------------------------------------- ________________ YW K IIIIII QII II = = = r Tiા છેવટે શ્રી ગિરનારજીની યાત્રા નાદુરસ્ત તબીયત છતાં પૂર્ણ ઉત્સાહથી તેમણે કરી આ યાત્રા પછી તરત ૧૯૪રમાં તેમને આ જીવનયાત્રા પૂર્ણ કરનારી હૃદયરોગની ગંભીર બીમારી લાગુ પડી. અને પછી તે, અનુક્રમે જલદર આદિ તીવ્ર વેદનામય ચિહ્નોથી તે વ્યાધિએ અસહ્ય અને અસાધ્યરૂપ ધારણ કર્યું. આ લગભગ ચાર વર્ષ જેટલી લાંબી અને અસહ્ય માંદગીમાં પણ લેશમાત્ર આર્તધ્યાનને ચીત્કાર નહિં કરતાં, સમતાભાવે વેદના સહન કરવારૂપ એક પ્રકારને પરીવહયે તેમણે કર્યો હતો, તેમની શાંતિ અપૂર્વ અને સમતા અસાધારણ હતી. રોગશા પર પણ તેમની ચિત્તવૃત્તિ ધર્મધ્યાનમાં જોડાયેલી રહેતી; નવસ્મરણ અને અન્ય ધર્મગ્રંથ પિતે રુચિથી વાંચતા અથવા તવરસિક મનસુખલાલભાઈ પાસે વંચાવતા. ભલભલાની પણ ધીરજની કસોટી કરે એવી આ ઉગ્ર અને દીર્ઘ વ્યાધિમાં પણ શ્રી મનસુખલાલભાઈએ સ્થિતપ્રજ્ઞની જેમ અનુદ્વિગ્નપણે એકનિષ્ઠ અનન્ય સેવાસુશ્રુષા કરી પિતાને કર્તવ્યધર્મ પૂરેપૂરો બજાવ્યું. પણ સર્વ ઉપાય છતાં ૧૯૪૬ ના જાન્યુઆરીની ૩ તા. વંથળીમાં શ્રી લીલાવતી બહેન આ ક્ષણભંગુર દેહનો ત્યાગ કરી ગયા. NEOOOOOOOOOOOOOO(成成 - મૃત્યુસમયે પણ તેમની સમાધિ અને ચિત્તશાંતિ કેવી અદ્દભુત હતી તેનું તાદ્રશ્ય શબ્દચિત્ર શ્રી મનસુખલાલભાઈના જ શબ્દોમાં આ રહ્યું–“બરાબર એક માસ પૂર્વે એમને પિતાના મૃત્યુની ખબર તે પડી ગઈ, પણ તેમ છતાં એની શાંતિ અને ધીરજમાં છેલ્લે સુધી જરા પણ ફરક પડેલે નહિં. ૨૦૦૨ના માગશરવદી અમાસને દિવસે બપોરના બે વાગ્યે બેઠા બેઠા મા સાથે વાત કરતા હતા કે આજે અમાસ છે, એટલે ભારે’ દિવસ તો ખરો. હું જવાબ આપું છું કે-એવી તો માંદગી પછી ૫૦ અમાસ ગઈ અને કાંઈ ન થયું તે વળી આજે શું થવાનું છે ? એને હસવું આવ્યું. પણ એ હાસ્ય છેલ્લું જ હતું. નવકાર સાંભળતાં સાંભળતાં એક મીનીટમાં હૃદય બેઠાં બેઠાં જ બંધ થઈ ગયું અને મૃત્યુ પામ્યાં. ” આવું ધન્ય સમાધિમરણ જેણે જીવનમાં ધર્મની સાચી એકનિષ્ઠ આરાધના કરી હોય એવા પુણ્યાત્માને પ્રાપ્ત થાય છે. પર્યાય ભલે Kriા નષ્ટ થાય, પણ અમૃત રૂપ ધર્મસંસ્કાર તે વફાદાર મિત્રની જેમ મૃતને પણું અનુસરે છે. દેહ ભલે જીર્ણ થાય, પણ ધર્મરંગ જીણું થતું નથી. ઘાટ-ઘડામણ ભલે જાય, તેમ પણ સુવર્ણ વણસતું નથી. = સાચા ' તે ધર્મના સાહેલડમ , બીજે "ગ પતંગ.., ૩ ગુણવેલા પરમ પણ નડે. આાહે દેવું તે શું થાય -મુજ સેનું તે બિસુએ નહિ ... સાહેટ ઘા ને ધડામણ જય...અરે ગુણ શ્રી યશવજયજી KIRTી = OLOSOSOLEOS OJOSOS OLOSEOZE OE OEOS OS OS OED Page #11 -------------------------------------------------------------------------- ________________ છે. છે ઈ પ્રકાશકનું નિવેદન પ્રસ્તુત ગ્રંથ પ્રસિદ્ધ શાસ્ત્રકાર મહર્ષિ હરિભદ્રસૂરિજીના “ગદષ્ટિસમુચ્ચયનું છે ડૉ. ભગવાનદાસે કરેલું સવિસ્તર ટીકાત્મક વિવરણ છે. આ ગ્રંથમાં આધ્યાત્મિક વિકાસના છે કમનું વર્ણન કરવામાં આવ્યું છે. જેને શાસ્ત્રોમાં આધ્યાત્મિક વિકાસનું વર્ણન મુખ્યત્વે કરીને ચૌદ ગુણસ્થાનરૂપમાં, ચાર ધ્યાનરૂપમાં અને બહિરાત્મા આદિ ત્રણ અવસ્થાઓના . રૂપમાં આપવામાં આવ્યું છે. પ્રસ્તુત ગ્રંથમાં ગાવસ્થાની કમિક વૃદ્ધિને સમજાવતાં, એ તેને ઈરછાયેગ, શાસ્ત્રો ને સામર્થ્યોગ એવી ત્રણ ભૂમિકામાં તેમજ આઠ યોગદષ્ટિરૂપ આઠ વિભાગમાં વહેંચી નાખેલ છે. આ આઠ દષ્ટિ જેના નામ અનુક્રમે મિત્રા, તારા, હું બલા, તીખા, સ્થિરા, કાંતા, પ્રભા, પરા, છે તેને, મહર્ષિ પતંજલિના ચગના પ્રસિદ્ધ છે આઠ અંગચમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ હું સાથે અનુક્રમે સમન્વય છે. પ્રથમની ચાર દષ્ટિએ ગની પ્રાથમિક દશા છે અને તેમાં હું અવિદ્યાને થોડે અંશ હોય છે, પણ “સ્થિરા” થી “પરા દષ્ટિ વરચેના સાધકને હ અવિદ્યાને અવકાશ નથી. છેવટમાં આચાર્યો યોગશાસ્ત્રના અધિકારી કેણ હોઈ શકે એ હલ જણાવ્યું છે. આ ડૉ. ભગવાનદાસભાઈએ પ્રસ્તુત ગ્રંથના વિવરણમાં સંસ્કૃત મૂળ મલેક, તેને [કાવ્યાનુવાદ, શબ્દશઃ અર્થ, વૃત્તિ અર્થ, અને તે ઉપર લંબાણથી સરલ ભાષામાં સુંદર T વિવેચન (ટીકા) કર્યું છે. વિવેચનમાં જરૂર જણાય ત્યાં ત્યાં જૈન આગમ ગ્રંથ, અન્ય ધર્મના પવિત્ર પુસ્તકે, અને તત્વજ્ઞાનીઓના આધારભૂત અવતરણે પણ મૂકેલા છે. પુસ્તકની શરૂઆતમાં ડૉ. ભગવાનદાસે લખેલે આ ગ્રંથને મહત્વપૂર્ણ ઉપઘાત કેગના અભ્યા- E fસીઓને ખાસ ઉપયોગી થઈ પડે તે રીતે આપવામાં આવ્યું છે. શ્રી યશેવિજયજી કે મહારાજે લખેલી ગદષ્ટિની સઝાય પુસ્તકને અંતે પરિશિષ્ટમાં મૂકેલી છે. દરેક જ ને દષ્ટિના અંતે શ્રી ભગવાનદાસભાઈએ પિતે રચેલા કલશકાળે મૂકવામાં આવેલ છે. જે Page #12 -------------------------------------------------------------------------- ________________ છે અધ્યાત્મ અને તત્વજ્ઞાનના અભ્યાસ માટે આવે એગદષ્ટિસમુચ્ચય જે સુંદર છે કે ગ્રંથ મહારા જાણવામાં હજુ સુધી આવેલ નથી. ૧૯૪૬માં મ્હારા પત્નીના સ્વર્ગવાસ E આ પછી ડો. ભગવાનદાસે પોતાના હસ્તલિખિત રૂપમાં આ પુસ્તક મને વાંચવા આપેલું. તે આ પ્રસ્તુત ગ્રંથમાં આઠ દૃષ્ટિ પર એવું સરસ અને ભાવપૂર્ણ વિવેચન કરવામાં આવ્યું છે, તે T કે એ વાંચતાં વાંચતાં અંતરમાં એક નવી જ દષ્ટિ ખૂલતી જોવામાં આવે છે, અને તે તેમાંથી કઈ દિવ્ય પ્રકાશને આભાસ થાય છે. શ્રીયુત ભગવાનદાસભાઈને, તેમને છે આ ગ્રંથ મેં વાંચે તે પહેલાં હું ડકટર અને લેખક તરિકે તે જાણતા જ હતા, તે એ પણ આ ગ્રંથ વાંચ્યા પછી મને ખાત્રી થઈ કે ડૉ. ભગવાનદાસ માત્ર શારીરિક છે છે રોગના ચિકિત્સક નથી, પણ માનવીના “મન” અને “ભાવ”ની પણ એ સારી ચિકિત્સા = જ કરી જાણે છે. આ ગ્રંથની હું પ્રશંસા કરું એ કરતાં વાચકવર્ગ એના માટે અભિપ્રાય ? આ આપે તે ઈષ્ટ છે. છતાં એટલું તે ધ્યાનમાં રાખવાનું છે કે ઐહિક બાબતે દૂર રાખીને જે શાશ્વત કલ્યાણની આશા રાખતે હોય, આ સંસાર એક પંખી મેળે છે અને થડા છે આ સમયમાં આ મર્ય દેહ ત્યાગ કરીશું. તેની જેને ખાત્રી હોય, અને જેને પિતાનું છે જીવન સારરૂપ, પવિત્ર અને દિવ્ય બનાવવાની ઝંખના હોય, તેના માટે જ આ પુસ્તક માં આ કિંમતી છે. આ ગ્રંથનું મુદ્રણકાર્ય શુદ્ધિપૂર્વક સુંદર રીતે કરી આપવા માટે A શ્રી ગુલાબચંદભાઈને (મહદય પ્રેસ) અત્ર આભાર માનું છું. હવે એક છેલ્લી વાત. પ્રસ્તુત ગ્રંથનું પ્રકાશન હારી સ્વર્ગસ્થ પત્ની લીલાવતીના જ T સ્મરણાર્થે કરવામાં આવેલ છે, અને આ અમૂલ્ય ગ્રંથ નિષ્કામભાવે પ્રગટ કરવાની છે N રજા આપવા માટે હું ડૉ. ભગવાનદાસભાઈને અત્યંત આભારી છું. જે વ્યક્તિ પાસેથી A મેં અધિકમાં અધિક પ્રાપ્ત કર્યું છે, અને જેને બદલે અલ્પમાં અલ્પ રીતે પણ હું , વાળી શક્ય નથી, એવી હારી પત્ની લીલાવતીના સ્મરણાર્થે ફૂલ નહિં ને ફૂલની નું પાંખડીરૂપ આ પ્રકાશનસુકૃતથી હું ગમે તેટલે આત્મસંતેષ અનુભવું, તે પણ તેના અસંખ્ય ઉપકારોના બેજાને ભાર મહારી પર રહેલે જ છે અને રહેશે. મ્યુન બીહડીંગ, હૈનબી રોડ, કાટ, | મનસુખલાલ તારાચંદ મહેતા - ૨૩-૭-૫૦ Page #13 -------------------------------------------------------------------------- ________________ Page #14 -------------------------------------------------------------------------- ________________ st છે. so આ ગ્રંથના વિવેચક છૅ. ભગવાનદાસના પૂજ્ય પિતાશ્રી geodexe aga o 0000000000000000000CDD009000 QomumO90 DCE0000 otage belegada સ્વ. શ્રી મનસુખભાઈ કિરચંદ મહેતા. 900 જO૦૦૦૦૦ / 4000 ( શ્રી મહોદય પ્રેસ, ભાવનગર ૩ Geese, , Page #15 -------------------------------------------------------------------------- ________________ G ઈઈઈ & all . મહારા પૂજ્ય સદ્ પિતાશ્રીના ચરણકમળમાં (શ્રી મનસુખભાઈ કિરચંદ મહેતા) ઈ આ છે સમર્પણ OD NIGHT (POO . કાળા નો છે , ' , નો છે કોઈ છે To શાર્દૂલવિક્રીતિ સર શ્રી પૂજ્ય પિતા ! આપ ચરણે આ શાસ્ત્ર વિવેચતી, ટીકા સન્માનંદની મુજ કૃતિ અપ થઉં છું કૃતી; દેવી હેમસુતે સુકાવ્ય કલશે ભગવાનદાસે ક્ય, અપે તે મનસુખનંદન સદા સદૂભકિતભાવે ભર્યા શિખરિણી સુસંસ્કારે રેપ્યા મુજ મનભેંમાં મનસુખ કરે, ફુલ્યો ફાલ્યા તે આ નિત મુજ મનંદન ભરે; પિતાશ્રી ! એવા તે સુખદ ઉપકાર સ્મૃતિ કરી, સ્વકાર આ બાલે સમરિપિત ભકતંજલિ ઘરી ! છે. Oા % S Ø F S S S S S S ભગવાનદાસ (“માનંદન”) Aહies lista 0 એલ ઈ છે. છk Page #16 -------------------------------------------------------------------------- ________________ સુધાસિંધુના બિન્દુ 9 g નાઇrz છે સાં નાઇટ્ટ . જેણે આત્મા જાણે તેણે સર્વ જાણું–શ્રીઆચારાંગ. अप्पा नई वेयरणी, अप्पा मे कुडसामली। #મહુધા ઘળ, અળા એ નંદુને વનં | શ્રી ઉત્તરાધ્યયન સૂવ. मोक्खपहे अप्पाणं. ठवेहि तं चेव झाहि तं चेय । તવ વિદર ળિજં, મા વિરપુ અong શ્રી કુંદકુંદાચાર્યજી. आत्मप्रवृत्तावतिजागरूकः, परप्रवृत्ती बधिरान्धमूकः । સાવિતાનાવોપયો, ઢોવોત્તર સામુપૈતિ યોગ | શ્રી યશોવિજયજી (અર્થત) નદી વૈતરણી આત્મા, આત્મા છે કંર શામલી; નંદન વન છે આત્મા, આત્મા કામદુધા ભલી. મોક્ષપથે આત્માને સ્થાપ, ધ્યાવ તે જ આત્માને આપ; ત્યાં જ વિહર ચેતન ! સદાય, મ વિહર પરદ્રવ્યોમાંય. આત્મપ્રવૃત્ત અતિ જાગનારે, પરપ્રવૃત્ત ઍક અંધ બહેરે; સદા ચિદાનંદપપગી, લહે અલૌકિક જ સામ્ય યોગી. (ભગવાનદાસ) બહિરાતમ તજ અંતર આતમ, રૂપ થઈ થિર ભાવ; પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અરપણુ દાવ.– શ્રી આનંદધનજી. જબ જા નિજ રૂપકે, તબ જા સબ લેક; નહિં જા નિજ રૂપકે, સબ જા સે ફેક. કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાય એવા, નિગ્રંથને પંથ ભવ, અંતને ઉપાય છે.–શ્રીમદ્ રાજચંદ્રજી જ્યાંલગી આતમા તત્વ ચિ નહિં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.–શ્રી નરસિંહ મહેતા. ધ્યાન સુધારસ પાન મગનતા, ભેજન સ્વગુણ ઉપભેગ રે; રીઝ એકત્વતા તાનમેં વાજે, વાજિંત્ર સમ્મુખ ગ રે.– શ્રી દેવચંદ્રજી. જ વારમવામાનં નામાનનવસાત્ આ મામૈવ ધર્મનો વધુરામૈવ રિપુરારમનઃ ગીતા. છે य एव मुक्त्वा नयपक्षपातं, स्वरूपगुप्ता निवसन्ति नित्यम् । વિનાયુતરાન્તિરિજાત [વ સાક્ષાકૃત વિવતિ | શ્રી અમૃતચંદ્રાચાર્યજી. 8 Page #17 -------------------------------------------------------------------------- ________________ XXLXXLXLXALXXXXXXXXXY धर्मबीजं परं प्राप्य, मानुष्यं कर्मभूमिषु । સજાવથ, પ્રયતતેડફાધરઃ | શ્રી યોગદષ્ટિસમુચ્ચય. પ્લે ૮૩. જ नित्यमन्तर्मुखस्तिष्ठ, वीतरागो विवासनः । વિમાત્રમમરું જ્ઞાન કર્મ સર્વત્ર માવાન છે શ્રી ગવાસિષ્ઠ, સમય ગોયમ મા પમાયા “હે ગતમ! સમયમાત્રને પણ પ્રમાદ મ કર ! जस्सथ्थि मच्चुणा सख्खं, जस्स वथ्थि पलायणं । નો ગાળે ન મરિક્ષામિ, સો દુ સંલે સિયા | શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર. મૃત્યુથી મૈત્રી છે જેને વા જે ભાગી શકે ખરે ! ન હું મરીશ જે જાણે, તેહ સુખે સુએ ભલે ! એમ જાણીને રે જ્ઞાનદશા ભજી, રહીએ આપ સ્વરૂપ પર પરિણતિથી રે ધર્મ ન છાંડિએ, નવિ પડીએ ભવકૂપ–સવાસે ગાથા સ્તવન.R સકલ જગત તે એઠવત, અથવા સ્વપ્ન સમાન; તે કહિયે જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. દયા શાંતિ સમતા ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય; . હિય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદા ય સુજાગ્ય–શ્રી આત્મસિદ્ધિ. માત્ર મોક્ષની ઈચ્છા મન વિષે, બીજી કઈ ગમે નહિં વાત....જીવ્યું ધન્ય તેહનું! આ જેને કાળ તે કિંકર થઈ રહ્યો, મૃગતૃષ્ણ ઐલેક...જીવ્યું. દાસી આશા પિશાચી થઈ રહી, કામ ક્રોધ તે કેદી લેક...જીગ્લે-વેષ્ણવ કવિ મનોરદાસજી પિયા પર ઘર મત જા રે, કરી કરુણું મેહારાજ ! ઘર અપને વાલમ કહે છે, કેણ વસ્તુકી ખોટ ? ફેગટ તદ કિમ લીજીએ પ્યારે, શીશ ભરમકી પિટ –ીચિદાનંદજી બહેતરી છે विवेकिनो विरक्तस्य, शमादिगुणशालिनः ।। મુમુક્ષોરેa હિ નિઝાલાયોગ્યતા મતા છે શ્રી વિવેકચૂડામણિ. विरम विरम सान्मुच्च मुश्च प्राञ्चं विसृज विसृज मोहं विद्धि विद्धि स्वतत्त्वम् । વચ પણ સ્વસ, કુરુ પુરુષાર્થ નિતાનહેતો:–શ્રી પાનાર્ણવ. परब्रह्मपरिणामनिदानं, स्फुटकेवलविज्ञानं रे ।। વિનય વિનયવિચિતજ્ઞાનં, શાંતસુધારવા રે / શ્રી શાંતસુધારસ. જિહદ નજરે Page #18 -------------------------------------------------------------------------- ________________ પરમાર્થમાર્ગ અથવા શુદ્ધ આત્મપદપ્રકાશ ઈચ્છે છે જે જોગીજન, અનંત સુખ સ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સોગ જિન સ્વરૂપ. ૧૬ આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયે, તેહ સ્વરૂપ પ્રકાર. ૨ જિનપદ નિજ પદ એકતા, ભેદભાવ નહીં કાંઈ લક્ષ થવાને તેહને, કહ્યાં શાસ્ત્ર સુખદાયિ. જિન પ્રવચન દુર્ગમ્યા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદગુરુ, સુગમ અને સુખખાણ ઉપાસના જિલ્ચરણની, અતિશય ભક્તિ સહિત મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ વેગ ઘટિત. ગુણપ્રદ અતિશય રહે, રહે અંતર્મુખ વેગ; પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે, જિન દર્શન અનુગ. ૬ પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઉલટી આવે એમ; ચિદ પૂર્વની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. ૭ વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના ચેગ; પરિણામની વિષમતા, તેને યોગ અગ. મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર કરુણા કમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ક્યા શરુદાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહીં આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. ૧૦ નહીં તૃષ્ણ જીવ્યા તણ, મરણ પેગ નહીં ક્ષેત્મક મહાપાત્ર તે માર્ગના, પરમ પેગ જિલેભ. ૧ આવ્યે બહુ સમ દેશમાં, છાયા જાય સમાઈ આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ૧ ઉપજે મેહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલેતાં, વિલય થતાં નહિં વાર. ૨ સુખ ધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તદ ધ્યાન મહીં, પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે. ૧ श्रीमद् राजचंद्र. Page #19 -------------------------------------------------------------------------- ________________ 46 પ્રસ્તાવના भवबीजाङ्कुरजनना रागादय । क्षयमुपागता यस्य । બ્રહ્મા વા વિષ્ણુ દરો નિનો વા નમસ્તસ્મૈ । ”–શ્રી હેમચદ્રાચાય જી. “ સધળુ' પરવશ તે દુ:ખલક્ષણ, નિજવા તે સુખ લહિયે; એ દૃષ્ણે આતમ ગુણ પ્રગટે, કહે। સુખ તે કુણ કહિયે ? ’1. શ્રી યશોવિજયજી. ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ !—આજના આ મંગલ દિને આ પ્રસ્તાવના લખવાને પ્રારંભ કરું છું, શ્રીમદ્ યાગીશ્વરાની પુણ્યભૂમિ આ ભારતવર્ષ આજે પૂર્ણ સ્વાતંત્ર્યના અપૂર્વ ઉત્સવ ઉજવી રહ્યો છે. આ લૈકિક સ્વાતંત્ર્યની વાત પરથી અલોકિક એવા આત્મસ્વાતંત્ર્યનું સહજ સ્મરણુ થાય છે અને વિચાર સ્ફુરે છે કે આ આત્મા અનાદિ અવિદ્યારૂપ પરશાસનના મહાભાર તળે દબાઇ ગયા છે, પરભાવરૂપ કર્મીની જ જીરાથી જકડાઇ ગયા છે, અને તેથી પારતત્ર્યનુ મહાદુ:ખ અનુભવી રહ્યો છે. આ પરવશતા દુઃખના મૂળરૂપ અવિદ્યા-મેાહના પરશાસનને ફગાવી દઇ, સુખધામરૂપ નિજવશ વશાસનના-આત્મરાજ્યના ‘અપૂર્વ અવસર’ ” જીવને કેમ પ્રાપ્ત થાય ? પરતત્રતાની શ્રૃંખલામાંથી મુક્ત થઇ આ આત્મ-પુરુષ મુક્તત્વના અનન્ય ઉચ્છ્વાસ કયારે અનુભવે ? પૂર્ણ આત્મસ્વાત ંત્ર્યના પરમ ધન્ય મહાત્સવ જીવને શી રીતે પ્રાપ્ત થાય ? • આતમ ઘર આતમ રમે' ને ' નિજ ઘર માંગલમાલ ' કયારે પ્રગટે ? આનદાન રસપૂર થી આ જીવ–સરાવર છલકાઈ જઈ ‘વાજશે મંગલ સૂર' કયારે થાય ? 66 તુજ મુજ અંતર અંતર ભાંજશે, વાજશે મંગલ તૂર, જીવ સરાવર અતિશય વાધશે, આનંદઘન રસપૂર.... '' પદ્મપ્રભ જિન ! તુજ મુજ આંતરુ' કિમ ભાંજે ભગવત ? ’-શ્રી આન ધનજી “ આતમ ઘર આતમ રમે રે, નિજ ઘર મોંગલ થાય રે, ”—શ્રી દેવચ’દ્રુજી આ સમસ્ત પ્રશ્નને ઉત્તર એક ચેાગમાં જ રહ્યો છે. ક`પારતંત્ર્યમાંથી મુક્ત કરી આત્મસ્વાતંત્ર્યની અનુપમ સિદ્ધિ કરાવનાર, જીવને ‘શિવ ' બનાવનાર, આત્માને ‘ ઇચ્છે છે જે જોગીજન ' એવું મૂળ શુદ્ધ તે આત્મપદ ’-પરમાત્મપદ પમાડનાર જો કાઇ હાય તા તે યાગ જ છે. અને આત્મસ્વભાવ-યુજનરૂપ યેગના સદુપાયના સકલ અવિકલ " આ Page #20 -------------------------------------------------------------------------- ________________ વિધિ સાગપાંપણે જે પ્રદર્શિત કરે તે યોગશાસ્ત્ર છે. અને તેમાં પણ અનેક યોગશાસ્ત્રોના નવનીતરૂપ આ ચગદષ્ટિસમુચ્ચય શાસ્ત્રનું સ્થાન અનુપમ છે; અનેક નવીન અને મૌલિક વિચારધારાઓ રજૂ કરી અપૂર્વ “ગદષ્ટિ 'રૂપ દિવ્ય નયનના ઉન્મીલનરૂ૫ નિર્મલ બધા પ્રકાશ રેલાવનાર આ ગ્રંથરત્નનું સ્થાન અનન્ય છે. સાગરનું મથન કરી વિબુધોએ ( એ) અમૃત વળ્યું હતું, તેમ શાસ્ત્રસમુદ્રનું મંથન કરી મહાવિબુધ (પ્રાજ્ઞ) મહષિ હરિભદ્રાચાર્યજીએ આ ગામૃત વાવ્યું છે,–જેનું યથાપાત્ર યથેચ્છ પાન કરી આત્માથી મુમુક્ષુ “જોગીજનો ” અમૃતત્વને પામે છે. અને આ નિર્વાણરૂપ અમૃતત્વ પામવું અને પમાડવું એ જ આ યોગ પથ. પ્રદર્શક ગ્રંથનું વક્તા-શ્રોતા ઉભય આશ્રયી પરંપર (Ultimate ) પ્રયોજન છે, એમ આના મંગલાચરણમાં જ આ મહાન ગાચાર્યે સ્પષ્ટ પ્રકાર્યું છે. આ પર હિતકનિત શાસ્ત્રકારે માન-પૂજા–કત્તિ આદિ તુચ્છ કામનાથી રહિત એવા શુદ્ધ આશયથી કેવળ એક આત્માથે જ આ સત્વહિતાર્થ પરમાર્થ પ્રવૃત્તિ કરી છે, જે પરંપરાએ નિર્વાણનું અવંધ્ય બીજ છે, મોક્ષનું અમોઘ કારણ છે. અને ‘કામ એક આત્માર્થનું, બીજો નહિં મન રેગ”—એ મહાસૂવ હદયમાં ધારણ કરી જે કોઈ સાચો આત્માથી મુમુક્ષુ શ્રોતાજન આ શાસ્ત્રનું પરિશીલન કરશે, તે પણ યાચિતપણે અત્રે ચોગમાં જ પ્રવૃત્તિ કરશે,–જે તેને પણ નિર્વાણુના અવંધ્ય બીજરૂપ થઈ પડશે, કારણ કે આ યોગદષ્ટિ આત્માના આધ્યાત્મિક વિકાસનું માપ છે, આત્મદશા માપક “થર્મોમીટર” (Thermo meter) છે. એટલે એનું સ્વરૂપ સમ્યફ પ્રકારે જાણી વિચક્ષણ શ્રોતા તે પરથી પોતાના આત્માની આધ્યાત્મિક પ્રગતિને, આત્મદશાનો, આત્માના ગુણસ્થાનનો કયાસ કાઢી શકશે. હું પોતે કયી દષ્ટિમાં વસ્તુ છું? મહારામાં તે તે દષ્ટિના કહ્યા છે તેવા ગુણ-લક્ષણ છે કે નહિં? ન હોય તો તે પ્રાપ્ત કરવા મહારે કેમ પ્રવર્તવું? ઈત્યાદિ પ્રકારે અંતર્મુખનિરીક્ષણ (Introspection) કરી આત્મગુણ વૃદ્ધિની પ્રેરણું પામવા માટે આ યોગદષ્ટિ આત્માથી શ્રોતાને પરમ ઉપગી–પરમ ઉપકારી થઈ પડશે, અને તથારૂપ યથાયોગ્ય આચરણરૂપ યોગ પ્રવૃત્તિથી તેને પણ પરંપરાએ મેક્ષનું અચૂક કારણ થઈ પડશે. આમ આ સતુશાસ્ત્ર વક્તા-શ્રોતા ઉભયને આત્મકલ્યાણ ને અમેઘ હેતુ છે, આત્મસ્વાતંત્ર્યને અચૂક સદુપાય છે. લાતો વરે, : પાઢિg. યુમિત્રાનં , તથ વાર્થ વગઢ | ” –શ્રી હરિભદ્રસૂરિ વીર પ્રત્યે મને પક્ષપાત નથી અને કપિલ આદિ પ્રત્યે મને દ્વેષ નથી, યુકિતવાળું જેનું વચન હોય તેનું જ ગ્રહણ કરવા યોગ્ય છે,”—એવા પ્રકારે નિપક્ષ ન્યાયમૂર્તિ જેમ મધ્યસ્થ તત્વપરીક્ષાની વીરગર્જના કરનારા અને મત-દર્શનના આગ્રહથી પર એવા આ પરમ પ્રામાણિક આચાર્ય આ પ્રાચીન ભારતવર્ષના ભૂષણરૂપ સમર્થ તત્ત્વજ્ઞાનીઓની Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પંક્તિમાં બિરાજનારા મહાન જ્યોતિર્ધર થઈ ગયા છે. ષદર્શનનું પરમ પરમાર્થ. રહસ્ય સંવેદનારા આ સુપ્રસિદ્ધ “ષદનવેત્તા” હરિભદ્રસૂરિએ, સર્વ મત-દર્શનને આગ્રહ છોડાવનારી અને “ષટુ દરિશન જિન અંગ ભણજે' એવી સર્વ દર્શનને સમન્વય કરનારી ગમાર્ગની નવીન દિશા અત્ર દાખવી છે. પોતાના “સાગરવરગંભીરા ” વિશાળ પટમાં સર્વનો સુગમતાથી સમાવેશ કરતી પરમ ગંભીર ઉદાર આશયવાળી “દિવ્ય દષ્ટિ” અર્પણ કરી, આ તત્વદ્રા ગાચાર્યે સર્વમાન્ય વિશાળ ગભૂમિકા પર સર્વદર્શનવાદીઓને સપ્રેમ આમંત્રણ કરી સમાનધમી–સાધર્મિક બંધુત્વભાવે એકત્ર કર્યા છે અને ધર્મને નામે કદાહથી ચાલતા મિથ્યા ઝઘડાઓનો આત્યંતિક નિષેધ કરી, વિશ્વબંધુત્વની અનન્ય ભાવના પ્રભાવનારા ગિધર્મન-સનાતન આત્મધર્મને સદધ કર્યો છે. સુજ્ઞ વાંચકને એ જોઈને સાનંદાશ્ચર્ય થશે કે સર્વદર્શન સમભાવની-રાગદ્વેષ રહિત સહિષ્ણુતાની ઉદાત્ત ભાવના આજથી બાર વર્ષ પૂર્વે આ દિવ્ય દ્રા યોગીશ્વરે તાવિક ભૂમિકા પર કેવી વિકસિત કરી છે! અને એ જ આ ગ્રંથરત્નની અનેકવિધ વિશિષ્ટતાએ મથેની મુખ્ય વિશિષ્ટતા છે. ઈ. સ. ૧૯૪૩ના વર્ષની કેઈ સુભગ પળે આ આ ઉત્તમ ગ્રંથ અવગાહવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું, અને તેને સ્વાધ્યાય કરતાં, આ સતુશાસ્ત્ર પર વિશદ વિવેચન કરવાની મને સ્વયંભૂ રણું થઈ. એટલે આ સશાસ્ત્રને આશય પરિરકુટ કરી તેનું ગુણગોરવ-બહુમાન વધારે એવું બૃહત ટીકારૂપ સવિસ્તર વિવેચન કરવાની આ મહારી અંતર પ્રેરણાને મૂર્ત આકાર આપવા આ ઉપક્રમ-જના મેં નિયત કરીઃ (૧) મૂળ કને કાવ્યાનુવાદ-ગુજરાતી દેહરામાં. (૨) લેકને શબ્દશ: અર્થ. (૩) શ્રી હરિભદ્રસૂરિજીની પણ વૃત્તિનો અક્ષરશ અનુવાદ કુટનોટમાં. (૪)લેક અને વૃત્તિના આશયને પરિક્રુટ અને પરિપુષ્ટ કરતું સળંગ સવિસ્તર વિવેચન (“સુમનોનંદની ” બૃહટીકા નામક.). (૫) પ્રત્યેક અધિકાર પ્રાંતે તે તે અધિકારના સારસંહ અને પુષ્ટિરૂપ કલશકાની નવ રચનાઆમ પંચાંગી એજના નિયત કરી ઉક્ત ઉપક્રમ પ્રમાણે આ સતપ્રવૃત્તિમાં હું પૂર્ણ ઉત્સાહથી પ્રવૃત્ત થયે, અને યથાવકાશ કવચિત તીવ્ર-કવચિત મંદ વેગે અખંડ પ્રયાણ કરતાં આ વિવેચનાદિ કાર્યની પૂર્ણાહુતિ મેં ૧૯૪૫ ના અંતભાગમાં કરી. તેના ફલપરિપાકરૂપ આ ગ્રંથ સુજ્ઞ વિવેકી તત્વરસિક વાચકવૃન્દના કરકમલમાં મૂકતાં મને આનંદ થાય છે. આત્માથે કરવામાં આવેલા આ નમ્ર પ્રયત્નમાં વિગતમત્સર ગુણદેષજ્ઞ સજજનેને જે કંઈ પણ સફળતા ભાસ્યમાન થાય, તે તે કેવળ ગુણનિધાન જ્ઞાની પુરુષોના કૃપાપ્રસાદને જ આભારી છે,–જેના પરમ સમર્થ વચનામૃતની પ્રબળ ભિત્તિના અવલંબન વિના હારે આ પ્રયત્ન “પ્રાંસુલભ્ય’ ફલ પ્રત્યે પંગુચેષ્ટા જેવું જ બન્યા હોત! આ ગ્રંથના હાથલખાણની શાહી હજુ સુકાઈ ન હતી, ત્યાં તે હારા પરમાર્થ – સ્નેહી તત્વરસિક શ્રી મનસુખલાલભાઈ તારાચંદ મહેતા (નેપ્યુન ઈસ્યુરન્સવાળા ) જિજ્ઞાસાવૃત્તિથી આ હાથલખાણ લઈ જતા, અને અપૂર્વ રસથી તે અવગાહી જતા એથી * શાતે નિર્વાઇતરડમસમોન તરણતઃક્ષાવતાં તો વિવાઃ ૩uતે ય, દાસ. Page #22 -------------------------------------------------------------------------- ________________ એમને આ સતશાસ્ત્ર પ્રત્યે પરમ પ્રેમ-પ્રમોદભાવ ઉ૯લસાયમાન થયા, અને તેના પ્રકાશનનું શ્રેય પિતાને પ્રાપ્ત થાય એવી સહજ વૃત્તિ ઉદ્દભવી. તે અરસામાં તેમના સુશીલ ધર્મપત્ની ધર્મનિષ્ઠ શ્રી લીલાવતીબહેનને અકાળ સ્વર્ગવાસ થયો હોઈ, તેમના પુણ્ય સ્મરણાર્થે શ્રેય નિમિત્ત આ ગ્રંથ પ્રકાશિત કરવાની તેમની ભાવના બળવત્તર બની, અને મેં સાભાર સ્વીકારેલી તે અત્ર ફલવતી થયેલી પ્રશ્ય થાય છે. જેવા પરમાર્થ પ્રેમથી મેં આ કાર્ય કરવાનો પ્રયત્ન કર્યો, તેવા જ પરમાર્થ પ્રેમથી શ્રી મનસુખલાલભાઈએ જે આ પરમશ્રુતની પ્રભાવનાને અપૂર્વ કહા લઈ અનન્ય શ્રેય સંપાદન કર્યું છે, તે બદલ તેમને પુનઃ પુન: અભિનંદન અને ધન્યવાદ ઘટે છે. કારણ કે સશાસ્ત્રના લેખન, પૂજન, દાન, પ્રકાશનાદિ અમોઘ મોક્ષફલ આપનારા અવંધ્ય “ગબીજ” છે, એમ આ ગ્રંથમાં જ પ્રકાર્યું છે: “લેખન પૂજન આપવું, શ્રત વાચના ઉદ્દબ્રાહે રે, ભાવવિસ્તાર સજઝાયથી, ચિંતન ભાવન ચાહો છે.”– ગ૦ સઝાય. આ ગ્રંથની બીજભૂત વસ્તુને કંઈક નિદેશ મેં ઉપોદઘાતમાં કર્યો છે. તેને વૃક્ષરૂપ વિસ્તાર તે તે દષ્ટિના અધિકારમાં ચર્ચવામાં આવેલ છે,–જેના નિર્દેશ માટે અન્ન અવકાશ નથી. (જુઓ વિષયાનુક્રમણિકા). પ્રત્યેક અધિકારના પ્રાંતે તેને સાર આપ્યો છે તે પરથી, તેમ જ તે તે અધિકારના સાસંદોહ અને પુષ્ટિરૂપ કળશકાવ્યોની મેં કરેલી નવરચના પરથી પણ આ ગ્રંથની વસ્તુને સુજ્ઞ વાચકને વિશેષ ખ્યાલ આવી શકશે. અત્રે નિર્દિષ્ટ કરેલ પ્રત્યેક વિષયને સવિસ્તર વિચાર મેં વિવેચનમાં–“સુમનંદની બહટીકા'માં દાખવ્યો છે. તેમાં પણ ખાસ કરીને ઈરછાયેગ, શાસ્ત્રોગ, સામગ, અહિંસાદિ યમ, નિમિત્ત અને ઉપાદાન, ગબીજ, અવંચકત્રયી, સમાપતિ, વેદ્યસંવેદ્યપદ, અવેદ્ય સવેદ્યપદ, વિષમ કુતર્ક શહ, સર્વજ્ઞ તત્ત્વ અભેદ, આક્ષેપક જ્ઞાન, અસંગ અનુષ્ઠાન, યાતા ધ્યાન અને ધ્યેય, સમાધિ, મુક્ત તત્વ, ઈછાયમાદિ, કુલગી, પ્રવૃત્તચક્રગી એ આદિ અત્યંત રસમય ને મૌલિક નવીન વિષય પરત્વે તો મેં અત્ર મહારી “સુમનંદની” ટકામાં વિશિષ્ટ મીમાંસા કરી છે, જે તવપિપાસુ “સુમનો”ને રસપ્રદ થઈ પડશે. તે તે વિષયો મૂળ ગ્રંથમાં પ્રાય: સૂવરૂપ સંક્ષેપ નિદેશમાત્ર હેઈ, તેના પરમ પરમાર્થગભીર આશય'નું સૂચન માત્ર કરતાં આટલું ગ્રંથગૌરવ વધી ગયું છે. તથાપિ આ ગ્રંથગોરવ પણ પ્રસ્તુત ગ્રંથરનના ગુણગૌરવ બહુમાનરૂપ હોઈ ક્ષમ્ય છે. અત્રે સ્વાધ્યાયમય યથાશક્તિ શ્રુતભક્તિ દાખવવાને “અપૂર્વ અવસર મને પ્રાપ્ત થયે તેથી નિજ ધન્યતા અનુભવી, આ ભક્તિરસ જાહ્નવીમાં નિમજજન કરી તત્વસુધારસ પાનનો રસાસ્વાદ લેવાનું પ્રત્યેક તત્તરસિક સજનને સપ્રેમ આમંત્રણ કરું છું. “ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા, રસનાને ફલ લીધે રે; દેવચંદ્ર કહે હારા મનનો, સકલ મરથ સીધો રે.”– શ્રી દેવચંદ્રજી. ૫, ચપાટી રોડ, રે મુંબઈ, ૭ ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, Page #23 -------------------------------------------------------------------------- ________________ ઉ પ દૂઘા ત “ येनात्माऽबुध्यत्मैव परत्वेनैव चापरम् ।। અક્ષયાનન્તપોષાય, તો સિતમને ન શ્રી પૂજ્યપાલસ્વામી આ એગદષ્ટિસમુચ્ચય શાસ્ત્રના અભિધેય વિષયનું સ્વરૂપ વિચારીએ તે પૂર્વે સામાન્ય પીઠિકારૂપે આત્માને દુઃખકારણરૂપ પાતંત્ર્ય શું ? અને શાથી? તથા સુખકારણરૂપ સ્વાતંત્ર્ય શું અને શાથી? તે વિચારવાનું પ્રાપ્ત થાય છે, કે જેથી યોગનું અને આ ગ્રંથના વિષયનું સ્વરૂપ સમજવું સુગમ થઈ પડે. અત્રે મુખ્ય ત્રણ વિભાગમાં વિચાર કરશું: (1) સામાન્ય પીઠિકા, (II) અભિધેય વિષય, (III) તાત્પર્ય બોધ. 1. પીઠિકા ૧. આત્મસ્વાતંત્ર્ય સુખ અને કર્મપારાંચ દુઃખ. સર્વ જીવને સુખ પ્રિય છે અને દુખ અપ્રિય છે. દુઃખ ટાળવા અને સુખ મેળવવા માટે સર્વને પ્રયત્ન છે, છતાં તેને તે દુઃખ ટળતું નથી અને સુખ મળતું નથી તેનું શું કારણ? એ પરથી અનેક સમર્થ તત્વજ્ઞાનીઓના વિચારની ઉત્પત્તિ થઈ છે. પુનઃ પુનઃ જન્મવું, પુનઃ પુન: મરવું, પુનઃ પુનઃ માતાના ઉદરમાં શયન કરવું, “પુના કનવં પુનrfપ મા જુના કનની રાયજં,’–આ અનંત દુઃખમય જન્મ મરણપરંપરારૂપ ભવભ્રાંતિનો અંત કેમ આવે? એનું પરમ ગંભીર તત્ત્વમંથન કરતાં ભગવાન્ મહાવીરાદિ પરમ સમર્થ તવદ્રષ્ટાઓને જે યથાર્થ બોધરૂપ સમાધાન પ્રાપ્ત થયું, તે નિષ્કારણ કરુણારસસાગર તે ભગવંતોએ જગજના કલ્યાણાર્થે બેઠું છે. તેઓએ સ્વાનુભવથી સમ્યક તત્વ નિર્ણય કર્યો કે આ દેહાદિથી ભિન્ન એવી અજર અમર Page #24 -------------------------------------------------------------------------- ________________ અવિનાશી ચૈતન્ય સ્વરૂપ આત્મા” નામની વસ્તુ છે, અને તેને તેનાથી અન્ય (તદન્ય) એવી જડ વરતુના સંગથી જ આ ભવપરિભ્રમણ દુઃખ સાંપડયું છે. તે કર્મનામક અન્ય વસ્તુના સંગનો વિયોગ થાય તે જ આ આત્મા પરિણામણ દુઃખથી છૂટે દુખધામ કર્મ પરતંગ્યરૂપ બંધથી મુક્ત થઈ સુખધામ આત્મસ્વાતંત્ર્યરૂપ મુક્તિ પામે. “ કનકપલવત પડિ પુરુષ તણી, જેડી અનાદિ સ્વભાવ અન્ય સંગી જ્યાં લગી આતમાં, સંસારી કહેવાય...પદ્મપ્રભ.” શ્રી આનંદઘનજી. અત્રે સહજ પ્રશ્ન થ સંભવે છે કે-આત્મા ચેતન છે અને કર્મ જડ છે, ચેતનના પરિણામ ચેતન હોય અને જડના પરિણામ જડ હોય. આમ આ બન્ને વસ્તુ ભિન્ન છે, તો પછી આ બેનો સંયોગ–બંધ કેમ ઘટે? અને તે બંધની વ્યવસ્થા કેવા પ્રકારે ? તેનું સમાધાન એ છે કે-કર્મસંબંધને અનુકૂળ એવી આત્માની પરિણતિરૂપ કર્મસંબંધયોગ્યતાથી જ તેવા પ્રકારે બંધ ઘટે છે, તેવા પ્રકારની યોગ્યતા શિવાય ઘટતો નથી. આત્માની આ કમસંબંધ યોગ્યતાને “મેલ'-ભાવમલ કહે છે. આત્માના શુદ્ધ સ્વભાવનું મલન-વિષ્કલન કરે છે, મલિનપણું કરે છે, એટલા માટે જ આ “માલ” કહેવાય છે. “મનાર્ મ કર ” આ મલ આત્માને સ્વભાવભૂત હોઈ અનાદિ છે, એટલે તજજન્ય કર્મબંધ પણ અનાદિ છે,-અતીતકાલની ક્ષણ અપરાપર ક્રમે પ્રવાહાપેક્ષાએ અનાદિ છે તેમ. (જુઓ યેબિન્દુ) અને આ પરથી બંધની તાત્વિક વ્યવસ્થા પણ અવિકલપણે ઘટે છે, કારણ કે પરભાવ પ્રત્યે આત્માની રુચિયુક્ત પરિણતિ-રમણતા એ જ ભાવમલનું સ્વરૂપ છે. આમ આ ભાવમલ આત્માના પરિણામરૂપ હાઈ ભાવકમ છે. એટલે આત્મા આ બંધની તાત્વિક ભાવકર્મને પરિણામ-પરિણામી ભાવે કર્તા છે. આ ચેતનરૂપ ભાવકર્મના વ્યવસ્થા નિમિત્તે જડ એવું પુદ્ગલ દ્રવ્ય જીવવીયની કુરણું ગ્રહણ કરી સ્વયં જ્ઞાનાવરણીયાદિ આઠ દ્રવ્યકર્મરૂપે પરિણમે છે. શ્રી આત્મસિદ્ધિમાં કહ્યા પ્રમાણે “ભાવકમ નિજ કપના, માટે ચેતનરૂપ; જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે *(૧) આ આત્માને જેન અને વેદાંતી પુરુષ' નામે ઓળખે છે, બૌદ્ધ તેને “જ્ઞાન” કહે છે, અને સાંખ્ય “ક્ષેત્રવિદ્’ કહે છે. (૨) તદન્ય–તે આમાથી અન્ય એવી વસ્તુને જેન ‘કર્મ' કહે છે, બૌદ્ધ અને વેદાંતી “અવિવા' કહે છે, અને સાંખ્ય “પ્રકૃતિ' કહે છે. (૩) અને તેના સંગને જૈને ‘બંધ” નામ આપ્યું છે, બૌદ્ધ અને વેદાંતીએ “ભ્રાંતિ' નામ આપ્યું છે, અને સાંખે “પ્રવૃત્તિ” નામ આપ્યું છે. (૪) આ કર્મસંબંધ યોગ્યતારૂ ૫ ભાવમલને સાંખે “દિક્ષા'-પ્રકૃતિવિકારોને દેખવાની ઈચ્છા કહે છે, શ “ભવબીજ' કહે છે, વેદાંતીઓ ભ્રાંતિરૂપ “અવિદ્યા' કહે છે, સિગતો અનાદિ કલેશરૂપ “ વાસના ” કહે છે. આમ દર્શનભેદે પરિભાષારૂપ નામભેદ છતાં વસ્તુભેદ નથી. આ સર્વ દર્શનસંમત વસ્તુતત્ત્વ છે. " आत्मा तदन्यसंयोगात्संसारी तद्वियोगतः ।। gવ મુજ પતૌર તરવામાણારણોતથા ઇ. (જુએ શ્રી હરિભદ્રસૂરિકૃત યોગબિન્દુ.) Page #25 -------------------------------------------------------------------------- ________________ જડ ધૂપ,” એટલે આત્મા આ દ્રવ્યકર્મને નિમિત્ત-નૈમિત્તિકભાવે કર્તા છે. અત્રે સુવર્ણકાર શિલ્પીનું દષ્ટાંત ઘટે છે. સોની કુંડલાદિ ભાવને નિમિત્ત-નૈમિત્તિકભાવે કર્તા છે, અને પિતાના સુખ-હર્ષ આદિ ભાવોના પરિણામ-પરિણામભાવે કર્તા છે. આ દ્રવ્યકર્મથી દેહાદિ ઉત્પન્ન થાય છે, અને દેહમાં સ્થિતિ કરતા આત્માને દ્રવ્યકમનો ઉદય થાય છે. તે ઉદય થયે જે આત્મા રાગ-દ્વેષ–મોહરૂપ વિભાવ ભાવે પરિણમે તો તે ભાવમલરૂપ નવીન ભાવકને બંધ કરે છે, અને આ ભાવકના નિમિત્તે પુન: દ્રવ્યકર્મ બંધાય છે, અને તેથી પુનઃ દેહધારણાદિ ભવપરિપાટી હોય છે. જેના પરિભાષામાં ભાવકર્મને માટે “માલ” અને દ્રવ્યકમને માટે “રજ” એવી યથાર્થ સંજ્ઞા છે. જેમ મલ-ચીકાશ હોય તે જ ટે, તેમ ભાવમલરૂપ આસક્તિ-નેહ-ચીકાશને લીધે દ્રવ્યકર્મરૂપ રજ ચોંટે છે. આમ પરસ્પરનિમિત્ત-નૈમિત્તિકભાવે અરઘટ્ટઘટ્ટોન્યાયે ભાવકર્મ-દ્રવ્યકમને અનુબંધ થયા કરે છે, ભાવકર્મથી દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મથી ભાવકર્મ એમ દુષ્ટ ચક્ર (Vicious circle ) ચાલ્યા કરે છે, અને તેથી જ મમરણના આવર્તરૂપ-ફેરારૂપ ભવચક્ર પણ ઘુમ્યા કરે છે. આમ પરભાવમાં આસક્તિરૂપ ભાવમલ કર્મબંધનું મૂળ કારણ છે, અને કર્મ એ ભવભ્રમણનું કારણ છે, એટલે સંસારનું મૂળ કારણ અવિદ્યારૂપ આત્મબ્રાંતિ જ છે, આત્મસ્વરૂપનું અજ્ઞાન એ જ છે. દેહાદિ પરવતુમાં આત્મબ્રાંતિ એ જ આ જીવની મોટામાં મોટી મૂલગત ભૂલ છે અને આ આત્મબ્રાંતિથી જ ભવભ્રાંતિ ઉપજી છે. કારણ કે એમ પભાવને વિષે આત્મભાવની કલ્પનાને (Imagniation ) લીધે તે પરભાવ નિમિત્તે રાગ-દ્વેષ-મહાદિ વિભાવ ઉપજ્યા, એટલે તે તે વિષયના યોગક્ષેમાથે -વિષયસંરક્ષણાર્થે કષાય ઉપજ્યા, અને આ જ પ્રકારે અઢારે પાપસ્થાનકની ઉત્પત્તિ થઈ. દેહમાં આત્મબુદ્ધિરૂપ આ મૂલગત બ્રાંતિને લીધે મન-વચન-કાયાના યોગની પ્રવૃત્તિ પણ પરભાવ-વિભાવને અનુકૂળ થઈ. ઉપગ ચૂક્ય એટલે ગ ચૂક્યો. મનથી પરભાવ-વિભાવના ચિંતનરૂપ દુશ્ચિંતિત થવા લાગ્યું, વચનથી પરભાવ-વિભાવ મહારા છે એવું મૃષા વચનરૂપ દુર્ભાષિત ઉચ્ચરાવા લાગ્યું, અને કાયાથી પરભાવ-વિભાવની પ્રાપ્તિ માટેની પ્રવૃત્તિરૂપ દુષિત આચરાવા લાગ્યું. આમ “સુચંતિમ સુમતિ ,શિકિ” રૂપ મન-વચન-કાયાના યોગની દુષ્ટ પ્રવૃત્તિરૂપ “ટુ' દુકૃત ઉભરાવા લાગ્યું. “પર પરિણતિ રાગીપણે, પરરસ રંગે રક્ત રે; પરગ્રાહક રક્ષકપણે, પરભાવે આસક્ત રે ”—શ્રી દેવચંદ્રજી. આમ પરવસ્તુમાં મુંઝાવારૂપ મહદર્શન મેહ ઉપજે, દર્શન મિથ્યા થયું, એટલે સર્વ જ્ઞાન અજ્ઞાનરૂપ બન્યું, અને સર્વ ચારિત્ર પણ કુચારિત્ર થઈ પડયું. દર્શન મેહ ઉપજે એટલે ચારિત્રમેહ ઉપજે, અને અનંતાનુબંધી આદિ તીવ્ર કષાય પ્રકારની ઉત્પત્તિ થવા લાગી. આ દ્વિવિધ મોહરૂપ ઘાતિ પ્રકૃતિને બંધ થયે, એટલે તેના અવ Page #26 -------------------------------------------------------------------------- ________________ શંભને ઈતર ઘાતી પ્રકૃતિ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય પણ બંધાવા લાગી તેમ જ વેદનીય, આયુ, નામ, ગેત્ર એ અઘાતિ પ્રકૃતિને પણ બંધ થવા લાગ્યા. અને મૂળ શુદ્ધ સ્વભાવે મુક્ત આત્મા અષ્ટવિધ કમની બેડીના ગાઢા બંધને બંધાઈ સંસારચક્રમાં અનંત જન્મમરણપરંપરારૂપ પરિભ્રમણ દુઃખ પામી રહ્યો. આમ દર્શનમોહ-મિથ્યાદર્શન(મિથ્યાત્વ) સેનાનાયકે પ્રવેશ કરતાં, તેની અનુગામિની સમસ્ત કર્મસેનાએ આત્મા પર આક્રમણ (Invation) કર્યું, આત્મપ્રદેશ પર જોરદાર હલ્લો કર્યો અને તેના ક્ષેત્રને ખેદાનમેદાન કરી નાંખ્યું ! રાજાધિરાજ મોહનરાયે દબદબાભરી રીતે ચૈતન્ય-પુરમાં પ્રવેશ કર્યો, એટલે તેની જય પિકારતા સમસ્ત કર્મ પરિવારે પોતાના તે અન્નદાતાની પાછળ પાછળ અનુપ્રવેશ કરી આત્મપ્રદેશને ઘેરી લીધે! અને પિતાના પુટ્ટગલ-ક્ષેત્રમાં અતિક્રમણ (Transgression, Trespass ) કરવાના અપરાધ બદલ આત્માને બંદિવાન બનાવી સંસારની હેડમાં પૂર્યો! ને “વેરની વસુલાત’ કરી! કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ તેમાં મુખ્ય મેહનીય, હણાય તે કહું પાઠ. કર્મ મોહનીય ભેદ બે, દર્શનચારિત્ર' નામ હણે બેધ વીતરાગતા, અચૂક ઉપાય આમ ” શ્રી આત્મસિદ્ધિ. સ્વભાવરૂપ સ્વધર્મને છોડી આત્માએ પરભાવ પ્રત્યે ગમન કર્યું, તેથી વિભાવરૂપ અધર્મ તેને વળગે, અને તેથી કરીને કર્મ—રાહુએ આત્મ-ચંદ્રનું ગ્રહણ-સન કર્યું, તેને દારુણ વિપાક આત્માને પોતાને જ ભોગવવો પડે; પારકા ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવારૂપ પાપ-અપરાધને બદલો મળ્યો, “હાથના કર્યા હૈયે વાગ્યાં !” “ધમ મચાવ” થઈ પડ્યો! આ જીવની ઘણી મોટી ભૂલ–એક તેલામાં મણની ભૂલ” જેવી ગંભીર ભૂલ થઈ! પોતે પોતાને ભૂલી ગયે, આનાથી તે મોટું બીજું અંધેર કર્યું ? “આપ આપકું ભૂલ ગયા, ઈનસે કયા અધેર ?” દેહમાં આત્મબુદ્ધિરૂપ આ મૂલગત ભૂલને લઈને બીજી આનુષંગિક ભૂલની પણ ભૂલભૂલામણીરૂપ જટિલ જાલ જામી ગઈ. “મૂલડો થડે ને વ્યાજડે ઘણે” વધી પડ્યો! એક જ ભૂલનું કેવું ભયંકર પરિણામ ! અથવા પ્રકારાંતરે વિચારીએ તે જગતની મોહ-માયાજાલમાં લપટાવનાર નામચીન મોહનીય કર્મના બે ભેદ છે. દર્શનમેહ અને ચારિત્રહ. તેમાં (૧) દેહાદિ પરવસ્તુમાં આત્મબ્રાંતિરૂપ દર્શનમોહને લીધે જીવને મિથ્યાદર્શન અથવા મિથ્યાત્વ હેય છે, અને તેથી ચારિત્રમોહ પણ ઉપજે છે. (૨) એટલે પરભાવમાં આત્મબુદ્ધિ હોવાથી જીવ પરભાવથી વિરામ પામતો નથી ને અવિરતિ રહે છે. (૩) આમ પરભાવ પ્રત્યે ગમન-પરિણમન કરતો હોવાથી તે સ્વરૂપ-ભ્રષ્ટતારૂપ પ્રમાદને પામે છે (૪) અને તે પરભાવની પ્રાપ્તિ-અપ્રાપ્તિના નિમિત્તે તે ક્રોધાદિ કષાય કરી રાગદ્વેષાદિ વિભાવ ભાવને Page #27 -------------------------------------------------------------------------- ________________ ભજે છે. (૫) અને તેથી ક્ષોભ પામેલા તેના મન-વચન-કાયાના રોગની પ્રવૃત્તિ પણ તે પરભાવની પ્રાપ્તિ અર્થે તદનુકૂલ પણે મુખ્ય પણે પ્રવર્તે છે. આમ મૂળ અવિદ્યારૂપ આત્મભ્રાંતિને લીધે જ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગ એ પાંચ આશ્રદ્વારકર્મ આગમનના ગરનાળા ખુલા રહે છે. એટલે તે બંધહેતુઓથી આત્મા કર્મથી બંધાય છે, અને કર્મની બેડીથી બંધાયેલે આ જીવ ભવભ્રમણ દુ:ખ પામે છે. આથી ઉલટું (૧) પરભાવમાં આત્મબુદ્ધિરૂપ જે આત્મબ્રાંતિ છે, તે છેડી દઈ જીવ જો આત્મામાં જ આત્મબુદ્ધિ કરે, તે મિથ્યાત્વ ટળે, દર્શનમોહ નષ્ટ થાય અને સમ્યગદર્શન પ્રગટે. (૨) એટલે પછી અવિરતિ દેષ ટળે ને સર્વ પરભાવમાંથી વિરામ પામે–ભાવવિરતિ થાય. (૩) એટલે તેને આત્મસ્વરૂપથી ભ્રષ્ટતારૂપ પ્રમાદ દેષ ટળે અને સ્વરૂપને વિષે અપ્રમાદઅપ્રમત્ત સ્થિતિ હાય. (૪) એટલે પરમાવ નિમિતે કષાય કરે નહિં, રાગાદિ વિભાવથી રંગાય નહિં અને નિષ્કષાય-પૂર્ણ વીતરાગ થાય. (૫) અને કષાયજન્ય સંભ નષ્ટ થવાથી મન-વચન-કાયાના પેગ પણ આત્મસ્થિરતાને અનુકૂળપણે વત્તે, અને છેવટે અગ દશા પ્રાપ્ત થાય. આમ કર્મને આવવાના આશ્રવ-દરવાજા બંધ થવારૂપ સંવર થાય છે. દર્શનમોહ નષ્ટ થતાં અનુક્રમે ચારિત્રમોહ પણ નષ્ટ થાય છે; દર્શનમોહને હણ વાને અચૂક ઉપાય બોધ છે, ને ચારિત્રમોહને હણવાને અચૂક ઉપાય વીતરાગતા છે. આવી આ કર્મોના અગ્રણે દર્શનમોહચારિત્રમેહ એમ ત્રિવિધ મોહનીય કર્મની, અને તેના ઉપભેદરૂપ આ પાંચ બંધહેતુઓની વ્યવસ્થા પરથી ચૂદ ગુણસ્થાનકની સમગ્ર વ્યવસ્થા પણ શીધ્ર સમજાઈ જાય છે; કારણ કે આ ગુણસ્થાનકનું બંધારણ (Constitution) મુખ્યપણે આત્માના આ મોહ અપગમ પર રચાયેલું છે. મેહની માત્રા જેમ જેમ ઘટતી જાય ને આત્માની નિષ્કષાય વીતરાગ પરિણતિ જેમ જેમ વધતી જાય, તેમ તેમ આત્માના ગુણવિકાસરૂપ સાચી સાધુતા-સાધકતા પ્રગટતી જાય છે. આમ કર્મબંધની અને તેના બંધહેતુઓની સંકલના પરથી સ્પષ્ટ સમજાય છે કેઆત્મબ્રાંતિ એ જ આ ભવભ્રમણદુઃખનું મૂળ છે. આ ભવભ્રાંતિ કયારે ટળે? તેના મૂળ કારણરૂપ આ આત્મબ્રાંતિ ટળે છે. કારણ કે આપણે જોયું તેમ ભાવમેક્ષની તાત્વિક કર્મથી દ્રવ્ય કર્મ અને દ્રવ્યકર્મથી ભાવકમ એમ સંકલના થયા કરે વ્યવસ્થા છે અને બંધનું દુષ્ટ ચક્ર ( Vicious circle ) ચાલ્યા કરે છે, અને તેથી ચક્રબ્રમણન્યાયે ભવને ચક્રાવો પણ ચાલ્યા કરે છે. આવી આ કર્મબંધની સાંકળ ( chain) કયારે શૂટે? આ દુષ્ટ ચક્રનો અંત કયારે આવે? આત્મ બ્રાંતિરૂપ ભાવકમ લૂટે તે આ સાંકળ તૂટે અને આ દુશ્ચક બંધ પડે. અર્થાત જીવ જો દેહાદિ અને રાગાદિ પરભાવ પ્રત્યે આત્મભાવ ધરવાની “ના” પાડે, “પ્રત્યાખ્યાન” કરે, રાગ-દ્વેષ-મોહરૂપ વિપરીત ભાવે પરિણમવારૂપ વિભાવ છોડી દીએ, તે ભાવકમ ન બંધાય, એટલે તેને નિમિત અભાવે દ્રવ્ય કર્મ પણ ન બંધાય, અને આ કર્મબંધની Page #28 -------------------------------------------------------------------------- ________________ સાંકળ તૂટે. આમ આ બંધસંકલના ત્રોડવાની લગામ આત્માના હાથમાં છે, એ વિભાવરૂ૫ ભાવકર્મ પરિણામે નહિં પરિણમવાની બ્રેઈક (Brake ) દબાવવારૂપ પુરુષાર્થની રહસ્ય ચાવી (Master-key) પુરુષના ( આમાના ) પિતાના ગજવામાં જ છે. તાત્પર્ય કે જી પરભાવ નિમિત્તે રાગ-દ્વેષ-મોહ ન કરે, વિભાવભાવે ન પરિણમે તો મોક્ષ હથેળીમાં જ છે. આમ કર્મનિબદ્ધ આત્માના (પુરુષના) પુરુષાર્થનો માર્ગ સદાય સાવ ખલેલ પડયે છે. ભાવસ્થિતિ આદિ ખોટા ન્હાના છોડી દઈ જીવ સત્ય પુરુષાર્થ કરે એટલી જ વાર છે. આ અનંત શક્તિના સ્વામી પુરુષ-સિંહનો હુંકાર કર્મ–શગાલને નસાડવા માટે બસ છે! માત્ર આત્મા ઊઠવો જોઈએ. શ્રીમદ્ રાજચંદ્રજીએ વીરગર્જના કરી છે તેમ “ જબ જાગે આતમા, તબ લાગે રંગ.” રિત્તિક રાત! મોહનિદ્રામાંથી જાગેલે આત્મા વિવેકખ્યાતિવડે પિતાના શુદ્ધ સ્વરૂપનું ભાન પામી, વિભાવરૂપ અધર્મને ત્યજી આત્મસ્વભાવરૂપ સનાતન આત્મધર્મને ભજે, તો અવશ્ય મોક્ષ પામે, “પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન થાય.' જે ઈ પરમાર્થ તે, કર સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઇ, છેદ નહિં આત્માર્થ.” શ્રી આત્મસિદ્ધિ. આ બંધ-મોક્ષની વ્યવસ્થા પરથી ભગવાન મહાવીરે પ્રણીત કરેલા નવ તત્ત્વની અદ્દભુત અવિકલ સંકલના પણ સ્પષ્ટ સમજાઈ જાય છે. આ જીવ અજીવ એવા કર્મથી બંધાયેલો છે, પુણ્ય-પાપ આ અજીવ કર્મના અંતર્ગત બે ભેદ છે; કર્મના આવવાનું કારણ મિથ્યાત્વાદિ પાંચ આશ્રવ છે, આશ્રવ થયે બંધ થાય છે; આશ્રવને-નવાં કર્મના આગમનને આશ્રવધારે સંવૃત કરવારૂપ સંવરથી રોકી શકાય છે, અને જૂનાં કર્મોને ધ્યાનાદિ તપવડે નિજ રાથી ખેરવી શકાય છે, અને એમ નિજેરા કરતાં કરતાં સર્વ કમનો ક્ષય થયે શુદ્ધ આત્મસ્વભાવરૂપ મેક્ષ થાય છે, કેવલ એક શુદ્ધ “ અત” આત્મા જ સાક્ષાત મોક્ષસ્વરૂપ બને છે. તે ત્રિશલાતન મન ચિંતવી, જ્ઞાન વિવેક વિચાર વધારું; નિત્ય વિશોધ કરી નવ તતવને, ઉત્તમ બોધ અનેક ઉચ્ચારૂં.” શ્રી મોક્ષમાળા. આ નવ તત્વને હેયે પાદેય વિવેક સમજવા માટે ચિકિત્સાશાસ્ત્ર પ્રસિદ્ધ ચાર વાનાં જાણવા જોઈએ. પ્રથમ તો રેગ (Disease ) શું ? એ જાણવું જોઈએ, આ રોગ હેય-*ત્યજવા યોગ્ય છે. બીજુ રોગનો હેતુ ( Aetiology) શું ? એ જાણવું જોઈએ, આ હેય હેતુ છે. ત્રીજું આરોગ્ય ( Normal healthy condition, cure) * " हेयं दुःखमनागतम् । दृष्ट्रदृश्ययोः संयोगो हेयहेतुः । तदभावात् संयोगाभावो ટ્રાનં તત્ રે વૈચમ્ (વાઘાતfacવા રાનીપાવા” પાતંજલ યોગસૂત્ર, ૨. Page #29 -------------------------------------------------------------------------- ________________ શું ? તેનું સ્વરૂપ જાણવું જોઈએ; આ હાન છે. અને ચોથું રેગનું ઓષધ (Therapeutic treatment ) શું? એ જાણવું જોઈએ, આ હાન હેતુ છે. તેમ અત્રે (૧) અજીવ કર્મ અને તજજન્ય સંસાર એ રોગ છે, માટે હેય છે. (૨) હેય એવા આ કર્મ– રોગના હેતુ આશ્રવ અને બંધ છે, આ હેય હેતુ છે. (૩) આ કર્મ રોગના હાન હેતુમટાડવાના ઉપાય સંવર અને નિર્જરા છે. (૪) અને કર્મ રોગનું હાન-મટી જવું તે મોક્ષ અર્થાત આત્માનું આરોગ્ય છે. આવા પ્રકારે જીવના આ મહાભવરોગની અમેઘ ચિકિત્સા ભવ્યાધિના ભિષવર ભગવાન વીતરાગોએ બતાવી છે, અને આવા જગતતારક તીર્થરૂપ શુદ્ધ “ધર્મચક્ર”નું પ્રવર્તન કરીને પિતાના “તીર્થકર' નામને સાર્થક કર્યું છે. “કારણુજગે હે બાંધે બંધને, કારણ મુગતિ મૂકાય, આશ્રવ સંવર નામ અનુક્રમે, હે પાદેય સુણાય.પપ્રભ૦ ” શ્રી આનંદધનજી. આમ સંસાર એ જ આત્માનો મોટામાં મોટે રોગ છે અને તેનું કારણ કર્મ છે, એટલે કર્મ પરતંગ્ય એ જ ભવરોગ દુઃખનું મૂળ છે. આ કમપારર્તવ્યથી-કર્મબંધથી છૂટવું–મુક્ત થવું એ જ આત્મસ્વાતંત્ર્યરૂપ પરમ સુખમય આરોગ્ય છે, અર્થાત આત્માની શુદ્ધ સ્વભાવરૂપ “વસ્થ’ આરોગ્ય અવસ્થા એ જ સુખધામ મોક્ષ છે. ૨. વેગની મુખ્ય વ્યાખ્યા અને મોક્ષમાર્ગની એકતા “ઈએ છે જે જોગીજન, અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદ, સગી જિનસ્વરૂપ. જિનપદ નિજ પદ એકતા, ભેદભાવ નહિં કાંઈ; લક્ષ થવાને તેહને, કહાં શાસ્ત્ર સુખદાયિ.” શ્રીમદ્ રાજચંદ્ર, અને આત્માની આવી આ શુદ્ધ સવભાવમય “સ્વસ્થ ” આરોગ્ય અવસ્થારૂપ મોક્ષનો યુગ પ્રાપ્ત કરાવે તેનું નામ જ “ગ”. મેંગ શબ્દ “યુજ ધાતુ પરથી નિકળે છે. યુજ એટલે જવું.જોડવું (To unite ). મોક્ષ સાથે જન–જોડાણ કરાવે છે તેટલા માટે તે “ગ” કહેવાય છે. “મોળ ચોકનાદ્રોડા: ' એમ તેની મુખ્ય વ્યાખ્યા છે. આમ જે પ્રક્રિયા વડે કરીને આત્મા શુદ્ધ આત્મસિદ્ધિરૂપ મોક્ષપદ અથવા નિવણ પદને પામે તેનું નામ યોગ. આ મોક્ષરૂપ પરંતત્વ ભલે ગમે તે નામે ઓળખાતું હાય-કઈ તેને શિવપદ કહે કે કઈ જિનપદ કહે, કેઈ બુદ્ધ પદ કહે કે કોઈ સિદ્ધપદ કહે, કઈ અર્હત્ કહે કે કોઈ પરબ્રહ્મ કહે, કોઈ પરમેષ્ઠિ પદ કહે કે કઈ પરમાત્મપદ કહે, કોઈ તથાતા કહે કે કોઈ સિદ્ધાત્મા કહે -પણ શબ્દભેદ છતાં પરમાર્થથી તેના સહજાન્મસ્વરૂપમાં– સહજ એવા શુદ્ધ આત્મસ્વરૂપ પદમાં ભેદ પડતું નથી. એક જ ગંગા નદી છે, તેને કઈ ભાગીરથી કહે, કઈ સુરનદી કહે, કઈ ત્રિપથગા કહે, કઈ મંદાકિની કહે, કોઈ જાહ્નવી Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કહે, પણ તત્વથી તે વસ્તુમાં કાંઈ ફેર પડતો નથી. તેમ અનંત ગુણનિધાન આ નિર્વાણસંજ્ઞિત પદને તેના ગમે તે ગુણવાચક ગુણનિષ્પન્ન નામથી ઓળખવામાં આવે તો પણ તત્વથી–પરમાર્થથી તેમાં ભેદ પડતો નથી. “શબ્દભેદ ઝઘડે કિજી ? જે પરમારથ એક કહો ગંગા કહા સુરનદીજી, વરતુ ફિરે નહિં છેક”—શ્રી યશોવિજયજી. તાત્પર્ય કે સંસારથી પર અને જેનાથી પર કોઈ નથી એવા આ “પરંતત્વ' સાથે જે-જેડે તે યોગ એમ તેની સર્વદર્શનસંમત સર્વમાન્ય અવિસંવાદી વ્યાખ્યા છે. અને આનો ફલિતાર્થ એ છે કે આત્માનું નિજ શુદ્ધ સ્વભાવ સાથે-સહજાન્મસ્વરૂપ સાથે મુંજન થવું તે જ યોગનું પ્રગટ સ્પષ્ટ સ્વરૂપ છે. “ઇએ છે જે જોગીજન'—જોગીજનો જે ઝંખે છે, એવું આ “અનંત સુખ સ્વરૂપ” “મૂળ શુદ્ધ તે આત્મપદ” પમાડવું એ જ આ વેગનું એક માત્ર પ્રયોજન છે. અને આવા શુદ્ધ આત્મસ્વરૂપ જિનપદની અને નિજ પદની એકતા છે, એમાં કાંઈ પણ ભેદભાવ નથી, એને લક્ષ થવાને જ સુખદાયક એવા સર્વ શાસ્ત્રોનું પ્રયોજન છે. આમ મોક્ષરૂપ પરમ શાંતિ પામવાને માર્ગ એ જ યંગ છે, અને મોક્ષ એ જ સર્વ દશાનું એક નિશ્ચિત સાથ–પેય (Goal ) છે, એટલે તેના સત સાધનરૂપ આ યેગમાર્ગ પણ એક જ છે, અને તે તે શમપરાયણ-શમનિષ્ઠ એ મુમુક્ષઓને એક શાંતિ માર્ગ જ છે. આ શમ એટલે નિષ્કષાય આત્મપરિણુતિ, એક જ શમનિષ્ઠ રાગદ્વેષ રહિત પણું, સમભાવ. શ્રી કુંદકુંદાચાર્યજીએ વ્યાખ્યા કરી છે શાંતિમાર્ગ તેમ “મેહ-ક્ષોભ રહિત જે આત્માને પરિણામ તે સમ કહેવાય છે.' અથવા શમ એટલે સામ્ય, અર્થાત્ જેમ છે તેમ યથાવત આત્મગુણની સમાન થવું તે સામ્ય. જે સામ્ય છે તે ધર્મ છે, અને ‘વસ્થતદાવો ઘમ' વસ્તુને સ્વભાવ તે ધર્મ છે. આ ધર્મ છે તે ચારિત્ર છે, અને તે જ રાત્તિ” સ્વરૂપમાં ચરવું–આત્મસ્વરૂપમાં વર્ણવું તે ચારિત્ર છે. આમ ચારિત્ર=ધર્મ=સામ=સમકશમ એ શબ્દો સમાનાર્થ વાચક છે. તાત્પર્ય કે સામ્યમાં અર્થાત સહજ આત્મસ્વરૂપમાં સ્થિતિ કરવી, સ્વરૂપ સમજી સ્વરૂપમાં શમાવું એ જ શમ છે, પરભાવ-વિભાવથી વિરામ પામી આત્મભાવમાં વિશ્રાંત થવું એ જ શાંતિ છે, અને તે જ શમનિષ્ઠ માર્ગ અથવા શાંતિમાર્ગ છે. મહાગીતાર્થ ગીશ્વર આનંદઘનજીએ આ શાંતિમાર્ગનું અનુપમ સ્વરૂપ સંગીત કર્યું છે. જેમકે – “ આપણે આતમભાવ જે, શુદ્ધ ચેતનાધાર રે અવર સવિ સાથે સંયોગથી, એ નિજ પરિકર સાર રે..શાંતિ જિન” તે પરં તત્વ પ્રત્યે જવા ઇચ્છનારા સર્વે મુમુક્ષુઓ તે જ એક શાંતિમાને પામવાને Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ઈરછે છે, એટલે તે સર્વનો માર્ગ સાગરના તીરમાર્ગની પેઠે એક જ છે, પછી ભલે અવસ્થાભેદના ભેદને લીધે કોઈ તે તીરની–મોક્ષની નિકટ હોય ને કઈ દૂર હોય. અર્થાત તે સર્વ એક અખંડ અભેદ પરમ અમૃતરસસાગર સ્વરૂપ મોક્ષમાર્ગના ભક્તો-આરાધક-ઉપાસકે છે, સાધમિક બંધુઓ છે. " एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः । અવરામે િનધૌ તીરમાવત્ ”_શ્રી ગિદષ્ટિસમુચ્ચય. આ પરમ શાંતિમય મોક્ષમાર્ગની રત્નત્રયીરૂપ પરમ સુંદર યોજના જિન ભગવાને દાખવી છે. “સMવનજ્ઞાનવારિત્રા મોક્ષમા” સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેની અભેદ એકતા એ જ જિનનો “મૂળ માર્ગ છે. છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ... મૂળ મારગ સાંભળો જિનનો રે. એમ જાણે સદ્દગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત...મૂળ કહ્યું ભગવતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત....મૂળ૦ જેમ આવી પ્રતીતિ જીવની રે, જા સર્વેથી ભિન્ન અસંગમૂળ૦ તે સ્થિર સ્વભાવ જે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગમૂળ૦ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપમૂળ૦ તે મારગ જિનનો પામિયો રે,કિંવા પામ્યો તે નિજ સ્વરૂપ....મૂળ૦”– શ્રીમદ્ રાજચંદ્ર આમ ભવાતીત-સંસારથી પર એવા પરંતત્ત્વ–મોક્ષ પ્રત્યે લઈ જનાર આ શમપરાયણ શાંતિમાર્ગ, યોગમાર્ગ, મોક્ષમાર્ગ, “જિનને મૂળમાર્ગ' છે. આવા મોક્ષમાર્ગના અધિકારી પણ જે ખરેખરા મુમુક્ષ-ભવબંધનથી છૂટવાની નિર્દભ અંતરંગ ઇચ્છાવાળા હોય તે જ હોય. જેને કષાયની ઉપશાંતતા થઈ હોય, માત્ર મોક્ષ શિવાય બીજી અભિલાષા જેને ન હોય, સંસાર પ્રત્યે જેને ખેદ-કંટાળ ઉપ હોય, અને સર્વ પ્રાણ પ્રત્યે જેને અનુકંપા વર્તાતી હોય, એ આત્માથી જીવ જ આ ગમાર્ગ પામવાને ગ્ય છે. આવી “ગ” દશા જ્યાં લગી જીવ પામે નહિં, ત્યાં લગી તે મેક્ષમાર્ગને પામે નહિં ને તેને અંતરૂ રોગ પણ મટે નહિં. “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણ દયા, ત્યાં આત્માર્થ નિવાસ. દશા ન એવી જયાં લગી, જીવ લહે નહિં જોગ, મોક્ષમાર્ગ પામે નહિં, મટે ન અંતર્ ગ.”–શ્રી આત્મસિદ્ધિ, આથી ઉલટું ભવાભિનંદી છો અત્ર અધિકારી છે. “સંસાર ભલે છે, રૂડા Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૪ છે” એમ સંસારથી રાચનારા, ભવને અભિનંદનારા (Hailing ) એવા વિષયાસક્ત ભવાભિનંદી જી આ મોક્ષમાર્ગ પામવા ધારે તે પણ પામી શકે નહિં. વળી ચોગબિન્દુમાં કહ્યું છે તેમ ભવામિનંદી જીવ માનાર્ધનો-લોકેષણાનો ભૂખ્યા હોઈ “લેકપંક્તિમાં બેસનારો હોય છે, અર્થાત્ લોકારાધન હેતુઓ–લેકને રીઝવવા ખાતર મલિન અંતરાત્માથી સતક્રિયા કરે છે, અને તેથી તે એને મહાઅનર્થકર-દુરંત ફલદાયી થઈ પડે છે, કારણ કે જગતને રૂડું દેખાડી ધમમાં ખપવા ખાતર ભવાભિનંદી જીવ, કેવળ આતમાથે જ કરવા ગ્ય એવી ધર્મક્રિયાને પણ માનાર્થે ઉપયોગ કરે છે, અને તછ એવા લોકિક માન-પૂજા-સત્કારાદિ ખાતર મહતું એવી તે ધર્મક્રિયાનું લીલામ કરવા જે હીન ઉપગ કરે છે અને આમ તેનું ખુલ્લું અપમાન કરી ઘેર આશાતના કરે છે. આવી લોકેષણારૂપ લેકપંક્તિ અને લોકોત્તર એવું આત્મકલ્યાણ એ બેને કદી મળતી પાણ આવે નહિં. અને પરમાર્થ વિચારીએ તો કેત્તર ક૯યાણરૂપ આત્માર્થ પાસે લેકેષણરૂપ માનાર્થનું મૂલ્ય બે બદામનું પણ નથી, છતાં મહદ આશ્ચર્ય છે કે એક ભવના તુચ્છ કલિપત લાભની ખાતર અનંત ભવનું દુઃખ વહાલું ગણી “ભવાભિનંદી પોતાના નામને સાર્થક કરે છે ! એ જ પ્રકારે અંતમાં જેને ભેગાદિની ને પૂજદિની કામના બળ્યા કરે છે છતાં મુખેથી જે જ્ઞાનની ને “અનાસક્ત” યોગની “વાત કરે છે, તે સગરહિત વિદ્વાનોની-પંડિતમની પણ એ જ દશા છે ! ગબિંદુમાં હરિભદ્રસૂરિજીએ કહ્યું છે તેમ મૂઢ જનોને જેમ પુત્ર-દારાદિ સંસાર છે, તેમ સાગ રહિત વિદ્વાનોને* “શાસ્ત્રસંસાર” છે. આમ મૂઢ હોય કે વિદ્વાન્ હોય,–જેને અંતરમાં ભવદુઃખ વહાલું હોય અને પૂજાદિની કામના અંતરમાં વર્યા કરતી હોય, એ ભવાભિનંદી જીવ મેક્ષના આ મૂળ માર્ગને શ્રવણને પણ અધિકારી કેમ હોય ? મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ....મૂળ૦ નોય પૂજાદિની જો કામના રે, ને વહાલું અંતર ભવદુઃખમૂળ૦ ” જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી, કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રયક્ષ રહ્યા છે. એક ભાવ જે આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તે અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વભાવે સમજે છઉં, અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. ”–શ્રીમદ્ રાજચંદ્રજી. “ પ્રીતિ અનંતી પર થકી, જે ત્રાડે તે જોડે એહ પરમ પુરુષથી રગતા, એકત્વતા હો દાખી ગુણગેહ "–શ્રી દેવચંદ્રજી, x“लोकाराधनहेतोर्या मलिनेनान्तरात्मना, क्रियते सत्किया सात्र लोकपंक्तिरुदाहृता॥ भवाभिनन्दिनो लोकपंक्त्या धर्मक्रियामपि, महतो हीनदृष्टयोच्चैर्दुरन्तां तद्विदो विदुः॥" * " पुत्रदारादिसंसारः पुंसां संमूढचेतसाम् । विदुषां शास्त्रसंसार. सद्योगरहितात्मनाम् ॥" Page #33 -------------------------------------------------------------------------- ________________ તાત્પર્ય કે- ભવબંધનથી છૂટવા માગતો હોય તે જ છૂટે, પણ બંધાવા માગતો હોય તે કેમ છુટી શકે ? છૂટવા માગતા હોય તે મુમુક્ષુ જ છૂટવાના ઉપાયરૂપ આ મોક્ષમાર્ગને, યેગમાર્ગને સેવે, અને તેને જ તે સમ્યક્ષપણે પરિણમે. પરંતુ ખરેખર છૂટવા જ ન માગતે હોય અને લેમમાં માંખીની જેમ આસક્તિથી ભવમાં બંધાવા માગતા હોય એવો વિદ્વાન કે અવિદ્વાન ભવાભિનંદી જીવ તે યોગ સેવવાની ચેષ્ટા કરવા જાય, તે પણ તેને વિષમિશ્રિત અન્નની જેમ વિપરીત પણ પરિણમે. કારણ કે તેની મતિના યુગ વિષયવિકારયુક્ત દુર્વાસનામય છે, અંતરંગ પરિણતિ-વૃતિ વિભાવમાં રાચી રહી છે, પરિણામની વિષમતા વર્તે છે, એટલે તેને યોગ પણ “અયોગ” થઈ પડે છે. આમ ભવાભિનંદીની ગક્રિયા પણ નિષ્ફળ હોય છે, અને “વાસિત બોધ આધાર” રૂપ અસત્ પરિણામથી અનુવિદ્ધ હોવાથી તેને બંધ પણ અબોધરૂપ હોય છે. એટલે જ ભવાભિનંદીના બધા મંડાણ નિષ્ફળ હેવાથી તેને આ ગ્રંથમાં “નિફલ આરંભી” કહેલ છે. વિષય વિકારસહિત જે, રહા મતિના યુગ પરિણામની વિષમતા, તેને વેગ અયોગ.”—શ્રીમદ્ રાજચંદ્ર. “ દ્રવ્ય ક્રિયા સાધન વિધિ યાચી, જે જિન આગમ વાંચી પરિણતિ વૃત્તિ વિભાવે રાચી, તિણે નવિ થાયે સાચી.–શ્રી દેવચંદ્રજી. આમ ગx એ મોક્ષને હેતુ છે અને તેના પાત્ર મુખ્યપણે મુમુક્ષુ છે એ સિદ્ધ થયું. આ બી. કેઈ પણ દર્શનના યોગશાસ્ત્રમાં ભેદ નથી, પરંતુ શ્રી બિદુમાં કહ્યું છે તેમ આ વેગનું મેક્ષહેતુપણું સત એવા ગોચર, સ્વરૂપ ને ફલથી સાધ્ય સાધનાદિ સંશુદ્ધ છે કે કેમ તે આત્મહિતાથીંએ અત્ર યત્નથી શોધવું જોઈએ. શુદ્ધિ અથોત (૧) પ્રથમ તે જેના સંબંધી આ બધે વેગ સમારંભ છે, જે યોગને ગોચર-વિષય છે, એવા આત્માનું “સ”-જેમ છે તેમ યથાવત શુદ્ધ વરૂપ શોધવું જોઈએ. એકાંતે અનિત્ય-પરિણામ કે એકાંતે નિત્ય-અપરિ. Uામી આત્મા માનવામાં આવે તો તેમાં યોગમાર્ગનો સંભવ નથી, પરિણામી નિત્ય આત્મા માનવામાં આવે તો જ યોગમાર્ગનો સંભવ છે. આમ ચારશુદ્ધિ જેવી જોઈએ. (૨) આપણે જે ગસાધન કરવા માગીએ છીએ તે સ્વરૂપથી “સ” છે કે કેમ? અથત આ યોગસાધન ખરેખર આત્મસાધક થાય છે કે કેમ ? તે તપાસવું જોઈએ. * " क्षुद्रो लाभरतिर्दीनो मत्सरी भयवान् शठः । अज्ञो भवाभिनन्दी स्यान्निष्फलारम्भसंगतः। इत्यसत्परिणामानुविद्धो बोधो न सुन्दरः । तत्संगादेव नियमाद्विषसंपृक्तकान्नवत् ॥" x “ मोक्षहेतुर्यतो योगो भिद्यते न ततःक्वचित् । साध्याभेदात्तथाभावे तूक्तिभेदो न कारणम् । मोक्षहेतुत्वमेवास्य किंतु यत्नेन धीधनैः । सद्गोचरादिसंशुद्धं मृग्यं स्वहितकांक्षिभिः ।। गोचरश्च स्वरूपं च फलं च यदि युज्यते । अस्य योगस्ततोऽयं यन्मुख्यशब्दार्थयोगतः।।" Page #34 -------------------------------------------------------------------------- ________________ k સ્વરૂપ (૩) આ યાગનુ ફૂલ શુદ્ધ છે કે કેમ? અર્થાત્ માક્ષરૂપ શુદ્ધ ફૂલનું ‘ સત્ શું છે? અને આ યાગ તે શુદ્ધ આત્મસિદ્ધિરૂપ સફલ સમપે` એવા છે કે કેમ ? આ ચાકસી કરવી જોઇએ. આમ સાધ્ધ, સાધન અને સિદ્ધિ એ ત્રણ પ્રકારની ચેાગશુદ્ધિ અત્ર અવશ્ય જોવી જોઇએ. કારણકે સત્ સાધ્ધ લક્ષમાં રાખી, સત્ સાધન સેવે, તે સિદ્ધિ થાય; શુદ્ધ આત્મસ્વરૂપના નિરંતર લક્ષ્ય રાખી, શુદ્ધ આત્મસાધન સેવે, તે શુદ્ધ આત્મસિદ્ધિ થાય. અર્થાત્ સત્ એવા આત્મસ્વરૂપના અવચક ચેાગ-ચેાગાવ'ચક સાધી, તે આત્મસ્વરૂપની સાધક એવી સત અવચક ચોગક્રિયા-ક્રિયાવચક કરે, તે શુદ્ધ આત્મસિદ્ધિરૂપ સત્ અવચક ફૂલ-ફ્લાવચકની પ્રાપ્તિ થાય. આ ઉપરથી આ પરમાર્થ કુલિત થાય છે કે ચેાગસાધન કરવા ઇચ્છતા આત્માથી સાધકે એટલું અવશ્ય ગવેષવા ચેાગ્ય છે કે આપણે જે આ સાધન સેવીએ છીએ તે ખરેખર માહેતુરૂપ થઇ પડે છે કે કેમ ? ઇષ્ટ આત્મસિદ્ધિરૂપ સાધ્ય મધ્યબિન્દુ પ્રત્યે લઇ જાય છે કે કેમ ? સાધ્ય લક્ષ્યબિંદુ ચૂકી જઈ, લક્ષ્ય વિનાના ખાણુની પેઠે, આ મ્હારા ચેાગ-ક્રિયા-કુલ વાંચક તા નથી થઇ પડતા ને? અવચક જ રહે છે ને ? આમ ગોચરશુદ્ધિ, સ્વરૂપશુદ્ધિ અને લઘુદ્ધિથી યુક્ત એવા યેાગ હાય તેા તેવુ જ યથાર્થ માક્ષહેતુપણું ઘટે. આ વસ્તુ સ્વીકારવામાં આવે તે પછી અત્રે યાગમાગ માં કાઈ પણ દર્શનના યોગશાસ્ત્રનેા ભેદ રહેતા નથી, કારણ કે શુદ્ધ આત્મારૂપ સત્ સાધ્યને અભેદ છે, તેના સતસાધનરૂપ શમપરાયણુ મામાના અભેદ છે, અને સાધનાના સફળરૂપ શુદ્ધ આત્મસિદ્ધિના મેક્ષને અભેદ છે, અને તેથી આત્મસિદ્ધિને સાધનારા શનિષ્ઠ સવ મુમુક્ષુઓના પણુ અભેદ છે. નામાદિના ભેદ ભલે હા, પણ તેથી કાંઇ ચેાગના પરમા માં ભેદ પડતા નથી. અને આમ સત્ એવા સાક્ષ્ય, સાધન અને સિદ્ધિની શુદ્ધિ જયાં વર્તે છે એવા યાગ જ સત્ ચેાગ--વાસ્તવિક ચેાગ છે; અને તેમાં જ મોક્ષેળ ચોલનાર્ યો: ' એવુ માક્ષહેતુપણારૂપ ચાગનું સદનસંમત લક્ષણુ સભ્યપણે ઘટે છે. આવી સમ્યક્ શુદ્ધિથી આ યથાક્ત ચાગલક્ષણ જ્યાં ઘટે એ જ ચેાગની ખરેખરી કસેાટી ( Touch-stone) છે, અને ચેાગની બીજી વ્યાખ્યાએ પણ આ મુખ્ય વ્યાખ્યાની અ ંગભૂત હાઇ તેની કસેાટી પણ આ જ છે. આ ષ્ટિ લક્ષમાં રાખી હવે આ બીજી વ્યાખ્યાઓની પણ કંઇક સમીક્ષા કરીએ. 6 , ૩. વિવિધ ચેાગવ્યાખ્યાઓની મીમાંસા અને સમન્વય. (૧) સવ પરિશુદ્ધ ધર્મવ્યાપાર તે યોગ મેાક્ષ સાથે ચેાજનને લીધે પરિશુદ્ધ એવા સર્વ ધર્મવ્યાપાર તે યોગ ’–એમ શ્રી પ્રયાગવિશિકામાં શ્રી હરિભદ્રસૂરિજીએ ચેાગની વ્યાખ્યા કરી છે, તેનેા ફલિતા પશુ એ જ છે, ધર્મ એટલે વસ્તુસ્વભાવ, ‘ વસ્તુલદાવો ધમ્મો। આ મહા તત્ત્વગંભીર સૂત્ર " Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે આત્મવસ્તુનો સ્વભાવ તે આત્મધર્મ. આવા પરિશુદ્ધ-સર્વથા શુદ્ધ આત્મસ્વભાવ રૂપ ધર્મનો વ્યાપાર-પ્રવૃત્તિ-આચરણ તે યુગ. આત્મા પોતાના શુદ્ધ દર્શનજ્ઞાનમય સ્વભાવમાં વસે તે જ વાસ્તવિક ધર્મ છે, તે જ ચારિત્ર છે, અને તે જ યોગ છે. આ આત્મધર્મ આત્માનો સ્વભાવભૂત હાઈ સનાતન છે, શાશ્વત છે, ત્રિકાલાબાધિત છે. વાસ્તવિક “સનાતન ધર્મ” એ જ છે. જિનધર્મ એ એનું પર્યાય નામ છે, કારણ કે શુદ્ધ સહજાન્મસ્વરૂપને પ્રાપ્ત થયેલા શુદ્ધ આત્મા તેનું તત્વવાચક નામ જ “જિન” અર્થાત્ વીતરાગ પ્રભુ છે. અને એવા તે જિન–વીતરાગ-શુદ્ધ આત્માને ધર્મ તે જ જિનધર્મ અથવા આત્મધર્મ છે. નિજ આત્મસ્વભાવમાં વર્તાવારૂપ આ સનાતન આત્મધર્મ એ જ આત્માનો “સ્વધર્મ-સ્વસમય છે, અને આત્માથી અન્ય એવા પરભાવ-વિભાવમાં વર્તવું એ જ “પરધર્મ –પરસમય છે. આ આત્મસ્વભાવરૂપ “સ્વધર્મ'માં વર્તતાં નિધનમૃત્યુ થાય તે શ્રેય છે, પણ પરભાવમાં વર્તવારૂપ “પરધર્મ” ખરેખર “ભયાવહ” છે ! 'स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ।' “ધરમ ધરમ કરતો સહુ જગ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કેઈ ન બાંધે છે કમ. શુદ્ધાતમ અનુભવ સદા, તે સ્વસમય વિલાસ રે, પર વડી છાંયડી જ પડે, તે પરસમય નિવાસ રે."– શ્રી આનંદઘનજી. આ ધર્મ તે પોતાના આત્મામાં જ રહ્યો છે અને તેમાંથી જ આવિર્ભૂત-પ્રગટ કરવાનો છે, અથવા આ આત્મા પોતે જ ધર્મ છે, એટલી સીધી સાદી વાત લોક સમજતા નથી, અને પારકે ઘેર ધર્મ દ્રઢતા ફરે છે, પણ પોતાના ઘેર જ ધર્મ છે તે દેખતા નથી અને કસ્તુરી એ મૃગ જેવું આચરણ કરે છે ! આ ધર્મમૂર્તિ આત્મારૂપ પરમ નિધાન પ્રગટ મુખ આગળ” ખુલ્લો પડ્યો છે, તેને ઉલંઘી જઈને તેઓ તેની શોધમાં બહાર નીકળી પડ્યા છે! “પર ઘરે જોતાં રે ધર્મ તમે ફેરો, નિજ ઘર ન લો રે ધર્મ ! જેમ નવિ જાણે રે મૃગ કસ્તૂરી, મૃગમદ પરિમલ મર્મ. – શ્રી વશેવિયછ. પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલંઘી હે જાય ! તિ વિના જુઓ ! જગદીશની, અંધ અંધ પલાય !”—શ્રી આનંદઘનજી જેમ નિર્મલતા એ સ્ફટિક રત્નનો હવભાવ હોઈ તેનો ધર્મ છે, તેમ કષાય અભાવરૂપ નિર્મલતા એ જ આત્માને શુદ્ધ સ્વભાવ હોઈ આત્માનો ધર્મ છે. અર્થાત્ x" मुक्खेण जोयणाओ जोगो सव्वो वि धम्मवावारो। રિયુદ્ધો વિમો, રાજાજો વિશvi | " Page #36 -------------------------------------------------------------------------- ________________ નિષ્કષાય શુદ્ધ આત્મા એ જ ધર્મ છે, આત્મશુદ્ધિ એ જ ધર્મ છે, તેથી વિપરીત તે અધર્મ છે. પણ સ્ફટિક રત્નનો સ્વભાવ નિર્મલ છતાં, પાસે રાતું ફૂલ વગેરે બાદ ઉપાધિને લીધે તેની નિર્મલતામાં ઉપરાગરૂપ આવરણ આવે છે, તેમ કર્મ રૂપ બાહા ઉપાધિને લીધે રાગ-દ્વેષ-મહાદિ વિભાવ પરિણામોની ઉત્પત્તિથી આત્માની નિર્મળતા અવરાય છે. તે ઉપાધિ દૂર થયે સફટિક જેમ સ્વયમેવ શુદ્ધ સહજ સ્વરૂપે પ્રકાશે છે, તેમ રાગાદિ વિભાવ ઉપાધિ દૂર થયે આત્મા સ્વયં શુદ્ધ સહજ સવરૂપે પ્રકાશે છે. આત્માનો નિર્મલ શુદ્ધ સ્વભાવ તે ત્રિકાલાબાધિત ને સ્વયં સ્થિત જ છે, આવરણ દૂર થયું કે તે બસ પ્રગટ જ છે. આમ જેટલે જેટલે અંશે આવરણ દૂર થાય, વિભાવ ઉપાધિ ટળે, નિરુપાધિપણું આવે, તેટલે તેટલે અંશે આ આત્મધર્મની સિદ્ધિ છે; અને તેવું નિરુપાધિકપણું સમ્યગૂઢષ્ટિ ગુણસ્થાનથી માંડીને મોક્ષ પ્રાપ્તિ પર્યત ઉત્તરોત્તર પ્રગટતું જાય છે. એટલે આમ પરિશુદ્ધ આત્મસ્વભાવને પ્રગટ કરતા સર્વ પરિશુદ્ધ ધર્મવ્યાપાર એ ચોગ છે, એ વ્યાખ્યા સર્વથા યથાર્થ છે. “જિમ નિર્મલતા રે રત્ન સફટિતણી, તેમજ જીવ સ્વભાવ તે જિન વીરે રે ધર્મ પ્રકાશિઓ, પ્રબળ કષાય અભાવ. શ્રી સીમંધર૦ જે જે અંશે રે નિરુપાધિકપણું, તે તે જાણે રે ધર્મ સમષ્ટિ ગુઠાણાથકી, જાવલહે શિવશર્મ. ”—શ્રી યશોવિજયજી. “જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે તે પ્રકાર અન્યરૂપ છે, ધર્મરૂપ નથી ” શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૨૯. મેક્ષની સાથે યોજે તે ગ’ એ મુખ્ય વ્યાખ્યા જ્યાં યથાર્થ પણે લાગુ પડે છે એવા આ પરિશુદ્ધ ધર્મવ્યાપારનું જવલંત ઉદાહરણ જૈનશાસ્ત્રોક્ત આ પંચવિધ ગ છેઃ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય એમ ઉત્તરોત્તર શ્રેષ્ઠ એ આ પાંચ તબક્કાવાળે (stages) યોગ કહ્યો છે ( જુઓ ગબિંદુ ભલે. ૩૫૮-૩૬૭) “નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તે અધ્યાતમ કહિયે રે; જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ લહિયે રે....શ્રી શ્રેયાંસ, નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અવતમ છડે રે, ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તો તેહશું દઢ મડ રે –શ્રી આનંદઘનજી. (૨) ચિત્તવૃત્તિનિધ તે યોગ રોrશ્ચત્તવૃત્તિનિરોધ ' ચિત્તવૃત્તિનો નિરોધ તે યોગ, એવી મુનિ પતંજલિએ કરેલી ગવ્યાખ્યા પણ એ જ પ્રયોજન દાખવે છે, કારણ કે ચિત્તનિરોધ થાય ત્યારે Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૦ છાનું (પુરુષ–આત્માનું) સ્વરૂપમાં અવસ્થાન થાય તેવા દુષ્ય સ્વરૂપsuસ્થાના (પા. કે.) આમ આ વ્યાખ્યા પણ પૂર્વોક્ત સર્વ અર્થને પુષ્ટ કરે છે. આ વ્યાખ્યાથી સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત એ બને સમાધિને યોગની વ્યાખ્યામાં સમાવેશ કરવાને આશય છે. જૈનશાસ્ત્રોકત અધ્યાત્માદિ પાંચ ભેજવાળો ગ ઉપરમાં કહ્યો, તેના પાંચમાં વૃત્તિસંક્ષય ભેદમાં આ સંપ્રજ્ઞાત અને અસંમજ્ઞાત એ બને સમાધિને અત્યંત સુગમ તાથી અવતાર થાય છે. સ્થલ-સૂમ એવી આત્માની ચેષ્ટાઓ તે વૃત્તિઓ છે; તેઓને મૂલ હેતુ કર્મ સંગગ્યતા છે; આ આત્માની કર્મ સંયોગગ્યતાનો અકરણનિયમથી અપગમ થવો, સમૂળગું દૂર થવું તે વૃત્તિક્ષય. આ વિશિષ્ટ વૃત્તિક્ષય જ્યાં થાય છે તે શુકલધ્યાનના પ્રથમ બે ભેદમાં સંપ્રજ્ઞાતx સમાધિ અવતરે છે, કારણ કે ત્યાં વૃત્તિ અર્થોનું સમ્યફ પ્રકર્ષરૂપથી જ્ઞાન હોય છે. ક્ષપકશ્રેણીની પરિસમાપ્તિ વેળાયે કેવલજ્ઞાન લાભ તે અસંપ્રજ્ઞાત સમાધિ છે, કારણ કે ત્યાં ગ્રાહા-ગ્રહણાકારવાળી ભાવમનોવૃત્તિઓના અવગ્રહાદિકમે સમ્યફ પરિજ્ઞાનને અભાવ હોય છે. ઇત્યાદિ પ્રકારે આ પાતંજલેક્ત ગ વ્યાખ્યાને જૈનશાસ્ત્રોક્ત વ્યાખ્યા સાથે સુમેળ મળે છે, એટલું જ નહિં પણ કેટલાક પારિભાષિક શબ્દોનું પણ આશ્ચર્યજનક સામ્ય દશ્ય થાય છે! “તમત્વે રોજ ફતે ” એ ગીતામાં કહેલી વ્યાખ્યા પણ ઉક્ત પાંચ ભેદના ચેથા સમતા પેગ સાથે સમન્વય સાધે છે. આ યોગની પ્રક્રિયા આ પ્રકારે ચિત્ત જ્યારે ક્ષીણવૃત્તિવાળું થઈ જાય, ત્યારે તેમાં પરમાત્મસ્વરૂપની સમાપ્તિ થાય. સમાપત્તિ એટલે ધ્યાન દ્વારા સ્પર્શન. જેનું ધ્યાન કરવામાં આવે છે, તેના સ્વરૂપનું ધ્યાનથી સ્પર્શન-અનુભવન થવું, તદ્રુપતાની સભ્ય આપત્તિ-પ્રાપ્તિ થવી, તદ્રુપપણું પામવું તે સમાપતિ સ્ફટિક જેવું નિર્મલ ચિત્તરત્ન જેનું ધ્યાન ધરે છે, તેનો તેવી છાયા તેમાં પડે છે કારણ કે ચિત્ત જ્યારે નિર્મલ ક્ષીણ વૃત્તિવાળું, સ્ફટિક જેવું પારદર્શક સ્વચ્છ ( Crystal-clear ) થઈ જાય, ત્યારે તે અન્ય વૃત્તિ પ્રત્યે દોડતું નહિં હોવાથી સ્થિર થઈ એકાગ્રપણું પામે અને આમ જ્યારે તે x “समाधिरेष एवान्यैः संप्रज्ञातोऽभिधीयते । सम्यकप्रकर्षरूपेण वृत्त्यर्थज्ञानतस्तथा ॥ असंप्रज्ञात एषोऽपि समाधिर्गीयते परैः। निरुद्धाशेषवृत्त्यादितत्स्वरूपानुवेधतः ॥" વિશેષ માટે જુઓ શ્રી હરિભદ્રસૂરિકત ગબિન્દ, અને શ્રી યશોવિજયજીએ કરેલી પાતંજલ થ૦ સુ૦ની પરમ સુક્ષ્મ વિવેકવાળી વ્યાખ્યા,-જેમાં એ મહાત્માઓએ મધ્યસ્થપણે કવચિત પાતંજલ સાત વાગ્યાની વિકલતા દર્શાવી આપી, ગુણગ્રાહી વિશાલ તરદષ્ટિથી જૈન શાસ્ત્રોકત યોગ સાથે તેને અદ્દભુત સમન્વય સાધી બતાવી, પોતાની કુશાગ્રબુદ્ધિ અને મહાનુભાવ ઉદારતાનો આપણને પરિચય કરાવ્યો છે. * “વિતર્કવિરાજાનારામિતાપાનુપમરવંશાતઃ ” ઈ(પ૦ સૂ૦ ) તેની સાથે સરખા શુકલધ્યાનના નામ- ૧) પૃથકૃત્વવિતર્ક સવિચાર, (૨) એકવિતર્ક અવિચાર. ઇત્યાદિ. Page #38 -------------------------------------------------------------------------- ________________ એકાગ્રપણું પામે ત્યારે જ તે તન્મય ભાવને પામે. તાત્પર્ય કે ચિત્ત નિર્મલ થાય તો સ્થિર થાય ને સ્થિર થાય તો તન્મય થાય, અને ત્યારે જ સમાપત્તિ થાય. બહિરાત્મભાવ ત્યજી દઈ, અંતરાત્મભાવ પામી, રિથર ભાવથી “આત્મા તે પરમાત્મા” એવું ભાવન કરે તે અવિકાર એવા નિર્મલ ચિત્ત દર્પણમાં પરમાત્માનું અર્પણ થાય, પ્રતિબિંબ પડે, સમાપતિ થાય. આમ ચિત્તવૃત્તિનિરોધ-> સમાપત્તિ-> અધ્યાત્મપ્રસાદ–> ઋતંભરા પ્રજ્ઞા-> તત્વસંસ્કાર–> અસંપ્રજ્ઞાત સમાધિ-> કેવલ્ય,ગપ્રક્રિયાને આ ક્રમ છે.* “બહિરામ તજ અંતર આતમ, રૂપ થઈ થિરભાવ, પરમાતમનું હે આતમ ભાવવું, આતમ અર પણ દાવ, સુમતિ ચરણકજ આતમ અરપણું, દર પણ જિમ અવિકાર. –શ્રી આનંદઘનજી. (૩) સમિતિ ગુપ્તિ સાધારણ ધર્મવ્યાપાર તે ગ મન, વચન, કાયાને માટે જૈનશાસ્ત્રમાં “ગ” એવી સંજ્ઞા પ્રયોજાય છે, તે પણ સૂચક અને તે જ અર્થની વાચક છે. તેમજ “ઉપયોગ” એ જેને પરિભાષાનો વિશિષ્ટ શબ્દ છે. દર્શને પગ અને જ્ઞાનોપયોગ એમ બે પ્રકારે વિભક્ત થયેલે આ ઉપગ જીવનું સ્વલક્ષણ છે. “પોનો ઢક્ષા કવચ (ત. સૂ) આ ગ-ઉપયોગને પરપર ઘનિષ્ઠ સંબંધ છે. આત્મા શુદ્ધ જ્ઞાન-દર્શનસ્વરૂપ ઉપગમાં સ્થિર થાય તો તેના અનાદિ યોગ સ્થિર હોય અને મનાદિ લેગ સ્થિર હોય તો ઉપગની ચંચલતાનું કારણ અસ્થિર યેગ દૂર થવાથી ઉપગ પણ સ્થિર થાય. ઉપયોગસ્વરૂપ આત્મા આ દેહની સાથે ક્ષીરનીરવત એકક્ષેત્રાવગાહ સ્થિતિ કરી રહ્યો છે, છતાં તે દેહથી આ આત્મા માનથી તલવારની જેમ ભિન્ન છે, તેને કેમ પ્રાપ્ત કરે ? તે કે ઉપગ ન ચૂકાય એ રીતે મન-વચન-કાયાના સમ્યફ નથી. આ મન-વચન-કાયાને એવો સમ્યફ ગ કરે, એવું કર્મકોશલ દાખવવું, કે જેથી તે આત્માને સ્વરૂપસાધનમાં બાધક ન થતાં સાધક થઈ પડે “વો જર્મg #ૌરા' (ગીતા). અને તેને માટેની વિધિ આ છે કે મન-વચન-કાયાના યોગની એવી સંક્ષિપ્તતા કરવી કે જેથી કરીને દેહપર્યત આત્માની સ્વરૂપને વિષે મુખ્યપણે સ્થિરતા વત્તે; અને આ આત્મસ્થિરતા એવી હોય કે ગમે તેવા ઘેર પરીષહ કે ઉપસર્ગના ભયથી તેનો અંત આવે નહિં. આમ મનવચન-કાયાના વેગને સંક્ષિપ્ત કરવા, ટુંકાવવા, તેને જ જૈન પરિભાષામાં મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુર્તિ એવા યથાર્થ નામ આપ્યા છે. મન-વચન-કાયાના યોગનું * “ क्षीणवृत्तेरभिजातस्येव मणेहीतृग्रहणग्राह्येषु तत्स्थतदअनतासमापत्तिः । x x x ता एव सबीज: समाधिः । निर्विचारवशारोऽध्यात्मप्रसादः । ऋतम्भरा तत्र प्रज्ञा ।" ઈ. પાતંજલ યો. સૂ. ૨, ૪-૫૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૧ એવું કોશલયુક્ત ગુપ્તપણું–સંરક્ષણ કરવું, યતના-જાળવણી કરવી કે જેથી ઉપયોગસ્વરૂપ આત્મા સ્વરૂપને વિષે સ્થિર થાય, “સ્વરૂપગુસ” થાય. હવે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી તે મન-વચન-કાયાના ચગની કંઈ ને કંઈ પ્રવૃત્તિ થવાની જ. ત્યારે તે કેમ કરવી કે જેથી કરીને આત્મસ્થિરતાને બાધ ન આવે? તો કે મન-વચન-કાયાના યોગની પ્રવૃત્તિ કરવી પડે તે એવી સમ્યફ કરવી કે જેથી આત્માનું સ્વરૂપને વિષે સંયમન રહે. એવા એકાંત આત્મસંયમના હેતુથી જ મન-વચન-કાયાની સમ્યફ પ્રવૃત્તિ કરવી, અને તે પણ નિજ સ્વરૂપને નિરંતર લક્ષ રાખીને તથા આપ્ત પુરુષની આજ્ઞાને આધીનપણે જ આત્મસ્વરૂપને લક્ષ ચૂકીને કે સ્વછંદે નહિં જ, આવી જે સંયમહેતુક મન-વચન-કાયાની સમ્યફ પ્રવૃત્તિ તેને “સમિતિ” એવું યથાર્થ નામ આપ્યું છે. એટલે કે તેનાથી ચાલવું, યતનાથી બોલવું, યતનાથી ઈચ્છવું, યતનાથી લેવું-મૂકવું, યતનાથી ઉત્સર્ગ કરવો, તે ઇર્યાસમિતિ આદિ પાંચ સમિતિ પ્રસિદ્ધ છે. અને આવી જે સમ્યફપ્રવૃત્તિ તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાય અને છેવટે નિજ સ્વરૂપને વિષે લીન થાય. “આમથિરતા ત્રણ સંક્ષિપ્ત યુગની, મુખ્ય પણે તો વ દેહ પર્યત જે; ઘેર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિં તે સ્થિરતાનો અંત જે.અપૂર્વ સંયમના હેતુથી વેગ પ્રવર્તન, સ્વરૂપ લક્ષે જિઆજ્ઞા આધીન જે, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જે. ...અપૂર્વ અવસર એવો કયારે આવશે?”– શ્રીમદ્ રાજચંદ્રજી. અને પરમાર્થથી વિચારીએ તે આત્માનું સ્વરૂપને વિષે સંવરથી સંવૃત થવું-ગુપ્ત થવું તે જ ગુપ્તિ, આત્માનું સ્વરૂપને વિષે વિચરવું તે ઈર્યાસમિતિ, દેહાદિથી ભિન્ન એવો હું આત્મા છું એ નિરંતર દષ્ટિસમુખ રાખી સાપેક્ષ પરમાર્થ સત સત્ય વચન ઉચ્ચારવું તે ભાષાસમિતિ, આત્મસ્વભાવ સિવાય અન્ય વસ્તુ ન ઈચ્છવી તે એષણા સમિતિ, સ્વભાવનું આદાન-ગ્રહણ* કરવું અને વિભાવ-પરભાવનો ત્યાગ કરે તે આદાનનિક્ષેપ સમિતિ, અને આમ આત્માને સર્વથા શુદ્ધ સ્વભાવમાં પરિસ્થાપન કરી શુદ્ધ સ્વભાવસ્થિત આત્મવસ્તુને ઉત્સર્ગ કરે-આત્મસિદ્ધિ કરવી તે પારિઝાપનિકા અથવા ઉત્સર્ગ સમિતિ. આ ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ મળીને “અષ્ટ પ્રવચન માતા' કહેવાય છે, અને તે સમસ્ત ધર્મવ્યાપારમાં સાધારણુ-વ્યાપક છે, એટલે શ્રી યશોવિજયજીએ કરેલ વ્યાખ્યા પ્રમાણે “મિતિનુન્નિસાધારí ધર્મકથાવારવં ચોર” એ યોગનું ઉક્ત લક્ષણ સમ્યક છે. x " त्यागादाने बहिर्मूढः करोत्यध्यात्ममात्मवित्।। નાર્વપિરાતં ત્યારે નિતારમામ્ ” –સમાધિશતક. Page #40 -------------------------------------------------------------------------- ________________ (૪) મન સ્થિરતા-ચિત્તસમાધિ તે યોગ અથવા સ્થિર પણું એ યોગ એમ પણ યુગની વ્યાખ્યા છે. કારણ કે યુજ ધાતુને સમાધિ પામવી એવો અર્થ પણ થાય છે. એટલે ચિત્તસમાધિ-મન:સ્થિરતા તે ગ. આ પણ યથાર્થ છે. ચિત્તવૃત્તિઓ જ્યાં સુધી જ્યાં ત્યાં દેડ્યા કરે ત્યાં સુધી ચિત્ત સ્થિર થાય નહિં, અને સ્થિર થાય નહિં ત્યાં સુધી સમાધિ-આત્મલીનતા પામે નહિં. ચિત્ત નિર્મલ થાય તો સ્થિર થાય ને સ્થિર થાય તે સમાધિ-આત્મલય પામે આ ભેગમાં મનનો જય કરે, મનને સાધવું એ જ મુખ્ય વસ્તુ છે. આ મને ખરેખર ! “દુરારાધ” છે, રીઝવવું–વશ કરવું મુશ્કેલ છે. ગીતામાં કહ્યું છે કે “આ ચંચલ મન મથન કરનારું ને અત્યંત બળવાન છે. વાયુની જેમ તેને નિગ્રહ કરવો ઘણે કઠિન છે. ” આ મનમર્કટના તરકટ ભારી છે. આ “મનડું” છે તે નપુંસકલિંગી, પણ એ બધાય “મરદ”ને ઠેલે મારે છે–ઠેબે ચડાવે છે ! બીજી વાત તો “પુરુષ” સમર્થ છે, પણ આ મનડાને કઈ જેર” કરી શકતું નથી ! મનડું કિમહી ન બાઝે હે કુંથુજિન! મનડું કિમહી ન બાઝે, જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અલગું ભાજે છે. કુંથુજિન. ! મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને ઠેલે; બીજી વાતે સમરથ છે નર, એને કઈ ન જેલે છે. કુંથુ.”–શ્રી આનંદઘનજી. આ મનમર્કટને વશ કરવા માટે પ્રથમ તો એને કયાંક બાંધી રાખવું જોઈએ અથવા એના જેગું કાંઈ કામ સોંપી દેવું જોઈએ, એટલે એ વાંદરું બિચારું ભલે ચઢઉતર કર્યા કરે! દા. ત. જેણે તે મનને જય કર્યો છે એવા પરમાત્મા વીતરાગ પ્રભુના ચરણરૂપ થાંભલા સાથે આ મનને પ્રેમની સાંકળથી બાંધી દેવું, એટલે એ બાપડું આડુંઅવળું ચસી શકે નહિં. અથવા તે એને શ્રુતસ્કંધમાં રમવા માટે છૂટું મૂકી દેવું, એટલે તેમાં તે ભલે આરોહણ-અવરોહણ કર્યા જ કરે ! ભલે આત્માર્થરૂપ ફળ ધરાઈ ધરાઈને ખાવા હોય તેટલા ખાય! ભલે વચનરૂપ પાંદડા ચુંટી કાઢે ! ભલે નયરૂપ શાખાઓમાં લટકી લટકીને હીંચકા ખાય! ભલે વિશાલમતિરૂપ મૂળભાગમાં નાયા કૂદ્યા કરે ! અથવા મન:સમાધિનો સુગમ ને શ્રેષ્ઠ વિધિ સમાધિશતકમાં શ્રી પૂજ્યપાદસ્વામીજીએx પ્રદર્શિત કર્યા પ્રમાણે આ છે કે–આત્માને મનની સાથે જ, વાફ-કાયાથી વિજ, અને વાફકાયાએ જે વ્યવહાર મનથી છોડી દેવો. ઈત્યાદિ પ્રકારે વૈરાગ્ય-અભ્યાસના બલથી વરું દિ મન: sor, પ્રમાથિ વઢવત્ રઢમા તસ્થાÉ નિગ્રહૂં મળે, વાયોજિવ કુટુમ્ ” *"युञ्जीत मनसात्मानं,वाक्कायाभ्यां वियोजयेत्। मनसा व्यवहारं तु त्यजेत्वाक्काययोजितम्॥" Page #41 -------------------------------------------------------------------------- ________________ આ દુરારાધ્ય મનને જે “ઠેકાણે” લાવે છે, સ્થિર એવા આત્મસ્થાનમાં જોડે છે, તે આ મનને સાધે છે, અને “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું.” આમ બહુ સમ દેશમાં આવ્યું જેમ છાયા સમાઈ જાય છે, તેમ સમત્વ પામી આમા સ્વભાવમાં આવે, એટલે મનનું સ્વરૂપ પણ જાય છે, અર્થાત્ ચિત્ત આત્મામાં લીનતારૂપ સમાધિ પામે છે. આબે બહુ સમ દેશમાં, છાયા જાય સમાઈ આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ”—-શ્રીમદ્ રાજચંદ્રજી. II. આ યોગદૃષ્ટિ સમુચ્ચય શાસ્ત્રને અભિધેય વિષય. ૧. યોગદષ્ટિનું સામાન્ય દિગદર્શન “ચરમાવર્ત હે ચરમ કરણ તથા રે, ભવપરિણતિ પરિપાક, દેષ ટળે ને દષ્ટિ ખૂલે ભલી રે, બાપતિ પ્રવચન વાક”—શ્રી આનંદઘનજી. આમ અત્રે પીઠિકારૂપે સામાન્યપણે, ગની વ્યાખ્યાની મીમાંસા કરી, હવે આપણે આ ચગદષ્ટિસમુચ્ચય શાસ્ત્રના અભિધેય વિષય પર આવીએ-આ ગ્રંથની આદિમાં જ ભૂમિકારૂપે ગનું ઉક્ત મોક્ષહેતુપણું ચરિતાર્થ કરતા એવા ઈચ્છાયેગ, શાસ્ત્રોગ અને સામર્થ્યોગનું પરમ હૃદયંગમ રસપ્રદ બધપ્રદ સ્વરૂપ કહ્યું છે. તેનું અત્ર પિષ્ટપણ નહિં કરતાં સુજ્ઞ જિજ્ઞાસુને તે આખું ભૂમિકા પ્રકરણ (પૃ. ૧૨) અવલેકવાની ભલામણ કરું છું. આ ઈછાગાદિ બત્રયીને સીધેસીધે આશ્રય કર્યા વિના પણ વિશેષ કરીને તેમાંથી જ ઉદ્દભવ પામેલી આ આઠ ચોગદષ્ટિ અત્ર કહી છે. મિત્રા, તારા, બલા, દીપા, સ્થિરા, કાંતા, પ્રભા, પર. આ ચેગઠષ્ટિના યથાર્થ નામ છે. જેમકેસકલ જગત પ્રત્યે મૈત્રી ભાવવાળી તે મિત્રા, ઈ. આ ગઠષ્ટિના ભેદ કેમ પડે છે તે સમજવા માટે ઓઘદષ્ટિનું દષ્ટાંત રજૂ કર્યું છે. “સઘન અઘન દિન રયણિમાં, બાલ વિકલ ને અનેરા રે; અર્થ જૂએ જેમ જૂઓ, તેમ ઓઘ નજરના ફેરા રે.”—એ. સઝાય. આમ એક જ લૌકિક દશ્યના દર્શનમાં પણ ચિત્ર બાહ્ય ઉપાધિભેદથી ક્ષયે પશમ પ્રમાણે જેમ ઓઘદષ્ટિના ભેદ પડે છે, તેમ પારલોકિક પ્રમેયમાં પણ ક્ષપશમની વિચિત્રતાને કારણે જૂદા જૂદ પ્રતિપતિભેદ હોય છે, દષ્ટિભેદ-દર્શનભેદ હોય છે. જેમ કેમેરાનો પડદો (Diaphragm ) ઓછેવત્તો ખુલે, તેમ દષ્ટિમર્યાદાનું ક્ષેત્ર (Field of vision) વધઘટ થાય છે, તે જ પ્રકારે જેવી ક્ષય પશમની વધઘટ-તરતમતા હોય, જેટલું કર્મ આવરણ ખર્યું હોય, કમનો પડદે યે હોય, તેટલું ઓછુંવત્તું દર્શન ગમે દષ્ટિવાળા પુરુષને થાય છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૪ લોકપ્રવાહમાં તણાતા અને સંસારને અભિનંદનારા ભવાભિનંદી પ્રાકૃત જનેનું જે લોકિક પદાર્થ સંબંધી લૌકિક દ્રષ્ટિએ ઓઘદર્શન-સામાન્ય દર્શન તે એઘદષ્ટિ (Vision of a layman) છે; અને ભવવિરક્ત મુમુક્ષુ સમ્યગદષ્ટિ યોગીપુરુષનું જે અલોકિક પદાર્થ સંબંધી અલૌકિક દિવ્ય દર્શન તે યોગદષ્ટિ (Vision of Yogi) છે. ઓઘદષ્ટિની દર્શન પદ્ધતિ લોકિક રીતિની, વ્યાવહારિક, પ્રવાહ પતિત, ગતાનુગતિક ગાડરીઆ પ્રવાહ જેવી ને ભવમાનુસારિણી હોય છે; યોગદષ્ટિની દર્શનપદ્ધતિ અલૌકિક, પારમાર્થિક, મોક્ષમાર્ગનુસારિણી ને તત્ત્વથાપિણ હોય છે. ક્ષપશમની વિચિત્રતાને કારણે દર્શનભેદ થાય છે, તે બાબત ઘષ્ટિ મિથ્યાષ્ટિ જને પરસ્પર વિવાદ કરે, પણ યોગદષ્ટિસંપન્ન સમ્યગુદષ્ટિ ગીપુરુષે તો વિવાદ કરતા જ નથી, આવો દશનભેદ તે મહાનુભાવોના મનમાં વસતો જ નથી, પ્રાકૃત જનોની જેમ તેઓ મત-દર્શનના આગ્રહમાં તણાઈ જતા નથી. તે સમ્યગૃહણિ મહાજને તે એક પેગમાર્ગને જ દેખે છે, ગદર્શનને જ-આત્મદર્શનને જ દેખે છે. એક જ આત્મતત્વના મૂળમાં આ સર્વ દર્શનો વ્યાપ્ત છે, માત્ર “દષ્ટિ” નો જ ભેદ છે, એમ તેઓ ખરા અંત:કરણથી માને છે. તેઓ પદર્શનને જિનદશનના અંગરૂપ અથવા શુદ્ધ આત્મદર્શનના અંગરૂપ જાણે છે, એટલે તેના ખંડનમંડનની કડાકૂટમાં ઉતરતા નથી, ઉલટા તે છએ દશનને આત્મબંધુરૂપ જાણી સમ્યગૃષ્ટિથી આરાધે છે. કારણ કે તેઓને નાની–અપેક્ષાવિશેની યથાર્થ મયદાનું ભાન હોય છે, યથાયોગ્ય નયવિભાગ તેઓ કરી જાણે છે, એટલે આ પરમ ઉદાર અનેકાંત દષ્ટિવાળા નિષ્પક્ષપાત નિરાગ્રહી સમ્યગદષ્ટિ પુરુષને તે તે દર્શનની મધ્યસ્થ પરીક્ષા કરતાં તે તે દર્શનો એક જિનદર્શન અથવા શુદ્ધ આમદનરૂપ પુરુષના અંગરૂપ જ ભાસે છે. “ભિન્ન ભિન્ન મત દેખિયે, ભેદ દષ્ટિને એહ, એક તત્વના મૂળમાં, વ્યાખ્યા માને તે ” “જે ગાયે તે સઘળે એક, સકળ દર્શને એ જ વિવેક સમજાવ્યાની ઘેલી કરી, સ્વાવાદ સમજણ પણ ખરી.”—શ્રીમદ્ રાજચંદ્રજી. “ષ દરિશણ જિન અંગ ભણજે, ન્યાસ ષડંગ જ સાધે રે, નમિ જિનવરના ચરણું ઉપાસક, ષડુ દરિશન આરાધે રે.”–શ્રી આનંદધનજી. તેમજ શુદ્ધ બેધવંત, નિરાઘડી, મૈત્રી આદિ ભાવનાથી ભાવિતાત્મા અને પરમ ગંભીર ઉદાર આશયવાળા આ સમ્યગ્દષ્ટિ સંતજનની પ્રવૃત્તિ પણ પરાર્થે હોય છે. એટલે આ અવધૂત નિપક્ષ વિરલાઓ” સર્વ દર્શનના નય–સદંશ બ્રહે છે, અને આપ સ્વભાવમાં સદા મગ્ન રહે છે, અને લોકોને કલ્યાણકારી એવા “સંજીવનીચાર ન્યાય” ને ચારો ચરાવી સન્માર્ગે ઉતારવાને નિર્મળ પુરુષાર્થ સેવે છે. પિતાને Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૫ જે આત્માર્થ–પરમાર્થને લાભ થયો, તે અન્ય આત્માથી જીવને પણ થાય એવા શુદ્ધ પરમાર્થ પ્રેમથી આ સમ્યગદષ્ટિ ગીપુરુષ પરમ ધન્ય કહિતકર પરમાર્થ પ્રવૃત્તિ કરે છે. “દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે હિતકરી જનને સંજીવની, ચારે તે ચરાવે રે.”—યો. સજ્જાય. આ સદ્દષ્ટિની દષ્ટિ અષ્ટ પ્રકારની છે, તેનું સ્વરૂપ બરાબર સમજાવવા માટે ઉદાહરણરૂપ આ ઉપમા આપી છે, જે ઉપરથી જ તે તે દષ્ટિને ઘણેખરે અર્થ સહેજે સમજાઈ જાય છે. આ આઠ દષ્ટિઓને અનુક્રમે (૧) તૃણ અગ્નિકણુની, (૨) છાણાના અગ્નિકની, (૩) કાષ્ઠ અગ્નિકની, (૪) દીપપ્રભાની, (૫) રત્નપ્રભાની, (૬) તારાપ્રભાની, (૭) સૂર્ય પ્રભાની અને (૮) ચંદ્રપ્રભાની –એમ ઉપમા આપી છે. તૃણ અગ્નિકણથી માંડીને ચંદ્રપ્રભા સુધી ઉત્તરોત્તર પ્રકાશની તરતમતા છે, તેમ મિત્રા દષ્ટિથી માંડીને પરા દષ્ટિ સુધી ઉત્તરોત્તર બધ-પ્રકાશની તરતમતા છેઆ ઉપમા પ્રત્યેક દષ્ટિમાં કેવી રીતે સાંગોપાંગ સંપૂર્ણપણે ઘટે છે તે અત્ર પરમ સુંદર રોચક શૈલીથી ગ્રંથકર્તાએ બતાવી આપ્યું છે (જુઓ પૃ. ૬૩-૬૪ ઈ. ). મહાસમર્થ તત્વદ્રષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ આ યોગદષ્ટિને થર્મોમીટરની (Thermonieter)-ઉષ્ણતામાપક યંત્રની ઉપમા આપી છે, તે પણ યથાશ્યપણે અત્યંત બંધબેસતી છે. જેમ થર્મોમીટરથી શરીરની ઉષ્ણુતાનું– ગરમીનું માપ નીકળી શકે છે, તેમ આ ગદષ્ટિ ઉપરથી આત્માની આધ્યાત્મિક પ્રગતિનું, આત્મદશાનું, આત્માના ગુણસ્થાનનું માપ નીકળી શકે છે. ચોદ ગુણસ્થાનકની પ્રસિદ્ધ યેજના જેમ આત્માના ગુણવિકાસનું માપ છે, અને તે ગુણવિકાસ પણ મોહઅપગમ પર નિર્ભર હોઈ જેમ જેમ મોહાંધકાર એ છે થતો જાય તેમ તેમ આત્માનું ગુણસ્થાન વધતું જાય છે; તેમ આ ગઠષ્ટિની યોજના પણ આધ્યાત્મિક ગુણવિકાસનું માપ છે, અને તે સમ્યગુ જ્ઞાનદષ્ટિના ઉન્મીલન પર નિર્ભર હોઈ જેમ જેમ બધપ્રકાશ વધતો જાય છે તેમ તેમ આત્માની ગુણદશા વધતી જાય છે. આ બન્ને ઉત્તમ યોજના એક સીકાના બે પાસા જેવી છે. મોહનાશ એ ગુણસ્થાનકની ફૂટપટ્ટી (Yard-stick) અને બધપ્રકાશ એ યોગદષ્ટિની ફૂટપટ્ટી છે. તે તે દષ્ટિના યક્ત લક્ષણ પરથી અંતર્મુખ નિરીક્ષણ (Introspection ) કરતાં આત્માથી મુમુક્ષુ પિતાની આત્મદશાનું માપ કાઢી શકે છે, અને તેથી આત્મગુણવૃદ્ધિની પ્રેરણું ( Inspiration ) પામી અપ્રાપ્ત ગુણના યુગ માટે તથા પ્રાપ્ત ગુણના ક્ષેમ માટે યથાયોગ્ય પણે પ્રવર્તી શકે છે. આમ આ ગદષ્ટિ આત્માથીને પરમ અમૃત લાભ આપનારી થઈ પડે છે. આમાં પ્રથમ ચાર દૃષ્ટિ પર્યત મુખ્ય-નિરુપચરિત એવું પહેલું “ગુણસ્થાનક હોય છે, અને તેને પ્રકર્ષ—પરાકાષ્ટા થી દીપ્રા દ્રષ્ટિમાં પ્રાપ્ત થાય છે. અત્રે Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ‘ગુણસ્થાન” એટલે ખરેખર યક્ત ગુણનું સ્થાન એમ ભાવ સમજ. એટલે મિત્રા વગેરે ચાર દષ્ટિમાં ઉત્તરોત્તર મિથ્યાત્વનું પ્રમાણ ઘટતું જાય છે ને તેથી ઉપજતા ગુણનું પ્રમાણ વધતું જાય છે. ત્યારપછી પાંચમી સ્થિરા દષ્ટિથી માંડીને મિથ્યાત્વને સર્વથા અભાવ હોય છે, સમ્યગદર્શન જ હોય છે. પાંચમી દષ્ટિને સમ્યગદર્શનરૂપ બધપ્રકાશ રત્નપ્રભા જેવો સ્થિર હોય છે, એટલા માટે જ એને “સ્થિરા” એવું યથાર્થ નામ આપ્યું છે. આ સમશનરૂપ રત્નદીપક મને મંદિરમાં પ્રગટ્યો કે બસ શત્રુબલ ખેલાસ! મોહ અંધકારનો સર્વનાશ ! ને અનુભવતેજ ઝળહળાટ ! સમ્યગદર્શનરત્નનો દી જાગે તે જાગ્યો ! ઓલવાય જ નહિં! એટલું જ નહિં પણ તેનું તેજ કાંતા, પ્રભા ને પરાષ્ટિમાં તારા, સૂર્ય ને ચંદ્ર પ્રભાની જેમ ઉત્તરોત્તર સ્થિરતર ને બળવત્તર બની વધતું જ જાય છે ! “સાહેલાં હે કંથ જિનેશ્વર દેવ ! રત્નદીપક અતિ દીપતો હે લાલ: સાવ મુજ મનમંદિરમાંહિ, આવે જે અરિબલ છપતો હો લાલ. સારા મિટે તે મેહ અંધાર, અનુભવ તેજે ઝળહળે હો લાલ, સાવ ધૂમ કષાય ન રેખ, ચરણ ચિત્રામણ નવિ ચળે હે લાલ ”—શ્રી યશોવિજયજી. આમ મિત્રા આદિ પ્રથમ ચાર દષ્ટિ પર્યત મિથ્યાત્વ છતાં તેને સદષ્ટિસમ્યગદષ્ટિમાં કેમ ગણ? તેનું સમાધાન એમ છે કે મિત્રા આદિ ચાર દષ્ટિઓ છે, તે સમ્યગદષ્ટિના અમોઘ-અચૂક કારણરૂપ થાય છે. એટલા માટે કારણમાં કાર્યના ઉપચારથી તે મિત્રાદિની પણ સમ્યગષ્ટિમાં ગણના કરી છે. આ સમજવા માટે ઈક્ષમાંથી શુદ્ધ સાકરની બનાવટનું દષ્ટાંત છે: શુદ્ધ સાકરની ( Refined crystallised sugar) અવસ્થાએ પહોંચવામાં શેરડીથી માંડીને શુદ્ધ સાકર સુધીની સઘળી પ્રક્રિયામાંથી (Various processes) પસાર થવું જ પડે છે, ત્યારે જ ખડી સાકરની નિષ્પત્તિ થાય છે. તેમ શુદ્ધ આત્મસિદ્ધિને માટે મિત્રો દિ આત્માના ક્રમિક ગુણવિકાસની અવસ્થાઓ પણ તેવા પ્રકારે ઉપયોગની છે, કારણ કે તે સમગ્ર દષ્ટિનું કારણ થાય છે. આ મિત્રા આદિ અવસ્થાઓ ખરેખર ! ઇશ્ન આદિ જેવી છે, કારણ કે તેમાં પરમ અમૃત સમા સંવેગરૂપ માધુર્યની નિપત્તિ થાય છે. આથી ઉલટું અભળે તો ન જેવા બરૂ જેવા છે, તેથી કરીને જ તેમને કેઈ કાળે સંવેગમાધુર્ય નહિં નીપજતું હોઈ તેઓ મિત્રાદિ દષ્ટિ પામવા સર્વથા અયોગ્ય છે. અને બીજાઓ –ભવ્યો પણ જ્યાં લગી સંવેગમાધુર્ય પામતા નથી ત્યાં લગી મિત્રાદિદષ્ટિ પર્શતા નથી. જ્યારે સંવેગરંગથી રંગાય છે, ત્યારે જ-ચરમાવત્તમાં જ આ મિત્રાદિષ્ટિ સ્પશે છે. આ દષ્ટિ સકલ ગિદશનેને સંમત છે. ખેદ આદિના પરિહારથી યમ આદિ ગથી યુક્તને અનુક્રમે અષાદિ ગુણનું સ્થાન એવી આ દષ્ટિ મુનિઓને (પતંજલિ આદિને) સંમત છે. જે આ અષ્ટ દ્રષ્ટિ કહી તેનો અહીં અનુક્રમે યમ, નિયમ, આસન, Page #45 -------------------------------------------------------------------------- ________________ २७ પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ અષ્ટાંગ ચાગ× આદિ સાથે સમન્વય દર્શાા છે. એટલે કે (૧) જ્યાં યાગનુ પ્રથમ આંગ યમ હોય ત્યાં પ્રથમ મિત્રા ઢષ્ટિ હોય; જ્યાં યાગનું બીજું અંગ નિયમ હોય, ત્યાં ત્રીજી તારા દૃષ્ટિ હોય, ૪૦ (જીએ કાષ્ટક પૃ. ૮૩). (૨) ખેદ, ઉદ્વેગ, ક્ષેપ, ઉત્થાન, બ્રાંતિ, અન્યમુદ્દ, રુગ્ અને આમ્રગ એ આઠ ચિત્તદોષ છે. તેના ત્યાગ કરવામાં આવતાં અનુક્રમે ચેાગના આઠ અંગની અને આઠ યાગઢષ્ટિની પ્રાપ્તિ હૈાય છે. (૩) આ આઠ દૃષ્ટિ અનુક્રમે અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રુષા, શ્રવણુ, એધ, મીમાંસા, પ્રતિપત્તિ અને પ્રવૃત્તિ એ આઠ ગુણનુ સ્થાન છે. આ આઠ ચેાગાંગ, આઠ ચિત્તદોષ, આઠ ગુણુના સ્વરૂપ માટે જુએ પૃ. ૮૩ થી ૮૮. 6 આમ યાગાંગના સેવનથી, ચિત્તદોષના પરિહારથી અને ચેાગગુણુના પ્રગટપણાથી આ ચેાગઢષ્ટિ’ અનુક્રમે વિકાસ પામતી જાય છે. આ દૃષ્ટિ એટલે દર્શન, સાક્ષાત્ દેખવું-સાક્ષાત્કાર છે,-પછી ભલે આ ઘેાડી ઉઘડી હોય કે ઝાઝી. અત્રે આંખનું-ચર્મચક્ષુનું હૃષ્ટાંત ઘટે છે. આ આંતરચક્ષુરૂપ દિવ્યચક્ષુ-ચેાગદષ્ટિ પણ જેમ જેમ ઉઘડતી જાય છે, ઉન્સીલન પામતી જાય છે, ખૂલતી જાય છે, તેમ તેમ તેની દૃષ્ટિમર્યાદાનું ક્ષેત્ર (Field of yogie vision ) વધતું જાય છે, વધારે ને વધારે વિશાળ ‘દર્શન' થતું જાય છે, તે છેવટે સંપૂર્ણ ‘દ્રષ્ટિ ' ખૂલતાં અનંત ‘દન' થાય છે. આમ યાગઢષ્ટિ અથવા દર્શન એકરૂપ છે, છતાં આવરણ ટળવાના ભેદને લીધે તેના ઉન્મીલન શ પ્રમાણે-ઉઘડવા પ્રમાણે તેના આ આઠ સ્થૂલ વિભાગ પાડ્યા છે; બાકી ક આવરણના ક્ષયે પશાિ અનુસાર સૂક્ષ્મ ભેદ તા ઘણા ઘણા છે, કે જે કહેતાં પાર ન આવે. આ • દષ્ટિ ’ શબ્દના અર્થ શું ? સત્પ્રાસંગત બેધ તે દૃષ્ટિ કહેવાય છે, અને તે અસત્પ્રવૃત્તિના વ્યાઘાતથી સત્પ્રવૃત્તિપદાવહ એવા ડાય છે. અહીં ‘સત્શ્રદ્ધા’ એમ ખાસ કરીને કહ્યું, તે સ્વચ્છ ંદ મતિકલ્પનારૂપ અસત્ શ્રદ્ધાના અપવાદ-નિષેધ કરવા માટે છે. સત્શાસ્ત્રના આધારવાળી, સતશાસ્ત્રને અનુકૂળ, આમ પુરુષની આગમરૂપ આજ્ઞાને અનુસરનારી એવી સશ્રદ્ધા-સાચી તાત્ત્વિક શ્રદ્ધા હાય તે જ તે એધને દૃષ્ટિ’ નામ ઘટે છે. આથી ઉલટુ સત્શ્રદ્ધા વિનાના જે મેધ છે, અથવા સ્વછંદ કલ્પનારૂપ અસત્ શ્રદ્ધાવાળા કે સૃષ્ટિ રાગવાળા જે મેધ છે તે ‘દ્રષ્ટિ’ અથવા ‘દર્શોન' કહી શકાય નહિ. કારણ કે આંખ ઉઘડી ન હેાય ત્યાંસુધી જેમ અંધપણું જ છે, દેખવાપણું નથી, દશન નથી, અથવા મિથ્યાદર્શન કે દૃષ્ટિરાગજ છે, તેમ સત્શાસ્રશ્રદ્ધાથી જ્યાંલગી આંતર્દૃષ્ટિ ઉઘડી નથી, ઉન્મીલન પામી નથી, ત્યાંસુધી દ્રષ્ટિ ધપણુ જ છે, દેખવાપણું નથી, દર્શીન નથી, અથવા મિથ્યાદર્શન કે દૃષ્ટિરાગ જ ( coloured vision ) છે. આ જીવને નેત્રરેણીની ઉપમા ઘટે છે, કારણ કે તેને દૃષ્ટિઅધપણાને-મિથ્યાદ્રષ્ટિપણાના ગાઢ રોગ લાગુ પડ્યો છે; તેને જો કોઇ તેવા દિવ્ય ચેાગઢષ્ટિસપન્ન ‘ દષ્ટા ' સદ્ગુરુરૂપ નિષ્ણાત ( Export ) સદ્યના જોગ મળે, ને તે “ યોગ જ્ઞાનુષ્ઠાન હિક્ષયે જ્ઞાનફીન્નિાવિયે યાતેઃ । ''—પાતંજલ યા. સૂ. ૨-૨૮ X Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૮ તેના રોગનું બરાબર નિદાન કરી યોગ્ય ચિકિત્સા કરે, જ્ઞાન-અંજન આજે, તો ધીરે ધીરે તે દૃષ્ટિઅંધની દૃષ્ટિ ખૂલતી જાવ, “દિવ્ય નયન” ઉઘડે ને તે નેત્રરોગ સાવ મટી જાય. પણ ભૂલેચકે જે તે બાપડાને દષ્ટિવિહેણા આંધળા અસદ્દગુરુરૂપ ઊંટવૈદ્યને (ઝિuack) ભેટો થઈ જાય તો તે તે તેની આંખ જ ફોડી નાંખે ને “અંધ અંધ પલાય” જેવી સ્થિતિ થાય ! આ સતશ્રદ્ધાસંગત બેધરૂપ જ્ઞાનપ્રકાશવંતી ગદષ્ટિના ફલરૂપે જીવની અસત્ પ્રવૃત્તિ અટકી જાય છે, અને સપ્રવૃત્તિપદ નિકટ આવે છે. આ પ્રવૃત્તિ પદ એટલે વેદ્યસંવેદ્ય પદ” (આત્માનુભૂતિરૂપ સમ્યગદર્શન ) અથવા “શૈલેશીપદ” છે. આ યોગદષ્ટિ તે “સતપ્રવૃત્તિ પદાવહા” છે. અહીં “આવહ” એટલે લાવી આપનાર એ શબ્દ જે છે તે અત્યંત સૂચક છે. લોહચુંબકની જેમ આકર્ષણશક્તિવાળી આ ગદષ્ટિનું આકર્ષણ જ એવું પ્રબળ છે કે તે “પદ” (મોક્ષપદ) એની મેળે ખેંચાતું ખેંચાતું સમીપ પ્રાપ્ત થતું જાય છે. એક વખત આ ગઠષ્ટિરૂ૫ “દિવ્ય નયન” નો સ્પર્શ કર્યો કે બેડે પાર ! આ દૃષ્ટિરૂપ પારસમણિના સ્પર્શથી જીવરૂપ લેહ શુદ્ધ સુવર્ણ બની જાય છે ! આવી આ મહામહિમાવાન આઠ ભેદવાળી આ એગદષ્ટિમાં મિત્રા આદિ પહેલી ચાર દૃષ્ટિ પ્રતિપાતી-આવીને પાછી પડી જાય એવી હોય કે અપ્રતિપાતીન પડે એવી હોય, એમ ભજના છે, પણ સ્થિરા આદિ છેલ્લી ચાર દૃષ્ટિ તે અપ્રતિપાતી જ હોય, આ નિયમ છે. પહેલી ચાર દૃષ્ટિ કહી તે જે પ્રતિપાત-ભ્રંશ પામે, આવીને પાછી ચાલી જાય, તે તે સાપાય-નરકાદિ અપાયવાળી પણ હોય; જે પ્રતિપાત ન પામે, આવ્યા પછી પડે નહિં, તે નરકાદિ દુઃખરૂપ અપાય-બાધા પણ ન હોય એટલે અપ્રતિપાતી-નહિં પડતી એવી સ્થિર આદિ દષ્ટિ પ્રાપ્તિ થયે, મુક્તિમાર્ગ પ્રત્યેનું પ્રયાણ અખંડ-અભંગપણે ચાલ્યા જ કરે છે, યાવત મુક્તિની પ્રાપ્તિ હોય છે. “હષ્ટિ ચિરાદિક ચારમાં, મુગતિ પ્રયાણ ન ભાંજે રે, રયણી શયન જિમ શ્રમ હરે, સુર નર સુખ તિમ છાજે રે.”શ્રી કે. સક્ઝાય. અત્રે રૂપકઘટના કરીએ તે ગરૂ૫ અષ્ટ કમલદલવાળું કમલ છે. આ આઠ ગદષ્ટિરૂપ તેની આઠ પાંખડી-કમલદલ છે, અને તે પાંખડીનું મિલનસ્થાન આત્મસ્વભાવયું જનરૂપ યોગ-કણિકા છે તે આત્મસ્વભાવરૂપ કણિકામાં ભગવાન આત્મા–ચૈતન્ય દેવ પરબ્રહ્મ બિરાજે છે. ગઠષ્ટિરૂ૫ દલ જેમ જેમ વિકાસને પામે છે, તેમ તેમ ગકમલ વિકાસ પામતું જાય છે. એક યોગદષ્ટિરૂપ પાંખડી ખૂલતાં અનુક્રમે એકેક ચિત્તદેષ નિવૃત્ત થતો જાય છે, એકેક ગુણ વિકાસ પામતો જાય છે, અને એકેક ગાંગ પ્રગટતું જાય છે. આમ સંપૂર્ણ યોગદષ્ટિ ઉમીલન પામતાં ગરૂપ અષ્ટદલ કમલ સંપૂર્ણ વિકાસને પામે છે. મિત્રા દષ્ટિમાં તૃણ અગ્નિકણ સમા બોધપ્રકાશથી શરૂ થયેલે યોગદષ્ટિવિકાસ ઉત્તરોત્તર વધતો જઈ, પરા હષ્ટિમાં પૂર્ણ ચંદ્ર સામે સોળે કળાએ ખીલી ઊઠે Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૯ છે, જ્ઞાન- નામાં વિશ્વને હવરાવનારા આ પૂર્ણ બેધ-ચંદ્રના સોમ્ય દર્શને જાણે પ્રફુલ્લિત થયેલું આ ગ-કમલ પૂર્ણ વિકસ્વરપણાને પ્રાપ્ત થયેલું દષ્ટ થાય છે ! (જુએ મુખપૃષ્ઠ પરની આકૃતિ.) “બીજના ચંદ્રમા જેવી, યોગદષ્ટિ ખુલ્ય ક્રમે; પૂર્ણ યોગકલા પામી, ભગવાન સ્વરૂપે રમે.”—યોગદષ્ટિકલશ (સ્વરચિત) અથવા ચોગરૂપ પુરુષ છે. તેના અષ્ટ ગાંગરૂપ આઠ અંગ છે. તેમાં યમ–નિયમરૂ૫ બે ચરણ છે, આસન-પ્રાણાયામ બે હાથ છે, પ્રત્યાહાર ઉદર છે, ધારણા વક્ષ:સ્થળ (છાતી) છે, ધ્યાન ગ્રીવા (ડોક ) છે, સમાધિ ઉત્તમાંગ-મસ્તક છે. આ આઠે અંગનું સંપૂર્ણપણે-અવિકલપણું થાય તે જ ગપુરુષની અવિકલ સંપૂર્ણતા છે,–જેમ અવિકલ સંપૂર્ણ અગોપાંગવાળા પુરુષની હોય છે તેમ. એક પણ અંગની વિકલતાથી–અપૂર્ણતાથી યુગપુરુષની વિકલતા–અપૂર્ણતા છે,–જેમ હીન અંગવાળા, ખોડખાંપણવાળા પુરુષની હોય છે તેમ. પુરુષશરીરમાં પ્રત્યેક અંગનું જેમ યથાયોગ્ય સમુચિત સ્થાન ને ઉપયોગીપણું હાય છે, તેમ આ રોગ શરીરમાં પણ પ્રત્યેક ગાંગનું યથાયોગ્ય સમુચિત સ્થાન ને ઉપયોગી પણું છે. જેમ શરીરના સર્વ અંગ-પ્રત્યંગ એક બીજા સાથે સહકારથી–સહયોગથી એકપણે વત્તી (Co-ordination) એક શરીર સંબંધી સર્વ ક્રિયા સાધે છે, તેમ યોગપુરુષના આ સર્વ અંગ એક બીજા સાથે સહકારથી–સહયોગથી એકપણે વત્તી (Organic unit ) એક ગપુરુષની સાધક એવી સર્વ પ્રક્રિયા કરે છે. વાયુ એ જ શરીરનો અને શરીર અંગેનો પ્રાણ છે, તેમ આત્મા એ જ આ ગ–પુરુષનો અને તેના ગાંગોનો ભાવપ્રાણ છે. જેમ જેમ ગઢષ્ટિનો વિકાસ થતો જાય છે, અને એકેક ગાંગ પ્રગટતા પામી જેમ જેમ પુષ્ટ થતું જાય છે, તેમ તેમ આત્મા ઉત્તરોત્તર સ્વભાવને વિષે ઓર ને ઓર સ્થિતિ કરતો જાય છે, યાવત્ આઠમી પર દષ્ટિમાં અષ્ટાંગ યેગપુરુષનો વિકાસ પરાકાષ્ટાને પ્રાપ્ત થયે આત્મસ્વભાવમાં પૂર્ણ પ્રવૃત્તિ હોય છે. “દષ્ટિ આઠમી સાર સમાધિ, નામ “પરા” તસ જાણું છે; આપસ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શશિ સમ બોધ વખાણ છે.”—શ્રી યો. દ. સઝા. અને આમ જ્યારે ચંદ્ર સમી યોગદષ્ટિ પૂર્ણ કળાએ ખીલી ઊઠે છે, અને ગપુરુષ પૂર્ણ વિકાસને પામે છે ત્યારે ગચક્રની પૂર્ણતા થતાં આ ભવચક્રની પણ “પૂર્ણતા” થાય છે, અથાત આ ભવચક્રનો અંત આવે છે. અષ્ટ યોગાંગ એ આ ચોગચકના આરા છે, તે આત્મસ્વભાવથું જનરૂપ ગની ધરી સાથે ગાઢ સંબદ્ધ હાઈ તેની આસપાસ ફરે છે, અર્થાત તે આત્મસ્વભાવના જ સાધક થઈ પ્રવર્તે છે. આવું આ ગચક્ર ખરેખર ! ભવચક્રનો ઉછેદ કરનારૂં અમેઘ “સુદર્શન ચક્ર” છે ભવ-અરિને હણી નાંખનારું આ શુદ્ધ “ધર્મચક્ર” પ્રયોજનારા પરમ ગિનાથ “અરિહંત” એવા યથાર્થ નામને પામે છે, અને આત્મસ્વરૂપની સિદ્ધિ કરીને “સિદ્ધ” નામને સાર્થક કરે છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૦. અત્રે મુખપૃષ્ઠ પર મેં જેલી આ ગ્રંથની સારભૂત મુખ્ય આકૃતિ પર દષ્ટિ ફેરવતાં સુજ્ઞ વાચકને પ્રથમ દર્શને જ આ ગ્રંથની સંપૂર્ણ વસ્તુને ખ્યાલ આવી જશે. તેમજ જિજ્ઞાસુ અભ્યાસીની સુગમતાથે અત્રે અન્ય ૨૧ આકૃતિ અને ૧૬ કેષ્ટકની મેં યથાસ્થાને યોજના કરી છે, તે પણ તેને કંઈક ઉપયોગી થઈ પડશે. આમ સંક્ષેપમાં આ સુકલાત્મક સંકલનામય ગ્રંથની વસ્તુનું દિગ્ગદર્શન કર્યું, વિશેષ તે ગ્રંથ અવલોકનથી સુજ્ઞ વાંચક સ્વયં જાણશે. ૨. ગબીજઃ ભક્તિનું પ્રાધાન્ય. "जिनेषु कुशलं चित्तं तन्नमस्कार एव च । giામાવિ જ સંશુદ્ધ પોલિમનુત્તરમ્ ”—શ્રી હરિભદ્રાચાર્યજી. " जो जाणइ अरिहंते, दव्वगुणपजवेहिं य । જે ના નવા , નો રંગાય તરસ ”-શ્રી કુંદકુંદાચાર્યજી. અને આ યોગમાર્ગ મુખ્ય પણે ભક્તિપ્રધાન જ છે એ અત્રે શાસકર્તા મહર્ષિએ પ્રથમ મિત્રા દષ્ટિના પાયારૂપ કહેલા ગબીજના વિશિષ્ટ વર્ણન પરથી જ સૂચિત થાય છે. તેને અત્રે પ્રસંગથી કંઈક વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. પ્રભુભક્તિ, સદગુરુભક્તિ, સતકૃતભક્તિ, સહજ ભરાગ્ય આદિને અત્ર ઉત્તમ ગબીજ કહ્યા છે, કે જે નિર્વાણના અવય-અચૂક હેતુ થઈ પડે છે. મુમુક્ષુની ચિત્તભૂમિમાં પ્રક્ષિપ્ત થયેલા આ અમોઘ યોગબીજ અંકુરિત થઈ અનુક્રમે મોક્ષરૂપ પરમ ઈષ્ટ અમૃત ફલ આપે જ છે. અને તે ગબીજ માં સૌથી પ્રથમ અને સૌથી પ્રધાન એવું પરમ ગબીજ પ્રગટ પરમાત્મસ્વરૂપ શ્રી જિનેશ્વરની–વીતરાગ દેવની ભક્તિ છે. “શ્રી જિન ભગવાન પ્રત્યે કુશલ–શુભ ભાવસંપન્ન ચિત્ત રાખવું, નમસ્કાર અને સંશુદ્ધ પ્રણામાદિ કરવા તે અનુત્તમ ગબીજ છે ” એવા પરમ યોગીશ્વર સાક્ષાત શુદ્ધ સ્વભાવમય મોક્ષને પામેલા સિદ્ધ આત્માને આદર્શ સ્થાને સ્થાપી, તેની એકનિષ્ઠ આરાધના કરવી તે પ્રધાન ગબીજ થઈ પડે એમાં જરાય આશ્ચર્ય નથી. ઘેટાના ટોળામાં ચિરકાલથી વસેલા સિંહશિશુનું દષ્ટાંત અત્ર ઘટે છે. પ્રભુના સ્વરૂપદર્શનથી ભક્તજનને નિજ સ્વરૂપનું ભાન થતાં, આવું જિન ભગવાન જેવું પરમાનંદમય શુદ્ધ આત્મસ્વરૂપ મને પ્રગટે તો કેવું સારું? એવી અંતરંગ ચિરૂપ તીવ્ર ઈચ્છાથી તે પર પરિણતિમાં નિરીહ-નિષ્કામ એવો અંતરાત્મા બની, આત્મપરિણતિ ભણી વળે છે. અને આદર્શ (Ideal) પરમાત્મસ્વરૂપની સાધના કરે છે. જે ઉપાસ્ય આદર્શ તેવી સિદ્ધિ થાય છે. કુશલ શિપી જેમ આદર્શને (Model ) નિરંતર દષ્ટિ સન્મુખ રાખી પિતાની કલાકૃતિ ઘડે છે, તેમ મુમુક્ષુ આતમા પણ પ્રતિબૃદસ્થાનીય-આદર્શરૂપ શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુને નિરંતર દષ્ટિસમુખ રાખી નિજ આત્મસ્વરૂપની પૂર્ણ કલામય ઘટના કરે છે. “દણ જિમ અવિકાર ” પ્રભુના રૂપ દfણમાં નિજ સ્વરૂપનું દર્શન કરે છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રતિછ પ્રતિઈદે જિનરાજના હેજી, કરતાં સાધક ભાવ દેવચંદ્ર દેવચંદ્ર પદ અનુભવે છે, શુદ્ધાતમ પ્રાગુભાવ ”શ્રી દેવચંદ્રજી. અત્રે “સંશુદ્ધ ભક્તિને જ ગબીજ કહ્યું છે,–નહિં કે અસંશુદ્ધ ભક્તિને. શ્રી હરિભદ્રસૂરિજી કહે છે-કે અત્રે અમે જે કહેવા માગીએ છીએ તે તે અલોકિક રીતે આ અલોકિક પ્રભુને સેવવાની વાત કહેવા માગીએ છીએ, આ લોકોત્તર પ્રભુની સેવાનો અંતર્ગત ભેદ-રહસ્ય-મર્મ જાણને સમજીને આધ્યાત્મિક ગુણપ્રકાશરૂપ સેવાની વાત કહેવા માગીએ છીએ. આ લેકે તર દેવને ઘણું જીવો તેમનું સ્વરૂપ સમજ્યા વિના લોકિક રીતથી સેવે છે, આ લેક-પરલેક સંબંધી લોકિક ફલની આકાંક્ષાથી-આશાથી સેવે છે. અથવા ક્રોધ-માન-માયા-લોભ આદિ દશ સંજ્ઞા સહિતપણે સેવે છે. આમ અલોકિક દેવની લોકિક ફલકામનાથી લૌકિકપણે કરાતી સેવા તે શુદ્ધ સેવા નથી, અને તે યોગબીજ નથી. શુદ્ધ સેવા તો (૧) પ્રભુ પ્રત્યે પરમ ઉપાદેય બુદ્ધિપૂર્વક, (૨) આહારાદિ દશ સંજ્ઞાના નિરોધ સહિત પણે, (૩) આ લોક-પરલેક–સંબંધી કામના રહિતપણે કરવામાં આવે તે જ થાય. આવી જે સંશુદ્ધ સેવા છે, તે જ અત્રે ગબીજરૂપ થઈ પડે છે. એટલે (૧) સૌથી પ્રથમ તો આ વીતરાગ પરમાત્મા આખા જગતમાં બીજા બધાય કરતાં વધારે આદરવા યોગ્ય છે, આરાધવા–ઉપાસવા યોગ્ય છે એવી પરમ ઉપાદેયબુદ્ધિ અંતમાં પ્રગટવી જોઈએ; આખા જગત્ કરતાં પણ જેનું ગુણગોરવ અનંતગુણ અધિક છે એવા તે પરમ જગદગુરુ પરમેષ્ઠિ પરમ ઈષ્ટ લાગવા જોઈએ. “સંભવદવ તે ધુર સે સવે રે.” અર્થાત જગતના અન્ય કોઈપણ પદાર્થ કરતાં અનંત અનંતગણ મહિમાવાન એવા આ પરમ ઉપકારી કરુણાસિંધુ “અહંત પ્રભુને પરમ પૂજાના પાત્ર, પરમ પૂજ્ય, પરમ આરાધ્ય, પરમ ઉપાસ્ય, અને પરમ સેવ્ય ગણું, તેની પૂજામાં, તેની આરાધનામાં, તેની ઉપાસનામાં, તેની સેવામાં બીજા બધા કાર્ય કરતાં સૌથી પ્રથમ તત્પર થઈ જવું જોઈએ. (૨) બીજું -આહાર, ક્રોધાદિ દશ સંજ્ઞાનું વિષ્કલન-નિરાધ, ઉદય અભાવ છે એ સંશુદ્ધ ભક્તિનું બીજું લક્ષણ છે. જ્યાં ખાવા પીવાનું પણ ભૂલાઈ જાય, ભય ભાગી જાય, કામ નકામે થઈ પડે, મમતા મરી જાય, ક્રોધ શમી જાય, માનનું માન ન રહે, કપટનું કપટ ચાલે નહિં, લેભનો લોભ થાય નહિં, અંધશ્રદ્ધા ટળીને સાચી સમજણ હોય, અને લેકની વાહવાહની બીલકુલ પરવા ન હોય,-એવી સંશુદ્ધ ભક્તિ જ મુમુક્ષુ જોગીજનો કરે. “શ્રી યશોવિજયજીએ કહ્યું છે તેમ” શ્રી શીતલ જિન ભેટિયે, કરી ભકતે ચેકનું ચિત્ત હે. (૩) ત્રીજું–આ લેક પરલેકસંબંધી ફલકામના રહિતપણું-નિષ્કામપણું હોવું જોઈએ. આ લેકસંબંધી ધન-કીર્તિ-પૂજાસત્કાર આદિ ફલકામનાથી જે કરવામાં આવે, તે સચિત્તને મારી નાંખતું હોવાથી અને મહતું એવાં સત અનુષ્ઠાનની આશાતનારૂપ થતું હોવાથી, આત્માને વિષરૂપે પરિણમી વિષઅનુષ્ઠાન થઈ પડે છે, અને પરલોકસંબંધી ફલકામનાથી કરવામાં આવતું અનુષ્ઠાન પણ તે જ કારણથી આત્માને ગરરૂપે (Slow poison) પરિ Page #50 -------------------------------------------------------------------------- ________________ ભુમી ગરઅનુષ્ઠાન થઈ પડે છે. માટે આ બન્ને પ્રકારના વિષઅનુષ્ઠાનને હાલાહલ વિષ જેવા આત્મઘાતક જાણી દૂરથી ત્યજી દઈ, મુમુક્ષુએ કેવળ નિષ્કામ ભક્તિ તાત્વિક સમજણપૂર્વક કરતા રહી, આત્માને અમૃતરૂપે પરિણમતું એવું તતુ વા અમૃતાનુષ્ઠાન આદરવું જોઈએ, અને એવું સંશુદ્ધ ભક્તિ આદિ અનુષ્ઠાન જ ગસિદ્ધિનું સાધક થાય છે. “જિન ગુણ અમૃત પાનથી રે...મન અમૃત ક્રિયાને ઉપાય રે..ભવિ. અમૃત ક્રિયા અનુષ્ઠાનથી રે...મનઆતમ અમૃત થાય છે. ”–દેવચંદ્રજી. “સંભવ દેવ તે ધુર સે સવે રે, લહી પ્રભુ સેવન ભેદ, સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદ રેહ”–શ્રી આનંદધનજી. બાકી મુગ્ધ-ભેળા જન તો એમ માને છે કે પ્રભુની સેવા હેલી છે, સોહલી છે, સુગમ છે. “જે જે જે જે” કર્યા કે ટીલા ટપકાં કે ચાંદલા કર્યા, કે નૈવેદ્ય ભોગ ધર્યા એટલે બસ પત્યું ! પ્રભુ પ્રસન્ન ! પણ પ્રભુ કાંઈ એવા ભેળા નથી ને એની સેવા પણ એવી રહેલી–સોહલી નથી, પણ ઘણી જ દેહલી છે, કારણ કે જીવના “દિલનું કપટ' જાય નહિં ત્યાં લગી પ્રભુ પ્રસન્ન થાય નહિ; પરભાવ પ્રત્યેની પ્રોતિ ત્રોડાય નહિં ત્યાં લગી પ્રભુ સાથે પ્રીતિ જોડાય નહિં; માટે મુમુક્ષુએ તે જેમ બને તેમ પર પરિણતિને પરિત્યાગ કરી તે અહંત-સિદ્ધ ભગવાનની ભક્તિના અવલંબને પણ શુદ્ધ સ્વરૂપચિંતન પર ચઢવાનું છે કે-જેવું આ ભગવાનનું સ્વરૂપ છે, તેવું જ આ હારા આત્માનું સ્વરૂપ છે. આમ શુદ્ધ નિશ્ચયથી તો સર્વ જીવ સિદ્ધ સમાન છે, પણ તે તો જે સમ્યફ. પ્રકારે સમજે તે થાય અને તેમ થવામાં નિમિત્ત કારણરૂપ સદગુરુ આજ્ઞા, જિનદશા આદિ છે. પણ ઉપાદાનનું નામ લઈ જે આ અનુપમ નિમિત્તને છોડી દે છે, તે કદી સિદ્ધપણું પામતા નથી અને ભ્રાંતિમાં જ સ્થિતિ કરે છે. “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્દગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય. ઉપાદાનનું નામ લઈ, જે એ ત્યજે નિમિત્ત; પામે નહિં સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત ”શ્રી આત્મસિદ્ધિ કેટલાક લકે સમજ્યા વિના ઉપાદાનની વાત કર્યા કરે છે, અને જાયે અજાયે નિમિત્તની એકાંતે ગણતા ગણી તેનો અપલાપ-નિદ્ભવ કરે છે. તે તેમની અણસમજરૂપ મિથ્યા ભ્રાંતિનો દેષ છે; કારણ કે ઉપાદાન અને નિમિત્ત એ કાંઈ પરસ્પર વિરોધી નથી કે પ્રતિપક્ષી નથી, પણ અવિરુદ્ધ સહકારી અને સહયોગી છે. ઉપાદાનની જાગૃતિ અને શુદ્ધિ તે અવશ્ય કર્તવ્ય છે. અને શુદ્ધ નિશ્ચયના સેવનનો ઉદેશ-લક્ષ્ય પગ તે જ Page #51 -------------------------------------------------------------------------- ________________ છે, પણ ઉપાદાનની શુદ્ધિ-જાગૃતિ અર્થે, ઉપાદાનને ઉપાદાન-કારણપણે પ્રગટાવવા અર્થે પણ જિનભક્તિ આદિ પરમ ઉપકારી નિમિત્ત કારણના અવલંબનની અનિવાર્ય આવશ્યકતા છે, એ આ મહાનુભાવે ભૂલી જાય છે. પ્રભુસેવા એ આત્મારૂપ ઉપાદાનને ઉપાદાન–કારણપણે પ્રગટાવવા પુષ્ટ આલંબનરૂપ પુષ્ટ નિમિત્ત છે. શાસ્ત્રકારે તે પોકારી પોકારીને કહ્યું છે કે-સમતા અમૃતની ખાણ એવા જિનરાજ જ પરમ નિમિત્ત હેતુ છે, અને તેના અવલંબને જ “નિયમા સિદ્ધિ હોય છે. ભક્તશિરોમણિ મહાત્મા દેવચંદ્રજી આદિએ ભાવથી ગાયું છે કે ઉપાદાન આતમાં સહી રે, પુણાલંબન દેવ...જિનવર પૂજે ! ઉપાદાન કારણ પણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ.જિનવર પૂજે ! નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણ; પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમા એહ વખાણી. ”– શ્રી દેવચંદ્રજી. કારણ જેગે છે કારજ નીપજે, એમાં કઈ ન વાદ; પણ કારણ વિણ કહે કારજ સાધીએ, એ નિજ મત ઉમાદ, ” શ્રી આનંદઘનજી. આવા પ્રબલ નિમિત્ત અવલંબન વિના સીધેસીધું (Directly) સ્વરૂપ શ્રેણીએ ચઢવું અતિ અતિ દુષ્કર છે. પણ જેને પ્રગટ આત્મસ્વરૂપ પ્રગટયું છે એવા સાક્ષાત સહજામસ્વરૂપી અહંત-સિદ્ધ પ્રભુના ધ્યાનાલંબનથી તે શ્રેણીએ ચઢવું સુગમ થઈ પડે છે. કારણ કે શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે તેમ “ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું તે પરમાર્થ દષ્ટિવાન પુરુષોને ગણતાથી સ્વરૂપનું જ ચિંતવન છે. જેવું સિદ્ધ ભગવાનનું આત્મસ્વરૂપ છે, તેવું સર્વ જીવોનું આત્મસ્વરૂપ છેતે માટે ભવ્ય જીવોએ સિદ્ધત્વને વિષે રુચિ કરવી. જે યથાર્થ મૂળ દષ્ટિથી જોઈએ તે જિનની પૂજા તે આત્મસ્વરૂપનું પૂજન છે.” શ્રી દેવચંદ્રસ્વામીએ કહ્યું છે કે જિનવર પૂજા રે તે નિજ પુજના રે કઈ કહેશે કે આ નિમિત્તનું શું કામ છે? આપણે તો સીધા ઉપાદાન આત્માને જ વળગીએ, માત્ર અધ્યાત્મસ્વરૂપનું જ ચિંતન કરીએ, પણ આ તેમનું માનવું ભૂલભરેલું છે, કારણ કે આલંબન વિનાનું તેવું અધ્યાત્મસ્વરૂપ ચિંતન તો અતિ ઉચ્ચ અપ્રમત્ત દશાને પામેલા ઉત્તમ અધિકારીઓ માટે છે, પણ તેવી તથારૂપ ઉચ્ચ અધિકાર દિશા વિના અધ્યાત્મશાસ્ત્રો મતિક મનાએ વાંચી, ઉપાદાનના નામે માત્ર અધ્યાત્મસ્વરૂપ ચિંતનની વાતો કરવામાં અનેક દેષરૂપ ભયસ્થાને રહેલા છે. જેમકે-કવચિત્ તેથી જીવને વ્યાહ ઉપજે છે. પિતાની તેવી આત્મદશા થઈ નહિં છતાં પોતાની તેવી દશાની “કપનારૂપ” ભ્રાંતિ ઉપજે છે, “અડું બ્રહ્માસિમ'ને બદલે બ્રમામિ થઈ જાય છે! કવચિત્ ભક્તિરસની આદ્રતાના અભાવે શુષ્કતા આવી જાય છે, શુષ્ક અધ્યાત્મીપણું થાય છે, બંધ-મોક્ષ તો કલ્પના છે એમ વાણીમાં બોલે છે, પણ પિતે તે મોહાવેશમાં વર્તે છે, એવું શુષ્કજ્ઞાની પણું ઉપજે છે, અને તેથી વેદાચાર Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩ , પણું હાય છે, અથવા જ્ઞાનના અણું રૂપ-અપરિણમનરૂપ ઉન્મત્ત પ્રલાપ થાય છે. અંત મેહ ક્યો નથી, ‘સકલ જગત્ તે એઠવતું અથવા સ્વપ્ન સમાન ” જાણ્યું નથી, અને એવી અમેહરૂપ જ્ઞાનદશા ઉપજી નથી, છતાં ઉન્મત્તની જેમ ‘વાચાજ્ઞાન ' દાખવે છે કે ‘હુમ તા જ્ઞાની હૈ, બધેલા જ નહિ તે મુક્ત કૈસે હવે ?' તેમજ કૃત્રિમતા, દાંભિકતાદિ ક્રોષ પણ ઉપજે છે. ઇત્યાદિ પ્રકારે અનેક દોષની ઉપપત્તિ એકલા નિરાલંબન અધ્યાત્મચિંતનમાં સંભવે છે. પણ ભગવદ્ભક્તિના આલંબનથી તેવા કાઇ પણ દેોષની સંભાવના નથી હતી, અને આત્મા સ્વાભાવિક એવી અધ્યાત્મ ગુણશ્રેણીએ આરોહણ કરતા જાય છે. << સ્વરૂપ આકાંક્ષી મહાત્માએ એ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપ પ્રાપ્તિના હેતુ જાણ્યા છે. ક્ષીણમેહ ગુણુસ્થાનક પ ત તે સ્વરૂપ ચિંતના જીવને પ્રખળ અવલંબન છે. X X × વળી માત્ર એકલું અધ્યાત્મસ્વરૂપ ચિ ંતવન જીવને વ્યામે હુ ઉપજાવે છે; ઘણા જીવાને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા સ્વેચ્છાચારિપણ ઉત્પન્ન કરે છે; અથવા ઉન્મત્ત પ્રલાપ દશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનથી ભક્તિ. પ્રધાન ષ્ટિ થાય છે, અને અધ્યાત્મ દ્રષ્ટિ ગૌણ થાય છે. જેથી શુષ્કતા, સ્વેચ્છાચારિપણું અને ઉન્મત્તપ્રલાપતા થતાં નથી. આત્મદશામળ થવાથી સ્વાભાવિક અધ્યાત્મપ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણાને ભજે છે, એટલે શુષ્કતાદિ દ્વેષા ઉત્પન્ન થતા નથી. અને ભક્તિમાર્ગ પ્રત્યે પણ જીગુપ્સિત થતા નથી. સ્વાભાવિક આત્મદશા સ્ત્રરૂપલીનતા પામતી જાય છે. જ્યાં અર્હતાદિના સ્વરૂપ-ધ્યાનાવલંબન વગર વૃત્તિ આત્માકારતા ભજે છે. ’ શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬૯૨. " મહર્ષિ કુંદકુંદાચાય જીએ પ્રવચનસારમાં કહ્યું છે કે ‘જે ભગવાન મહંતનુ સ્વરૂપ, દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે, તે પેાતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેના નિશ્ચયે કરીને મેાહ નાશ પામે. ' એટલે આમ ભક્તિમય અધ્યાત્મ અથવા અધ્યાત્મમય ભક્તિના માર્ગે ચઢતાં ઉક્ત દોષરૂપ પતનસ્થાના (Pit-falls ) નથી હાતા. ભક્તિપ્રધાન પણે વતાં જીવ અનુક્રમે ઉચ્ચ ઉચ્ચઅધ્યાત્મ ગુરુસ્થાને સ્પર્શીતા જાય છે, વ્યક્ત ગુણીના ગુણગ્રામથી ‘સહજ’ અધ્યાત્મ દશા પ્રગટે છે, અને છેવટે પૂર્ણ આત્મગુણવિકાસને પામે છે. આમ · પુષ્ટ નિમિત્ત 'રૂપ પ્રભુનું આલેખન-ધ્યાન આત્માને સ્વરૂપારોહણ કરવાના સુગમ ને શ્રેષ્ઠ ઉપાય છે, રાજમાર્ગ છે. વાટ દીવાની ઉપાસના કરતાં પાતે દીવા અને છે, તેમ આત્મા પરમાત્માની ઉપાસના કરતાં સ્વયં પરમાત્મા થાય છે. ઉપાસ્યની ઉપાસનાથી ઉપાસક પેાતે ઉપાસ્ય બને છે. “ નમે મુજ ! ના મુજ !' એવી મહા ગીતા આનદઘનજીએ ગાયેલી પરમ ધન્ય દશા પ્રાપ્ત થાય છે. અથવા આત્મા પોતે આત્મમંથન કરી પરમાત્મા બને છે, જેમ ઝાડ પેાતાને મથીને તે અગ્નિ * ܕ 'भिन्नात्मानमुपास्यात्मा परो भवति तादृशः । સિટીવ થોપાસ્ય મિન્ના મતિ તાદશી ॥ ’’—શ્રી પૂજ્યપાદ સ્વામી, Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૫ બને છે તેમ પણ આ તો કોઈ સમર્થ યોગી વિશેષને યોગ્ય એ એકપદીરૂપ માર્ગ છે, અને તેમાં અતિશય અસાધારણ બળ વાપરવું પડે છે. મથી મથીને મરી જાય તો પણ પ્રગટ પરમાત્મસ્વરૂપના અવલંબન વિના પિતાની મેળે પરમપદની પ્રાપ્તિ દુર્ઘટ છે; પણ તે પરમ પુરુષના અવલંબને તે સાવ સુઘટ-સુગમ થઈ પડે છે. જે સંસાર સમુદ્ર સમાન તરે અતિ દુસ્તર છે, તે પ્રભુના અવલંબને ગોષ્પદ સમાન બની જાય છે ! એટલા માટે શ્રી દેવચંદ્રજી જેવા ભક્તશિરોમણિ મહાત્મા ગાઈ ગયા છે કે-જિનઆલંબની નિરાલંબતા પામી નિજ આલંબની થાય છે, તેથી અમે તે તે સમર્થ પ્રભુનું પ્રબળ અવલંબન ગ્રહી નિજ ગુણના શુદ્ધ નંદનવનમાં રમશું. તે એટલે સુધી કે નિજ સંપદાયુક્ત આત્મતત્વ જ્યાં સુધી સંપૂર્ણ નહિં થાય ત્યાં સુધી હું આ જગગુરુ દેવના ચરણ સદાય સેવ્યા કરીશ, યાવતુ બારમાં ક્ષીણમોહ ગુણસ્થાનના અંતપર્યત તેનું અવલંબન હું છોડીશ નહિં. અતિ દુસ્તર જે જલધિ સમે સંસાર છે, તે ગેપદ સમ કીધો પ્રભુ અવલંબને રે ; જિન આલંબની નિરાલંબની થાયે જે, તિણે હમ રમશું નિજ ગુણ શુદ્ધ નંદનવને રે લે. શુદ્ધ તત્ત્વ નિજ સંપદા, જ્યાં લગી પૂર્ણ ન થાય રે; ત્યાં લગી જગગુરુ દેવના, એવું ચરણ સદાય રે.”-–શ્રી દેવચંદ્રજી. આમ ભક્તિને સર્વ શાસ્ત્રકારોએ એકી અવાજે વખાણ છે. ગીતામાં પણ કહ્યું છે કે- સર્વ યેગીઓમાં પણ મને પામેલા અંતરાત્માથી જે શ્રદ્ધાવાન મને ભજે છે, તે મને યુદ્ધતમ મત છે.” ભક્તિ એ મુક્તિને રાજમાર્ગ છે. “જિનપતિ ભક્તિ મુક્તિને મારગ” એમ ભક્તરાજ દેવચંદ્રજી કહે છે. “જિપે ભાવ વિના કબ” નહિ છૂટત દુઃખદાવ” એમ પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીનું અનુભવવચન ભાખે છે. શાસ્ત્રસમુદ્રનું અવગાહન કરતાં મને આ સાર મળ્યો કે ભગવતુની ભકિત એ જ પરમાનંદ સંપદાઓનું બીજ છે, એમ સર્વ શાસ્ત્ર પારંગત શ્રી યશોવિજયજીનું સુભાષિત છે.* જેમ જિનભક્તિ ઉત્તમ યોગબીજ છે, તેમ સદગુરુભક્તિ પણ ઉત્તમ ગબીજ છે. શ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે “ભાવયોગી એવા ભાવ આચાર્ય, ભાવ ઉપાધ્યાય, ભાવસાધુ, ભાવ તપસ્વી આદિ પ્રત્યે પણ જે વિશુદ્ધ કુશલ ચિત્તાદિ લેવું તે ગબીજ છે,-નહિં કે દ્રવ્યાચાર્ય આદિ પ્રત્યે ” અહીં “ભાવ” શબ્દ પર શાસ્ત્રકારે ખાસ ભાર મૂક્યા છે. ભાવથી–પરમાર્થથી જેના આત્મામાં વેગ પરિણમ્યો હોઈ જે સાચા ભાવગી છે, જે શુદ્ધ આત્મજ્ઞાની હોઈ સાચા ગુરુ છે, જેનામાં આચાર્ય આદિમાં હોવા યોગ્ય એવા શાસ્ત્રોકત યથાર્થ આદર્શ ભાવ-ગુણ વતે છે, એવા ખરેખરા ભાવાચાર્ય–ભાવસાધુ આદિ જ વંદન કરવા ગ્ય ઉત્તમ પાત્ર છે, –નહિં કે દ્રવ્યાચાર્ય–વ્યસાધુ આદિ માટે જિનામ િવર્ષેvi મન્નતેરાતરામના શ્રદ્ધાવાન માતે યો માં તમે ચુતમાં મત ” ગીતા "सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं परमानंदसंपदाम् ॥" al.si. Page #54 -------------------------------------------------------------------------- ________________ 38 ભાવાચાર્ય આદિનું જ પરમ માન્યપણું-વંઘપણું શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે. એટલે જેને પંચ પરમેષ્ઠિમાં ગૌરવભર્યું સ્થાન આપવામાં આવ્યું છે એવા ભગવાન આચાર્યાદિની આત્મદશા-ગુણસ્થાન સ્થિતિ કેવી અદ્ભુત, કેવી વીતરાગ, કેવી પ્રશમપ્રધાન હોવી જોઈએ? એની વિવેક વિચારપૂર્વક સમ્યક્ પરીક્ષા કરી વિચક્ષણ મુમુક્ષુ તે જેનામાં આત્મજ્ઞાનરૂપ ભાવ-દીવો પ્રગટ્યો છે, એવા જાગતી જોત જેવા સાક્ષાત ગીસ્વરૂપ ભાવઆચાયોદિ પ્રત્યે સંશુદ્ધ સેવાભક્તિ-વૈયાવચ્ચ કરે,-આ ઉત્તમ ગબીજ છે. “આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્યલિંગી રે, વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મત સંગી રે”—શ્રી આનંદધનજી. તેમજ સતશ્રત ભકિત એ પણ ઉત્તમ ગબીજ છે. સશાસ્ત્રનાં લેખન, પૂજન, દાન, શ્રવણ, પ્રકાશન, સ્વાધ્યાય આદિ એ ગબીજ છે. જ્ઞાનીઓ આપણા માટે અમૂલ્ય જ્ઞાનવારસો મૂકી ગયા છે. જગતનું મિથ્યાત્વ દારિદ્ઘ દૂર કરી તેને પરમાર્થ સંપત્તિથી સમૃદ્ધ કરનાર જ્ઞાની પુરુષોનું આ જગતું કેટલું બધું શું છે ? આપણે કેટલા બધા બાણ છીએ? આપણે આ પરમાર્થગડણ કેમ ચૂકાવી શકીએ? એ વિચાર કર્તવ્ય છે. “હા મોજ નાપારિતો જતા: વિરહ્ય” તેમ જ્ઞાનરૂપ પારમાર્થિક ધનની પણ એ જ સ્થિતિ છે. કાં તો એનું દાન થાય, ભેગા થાય, નહિં તે નાશ થાય. જ્ઞાનનું દાન પણ પોતે જ્ઞાનનો અભ્યાસી હોય તે જ કરી શકે, તો જ જ્ઞાનનો પ્રવાહ વહેતો રહે. ભગ તે રસપૂર્વક તે જ્ઞાનના અધ્યાત્મરસનો ઉપભેગ કરી યથેચ્છ આનંદ લૂંટવાથી થઈ શકે. તેમ ન થાય તો તેની ત્રીજી ગતિ જ શેષ રહે છે. માટે આપણે જે જ્ઞાનીનો વારસો સાચવી રાખવો હોય, તે આપણે પરમ ગોરવ-બહુમાનપૂર્વક તેને રસાસ્વાદ લેવો જોઈએ. વૈદિક ધર્મવાળા કહે છે તેમ આપણે ઋષિણ-જ્ઞાની પુરુષો પ્રત્યેનું ઋણ માત્ર નિરંતર સ્વાધ્યાયથી ચૂકવી શકીએ એટલે તે ચૂકવવા માટે આપણે પરમ ઉપકારી જ્ઞાનીઓના અદ્દભુત જ્ઞાનનિધાનને પોતાના ઉપકારાર્થે આત્મહિતકારી સદુપયોગ કરી, જગતમાં ઉદારપણે તે પરમ શ્રતની પ્રભાવના કરવી જોઈએ. અથૉત્ નિરંતર નિયમપૂર્વક સ્વાધ્યાયથી–અખંડ જ્ઞાનયજ્ઞથી તે વચનામૃતની પિતાના આત્મામાં પ્રભાવના-પ્રકૃષ્ટ ભાવના કરવી જોઈએ. અને આમ કર્યું હશે તો જ આવા ભાવિતાત્મા ધીમંત જનો આ જ્ઞાનભંડાર પોતાની પ્રજ્ઞારૂપ ચાવીથી ખાલી તેમાંથી ગ્રંથરત્નો સંશોધીને જગતમાં તેની પ્રભાવના કરી શકશે. આવા પુણ્ય કાર્યમાં જ્યારે શ્રીમંત-ધીમંતનો ઉત્તમ સહકાર જામશે, જ્યારે ધીમંતોની જ્ઞાનગંગા શ્રીમંતની ધનયમુના સાથે ભળી સરસ્વતીને સંગમ સાધશે, ત્યારે તે ત્રિવેણી સંગમમાં નિમજજન કરી જગત પાવન બનશે, ત્યારે જગતમાં જ્ઞાનીની વાણુને જયજયકાર થશે, અને આથી ગબીજને પરમ લાભ પામેલા પુણ્યવંત આત્માઓનો પણ જયજયકાર થશે!-આ બેધ અત્રે ફલિત થાય છે. આમ ભક્તિ ઉપર શાસ્ત્રકાર ભગવાને સૌથી વિશેષ ભાર મૂકે છે. પ્રભુભક્તિ, Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૭ સદગુરુભક્તિ અને શ્રત ભક્તિ એ યોગમાર્ગ પામવાના મુખ્ય સાધન છે. કારણ કે પૂર્ણ સિદ્ધસ્વરૂપ પ્રભુ-આરાધ્ય દેવ આદર્શ સ્થાને હેઈ, જીવને ઈષ્ટ લક્ષ્યનું નિરંતર ભાન કરાવે છે; સદ્દગુરુ, મોક્ષમાર્ગરૂપ સન્માર્ગના પરમ સાધક સાધુચરિત પુરુષ સાક્ષાત્ જીવંત મૂર્તિ પ્રત્યક્ષ જીવતા જાગતા જોગી હેઈ, જીવને પરમ અવલંબનરૂપ થઈ પડી પ્રેરણબલ આપે છે, અને તથારૂપ સદગુરુના વિરહે અથવા તેમની આજ્ઞાએ સશાસ્ત્ર પણ પરમ આલંબનરૂપ બની આત્માથી અધિકારી સુપાત્ર જીવને પરમ ઉપકારી થાય છે. જીવની નિર્મલ ચિત્તભૂમિમાં રોપાયેલા આ ગબીજ સંવેગ-વૈરાગ્ય જલથી અભિસિંચિત થઇ, અનુક્રમે વિકાસ પામી, અનુપમ મોક્ષફલ આપે છે. નહિં તો “મૂરું નારિત કુંતો રાવા” મૂળ ન હોય તે શાખા કયાંથી હોય? બીજ વિના ઝાડ કેમ થાય? કારણ કે કોઈ પણ મકાન પાયા વિના ચણાય નહિં, પ્રથમ ભૂમિકા બંધાયા વિના ઉપલી ભૂમિકા બંધાય નહિં, આ નિયમ છે. તેમ ગરૂપ મહાપ્રાસાદનું ચણતર પણ તેને આ મિત્રાષ્ટિરૂપ પાયો ગબીજથી પૂરાયા વિના થાય નહિં, તેની આ “અભય અદ્વેષ અખેદ વાળી “સેવન કારણ પહેલી ભૂમિકા” વિના ઉપલી ભૂમિકા બંધાય નહિં. જે આ ગરૂપ ભવ્ય પ્રાસાદ બાંધવો હોય, તે સકલ જગત પ્રત્યે જ્યાં અનુપમ મૈત્રી વર્તે છે એવી મિત્રાષ્ટિરૂપ તેનો મજબૂત પાયો નાંખવો જોઈએ, અને તેમાં આ સભક્તિમય ગબીજનું પૂરણ કરી વજલેપ દઢ પીઠિકાબંધ બાંધવો જોઈએ, તો જ પછી તેનું સાનુબંધ ચણતર થયા કરે, તો જ તેની ઉપલી ભૂમિકાઓનું સર્જન થાય. નહિં તે આકાશમાં અદ્ધર નિરાધાર-નિરવલંબ મકાન કેમ ઊભું થાય ? માટે અહો ભવ્યજને ! મોક્ષના કામી એવા મુમુક્ષુઓ! તમે પ્રથમ આ યોગ પ્રાસાદની ભકિતરૂપ દઢ ભૂમિકા બાંધે, કે જેથી કરીને અનુબંધથી તે ગરૂપ મહા દિવ્ય પ્રાસાદનું સાંગેપાંગ નિર્માણ સંપૂર્ણ કરી, તેના પર મુકિતરૂપ કલશ ચઢાવી, વસ્તસ્વરૂપની સિદ્ધિરૂપ વારતુ” કરાવી, તે અનુપમ પ્રાસાદમાં નિરંતર નિવાસ કરવાનું પરમ સૌભાગ્ય તમે પ્રાપ્ત કરો !-એમ જાણે આ ગબીજનું ઉદ્દબોધન કરતા આ શાસ્ત્રકર્તા મહર્ષિનો દિવ્ય વનિ મુમુક્ષુઓને સપ્રેમ આહ્વાન કરી રહ્યો છે ! આમ ભકિતયોગ એ સર્વ યોગમાં શ્રેષ્ઠ અને પ્રથમ છે. ભક્તિયોગ, કર્મવેગ અને જ્ઞાનયોગ એ ત્રણે વાસ્તવિક રીતે વિરુદ્ધ કે વિભિન્ન નથી, પણ એક જ કેગના ત્રણે પાસા (Facets ) છે, અને પરસ્પર ગાઢ સંબદ્ધ હોઈ એક બીજાના પૂરક અને સમર્થક છે, કારણકે તાત્વિક સમજણપૂર્વક પરંતત્ત્વની ભક્તિ તે ભક્તિગ, પરંતત્વની ભક્તિપૂર્વક તાવિક સમજણથી મક્ષસાધક ધર્મક્રિયા-નિજ સ્વરૂપની સાધક એવી આત્મપરિણતિમય અધ્યાત્મ ક્રિયા તે કર્મગ, અને પરંતત્વને પરમ નિધાન જેમ ભક્તિથી હદયમાં ધારણ કરી તથારૂપ અધ્યાત્મક્રિયા યુક્ત પણે જ્ઞાનની–અનુભવેગની અનન્ય ઉપાસના તે જ્ઞાન. જ્ઞાન અર્થાતુ તાત્વિક સમજણ વગરની ભક્તિ-ક્રિયા જેમ અનનુષ્ઠાન Page #56 -------------------------------------------------------------------------- ________________ - ૩૮ રૂપ હોઈ યથાર્થ ફલદાયિની નથી, તેમ ભક્તિ-ક્રિયા વગરનું જ્ઞાન પણ યથાર્થ ફલદાયિ થતું નથી. આમ આ ત્રણે યોગનો સમન્વય છે. ૩. જ્ઞાન અને કર્મચાગ અને આ ઉપરથી “જ્ઞાન-ક્રિયાથી મેક્ષ છે,” “જ્ઞાનશિયામ્યાં મોક્ષ” એ મહારહસ્યપૂર્ણ સૂત્ર પણ ચરિતાર્થ બને છે. અર્થાત જ્ઞાન એટલે મુખ્ય પણે ભાવશ્રુતજ્ઞાન-શુદ્ધ આત્મજ્ઞાન અને ક્રિયા એટલે મુખ્યપણે આત્મપરિણતિમય ભાવકિયા-ભાવચારિત્ર-આત્મચારિત્ર એ બન્નેનો જ્યારે સમન્વય થાય ત્યારે જ મોક્ષની પ્રાપ્તિ થાય.* જ્ઞાન અને ક્રિયા એ બને એક રથના બે ચક્ર જેવા છે; એમાંનું એક પણ ચક્ર ન હોય તો ધમરથ ચાલે જ નહિં. જ્ઞાન વિનાની ક્રિયા આંધળી છે ને ક્રિયા વિનાનું જ્ઞાન પાંગળું છે. દાવાનલ લાગ્યું હોય ત્યાં દેખતાં છતાં પાંગળો નષ્ટ થાય ને દોડતાં છતાં આંધળે નષ્ટ થાય; પણ પાંગળાને ખાંધે બેસાડી આંધળો જે તેના સૂચન મુજબ ચાલે, બને સહકાર કરી સમન્વય સાધે તો બને બચી જાય. તેમ ભવ-દાવાનલમાંથી બચવા માટે સાધકે જ્ઞાન અને તદનુસાર કિયા એ બન્નેનો યથાગ્ય સમન્વય સાધવો જોઈએ. અત્રે જ્ઞાનનું સ્થાન પ્રથમ અને ક્રિયાનું સ્થાન પછી મૂકયું તે એમ સૂચવે છે કે ક્રિયા જ્ઞાનને અનુકૂલઅનુસરતી તાત્વિક સમજણવાળી હોવી જોઈએ, અને એટલા માટે જ ક્રિયાનું “અનુષ્ઠાન” એવું નામ પ્રસિદ્ધ છે. પહેલું જ્ઞાન અને પછી દયા “gઢમં તાળું તો વયા' એ મહાસૂત્રનું રહસ્ય પણ એ જ છે. દ્રવ્ય શ્રુતજ્ઞાન અને વ્યક્રિયાને પણ અત્રે એનું યથાયોગ્ય સ્થાન છે જ. કારણ કે જે દ્રવ્ય કૃતજ્ઞાન અને દ્રવ્ય ક્રિયા ભાવની ઉત્પત્તિનું કારણ થાય તે પણ પરંપરાએ મોક્ષને કારણરૂપ થઈ પડે છે, પણ જે તથારૂપ ભાવનું કારણ ન થાય તે જ્ઞાન-ક્રિયા તે મોક્ષપ્રત્યયી ફળ પર નિષ્ફળ જ છે. શ્રી હરિભદ્રસૂરિએ પંચાશકશાસ્ત્રમાં “દ્રવ્ય” શબ્દના બે અર્થ પ્રદર્શિત કર્યો છે તે પરથી આ જ પરમાર્થ ફલિત થાય છે: (૧) એક તે દ્રવ્ય એટલે અપ્રધાન, તથારૂપ ભાવવિહીન. જેમકે–આચાર્યમાં હોવા ગ્ય શાસ્ત્રોક્ત ગુણથી રહિત હોય તે દ્રવ્યાચાર્ય કહેવાય, તેમજ ક્રિયાની બાબતમાં જોઈએ તે જે ક્રિયા યંત્રવત્ ક્રિયાજડપ, અનુપગપણે, કંઈ પણ ભાવસ્કુરણારૂપ અંતભેદ વિના કરવામાં આવે છે, તે પણ અપ્રધાન દ્રવ્યનું ઉદાહરણ છે. (૨) દ્રવ્યનો બીજો અર્થ ભાવજનન રોગ્યપણું છે, જે દ્રવ્ય ભાવનું કારણ થાય છે, જે દ્રવ્યથી ભાવ પ્રગટે છે, તે દ્રવ્યને પ્રધાન એ બીજો પ્રકાર છે. ભાવને ઉત્પન્ન કરનારું એવું આ પ્રધાન દ્રવ્ય પ્રશસ્ત હેઈ અત્ર મોક્ષમાર્ગમાં પ્રસ્તુત છે. એટલા માટે જ પ્રધાનરૂપ દ્રવ્ય સ્તવનેદ્રવ્ય આજ્ઞાનો અધિકાર-હળુકમ, મંદકષાયી, મંદવિષયી, અતીત્રપરિણામી, અંતરંગ * “કરું જ્ઞાનશિયાળોને સર્વમેવ vv તથી જ તમારા માર્ક્શન નાથા છે ”—શાસ્ત્રવાર્તાસમુચ્ચય. Page #57 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યવાસિત, સાચા માર્ગજિજ્ઞાસુ, તીવ્ર તપિપાસુ, એવા ઉત્તમ ગુણલક્ષણસંપન્ન અપુનબંધકાદિ દશાવિશેષને પામેલા મુમુક્ષુઓને જ છે એમ શ્રી હરિભદ્ર સૂરિએ ચાકળે ચાકનું કહ્યું છે, કારણ કે તેવી પ્રધાનરૂપ દ્રવ્ય ક્રિયા જ કથારૂપ વિશિષ્ટ ભાવ ઉત્પન્ન કરવાને ગ્ય એવી હોય છે. આ અપુનબંધકાદિ દશા પૂર્વે સદ્દ બંધકાદિને તો અપ્રધાનરૂપ દ્રવ્ય ક્રિયા હોય છે, કારણ કે તે દ્રવ્ય આજ્ઞાનું પાલન પણ અનુપગપણે-ક્રિયાજડપણે કરે છે, એટલે તેઓ દ્રવ્યથી પણ અત્રે મોક્ષ માર્ગની યોગ્યતા ધરાવતા નથી. “અનુપયોગ થે' અનુપયોગ-ઉપયોગ રહિતપણું તે દ્રવ્ય એ વ્યાખ્યા પણ ઉક્ત સર્વ વસ્તુને પુષ્ટ કરે છે. આમ વિશિષ્ટ ભાવને ઉત્પન્ન કરનારી પ્રધાન દ્રવ્ય ક્રિયાને જ શાસ્ત્રકારે યોગમાર્ગમાં સ્થાન આપ્યું છે, -નહિં કે અનુપયેગવંત ક્રિયાઇડ એવી અપ્રધાન દ્રવ્ય ક્રિયાને. મિત્રાદષ્ટિ આદિ પહેલી ચાર દષ્ટિમાં દ્રવ્ય વંદનાદિ છતાં તેને યોગમાર્ગમાં ગણી તેનું રહસ્ય પણ એ જ છે કે તેમાં ભાવજનને યોગ્યતાવાળી પ્રધાન દ્રવ્ય ક્રિયા હોય છે. આમ આવી દ્રવ્ય ક્રિયાને પણ અત્ર યથાયોગ્ય સ્થાન છે જ, કારણ કે દ્રવ્યને સાધ્ય લક્ષ્ય પણ ભાવ જ છે, દ્રવ્યના આલંબને પણ ભાવ પર જ ચઢવાનું છે, અને ભાવ પર આવ્યે જ છૂટકો છે. આ ભાવ એટલે આત્મભાવ, આમામાં તથારૂપ જ્ઞાનદર્શન-ચારિત્રાદિ ગુણનું ભવન-પરિણમન, આત્મસ્વભાવ પરિણતિ. આખો જિનમાર્ગ મુખ્યપણે આ ભાવ પર રચાયેલ છે, ભાવ એ જ એનું જીવન છે, તે ન હોય તો ખાલી બેખું જ રહે છે. “ચાત્રિયા: તતિ ન મારશૂળ્યા: ' દ્રવ્ય અને ભાવની તુલના કરતાં શ્રી યોગદષ્ટિસમુચ્ચયકારે કહ્યું છે કે શુદ્ધ ભાવ અને ભાવશૂન્ય ક્રિયા એ બેની વચ્ચે સૂર્ય અને આગી જેટલું અંતર છે. “શુદ્ધભાવ ને શૂની કિરિયા, બહુમાં અંતર કેજી? ઝળહળતો સૂરજ ને ખજુઓ, તાસ તેજમાં તેજી. ”—. દ. સઝાય. “વ્ય ક્રિયા રુચિ જીવડા રે, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ તેહવા રે, શું કરે જીવ નવીન ?...ચંદ્રાનન. ”-શ્રી દેવચંદ્રજી. અપુનબંધકથી માંડીને, જાવ ચરમ ગુણઠાણ, ભાવ અપેક્ષાયે જિનઆણુ, મારગ ભાષે જાણુ, ”શ્રી યશોવિજયજી. જેટલું આ દ્રવ્ય ક્રિયા માટે સત્ય છે તેટલું જ દ્રવ્યશ્રતજ્ઞાન માટે પણ છે, કારણ કે શાસ્ત્ર એ જ્ઞાનપ્રાપ્તિના ઉત્તમ નિમિત્તરૂપ-સાધનરૂપ હોઈ ઉપચારથી તેને જ્ઞાન કહ્યું છે, માટે એકલા દ્રવ્યશ્રુતજ્ઞાનના શુક પાઠ જેવા શુષ્ક જ્ઞાનથી કાંઈ જ્ઞાન થયું કહેવાતું નથી, પણ જે તેનું ઉત્તમ નિમિત્ત પામી આત્મા પોતે જ્ઞાનરૂપે પરિણમે અર્થાત "एते अहिगारिणो इह ण सेसा दव्यओ वि जं एसा। દથg sો જવાઇ હેરાન ૩ જાતિ ” શ્રી પંચાશક. Page #58 -------------------------------------------------------------------------- ________________ આત્મામાં ભાવેશ્રત પણું પ્રગટે- આત્મજ્ઞાન ઉપજે, તે જ વાસ્તવિક જ્ઞાન થયું કહેવાય છે, નહિંતે શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે તેમ સ્ત્રી-પુત્રાદિ જેમ મહમૂદ્ધ જનેને સંસાર છે, તેમ શાસ્ત્ર એ વિદ્વાનોનો સંસાર છે ! વળી એ પણ ખાસ યાદ રાખવા જેવું છે કે અધ્યાત્મરસ પરિણતિ વિનાનું જે શાસ્ત્રજ્ઞાન તે ભારરૂપ જ છે ગધેડો ચંદનનો ભાર ઉપાડે છે, પણ તેનો ભંગ તે કોઈ ભાગ્યશાળી જ પામે છે, તેમ શાસ્ત્રને ભાર તે અનેક વહે છે, પણ તેને અધ્યાત્મરસ તો કઈ વિરલા જ ચાખે છે. ફરક માત્ર એટલો જ છે કે–ગધેડો પોતાના શરીર પર બોજો ઊઠાવે છે, અને આ શાસ્ત્ર-ગર્દભ પોતાના મન પર બેજો ઊઠાવે છે! પણ બનેનું ભારવાહકપણું સરખું છે ! " वेदान्यशास्त्रविल्क्लेशं, रसमध्यात्मशास्त्र वित् । મામ્રશ્નોનામાનોતિ, વતિ ૨ વર: | "–શ્રી યશોવિજયજી. તિમ ઋતપાઠી પંડિતયું પણ, પ્રવચન કહત અજ્ઞાન રે; સાર લદ્યા વિના ભાર કહ્યો શ્રત, ખર દષ્ટાંત પ્રમાણુ.”—શ્રી ચિદાનંદજી, પુસ્તક પંડિતરૂપ વિદ્વાનમાં અને આત્માનુભવી જ્ઞાનમાં આકાશ-પાતાલનું અંતર છે. બાકી બધું જાણતો હોય, પણ એક આત્માને ન જાણતો હોય, તો તે શાસ્ત્રવેત્તા વિદ્વાન પણ અજ્ઞાની છે. અને એક આત્માને જાણતા હોય ને બીજું કાંઈ ન પણ જાણતા હોય તે તે અવિદ્વાન્ પણ જ્ઞાની છે. આમ વિદ્વાનું ને જ્ઞાનીમાં પ્રગટ ભેદ છે. અથવા પરમાર્થથી આત્મજ્ઞાની એ જ સાચો વિદ્વાન અથવા પંડિતજન છે, બાકી બીજા કહેવાતા વિદ્વાનોની ગણના પણ અજ્ઞાની અથવા બાલ માં જ છે. નિરક્ષર પણ જ્ઞાની હાઈ શકે ને સાક્ષર પણ અજ્ઞાની હોઈ શકે એવી આ વિલક્ષણ વાત વિવેકી જનો જ સમજી શકે છે. આ ગ્રંથમાં પણ ઈછાગના લક્ષણમાં શ્રુતજ્ઞાની શબ્દ મૂકયા છતાં “જ્ઞાની” એવું ખાસ વિશેષણ વેર્યું, તે પણ એમ સૂચવે છે કે શ્રુતજ્ઞાની-આગમધર’ હોય છતાં કદાચ અજ્ઞાની પણ હોય. એટલા માટે જ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-જે દ્રવ્યથી નવ પૂર્વ પણ ભણેલ હોય, પણ જે આત્માને ન જાર્યો હોય, તો તે અજ્ઞાની છે. આમ જ્યાં નવ પૂર્વ જેટલું કૃત ભણેલે એ અધ્યાત્મરસ પરિણતિ વિનાનો શુષ્કજ્ઞાની બહુશ્રત પણ અજ્ઞાની કહ્યો છે, તે પછી અન્ય અપડ્યુત વાચાજ્ઞાનીઓની તે શી વાત કરવી ? સર્વ શાસ્ત્રનું જ્ઞાન પણ જે એક આમવસ્તુ હાથ ન આવી તે શૂન્યરૂપ જ છે, મોટા મીંડારૂપ જ છે. “ઘ'–આત્મા હાથમાં ન આવ્યું છે તે બધા એકડા વિનાના મીંડા છે! “ g કાજ રે સર્વ કાળજું આમ ઉક્ત સ્વરૂપવાળા જ્ઞાન-ક્રિયાના સમન્વયથી જ મોક્ષ છે, એમ જ્ઞાનીઓએ કહ્યું છે. છતાં કઈ જીવો પ્રાય: કેવળ બાહ્ય ક્રિયાના આગ્રહી “ક્રિયાજડ' થઈ રહ્યા Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૧ છે, તે કોઈ કેવળ “શુષ્કજ્ઞાની” થઈ પડ્યા છે, જે પોતે મોક્ષમાર્ગ આરાધે છે એમ માને છે,–જે દેખી પરમ કૃપાળુ સહુદય સંતજનોને કરુણા ઉપજે છે. અત્રે જે કિયા જડ લેકે છે તેઓ પ્રાયઃ બાહા વ્યવહાર સાધનને સાધ્ય માની બેઠા છે ને મુખ્ય નિશ્ચય સાધ્યને ભૂલી ગયા છે. એટલે તેઓ અનુપયોગ પણે-ક્રિયા જડપણે યંત્રવત્ બાઢા દ્રવ્ય ક્રિયા કર્યા કરે છે, પણ નિજ સ્વરૂપની સાધક એવી અંતરંગ આત્મપરિણતિરૂપ ભાવક્રિયાનેઅધ્યાત્મક્રિયાને પ્રાયે સ્પર્શતા નથી, કંઈ પણ અંતભેદ અનુભવતા નથી, વળી તેઓ જ્ઞાનમાર્ગને નિષેધ કરે છે. અને જે શુષ્કજ્ઞાની જનો છે, તે શુષ્કજ્ઞાનની સુક્કી લખી “વાતે જ કરે છે, બંધ–મોક્ષ આદિ કલ્પના છે એમ કહે છે, પણ પોતે તે મહાવેશમાં ને સ્વચ્છ દે વર્તે છે; તેઓ નિશ્ચયનય “માત્ર શબ્દની માંહા” ગ્રહે છે અને સદ્વ્યવહારને લેપ કરે છે, તેઓ જ્ઞાનદશા પામ્યા નથી ને સાધનદશા છોડી દે છે, આવા “નામ અધ્યાત્મી” શુષ્કજ્ઞાનીઓને જે સંગ પામે તે પણ બૂડી જાય. જ્ઞાનદશા પાપે નહિ, સાધન દશા ન કાંઈ; પામે તેને સંગ છે, તે બુડે ભવમાંહિ. નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નો'ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.”–શ્રી આત્મસિદ્ધિ. વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચે; વચનનિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ, સાંભળી આદરી કાંઈ રાચે.” શ્રી આનંદઘનજી. આમ ક્રિયાજડ જીવો વ્યવહારના આગ્રહી હોઈ નિશ્ચયનિરપેક્ષ હોય છે, તેથી મોક્ષમાર્ગના અધિકારી છે; અને શુષ્કજ્ઞાની જીવો નિશ્ચયના આગ્રહી હોઈ વ્યવહારનિરપેક્ષ વર્તે છે, તેથી તેઓ પણ મોક્ષમાર્ગના અધિકારી જ છે. આ ક્રિયાજડ અને શુષ્કજ્ઞાની બનેય “મહારું તે સાચું ” એમ માનનારા મતાથી જ છે, પણ સાચું તે હા” એમ માનનારા આત્માથીં નથી. પણ સાચે આત્માથી હાય તે તો પરમાર્થરૂપ નિશ્ચય અને તેના સાધક સદ્વ્યવહારને સુમેળ જ સાધે; નિશ્ચયવાણ સાંભળી સત્ સાધન છોડી દીએ નહિં, પણ નિશ્ચયને નિરંતર લક્ષ્યમાં રાખી, તે જ સત સાધન સેવ્યાં કરે. અને આમ જ્ઞાન ને ક્રિયા એ બને નયની પરસપર તીવ્ર મૈત્રી કરાવી, શુદ્ધ આત્મજ્ઞાન ને રાગદ્વેષરહિત નિષ્કષાય શુદ્ધ આત્મપરિણતિરૂપ ક્રિયાને ચારિત્રનો સમન્વય સાધે, તે અવશ્ય શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષની સિદ્ધિ થાય. શ્રી યશોવિજયજીએ સુભાષિત કહ્યું છે તેમ “કર્મવેગને સમ્યફ અભ્યાસ કરી, જ્ઞાનને સમાશ્રિત થયેલે પુરુષ ધ્યાનાગ પર ચઢી મોક્ષને પામે 'x * “ર્મયો રમ્યા , જ્ઞાનયો સમાચિત ધાનો , મોક્ષ પ્રાપ્ત ) –શ્રી અધ્યાત્મસાર. For Private & Personal use only Page #60 -------------------------------------------------------------------------- ________________ In. તાત્પર્ય એગદૃષ્ટિથી દિવ્ય ગમાર્ગદર્શન. આમ ભક્તિયોગ, જ્ઞાન ને કર્મવેગની સમ્યક વ્યવસ્થારૂપ ગમાર્ગનું યથાર્થ દર્શન સમ્યફ એવી ગષ્ટિથી જ થાય છે, આ દિવ્ય નયનથી જ જિનમાર્ગનું દિવ્ય દર્શન થાય છે. આ પરમાર્થ દષ્ટિ વિના તે બધુંય અંધારૂં છે. “આંખ વિનાનું અંધારું રે” એ લોકોક્તિ અહીં પરમાર્થ માર્ગમાં સાવ સાચી જણાય છે. દષ્ટિ અંધતા ટળી ન હોય ત્યાં સુધી આધ્યાત્મિક એવા મોક્ષમાર્ગનું અથવા જિનના મૂળમાર્ગનું દર્શન થાય નહિં; જિનને આ અધ્યાત્મપ્રધાન પરમાર્થ માર્ગ દેખવા માટે તે આ દિવ્ય ગઠષ્ટિનું ઉન્મીલન થવું જોઈએ, અને જીવની દ્રષ્ટિઅંધતા ટળવી જોઈએ. આ અંતરંગ માર્ગનું દર્શન ગાડરી આ પ્રવાહ જેવી બહિરંગ ઓઘદષ્ટિથી ન જ થઈ શકે, એટલા માટે જીવોની એ ગતાનગતિક ગાડરીઆ પ્રવાહ જેવી લોકિક ઓઘદષ્ટિ દૂર કરાવી, દિવ્ય જિનમાર્ગનાં યથાર્થ દર્શનાર્થે આધ્યાત્મિક દ્રષ્ટિ અર્પવા માટે જ, અને ગબિન્દુના પ્રાંતે “ો તાળોનસ્ટોરન: લેક ગઠષ્ટિવાળો થાઓ !-એ પિતાના આશિર્વચનને જાણે ચરિતાર્થ કરવાને અર્થે જ આર્ષદ્રષ્ટા મહર્ષિ હરિભદ્રાચાર્યજીએ આ યોગદષ્ટિસમુચ્ચય” ગ્રંથનું નિર્માણ કરેલું દશ્ય થાય છે. કારણ કે તેવી દષ્ટિના અભાવે અલોકિક આધ્યાત્મિક માર્ગને પણ ગતાનુગતિક લોકો લૌકિક દષ્ટિએ-ઓઘદષ્ટિએ દેખે છે ! મહાત્મા આનંદઘનજી પોકાર કરી ગયા છે કે “ચરમ નયણુ કરી મારગ જેવો રે, ભૂલ્યો સયલ સંસાર.” પણ જિન–વીતરાગને રત્નત્રયીરૂપ મૂળમાર્ગ તો કેવળ શુદ્ધ આત્મપરિણતિરૂપ હોઈ મુખ્યપણે આધ્યાત્મિક માર્ગ છે, પરમાર્થ માર્ગ છે, અંતરંગ ભાવમાર્ગ છે. જાતિ–વેષના ભેદ વિના જે કોઈ પણ આ યોત મેક્ષમાર્ગ સાધે છે, આત્મામાં પરિણમાવે છે, તે જ મોક્ષ પામે છે. અર્થાત્ શુદ્ધ આત્માને જાણ, શ્રદ્ધો ને આચરે એ જ એક સનાતન નિશ્ચય સાધ્ય લયમાં રાખી, સમસ્ત દ્વાદશાંગીના સારરૂપ “શુદ્ધ નયદીપિકા” પ્રત્યે નિરંતર દષ્ટિ ઠેરવી, તેના સસાધનરૂપ પરમાર્થ સાધક શુદ્ધ વ્યવહારને જે સેવે છે, નિશ્ચય-વ્યવહારનો સમન્વય સાધે છે, તે જ મોક્ષ પામે છે. કારણ કે સ્વરૂપભ્રષ્ટ થવાથી જ આત્માનું સંસાર પરિભ્રમણ થયું છે, અને સમસ્ત વ્યવહારનું પણ પ્રધાન ને એક જ પ્રજન આત્માને સ્વરૂપમાં આણી “નિજ ઘર” પધરાવવાનું છે. એટલે વ્યવહાર સભ્યદર્શન-જ્ઞાનચારિત્રરૂપ વ્યવહાર રત્નત્રયીને ઉત્તરોત્તર શુદ્ધિ દ્વારા આ સ્વરૂપઆરોપણરૂપ પ્રથમ ભૂમિકા “નિજ પદ” પ્રાપ્ત કરી, જીવ નિશ્ચયરત્નત્રયીરૂપ મોક્ષમાર્ગને સાધક-સાધુ બની, ઉત્તરોત્તર ઉચ્ચ ઉચ્ચ ભૂમિકાઓને-દશાઓને સ્પર્શતો સપર્શતો મોક્ષમાર્ગે આગળ * “जइ जिणमयं पवजह मा ववहारणिच्छए मुयए। વિ છિન્નર ઉતાર્થ અvળ તરું .”—આપવચન. " सुखो सुद्धादेसो णाययो परमभावदरिसीहिं।। વવદારિદ્રા કુળ ને દુ અvમે દિલ મા . ”– શ્રી સમયસાર, Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૩ વધતું જાય છે, અને છેવટે આત્મશુદ્ધિની પરમ પરાકાષ્ટાને પ્રાપ્ત કરી તે પરમ ભેગી શુદ્ધ આત્મસિદ્ધિરૂપ મોક્ષને પામે છે-સિદ્ધ બને છે. આ સમસ્ત ગશાસ્ત્રનું નિરૂપણ એ જ વાત સિદ્ધ કરે છે. “હ અહંકાર મમકારનું બંધન, યુદ્ધ નય તે દહે દહન જેમ ઇંધન, શુદ્ધ નય દીપિકા મુક્તિ મારગ ભણે, શુદ્ધ નય આથિ છે સાધુને આપણુ. શુદ્ધ નય ધ્યાન તેહને સદા પરિણમે, જેહને શુદ્ધ વ્યવહાર હયડે રમે, મલિન વચ્ચે યથા રાગ કુંકુમત, હીન વ્યવહારચિત્ત એહથી નવિ ગુણે.”—શ્રી યશવિજ્યજી. આમ પરમાર્થ પ્રત્યયી યેગમાર્ગનું યથાર્થ દર્શન આ યોગદૃષ્ટિરૂપ દિવ્ય નયનથી જ થઈ શકે. પરમ ભાવિતામાં આનંદઘનજીએ ભાખ્યું છે તેમ “ જિણે નયણે કરી મારગ જોઈએ રે, નયન તે દિવ્ય વિચાર.” આ દિવ્ય નયનની પ્રાપ્તિ કેમ થાય? જે પામેલ હોય તેની પાસેથી પમાય. દીવામાંથી દીવો થાય. કુવામાં હોય તો હવાડામાં આવે. દેખતો હોય તે જ માર્ગ દેખાડે, આંધળો કેમ દેખાડે? આંધળો તે પોતે ખાડામાં પડે ને બીજાને પાડે. એટલે આ દિવ્ય નયનની પ્રાપ્તિ તો ગઠષ્ટિરૂપ દિવ્ય ચક્ષુને પામેલા સાક્ષાત દષ્ટા એવા ભાવગી સદ્દગુરૂથી જ થાય, નહિં કે દૃષ્ટિઅંધ એવા અસદૃગુત્થી. આંધળાની પાછળ આંધળા દોડ્યા જાય એવી અસદગુરુરૂપ અંધ પુરુષપરંપરા પાસેથી દિવ્ય નયનની આશા રાખવી તે આકાશકુસુમવત્ છે. શ્રી આનંદઘનજીના શબ્દોમાં “પુરુષપરંપર અનુભવ જેવતાં રે અંધ અંધ પલાય' કારણ કે જ્યાં લગી મિથ્યાત્વ ટળ્યું નથી, દર્શનમોહ દૂર થયો નથી અને સમગૂઢષ્ટિ ખૂલી નથી, ત્યાં લગી પરમાર્થથી દષ્ટિઅંધપણું જ કહેવા યોગ્ય છે. આ મિથ્યાત્વરૂપ દષ્ટિગંધપણું તો જન્માંધ પણ કરતાં પણ ખરાબ છે; જન્માંધ તે અર્થને દેખતે જ નથી, પણ મિથ્યાદષ્ટિ અંધ તે અર્થનો અનર્થ દેખે છે! એટલે આવા દષ્ટિઅંધ અસદગુરુ તો પિતે ઉન્માર્ગે જતા હોઈ બીજાને ઉન્માર્ગે દેરી ખાડમાં પાડે, દુર્ગતિની ગતમાં નાંખે; માટે સન્માર્ગે જવા માટે તો સદગુરુનું જ નયન-દોરવણી જોઈએ. વળી દષ્ટિ દષ્ટિગથી રંગાયેલી હોય, કમળાવાળી હોય, અથવા આડે રંગીન કાચ ધર્યો હોય તો દર્શન પણ તેવું જ રંગાયેલું (Coloured vision) થાય છે, યથાર્થ થતું નથી. તેમ છવની દષ્ટિ જે દષ્ટિરાગથી રંગાયેલી હોય, તો તેનું દર્શન પણ તેવું જ રંગાયેલું-વિપર્યસ્ત હોય છે, સમ્યફ હેતું નથી. ઘણી વખત લોકો દષ્ટિરાગની પુષ્ટિને પણ સમ્યગૃષ્ટિપણે માની લેવાની ભ્રાંતિગત ભૂલ કરે છે. પણ એ બન્ને કેવળ જૂદી જ વસ્તુ છે, કારણ કે દષ્ટિરાગથી જે દર્શન થાય છે તે તેવા રાગભાવથી રંગાયેલું ને મલિન હોઈ અસમ્યફ હોય છે, અને સમ્યગ્દષ્ટિથી જે દર્શન થાય છે તે રાગભાવના અનરંજન વિનાનું નિર્મલ ને સ્વચ્છ હાઈ સમ્યક હોય છે. દાખલા તરીકે–પોતાના કુલધર્મના Page #62 -------------------------------------------------------------------------- ________________ ગુરુ સદ્દગુરુમાં અવશ્ય હવા યોગ્ય એવા આત્મજ્ઞાન–વીતરાગતા આદિ લક્ષણથી રહિત હોય, છતાં પિતાના મત–સંપ્રદાયના આગ્રહથી અને પોતાના માની લીધેલા કુલધર્મના મમત્વજન્ય રાગથી તેને ગુરુ માનવા તે પ્રગટ દષ્ટિરાગ પણું છે; અથવા જેના પ્રત્યે પિતાને રાગ છે એવા અમુક પુરુષવિશેષ જ સાચા છે ને તેમાં જ સર્વસ્વ છે, બીજા બધા ખોટા છે ને તેમાં કાંઈ નથી તે પણ દૃષ્ટિરાગનો પ્રકાર છે. આ દષ્ટિરાગ છોડ ઘણે મુશ્કેલ છે. શ્રી હેમચંદ્રાચાર્યજીએ તો વીતરાગ પાસે પિકાર પાડ્યો છે કે-હે ભગવદ્ ! નેહરાગ છોડવો સહેલું છે, કામરાગ છોડ હેલો છે, પણ આ દુષ્ટ દૃષ્ટિ રાગ છોડ સંતને પણ દેહિલે છે, ત્યજ છે. પણ સમષ્ટિપણમાં તે રાગ હેતે નથી, એટલે તેમાં તે વસ્તુનું વસ્તુસ્વરૂપે દર્શન થાય છે. સદેવનું, સદ્દગુરુનું, સદ્ધમનું સમ્યક સ્વરૂપ સમજી તેનું તથારૂપ પ્રતીતિમય માન્યપણું હોય છે. તાત્પર્ય કે દષ્ટિરાગમાં “મત નું માન્યપણું છે, અને સમ્યગૃષ્ટિમાં “સ”નું માન્યપણું છે. દષ્ટિરાગી “ મારું તે સાચું માને છે, અને સમ્યગદષ્ટિ “સાચું તે મારું” માને છે. આમ એ બન્નેને પ્રગટ ભેદ છે. એટલે સુજ્ઞ તેમાં ક્રાંતિ પામે નહિં “દૃષ્ટિરાગનો પિષ તેહ સમકિત ગણું, સ્યાદવાદની રીત ન જાણું નિજ પણું.”—શ્રી દેવચંદ્રજી માટે સમ્યગ દષ્ટિ ઇચ્છનારા મુમુક્ષુએ તે દષ્ટિરાગ ને દ્રષ્ટિઅંધપણારૂપ અંધશ્રદ્ધાને છોડી દઈ, દષ્ટિઅંધ એવા અજ્ઞાની અસદગુરુને ત્યજી સમ્યગદષ્ટિસંપન્ન જ્ઞાની વીતરાગ સદગુરુનું જ આલંબન ભજવું જોઈએ. કારણ કે ચર્મચક્ષુને અગોચર એવી બિના નયનકી બાત” “બિના નયન પાવે નહિં _દિવ્ય નયન વિના પામે નહિં, પણ સેવે સદૃગુરુ કે ચરન, સો પાવે સાક્ષાત.”-આગમ પણ ગુરુગમ વિના અગમ થઈ પડે છે. કારણ કે આગમ એ આત્માનુમવી જ્ઞાની પુરુષના વચન હેઈ, સાક્ષાત્ અનુભવજ્ઞાનીઆમાનુભવી એવા પારમાર્થિક સદગુરુ જ તેના મર્મને-હદયને-રહસ્યને પામે છે, અને તે જ એક તે બતાવવાને સમર્થ છે. એટલે પ્રજ્ઞારૂપ શલાકામાં પ્રવચનરૂપ દિવ્ય અંજન લઈ સદ્દગુરુ આંજે, “જ્ઞાન-અંજનશલાકા” કરે, તે જ જીવને આ દષ્ટિરોગ દૂર થાય. તો જ આ દિવ્ય નયન ઉન્મીલન પામે, તો જ આ દિવ્ય ચક્ષુ ઉઘડે અને સન્માર્ગની પ્રાપ્તિ થઈ મેરુ સમા મહામહિમાવાન્ પરમ ગુણનિધાન શુદ્ધ આત્માનું સાક્ષાત્ દર્શન થાય. પ્રવચન અંજન જે સદગુરુ કરે, દેખે પરમ નિધાન; હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન, ”—શ્રી આનંદધનજી, શાસ્ત્રમાં ગીતાર્થને જ ગુરુપણાનો અધિકાર કહ્યો છે એમાં ઘણું રહસ્ય છે અને તે એ જ વાતને પુષ્ટ કરે છે, કારણ કે ગીતાર્થ એટલે કેટલાક લોકો માત્ર સૂત્રપાઠી સમજે છે એમ નહિં, પણ જેણે શાસ્ત્રનો–સૂત્રનો અર્થ–પરમાર્થ ગીત કર્યો છે, અત્યંત હૃદયગત-પરિણત કર્યો છે, સંગીતની જેમ અવિસંવાદીપણે આત્મામાં તન્મય-એકતાર Page #63 -------------------------------------------------------------------------- ________________ કર્યો છે, આત્માકાર કર્યો છે, આત્માનુભૂતિમય કર્યો છે તે “ગીતાર્થ ' અર્થાત જેણે પરમ નિશ્ચયરૂપ પરમાર્થ આત્મતત્વ ગીત કર્યું છે, અનુભૂત કર્યું છે તે ગીતાર્થ. એવા ગીતાર્થ આત્માનુભવી જ્ઞાની પુરુષ જ ગુરુ થવાને યોગ્ય છે. બાકી તથારૂપ ગ્યતા વિનાના અજ્ઞાની ગુરુએ તે કર્મભારથી “ગુરુ” (ભારે) બને છે. અજ્ઞાની નિજ છંદે ચાલે, તમ નિશ્રાએ વિહારી; અજ્ઞાની જે ગ૭ને ચલવે, તે તે અનંત સંસારી છે. જિનજી ! જિમ જિમ બહુશ્રુત બહુ જનસંમત, બહુ શિષ્ય પરવરિયા; તિમ તિમ જિનશાસનનો વયરી, જે નવિ નિશ્ચય દરિયે રે. જિનજી ! સમભાષી ગીતારથ નાણી, આગમમાંહે લહિયે રે, આતમ અરથી શુભમતિ સજજન, કહે તે વિણ કેમ રહિયે રે?”—શ્રી યશોવિજયજી. આમ સાચા ગીતાર્થ, જ્ઞાની, આત્માનુભવી સદગુરુ પાસેથી જ પારમાર્થિક ભાવ ગુરુગમ પ્રાપ્ત થાય છે. આ અંગે સુંદર અન્યક્તિ છે કે-ગગનમંડલ-ચિદાકાશ તેની મળે એક અમૃતને કુવો છે, એટલે અમૃતસ્વરૂપી શાંતસુધારસમય આત્માને ત્યાં વાસ છે. જેને સદગુરુ મળ્યા છે, તે જ તે અમૃતકૂપમાંથી શાંતસુધારસ ભરી ભરીને પીએ છે, તેમની તૃષા છીપે છે અર્થાત ભવતૃષ્ણા શાંત થાય છે, અને તે અમૃતપાનથી તે અમૃતપણને પામે છે. બાકી જેને સદગુરુનો ગ નથી મળ્યું, તે તે અમૃતપાનના લાભથી વંચિત રહે છે, તરસ્યા ચાલ્યા જાય છે, એટલે તેમની ભવતૃષ્ણ બુઝાતી નથી, અને તે મૃત પણાને જ પામે છે, અર્થાત જન્મમરણપરંપરા કર્યા કરે છે, તેના જન્મમરણને છેડો આવતો નથી. “ગગન મંડળમેં અધબિચ કૂવા, ઉહા હે અમીકા વાસ; સગુણા એ સો ભર ભર પીવે, નથુરા જાવે પાસા.. અવધૂ! સો જેગી ગુરુ મેરા, ઉસ પદકા કરે રે નીવેડા. –શ્રી આનંદધનજી. વહ સત્ય સુધા દરશાવહિંગે, ચતુરંગુલ હે દસે મિલ હૈ, રસદેવ નિરંજનકે પિવહી, ગહીં જોગ જુગ જુગ સો જિવહી ”શ્રીમદ્ રાજચંદ્રજી. શ્રી શૈતમસ્વામીજીને ભગવાન મહાવીર દેવે સમ્યગ નેત્ર આવ્યાં ત્યારે વેદના અર્થ પણ સમ્યફપણે સમજાયા. હષ્ટિ સમ્યફ હોય તે મિથ્યા શાસ્ત્ર પણ સભ્યપણે પરિણમે છે અને દષ્ટિ મિથ્યા હોય તે સમ્યકુશાસ્ત્ર પણ મિથ્યાપણે પરિણમે છે. ષડ્રદર્શનનું રહસ્ય પણ દષ્ટિ સમ્યફ હોય તે સમજાય છે. માટે દષ્ટિ સમ્યક્ જોઈએ, અને તેની પ્રાપ્તિ તે ઉપર કહ્યું તેમ શ્રી ગુરુને આધીન છે. તેવા દા પુરુષ જ દિવ્ય દષ્ટિ અપી વસ્તુનું યથાવત્ સ્વરૂપદર્શન કરાવવાને સમર્થ હોય છે. પણ આવા વસ્તુગતે વસ્તુ કહેનારા આપ્ત અનુભવજ્ઞાનીઓ તો વિરલ જ છે, જગતમાં તેમને તે દુકાળ જ છે. આનંદઘનજીએ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૬ કહ્યું છે તેમ “અભિમતે વસ્તુ વસ્તુગતે કહે છે તે વિરલા જગ જોય.” બાકી તથારૂપ તાવિક અનુભવ વિના વસ્તુની માત્ર ખાલી કલ્પિત વાતો કરનારા જનને કાંઈ તેટે નથી, તેમનો તો સર્વત્ર સુકાળ જ છે. ખેદ થાય છે કે નગદ માલરૂપે (Materially ) અધ્યાત્મનું સ્વરૂપ જાયાસમજ્યા વિના હાલ અધ્યાત્મીઓને વ્યવહાર કટિમાં અધોગતિ પામતા આ દેશમાં, આ કેસમાં રાફડો ફાટ્યો છે, કેવળ ખ્યાલ-ભ્રમણ-ગતાનુગતિકત્વને ( sentimentalism) અનુસરી શુદ્ધ વરતુગતે વસ્તુરૂપને જાણ્યા સમજ્યા વિના અધ્યાત્મનું પુછડું પકડનારા આ જીવો, નથી આત્માને ઓળખવાના, પણ વ્યવહાર–પરમાર્થથી પતિત થઈ દેશને અને પિતાને પરિણામે ધક્કો જ પહોંચાડશે.”—શ્રી મનસુખભાઈ કિરચંદ મહેતા. કારણ કે વસ્તુવિચારની બાબતમાં દિવ્ય નયનનો વિરહ પડ્યો છે, “વસ્તુ વિચારે રે દિવ્ય નયન તણે, વિરહ પડયે નિરધાર, એટલે યથાર્થ વસ્તુવિચાર થતો નથી. જેમ સમ્યગદષ્ટિ (ચક્ષુ) વિના બાહ્ય પદાર્થોનું યથાર્થ દર્શન થતું નથી, તેમ સમ્યગદષ્ટિ વિના આત્માદિ અતીન્દ્રિય પદાર્થનું સમ્યફ સ્વરૂપદર્શન થતું નથી. એ દિવ્ય નયન વિના આખા બ્રહ્માંડ સંબંધી ગમે તેટલા કપનારૂપ સ્વછંદ વિચાર કરે તે પણ પરમાર્થથી શુન્ય જ છે, મોટું મીંડું જ છે. કારણ કે હું પોતે કોણ છું? હારૂં સ્વરૂપ શું છે? એ એક મૂળભૂત કેન્દ્રસ્થ વસ્તુનો જીવે શાંતભાવે વિવેકપૂર્વક ભાગ્યે જ વિચાર કર્યો છે. એટલે એ આખા લેકને જાણવાની ચેષ્ટા કરે છે, પણ દેહ-દેવળમાં બિરાજમાન આતમ-દેવના સ્વરૂપને જાણવાની તમા કરતું નથી ! આ મુખ્ય પ્રજનભૂત આત્મવસ્તુના વિચારની સમ્યગુ દષ્ટિ પણ મુખ્યપણે સાચા જ્ઞાની સદગુરુના અવલંબને ખૂલે છે અને તે આધ્યાત્મિક ગદષ્ટિથી જ ગમાર્ગનું દિવ્ય દર્શન થાય છે. એટલે પછી જેવી “દષ્ટિ તેવી સૃષ્ટિ', જેવું દર્શન તેવું સર્જન એ ન્યાયે તે ધણી જોગીજન” તે દિવ્ય યોગમાગે ગમન કરવા “ઈએ છે” (ઈચ્છાગ). એટલે gg[d vહું” એ સૂત્ર પ્રમાણે યેગમાર્ગે દષ્ટિપૂત પદન્યાસ કરતા કરતો તે “દષ્ટા” પુરુષ અપૂર્વ આત્મપુરુષાર્થથી, અદમ્ય ઉત્સાહથી ને અનન્ય સંવેગથી તે સમાગે ગમન કરે છે, પ્રવૃત્તિ આદરે છે (પ્રવૃત્તિગ). વચ્ચે નડતા વિદ્યાને આ વીર પુરુષ અદભુત શોર્યથી સામનો કરી જય કરે છે અને શાંત સ્થિર પણે માગે ચાલ્યા જાય છે (સ્થિર. ગ). અને અંતે ઈષ્ટ ધ્યેય સ્થાને આવી પહોંચી તે યોગમાર્ગનો પ્રવાસ પૂરો કરી અનુપમ સિદ્ધિ સાધે છે (સિદ્ધિાગ). તાત્પર્ય કે-એગમાર્ગ પ્રવર્તતો “જોગીજન” પરભાવ-વિભાવથી આત્મસ્વરૂપનું હિંસન ન થવા દેવાને નિરંતર જાગ્રત ઉપગ રાખી, દ્રવ્યથી અને ભાવથી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહ એ પાંચ યમનું પરિપાલન કરે છે, શોચ, Page #65 -------------------------------------------------------------------------- ________________ સંતોષ, તપ, વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમનું આ સેવન કરે છે, પરભાવની બેઠકરૂપ દેહાધ્યાસ છોડી દઈ, આત્મભાવમાં આસન જમાવે છે; બાહ્ય ભાવનું વિરેચન કરી અંતરાત્મભાવના પૂરણ-કુંભનરૂપ ભાવપ્રાણાયામ સાધે છે; વિષયવિકારમાંથી ઇકિયેને પ્રત્યાહત કરી પરભાવમાંથી આત્માને પાછો ખેંચી લેવારૂપ પ્રત્યાહાર કરે છે; આત્મસ્વભાવમાં આત્માને ધારી રાખવારૂપ ધારણું ધરે છે, સ્થિરચિત અને સ્થિતપ્રજ્ઞ થઈ આત્માનું એકાગ્ર ધ્યાન ધ્યાવે છે અને શુદ્ધ આત્મસ્વરૂપમાં લીન થઈ જવારૂપ-સમાઈ જવારૂપ પરમ આત્મસમાધિ અનુભવે છે. અને આમ જે અનંત સુખધામ પદને ઈચ્છતા સુસંતે-ગીન્દ્રો દિનરાત તેના ધ્યાનમાં રહે છે, અને જ્યાં અનંત એવી સુધામય પરમ શાંતિ પ્રવહે છે, એવા તે પરમ અમૃતસ્વરૂપ શુદ્ધ પરમ પદને આ ગિરાજ સાક્ષાત પામે છે. “સુખ ધામ અનંત સુસંત ચહી, દિનરાત રહે તદ ધ્યાન મહીં, પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે, વર તે, જય તે.”—શ્રીમદ્ રાજચંદ્રજી. (૨) શાસ્ત્રકર્તા મહર્ષિ હરિભદ્રાચાર્યજી. આમ દિવ્ય ગદષ્ટિથી પરમાર્થમય વેગમાર્ગનું યથાર્થ દર્શન કરાવનાર આ શાસ્ત્રકર્તા મહર્ષિના પવિત્ર ચરિત્ર સંબંધી બે શબ્દ કહી અંત્ય મંગલરૂપ ઉપસંહાર કરીએ –આ ભારત ભૂમિમાં મત-દર્શનના આગ્રહથી પર એવા જે ગયાગાંઠ્યા “નિપક્ષ વિરલા કોઈ” સાચા સંત પુરુષે થયા છે, તેમાં શ્રી હરિભદ્રાચાર્ય કોઈ અનેરી ભાત પાડનારા વિલક્ષણ સંત તરસન્ન થઈ ગયા, સર્વ દર્શનનો સાધમિક બંધુત્વભાવે સમન્વય કરનારી પરમ ઉદાર નિરાગ્રહ અનેકાંત દષ્ટિને યથાર્થ પણે ઝીલનારા મહાપ્રભાવક તિર્ધર આર્ષ દષ્ટા થઈ ગયા. વિક્રમના આઠમાં નવમા સૈકામાં થઈ ગયેલા આ યાકિની મહત્તા સૂન' તરિકે સુપ્રસિદ્ધ હરિભદ્રસૂરિના જીવન સંબંધી જે અતિ અ૫ માહિતી શ્રી પ્રભાવક ચરિત્ર આદિ પરથી આપણને ઉપલબ્ધ થાય છે તે પ્રમાણે તેઓશ્રી ચિત્રકૂટના( ચિત્તોડના) નિવાસી સર્વશાપારંગત મહાપંડિત બ્રાહ્મણ હતા? અને ત્યાંના રાજા જિતારિના સંમાનિત પુરોહિત હતા. તે ચતુર્દશ વિદ્યાસ્થાનમાં પ્રકર્ષ ને પામેલા હતા, પણ તેમને પિતાની વિદ્યાને મદ ચડ્યો હતો. પિતાને કલિસકલગ્નપણે માનતા આ ઘમંડી વિપ્રે દુતર પ્રતિજ્ઞા કરી હતી કે “ અત્રે જેનું કહેલું હું ન સમજી શકું, તેનો હું શિષ્ય થઈ જાઉં.' આમ દ્વિજ શ્રેષ્ઠ હરિભદ્ર પુરોહિત અભિમાની છતાં સરલતાની મૂર્તિ અને સત્યતવવેષક હતા. એક દિવસ તે મહાપંડિત કોઈ ઉપાશ્રય પાસેથી પસાર થતા હતા, ત્યાં એક “યાકિની ”મહત્તરા નામના વૃદ્ધ સાધ્વીજીને નીચેની ગાથાનો મધુર સ્વરે પાઠ કરતાં તેણે સાંભળ્યા– " चक्की दुगं हरिपणगं पणगं चक्कीण केसवो चक्की । केसव चक्की केसव दुचक्की केसी य चक्की य ॥” Page #66 -------------------------------------------------------------------------- ________________ ye આ ગાથાનો અર્થ બેસાડવા હરિભદ્ર ઘણું મધ્યા, પણ કાંઈ ઘડ બેઠી નહિં. એટલે તેમણે પાસે જઈને ઉપહાસમાં વૃદ્ધાને પૂછયું –અહો! માજી ! આ તમે ચિફ ચિકુ છું કર્યું ? ત્યારે યોગિનીએ જવાબ આપ્યો-બેટા ! નવું લિખેલું ચિફ ચિફ થાય. નવર્જિતં વિશ્વવિક્રાયતે' (અર્થાત વ્યંગમાં તું પણ નવો નિશાળી છે, શિખાઉ અણઘડ છે, એટલે આ બધું તને ચિક્ર ચિફ લાગતું હશે, પણ તેમ નથી.) આવા માર્મિક ઉત્તરથી ઉપહાસ કરવા ગયેલા હરિભદ્રને ઉપહાસ થઈ ગયે ને તે ચાટ પડી ગયા. એટલે ચમકાર પામેલા સત્યપ્રતિજ્ઞા સરલાત્મા હરિભદ્ર વિનમ્ર બની વિનયથી પૂછયું–અહીં માતાજી! તમે જે આ પાઠ કર્યો તેને અર્થ આપ સમજાવ, હું તે અર્થ સમજતું નથી, હું આપનો શિષ્ય છું. ત્યારે પવિત્ર સાધ્વીજીએ કહ્યું–હે ભદ્ર! પુરુષને શિષ્ય કરવાને અમારો આચાર નથી, પણ હારી જિજ્ઞાસા હોય તે તું અમારા ધમોચાર્ય પાસે જા. એટલે હરિભદ્ર પુહિત જિનભટાચાર્ય પાસે જઈ તેમને સમસ્ત નિવેદન કરી તેમની પાસે દીક્ષિત થયા. પછી તો જિનદર્શનરૂપ પારસમણિનો પર્શ થતાં, સત્યતત્ત્વપરીક્ષક હરિભદ્રનો આત્મા તેના રંગથી હાડોહાડ રંગાઈ ગયે. આમ જેના નિમિત્તથી પોતાને આ જીવનપલટ થશે, અને પરમ ધમ બીજની પ્રાપ્તિરૂપ પરમ ઉપકાર થયે, એવા તે ચેગિની “યાકિની” મહત્તરાને પોતાને સદ્ધર્મ સંસ્કારરૂપ ધર્મ જન્મ આપનારા, સાચે પરમાર્થ “દ્વિજ ” બનાવનારા પોતાના ધર્મમાતા માની, કૃત શિરોમણિ હરિભદ્ર પિતાને “યાકિની મહત્તાસૂન' તરિક ઓળખાવવા લાગ્યા, અને પિતાની અમર કૃતિઓમાં પણ તે પુણ્ય સ્મૃતિ તેમણે જાળવી રાખેલી અદ્યાપિ દશ્ય થાય છે. કુશાગ્રબુદ્ધિના સ્વામી હરિભદ્ર અપ સમયમાં સમસ્ત જિનાગમના પારગામી થયા ને તેને યોગ્ય જાણી ગુરુએ સ્વપદે સ્થાપન કર્યા. તેમના બે ભાણેજ હંસ અને પરમહંસે તેમની સમીપે દીક્ષા લીધી. પ્રમાણુશાસ્ત્રમાં પારંગત આ બે મહાબુદ્ધિમાન્ શિષ્ય, ગુરુની અનુજ્ઞા નહિં છતાં, બોદ્ધ પ્રમાણ શાસ્ત્રોના અભ્યાસાર્થે ગુપ્ત વેશે બૌદ્ધ નગરે ગયા. ત્યાં પાછળથી ખબર પડી જતાં બોદ્ધોએ હંસને હણી નાંખે, પણ પરમહંસ નાસી છૂટી માંડ ગુરુ પાસે પહોંચ્યું, અને હકીક્ત નિવેદન કરતાં તે પણ હદવિભેદથી મરણ પામે. એટલે આવા બે ઉત્તમ શિષરત્નોના વિરહથી શેકનિમગ્ન થયેલા હરિભદ્રસૂરિને ક્ષણિક આવેશરૂપ કેપ વ્યાપે છે, પણ તેમના ગુરુએ પાઠવેલી “ગુજળ અજિતા ' ઈ. ત્રણ ગાથાથી તેનું તતક્ષણ શમન થાય છે, અને તેમને પિતાના ક્ષણિક આવેશરૂપ કોપનો પારાવાર પશ્ચાત્તાપ થાય છે અને પ્રાયશ્ચિત્ત યાચે છે. પછી શિષ્યસંતતિનો વિરહ જેને વેદતો હતો અને આવા દુ:ખમય સંસારસ્વરૂપ પ્રત્યે તીવ્ર વૈરાગ્યથી જે “ભવવિરહ’ ગવેષતા હતા, એવા આ ભાવિતાત્મા મહામુમુક્ષુ તીવ્ર સંવેગરંગી શ્રી હરિભદ્રાચાર્ય “શાઅસંતતિ’ના સજનાથે અનુપમ અતુલ પરમ આશ્ચર્યકારી પુરુષાર્થ થી પ્રવૃત્ત થયા. ગુરુએ જે ત્રણ બી જ ભૂત ગાથા Page #67 -------------------------------------------------------------------------- ________________ મોકલી હતી તે પરથી તેમણે વિસ્તારથી સગરંગતરંગિણી સમી સમરાઈઅચકહા ' (સમરાદિત્ય કથા) રચી, અને તદુપરાંત માત્ર માનસિક કપાસના પ્રાયશ્ચિત્ત અર્થ આ પરમ ભવભીરુ મુમુક્ષુ મહાત્માએ ૧૪૦૦ પ્રકરણ ગ્રંથોનું અનન્ય સર્જન કર્યું ! પિતાને વેદાયેલે સતશિષ્યવિરહ, અને પોતે ઝંખેલો ભવવિરહ તેમણે પિતાની ચિંરજીવ” શાસ્ત્રસંતતિમાં ‘વિરહ' અંકથી અમર કરેલ દશ્ય થાય છે. દા. ત. “મારzવાં રદ્ધિ ને રવિ રાજે,' અથવા આ જ ગ્રંથમાં “મારવાળો:.તેમણે સર્વથા જર્જરિત મહાનિશીથ શાસ્ત્રનો જીર્ણોદ્ધાર કર્યો. ( હજુ સુધી તેમના લગભગ ૭૫ જેટલા ગ્રંથે જ ઉપલબ્ધ થયા છે.). આવા આ સાધુચરિત સંતના અક્ષરદેહમાં એમને અક્ષર આત્મા અક્ષરપણે અમર રહ્યો છે. “જેની યશકાયમાં જરામરણજન્ય ભય લાગતો નથી એવા સુકૃતી કવિઓ જયવંત છે,’ ‘નાત થરા:વા રામuri માં ” એ શ્રી ભતૃહરિની ઉક્તિ આ આર્ષ દટા સંત કવિની અમૃતવાણી સંબંધમાં અક્ષરશ: સાચી પડે છે. ચોદસે. (૧૪૦૦) ગ્રંથ જેટલા મહાન ગ્રંથરાશિનું મૌલિક સર્જન કરનારા આ “યાકિનીમહત્તરાસુ” હરિભદ્રસૂરિ, સાડા ત્રણ ક્રોડ લોકપ્રમાણ સાહિત્યના સર્જક કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની જેમ, અસાધારણ કટિના સાહિત્યસ્વામી (Literary giant) થઈ ગયા, વિરાટ (Colosus) કવિ-બ્રહ્મા, આર્ષ દષ્ટા મહર્ષિ ( Seer, great sage) થઈ ગયા. એમની એક એકથી સરસ એવી અમર કૃતિઓમાં ગૂંજતે એમને દિવ્ય ઇવનિ એટલી બધી અમૃતમાધુરીથી ભર્યો છે કે તેનું પાન કરતાં તૃપ્તિ થતી નથી. શાંતસુધારસ જલનિધિ એ આ હરિભદ્રસૂરિન દિવ્ય નાદ અખૂટ રસવાળા અક્ષયનિધિ છે; આ દિવ્ય વનિ આ આર્ષ દાના અંતરાત્માનો નાદ છે, એમાં પદે પદે નિર્ઝરતી પરા શુભક્તિ એમના પરમ ભક્ત હૃદયનું પ્રતિબિંબ પાડનારું દર્પણ છે. સુનિલષ્ટ, સુશિષ્ટ અને સુમિષ્ટ શૈલીથી ઉત્તમ કલામય રીતે સુંદર શબ્દચિત્રમાં ગુંથેલ એકેક ગ્રંથ આ મહાનિથ મુનીશ્વરનું અદ્દભુત ગ્રંથનિમણકોશલ્ય દાખવે છે. વળી એમને આશય તે એટલે બધે પરમાર્થગંભીર છે કે સાગરની જેમ તેનું માપ કાઢવું કે તાગ લે તે અશક્ય વસ્તુ છે. કારણકે તેમના એકેક વચન પાછળ અગાધ શાસ્ત્રજ્ઞાન ને અનન્ય તત્ત્વચિંતન ઉપરાંત ઉત્તમ આત્માનુભવનું સમર્થ પીઠબળ રહ્યું છે. એટલે આવા ઉચ યોગદશાને પામેલા મહાત્માની કૃતિનો આશય યથાર્થ પણે અવગાહી પ્રગટ કરે, તે તે તેમના જેવી ઉચ્ચ આત્મદશાને પામેલા મહાત્મા ગીશ્વરોનું કામ છે. તેઓ જ તેને યથાયોગ્ય ન્યાય આપી શકે, તેઓ જ તેનું યથાયોગ્ય મૂલ્યાંકન કરી શકે, સાચા રત્નની પરીક્ષા નિપુણ રત્ન પરીક્ષક જ કરી શકે; કારણ કે સાગરવરગંભીર આશયવાળા સૂત્રાત્મક સંક્ષેપથી ગ્રંથ ગૂંથવાની અનન્ય કલામાં સિદ્ધહસ્ત શ્રી હરિભદ્રાચાર્યજીએ, અત્રે અદ્દભુત સમાસશક્તિથી બિન્દુમાં પ્રવચન સિંધુ સમાગે છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ “એક બું જળથી એ પ્રગટ્યા, શ્રતસાગર વિસ્તાર ધન્ય જીનેને ઉલટ ઉદધિ, એક બુંદમેં ડાર.”–શ્રી ચિદાનંદજી એટલે આવા આશયગંભીર પ્રવચનસિંધુમાંથી અર્થરને ખેળી કાઢવાનું કામ ઊંડી વિચાર ડૂબકી મારનારા અવગાહક વિવેચકોનું છે. “વીત્યામવીર્થવિજા' આ મંદમતિ ટીકાકાર વિવેચકે પણ યથાશક્તિ-યથામતિ આ ચગદષ્ટિ સમુચ્ચય ગ્રંથ-રત્નાકરમાં “સુમનંદની ટીકા 'રૂપ ડૂબકી મારી અર્થરને ખાળવાને કિંચિત્ પ્રયત્ન કર્યો છે, તે સુમન સજનેના મનને આનંદિત કરો ! ગુણે જે કે “હ્યાં તે સકલ ગણજે સંતજનના, અને દેશે કે તે સકલ પણ હું પામર તણા; કરી દો દૂર સુગુણ ચરજો હંસ સુમતિ ! અમી દષ્ટિ ધારી સુણ જ ભગવાનદાસ વિનતિ. ૫, ચપાટી રોડ, મુંબઈ. તે ચિત્ર વદી પંચમી, વિ. સં. ૨૦૦૬ ઈ ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, Page #69 -------------------------------------------------------------------------- ________________ પ્રાસંગિક વક્તવ્ય ગ” શબ્દ કાને પડે છે અને મહર્ષિ હરિભદ્રસૂરિજીની સાથેસાથે જ આપઆપ મહર્ષિ પતંજલિનું પણ મરણ થઈ આવે છે. તેનું કારણ મને એ લાગે છે કે હરિભદ્રસૂરિજીની જેમ પતંજલિની દષ્ટિવિશાલતા છે. તેમણે યોગમાર્ગમાં ઈશ્વરોપાસનાને થાન આપીને નિષ્પક્ષભાવે ઈશ્વરના સ્વરૂપનું એવું નિરૂપણ કર્યું છે કે એ માન્ય કરવામાં કોઈને પણ વધે આવે નહિં. એમણે વિચાર્યું કે જ્યારે લોકોનું સાધ્ય એક જ છે ત્યારે પ્રતીકના ભેદ માટે વ્યર્થ ઝઘડા શાને માટે? અને એટલા માટે જ એમણે ચેખું કહ્યું કે, તમારું મન જેમાં લાગે તેનું જ ધ્યાન ધરે, પણ ધ્યેય તે મનને સ્થિર–એકાગ્ર કરવાનું રાખી પરમાત્મચિંતનના સાચા પાત્ર બને. “રવિવારના પુર્ણવિરોગ શ્વા'' જેને કલેશ, કર્મ, કર્મના પરિણામ તથા વાસના સ્પર્શ કરી શકતા નથી એવા કોઈ પણ પુરુષ વિશેષને ઈશ્વર કહે છે. પતંજલિએ યેગસૂત્રમાં હોશ્ચિતવૃત્તિનિરોધ એટલે કે ચિત્તવૃત્તિનિરોધને જ યુગ કહેલ છે, જ્યારે શ્રીમદ્દ હરિભદ્રસૂરિએ યોગને લગતા પિતાના જુદા જુદા પુસ્તકોમાં મેક્ષપ્રાપ્તિ કરાવનાર ધર્મવ્યાપારને જ યોગ કહેલ છે. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યે યોગ એટલે સમ્યગૂ જ્ઞાન, સમ્યક શ્રદ્ધા અને સમ્યક ચારિત્રરૂપ રત્નત્રય એમ કહ્યું છે. ગીતાજીમાં યેગને અર્થ સમજાવતાં કહ્યું છે કે ચિત્તની સમતા એ જ યોગ છે, અને ચિત્તની સમતા મન (ક્રિયા) અને બુદ્ધિ(જ્ઞાન)નું ઐકય થાય ત્યારે જ શક્ય બને છે. આ બધી વ્યાખ્યામાં ઉપલક રીતે જોતાં ભિન્નતા જણાય છે, પણ બારીક રીતે જોતાં આપણને ખાત્રી થશે કે માત્ર શબ્દોમાં જ ભિન્નતા છે, અર્થમાં નહિં. “ચિત્તવૃત્તિનિરોધ” એ શબ્દથી તે ક્રિયા અગર વ્યાપાર વિવક્ષિત છે કે જે મોક્ષમાર્ગ માટે અનુકૂળ હોય. મોક્ષપ્રાપ્તિ કરાવનાર ધર્મવ્યાપાર, એને પણ અર્થ એ જ છે. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યો તો ચકખું જ જણાવ્યું છે કે ચાર પુરુષાર્થમાં મોક્ષ ઉત્તમ છે અને યોગ તેની પ્રાપ્તિમાં ૧. પા. . સમાધિપાદ, અ. ૧-૨૪ २ बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते । તમાઘોઘા ગુજરા યોગ જર્મનુ શૈૌરાઢમ્ II (૨-૧૦) ३ चतुर्धर्मेऽग्रणीर्मोक्षो योगस्तस्य च कारणम् । જ્ઞાનશ્રાનારિવારનઝર્થ = સ –ોગશાસ્ત્ર (૧-૧૫) Page #70 -------------------------------------------------------------------------- ________________ પર કારણ છે, એટલે કે સમ્યગ જ્ઞાન, સમ્યક્ શ્રદ્ધા અને સમ્યફ ચારિત્ર એ રત્નત્રય એટલે જ મુક્તિ. ગીતાજીને પણ એ જ વનિ છે. ચિત્તની સમતા થાય છે ત્યાં જ મેંગ છે. અને ચિત્તની સમતા એજ મોક્ષનું દ્વાર છે. વર્તમાન પરિસ્થિતિને અનુકૂળ થઈ પડે એવી યોગની વ્યાખ્યા કરીએ તો એમ કહી શકાય કે “અજ્ઞાનરૂપી અંધકારમાંથી માણસને જ્ઞાનરૂપી પ્રકાશ તરફ જ લઈ જાય તે જ ગ.” અને આ ગ તે જ દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારી રાખે, બચાવે, પડવા ન દે, એ પ્રધાન ધર્મ છે. હવે આપણે સંસારમાં યોગનું સ્થાન શું ? યોગ શા માટે ? યોગના અધિકારી કે? અને સાધકના કર્તવ્ય શા શા? એ માટે વિચાર કરીએ–શ્રી હરિભદ્રસૂરિજીએ યોગબિન્દુમાં જણાવ્યું છે કે “ જ્યારે આત્માની ઉપર મોહનો પ્રભાવ ઘટવાનો આરંભ થાય છે ત્યારથી જ આધ્યાત્મિક વિકાસનો સૂત્રપાત થઈ જાય છે.” અપુનર્ણધક (જે આત્માને સંસાર પ્રવાસ ચરમ પુદ્ગલપરાવર્ત એટલે બાકી રહે છે, તે આત્માને જૈન પરિભાષામાં અપુનબંધક કહેવામાં આવે છે) આત્માને આંતરિક પરિચય એટલો જ કે તેવા આત્માની ઉપર મોહનું દબાણ ઓછું થઈ ઊલટું મેહની ઉપર તેવા આત્માનું દબાણ શરૂ થાય છે. એ જ આધ્યાત્મિક વિકાસનું બીજારોપણ છે. અહીંથી જ ગમાર્ગને આરંભ થઈ જવાને લીધે તેવા વિકાસગામી આત્માની પ્રત્યેક પ્રવૃત્તિમાં સરલતા, ઉદારતા, નમ્રતા, પરોપકારપરાયણતા આદિ સદાચાર નજરે પડે છે,–જે તેવા વિકાસગામી આત્માને બાહા પરિચય લેખાય. યોગના સાચા અધિકારી થવા માટે સંસારનો બાહ્ય ત્યાગ એ કાંઈ અનિવાર્યપણે આવશ્યક વસ્તુ નથી, પણ સાચું મુમુક્ષુ પણું એ આવશ્યક વસ્તુ છે. ગૃહસ્થાવાસમાં રહીને પણ સાચો મુમુક્ષુ યથાયોગ્યપણે યોગ સાધી શકે છે. આપણે ત્યાં ભૌતિક અને આધ્યાત્મિક પ્રગતિ વચ્ચે ભેદ પાડવામાં આવે છે, અને તેથી માણસમાં એક જાતની વિકૃતિ અને દંભ ઉત્પન્ન થતાં જોવામાં આવે છે. ઉપાશ્રય અને મંદિરમાં પૂર્ણ ભાવે ભક્તિ કરતે માણસ, તેની પેઢી, ઑફિસ અગર ઘરમાં તદ્દન ભિન્ન સ્વરૂપ ધરાવતા હોય છે. એ ખરું છે કે, ભોતિક જીવનને અવગણીને માત્ર આધ્યાત્મિક પ્રગતિનાં સાધકને હેરાન થવું પડે છે, તેવી જ રીતે આધ્યાત્મિક પ્રગતિ અવગણીને માત્ર ભૌતિક પ્રગતિની પાછળ પડનાર પણ હેરાન જ થાય છે. પણ માણસે વિવેક વાપરી ભોતિક જીવન અને આધ્યાત્મિક જીવનને સમન્વય કરવાનો છે. એકનો વિચાર કરતી વખતે બીજાને ભૂલવું એ દંભ છે. જીવનમાં બન્નેને સ્થાન છે એટલું જ નહિં, પણ બન્ને વચ્ચે દેહ અને આત્માની જે ઘાટે સંબંધ છે, એમ માનીને જીવનવ્યવસાય નક્કી કરવામાં આવે તો જ માણસ પોતાના જીવનમાં સાચી પ્રગતિ સાધી શકે છે. યોગને અંતિમ હેતુ સંસારનો ત્યાગ નથી, પણ આંતરિક અને બાહ્ય સ્થિતિ વચ્ચેનો સમન્વય એ જ ભેગને હેતુ છે. સમર્થ તત્વજ્ઞાની અને મહાન યોગી શ્રી અરવિંદ આ બાબત પર લખતાં કહે છે કે “માણસને પિતાને Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૩ આવિર્ભાવ કરવા માટે જે જીવન આપવામાં આવ્યું છે તેનો ત્યાગ કરવો એ માણસની પૂર્ણતા માટે અનિવાર્ય ગણાય જ નહિં, અને મને તે હેતુ પણ હોઈ શકે નહિં. કેટલાક ખાસ સંજોગોમાં એવો જીવનનો ત્યાગ ઈષ્ટ ગણાય, અથવા તે આખી માણસ જાતિની પ્રગતિ કરવા માટે વ્યક્તિને એ પ્રમાણે પ્રેરણા થાય તે બનવાજોગ છે. યેગને ખરે હેતુ–પૂર્ણ હેતુ તો જ્યારે માણસનો યોગ, જીવન સાથે એક થાય અને કુદરતના સ્વાભાવિક યાગની પેઠે માણસ પોતાના આંતર જીવન પ્રત્યે દષ્ટિ કરી જ્ઞાનપૂર્વક એમ કહી શકે કે “આખું જીવન યોગ જ છે ” ત્યારે જ સિદ્ધ થયે ગણાય.” ઉત્તરાધ્યયન સૂત્રમાં તે ત્યાં સુધી કહ્યું છે કે “સનિત જોf મિક્યુä જાથા સંગમુત્તરા” એટલે કે ઘણા મુસાધુઓ કરતાં સંયમી ગૃહસ્થો પણ ઉત્તમ હોય છે. વનમાં જઈને ત્યાં પવિત્ર ભાવથી રહેનાર યેગી, અગર ગિરનારજીની ગુફામાં ધ્યાન ધરનાર ગી, અગર તે હિમાલયનાં શિખર પર સમાધિયુક્ત ગીનાં આચરણ કરતાં, વસ્તીમાં રહી વનવાસની પવિત્રતા, ગુફાનું ધ્યાન, અને શિખર પરની સમાધિ જે આચરી જાણે છે તે જ સાચો યેગી. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યનું ગશાસ્ત્ર રાજર્ષિ કુમારપાલનાં માટે જ તૈયાર કરવામાં આવ્યું હતું, અને એક રાજવીનાં જીવનમાં જે યોગનું સ્થાન છે, તો ગૃહસ્થ જીવનમાં શા માટે વેગ અશક્ય હોય ? સદાચાર ” એ યોગની પ્રાથમિક ભૂમિકા છે. વિચાર અને આચારની સંપૂર્ણ શુદ્ધિ એનું જ નામ સદાચાર. વિવેક એ સદાચારને પાયો છે. સત અને અસત અથવા નિત્ય અને અનિત્યને જુદું પાડવાની શક્તિ તેનું નામ જ વિવેક “ ળ જ્ઞા, વિષે માgિ' અર્થાત્ પ્રાપ્ત થયેલા કામોમાં પણ વિવેકીને ઈચ્છા નથી થતી. એટલે વૈરાગ્ય એ વિવેકનો સહચર છે. વૈરાગ્ય એટલે રાગને નાશ. રાગ એટલે ભૌતિક વસ્તુઓને મેળવવાની કે ભેગવવાની ઈચ્છા. વૈરાગ્ય એટલે સંસાર અને જગતના પદાર્થો પ્રત્યે તિરસ્કાર નહિં, પણ તેના સાચા સ્વરૂપના ભાનથી ઉપજેલી વિરક્તિ એ જ વૈરાગ્ય. બળદના પગની પાછળ ગાડાનું પૈડું ચાલ્યું આવે છે, તેમ વિવેકના પ્રમાણમાં તેની પાછળ વૈરાગ્ય પણ આવે છે જ. એ યાદ રાખવાનું છે કે જગના માનવીઓ માટે યોગ-આધ્યાત્મિક પ્રગતિ તરફ વળવા માટેની જરૂરિયાત જે આજે ઊભી થઈ છે, તેવી જરૂરિયાત જગતમાં ભાગ્યે જ આ પહેલાં કઈ વખતે થઈ હશે. અણુબોમ્બની શોધને અર્થહીન બનાવવાનો માર્ગ હાઈડ્રોજન બેબની શોધ નથી, પરંતુ માનવીની આધ્યાત્મિક પ્રગતિ જ એ બે અને અર્થહીન બનાવવા સફળ થશે. ત્યારે આપણે હવે સાધકનાં જીવનકાર્યને વિચાર કરીએ. યોગના માર્ગે જનારા દરેક સાધકે પણ જીવનને યુદ્ધ તરીકે જ માનવાનું છે, પરંતુ એ યુદ્ધ પિતાની જાત સાથે જ લડવું જોઈએ, કારણ કે પોતાના બળથી પોતાની જાતને Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જીતનારો સુખી થાય છે. સાધકે પોતાની ઈરછાઓ, વિષયવાસનાઓ, કામનાઓ અને કષા સાથે યુદ્ધ કરવાનું છે. સાધકે યાદ રાખવું કે, પાંચ ઈન્દ્રિયે, ક્રોધ, માન, માયા અને લોભ, તથા સૌથી વિશેષ દુર્જય એવું પિતાનું મન, એ છતાયાં એટલે બધું છતાયું. મન માંકડા જેવું છે અને તેને વશ કરવું મુશ્કેલ છે, પણ અશકય તો નથી જ. અભ્યાસ અને વૈરાગ્ય, એ બન્ને, સાણસાની માફક મનને પકડી શકે છે, અને એક વખત સાધકે એને પકડયું, એને વશ કર્યું, પછી આત્માની ઉન્નતિ માટે એ કેવું મદદરૂપ થઈ પડે છે, તે, સાધકે પ્રત્યક્ષ અનુભવથી સમજવાનું છે, કારણ કે કેટલીક વાત સમજાવવા માટે શબ્દો પૂરતા નથી, અને આ પણ એક એવી જ બાબત છે. - સાધકને ઉપદેશ આપતાં, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, સાધકે સ્ત્રીઓ સાથેનાં પ્રસંગને ત્યાગ કરે. ભલેને પુત્રી હોય, પુત્રવધૂ હોય, પ્રોઢા હોય કે નાની કુમારી હોય, તોપણ સાધકે તેને સંસર્ગ ન કર. ડાહ્યા પુરુષ સ્ત્રીઓનો પરિચય કે સહવાસ વધવા ન દે. સ્ત્રી સાથેના કામો એ હિંસા, પરિગ્રહાદિ સર્વ મહાપાપનાં મૂળ છે. બિલાડીના રહેઠાણ પાસે ઉંદરોએ રહેવું એ જેમ ડહાપણું ભરેલું નથી, એમ સ્ત્રીઓવાળા મકાનમાં સાધક બ્રહ્મચારી એ રહેવું સલામતીભરેલું નથી. સ્ત્રીઓ વડે સંકીર્ણ ઘર, મનોરંજક સ્ત્રીકથા, સ્ત્રીઓનો પરિચય, તેમની ઈન્દ્રિયોનું નિરીક્ષણ, તેનાં રુદન, ગીત, અને હાસ્ય, તેઓની સાથે ભોજન અને બેઠક, રસદાર અને પ્રમાણથી વધારે ખાન પાન, શરીરની ટાપટીપ, આ બધી વસ્તુઓ માણસને પ્રિય છે, અને સાધકે તેનો ત્યાગ કરે મુશ્કેલ છે. પરન્તુ આત્માની શોધ કરનારા માણસને માટે તો આ તાલપુટ વિષ જેવી છે. આ ધર્મ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે, અને જિને બતાવેલ છે. એ જ માર્ગ વડે પૂર્વે કેટલાય જીવો સિદ્ધ થયા છે, થાય છે અને હજુ થશે. સાધકે ધન, વૈભવ કે સ્ત્રી જાતની પ્રત્યે તિરસકાર સેવવાં, એવો અર્થ આમાંથી કાઢવાનો નથી. આપણે ઇન્દ્રિયે, ક્રોધ, માન, માયા, લેભ અને આપણા મનનું ઘડતર અને સ્વાભાવિક બંધારણ એવું છે કે, જીવમાત્રને કામ, ભેગો અને વિષય સેવવાને માટે બહારથી કોઈની પ્રેરણા કે આજ્ઞાની જરૂર નથી રહેતી. એટલે સ્ત્રી, વૈભવ કે ધન પ્રત્યે જ્યારે સાધકને આકર્ષણ ઉત્પન્ન થાય, (અને પૂર્વજન્મનાં કોઈ ગભ્રષ્ટ આત્માને બાદ કરીએ તે આવા આકર્ષણે ઉત્પન્ન થવાં એ બધા સાધકે માટે સ્વાભાવિક અને કુદરતી છે) એ વખતે, સાધકે દેષ સ્ત્રીમાં, વૈભવમાં કે ધનમાં જોવાનો નથી, પણ દોષ १ अप्पाणमेव जुज्झाहि किं ते जुज्झेण बज्झओ। acqiામેવ મgi =રૂત્તા સુમેપ | ઉ, સે. (૯-૩૫) २ पंचिन्दियाणि कोहं माणं मायं तहेव लोहं च । જ રેવ અtgf સરવું નિg વિશે ઉ. સૂ. (૯-૩૬) ૩. સૂત્રકૃતાંગ. (૧–૪). ૨. ઉત્તરાધ્યયન સૂત્ર, ૧૬-૩૨. Page #73 -------------------------------------------------------------------------- ________________ પિતાની ઇન્દ્રિયોને, પિતાનામાં છુપાયેલી કામનાઓની અને પિતાના જ મન છે એમ માનવાનું છે. સ્ત્રી જાતિ દેષિત નથી, સ્ત્રી માત્રમાં તો સાધક માતાનું સ્વરૂપ જોઈ શકે છે. ખરાબ તત્વ તો આપણા પોતામાં જ રહ્યું છે, એટલે દોષ સાધકે પોતાની જાતમાં જ જોવાનો છે. ધન અને વૈભવ ખરાબ નથી, પણ આપણે ઇન્દ્રિયે અને મન તેને જે રીતે માગે છે, ઉપભેગ કરે છે, તે વસ્તુ ખરાબ છે. એટલે સાધકે, કેઈપણ પદાર્થ પ્રત્યે તિરસ્કાર સેવવાની જરૂર નથી, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સાધકે અભિમાનથી દૂર રહેવાનું છે. સાધક પોતાના સ્વભાવમાં થોડે ફેરફાર કરી પિતાની જાતને એમ સમજાવે કે પોતે પિતાની પ્રકૃતિ પર કાબુ મેળવ્યું છે તો તેમાં તે અવશ્ય ઠાકર ખાશે. સાધકે પિતાની ઇન્દ્રિયનાં, પિતામાં રહેલા કષાયેના, અને પિતાના મનના ચોકીદાર બની, પળે પળ તેનાં “સી. આઈ. ડી.” બનવાનું છે. સાધકને જે ઘડીએ એમ લાગે કે તે સંપૂર્ણ છે, અજય છે, તે ઘડીથી જ તેના પતનની શરૂઆત થાય છે, અને તેનો વિનાશ થાય છે. સાધકમાત્ર અપૂર્ણ છે, જો કે તે પૂર્ણ ચગી બનવાને અધિકાર ધરાવે છે તે ખરૂં છે. પરંતુ જીવનના અંત સુધી, મૃત્યુ વખતના છેલામાં છેલ્લા શ્વાસ સુધી, અગર તો જીવત અવસ્થામાં સગીની દશા પ્રાપ્ત થાય ત્યાં સુધી કઈ પણ સાધક પિતે સંપૂર્ણ છે એમ માનવાની ધૃષ્ટતા ન કરે. આવી ઘેલછાને સાધકના જીવનમાં સ્થાન છે તેથી ભગવાન મહાવીરે શ્રી ગોતમને કહ્યું છે કે “આ જીવિત બહુ ચપલ છે તથા વિદથી ભરપૂર છે, માટે ક્ષણભર પણ પ્રમાદ કર્યા વિના હે ગૌતમ ! તે પૂર્વે કરેલાં કર્મ ખંખેરી નાખ.” મહાન ભેગીઓનાં, મહાન જ્ઞાનીઓનાં પતન થયાં છે, એને મૂળ કારણે તપાસતાં જણાય છે કે તેઓનાં અભિમાનના કારણે તેમ બન્યું છે. પંજાબી લોકોમાં એક પ્રચલિત કહેવત છે જેનો અર્થ એમ થાય છે કે, રાંધેલી રસોઈ અને જીવન્ત માણસનાં કદી વખાણ ન કરવાં, કારણ કે તે કયારે બગડી જશે એ કહેવાય નહિં. સાધકે આ કહેવતને ધ્યાનમાં રાખી યોગી બનવાનાં પ્રયત્ન કરવામાં જ પોતાનું ધ્યાન રાખવાનું છે, અને સાધક માત્ર એ પણ યાદ રાખવાનું છે કે, કોઈ પણ ધ્યેયની પ્રાપ્તિ અથેનાં પ્રયત્નોમાં જે આનંદ અને શાંતિ છે, તેટલા આનંદ અને શાંતિ તે ધ્યેયની પ્રાપ્તિ પછી મળતાં નથી. સાધકે તો પિતાનું ધ્યેય ઘાતી કર્મોના નાશ માટે રાખવાનું છે, તેથી જરા પણ ઉતરતું નહિ; અને એ ધ્યેયની પ્રાપ્તિ સાથે સાધકનાં રાગ અને દ્વેષને નાશ થયેલ હોય છે, એટલે પછી, તેમાં આનંદ કે શેકને પ્રશ્ન જ વિચારવાને નથી રહેતું. દરેક સાધકે ધ્યાનમાં રાખવાનું છે કે, આપણી અંદર એક એવી મહાન સત્તાનું ૧. “ છૂ મ ચાકg, બીવિશg aggઘવાયા વિદુખાદિ જ પુજા ૬, રવમયં પોયમ મા પમાયg ”–શ્રી, ઉ. સુ. ૨૦-૩ ૨ તેરમું ગુણઠાણું-યોગી કેવલી. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬ સામ્રાજ્ય વ્યાપર્યું છે, કે જે સત્તા સામે કોઈ પણ વિષય વાસના, કામને કૈ ઈછા ટકા શકતાં નથી. માણસ-મનુષ્યપણું તિર્યંચ અને નારકનાં જીવો કરતાં મહાન છે એટલું જ નહિં પણ મનુષ્યપણું તો દેવ કરતાં પણ ઉત્તમ છે. તેથી જ, માનવી તે દેવોનાં માટે પણ વંદનીય ગણાય છે. સાધકે ધ્યાનમાં રાખવું કે મનુષ્ય નિ કરતાં બીજી કોઈ ઉત્તમ યોનિ છે જ નહિ. સાધકને કામગોનાં વિચારો આવે ત્યારે પોતાની જાતને સમજાવવાનું કે, કામભેગો તે દેવયોનિમાં શોભે, મનુષ્ય ગતિમાં નહિં. મનુષ્ય તે દેવેને દેવ છે, કારણ કે મનુષ્ય જીવન એટલે તો સંયમ, ત્યાગ અને તપનું જીવન મુક્તિ એ મનુષ્ય માત્રનો અધિકાર છે, અને મનુષ્ય યોનિ પ્રાપ્ત કર્યા પછી, ત્રણ લેકમાં કોઈ એવી શક્તિ નથી કે જે મુક્તિ મેળવવાનાં આપણું માર્ગમાં અડચણ ઉત્પન્ન કરી શકે. પૂર્વ કર્મ–પ્રારબ્ધ કરતાં પુરુષાર્થ હંમેશ પ્રબળ છે, એ સાધકે ભૂલવાનું નથી. Exertion is greater than destiny જે પરમાત્મા–પરમ આત્માની શેધ સાધકે કરવાની છે, તે પરમ આત્મા સાધકે પોતાની અંદર જ શોધવાનો છે-ઉત્પન્ન કરવાનો છે. એમ કહેવાય છે, અને કદાપિ માનવામાં આવે કે આ જમાનામાં, આ ક્ષેત્રથી મનુષ્ય કમ રહિત બની મુક્તિ પામી શકતા નથી, કારણ કે આ જમાનાનાં માનવીના શરીરનું બંધારણ એવું છે કે તેમાં શુકલ ધયાન સંભવિત નથી, પરંતુ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય એમના યોગશાસ્ત્રમાં જણાવ્યું છે કે “ભલે મોક્ષ થયે કહેવાઓ કે ન કહેવાએ, પરંતુ જે પરમાનંદ છે તેને અનુભવ તો થાય જ છે, કે જેની આગળ સંસારનાં તમામ સુખ તુચછ જેવાં-નહિ જેવા લાગે છે. ” સાધક આ સ્થિતિ પ્રાપ્ત કરે તો એ મુક્તિ કરતાં કંઈ રીતે ઉતરતી દશા છે એમ નહિ કહેવાય. ગના માર્ગે જનારને સુખ, શાંતિ અને પરમ આનંદ મળે છે, પણ તે માટે સાધકે તેને યોગ્ય મૂલ્ય પણ આપવાં પડે છે. આપત્તિઓ, દુઃખે, વ્યાધિઓ, ચિંતાઓ, ન ગમતા બનાવે, હૃદયને હચમચાવી નાખે એવા પ્રસંગે, અને ધરતીકંપના જેવા આંચકા લાગે તેવા બનાવોનાં અનુભવ માટે સાધકે તૈયારી રાખવી જોઈએ પરન્તુ સાધકે તેમજ અન્ય માનવીઓએ યાદ રાખવાનું છે કે માનવીને જે હેરાન થવું પડે છે, અન્યાય સહન કરવો પડે છે, કુટુંબીજને, પ્રિયજન અને નિકટનાં નેહિ ૧ દેવો, દાન અને ગાંધર્વ જાતિના દેવો, યક્ષ, રાક્ષસ અને કિન્નર જાતિના દેવો પણ જે દુષ્કર એવા બ્રહ્મચર્ય પાળે છે તેવા પુરુષને નમસ્કાર કરે છે. દેવે પણ બ્રહ્મચારીને દાસ બને છે.’ ઉત્તરાધ્યયન સૂત્ર. ૧૬. * मोक्षोऽस्तु मास्तु यदि वा परमानंदस्तु वेद्यते स खलु । મિત્રવિકુણાનિ પ્રતિમાને ન વિવિવિઘ યોગશાસ્ત્ર ૧૨–૫૧ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૭ એનાં મૃત્યુના કારણે વિયોગની વેદનાઓ ભોગવવી પડે છે, અનેક મુશ્કેલીઓ, માંદગીઓ અને ત્રાસમાંથી પસાર થવું પડે છે, એ એકાને આપણું બુરા કાર્યોનું પરિણામ અગર પાપનું ફળ છે, એમ માનવાની કેઈએ ભૂલ કરવાની નથી. શ્રી કેદારનાથજી જેઓ શ્રીનાથજીનાં શુભ નામે પ્રસિદ્ધ છે અને મહાન તત્વજ્ઞાની છે, તેઓ પોતાના એક લેખમાં લખતાં જણાવે છે કે “ ઉન્નતિનો માર્ગ સુખ અને સગવડોમાં થઈને પસાર થતો નથી, એ વાત તેણે (શ્રેયાથીએ) પિતાના મનને સારી રીતે શીખવવી જોઈએ. દુઃખ અને સંકટ સામે ઝઘડતા રહેવાની વૃત્તિ અને પુરુષાર્થ તેનામાં હોવા જોઈએ. ઉન્નતિ માટે પ્રયત્ન કરતાં કરતાં જે દુઃખ કે સંકટ આવી પડે તેમાં પિતાના મન-બુદ્ધિ-શરીરને જે તાણ આપવી પડે છે, અડચણામાંથી માર્ગ કાપતાં, સંકટોનો અસહ્ય ભાર ખેંચતા, મને ભાવનાઓને જે રીતે ક્યારેક અત્યંત કોમળ તે ક્યારેક અત્યંત કઠણ કરવી પડે છે, તે તે વખતે મનને કમળ કે કઠણ કરતાં, મન, બુદ્ધિ અને શરીર દ્વારા જે અનુભવ થાય છે તે અનુભવોમાં જ સર્વ વિશેષતા રહેલી છે, તે અનુભવ દ્વારા જ મનુષ્યત્વને ઘાટ ઘડાય છે, એવો શ્રેયાથીને વિશ્વાસ હોવો જોઈએ. અનેક પ્રકારનાં વિકટ અને કઠણ પ્રસંગમાંથી તવાઈને નિકળ્યા વિના આપણી સત્વશીલતાની પરીક્ષા થતી નથી, અને પરીક્ષા વિના આત્મવિશ્વાસ ઉપજતો નથી. સાવિક હેતુ માટે જે દુઃખે અને હાડમારીઓ સહન કરવા પડે છે તેથી જ આપણામાં રહેલી મલિનતા નિકળી જઈ આપણામાં રહેલી મનુષ્યતા પ્રગટ થાય છે, એવો વિશ્વાસ શ્રેયાથીનાં હૃદયમાં હવે જોઈએ. ઉન્નતિને માર્ગે ચાલતાં ન્યાય અને કરુણાથી તરબોળ થયેલા હૃદયમાં સારિવાક સુખ તથા આનંદ પ્રાપ્ત થાય, તેના માટે જે અવકાશ હોય તે તેને તે ધિકકારશે નહિં અને જે દુખ તથા હાડમારીઓ આવે તેને દુર્ભાગ્ય લેખશે નહિં.” સ્વર્ગસ્થ સાક્ષરશ્રી આનંદશંકર ધ્રુવ પિતાનાં એક લેખમાં લખે છે કે, “પરમાત્માના મનુષ્ય ઉપરનાં પ્રેમની પહેલી નિશાની શું? આનો ઉત્તર જરા વિરોધાભાસી લાગશે, પણ તે વાસ્તવિક છે અને તે એ કે દુઃખ-સંસારનાં દુઃખ. પરમાત્માની જેના ઉપર કૃપા થાય છે તેના ઉપર જ એ દુઃખ નાખે છે. અસંખ્ય વિકટ પ્રસંગે અને આપત્તિ ઓને અનુભવ મેળવી એ અનુભવથી પવિત્ર થઈ કુન્તી કૃષ્ણ પ્રત્યે કહે છે “વિપર: સંરતુ નઃ શાશ્વત્ તત્ર તત્ર રજુ '' હે જગત્ના પ્રભુ! હંમેશા અમારા ઉપર આવી વિપત્તિઓ જ હશે, જેથી અમને તમારું નિત્ય દર્શન રહૃાાં કરે. જેઓનાં હૃદય કૃપણુતા અને કાયરતાથી ભરેલાં છે, તેઓ સાંસારિક સુખનું એકેક ટપકું ચાટ્યાં કરે છે,-કૂતરું હાડકું ચાટ્યાં કરે તેમ ! કદી જન્મારામાં જાણે એ જોયું જ ન હોય,–જે કે કરોડો જન્મો ભોગવ્યાં કર્યું છે છતાં ! એવા મનુષ્યોનાં બાયલાપણાનો ખ્યાલ લાવો, અને તે સાથે ક્ષત્રિયમાતા કુન્તીની વીરત્વભરેલી ઉક્તિ સરખાવો અને કહે બે ભાવમાંથી કયે ભાવ વધારે ઉચ્ચ ? પરમાત્માનાં Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સાન્નિધ્યમાં જવું એ મનુષ્યનો મનુષ્ય તરીકે પરમ ધર્મ અને અધિકાર છે. મનુષ્યમાં જ એવી શક્તિ છે કે એ દુઃખ જોગવવાં, એટલું જ નહિં પણ એ દુઃખનો અર્થ કરે એટલે કે એનું સ્વરૂપ સમજવું તથા પ્રયોજન તપાસવું, એની આગળ પાછળની કડીઓ તપાસી કાર્યકારણની સંકલનામાં એનું કયાં સ્થાન છે તથા એ શી ગરજ સારે છે એ નક્કી કરવું. દુખમાં ગરકાવ થઈ ન જતાં એના ભૂત-ભવિષ્ય તરફ નજર કરીશું તો તુરત જણાશે કે દુઃખ એ ભૂતકાળની મલિનતાનું વિશાધન છે અને ભવિષ્ય કાળની આત્મોન્નતિને અરુણેદય છે. જેને મનુષ્ય જીવન પામી એ જીવન સફળ કરવાની ઈચ્છા છે અને જેણે એ જીવનની સુઘટિત ઘટના ઉપર વિચાર કર્યો છે–એને સાંસારિક દુ:ખ તે પરમાત્માની કૃપા સિવાય અન્ય રૂપે કદિ પણ ભાસશે નહિ ” સમર્થ તત્વજ્ઞાની અને મહાન યોગી શ્રી અરવિંદ કહે છે કે “ It is not because there is something bad in you that blows fall on you-blows fall on all human beings, because they are full of desire for things that can not last and they loose them or even if they get, it brings disappointment and cannot satisfy them." અથત તમારી ઉપર દુઃખના ઘા પડે છે, એનું કારણ એ નથી કે તમારામાં કાંઈક ખરાબ તત્ત્વ છે, પણ દુઃખના ઘા દરેક માણસની પર પડે છે, કારણ કે તેઓ એવી વસ્તુઓની પાછળ પડે છે કે જે વરતુ નિત્ય રહેતી નથી, અને તેથી માણસો તેને ગુમાવી દે છે, અગર તે વરતુ મેળવ્યા પછી તેમને નિરાશા ઉત્પન્ન થાય છે અગર તેઓને સંતોષ આપી શકતી નથી. સુપ્રસિદ્ધ કવિ અને મહાન જ્ઞાની શ્રી ખલિલ જિબ્રાને લખ્યું છે કે, “Your pain is the breaking of the shell that encloses your understanding,” zuela તમારા જ્ઞાન ઉપર બાઝી ગયેલું જડત્વનું પડ દૂર કરવા માટે, તમને જે એક વસ્તુ કુદરત તરફથી આપવામાં આવે છે, એ તમારી વેદના. આ કથાની સત્યતા, ભગવાન નેમનાથનાં પૂર્વ જન્મની પત્ની રાજુલનાં જીવનમાંથી, અને ભગવાન મહાવીરનાં પ્રથમ ગણધર શ્રી ગૌતમનાં જીવનમાંથી પણ આપણને મળી શકે છે. લગ્નને રથ પાછો ફેરવીને ભગવાન નેમનાથ જ્યારે પાછા ફરે છે, અને પિતાથી એક ઘડી પણ વિખૂટા ન પડનાર શ્રી ગૌતમને નિવણસમયે ભગવાન મહાવીર દૂર કરે છે,–તેમાં બન્ને વિભૂતિઓએ રાજુલ અને શ્રી ગૌતમને વેદના ઉપજાવેલ છે, અને તે જ વેદના અંતે એ બનેની મુક્તિનાં માટે કારણભૂત બને છે, એ વાત સહેલાઈથી સૌ કોઈ સમજી શકે તેવી છે. ભગવાન નેમનાથે રાજુલમાં વેદના ઉપજાવીને પૂર્વભવોની પત્નીને મુક્તિ અપાવી સાચા પતિનું કામ કર્યું છે, કારણ કે જે પતિ મુક્તિનાં કાર્યમાં પત્નીને નિમિત્તરૂપ થાય તે જ સાચે પતિ ભગવાન મહાવીરે પોતાના પરમ શિષ્યને વેદના આપીને તેને રાગમાંથી મુક્ત બનાવેલ છે, અને જે કેવળજ્ઞાન રાગ સહિત દશામાં અશક્ય હતું, તે કેવલજ્ઞાન, પેલી વેદનાથી રાગ રહિત બન્યા એટલે પ્રાપ્ત થયું. શિષ્યને જે મુક્તિ અપાવે તે જ સાચા ગુરુ. આ બધા ઉપરથી સાધક એવો અર્થ ન તારવે કે આપણે જાણે Page #77 -------------------------------------------------------------------------- ________________ પ ખઝીને આપણા પર દુ:ખા વહારી લાવવાં જોઈએ. દુઃખેા આવે ત્યારે સમાધાન કરવા માટે આ બધી ભાખતા સાધકે ધ્યાનમાં રાખવી. સાધક માત્ર યાગી બનવાનું ધ્યેય રાખવાનું છે. સાચા યાગી તેા એ જ કે જેનાં ઘાતિ કર્યાં નાશ પામ્યા છે. જે મૃત્યુનાં પરિણામે સાધકે ફરી જન્મ લેવા પડે તેનો ખાખતમાં, તેટલા પૂરતી યાગની અપૂર્ણતા. સાધક એવે યાગી આ જન્મે થાય, કે પછીના જન્મ થાય, એ બહુ મહત્ત્વની વસ્તુ નથી કે જેટલી મહત્વતા સાધકના માટે તેનાં પ્રયત્ના કરવામાં રહેલી છે. પરન્તુ સાધકે એવું જીવન તેા જીવવુ જ જોઈએ કે, તેના અત:કાળે જ્યારે તેની આસપાસનાં માણુસા તેને સંભળાવે કે:-- મરણે કરી એ, આ અનુભવે એ, કાઇ અરિહ ંતનુ એ, શરણુ જૈનનેા એ, સાધુ “ જન્મ જરા કર્યા ક સહુ શરણુ એક શરણ ધર્મ શ્રી સંસાર અસાર તા; ન રાખણહાર તા. સિદ્ધ ભગવત તે; શરણુ ગુણવત તે. 29 એ વખતે સાધક મુખેથી નહિં તે પણ મનમાં પેાતાની જાતને એવા જવાબ આપી શકે કે, ‘ આ સ’સાર અસાર છે એટલે જ જીવન મરણનાં કેટલાએ ફેરાએ પુરુષાર્થ કરી આ જન્મે મે ટાળી નાખ્યાં છે, અને સંસારમાં કાઇ કાઇના રાખણહાર કે તારણહાર નથી, એટલે જ મારા આત્માને મારી જાતનાં તારણહાર તરીકે તૈયાર કરવા પ્રયત્ના કર્યા છે. અરિદ્વંત અને સિદ્ધનું શરણું હું કાંઇ દૈયા તરીકે યાચતા નથી, પણ અધિકાર અને લાયકાતની દ્રષ્ટિએ એ માગવાના મારા હક્ક છે એટલે જ હુ માગુ છું'. ' જે સાધક, મૃત્યુ વખતે પેાતાની જાતને આમ કહી શકવાને શક્તિમાન્ હાય, તે સાધક, મુક્તિ મેળવે કે ન મેળવે, વહેલી મેળવે કે મેાડી મેળવે, તા પણ તેનુ જીવન ધન્ય છે. ( આ ગ્રંથમાંથી પાન ૨૪૯) જગતનાં દરેકે દરેક સ્ત્રી અને પુરુષાએ યાદ રાખવાનુ છે અને પેાતાના હૃદયમાં સાનેરી અક્ષરેાથી કાતરી રાખવાનુ` છે કે, સાચા અને શાશ્વતા સુખની પ્રાપ્તિ માટે, ચાગને માર્ગે ગયા સિવાય-આધ્યાત્મિક પ્રગતિ સાધ્યા સિવાય બીજો કોઇ માર્ગ જ નથી. આ જ પંથે જઈને, આ જગમાં અસંખ્ય માનવીએએ શાશ્વતુ સુખ પ્રાપ્ત કર્યું છે, કરે છે, અને કરશે. જે સ્ત્રી પુરુષા આ જગતની ભૌતિક વસ્તુએની પ્રાપ્તિમાં અને તેને ભાગવવામાં સુખ માને છે, તેએ સાચા સુખથી અજાણ છે. તેએએ ધ્યાનમાં રાખવું કે ૧ ચૈાદ ગુણસ્થાન રૂપમાં, આધ્યાત્મિક વિકાસક્રમમાં, તેરમે ગુરુસ્થાને જેને સોગી અવસ્થા કહેવામાં આવી છે તે-એ ચૈાગીના અર્થ અહિં ઘટાવ્યા છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૦ તેઓનુ' સુખ દ'ભથી ભરેલુ, અને અનેક ગરીબ માણસાનાં ભેાગે મેળવાએલુ' છે. તેથી તે સુખ, પાકળ, નાશવંત અને અનિત્ય છે અને તેને અંતે, તેઓને માત્ર દુ:ખ જ પ્રાપ્ત થવાનુ છે. જ્ઞાનીએ કહી ગયાં છે કે, શાશ્વતા સુખના માર્ગે ભૌતિક વસ્તુની પ્રાપ્તિમાં અગર તેને ભાગવવામાં નથી, પણ તેનું સ્વરૂપ સમજી તેને ત્યાગ કરવામાં છે, અને એટલે જ ભતૃહિર અને બુદ્ધ જેવાં મહાન રાજવીએ, ભૌતિક સુખાને અવગણીને, ચેાગના પંથે ચાલી નિકળ્યાં હતાં. સાધકનાં માટે છેલ્લી અગત્યની વાત તે આ છે. સાધકે એમ નથી માનવાનુ કે જગત્ અને આ સંસાર માત્ર દુ:ખથી જ ભરેલાં છે. જે વૈરાગીઓને તમામ જગને માટે ધિક્કાર ઉત્પન્ન થાય છે, તેમજ જે ઘુવડ જેવું મેઢું' લઇને સદા નિરાશાવાદી રહે છે, તે વૈરાગી નહિ પણ મૂર્ખ છે. વૈરાગ્યનાં કારણે તેા જીવનમાં પવિત્ર શાંતિ, દિવ્ય પ્રેમ, અખંડ આનંદ, સુઢ મામળ તથા શરીર અને મનની તન્દુરસ્તી પ્રાપ્ત થાય છે, અને વૈરાગ્યની સાથે આવા બધા સાધના જેને પ્રાપ્ત થાય છે તે જ સાચા સાધક કહેવરાવવાને લાયક છે, બીજા નહિ. આ રીતે, યાગ-આધ્યાત્મિક પ્રગતિમાં જ માણસ માત્રનાં દુ:ખ અને અશાંતિ ટાળ વાના ઉપાય છે, અને આ જગતમાં કોઇ એવા દુ:ખ નથી, કાઇ એવા વ્યાધિ નથી, કાઇ એવા દર્દ નથી, કે જેતુ' મારણ આપણને ચેાગમાંથી ન મળે. અને માનવી માત્ર યાદ રાખવાનુ છે કે વહેલે કે મેાડે, આ જન્મે અગર રખડપાટ કરીને અન્ય જન્મે, દરેક આત્માને આ માર્ગે જ અંતે તે જવાનુ છે, કારણ કે, કર્મોથી મુક્ત બનવુ' એ કાંઇ આત્માના વિશિષ્ટ અધિકાર છે એવુ નથી, પણ એને આત્માના સામાન્ય સ્વભાવ-મૂળ ધર્મ છે. આપણે જ્ઞાની નથી, એટલે જીવ માત્ર ભવ્ય છે એમ માનીને જ દરેકે ચેાગને પથ્ જવાનુ છે, જો વહેંલે કે મેાડે એ માર્ગે ગયા સિવાય ચાલે તેવું છે જ નહિં, તે શા માટે એ માર્ગે જવાની શરૂઆત અત્યારથી જ ના કરવી ? નેપ્ચ્યુન ખીલ્ડીંગ, હૈાખી રાડ, કાટ, મુંબઇ, ૨૩-૭-૧૦, મનસુખલાલ તારાચંદ મહેતા, 隔 Page #79 -------------------------------------------------------------------------- ________________ લોક અને વિવેચનની વિષય અનુક્રમણિકા વિષય પૃષ્ઠ વિવેચનકાર-ટીકાકારનું મંગલાચરણ. મંગલાચરણઃ પ્રયોજનાદિ. ઈચ્છાયાગાદિ ઉપન્યાસ. . . . ૧-૧૧ ભૂમિકાઃ ઈછાયાગ, શાસ્ત્રોગ, સામર્થ્યાગ (લો. ૩-૧૧) .. ૧૨-૧૩ ઇચ્છાયોગઃ નિર્દભ ધર્મેચ્છા. શ્રુતા, સમ્યગુદષ્ટિ, છતાં પ્રમાદ... ... ૧૩ શાસ્ત્રોગ; તીવ્ર શાસ્ત્રબોધ. સંપ્રત્યયાત્મક શ્રદ્ધા. કષ- છેદ-તાપ પરીક્ષા. આજ્ઞાપ્રધાન શ્રદ્ધા. અપ્રમત્ત યોગ. યથાસૂત્ર સાચા ‘નિર્ચથ' મુનિ. ... સામર્થગઃ શાસ્ત્રથી પર. શાસ્ત્રનું સામાન્ય દિગ્ગદર્શન. આત્મસામર્થ્યથી પ્રગતિ. સંયમથી શક્તિસંચય. શાસ્ત્રની મર્યાદા. આત્મઅનુભવ મિત્ર. પ્રાતિભજ્ઞાન-સંધ્યા જેવું. સર્વજ્ઞતાદિનું સાધન. બે ભેદ – ... (૧) ધર્મસંન્યાસ યોગ-બીજા અપૂર્વકરણમાં. ગ્રંથિભેદ. સમ્યગ્ગદર્શન. સમ્યફત્વના ચિહ્ન. તાત્વિક ધર્મસંન્યાસ. અતાત્વિક ધર્મસંન્યાસ. દીક્ષા અધિકારી. બીજું અપૂર્વકરણ-ક્ષપકશ્રેણી-કેવલજ્ઞાન. ... (૨) સંન્યાસ યોગ-આયોજક કરણ કેવલી સમુદઘાત. શેલેશીકરણ. યથાપ્રવૃત્તકરણ આદિ અપૂર્વ પુરૂાથે. અયોગ પરમ ભેગ. .. ... સારસમુચ્ચય. કળશકાવ્ય (ડૅ. ભગવાનદાસ વિરચિત નવરચના) .. . ૧૦-૧૧ ૧૨-૧૪ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન (લૈ. ૧૨–૨૦) ૫૪-૧૦૧ આઠ યોગદષ્ટિ, યથાર્થ નામ. ધદષ્ટિ ને યોગદષ્ટિઃ સમ્યગ્દષ્ટિની નિરાગ્રહ મધ્યસ્થતા. સંતોની પરાર્થપ્રવૃત્તિ. ચારિસંજીવની ચાર ન્યાય. • • આઠ યોગદષ્ટિને ઉપમાઃ તૃણઅગ્નિકણ સમ મિત્રા, ગોમય અગ્નિકણુ સમ તારા, કાછઅગ્નિકશું સમ ખેલા, દીપપ્રભા સમ દીઝા, રત્નપ્રભા સમ સ્થિરા, તારાપ્રભા સમ કાંતા, સૂર્યપ્રભા સમ પ્રભા, ચંદ્રપ્રભા સમ પર. પ્રત્યેક દૃષ્ટિનું સંક્ષેપ કથન.–દીમા પર્વત મિથ્યાત્વ છતાં મિત્રાદિ ચાર દષ્ટિનું સદ્દષ્ટિપણું કેમ? ઇક્ષુમાંથી શુદ્ધ સાકરની બનાવટનું દષ્ટાંત. મિત્રાદિ ઇક્ષુ આદિ સમાન” સંવેગમાધુર્ય, મિત્રાદિને પાત્ર ભવ્ય જ. અભવ્ય બરૂ જેવા, મિત્રાદિને અપાત્ર. પરિણામી આત્મામાં જ યોગદષ્ટિનું ઘટનાનપણું ... .. સર્વદર્શનસંમત યોગદૃષ્ટિ: આઠ યોગદષ્ટિ, યમ-નિયમાદિ આઠ યોગાંગ ખેદઉદેગાદિ આઠ ચિત્ત દોષ ત્યાગ, અષ-જિજ્ઞાસાદિ આઠ ગુણ પ્રાપ્તિ-એ સર્વને પરસ્પર અનુક્રમે સંબંધ અને સ્વરૂપ. • • • • Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨ શ્લોક ૧૭-૧૮ વિષય “ દૃષ્ટિ' શબ્દની વ્યાખ્યા–સત શ્રદ્ધાસંગત બેધ તે દૃષ્ટિ-દર્શન: દષ્ટિઅંધપણું, કે નેત્રરોગીનું દષ્ટાંત. અસતપ્રવૃત્તિવ્યાઘાતોગદષ્ટિ સતપ્રવૃત્તિપદાવહા, આઠ સ્કૂલ ભેદ, સૂમ ભેદ અનંત. ... ... ... ... ••• મિત્રા આદિ પહેલી ચાર દૃષ્ટિ પ્રતિપાતી કે અપ્રતિપાતી એમ ભજના, સ્થિરા આદિ છેડલી ચાર તે અપ્રતિપાતી જ-મુક્તિ પ્રતિ અભંગ પ્રયાણુ. સામાન્ય કથનને સાર સમુચ્ચય: કળશ કાય... ••• .. • ૧૯-૨૦ ૨૨-૨૫ ૨૭–૨૯ ગદષ્ટિનું વિશેષ કથન પહેલી મિત્રા દષ્ટિ (લે. ર૧-૪૦). ૧૦૨-૧૭૬ મંદ દર્શન, પહેલું ગાંગ ઈચ્છાદિ યમ, અખેદ, સર્વત્ર અષ: “મિત્તિ છે સવમૂug” મિત્રા નામની યથાર્થતા-અહિંસાની મીમાંસા • • ૧૦૨ અહીં બીજ ગ્રહણ-અવંધ્ય મોક્ષહેતુઃ ઉત્તમ ગબીજ: (૧) સંશુદ્ધ પ્રભુભક્તિ-જિનપદનિજપદ એકતા. ભક્તિ પ્રકાર.-ચરમાવર્ત-તથાભવ્યત્વપાકસંશદ્ધ ભક્તિનું લક્ષણ–પરમ ઉપાદેય બુદ્ધિ, દશ સંજ્ઞાનિરોધ, કલકામના રહિતપણ ગબીજ ચિત્ત ••• • • • ( ૨ ) ભાવાચાર્ય આદિની જ ભક્તિ એ પણ ગબીજ, –નહિં કે દ્રવ્યાચાર્ય આદિની. ભાવલિંગનું જ પ્રધાનપણું. “આતમજ્ઞાની શ્રમણ કહાવે. સદગુરુભક્તિ મહિમા. (૩) સંતની વૈયાવચ્ચ પણ યોગબીજ. વિધિ પ્રમાણે એટલે શું?... (૪) સહજ ભવ ઉગ-વરાગ્ય ભાવના ( ૫ ) દ્રવ્ય અભિગ્રહ પાલન, સાર્વજનિક દાનાદિ (૬) વિધિથી સિદ્ધાન્તલેખનાદિ (૭) બીજ કથા પ્રીતિસંવેગ શુદ્ધ શ્રદ્ધા, ઉપાદેય ભાવ –એ સર્વ યોગબીજ છે. ભક્તિને મહિમા ... બહુ ભાવમલ ક્ષીતા થયે ચરમ પુદગલાવત્તમાં આ ગબીજ ગ્રહણ-પ્રાય મનુષ્યને-ચરમાવત્તવર્તી જીવોનું લક્ષણ અવંચક ઉદયથી શુભ નિમિત્ત યોગ. નિમિત્ત અને ઉપાદાન ... ... .• • • • યોગાવંચક, ક્રિયાવંચક, ફલાવંચક–બાણુની લક્રિયાની ઉપમા: લય એક જ, અલક્ષ્ય અનેક. વંચક યોગનું ઠગપણું મોટું મીંડુ! “વહ સાધન બાર અનંત કિ, તદપિ કછુ હાથ હજુ ન પ.-જોગીન્દ્ર ગર્જના' સંત ચરણ આશ્રય વિના વંચક . ••• અવંચકનું નિમિત્ત સંતભકિત: ‘બિના નયન પાવે નહિં'. ભાવમલ અ૯પતા થયે સતપ્રતીતિ. મં ચન-અપવ્યાધિના છાત. ધૃતિ આદિ ચાર વૃત્તિ ... છેલ્લા યથાપ્રવૃત્તિકરણમાં અલ્પમલત્વથી આસન્નગ્રંથિભેદને આ બધું ઉપજે. છેલ્લે યથા પ્ર૦ ક. “અપૂર્વ ” જ. અત્રે “મુખ્ય’ પહેલું “ગુણસ્થાન.” સાર બોધ. ૧૬૯ મિત્રાદષ્ટિને સારઃ મિત્રાદષ્ટિના કળશ કાવ્ય ... ૧૭ ૩૦-૩૩ ૩૫-૩૭ ૩૮-૪૦ Page #81 -------------------------------------------------------------------------- ________________ બ્લોક ૪૧ ૪૨-૪૫ વિષય બીજી તારા દષ્ટિ ( લે. ૪૧ ૪૮) ૧૭૭-૨૦૭ તારામાં પ્રાપ્ત થતા ગુણગઃ ગોમય અગ્નિકણુ સમ દર્શનનું બીજું અંગનિયમઃ શૌચ સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન. અનુગ. તત્વજિજ્ઞાસા... ૧૭૭ ગકથા પ્રત્યે અત્યંત પ્રીતિ, શુદ્ધ યોગીઓ પ્રત્યે બહુમાનઃ ચાર પ્રકારની ધર્મકથા. સંતેની યથાશકિત સેવા-થોગવૃદ્ધિ ફલ. સંતસેવાથી અન્ય લાભ ફલ. વેગ મહિમા. ભવભય રહિતપણું. ઉચિત કવ્ય, અનુચિત અકર્તવ્ય. . અધિક ગુણી અતિ તીવ્ર જિજ્ઞાસાઃ સાનંદાશ્ચર્ય, “ધન્ય તે મુનિવર રે!” સ્વ નિર્ગુણપણે પ્રત્યે મૃગુ-“ હું તે દેષ અનંતનું ભાજન શું કરુગુળ ! '.. દુ:ખરૂપ સર્વ સંસાર, તેને ઉછેદ કેમ થાય ? વૈરાગ્ય ભાવના--સંતેનું ચિત્ર ચરિત્ર ! “ શાસ્ત્ર ઘણુ મતિ થોડલી.” “ શિષ્ટ કહે તે પ્રમાણુ'... .. ૨૧ તારા દષ્ટિને સારાંશઃ તારા દૃષ્ટિના કળશ કાવ્ય. હ9 ૪૭-૪૮ ૪૯ ૫૦-૫૧ ૫૨-૫૪ ત્રીજી બલા દષ્ટિ ( લ૦ ૪૯-૫૬) પૃ. ૨૦૦-૨૩૩ કાષ્ઠઅગ્નિ સમ બેધ, ત્રીજુ ગાંગ આસન, પરા તવશુશ્રષા, અક્ષેપઃ મનડું કિમહી ન બાઝે, ' મનમર્કટને કેમ ટેકાણે આણવું ? . .. ૨૦૮ અને સર્વત્ર સુખાસન. અર્વારા પૂર્વક સર્વે ગમન અને કૃત્યઃ પ્રણિધાનાદિ યુક્ત વંદનાદિ અધ્યાત્મ ક્રિયા.-પ્રાપ્ત યોગનું રતન જેમ જતન ... ... ••• શુશ્રવાઃ “તરુણ સુખી સ્ત્રી પરિવજી’નું દષ્ટાંત-શ્રવણે છાના દાખલા. શુશ્રષાબોધ સ્ત્રોતની સરવાણી શુષ વિનાનું શ્રવણ સરવાણી વિનાની ભૂમિમાં કુવો ખોદવા જેમ અફળ.-શ્રવણ વિનાની શુશ્રુષા પણ સફળ, શુશ્રષાથી કર્મક્ષય. . ૨૨૩ ગમાં અવિક્ષેપ ઉપાય કૌશલ, ઉપકરણમાં અપ્રતિબંધક સાધન તે બંધન ! આત્માથે જ સર્વ સાધનસેવન. સાવદ્ય પરિહાર-મહાદય. . ૨૨૮ બલાદષ્ટિને સાર: બલાદષ્ટિના કલશ કાવ્ય . • ૨૩૨ ૫૫-૫૬ ૫૭ ૫૮-૬૦ ચિથી દીપ્રા દષ્ટિ (લે. પ૭-૧૫૩) પૃ૦ ર૩૪-૪૫ર દીપ પ્રભા સમ જ્ઞાન, પ્રાણાયામ (ભાવપ્રાણાયામ), યોગનું અનુસ્થાન, તત્વશ્રવણુ, સૂક્ષ્મબોધ અભાવ.., ૨૩૪ પ્રાણ કરતાં ધમ પ્રિય, ધર્મ અથે પ્રાણ ત્યજે ધર્મ જ એક મિત્ર કે જે મૃતની પાછળ જાય છે; “ધર્મપ્રેમ એ જ સાચો પ્રેમ છે.” “જે જ્યાંની તે ત્યાં રહીછ.' સદાશયથી તત્ત્વશ્રવણ. ધર્મનું શરણ. વસ્તુ ધર્મ • • તવકૃતિથી બીજ પ્રહ સંસાર–ખારું પાણી તત્વશ્રુતિ-મધુર જલઃ વિરાગ્ય ભાવના. તવશ્રવણથી સકલ કલ્યાણુ, ગુરુભક્તિ સુખ. . ગુરુભક્તિ પ્રભાવે તીર્થ કર દર્શન: સમાપત્તિ સ્વરૂપ. બહિરા મા, અંતરાત્મા, પરમાત્મા. “ભંગી ઇલિક ને ચટકાવે.' તીર્થે કરદર્શન. . . . ૬૧-૬૩ Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્લોક ૭૦૭૨ ૨૭૩ ૭૩-૭૪ વિષય પૃષ્ઠ સૂક્ષ્મબેધનું લક્ષણઃ નવનિર્ણયની ન્યાયપદ્ધતિ. બેધનું સુમપણું શી રીતે ? અનેકાંત વસ્તુ વરૂપ. અત્ર અદ્યસંવેદ્યપદ પ્રબલ, વેદ્યસંવેદ્ય અતાત્વિક. સ્કૂલ બોધ-સૂક્ષ્મધ રોધક અપાયશક્તિ માલિન્ય. આગમ-દીપક. અત્ર તત્ત્વ ભાસરૂપ સ્કૂલ બેધ. . . . . . ૨૬૧ वेद्यसंवेद्यपद अधिकार (श्लो० ७०-७४) ર૭ર-૨૯ વેદ્યસંવેદ્યપદ સ્થિર આદિ છેલ્લી ચાર દષ્ટિમાં, સમ્યગૃષ્ટિની તસલેહ૫દન્યાસ વૃત્તિઃ કાયપાતી પણ ચિત્તપાતી નહિં. સમ્યગૃષ્ટિનું સંસારક્રિયામાં નીરસપણે, ભાવ અપ્રતિબંધ-છેલી પાપપ્રવૃત્તિ, સંગતિશય, પુનઃ દુર્ગતિ અયોગ. શ્રેણિક મહારાજનું દષ્ટાંત. સંવેગ શબ્દના ત્રણ અર્થે.-સમ્યગદર્શનનો અપૂર્વ મહિમા. ક્ષાયિક સમ્યગદષ્ટિને જ નિશ્ચય વૈદ્યસંવેદ્યપદ, અઘસવેદ્યપદ અપદ, વેદ્યસંવેદ્ય જ પદ–“ઇ છે છે જે જોગીજન,’... . વેદ્યસંવેદ્યપદની વ્યાખ્યા: નારીનિંદા, આગમવિશુદ્ધ અપ્રવૃત્તિબુદ્ધિ. હેય ઉપાદેય વિવેક. ભેદજ્ઞાન-મૂળ વસ્તુનું બીજભૂત જ્ઞાન. વેદસંવેદ્ય તે જ “પ”, આત્મસ્વભાવ “પદ'. અ૫દ અનેક, “પદ' એક જ. સ્વરૂપપદને મહિમાસમ્યગ્દષ્ટિની ચરણધારા. “આત્મગ્રાહક થયે ટળે પરગ્રહણુતા.. “ ૨૮ અથર્વવેદ અધિક્કાર ( ૪૦ હપ-૮૬ ) ર૯-૩રર સમારે પરૂપ અવેદ્ય સંવેદ્યપદ–ભવાભિનંદીને. . . . . ૨૯૨ ભવાભિનંદીના લક્ષણ: ભવાભિનંદીની યોગક્રિયા પણ અફળ. અસત પરિણામ યુક્ત બોધ અસત્-વિષમિશ્ર અન્નવત ભવાભિનંદીનો બેધાબેધ, ક્રિયા નિષ્ફળ. વિપર્યાસપરા ભવાભિનંદી વર્તમાનદર્શી, વિવેકાંધ. વેઠની પિઠદેહમાં આત્મબુદ્ધિથીજ સંસાર. દુઃખમય ભવ છતાં ભવાભિન દીને મહામોહઃ જન્મ મરણાદિ દુઃખ. કૃત્યાકૃત્યવિમૂઢતા, દુઃખમાં સુખબુદ્ધિ ! દુઃખમય આરંભ પરિગ્રહની બલા. ખસ ખણનારા જેમ વિષયસાધનછા-પાપધૂલિથી પિતાના હાથે આત્માને ફાંસે ! ... ... .. - ૨૯૫ કર્મભૂમિમાં મનુષ્યપણારૂપ ધર્મબીજની સતકર્મ ખેતી અ૯પમતિ કરતા નથી કર્મભૂમિ પામી કર્મચોગી થાઓ | દુર્લભ મનુષ્યપણાનું સાર્થક કરો ! તુ વિષયાસક્તિના દારુણ વિપાક • • ••• ૩૧૪ અંધપણુરૂપ અ૦ ૧૦ સંને સત્સંગ-આગમથી જય • • ૩૨૦ વિષમ યુકત દ નિરા અવિવાર ( ૮-૧૭) ૩ર૩-૩૪૫ અસંવેદ્ય જયે વિષમ કુતર્ક ગ્રહની સ્વતઃ નિવૃત્તિ. વિષમ “ગ્રહ' જેવા વસમો કુતર્ક ગ્રહ-કુતર્ક અનેક પ્રકારે ચિત્તને ભાવશત્રુઃ કુગ્રહવંત બેધ અપાત્ર. કુતર્કમાં અભિનિવેશ મુમુક્ષુને અયુક્ત, શ્રુત-શીલ-સમાધિ ને પરોપકારમાં યુક્ત • • • • • • • • ૩૨૩ ૭૬-૮૨ ૮૩-૮૪ ૮૬-૮૯ Page #83 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૩૫૩ શ્લોક વિષય અવિદ્યાસંગત વિકપ, તેને જક કુતક. કુતર્ક દૂધાભાસ પ્રધાન-પ્રતીતિ ફલબાધિત. કુતકને છેવટને જવાબ “ સ્વભાવ. ' છદ્મસ્થ કહ૫નારૂપ કુતકનું અસમંજસપણું. દષ્ટાંતપ્રધાન કુતર્કના ચુંથણ ! આવા દુષ્ટ કુતર્કથી સયું! ૩૩૩ ૯૮-૧૦૧ અતીન્દ્રિયોથે સિદ્ધિ ઉપાયઃ અતીન્દ્રિય અર્થ શુષ્ક તર્ક અવિષય, અગમ ગોચર. ઇંદ્રિયોનો ઇદ્ર આત્મા– જે દશ છે દૃષ્ટિને.” આપ્ત કણ ? અતીન્દ્રિય અર્થ આગમપ્રધાન સતશ્રાદ્ધ શીલવાન યોગી જાણે-પતંજલિએ કહેલે તત્વ પ્રાપ્તિને આગમાદિ ત્રિવિધ ઉપાય. • • • • ૩૪૫ सर्वज्ञतत्व अभेदः सर्वशवादीअभेद अधिकार (श्लो० १०२-१३३) ૧૦૨-૧૦૯ બહુ સર્વજ્ઞોમાં તત્વથી ભેદ નથી, છતાં ભેદબુદ્ધિ તે અતિભકતોને મોહ ! પારમાર્થિક સર્વ વ્યકિતભેદ છતાં એકજ, સામાન્યથી સર્વજ્ઞને માનનારા અભેદ. અસર્વદર્શી વિશેષ સંપૂર્ણ ન જાણે. રાજસેવકેવત સર્વજ્ઞ ભકતો અભેદ. સર્વ સર્વજ્ઞવેદીઓને અભેદ. નામાદિ ભેદ છતાં તરવથી સર્વજ્ઞ અભેદ, સર્વજ્ઞના ગુણ નિપન્ન નામની અવિરુદ્ધતા. સર્વજ્ઞ અભેદ બાદ યુકિતઓને ઉપન્યાસ:- ... ૧૧૦-૧૧૪ ચિત્ર-અચિત્ર દેવભક્તિ વિભાગઃ સંસારી દેવના ભક્ત તક ગામી, મુળના ભક્ત મુમુક્ષુ-સંસારી દેવની ભક્તિ ચિત્ર, મુક્તની અચિત્ર-તે ચિત્ર દેવસ્થાનને સાધન ઉપાય ચિત્ર,-ભિન્ન નગરોના ભિન્ન માર્ગની જેમ ... ૩૬૫ ૧૧૫-૧૧૯ ઇષ્ટાપૂર્ત કર્મો અને આશયભેદે લ ભેદઃ ઈષ્ટનું સ્વરૂપ, યજ્ઞની ભાવના બ્રહ્મયજ્ઞ, આધ્યાત્મિક ભાવયજ્ઞ. પૂર્તકર્મ: સમ અનુકાનમાં પણ આશયભેદે ફતભેદ. રાગાદિથી અને બુદ્ધિ આદિથી આશયભેદ ૧૨૦-૧૨૬ બુદ્ધિ જ્ઞાન અને અસંમોહ કર્મ: બુદ્ધિ આદિ વિવિધ બેધથી કર્મભેદ, રન દષ્ટાંત. સદનુકાન લક્ષ. પાંચ પ્રકારનું અનુષ્ઠાન-વિષ, ગર, અનનુદાન, તબ્ધતુ, અમૃત,-બુદ્ધિકર્મ વિપાકવિરસ, ફલ સંસાર. જ્ઞાનકમ મુક્તિ અંગ, અમૃતસમી શ્રુતશક્તિ.-ત્રિવિધ અનુષ્ઠાન અને તેનું ફલ. અસંહ કર્મનું ફલ ૩૭૮ ૧૨૭-૧૩ ૩ પરતવગામી મુમુક્ષુઓને એક જ શમપરાયણ મા ભવાતીત અર્થગામી ભવભેગવિરક્ત.- શાંતિજિન ! એક મુજ વિનતિ.” સાગરના તીરમાર્ગની જેમ મોક્ષને શાંતિમાર્ગ એક જ.-એક જ નિર્વાણુ તત્વના સદાશિવાદિ અન્વર્થ નામ. નિરોધ, નિરામય, નિષ્ક્રિય પરંતસ્વ. અભેદ પરંતત્વવેદીને વિવાદ ન ઘટે. મતભેદનું કારણ તત્વજ્ઞાનની ન્યૂનતા.-સર્વજ્ઞપૂર્વક જ નિવણ: સર્વજ્ઞ અભેદ સારાંશ . .. . .. • • ૩૯૨ चित्रसर्वज्ञदेशना अभेद अधिकार (श्लो० १३४-१३८) । ૧૩૪–૧૩૫ શિષ્ય હિતાર્થે દ્રવ્યપ્રધાન–પર્યાયપ્રધાન દેશનાઃ “જે ગાયો તે સઘળે એક’. ‘સમજાવ્યાની શૈલી કરી. ' અન્વય-વ્યતિરેકરૂપ વસ્તુ. ‘ સ્યાદ્વાદ સમ ૩૭૧ શીધ્ર મેક્ષ : Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્લેક ૧૩૬-૧૩૭ ૧૩૮ ૧૩૯-૧૪૨ વિષય જણ પણ ખરી'–સર્વજ્ઞ ભવ્યાધિના ભિષવે. બીજધાનાદિ થાય તે બેધ. માલીનું દષ્ટાંત • • • • સર્વદેશના એક છતાં અચિન્ય પુણ્ય સામર્થ્યથી શ્રોતાભેદે ચિત્ર ભાસે ! વચનાતિશય-સર્વાની અવંધ્ય દેશના યથાભવ્ય ઉપકાર. ઔષધનો ગુણ-રાગાદિ ત્રિદોષને નાશ.-જિનેશ્વરતણું વાણી જાણી તેણે જાણું છે.” . . કાલાદિ સાપેક્ષ ચિત્ર ઋષિદેશનાનું મૂલ પણ સર્વ દેશનાઃ “અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગે !' .. • • • સર્વજ્ઞ પ્રતિક્ષેધ નિષેધઃ સર્વજ્ઞ પ્રતિક્ષેપ મહાઅનર્થકર ષડૂરિશણુ જિન અંગ ભણીએ.' એક સંતની આશાતનામાં સર્વ સંતની આશાતના -સવજ્ઞ પ્રતિક્ષેપ ને સર્વજ્ઞભેદ કલ્પના અયુક્ત-અંધ દષ્ટાંત. જન્માંધ મનુષ્ય ને હાથી. એકાંતવાદ એ જ જ્ઞાનની અપૂર્ણતાની નિશાની ’–સામાન્યને પ્રતિક્ષેપ પણ અયુક્ત, આર્ય અપવાદ તે જિહવા છેદથી પણ અધિક. સંતજન કેવું બેલે ? ભાષાસમિતિ ... ... ... ... ... ... . સર્વજ્ઞાદિ અતીન્દ્રિય અર્થ અનુમાન અગોચર: અતો દ્રિય અર્થને નિશ્ચય ગિજ્ઞાન વિના ન થાય; તેમાં અંધ સમા છાના વિવાદથી શું? અતીન્દ્રિય અર્થ યુક્તિને અવિષય.-યુક્તિથી મંડન, યુક્તિથી ખંડન, તર્કવાદ બુદ્ધિને અખાડે. હેતુ યાદથી તવનિશ્ચય ન થાય.-મુમુક્ષુએ શુષ્ક તક ગ્રહ ન્યાય જ. શુષ્ક તર્ક ગ્રહ અતિ રદ્ર ક્યાં શ્રેય ? ને ક્યાં વાદી “વૃષભ”? મુમુક્ષને ક્યાંય પણ 2 યુક્ત નથી. મુકિતમાં પ્રાયે ધર્મો પણ ત્યાજ્ય. • • મહત પુરુષમાર્ગ, મહાજનના માર્ગનું અનુસરણ સૂક્ષ્મ પરપીડાનું પણ પ્રયનથી વર્જન. પરોપકાર ગુરુ-દેવ-દિજ-થતિનું યથાયોગ્ય પૂજન -લુન્ધકાદિ મહાપાપી પ્રત્યે પણ અનુકંપા જ, ઉપસંહાર... દીમા દૃષ્ટિ સારઃ દીઠા દષ્ટિના કલશ કાવ્ય ... ૪૨૧ ૧૪૩-૧૪૮ ૪૯ ૧૪-૧૫૩ ૪૩૭ ૪૪૩ ૧૫૪ પાંચમી સ્થિર દષ્ટિ ( ૦ ૧૫૪-૬૧) ૪૫૩-૫૧૨ નિત્ય દર્શન, પ્રત્યાહાર, અબ્રાંતિ, સૂક્ષ્મ બેધઃ રત્નપ્રભા સમ નિત્ય દર્શન. નિરતિચાર સ્થિર, સાતિવાર સ્થિરા-દષ્ઠિરોગ નષ્ટ. “રત્નદીપક અતિ દીપતે હે લાલ '.- પાંચમું ગાંગ પ્રત્યાહાર, ધ્રાંતિ દોષયાગ. પાંચમે સુક્ષ્મ બોધ ગુણ. “શુદ્ધાતમ અનુભવ સહા' . . . ૪૫૩ અહીં તમેચંથિવિભેદથી બાલધૂલિગૃહક્રીડા સમી સર્વ ભવચેષ્ટા ભાસઃ ગ્રંથિ ભેદ, સમ્યગદર્શન-પાંચ લબ્ધિ, દર્શનમોહ ઉપશમ, સમ્યક્ત્વ પ્રાપ્તિને ક્રમ. સમ્યગદર્શન લક્ષણ-શ્રદ્ધાન, જ્ઞાનાદિ બાહ્ય લક્ષણ. આત્માનુભૂતિ અને સમ્ય ૧૫૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ ગ્લાક વિષય ૧૫૬ ૧૫૭ ૧૫૮ ફત્વની બાપ્તિ. આત્માનુભૂતિ સહિત શ્રદ્ધા સમ્યક્ત્વ લક્ષણ. શ્રદ્ધા-આત્માનુભૂતિ વ્યાપ્તિ. નવતત્વવિવેકથી ભેદરાન. પ્રશાદિ બાહ્ય લક્ષણ. સંગસ્વરૂપ પ્રશમદિ ગુણ આવશ્યક. કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને મહિમા. ... ... ... ૪૬૨ શ્રુતવિવેકથી સમ્યદૃષ્ટિની વૈરાગ્યભાવનાઃ મૃગતૃષ્ણ જલ શૈલેક,” “આ તે સ્વપનું છે સંસાર” ગગન નગર જેવો સંસાર. શ્રુતવિવેક. “તેહ પરભાવને કેમ ચાખે' નિઃશંક સમ્યગ્દષ્ટિ કેવો હેય. • • • ૪૭૩ અબાહ્ય કેવલ જતિ પરં તરવું, બાકી ઉપપ્તવઃ “પરમ નિધાન પ્રગટ મુખ આગળ.” “આપ આપકું ભૂલી ગયા !'-કર્મ આદિ આત્માથી બાહ્ય-નિમિત્તનૈમિત્તિક વ્યવહાર, પરિણામ-પરિણામી નિશ્ચય. ખડી અને ભીંતનું દષ્ટાંત. ચંદ્ર ભૂમિરૂપ થતું નથી, તેમ આત્મા વિશ્વરૂપ થતો નથી –આત્માનું શુદ્ધ સ્વરૂપ, બાકી બધે ઉપપ્તવ. “gmો છે તારા પ્રતા અનુભવજ્ઞાનીએના ધન્ય ઉગાર. ... ... ... ... ... ... ૪૭૯ પ્રત્યાહારપરાયણ ધીર વિવેકી ધર્મબાધાપરિયાગમાં યત્નવંતઃ વિવેકખ્યાતિ, અનુભવ હંસ શું પેખરે.” “ચિત્રસારી ન્યારી પરજ'ક ન્યારો ” “વોટું, નેતિ નેતિ”.–સમ્યગ્દષ્ટિની ધીરતા-નિર્ભયતા. સપ્ત ભય રહિત જ્ઞાનીનું પરમ નિઃશંકપણું. પ્રત્યાહાર-સકળ જગત તે એઠવત’. ‘વિષય વાસના ત્યાગ ચેતન.” આવા જોગીને ભોગ કેમ ગમે ? ધર્મયતના–ધમને મર્મ. ધર્મનું વાસ્તવિક સ્વરૂ૫. શબ્દ ધમાં જે પ્રગયો તુમ, પ્રગટે તે અમારા રે.” પાપસખા ભેગર ભેગની ઉત્પત્તિ આદિ હિંસામય. કર્માદાની ધંધા. . ૪૫ ધર્મજન્ય ભોગ પણ કાર્યો અનર્થ હેતુઃ દેવલોકના સુખ દેવને પ્રમાદમાં જીવન વ્યય. રાજાદિનું પ્રમાદવન. શ્રીમંતના પણ એ જ હાલ–અપવાદરૂપ તીર્થકરાદિ સહુ-અજ્ઞાનીને બંધ, જ્ઞાની અબંધ. જ્ઞાન-વૈરાગ્યનું સામર્થ્ય. “મોક્ષે રિજે મ તનુ ”–આવા જ્ઞાનીનું જવલંત દષ્ટાંત, ચંદનને અગ્નિ પણ બાળે, તેમ ધર્મજન્ય ભોગ પણ અનિષ્ટ. “ આવા પવિત્રતા ૪૯૮ ભોગથી ઈચ્છાવિરતિ તે એક ખાંધેથી બીજી ખાંધે ભાર લાદવા બરાબર–ગ સાધનાથી પ્રાપ્ત ગુણગણું. . • • • ૫૦૭ સ્થિર દષ્ટિને સાર: થિરા દૃષ્ટિના કળશ કાવ્ય ४८७ ૧૫૯ ૧૬૦ ૧૬૧ ૫૧૦ ૧૬૨ છઠ્ઠી કાંતા દષ્ટિ ( . ૧૬૨-૧૬) ૫૧૩–૫૫૪ અતિ સૂક્ષ્મ બેધ, પ્રત્યાહારાદિ અન્યને પ્રોતિકરઃ “કાંતા” નામની યથાર્થતા. તિહાં તારા પ્રકાશ'.-છ માંગ ધારણ –છા અન્યમુદ્ દેવને નાશ. બીજે મનમંદિર આણું નહિં. - છઠ્ઠો મીમાંસા ગુણ .. . ૫૧૩ Page #86 -------------------------------------------------------------------------- ________________ બ્લેક પર૭ ૧૬૫–૧૬૬ વિષય અહીં ધર્મમાહાથી સમ્યફ આચારવિશુદ્ધિથી ધમૈકાચમના યોગી જનપ્રિય હોય. ધર્મને મમ: “ ધરમ ધરમ કરતો સહુ જગ ફિરે.” કસ્તુરી મૃગનું દષ્ટાંત. સ્ફટિક દૃષ્ટાંત-નિરુપાધિપણું તે ધમ. “ વઘુસદ્દાવો છો !' વિભાવ તે કર્મ, સ્વભાવ તે ધર્મ. “ધો મંદબુ૬િ ' ધર્મને અપૂર્વ મહિમા-સમ્યફ આચારવિશુદ્ધિ-આદર્શ નિગ્રંથચર્યા. સમ્યફ ચારિત્રવતની રવયંભૂ જનપ્રિયતા.-ધર્મમાં એકાચ મન-દીર્ધ યોગસાધનાનું ફળ • • શ્રત ધર્મમાં મન સદા, આક્ષેપક જ્ઞાનથી ભેગે વહેતુ નહિઃ જ્ઞાનાપકવંત. “ મન મહિલાનું વહાલા ઉપરે ને અદ્ભુત પરમાર્થ. જ્ઞાનીને “ ભોગ નહિં ભવહેત'. જલકમલવત નિર્લેપ અનાસક્ત જ્ઞાન-વિચરે પૂર્વ પ્રગ” “ધાર તલવારની ” ... ... ... . અસંગ જ્ઞાનીનું ભેગ-મૃગજલ સેસ પરમપદગમનઃ વિષય મૃગજલ, જ્ઞાનીને અનાસકત વેગ-ત્રિકાલ વૈરાગ્ય, આવા જ્ઞાની અપવાદરૂપ. -બીજાનું ગજું નથી. દંભી અજ્ઞાનીને કરુણ ફેજ ! લાલ બત્તી !--જ્ઞાની ભેગી છતાં અભાગી ! * મન ગુણ અવગુણ ખેત.' બલીયરસી ધર્મશકિતને ભેગશકિત ન હણે જ્ઞાની ગૃહસ્થ પણ ભાવસાધુ. . .. ••• .. ••• .. ભેગતત્વ ભવાબ્ધિ ન તરે વિષય-મૃગજલ. વિપર્યા. “આપ આપકું ભૂલ ગયા !'- સર્વ ભૂલની બીજભૂત ભૂલ.-વિષયને ભીખારી-બનિપૂણ્યક રંક '. વિષય કદન્નના મનોરથ.-ભોગતત્વની ભાવમાં સ્થિતિ, તેમજ મોક્ષમાર્ગે પણ સ્થિતિ ” ( અ પ્રગતિ ). બહિરામા-દેહમાં આત્મબુદ્ધિ એ જ સંસારદુ:ખનું મૂળ, ભેગાસતનું ભવભ્રમણ, ક્ષમાગે અપ્રગતિ. .. • • નિત્ય મીમાંસાભાવથી અત્રે અમેહ દશા, સદાય હિદયઃ ષપદમીમાંસા, પડદર્શનમીમાંસા, આત્મતવમીમાંસા, ચારિત્ર મહ૫રાજય-- અચૂર્વ અવસર’... કાંતા દૃષ્ટનો સાર: કાંતા દષ્ટિના કળશ કાવ્ય... ૫૩૧ ૧૬૭-૧૬૮ ૫૩૯ ૫૪૭ ૫૫૨ ૧૭૦ સાતમી પ્રભા દષ્ટિ ( ૧૭-૧૭૭) ૫૫૫-૫૮૯ ધ્યાનપ્રિયા પ્રભા, અગ્ર, તત્તપ્રતિપત્તિ, સપ્રવૃત્તિ પદાવલા યોગનું સાતમું અંગ ધ્યાન. ધ્યાતા સ્વરૂપ જ્ઞાનાદિ ચાર ભાવનાથી રિથર ચિત્ત સ્થિતપ્રજ્ઞા બાતા. બેય સ્વરૂપ -અરિહંત-સિદ્ધ આદિનું ધ્યાન. આ દૃષ્ટિમાં શુકલ ધ્યાનની યોગ્યતા. પ્રભુનું પિસ્થ ધ્યાન. આત્મધ્યાન.-રોગ દેશને નાશ. ત્રિદોષ “સન્નિપાત 'તત્વમતિપતિ, “શુદ્ધાતમ અનુભવ સદા” . . ૫૫૫ અહીં વિવેકબલજન્ય ધ્યાનસુખ શમસાઃ ઈદ્રિયસુખ તે દુઃખ જ, ધ્યાનજન્ય શમસુખ, પ્રશાંતવાહિતા “ સમજ્યા તે શમાયા. શમના વિવિધ અર્થની એકતા. ૫૬૮ ૧૭૧ Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્લોક ૧૭૨-૧૭૩ પાછ9. ૧૭૪ ૧૭૫–૧૭૭ વિષય સર્વ પરવશ તે દુઃખ, સર્વ આત્મવશ તે સુખઃ આકુલતા તે દુઃખ. “પારકે પેઠે વિનાશ કરે.” “પ્રતિક્રમણ કર્યું છૂટકે. –’ પુણ્યાપેક્ષી સુખ તે પણ દુ:ખ, ધ્યાનસુખ આત્માધીન ... ... ... ૫૭૩ અહીં નિર્મલ બધે સદા આત્મધ્યાન,-હેમ સદા “ કલ્યાણ.” .. ... અહીં સતપ્રવૃત્તિપદ-૮ અસંગાનુષ્ઠાનઃ ? પ્રીતિ-ભકિત આદિ ચાર પ્રકારનું અનુષ્ઠાન, અનાલંબન યેગ. પરંતત્ત્વદર્શનેચ્છા. અસંગ અનુષ્ઠાનનું તાત્પર્યું. અસંગાનુષ્ઠાનના વિવિધ નામ: “ પર શાંતિ અનંત સુધામય જે.' અત્રે અસંગાનુકાનસિદ્ધિ, “પ્રણમું પદ તે, વરતે, જય તે ••••. ૫૭૯ પ્રભાષ્ટિને સાર: પ્રભાષ્ટિના કળશ કાચ... ... ... ... ૫૮૮ ૧૭૮ ૧૭૯ ૧૮૦-૧૮૧ ૧૮૨ આઠમી પર દષ્ટિ (શ્લ. ૧૭૮–૧૮૬) ૫૦-૬૨૭ સમાધિનિષ્ઠ પર દષ્ટિ, આ સંગજિત, સાત્મીકત પ્રવૃત્તિઃ “ શશિરામ બોધ વખાણું છે. ' નિર્વિકલ્પ સમાધિદશા-શુકલ આત્મધ્યાન. સ્વરૂપગુપ્તનું અમૃતપાન-આસંગદેવ ત્યાગ.- આ૫ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ.” ... પ૯૦ “ નિરાચાર પદ એહમાં યોગીઃ ” અપ્રતિક્રમણાદિ અમૃતકુંભ. યોગારૂઢની વાત ન્યારી. કૃતકૃત્ય જ્ઞાનદશા– લેકી ન રહિ ઠોર, ત્યાગવેકી નહિ ર.” ૫૯૫ રત્નશિક્ષાદષ્ટિથી નિજનદષ્ટિ જેમ યોગારૂઢની તે જ આચારક્રિયા પણ ફલભેદથી ભિન્નઃ નિષ્કષાય તે “સાધુ” “દેહ છતાં જેની દશા વ દેહાતત”—ધર્મસંન્યાસથી મુનિ-રત્નવણિક કૃતકૃત્ય. ... ... .. ૬૦૦ દ્વિતીય અપૂર્વકરણમાં મુખ્ય ધર્મસંન્યાસયોગ)ક્ષપકશ્રેણી>કેવલથી– શ્રીમદ્દ ” જિનરાજરાજેશ્વર, ••••••••• ચંદ્ર જેમ જીવ ભાવશુદ્ધ પ્રકૃતિથી સ્થિતઃ આત્મ-ચંદ્ર જ્ઞાન-ચંદ્રિકા, કેવલજ્ઞાનાવરણ–મેધ. મંદ પ્રકાશ, ક્ષયોપશમ અનંત ભેદ, ધર્મસંન્યાસ વાયુથી ઘાતિ-અન્ન વિલયે જ્ઞાનકેવલી-કર્મ રાજા મોહનીય, ધાતિ–અધોતિ પ્રકૃતિ. ધર્મસંક્ષપકશ્રેણ>કેવલજ્ઞાન. . . . ક્ષીણુદેષ સર્વજ્ઞ સવલબ્ધિ ફલ ભોગી પરં પરાર્થ કરી યોગાંત પામેઃ “ત્રિદોષ” વિજેતા “મહાદેવ'. અઢાર દેષ રહિત શ્રીમદ્ જિનદેવ–“સેવક કિમ અવગણિયે હે મલિજિન !” દેષ-આવરણ ક્ષય, સર્વજ્ઞ “ સર્વ લબ્ધિ ફલ ભેગીજી'. અનંત ચતુષ્કપદ પાગી. ” “ધ્રુવપદરામી. '–દાવાદ લબ્ધિને અદ્ભુત પરમાર્થ – નિષ્કારણ કરુણ રસસાગર' પરમ કૃપાળુ જિનદેવને પરમ પરોપકાર. ... ... ૬૧૩ શૈલેશીકરણ-અયોગ યોગસામથી ભગવાનનું નિર્વાણ .. . .... ૬૨૨ સાર. અષ્ટાંગ દેગની પૂર્ણાહુતિઃ રૂપક ઘટના. પરાષ્ટિના કળશકાવ્ય. .. ૬૨૫ ૧૮૩-૧૮૪ ૬ ૦૭ 1૮૫ ૧૮૬ Page #88 -------------------------------------------------------------------------- ________________ કાક ૧૮૭ ૧૮૮–૧૮૯ ૧૯૦-૧૯૨ વિષય મુકતતત્વમીમાંસા (લે. ૧૮૭–૨૦૬) ૬૨૮-૬૭૦ લેકમાં વ્યાધિમુક્ત પુરુષ જેવો મુક્તઃ મુક્ત અભાવરૂપ નથી ઇ. . ૨૮ ભવ એ જ મહાવ્યાધિ ભવરોગ અપ્રાકૃતિક વિકૃત અવસ્થા. ભવરોગ ચિહ્નોની તુલના. સાધ્યા સાધ્ય નિર્ણય. રોગીની વિવિધતા ચિકિત્સા, આરોગ્ય–“ વાગ્ય'. 'મહા ” રોગ કેમ? મુમુક્ષનું કર્તવ્ય. ભવવ્યાધિ મુખ્ય, અનાદિઃ આઠ કર્મની સામાન્ય સમજણ. દ્રવ્ય-ભાવ કર્મની સંકલના. ... .. ... ૬૩૧ મુત પણ મુખ્ય જ, દેષ અભાવે અદોષ. તત્વભાવ ઉપમદ છતાં તતસ્વાભાવ્યોગે “ તથાભાવ થી અદેષપણું –આત્માનો સ્વભાવ તે જ સ્વ ભાવ. “નિજ સત્તા નિજ ભાવથી રે.” “મર્યાદા ધમ.' .. ક્ષણિકવાદ અસતઃ “વદનાર તે ક્ષણિક નહિં'. ક્ષણિકવાદનું એના જ ન્યાયે ખંડન. અસત ઉત્પાદાદિ દે. કાં તો સદા સ્થિતિ, કાં અસ્થિતિ . એકાંત નિયવાદ અસતા એકાંત નિત્ય આત્મામાં મુક્ત કલ્પના અયુક્ત, તેથી સ્વભાવો મર્દ તત્વિક માનવો ઇષ્ટ–દિદક્ષાદિથી પ્રધાનાદિનું પરિણમન. પ્રકૃતિપરિણતિ એ જ સંસાર. ભવનિત્યત્વ સતે મુકત અસંભવ–અવસ્થાંતર સિદિ. વસ્તુસ્વભાવસાર ... • • • •• ૬૫૫ વ્યાધિત આદિ જેમ સંસારી આદિ મુક્ત નથીઃ બ્રાંત માન્યતાઓ. અનેકાંતની પ્રમાણુતા–ક્ષીણ વ્યાધિ તે વ્યાધિમુક્ત, તેમ ભવરોગક્ષયથી મુક્ત. • મુકતતત્વમીમાંસાને સાર: કળશ કાવ્ય ... • • • ૧૯૩-૧૯૭ ૧૯૮૨૦૩ fe ઉપસંહારઃ કુલયોગી આદિ સ્વરૂપયોગ્યાયેગ્યવિચાર (લે. ૨૦૭-૨૮) ૬૭૧-૭૧ ૨૦૧૭ અનેક શાસ્ત્રોમાંથી સંક્ષેપે સમુદત આ યોગદષ્ટિ ગ્રંથ-દૂધમાંથી માખણની જેમ.- સમાસ ને પરમાર્થ સૂત્ર સમું આ શાસ. સિંધુ-બિંદુ ને વૃક્ષબીજના દષ્ટાંત. વિસ્તારનો સંક્ષેપ દુષ્કર.– ગ્રંથકારની મહત્તા–પરમ ઉદારતા, દષ્ટિભેદથી યોગકથન. આમાનમૃતિ અર્થે –“ કામ એક આત્માર્થનું, બીજો નહિં મન રેગ.” • • • • • • • કલગી આદિને આથી લેશ ઉપકાર. “જોગ” વિના જોગ નહિં. ચાર પ્રકારના યોગી. સ્વપર ઉપકાર.--આ તે “સાધુ ”ને મૂગો સ્વાધ્યાય . જીવતી જાગતી જ્યોત જેવા આ જેગી.-કુલગી ને પ્રવૃત્તચગી આના અધિકારી. ગોત્રયોની, સિદ્ધયોગી અનધિકારી • • • • ••• ૬૭૧ ૨૦૮-૨૦૯ 5% Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૧ ગ્લાક De વિષય પૃષ્ઠ કુલ યોગી સ્વરૂપઃ આજને ગી-ઉદાહરણ. આધ્યાત્મિક સંસ્કાર જન્મ.યોગીધર્મ એટલે શું ? “ જાતિ વેષને ભેદ નહિ.' કુલગી ધિર્મના સાચા અનુયાયી. સાધમિક આત્મબંધુઓ.-૧ કુલગી ' શબ્દનું રહસ્ય.-નામ માત્ર અનુયાયીઓ. મહાન “ગ”ની વિડંબના. ગોત્રયેગી તે કુલગી નથી. ૬૮૪ કુલગી લક્ષણઃ સર્વત્ર અપી. મતાથ ને આત્માર્થી. દર્શનાગ્રહ અભાવ.ગુરુ-દેવ-દ્વિજનું પ્રિય પણું.-શ્રી સરુને “ અહે ! અહા ! ઉપકાર !” રોગી આદિ દષ્ટાંત. ઉપકારી સશુનું સ્વરૂપ –દેવનું સ્વરૂપ પર પ્રેમ પ્રવાહ બઢ પ્રભુસે', 'ગુરુ' પદ પ્રથમ કેમ ? “દિજ અને પરમાર્થ. દયાળુપણું, વિનીત પણું ગુગ પ્રમોદ અતિશય રહે,” “એવો માર્ગ વિનયત'.-બેધવંતપણું. - ક્રિયપણું-ષદર્શનસંમત ફ્લક્ષણ. તે જ સાચે “જગીજન” • • ૬૯૨ પ્રવૃત્તચક ગીનું સ્વરૂપે પ્રવૃત્તચક્ર એટલે શું? અહિંસાદિની સંકલના – પકારકચક્રન પલટો. સાધ્ય દિશા ભણું પ્રગતિ. શુશ્રષાદિ આઠ ગુણ ... એઓ આ મહા યોગપ્રયોગના અધિકારીઓ. યોગ મહાપ્રયોગ. યોગરસાયન. દુર્ગહીત શસ્ત્રાદિનું દષ્ટાંત . . . . . ७०८ અહિંસાદિ પાંચ યમ સવંતત્રસાધારણ: હિંસા-અહિંસા, સત્ય-અસ્તેય આદિ. ભાવ અહિંસા, ભાવ સત્યાદિ. અહિંસાદિની સંકલના ને મુમુક્ષુનું આચરણ ૭૨ ચાર યમનું-ઈચ્છા યમ સ્વરૂપઃ “ઈચ્છા'નું મહત્વ. રુચિ વિનાના ભેજનનું દષ્ટાંત. કાર્યસિદ્ધિનું રહસ્ય. યમવંત કથા પ્રત્યે પ્રીતિ. “ધન્ય તે મુનિવર રે !”. “ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?” અવિપરિણામિની ઈચ્છા. “ચોળ મઠને રંગ. પ્રવૃત્તિ યમ-ઇચ્છા પછી પ્રવૃત્તિ. ત્રણ પ્રકારના વિદ્ધ, અહિંસાદિ છોડનું પાલન. સર્વત્ર શમસાર. સ્થિરયમ-અતિચારાદિ ચિંતારહિતપણું. અભ્યાસી આદિના દષ્ટાંત. વિશિષ્ટ પશમ, સિદ્ધિયમ-અચિત્ય શક્તિગથી પરાર્થસાધક. શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ. . . . . . . ૭૧૭ અવંચક સ્વરૂપે: ગાવંચક-સંતનું તથાદર્શન, સ્વરૂપ ઓળખાણ. સપુરુષ સ્વરૂપ. મેગાવંચકથી જીવનપલટો, સદ્દગુગે અવંચક. ક્રિયાવંચક-સતપુરુષના યોગ વિનાની વંચક ક્રિયા. સ્વરૂપ લય વિનાની ક્રિયા વંચક, લાવંચક-વંચક ફળ અનેક, અવંચક ફળ એક સાનુબંધ. સદુપદેશને પ્રભાવ. સદ્ગોગે અવંચકત્રયી-દ્રવ્યથી અને ભાવથી... ७३२ કુલ યોગી આદિને આથી કંઈક ઉપકાર. ગ્રંથકર્તાની લઘુતા... ... તાત્ત્વિક પક્ષપાત અને ભાવશૂન્ય ક્રિયાનું અંતર ભાનુ-ખદ્યોત જેવું ૭૪૬ ૨૧૫-૨૧૮ ૨૧૯-૨૨૧ ૭૪૩ ૨૨૨ ૨૨૦-૨૨૪ Page #90 -------------------------------------------------------------------------- ________________ લોક ૨૨૫ ૨૨૬-૨૨૭ ૭૫૧ વિષય ચિને શ્રવણાર્થે પ્રાર્થવાની જરૂર નથી.. . .. • ૭૪૯ આ ગ્રંથ અ ને દેવા યોગ્ય નથી એમ શ્રી હરિભદ્રજીનું સાદર કથન. અયોગ્યને નિષેધનું કારણ શ્રી હરિભદ્રજીની સિંહનાદ જેવી વીરવાણી –મહતની લેશ પણ અવજ્ઞાથી મહાઅનર્થ. ... .. • • • ને તે પ્રયત્નથી દેવા યોગ્યઃ માત્સર્ય વિરહથી પરમભુતની ઉદાર પ્રભાવના. વિધિયુક્ત જ્ઞાનદાતા. સદુપદેછા ગીતાર્થઝાની. શ્રેયે વિઘપ્રશાંતિ અર્થે પરમશ્રતના પ્રભાવના, • • • • • ૭૫૬ ઉપસંહાર. કળશકાવ્ય. ટીકાકાર-વિવેચનકારની (હૈં. ભગવાનદાસની) પ્રશસ્તિ. ૭૧૯ પરિશિષ્ટઃ શ્રી યશોવિજયજીત ગદષ્ટિ સઝાય . • • ૭૬૨-૭૬૮ ૨૨૮ ye devolveluckerleyla to pooja ya 2x2x4 196 199422 521 vax=x8}408 velge s svo | પૃષ્ઠ ૫૦ ૫૮ ૧૩ ૧૪ ૨૦૫ ૨૩૨ ૩૨૨ ૩.૦ ૩૯૨ ૪૪૩ ૫૧૧ ૫૫૨ ૫૮૮ ૪૨૫ ૪૨ ૭૦૬ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ૨૧૯ ૨૨૨ ૨૩ --- જ વિવેચનાન્તર્ગત વિશિષ્ટ વિષયોની અનુક્રમણિકા વિષય પણ વિષય ઈચ્છાગ, શાસ્ત્રોગ, સામગ ૧૨–૫૩ “હું તે દોષ અનંતનું ભાજન છું કરુણાળ !” ૧૯૯૧ કષ-છેદ-તાપ પરીક્ષા : સંપ્રત્યયંત્મક શ્રદ્ધા ૨૦ મનડું કિમહી ન બાઝે હે કુંથુજિન !' પ્રતિભ જ્ઞાન અણેદય સમાન ૩૩ પ્રાણિધાનયુક્ત વંદનાદિ અધ્યાત્મક્રિયા ચંથિભેદ, સમ્યગદર્શન, પ્રમાદિ ચિહ્ન ૪૧, ૪૭૭ તત્વશુશ્રષા-બોધસ્ત્રોતની સરવાણી અતાવિક ધમ સં. : દીક્ષા અધિકારી ૪૨ “ સહુ સાધન બંધન થયા !” બીજું અપૂર્વકરણ>ક્ષપકશ્રેણી-કેવલ ૪૩, ૬૦૪ ભાવપ્રાણાયામ : પ્રાણ કરતાં ધર્મપ્રિય યોગસંન્યાસયોગ : અયોગ પરમ યોગ ૪૪, ૬૨૩ તવશ્રવણથી ગબીજ પ્રરોહ २४३ આયોજકરણ : કેવલી સમુદ્ધાત ૪૪ ગુરુભક્તિપ્રભાવે તીર્થંકરદર્શન ૨૫૪ લેશીકરણ: યથાપ્રવૃતકરણાદિ ૪૫, ૧૬૯ સમાપન : બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા ૨૫૮ ધદષ્ટિ અને યોગદષ્ટિ ૫૭ સહમબોધ અને રઘુબોધ ૨૬૧-૨૭૧ સમ્યગદષ્ટિની નિરાગ્રહ મધ્યસ્થતા વેદ્યસંવેદ્યપદઃ સ્વરૂપ “પદને મહિમા ર૭૨-૨૯૧ આઠ યે દ. ને ઉપમા : સંક્ષેપ સ્વરૂપ સમ્યગદષ્ટિનું સંસારક્રિયામાં નીરસ પણું ૨૭૪ - પરિણમી આમામાં જ છે. દ. ધટે ૭૯ સંવેગ શબ્દના ત્રણ અર્થ ૨૭, ૪૭૭૮ ગાંગ : ૮ આશયદોષઃ ૮ ગુણ ૮૩ ભેદજ્ઞાનઃ મૂળ વસ્તુનું બીજભૂત જ્ઞાન --- ૨૮૬ દષ્ટિની વ્યાખ્યા : સત શ્રદ્ધાસંગત બોધ ૮૮ સમ્યગુદની ચરણુધારા અહિસાની મીમાંસા ૧૦૫, ૭૧૧ એવેદ્ય વિદ્યપદ: ભવાભિનંદી ૨૯૨–૩૨૨ ગબીજ: અવંધ્ય મહેતુ ૧૦૯-૧૪૮ કર્મભૂમિમાં મનુષ્યપણુરૂપ ધર્મબીજની સતખેતી ૧૪ સંશુદ્ધ પ્રભુભક્તિ : યોગબીજચિત્ત ૧૧૦–૧૨૬ વિષયાસક્તિના દારુણ વિપાક ૩૧૮' ભાવાચાર્યાદિની ભક્તિ : ભાવલિંગનું પ્રાધાન્ય ૧૨૭ સત્સંગ-આગમથી અદ્ય સં. ને જય ૩૨૧ વૈરાગ્ય ભાવના ૧૩૪, ૨૦૨ વિષમ કુતક “ગ્રહ ' ૩૨ ૩-૩૪૩ વિધિથી સિદ્ધાન્તલેખનાદિ ૧૩૮ અતીંદ્રિય અર્થસિદ્ધિઉપાય ૩૪૫,૪૨૯ જિનદર્શનાદિ ગબીજની દુર્લભતા ૧૪૬ સર્વજ્ઞતત્વઅભેદ : સર્વ વાદી અભેદ ચરમાવર્ત લક્ષણ ચિત્ર-અચિત્ર દેવભક્તિવિભાગ ૩૬૫ નિમિત્ત અને ઉપાદાન ૧૫૫ બ્રહાયજ્ઞ: આધ્યાત્મિક ભાવયજ્ઞ ૩૭૩ ભેગાવંચક, યિાવંચક, ફલાવંચક ૧૫૮, ૭૩ર બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહકમ ૩૭૮-૩૯૨ સંતભક્તિથી ભાવમલઅ૯પતા ૧૬૬ વિશ્વ આદિ પાંચ પ્રકારનું અનુષ્ઠાન ૩૮૩ શૌચસંતેષ તપ : તપસ્વીનું વધતું જતું તેજ ૧૭૯ મુમુક્ષુઓને એક જ શમપરાયણ શાંતિ માગ ૯૨ ચાર પ્રકારની ધર્મકથા : સ્વાધ્યાય ૧૪૧, ૧૮૯ પર તત્વ નિર્વાણ તત્વથી એક જ ૩૯૯ શુદ્ધ એગીઓ પ્રત્યે બહુમાન -સેવા ૧૯૦ ચિત્ર સર્વ દેશના અભેદ ૪૦૯-૪૨૧ ઉચિત કર્તવ્ય અનુચિત અકર્તવ્ય ૧૯૪ “ ષડ્રદરિશન જિન અંગ ભણી જે” ૪૨૨ ગુણઅમેદઃ “ધન્ય તે મુનિવરા રે !”. ૧૯૭, ૭૧૯ મુમુક્ષુએ ગ્રહ સર્વત્ર ત્યા જય જ ૨૮૯ Page #92 -------------------------------------------------------------------------- ________________ ( ૭૪ ) v8 વિષય વિષય મહત પુરુષમાર્ગ ૪૩૭ સત પ્રવૃત્તિ પદઃ અસંગાનુષ્ઠાન ૫૭૯-૫૮૮ રત્નદીપક અતિ દીપ હો લીલ” ૪૫૫ પ્રીતિ-ભક્તિ આદિ ચાર પ્રકારનું અનુષ્ઠાન ૫૮૦ પ્રત્યાહાર: સકલ જગત તે એઠવત’ ૪૫૬, ૪૯૦ પ્રણમું પદ તે, વર તે, જય તે' ૫૮૭ સમજોધ : “શુદ્ધાતમ અનુભવ સદા” ૪૫૪, ૫૬૭ નિર્વિકલ્પ સમાધિદશા : શુકલ આત્મધ્યાન ૫૯૨ બાલધૂલિગ્રક્રીડા સમ સર્વ ભવચેષ્ટા ૪૬૧ અપ્રતિક્રમણાદિ અમૃતકુંભઃ મારૂઢ દશા ૫૯૭ સમ્યગદર્શનમીમાંસા ૨૯, ૪૬૩ ધમ સંથી મુનિ રત્નાવણિક કૃતકૃત્ય ૬૦૩ શ્રતવિક : “મૃગતૃણાજલ ગેલેક” ૪૭૪ શ્રીમદ જિનરાજરાજેશ્વરઃ નિઃશંક સમ્યગદષ્ટિ કેવો હોય ? ૪૭૮, ૪૯૦ ( બાહુ જિણુંદ દયામયી ” ૭૧૪ પરમ નિધાને પ્રગટ મુખ આગળ’ ૪૮૦ આમ-ચંદ્ર પ્રકૃતિથી “સ્થિત' ૬ ૦૭ “આપ આપકું ભૂલી ગયા !”—બીજભૂત ભૂલ ૪૮૧, ૫૪૦ કર્મરાજા મેહનીય ઘાતિ અઘાતિ પ્રકૃતિ ૬૧૦૬૪૦ કર્મ આદિ આત્મબાહ્ય : શુદ્ધ આત્મસ્વરૂપ ૪૮૨ અઢાર દૂષણરહિત જિનદેવ મહાદેવ ૬૧૪ વિવેકખ્યાતિ : “અનુભવ હંસ શું પેખ રે” ૪૮૭ દાનાદિ લબ્ધિને અદ્ભુત પરમાર્થ ૬૨૦ ધર્મને મમ: ધર્મને અપૂર્વ મહિમા ૪૯૩, ૫૨૧ શૈલેશી-અયોગ યોગસરમથી નિર્વાણ ૪૫, ૬૨૧ પાપસખા ભગ ૪૯૫ અષ્ટાંગ યોગની પૂર્ણાહુતિ : રૂપકઘટના ૬૨૫ દેવલોકના સુખઃ દેવાદિનું પ્રમાદ જીવન ૪૯૯ મુક્તતત્વમીમાંસા જીવને ભવરોગ ૬૨૮-૬૭૦ અપવાદરૂપ તીર્થંકરાદિ પુરુષે ૫૦૨ વિભાવ પરયક્રથી સ્વભાવ ઉપમદ યોગસાધનાથી પ્રાપ્ત ગુણગણું ૫૦૮ આત્માને સ્વભાવ તે જ સ્વભાવ: મર્યાદાધર્મ ૬૪૬ ધારણ : મીમાંસા : અનન્યમુદ્ર ૫૧૬-૫૧૮ એકાંત ક્ષણિકવાદ કે નિત્યવાદ અસત ૬૪૭-૬૬૨ સમ્યફ આચારશુદ્ધિ : આદર્શ નિચર્યા ૨૪, પ૦૪ સમાસને પરમાર્થ : “સૂત્ર” સમું આ શાસ્ત્ર ૬૭૨ આક્ષેપકજ્ઞાન : “મન મહિલાનું વાહલા ઉપરે” પર૭ “જોગ” વિના જોગ નહિં: ચાર પ્રકારના યોગી ૬૭૯ જ્ઞાનીને અનાસક્ત યોગ : ત્રિકાળ વૈરાગ્ય ૫૩ ૩ કુલ યોગીસ્વરૂપ : આધ્યાત્મિક સંસ્કારજન્મ ૬૮૬ વિષયને ભિખારી : “નિપુણ્યક રંક” ૫૪ ગિરધર્મ : સનાતન આત્મધર્મ બહિરાત્મા દેહમાં આત્મબુદ્ધિ ભવદુ:ખમૂળ ૩૦૨, ૫૪૩ પ્રવૃત્તચક્રોગી: પકારકચક્રને પલટ ૭૦ ૩ પદમીમાંસા, ડ્રદર્શનમીમાંસાદિ યોગ મહા પ્રયે ગ : યોગ રસાયન આત્મતત્તવમીમાંસા ૫૪૭ ઈરછાયામ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ, સિદ્ધિયમ ૭૧૬-૭૩૧ ચારિત્રમોહપરાજયઃ “અપૂર્વ અવસર” ૨૪, ૫૫૦ શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ એ જ સિદ્ધિ ૭૩૦ ધ્યાન, ધ્યાતા અને બેય ૫૫-૫૬૫ ગ્રંથકર્તાનું લઘુતાદર્શન ૬૮૧, ૭૪૪ રોગ દોષને નાશ : ત્રિદોષ સન્નિપાત ૫૬૬ તાત્વિક પક્ષપાત અને ભાવશૂન્ય ક્રિયા ૭૪૫ ઈદ્રિયસુખ તે દુઃખ જ : ધ્યાનજન્ય શમસુખ ૫૬૮ અગ્યને નિષેધઃ યોગ્યને દેવા યોગ્ય ૭૫-૭૫૬ શમને વિવિધ અર્થની એકતા પ૨ સિંહનાદ જેવી હરિભદ્રજીની વીરવાણી ઉપર સર્વ પરવશ તે દુઃખ, આત્મવશ તે સુખ ૫૭૩ પરમબુતપ્રભાવના 19૧૮ Page #93 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથમાં અવતરણ લીધેલા ગ્રંથાની સૂચિ. ( Bibliography ) પ્રથ ગ્રંથ ગ્રંથકર્તા પ્રવચનસાર ટીકા પ્રશમરતિ-તત્ત્વાર્થસૂત્ર પાત જલ યોગસૂત્ર પુરુષાર્થ સિદ્ધિ ઉપાય પંચાધ્યાયી પંચાસ્તિકાય ટીકા પંચાશક અષ્ટક અધ્યાત્મસાર અધ્યાત્મ ઉપનિષદ્ અષ્ટ પ્રાભુત આચારાંગ-સૂત્રકૃતાંત્રાદિ આત્મસિદ્ધિ આત્માનુશાસન આનંદધન ચેાવીશી-પદે આપણા ધર્મ આપ્તમીમાંસા ઉત્તરાધ્યયન સૂત્ર ઉપમિતિભવ પ્ર. કથા કબીરવાણી કાન્યા-પત્ર આદિ ગીતા ગામસાર ચિદાનંદ હેાંતેરી ચેાવીશીવીશી આદિ સ્તવના ચેાવીશી–સ્તવને જ્ઞાનબિન્દુ જ્ઞાનાવ જ્ઞાનાવ અનુવાદ જ્ઞાનેશ્વરી ગીતા દ્વાત્રિશત્ ાત્રિંશિકા દ્વાત્રિ શત્ ાત્રિ શિકા દાનધમ –પંચાયાર ધમ બિન્દુ ન્યાયાવતાર નદીસૂત્ર પરમાત્મ પ્રકાશ પદ્મનદિપ વિંશિત પ્રતિક્રમણ સૂત્રાદિ પ્રવચનસાર ગ્રંથકર્તા શ્રી હરિભદ્રાચાય જી શ્રી યશેાવિજયજી શ્રી કુંદકુંદાચાય જી શ્રી જિનાગમ શ્રીમદ્ રાજચંદ્રજી શ્રી ગુણભદ્રસ્વામી શ્રી આનધનજી પ્રેા. આનંદશંકર ધ્રુવ શ્રી સમતભદ્રાચાર્યજી શ્રી જિનાગમ શ્રી સિદ્ધષિ સંત કશ્મીરજી શ્રીમદ્ રાજચંદ્રજી શ્રી કૃષ્ણ શ્રી નેમિચંદ્રાચાય જી શ્રી ચિદાનંદજી શ્રી દેવચંદ્રજી શ્રી યશે!વિજયજી શ્રી યશે!વિજયજી શ્રી શુભચદ્રાચાય જી શ્રી દેવચ'દ્રજી સત જ્ઞાનેશ્વરજી શ્રી સિદ્ધસેન દિવાકરજી શ્રી યશોવિજયજી બૃહદ્ દ્વવ્યસંગ્રહ ભજને ભાવનામેાધ મેક્ષમાળા યેાગષ્ટિ સજ્ઝાય યેગંબન્દુ ચેર્ગાવ શિકા ગશાસ્ત્ર રત્નકરડ શ્રાવકાચાર વિવેકચૂડામણિ વીતરાગ સ્તવ વૈરાગ્યશતક શાસ્ત્રવાર્તાસમુચ્ચય શાંતસુધારસ શાંતસુધારસ વિવેચન શ્રી મનઃસુખભાઇ શ્રીમદ્ રાજચંદ્ર યગ્દર્શનસમુચ્ચય | ષોડશક કિરદ મહેતા. શ્રી હરિભદ્રાચાય જી સમયસાર શ્રી સિદ્ધસેનદિવાકરજી | સમયસાર હીંદી શ્રી દેવંદું ગણી ક્ષમાશ્રણ સમયસાર કલશ શ્રી યાગીદ્ર દેવ સમાધિશતક શ્રી પદ્મન દિ આચાર્યજી | સવાસે। ગાથા રતવન શ્રી જિનાગમ શ્રી કુંદકુંદાચાર્ય જી સાડા ત્રણસો ગાથા સ્તવન શ્રી હરિભદ્રાચાય જી શ્રી નેમિચદ્રાચાય જી શ્રી નરસિદ્ધ મહેતા, શ્રી અખાભક્ત, પ્રીતમ આદિ શ્રી અમૃતચંદ્રાચાય જી શ્રી ઉમાસ્વાતિજી મુનિ પતંજલિ શ્રી અમૃતચંદ્રાચાર્યજી ઇત્યાદિ શ્રીમદ્ રાજચંદ્રજી શ્રીમદ્ રાજચંદ્રજી શ્રી યશોવિજયજી શ્રી હરિભદ્રાચા જી શ્રી હરિભદ્રાચાય જી શ્રી હેમચ`દ્રાચાય જી શ્રી સમ`તભદ્રાચાર્યજી શ્રી શંકરાચાય શ્રી હેમચદ્રાચાર્યજી શ્રી ભાર શ્રી હરિભદ્રાચાય જી શ્રી વિનયવિજયજી શ્રી મનઃસુખભાઇ કિર મહેતા શ્રીમદ્ રાજચંદ્રજી શ્રી હરિભદ્રાચાય જી 17 શ્રી કુંદકુંદાચાય જી કવિવર બનારસીદાસજી શ્રી અમૃતચંદ્રાચાય જી શ્રી પૂજ્યપાદસ્વામી શ્રી યશેાવિજયજી શ્રી યશેોવિજયજી Page #94 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક પૃષ્ઠ પંક્તિ ૪૯ મોક્ષધોર अपरिग्रह ૧૦૪ અશુદ્ધ मोक्षजयोन अपरिप्रह પ્રથમ વ્યા કાર્યાથી વંચકાના પ્રથમ વ્યાવૃત્ત કાર્યાથી વંચકા ના ૧૧૮ १२७ ૧૫૬ ૧૭૬ ૧૮૦ ૧૮૩ ૨૧૭ ૨૨૪ આપે આવે તૃષ્ણથી તેની આગળમાં વાંચે–આમાં પૂર્વે જે પરરસીયો થઈ પર” ૨૫૮ ૨૮૮ વેધસંઘ વહરત: વેદ્યસંવેદ્ય આciદ્ રાતઃ નિશું. ૩૨૯ नियुक्त વ્રઘર-કુતિ ૩૭ ૨૪-૨પ ૨૪-૨૫ ૨૮ ૪૧૦ ૪૧૨ ૧૬ ૪૧૯ निवृत्तिये प्रष्ट વિરોurગ્રાનું છે...ન છું निवृत्तये प्रकृष्ट વિફાચાલુ प्रतिक्षेपी નિશ્ચિત કાક ૪૨૮ ૪૦૨ प्रतिक्षपी નિશ્રિત પ્રજ્ઞા જે ૫૪૪ અકવિ એકત્ર - ૫૬૧ ૦ ૬૧૭, નિદૂષણ નોર્થ નિદૂષણ भूतेषु (આ શબ્દો કાઢી નાંખો.) ૭૨૫ ઉદઘાત–૫ પ્રત્યે જતા बुध्यत्मैव Page #95 -------------------------------------------------------------------------- ________________ મહર્ષિ શ્રી હરિભદ્રાચાર્યજી ત્રણ શ્રી યોગદષ્ટિસમુચ્ચય સવિવેચન योगः कल्पतरु श्रेष्ठः, योगश्चितामणिः परः । શ્રી હરિભદ્રસૂરિ. --: વિવેચક : ડો. ભગવાનદાસ મનસુખભાઇ મહેતા, એમ ખી, બી, એસ ૫. ચોપાટી ૨૩, મુંબઇ, ૭ Page #96 -------------------------------------------------------------------------- ________________ • મહા - -- -- - વિવેચનકારનું મંગલાચરણ જી છે માલની જિનવદન હિમાદ્રિ ઉદ્દભવ સ્થાન જેનું, " . ગણધરન્ડર શીર્ષે ઊર્વ ઉત્થાન જેનું સુરસ સલિલ પૂર્ણ સેવ્ય સુરો નરોને, ભગવર્તી શ્રુતગંગા રક્ષજે તે અમોને ૧ પ્રશમરસ ઝરંતી આત્મભ્રાંતિ હતી, . જગત હિત કરતી પધ્ય સોને કરતી, ભવજલતરણ જે શ્રેષ્ઠ નૌકા સમાણી, શિવસુખ જનની તે વંદું જેને વાણી ૨ - - - - - 1 દ. આ : અનતા સંતમાં એક, વિલસતત સંતતા, સુધાસિંધુ સમી તેને, મનંદન વંદના. ૩ ઉપજાતિ ની ચિદાકાશ વિષે ઉતા, છે ડ સ હજાર મે વરૂપવંત આમાં વિવેચી પરને વમે છે, મુમુક્ષુના માનસમાં રમે છે. ૪ સ્વામી તમે શુદ્ધ સ્વચેતનાના, શમી તમે આતમ ભાવનાના; ભેગી તમે આત્મતણા ગુણાના, યોગી તમે આત્મ હદ મરી સદ્દગુરુરાજ_એવા, શ્રીમદ્દ હરિભકરી દેવા, સક્રવૃત્તિ તેની અનુવર્તવાને, કચ્છી વિવેચું કંઈ એહ સ્થાને, ૬ Page #97 -------------------------------------------------------------------------- ________________ પાનખર ooooo000 e NO A US રાક . : aઝ નમ: જિનાય. શ્રી હરિભદ્રાચાર્યજી પ્રણીત અનામ શ્રી યોગદષ્ટિસમુચ્ચય સ વિ વે ચ ન મંગલાચરણું ગતંત્રને નિકટવતી એવા યોગદષ્ટિસમુચ્ચયની વ્યાખ્યા પ્રારંભવામાં આવે છે. અને અહીં શરૂઆતમાં જ આચાર્ય-શિષ્ટ સંપ્રદાયના પાલન અર્થે, વિદન-અંતરાયની ઉપશાંતિ અર્થે, અને પ્રજન આદિના પ્રતિપાદન અર્થે –કસૂત્ર ઉપન્યસ્ત (૨) કરે છે – नत्वेच्छायोगतोऽयोगं योगिगम्यं जिनोत्तमम् । वीरं वक्ष्ये समासेन योगं तदृष्टिभेदतः ॥१॥ દેહરા ( કાવ્યાનુવાદ ) ઈછાગે વિર જિન નમી, ગિગમ્ય અયોગ; ગદષ્ટિ ભેદે કરી, કહું સંક્ષેપ યોગ. ૧ અર્થ-અયોગી, ગિગગ્ય, જિત્તમ એવા વીરને ઈછાયેગથી નમી, હું ગ તે ચગદષ્ટિના ભેદ કરીને, સંક્ષેપથી કહીશ. Page #98 -------------------------------------------------------------------------- ________________ (૨) યોગદરિસમુચ્ચય વિવેચન ગ્રંથ પ્રારંભે મંગલ, પ્રજન, અભિધેય વિષય, સંબંધ આદિ કહેવા જોઈએ, એવી શિષ્ટ પ્રણાલિકા છે. તેને અનુસરીને આ શિષ્ટ આચાર્યો આ પ્રથમ કસૂત્ર રજૂ કર્યું છે. એટલે કે (૧) શિષ્ટ સંપ્રદાયના પાલન માટે, (૨) વિજ્ઞની ઉપશાંતિ માટે, (૩) વિચારવંતની પ્રવૃત્તિ માટે, (૪) પ્રજન-વિષય-સંબંધ એ ત્રણ બતાવવા માટે આ લેક–સૂવને ઉદ્દેશ છે. (જુઓ નીચે વૃત્તિ). તેમાં અગી, ગિગમ્ય, જિનોત્તમ એવા વીરને ઈછાયોગથી નમી',-એ ઉપરથી ઈષ્ટદેવતા સ્તવ (મંગલ) કહ્યું અને “ગ તેના દષ્ટિભેદે કરીને સંક્ષેપથી કહીશ' –એ ઉપરથી પ્રજનાદિ ત્રણ કહ્યા. આમ આ કસૂત્રનો સમુચ્ચયાર્થ છે. વિશેષાર્થ આ પ્રકારે – श्रीहरिभद्राचार्यजीकृत वृत्तिनो अनुवादःતેમાં (આ લેક સૂત્રના ઉદ્દેશ આ પ્રમાણે છે:-) ૧. શિષ્ટ જોને આ સંપ્રદાય છે કે–શિષ્ટ કયાંય ઇષ્ટ વસ્તુમાં પ્રવર્તતાં, ઈષ્ટ દેવતાના નમસ્કારપૂર્વક પ્રવર્તે છે.” આ આચાર્ય પણ શિષ્ટ નથી એમ નથી (શિષ્ટ જ છે), જેથી કરીને તે સંપ્રદાયના પ્રતિપાલન અર્થે. અને તેવા પ્રકારે કહ્યું છે કે રિણાનામાં સમારે સર્વત્ર જુએ શિષ્ટા પ્રવર્તિ તે વાસ્તવપૂર્વવત્ II " ઇત્યાદિ. ૨. તથા “શ્રેયાંસ વસ્તુવિજ્ઞાન” શ્રેય કાર્યો બહુ વિનવાળા હોય છે. કહ્યું છે કે – " श्रेयांसि बहुविघ्नानि भवन्ति महतामपि। अश्रेयसि प्रवृत्तानां क्वापि यान्ति विनायकाः ॥" મહાજને પણ શ્રેય કાર્યોમાં ઘણા વિનો હોય છે; અને અશ્રેયમાં પ્રવૃત્ત થયેલા જના વિઅ તારા તે કયાંય ચાલ્યા જાય છે ! અને આ પ્રકરણ તે સમગજ્ઞાનના હેતુપણાએ કરીને શ્રેયભૂત-કલ્યાણરૂપ છે. એથી કરીને વિન મ હ ' એટલા માટે વિન–અંતરાયની ઉપશાંતિને અર્થે. છે. તથા પ્રેક્ષાવંતની-જોઈ વિચારી વર્તનારા વિવેકીઓની પ્રવૃત્તિને અર્થે. ૪. અને પ્રયોજન આદિના પ્રતિપાદનને અર્થે. અને તેવા પ્રકારે કહ્યું છે કે “સર્વેય શાસ્ત્રનું અથવા કોઈ પણ કમનું જયાં લગી પ્રયોજન ન કહેવામાં આવ્યું હોય, ત્યાં લગી તે તેનાથી ગ્રહણું થઈ શકે વારુ? અને અહીં જે અવિષ્ય હોય તેનું પ્રજને કહેવું શક્ય નથી, જે વિષય હોય જ નહિં તેનું Page #99 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ (૩) અહીં “નમી” એમ કહેતાંની સાથે જ સર્વ આત્મપ્રદેશનું તથારૂપ પરિ–નમન (પરિણમન ) થાય, સર્વ આત્મપ્રદેશ ભક્તિભાવે પરિણમે-સર્વથા નમી પડે, ને મન-વચન-કાયા તદ્રુપ બને,-એ સાચું “ નમન ” છે. એ ભાવ નમન એક પણ સાચે નમરકાર થાય તે કલ્યાણ થઈ જાય છે. આ અંગે “ इकोवि नमुकारो जिणवरवसहस्स वद्धमाणस्स । સંસારસાનો તારે ન વ તાર વા ”—શ્રી પ્રતિક્રમણ સૂત્ર. એક વાર પ્રભુ વંદના રે, આગમ રીતે થાય; કારણ સત્યે કાર્યની રે, સિદ્ધિ પ્રતીત કરાય. પ્રભુપણે પ્રભુ ઓળખી રે, અમલ વિમલ ગુણગેહ, સાધ્યદષ્ટિ સાધકપણે રે, વંદે ધન્ય નર તેહ શ્રી સંભવ” – શ્રી દેવચંદ્રજી. અને શાસ્ત્રકારે પણ અત્રે તેવા જ પરમ ભાવથી નમસ્કાર કર્યો છે,એ “ઇચ્છા પ્રયજન કેમ કહી શકાય? કારણ કે કાગડાના દાંતની પરીક્ષા વગેરેની જેમ, તેના પ્રાગની સિદ્ધિ થઈ શકતી નથી –અસંભવ છે માટે. [ આ “ કાકદંત પરીક્ષા ન્યાય' કહેવાય છે. જયાં કયાંય અશક્ય, અસંભવ, નિરર્થક વાત હોય ત્યાં આ લાગુ પડે છે. આદિ શબ્દથી “મૂરું નાસિત કુત્તો રાધા દત્યાદિ.] “આનું આ ફલ’ એમ જે બેગ તે સંબંધ કહેવાય છે. અને તે કથનમાં-અભિધેય વિષયમાં અન્તર્ગત છે-સમાઈ જાય છે, એટલા માટે કોઈ તે સંબંધને જુદો કહેતા નથી, ઈત્યાદિ.” તેમાં—“શ્વેકાથોના તોડો થોજિયં વિનોત્તમમ્ વીર–અગી, ગિગમ્ય, જિત્તમ એવા વીરને ઈચ્છાગથી નમી,-એ ઉપરથી ઈષ્ટ દેવતાનું તવ કહ્યું. વ સમાન જો ત મે તા-ગ તેના દષ્ટિભેદે કરીને સંક્ષેપથી કહીશ,-એ ઉપરથી પ્રોજન વગેરે ત્રણ કહ્યા. આમ બ્લેક સૂત્રને સમુદાય અર્થ છે, અને અવયવ અર્થ (પદે પદનો છૂટે અર્થ) તે આ પ્રમાણે – ના-નમીને, પ્રણમીને, વી -વીરને, પ્રણમીને એમ સંબંધ છે. કેવા પ્રકારે પ્રણમીને? તે કેછાબત –ઈરછાયેગથી, એવું ક્રિયાવિશેષણ કહ્યું,-એટલે કે જેમ ઈચ્છા હોય તેમ. આ વિશેષણ શાસ્ત્રયોગ અને સામર્થ્યાગના વ્યવહેદ અર્થે (અપવાદ કરવા માટે) છે અને તે યુગના અનધિકારીપણાએ કરીને આ વ્યવહેદ-અપવાદ ઇષ્ટ છે. પ્રકરણ પ્રારંભે મૃષાવાદના ત્યાગવડ કરીને, સર્વત્ર ઔચિત્ય આરંભવાળી ( ઉચિત-યથાયોગ્ય ) પ્રવૃત્તિને પ્રદર્શનાર્થે આ વ્યવચ્છેદ-અપવાદ કહ્યો છે. અને આ ત્રણેય યુગનું (છાયેગ, શાસ્ત્રો અને સામર્થ્યવેગ) રવરૂપ હવે પછી તરતજ કહેશે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ( ૪) યોગદષ્ટિસમુસ્થય ગ” શબ્દથી સૂચવ્યું છે. પ્રભુ પ્રત્યેની નમન ક્રિયામાં પ્રધાનપણે જે અંતરંગ ઇચ્છા, સાચે નિષ્કપટ ભક્તિભાવ, પરમ પ્રેમ જોઈએ, તે તે અમને અવશ્ય છે, એમ એમને અંતરાત્માં સાક્ષી પૂરે છે, તેથી “ઈચછાગથી” એ શબ્દ બેધડકપણે કહૃાો છે. કારણ કે પ્રભુના પરમ અદ્ભુત ગુણથી રીઝી તેના પ્રત્યે પરમ પ્રેમ કુરતાં, પ્રિયતમ એવા તે પ્રભુ પ્રત્યે સહજ આત્મભાવે નમસ્કાર કરવાની તેમને સહજ ઈચ્છા થઈ આવી છે. “ગષભ જિનેશ્વર પ્રીતમ મારો રે, ઓર ન ચાહું રે કંત; રીઝો સાહિબ સંગ ન પરિહરે રે, ભાગે સાદિ અનંત.” – શ્રી આનંદઘનજી આ “ઇચ્છાયોગ' શબ્દ અત્રે હેતુપૂર્વક લે છે. એથી કરીને શાસ્ત્રાગ ને સામર્થ્યગ–એ બે પેગનો અપવાદ કર્યો છે. આ ગ્રંથકાર જેવા મહાત્મા, મહાશાસ્ત્રજ્ઞ, મહાસમર્થ યેગી પુરુષ પોતાના માટે માત્ર “ઈચ્છાગ” ઈચ્છાગ એ શબ્દ જે છે, તે તેમની પરમ લઘુતા સાથે પરમ ગંભીર ઉદાર આશયવાળી મહાનુભાવતા પ્રગટ કરે છે. કારણ કે, તેઓશ્રી કહે છે કે તેવા શાસ્ત્રોગ-સામર્થ્યથેગનું તે હારૂં અનધિકારીપણું છે, એટલે ખાસ ઈછાયેગા કેવા વિશિષ્ટ વીરને પ્રણમીને? તે માટે કહ્યું-વિનોત્તમ જિનોત્તમને, એવું વસ્તુવિશેષણ છે. અહીં રાગાદિના જેતાપણુથી (જીતનારપણુથી) સર્વેય વિશિષ્ટ કૃતધર આદિ જિને કહેવાય છે. જેમકે-ઋતજિને, અવધિજિને, મન:પર્યાયજ્ઞાન જિને, અને કેવલિ જિને. તેઓમાં તે વીર કેવલપણાને લીધે અને તીકરપણાને લીધે ઉત્તમ છે. આ “જિત્તમ” વિશેષણ ઉપરથી ભગવંતની તીર્થંકર નામકર્મના વિપાક ફલરૂપ એવી પરમ પરાર્થે સંપાદન કરનારી કમંકાય અવસ્થા કહી. તથાભવ્યત્વથી આક્ષિસ ( આકર્ષાયેલ ) વર બોધિલાભ જેની અંદર હોય છે, એવા અહંદ વાત્સલ્યથી ઉપાર્જન કરેલ અનુત્તર પુણ્યસ્વરૂપ તે તીર્થંકરનામકર્મને વિપાક હોય છે. આને જ વિશેષણ આપે છે– - સોપ-અગ એવા વીરને. “વાવાઝુમન રોડ” મન-વચન-કાયાનું કામ તે યોગ છે. જેને યોગ વિદ્યમાન નથી, તે અગ-એવા તે વીરને. અને આ ઉપરથી ભગવંતની શૈલેશી અવસ્થાના ઉત્તરકાળે હેનારી, સમસ્ત કર્મના દૂર થવારૂપ, તથાભવ્યત્વના પરિક્ષયથી ઉદ્ભવેલ પરમ જ્ઞાનસુખરૂ૫ લક્ષણવાળી, અને કૃતકૃત્યતાથી નિહિતાર્થ સ્વરૂપ એવી પરમ ફલરૂપ તવકાય અવસ્થા કહી. એટલા માટે જ કહ્યું --ગિગમને. યોગીઓને ગમ્યુ તે ગિગમ્ય, એવા તે વીર. યોગીઓ અત્રે શ્રતજિન આદિ ગ્રહ્યા છે. આ ઉપરથી વળી અગી (થોગી નહિં એવા ) મિથ્યાષ્ટિઓને ભગવંતના ગમ્યપણને વ્યવચ્છેદ કહ્યો ( નિષેધ કર્યો). કારણકે એની જિજ્ઞાસાનું પણ છેલ્લા યથાપ્રવૃત્તકરણમાં હોવાપણું છે, એટલે અન્ય સમયે તેની અનુપપત્તિ છે (તે ઘટતું નથી). અને– વીર-વીરને, આ અન્વર્ય સંજ્ઞા છે, (શબ્દના બરાબર અર્થ પ્રમાણે નામ છે). મહાવીર્યવર્ડ વિરાજનથી. તપવડે કર્મના વિચારણથી, કષાય આદિ શત્રુઓના જયથી અને કેવલશ્રીના સ્વયંગ્રહણથી જે વિક્રાંત-પરાક્રમવંત તે વીર, એવા તેને, Page #101 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ ( ૫ ) or શબ્દથી જો તેને અપવાદ ન કરૂ અથવા તેનાથી મ્હારૂં ચુપણું' કહે, તા. રખેને મૃષાવાદ-અસત્ય ભાષણુ થઇ જાય; અને તે તા મ્હારે કરવુ ચે।ગ્ય નથી, દૂરથી પરિહરવુ છે; નહિં. તા વગર વિચાયુ એક પશુ અસત્ય વચન ઉચ્ચારૂં તેા મ્હારૂં ‘ મુનિપણું કેમ રહે ? એટલા માટે એ શબ્દપ્રયાગ કર્યા છે, તે ઉચિત જ છે, ઔચિત્ય પ્રવૃત્તિરૂપ છે; અને સર્વ સ્થળે આત્માથી મુમુક્ષુએ ઉચિતપણે જ પ્રવર્ત્તવુ યેાગ્ય છે એનુ ઉદાહરણ અતાવવા માટે આ કહેલ છે. જ્યાં જ્યાં જે જેમ ઘટે, ઉચિત હાય, ત્યાં ત્યાં તે તે તેમ સમજવું અને આચરવું, તેનું નામ ઔચિત્ય અથવા ચિતપણું છે. કેવી મદ્ભુત નિર્માનિતા ! કેવી ભવભીરુતા ! કેવી નિખાલસતા ! * જ્યાં જ્યાં જે જે યાગ્ય છે, ત્યાં ત્યાં તે તે ખાચરે, તિહાં સમજવું તેહ, આત્માથી જન એહુ, ” શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ, આમ એક ‘ ઇચ્છાયાગ ’ શબ્દ ચેાજીને ગ્રંથકાર મહર્ષિએ અત્યંત કુશળતાથી એકી સાથે અનેક હેતુ ગર્ભિતપણે સૂચવ્યા છે. (૧) ઇચ્છાપ્રધાનપણાથી પરમ પ્રીતિયુક્ત ભક્તિ બતાવી. ( ૨ ) ઇચ્છાયાગના લક્ષણ પ્રમાણે પેાતાનું સમ્યગ્દષ્ટિ સહિત શ્રુતજ્ઞાનીપણું' સૂચવ્યું. (૩) તે ઉપરથી યાગષ્ટિશાસ્ત્ર ગુથવાનું પોતાનું અધિકારીપણું ધ્વનિત કર્યું, (૪) શાસ્રયાગ ને સામર્થ્ય યોગનુ પોતાનું અનધિકારીપણું નિખાલસપણે કહી, પોતાની પરમ લઘુતાનેા, નિર્દંભ સરળતાના ને પરમાર્થ સત્ સત્યવાદિતાને પરિચય કરાવ્યેા. ( ૫ ) સર્વાંત્ર ઉચિત પ્રવૃત્તિ કરવાના દાખલે બેસાડી બીજાને તેમ કરવાના બાધ કર્યા. આમ અત્રે નમસ્કાર કરી, શ્રી વીર્ ભગવાન કેવા છે ? એનું યથાર્થ સ્વરૂપ આમ આ ઉપરથી, અન્યને અસાધારણ એવા યથાભૂત-જેવા છે તેવા ગુણાનું ઉત્ક્રીન એ ભાવતવનું સ્વરૂપ હેાવાથી-ઇષ્ટદેવતા સ્તવ કહ્યું. અને ગુણુથી ઋષ્ટપણું' ભગવંતના ગુણ પ્રકÖરૂપપણાથી ( અતિશયવંતપણાથી ) છે, અને દેવતાપણુ' પરમ ગતિની પ્રાપ્તિથી છે, વર્ષે સમાણેન યોગં તાઇમેન્ડ્સ:--યાગ તેના ભેદે કરીને સંક્ષેપથી કહીશ,-- એ ઉપરથી પ્રયેાજન વગેરે ત્રણ કા, કેવા પ્રકારે ? તે કહેવામાં આવે છે:-- વક્ષે—કહીશ, થોળ-મિત્રા આદિ લક્ષણવાળેા મૈગ, સમાવેશ—સમાસથી, સંક્ષેપથી.-વિસ્તારથી તો પૂર્વાચાર્યાથી જ ઉત્તરાધ્યયન-ચેાનિણ ય આદિમાં કહેવામાં આન્યા છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ (૬) યોગદષ્ટિસમુચ્ચય દર્શાવતા વિશેષણ અહીં થયા છે. આ વીર ભગવંતને (૧) જિનોત્તમ, (૨) અગ, (૩) ગિગમ્ય એ ત્રણ વિશેષણ આપ્યા છે, તેનું યથાર્થપણું આ પ્રમાણે – જિનેરમ–જિનોમાં જે ઉત્તમ છે. રાગ-દ્વેષ-મોહ આદિ આંતર શત્રુઓને જેણે જય કર્યો છે તે જિન (અરિહંત-વીતરાગ ) કહેવાય છે. ઉત્તરોત્તર આત્મગુણના પ્રગટ પણ પ્રમાણે તે જિનના-કૃતજિન, અવધિજિન, મન પર્યાયજ્ઞાન જિન, જિનેત્તમ કેવલી જિન–એમ ભેદ છે. અને તેમાં પણ વીર ભગવાન ઉત્તમ-ઉદ સર્વશ્રેષ્ઠ છે, કારણ કે તે કેવલી છે, તેમ જ તીર્થકર પણ છે. તે તીર્થકર પદપ્રાપ્તિનો ઉપક્રમ આ પ્રકારે છે–જીવની તથારૂપ ગ્યતાથી ( તથાભવ્યતાથી ) આકર્ષાઈને ઉત્તમ બધિબીજ તેમને પૂર્વ જન્મમાં પ્રાપ્ત થયું. અને ત્યારે અહંદુભક્તિ-પ્રવચન વાત્સલ્ય વગેરે ઉત્તમ સ્થાનકેની તેમણે ઉત્તમ સેવના કરી, ઉત્કૃષ્ટ આરાધના કરી. તથા “આ મોહાંધકારથી ગહન સંસારમાં પરિભ્રમણ દુખ પામી રહેલા આ બિચારા પ્રાણીઓને, હું આ ધર્મરૂપ તેજ-પ્રકાશવડે કરીને આ દુઃખમાંથી ગમે તેમ કરી યથાગપણે પાર ઉતારૂં, હું આ સર્વ જીવને સદ્ધર્મશાસન-રસિક કરૂં એવા પ્રકારે તે વર બેધિ પામેલો “બોધિસત્વ” ભાવના ભાવે છે. અને પછી “કરુણું” વગેરે ગુણથી તમેિવતઃ–તે યોગદષ્ટિના ભેદથી. તેમાં અત્રે સંક્ષેપથી યોગકથન તે કર્તાનું અનંતર પ્રયોજન છે, પરંપરા પ્રયોજન તે નિર્વાણ જ છે, કારણ કે શુદ્ધ આશયથી આ તેવા પ્રકારની સત્ત્વહિત પ્રવૃત્તિ છે, અને આ સહિત પ્રવૃત્તિ નિર્વાણના અવંદય–અચૂક બીજરૂપ છે. અભિધેય-–કહેવાને વિષય ગ જ છે. સાથે-સાધનરૂપ લક્ષણવાળો તે સંબંધ છે. એમ આ માર્ગ ક્ષણ છે–સારી પેઠે જાણીતા છે. અને શ્રોતાઓનું અનંતર પ્રયોજન તે પ્રકરણના અર્થનું પરિણામ છે; પરંપરા પ્રોજન તે એનું પણ નિર્વાણ જ છે, કારણ કે પ્રકરણ અર્થના પરિજ્ઞાનને લીધે ઔચિત્યથી–ઉરિ અત્રે જ પ્રવૃત્તિ હોય છે, અને આ પ્રવૃત્તિ પણ નિર્વાણુના અવંધ્ય–અમોઘ બીજરૂપ હોય છે. મોદાવવા વાદને સંસારે સુણતા થતા सत्त्वाः परिभ्रमन्त्युच्चैः सत्यस्मिन्धर्मतेजसि ॥ अहमेतानतः कृच्छाद्यथायोगं कथंचन । अनेनोत्तारयामीति वरबोधिसमन्वितः ॥ करुणादिगुणोपेतः परार्थव्यसनी सदा। तथैव चेष्टते धीमान्वर्धमानमहोदयः॥ तत्तत्कल्याणयोगेन कुर्वन्सत्त्वार्थमेव सः। तीर्थकृत्त्वमवाप्नोति परं सत्त्वार्थसाधनम् ॥" શ્રી હરિભદ્રાચાર્યજીકૃત શ્રી યોગબિન્દુ ચિત્યથી–ઉચિતપણથી Page #103 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ યુક્ત એવો તે પરમ કૃપાળુ મહામતિ, સદા પરાર્થથસની–પરોપકારનો બંધાણી બની, તેમ જ પ્રવૃત્તિ કરે છે. અને તેમ કરતાં તેને મહદય–પરમ પુણ્યરાશિ ને ગુણરાશિ વર્ધમાન થતું જાય છે. આમ તે તે કલ્યાણગવડે પ્રાણુઓ પ્રત્યે પરોપકાર કરતાં તે તીર્થકર પણું પામે છે, કે જે તીર્થંકરપણું જીના પરોપકારનું પરમ સાધન છે'. ભક્તશિરોમણિ મહાત્માઓ ગાઈ ગયા છે કે – “ ત્રીજે ભવ વર થાનક તપ કરી, જેણે બાંધ્યું જિનનામ; રે ભવિકા ! સિદ્ધચક્રપદ વંદે.”–શ્રી યશોવિજયજી-( શ્રી શ્રી પાળરાસ ) ભવ ત્રીજે સમકિત ગુણ રમ્યા, જિનભક્તિ પ્રમુખ ગુણ પરિણમ્યા; તજી ઇન્દ્રિય સુખ આશંસના, કરી સ્થાનક વીશની સેવના. અતિ રાગ પ્રશસ્ત પ્રભાવતા, મન ભાવના એવી ભાવના સવિ જીવ કરું શાસનરસી, ઈસી ભાવદયા મન ઉદ્ભસી. ” શ્રી દેવચંદ્રજીકૃત સ્નાત્ર પૂજા. આવા તીર્થંકર નામકર્મને જ્યાં ઉદય છે, એવી કર્મકાય અવસ્થાનું એટલે કે કર્મજન્ય સાકાર દેહધારી સગી અવસ્થાનું આ “જિનત્તમ” વિશેષણથી ગ્રહણ કર્યું છે. અને આ દેહધારી અવસ્થા છતાં, ભગવાનની સહજાન્મસ્વરૂપ સ્થિતિવાળી પરમ જ્ઞાનદશા એવી તો અપૂર્વ હોય છે કે જાણે તેઓ દેહાતીત વર્તતા હાયની ! દેહ છતાં જેની દશા, વત્તે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણિત. ” –શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ, અગ-મન-વચન-કાયાનું કર્મ તે એગ છે. જેને તે વેગ નથી તે અયોગ છે, આ વિશેષણ ઉપરથી ભગવાનની તકાય અવસ્થાનું એટલે કે શુદ્ધ આત્મતત્વ જ માત્ર જેની કાયા છે એવી સિદ્ધ અવસ્થાનું ગ્રહણ કર્યું. આ શુદ્ધ અયોગ આત્મતત્તવમય અવસ્થા, શેલેશીકરણ પછી તરતજ ઉપજે છે, અને ત્યારે તેમાં સમસ્ત કમ દૂર થઈ ગયા હોય છે, તથાભવ્યત્વના પરિ. ક્ષયથી પરમ જ્ઞાનસુખ ઉપજ્યું હોય છે, સમસ્ત કૃત્ય કરી લીધાં હોવાથી ત્યાં કૃતકૃત્યતા અનુભવાય છે, અને મોક્ષરૂપ પરમ ફળની પ્રાપ્તિથી તે નિકિતાર્થરૂપ–સિદ્ધદશારૂપ હોય છે. આવી નિષ્કર્મ, નિરાકાર, નિષ્કલ શુદ્ધ આત્મતવમય દશા “અગ” વિશેષણથી સૂચવી ભગવાનના સિદ્ધપદની સ્તુતિ કરી. શૂરપણે આતમ ઉપયેગી, થાય તિણે અયોગી છે. ”–શ્રી આનંદઘનજી, Page #104 -------------------------------------------------------------------------- ________________ (૮) ગદષિસસુચ્ચય ગિગણ્ય-અને એવા તે અગી ભગવાન યોગીઓને-સમ્યગ જ્ઞાનદષ્ટિવાળા પુરુષોને જ ગમ્ય છે, પામી–જાણી શકાય એવા છે. ચેગી એટલે જેને સમ્યગ જ્ઞાનદ્રષ્ટિ ઉઘડી છે એવા શ્રતજિન વગેરે સમજવા. પણ જે હજુ યેગી નથી ચેગિગણ્ય થયા એવા અગી મિથ્યાદષ્ટિને તે તે ગમ્ય છે જ નહિં; કારણ કે એના સંબંધી જિજ્ઞાસા-જાણવાની ઈચ્છા પણ છેલ્લા યથાપ્રવૃત્તકરણમાં ઉપજે છે, બીજા સમયે ઉપજતી નથી, તે પછી એ જિનેશ્વરના સ્વરૂપને ઓળખવા-જાણવાની વાત તે કયાંય દૂર રહી. આમ સમ્યગૃહણિ ગીઓને જ તે ગમ્ય હોઈ, ગિગમ્ય” વિશેષણ કહ્યું.+ એવા ભગવાન “વીર” છે. આ અન્વર્થ નામ છે, એટલે કે “વીર” શબ્દના વ્યુત્પત્તિ અર્થ પ્રમાણે તે બરાબર યથાર્થ પણે ઘટે છે. તે સાચેસાચા “વીર” છે, કારણકે તે વીર ભગવંત પરમ આત્મવીર્યથી વિરાજમાન છે; તપવીર વડે તેમણે કર્મનું વિદારણ કર્યું છે, કષાય વગેરે અંતરંગ વેરીઓ ઉપર વિજય મેળવ્યું છે, અને એવા પરમ પરાક્રમવંતના ઉત્તમ ગુણથી રીઝને કેવલલક્ષમી તે પુરુષોત્તમને સ્વયં વરી છે. આમ વિક્રમવંત-આત્મપરાક્રમવંતના સમસ્ત લક્ષણ હોવાથી, ભગવંતને “વીર” નામ બરાબર છાજે છે. કારણ કે વીરપણું તે આતમ ઠાણે, જાણ્યું તમચી વાણે રે. કામ વીર્ય વિશે જિમ ભેગી, તિમ થયો આતમભેગી રે. વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે; મિથ્યા મોહ તિમિર ભય ભાગું, છત નગારું વાણું રે.”—શ્રી આનંદધનજી. “શુદ્ધતા એકતા તીણતા ભાવથી, મોહ રિપુ જીતી જય પડહ વાય.”–શ્રી દેવચંદ્રજી. “ नमो दुर्वाररागादिवैरिवारनिवारिणे । અર્હતે ચોદિનાથાથ મલ્હાવીરાય રાશિ –શ્રીહેમચંદ્રાચાર્યજીત શ્રીગશાસ્ત્ર. + વૃત્તિમાં પદે પદ વિવરીને તેને યથાનુક્રમે અન્વય સંબંધ બતાવવાની શ્રીમાન હરિભદ્રસૂરિની આ કથનશૈલી મનન કરવા જેવી છે, અને અભ્યાસી વિદ્યાર્થીને બહુ ઉપયોગી છે. શ્રી હરિભદ્રસૂરિજીએ એકે એક અક્ષર તોલી તેલીને-માપી માપીને યે છે, ઊંડા તત્વચિંતનપૂર્વક લખે છે, તેને કાને માત્રા પણ સપ્રયજન છે. એટલે આ કથનપદ્ધતિ લક્ષમાં રાખી ધીરજથી સ્વસ્થપણેશાંતપણે જેમ જેમ આ સત્શાસ્ત્રને આશય “ચાવી ચાવીને ' વાંચવા-વિચારવામાં આવશે, તેમ તેમ અધિક આનંદ થશે, એવી સામાન્ય સૂચના છે. અને આ વૃત્તિનો આશય પણ અત્રે પ્રત્યેક શ્લોકના વિવેચનના પ્રારંભે પ્રાયઃ પ્રથમ પારિગ્રાફમાં વણી દીધું છે અને પછી તે ઉપર છુટ વિવેચન કર્યું' છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણુ ઈષ્ટદેવસ્તવ–આમ આવા વીરને નમસ્કાર કરી અત્રે શાસ્ત્ર પ્રારંભે મંગલરૂપ ઈષ્ટ દેવતાનું ભાવસ્તવ કહ્યું, કારણ કે અન્યને સાધારણ નહિં એવા અસાધારણુ-અનન્ય યથાભૂત ગુણેનું સંકીર્તન કરવું તે ભાવસ્તવ કહેવાય છે, અને અત્રે ઇષ્ટદેવ સ્તવ પણ ભગવાનના જેવા છે તેવા ગુણવાચક વિશેષણ વડે ઈષ્ટ દેવનું ભાવસ્તવ કર્યું છે. આમાં ભગવાનનું ઈષ્ટપણું અતિશયવંત એવા પરમોત્તમ ગુણગણને લીધે છે, અને દેવતાપણું પરમ દિવ્ય ગતિની–મુક્તિની પ્રાપ્તિને લીધે છે. આમ ભગવાન ખરેખરા “ઈષ્ટ દેવ” છે. તેમજ મોક્ષસુખના કારણરૂપ આ ગદષ્ટિ પણ આ વીર પ્રભુએ ઉપદેશી છે, તે ઉપકારની સ્મૃતિ અર્થે પણ અત્રે તે ભગવાનને નમસ્કાર કર્યો છે. “શિવસુખ કારણ ઉપદિશી, ગતણી અડ દિઠ્ઠી રે; તે ગુણ થણી જિન વીરનો, કરશું ધર્મની પુઠ્ઠી રે.........વીર જિનેસર દેશના.” –શ્રી યશોવિજ્યકત યોગદષ્ટિસઝાય. પ્રજનાદિ આમ મંગલાચરણ કરી અહીં પ્રજન, વિષય, સંબંધ એ ત્રણ કહ્યા છે. અહીં કહેવાનો વિષય ગ જ છે. સાધ્ય-સાધનરૂપ તે સંબંધ છે. ગ્રંથકર્તાનું અનંતર-તાત્કાલિક (Immediate) પ્રોજન સંક્ષેપમાં યોગનું કથન કરવું તે છે; અને પરંપરાજન (Remote, Ultimate) મોક્ષ છે, કારણકે શાસ્ત્ર કાર શુદ્ધ આશયથી આ સત્વહિતરૂપ પરોપકાર પ્રવૃત્તિ કરે છે, અને માન-પૂજા–કીર્તિ આદિ કામનાથી રહિતપણે કેવળ શુદ્ધ આત્માથે કરવામાં આવતી આવી શુદ્ધ પ્રવૃત્તિ મેક્ષના અધ્ય–અચૂક બીજરૂપ છે. બીજ હોય તે કાળાંતરે ફાલીફૂલીને વૃક્ષ થાય, તેમ શુદ્ધ આશયથી કરવામાં આવેલી આ સલ્લાસરૂપ પરોપકાર પ્રવૃત્તિના બીજમાંથી પરંપરાએ નિવણ–મેક્ષ ફળની અવશ્ય પ્રાપ્તિ એ શાસ્ત્રકારનું પરંપરાપ્રયોજન છે. અને શ્રોતાઓનું અનંતર પ્રયજન તે આ પ્રકરણના અર્થનું પરિજ્ઞાન થવું-સારી પેઠે સમજવું એ છે, એમનું પણ પરંપરાજન તે મોક્ષ જ છે, કારણ કે પ્રકરણ અર્થના જ્ઞાનથી જેમ ઘટે તેમ ઉચિતપણે અત્રે જ યોગમાં પ્રવૃત્તિ હોય છે, અને આ ગપ્રવૃત્તિ પણ મોક્ષના અવંધ્ય-અચક બીજરૂપ છે, તેમાંથી પણ કાળાંતરે અવશ્ય મોક્ષરૂપ ફળ મળશે જ. “એહનું ફળ દેય ભેદ સુણજે, અનંતર ને પરંપર રે, આણા પાલન ચિત્તપ્રસન્ની, મુગતિ સુગતિ સુરમંદિર રે.......... સુવિધિ જિનેસર” -- શ્રી આનંદઘનજી Page #106 -------------------------------------------------------------------------- ________________ (૧૦). યુગદષ્ટિસમુચ્ચય આમ ઈષ્ટ દેવતાનું સ્તવ કરી, અને પ્રજન વગેરે કહી બતાવી, પ્રકરણમાં ઉપકારક એવું પ્રાસંગિક કથવા કહે છે – इहैवेच्छादियोगानां, स्वरूपमभिधीयते । योगिनामुपकाराय, व्यक्तं योगप्रसङ्गतः ॥ २ ॥ ઇચ્છા આદિક યોગનું, કથાય અંહિ સ્વરૂપ ઉપકારાર્થે ગિના, પ્રસંગથી ફુટ રૂપ. ૨. અર્થ:–અહીં જ ઈચ્છા વગેરે વેગોનું સ્વરૂપ, ગિઓના ઉપકાર માટે, યુગના પ્રસંગથી, વ્યક્તપણે-સ્પષ્ટ પણે કહેવામાં આવે છે. વિવેચન હવે અહીં ચાલુ વિષયમાં ઉપયોગી એવા ગભૂમિકારૂપ–કેગના હૃદયરૂપ ઈચ્છાગ, શાસ્ત્રયાગ ને સામર્થ્યોગનું સ્વરૂપ કહેવામાં આવે છે. મિત્રા વગેરે યોગદષ્ટિ એને તેની સાથે નિકટનો સંબંધ છે, તે દષ્ટિઓ તેમાં અંતર્ભાવ પામે છે, તેથી તેના પ્રસંગથી અત્રે તેનું કથન આવશ્યક છે. એટલે તે કલગી ને પ્રવૃત્તચક એ બે પ્રકારના યોગીઓના ઉપકારાર્થે કહ્યું છે, અને તે પણ વ્યક્તપણે, સ્પષ્ટપણે, અગોયપણે, બુલેખુલ્લું કહ્યું છે. પણ નિષ્પન્ન-સિદ્ધ યેગીઓને આથી ઉપકાર કે સંભવ નથી. આ સ્વરૂપ જે કહ્યું છે તે યોગીજનોના ઉપકારને માટે છે, તેઓને વેગનું રહસ્ય મર્મ જાણવારૂપ થાય તે માટે છે. અહીં ચગીઓ એટલે કલગી કલગી આદિ ને પ્રવૃતચક એ બે કેટિના યોગીઓ સમજવા,–નહિં કે નિષ્પન્ન સિદ્ધગીઓ; કારણ કે તેનું કાર્ય તો પરિપૂર્ણ સિદ્ધ થઈ ચૂક્યું વૃત્તિ – –અહીં જ, પ્રક્રમમાં, ચાલુ વિષયમાં. શું? તે કે-રૂછાવિકોન-ઈચછા આદિ રોગોનું-છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યોગનું. એથી શું? તે કે– વામિપીત્ત-સ્વરૂપ-સ્વલક્ષણ કહેવામાં આવે છે. શા માટે ? તે કે– યોજનાનુur –ોગીઓના ઉપકાર અથે. યોગીઓ અત્રે કુલગીઓ અને પ્રવૃત્તચક્ર. ગીઓ પ્રથા છે, જેનું લક્ષણ કહેવામાં આવશે) નહિં કે નિષ્પન્ન યોગીઓ-(જેનું લક્ષણ પણ કહેવામાં આવશે.) કારણકે તેઓને આના થકી ઉપકારનો અભાવ છે, એટલે તેમાંથી અન્ય એવા કુલગી ને પ્રવૃત્તચક્રના ઉપકાર અર્થે. અને આ થકી ઉપકાર એટલે કેગના હૃદયને (રહસ્યનેમર્મને) બંધ થવો તે છે. કેવી રીતે કહેવામાં આવે છે ? તે કે- ચત્ત–વ્યક્તપણે, સ્પષ્ટપણે (અગોયપણે), અને આ અપ્રસ્તુત (અસ્થાને) પણ નથી, એટલા માટે કહ્યું-ચાકરડતા–મિત્રા આદિ યોગના પ્રસંગથી. “પ્રસંગ' નામની તંત્રયુક્તિથી આક્ષિતઆકર્ષાઈને આ આવી પડેલું છે, એમ અર્થ છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ઈચછાયેગાદિ (૧૧) છે, તેઓ તે યોગનું હદય પામી સિદ્ધહસ્ત લેગ બની ચૂક્યા છે, ગ-ગિરિશ્ચંગ પર ચગારૂઢ થઈ ગયા છે. એટલે તેવા તે મહાનુભાવોને આથી કાંઈ ઉપકાર થવાનો અભાવ જ છે. પામેલાને પામવાનું શું? ચઢેલાને ચઢવાનું શું ? જે કાઈને આથી ઉપકાર થવાને સંભવ હોય, તો સાધક દશાવાળા એવા કુલગીઓને અને પ્રવૃત્તચક યોગીઓને જ છે. “કુલગી ને પ્રવૃત્તચક્ર છે, તેહ તણે હિત હેતે છે.” ગદષ્ટિ ગ્રંથ હિત હવે, તિણે કહી એ વાત છે.” “આરહે આરૂઢ ગિરિ, તિમ એહની ગતિ ન્યારી છે.”– શ્રી કે. દ. સક્ઝાય. આ ત્રણ પ્રકારના યોગીઓનું સ્વરૂપ ગ્રંથકાર મહર્ષિ આગળ ઉપર વિસ્તારથી કહેવાના છે. પણ સંક્ષેપથી– • કુલગી” એટલે જેઓ યોગીઓના કુલમાં જગ્યા છે, એટલે કે જન્મથી જ જે તે યોગીના ધર્મને પામેલા છે, જે જન્મથી જ ભેગી છે ( Born Yogis) તે અને બીજાઓ પણ જે પ્રકૃતિથી ગી-ધર્મને અનુગત હોય છે, અનુસરનારા હોય છે, તે પણ કુલગી છે બાકી બીજા નહિં. જ્ઞાનરૂપી અગ્નિમાં હવન કરનાર, અધ્યાત્મ શાસ્ત્રમાં નિષ્ણાત અને પરબ્રહ્મરૂપ ગામના વતનદાર, જેઓ “એકમેવાદ્વિતીયના સિદ્ધાન્તમાં નિત્ય નિમગ્ન રહીને ત્રિભુવનનું રાજ્ય કરતા હોય છે, અને સંતેષરૂપ વનમાં કેફિલ સમાન મધુર ધ્વનિ કર્યા કરે છે, અને જેઓ વિચારવૃક્ષના મૂળમાં બેસીને બ્રહ્મરૂપ ફળનું નિત્ય સેવન કરતા હોય છે, એવા યેગીના કુળમાં તે ચગશષ્ટ પુરુષ જન્મ ધારણ કરે છે.” ઈત્યાદિ. સંતશ્રી જ્ઞાનેશ્વર મહારાજફત જ્ઞાનેશ્વરી ગીતા. બગીકુલે જાયા તસ ધર્મો અનુગત તે કુલગીજી, અષી ગુરુ-દેવ-દ્વિજ પ્રિય, દયાવંત ઉપયોગી છે.” ઇત્યાદિ– શ્રી કે. દ. સક્ઝાય. “અથવા યોનિનામા શુ અતિ વીમતામ્ . एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम् ॥ तत्र तं बुद्धिसंयोग लभते पौर्वदेहिकम् । સતત ૨ તો મૂઃ વંચિતો ગુરુનંદન ”—ગીતા અ. ૬, Page #108 -------------------------------------------------------------------------- ________________ ભૂમિ કા ઇચછાયોગ શાસ્ત્રયોગ અને સામર્થ્યાગ –રાત – ઈચ્છાગનું સ્વરૂપ પ્રતિપાદન કરવા માટે કહે છે— कर्तुमिच्छोः श्रुतार्थस्य, ज्ञानिनोऽपि प्रमादतः। विकलो धर्मयोगो यः, स इच्छायोग उच्यते ॥३॥ ઈચ્છક શ્રુતજ્ઞ જ્ઞાનિને, પણ પ્રમાદ પસાય; વિકલ જે ધર્મગ તે, ઈચ્છાગ કથાય. ૩. અર્થ –ધર્મ કરવાને ઇચ્છતા, અને આગમ-અર્થ જેણે શ્રવણ કર્યો છે એવા (શ્રુતાર્થ) જ્ઞાનિને પણ, પ્રમાદને લીધે જે વિકલ-અસંપૂર્ણ ધર્મગ, તે ઈચ્છાગ કહેવાય છે. વિવેચન અહીં ઈછાયેગનું સ્વરૂપ સ્પષ્ટપણે કહ્યું છે. જ્યાં ધર્મ કર્તવ્ય કરવાની સાચી ત્તિ – મિઝો –કરવાના ઈચ્છ-છક, તેવા પ્રકારના ક્ષયોપશમ ભાવથી નિર્ચાજપણેજનિર્દભપણે જ કરવાને ઇચ્છતા એવા કેઈને. આને જ વિશેષણ આપે છે. આ ચિકીપુંધર્મ કરવાની ઇચ્છાવાળો કે વિશિષ્ટ હેય ? તે કે-- “તાર્થ –સુતાર્થ, એટલે જેણે અર્થ-આગમ શ્રત કર્યું છે, શ્રવણ કર્યું છે એ. કારણકે અર્થ શબ્દનો અર્થ આગમ વચન છે, “અર્થ? અને તવં” અનાવડે કરીને તત્વ અર્થાય છે, શધાય છે, એટલા માટે. આ મૃતાર્થ–બુતજ્ઞાની પણ કદાચિત અજ્ઞાની જ હેય-ક્ષપશમના વિચિત્રપણને લીધે. એટલા માટે કહ્યું – જ્ઞાનિtsf–ાનીનો પણ, અનુષ્ઠાન કરવા યોગ્ય-આચરવા ગ્ય તત્વાર્થ–પરમાર્થ જેણે જાણેલ છે, સમજેલ છે એવા જ્ઞાનનો પણ. એવા પ્રકાર હતાં પણ શું? તે કે –- પ્રમાદને લીધે, વિકથા આદિ પ્રમાદે કરીને, વિરુદ-વિકલ, કાળ વગેરે વિકલતાને આથી વિકલ-અસંપૂર્ણ ધર્મોઃ -ધર્મયોગ, ધર્મવ્યાપાર, :-જે, વંદન આદિ વિષયી, હુક્કાથોન -તે “ઇરછાયાગ કહેવાય છે. અને આનું ઇરછાપ્રધાનપણું તેવા પ્રકારે અકાલ આદિમાં પણ કરવા થકી છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ઈઅછાયોગ (૧૩) અંતરંગ ઈચ્છાનું પ્રધાનપણું–મુખ્યપણું છે, તેનું નામ “ઈચ્છાગ' છે. તેવા ઈચ્છાયેગવાળે પુરુષ શાસ્ત્રવેત્તા અને સમ્યગજ્ઞાની હોય છે, પણ તેમ હોવા છતાં હજુ વિકથા વગેરે પ્રમાદને લીધે, તેને તે ધર્મવ્યાપાર વિકલ એટલે કે ખોડખાંપણવાળ–અસંપૂર્ણ છે. આમ ઈચ્છાયેગી પુરુષના મુખ્ય લક્ષણ આ છે:-(૧) ધર્મ કરવાની ઈચ્છા, (૨) કૃતાર્થશ્રુતજ્ઞાનીપણું, (૩) સમ્યગ્રાની પણું -સમ્યગૃષ્ટિપણું, (૪) છતાં પ્રમાદજન્ય વિકલપણું. ૧. ધર્મ કરવાની ઇચ્છા–પ્રથમ તો તે પુરુષ ધર્મકાર્ય કરવાની સાચેસાચી, ખરેખરી, નિર્દભ, નિષ્કપટ, નિવ્યાજ અંતરંગ ઈચ્છાવાળો હે ધર્મ કરવાની જોઈએ. કારણકે જેમ સંસાર-વ્યવહારમાં પ્રથમ કેઇ પણ કૃત્ય કરવાની ઈચ્છા ઈચ્છા થાય છે, ને તે પછી જ તેમાં પ્રવૃત્તિ થાય છે, તેમ પરમાર્થમાં પણ પ્રથમ તે ધર્મ કત્ય કરવાની સાચી અંતરંગ ઈછા ઉપજવી જોઇએ. તે ધર્મનું પહેલું પગથીયું છે. ધર્મ પ્રત્યેની એટલે કે મોક્ષસાધન પ્રત્યેની તેવી અંતરંગ ઈચ્છા, પરમ રુચિ, પરમ પ્રીતિ, ભક્તિભાવ, પ્રશસ્ત રાગ, સાચો “રંગ’ જયાં લગી ન હોય, ત્યાં લગી ધર્મક્રિયામાં સારો રસ ઉપજતો નથી, “છાર પર લિંપણ” જેવી નીરસ શુષ્ક ક્રિયા યંત્રવત જડપ થયા કરે છે, પણ તેમાં જોઈએ તેવી મજા આવતી નથી. અમૃતસરોવર ભર્યું હોય, પણ તેની ઓર મીઠાશ તે તૃષાતુરને જ આવે છે. ભજનની ખરી મીઠાશ સાચી ભૂખ લાગી હોય તેને જ આવે છે, માટે ધર્મની સાચી ઈચ્છા, તમન્ના, લગની લાગવી જોઈએ, એ સૌથી પ્રથમ જરૂરનું છે. એટલે જે સાચા જોગીજન” છે, તેમનામાં તે તેવી સાચી ઈચ્છા હોવી જ જોઈએ, એ યોગની પ્રથમ ભૂમિકા છે. અને તે જોગીજનને ઇચ્છા પણ શી છે? “મૂળ શુદ્ધ તે આત્મપદ રૂપ શુદ્ધ ધર્મની–મોક્ષની પ્રાપ્તિ સિવાય બીજી ઈચ્છા તે મુમુક્ષુ આમાથી જોગીજનોને હોતી જ નથી. તેઓને તો એક આત્માર્થનું જ કામ હોય છે, બીજે મનરોગ હોતા નથી. “ઈએ છે જે જોગીજન, અનંત સુખસ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદ, સગી જિનસ્વરૂપ.” કામ એક આત્માર્થનું, બીજો નહિં મનરેગ.” ગ્ય થવાની તમારામાં ઈચ્છા પરિચયો ! તમને હું ભલામણ કરું છું કે તમે ઉત્પન્ન કરો.” તૃષાતુરને પાયાની મહેનત કરો, અતૃષાતુને તૃષાતર થવાની જિજ્ઞાસા પેદા કરજે.” ઇત્યાદિ, ---શ્રીમદ્ રાજચંદ્રજી. Page #110 -------------------------------------------------------------------------- ________________ (૧૪) ગદષ્ટિસમુચ્ચય શ્રી પ્રતિક્રમણ વગેરે સૂત્રમાં ઘણા સૂત્રો “છામિ” “ફૂછવાર” વગેરે ઈચ્છાપ્રદર્શક પદથી શરૂ થાય છે, એની પાછળ પણ એ જ રહસ્ય રહેલું છે, કે પ્રત્યેક ધર્મ ક્રિયામાં પ્રથમ ઇચ્છાગ હવે જોઈએ. જેમકે-“ફૂછામિ મામળો, ફુછાશા સંવિરહ માન” | ઇત્યાદિ. તેમજ આ ગ્રંથના મંગલાચરણમાં પણ તે ઈચછાયાગ જ કહો છે, તે પણ ગર્ભિતપણે એમ સૂચવે છે કે ઈચ્છાગ એ જ યોગનું મંગલાચરણ છે, યેગનું પ્રથમ પગથિયું છે, ત્યાગનું પ્રવેશદ્વાર છે. અને આ ધર્મ–ઈચછામાં પણ બીલકુલ નિષ્કપટપણું, માયાચાર રહિતપણું હોવું જોઈએ; દાંભિક ડોળઘાલુપણું, ધર્મઢેગીપણું, બગલાભગતપણું, ન જ હોવું જોઈએ, ધમમાં ખપવા ખાતરનો દંભ ન જ હોવો જોઈએ; ને તો જ તે સાચી ધર્મઇચ્છામુમુક્ષુતા કહી શકાય. કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદ રેહ .”—શ્રી આનંદઘનજી. દુર્બલ નગ્ન ને માસ ઉપવાસી, જે છે માયા રંગ રે; તો પણ ગર્ભ અનંતા લેશે, બેલે બીજું અંગ છે.” -શ્રી યશોવિજ્યજીકૃત સાડા ત્રણસો ગાથાનું સ્તવન, “आत्मार्थिना ततस्त्याज्यो दंभोऽनर्थनिबन्धनम् । શુદ્ધ સ્વાદનુમૂતયાકામે પ્રતિકારિત ”– શ્રી યશોવિજયજીકૃત અધ્યાત્મસાર અર્થાત્ એટલા માટે આમાથીએ અનર્થના કારણરૂપ દંભ-ગીપણું છોડી દેવું જોઈએ. જુની-સરળતાવંત પુરુષની શુદ્ધિ હોય છે, એમ આગમમાં કહ્યું છે. ૨. શ્રુતજ્ઞાન-બીજું, તેનામાં શ્રુતજ્ઞાન હોવું જોઈએ, સદ્ગુરુમુખે કે સશાસ મુખે તેણે મૃતનું–અર્થનું શ્રવણ કરેલું હોવું જોઈએ, તેને આગમનું શ્રુતજ્ઞાન જાણપણું હોવું જોઈએ. અત્રે “શ્રવણુ” એટલે માત્ર કર્ણદ્રિયદ્વારા શબ્દનું સાંભળવું એમ નહીં, પણ સાંભળવાની સાથે ભાવથી અર્થગ્રહણ પણ કરી લેવું તે જ સાચું શ્રવણ છે. કારણ કે જેના દ્વારા તત્ત્વ અથય–શોધાય તેનું નામ જ અર્થ અથવા આગમ-શ્રત છે. એટલે આ અર્થ–આગમ-શ્રત જે શ્રવણ કરે, તે તેના અર્થગ્રહણરૂપ શ્રવણ પણ કરે, એ સહેજે સમજાય એમ છે. x “कायोत्सर्गादिसूत्राणां श्रद्धामेधादिभावतः । ફુદwાત્રિ દેરાસર્વત્રતÚરામ્ II” –શ્રી અધ્યાત્મસાર. । खणमवि विच्छिजइ व भोअणे इच्छा । સોળે રુદછા ! एवं मोक्खत्थीणं छिजइ इच्छा ण कजंमि ॥" શ્રી યશોવિજયજીકૃત યતિલક્ષણસમુચ્ચય. Page #111 -------------------------------------------------------------------------- ________________ ઈચછાયોગ ૩. સમ્યગદષ્ટિ-જ્ઞાનીપણું–શાસ્ત્રજ્ઞાન હેય, સર્વ આગમ જાણતો હેય, છતાં કદાચને અજ્ઞાની પણ હોય; એટલા માટે ઈચ્છાગી “જ્ઞાની” હેવો સમ્યગ્દષ્ટિ- જોઈએ એવું ખાસ વિશેષણું મૂક્યું. ઈચ્છાયોગી સમ્યગદષ્ટિ પુરુષ હોય, જ્ઞાનીપણું સમ્યગુદર્શનને પ્રાપ્ત થયેલ આત્મજ્ઞાની હોય સમ્યગદર્શન વિનાનું બધુંય જ્ઞાન અજ્ઞાનરૂપ જ છે. કારણકે શાસ્ત્રસમુદ્રનો પાર પામીને વિદ્વાન્ - વિબુધ થયેલ હોય, પણું અનુષ્ઠાન કરવા યોગ્ય એવું આરાધ્ય ઈષ્ટ તત્વ ન જાણ્યું હોય, તો તે અજ્ઞાની જ કહેવાય. વિબુધેએ ( એ) મંદર પર્વતવડે સાગરમંથન કરી સાર. ભૂત રત્નોની ને તેમાં પણ સારભૂત અમૃતની પ્રાપ્તિ કરી, એમ પુરાણેક્તિ છે. તે રૂપકને અત્રે અધ્યાત્મ પરિભાષામાં ઘટાવીએ, તો વિબુધ (વિદ્ધજજનો ) અધ્યાત્મશાસ્રરૂપ મંદરાચલવડે શાસ્ત્રસમુદ્રનું મંથન કરી, તેમાંથી સારભૂત તત્વ-રત્ન ખોળી કાઢી, પરમ અમૃતરૂ૫ આત્મતત્વને ન પામે, તે તે તેમનું વિબુધપણું અબુધ પણરૂપ જ છે, અજ્ઞાન પણારૂપ જ છે. પાંચમા અંગમાં–શ્રી ભગવતીસૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે “નવ પૂર્વ સુધી ભર્યો હોય, પણ જે જીવને ન જાણ્યો તો તે અજ્ઞાની છે.” “જે હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જ નહીં, સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહા વિશેષ, જીવ કરવા નિર્મળ, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. નહીં ગ્રંથમાંહિ જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિં કવિ-ચાતુરી, નહિં મંત્રતંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિં ભાષા ઠરી, નહિં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળા, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે.” જબ જા નિજ રૂપકે, તબ જા સબ લોક નહિં જાન્યો નિજ રૂપકે, સબ જાન્યો સો ફેક ”-શ્રીમદ્ રાજચંદ્રજી એટલા માટે ઈરછાયેગી “જ્ઞાની” પુરુષમાં આત્મજ્ઞાન અવશ્ય હાય, ઈરછાયોગી પુરુષ સમ્યગ્દષ્ટિ, સમ્યગ્દર્શની, આત્મજ્ઞાની હોય. ૪. પ્રમાદજન્ય વિકલતા–આમ આ ઈછાયોગી સમષ્ટિ આત્મજ્ઞને દર્શન મેહ તો દૂર થયો છે, પણ ચારિત્રમેહની હજુ સંભાવના છે, એટલે પ્રમાદથી હજુ તેને તેની સંપૂર્ણ અવિકલ આત્મસ્થિતિ હતી નથી, અખંડ વિકલતા આત્માનુચરણરૂપ ચારિત્ર હોતું નથી. કારણકે પ્રમાદન સદ્દભાવ હોવાથી આત્મસ્વરૂપથી પ્રમત્ત-યુત થઈ જવાય છે, વિકથા વગેરે પ્રમાદના પ્રસં. - " अध्यात्मशास्त्रहेमाद्रिमथितादागमोदधेः । મૂયાંતિ કુત્તાનિ પ્રાથને વધેર્ન લિમ્ ” -શ્રી યશોવિજયજીત અધ્યાત્મસાર. Page #112 -------------------------------------------------------------------------- ________________ યોગદરિસમુચિય ગથી તેના ચારિત્રભાવમાં વિકલપણું–ખામી આવી જાય છે, અને તેથી જ તેને યોગ-ધર્મ. વ્યાપાર વિકલ-ખામીવાળો હાઈ, જ્ઞાનાચાર વગેરેના કાળ-વિનય વગેરે પ્રકારમાં અતિચાર-દોષથી તેની ખલના થાય છે. અત્રે પ્રમાદ એટલે આળસુપણું એ માત્ર સામાન્ય અર્થ નથી; પણ પ્રમાદ એટલે જે કંઈ વડે કરીને જીવ પિતાની આત્મસ્વરૂપ સ્થિતિથીx પ્રમત્ત થાય, પ્રમાદના પ્રકાર ભ્રષ્ટ થાય, ચુત થાય, તે વિશાળ અર્થ છે, અને જીવને સ્વરૂપભ્રષ્ટ કરનારા આ પ્રમાદના મુખ્ય પાંચ પ્રકાર છે: (૧) મદ, (૨) વિષય, (૩) કષાય, (૪) નિદ્રા, (૫) વિકથા, અથવા પ્રકારોતરે તેના આઠ ભેદ છેઃ (૧) અજ્ઞાન, (૨) સંશય, (૩) મિથ્યાજ્ઞાન, (૪) રાગ, (૫) શ્રેષ, (૬) મતિભ્રંશ, (૭) ધર્મમાં અનાદર, (૮) મન-વચન-કાયાના વેગનું દુપ્રણિધાન. અને આ પ્રમાદને લીધે જ્ઞાનાચાર વગેરે પંચ આચારના સભ્યપાલનમાં ક્ષતિ થવાનો સંભવ છે છતાં, ઇચ્છાગી મુમુક્ષુને ઈચ્છાપ્રધાનપણું તે અવશ્ય છે જ, એટલે તે મોક્ષસાધક ધર્મકર્તવ્ય કરવાની સતત અંતરંગ ઈચ્છા ધરાવે જ છે, અને તે ઈચ્છા પ્રમાણે યેગ-ધર્મવ્યાપાર-ધર્મપ્રવૃત્તિ પણ કરે છે, તેને ધર્મ પુરુષાર્થ તો ચાલુ જ હોય છે. કારણ કે અન્ય સામાન્ય કટિના છ જેમ પ્રમાદી–આળસુ હોય છે, તેવા અર્થમાં તે જ્ઞાની પુરુષ પ્રમાદી દેતો નથી, તે કાંઈ પાદપ્રસારિકા કરીને આળસુ બેસી રહેતું નથી. તેવા સામાન્ય-પ્રાકૃતજન કરતાં તે તે અનંતગણે આગળ વધી ગયો હોય છે, કારણ કે તેના કષાય પાતળા પડી ગયા હોય છે, વિષયરસ-વિષયાસકિત મંદ પડી ગયા હોય છે, શગદ્વેષ આદિ પ્રમાદેદેષ મેળા પડી ગયા હોય છે, અને આત્મસ્વરૂપ જાણ્યા-સમજ્યા પછી તે જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષને પ્રયત્ન, પુરુષાર્થ, ઈછા પણ પ્રમાદ દૂર કરવા ભણી જ હોય છે. પરંતુ ઉપર કહેલા કારણોને લીધે ઉપજતે પ્રમાદનો અંશ પણ જ્યાં લગી હોય, ત્યાં લગી તે “પ્રમાદી” જ-પ્રમત્ત જ કહેવાય છે. અને જેટલા જેટલા અંશે તેનો પ્રમાદદોષ દૂર થતું જાય છે, તેટલા તેટલા અંશે તેની આત્મસ્થિતિ–આત્મદશા વધતી જાય છે, તેને ઈચ્છાયોગ બળવત્તર બનતું જાય છે. આમ પ્રમાદની ઉત્તરોત્તર ન્યૂનતા (ઓછાશ) પ્રમાણે તે ઇચ્છાગી સમ્યગ્દષ્ટિ આત્મજ્ઞના ત્રણ વિભાગ પડે છે. (૧) અવિરતિ સમ્યગ્દષ્ટિ, (૨) દેશવિરતિ સમષ્ટિ (ભાવશ્રાવક), (૩) સર્વવિરતિ સમ્યગદષ્ટિ (ભાવસાધુ). “શ્રદ્ધા જ્ઞાન લહ્યા છે તે પણ જે નવિ જાય પમાય રે, વય તરુ ઉપમ તે પામે, સંયમ ઠાણ જો ના'યે રે.... ગાયે ગાયે રે, ભલે વીર જગતગુરુ ગાય.” x “न प्रमादादनर्थोऽन्यो ज्ञानिनो स्वस्वरूपतः । સત મોદકતતtsધીતતો ચંધતતો ચા ”- શ્રી શંકરાચાર્ય કૃત વિવેકડામણિ. Page #113 -------------------------------------------------------------------------- ________________ યોગ " पमायं कम्ममाहंसु अप्पमायं तहावरं । तद्भावादेसओ वावि बालं पंडियमेववा ॥ ,, —શ્રી સૂત્રકૃતાંગ. “પ્રમાદને તી કરદેવ કર્મ કહે છે, અને અપ્રમાદને તેથી બીજી એટલે અક રૂપ એવું આત્મસ્વરૂપ કહે છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ છે. "" —શ્રીમદ્ રાજચંદ્ર આમ ઇચ્છાયાગના ચાર લક્ષણ કહ્યા, તે લક્ષણેાના પરસ્પર સંબંધ છે. (૧) પ્રથમ તા ધર્મની ઇચ્છા ઉપજે, (૨) એટલે પછી તેનું સ્વરૂપ જાણવા માટે શ્રી સદ્ગુરુ મુખે શ્રવણ થાય, (૩) સભ્યક્ અર્થગ્રહણુરૂપ શ્રવણુ થયા પછી જ્ઞાન થાય, (૪) જ્ઞાન થયા છતાં પણ હજુ પ્રમાદને લીધે ચારિત્રમાં વિકલતા હાય. ( ૧૭ ) અને આમ આ ઇચ્છાયાગી પુરુષ-(૧) સાચા ધર્મ ઇચ્છક, ખરેખરા મુમુક્ષુ, આત્માથી હાય, (૨) શાસ્રાતિા-શ્રુતજ્ઞ ડાય, (૩) સમ્યગૂઢષ્ટિ આત્મજ્ઞાની હોય, (૪) છતાં હજી પ્રમાદ્રવત-પ્રમત્ત હાય. C વળી અત્રે શબ્દની ખૂબીથી ગૂંથણી કરી શાસ્ત્રકાર મહર્ષિ એ ઇચ્છાયાગ’માં કચાગ ભક્તિયેાગ ને જ્ઞાનયેાગના શોના અત્યંત કુશળતાથી સમાવેશ કરી દીધા છે. તે આ પ્રકારે-(૧) કમ્−કરવા માટે એ શબ્દથી કર્મયોગનું ગ્રહણ છે, (૨) · ઇચ્છા ’ શબ્દથી ભક્તિયેાગનું સૂચન છે, (૩) અને ‘જ્ઞાની' શબ્દથી જ્ઞાનયોગના નિર્દેશ છે. " તે ઉપરાંત એ પણ સમજવાનું છે કે-મહુકાલવ્યાપી એવું મેાક્ષસાધન જેવું પ્રધાન કાર્ય માથે લીધું હાય, તેમાં પ્રમાદવંત છતાં, જો તે ચેાડુ' પણ કર્મ×સાંગેાપાંગપણેઅવિકલપણું-પરિશુદ્ધપણે કરતા હાય, તે તેના પણ આ ઇચ્છાયાગમાં સમાવેશ થાય છે. તેમ જ અત્રે ઇચ્છાનું પ્રધાનપણું છે, એટલે એ ઉપરથી ઉપલક્ષણથી એ સમજવાનું છે કે થાતુ પણ શુદ્ધ ધર્મ કર્ત્તવ્ય કરવાની જો સાચી નિર્દભ ઇચ્છા પણ હાય, તા તેના પણ વ્યવહારથી અત્રે ઇચ્છાયાગમાં ઉપચારથી અતભાવ થાય છે. X 'साङ्गमप्येककं कर्म प्रतिपन्ने प्रमादिनः । t નસ્ત્રછાયોગત કૃતિ શ્રવળાત્ર મન્નતિ ॥ ’—શ્રી યશવિજયજીકૃત દ્વાત્રિશત દ્વાત્રિંશિકા, * " तत्पञ्चमगुणस्थानादारभ्यैवतदिच्छति । નિશ્ચયો વ્યવહારતુ પૂર્વમવ્વુપચાત: ''—શ્રી અધ્યાત્મસાર ઇત્યાદિ. Page #114 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) શાસ્ત્રયાગનું સ્વરૂપ કથવાની ઇચ્છાથી કહે છે:~ शास्त्रयोगस्त्विह ज्ञेयो यथाशक्त्यप्रमादिनः । श्राद्धस्य तीव्रबोधेन वचसाविकलस्तथा ॥ ४ ॥ જો શ્રાદ્ધ અપ્રમાદીતે, શક્તિ તણે અનુસાર; તીવ્રમેધ યુત શ્રુતથકી, વળી તે અવિકલ ધાર, ૪. અર્થ:—અને શાસ્રયાગ તા અહીં યથાશક્તિ અપ્રમાદી એવા શ્રાદ્ધને-શ્રદ્ધાવ'તને જાણુવા; અને તે તીવ્ર ખાધવાળા આગમ-વચનવડે કરીને તથા (કાલ આદિની વિકલતા વડે કરીને) અવિકલ અખંડ એવા ડાય છે. વિવેચન યોગદદિસમુચ્ચય શાસ્ત્રયાગ અહીં ચોગશાસ્રની પરિભાષામાં ખીજા શાસ્રયાગ'નું સ્વરૂપલક્ષણ સ્પષ્ટપણે કહ્યું છે. શાસ્ત્રપ્રધાનયેગ તે શાસ્ત્રયાગ, શાસ્ત્રનું જ્યાં પ્રધાનપણું છે તે શાસ્ત્રચાગ કહેવાય છે. આ શાસ્રયાગમાં આગમજ્ઞાનનું-શ્રુતઞાધનું એટલું બધું તીવ્રપણું–તીક્ષ્ણપણું હાય છે, એટલું બધું પટુત્ર-નિપુણપણું-કુશલપણું હાય છે, કે તે શાસ્ત્રજ્ઞાનવર્ડ કરીને એ અવિકલ-અખંડ હોય છે. અને તેવા શાસ્ત્રપટુપણાને લીધે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ અતિચાર દોષનું પણુ અહીં જાણપણું હાય છે, તથા સૂક્ષ્મ ઉપયાગપૂ ક-આત્મજાગૃતિપૂર્વક તે તે દોષ દૂર કરવામાં આવે છે. એટલે જ્ઞાનાચાર, દશ નાચાર, ચારિત્રાચાર, તપાચાર, ને વીયોચાર એ ૫ચ આચારના કાલ, વિનય વગેરે સૂક્ષ્મ પ્રકારનું પણ યથાવત્ ખરાખર પાલન કરવામાં આવે છે. એથી કરીને પણ આ શાસ્રયાગ અવિકલ–અખંડ હોય છે, ખાડખાંપણ વિનાના, નિરતિચાર હાય છે. વૃત્તિ:-શાસ્ત્રયોજતુ—શાસ્ત્રયોગ તો, શાસ્ત્રપ્રધાનયાગ તે શાશ્વયાગ, એટલે પ્રક્રમથી (ચાલુ વિષયમાં ) ધ’વ્યાપાર જ, તે વળી TMTM-અહીં, યગત ત્રમાં, જ્ઞેયઃ- જાણવા. કોનો ? ધ્રુવા ? તે માટે કહ્યું ચાર્જિ—યથાશક્ત, શક્તિને અનુરૂપ, શક્તિ પ્રમાણે. અપ્રમાન્તિઃ—અપ્રમાદીના, વિકથા વગેરે પ્રમાદથી રહિતનેા, આનું જ વિશેષણ આપે છે શ્રાદ્દસ્ય—શ્રાદ્ધને શ્રદ્ધાળુને, તેવા પ્રકારના મેહ દૂર થવાથી સંપ્રત્યયાત્મિક--સમ્યક્ પ્રતીતિવાળી આદિ શ્રદ્ધા ધરાવનારનેા-શ્રદ્દાવ તને. તીવ્રવોથેનતીવ્રોધવાળા, હેતુભૂત એવા પઢુ-નિપુણુ એધવાળા. વરસા—ત્રંચનથી, આગમથી, વિષ્ઠઃ--અવિકલ, અખંડ તથા—તેમ જ કાલ આદિની વિકલતાની અક્ષાધાએ કરીને પણ અવિકલ-અખંડ, કારણ કે અહું ( અકુશળ ) ઢાય તે અતિયાર દેષના જ્ઞાતા-જાણનાર હૈાય નહિ, અતિચાર દેષ જાણે નહિ, Page #115 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રયોગ ( ૧૦ ) આ આ શાસયોગ કોને હોય છે? કેવા પાત્રને હોય છે? શ્રાદ્ધ-શ્રદ્ધાવંત એવા યથાશક્તિ અપ્રમાદીને તે હોય છે. આમ શાસ્ત્રોગી પુરુષ (૧) તીવ્ર શાસ્ત્રબોધવાળા, (૨) શ્રાદ્ધ-શ્રદ્ધાળુ, (૩) યથાશક્તિ અપ્રમાદી હોય. તે આ પ્રકારે– તીવશાસ્ત્રબોધવાળો–આ શાસ્ત્રોગીને સિદ્ધાંતનો તીવ્ર બેધ–તીણ બેધ હોય છે. કુશાગ્ર બુદ્ધિના પ્રતાપે શાસ્ત્રનું સૂફમમાં સૂક્ષમ રહસ્યભૂત ગૂઢ જ્ઞાન તીવ્ર બોધ તેને હોય છે, ઊંડામાં ઊંડા આશયવાળી તેની સમજણ હોય છે. શાસ્ત્ર એટલે શાસ્તા પુરુષનું-આત પ્રમાણભૂત પુરુષનું વચન. જીવને કાયકાર્ય વગેરે સંબંધી જે શાસન-આજ્ઞા કરે, અને તે નિર્દોષ શાસનવડે કરીને જે જીવનું ત્રાણ એટલે સંસારભયથી રક્ષણ કરે, તે “શાસ્ત્ર' છે, એમ તેને વ્યુત્પત્તિ અર્થ છે. અને આવું શાસ્ત્ર તે નિર્દોષ એવા વીતરાગ સર્વરનું જ વચન હેઈ શકે–બીજા કેઈનું નહિં. " शासनात्त्राणशक्तेश्च बुद्धैः शास्त्रं निरुच्यते । वचनं वीतरागस्य तच नान्यस्य कस्यचित् ॥" -શ્રી યશોવિજયજમણીત અધ્યાત્મપનિષદુ. આ શાસ્ત્રસમુદ્રનો પાર પામવો ઘણે દુષ્કર છે. મોટા મોટા મતિમ તે પણ તેમાં થાકી જાય, અથવા ગોથું ખાઈ જઈ દિહને પ્રાપ્ત થાય, એવી તે શાસ્ત્રસમુદ્ર જિન પ્રવચનની દુર્ગમ્યતા” છે. શ્રી સદગુરુના કૃપાપ્રસાદથી, અવ લંબનથી, ગુરુગમથી જ તે દુર્ગમ આગમ પણ સુગમ થઈ પડે છે. “જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન અવલંબન શ્રી સદગુરુ, સુગમ અને સુખખાણ.” –શ્રીમદ્ રાજચંદ્રજી महामतिभिनिःशेषसिद्धान्तपथपारगैः । क्रियते यत्र दिग्मोहस्तत्र कोऽन्यः प्रसर्पति ॥" –ી શુભચંદ્રાચાર્યજીકત શ્રી જ્ઞાનાવ. એવા દુર્ગમ આગમ-સાગરને પણ શ્રી સદગુરુકૃપાપ્રસાદથી આ શાસ્ત્રોગી ઉદ્ભવી ગયેલ હોય છે, તેનું રહસ્યભૂત જ્ઞાન પામી ગયેલ હોય છે. અને સર્વશ્રતનું રહસ્ય પણ કેવલ એક શુદ્ધ આત્માને જાણો–ઓળખ–પામે એ જ છે. “દ્વાદશાંગીઝ શ્રી જિનેશ્વરે કહી છે તેમાં પણ એક આત્મા જ આદેય-ગ્રહણ કરવા ગ્ય છે, અને બાકી બીજું બધુંય હેય-ત્યાગવા ગ્ય છે. એ જ પરમ સારભૂત મુખ્ય વાત કહી છે. આવું ભાવશ્રુતજ્ઞાન x “उकं जिनदिशभेदमनं, श्रुतं ततोऽप्यन्यदनेकभेदकम् । तस्मिन्नुपादेयतया चिदात्मा, शेषं तु हेयत्वधियाभ्यधायि ॥” –શ્રી પદ્મનંદિ પંચવિંશતિકા, Page #116 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) ગદષ્ટિસમુચ્ચય એટલે કે શુદ્ધ આત્મજ્ઞાન આ શાસ્ત્રોના હૃદયમાં નિરંતર રમી રહ્યું હોય છે, અત્યંત પરિણમી ગયું હોય છે. આમ દ્રવ્ય-ભાવ શ્રુતના તીવ્ર બોધવાળો આ શાયેગી પુરુષ, આત્મજ્ઞાની સમ્યગદષ્ટિ એ શાસ્ત્રજ્ઞાતા હોય છે. " जो हि सुएणहिगच्छइ, अप्पाणमिणं तु केवलं सुद्धं । तं सुयकेवलिमिसिणो भणंति लोयप्पईवयरा ॥ जो सुयणाणं सव्वं जाणइ, सुयकेवलिं तमाहु जिणा । णाणं अप्पा सव्वं जह्मा सुयकेवली तम्हा ॥" –શ્રી કુંદકુંદાચાર્યજીકણીત શ્રીસમયસાર “જો gf , તો સવં જ્ઞાન, નો સવૅ જ્ઞાન, સો g ગાજર !” -શ્રી આચારાંગસૂત્ર. અર્થાત્ – જે શ્રુતવડે કરીને કેવલ શુદ્ધ એવા આ આત્માને જાણે છે, તેને લેકપ્રદીપકર ઋષિઓ “શ્રતકેવલી' કહે છે. અને જે સર્વ શ્રુતજ્ઞાન જાણે છે તેને જિન ભગ વાન “શ્રુતકેવલી' કહે છે, કારણ કે સર્વે જ્ઞાન તે આત્મા છે, તેથી તે શ્રુતકેવલી છે.” જે એકને (આત્માને) જાણે છે તે સર્વને જાણે છે, જે સર્વને જાણે છે, તે એકને (આત્માને) જાણે છે.” અને આમ શ્રુતજ્ઞાનને તીવ્ર બેધ હેવાથી જ, આ શાસ્ત્રોગી જ્ઞાની પુરુષ, જ્ઞાનાચાર વગેરેના પાલનમાં સૂકમ આત્મા પગપૂર્વક–સતત આત્મજાગૃતિપૂર્વક અવિકલપણે પ્રવર્તી શકે છે, અને તેથી જ અત્રે આ શાસ્ત્રને અવિકલ-અખંડ કહ્યો છે. શ્રાદ્ધ-શ્રદ્ધાવંત–આ શાસ્ત્રોગી પુરુષ શ્રાદ્ધ એટલે શ્રદ્ધાવંત હોય છે. જ્ઞાન હોય પણ શ્રદ્ધા ન હોય તે શું કામનું? પણ આ શાસ્ત્રી પુરુષ તે તીવ્ર પ્રતીતિવાળી શ્રતધવાળે હેઈ, તેને પરમાર્થની-તત્ત્વાર્થની, આસન, આત આગશ્રદ્ધા મની ને સદગુરુ પુરુષની શ્રદ્ધા અવશ્ય હોય છે. આમ તે સમ્યગ. દર્શની પુરુષ હોય છે એમ સ્પષ્ટ કર્યું છે. અને શાઅયોગીની તે શ્રદ્ધા સંપ્રત્યયાત્મક-સમ્યકુ તત્વપ્રતીતિરૂપ અથવા અન્ય પ્રકારની–આજ્ઞાપ્રધાન હોય છે. સંપ્રત્યયાત્મક શ્રદ્ધા એટલે તત્વની સમ્યક પ્રતીતિથી, ખરેખરી ખાત્રીથી ઉપજેલી શ્રદ્ધા. આવી શ્રદ્ધા તત્વની બરાબર ચકાસણ–પરીક્ષા કરવાથી (Searching investigation), સોનાની જેમ કસોટી કરવાથી ઉપજે છે. કષછેદ * “દાનં vમાનામાનામતમૃતાન્.. त्रिमूढापोढमष्टाङ्गं सम्यग्दर्शनमस्मयम् ॥" -શ્રી સમંતભદ્રચાર્યજીકૃત શ્રી રત્નકરઠ શ્રાવકાચાર, Page #117 -------------------------------------------------------------------------- ________________ શાશ્વગ ( ૨૧ ) તાપથી જેમ સોનાની ચેકસાઈ કરવામાં આવે છે, તેમ શાસ્ત્રતત્વરૂપ સુવર્ણની ચોકકસ પરીક્ષા વિચક્ષણ પુરુ કરે છે. અને આ શાસ્ત્રી તે તીવ્ર બોધવાળો પ્રબળ ક્ષપશમી-પ્રતિભાસંપન્ન પુરુષ હાઈ, આવી પરીક્ષા કરવાને અત્યંત ગ્ય હોય છે. તે આ પ્રકારે - કષછેદ-તાપ પરીક્ષા. સોનાને જેમ પ્રથમ તો ઉપર ઉપરથી કસોટી પત્થર પર કસી જુએ છે, તેમ કે એક શાસ્ત્રના વિધિ-નિષેધ એક અધિકારવાળા (એક મોક્ષતત્વને ગોચર) છે કે નહિં, તેની તે પરીક્ષા કરે છે -આ કષ પરીક્ષા છે. કદાચ સોનું ઉપર ઉપરથી તે બરાબર હોય, પણ અંદરમાં દગો કે સેળભેળ હોય, ઉપરમાં સેનાનો ઢોળ હોય ને અંદર પીત્તળ હોય, તે શું ખબર પડે? એટલા માટે એનો છેદ (cross-section) કરવામાં આવે છે, કાપ મૂકવામાં આવે છે, અને એમ કરતાં પોલ હોય તે પકડાઈ જાય છે. તેમ આ પરીક્ષાપ્રધાની પુરુષ એકસાઈ કરે છે કેએમાં જે વિધિ-નિષેધ બતાવ્યા છે, તેને યોગ-ક્ષેમ કરે એવી ક્રિયા એની અંદર કહી છે કે કેમ? આ છેદપરીક્ષા છે. કદાચ સોનું ઉપરની બન્ને કસોટીમાંથી પાર ઉતરે, તે પણ તેની પરીક્ષા હજુ પૂર્ણ થતી નથી, કારણ કે ભેળસેળ કરનારા એટલા બધા ચાલાક હોય છે કે સોનાની સાથે અણુએ અણુએ બીજી ધાતુ (Alloy) ભેળવી દે છે. આની પરીક્ષા તે સોનાને તપાવવાથી થાય; અગ્નિતાપથી સોનું ગાળવામાં આવે, તો તેની મેલાશન–અશુદ્ધિની ખબર પડે. તેમ પરીક્ષક ચેકસી પણ સર્વ નયનું અવલંબન કરતા વિચારરૂપ પ્રબલ અગ્નિવડે કરીને, શાહની તાવણી કરે છે. શાસ્ત્રને તાવી જુએ છે, અને તેમાં તાત્પર્યની અશુદ્ધિ કે મેલાશ છે કે નહિં તે તપાસે છે. આ તાપપરીક્ષા છે. આમ કષ-છેદ-નાપવડે શાસ્ત્રરૂપ સેનાની પરીક્ષા આ વિચક્ષણ પુરુષ કરે છે, અને તે પણ કોઈ પણ મત-દર્શનના આગ્રહ વિના, અત્યંત મધ્યસ્થતાથી, કેવળ તવંગવેષકપણે જ કરે છે. પ્રમાણિક ન્યાયાધીશની જેમ ન્યાયતુલા બરાબર જાળવીને, તે કઈ પણ પ્રકારના પક્ષપાત વિના, સ્વચ્છ* અંત:કરણથી તે પરીક્ષા કરે છે. આવી પરીક્ષા કરતાં * “ઘરાક્ષસે જારતા જથા જ્ઞના રાશિ વાસુદ્ધિ પરીસંતાં તથા સુધાર ” ઈત્યાદિ. (વિશેષ માટે જુઓ) – શ્રી અધ્યાત્મઉપનિષદ * “ साक्षाद् वस्तुविचारेषु निकषग्रावसन्निभाः। રિમારિત પુજાનું હોવાનું પણ રાજીના રેતા » –ી શાનાર્ણવ. " पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । મિત્ વારં જ તરણ કાર્ય રિઝ ”-પરમન્યાયમૂર્તિ શ્રી હરિભદ્રસૂરિ. Page #118 -------------------------------------------------------------------------- ________________ (૨૨), ગિદષ્ટિસમુચ્ચય તેને તત્વનિર્ણય-તત્વવિનિશ્ચય થાય છે, અને તેથી કરીને તેને સમ્યફ પ્રતીતિવાળી, ખરેખરી ખાત્રીવાળી (Real conviction) અંતરાત્મામાં–હદયમાં ઠસી જાય એવી સચોટ અંતરગ શ્રદ્ધા ઉપજે છે. આનું નામ સંપ્રત્યયાત્મક શ્રદ્ધા છે. અથવા તે આ શ્રદ્ધાને બીજે આણાપ્રધાન પ્રકાર પણ આ શાસ્ત્રોગીને હોય છે. અમુક પુરુષ આપ્યું છે, વિશ્વાસપાત્ર છે, વિશ્વાસ રાખવા ગ્ય છે, એવા આજ્ઞાપ્રધાન પુરુષપ્રામાણ્યથી–પુરુષપ્રતીતિથી આ શ્રદ્ધા ઉપજે છે. અને તે આપ્ત શ્રદ્ધા પુરુષ તે રાગ-દ્વેષ-મોહ આદિ દોષથી રહિત એ નિર્દોષ નિર્વિકાર વીતરાગ પુરુષ જ હોઈ શકે, એટલે એવા આપ્ત પુરુષનું વચન પરમ પ્રમાણ છે, પરમ પ્રતીતિ યોગ્ય છે, “તહત્તિ” કરવા યોગ્ય છે, એવી તેને શ્રદ્ધા હોય છે. કારણ કે તે એમ ભાવે છે કે-“વીતરાગે કહેલું તરવ+ સૂક્ષમ છે, હેતુઓથી તે હણી શકાતું નથી, અને તે આજ્ઞા ગ્રાહા (આજ્ઞાથી ગ્રહણ કરવા ગ્ય) છે, કારણ કે વીતરાગ અન્યથા કહે નહિં.” માટે મહારે એ વિતરાગ વચનમાં સંશયનું બીજ પણ ઊગવા દેવું ગ્ય નથી. “કાળની હીનતાથી, ઉત્તમ જ્ઞાનના વિચછેદ જવાથી, બુદ્ધિની મંદતાથી કે એવા કોઈ અન્ય કારણથી મારા સમજવામાં તે તત્ત્વ આવતું નથી, પરંતુ અહંત ભગવંતે અંશમાત્ર પણ માયાયુક્ત કે અસત્ય કહ્યું નથી જ, કારણ એઓ નિરાગી, ત્યાગ અને નિસ્પૃહી હતા. મૃષા કહેવાનું કંઈ કારણ એમને હતું નહિં. તેમ એ સર્વજ્ઞ, સર્વદશી હેવાથી અજ્ઞાનથી પણ મૃષા કહે નહિં.” તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું? નિર્દોષ નરનું કથન માને તેહ જે અનુભવ્યું.” સંશય બીજ ઉગે નહિં અંદર, જે જિનના કથન અવધારું, રાજય સદા મુજ એ જ મનેરથ, ધાર થશે અપવર્ગ ઉતારું.” –શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી મેક્ષમાળા. તે પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો “પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જે.અપૂર્વ અવસર.”–શ્રીમદ્ રાજચંદ્રજી “આજ્ઞા આરાધન વિના, કિમ ગુણસિદ્ધિ થાય?” “દાન તપ શીલ વ્રત નાથ આણ વિના, થઈ બાધક કરે ભવ ઉપાધિ.” દેવચંદ્ર આણામેં ખેલે, ઉત્તમ યુહિ પ્રસિદ્ધ છે.” -શ્રી દેવચંદ્રજી + “જૂથમં વિનો િતવં દેતfમજૈવ દુત્તે. આશાગ્રાહ્ય દિ તત્ ગ્રાહ્ય નાથાવાદિન વિના ” –આલાપપદ્ધતિ. “તમેવ સર્વ નિરાં કિર્દિ પાડ્યું !” – શ્રી આચારાંગસત્ર. Page #119 -------------------------------------------------------------------------- ________________ શાયેગ ( ર૩ ) આમ પ્રભુની આજ્ઞાને જ પ્રધાન માની, તેને શિરસાવધ ગણી માથે ચઢાવવી, એ જ ગ્ય છે, એમ આ આજ્ઞાપ્રધાની પુરુષ માને છે. અને આ આજ્ઞાપ્રધાન શ્રદ્ધા પણ કાંઈ જેવી તેવી વસ્તુ નથી, તે “સર્વ સંપકરી –સર્વ અર્થને સિદ્ધ કરનારી છે. તેમાં સ્વછંદને નાશ થાય છે, પરમ પુરુષનું પ્રબલ અવલંબન પ્રાપ્ત થાય છે, ઈત્યાદિ અનેક લાભ હોય છે. તેમ જ તેમાં કાંઈ પરીક્ષાને અભાવ હોય છે એમ નથી, ગૌણપણે તે પણ યથાશક્તિ તેમાં હોય છે. જો કે પરીક્ષાપ્રધાનીની શ્રદ્ધા બળવત્તર હોય છે, પણ તેવી તથારૂપ પરીક્ષાનું સામર્થ્ય કાંઈ બધાયનું હોતું નથી. વિરલા સમર્થ ક્ષપશમવંત પુરુષે જ તે કરી શકે છે, અને તેઓ પણ આજ્ઞાનું અવલંબન છેડી દેતા નથી, ગોણપણે તે માન્ય રાખી તે પ્રગસિદ્ધ કરવા મથે છે એટલું જ. આ ગમે તે પ્રકારે પણ શાસ્ત્રીને સમ્યક તત્ત્વપ્રતીતિવાળી (સંપ્રત્યયાત્મક) શ્રદ્ધા અવશ્ય હોય છે જ. અને આ હેવી પરમ આવશ્યક છે. કારણ કે જ્યાં સુધી તેવી શ્રદ્ધા ચોંટે નહિં, સાચી આસ્થા ઉપજે નહિં, આમામાં ન ભૂંસાય એવી “છાપ પડે નહિં, ત્યાં સુધી બધુંય જાણવું–કરવું “છાર પર લિંપણુ” જેવું થઈ પડે છે. “દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહા કિમ રહે? કિમ રહે? શુદ્ધ શ્રદ્ધા ન આણે. શુદ્ધ શ્રદ્ધાન વિણ જેહ કિરિયા કરી, છાર પર લિંપણે તેમ જાણે. ધાર તરવારની સોહલી, દોહલી ચૌદમાં જિનતાણુ ચરણ સેવા.” –શ્રી આનંદઘનજી અને આ શ્રદ્ધા પ્રાપ્ત થવી પરમ દુર્લભ છે. શ્રી ઉત્તરાધ્યયન સત્રમાં કહ્યું છે કે“શ્રદ્ધા પરમ દુર્લભ છે. મનુષ્યપણું, કૃતિ, શ્રદ્ધા અને સંયમમાં વીર્ય—એ ચાર વાનાં પ્રાણીઓને ઉત્તરોત્તર પરમ દુર્લભ છે. સદ્દા પૂમડુદા !” "चत्तारि परमंगाणि दुल्लहाणिह जंतुणो । માણુ યુદ્દ દ્ધા સંચમં ક વીક્ષ્યિ ” –- શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર આમાં શાસ્ત્રી પુરુષને શ્રુતિ અને શ્રદ્ધા તે પ્રાપ્ત થઈ ચૂક્યા છે, એ અત્રે “તીવ્ર થતબેધવાળો” અને “શ્રાદ્ધ ” એ બે વિશેષણથી બતાવી દીધું હવે સંયમમાં તેનું વીર્ય– આત્મસામ કેવું ફુરે છે, તે બતાવવા માટે કહ્યું કે– યથાશકિત અપ્રમાદી–અને એ શ્રદ્ધાળુ હોવાથી જ આ શાસ્ત્રી અપ્રમાદી હોય છે. અસ્થિમજજાપર્યત હાડેહાડ વ્યાપી ગયેલી સાચી લજલેપ અપ્રમાદ શ્રદ્ધા હોય, તો પછી તે પ્રમાણે અદમ્ય ઉત્સાહથી, પણ ઉમંગથી, અપ્રમાદથી એ તથારૂપ ક્રિયામાં પ્રવર્તે, એમાં શું નવાઈ? કારણ કે – Page #120 -------------------------------------------------------------------------- ________________ (૨૪) યાગદસમુચ્ચય “શ્રદ્ધા જ્ઞાને જે ગ્રહો રે, તેહી જ કાર્ય કરાય રે..દયાલરાય ! કાર્યરુચિ કત્તી થયે રે, કારક સવિ પલટાય રે..દયાલરાય ! આતમ ઘર આતમ રમે રે,નિજ ઘર મંગલ થાય રે...દયાલ શ્રી યુગમંધર વિનવું રે” – શ્રી દેવચંદ્રજી અને ઉપરમાં વ્યાખ્યા કરી હતી તે પ્રમાણે, જેનાવડે કરીને આત્મા સ્વરૂપસ્થિતિથી ભ્રષ્ટ-પ્રમત્ત થાય, તેનું નામ પ્રમાદ” છે. તે પ્રમાદ જેને નથી, જે આત્મસ્વરૂપમાં સ્થિતિ કરે છે, તે અપ્રમત્ત અથવા અપ્રમાદી છે. આ અપ્રમત્ત પુરુષ મદ, વિષય, કષાય, વિકથા, રાગ-દ્વેષ વગેરે પ્રમાદ પ્રકારોથી પર હોય છે. કારણ કે પ્રમાદ ન સ્પશી શકે એવા ઊંચા, નિલેપ, ઉદાસીન, શુદ્ધ આત્મપદમાં તે બિરાજમાન હોય છે, અને એમાં જ તે નિત્ય રત, નિત્ય સંતુષ્ટ ને તૃપ્ત હોય છે, એમાં જ તેને પરમ સુખ પ્રાપ્ત થાય છે. આવા આત્મરામી પુરુષને પ્રમાદ ક્યાંથી હોય? સયલ સંસારી ઇઢિયરામી, મુનિગણ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કહીયે નિષ્કામી શ્રી શ્રેયાંસ”–શ્રીઆનંદઘનજી આ આત્મારામ પુરુષ અત્યંત આત્મપયોગવંત હાઈ, સતત આત્મજાગૃતિમય હેઈ, પંચ મહાવ્રતના શુદ્ધ દ્રવ્ય-ભાવ પાલનમાં કંઈ પણ ખલના આવવા દેતા નથી, પંચ આચારમાં લેશ પણ અતિચાર લાગવા દેતો નથી, પંચ વિષયમાં રાગ-દ્વેષ રહિત વે છે, પંચ સમિતિ-ત્રિગુપ્તિ આદિ બરાબર સાચવે છે, ક્રોધાદિ ચાર કષાયને પરાજય કરે છે, સર્વ પ્રમાદ આચરણ દૂરથી વજે છે, અને સર્વત્ર સમભાવ ભાવત રહી યથાસૂત્ર સર્વ આચરણ કરે છે, “સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહને શુદ્ધ ચારિત્ર પરિધાર તરવારની” –શ્રી આનંદધનજી અને આ આદર્શ દ્રવ્ય-ભાવ નિર્ગથ અપ્રમત્ત યોગી, ચારિત્રમેહને નાશ કરવામાં કેવા શૂરવીરપણે પ્રવર્તે છે, તેનું તાદશ પરમ સુંદર શબ્દચિત્ર રજૂ કરતું અપૂર્વ કાવ્ય અત્રે ટાંકવાની લાલચ રોકી શકાતી નથી:– “સર્વ ભાવથી ઓદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય છે, અન્ય કારણે અન્ય કશું ક૯પે નહીં, દેહે પણ કિંચિત મૂચ્છી નવ જય જ....અપૂર્વ અપૂર્વ અવસર એવો કયારે આવશે? કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ છે? દર્શનમોહ વ્યતીત થઈ ઉપજ બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જે; તેથી પક્ષીણ ચારિત્રમેહ વિલેકિયે, વણે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન અપૂર્વ Page #121 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રોગ (૨૫) આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તે વત્તે દેહ પર્યત જે ઘેર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે રિથરતાનો અંત જે.અપૂર્વ સંયમના હેતુથી વેગ પ્રવર્તાના, સ્વરૂપલક્ષે જિન આજ્ઞા આધીન જે તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો...અપૂર્વ પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જે, દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જે.અપૂર્વ ક્રોધ પ્રત્યે તે વર ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જે, માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લેભ પ્રત્યે નહીં લાભ સમાન જે...અપૂર્વ બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જે; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લેભ નહીં છે પ્રબળ સિદ્ધિ નિદાન જો....અપૂર્વ નગ્નભાવ મુંડભાવ સહ અનાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ છે; કેશ, મ, નખ, કે અંગે ચંગાર નહીં, દ્રવ્ય-ભાવ સંયમમય નિર્ચથ સિદ્ધ જે....અપૂર્વ શત્રુ મિત્ર પ્રત્યે વતે સમદર્શિતા, માન-અમાને વર્તે તે જ સ્વભાવ જે; જીવિત કે મરણે નહિં ન્યૂનાધિકતા, ભવે મોક્ષે પણ શુદ્ધ તે સમભાવ જે...અપૂર્વ એકાકી વિચરતો વળી સમશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંગ જે; અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રને જાણે પામ્યા છે. જે અપૂર્વ ઘેર તપશ્ચર્યામાં મનને તાપ નહીં, સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવ જે, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જે....અપૂર્વ એમ પરાજય કરીને ચારિત્રમોહને, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જે; શ્રેણી ક્ષપકતણ કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જે અપૂર્વ –શ્રીમદ્ રાજચંદ્રજી આમ આ અપ્રમત્ત યોગી ચારિત્રમેહને પરાજય કરવાને માટે યથાશકિતપિતાની સમસ્ત શક્તિ પ્રમાણે પ્રવૃત્ત થાય છે, પરમ આત્મપુરુષાર્થપૂર્વક પ્રમાદશત્રુને સંહાર કરવાને કટિબદ્ધ થાય છે; “ભેઠ બાંધીને”, “રઢ લગાડીને મંડી પડે છે. અત્રે “યથાશકિત” શબ્દ કહ્યો છે તે સહેતુક કહ્યો છે. યથાશક્તિ એટલે જેવી શક્તિ હોય તે પ્રમાણે, જૂનાધિક નહિં એમ શક્તિને અનુસરીને. યથાશક્તિ આના બે અર્થ છે: (૧) એક તે પિતાની શક્તિનું ઉલ્લંઘન કરીને, એટલે? શક્તિ ઉપરવટ થઈને, પિતાના ગજા ઉપરાંત ન કરવું તે યથાશક્તિ છે. અશય અનુષ્ઠાન ન કરવું, અને પોતાના મન-વચન-કાયાની શક્તિ લક્ષમાં રાખી શકાય અનુષ્ઠાન કરવું, એ આ ઉપરથી સૂચવ્યું છે. (૨) બીજો અર્થ એ છે Page #122 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬ ) ગદષ્ટિસમુચ્ચય કે–જેટલી પોતાની શક્તિ છે તેટલી સર્વ ખરચી નાંખીને, સર્વાત્માથી કરવું, કંઈ પણ શક્તિ પવ્યા વિના “બનિપૂણ અવઢથતિમો” પિતાનું બેલ-વીર્ય ગોપવ્યા વિના-કરવું તે યથાશક્તિ છે. આમ આ શાસ્ત્રી પુરુષ-(૧) તીવ્ર થતબોધવાળ, (૨) શ્રદ્ધાવંત, (૩) યથાશક્તિ અપ્રમાદી હોય છે. આમાં “તીવ્ર શ્રત બોધ' ઉપરથી સમ્યજ્ઞાન, “શ્રદ્ધાવંત” ઉપરથી સમ્યગ્દર્શન, “અપ્રમાદી” ઉપરથી સમ્યક્યારિત્ર સૂચિત થાય છે. આમ આ શાસ્ત્રની પુરુષ સમ્યગદર્શન-જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગનો ઉત્તમ આરાધક-સાધક હોય છે. અને તેવા પુરુષનો આ શાસ્ત્રોગ અવિકલ-અખંડ હોય છે. સામર્થ્યાગનું લક્ષણ કહે છે – शास्त्रसंदर्शितोपायस्तदतिक्रान्तगोचरः । शतयुद्रेकाद्विशेषेण सामर्थ्याख्योऽयमुत्तमः ॥ ५ ॥ શાસ્ત્રમાંહિ દર્શાવો, જે યોગનો ઉપાય ને તેથી પણ પર વળી, વિષય જેહને જાય; પ્રબળપણાથી શક્તિના, વિશેષે કરી આમ; તે આ ઉત્તમ યોગ છે, સામર્થ્ય જેનું નામ. પ. અર્થ:—શાસ્ત્રમાં જેનો ઉપાય દર્શાવે છે, અને તે શાસ્ત્ર કરતાં પણ જેનો વિષય, શક્તિના ઉદ્રકને લીધે, પ્રબલપણાને લીધે,-- પર છે, તે આ “સામર્થ” નામને ઉત્તમ યોગ છે. વિવેચન હવે ત્રીજા સામર્થ્ય વેગનું સ્વરૂપ અહીં ચકચકખું કહ્યું છે. સામગ એટલે સામર્થ્યપ્રધાન યોગ. આત્મસામર્થ્યનું–આત્માને સમર્થ પણાનું જેમાં પ્રધાનપણું–મુખ્ય પણું વૃત્તિ-સારસંતિય:- સામાન્યથી શાસ્ત્રમાં જેનો ઉપાય દર્શાવેલ છે, કહ્યો છે, કારણ કે શાસ્ત્રમાં તેનું કથન સામાન્યથી છે. તાતા તર:-તે શાસ્ત્રથી જેનો વિષય અતિક્રાંત છે--પર છે. (શાસ્ત્ર કરતાં પણ જેનો વિષય આગળ વધી જાય છે ). શા કારણથી ? તે માટે કહ્યું રાજાર– શક્તિના ઉદેકથી શક્તિના પ્રાબલ્યથી--પ્રબલપણાથી. વિપેજ-વિશેષથી - નહિં કે સામાન્યથી તેને વિષય શાસ્ત્રથી પર છે. કારણ કે શાસ્ત્રનું સામાન્યથી ફલપર્યવસાનપણું છે. કામ ચં -આ ‘સામર્થ્ય યોગ” નામનો ચેગ, ઉત્તમદ-ઉત્તમ, સર્વપ્રધાન છે. કારણ કે તદ ભાવના-ગભાવના હોવાપણાને લીધે તે અક્ષેપ કરીને-અવિલંબે જ-શીધ્રપણે પ્રધાનકૂલનું–મેક્ષનું કારણ હોય છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ સામય્યયાગ ( ૨૦ ) છે, તેનું નામ સામર્થ્ય યોગ છે. આ યાગ સર્વ ચૈાગમાં ઉત્તમ યાગ છે. આના એ લક્ષણ કહ્યા:—(૧) શાસ્ત્રમાં આના ઉપાય સામાન્યપણે દર્શાય છૅ, (૨) વિશેષપણે તેા શાસ્ર કરતાં પણ આ યાગના વિષય પર છે, “શક્તિના પ્રબલપણાને લીધે. તે આ પ્રકારે— શાસ્ત્રમાં આ સામ યાગના ઉપાય મતાન્યેા તે છે, પણ તે માત્ર સામાન્યપણે મતાવ્યા છે,-વિશેષપણે નહિં. આમાં શાસ્ત્રનું પ્રયાજન તા માર્ચંદન-દિશાદર્શન પૂરતું છે. જેમ કાઇ વટેમાર્ગુ કોઈ જાણકારને રસ્તા પૂછે, તેા રસ્તા તાવશાસ્ત્રનું સામાન્ય નાર તેને લાંબેથી આંગળી ચીંધીને તે બતાવે છે, પણ તે કાંઇ તેને ઠેઠ માર્ગદર્શન વળાવવા જતા નથી; તેમ શાસ્ત્ર પણ મુમુક્ષુ સામર્થ્ય યાગીને આ યોગ માર્ગમાં ગમન કરવાની સામાન્યથી દિશા સૂઝાડે છે કે-જીએ ! આ આ ઉપાય કરશેા તેા આગળનેા માર્ગ પામશે. પણ તેની સૂચના પ્રમાણે તે માર્ગે ચાલવાનુ’–ગમનના પુરુષાર્થ કરવાનું કામ તેા તે નિ`લ મતિવાળા મુમુક્ષુનું છે. અને તે તેમ કરે છે એટલે જ તે યોગમાર્ગમાં આગળ ને આગળ પ્રયાણ કરતા જાય છે, ઉત્તરાત્તર વધતી આત્મદશાને-ગુણસ્થાનને× પામતા જાય છે. અને એમ કરતાં કરતાં તે શાસ્ત્રોક્ત મર્યાદાને પણ વટાવી જાય છે, અને વિશેષયી શાસ્ત્રને અગાચર-શાસ્ત્રથી પર એવા વિષયને પામતા પામતા આગળ ધપતા જાય છે. કારણ કે શાસ્ત્ર તેા અમુક હદ સુધી–સામાન્યપણે માર્ગ બતાવે છે કેઆત્મસામર્થ્ય થી ‘ આ ફલાણી દિશાએ ચાલ્યા જાઓ.' પછી વિશેષપણે તે! સામર્થ્ય - પ્રગતિ યેગીએ પાતાના આત્મસામર્થ્યથી જ માર્ગનું સ્વરૂપ જાણી આગળ વધવાનું રહે છે. અને એવા પ્રકારે આગળ વધવાનું સામર્થ્ય-સમર્થ પણું આ યાગીમાં આવી ગયું હાય છે; ચેા-ગગનમાં મુક્તપણે વિદ્વરતારા આ વિહંગમાં એટલું બધું આત્મબલ વૃદ્ધિ પામ્યું હોય છે, કે તે પેાતાની મેળે જ થેચ્છ ઊંચે ઊડવાને સમર્થ થાય છે. એટલે તે સડસડાટ ચેાગમાગે ચાલ્યેા જાય છે; અને તે જેમ જેમ વિશેષે કરીને આગળ જતા જાય છે, તેમ તેમ પેાતાની મેળે જ તેને આગળનેા મા પ્રત્યક્ષ દેખાતા જાય છે; જે માર્ગ લાંખેથી ખરાખર ન્હાતા દેખાતા તે નિકટ આવતાં સાવ સ્પષ્ટ દેખાવા માંડે છે, અને જે માર્ગ પ્રત્યક્ષ આત્માનુભાગમ્યપણે ચેકખેચાકખા દેખાતા હાય, તેમાં પછી આત્મસામર્થ્ય સિવાય બીજી શી સહાયની તેને અપેક્ષા રહે? આમ આવા સમથ યોગીને પ્રત્યક્ષ સાચા માર્ગ મળી ગયા છે, ને સદેહુ છટી ગયા છે, એટલે તે નિભ યપણું-નિ:શ`કપણે -હૃઢ નિશ્ચયપણે, પોતાના જ ધામલથી જ-પેાતાના આત્મજ, યેાગ-પર્વતની એક પછી એક ભૂમિકાએ કૂદાવતા જાય છે, ને એમ ચઢતા અલથી × “વિશા શિતા શાસ્ત્ર ज्ञानयोगं प्रयुञ्जीत तद्विशेषोपलब्धये ॥ જીન્નજીતિ: થિ । શ્રી અધ્યાત્મોપનિષદ્ Page #124 -------------------------------------------------------------------------- ________________ (૨૮) યોગદાષ્ઠિસમુચ્ચય ચઢતે છેવટે ગ–ગિરિના અંગ પર પહોંચી જાય છે, અને તેના અંતરાત્મામાં અનુભદગારરૂપ વનિ ઊઠે છે કે – મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ.” -શ્રીમદ રાજચંદ્રજી આવા આ સામયોગીમાં આમ આત્મબલથી જ આગળ વધવાનું સામર્થ્ય હોય છે, તેનું કારણ આત્મશક્તિને ઉદ્રક-પ્રબલપણું છે. તેનામાં એટલી બધી આત્મશક્તિ આવી ગઈ હોય છે કે તે ઉભરાઈ જાય છે. અને આ ઉભરાઈ જતી સંયમથી શક્તિનું મૂલ કારણ પણ તેની અત્યાર સુધીની આદર્શ શાસ્ત્રોક્ત રીતિ શકિતસંચય પ્રમાણેની યોગસાધના છે, આત્મસંયમના ગે અત્યંત શક્તિસંચય કર્યો છે–શક્તિ જમા કરી છે તે છે. કારણ કે આ સામગની ભૂમિકાએ પહોંચતા પહેલાં પ્રથમ તો તે સાચો ઇચ્છાયેગી થયે હતો. ઈચ્છા-શ્રવણાદિ પ્રાપ્ત થયા, સમ્યગુદર્શન થયું, આત્મજ્ઞાન ઉપર્યું, પણ તથારૂપ ચારિત્રમાં–સંયમમાં હજુ તેને પ્રમાદ હતો, તે પ્રમત્ત ગી હતે. પછી તે શાસ્ત્રોગી બન્યા, શાસ્ત્રના સંપૂર્ણ રહસ્યને જ્ઞાતા થયે, અત્યંત શ્રદ્ધાળુ ને અપ્રમાદી થ, અપ્રમત્ત સંયત યેગી થઈ ગયે. આમ તે ઉત્તરોત્તર સંયમની વૃદ્ધિ કરતો ગયે. મન-વચન-કાયાના પ્રમત્ત ભેગથી આત્માની વેડફાઈ જતી-ચારે કોર વેરણ છેરણ થતી શક્તિને તેણે અટકાવી; અને જેમ બને તેમ આત્મસ્વરૂપમાં આત્માનું સંયમન કરી, આત્માને સંયમી રાખી-રોકી રાખી, તેણે આત્મવીર્યની અત્યંત જમાવટ (Mobilisation) કરી. અને હમણાં પણ આ સામર્થ્યવેગમાં ગમાર્ગે પ્રયાણ કરતા તે તીક્ષણ આમ પગવંત રહી, સમયે સમયે અનંતા સંયમ વર્ધમાન કરતે જઈ, આત્મવીર્યની ઉગ્ર જમાવટ કરી રહ્યા છે. આમ તેને શક્તિઉદ્રેક ઉપજ છે, અને અંગમાં નહિં સમાતી તે શક્તિ જ તેને આગળ વધવાને પ્રેરે છે. “સંયમના યોગે વીર્ય તે, તમે કીધે પંડિત દક્ષ રે, સાધ્યરસી સાધકપણે, અભિસંધિ ર નિજ લક્ષ છે. મન મેહ્યું અમારું પ્રભુગુણે. અભિસંધિ અબંધક નીપને, અનભિસંધિ અબંધક થાય રે, થિર એક તત્વતા વરતો, તે ક્ષાયિક શક્તિ સમાય રે....મન” શ્રી દેવચંદ્રજી અનુક્રમે સંયમ સ્પર્શતાજી, પાપે ક્ષાયિક ભાવ સંયમશ્રેણી ફૂલડેજ, પૂજું પદ નિપાવ. અને આવા આ સમર્થગીને આ સામગ સર્વ યોગોમાં ઉત્તમ છે, પ્રધાન Page #125 -------------------------------------------------------------------------- ________________ સામર્થ્યથાગ ( ૨૦ ) છે, શ્રેષ્ઠ છેકારણ કે મોક્ષની સાથે જે-જોડે તે ચોગ, એમ ગ શબ્દની વ્યાખ્યા છે. એ પ્રમાણે આ સામર્થ્યથેગ વગર વિલંબે, કાળક્ષેપ વિના, ઉત્તમ ચોગ મોક્ષરૂપ પ્રધાન ફલ સાથે યોજે છે, શીધ્રપણે મુક્તિનું કારણ થાય છે. એટલા માટે આ સામગ પરમ ગ છે, જેગશિરોમણિ છે, ગપર્વતનું શિખર છે. આના સમર્થન અર્થે જ કહે છે – सिद्ध्याख्यपदसंप्राप्तिहेतुभेदा न तत्त्वतः । शास्त्रादेवावगम्यन्ते, सर्वथैवेह योगिभिः ॥ ६ ॥ સિદ્ધિપદ પ્રાપ્તિ હેતુના, ભેદ તત્વથી આંહિ; માત્ર શાર્થી જ સર્વથા, ગમ્ય ગિને નહિ. ૬. અર્થ:–“સિદ્ધિ' નામના પદની સંપ્રાપ્તિના હેતુભેદો અહીં તત્વથી, ગીઓને શાસ્ત્ર દ્વારા જ, સર્વથા જ જાણવામાં આવતા નથી. વિવેચન ઉપર જે કહ્યું તેના સમર્થન માટે-પુષ્ટિ માટે અત્રે કહે છે કે મોક્ષપદની પ્રાપ્તિના જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વગેરે હેતુઓ છે, કારણવિશેષ છે, તેનું જ્ઞાન યોગીઓને. સાચા સંત સાધુપુરુષોને માત્ર શાસ્ત્રદ્વારા જ સર્વ પ્રકારે થઈ શકે નહિં. શાસ્ત્રની મર્યાદા હા, કેટલાક પ્રકારો શાસ્ત્રથી અવશ્ય જાણી શકાય, પણ બધાય નહિં. કારણ કે તે સમ્યગ્દર્શનાદિ હેતભેદના ભેદ અનંત છે,– કે જે વાણીને અગોચર છે, “તો વાવો નિર્તકે' જ્યાંથી વાણી પાછી વળે છે. માટે મુક્તિ પ્રાપ્તિ સંબંધમાં શાસ્ત્ર સર્વથા સમર્થ નથી, તેમ જ વ્યર્થ પણ નથી. મોક્ષના હેતુરૂપ સમ્યગદર્શનાદિના કેટલાક પ્રકારે જ શાસ્ત્રથી જાણી શકાય છે – બધાય નહિં. આમ શાસ્ત્રનું વ્યર્થપણું પણ નથી, તેમજ સર્વથા સમર્થપણું પણ નથી, અમુક મર્યાદા સુધી તેનું દિગદર્શન છે, તેથી આગળ તો અનુભવ મિત્ર આત્મસામરૂપ સામર્થ્યગથી વધવાનું છે, એ તાત્પર્ય છે. શાસ્ત્રમર્યાદા જ્યાં પૂરી થાય છે, ત્યાં સામગ શરૂ થાય છે. કારણ ત્તિ-નિવાહચપદ્રપ્રાણિતુમેવા–સિદ્ધિ નામના પદની સંપ્રાપ્તિના હેતુભેદ, મેક્ષ નામના પદની પ્રાપ્તિના કારણવિશેષ-સમ્યગદર્શનાદિ. શું ? તે કે- તરવતઃ-નથી તસ્વભાવથી, પરમાર્થથી. રાત્રિાવાવષ્યન્ત-શાસ્ત્રથકી જ જાણવામાં આવતા. અને એમ છતાં શાસ્ત્રનું વૈયÁ–વ્યર્થપણું– ફેગટપણું નથી, એટલા માટે કહ્યું–થવ૬ વોમિટ–સર્વથા જ અહીં યોગીઓને, એટલે સર્વે ય પ્રકારથી અહીં–લેકમાં સાધુઓને જાણવામાં આવતા નથી, કારણ કે તે સમ્યગ્ગદર્શનાદિ હેતભેદોના અનંત ભેદ છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦ ) યોગદષ્ટિસમુચ્ચય કે શાસ્ત્ર તે દિશાદર્શનથી આગળ ડગલુંય ચાલતું નથી,–“ભાઈ અમુક દિશાએ અમુક રીતે ચાલ્યા જાઓ,” એટલી જ દિશા સામાન્યપણે આ સમર્થ યેગીને સૂઝાડીને શાસ્ત્ર અટકી જાય છે, વચન અગોચર વાત તે કહી શકતું નથી. એટલે પછી તે આ સમર્થ યેગીને સામવેગનું–આત્માનુભવરૂપ જ્ઞાનયેગનું જ અવલંબન રહે છે, અને તે યંગ જ તેને ઠેઠ કૈવલ્ય પદ સુધી પહોંચાડે છે, તે અનુભવ મિત્ર જ તેને સહજ આત્મસ્વરૂપ, શુદ્ધ ચૈતન્યસ્વામી બનાવે છે. " पदमात्रं हि नान्वेति शास्त्रं दिग्दर्शनोत्तरम् । જ્ઞાનયોગો મુને વામાવલ્ય 7 મુંતિ ” –શ્રી અધ્યાત્મપનિષદુ અનુભવગેચર માત્ર રહ્યું તે જ્ઞાન જો....અપૂર્વ અવસર.” –શ્રીમદ્ રાજચંદ્રજી “દિશિ દેખાડી રે શાસ્ત્ર સવિ રહે, ન લહે અગોચર વાત; કારજ સાધક બાધક રહિત છે, અનુભવ મિત્ત વિખ્યાત, વીર જિનેશ્વર પરમેશ્વર જયે. અહે ચતુરાઈ સે અનુભવ મિત્તની, અહી તસ પ્રીત પ્રતીત, અંતરજામી સ્વામી સમીપ તે, રાખી મિત્રશું રીત....વીર અનુભવ સંગે રે રંગે પ્રભુ મળ્યા, સફળ ફળ્યાં સવિ કાજ; નિજ પદ સંપદ જે તે અનુભવે રે, આનંદઘન મહારાજ.વીર” – ગિરાજ આનંદઘનજી સર્વથા તેને પરિચ્છેદ(પરિજ્ઞાન) શાસથકી જ માનવામાં આવતાં, દેષ કહે છે – सर्वथा तत्परिच्छेदात्साक्षात्कारित्वयोगतः । तत्सर्वज्ञत्वसंसिद्धेस्तदा सिद्धिपदाप्तितः ॥ ७॥ સર્વથા જ જે શાસથી, જ્ઞાન તેહનું હેય; તે સાક્ષાત્કારિત્વને, જોગ તેહને હેય; વૃત્તિ-સંથા–સર્વથા, અક્ષેપ-અવિલંબે ફસાધકપણું વગેરે સર્વ પ્રકારોથી, તત્પર રાતશાસ્ત્રથકી જ તે સિદ્ધિ નામના પદની સંપ્રાપ્તિના હેતુભેદના પરિચ્છેદને લીધે પરિજ્ઞાનને લીધે, શું? તો કે–સાક્ષાત્કારિત્વોત-કેવલ તેથી જ સાક્ષાતકારિપણાએ કરીને યોગથી કારણથી, (પ્રત્યક્ષપણાના કારણે . તcર્વજ્ઞા -તે શ્રોતા ગીના સર્વાપણાની સિદ્ધિને લીધે પ્રસ્તુત હેતુ ભેદને આનાવડે કરીને સર્વથા પરિચ્છેદરૂપ યોગ થશે એટલા માટે–અને તેથી કરીને તવા-ત્યારે જ, શ્રવણ કાલે જ, સિદ્ધિઘાણત-સિદ્ધિ પદનીમુક્તિપદની પ્રાપ્તિ થશે તેને લીધે, કારણ કે અગિ કેવલીપણાને પણ શાસ્ત્રથી જ સદ્દભાવે જાણવાનો પ્રસંગ પ્રાપ્ત થશે એટલા માટે. અર્થાત અગિ વલીપણુ પણ શાસ્ત્રથી જ જણાશે, એટલે સિદ્ધિ પદની પ્રાપ્તિ પણ થઇ જશે ! ( આમ આ દોષ પ્રાપ્ત થાય છે). Page #127 -------------------------------------------------------------------------- ________________ સામગ (૩૧ ) તેથી સર્વજ્ઞવની, સિદ્ધિ સાંપડતાં ય; પ્રાપ્તિ સિદ્ધિ પદ તણું, ત્યારે જ થઈ જાય ! ૭ અર્થ – સર્વથા શાસ્ત્ર દ્વારા જ તે સમ્યગુદર્શનાદિનું પરિજ્ઞાન થાય, તે સાક્ષાત્કારિ. પણને-પ્રત્યક્ષપણાનો વેગ થશે, અને તેમ છતાં તેને સર્વજ્ઞાપણાની સંસિદ્ધિને લીધે ત્યારે જ સિદ્ધિપદની પ્રાપ્તિ થઈ જશે! (આમ દોષ આવે છે). વિવેચન હવે જે શાસ્ત્રથકી જ તે સિદ્ધિપદની પ્રાપ્તિના કારણવિશેનું સર્વથા જ્ઞાન થાય એમ માનવામાં આવે, તો શો વિરોધ આવે છે? તેનો અહીં ખુલાસો કર્યો છે –(૧) જે એમ થાય તે સર્વ ભાવનું પ્રત્યક્ષપણું થશે, (૨) એટલે ત્યારે જ સર્વજ્ઞપણું સાંપડશે, (૩) અને તેવી જ રીતે ત્યારે શ્રવણ થતાં જ મુક્તિ પણ મળશે ! (૧) જો શાસ્ત્રથી જ સમ્યગદર્શન વગેરેના સર્વ પ્રકારો જાણવામાં આવી જાય, તો પછી તે સર્વ ભાવનો સાક્ષાત્કાર થાય, તે સર્વ ભાવ પ્રત્યક્ષ દેખાય (૨) એટલે પછી શ્રવણ કરતાં જ-સાંભળતાં વેંત જ તે શ્રોતા ગીને સર્વજ્ઞાપણું સાંપડી જાય! શાસ્ત્રથી જાણ્યું-સાંભળ્યું કે તરત કેવલજ્ઞાન ! બીજી બધી પંચાત ને માથાકુટ મટી જાય ! (૩) અને તેમ થાય તો ત્યારે જ-સાંભળતી વેળાએ જ તેને સિદ્ધિપદની પ્રાપ્તિ પણ થઈ જાય ! સાક્ષાત્ મોક્ષ મળી જાય! કારણ કે શાસ્ત્રથી જ અગિકેવલિપણાને પણ જાણવાનો પ્રસંગ બને છે. એટલે ઉક્ત ન્યાયે તેમ જાણતાં જ સિદ્ધિ થઈ જવી જોઈએ! પણ તેમ બનતું દેખાતું નથી. અને આ બધું પ્રત્યક્ષ વિરુદ્ધ છે, અનિષ્ટ છે, દgઈષ્ટ બાધિત છે. કારણ કે (૧) શાસ્ત્ર દ્વારા તે સર્વભાવ સાક્ષા-પ્રત્યક્ષ એટલે આત્માનુભવ ગમ્ય પણે દેખાતા નથી, પક્ષપણે જ દેખાય છે. શ્રુતજ્ઞાન વિષય પરોક્ષ છે, પ્રત્યક્ષ નથી. (૨) આમ શાસ્ત્રથી પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી, એટલે તે થકી સર્વજ્ઞાપણું પણ ઘટતું નથી. (૩) તેમ જ સિદ્ધિપદની પ્રાપ્તિ પણ થતી દેખાતી નથી. માટે શાસ્ત્ર દ્વારા જ સમ્યગ્દર્શનાદિ ક્ષહેતુઓ સર્વથા-સર્વ પ્રકારે જાણી શકાય નહિં, એ સિદ્ધાત દઢ થયે. શાસ્ત્રાદિકના જ્ઞાનથી નવેડો નથી, પણ અનુભવજ્ઞાનથી નીવેડો છે.” – શ્રીમદ્ રાજચંદ્રજી એ હશે, એમ પણ ભલે હે, એમાં અમને શી બાધા છે? એટલા માટે અત્રે કહે છે – Page #128 -------------------------------------------------------------------------- ________________ (૩૨) ગદષ્ટિસમુચ્ચય न चैतदेवं यत्तस्मात्प्रातिभज्ञानसंगतः ।। सामर्थ्ययोगोऽवाच्योऽस्ति, सर्वज्ञत्वादिसाधनम् ॥८॥ ને આ એમ ન-તે થકી, સહિત પ્રતિભ જ્ઞાન સામથ્થગ અવાચ્ય છે, સર્વતાદિ નિદાન. ૮ અર્થ:–અને કારણ કે એ એમ નથી, તેટલા માટે પ્રાતિજ જ્ઞાનથી સંગત એવો સામગ અવા–ન કહી શકાય એવો છે, કે જે સર્વજ્ઞાણા વગેરેના સાધનરૂપ છે. વિવેચન કોઈ કહેશે કે “ભલા ! શાસ્ત્રથી જ સિદ્ધિપદની પ્રાપ્તિ ભલેને થઈ જતી હોય ! એમાં આપણને શી હરકત છે?” તેનો અહીં જવાબ આપ્યો છે કે–ભાઈ ! એમ નથી. જે શાસ્ત્રથી જ સિદ્ધિ મળી જતી હોત, તો અમને શી હરકત હોય? પ્રત્યક્ષ વિરોધ તે એના જેવું સહેલું બીજું શું? એના જેવું રૂડું શું? પણ એમ તો થતું દેખાતું નથી, પ્રત્યક્ષ પ્રમાણુનો તેમાં વિરોધ આવે છે. કારણ કે અગીપણાનું પરાક્ષ જ્ઞાન શાસ્ત્રથી થાય છે, પણ કોઈ તેથી કરીને સાક્ષાત અગીપણું– 1 yત્ત -તાં– અને આહમણાં જ જે ઉપર કહ્યું તે એમ નથી. કારણ કે શાસ્ત્રથી અયોગ કેલિપણાને બંધ થયે પણ. સિદ્ધિની અસિદ્ધિ છે. (સિદ્ધિ પ્રાપ્ત થતી નથી). અને આમ છે તેટલા માટે-નિમજ્ઞાનતંતઃ-પ્રાતિભશાનથી સંગત, માર્થાનુસારી પ્રકૃણ “ઊહ” નામના જ્ઞાનથી યુક્ત, શું? તો કે- સામર્થ્યવાન -સામર્થ્યપ્રધાન યોગ તે સામર્થ્ય વેગ. એટલે પ્રક્રમથી-ચાલ વિષયમાં ક્ષક્ષકશ્રોણગત ધર્મવ્યાપાર જ રહ્યો છે. આ અવાસ્થsfeત-અવાય છે, કહી શકાય એવો નથી, તેના યેગીને સંવેદનસિદ્ધ અર્થાત આત્માનુભવગમ્ય છે, સર્વસવાધનમ-સર્વાપણુ આદિનું સાધન છે,– અક્ષેપ કરીને (વગર વિલબે) આના થકી સર્વાપણાની સિદ્ધિ હોય છે તેટલા માટે. કોઈ શંકા કરે--આ પ્રાતિજ્ઞાન પણ શ્રુતજ્ઞાન જ છે, નહિં તે છઠ્ઠા જ્ઞાનનો પ્રસંગ આવી પડશે. અને આ કેવલ પણ નથી, કારણ કે એ સામર્થ્યોગના કાર્યરૂપ છે. અને આમ સિદ્ધિ નામના પદની સંપ્રાપ્તિના હેતુભેદો તવેથી શાસ્ત્રથકી જ જાણવામાં આવે છે. અત્રે સમાધાન કરવામાં આવે છે - - આ નથી શ્રત, નથી કેવલ, કે નથી જ્ઞાનાંતર (બીજું કોઈ જ્ઞાન)- રાત્રી, દિવસ ને અરુણાદયની જેમ. કારણુ કે અરુણોદય નથી રાત્રિ-દિવસથી જૂદે, તેમ જ નથી તે બેમાંથી એક પણ કહી શકાતે. એમ આ પ્રાતિભજ્ઞાન પણ નથી તે બેથી જૂદુ, તેમ જ નથી તે બેમાંથી એક પણ કહી શકાતું. કારણ કે તત્કાળે જ તેવા પ્રકારના ઉત્કૃષ્ટ ક્ષયપામવાળા ભાવને લીધે. શ્રતપણે તાવથી તેને અસંવ્યવહાર્યપણું છે (મૃતરૂપે તેનો વ્યવહાર કરી શકાય એમ નથી), તેથી એ મૃત નથી. અને પણાને લીધે, અશેષ દ્રવ્ય-પર્યાયના અવષયપણુએ કરીને (સર્વ દ્રવ્ય–પર્યાય નથી જણાતા) તે કેવલ પણ નથી, એટલા માટે. અને આ તારકજ્ઞાન-નિરીક્ષણ જ્ઞાન આદિ શબ્દથી વાચ્ય (ઓળખાતું) એવું પ્રતિભ જ્ઞાન બીજાઓને (અન્યદર્શનીઓને ) પણ ઈષ્ટ છે. એટલા માટે અદેષ છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ સામયોગ (૩૩) દેહરહિત મુક્ત અવસ્થા પામી, સિદ્ધિપદને પ્રાપ્ત થતે દીઠો કે સાંભળ્યો નથી. અને જે શાસ્ત્રદ્વારા અગીપણાનું પ્રત્યક્ષ જ્ઞાન થતું હોત, તે તે પ્રત્યક્ષપણે તેને સિદ્ધિપદની પ્રાપ્તિ થવી જોઈતી હતી. પણ તેમ તે બનતું દેખાતું નથી. અને આમ છે એટલા માટે જ, સામર્થ્યગ જે છે તે અવાય છે, કદાો જાય એવો નથી, શાસ્ત્રવાણીને અગોચર છે. કારણ કે શાસ્ત્રનો વિષય પરોક્ષ છે, અને સામર્થ્ય ગને વિષય પ્રત્યક્ષ એટલે કે આત્માનુભવગોચર છે, સાક્ષાત્કારરૂપ અવાચ્ય છે. એટલે જ આ સામર્થયેગ તેના ગીને સ્વસંવેદનસિદ્ધ, આત્માનુ ભવગમ્ય કહ્યો છે. આ “ગ” એટલે ક્ષપકશ્રેણિગત ચગીને ધર્મ વ્યાપાર જ છે, અર્થાત્ ક્ષપકણ જેણે આરંભેલી છે એવા સમર્થ યેગીને આત્મસ્વભાવ રૂપ ધર્મમાં વર્તનારૂપ જે ધર્મવ્યાપાર છે, તેનું નામ જ સામર્થ્ય છે. એમાં આત્માનુભવનું-સ્વસંવેદનજ્ઞાનનું પ્રધાનપણું હોય છે, એટલે જ એને સામર્થયેગ કહેલ છે. “પ્રગટે અનુભવ રસ આસ્વાદ.” વાસી અનુભવ નંદનવનના, ભેગી આનંદઘનના.” શ્રી દેવચંદ્રજી આ આ સામર્થ્યાગ “પ્રાતિજ્ઞાનથી સંગત-સંયુક્ત હોય છે, અને તે સર્વજ્ઞપણ આદિના સાધનરૂપ-કારણરૂપ થાય છે. તે આ પ્રમાણે – પ્રાતિજ જ્ઞાન એટલે પ્રતિભાથી ઉપજતું જ્ઞાન, પ્રતિભાસંપન્ન જ્ઞાન. પ્રતિભા એટલે અસાધારણ પ્રકાશ, ઝળક, ચમકારે. જેમાં અસાધારણ આત્માનુભવનો પ્રકાશ ઝળકે છે ચમકે છે તે પ્રાતિજ્ઞાન. જેમાં ચૈતન્યશક્તિને અસાધારણ–અતિશયપ્રાતિજ જ્ઞાન વંત ચમત્કાર, અપૂર્વ અનુભવ પ્રકાશ, પ્રતિભાસે છે, પ્રગટ જણાય છે-- અનુભવાય છે, તેનું નામ “પ્રાતિજ જ્ઞાન” છે. આવું પ્રતિભ જ્ઞાન અત્રે સામગમાં હોય છે. એને માર્ગાનુસારી પ્રકૃe “હ” (અનન્ય તત્વચિંતન) નામનું જ્ઞાન પણ કહે છે, કારણ કે માગનુસારી એટલે સાક્ષાત્ મોક્ષમાર્ગે ચાલ્યા જતા “દષ્ટા” યેગીનું અત્રે શુદ્ધ માર્ગને અનુસરતું અનન્ય તત્વચિંતન હોય છે. જેમકે – “જડ ને ચેતન બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ જડ તે સંબંધ માત્ર, અથવા તે સેય પણ પર દ્રવ્યમાંય છે; એવો અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયે, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે, કાયાની વિસારી માયા સ્વરૂપે માયા એવા, નિર્ચથને પંથ ભવ અંતને ઉપાય છે.” –શ્રીમદ્ રાજચંદ્રજી Page #130 -------------------------------------------------------------------------- ________________ ( ૩૪ ) યોગદષ્ટિસમુચ્ચય આ પ્રાતિજ્ઞાનરૂપ મહાતેજસ્વી પ્રદીપના (Search-Light) પ્રકાશથી આગળ માર્ગ સ્વયં પ્રકાશમાન દેખાય છે–ઝળહળી રહે છે, એટલે સામગી પ્રગટ માર્ગ દેખતે દેખતો આગળ ધપે છે, ક્ષપણ પર ચઢતો જાય છે, અને કર્મપ્રકૃતિઓને ક્ષય કરતો જાય છે. એમ પરાજય કરીને ચારિત્રમોહને, આવું ત્યાં ક્યાં કરણ અપૂર્વ ભાવ જે શ્રણ ક્ષેપક તણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જે... અપૂર્વ અવસર મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણુમેહ ગુણસ્થાન જે; અંતસમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવલજ્ઞાન નિધાન જો... અપૂર્વ અવસર.” –શ્રીમદ્ રાજચંદ્રજી વળી આ સામર્થયેગ, સર્વજ્ઞાપણું–સિદ્ધિપદ વગેરેનું સાધન છે, કારણ છે. કારણ કે એનાવડે કરીને વગર વિલંબે, સર્વજ્ઞાણા-કેવલજ્ઞાન વગેરેની સિદ્ધિ થાય છે. પ્રાતિ જ્ઞાનથી યુક્ત એવા સમયેગથી ક્ષપકશ્રેણું પર ચઢતો ચઢતે આ યેગી, સર્વજ્ઞતાદિનું તે શ્રેણીના અંતે, કેવલજ્ઞાન પામે છે, ને કેવલજ્ઞાન ભાનુને ઉદય થતાં સાધન તે સર્વજ્ઞ-સર્વદશી બને છે. અને પછી આ છેલ્લા દેહનું આયુષ્ય પૂર્ણ થયે, તે અગી કેવલી-સિદ્ધ થાય છે, “દૈહિક પાત્ર મટી જાય છે.? ચાર કર્મ ઘનઘાતી તે વ્યવઓદ જ્યાં, ભવના બીજ તણે આત્યંતિક નાશ જે સર્વભાવ જ્ઞાતા દછા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વિર્ય અનંત પ્રકાશ જે..અપૂર્વ વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવત આકૃતિ માત્ર જે; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પણે મટિયે દૈહિક પાત્ર છે...અપૂર્વ” –શ્રીમદ્ રાજચંદ્રજી અને કદાચ એમ શંકા થાય કે-આ છઠ્ઠ જ્ઞાન-પ્રતિભ જ્ઞાન' કયાંથી કહ્યું? તે તો ઘટે નહિં, કારણ કે જ્ઞાન તે પાંચ પ્રકારના જ છે. અને આ પ્રતિભ જ્ઞાન કેવળજ્ઞાન પણ નથી, કારણ કે એ કેવલજ્ઞાન તે સામર્થયેગના કાર્યસંધ્યા જેવું રૂપ-ફળ પરિણામરૂપ છે, કારણ કે કાર્ય બન્ને એક હેય નહિં. માટે આ પ્રતિભજ્ઞાન શ્રુતજ્ઞાન જ છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ સામથ્યયાગ ( ૩૧ ) તેનું સમાધાન એમ છે કે-આ પ્રાતિલ જ્ઞાન શ્રુતજ્ઞાન નથી, કેવલજ્ઞાન નથી, તેમ જ બીજું કાઈ પણુ જ્ઞાન નથી. જેમ અરુણેાદય રાત-દિવસથી જૂદો નથી, તેમ જ તે એમાંથી એક પણ નથી; તેમ આ પ્રાતિભજ્ઞાન શ્રુત-કેવલની વચ્ચેની સંધિનું જ્ઞાન છે, તે તે ખેથી જૂદું પણ નથી, તેમ જ તે એમાંથી એક પણ નથી. (૧) તેને શ્રુતજ્ઞાન પણ ન કહી શકાય, કારણ કે તેમાં એવા કેાઇ ઉત્કૃષ્ટ, પ્રતિભાસ'પન્ન ક્ષયાપશમ હાય છે, કે તેના શ્રુતજ્ઞાનપણે વ્યવહાર થઇ શકે નહિ. (૨) તેમ જ તે કેવલજ્ઞાન પણ ન કહેવાય. કારણ કે પ્રાતિલ જ્ઞાન ક્ષાયેાપમિક-યાપશમ ભાવરૂપ છે, અને કેવલજ્ઞાન તા ક્ષાયિક ભાવરૂપ છે. તથા પ્રાતિભ જ્ઞાનમાં સર્વાં દ્રવ્ય-પર્યાય જાણી શકાતા નથી, ને કેવલમાં જાણી શકાય છે. આમ એ બન્નેને પ્રગટ ચાકળેા ભેદ છે. " योगजादृष्टजनितः स तु प्रातिभसंज्ञितः । संध्येव दिनरात्रिभ्यां केवलश्रुतयोः पृथक् ।। શ્રી અધ્યાત્મઉપનિષદ્ 6 અને અન્ય દનીઓને પણ આ પ્રાતિભજ્ઞાન ’ સંમત છે. તેએ તેને ‘તારક ’– ‘નિરીક્ષણ ’ આદિ નામથી ઓળખે છે. તારક એટલે ભવસમુદ્રથી તારનારુ નિરીક્ષણુ એટલે દષ્ટા પુરુષનું સાક્ષાત્ દન. આમ આ પ્રાતિભ જ્ઞાન માનવામાં કોઇ પણ દોષ નથી, એટલે કે તે માનવું યથાર્થ છે, સમ્યક્ છે. સામર્થ્ય ચેાગના ભેદ કહી બતાવવા માટે કહે છે:— द्विधायं धर्मसंन्यासयोगसंन्याससंज्ञितः । क्षायोपशमिका धर्मा, योगाः कायादिकर्म तु ॥ ९ ॥ એહુ સામ યાગના, પ્રકાર એ આ ખાસ; વ્હેલા ધર્મસંન્યાસ તે, જો ચેગસન્યાસ, ક્ષાયેાપમિક હોય જે, ધર્મો તેહ કહાય; કાય આદિનું કર્મ તે, યોગા અત્ર કથાય. ૯. વૃત્તિ:--દ્વિધા—એ પ્રકારનેા અયં-આ, સામયાગ છે. કેવા પ્રકારે? તે કે-ધર્મસંન્યાસ યોગસંન્યાસસંક્ષિત:-ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ સત્તાથી (નામથી ) યુક્ત. આની · ધ સન્યાસ’ સત્તા ઉપજી છે, એટલા માટે ધ સન્યાસસદ્ગિત, એમ “ ચેાગસંન્યાસ સત્તા ની ઉપજી છે, એટલા માટે યોગસન્યાસસક્ત્તિત. અને અહીં તેવા પ્રકારે તે સજ્ઞાત થાય છે–બરાબર ઓળખાય છે, એટલા માટે તે તસ્વરૂપે જ ગ્રહાય છે. આ ધર્માં કયા ? તે માટે કહ્યું કે— ક્ષાયોપરામિષ્ઠા ધર્માઃ—ક્ષાયેામિક તે ધર્મો, ક્ષયાપશમથી નીપજેલા એવા ક્ષમા આદિ તે ધર્માં છે. ચોગાઃ હાર્મિ તુ-અને યેગા તે કાયઆદિના વ્યાપાર છે,– કાયાસકરણુ આદિ. Page #132 -------------------------------------------------------------------------- ________________ (૩૬) યોગદષ્ટિસમુચ્ચય અર્થ-આ સામગ,- ધર્મસંન્યાસ અને સંન્યાસ એવી સંજ્ઞાઓ (નામ) કરીને બે પ્રકારનો છે. ક્ષાપશમિક (ક્ષપશમ ભાવથી ઉપજતા) તે “ધર્મો” છે, અને કાય વગેરેનું કર્મ તે “ગ” છે. વિવેચન આ સામગના બે ભેદ છે-(૧) “ધર્મસંન્યાસ” એવી સંજ્ઞાવાળે, (૨) “ગસંન્યાસ” એવી સંજ્ઞાવાળે. અત્રે ધર્મો એટલે લાપશમિક ભાવે, અને પેગ એટલે મન-વચન-કાયાનું કર્મ–વ્યાપાર. અત્રે “સંજ્ઞા” શબ્દ હેતુપૂર્વક કહ્યો છે, કારણ કે જેના વડે કરીને અમુક વસ્તુ તેના સ્વરૂપે સંજ્ઞાત થાય-સમ્યક્ પ્રકારે જાણવામાં આવે, બરાબર ઓળખાય તે સંજ્ઞા. “ધર્મસંન્યાસાગ”—જેમાં ધર્મોને સંન્યાસ એટલે ત્યાગ હોય છે તે ધર્મસંન્યાસ. અહીં “ધર્મો” એટલે સર્વ પ્રકારના ક્ષાપશમિક ભાવો-ક્ષપશમથી ઉપજતા ભાવો સમજવા ક્ષયપશમ ભાવથી ક્ષમા વગેરે જે જે ભાવ ઉપજે છે, તે તે ધર્મો છે. આ ક્ષપશમરૂપ ધર્મોને અહીં સંન્યાસ–ત્યાગ હોય છે, કારણ કે આ મહાત્મા સામર્થ્યથેગી ક્ષપકશ્રેણ પર આરૂઢ થઈ, કમેને ખપાવતે ખપાવતે-ખતમ કરતે કરતે આગળ વધે છે, એટલે તેને કર્મક્ષયથી ઉત્પન્ન થતા ક્ષાયિકભાવે ઉપજે છે, ક્ષાયિક સમ્યકત્વ-દર્શન-જ્ઞાન–ચારિત્ર આદિ ગુણો પ્રગટે છે. આમ ક્ષાયિક ભાવ ઉપજતાં પશમ ભાવ ત્યજાતા જાય છે. “ક્ષાયિક દરિસન જ્ઞાન, ચરણ ગુણ ઉપન્યા રે, આદિક બહુ ગુણ સભ્ય, આતમઘર નીપજ્યા રે...શ્રી નમિ જિનવર સેવ, ઘનાઘન ઉનમે રે.” –શ્રી દેવચંદ્રજી ચોગસંન્યાસ ગ–ગસંન્યાસ, એટલે જેમાં કેગનો એટલે કે મન-વચનકાયાના કર્મોને સંન્યાસ-ત્યાગ હોય છે તે. મનવચન-કાયાના વેગને જ્યાં અભાવ છે, એવી “અગી” અવસ્થા જ્યાં હોય છે, તે મેંગસંન્યાસ છે. “મન વચન કાયા ને કર્મની વર્ગણા, છુટે જહાં સકળ પુદગલ સંબંધ જે, એવું અગી” ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જે...અપૂર્વ.” શ્રીમદ્ રાજચંદ્રજી આમ આ બન્ને નામ આપ્યા છે તે યથાર્થ છે. એમ આ સામર્થ્યગ બે પ્રકાર છે. તેમાં જે જયારે હોય છે, તે ત્યારે કહી બતાવવા માટે કહે છે -- Page #133 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંન્યાસયોગ ( ૩૭ ) द्वितीयापूर्वकरणे प्रथमस्तात्त्विको भवेत् । आयोज्यकरणादूर्ध्व, द्वितीय इति तद्विदः॥१०॥ બીજા કરણ અપૂર્વમાં, પહેલો તાત્વિક હોય, આયેાજ્યકરણની પછી, તજ બીજે જય. ૧૦ અર્થ–બીજા અપૂર્વકરણમાં તાત્વિક એ પ્રથમ બેગ-ધર્મસંન્યાસગ હોય, અને આજ્યકરણથી આગળમાં બીજે યોગ-ગસંન્યાસ યોગ હોય, એમ તેના સાતા-જાણકારો કહે છે. કૃત્તિ-જ્ઞતીપૂર્વક –બીજા અપવ કરણમાં, ગ્રંથિભેદના કારણરૂપ પહેલા અપૂર્વ કરણના વ્યવચ્છેદ-અપવાદ અર્થે બીજાનું ગ્રહણ કર્યું, કારણ કે પહેલા અપૂર્વકરણમાં પ્રસ્તુત સામર્થયોગની અસિદ્ધિ હોય છે. અપર્વકરણ” એ તે શુભ એવો અપૂર્વ પરિણામ કહેવાય છે – કે જે અનાદિ સંસારમાં પણ તે ધર્મસ્થાનમાં વર્તતા છવને તેવા પ્રકારે પૂર્વ ઉપ હોતો નથી, અને જેનું ફલ ગ્રંથિભેદ આદિ છે. તેમાં-આ પ્રથમ અપૂર્વકરણમાં મંથિભેદ તે ફક્ત છે, અને આ ગ્રંથિભેદનું ફલ સમ્યગદર્શન છે. અને સમ્યગદર્શન છે તે પ્રશમ આદિ લિંગ-ચિન્હવાળો આત્મપરિણામ છે. કહ્યું છે કે –“રામ. હનિર્ઘાનુરિત યામિસ્ટિક્ષ તરવાર્થાનં સમથવનમ્ ” –પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિયની અભિવ્યક્તિ (પ્રગટ પણું ) એ જેનું લક્ષણ છે, એવું તે સ્વાર્થ શ્રદ્ધાન તે સમ્યગ્ગદર્શન છે. યથાપ્રાધાન્ય-પ્રધાનપણું પ્રમાણે આ ઉપન્યાસ (અનુક્રમે ગોઠવણું) છે, અને તે પશ્ચાનુપૂર્વીથી-ઊલટા ક્રમે સુંદર છે, એમ સમયવિદો-શાસ્ત્રો કહે છે. અને આ બીજું અપૂર્વકરણ, -કે જે તેવા પ્રકારની કર્મસ્થિતિમાંથી તેવા સંમેય સાગરોપમ વ્યતીત થયે હેાય છે, તે બીજા અપૂર્વકરણમાં શું? તે કે પ્રથમત્તાત્વિો મત'–પ્રથમ તાત્ત્વિક હોય છે. પ્રથમ એટલે ધર્મસંન્યાસ નામથી ઓળખાતો યોગ તાત્વિક–પારમાર્થિક એ હોય છે. અને એ ક્ષપકશ્રેણુવાળા યોગીને હોય છે, કારણ કે ક્ષાપશમિક એવા ક્ષમા વગેરે ધર્મોની એને નિવૃત્તિ હોય છે. ( ક્ષમા વગેરે ક્ષોપશમરૂપ ભાવોધર્મો દર થઈ ગયા હોય છે, એટલા માટે આ આમ ઉપન્યાસ–રજૂઆત છે. અતાવિક એ ધર્મસંન્યાસયોગ તે પ્રવજ્યાકાળે પણ હોય છે, કારણ કે પ્રવૃત્તિલક્ષણ ધર્મોને જ્યાં સંન્યાસ-યાગ છે, એવી પ્રવજયા-દીક્ષા જ્ઞાનગની પ્રતિપત્તિરૂપ-અંગીકારરૂપ છે. એટલા માટે જ આ પ્રવજ્યાન ભવવિરક્તને જ અધિકારી કહ્યો છે. કહ્યું છે કે – સા પ્રદ્યાર્ટ કાર્યશોવર, વિશદજ્ઞાતિગુઢાન્વિત:, શીળાવવામ:, ગત ga Page #134 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮ ). યોગદષ્ટિસમુચ્ચય વિવેચન સામયોગના ધર્મસંન્યાસ ને યોગસંન્યાસ એમ બે વિભાગ પાડ્યા, તે પ્રત્યેક કયારે હોય છે, તે અહીં બતાવ્યું છે -(૧) પ્રથમ પ્રકારને સામર્થ્યોગ-તાવિક એ ધર્મસંન્યાસ એગ દ્વિતીય અપૂર્વકરણમાં હોય છે, (૨) બીજા પ્રકાર સામગગસંન્યાસ ચોગ આયોજ્યકરણથી આગળમાં હોય છે. विमलबुद्धिः, 'दुर्लभं मानुष्यं, जन्म मरणनिमित्तं, संपदश्चपलाः, विषया दुःखहेतवः, संयोगे वियोगः, प्रतिक्षणं मरणं, दारुणो विपाकः,' इत्यवगतसंसारनैर्गुण्यः, तत एव तद्विरक्तः, प्रतनुकषायः, अल्पहास्यादिः, कृतज्ञः, विनीतः, प्रागपि राजामात्यपौरजनबहुમત, અદ્રોજાની, થાળr, થાર, સમુપાચ્ય ' (અર્થ માટે જુઓ વિવેચન.) કારણ કે આવો ન હોય તે જ્ઞાનયોગ આરાધે નહિં, અને આ હોય તે ન આરાધે એમ હોય નહિં (આરાધે જ ), એમ સર્વ વચનઆગમ ભાવવા યોગ્ય છે. તેથી આ અનિરૂપિત અર્થ નથી. સાથોડવા તૂર્થ- જ્યકરણથી આગળમાં કેવલાભેગથી અચિન્યવીર્યપણુએ કરીને આજીને, તેવા તેવા પ્રકારે તત્કાલ ખપાવી દેવાય એમ ભોપઘાતી કર્મની તથા પ્રકારની અવસ્થાન ભાવમાં કતિ. તે આયોજ્ય કારણ છે. (કેવલાભેગથી આયોજીને ભપગાહી કર્મની સ્થિતિ તરત ખપાવી દેવાય એવી કરી દેવી તે આયોજ્યકરણ છે). આનું ફલ શૈલેશી અવસ્થા છે. એટલા માટે જ કહ્યું – દિતીશ રતિ ક્રિયા–બીજો “ગસંન્યાસ” નામને સામર્થ્ય હોય છે, એમ તેના જ્ઞાતાઓ-જાણકારો કહે છે, કારણ કે શેલેશી અવસ્થામાં આને ભાવ-હેવાપણું છે. આ સર્વ આરમિક વસ્તુ છે. અને તેવા પ્રકારે એને સંવાદી (મળતા) અર્થ-આગમવચન છે – “करणं अहापवत्तं अपुवमणियट्टिमेव भव्वाणं । इयरेसिं पढमं चिय भण्णइ करणं ति परिणामो ॥ जा गण्ठी ता पढमं गण्ठि समइच्छओ भवे बीयं । अणियट्टीकरणं पुण सम्मत्तपुरकडे जीवे ।। गण्ठित्ति सुदुभेओ कक्खडघणरूढगूढगण्ठिव्व । जीवस्स कम्मजणिओ घणरागदोसपरिणामो ॥ एत्तो विवजओ खलु भिण्णे एयम्मि समणाणं तु । थोवं पि सुपरिसुद्धं सच्चासम्मोहहेउत्ति ॥ सम्मत्तमि उ लद्धे पलियपुहत्तेण सावओ होइ । चरणोवसमखयाणं सागरसंखन्तरा होन्ति ॥" ઇત્યાદિ લેશથી આ પરિભાવિત અર્થવાળું છે. (અર્થ માટે જુઓ ઉપર વિવેચન) Page #135 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંન્યાસયોગ ( ૩૯ ) – તાત્વિક ધર્મસંન્યાસ યોગ - તેમાં પ્રથમ, ધર્મસંન્યાસ અને તે પણ તાત્વિક–પારમાર્થિક કેટિનો ધર્મસંન્યાસ, બીજા અપૂર્વકરણના સમયે પ્રગટે છે. અહીં “બીજા” અપૂર્વકરણમાં એમ જે કહ્યું છે તે સહેતુક છે. કારણ કે પહેલું અપૂર્વકરણ કે જે ગ્રંથિભેદનું કારણ છે, બીજા અપૂર્વ તેમાં આ પ્રસ્તુત ધર્મ સંન્યાસ હોઈ શકે નહિં. એટલા માટે બીજા'માં કરણમાં એમ કહી તેને અપવાદ સૂચવ્યું. આમ આ અપૂર્વકરણ બે છે: (૧) ગ્રંથિભેદના કારણરૂપ, (૨) ક્ષપકશ્રેણી વેળાનું. આ અપૂર્વકરણ એટલે શું? “અપૂર્વ' એટલે અનાદિ કાળના વામણમાં જે કદી પણ પૂર્વે પ્રાપ્ત થયું નથી, એ શુભ-પ્રશસ્ત આત્મપરિણામ. ગ્રંથિભેદ વગેરે આ અપૂર્વકરણનું ફળ છે. તેમાં પહેલા અપૂર્વકરણનું ફળ ગ્રંથિભેદ છે, અને તે ગ્રંથિભેદનું ફળ સમ્યગદર્શન છે. ગ્રંથિભેદ-ગ્રંથિ એટલે ગાંઠ. વાંસની કઠણ ગાંઠ જેવી દુર્ભેદ-ભેદવી મુશ્કેલ, એવી ગાઢ રાગદ્વેષપરિણામરૂપ કર્મની ગાંઠ જ્યાં ભેદાય છે, તેનું નામ ગ્રંથિભેદ છે. “અને આ દુર્ભેદ કર્મગ્રંથિરૂપ મહાબલવાન પર્વત જ્યારે અપૂર્વકરણરૂપ તીક્ષણ ગ્રંથિભેદ ભાવ-વાથી ભૂદાઈ જાય છે, ત્યારે આ મહામાને અત્યંત તાવિક આનંદ ઉપજે છે – જે રોગીને ઉત્તમ ઔષધથી રોગ કાબૂમાં આવતાં ઉપજે છે તે. અને આ ગ્રંથિનો ભેદ પણ એવો હોય છે કે તેનું પુન: તેવા પ્રકારે હેવાપણું હોતું નથી. તે એક વાર તૂટી એટલે બસ ડ્યૂટી! ખલાસ ! તે ફરીને તેવા સ્વરૂપમાં પાછી ઉભી થવા પામે જ નહિં, સંધાય જ નહિં, તેનું નામ ભેદ છે, કારણ કે તેવો ગ્રંથિભેદ થયા પછી તીવ્ર કષાયાદિને ઉદય હેતું નથી. આવો આ ગ્રંથિભેદ સદાય કલ્યાણનો-નિર્વાણનો હેતુ થાય છે. જેમ જન્માંધ પુરુષને શુભ પુણ્યનો ઉદય થતાં ચક્ષુને લાભ થયે સદુદર્શન થાય છે (બરાબર દેખાય છે), તેમ જ આને ગ્રંથિનો ભેદ થતાં સદર્શન-સમ્યગ્દર્શન થાય છે, એટલે વસ્તુનું યથાર્થ સ્વરૂપ દેખાય છે.” * “तथा च भिन्ने दुर्भेदे कर्मग्रन्थिमहाबले । तीक्ष्णेन भाववज्रेण बहुसंक्लेशकारिणि ॥ आनन्दो जायतेऽत्यन्तं तात्त्विकोऽस्य महात्मनः । सद्वथाध्यभिभवे यद्वद् व्याधितस्य महौषधात् ।। भेदोऽपि चास्य विज्ञेयो न भूयो भवनं तथा । तीवसंक्लेशविगमात्सदा निःश्रेयसावहः ।। जात्यन्धस्य यथा पुंसश्चक्षुर्लाभे शुभोदये । सदर्शनं तथैवास्य ग्रन्धिभेदेऽपरे जगुः ॥" --મહર્ષિ હરિભદ્રાચાર્યજીકૃત ગબિંદુ Page #136 -------------------------------------------------------------------------- ________________ (૪૦) ગદષ્ટિસમુચ્ચય સમ્યગદર્શન–આમ ગ્રંથિભેદના ફળ-પરિણામરૂપે સમ્યગદર્શન ઉપજે છે. તન્યાથનું શ્રદ્ધાન તે સમ્યગદર્શન છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વ છે. તેના ભૂતાઈનું–પરમાર્થનું શ્રદ્ધાન સમ્યગ્દશન થવું, શ્રદ્ધા ઉપજવી, પ્રતીતિ થવી તે સમ્યગદર્શન છે.* “આ નવ તત્વ રૂપ અનેક વર્ણની માળામાં એક આત્મતત્વરૂપ સુવર્ણસૂત્ર-સેનાનો દોરો પરોવાયેલે છે, ચિરકાળથી છૂપાઈને રહેલો છે, તેને ખેળી કાઢી સભ્યદ્ભષ્ટિ પુરુષ શુદ્ધ આત્મતત્વનું દર્શન કરે છે, અનુભવ કરે છે.” આ જીવ, અજીવ કર્મથી બંધાચેલે છે, તેનું કારણ પુણ્ય-પાપ છે; પુણ્ય-પાપના આવવાનું કારણ આસવ છે; આસવ થયે બંધ થાય છે; આસવને-નવા કર્મના આગમનને સંવરથી રોકી શકાય છે, જૂના કર્મોને નિજરાથી ખેરવી શકાય છે અને એમ નિર્જરા કરતાં કરતાં સર્વે કર્મને ક્ષય થયે, શુદ્ધ આત્મસ્વભાવરૂપ મેક્ષ થાય છે, કેવલ એક શુદ્ધ આત્મા જ મેક્ષરૂપ બને છે - આવી તાવિક પ્રતીતિ તે સમ્યગદષ્ટિ પુરુષને ઉપજે છે. આમ દેહાદિ સમસ્ત પરવરતુથી ભિન્ન, ઉપયોગવંત ને અવિનાશી એવા શુદ્ધ આત્માનું ભેદજ્ઞાન થવું, અનુભૂતિ થવી, આત્મખ્યાતિ થવી તે સમ્યગદર્શન છે, અને એનું બીજું નામ સમકિત છે. છે દેહાદિથી ભિન્ન આતમાં રે, ઉગી સદા અવિનાશ... મૂળ મારગ સાંભળો જિનનો રે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત...મૂળ૦ તે કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત....મૂળ” –શ્રીમદ્ રાજચંદ્રજી " न सम्यक्त्वसमं किंचित्त्रैकाल्ये त्रिजगत्यपि । શ્રેથોડી મિથ્યાત્વનાં નાખ્યત્તમૃતા ” -શ્રી સમંતભદ્રાચાર્યજી અર્થાત–“ત્રણે કાળમાં, ત્રણે લેકમાં, સમ્યકત્વ સમું પ્રાણીઓનું કંઈ કેય નથી, અને મિથ્યાત્વ સમું કંઈ અશ્રેય નથી.” x “चिरमिति नवतत्त्वच्छन्नमुन्नीयमानम् , कनकमिव निमग्नं वर्णमालाकलापे । अथ सततविविक्तं दृश्यतामेकरूपम् , प्रतिपदमिदमात्मज्योतिरुद्योतमानम् ॥" શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત સમયસારકલશ Page #137 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંન્યાસયોગ ( ૪૧ ). અને આમ ગ્રંથિભેદ થઈ, આત્માનુભૂતિરૂપ સમ્યગદર્શનની પ્રાપ્તિથી જેને પરમ આનંદોલ્લાસ ઉપજે છે, એવા સમ્યગદષ્ટિ થેગી પુરુષના આવા સહજ અનુભવ ઉદ્દગાર નીકળી પડે છે – આત્મા જ્ઞાન પામ્યો છે તે નિઃસંશય છે; ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે.” અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું, તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યંતર કરી જેણે ભવાનિવૃત્તિરૂપ કર્યું, તે કલ્યાણમૂર્તિ સમ્યગદર્શનને નમસ્કાર.” -શ્રીમદ્ રાજચંદ્રજી આવું કલ્યાણમૂર્તિ સમ્યગદર્શન અપૂર્વકરણ વડે ગ્રંથિભેદ થયા પછી પ્રાપ્ત થાય છે. અને આ સમ્યગ્દર્શનના પાંચ લિંગ એટલે પ્રગટ ચિહ્ન છે -(૧) પ્રશમ, (૨) સવેગ, (૩) નિર્વેદ, (૪) અનુકંપા, (૫) આસ્તિક્ય, પ્રધાનપણા પ્રમાણે સમ્યક્ત્વના આ લક્ષણેને આમ પૂવોનુપૂર્વ અનુક્રમ છે, પણ પશ્ચાનુપૂર્વથી એટલે ચિહ્ન ઊલટા અનુક્રમે એ સુંદર-રૂડા છે, એમ શાસ્ત્રનું રહસ્ય જાણનારા કહે છે. કારણ કે આસ્તિકય ન હોય તે પ્રશમ આદિ સુંદર-સારા ન લાગે, શોભે નહિં, ઈત્યાદિ ઊલટા ક્રમે સમજવું. અને સુલટા ક્રમે પ્રથમનું લક્ષણ હોય તે પછીનું લક્ષણ આવે એમ સમજવું. તે આ પ્રકારે – પ્રથમ તે પ્રશમ એટલે કષાયનું ઉપશાંતપણું થાય, તે વિવેક વિચારનો અવકાશ થતાં સંવેગ એટલે માત્ર મોક્ષાભિલાષ પામે, તેથી નિર્વેદ એટલે સંસારથી કંટાળો ઉપજે, અને પછી સ્વદયા–પરદયારૂપ અનુકંપા આવે. આ ચાર ગુણ જ્યારે જીવનમાં પરિણમે ત્યારે પાંચમે આસ્તિય ગુણ પામવાની ચેગ્યતા–પાત્રતા તેનામાં પ્રગટે. (આમ સુલટા ક્રમે છે.) કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. દશા ન એવી જ્યાં લગી, જીવ લહે નહિં જેગ; મોક્ષમાર્ગ પામે નહિં, મટે ન અંતર રેગ.” –શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ અથવા ઊલટા ક્રમે આસ્તિક્ય એટલે જીવાજીવ આદિ તત્વના અસ્તિત્વની-હેવાપણની આસ્થા-અંતર્ પ્રતીતિ ઉપજે, સ્વરૂપ જાણે, તે અનુકંપા ઉપજે, આ જીવાદિ જાણ તેને અનુસરતે કંપ આત્મામાં થાય, એટલે સ્વદયા-પિતાના આત્માની અનુકંપા Page #138 -------------------------------------------------------------------------- ________________ (કર) ગાદિસપુસ્થય ઉપજે કે-અરે ! હું અત્યાર સુધી આ પરવતુના સંસર્ગથી પરવતુમાં રમ્યો! તે રમવા યેગ્ય હેતુંએ ક્ષેભ-કંપ આત્મામાં થાય તે અનુકંપા. જેમકે – “હું છોડી નિજરૂપ રમ્યા પર પુદગલે, ઝી ઊલટ આ વિષય તૃષ્ણા જલે વિહરમાન” – શ્રીદેવચંદ્રજી એવી સાચી અનુકંપા ઉપજે, એટલે નિદ-સંસારથી અત્યંત કંટાળો આવી જાય. આ કાજળની કોટડી જેવા સંસારમાં મહારે હવે એક ક્ષણ પણ આત્મભાવે રહેવું નથી, એમ સંસારથી તે ઉભગે. અને એ નિવેદ-કંટાળો ઉપજતાં, સંવેગ એટલે મેક્ષનો તીવ્રવેગી અભિલાષ ઉપજે, આ સંસાર બંધનથી હું કયારે છૂટું એવી શુદ્ધ ભાવના ભાવતો તે દઢ મુમુક્ષુ બને. અને તેના પરિણામે પ્રશમ પ્રગટે, વિષય-કષાયનું પ્રશાંતપણું થાય, પરભાવથી વિરતિ થાય, વીતરાગતા આવે અને તેને આત્મા સ્વસ્વરૂપમાં શમાઇ જાય. આવા પાંચ લક્ષણવાળું સમ્યગ્દર્શન જીવને પહેલા અપૂર્વકરણના પ્રતાપે ગ્રંથિભેદ થયે સાંપડે છે. અને પછી કર્મસ્થિતિમાંથી સંખ્યાત સાગરોપમ વ્યતીત થયે, આ બીજી અપૂર્વકરણ-અપૂર્વ આત્મપરિણામ પ્રાપ્ત થાય છે, ત્યારે આ તાવિક ધર્મ તાત્ત્વિક ધર્મસંન્યાસગ ક્ષપકશ્રેણીમાં ચઢતા સામર્થ્યાગીને સંન્યાસ હોય છે, કારણ કે તે ક્ષેપક વેગી ક્ષમા વગેરે પશમરૂપ ધર્મોથી નિવર્યો છે, અને ક્રોધાદિ કષાયરૂપ સર્વ કર્મપ્રકૃતિઓને જડમૂળથી ખપાવવારૂપ સાયિકભાવ ભર્ણ પ્રવર્તે છે. અને આવો જે “ધર્મસંન્યાસ'નામનો સામઅગિ છે, તે જ ખરેખર તાત્વિક, પારમાર્થિક “ધર્મસંન્યાસ ”ગ છે. અતાત્વિક “ધર્મસંન્યાસ” તે પ્રવજ્યા-દીક્ષા અવસરે પણ હોય છે, કારણ કે જેમાં પ્રવૃતિરૂપ ધર્મોને સંન્યાસ-ત્યાગ હોય છે, તે નિવૃત્તિરૂપ પ્રવજ્યા-દીક્ષા કહેવાય છે. પાપમાંથી પ્રકર્ષે કરીને શુદ્ધ ચરણગમાં વજન-ગમન તે “પ્રવજ્યા” અતાવિક છે. વિષયકષાયાદિ દુષ્ટ ભાવનું મુંડન-છોલણક્રિયા તેનું નામ “દીક્ષા” ધર્મ સં. છે. આ પ્રવ્રજ્યા (દીક્ષા-સંન્યાસ) જ્ઞાનગના અંગીકારરૂપ છે. એટલા માટે જ સંસારથી જે અંતરંગ પરિણામથી ખરેખર વિરક્ત થયે હેય, ચિત્તમાં અત્યંત વૈરાગ્યવંત થયે હાય, તે જ તેવી જ્ઞાનગની પ્રતિપત્તિરૂપ દીક્ષા અધિકારી પાત્ર કહ્યો છે. દીક્ષાને ગ્ય, મુનિધર્મ ગ્રહણ કરવાને ગ્ય પાત્ર જીવ કેવા વિશિષ્ટ ખાસ લક્ષણવાળે હે જઈએ, તે અહીં કહ્યા છે – (૧) જે આર્ય દેશમાં ઉત્પન્ન થયે હય, (૨) વિશિષ્ટ જાતિ-કુલવાળો હેય, (૩) જેને કમલ ક્ષીણપ્રાય-લગભગ ક્ષીણ થવા આવ્યો હોય, (૪) એથી કરીને જ જે વિમલ Page #139 -------------------------------------------------------------------------- ________________ ધમસંન્યાસાગ (૪૩) બુદ્ધિવાળો હોય, (૫) “મનુષ્યપણું દુર્લભ છે, જન્મ મરણનું કારણ છે, દીક્ષાને સંપદાઓ ચપલ છે, વિષયે દુ:ખના હેતુ છે, સંગમાં વિયોગ છે, અધિકારી પ્રતિક્ષણે મરણ છે, કર્મનો વિપાક દારુણ છે,'- એમ જેણે સંસારનું નિર્ગુણ પણું–નગુણાપણું, નિઃસારપણું, તુ૭૫ણું જાણ્યું હોય, (૬) તેથી કરીને જ તે સંસારથી જે વિરક્ત થયે હાય, (૭) જેના કષાય અત્યંત કુશ, પાતળા, દૂબળા પડી ગયા હાય-જે મંદકષાયી હોય, (૮) જેનામાં હાસ્ય-તિ-અરતિ વગેરે અ૬૫ હાય, (૯) જે કુતજ્ઞ-કરેલા ઉપકારને, ગુણને જાણવાવાળો કદરદાન હોય, (૧૦) વિનીતવિનયગુણસંપન્ન હય, (૧૧) દીક્ષા લેતાં પહેલાં પણ જે રાજા, મંત્રી અને નગરજનેને બહુમત-માનીતો હોય, જેનું સમાજમાં પણ વજન પડતું હોય એવો પ્રતિષ્ઠિત-માનનીય હેય, (૧૨) અહોહકારી-દેવ, ગુરુ, ધર્મ, રાજ, દેશ, સમાજ વગેરેને જે દ્રોહ કરનાર ન હય, (૧૩) જે કલ્યાણ અંગવાળો–ભદ્રમૂર્તિ હોય, કે જેને દેખતાં જ છાપ પડે કે આ ભત–ભલ-રૂડો જીવ છે, એવો હોય, (૧૪) શ્રાદ્ધ, સમ્યક્ શ્રદ્ધાવંત, શ્રદ્ધાળુ હોય, (૧૫) સ્થિર હેય, ચળવિચળ પરિણમી ન હોય, (૧૬) સમુપપન્ન હોય, એટલે સમ્યક્ પ્રકારે સાગરને શરણે આવેલો-આત્મસમર્પણ કરનાર છે. જેમકે શું પ્રભુ ચરણ કને ધરૂં, આત્માથી સહુ હીના તે તે પ્રભુએ આપિઓ, વતું ચરણાધીન. આ દેહાદિ આજ થી, વરતે પ્રભુ આધીન; દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન.” -–શ્રીઆત્મસિદ્ધિ આવા લક્ષણવાળ ન હોય તે જ્ઞાનાગ આરાધે નહિં, અને આવા લક્ષણવાળો હોય તે આરાધ્યા વિના રહે નહિં, એમ શ્રી સર્વદેવનું વચન છે. તેથી આ ઉપર જે કહ્યું તે બધુંય યથાર્થ છે. આમ પ્રવજ્યા સમયે અતાવિક ધર્મસંન્યાસ, અને ક્ષપકશ્રેણીમાં તાત્વિક ધર્મસંન્યાસ હોય છે, એમ સ્પષ્ટ કર્યું અને આમ ક્ષપકશ્રેણુગત ગીને “બીજા અપૂર્વકરણમાં” આ તાવિક ધર્મસંન્યાસ નામને સામગ હોય છે. આને અપૂર્વકરણ એટલા બીજી માટે કહેવામાં આવે છે કે તેમાં અપૂર્વ એવું આ પાંચ વસ્તુઓનું અપૂર્વકરણ કરણ-નિર્તન (કરવાપણું) હેય છે -(૧) સ્થિતિઘાત, (૨) રસઘાત, (૩) ગુણશ્રેણી, (૪) ગુણસંક્રમ, (૫) સ્થિતિબંધ. તે આ પ્રકારે – (૧-૨) મોટા પ્રમાણુવાળી જ્ઞાનાવરણય વગેરે કર્મની સ્થિતિનું અહીં અપૂર્વ ખંડનવાત કરવામાં આવે છે - છેદ ઉડાવવામાં આવે છે, તથા કર્મોના પ્રચુર રસનું અપૂર્વ Page #140 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) ગદરિસમુશ્ચિય ખંડન-ઘાત કરી અત્યંત અપપણું કરી દેવામાં આવે છે. આમ વિશુદ્ધિના પ્રકૃષ્ટપણાથી આ સ્થિતિઘાત-રસઘાત એ બન્ને આગલા ગુણસ્થાનકોની અપેક્ષાએ અપૂર્વ હોય છે. (૩) તેમજ અત્રે અત્યંત વિશુદ્ધિના સામર્થ્યથી ગુણશ્રેણીની વિરચના એવી અપર્વ કરે છે, કે કર્મને દળી આ ઝપાટાબંધ ટપોટપ ઉડાવી દેવા માટે ગોઠવાઈ ગયા હોય છે. (૪) તથા બંધાતી શુભ પ્રવૃતિઓમાં અશુભ દળીઆનું પ્રતિક્ષણે અસંખ્યય ગુણવૃદ્ધિથી લઈ જવું-સંક્રમણ કરવું, તે ગુણસંક્રમ પણ અહીં અપૂર્વ હોય છે. (૫) અને કર્મોની સ્થિતિ પૂર્વે અશુદ્ધપણાને લીધે ઘણી લાંબી બાંધતો હતો, તે અહીં અપૂર્વકરણમાં અત્યંત વિશુદ્ધ પણાને લીધે ઘણું ટૂંકી બાંધે છે. આમ આ પાંચ વાનાં અત્રે અપૂર્વ હોય છે, એટલા માટે “અપૂર્વકરણ” નામ સાર્થક છે. આ અપૂર્વકરણરૂપ અપૂર્વ આત્મસામર્થ્ય પામીને જે રોગી પુરુષ ક્ષપકશ્રેણી પર આરૂઢ થાય છે, તેને આ તાત્વિક ધર્મસંન્યાસયોગ હોય છે, કારણ કે તે ક્ષયપ શમરૂપ ધર્મોનું ક્ષપણે કરતા કરતા આગળ વધે છે; કર્મપ્રકૃતિઓને ક્ષપક સર્વથા ખપાવતો ખપાવતે, ખતમ કરતો કરતો, ઊડાવતો ઊડાવતે, ગુણસ્થાનકની શ્રેણી પર ચઢતો જાય છે. અને આમ કર્મશત્રુને ક્ષય કરતો કરતે, આ પરમ સમર્થ વીર પુરુષ ૮-૯-૧૦-૧૨ ગુણસ્થાનને વટાવી જઈ તેરમા સગી કેવલિ ગુણસ્થાને પહોંચી “નિજ કેવલજ્ઞાન નિધાન” પ્રગટાવે છે. – ગસંન્યાસ ગ – અને બીજે જે “યોગસંન્યાસ' નામને સામગ છે, તે આ પછી હોય છે. તે આ પ્રકારે – યકરણની અચિંત્ય વીર્યપણાએ કરીને, અસાધારણ આત્મસામર્થ્યથી કેવલી ભગવાન સમઘાત કરે છે, તે પહેલાં આ યકરણ કરે છે. આ જ્યકરણ એટલે શું? આજીને કરવામાં આવતે ગવ્યાપાર તે આ કરણ આ=મર્યાદા – કેવલીએ દીઠેલ આ યકરણ મર્યાદા પ્રમાણે જન= જવું તે, શુભ યેગનું વ્યાપારણ–પ્રવર્તન કરણ=પરિણામવિશેષ, સામર્થ્યવિશેષ કેવલી ભગવાને દીઠેલી મર્યાદા પ્રમાણે, ઉદીરણાઆવલિમાં પિશાહી કર્મને પ્રક્ષેપ કરે તે આ યકરણ છે. એટલે કે આ છેલ્લા ભાવમાં ભેગવવાના જે બાકી રહેલા વેદનીય વગેરે ચાર કર્મ છે, તેમાં જે વેદનીય વગેરેની સ્થિતિ આયુષ્ય કરતાં વધારે હોય, તે તેને સમ-સરખી કરવા માટે કેવલી ભગવાન ઉદીરણ કરે છે, આ જ્યકરણ કરે છે, કે જેથી કરીને સમુદઘાતવડે તે તે કર્મોને જલ્દી ખપાવી દઈ સરખી સ્થિતિમાં લાવી મૂકાય. Page #141 -------------------------------------------------------------------------- ________________ થાણસન્યાસ ( ૫ ) આવું આયોજ્યકરણ કરીને કેવલી ભગવાન સમુદૂઘાત કરે છે. સર્વ કેવલી ભગવાન સમુદઘાત કરતા નથી, પણ જેના વેદનીય વગેરે કર્મની સ્થિતિ આયુષ્ય કેવલી- કરતાં વધારે હોય છે, તેઓ જ તે કર્મોના સમીકરણ માટે સમુદસમુદ્દઘાત ઘાત કરે છે, કે જેથી કરીને તે કર્મોને શીધ્ર ભેળવી લઈ તેને તત્કાલ નિકાલ કરી દેવાય. મૂળ શરીરને છોડ્યા વિના, ઉત્તર દેહરૂપ જીવપિંડનું–આત્મપ્રદેશસમૂહનું દેહમાંથી બહાર નીકળવું તેનું નામ સમુદઘાત છે. સમુદ્રઘાત એટલે સમ+ઉદ્દઘાત, સમ=સમ્યપણે એટલે અપુનર્ભાવપણે, ફરી ન હોય એ રીતે, ઉ=પ્રાબલ્યથી, પ્રબલપણાથી; ઘાતઃકર્મનું હનન, પ્રલય, ક્ષય. ફરી ન ઉપજે એવી રીતે પ્રબલપણે જે પ્રયત્નવિશેષમાં કર્મને પ્રલય થાય-ઘાત થાય, તે સમુદ્દઘાત છે. આ કેવલિસમુદઘાતમાં આત્મપ્રદેશનો વિસ્તાર કરી-વિરાટ સ્વરૂપ ધારણ કરી, તે આત્મપ્રદેશવડે આખો લેક દંડ-કપાટ–પ્રતર આકારે પૂરી દેવામાં આવે છે, અને તે તે કર્મપ્રદેશને સ્પશી, શીધ્ર ભગવી લઈ ખેરવી નાંખવામાં આવે છે, અને પછી તે આત્મપ્રદેશનો ઊલટા કમે ઉપસંહાર કરાય છે. આ બધી વિધિ માત્ર આઠ સમયમાં પૂરો થાય છે. આવું પરમ અદ્દભુત અચિંત્ય સામર્થ્ય આ પરમ સમર્થયેગી અત્ર વ્યક્ત કરે છે !! અને આ આ જ્યકરણ ને સમુદ્દઘાતનું ફળ-પરિણામ શૈલેશીકરણ છે, એટલે કે તે પછી તરતમાં શેલેશીકરણ પ્રાપ્ત થાય છે. તેમાં મન-વચન-કાયાના યોગને સર્વથા નિરાધ કરી, આ પરમ સમર્થ યેગી ચાથું શુકલધ્યાન ધ્યાવત સતે, શૈલેશીકરણ શૈલેશ-મેરુપર્વત જેવી નિમ્બકંપ અડાલ અવસ્થાને પ્રાપ્ત થાય છે. અથવા સર્વ સંવરરૂપ-સમાધાનરૂપ જે શીલ, તેને ઈશ બને છે. આમ આ સ્વરૂપગુપ્ત પરમ ગીની શેલેશ-મેરુ જેવી નિષ્કપગનિરોધરૂપ અવસ્થા તે શેલેશીકરણ, અથવા પરમ સમાધિ પામેલા આ શીલેશ ગીશ્વરની અવસ્થા તે શેલેશીકરણ. આ શેલેશી અવસ્થા, પાંચ હસ્વ અક્ષર (અ, ઈ, ઉ, ત્રા, લું) ઉચ્ચારાય તેટલે કાળ રહે છે અને તેના છેલ્લા સમય પછી તરતજ આ પરમ યોગી યોગી ઊર્વિગમન કરી સિદ્ધપદમાં બિરાજે છે. “ઉત્કૃષ્ટ વીરજ નિવેશ, ગક્રિયા નવિ પિસે રે, યોગ તણી ધ્રુવતા શેલેશે, આતમશક્તિ ન બેસે રે....વીરજીને ચરણે લાગું.” -શ્રી આનંદઘનજી * “ मूलसरीरमच्छंडिय उत्तरदेहस्स जीवपिंडस्स । णिग्गमणं देहादो हवदि समुद्घादयं णाम ॥" –શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તી ત ગેમદ્રસાર Page #142 -------------------------------------------------------------------------- ________________ યોગદરિસમુસ્થિય “વીર્ય ક્ષાયિક બલે ચપળતા ગની, રાધી ચેતન કર્યો શુચિ અલેશી, ભાવ શેલેશીમે પરમ અક્રિય થઈ, ક્ષય કરી ચાર તનુ કમશેષી.”—શ્રી દેવચંદ્રજી મન-વચન-કાયા ને કર્મની વર્ગણા, છૂટે જહાં સકળ પુદગલ સંબંધ ; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો અપૂર્વ એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડેલ સ્વરૂપ જે; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજ પદરૂપજે..અપૂર્વ” –શ્રીમદ રાજચંદ્રજી આમ આ સંન્યાસ યંગ શેલેશી અવસ્થામાં પ્રાપ્ત થાય છે. – યથાપ્રવૃત્તકરણ આદિ – ભાને યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એમ ત્રણેય કરણ પ્રાપ્ત થાય છે, અને બીજાઓને એટલે કે અભને પહેલું યથાપ્રવૃત્તકરણ જ હોય છે, બીજા કરણ તેને કદી પણ પ્રાપ્ત થઈ શકે નહિ. અત્રે કરણ એટલે પરિણામ. (ગાથા ૧). જેમ ગિરિ-નદીનો પત્થર ઘસાતાં પીસાતાં, કૂટાતાં, પીટાતાં, ઘર્ષણ-ઘર્ણન ન્યાયે ગેળ લી થાય છેતેમ અનાદિ સંસારમાં રખડતા આથડતા જીવને કવચિત કવચિત કેમ કરીને ભાવમલની ક્ષીણતા થતાં તથાભવ્યતાનો પરિપાક થયે યથાપ્રવૃત્તકરણ એવો કોઈ વિશિષ્ટ આત્મપરિણામ થઈ આવે છે, એવી કઈ કર્મ સ્થિતિ રસની મંદતા ઉપજે છે, કે તે ગ્રંથિની નિકટ આવી પડે છે. આગુસે ચલી આતી હે” એ રીતે અનાદિ કાળપ્રવાહમાં પ્રવર્તતાં પ્રવર્તતાં જીવને જે કવચિત કિંચિત્ ભાવચમકારા જેવું સામાન્યપણે (Ordinarily) પ્રવર્તે છે એવું પૂર્વાનુપૂર્વકરણ તે યથાપ્રવૃત્તકરણ છે. આવું યથાપ્રવૃત્તકરણ તે જીવ અનંતવાર કરે છે, ને અનંતવાર ગ્રંથિની નિકટ આવે છે. પણ તે માત્ર સામાન્ય-સાધારણ પ્રયત્નરૂપ હોઈ આત્મવીર્યની મંદતાને લીધે તે ગ્રંથિભેદ કર્યા વિના પાછો વળી જાય છે. આ કરણ ભવ્ય-અભવ્ય બને પ્રાપ્ત થાય છે, પણ બીજા બે કરણ એકલા ભવ્યને જ પ્રાપ્ત થાય છે, અભવ્યને નહિ, એટલે જ તે મોક્ષમાર્ગમાં પ્રવેશી શકતા નથી. અને ભવ્ય પણ જ્યાં લગી અપૂર્વ (Unprecedented) આત્મપરિણામરૂપ ભાવને પામી, અપૂર્વ આત્મપુરુષાર્થ કુરાવી, અનન્ય પ્રયત્નથી-અસાધારણ (Extra ordinary effort) પ્રયાસથી, પોતાના સર્વ સામર્થ્યથી (With all his might) અપૂર્વ પુરુષાર્થ શૂરવીરપણે “યહોમ કરીને, ગ્રંથિરૂપ દુધ દુર્ગને ભેદ કરવા સર્વ ત્માથી પ્રવર્તતે નથી, ત્યાંલગી તે પણ તે કાર્યમાં સફળ થતો નથી. કારણ કે ગ્રંથિભેદરૂપ દુર્ધટ કાર્ય માટે અસામાન્ય-અસાધારણ પ્રયત્નની જરૂર છે. તેમાં Page #143 -------------------------------------------------------------------------- ________________ યથાપ્રવૃત્તકરણઆદિ (૪૭) પૂર્વાનુ પર્વ યથાપ્રવૃત્ત જેવો તેવો પ્રયત્ન કામ આવે નહિં. જેમ યુદ્ધમાં મજબૂત કિલ્લો સર કરવા માટે બળવાન શસ્ત્રોથી ભારી હલ્લો (Mass attack) કરવો પડે છે, તેમ ગ્રંથિરૂપ દુર્ભેદ્ય દુર્ગને જીતવા માટે અપૂર્વ આત્મપુરુષાર્થરૂપ ભાવ-વજને જોરદાર હલ્લો લઈ જવો જ જોઈએ, નહિં તે તેમાં નિષ્ફળતા જ મળે છે, અર્થાતુ ગ્રંથિ આગળથી પીછેહઠ”(Retreat) કરવી પડે છે. ગ્રંથિ પહેલે ગુણસ્થાનકે છે, તેનું ભેદન કરી આગળ વધી ચેથા સુધી સંસારી છે પહોંચ્યા નથી. કોઈ જીવ નિર્જરા કરવાથી ઊંચા ભાવે આવતાં, પહેલામાંથી નીકનવા વિચાર કરી, ગ્રંથિભેદની નજીક આવે છે, ત્યાં આગળ ગાંઠનું એટલું બધું તેના ઉપર જોર થાય છે કે ગ્રંથિભેદ કરવામાં શિથિલ થઈ જઈ અટકી પડે છે અને એ પ્રમાણે મોળ થઈ પાછો વળે છે. આ પ્રમાણે ગ્રંથિભેદ નજીક અનંતીવાર આવી જીવ પાછો ફર્યો છે. કેઈ જીવ પ્રબલ પુરુષાર્થ કરી નિમિત્ત કારણો જેગ પામી કડી કરી ગ્રંથિભેદ કરી, આગળ વધી આવે છે, અને જ્યારે ગ્રંથિભેદ કરી આગળ વધ્યા કે ચોથામાં આવે છે, અને ચોથામાં આવ્યું કે વહેલે મોડે મોક્ષ થશે, એવી તે જીવને છાપ મળે છે.” - શ્રીમદ રાજચંદ્ર પણ જીવ જ્યારે છેલ્લા પગલાવત્તમાં વર્તતો હોય છે, ને તેમાં પણ ભાવમલની અત્યંત ક્ષીણતા થાય છે, ત્યારે ભવ્ય જીવને છેલ્લું યથાપ્રવૃત્તકરણ પ્રાપ્ત થાય છે, અને તે ગ્રંથિભેદની અત્યંત નિકટ આવે છે. એટલે પછી તેને અપૂર્વકરણ અપૂર્વ આત્મભાવનો ઉલ્લાસ થતાં, અપૂર્વ આત્મપુરુષાર્થની કુરણાથી અનિવૃત્તિકરણ અપૂર્વકરણને અનિવૃત્તિકરણની પ્રાપ્તિ થાય છે. અપૂર્વકરણ એટલે અનાદિકાળમાં પૂર્વે કદી પણ પ્રાપ્ત થયો નથી એ અપૂર્વ આત્મપરિણામ, અને સમ્યકત્વની પ્રાપ્તિ કરાવ્યા વિના રહે નહિ-નિવર્સે નહિ, તે અનિવૃત્તિકરણ અપૂર્વકરણથી ગ્રંથિભેદ થાય છે, અને અનિવૃત્તિકરણથી સમ્યકત્વ થાય છે.. તેમાં જ્યાં સુધી ગ્રંથિ છે, ત્યાંસુધી યથાપ્રવૃત્તકરણ છે, ગ્રંથિ છેદતાં-ઉલંઘતાં અપૂર્વકરણ છે, અને ગ્રંથિભેદ કરીને જીવ સભ્યત્વને સન્મુખ થાય ત્યારે અનિવૃત્તિ. કરણ છે. (ગાથા–૨). આ ગ્રંથિ એટલે અત્યંત દુધ, ભેદવી ઘણી કઠણ એવી ગાંઠ. કર્કશ, ઘન, રૂઢ ને ગૂઢ એવી વાંસની ગાંઠ જેમ ભેદવી મુશ્કેલ હોય છે, તેમ જીવની આ ગાઢ રાગ-દ્વેષ પરિણામરૂપ ગાંઠ ભેદવી ઘણી દુકર છે. (ગાથા-૩). એટલા માટે જ તેને ભેદવા માટે જીવે અપૂર્વ આત્મપુરુષાર્થ કરવો આવશ્યક છે. આ સર્વ આ આકૃતિ ઉપરથી સમજાશે આકૃતિ-૧ યથાપ્રવૃત્તિકરણ | | અનિવૃત્તિકરણ + સખ્યત્વ Page #144 -------------------------------------------------------------------------- ________________ (૪૮) યોગદષ્ટિસમુચ્ચય અને આમ આ ગાંઠ ભેદાઈ ગયા પછી, આ જીવ ગાઢ રાગ-દ્વેષ પરિણામ છોડી ઘે છે, તેના રાગાદિ મંદ પડી જાય છે, દુષ્ટ અનંતાનુબંધી કષાય ચેકડી સમ્યક્ત્વાદિ નષ્ટ થાય છે, દર્શનમોહ દૂર થાય છે અને સમ્યગદર્શન પ્રગટે છે. કારણ કે થોડું પણ સુપરિશુદ્ધ એવું સમ્યજ્ઞાન સાચા અસંહનો હેતુ હોય છે. (ગાથા-૪). સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી, પોપમપૃથકત્વમાં એટલે કે ચારિત્રમોહનીય કર્મમાંથી બેથી નવ પોપમ સુધીની સ્થિતિ ક્ષય થયે, દેશવિરતિપણું-સાચું ભાવશ્રાવકપણું પ્રાપ્ત થાય છે. અને તે ચારિત્રમોહમાંથી સંખ્યાતા સાગરોપમ રિથતિ ક્ષય થયે, સર્વ વિરતિપણું-સાચું ભાવસાધુપણું, તથા ઉપશમશ્રેણી-ક્ષપકશ્રેણી અનુક્રમે પ્રાપ્ત થાય છે. (ગાથા-૫). ઈત્યાદિ અત્રે સંક્ષેપથી કહ્યું છે. વિશેષ જિજ્ઞાસુએ કર્મગ્રંથ આદિ સ્થળો જેવા. આકૃતિ-૨ ગ્રંથિભેદ પ્રથમ અપૂર્વકરણ > સમ્યકત્વ, ક્ષપકશ્રેણી બીજું અપૂર્વકરણ 2 કેવલજ્ઞાન. આયકરણ સમુદઘાત – શૈલેશીકરણ > મેલ. અત્રે એટલું લક્ષમાં રાખવા ગ્ય છે કે સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી જીવ જે તીવ્ર સંવેગથી અપૂર્વ પુરુષાર્થધારા ચાલુ રાખે ને વધારે, તે ઉપરોક્ત ૫૫મ-સાગરપમાદિ જેટલી કર્મસ્થિતિ પણ શીઘ્ર ક્ષય કરી, ઝપાટાબંધ ભાવશ્રાવક, ભાવસાધુ આદિ દશાને પામે, અને ઉપશમ-ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈ, અનુપમ કેવલજ્ઞાન પ્રગટાવી, યાવત તે જ ભાવે પણ મોક્ષ પામે. જે જીવના પુરુષાર્થમાં મંદતા હોય તો તે પ્રમાણે મોક્ષની પ્રાપ્તિમાં પણ ઢીલ થાય. એટલે મોક્ષની પ્રાપ્તિ જીવના પુરુષાર્થબલને આધીન છે. જલદી પુરુષાર્થ કુરાવે તે જલદી મોક્ષ પામે, માટે ભાવસ્થિતિ આદિ બેટા બહાના છોડી દઈ જીવે નિરંતર સત્ય પુરુષાર્થશીલ રહેવું જોઈએ એમ જ્ઞાની પુરુના ઉપદેશને આશય સમજાય છે. કારણ કે આ એટલા માટે– જ્યકરથી ઊર્વ–આગળમાં બીજે (યોગસંન્યાસ) ગ હોય , Page #145 -------------------------------------------------------------------------- ________________ યોગસંન્યાસયેગ ( ૪૯ ) अतस्त्वयोगो योगानां योगः पर उदाहृतः । મોક્ષપોઝનમાન નર્વસંન્યાસક્ષUT: I ?? એથી અયોગ યોગમાં, યોગ કહ્યો પરરૂપ; મોક્ષ સાથે યોજનથકી, સર્વસંન્યાસ સ્વરૂપ. ૧૧. અર્થ –એટલા માટે તે જે અયોગ” છે, તેને યોગમાં પરમ યોગ કહ્યો છે. (કારણ કે) મોક્ષ સાથે તે જન-જોડાણ કરે છે, અને તે સર્વ સંન્યાસ લક્ષણવાળે છે. વિવેચન આમ યોગસંન્યાસ નામનો સામર્થ્યોગ શૈલેશી અવસ્થામાં હોય છે એમ ઉપરમાં કહ્યું. તેમાં મન-વચન-કાયાના યોગનો અભાવ હોય છે, નિરોધ કરઅગ વામાં આવે છે, એટલે તે “અગ” કહેવાય છે. અને આ “અયોગ” પરમ ગ ગ સર્વ યોગોમાં પરમ છે, પ્રધાન છે. કારણ કે તે “યોગના ચોક – મોક્ષ સાથે સાક્ષાત્ ોજન કરાવનાર એ ખરેખરા અર્થમાં “ગ” છે. અને તે સર્વસંન્યાસરૂપ લક્ષણવાળે છે, તેમાં ઉત્કૃષ્ટ પરિશુદ્ધિ હોય છે. આને “પરમ” યોગ કહ્યો તે યથાર્થ છે, કારણ કે સર્વ યોગેનું જે એક માત્ર અંતિમ સાધ્યદયેય મોક્ષ છે, તેની સાથે આ અાગ ચગ જ સાક્ષાત યોજન-જોડાણ કરાવે છે. મોક્ષ સાથે જે-જોડે તે યોગ કહેવાય, એમ વ્યુત્પત્તિથી આ બરાબર ઘટે છે. તેમ જ અત્રે સર્વસંન્યાસ હોય છે, અધર્મ સંન્યાસ કે ધર્મ સંન્યાસ કરતાં ઉત્કૃષ્ટ પરિ. શુદ્ધિ હોય છે, અને હવે કંઈ પણ ત્યજવાપણું બાકી રહેતું નથી. એટલે આ અગ પરમ શ્રેષ્ઠ ગ છે. અત્રે એક પરમાણુ માત્રનું પણ સ્પર્શવાપણું રહેતું નથી. સંપૂર્ણ નિષ્કલંક એવું અડોલ આત્મસ્વરૂપ પ્રગટે છે. અનન્ય એવી શુદ્ધ નિરંજન ચૈતન્યમૂત્તિ વ્યક્ત થાય છે. અગુરુલઘુ એવું અમૂર્ત સહજત્મસ્વરૂપ પદ સિદ્ધ થાય છે. આ સહજામસ્વરૂપ પદને વૃત્તિ-વાત gવ એટલા માટે જ, શૈલેશી અવસ્થામાં ધોગ સંન્યાસરૂપ કારણને લીધે, ૩યોનો-અગ, યોગનો અભાવ (મન-વચન-કાયાના યોગને અભાવ). યોજાનાં-મિત્રા આદિ ગની મધે,- શું? તે કેવો વર:-પરમગ, પ્રધાનયોગ, રાતકહ્યો છે. કેવી રીતે ? તે માટે કહ્યું – મોક્ષાથોનમવેર–મેક્ષ સાથે જન-ભાવરૂપ હેતુથી, જોડાણ કરવારૂપ ભાવથી. શોકના યોગ. –ોજનને લીધે યોગ, એમ સમજીને. આનું કવરૂપ કહે છે: સર્વસંન્યાસહૃક્ષ-સર્વ સંન્યાસરૂપ લક્ષણવાળે, કારણ કે અધર્મ સંન્યાસ ને ધર્મસંન્યાસ કરતાં પણ અત્રે પરિશુદ્ધિને ભાવ છે, એટલા માટે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ( બe ) થશાસક્ષપાય શ્રીસર્વજ્ઞ દેવે જ્ઞાનમાં દીઠું છે, પણ તે શ્રી ભગવાન પણ તેનું સ્વરૂ૫ વર્ણવી શકતા નથી, તે સ્વરૂપનું વર્ણન અન્ય વાણું તે કેમ કરી શકે ? તે જ્ઞાન તે માત્ર જ્ઞાનીને અનુભવગમ્ય છે. “જે પદ દીઠું શ્રી સર્વ જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જે, તેહ સ્વરૂપને અન્ય વાણું તે શું કહે ? અનુભવગેચર માત્ર રહ્યું તે જ્ઞાન જે...અપૂર્વ” શ્રીમદ રાજચંદ્રજી. આમ ઈચ્છાગીએ શરૂ કરેલી મોક્ષરૂપ ઈષ્ટ સ્થાન ભણની મુસાફરી અહીં પૂરી થાય છે. ગમા અખંડ પ્રયાણ કરતાં, ક્વચિત્ મંદ-કવચિત તીવ્ર વેગે ચાલતાં ચાલતાં ચાગી, શુભેચ્છાથી માંડી શૈલેશકરણ પર્વતની સમત ગભૂમિકાઓ વટાવી જઈને, અગ એવા શૈલેશીકરણરૂપ મોક્ષનગરના ભવ્ય દરવાજે આવી ઊભે છે, અને પછી તક્ષણ મેક્ષનગરમાં પ્રવેશ કરે છે. આકૃતિ – ૩ ઇજાગ શાસૂગ ધમસંન્યાસ સામર્થ્ય યોગ યોગસંન્યાસયોગ તીવ્ર ઇચછાદિ તીવ્ર શાસ્ત્રધ-શ્રદ્ધા પ્રતિભાન કેવલજ્ઞાન મન-વચન કાયત્યાગ > ! દ્વિ અપૂર્વ શૈલેશીકરણ માક્ષ ગુણસ્થાન સપ્રમાદ અપ્રમાદ ૧૪ _ ૭ ૮ ૯ ૧૦ ૧૨ ૧૩ ઈચ્છાયાગાદિનું કેષ્ટક-૧ ગનું નામ કેનું મુખ્યપણું મુખ્ય લક્ષણ | પાત્ર યોગી ગુણસ્થાન ઈરછાયેગ ઈછાપ્રધાન સાચી ધમ ઈછા, શાસ્ત્રી સાચે ધમ ઈચ્છક | ૪-૫-૬ | શ્રવણ મૃતધ-સમ્યગૂ આગમ શ્રોતા, સમ્યગૂ ઉપલક્ષણથી દષ્ટિ, છતાં પ્રમાદજન્ય | વિકલતા જ્ઞાની, પણ પ્રમાદi Jયવહારથી૧) શામયોગ શાસ્ત્ર પ્રધાન શાસ્ત્રપટુતા, શ્રદ્ધા, અપ્રમાદ શાપટુ, શ્રદ્ધાળુ અપ્રમાદી ક્ષપકશ્રેણીગત યોગી શ થી ૫ર વિષય, ધર્મ સંન્યાસ સામર્થ્યપ્રધાન] પ્રતિભ-સ્વસ વેદન– અનુભવજ્ઞાન, ક્ષાપક્ષમ - ધર્મોનો ત્યાગ. અને ૮--૧૦૧૨-૧૩ સામર્થ્યગ સગી કેવલી, વેગસન્યાસ | સામર્થ્ય પ્રધાન મન-વચન કાયાના યોગનો ત્યાગ-અયોગ. પરમ યોગ અયોગી કેવલી ૧૪ શલેશી અવસ્થામાં Page #147 -------------------------------------------------------------------------- ________________ સારસ શ્વય ( ૧૧ ) 2412442244-( Summary ) આમ અત્રે ઇચ્છાગ, શાસ્ત્રોગ, ને સામર્થ્યોગ એ ત્રણ યોગનું સ્વરૂપ કહ્યું. એને સારસમુચ્ચય સમજવા માટે સ્થલ રૂપક-ઘટના કરીએ: કઈ ભયંકર અટવીમાં કઈ મુસાફર ભૂલે પડી ગયું હોય, ને ચારે કેરથી મુંઝાઈ ગયો હોય, તેને તેમાંથી છૂટવાનો કોઈ રસ્તો બતાવે એવી તેની કેવી તીવ્ર ઇચ્છા હોય? કઈ રોગી મહારોગના પંજામાં સપડાયો હોય, તે કોઈ કુશળ વૈદ્ય મળી જાય ને આરોગ્ય પ્રાપ્તિ થાય, એમ કેવું ઈચછે? ઉજજડ મભૂમિમાં ભર ઉન્ડાળામાં કોઈ તરસ્યા થયે હાય, તે પાણી માટે કેટલું ઝંખે? તેમ આ સંસારરૂપ ભયંકર અટવીમાં ભૂલે પડેલે જીવરૂપ મુસાફર પ્રથમ તો તેમાંથી છૂટવાની તીવ્ર ઈચ્છા રાખે છે, મોક્ષ મેળવવા ઈચ્છે છે, મોક્ષરૂપ ઈષ્ટ સ્થાને જવા ચાહે છે. એટલે પછી હૂંઢતા તૂઢતો તે તેને માર્ગ જાણકાર સદ્દગુરુને પૂછે છે. ઈચ્છાગી તેની પાસેથી તે માર્ગની માહિતી મેળવી–સાંભળી, અમુક દિશામાં આ માર્ગ છે, એમ તે જાણીને સહે છે. આમ તે કૃતાર્થ ને જ્ઞાની બને છે. પછી તે શ્રદ્ધાપૂર્વક તે ઉદિષ્ટ માર્ગે ચાલવા પ્રયાસ કરે છે. પણ માર્ગની કઠિનતાથી તથા પિતાનો અનુભવ હજુ કાચું હોવાથી તેને કવચિત્ પ્રમાદ થઈ આવે છે. એટલે મુસાફરી કવચિત્ અટકી જાય છે કે ધીરી પડે છે, કવચિત વેગવંતી બને છે. આમ આ ઇચ્છાયોગી આગળ વધતું જાય છે. આ મુસાફરી દરમ્યાન શાસ્ત્રરૂપ ભેમીઓ (Guide) સદા તેની સાથે છે, એટલે તેની આજ્ઞા પ્રમાણે ચાલતાં તેને શાસ્ત્રનું સંપૂર્ણ અવિકલ જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને તેની સહાયથી માર્ગ દેખતો દેખતો તે શ્રદ્ધાપૂર્વક આગળ ધપે છે. શાઆયેગી પિતાની શક્તિ પ્રમાણે, પિતાના પગમાં જોર હોય તેટલા વેગથી, તે અપ્રમાદી પણ આગળ પ્રગતિ કરતો જાય છે. આમ આગળ ને આગળ પ્રયાણ કરતે તે ભયાનક અટવી વટાવી જઈને, સુંદર રાજમાર્ગ પર–ધોરી રસ્તા પર આવી જાય છે. એટલે આગળનો મોક્ષસ્થાન ભણનો રસ્તો ચેકબેચકો દેખાય છે. ત્યાં શાસ્ત્રરૂપ ભમીઓ તેને કહી દે છે કે-હે મહાનુભાવ શાઅોગી! જુઓ, આ માર્ગ સીધો સડસડાટ મોક્ષસ્થાન પ્રત્યે જાય છે. તે તરફ સીધા ચાલ્યા જાઓ! તેમાં આ આ સામાન્ય સૂચના આપું છું, તે પ્રમાણે તમે ચાલ્યા જજે. વધારે વિગતની તમે જેમ જેમ આગળ જશે, તેમ તેમ તમને તમારી મેળે ખબર પડતી જશે. એટલે હવે મહારે તમને આગળ વળાવવા આવવાની જરૂર નથી. તમે પોતે સમર્થ છે. માટે રાવતે ઘરથા ! Page #148 -------------------------------------------------------------------------- ________________ ( પર ) યુગદષ્ટિસમુચ્ચય એટલે તે યોગી વળતું કહે છે-હે પરમ ઉપકારી સશાસ્ત્ર! આપને હું કયા શબ્દમાં આભાર માનું ? આપે મહારા પર અચિંત્ય ઉપકાર કર્યો છે. આટલી ભૂમિકાએ હું પહેર્યો છું, તે બધું આપને પ્રતાપ છે. ને આગળ માટેની જે આપે કિંમતી સૂચના બતાવી તે માટે પણ હું આપને ત્રાણું છું. હું આપની તે આજ્ઞાને અનુસરવા સદા તત્પર રહીશ, અને મને ખાત્રી છે કે આપની કૃપાથી હું મારા ઈષ્ટ સ્થાને-મોક્ષનગરે હવે થોડા વખતમાં જલ્દી પહોંચીશ. આપે હારા માટે ઘણે શ્રમ લીધે છે, ને મેં પણ આપની આજ્ઞા ઉઠાવવાને યથાશક્તિ પરિશ્રમ કર્યો છે, છતાં આજ્ઞાભંગ થયો હોય તે ક્ષમા ! વારુ, નમસ્કાર! પછી તે સમર્થ યોગી આત્મસામર્થ્યથી વેગમાર્ગે તીવ્ર સંવેગથી–અત્યંત વેગથી ઝપાટાબંધ દોડ્યો જાય છે. પ્રાતિજ જ્ઞાન–અનુભવજ્ઞાન દ્રષ્ટિથી તેને આગળ આગળને માર્ગ ચેખો દીવા જેવો દેખાતો જાય છે અને જેમ જેમ તે ઈષ્ટ સામર્થયેગી દયેય પ્રતિ આગળ ધપતો જાય છે, તેમ તેમ તેનો ઉત્સાહ અત્યંત વધતો જાય છે. લાપશમિક ઘર્મોને-ક્ષયોપશમ ભાવેને ફગાવી દઈ તે પિતાને ભાર ઓછો કરતા જાય છે, એટલે તે ઓર ને એર વેગથી આગળ પ્રગતિ કરે છે. આમ અપૂર્વ આત્મસામર્થ્યથી ક્ષપકશ્રણ પર ચઢી, ધર્મસંન્યાસ કરતો કરતે, તે ૮-૯-૧૦-૧૨ ગુણઠાણું ઝપાટાબંધ વટાવી દીએ છે, ને ૧૩ માં ગુણઠાણે પહેંચે છે, કેવલજ્ઞાન પામી સર્વ દ્રવ્ય-પર્યાય પ્રત્યક્ષ દેખે છે. ત્યાં તો મેક્ષનગર સાક્ષાત દેખાય છે. તે જાણે તેના પરામાં આવી પહોંચે છે. ત્યાં પછી તે છેડે વખત (આયુષ્ય પ્રમાણે) વિસામે ખાય છે, તે પિતાને થયેલા જ્ઞાનને લાભ બીજાને-જગતને આપી પરમ પરોપકાર કરે છે. ને પછી આયુષ્યની મુદત પૂરી થવા આવ્યું, તે મન-વચન-કાયાના ગેને નિરોધ કરે છે–ત્યાગ કરે છે, ને આમ યોગસંન્યાસ કરી, મેરુ જેવી નિષ્કપ શૈલેશી અવસ્થા રૂપ ભવ્ય દરવાજામાંથી તે મેક્ષનગરમાં પ્રવેશ કરે છે, અને સિદ્ધ પુરુષ બની સાદિ અનંતે કાળ અનંત સમાધિ સુખમાં શાશ્વત સ્થિતિ કરે છે. પૂર્વ પ્રાગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જે, સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જે..અપૂર્વ” –શ્રીમદ્ રાજચંદ્રજી Page #149 -------------------------------------------------------------------------- ________________ કળકિયા (૫૩) કળશ કાવ્ય મંદાક્રાન્તા, ઈચ્છા પૃચ્છા મૃતશ્રવણથી દર્શને જ્ઞાન પામે, શ્રદ્ધા સાથે ગમન કરતાં નિપ્રમાદ– જામે; ને સામર્થ્ય પરમ પ્રતિભા ધર્મસંન્યાસ ધામે, છોડી ગો મન વચ તનું પહોંચતા પૂર્ણ ઠામે. ૧. ઈચ્છાગે શ્રુતયુત અને જ્ઞાની તેયે પ્રમાદી, શાસ્ત્ર હેયે શ્રુતપટુ અતિ શ્રાદ્ધ ને અપ્રમાદી; સામગ્યે તે અનુભવ બલે ધર્મસંન્યાસ સાધે, શેલેશીમાં પરમ પ્રભુને ભેગસંન્યાસ લાધે. ૨. અનુષ્ટ ઇચ્છતા પ્રીછતા જોગી, જનો સાધક સીઝતા; મનંદન શુદ્ધાત્મ, પદને પામી રીઝતા ૩. ઈચ્છારંગી શ્રુતાસંગી, સામગ શ્રેગને, પામી શ્રીમદ્ હરિભદ્ર, પામે મોક્ષ અસંગને. ૪. શુદ્ધ ચૈતન્યના સ્વામી, સહજાત્મસ્વરૂપ તે; સુયશા ભગવાન પામે, બ્રહ્માનંદ અનુપ તે. ૫. * અત્રે પ્રત્યેક અધિકારના પ્રાંતે ઉક્ત વિષયના સારસંદેહ તેમજ પુષ્ટિરૂપે આ કલાકાવ્યની નવરચના કરવાને મંદ પ્રયત્ન મેં કર્યો છે. -ભગવાનદાસ, Page #150 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદૃષ્ટિનું સામાન્ય થન (લે. ૧૨-૨૦) [ આઠ યોગદષ્ટિના નામ– ઓઘદ્રષ્ટિ ને યોગદષ્ટિ-ઉપમા. આઠ ગાંગ, આઠ આશયદોષ, આઠ ગુણ, દૃષ્ટિની વ્યાખ્યા. આવરણ અપાયથી ભેદ.–પ્રતિપાતી કે અપ્રતિ પાતી પ્રતિપાતી તે સાપાવ, અપ્રતિપાતી તે નિરપાય.- મુક્તિ પ્રતિ અખંડ પ્રયાણ. છે. એમ એનું સ્વરૂપ કહી બતાવી, પ્રકૃત-ચાલુ વિષયમાં ઉપયોગી કહે છે – एतत्त्रयमनाश्रित्य विशेषेणैतदुद्भवाः । योगदृष्टय उच्यन्त अष्टौ सामान्यतस्तु ताः ॥ १२ ॥ એ ત્રણને આધ્યા વિના, વિશેષથી તજન્ય; યોગદષ્ટિ કહું આઠ તે, સામાન્યથકી મન્ય, ૧૨. અર્થ – એ ત્રણ યોગનો આશ્રય કર્યા વિના, વિશેષ કરીને એમાંથી જ ઉદ્દભવ પામેલી (નીકળેલી) એવી ગણિએ કહેવામાં આવે છે. અને તે દષ્ટિએ સામાન્યથી આઠ છે. વિવેચન ઉપરમાં જે ઈચ્છાગ વગેરે ત્રણ યોગનું સ્પષ્ટ વર્ણન કર્યું, તેને સીધેસીધે આશ્રય કર્યા વિના, પણ વિશેષ કરીને એ ત્રણ ભેગમાંથી જ નિષ્પન્ન થતી–નીકળતી, એવી ચોગદષ્ટિઓનું અહીં કથન કરવામાં આવે છે, અને સામાન્યથી તે આઠ છે. આ આઠ યોગદષ્ટિઓ એ ત્રણ વેગમાં અંતર્ભાવ-સમાવેશ પામે છે. આ ગણિરૂપ નદીઓ તે ગ–પર્વતમાંથી જ નીકળેલી છે, એટલે તેની સાથે એનો ગાઢ સંબંધ છે, અને એટલા નૃત્તિ-પતત્રથમૂ—એ ત્રણને, એટલે ઈચ્છાગ, શાસ્ત્રોગ અને સામવેગને, અનાઝિ~આશ્રય કર્યા વિના, અંગીકાર કર્યા વિના, વિરેજ-વિશેષથી, 'આમાંથી આ’ એવા લક્ષણવાળા વિશેષે કરીને, શું? તે કે-uતવુક્રવાર–એમાંથી ઉદ્દભવ પામેલી, એ ત્રણ યોગમથી જ ઉપજેલી, ચોદgયઃ રાતે-ગદષ્ટિએ-મિત્રા આદિ કહેવામાં આવે છે. જ સામાન્યતરંતુ તા–અને સામાન્યથી તે દૃષ્ટિ આઠ છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ આઠ ગાદિનું સામાન્ય થન ( ૧૫ ) માટે જ આ યોગષ્ટિની આધારરૂપ ભૂમિકા-પીઠિકા બરાબર સમજવા માટે પ્રથમ એ ઉક્ત ઇચ્છાયાગાદિ ચેાગોનું વર્ણન અત્યંત ઉપયાગી અને આવશ્યક હતું, એમ આ ઉપ રથી ફલિત થયું. અને તે આ છે:— मित्रा तारा बला दीप्रा स्थिरा कांता प्रभा परा । नामानि योगदृष्टीनां लक्षणं च निबोधत ॥ १३ ॥ મિત્રા તારા ને અલા, દીપ્રા સ્થિા તેમ; કાંતા પ્રભા અને પરા, દષ્ટિ આઠે છે એમ. યેાગષ્ટિના નામ એ, અતણે અનુસાર; લક્ષણ તેનું સાંભળે, હવે અહીં ક્રમવાર. ૧૩, અર્થ:—મિત્રા, તારા, ખલા, દ્વીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા અને પરા – એમ આ યેાગષ્ટિઓના નામ છે. અને એએનું લક્ષણ સાંભળા! તે આઘદિષ્ટ બતાવવા માટે કહે છે:-~~ समेघामेघराज्यादौ सग्रहाद्यर्भकादिवत् । ओarष्टिरिह ज्ञेया, मिथ्यादृष्टीतराश्रया ॥ १४ ॥ વૃત્તિ:-તેમાં—મિત્રા જેવી તે મિત્રા, તારા જેવી તે સારા; ઇત્યાદિ યથાર્થ જ નામાનિ-નામ, ચોગરઘીનામ્—યાગદષ્ટિએના છે. અને એએનું જાળ-લક્ષણ-જે કહેવામાં આવે છે તે, નિોષતશ્રવણ કરે, સાંભળેા એમ અર્થ છે. અહીં એષ્ટિના વ્યવòદ ( અપવાદ) કરવા માટે ‘ચાગષ્ટિ’ એમ ગ્રહણ કર્યું' છે. વૃત્તિ:-૬ઃ—અહીં એટષ્ટિ, જ્ઞાનાવરણીય આદિ કર્માંના ક્ષયે પશ્ચમની વિચિત્રતાને લીધે ચિત્ર-નાના પ્રકારની હોય છે. સમેધામેધાયારો-સમેધ-અમેધ, મેધવાળા કે મેધ વિનાના, રાત્રી આદિમાં. આદિ શબ્દથી દિવસનું ગ્રહણું છે; એટલે મેઘવાળા કે મેધ વગરના રાત ૩ દિવસમાં. सग्रहाद्यर्भकादिवत्- -સગ્રહ આદિ અને અભક આદિની જેમ, પહેલા આદિ શબ્દથી અગ્રહનુ ગ્રહણ છે, બીજા આદિ શબ્દથી અનકનું ગ્રહણ છે. એટલે ગ્રસહિત કે ગ્રહરહિત, એવા બાલ કે અખાલની જેમ. ( મ=ભૂત, ઝોડ વગેરે ). ઔષĐિ:-એષ્ટિ, સામાન્ય દર્શન. તે ભાભિન'દી જીવિષયી છે. એટલે કે ભવાભિનંદી - સંસારથી રાચનારા જીવતે આ હૈય છે. મિથ્યારદીતાશ્રયા—મિથ્યાદષ્ટિ આકી કે અમિથ્યાદષ્ટિ આયી. કાચ ( મેીએ-પડલ ) વગેરેથી જેની દૃષ્ટિ ઉપહત-આધિત છે તે મિથ્યાદષ્ટિ, તેનાથી ઉપદ્માત નયી પામેલ તે મય્યાદષ્ટિ આમ અક્ષરગનિકા ( શબ્દાર્થની સમજુતી) થઇ, અને ભાવાર્થ તેા આ છેઃ Page #152 -------------------------------------------------------------------------- ________________ ( ૫૬ ). થાગદgસસ્થય મેઘસહિત મેધે રહિત, રાત્રિ દિવસમાં તેમનું ગ્રહ સહિત ગ્રહ રહિત ને, બાલ આદિની જેમ અહીં જાણવા ગ્ય છે, ઓધદષ્ટિ તે તેમ; મિથ્યાદષ્ટિ આશ્રી, ઇતર આશ્રયી એમ, ૧૪. અર્થ–મેઘવાળા કે મેવ વિનાના રાત કે દિવસમાં, ગ્રહસહિત કે શહરહિત, એવા બાલક કે અબાલકના જેવી અહીં ઓઘદષ્ટિ જાણવી, અને તે વળી મિથ્યાષ્ટિ આશ્રયી કે અમિથ્યાષ્ટિ આશ્રયી પણ હોય. વિવેચન “સઘન અઘન દિન રયણમાં, બાલ વિકલ ને અનેરા રે; અરથ જુએ જેમ જૂજૂઆ, તિમ ઓઘ નજરના ફેરા રેવર.” - શ્રી કે. દ. સ ઝાય ૨-૨ એક તે સમેઘ-મેઘવાળી મેઘલી રાત્રીમાં દષ્ટિ, તે કંઇક માત્ર ગ્રહણ કરનારી હોય છે; બીજી તે અમેઘ-મેધ વિનાની રાત્રિમાં જરા વધારે અધિક ગ્રહણ કરનારી હોય છે; આદિ શબ્દથી દિવસનું ગ્રહણ છે. એટલે એક સમેવ–મેઘલા દિવસમાં, તથા બીજી અમેઘ-મેઘ વગરના દિવસમાં. અને આ એમાં વિશેષ છે-તફાવત છે. આ દષ્ટિ વળી સંગ્રહ-રહગ્રસ્ત (ભૂત વગેરે ભરાયેલા ) દાની હેય, અને આદિ શબ્દથી અગ્રહતી એટલે ગ્રહગ્રસ્ત નથી એવા દઝાની હોય. આ બેનો પણ તફાવત હોય છે - ચિત્ર વિશ્વમ આદિના ભેદને લીધે. - આ વળી બાલક દષ્ટાની હેય, અને આદિ શબ્દથી અબાલકની પણ હેય. આ બન્નેને પણ વિવેકવિકલતા આદિ ભેદને લીધે ભેદ હોય છે. આ વળી મિથ્યાદષ્ટિની એટલે કાચ (પલ–મોતીઓ-નેત્રરોગ ) વગેરેથી જેની દૃષ્ટિ ઉપહતઅવરાયેલી-કંકાયેલી છે એવાની હોય; અને તેનાથી-કાચ વગેરેથી જેની દષ્ટિ ઉપહત-અવરાયેલી નથી એવા અમિયાદષ્ટિની હોય. જેમ આ દષ્ટિભેદ – એક જ દશ્યમાં પણ,- ચિત્ર (જૂદા જૂદા પ્રકારના) ઉપાધિભેદને લીધે હોય છે; તેમ પારલૌકિક પ્રમેયમાં-પરલેક સંબંધી જ્ઞાનવિષયમાં પણ, ક્ષયોપશમની વિચિત્રતાને લીધે, ચિત્ર એટલે જુદા જુદા પ્રકારને પ્રતિપત્તિભેદ હોય છે. (માન્યતભેદ–ગ્રહણભેદ હોય છે). આ કારણે આ દર્શનભેદ એટલે જૂદા જૂદા દર્શનને ભેદ છે, એમ યોગાચાર્યો કહે છે. ખરેખરા આ દર્શનભેદ તે સ્થિર આદિ દષ્ટિવાળા ભિન્નગ્રંથ યોગીઓને હેત જ નથી, કારણ કે તેઓને યથાવિષય–પોતપેતાના વિષય પ્રમાણે નયના ભેદોને અવધ-સાચી સમજણ હોય છે. એની પ્રવૃત્તિ પણ પસાથે હોય છે. તેમને શ્રદ્ધ ધન હવાપાણ કરીને, તેઓને આગ્રહ વિનવૃત્ત-અત્યંત દૂર થઈ ગયેલ હોય છે તેથી કરીને, તેઓનું મૈત્રી આદિને પરતંત્રપણું હોય છે તેથી કરીને, અને ચારિચરિક સંછ. વની ચકચારણ નીતિથી (ચાર સંજીવની ચાર ન્યાય પ્રમાણે) તેમના આશયનું ગંભીર ઉદારપણું હોય છે તેથી કરીને. અરું ઘર. Page #153 -------------------------------------------------------------------------- ________________ આઠ પગણિતું સામાન્ય કથન એઘદષ્ટિ એટલે સામાન્ય દષ્ટિ, સામાન્ય દર્શન. ઓઘ એટલે પ્રવાહ. પ્રવાહપતિત દષ્ટિ તે ઘષ્ટિ. આમ અનાદિ સંસારપ્રવાહમાં તણાઈ રહેલા અને તેમાં જ રાચનારા એવા ભવાભિનંદી સામાન્ય કેટિના જીવોની દષ્ટિ તે એઘઘદૃષ્ટિ દ્રષ્ટિ છે. લેકપ્રવાહને અનુસરતા પ્રાકૃત જનોનું જે લોકિક પદાર્થ સંબંધી એટલે ? સામાન્ય દર્શન, તે ઓઘદષ્ટિ છે, (Vision of a layman). અને આ ઓઘદષ્ટિ પણ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વગેરે કર્મના ભિન્ન ભિન્ન ક્ષપશમને લીધે-(ન્યૂનાધિકતાને લીધે) જૂદા જૂદા પ્રકારની, વિચિત્ર પ્રકારની હોય છે. દાખલા તરિકે કઈ એક દશ્ય હોય તે (૧) મેઘલી રાત્રે ઘણું ઘણું ઝાંખું કંઈક દેખાય, (૨) તેના કરતાં કંઈક વધારે મેઘ વિનાની રાત્રે દેખાય, (૩) તેના કરતાં પણ ઘણું વધારે મેઘલા દિવસે દેખાય, (૪) અને તેના કરતાં પણ ઘણું ઘણું વધારે મેઘ વગરના દિવસે દેખાય. અને તેમાં પણ, (૫) ૮ણાજેનાર જો ભૂત વગેરે ગ્રહથી અથવા ચિત્ર વિશ્વમ વગેરે ગ્રહથી ગ્રહાયેલો હોય તો તેના દેખવામાં, (૬) અને તેવા ગ્રહ રહિત જેનારના દેખવામાં પણ ચેક ભેદ-ફેર પડે; (૭) અથવા દેખનાર બાલક હોય તો તેના દેખવામાં, (૮) અને પુષ્ઠ ઉમરને હોય તો તેના દેખવામાં પણ વિવેકના ઓછાવત્તા પ્રમાણને લીધે, તફાવત હોય. અથવા (૯) કાચ (પડલ-મોતીઓ) વગેરે આડો હોવાથી દેખનારની દ્રષ્ટિ જે અવરાઈ-ઢંકાઈ હોય તો તેના દેખવામાં, (૧૦) અને કાચ (૫ડલ) આડે ન હોય, તો તેના દેખવામાં પણ જરૂર ફેર પડે. આમ એક જ દશ્યમાં–જોવાની વસ્તુમાં પણ વિચિત્ર ઉપાધિભેદને લીધે જુદા જુદા દષ્ટિભેદ થાય છે. આ દષ્ટાંત પ્રમાણે, લૌકિક પદાર્થને, લૌકિક દષ્ટિએ દેખવાના જે જે ભેદ છે, તે તે એવદષ્ટિના પ્રકાર છે. ચગદષ્ટિ–આમ એક જ લૌકિક દશ્ય દેખવામાં પણ, જૂદી જૂદી જાતની બાહ્ય ઉપાધિને લીધે, જેમ ઓઘદષ્ટિના ભેદ પડે છે, તેમ પરલેક સંબધી યમાં-આત્મતત્વ આદિના જ્ઞાનવિષયમાં પણું, ચોપશમની વિચિત્રતાને કારણે જુદા ગદષ્ટિ જૂદા પ્રકારની માન્યતાભેદ-દષ્ટિભેદ હોય છે, દર્શનભેદ હોય છે. જેમ કેમેરાને પડદે (Diaphragm) એ છોવત્તો ખુલ્લે, તેમ દષ્ટિમર્યાદાનું ક્ષેત્ર (Field of vision ) વધઘટ થાય છે. તે જ પ્રકારે જેવી ક્ષપશમની વધઘટ-તરતમતા હોય, જેટલું કર્મનું આવરણ ખસ્યું હોય-કમને પડદો ખૂલ્ય હાય, તેટલું ઓછુંવનું દર્શન યોગદષ્ટિવાળા સમકિતી પુરુષને થાય છે. આમ “ગદષ્ટિ” એટલે યેગ સંબંધી દષ્ટિ, યેગમાર્ગને અનુસરતી એવી દષ્ટા યોગી-સમ્યગુણિ પુરુષની દષ્ટિ (Vision of Yogi), ઓઘદષ્ટિ ને ગદષ્ટિનો આમ પ્રગટ ભેદ છે – Page #154 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) દૃષ્ટા પાત્ર દૃશ્ય વિષય દ નપતિ ભેદ કારણ વિશેષતા (C મા, તે આધ નજરને ફેર રે; દર્શન જે થયા ભેદ થિરાદિક ચારમાં, સમકિત ષ્ટિને હરે રે....વીર૦” આઘદિષ્ટ અને યાગષ્ટિની તુલના: કોષ્ટક-૨ આદિષ્ટ સામાન્ય ભાભિનંદી જીવ લૈકિક લૈાકિક-ત્ર્યાવહારિક, પ્રવાહપતિત, ગાડરીઆ પ્રવાહ જેવી ક્ષયે।પશમની વિચિત્ર તરતમતા દશ નભેદ ભાખત વિવાદના સંભવ રાગસિસ થય શ્રી યા, દ. સજ્ઝાય ૧-૩ ચાગષ્ટિ ચેોગી સમ્યકૂદૃષ્ટિ મુમુક્ષુ પુરુષ પારલૈાકિક, આત્મતત્ત્વઆદિ અલૈકિક, પારમાર્થિક, યાગમાર્ગોનુસારિણી, તત્રાહિણી ક્ષયાપશમની વિચિત્ર તરતમતા દર્શનભેદ ખાખત વિવાદના અસંભવ અને આમ ક્ષયાપશમની વિચિત્ર તરતમતાને લીધે દનભેદ થાય છે, તેથી કરીનેજ આ જૂદા જૂદા ( વેદાંત-જૈન વગેરે) દર્શાનાના ભેદ પડ્યો છે, એમ યાગાચાર્યોનું કથન છે. પણ સ્થિરા આદિ દષ્ટિવાળા ભિન્નગ્રંથિ સભ્યષ્ટિ ચેગીઆને તા આવેા દર્શનભેદ મનમાં વસતા જ નથી. તેએ! આવા મત-દર્શનના ભેદને લક્ષમાં લેતા નથી, તેને વજૂદ આપતા નથી. પ્રાકૃત જનાની જેમ તેએ મત-દનના આગ્ર માત્ર દૃષ્ટિના હમાં તણાઈ જતા નથી. તેએ તા એક ચોગમાને જ દેખે છે, ચેાગદર્શીનને જ-આત્મદર્શનને જ દેખે છે. એક જ આત્મતત્ત્વના મૂળમાં એ સ` દના વ્યાસ છે, માત્ર ‘દૃષ્ટિ ’ના જ ભેદ છે, એમ તેઓ ખરા અંત:કરણથી માને છે. તેઓ તા ષડ્ઝનને જિનદર્શનના અથવા શુદ્ધ આત્મદર્શનના અંગરૂપ જાણે છે. એટલે તેના ખંડનમંડનની કડાકૂટમાં ઉતરતા નથી, ઉલટા તે છએ દનને સભ્યષ્ટિથી આરાધે છે. કારણ કે— ભેદ “ જે ગાયા તે સઘળે એક, સકળ દર્શને એ જ વિવેક; સમજાવ્યાની શૈલી કરી, સ્યાદ્વાદ સમજણુ પણ ખરી. મૂળ સ્થિતિ જો પૂછે મને, તા સાંપી દઉં યાગી કને ’”. Page #155 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગષ્ટિનું સામાન્ય કથન “ ભિન્ન ભિન્ન મત દેખીએ, લેક દૃષ્ટિના એહુ; "" એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માનેા તે. “છેડી મત દર્શીન તણેા, આગ્રહ તેમ વિકલ્પ; કો માર્ગ આ સાધશે, જન્મ તેહના અ૫. "" 66 ષડ્ દરશન જિન અંગ ભણીજે, ન્યાસ ષડંગ જો સાધે રે; નમિ જિનવરના ચરણુ ઉપાસક, ષડ દરશન —શ્રીમદ્ રાજચંદ્રજી ( ૫૯ ) આરાધે ફૈ.” શ્રી આન ધનજી આમ તે મહાનુભાવ સભ્યષ્ટિ મહાત્માએ વર્તે છે, તેનું કારણ એ છે, કે તેઓને નયેાની ખરાખર મર્યાદાનું ભાન હેાય છે. યથાયાગ્ય નવિભાગ તે કરી જાણે છે. તે આ પ્રકારે;–નય એટલે અપેક્ષાલેદ, તે અનત છે. અમુક વસ્તુને યથા અમુક અપેક્ષાએ-ષ્ટિબિન્દુથી (Angle of vision ) જોવી તેનું નામ નવિભાગ ‘ નય' છે. આમ સ નયનું પાતપાતાના વિષય પ્રમાણેનુ’–મર્યાદાક્ષેત્ર પ્રમાણેનું સ્વરૂપ તેઓ ખરાબર સમજ્યા ડાય છે. એટલે તેઓ એમ સમાધાન કરે છે કે— આ જે જૂદા જૂદા દર્શનકારાએ જૂદા જૂદા દર્શન કર્યા છે, તે તે જૂદા જૂદા નયની અપેક્ષાએ, જૂદા જૂદા ષ્ટિબિન્દુથી કયા છે. તે તે નયની અપેક્ષાએ તે ખરાખર છે, માટે એમાં ઝઘડા શે? વિવાદ શે? નયેાના સંચાગેાથી (Pormutations & combinations) ઉપજતા વિસ્તાર તે અનંત છે, શબ્દાલકારરૂપ છે,' માત્ર વાાલરૂપ છે. જેટલી વચનની સંખ્યા તેટલા નય છે, માટે આપણે તે બધાય નય પક્ષપાત છેાડી દઇ, રાગ-દ્વેષ-મેાહ રહિતપણે, એક શુદ્ધ આત્મતત્ત્વના સંશોધનમાં ‘રઢ લગાડીને મંડી પડવું,' એટલું જ આપણું કામ છે. એમ કરશું એટલે એની મેળે બધી ખબર પડી જશે, માટે આ બધી વાગૂજાલ શી? એમ તે મહાનુભાવા લાવે છે. ck “ વળતું જગગુરુ ઈણી પરે મેલે, પક્ષપાત સમ ઈંડી; રાગદ્વેષ મેાહ પખ ર્જિત, આતમ શું રઢ મંડી....મુનિસુવ્રતઆતમ ધ્યાન ધરે જો કાઉ, સાફિર છં ના'વે; વાજ્રાલ બીજી સહુ જાણે, એહ તત્ત્વ ચિત લાવે...મુનિસુવ્રત” શ્રી આન’દૂધનજી વળી કાઇ એક નયના જ એકાંત પક્ષ-આગ્રહ ધરવામાં આવે, તા તે નય નથી, પણ નયાભાસ છે, મિથ્યાત્વ છે, એમ તે અનેકાંત દષ્ટિવાળા નિષ્પક્ષપાત સમ્યગ્ Page #156 -------------------------------------------------------------------------- ________________ ( ૬૦ ) યોગદષ્ટિસંચય દષ્ટિ પુરુષો સારી પેઠે સમજે છે, અને એટલે જ તેઓ “ચા” નિરાગ્રહ પદને ન્યાસ કરીને-આગળ મૂકીને તે તે દર્શનની મધ્યસ્થ પરીક્ષા મધ્યસ્થતા કરે છે. અને એમ મધ્યસ્થ પરીક્ષા કરતાં તે સ્યાદ્વાદી મહાજનેને ચોક્કસ ભાસે છે કે આ બધા દર્શનો એક દર્શનરૂપ જ છે, જિનદર્શન અથવા શુદ્ધ આત્મદર્શનરૂપ પુરુષના અંગરૂપ જ છે. તે આ પ્રકારે – કલ્પવૃક્ષ સમા તે જિનદર્શનના બે પગને સ્થાને સાંખ્યદર્શન ને યોગદર્શન છે; બૌદ્ધ અને મીમાંસક એ બે તેના બળવાન હાથ છે; કાયતિક પડ દરિસણુ મત તેની કુક્ષિ સ્થાને છે, જેના દર્શન બાહ્યાભંતર પ્રકારે તેના જિનઅંગ મસ્તકને સ્થાને-ઉત્તમાંગરૂપે શોભે છે. આમ “ધુરિ–પ્રથમ “સ્યા ” ભણજે” પદરૂપ ન્યાસ અક્ષર મૂકીને, ષડ દર્શનની આરાધના જિન દર્શનના આરાધક પુરુષો કરે છે. તેથી જ તેઓ અત્યંત મધ્યસ્થ હોય છે. તેઓ પિતાના અંગનું ખંડન કેમ કરી શકે? “જિન સુરપાદપ પાય વખાણું, સાંખ્ય જોગ દેય ભેદ રે; આતમ સત્તા વિવરણ કરતાં, લહે દુઃખ અંગ અખેદે રે.ષડ. ભેદ અભેદ સોગત મીમાંસક, જિનવર કર દેય ભારી રે, લોકાલેક અવલંબન ભજીએ, ગુરુગમથી અવધારી રે....ષડ કાયતિક કૂખ જિનવરની, અંશ વિચાર જે કીજે રે, તવિચાર સુધારસ ધારા, ગુરુગમ વિણ કિમ પીજે રે ?.ષડ. જેન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરંગે રે, અક્ષર ન્યાસ ધુરિ આરાધક, આરાધે ધરી સંગે રે.ષડ. ” શ્રી આનંદઘનજી ઈત્યાદિ પ્રકારે જેની “તત્વવિચાર સુધારસધારા” અખંડપણે ચાલ્યા કરે છે, એવા આ મહાત્મા સમ્યગૃષ્ટિ “જોગી જને”ને જૂદા જૂદા મત-દર્શનને આગ્રહ કેમ હોઈ શકે? તેમ જ આ મહાજનની પ્રવૃત્તિ પણ પસાથેપરમાથે હોય છે. “ોપારા સતાં વિમૂતાઃ” આ સંતપુરુષોની વિભૂતિઓ પરોપકારને અર્થે હોય છે. જનકલ્યાણના યજ્ઞની વેદી પર તેઓ પોતાના સર્વ અંગ હોમી દે છે, મન-વચન-કાયાની પરાર્થપ્રવૃત્તિ સમસ્ત શક્તિ ખચી નાંખે છે. પોતાને જે આત્માર્થન-પરમાર્થને લાભ થયે, તે અન્ય જીવોને પણ થાય એવા નિર્મલ પરમાર્થ પ્રેમથી, આ સમ્યગૂઢષ્ટિ પુરુષો પરમાર્થ પ્રવૃત્તિ કરે છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન (૬૧) જન પશુ લેક કલ્યાણ યજ્ઞ પર, હેમું અંગ સહુ હાર. ” –સરસ્વતીચંદ્ર અને તેઓની આવી પરમાર્થ પ્રવૃત્તિ હોય છે, તેના કારણે આ પ્રમાણે છે – ૧. શુદ્ધ બેધનું હેવાપણું– તે સમદષ્ટિ પુરુષને બેધ શુદ્ધ હોય છે, રાગશ્રેષ-મોહની અશુદ્ધિથી રહિત હોય છે, પરભાવના સ્પર્શ વિનાને નિર્મલ હોય છે. ૨. આગ્રહરહિતપણું–તેઓના સર્વ પ્રકારના મતાગ્રહ, દર્શનાગ્રહ, અભિનિવેશો સર્વથા દૂર થઈ ગયા હોય છે, તેઓ અત્યંત મધ્યસ્થ અને નિષ્પક્ષપાત હોય છે. ૩. મૈત્રી આદિને પરતંત્રપણું–તેઓ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યચ્ચ-એ ચાર ભાવનાઓથી અત્યંત ભાવિતાત્મા હોય છે. તેઓ સમસ્ત જગત્ સાથે મૈત્રી ધરાવે છે. જ્યાં કયાંય ગુણ દેખે ત્યાં તેઓ અમેદ પામે છે. “પર ગુણના પરમાણુને પણ પર્વત જે કરી તે વિરલા સંતપુરુષો પોતાના હૃદયમાં અત્યંત વિકસિત થાય છે.” સંસાર દુઃખથી દુઃખી જીવને જોઈને તેના પર તેમને કરુણાભાવ ઉપજે છે. આ જગતજીવો બિચારા સન્માર્ગને છોડી ઉભાગે ગમન કરી દુઃખી થઈ રહ્યા છે, તેઓને હું સન્માર્ગને બોધ કરી તે દુઃખમાંથી છોડાવું, એવી કરુણું તે પરમ કૃપાળને વછૂટે છે. અને કઈ વિપરીત વૃત્તિવાળો હોઈ, સમજાવ્યા સમજે એમ ન હોય, તે ત્યાં તેઓ ઉપેક્ષા કરે છે, મધ્યસ્થ ભાવ ધારણ કરે છે. ૪. ગંભીર ઉદાર આશય–તેઓને આશય-ચિત્તપરિણામ એટલે બધે ગંભીર હોય છે, એટલે બધા ઊંડા–અગાધ હોય છે, કે તે કળી શકાતો નથી, તેને તાગ પમાતો નથી, સાગરની જેમ તેના ઊંડાણની ખબર પડતી નથી. તેમ જ તે આશય એટલે બધે ઉદાર હોય છે, એટલી બધી ઉદારતાવાળે વિશાળ હોય છે કે તે સમુદ્ર જેમ સર્વ કોઈને પિતાના વિશાળ પટમાં સમાવી દે છે, તે સમ્યગ્દષ્ટિ યોગીઓ આવા “સાગરપેટા” તાળવામી” હોય છે. ૫. ચારિસંજીવની ન્યાયનું અનુસરણ–તેવા ગંભીર–ઉદાર આશયવાળા તે સમ્યગ્દષ્ટિઓ “ચારિસંજીવની ન્યાયને અનુસરે છે. તે આ પ્રમાણે – – ચારિસંજીવની ચાર ન્યાય – " चारिसंजीवनीचारन्याय एष सतां मतः ।। નાથાષ્ટસિદ્ધિઃ ચાદ્ધિશેorવિજર્માન્ ” --શ્રી બિન્દુ, ૧૧ આ ચારિસંજીવની ચાર ન્યાય પુરુષોને સંમત છે, નહિં તો વિશેષ કરીને ધર્મકાર્યની શરૂઆત કરનારાઓને ઇષ્ટ સિદ્ધિ થાય નહિં. Page #158 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) યોગન્નિસમુચ્ચય અત્રે ચારિ=ચા, સંજીવની=સજીવન કરે એવા ઔષવિશેષ, ચાર=ચરવું તે. ચરામાં સ'જીવની માટે ચરવું તે ચારિસ જીવનીચાર ન્યાય-ઢષ્ટાંત. આને ભાવાથ આ કથા ઉપરથી સમજી શકાય છે:-~ , ‘સ્વસ્તિમતી ' નામની નગરજનાથી ભરેલી એવી નગરી હતી. તેમાં બ્રાહ્મણની કાર્ય પુત્રી હતી, તથા તેની એક સખી હતી, અને તે જ તેના નિરવધિ પ્રેમનું પરમ પાત્ર હતી. પછી તે બન્નેના વિવાહ થયા, એટલે બન્ને જૂદા જૂદા સ્થાને રહેવા લાગી. પછી એક દિવસ દ્વિજપુત્રોને ‘સખી કેમ હશે ?' એમ ચિંતા ઉપજી. એટલે તે પરાણા દાખલ તેને ત્યાં ગઇ, ને જોયું તે તેને વિષાદમાં-શાકમાં ડૂબી ગયેલી દીઠી. એથી તેને પૂછ્યું– સખી! હારૂં મુખ આટલું બધું કેમ લેવાઇ ગયું છે ? ’ તેણે કહ્યું-‘હું પાપણી પતિની બાબતમાં દુર્ભાગી-કમનશીબ છું.? સખી દ્વિજપુત્રીએ કહ્યું-‘તું વિષાદ મ કર ! આ વિષાદમાં ને વિશ્વમાં કાંઇ ફેર નથી, વિષાદ (શાક) વિષ જેવા છે. હું ત્હારા પતિને મૂળિયાના પ્રભાવથી વૃષભ (ખળદીએ) બનાવી દઇશ.' એમ કહી તેને મૂળિયું આપી તે પેાતાના નિવાસસ્થાને ગઇ. પછી તે નાખુશ મનવાળી બ્રાહ્મણપુત્રીએ તે મૂળિયું પેાતાના પતિને આપ્યું, કે તરત જ તે ભરાવદાર ખાંધવાળા મળદ બની ગયા. એટલે પછી પશ્ચાત્તાપથી તે હૃદયમાં દીલગીર થઇ કે હવે આ પુન: સર્વ કાર્યમાં સમર્થ એવા પુરુષ કેમ થાય ? પછી તે તેને બળદેશના જૂથની સાથે રાજ હાર ચારા ચરાવવા લાગી. પછી એક દિવસ તે વૃષભ વડના ઝાડ નીચે વિશ્રામ લેતેા હતેા ત્યાં તેની શાખામાં વિશ્રાંતિ લઇ રહેલા વિદ્યાધર યુગલને પરસ્પર વાત્તૉલાપ ચાલવા લાગ્યા. તેમાં વિદ્યાધર આવ્યે અત્રે આ વૃષભ છે તે સ્વભાવથી નથી, પણ વિપરીત ગુણથી ઉપયા છે. તેની પત્નીએ કહ્યું-તે પુન: પુરુષ કેમ થાય ?’ તેણે કહ્યું−‘બીજા મૂળિયાના ઉપયાગથી.’ વિદ્યાધરીએ પૂછ્યું- તે કયાં છે ? ’ તેણે કહ્યું- તે આ ઝાડની નીચે છે.’ આ સાંભળીને,“ જેને મનમાં પશ્ચાત્તાપ ઉપજ્યેા હતેા, એવી તે પશુ-પત્નીએ (બ્રાહ્મણીએ ), ભેદને નહિઁ' જાણતા એવા તે વૃષભને તે બધા ચારા ચરાવવા માંડ્યો, તે ચરવા માટે છૂટા મૂકી દીધા. એટલે ચરતાં ચરતાં તે મૂળિયું ખાવામાં આવતાં, તે વૃષભ તરત જ પુરુષ થઈ ગયા. આમ પરમ નિષ્પક્ષપાતપણું સૂચવતું આ હૃષ્ટાંત છે. આમાં કાઇ પણ દર્શોનના-મતના આગ્રહ નથી. પણ ચારેકાર ચરી-ફરી સાચા તત્ત્વજિજ્ઞાસુને મધ્યસ્થતાથી ‘સજીવની ’ તત્ત્વ શેાધી કાઢવાના નિર્મલ બેધ છે. આદિ ક’વતાને એટલે ધર્મ માર્ગ ની શરૂઆત નીતિ અતિ ઉત્તમ છે. કરનારાને માર્ગે અવતારવા માટે આ Page #159 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદિનું સામાન્ય કથન ( ?° à આવા ‘ચારિસ જીવની ન્યાય'ના ઉપનય—પરમા પ્રમાણે આ સભ્યષ્ટિ સત્પુરુષા તત્ત્વનું પ્રતિપાદન કરનારી ઉત્તમ નિષ્પક્ષ નીતિને અનુસરે છે. આવા તે નિપક્ષ વિરલાએ ' સ` દશ નના નય–સદશ ગ્રહે છે; તે સંત અવધૂતે ‘ આપ નિપ્ક્ષ વિરલા સ્વભાવમાં સદા મગ્ન' રહે છે, અને લેાકેાને હિતકારી–કલ્યાણકારી એવા ‘સંજીવની ન્યાય 'ને! ચારેા ચરાવી, સમાગે ઉતારવાના નિર્મળ પુરુષાર્થ સેવે છે. આવી પરમ ધન્ય પ્રવૃત્તિ તે સગ્લિષ્ટ મહાત્મા ચેાગીઓ કરે છે. “દન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે; હિતકરી જનને સ’જીવની, ચારા તેડુ ચરાવે રે...વીર. ’ શ્રી યા. દ. સજ્ઝાય ?-૪ પ્રકૃત-પ્રસ્તુત વિષય કહીએ છીએ, અને પ્રકૃત તા મિત્રા આદિ ભેદથી ભિન્ન એવી ચાગદૃષ્ટિ છે; અને આ આમ આઠ પ્રકારની છે, એમ ઉદાહરણ માત્ર અંગીકાર કરીને કહે છેઃतृणगोमय काष्ठाग्निकणदीपप्रभोपमा । रत्नतारार्कचन्द्राभाः सद्दृष्टेर्दृष्टिरष्टधा ॥। १५ ।। વૃત્તિ—અહીં અધિકૃત-પ્રસ્તુત દૃષ્ટિના બધ સ્પષ્ટપણે તેના અર્થ ઉપરથી જ કહી દેવાય, એ રીતે તૃણુના અગ્નિકણુ આદિ ઉદાહરણના સાધથી નિરૂપવામાં આવે છેઃ-સામાન્યથી સષ્ટિવાળા ચૈાગીની માધલક્ષણા દૃષ્ટિ આઠ પ્રકારની હાય છે: તૃણુ અગ્નિકણુની ઉપમાવાળી મિત્રામાં, ગામય અગ્નિકણુની ઉપમાવાળી તારામાં, કાષ્ટ અગ્નિકણુની ઉપમાવાળી ખલામાં, દીપપ્રભાની ઉપમાવાળી દીપ્રામાં; રત્નની પ્રભા જેવી સ્થિરામાં, તારાની પ્રભા જેવી કાંતામાં, સૂર્યની પ્રભા જેવી પ્રભામાં, ચંદ્રની પ્રભા જેવી પરામાં. તૂળનોમયહ્રાટાગ્નિ ટીવપ્રોપમાં રત્નતા ચદ્રામા:-એવી ઉપમાવાળી આ આઠ દૃષ્ટિ છે. તેવા પ્રકારના પ્રકાશ માત્ર વગેરેથી અહીં સાધત્મ્ય --સમાન ધમ પણું છે.-જે કહે છે ૧. મિત્રામાં બેધ તૃણ અગ્નિકણ સદશ-સરખા હાય છે, તત્ત્વથી પ્રષ્ટ કાÖક્ષમ નથી હાંતાદૃષ્ટ કાર્ય કરવા સમર્થ નથી હતા. કારણ કે–(૧) સમ્યક્ પ્રયાગકાલ સુધી તેની સ્થિતિ નહિ હૈાવાને લીધે, અને તેના અપવીય પણાને લીધે, પટુ-દૃઢ સ્મૃતિ બીજના સરકારાધાનની ઉપપત્તિ-ઘટના થતી નથી, નિપુણુ-કુશલ સ્મૃતિસ સ્કાર રાપાતા નથી, તેથી; (૨) અને વિકલ પ્રયાગના હેવાપણાને લીધે, ભાવથી વંદનાદિ ક્રિયાના અયાગ હ્રાય છે, તેથી. ૨. તારામાં તે બેધ ગામય એટલે છાણાના એવા જ હોય છે,– તત્ત્વથી વિશિષ્ટ સ્થિતિ–વીના સ્મૃતિપાટવની સિદ્ધિને લીધે, તેના અભાવે પ્રયાગની તેના કાયના અભાવને લીધે. અગ્નિક સરખા હોય છે. આ પશુ લગભગ વિકલપણાને લીધે, એથી કરીને વળી પ્રયાગકાળે વિકલતાને લીધે, અને તેથી કરીને તથાપ્રકારે ૩. ખલામાં પણ આ બોધ કાઇ અગ્નિકણ જેવો, ને ઉક્ત બે ખેોધ કરતાં કંઇક વિશિષ્ટ હોય છે. તેથી અત્રે જરાક સ્થિતિ--વીય હૈાય છે; એટલે અહીં પ્રયાગ સમયે પટુ-નપુણ જેવી સ્મૃતિ હાય છે; અને તે હતાં, અર્થપ્રયોગ માત્રની પ્રીતિથી યનલેશને ભાવ હાય છે. ૪. દીપ્રામાં તે આ ખેલ દીપપ્રભા તુલ્ય, ને ઉક્ત ત્રણ ોધ કરતાં ઘણા વધારે વિશિષ્ટ હાય છે, એથી કરીને અત્રે ઉદ્દગ્ન (ઉગ્ર, આકરા) સ્થિતિ-રીય હૈાય છે, તેથી પ્રયોગસમયે સ્મૃતિ પશુ પટુ-કુશલ ઢાય છે. એમ ભાવ હાવા છતાં અત્રે વદનાદિમાં દ્રવ્ય પ્રયાગ હાય છે,– તથાપ્રકારની ભક્તિને લીધે અત્રે ભેદપ્રવૃત્તિ હાય છે તેથી કરીને. Page #160 -------------------------------------------------------------------------- ________________ તૃણું ગમય ને કાષ્ટના, અગ્નિકણુ સમ માન; દીપપ્રભાનું પણ વળી, જિહાં હેય ઉપમાન; રતન તેમ તારા અને, રવિ ને શશિ સમાન; દષ્ટિ એમ સદ્દષ્ટિની, અષ્ટ પ્રકારે જાણ. ૧૫. આટલો પ્રથમ ગુણસ્થાકને પ્રકર્ષ છે-પરાકાષ્ઠા, છેલ્લી હદ છે, એમ સમયવિદે-શાસ્ત્ર કહે છે. ' ૫. સ્થિરા તે ભિન્નગ્રંથિ-એટલે જેની ગ્રંથિ ભેદાઈ છે એવા સમ્યગદષ્ટિને જ-ભેદજ્ઞાનીને જ હેય છે. તેને બંધ રત્નપ્રભા સમાન હોય છે. તેને ભાવ-(૧) અપ્રતિપાતી-પડે નહિ એ, (૨) પ્રવર્ધમાન-વૃદ્ધિ પામતો જતે, (૩) નિરપાય-અપાય રહિત, બાધા રહિત, (૪) બીજાને પરિતાપ નહિં પમાડનાર, (૫) પરિતોષને હેતુ અને (૬) પરિજ્ઞાન આદિનું જન્મસ્થાન છે. ૬. કાંતામાં–આ બેધ તારાની પ્રભા સમાન હોય છે. એટલા માટે એ પ્રકૃતિથી-સહજ સ્વભાવથી સ્થિત જ હોય છે. અત્રે અનુષ્ઠાન-(૧) નિરતિચાર, (૨) શુદ્ધ ઉપગ અનુસારી, (૩) વિશિષ્ટ અપ્રમાદથી સંગત, (૪) વિનિયોગપ્રધાન, (૫) અને ગંભીર ઉદાર આશયવાળું હોય છે. ૭. પ્રભામાં સૂર્યની પ્રભા સમાન બંધ હોય છે. (૧) તે સર્વદા ધ્યાન હેતુ જ હોય છે, (૨) અહીં પ્રાયે વિક૯પનો અવસર હોતો નથી, અને (૩) અહીં પ્રશમસાર ( પ્રશમ જેને સાર છે એવું) સુખ હોય છે. અત્રે-(૪) અન્ય શાસ્ત્રો અકિંચિકર હોય છે -કંઈ નહિં કરી શકે એવા નકામાં થઈ પડે છે, (૫) સમાધિનિક અનુષ્ઠાન હોય છે, (૬) તેની સંનિધિમાં વૈર આદિની ના હોય છે, “તસ્વનિશ વૈિરવિના', (૭) પરાનુગ્રહ-કર્તાપણું હોય છે, (૮) વિનેયો-શિષ્ય પ્રત્યે ઓચિત્યાગ હોય છે, (૯) તથા અવંધ્ય એવી સતક્રિયા હોય છે. ૮. પરામાં તે ચંદ્રની ચંદ્રિકાની પ્રજા સમાન બોધ હોય છે. સર્વદા સધ્યાનરૂપ જ એવો તે વિકપરહિત માનવામાં આવ્યો છે. (૧) તે વિકલ્પના અભાવથી ઉત્તમ સુખ હોય છે, (૨) આરૂઢના આરહણની જેમ અત્રે પ્રતિક્રમણ આદિ અનુષ્ઠાન નથી હેતું-ચઢેલાને ચઢવાનું શું? તેની પેઠે. (૩) પરોપકારીપણું–થાભવ્યત્વે પ્રમાણે, (૪) તથા પૂર્વવત અવંધ્ય સક્રિયા હોય છે. એમ સામાન્યથી ન gિgધા-સદ્દષ્ટિની–મેગીની દૃષ્ટિ અષ્ટ પ્રકારની છે. અત્રે– કા-ગ્રંથિભેદ થયે સદ્દષ્ટિપણું હાય. અને તે ગ્રંથિભેદ તો દીર્ધ ઉત્તરકાળ-આગળ ઉપર ઘણા લાંબા વખતે હોય છે, તે પછી સદ્દષ્ટિની દૃષ્ટિ આઠ પ્રકારની શી રીતે ? સમાધાન–સદ્દષ્ટિના અવંધ્ય-અચૂક હેતુપણ કરીને મિત્રા આદિ દષ્ટિઓનું પણ સતીત્વસતપણું છે એટલા માટે. શબ્દ ખડી સાકરની નિષ્પત્તિમાં-બનાવટમાં શેરડી, રસ, કાવો ને ગેળ જેવી આ મિત્રા આદિ છે અને ખાંડ, સાકર, અશુદ્ધ સાકરના ગઠ્ઠા, ને શુદ્ધ સાકરની ચાસલા બરાબર બીજી ચાર દષ્ટિઓ છે, એમ આચાર્યો કહે છે. કારણ કે ઈક્ષ (શેરડી) વગેરેનું જ તથાભવન–તેવા પ્રકારે પરિણમન થાય છે. આ મિત્રા આદિ રુચિ આદિ ગોચર જ છે,–આ મિત્રા વગેરેમાં રુચિ આદિ હેય જ છે, કારણ કે એને જ સંવેગ-માધુર્યની ઉપપત્તિ હોય છે –એમના ઇક્ષુ સમાનપણને લીધે. અને નલ વગેરે જેવા તથા પ્રકારના અભવ્ય છે,-સંગરૂપ માધુર્યના શ્યપણાને લીધે. આ ઉપરથી સર્વથા અપરિણમી અથવા ક્ષણિક આત્મવાદમાં દષ્ટિભેદનો અભાવ કહ્યો, કારણ કે તેના તથાભવનની–તેવા પ્રકારે પરિણમનની અનુપ પતિ છે, અઘટમાનપણું છે, તેવા પ્રકારે પરિણમન ઘટતું નથી, તેથી. Page #161 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન અર્થ:–તૃણનો અગ્નિકણ, ગોમય-છાણનો અગ્નિકણ, કાકનો અગ્નિકણ, દીપકની પ્રભારત્નની પ્રભા, તારાની પ્રભા, સૂર્યની પ્રભા અને ચંદ્રની પ્રજાની ઉપમા જ્યાં (અનુ. કમે) ઘટે છે - એવી સદ્દષ્ટિવંતની દષ્ટિ આઠ પ્રકારની છે. જેમકે મિત્રામાં તૃણ અગ્નિકણ જેવી, તારામાં છાણના અગ્નિકણ જેવી, ઈત્યાદિ. વિવેચન હવે અહીં આ શાસ્ત્રના મૂળ વિષય પર આવે છે. આનો મૂળ વિષય ગઠષ્ટિનું કથન છે. તે “ગદષ્ટિ” આઠ પ્રકારની કહી, તેની બરાબર સમજણ પડવા માટે અહીં ઉદાહરણરૂપે ઉપમા આપેલ છે. અને તે ઉપમા ગ્રંથકાર મહર્ષિએ એટલી બધી ખૂબીથીકુશળતાથી છ છે, કે તે ઉપમા ઉપરથી જ તે તે દષ્ટિને ઘણેખરો અર્થ રહેજે સમજી જવાય, બરાબર ખ્યાલમાં આવી જાય. આ આઠ દષ્ટિઓને અનુક્રમે (૧) તૃણ અગ્નિકની, (૨) છાણના અગ્નિ કણની, (૩) કાઝ-લાકડાના અગ્નિકણની, (૪) દીપકની પ્રજાની, (૫) રત્નપ્રભાની, (૬) તારાપ્રભાની, (૭) સૂર્યપ્રજાની, (૮) અને ચંદ્રપ્રભાની, – એમ ઉપમા આપી છે. ગદષ્ટિને તૃણથી માંડીને ચંદ્રપ્રભા સુધી ઉત્તરોત્તર પ્રકાશની તરતમતા છે, તેમ ઉપમા મિત્રા દષ્ટિથી માંડીને પરી દષ્ટિ સુધી ઉત્તરોત્તર બેધરૂપ પ્રકાશની તરતમતા છે. એટલે આ ઉપમાં સાંગોપાંગ સંપૂર્ણ છે. - મહા સમર્થ તત્વદષ્ટ શ્રીમદ રાજચંદ્રજીએ આ યોગદષ્ટિને થર્મોમીટરની (Thermo-meter)-ઉષ્ણતામાપક યંત્રની ઉપમા આપી છે, તે પણ યથાયોગ્યપણે અત્યંત બંધબેસતી છે. જેમ થર્મોમીટરથી શરીરની ઉષ્ણુતાનું-ગરમીનું માપ આત્મદશાનું થઈ શકે છે, તેમ આ ચોગદષ્ટિ ઉપરથી આમાની આધ્યાત્મિક માપક પ્રગતિનું, આત્મદશાનું, આત્માના ગુણસ્થાનનું માપ નીકળી થર્મોમીટર શકે છે. હું પિતે કયી દષ્ટિમાં વર્તુ ? મહારામાં તે તે દષ્ટિના કહ્યા છે તેવા લક્ષણ છે કે નહિં? ન હોય તે તે પ્રાપ્ત કરવા હારે કેમ પ્રવવું? ઈત્યાદિ પ્રકારે અંતર્મુખ નિરીક્ષણ કરી, આત્મગુણવૃદ્ધિની પ્રેરણા પામવા માટે આ “યોગદષ્ટિ આત્માથી મુમુક્ષુને પરમ ઉપયોગી છે, પરમ ઉપકારી છે. આમ તેનું સ્વરૂપ સમજવા માટે સ્થૂલ દષ્ટાંત કહેલ છે, તેને ભાવાર્થ આ પ્રમાણે છે – ૧, મિત્રા દૃષ્ટિ જિહાં મિત્રા તિહાં બંધ જ, તૃણ અગનિસ લહીયે રે.”–શ્રી . દ સજઝાય. મિત્રા દષ્ટિમાં બે તૃણના અગ્નિકણ સર હોય છે. જેમ તૃણ અગ્નિકણને Page #162 -------------------------------------------------------------------------- ________________ ધગદષ્ટિસણુ થયા પ્રકાશ ઇષ્ટ પદાર્થનું દર્શન કરાવવા સમર્થ થતા નથી, તેમ આ દષ્ટિને બોધ તત્વથી પરમાર્થથી ઈષ્ટ પદાર્થનું દર્શન કરાવી શકતું નથી. કારણ કે-(૧) જેમ તૃણ અનિ તૃણ અગ્નિનો પ્રકાશ પદાર્થની કંઈક બરાબર સૂઝ પડે તેટલો લાંબે સમ મિત્રા વખત ટકતો નથી, તેમ આ દષ્ટિને બોધ પણ તેનો સમ્યક્ષ પ્રયોગ કરી શકાય એટલે વખત સ્થિતિ કરતા નથી-ટકતો નથી. (૨) જેમ તૃણ અગ્નિનો પ્રકાશ અ૫–મંદ વીર્યવાળો અત્યંત ઝાંખો હોય છે, તેમ આ દષ્ટિને બંધ મંદ વીર્યવાળો-અપ સામર્થ્યવાળો હોય છે. (૩) જેમ તૃણ અગ્નિને પ્રકાશ ક્ષણવારમાં હતા-ન હતો થઈ જાય છે, અને તેથી તેની દઢ-પટુ સ્મૃતિને સંસ્કાર રહેતું નથી, તરત જ ભૂલાઈ જાય છે, તેમ અત્રે પણ બોધ એવો અપજીવી ને અલ્પવીય હોય છે કે–તેના દઢ સ્મૃતિ બીજરૂપ સંસ્કારનું રોપણ થવું ઘટતું નથી, તેની યાદરૂપ દઢ સંસ્કાર નીપજતું નથી. (૪) અને આમ સ્થિતિ ને વીર્યની મંદતાથી તથા પ્રકારે સ્મૃતિસંસ્કારના અભાવને લીધે, જેમ સર્વથા તૃગુ અગ્નિ પ્રકાશનો પ્રયોગ વિકલ-પાંગળો હોઈ તેનાથી કરીને કંઈ ખરું કાર્ય બનવું સંભવતું નથી; તેમ આ દષ્ટિમાં બંધનું એવું વિકલપણું– અપૂર્ણ પણું, પાંગળાપણું હોય છે કે, તેથી અત્રે ભાવથી વંદન આદિ કાર્યને પેગ બનતો નથી, કહ્યવંદનાદિ હોય છે. ૨. તારા દષ્ટિ દર્શન તારા દષ્ટિ માં.....મનમોહન મેરે, ગોમય અગ્નિ સમાન.મન.” –શ્રી એ. સજ્જાય. તારા નામની બીજી દષ્ટિમાં જે બંધ હોય છે, તેને છાણના અગ્નિકણ સાથે સર ખાવી શકાય છે, કારણ કે તૃણના અગ્નિ કરતાં છાણાના અગ્નિને પ્રકાશ કંઈક વધારે હોય છે, તેમ મિત્રા કરતાં તારા પ્રષ્ટિને બોધ કંઈક વધારે હોય છે, ગમય અનિ પણ તેના સ્વરૂપમાં ભેદ ન હોવાથી તે લગભગ તેના જેવો જ હોય છે. સમ તારા કારણ કે-(૧) જેમ છાણાને અગ્નિપ્રકાશ ઝાઝો વખત ટકતો નથી અને મંદ બળવાળો હોય છે, તેમ મિત્રા દષ્ટિની પેઠે અત્રે પણ બંધ તત્વથી ઝાઝી સ્થિતિવાળો હોતો નથી–લાંબો વખત ટકતો નથી, અને તેનું બળ-વીર્ય પણ મંદ હોય છે. (૨) અને તેથી કરીને જીવનમાં તે બેધના આચરણરૂપ પ્રાગ વેળાએ ૨મૃતિનું ૫ટુપણું-નિપુણ પણું હોતું નથી, દઢ સમરણ રહેતું નથી. (૩) અને તેની સ્મૃતિ ન હોય તે પ્રયોગ પણ વિકલ-પાંગળો-ખેડખાંપણવાળ હોય છે. (૪) અને તેથી કરીને તેવા પ્રકારે ભાવથી વંદન આદિ કર્તવ્યની સિદ્ધિ થતી નથી, દ્રવ્ય વંદનાદિ હોય છે. આમ અત્રે અંશભેદ સિવાય બધુંય મિત્રા દષ્ટિને મળતું આવે છે. ૩. બલા દષ્ટિ ત્રીજી દષ્ટિ બલા કહી છે, કાષ્ઠ અગ્નિ સમ બેધ.”—શ્રી ગઢ સક્ઝાય Page #163 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન બલા નામની ત્રીજી દષ્ટિમાં જે બાધ છે તેને કાષ્ઠના-લાકડાના અગ્નિકણની ઉપમા ઘટે છે, કારણ કે મિત્રો ને તારા એ બે દષ્ટિ કરતાં અને બોધ જરા વિશિષ્ટ–વધારે બળવાળા હોય છે, તેથી (૧) જેમ કાછના અગ્નિકનો પ્રકાશ જરા કાષ્ઠ અનિ વધારે વાર ટકે છે, અને જરા વધારે બળ-વીર્યવાળ હોય છેતેમ સમ બલા આ દષ્ટિનો બંધ કંઈક વધારે સ્થિતિવાળે હાઈ વધારે વાર ટકે છે, અને કંઈક વધારે બળ-સામર્થ્યવાળા હોય છે. (૨) એટલે અહીં પ્રયોગસમયે ૫-નિપુણ જેવી સ્મૃતિ હોય છે, લગભગ દઢ યાદગીરી હોય છે, (૩) અને તેથી અર્થપ્રયોગ-પ્રજનભૂત પ્રયોગની પ્રીતિથી સક્રિયાનો કંઈક યત્ન હોય છે. ૪. દીપા દૃષ્ટિ ચોગદષ્ટિ થી કહીછ, દીપ પ્રભા સમ જ્ઞાન.”—શ્રી યોગ સજઝાય ચેથી દીપ્રા નામની દષ્ટિમાં જે બંધ હોય છે, તેને દીપ પ્રમાની ઉપમા ઘટે છે. જેમ ઢીપકનો પ્રકાશ તૃણ, ગોમય (છાણા), ને કાઇના અગ્નિ કરતાં ઘણું વધારે હોય છે, તેમ આ દષ્ટિને બોધ પણ ઉપર કહી તે મિત્રા, તારા ને બલા દીપપ્રભા એ ત્રણ દષ્ટિ કરતાં વધારે વિશેષતાવાળો હોય છે. એટલે (૧) આ જેવી દીપ્રા બાધ વધારે લાંબી સ્થિતિવાળા હોય છે, લાંબો વખત ટકે છે અને વધારે બળવાન વીર્યવાળ–સામર્થ્યવાળો હોય છે. (૨) અને તેથી કરીને તથા પ્રકારના આચરણરૂપ પ્રાગ વખતે પટુ-નિપુણ સ્મૃતિ કહે છે. (૩) એમ છતાં હજુ અહીં વંદન વગેરે ક્રિયા દ્રવ્યથી હોય છે, ભાવથી નહિં, કારણ કે તેવા પ્રકારના વિભાગથી દ્રવ્ય-ભાવને પ્રગટ ભેદ છે – દ્રવ્ય સેવ વંદન નમનાદિક, અર્ચન વળી ગુણગ્રામજી ભાવ અભેદ થવાની ઈહા, પરભાવે નિ:કામોજી.”—શ્રી દેવચંદ્રજી વળી દીપકને પ્રકાશ જેમ બાહ્ય કારણ પર અવલંબે છે, તેમાં તેલ હોય ત્યાં સુધી તે પ્રકાશે છે, તેલ ખૂટી જતાં ઓલવાઈ જાય છે, તેમ આ દષ્ટિનો બોધ પણ બાહ્ય પ્રેરક કારણેને અવલંબતો હોવાથી, તે દૂર થતાં, તેને અપાય થવાનો સંભવ છે. દીપકને પ્રકાશ અસ્થિર હોય છે, એક સરખે પ્રકાશતો નથી, તેમ આ દષ્ટિને બેધ પણ અસ્થિર હોય છે. કોપશમ પ્રમાણે ચૂનાધિક થયા કરે છે. દીપકનો પ્રકાશ વાયુના સપાટાથી ઓલવાઈ જવાનો સંભવ છે, તેમ અત્રે પણ વિષમ બાહા કારણેના વેગથી બોધ ચાલ્યા જવાને સંભવ છે. આમ અનેક પ્રકારે દીપપ્રભાની સાથે દીપ્રા દષ્ટિનું સાધર્યું છે. આમ આ ચાર દૃષ્ટિ સુધી જ “પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે. તેમાં Page #164 -------------------------------------------------------------------------- ________________ (૬૮) યોગદષ્ટિસમુચ્ચય પણ તે પ્રથમ ગુણસ્થાનકનો પ્રકર્ષ-પરાકાષ્ઠા છેલ્લામાં છેલ્લી હદ આ ચેથી દષ્ટિમાં પ્રાપ્ત થાય છે. એટલે મિત્રા વગેરે ચાર દષ્ટિમાં ઉત્તરોત્તર મિથ્યાત્વનું પ્રમાણ મિથ્યાત્વ ઘટતું જાય છે, અને તેથી ઉપજતા ગુણનું પ્રમાણ વધતું જાય છે. આમ ગુણસ્થાનક” જેથી દષ્ટિમાં મિથ્યાત્વની માત્રા ઓછામાં ઓછી ને તજજન્ય ગુણની માત્રા વધારેમાં વધારે હોય છે. એટલે દીપ્રા દષ્ટિમાં ઓછામાં ઓછા મિથ્યાત્વવાળું ઊંચામાં ઊંચું “મિથ્યાત્વ ગુણસ્થાનક' હોય છે. ત્યાર પછી પાંચમી સ્થિરા દષ્ટિથી માંડીને મિથ્યાત્વને સર્વથા અભાવ હોય છે. ૫. સ્થિર દષ્ટિ “દષ્ટિ સિથરામાંહિ દર્શન નિત્ય, રત્નપ્રભા સમ જાણે રે.”—શ્રી. ગ૦ સજઝાય પાંચમી સ્થિરા દૃષ્ટિ જેને ગ્રંથિભેદ થયે છે, એટલે કે જેની રાગ-દ્વેષ પરિ. ણામની ગાઢ કર્મની ગાંઠ છેદાઈ ગઈ છે, એવા સમ્યગદષ્ટિવંત પુરુષને જ-ભેદનાનીને જ હોય છે, આત્મજ્ઞાનીને જ હોય છે. દેહાદિ સર્વ પરવસ્તુથી સર્વથા રત્નપ્રભા સમ ભિન્ન એવા શુદ્ધ આત્માના અનુભવરૂપ ભેદજ્ઞાન-આત્મજ્ઞાન આ પુરુષને સ્થિર હોય છે. “હું એક શુદ્ધ દર્શન-જ્ઞાનમય અને સદા અરૂપી એ આત્મા છું, અન્ય કંઈ પણ પરમાણુ માત્ર પણ મહારું નથી –એવો અખંડ સ્થિર નિશ્ચય આ ભેદજ્ઞાની આત્મદ્રષ્ટા પુરુષને હોય છે. "अहमिक्को खलु सुद्धो दंसणणाणमइओ सदारूवी । णवि अस्थि मज्झ किंचिवि अण्णं परमाणुमित्तंपि ।” શ્રી કુંદકુંદાચાર્ય પ્રણીત શ્રી સમયસાર અને એટલા માટે જ આ દષ્ટિને “સ્થિર” કહી છે. તેમાં ઉત્પન્ન થતા બેધને રત્નની પ્રભા સમાન કહ્યો છે, તે પણ યથાયોગ્ય છે, કારણ કે રત્નને પ્રકાશ પણ સ્થિર હોય છે, ડગમગ થતો નથી, તેમ સમ્યગ્દષ્ટિ પુરુષનો બોધ પણ સ્થિર રહે છે, ડગ મગ નથી, ચળતો નથી. “જ્યારે વાપાત થતો હોય ને આખું ત્રેય ભયથી ધ્રુજતું હોય ત્યારે પણ નિસર્ગ-નિર્ભયપણે સર્વ શંકા છોડીને, પિતાને ન હણાય એવા અવષ્ય * “ सम्यग्दृष्टय एव साहसमिदं कर्तुं क्षमंते परं, यद्वजेऽपि पतत्यमी भयचलत्रैलोक्यमुक्ताध्वनि । सर्वामेव निसर्गनिर्भयतया शङ्कां विहाय स्वयम् , जानंतः स्वमवध्यबोधवपुष बोधाच्यवंते न हि ॥" શ્રી અમૃતચંદ્રાચાર્યપ્રણીત સમયસારકલશ Page #165 -------------------------------------------------------------------------- ________________ આઠ ગણિતું સામાન્ય કથન બધ-દેહરૂપ સ્વયં જાણી રહેલા આ સમ્યગૃષ્ટિ પુરુષ જ બેધથી યુત થતા નથી ! આવું પરમ સાહસ તે સમ્યગદષ્ટિઓ જ કરી શકે !” રત્નના સ્થિર પ્રકાશને જેમ વાયુ સ્પશી શકતો નથી કે ઓલવી શકતો નથી, તેમ સમ્યગદષ્ટિ આત્મજ્ઞાનીના સ્થિર બોધરત્નને ઉપસરૂપ વાયુ સ્પશી શકતા નથી કે ઓલવી શકતો નથી. અને એટલા માટે જ આ દષ્ટિને બોધ ૧. અપ્રતિપાતી–જેમ રત્નને પ્રકાશ અપ્રતિપાતી હોય છે-કદી ચાલ્યો જતો નથી, તેમ આ દષ્ટિને બંધ પણ અપ્રતિપાતી હોય છે, એક વાર આવ્યા પછી પાછા પડી જતો નથી. “જેહ ન મરુતને ગમ્ય, ચંચલતા જે નવિ લહે હો લાલ, જેહ સદા છે રમ્ય, પુષ્ટ ગુણે નવિ કુશ રહે હે લાલ.”—શ્રી યશોવિજયજી ૨. પ્રવર્ધમાન–પ્રયોગ વગેરેની કસોટીથી જેમ રત્નની કાંતિ એર ને એર ઝળકતી જાય છે, તેમ આ સમ્યગદષ્ટિના બેધને આત્માનુભવરૂપ કસોટીએ ચઢાવી પ્રયોગ સિદ્ધ કરતાં તે ઉત્તરોત્તર બળવત્તર બનતો જાય છે, વૃદ્ધિ પામતો જાય છે. પાત્ર કરે નહિં હેઠ, સૂરજ તેજે નવિ છિપે છે લાલ, સર્વ તેજનું તેજ, પહેલાંથી વધે છે તે લાલ.”–શ્રી યશોવિજયજી ૩. નિરપાય–તેલ ખૂટી જવાથી દીવો ઓલવાઈ જાય છે, પણ તે તેલ ખૂટી જવારૂપ અપાય (હાનિ) રત્નને નડતો નથી, તેથી તેને પ્રકાશ નિરપાય-નિબંધ હોય છે, કદી ઓલવાતો નથી; તેમ અત્રે બેધ પરાવલંબની નહિં હોવાથી નિરપાય હોય છે, તેને કોઈ પણ હાનિ-બાધા પહોંચતી નથી, તે કદી ઓલવાતો નથી–બૂઝાતો નથી; કારણ કે તેને કઈ પર અવલંબન નથી કે જે ખસી જતાં તેને હાનિ પહોંચે, તે તો સ્વાવલંબની–આત્માવલંબની જ છે, એટલે તે સર્વથા બાધા રહિત છે. આવો રતનદીપક મનમંદિરમાં પ્રગટ્યો કે બસ શત્રુબલ ખલાસ! મોહ અંધકારનો સર્વનાશ! ને અનુભવ તેજનો ઝળહળાટ ! તે દી જાગે તે જગ્યા ! ઓલવાય જ નહિં. “સાહેલાં હે કુંથુ જિનેશ્વર દેવ, રાનદીપક અતિ દીપતે છે લાલ, સા, મુજ મનમંદિરમાંહી, આવે જે અરિબલ જપતો હે લાલ સારા મિટે તો મોહ અંધાર, અનુભવ તેજે ઝળહળે છે લાલ, સાવ ધૂમ કષાય ન રેખ, ચરણ ચિત્રામણું નવિ ચલે હો લાલ, સારા પુદ્ગલ તેલ ન એપ, જેહ ન શુદ્ધ દશા દહે હો લાલ, સાવ શ્રી નયવિજય સુશિષ્ય, વાચક યશ ઈણી પરે કહે હે લાલ.” - શ્રી યશોવિજયજી Page #166 -------------------------------------------------------------------------- ________________ ( ૭૦ ) યાગદદિસમુચ્ચય ૪. બીજાને પરિતાપ ન પમાડનાર—રત્નના પ્રકાશ જેમ ઠંડા ને નિલ હાઇ, બીજાને પરિતાપ ઉપજાવતા નથી; તેમ આ દૃષ્ટિના મેષ પણુ કષાય—વિષય આદિની ઉપશાંતતાના કારણે શીતલ ને નિર્મલ હાઇ, ખીજાને પરિતાપ-લેશ પમાડતા નથી. એટલું જ નહિ પણ અન્ય જીવાને પણ અહિંસા આદિવડે કરીને પરમ શાંતિનું કારણ થાય છે. ૫. પરિતાષહેતુ—રત્નના પ્રકાશથી પરિતાષ ઉપજે છે. તેની ક્રાંતિ દેખીને આંખ ઠરે છે, ચિત્ત પ્રસન્ન થાય છે, કાચ જેવી તુચ્છ વસ્તુ વગેરે દેખવાનું મન થતું નથી; તેમ આ સૃષ્ટિના એધથી આત્મા પરિતાષ પામે છે, ચિત્તપ્રસન્નતા ઉપજે છે, જે દૃષ્ટબ્ય હતું—જે દેખવા યાગ્ય એવું પરમ આત્મદર્શન હતું તે દેખી લીધું, એટલે તુચ્છ ખાદ્ય વસ્તુ દેખવાનું × કુતૂહલ બ્યાવૃત્ત થઇ જાય છે-મટી જાય છે, ને આત્મા આત્મામાં જ નિત્ય રત રહી, તૃપ્ત થઇ જાય છે, સંતુષ્ટ થાય છે. ૬. પરિજ્ઞાનાદિનું જન્મસ્થાન—(૬) રત્નના પેાતાના પ્રકાશથી તે રત્નની સ ખાજી ખરાબર દેખાય છે, તેમ જ બીજા પદાર્થનું પણ પરિજ્ઞાન થાય છે. તેમ આ દૃષ્ટિના ધરૂપ પ્રકાશથી એધમૂર્ત્તિ આત્માનું તે અન્ય વસ્તુનું ખરાખર જ્ઞાન થાય છે. બાધિ રત્નના પ્રકાશથી સમ્યગ્દષ્ટિ આત્મજ્ઞાની પુરુષ વસ્તુને વસ્તુગતે દેખે છે. ' વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદધન મત વાસી રે. ”શ્રી આનંધનજી ,, (૩) રત્ન દીઠે જેમ બીજા કાચ વગેરેનું મૂલ્યાંકન થઈ જાય છે, સાચા હીરા દીઠે કાચની કિંમત કેટલી છે તેની બરાબર ખબર પડી જાય છે, તેમ એધિરત્ન દીઠે અન્ય તુચ્છ પદાર્થનું મૂલ્યાંકન થઈ જાય છે, અનન્ય ચિંતામણિરત્ન સમાન આત્માની આગળ પર વસ્તુની કાંઇ કિંમત લાગતી નથી. (૪) ઉત્તમ જાતિવ ́ત રત્નની પ્રાપ્તિ મોંગલદાયી ગણાય છે, ઐશ્વર્ય-સુખ-સ ́પત્તિ આદિની વૃદ્ધિ કરે છે, અનિષ્ટને દૂર કરે છે. તેમ આ ઉત્તમ ખેાધરત્નની પ્રાપ્તિ સ મંગલનું મ ંગલ ને સર્વ કલ્યાણનું કારણુ થઈ પડે છે. ' सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं । ' “ अचिन्त्यशक्तिः स्वयमेव देवश्चिन्मात्रचिन्तामणिरेव यस्मात् । सर्वार्थसिद्धात्मतया विधत्ते, ज्ञानी किमन्यस्य परिग्रहेण || શ્રી સમયસારકલશ X " यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः । ગામન્યેય ૨ સંતુસ્તસ્ય ક્રાર્ય ન વિદ્યુતે ॥”——ગીતા " एदरिदो णिश्चं संतुट्ठो होहि णिच्चमेदह्नि । ટ્રેળ ઢો િતિરો દોર્ તુટ્ટુ ઉત્તમ સોપવું। ’’શ્રી સમયસાર Page #167 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદાનું સામાન્ય કથન ઈત્યાદિ અનેક પ્રકારે રત્નપ્રભા સાથે આ સ્થિરા દષ્ટિના બોધનું સમાનધર્મપણું– સરખાપણું છે, તે અત્રે યથામતિ સંક્ષેપમાં વિવેચ્યું છે. તથાપિ કેળના પત્રની અંદર પત્ર હેય છે, તેમ જ્ઞાનીની વાતની અંદર વાત હોય છે, તેને વિસ્તાર કેમ કરી શકાય? “જૈસે કેલકે પાતમેં, પાત પાતમેં પાત; તિસે જ્ઞાનીકી બાતમેં, બાત બાતમેં બાત.” ૬. કાંતા દષ્ટિ છઠ્ઠી દીઠી રે હવે કાંતા કહું, તિહાં તારાભ પ્રકાશ, ” શ્રી ગo સક્ઝાય છઠ્ઠી કાંતા દષ્ટિમાં તારાની પ્રભા જેવો બોધ હોય છે. આ કાંતા” દ્રષ્ટિમાં કાંતા એટલે પતિવ્રતા સ્ત્રી જે પરમાર્થભાવ હોય છે. જેમ પતિવ્રતા સ્ત્રી ઘરનાં બીજા સમસ્ત કામ કરતાં પણ પતિનું જ ચિંતન કરે છે, તેમ આ દષ્ટિવાળો • કાંતા જેવી સમ્યગૃષ્ટિ પુરુષ ભલે બીજું કામ કરતા હોય તે પણ તેનું ચિત્ત કાંતા સદા કૃતધર્મમાં જ લીન રહે છે. કર્મની પ્રેરણાથી ચિઠ્ઠીના ચાકરની જેમ તેને પરાણે સંસાર સંબંધી કર્મ કરવું પડે, પણ તેમાં તેની અનાસક્તિ જ હોય છે. તેની પરમ આસક્તિ–ભક્તિ, પરમ પ્રેમ તે કેવળ શ્રતધર્મમાં જ એટલે “જ્ઞાની સંબંધી શ્રવણરૂપ જે ઉપદેશાદિ ધર્મ તેની પ્રત્યે જ હોય છે. મન મહિલાનું વહાલા ઉપરે, બીજા કામ કરંત રે; તેમ કૃતધર્મ મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત રે ધન ધન શાસન શ્રી જિનવરતણું”—શ્રી ગઢ સઝાય આવી આ કાંતા દષ્ટિને તારાની પ્રજાની ઉપમા આપી છે, તે પણ અત્યંત સમુચિત છે, કારણ કે રત્નની પ્રભા કરતાં તારાનો પ્રકાશ અધિકતર હોય છે, તેમ સ્થિરા દષ્ટિ કરતાં આ દષ્ટિનો બોધ વધારે પ્રકાશમાન-વધારે ગાઢ હોય છે. તારા પ્રભા તારા પ્રકાશ ગગનમાં ચમકારા કરતે રહી પ્રકૃતિથી-સ્વભાવથી સમી કાંતા સ્થિત જ હોય છે, ધ્રુવ હોય છે, સદાય અખંડપણે મજૂદ જ હોય છે, તેમ આ દષ્ટિનો બોધ પણ સદાય ચિદાકાશમાં ચમકતા રહી, સહજ સ્વભાવે સ્થિત જ હોય છે, ધ્રુવ રહે છે, સદાય અખંડપણે હાજરાહજૂર જ હોય છે. અને એટલા માટે જ અત્રે તથા પ્રકારનું ભાવ અનુષ્ઠાન–સક્રિયા આચરણ હોય છે. જ્ઞાનને અનુસરતી જે સતક્રિયા તેનું નામ “અનુષ્ઠાન છે. એટલે આ સમ્યગુજ્ઞાનીને જે આત્મ જ્ઞાન થયું છે, તે આત્મજ્ઞાનને અનુરૂપ છાજે એવી આમાનુચરણરૂપ ભાવનિરતિચાર ક્રિયા કરવાનો-સચ્ચારિત્ર પાળવાનો આ પુરુષ સતત પ્રયત્નપૂર્વક પુરુષાર્થ સદનુષ્ઠાન સેવે છે. આ પુરુષના વંદન-ભકિત, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના આદિ ભાવથી હેય છે. તેને આત્મા પ્રભુ સાથે અભેદ થવાની ઈચ્છા Page #168 -------------------------------------------------------------------------- ________________ ( ૭૨ ) યોગદષ્ટિસમુશ્કેલ રાખે છે ને પરભાવમાં નિષ્કામ હોય છે – આમ તેને આત્મા જ ભક્તિભાવમય બની જાય છે. ભૂતકાળના સમસ્ત કર્મદેષથી આમાને પાછો વાળી-નિવવી, તેનો આત્મા પોતે પ્રતિક્રમણરૂપ થાય છે. ભવિષ્યકાળના સમસ્ત કર્મષથી આત્માને નિવવી–પાછા વાળી તેને આત્મા પોતે પ્રત્યાખ્યાનસ્વરૂપ બને છે. વર્તમાનકાળના સમસ્ત દોષને દષ્ટાપણે દેખતે રહી–તેમાં આત્મભાવ છોડી આલેચતે રહી, તેને આત્મા સાક્ષાત્ આલેચનારૂપ બની જાય છે. આમ નિત્ય પ્રત્યાખ્યાન કરતા, નિત્ય પ્રતિક્રમણ કરતો, નિત્ય આચના કરતે, તેનો આત્મા પોતે ચારિત્રરૂપ બને છે. આમ હોવાથી આ પુરુષનું અનુષ્ઠાનઆચરણ-ચારિત્ર આવું હોય છે – ૧. નિરતિચાર–સમસ્ત પર ભાવના સ્પર્શ વિનાનું હેવાથી, તેમાં કોઈ અતિચાર દોષ હોતો નથી. પર ભાવમાં ગમનરૂપ અતિચરણ (Transgression) થતું નથી. ૨. શુદો પગ અનુસાર–શુદ્ધ ઉપગને–આત્મસ્વરૂપને અનુસરનારું આ આત્મદશી પુરુષનું અનુષ્ઠાન હોય છે. હું જલમાં કમલપત્રની જેમ અબદુસ્પષ્ટ છુંનિર્લેપ છું, કઈ પણ અન્ય ભાવનો હારામાં પ્રવેશ નહિં હોવાથી હું અનન્ય છું, સમુદ્રની જેમ મહારે આત્મસ્વભાવ નિત્ય વ્યવસ્થિત હોવાથી હું નિયત છું, પર્યાયદષ્ટિ છોડીને દેખતાં હું અવિશેષ છું, – સુવર્ણની જેમ એક અખંડ દ્રવ્ય છું, મહારા બધબીજ સ્વભાવને અપેક્ષીને જોતાં હું કર્મ જન્ય મોહાદિથી અસંયુક્ત છું. એમ શુદ્ધ આત્માની ભાવના તે પુરુષ ભાવ્યા કરે છે, ને “શુદ્ધ નિરંજન એક’ આત્માનું ચિંતન કરતાં નિર્વિકપ રસનું પાન કર્યા કરે છે. પર્યાયદષ્ટિ ન દીજિયે, એક જ કનક અભંગ રે,” નિર્વિકપ રસ પીજિયે, શુદ્ધ નિરંજન એક રે.”—શ્રી આનંદધનજી “આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવલજ્ઞાન રે.” ૩. વિશિષ્ટ અપ્રમાદયુકત–આવી શુદ્ધ આત્મભાવનાથી ભાવિત હોવાથી, આ સપુરુષને સ્વરૂપયુતિરૂપ-સ્વરૂપભ્રષ્ટતારૂપ પ્રમાદ થતું નથી, અને વિષય-કષાય-રાગદ્વેષાદિની ક્ષીણતા વર્તે છે. ૪. વિનિયોગ પ્રધાન–જે જ્ઞાન-દર્શન કરી જાણ્ય, પ્રતીત્યું, આચર્યું, તેનો આ પુરુષ સભ્ય વિનિમયથાસ્થાને નિજન કરી, (Practical application) બીજા જીને ધર્મમાં જોડે છે, જેથી પિતાની ધર્મપરંપરા ચૂટતી નથી. * " णिचं पञ्चक्खाणं कुब्वइ णिच्चं य पडिकमदि जो। ચિં સ્ટોરરૂ તો દુ ત્તિ ધ્રુવન્નુ રે I – શ્રી સમયસાર x “जो पस्सदि अप्पाणं अबद्धपुढे अणण्णयं णियदं । અવિરમહંતુ તં રિયાદિ છે ”–શ્રી સમયસાર Page #169 -------------------------------------------------------------------------- ________________ આઠ વાગતું સામાન્ય કથન ( ૭૩ ) ૫. ગંભીર ઉદાર આશયવાળું – આ સમ્યગુદષ્ટિ આત્મજ્ઞાની પુરુષનું આ ધર્મો ચરણ પરમ ગંભીર-ઉદાર આંશયવાળું હોય છે. આ દષ્ટિવાળા ભેગી “સાગરવરગંભીરા હોય છે. “જેમ આવી પ્રતીતિ જીવની રે, જા સર્વેથી ભિન્ન અસંગમૂળ મારગ સાંભળો જિનને રે; તે સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ...મૂળ ”—શ્રીમદ્ રાજચંદ્રજી ૭. પ્રભા દૃષ્ટિ અર્ક પ્રભા સમ બે પ્રભામાં, ધ્યાનપ્રિયા એ દિઠ્ઠી.”–શ્રી યોગ સઝાય સાતમી પ્રભા દષ્ટિમાં સૂર્યની પ્રજા સમે બોધ હોય છે. તારા કરતાં સૂર્યને પ્રકાશ અનેકગણે અધિક હોય છે, તેમ છઠ્ઠી દષ્ટિ કરતાં સાતમી દષ્ટિનો બાધ અનેક ગણે બળવાન હોય છે, પરમ અવગાઢ હોય છે. આને “પ્રભા” નામ સૂર્ય પ્રભા આપ્યું છે તે પણ બરાબર છે, કારણ કે પ્રભા=પ્રકૃષ્ટ પ્રકાશ જેને છે સમ પ્રભા તે પ્રભા. જેમ સૂર્યની પ્રભા અતિ ઉગ્ર તેજસ્વી હોય છે, તેમ આ દષ્ટિની બેધપ્રભા-પ્રકાશ પણ અતિ ઉગ્ર તેજસ્વી હોય છે. સૂર્યપ્રકાશથી જેમ સર્વ પદાર્થનું બરાબર દર્શન થાય છે, વિશ્વ પ્રકાશિત થાય છે, તેમ આ દષ્ટિના બોધપ્રકાશથી સર્વ પદાર્થનું યથાર્થ દર્શન થાય છે. આમ આ ઉપમાનું યથાર્થ પણું છે. અને આ દષ્ટિને આવો પ્રકૃષ્ટ બેધપ્રકાશ હોય છે, એટલે જ અત્રે– ૧. સર્વદા ધ્યાનહેતુ–આ બોધ નિરંતર યાનનો હેતુ હોય છે. અહીં સ્થિતિ કરતો યોગી અખંડ આત્મધ્યાન ધ્યાવે છે. ૨. પ્રાયે નિર્વિકલ્પતા-તીફણ આમ પગવાળું આ આત્મધ્યાન હોવાથી, તેમાં પ્રાયે કોઈ પણ વિક૯પ ઊઠવાને અવસર હેત નથી. ૩. પ્રશમસાર સુખ–અને આવું નિર્વિક૯૫ ધ્યાન હેવાથી જ અત્રે પ્રશમ જેને સાર છે એવું પ્રશમસાર, પ્રશમપ્રધાન સુખ હોય છે. પ્રથમથી, પરમ આત્મશાંતિથી, વાતરાગતાથી અત્રે યોગીને પરમ સુખ ઉપજે છે. કારણ કે આ સુખમાં પરાવલંબન નથી, પરવશપણું નથી, એટલે દુઃખનું લેશ પણ કારણ નથી, અને કૈવલ આમાવલંબન છે, સ્વાધીનપણું જ છે, એટલે કેવલ સુખને જ અવકાશ છે. “સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ; એ દર્ટે આતમગુણ પ્રગટે, કહે સુખ તે કુણ કહીએ રે ? ભવિકા ! વીર વચન ચિત્ત ધરીએ ”- શ્રી ગઢ સઝાય ૧૦ Page #170 -------------------------------------------------------------------------- ________________ યોગ જિસસ થય ( ૭૪ ) “ એકાંતિક આત્યંતિકા, સહુ અકૃત સ્વાધીન....હા જિનજી; નિરુપચરિત નિકૢ દ્ર સુખ, અન્ય અહેતુક પીન....હા નિજી. ”—શ્રી દેવચંદ્રજી ૪. અન્ય શાસ્ત્રો અકિચિત્કર્—નકામા, અણુખપના થઇ પડે છે, કારણ કે અહીં અનુભવજ્ઞાનનું–પ્રાતિભ જ્ઞાનનું અત્યંત પ્રખળપણું-સમ પણું હાય છે. શાસ્ત્ર તેા માત્ર માર્ગના લક્ષ કરાવી શકે છે, પણ અત્રે તે સાક્ષાત માર્ગની પ્રાપ્તિ છે, એટલે શાઓનુ પ્રત્યેાજન રહેતું નથી. ૫. સમાધિનિષ્ઠ અનુષ્ઠાન-અહીં સ અનુષ્ઠાન સમાધિનિષ્ઠ હાય છે, સર્વ શુદ્ધ ભાવક્રિયા આત્મસમાધિમાં પરિણમે છે. ૬. તેની સનિધિમાં વેરનાશ-~~આ દૃષ્ટિમાં વર્તતા ચેગિરાજની એવી યાગ સિદ્ધતા થાય છે, એવેા યાગપ્રભાવ પ્રવર્તે છે, કે તેના સન્નિધાનમાં-હાજરીમાં ક્રૂર હિંસક પ્રાણીઓના પણ વૈર–વિરોધ વગેરે નાશ પામી જાય છે, જાતિવેર પણ ભૂલાઇ જાય છે! ૭. પરાનુગ્રહકર્તાપણું—આ દ્રષ્ટિવાળા યાગી પરાનુગ્રહ-પરોપકારપરાયણુ હાય છે, બીજા જીવા પ્રત્યે તે કલ્યાણ માના ઉપદેશ કરી ઉપકાર કરે છે, અનુગ્રહ કરે છે. ૮. વિનયા ( શિષ્યા ) પ્રત્યે ઔચિત્યાગ-ઉચિતતાવાળા પરમાર્થ સંબ`ધ હાય છે, કે તેથી તે વિનયવાન્ શિષ્યનું અચૂક આત્મકલ્યાણ થાય. ૯. અવય સક્રિયા-અત્રે ભાવરૂપ, પરમાર્થરૂપ જે શુદ્ધ આત્માનુચરણરૂપ સક્રિયા હોય છે, તે અવધ્ય-અમેાધ હાય છે, કદી માલી જતી નથી, અચૂક મુક્તિફૂલ આપે છે. ૮. પરા ષ્ટિ “ષ્ટિ. આઠમી સાર સમાધિ, નામ પરા તસ જાણું જી. આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શિશ સમ એધ વખાણું જી. ’—શ્રી યાગ૦ સજ્ઝાય આઠમી પુરા ષ્ટિમાં એધ ચંદ્રની પ્રભા સરખા હૈાય છે. સૂર્ય ને! પ્રકાશ જો કે અધિક તેજસ્વી છે, પરંતુ તાપ પમાડે છે, ઉગ્ર લાગે છે; અને ચંદ્રના પ્રકાશ તે કેવલ સૌમ્ય ને શાંત હાઇ શીતલતા ઉપજાવે છે, પરમ આહ્લાદ આપે છે. ચંદ્રપ્રભા સમ ખન્નેનું વિશ્વપ્રકાશકપણું તે સમાન છે. એટલે ચંદ્રના પ્રકાશનું સ્થાન સૂર્ય કરતાં અધિક માન્યું છે, આમ આ દષ્ટિ સર્વોત્કૃષ્ટ છે, પરમ છે, ઊંચામાં ઊંચી છે, એનાથી પર કેાઈ નથી, એટલે જ એને પરા પરા' કહી છે. ચંદ્રની જ્યેાના (ચાંદની) જેમ વિશ્વમાં ફેલાઇ રહી તેને પ્રકાશમય કરી મૂકે છે, પ્રકાશમાં હવરાવે છે, તેમ અત્રે પણ એધ-ચંદ્રની સેાળે કળા ખીલી ઊઠતાં જ્ઞાન-ચંદ્રિકા Page #171 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન ( ૭પ ) આખા વિશ્વમાં રેલાઈ રહે છે. તથાપિ ચંદ્ર જેમ ગગનમાં જ રહી ભૂમિને પ્રકાશે છે, કાંઈ ભૂમિરૂપ થઈ જતો નથી, તેમ ચિદાકાશમાં સ્થિતિ કરતે આ બોધ-ચંદ્ર પણ શેયરૂપ વિશ્વને પ્રકાશે છે, પણ વિશ્વરૂપ બની જતો નથી. કારણ કે “શુદ્ધ દ્રવ્યનું સ્વરભવનપરિણમન થયું તે સ્વભાવનું શું બાકી રહ્યું? કાંઈ જ નહિં, તે જ પૂર્ણ સ્વભાવ થયા. અને અન્ય દ્રવ્યરૂપ તે જે થઈ જાય, તે તે શું એનો સ્વભાવ છે ? નહિં જ. કારણ કે અન્ય દ્રવ્યરૂપ થવું તે તો સ્વભાવ નહિં, પરભાવ જ છે. દષ્ટાંત-ચાંદની ભૂમિને હવરાવે છે, પણ ભૂમિ કાંઈ તેની થઈ જતી નથી. તેમ જ્ઞાન પણ શેયને સદા જાણે છે, પણ શેય વિશ્વ જ્ઞાનનું–આત્માનું કદી બની જતું નથી– આમ જ્ઞાની મહાત્માઓએ કહ્યું છે. ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ કત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કઈ કાળે તેમ થતો નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એ આ આત્મા તે કયારે પણ વિશ્વરૂપ થતું નથી, સદાસર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ બ્રાંતિ છે.” –સમર્થ તત્વદષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી(અંક-૭૬૦) આમ આ “પર” દૃષ્ટિને ચંદ્રની ઉપમા બરાબર ઘટે છે. કારણ કે ચંદ્રની જેમ સ્વરૂપમાં સ્થિત રહી અત્રે વિશ્વપ્રકાશકતા હોય છે, વિશ્વવ્યાપકતા હોતી નથી, આપ સ્વભાવમાં જ પરિપૂર્ણ પ્રવૃત્તિ હોય છે, પરભાવને પ્રવેશ પણ થતો નથી; શુદ્ધ “અદ્વૈત” અવસ્થા હોય છે. અને આમ હોવાથી આ પરા દષ્ટિને બંધ સદા સદ્ધયાનરૂપ જ–હોય છે. અત્રે નિરંતરપણે પરમ આત્મસમાધિ જ વર્તે છે. આ યોગીશ્વરની સહજાન્મસ્વરૂપે અખંડ સ્થિતિ હોય છે, કારણ કે નિર્વિકલપ પરભાવનું જે દ્વૈત હતું તે સર્વથા દૂર થયું છે, એટલે પરમ શુદ્ધ ધ્યાનસુખ અદ્વૈતભાવે કેવલ એક આત્મસ્વરૂપમાં જ સહજ નિઃપ્રયાસ રમણતા વર્તે છે. “શુદ્ધ નિ:પ્રયાસ નિજ ભાવ ભેગી યદા, આત્મક્ષેત્રે નહિં અન્ય રક્ષણ તદા; એક અસહાય નિઃસંગ નિદ્રતા, શક્તિ ઉત્સર્ગની હોય સહુ વ્યક્તતા...ધર્મ”—શ્રી દેવચંદ્રજી નિવિકલ૫–આ પરમ બોધ નિર્વિકલ્પ જ હોય છે. આમાં કયારેય પણ કોઈ પણ વિક૯૫ ઊઠવાનો અસંભવ છે. આમ અત્રે નિર્વિક૬૫ આત્મસમાધિ હોય છે. ધ્યાતા, * "शुद्ध द्रव्यस्वरसभवनाकि स्वभावस्य शेषमन्यद्रव्यं भवति यदि वा तस्य किं स्यात्स्वभावः । ज्योत्स्नारूपं स्नपयति भुवं नैव तस्यास्ति भूमिજ્ઞને વં ઢતિ ના શેરમાણિત નૈવ ”—શ્રી અમૃતચંદ્રાચાર્યજીન સમયસારકલશ Page #172 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) યોગદષ્ટિસમુચ્ચય ધ્યાન ને ધ્યેય એ ત્રણના ભેદ પણ મટી જાય છે; જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રિગુણ પણ એક અભેદ આત્મસ્વરૂપે પરિણમે છે; સમસ્ત દ્વૈતભાવ અસ્ત પામી જાય છે. “ યાતા ધ્યાન ધ્યેય ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે; ક્ષીર નીર પેરે તુમશું મળશું, વાચક યશ કહે તુજે ઢળશું.”---યોવિજયજી “ નિવિકલ્પ સુસમાધિમે હા, ભયે હૈં ત્રિગુણ અભેદ. લલના૦ જિન સેવનથે પાચે હા, શુદ્ધાતમ મકરંદ....લલના.”—ભક્તરાજ દેવચંદ્રજી આ પરમ ચેગી આવી નિવિકલ્પ દશા આવા અખંડ ધ્યાનથી પામે છે— “ સર્વાંથી સર્વ પ્રકારે હુ ભિન્ન છઉં, એક કેવલ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમાત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છઉં, ત્યાં વિક્ષેપ શા ? વિકલ્પ શા! ભય શે? ખેદ શા ? બીજી અવસ્થા શી? શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય હું માત્ર નિવિકલ્પ છઉં, નિજસ્વરૂપમય ઉપયાગ કરૂં છુ. તન્મય થાઉં છઉં, શાંતિઃ શાંતિઃ શાંતિઃ . ” શ્રીમદ્ રાજચંદ્રે પત્રાંક, ૭૬૦. અને આમ વિકલ્પને સર્રથા અભાવ હોય છે, એટલા માટે જ અત્રે ૧. પરમસુખ—હાય છે. આ સમાધિનિષ્ટ-પરબ્રહ્મનિષ્ઠ યાગીશ્વર પરમ આત્મસુખના અનુભવ કરે છે; ‘આનંદઘન અવતાર' બને છે. ૨. આરૂઢના આરેહણની જેમ અનુષ્ઠાન અભાવ—મરૂઢના આરેહણુની જેમ અહીં પ્રતિક્રમણાદિ અનુષ્ઠાન હેાતું નથી. કારણ કે પર્વતના શિખરે ચઢી ગયેલાને ચઢવાનું શું રહે? તેમ આ ચેગિરાજરાજેશ્વર યેાગ-ગિરિરાજના સવેન્ચ શ્રૃંગ પર ચઢી ગયા, તેને અનુષ્ઠાન વગેરેના અવલંબનની શી જરૂર રહે? કારણ કે તે તે અનુષ્ઠાન તે આગળ આગળની ભૂમિકા પર ચઢવા માટેનુ આલંબન સાધન છે. હવે આ દશામાં તા તે આલંબન સાધન વિષકુંભ ' સમાન છે, અપ્રતિક્રમણાદિ જ ‘અમૃતકુંભ' સમાન છે. માટે આવા પરમ સત્પુરુષ તે ‘આલંબન સાધનને ત્યાગે છે, પરપરિણતિને ભાંગે છે, કારણ કે અક્ષય દર્શન-જ્ઞાન-વૈરાગથી તે આનંદઘન પ્રભુ જાગે છે. * " " पडिकमणं पडिसरणं परिहारो धारणा नियती य । X जिंदा गरहा सोही अट्ठविहो होइ विसकुंभो ॥ अडकणं अप्पडिसरणं अपरिहारो अधारणा चेव । અળિયત્તી ચ અનિદ્રા નદા સોઢી સમથવુ ંમો ॥ ''—શ્રી સમયસાર્ ગા૦ ૩૦૬-૩૦૬, आरुरुक्षोर्मुने योगं कर्म कारणमुच्यते । 66 ચોળા ઢસ્ય તથૈવ રામઃ કાળમુથતે ॥ '—ગીતા, ૬-૩ Page #173 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન ( ૭૭ ) આલંબન સાધન જે ત્યાગે, પરંપરિકૃતિને ભાગે રે; અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદઘન પ્રભુ જાગે રે.....વિરજીને ચરણે લાગું” –ગિરાજ આનંદધનજી ૩. પરોપકારિપણું યથાભવ્યત્વ પ્રમાણે–આ પરમ સતપુરુષ, પરમ સદગુરુ, પરમકૃપાળુ દેવ પછી પિતાના કર્મ ઉદય પ્રમાણે, નિષ્કારણ કરુણાથી જગતજીને શુદ્ધ કલ્યાણમાર્ગનો ઉપદેશ કરી, તેમના પર પરમ અનુગ્રહ-ઉપકાર કરે છે. આ પરમ યોગીશ્વરરૂપ મહામેઘ પરમાર્થ બધામૃતની વૃષ્ટિ કરી, જગત્માં પરમાનંદરૂપ સુભિક્ષ-સુકાળ પ્રવર્તાવે છે, “ક ઉદય જિનરાજનો, ભવિજન ધર્મ સહાય રે...બાહુ નિણંદ દયામયી. પ્રભુ દરિસણ મહામહ, તણે પરવેશમેં રે; પરમાનંદ સુભિક્ષ, થયા મુજ દેશમેં રે...શ્રી નમિ.”—શ્રી દેવચંદ્રજી અત્રે યથાભવ્યત્વ પ્રમાણે એટલે જેવું જેવું પિતાનું ભવ્યત્વ છે-હેવા ગ્યપણું છે, પૂર્વ પ્રારબ્ધજન્ય શેષ કર્મનું ભોગવવાપણું વગેરે છે, તે યથાયેગ્યપણે ભેળવીને ક્ષીણ કરે છે. જેમકે-શ્રી તીર્થકર ભગવાન, ગણધર દેવ, મુંડકેવલી ભગવાન વગેરે. અવંધ્ય સતક્રિયા–અત્રે પહેલાની જેમ જ શુદ્ધ આત્માનુચરણરૂપ–આત્મચારિત્રરૂપ અવંધ્ય ક્રિયા હોય છે, અમેઘ-અચૂક મોક્ષફલદાયી ક્રિયા હોય છે. અને આમ આ યોગિરાજ રાજેશ્વર– ક્ષીણુદેષ સર્વજ્ઞ મહામુનિ સર્વ લબ્ધિ ફલ ભેગીજી, પર ઉપગાર કરી શિવસુખ તે, પામે યોગ અયોગીજી; સર્વ શત્રુક્ષય સર્વ વ્યાધિલય, પૂરણ સર્વ સમીતાજી, સર્વ અરથ યોગે સુખ તેહથી, અનંતગુણ નિરીહા–ો ગઢ સક્ઝાય આમ આ આઠ દૃષ્ટિને યથાયોગ્ય ઉપમા આપી, શાસ્ત્રકાર મહર્ષિએ થોડા શબ્દોમાં ઘણું રહસ્ય ચમત્કારિક રીતે બતાવી દીધું. અને તે થોડા શબ્દો પણ પરમ અર્થગંભીર હોવાથી, તેની સ્પષ્ટ સમજણ પડવા માટે સંક્ષેપથી આટલું વિવેચન કર્યું. આ ઉપરથી આ દષ્ટિઓનો સામાન્યપણે કંઈક ખ્યાલ આવી શકશે. વિશેષ વિસ્તારથી તે પ્રત્યેક દષ્ટિનું સ્વરૂપ આગળ ઉપર કહેશે ત્યારે બરાબર સમજવામાં આવી જશે. આમ સામાન્યથી આ આઠ દૃષ્ટિ સદ્દષ્ટિવાળા જેગીને હોય છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ ( ૭૮ ) યોગદષ્ટિસમુચ્ચય શંકા-સમાધાન, શંકા–સદષ્ટિપણું–સમ્યગદષ્ટિપણું તો ગ્રંથિભેદ થયા પછી હોય છે, અને તે ગ્રંથિભેદ તો હજુ આગળ ઉપર ઘણા લાંબા વખત પછી થવાનો છે, કારણ કે તે તે પાંચમી દૃષ્ટિમાં થાય છે. એટલે મિત્રા વગેરે ચાર તો મિથ્યાદષ્ટિ છે, તો પછી “સદ્દષ્ટિનીસમ્યગદષ્ટિની” આઠ દષ્ટિ એમ કહેવાનું શું કારણ? સમાધાન–જે મિત્રા વગેરે ચાર દષ્ટિઓ છે, તે સમ્યગદષ્ટિના અમોઘ-અચૂક કારણરૂપ થાય છે, તેટલા માટે કારણમાં કાર્યના ઉપચારથી તે મિત્રા વગેરેનું પણ સમ્યગ્રષ્ટિપણું ઘટે છે, એટલે જ એને સમગૂદષ્ટિની અંદર ગણે છે. આ સમજવા માટે આ દષ્ટાંત છે – શુદ્ધ સાકરના ચોસલાની–ખડી સાકરની બનાવટમાં તેની આગલી આગલી અવસ્થાઓ પણ કામની છે. કારણ કે તે ખડી સાકર બને છે, તે કાંઈ એમ ને એમ બની જતી નથી. શેરડીથી માંડીને શુદ્ધ સાકર સુધીની સઘળી પ્રક્રિયામાંથી તેને પસાર થવું શેરડીમાંથી પડે છે, ત્યારે જ ખડી સાકરની પ્રાપ્તિ થાય છે. તે આ પ્રકારે:-(૧) પ્રથમ તો સાકર-દષ્ટાંત શેરડી હોય, (૨) પછી તેને રસ કાઢવામાં આવે, (૩) તેને ઉકાળીને કાવે બનાવાય, (૪) તેમાંથી ગોળ બને, (૫) ત્યાર પછી તેને શુદ્ધ કરતાં કરતાં તેમાંથી બારીક ખાંડ થાય, (૬) પછી શર્કરા-ઝીણી સાકર બને, (૭) અશુદ્ધ સાકરના ગઠ્ઠા-પિંડા થાય, (૮) એને છેવટે શુદ્ધ સાકરના ચોસલા–ખડી સાકર (Refined crystallised sugar) બને. આમ શુદ્ધ સાકરની અવસ્થાએ પહોંચતાં પહેલાં જુદી જુદી પ્રક્રિયામાંથી (Various processes ) પસાર થવું જ પડે છે. તેમાં શેરડીથી માંડીને ગોળ બનવા સુધીની ચાર અવસ્થાઓ બરાબર મિત્રા વગેરે પહેલી ચાર દષ્ટિઓ છે. અને ખાંડથી ખડી સાકર સુધીની ચાર અવસ્થાઓ બરાબર સ્થિરા વગેરે છેલ્લી ચાર દષ્ટિઓ છે. એટલે જેમ શુદ્ધ સાકરની બનાવટમાં શેરડીથી માંડીને બધી અવસ્થાઓ ખપની-કામની છે, તેમ શુદ્ધ આત્મસિદ્ધિને માટે મિત્રા દષ્ટિ વગેરે અવસ્થાઓ પણ તેવા પ્રકારે ઉપગની છે; કારણ કે તે સમ્યગદષ્ટિનું કારણ થાય છે. આમ મિત્રા વગેરે દષ્ટિને અત્રે યોગદષ્ટિમાં પોતપોતાનું યથાયોગ્ય સ્થાન છે જ. આ મિત્રા વગેરે અવસ્થાઓ ખરેખર! ઈશુ-શેરડી વગેરે જેવી છે, કારણ કે તેમાંથી સંવેગરૂપ માધુર્યની–મીઠાશની પ્રાપ્તિ થાય છે. મૂળ શેરડી જ ન હોય તે રસ કયાંથી નીકળે? રસ ન હોય તે ગેળ વગેરે કેમ બને ? મીઠી સાકર કેમ નીપજે? પણ આ મિત્રા વગેરે તો શેરડી વગેરે જેવી હેઈ, તેમાંથી અવશ્ય પરમાર્થ પ્રેમરૂપ રસાદિની નિષ્પત્તિ થાય છે, ને મીઠી સાકર જેવા–પરમ અમૃત જેવા સંવેગની મધુરતાનો અનુભવ થાય છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ આઠ યાગાદિનું સામાન્ય કથન આથી ઉલટું, અભ તે નલ જેવા-બરૂ જેવા છે, તેથી કરીને જ તેમને કઈ કાળે સંવેગરૂપ માધુર્ય નીપજતું નથી. “નલ’–બરૂ તો સાવ નીરસ હોય છે. એટલે એને ગમે તેટલે પલે તો પણ તેમાંથી રસ નીકળતો નથી, તો પછી તેમાંથી અભવ્યો મીઠી સાકરની પ્રાપ્તિ તે કયાંય દૂર રહી ! તેમ આ અભો પણ અપાવ તેવા જ નીરસ, કેરાધાકડ” હોય છે, તેમને ગમે તેટલા બોધથી પણ પરમાર્થ પ્રેમરૂપ રસ ઉપજતું નથી, તે પછી સંવેગરૂપ મીઠી સાકરની આશા કયાંથી હોય? આવા અભવ્ય ભલે પરમાર્થ પ્રેમ વિનાની નીરસ–સાવ સુક્કી એવી અનંત દ્રવ્ય ક્રિયા કર્યા કરે, અથવા તો “ખૂબ શાસ્ત્રો ભણું મોટા પંડિત શ્રતધર બને, પણ તેઓ પોતાની પ્રકૃતિને કદી છોડતા નથી, -ગોળવાળું દૂધ પીને સાપ નિર્વિષ થાય નહિં તેમ. કારણ કે તેઓના હૃદયમાં અંતરાત્મામાં કરી પણ પરમાર્થ રસનો અંકુર ફુટતો નથી. આમ હોવાથી તેઓ મેક્ષમાર્ગ પામવાને સર્વથા અગ્ય છે, એટલા માટે જ તે “અભય” કહેવાય છે. એટલે અથપત્તિન્યાયથી તેવા પુરુષે આ મિત્રા વગેરે દષ્ટિ પામવાને પણ યોગ્ય નથી હોતા, કારણ કે જે તે પામે તે તે “અભવ્ય” કયાંથી રહે? આ મિત્રા વગેરે દષ્ટિ પામે તે ભવ્ય જ હોય, અભવ્ય હાય જ નહિં. – પરિણામી આત્મામાં જ યોગદષ્ટિનું ઘટનાનપણું – આમ જૂદી જૂદી દષ્ટિઓનું તેવા તેવા પ્રકારે પરિણમન થતાં થતાં, અવસ્થાઓ બદલાતાં બદલાતાં, શુદ્ધ આત્મારૂપ વસ્તુને આવિર્ભાવ થાય છે, પ્રગટપણું સિદ્ધ થાય છે. આ ઉપરથી વળી આ ફલિત થાય છે કે (૧) જે સર્વથા અપરિણમી-પરિણામ નહિં પામતે એ આત્મા માને છે, એવા અપરિણામી આત્મવાદમાં આ કહ્યો તે દષ્ટિભેદ ઘટતો નથી. તેમ જ, (૨) જે સર્વથા ક્ષણિક એવો આત્મા માને છે, એવા ક્ષણિક આત્મવાદમાં પણ ઉક્ત દષ્ટિભેદ ઘટતા નથી. કારણ કે તેમના જ અભિપ્રાય પ્રમાણે, તથા પ્રકારનું ભવન-પરિણમન ઘટતું નથી. તે આ પ્રકારે : ૧. જે સર્વથા અપરિણમી એટલે એકાંત નિત્ય જ આત્મા માનવામાં આવે, તો ઉત્તરોત્તર દષ્ટિને લાભ કયાંથી થશે ? તે તે દષ્ટિએ તથારૂપ પરિણમન વિના સંભવતી નથી, એટલે અપરિણામી આત્મામાં તથારૂપ પરિણમન વિના તે તે એકાંત અપરિ- દષ્ટિ ક્યાંથી આવે ? માટે કાં તો પરિણમી આત્મા માનવો પડશે, ગામી વાદ ને કાં તો આ યોગદષ્ટિ લાભ છેડી દે પડશે. અને આ લાભ જે અયુકત જતો કર્યો, તે પછી આ અપરિણામવાદીનું યોગમાર્ગમાં સ્થાન કયાં રહેશે ? તેઓએ મુક્તિ અર્થે કપેલે ગમાર્ગ પણ “ક૯પનામાત્ર ___* "ण मुयइ पयडिमभव्यो सुट्ठवि अज्झाइऊण सत्थाणि । જુહુર્તા િવિવંતા guળયા બિઘિતા હૈંતિ છે”—શ્રી કુંદકુંદાચાર્યજીકૃત સમયસાર Page #176 -------------------------------------------------------------------------- ________________ ( ૮૦ ) યોગદસમુખથય ભદ્રક' થઈ પડશે ! કલ્પનામાત્ર રૂડો લાગશે! તેઓને આ યોગમાર્ગમાં ઉભવાનું સ્થાન જ નહિ રહે, કારણ કે આ અપરિણામી વાદમાં ભવ-મેક્ષનો મુખ્ય ભેદ પણ ઘટશે નહિં, કાં તો ભવ ને કાં તો મોક્ષ એ બેમાંથી એક જ અવસ્થા રહેશે. જે એક ભવ અવસ્થા જ રહે છે એમ માનશો, તે મેક્ષસાધક ગમાર્ગનું પ્રયજન નિષ્ફળ થશે; ને જે એક મોક્ષ અવસ્થા જ રહે છે એમ માનશે તો પછી આ મોક્ષસાધક યોગમાર્ગની જરૂર જ ક્યાં રહી? આમ કૃતનાશ અને અતાગમ વગેરે અનેક દૂષણ આવશે. એટલે આ એકાંત અપરિણામવાદ-એકાંત ફૂટસ્થ નિત્ય આત્મા માનો તે અયુક્ત છે. " एवं च योगमार्गोऽपि मुक्तये यः प्रकल्प्यते । સોડપિ નિર્વિવચન નામાત્રમ —(જુઓ) ગબિન્દુ, શ્લ૦ ૪૭૮-૪૮૯. એક કહે નિત્ય જ આતમતવ, આતમ દરિસણ લીને; કૃતવિનાશ અકૃતાગમ દૂષણ, નવિ દેખે મતિહી.”—શ્રી આનંદઘનજી ૨. સર્વથા ક્ષણિકાદ એટલે આત્માને જે એકાંત અનિત્ય જ માનવામાં આવે, તો અખંડ એક વસ્તુ વિના પરિણમન કોનું થશે? ક્ષણ પછી તે આત્મા વિનાશ પામી જશે, એટલે વસ્તુ જ નહિં રહે, તો પછી તથારૂપ પરિણમન વિના ક્ષણિકવાદ આ ગદષ્ટિ પણ કોને પ્રાપ્ત થશે? ક્ષણ પછી ક્ષણનું* અનુસંધાનઅયુકત અન્વય માનવામાં આવે, તો ક્ષણિકવાદ છોડી દેવું પડશે. આમ કાં તો પરિણામી આત્માને એક નિત્ય અખંડ વસ્તુરૂષ માનવો પડશે, ને કાં તો ગઢષ્ટિનો લાભ જતો કરવો પડશે. આ યોગદષ્ટિનો લાભ જે જતો કર્યો, તો ગમાર્ગમાં ક્ષણિકવાદને ઉભવાનું સ્થાન જ રહેશે નહિં; બંધ–મોક્ષ, સુખ-દુઃખ આદિ વ્યવસ્થા પણ ઘટશે નહિં. “સીગત મતિ રાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણે, બંધ મોક્ષ સુખ દુઃખ ન ઘટે, એહ વિચાર મન આણે.”—શ્રી આનંદધનજી વળી જે ક્ષણિક છે એમ જાણીને જે કહે છે, તે કહેનારો પોતે ક્ષણિક નથી, એ અનુભવથી પણ આમાં નિત્ય છે એમ નિશ્ચય થાય છે. કયારેય પણ કઈ પણ વસ્તુનો કેવળ સર્વથા નાશ થતો નથી, માત્ર અવસ્થાંતર થાય છે. અને ચેતનને જે અવાંતરરૂપ નાશ થતો હોય તો તે કેમાં ભળે? તે તપાસી જુઓ. * “ક્ષનિવારવંતુ નૈવાય ક્ષાસૂઈ જવનારાતઃ | અવસ્થામાવતtsણાથથાકવચમાવત: ”-( જુઓ) ગબિન્દુ, ૦ ૪૫૮-૪૭૭. Page #177 -------------------------------------------------------------------------- ________________ આઠ વાગઢનું સામાન્ય કથન ( ૮૧ ) અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણું વદનાર; વદનાર તે ક્ષણિક નહિ, કર અનુભવ નિધોર. કયારે કોઈ વસ્તુનો, કેવળ હાય ન નાશ; ચેતન પામે નાશ તે, કેમાં ભળે? તપાસ.” –શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ પરિણુંમીવાદ જ યુક્ત + આમ એકાંત નિત્ય કે એકાંત અનિત્ય આત્મા માનવામાં આવે, તો તે પક્ષમાં આ ગદષ્ટિ લાભરૂપ યોગમાર્ગ ઘટતા નથી. એટલે અર્થપત્તિ ન્યાયથી “નાના પ્રકારના પર્યાયવાળા પરિણમી આત્મામાં અવસ્થાભેદની સંગતિવડે કરીને વેગમાર્ગને સંભવ છે.” આત્મા દ્રવ્યથી નિત્ય છે, ને પર્યાયથી–અવસ્થાંતરથી પલટાય છે, અનિત્ય છે, તેનું પ્રગટ દષ્ટાંત-બાલ, યુવાન ને વૃદ્ધ એ ત્રણે અવસ્થાનું જ્ઞાન એક જ પુરુષને થાય છે. “આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાલાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય.” –શ્રી આત્મસિદ્ધિ આમ પરિણામી આત્મતત્વ માનવામાં આવે તો જ તેમાં આ તથારૂપ પરિણમનવાળી ગદષ્ટિ ને ગમાર્ગની સમસ્ત ઘટના અવિકલપણે ઘટે છે, એમ આ ઉપરથી ફલિત થયું. અસ્તુ! એ ગમે તેમ હ ! આપણે હવે “ગદષ્ટિ”ના “ઉમીલન” સાથે આગળ વધીએ, એટલે એ આત્મતત્વ કેવું છે, તેની આપોઆપ ખબર પડશે. એમાં વાદવિવાદને અવકાશ નથી. અને આ “દષ્ટિ સકલ ગિદર્શનને સાધારણ છે, એટલા માટે જેવાઓને જેવા પ્રકારે હેય છે, તેવાઓને તેવા પ્રકારે કહી બતાવવા માટે કહે છે – यमादियोगयुक्तानां खेदादिपरिहारतः । अद्वेषादिगुणस्थानं क्रमेणैषा सतां मता ॥ १६ ॥ વૃત્તિ-સમાવિયોજપુરાનાં–-યમ વગેરે યોગથી યુક્તને, અહીં “યમ” વગેરે, યોગના અંગપણને લીધે “ગ” કહેવાય છે. કહ્યું છે કે;-“ચમનિયમાન પાયામપ્રસ્થાદારધારા ધ્યાનમાંઘોઘાઘરાન ” (પાતંજલ યો. સૂ. ૨, ૨૯ ). ‘ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ યોગના આઠ અંગ છે.” તે એમ યમ વગેરે, યોગના પ્રત્યેનીક-વિરોધી એવા આશયેના પરિહાર ૮ (ત્યાગ )વડે કરીને હોય છે. અને આ આશયે પણ આઠ જ છે. અને તેવા પ્રકારે કહ્યું છે કે – + “નાસતો વિદ્યતે મા નામાવો વિદ્યતે સત્તા ૩મોનિ દgોરતરત્વનોત્તરવરામિડ છે ”—ગીતા * "परिणामिन्यतो नीत्या चित्रभाव तथात्मनि । ૧૧ અવરામેના યોગમાર્ચ સંમવંઃ ”—શ્રગબિન્દુ Page #178 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિસમુચ્ચય માદિ ધાગાયુતને થયે, ખેદાદિ પરિહાર; અષાદિ ગુણસ્થાન આ, સંત સંમત કમવાર ૧૬. અર્થ –બેદ આદિના પરિહારથી–ત્યાગથી યમ આદિ યોગથી યુક્ત એવા જનોને અનુક્રમે અષાદિ ગુણનું સ્થાન, એવી આ દષ્ટિ સંતોને સંમત છે. વિવેચન જે આ આઠ દષ્ટિ કહી, તે અનુક્રમે યમ-નિયમ વગેરે ભેગના આઠ અંગથી યુક્ત ગીઓને હોય છે. એટલે કે-(૧) જ્યાં યોગનું પ્રથમ અંગ યમ હોય, ત્યાં પ્રથમ મિત્રા દષ્ટિ હોય છે, જયાં યોગનું બીજું અંગ નિયમ હોય, ત્યાં બીજી ૮ ચોગાંગ તારા દષ્ટિ હોય છે. એમ યાવત્ આઠેનો પરસ્પર સંબંધ સમજવો. ૮ ચિત્તદોષ તેમ જ-(૨) ખેદ, ઉદ્વેગ વગેરે આઠ પ્રકારના દુષ્ટ આશય-ચિત્તવૃત્તિ ૮ ગુણ છે, તેનો ત્યાગ કરવામાં આવતાં, અનુક્રમે યેગનાં આઠ અંગની પ્રાપ્તિ થાય છે. એટલે પહેલા ખેદ દોષનો ત્યાગ થતાં, યોગનું પહેલું અંગ યમ અને પહેલી મિત્રા દષ્ટિ હોય છે, બીજા ઉદ્વેગ દોષનો ત્યાગ થતાં, યેગનું બીજું અંગ નિયમ અને બીજી તારા દૃષ્ટિ હોય છે, ઈત્યાદિ. અને (૩) આ આઠ દૃષ્ટિ અનુકમે અષ, જિજ્ઞાસા વગેરે ગુણનું સ્થાન છે. એટલે પહેલા અદ્દેષ ગુણ પ્રગટ્ય પહેલી મિત્રા દષ્ટિ હોય છે, બીજો જિજ્ઞાસા ગુણ પ્રગટ્ય બીજી તારા દષ્ટિ હોય છે. આમ થાવત્ આઠેને સંબંધ જોડવો. “खेदोद्वेगक्षेपोत्थानभ्रान्त्यन्यमुद्रुगासङ्गैः। युक्तानि हि चित्तानि प्रपञ्चतो वर्जयेन्मतिमान् ॥" ખેદ, ઉદ્વેગ, ક્ષેપ, ઉત્થાન, બ્રાંતિ, અન્યમુદ્દ, ગૂ (રોગ) ને આસંગથી (આસક્તિ) યુના ચિત્તને પ્રતિમાનું નિશ્ચયે કરીને પ્રપંચથી વજે-છેડી દીએ. તેથી એમ, વાલપરદાતા–તે ખેદ આદિના પરિવારથી-યાગથી પણુ ક્રમે કરીને આ દષ્ટિ આઠ પ્રકારની છે. આ દષ્ટિ અવવિગુનાનં–અષાદિ ગુણનું સ્થાન છે એટલા માટે પણ એમ છે, કારણ કે આ પણ આઠ છે. કહ્યું છે કે – “કો સાલ સુબુir શાળવવમીમાંસા: | परिशुद्धा प्रतिपत्तिः प्रवृत्तिरष्टात्मिका तत्त्वे ॥" ૧. અષ, ૨. જિજ્ઞાસા, ૩. શુશ્રષા, ૪. શ્રવણ, પ. બેધ, ૬. મીમાંસા, ૭. પરિશુદ્ધ પ્રતિપત્તિ, ૮. પ્રવૃત્તિ-એમ તત્વમાં આઠ પ્રકારની પ્રવૃત્તિ છે. એમ સામે-કમે કરીને જુવા--આ સદ્દષ્ટિ, સતાં-સંતને, મુનિઓને-ભગવત્ પતંજલિ, ભદંત ભાસ્કરબંધુ, ભગવત્ અંતવ (?) આદિ યોગીઓને, માતા-ઈષ્ટ-સંમત છે. અને એનું સાકલ્ય–સંપૂર્ણ વિસ્તાર પ્રત્યેક દષ્ટિમાં અમે દર્શાવશે. Page #179 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન: પગના આઠ અંગ ( ૮૩) આમ આ આઠ ગદષ્ટિ, આઠ યોગ અંગ, આઠ દોષ ત્યાગ, ને આઠ ગુણસ્થાનને અનુક્રમે પરસ્પર સંબંધ છે. પહેલી દષ્ટિમાં પહેલું યોગઅંગ, પહેલા ચિત્ત દોષને ત્યાગ, પહેલા ગુણની પ્રાપ્તિ હોય છે. એમ યાવત્ આડેનું સમજવું. આમ આ ભંગી, ઘટે છે. અહીં યમદિ યોગના અંગરૂપ છે તેથી તેને “ગ” કહ્યા છે. કેષ્ટક – ૩ યોગઅંગ | દોષત્યાગ મિત્રા - યમ ખેદ ગુણસ્થાન | બેધની ઉપમા | વિશેષતા અષ તૃણ અગ્નિકણ મિથ્યાત્વ જિજ્ઞાસા ગોમય અગ્નિકણુ તારા નિયમ ઉદ્વેગ I બલા. આસન શુશ્રુષા કાષ્ઠ અગ્નિકશું - 1 દીપ્રા. પ્રાણાયામ ઉત્થાન શ્રવણ દીપ પ્રભા y. થિરા | પ્રત્યાહાર ભ્રાંતિ બેધ રતનપ્રભા સમ્યક્ત્વ કાંતા ધારણ અન્યમુદ્દ મીમાંસા તારા પ્રભા પ્રભા ધ્યાન (ગ) ! પ્રતિપત્તિ સૂર્ય પ્રભા ૮ | પર પરા | સમાધિ | આ સંગ પ્રવૃત્તિ ચંદ્ર પ્રભા – યોગના આઠ અંગનું સ્વરૂપ – ૧. યમ–તેને વ્રત પણ કહે છે. તે પાંચ છે -અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. તે પ્રત્યેકના પણ તરતમતાના કારણે ચાર પ્રકાર છે ઈચ્છાયમ, પ્રવૃત્તિમ, સ્થિરચમ, સિદ્ધિયમ. તપ, સ્વાધ્યાય ને ઈશ્વરપ્પાન-એ પાંચ નિયમ છે. ૩. આસન-દ્રવ્યથી કાયાની ચપળતા રોકી એક સ્થાને સ્થિરતાપ પઘ, વીર આદિ આસન. ભાવથી તો પરભાવનું આસન- અધ્યાસ-બેઠક છોડી, આત્મભાવમાં બેસવું– બેઠક કરવી તે આસન. ૪. પ્રાણાયામલ શારીરિક પ્રાણાયામ નામની હઠયોગની ક્રિયા અત્ર ઈષ્ટ નથી. કારણ કે તેમાં વાયુને બહાર કાઢવામાં આવે છે (રેચન), પૂરવામાં આવે છે (પૂરણ) અને કુંભમાં પાણીની જેમ સ્થિર કરવામાં આવે છે (કુંભન); આ આ પ્રક્રિયાઓ શરીર Page #180 -------------------------------------------------------------------------- ________________ યેાગદષ્ટિસમુચ્ચય ( ૮૪ ) ને આયાસરૂપ અને મનને ચંચલતાકારણરૂપ હાઇ ક્લેશરૂપ થાય છે, માટે આ બાહ્ય પ્રાણાયામ અત્રે વિક્ષિત નથી. અત્રે તા આધ્યાત્મિક-ભાવ પ્રાણાયામ જ પ્રસ્તુત છે-કે જેમાં બાહ્ય ભાવ-પરવસ્તુ ભણી જતા ભાવને ફ્રેંચ દેવામાં આવે છે, જૂલાખ દેવાય છે, વ્હાર કઢાય છે તેવી રેચક્રિયા હાય છે; જેમાં અંતર્ભાવ પૂરાય છે—અંતરાત્મભાવ ભરાય છે, તે-રૂપ પૂરક ક્રિયા અને તે અંતરાત્મભાવની સ્થિરતારૂપ કુંભક ક્રિયા હાય છે. આવેા આત્મસ્વભાવરૂપ ભાવપ્રાણાયામ જ અત્રે અધ્યાત્મરૂપ યાગ માર્ગમાં ઇષ્ટ છે. બાહ્ય ભાવ રેચક ઇહાંજી, પૂરક અંતર ભાવ; કુંભક થિરતા ગુણૅ કરીજી, પ્રાણાયામ સ્વભાવ.... મનમેાહન જિનજી! મીઠી તાહરી વાણુ. ’શ્રી યાગ૦ ૬. સબ્ઝાય ૫. પ્રત્યાહાર—વિષયવિકારામાંથી ઇંદ્રિયાને પાછી ખેંચવી તે પ્રત્યાહાર, પંચ વિષયના વિકારામાં ઇંદ્રિયાને ન જોડવી તે પ્રત્યાહાર. • વિષયવિકારે નઇંદ્રિય જોડે, તે ઇદ્ધાં પ્રત્યાહારાજી. ”—શ્રી યોગ॰ સજ્ઝાય ૬. ધારણા— ફેરાયશ્ચિત્તસ્ય ધારા ।' (પા. ચા.) ચિત્તને દેશખધ તે ધારણા. ચિત્તને અમુક તત્ત્વચિંતનાદિ મર્યાદિત સ્થળે ધારી રાખવું-ખાંધી રાખવુ, કી રાખવું તે ધારણા. ૭. ધ્યાન-~~‘તંત્ર પ્રત્યયંતાનતા સ્થાનં ।' તેમાં પ્રત્યયની એકતાનતા તે ધ્યાન. એકાગ્ર ચિત્તવૃત્તિને નિરોધ કરવા તે ધ્યાન. તત્ત્વસ્વરૂપને એકાગ્રપણે ધ્યાવવું તે ધ્યાન, ૮. સમાધિ-આત્મતત્ત્વરૂપ જ થઇ જવું, તત્ત્વને પામવુ, તત્ત્વમાં લીન થઈ જવું તે સમાધિ. જ્યાં ધ્યાતા, ધ્યાન તે ધ્યેયને ભેદ રહે નહિં, ત્રણેય એકરૂપ થઇ જાય, તે સમાધિ. “ ધ્યાતા ધ્યાન ધ્યેય ગુણ એકે, ભેદ છેદ કરશું હુવે ટેકે.....''શ્રી યોવિજયજી ~: આ આશય દાષ — આઠ દોષથી યુક્ત આશયને-ચિત્તના દુષ્ટ અધ્યવસાયને જ્યારે છેાડી દીએ, ત્યારે અનુક્રમે તે તે ષ્ટિની પ્રાપ્તિ હૈાય છે. પહેલા ઢોષ છેડતાં, પહેલી મિત્રા ષ્ટિ ડાય છે, ઇત્યાદિ. ગતિમાનૢ આત્માથી જીવે જેમ બને તેમ સર્વ પ્રયાસથી તે તે દાષા દૂર કરવા આવશ્યક છે, કારણ કે ચેાગની સિદ્ધિમાં મનના જયની જરૂર છે, તે મનેાજયમાં આ આઠ દેષ નડે છે. તે દ્રેષ ટળે તે ગુણુ પ્રગટે. તેનું સક્ષેપ સ્વરૂપ આ પ્રમાણે:— ૧. ખેદ-~-થાકી જવું તે. શુભ સન્માર્ગે પ્રવતાં થાકવું તે. તે દોષ દૂર થતાં મિત્રા ષ્ટિ ડાય છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદૃષ્ટિનું સામાન્ય કથન: આઠ આશય દ્વેષ “ ખેદ પ્રવૃત્તિ કરતાં થાકીએ રે, ”—શ્રી આન’દુધનજી આવા ખેદથી ધર્મક્રિયામાં મનની ઢઢતા રહેતી નથી, કે જે દઢતા, ખેતીમાં પાણીની જેમ, ધર્મના મુખ્ય હેતુ છે. “ કિરિયામાં ખેદે કરી ?, દઢતા મનની નાં િરે; મુખ્ય હેતુ તે ધર્મના રૈ, જેમ પાણી કૃષિમાંહિ રે....પ્રભુ તુજ વાણી મીઠડી રે.” —શ્રી યશેવિજયજીકૃત સા‚ ત્ર. ગા. ત. ૨. ઉદ્વેગ—સન્માર્ગ સાધક ક્રિયા પ્રત્યે માનસિક કઢાળે-અણુગમા ઉપજવા, સન્માર્ગ - થી ઉદ્ભગ્ન થવું–ઉભગવું તે. એટલે બેઠા બેઠા પણ ક્રિયામાં ઉદ્વેગ--અણગમા ઉપજે છે. આમ ચેાગના દ્વેષને લીધે તે ક્રિયા કરે તે! પણ રાજવેઠની જેમ ઝપાટાબંધ આટે પી લે છે-જેમ તેમ પતાવી દે છે! ( ૮૫ ) “ બેઠા પણ જે ઉપજે રે, કિરિયામાં ઉદ્વેગરે; ચેાગદ્વેષથી તે ક્રિયારે, રાજવે સમ વેગ રે....પ્રભુ તુજ. 39 ! ૩. ક્ષેપ—ચિત્તના વિક્ષેપ, અસમાધાન ડામાડાળ વૃત્તિ અમુક ક્રિયામાંથી વચ્ચે વચ્ચે બીજી ક્રિયામાં મનનું ફૂંકાવું-ચાલ્યા જવું, ઝાંવાં-ઉધામા તે ક્ષેપ. જેમ શાલિને ઊખણતાં-વાર વાર ઊખેડી ઊખેડીને વાવે તેા ફૂલ ન થાય, તેમ આવી ક્ષેપવાળી ક્રિયાનું નિર્મલ ફળ મળતું નથી. “ વચ્ચે વચ્ચે બીજા કાજમાં ૨, જાયે મન તે ખેપ રે; ઊખણતાં જિમ શાલિનું રે, ફૂલ નહિં તિહાં નિલે પ રૈ....પ્રભુ તુજ. "" ૪. ઉત્થાન—ઊઠી જવું તે ઉત્થાન. સન્માગ માંથી એટલે કે મેાક્ષસાધક ચેગમાક્રિયામાંથી ‘ચિત્તનું ઊઠી જવું તે ઉત્થાન. આમ થવાનુ કારણ શાંતવાહિતાના એટલે કે ચિત્તના એક અખંડ શાંત પ્રવાહના અભાવ છે. આવા ઠરેલપણાના અભાવે જ્યાંથી મન ઊડી ગયું છે એવી તે ચેગક્રિયા છેાડી દેવા યેાગ્ય છે; પણ લેાકલાદિથી છેડી શકાતી નથી. આ ઉત્થાન દેોષ છે. મમતથી તે પકડી રાખે, આ ઉત્થાન દોષ છે. ૫. ભ્રાંતિ—ભમવું તે, ભ્રમ ઉપજવા તે. પ્રસ્તુત યાગક્રિયાને કાર ભ્રમણ-ભ્રામક વૃત્તિ, તે બ્રાંતિ. અથવા છીપમાં રૂપાની જેમ અતત્ત્વ માનવારૂપ વિપર્યાસ થવા તે બ્રાંતિ, અથવા અમુક ક્રિયા ભ્રમથી ન સાંભરે, એટલે એવી શુભ ક્રિયાથકી પણ અ વિરોધી ઈષ્ટ ક્લરૂપ પરમાર્થ કાર્ય ન થાય, આમ બ્રાંતિનું સ્વરૂપ છે. “ શાંતવાહિતા વિષ્ણુ હાવે રે, જે ચાગે ઉત્થાન રે; ત્યાગયાગ છે તેહુથી રે, અણુછડાતું ધ્યાન રે....પ્રભુ તુજ. ,, છેાડી ચિત્તનું ચારે ભ્રમણા થવી, તત્ત્વને કરી કે ન કરી એ એવું અકાજ થાય, Page #182 -------------------------------------------------------------------------- ________________ ગદષ્ટિસમુચ્ચય ભ્રમથી જેહ ન સાંભરે રે, કાંઈ અકૃત કૃત કાજ રે; તેહથી શુભ કિરિયાથકી રે, અર્થવિરોધી અકાજ રે.પ્રભુ તુજ.” ૬. અન્ય મદ–બીજે ઠેકાણે આનંદ-મોદ પામે છે. આત્મતત્વ કરતાં અન્યસ્થળે આનંદિત થવું તે અન્યમુદ. અથવા આમ માંડેલી ગક્રિયા અવગણને બીજે ઠામે હર્ષ ધરવો, તે પરમાર્થરૂપ ઈષ્ટ કાર્યમાં અંગારાના વરસાદ જેવો છે. માંડી કિરિયા અવગણી રે, બીજે ઠામે હર્ષ; ઈષ્ટ અર્થમાં જાણીયે રે, અંગારાનો વર્ષ રે....પ્રભુ તુજ.” ૭. ગ-રોગ, રાગ-દ્વેષ-મોહ એ ત્રિદોષરૂપ મહારગ-ભાવરોગ અથવા સાચી સમજણ વિના ક્રિયા કરવામાં આવે, તો શુદ્ધ ક્રિયાને ઉશ્કેદ થાય, એટલે શુદ્ધ ક્રિયાને પીડારૂપ અથવા લંગરૂપ એ “રોગ ઉપજે, આવી રેગિણ અશુદ્ધ ક્રિયાનું ફલ વાંઝિયું છે. રોગ હૈયે સમજણ વિના રે, પીડા-ભંગ સુરૂપ રે; શુદ્ધ ક્રિયા ઉછેદથી રે, તેહ વંધ્ય ફલરૂપ રે..પ્રભુ તુજ.” ૮. આસંગ–આસક્તિ, પરદ્રવ્ય તથા પરભાવના સંગમાં આસક્તિ ઉપજવી તે. અથવા અમુક એક જ યોગક્રિયાના સ્થાનમાં રંગ લાગવાથી, તે સ્થાનમાં જ–તે જ ક્રિયામાં આસક્તિ થઈ જવી તે આસંગ છે. જે ક્રિયા કરતો હોય, તેમાં “ઈદમેવ સુંદર' આજ સુંદર છે–રૂડું છે, એ જે રંગ લાગવે, તેમાં જ ગુંદરીઆ થઈને ચૂંટ્યા રહેવું, તે આસંગ દેષ છે, કારણ કે એમ એક જ સ્થળે જીવ જે ચોંટી રહે-મંડ્યો રહે, તો પછી ત્યાં જ ગુણઠાણે સ્થિતિ રહે, આગળ ન વધે, પ્રગતિ (Progress) ન થાય તેથી પરમાર્થ રૂપ સુંદર ફળ(મોક્ષ) ન મળે. “એક જ ઠામે રંગથી રે, કિરિયામાં આ સંગ રે; તેહ જ ગુણઠાણે થિતિ રે, તેહથી ફલ નહીં ચંગ રે..પ્રભુ તુજ.” આમ સન્માર્ગરૂપ યોગમાર્ગની સાધનામાં ચિત્તને પ્રથમ ખેદ ઉપજે, થાક લાગે, દઢતા ન રહે, એટલે તેમાં ઉદ્વેગ ઉપજે-અણગમો આવે, વેઠીઆની જેમ પરાણે કરે. એથી કરીને ચિત્તવિક્ષેપ થાય, ડામાડોળ વૃત્તિ ઉપજે, મન બીજે આઠ દેષની બીજે દેડ્યા કરે. એટલે ચાલુ કામમાંથી મન ઊઠી જાય, ઉત્થાન સંકલના થાય, ને ચારે કોર ભમ્યા કરે, ભ્રાંતિ ઉપજે. એમ ભમતાં ભમતાં કે અન્ય સ્થળે તેને લીજજત આવે–અન્યમુદ્દ થાય. એટલે શુદ્ધ ક્રિયાને ઉછેદ થાય, પીડારૂપ-ભંગરૂપ રોગ લાગુ પડે, ક્રિયા માંદી પડે, ને તે અમુક થળે આસંગ-આસક્તિ ઉપજે, “અહી દ્વારકા” જ થઈ જાય ! આમ આ આઠ આશયદોષનો પૂવોપર સંબંધરૂપ સંકલના ઘટાવી શકાય છે. તે દેષ જેમ જેમ છોડાય, તેમ તેમ અનુક્રમે આઠ દષ્ટિરૂપ આત્મગુણનો અવિર્ભાવ થતો જાય છે, પ્રગટપણું થતું જાય છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ આઠ ગદષ્ટિનું સામાન્ય કથન: આઠ ગુણુ અથવા બીજી રીતે અધ્યાત્મ પરિભાષામાં આ દોષ ઘટાવીએ તો-(૧) આત્મતત્વની સાધનામાં જીવની દઢતા ન રહે-ખેદ ઉપજે, (૨) તે સાધનામાં ઉગ-અણગમો આવે, (૩) એટલે ચિત્તવિક્ષેપ પામી પરવતુમાં-પરભાવમાં દોડ્યા કરે, ઉધામા નાખે, (૪) અને આમભાવમાંથી ઉઠી જાય (ઉત્થાન), (૫) એટલે પછી ભ્રાંતિ–વિપયોસ પામી ચારે કોર પરભાવમાં ભમ્યા કરે, (૬) ને એમ કરતાં તેમાં આનંદ પામે-રમણતા અનુભવે (અન્યમુદ્દ), (૭) એટલે રાગ-દ્વેષ–મેહરૂપ ત્રિદોષ–સન્નિપાત (રોગ) લાગુ પડે, (૮) અને પરવસ્તુમાં–પરભાવમાં આસંગો–આસક્તિ ઉપજે. ઇત્યાદિ પ્રકારે આની યથામતિ ઘટના કરી શકાય છે. અને આ દોષ દૂર થવાનો ક્રમ પણ પરસ્પર સંકળાયેલ છે, તે આ પ્રમાણે – (૧) ધર્મક્રિયામાં પ્રથમ તે મનની દઢતા રહે, ખેદ ન થાય, (૨) તે ઉગ-અણુગમો ન ઉપજે, વેડરૂપ ન લાગે; (૩) એટલે વિક્ષેપ ન ઉપજે, (૪) અને ચિત્ત તેમાંથી ઊઠી ન જાય, (૫) એટલે ચારે કેર ભમે નહિં, (૬) અને અન્ય સ્થળે આનંદને પ્રસંગ બને નહિં; (૭) એટલે પછી ક્રિયાને રોગ લાગુ પડે નહિં, (૮) અને અમુક સ્થળે આસક્તિઆસંગે પણ ઉપજે નહિં. – આઠ ગુણનું સ્વરૂપ – ૧. અષ–ષ ન હ તે અદ્રષ. સત્ તત્વ પ્રત્યે શ્રેષ-મત્સરનો અભાવ એ પ્રથમ ગુણ છે, સન્માર્ગનું પ્રથમ પગથિયું છે, પ્રથમ ભૂમિકા છે. સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અષ અખેદ. “ઢેષ અરોચક ભાવ. ” – અવધૂત શ્રી આનંદઘનજી આમ “સ” પ્રત્યે અરુચિભાવ-અણગમો તે છેષ, અને તેવી અરુચિનો-અણગમાનો અભાવ તે અદ્વેષ. આ નકારાત્મક (Negative) પણ ગુણ છે. તે ઉપજે તે પછી ૨. જિજ્ઞાસા–સત્ તત્વને જાણવાની અંતરંગ ઈછા, ઉત્કંઠા, તાલાવેલી, તમન્ના ઉપજે. એટલે પછી– ૩. શુશ્રષા–તત્વને સાંભળવાની ઉત્કટ ઇચછા પ્રગટે, એટલે પછી– ૪. શ્રવણ—સત્તાવને સાંભળવાનું બને. એટલે પછી પ. બેધ-તરવને બધ-જ્ઞાન થાય, ઉપદેશ લાગે-ચેટ, પ્રતિબંધ પામે-બૂઝે. એટલે પછી– ૬. મીમાંસા--થયેલા તરધનું મીમાંસન-સૂમ વિચારણા-ચિંતન-ઊહાપોહ થાય. હેય, ઉપાદેય આદિને સૂક્ષમ વિવેક પ્રગટે. એટલે પછી– ૭. પ્રતિપત્તિ-આદેય તત્વનું અવગઢ ગ્રહણ-અંગીકરણ થાય, અંતરાત્માથી તત્વવિનિશ્ચયરૂપ માન્યપણું થાય, અનુભવન થાય. એટલે પછી– Page #184 -------------------------------------------------------------------------- ________________ ( ૮૮ ) યોગ થ્રિસમુચ્ચય ૮. પ્રવૃત્તિ-તત્ત્વરૂપ પ્રવૃત્તિ, તદ્રુપ પ્રવૃત્તિ, સ્માચરણુ, અનુષ્ઠાન, ચારિત્ર, રમણુ થાય. આત્મા સ્વસ્વરૂપમાં રમણ કરે. આમ આ પણે પ્રગટે છે. 66 આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ. '—શ્રી યાગ૦ સજ્ઝાય 46 તેવા સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણુલિંગ....મૂળ મારગ, ” -શ્રીમદ્ રાજચંદ્રજી આઠ ગુણ્ણાના ઉત્તરાત્તર ક્રમ છે, અને તે આઠ દૃષ્ટિમાં અનુક્રમે એકેક સારાંશ–( Summary ) -: દાહરા – ( ૮ દોષ ) ( ૮ ગુણ ) (૮ ચેાગાંગ )—યાગ અંગ-યમ નિયમ નૈ, આસન પ્રાણાયામ, પ્રત્યાહાર ને ધારણા, ધ્યાન સમાધિ આમ. દોષ-ખેદ ઉદ્વેગ ને, ક્ષેપ તેમ ઉત્થાન; ભ્રાંતિ અન્યમુદ્ રગ ને, આસ ંગે! ઇમ જાણુ. અદ્વેષ જિજ્ઞાસા અને, શુશ્રૂષા શ્રવણુ ોધ; મીમાંસા પ્રતિપત્તિ ને, પ્રવૃત્તિ ગુણ શેાધ. મિત્રા તારા ને ખલા, દીપ્રા સ્થિરા તેમ; કાંતા પ્રભા અને પરા, દષ્ટિ આઠ છે એમ, પ્રથમ દ્રષ્ટિમાં યાગનું, અંગ પ્રથમ યમ હોય; પ્રથમ દોષના ત્યાગ ને, પ્રથમ ગુણુ પણ જોય. આઠ દૃષ્ટિમાં એ ક્રમે, ગયેાજવા આઠ; ઢાષ આઠ પરિવ વા, ગુણ જોડવા આઠ, હવે ‘ષ્ટિ ’ શબ્દના અ મતાવવા માટે કહે છે:— ( ૮ દષ્ટિ ) - सच्छ्रद्धासंगतो बोधो दृष्टिरित्यभिधीयते । असत्प्रवृत्तिव्याघातात्सत्प्रवृत्तिपदावहः ॥ १७ ॥ વૃત્તિ-મચ્છુન્દ્રાતંનતો વોધ-સઋદ્ધાસંયુક્ત બાધ. આ ઉપરથી અસત્ શ્રદ્ધાના વ્યવચ્છેદઅપવાદ કહ્યો. અને અહીં અસત્ શ્રદ્ધા એટલે શાસ્ત્રબાહ્ય એવી, પેાતાના અભિપ્રાયથી તથાપ્રકારના અસદ્ ઊહુરૂષ-વિકલ્પરૂપ શ્રદ્દા ગ્રહવામાં આવી છે. એવી તે અસત્ શ્રદ્ધાના વિકલપણાથી-રહિતપણાથી ‘સત્ શ્રદ્ધાસંગત. ” એવા પ્રકારને જે એધ-અવગમ ( સમજણુ) તે શું ? તો કે િિમિ પ્રીયતે–‘દૃષ્ટિ ’કહેવાય છે,-દર્શન તે દિષ્ટ એમ જાણીને-નિપ્રત્યપાયપણાએ કરીને, (તેમાં ક્રાઇ આલ અવલ આવતી નથી એથી કરીને). ફલથી આ જ કહે છે— Page #185 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન : સત શ્રદ્ધાયુક્ત બેધ ( ૮૯) સત શ્રદ્ધાયુત બોધ જે, તે “દષ્ટિ” કહેવાય; અસત પ્રવૃત્તિ બાધથી, સપ્રવૃત્તિ પદદાય. ૧૭, અર્થ –સતશ્રદ્ધાથી સંગત એ જે બેધ તે “દષ્ટિ” કહેવાય છે, અને તે અસત પ્રવૃત્તિના વ્યાઘાતથી (અટકવાથી) સતપ્રવૃત્તિ પદાવહ એટલે સપ્રવૃત્તિપદ પમાડનાર એ હોય છે. વિવેચન અહીં “દષ્ટિ એટલે શું? તેની સ્પષ્ટ વ્યાખ્યા કહી છે. સતશ્રદ્ધાથી યુક્ત એ જે બોધ તેનું નામ “દષ્ટિ' છે. અહીં “સત્ શ્રદ્ધા” એમ ખાસ કરીને કહ્યું, તે અસત્ શ્રદ્ધાનો અપવાદ-નિષેધ કરવા માટે છે. સતશાસ્ત્રને આધાર છોડી સતશ્રદ્ધાયુકત પિતાના અભિપ્રાયે કરીને–પિતાના સ્વચ્છેદે કરીને, પોતાની મતિક૯૫ના બોધ તે દષ્ટિ પ્રમાણે જ્યાં અસત પેટા તર્કવિતર્ક-વિક૯પ કરવામાં આવે છે, એવી શાસ્ત્રબાહા જે શ્રદ્ધા તે અસતશ્રદ્ધા છે. આવી અસત શ્રદ્ધા આ “દષ્ટિ', માં હોતી નથી. એમાં તો સશાસ્ત્રના આધારવાળી, સશાસ્ત્રને અનુકૂળ, આપ્ત પુરુષની આગમરૂપ આજ્ઞાને અનુસરનારી, એવી સતશ્રદ્ધા-સાચી શ્રદ્ધા જ હોય છે. આવી સત્ શ્રદ્ધા હોય તે જ તે બેધને “દૃષ્ટિ' નામ ઘટે છે. - દષ્ટિ” એટલે દર્શન–દેખવું તે છે. આમાં નિપ્રત્યાયપણું હોય છે, કોઈ પણ આડખીલી હોતી નથી, એટલા માટે તે “દર્શન” અથવા “દષ્ટિ” કહેવાય છે. પછી ભલે આ ચેડી ઉઘડી હેય કે ઝાઝી ઉઘડી હોય, પણ તે ખૂલતાં જે કાંઈ દષ્ટિ એટલે દેખાય છે તે દેખાય છે, દીઠું એટલે બસ દીઠું, તેમાં કોઈ પ્રત્યવાય દર્શન નડતો નથી. આમ “દષ્ટિ” એટલે “દર્શન” એમ કહ્યું તે યથાર્થ છે. આ બરાબર સમજવા આંખનેચર્મચક્ષુને દાખલો લઈએ:આંખ બંધ હોય તો કાંઈ દેખાતું નથી, પછી આંખ જરાક ઉઘડે તે પાસેનો પદાર્થ ઝાંખો ઝાંખો દેખાય છે, પછી વધારે ઉઘડે તે તેથી વધારે દેખાય છે, એમ જેમ જેમ આંખ ખૂલતી જાય છે, તેમ તેમ વધારે ને વધારે દેખાતું જાય છે, છેવટે સંપૂર્ણ આંખ અરબસ્કૃત્તિ થાશાતા–અસત પ્રવૃત્તિના વ્યાઘાતથી (અટકી જવાપણાથી). એટલે કે તેવા પ્રકારની શ્રાદ્ધતાથી-શ્રદ્ધાનંતપણાથી શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિના વ્યાઘાતથી-અટકી જવાપણાને લીધે, શું? તે કે wવૃત્તિપાવા–સત પ્રવૃત્તિપદને આણનારે, લાવનારે. એટલે શાસ્ત્રથી અવિરુદ્ધ એવા પ્રવૃત્તિપદને આણી આપનાર. અદ્યસંવેદ્યપદના પરિત્યાગવડે કરીને સંવેદ્યપદ પમાડનાર એમ અર્થ છે. સ્થિર આદિ દૃષ્ટિનું વેદ્ય પદરૂપપણું છતાં આના સામાન્ય લક્ષણપણાને લીધે એમ પણ અદેષ છે. અથવા સત પ્રવૃત્તિપદ એટલે પરમાર્થથી શૈલેશીપદ છે. એટલે આ દષ્ટિના તતપદા વહાણમાં–તે પદ પમાડવાપણામાં કોઈ દેષ નથી. - ૧૨ Page #186 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) યોગસિમુચ્ચય રૂપ ખૂલતાં અનંત આકાશ પણ તે નાની સરખી આંખથી દેખાય છે! તેમ આ આંતરચક્ષુ· ચાગદૃષ્ટિ' પણ જેમ જેમ ઉઘડતી જાય છે, ઉન્સીલન પામતી જાય છે, ખૂલતી જાય છે, તેમ તેમ તેમ તેની દ્રષ્ટિમર્યાદાનું ક્ષેત્ર વધતું જાય છે, વધારે ને વધારે વિશાળ ‘દર્શન ' થતું જાય છે, ને છેવટે સંપૂર્ણ ‘ષ્ટિ ' ખૂલતાં અનંત ‘દર્શોન’ થાય છે. પણ આ થાડું કે ઝાઝું જે કાંઇ દેખાય છે, તે બધું ય ‘દન' અથવા ‘ષ્ટિ ’ કહેવાય છે; એમાં માત્ર માત્રાનેા-અંશના ભેદ (Difference of degree) છે, દર્શનભેદ નથી. આ દર્શીનની જાતિ એક છે. એટલા માટે ‘વાતો વચનં’એ સૂત્ર પ્રમાણે ‘દ્રષ્ટિ' એમ એકવંચની પ્રયાગ કર્યો છે. આમ યાગષ્ટિ અથવા દર્શન એક છે, છતાં તેના ઉન્સીલન અશ પ્રમાણે-ઉઘડવા પ્રમાણે તેના વિભાગ પાડ્યા છે. આવું દર્શીન કે ષ્ટિ ક્યારે ઉઘડી કહેવાય ? તેની અત્રે સ્પષ્ટ મર્યાદા બતાવી છે કે- જ્યારે સત્શાસ્ત્રની શ્રદ્ધા વાળે! એય હાય ત્યારે’ આથી ઊલટુ, સશ્રદ્ધા વિનાના જે બેધ છે, અથવા સ્વચ્છંદ કલ્પનારૂપ અસત્ શ્રદ્ધાવાળા જે ખેાધ છે, તે ‘હૃષ્ટિ' અથવા 'દન ' કહી શકાય નહિં, કારણ કે આંખ ઉઘડી ન હાય ત્યાંસુધી જેમ અધણું જ છે, દેખવાપણું નથી, દષ્ટિઅધપણું દર્શન નથી, તેમ સત્શાસ્ત્ર શ્રદ્ધાથી જ્યાં લગી આંતરષ્ટિ ઉઘડી નથી, ઉન્સીલન પામી નથી, ત્યાંસુધી દ્રષ્ટિધપણું જ છે, દેખવાપણું નથી, દર્શન નથી. આ જીવને નેત્રરોગીની ઉપમા ઘટે છે. નેત્રરંગી એટલે કે જેને આંખના રાગ છે, એવા પુરુષ આંખ ઉઘાડી શકતે નથી, આંખ મીંચી જ રાખે છે, તેને ઉજાસ પણ ગમતે નથી. તેની જો કેાઇ નિષ્ણાત નેત્રવેધ (Eye-specialist ) ખરાખર ચિકિત્સા કરી યથાચેગ્ય અજન વગેરે આંજીને દવા (Treatment) કરે, તા ધીરે ધીરે નેત્રરેણીનું તેના રોગ મટવાને સંભવ છે. તે સદ્વૈદ્યને ને તેને આધીન ઔષધના જોગ ન બને ત્યાંસુધી તેના રાગ કેમે કરીને મટે નહિં, તેમ આ દાંત જીવને દૃષ્ટિઅધપણાના-મિથ્યાદષ્ટિપણાના ગાઢ રીંગ લાગુ પડ્યો છે. તે આંખ મીંચીને જ પડ્યો છે. તેનાથી જ્ઞાન-પ્રકાશ પણ દેખી શકાતા નથી! હવે તેને કાઇ મહાપુણ્યના જોગાનુજોગે કાઇ તેવા સદ્ગુરુરૂપ નિષ્ણાત સદ્યના જોગ મળે, તે તે તેના રાગનું બરાબર નિદાન કરી, ચેાગ્ય ચિકિત્સા કરે, જ્ઞાનરૂપ અજન આંજે, તેા ધીરે ધીરે તે હૃષ્ટિઅંધની ષ્ટિ ખૂલતી જાય, ને છેવટે તે નેત્રરંગ સાવ મટી જાય. પણ આમાં માત્ર શરત એટલી જ છે કે-સદ્વેદ્યરૂપ સદ્ગુરુને શેાધી કાઢી, તેની દવા દઢ શ્રદ્ધાથી, યથાવિધિ પથ્ય અનુપાન સાથે કરવામાં આવે, તે જ તે આત્માંતિરૂપ મેટામાં મોટા રાગ જાય. તે આ પ્રમાણે— Page #187 -------------------------------------------------------------------------- ________________ આઠ ગણિતું સામાન્ય કથન દિવ્ય નયન (૯૧) “આત્મબ્રાંતિ સમ રોગ નહિં, સદ્દગુરુ વૈદ્ય સુજાણ ગુરુ આજ્ઞા સમ પ નહિં, ઓષધ વિચાર ધ્યાન.” -શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રી આત્મસિદ્ધિ જ્ઞાનતિષિાનાં જ્ઞાનનનાઢાયા | नेत्रमुन्मीलितं येन तस्मै सद्गुरवे नमः ॥" “પ્રવચન અંજન જે સદ્દગુરુ કરે, દેખે પરમ નિધાન; હદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન” –શ્રી આનંદઘનજી અત્રે સતશાસ્ત્રની શ્રદ્ધા કહી છે, તેમાં તે શાસ્ત્રના મૂળ પ્રણેતા આપ્ત પુરુષની, તેમ જ તે શાસ્ત્રને આશય સમજાવનારા સદ્દગુરુની શ્રદ્ધા પણ ગભિરતપણે સમાઈ જાય છે. કારણ કે જાગતી જ્યોત જેવા સદ્દગુરુ વિના તે શાસ્ત્ર સમજાવશે કોણ? આપ્તની-સ૬. શાસ્ત્ર કાંઈ એની મેળે સમજાઈ જતું નથી! તે તો જેને જ્ઞાનદષ્ટિ ઊઘડી ગુરુની શ્રદ્ધા છે એવા પ્રગટ યેગિસ્વરૂપ જ્ઞાની સદગુરુમુખેથી સમજવામાં આવે, તે જ સમજાય તેવા ગુરુગમ વિના તે આગમ તે અગમ થઈ પડે છે! કારણ કે “બિના નયનકી બાત', ‘બિના નયન’–સદગુરુની દોરવણ વિના સમજાય નહિં, ને તે “દિવ્ય નયન” તો સદ્દગુરુના ચરણ સેવે તે સાક્ષાત ખૂલે. “બિના નયન પાવે નહિં, બિના નયનકી બાત, સેવે સદગુરુકે ચરન, સો પાવે સાક્ષાત. બુઝી ચહત જે પ્યાસકી, હૈ બૂઝની રીત; પાવે નહિં ગુરુગમ બિના, યેહી અનાદિ સ્થિત.” -શ્રીમદ્ રાજચંદ્રજી ચરમ નયન કરી મારગ જોવતો રે, ભૂ સયલ સંસાર જિણે નયણે કરી મારગ જોઈએ રે, નયન તે દિવ્ય વિચાર. પંથડો નિહાળું રે. ”શ્રી આનંદઘનજી આમ અત્રે શાસ્ત્રકાર ભગવંતે અથપત્તિન્યાયથી બંધ કર્યો કે-આ ગદષ્ટિમાં પ્રવેશ કરવાનું પ્રથમ કાર સતશાસ્ત્રની શ્રદ્ધા છે. શાસ્ત્ર એટલે આપ્તપુરુષનું વચન. તેની આજ્ઞાને શ્રદ્ધાથી અનુસરવું એ જ ગમાર્ગનું પ્રથમ પગથિયું છે, તો જ “દષ્ટિ” ખૂલશે, નહિં તે અંધપણું જ છે, માટે જીવે સ્વદરૂપ અસતુશ્રદ્ધાને ત્યાગ કરી, પોતાની સ્વછંદ મતિક૯૫ના છોડી દઈ, સશાસ્ત્રને-સપુરુષ સદગુરુની આજ્ઞાને પ્રધાનપણે અનુસરી, સતુશ્રદ્ધાથી આ યોગમાર્ગની આરાધના કરવી, એમ ઉપદેશને ઇવનિ છે. રોકે જીવ સ્વછંદ તે, પામે અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.”–શ્રીમદ્ રાજચંદ્રજીત શ્રી આત્મસિદ્ધિ Page #188 -------------------------------------------------------------------------- ________________ ( ૯૨ ) kr દાન તપ શીલ વ્રત નાથ આણા વિના, થઇ માધક કરે ભવ ઉપાધિ. ''—શ્રી દેવચંદ્રજી અને આવા સશ્રદ્ધાવાળા એધતુ એટલે ષ્ટિનુ ફૂલ શું છે? તે માટે કહ્યું કે— (૧) અસત્ પ્રવૃત્તિના વ્યાઘાત, (૨) અને તેથી કરીને સત્પ્રવૃત્તિ પદની પ્રાપ્તિ. તે આ પ્રકારે:— યોગસિમુચ્ચય વ્યાઘાત ૧. અસત્ પ્રવૃત્તિ વ્યાઘાત—સશ્રદ્ધાવાળા મેધ જો ઉપજ્યું, તેા પછી તથાપ્રકારે પ્રવૃત્તિ થવાના પ્રત્યેક સ’ભવ છે. એટલે સત્શાસ્રના મેધથી પ્રતિકૂળ-વિરુદ્ધ આચરણાના વ્યાઘાત થાય છે-અત આવે છે, અસત્ પ્રવૃત્તિ અટકી પડે છે, અસત્પ્રવૃત્તિ થંભી જાય છે. અસપ્રવૃત્તિને એટલેા બધા આઘાત લાગે છે કે તે બિચારી તમ્મર ખાઈને પડી જાય છે ! મૂર્છાવશ થાય છે! કારણુ કે—આ શ્રદ્ધાધનવાળા આસન્નભભ્ય (નિકટ મેાક્ષગામી) મતિમાન્ પુરુષ પરલેાકવિધિમાં શાસ્ત્ર કરતાં બીજાની પ્રાયે અપેક્ષા રાખતા નથી. ’ તેને જ પ્રમાણ ગણી અસત્ પ્રવૃત્તિ છેાડી દીએ છે, કારણ કે ‘આ માાંધકારભર્યા લેાકમાં શાસ્ત્રપ્રકાશ જ સન્માર્ગમાં પ્રવૃત્તિ કરાવનાર છે.” અને આમ અસત્ પ્રવૃત્તિ અટકી પડે છે, એટલા માટે જ આ મેધ ૨. સત્પ્રવૃત્તિપદાવહ—હાય છે. સત્પ્રવૃત્તિપદને લાવી આપનારા–પમાડનારા હાય છે. જેમ જેમ અસત્ પ્રવૃત્તિ અટકી જાય છે, તેમ તેમ સત્પ્રવૃત્તિપદ નિકટ આવતું જાય છે, પાસે ને પાસે ખેચાતું જાય છે. અહીં આવહુ સત્પ્રવૃત્તિપદ એટલે લાવી આપનાર એ શબ્દ ચાયા છે તે અત્યંત સૂચક છે. આ યેાગઢષ્ટિનું આકષ ણુ જ એવું પ્રબળ છે કે તે ‘પદ’ એની મેળે ખેચાતું ખેંચાતું સમીપ પ્રાપ્ત થાય છે. જાણે નજરખ'ધીનું અજબ જાદૂ કર્યુ હાયની! એમ આ ચેગષ્ટિ તે ‘ પદ ને ખેચી લાવે છે! લેાચુ'ખકની જેમ અદ્ભુત આકર્ષણુશક્તિથી આકર્ષે છે! એક વખત આ ચેાગઢષ્ટિરૂપ દિવ્ય નયનનેા સ્પર્શી કર્યું કે એડા પાર! પ્રાપ્તિ અત્રે સપ્રવૃત્તિપદ એટલે ‘વેદ્યસંવેદ્ય પદ ' ( સમ્યક્ત્વ ) સમજવુ. આ ષ્ટિના * " परलोकविधौ शास्त्रात् प्रायो नान्यदपेक्षते । आसन्नभव्यो मतिमान् श्रद्धाधनसमन्वितः ॥ तस्मात्सदैव धर्मार्थी शास्त्रयत्नः प्रशस्यते । लोके मोहान्धकारेऽस्मिन्शास्त्रालोकः प्रवर्तकः ॥ " -- મહર્ષિ હરિભદ્રાચાર્યજીકૃત શ્રીયામિ દુ Page #189 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન : સામવૃત્તિ પદ ( ૩) પ્રતાપે “અવેવસંવેદ્ય પદ” (મિથ્યાત્વ) છૂટી જઈ, “વેદ્યસંવેદ્ય પદ પ્રાપ્ત થાય છે. જે કે “વેદ્યસંવેદ્ય પદ પાંચમી સ્થિરા દષ્ટિથી શરૂ થાય છે, તે પણ અહીં દષ્ટિનું–બોધનું સામાન્યથી કથન હોઈ, આ કહ્યું છે એમાં દેષ નથી. અથવા તે સત્પ્રવૃત્તિપદ એટલે શૈલેશીપદ ગણીએ તે પણ વિરોધ નથી, કારણ કે પરમાર્થથી તો તેની પ્રાપ્તિ થવી એ જ પરમાર્થ કાર્યરૂપ સતપ્રવૃત્તિપદ છે. “પદ” એટલે કદી પણ ન ખસે એવું સ્થિર નિશ્ચલ સ્થાનઆમ અવશ્ય કરીને આ “દષ્ટિ”ના પ્રભાવે “વેદ્યસંવેદ્યપદ” કે શેલેશી. પદરૂપ નિશ્ચલ સ્થાનની પ્રાપ્તિ થાય છે. આ દષ્ટિરૂપ પારસમણિના જાદૂઈ સ્પર્શથી આ જીવરૂપ લેહ શુદ્ધ સુવર્ણ બની જાય છે ! “નિયમ કાંચનતા લહે રેમન મોહન રે લાલ. લેહ જયું પારસ પામ રે....ભવિ બેહનારે લાલ.”–શ્રી દેવચંદ્રજી અને આ દષ્ટિ પરિસ્થલ ભેદથી આઠ પ્રકારની છે, નહિં તો બહુ ભેદવાળી છે, એમ બતાવવા માટે કહે છે– इयं चावरणापायभेदादष्टविघा स्मृता । सामान्येन विशेषास्तु भूयांसः सूक्ष्मभेदतः ॥ १८ ॥ આવરણ અપાય ભેદથી, છે આ આઠ પ્રકાર; સામાન્યથી–વિશેષ , સૂક્ષ્મ ભેદ બહુ ધાર. ૧૮ અર્થ:–અને આ દષ્ટિ,-આવરણ અપાયના એટલે કે આવરણ ટળવાના ભેદને લીધે,-સામાન્યથી આઠ પ્રકારની કહી છે. અને વિશેષ ભેદ તો સૂક્ષમભેદથી ઘણું ઘણું છે. વિવેચન ઉપરમાં જે “દષ્ટિ” એમ એકવચની પ્રયોગ કર્યો તે દષ્ટિ, આવરણ ટાળવાના ભેદને નૃત્તિ-ડ્યું –અને આ એટલે હમણાં જ કહ્યા તે લક્ષણવાળી દષ્ટિ, વનrrrrખેત - આવરણ અપાયના ભેદથકી, આવરણ દૂર થવાના ભેદને લીધે,-પરિસ્થલ નીતિશ્રી, મgવધા નૃતાપૂર્વાચાર્યોએ આઠ પ્રકારની કહી છે. સામાન–સામાન્યથી,મેક્ષિકાને, સૂક્ષ્મદષ્ટિને અનાદર કરીને (બારીકીથી જોયા વિના). વિરાવાતુ-વિશેષ તો, સદ્દષ્ટિના વિશેષ ભેદે તે, મૂર-અતિ બહુ, ઘણું ઘણું છે, મેતાસમભેદને લીધે,-દર્શન આદિના અનંતભેદપણાને લીધે, કારણ કે પરસ્પર સ્થાન પતિતપણાએ કરીને તેઓનું કથન છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ ( ૯૪ ) યોગદષ્ટિસમુચ્ચય લીધે, આઠ પ્રકારની સામાન્યથી કહી છે, અને તે પણ અત્યંત લ ભેદની અપેક્ષાએ કહેલ છે. દાખલા તરીકે– આંખ આડે પડદે જેમ જેમ દૂર થતો જાય, તેમ તેમ વધારે ને વધારે ચેકનું દેખાતું જાય છે, છેવટે સંપૂર્ણ પડદે ટળી જતાં પૂરેપૂરું દેખાય છે. આમ પડદે દૂર થવાની અપેક્ષાએ એક જ દષ્ટિના-દર્શનના જૂદા જૂદા ભેદ પડે છે. આવરણ અપાય તે જ પ્રકારે કર્મપ્રકૃતિઓના ઉપશમ, ક્ષયપશમ, ક્ષય આદિ પ્રમાણે જેમ જેમ કર્મનું આવરણ ખસતું જાય છે, પડદે દૂર થતું જાય છે, તેમ તેમ વધારે ને વધારે સ્પષ્ટ નિર્મલ દર્શન થતું જાય છે, ને છેવટે સંપૂર્ણ આવરણપડદે ટળી જતાં સંપૂર્ણ દર્શન થાય છે. આમ આવરણ ટળવાના ભેદથી, આ દષ્ટિના આઠ સ્થૂલ ભેદ સામાન્યથી પડ્યા છે. પણ સૂક્ષમભેદની અપેક્ષાએ જે બારીકીથી જોઈએ, તે તેના વિશેષ ભેદ ઘણા ઘણા છે, અનંત છે, કે જેને કહેતાં પાર ન આવે. કારણ કે મિત્રાથી માંડી પરાષ્ટિ સુધી, કર્મના ક્ષપશમ આદિ પ્રમાણે, દશનના પ્રકાર અનંત છે. ષસ્થાનઅનંત ભેદ પતિત–ષગુણવૃદ્ધિને નિયમ અહીં લાગુ પડે છે. જેમકે-(૧) અનંત ભાગવૃદ્ધિ, (૨) અસંખ્યાતભાગવૃદ્ધિ, (૩) સંખ્યાતભાગવૃદ્ધિ, (૪) સંખ્યાતગુણવૃદ્ધિ, (૫) અસંખ્યાતગુણવૃદ્ધિ, (૬) અનંતગુણવૃદ્ધિ. આમ મિત્રાના કનિષમાં કનિષ્ઠ પ્રકારમાં ઓછામાં ઓછું (Minimum ) એક અંશ (Unit) દર્શન માનીએ, તે પછી તેમાં આ નિયમ પ્રમાણે વૃદ્ધિના અનંત સંવેગો (Permutations & Combinations) થતાં, અનંત ભેદ થાય. આમ યોગના સ્થાન પણ અસંખ્ય છે. “અપવીય ક્ષપશમ અછે, અવિભાગ વગેરણારૂપ રે; ષડગુણ એમ અસંખ્યથી, થાયે વેગસ્થાન સ્વરૂપ રે.... મન મોહ્યું અમારું પ્રભુગુણે. સુહુમ નિગેદી જીવથી, જાવ સન્ની વર પજજ રે; યેગના ઠાણ અસંખ્ય છે, તરતમ મોહે પરાયત્તરે. મન”—શ્રી દેવચંદ્રજી આકૃતિ – ૪ આવરણ અપાય, દષ્ટિ આવરણ અપાય. અને અહીં દષ્ટિ સમુચ્ચયમાં– Page #191 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન છે પ્રતિપાતી-અપ્રતિપાતી દષ્ટિ ( ૯ ) प्रतिपातयुताश्चाद्याश्चतस्रो नोत्तरास्तथा । सापाया अपि चैतास्तत्प्रतिपातेन नेतराः ॥ १९ ।। પ્રથમ ચાર પ્રતિપાતિ છે, બીજી ચાર ન તેમ; અપાયયુત પ્રતિપાતથી, આ પણ-અન્ય ન એમ. ૧૯ અર્થ –પહેલી ચાર દષ્ટિએ પ્રતિપાતયુક્ત (પડી જાય એવી) છે, પાછલી ચાર દષ્ટિઓ તેમ નથી, અને તેના પ્રતિપાત કરીને આ પહેલી ચાર દષ્ટિ અપાયવાળી પણ હોય છે –બીજી તેમ નથી. વિવેચન આ જે આઠ દૃષ્ટિ કહી, તેમાંની મિત્રા આદિ પહેલી ચાર પ્રતિપાતી પણ હેય છે, આવીને પાછી પડી જાય એવી “પણ” હોય એટલે કે પડી પહેલી ચાર પ્રતિ જાય જ એમ નહિ, પણ પડે પણ ખરી, એવી હોય છે. અને સ્થિરા પાતી પણ હોય વગેરે જે પાછલી ચાર દષ્ટિ છે, તે તો અપ્રતિપાતી જ છે, આવ્યા પછી પડે જ નહિં, ભ્રષ્ટ થાય જ નહિં, સ્થિર જ રહે એવી હોય છે. અને જે પહેલી વાર કહી, તેમાં જે કદાચ પ્રતિપાત થાય-ભ્રંશ થાય, એટલે કે તે દષ્ટિ આવીને જે પાછી ચાલી જાય, તે અપાય એટલે નરકાદિ દુઃખરૂપ બાધા-હાનિ વૃત્તિ:-પ્રતિપાતયુત્તા–પ્રતિપાત યુક્ત, બ્રશયુક્ત (પાછી પડી જાય એવી), શાદાશ્ચરોઆદ્ય ચાર, મિત્રા આદિ પહેલી ચાર દૃષ્ટિઓ. આ પણ તથા પ્રકારના કર્મચિયને લીધે, પ્રતિપાતયુક્ત પણું હોય છે, પરંતુ પ્રતિપાતયુક્ત જ હોય એમ નથી. તેથી-તેના ઉત્તર ભાવથી-૩૪ તથા ઉત્તર એટલે પાછળની ચાર દષ્ટિ તેમ નથી. એટલે સ્થિર આદિ ચાર તે પ્રકારે પ્રતિપાતયુક્ત નથી (પડતી નથી). કારણ કે આમ છે, તેથી કરીને-સાપાયા -અપાયયુક્ત પણ છે, -દુર્ગતિના હેતુ પણાએ કરીને, gતા –તે આ જ (પહેલી ચાર દષ્ટિ) છે. કેવી રીતે ? તો કે-અતિવતન-પ્રતિપાતથી, ભ્રંશવડે કરીને; નેતા -ઈતર તેમ નથી, એટલે સ્થિર આદિ બીજી દૃષ્ટિએ અપાવયુક્ત નથી. શંકા શ્રેણિક આદિને આને અપ્રતિપાત છતાં, અપાય કેમ થયો? સમાધાન–આ દૃષ્ટિના અભાવમાં (પૂર્વ) ઉપજેલા કર્મના સામર્થ્યથી. એટલા માટે જ પ્રતિપાતવો કરીને સંભવમાત્રને અપેક્ષીને “ સાપાય પણ એમ કહ્યું. તથાપિ પ્રવૃત્તિના વિષયપણા ઘણું કરીને આમ હોય છે, એટલા માટે સૂત્રને એમ ઉપન્યાસ–ગોઠવણ છે. અથવા સદ્દષ્ટિને અઘાત હતાં અપાય પણ અન પાય જ છે, કારણ કે પાકવડે કરીને વજતંદુલની જેમ તેના આશયને કાયદુઃખને સદભાવમાં પશુ, ક્રિયાની ઉ૫પત્તિ હોતી નથી. એટલા માટે એમ ઉપન્યાસ (રજૂઆત) છે. યુગાચાર્યો જ અત્ર પ્રમાણ છે. (પાકથી વજdદુલ ન પાકે, તેમ તેના ચિત્તને-આશયને દુઃખ ઉપજતું નથી.) એટલે પ્રતિપાતવડે કરીને બીજી ચાર દૃષ્ટિ અપાયયુક્ત નથી એમ સ્થિત થયું. Page #192 -------------------------------------------------------------------------- ________________ ( ૯૬) યોગાદિસમુચ્ચય પણ ઉપજે. જે પ્રતિપાત ન થાય, આવ્યા પછી પડે નહિં, તે નરકાદિ પ્રતિપાતી હોય દુઃખરૂપ અપાય-બાધા પણ ન હોય. આમ પહેલી ચાર દષ્ટિમાં બે તે જ સપાય વિક૯૫ –કાં તો તે પ્રતિપાતી હેય, કાં તો અપ્રતિપાતી હોય, અને પ્રતિપાતી હોય, તો જ સાપાય-અપાયવાળી હોય અપ્રતિપાતી તે નિરપાય જ-અપાય રહિત જ, નરકાદિ બાધા રહિત જ હોય. અત્રે કોઈ પ્રશ્ન કરે કે-શ્રેણિક મહારાજા ક્ષાયિક સામ્યત્વના ધણી છતાં, સ્થિરારૂપ અપ્રતિપાતી દ્રષ્ટિમાં વર્તતાં છતાં, નરક વગેરે દુઃખરૂપ અપાય-બાધા કેમ પામ્યા? તો તેનો ઉત્તર એ છે કે–પ્રસ્તુત દષ્ટિના અભાવમાં પૂર્વે તેમણે તેવા પ્રકારે શંકા સમાધાન કર્મ ઉપાર્યા હતા, તેના વિપાક વશે તેવા તે સમ્યગદષ્ટિ મહાત્માને તેવી નરકાદિ દુઃખરૂપ અપાયની પ્રાપ્તિ થઈ. અને આમ સ્થિરાદિ દષ્ટિવાળાને કવચિત તેવો અપાય હોય, તો પણ તે કાંઈ પ્રતિપાત થકી હોતો નથી, પણ અપ્રતિપાત છતાં પૂર્વે બાંધેલા કર્મને લીધે હોય છે. વળી અત્રે જે અપાય ન હોય એમ કહ્યું છે તે પ્રાયે-ઘણું કરીને અપાય ન હય, એ દષ્ટિએ કહ્યું છે, એટલે કવચિત્ અપવાદવિશેષે તેમ હોય પણ ખરું. પણ કોઈ પણ સંજોગોમાં સ્થિરાદિ દષ્ટિનો પ્રતિપાત તો ન જ હોય. અથવા તો બીજી રીતે જોઈએ તો તેવા શ્રેણિકાદિ જેવા મહાનુભાવોને આ અપાય બાધા તે અનપાય જ છે, અપાય જ નથી, બાધારૂપ જ નથી. કારણ કે વજન ચોખાને પકાવવાથી કાંઈ તેના પર પાકરૂપ અસર થાય નહિં, તે પાકે નહિં, અપ્રતિપાતી તેમ શરીર દુઃખરૂપ પાક હોવા છતાં, તેવા મહાજનના ચિત્તને– નિરપાય જ આશયને કંઈ પણ દુઃખરૂપ અસર પહોંચતી નથી. તે અવધૂતે તે “સદા મગનમાં” રહે છે ! એટલે પરમાર્થથી તેવા સમ્યગદષ્ટિ સમતાવંત જોગીજનોને તેવો કોઈ પણ અપાય સ્પર્શતો નથી, જલમાં કમલની જેમ તેઓ નિલેપ જ રહે છે. કારણ કે તેઓ સર્વ અપાયથી–બાધાથી પર “ઉદાસીન” એવી આત્મદશાની ઉચ્ચ કક્ષાએ બિરાજમાન હોય છે, કે તેવો અપાયરૂપ દુ:ખભાવ તેમને પહોંચી શકતો નથી. “સુખકી સહેલી હૈ, અકેલી ઉદાસીનતા, અધ્યાત્મકી જનની, અકેલી ઉદાસીનતા.”—શ્રીમદ્ રાજચંદ્રજી “સુખ દુ:ખરૂપ કરમ ફલ જાણે, નિશ્ચય એક આનંદે રે. –શ્રી આનંદધનજી આમ જે દષ્ટિ પ્રતિપાતી નથી, આવ્યા પછી પડતી નથી, અપ્રતિપાતી જ રહે છે, તે તે અપાયરહિત, હાનિ-બાધારહિત, દુઃખરહિત જ હોય, એમાં કંઈ પ્રશ્ન જ રહેતા નથી, એમ સાબીત થયું. આ આકૃતિ ઉપરથી સમજાશે. Page #193 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદત સામાન્ય કથન: મુક્તિ અતિ અલંગ પ્રયાણ આકૃતિ–૫ 4 | - ૭ ૫ | પ્રયાણ અપ્રતિપાતિ જ નિરપાય જ અખંડ : સ ભવભ્રમણદુખ સાપાય પ્રતિપાતી અપ્રતિપાતી નિરપાય છે અહીં પણ– प्रयाणभङ्गाभावेन निशि स्वापसमः पुनः । विघातो दिव्यभावतश्चरणस्योपजायते ॥ २० ॥ . પ્રયાણ ભંગ અભાવથી, રાત્રે શયન સમાન; વિઘાત ઉપજે ચરણને, સુરભવ ભાવ નિદાન. ૨૦ વૃત્તિ-કથામામાન–પ્રયાણ ભંગના અભાવથી, કન્યકુબ્ધ વગેરે પ્રત્યે ગમનમાં અને વરત-નિરંતર પ્રયાણુથી (અખંડ-અભંગ પ્રયાણ કરતાં), આથી વળી નિષિા-નિશામાં, રાત્રિને વિષે, રવાપરમા-નિદ્રા, શયન સમાન. શું? તો કે-વિઘાતક-વિઘાત, પ્રતિબંધ (કાણુ, અટકાયત), વિશ્વમાવતઃ-દિવ્યભાવ થકી-જન્મને લીધે, વરચરણને, ચારિત્રો, ૩જ્ઞાન્તિ-ઉપજે છે,તથા પ્રકારના ઔદયિક ભાવના યોગથી. તેને અમાવે તે પુનઃ-ફરીથી તેમાં જ પ્રવૃત્તિ હોય છે. જેમ નિદ્રા દૂર થતાં, કન્યકજે જનારની નિરંતર પ્રમાણ માં ગમનપ્રવૃત્તિ હોય છે તેમ, (નિદ્રા ઉડી જતાં તે પાછો આગળ ચાલવા માંડે છે તેમ , ૧૩ Page #194 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) યોગદિસમુચ્ચય અર્થ :-પ્રયાણુભગના અભાવને લીધે, રાત્રે નિદ્રા જેવા ચરણના વિદ્યાત, દિવ્યભાવથી-દેવજન્મના કારણે, ઉપજે છે. વિવેચન અને અપ્રતિપાતો-ન િપડતી એવી સૃષ્ટિ પ્રાપ્ત થયે, મુક્તિમાર્ગ પ્રત્યેનું પ્રયાણગમન તેા અખંડપણે અસગપણે ચાલ્યા જ કરે છે, યાવત મુક્તિની પ્રાપ્તિ હૈાય છે. પણ જે કર્મના ભગવટો કઇ બાકી હાય, તે તે ભાગવી લેવા માટે વચમાં અભંગ પ્રયાણુ વિસામારૂપ દેવ-મનુષ્યના ભવ કદાચ ધરવા પણ પડે, આમ ચારિત્રમાં વિઘાત-વિદ્નરૂપ પ્રતિબંધ આવી પડે; પરંતુ તે તે ભવને તે તે કર્મીઉદય વ્યતીત થતાં, પુનઃ મુક્તિમાર્ગે પ્રયાણુ આગળ ધપે છે. જેમ કાઇ એક મનુષ્ય કૅનાજ જવા નિકળ્યો હાય, તેને લાંબુ છેટુ હોઇ વચમાં મે, ચાર કે વધારે વિસામા કરવા પડે, રાત્રિયાસ કરવેા પડે, અને તે રાતવાસાથી તેના માશ્રમ પણ દૂર થઇ જાય, પાછું રહેવારે પ્રયાણુ ચાલુ થાય, અને એમ અખંડ-ભગ પ્રયાણ કરતાં કરતાં તે છેવટે કનેાજ હાંચે; તેમ અપ્રતિપાતી એવી આ સ્થિરા આદિ દ્રષ્ટિમાં વત્તતા ચેગી મુક્તિનગરે જવા નીકળ્યા છે; તેને કદાચ કના ભેગ અવશેષ-ખાકી રહ્યો હાય, તે। દેવ-મનુષ્યના બે-ચાર કે વધારે ભવ કરવારૂપ શયનવડે રાત્રિવાસ કરવા પડે; પાછા તે કર્મના ઉદય દૂર થતાં, મુક્તિમાગે પ્રયાણુ પુન: ચાલુ થાય, અને એમ અખંડ અભગ ગમન કરતાં તે છેવટે મુકિતપુરે ડૅાંચે, ‘સ્વરૂપ સ્વદેશે જાય જ.' રાતવાસા જેવા ભવ (( જાશું સ્વરૂપ સ્વદેશ રે ’——મહાતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી “ એ સાચી સમજ (સમ્યક્ત્વ) ઉપન્યા પછી, સ્થિરા દષ્ટિ પામ્યા પછી જીવ ભવ ભલે કરે, પણ તે ભવ તેને મુક્તિ પ્રતિ જતાં ન જ રશકે; તે ભવ બીજા ભાવી ભવની પરિપાટી ન જ ઉપજાવે. સાચી સમજ ન થઇ હાય, સભ્યષ્ટિ ન થઇ હોય ત્યાંસુધી પ્રત્યેક ભવ બીજા નવા ભત્ર કરવાનાં કારણુ થાય જ; અનંત અનુબંધ થયા જ કરે. પણ સાચી સમજ આવ્યે એ અનત અનુબંધ નાશ પામે; અને પૂર્વ ઉપાર્જેલાં કમ સભ્ય પ્રકારે સાધ્યદૃષ્ટિએ, ભાગવી લેવા, ખેરવી નાંખવા, આગલું ક` પુદ્ગલનું લીધેલું પાછું સ થા ચુકાવી આપવા, તેના દેણાથી માકળા થવા, એકાદ બે કે વધારેમાં વધારે પ`દર ભવ કરવા પડે તે ભલે, પણ તેથી મુક્તિની અટકાયત ન જ થાય. મુક્તિના રસ્તે તા તે પડી ચૂક્યા છે. સાચી સમજ આળ્યે, સત્યનું સત્યરૂપે ભાન થયે, અસત્યનું અસત્ય. રૂપે ભાન થયે, તેને લાઇનન્રીઅર (Line-clear ) મળી જ ચૂકી છે. ’ શ્રી મનઃસુખભાઇ કી'કૃત શાંતસુધારસ વિવેચન Page #195 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદષ્ટિ/ સામાન્ય કથન : સારસમુચ્ચય ( ૯ ) દષ્ટિ થિરાદિક ચારમાં, મુગતિ પ્રયાણ ન ભાંજે રે, રયણશયન જિમ શ્રમ હરે, સુરનર સુખ તિમ છાજે રે.... વિર૦” - શ્રી યોગસક્ઝાય, ૨-૫ PARAY2244-( Summary) પ્રારંભમાં જે ઇચ્છાગ આદિ ત્રણ યોગ કા, તેમાં અંતર્ભાવ-સમાવેશ પામતી સામાન્યથી આ આઠ દષ્ટિ છે. મિત્રા, તારા, બલા, દીપ્રા; સ્થિરા, કાંતા, પ્રભા, પરા, તેમાં ઉત્તરોત્તર વધતો જતો બેધ,–તૃણ અગ્નિ, ગેમિયન, કાષ્ઠઅગ્નિ, દીપક, રત્ન, તારા, સૂર્ય અને ચંદ્રના પ્રકાશ સાથે – અનુક્રમે સરખાવી શકાય છે. આ આઠમાં પહેલી ચાર સુધી મિથ્યાત્વ હોય છે, પાંચમી સ્થિર હષ્ટિથી સમ્યકત્વને પ્રારંભ થાય છે. મિત્રા આદિ ચારમાં મિથ્યાત્વ હોવા છતાં તેને સઇદષ્ટિમાં ગણ, તેનું કારણ એ છે કે તે સમ્યકત્વના કારણરૂપ થાય છે, એટલે કારણમાં કાર્યનો ઉપચાર કરવામાં આવ્યા છે, જેમ શુદ્ધ સાકરની બનાવટમાં શેરડી વગેરે અવસ્થાઓ આવશ્યક છે, તેમ શુદ્ધ આત્માની નિષ્પત્તિમાં-સિદ્ધિમાં મિત્રા વગેરે અવસ્થાઓ-આત્મદશાઓ અવશ્ય ઉપયોગી હોય છે. મિત્રા આદિ દષ્ટિ શેરડી જેવી છે, કારણ કે તેમાંથી સંવેગરૂપ માધુર્યની–મીઠાશની પ્રાપ્તિ થાય છે. આ આઠ દષ્ટિમાં, યમ–નિયમ વગેરે ભેગના આઠ અંગની અનુક્રમે એકેક એમ પ્રાપ્તિ હોય છે; ખેદ-ઉદ્વેગ વગેરે આઠ પ્રકારના ચિત્ત-આશય દોષનો ત્યાગ થતાં, અનુ ક્રમે આ આઠ દૃષ્ટિ સાંપડે છે, અને અષ-જિજ્ઞાસા વગેરે આઠ ગુણમાંથી એકેક અનુક્રમે આ આઠ દષ્ટિમાં આવિર્ભાવ પામે છે–પ્રગટે છે. અત્રે “દષ્ટિ' શબ્દનો અર્થ સશાસ્ત્ર શ્રદ્ધાથી યુક્ત, સદાગમની આજ્ઞાને અનુકૂલ એવો બોધ છે; અને તેના ફળરૂપે અસતુપ્રવૃત્તિ અટકે છે, ને સંતુપ્રવૃત્તિપદ પ્રગટે છે. આ દષ્ટિ આઠ કહી, તે તે કર્મના આવરણ ટાળવાની અપેક્ષાએ, સ્થલ દષ્ટિબિન્દુથી કહી છે. બાકી સૂક્ષમ રીતે જોઈએ તે યોગના સ્થાન અસંખ્ય છે. આ આઠ દૃષ્ટિમાંથી મિત્રો આદિ જે પહેલી ચાર છે, તેને પ્રતિપાત-શ થાય પણ ખરે આવીને ચાલી પણ જાય, અને જો તેમ થાય તો નરકાદિ અપાય પણ ઉપજે. આમ પહેલી ચાર દૃષ્ટિ પ્રતિપાતી–પાછી પડનારી કે અપ્રતિપાતીપાછી ન પડનારી હોય. એમ વિકલ્પરૂપ ભજના છે. પણ છેલ્લી ચાર સ્થિરા આદિ દષ્ટિ તે અપ્રતિપાતી જ હોય આવ્યા પછી પાછી પડે જ નહિં એવી હેય, અને તેથી તેમાં નરકાદિ અપાય પણ હેય નહિં. Page #196 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) યોગદષ્ટિસસ્થય અને આવી અપ્રતિપાતી–પાછી નહિં પડતી દૃષ્ટિ સાંપડ્યા પછી, મુક્તિનગર પ્રત્યેનું પ્રયાણુ–ગમન અખંડ અભંગ પણે ચાલ્યા કરે. વચમાં કદાચ કર્મને ભેગ બાકી હોય તે ઉત્તમ દેવ–મનુષ્યના અ૮૫ ભવ કરવારૂપ રાતવાસો કરવો પડે તો ભલે, પણ છેવટે તે મુક્તિ પુરે પહોંચે જ, “સ્વરૂપ સ્વદેશે’ જાય જ. કળશકાવ્ય – મંદાક્રાંતા – મિત્રામાંહિ ત્રિભુવનસખા યોગની મત્રી પાવે, ને તારા તે બલવતી કરી દીપત સ્થિર થાવે; કાંતા જેવી પર પ્રતિ ધરી, ભાનુ શું તેજ ધારી, શેભે ગણી શશિ શું શિતલે સૌમ્ય ને શાંતિકારી. ૬ પામી ઇક્ષુ સમ સરસ સદૂદષ્ટિ મિત્રા અનૂપ, ભવ્ય પામે રસ સુમધુરે મિષ્ટ સંવેગરૂપી; શુદ્ધિ તેની થઈ જઈ પરા શર્કરા શુદ્ધ પાવે, ને આસ્વાદ અનુભવ સુધા નિત્ય આનંદ ભા. ૭ આત્મામાંહી યમ-નિયમ આસન તે સ્થિર સાથે, પ્રાણાયામ પર પ ત્યજી આત્માને ભાવ વધે, પ્રત્યાહારે વિષયથી હઠી ધારણા ધીર સાધી, આત્મધ્યાને અચલ ભગવાન્ પૂર્ણ પામે સમાધિ. ૮ ખેદ ત્યાગી મન દઠ ઘરે, યોગ ઉગ ત્યાગે, વિક્ષેપ ના ખળભળી ઉઠે, ભ્રાંતિ તો દૂર ભાગે; અન્ય સ્થાને મુદ નવ લહે, રોગનો અંત આવે, ને આસંગા વિણ પ્રગતિથી મેક્ષ નિ:સંગ પાવે, ૯ અષી તે પ્રથમ સુણવા જાણવા તત્વ છે, શ્રોતા સારો શ્રવણથી બુઝી ચિંતન તત્વ પ્રી છે; સવાત્માથી શરણ ભજત તત્ત્વનું પૂર્ણ ભાવે, તેમાં નિત્યે પ્રવૃત્તિ કરતાં તત્વ તદ્રુપ થા. ૧૦ ગષ્ટિ નયન ખુલતાં ચગનો માર્ગ ભાળે, સતશ્રદ્ધાથી યુત થઈ અતિ બોધ સાચ નિહાળે, Page #197 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન : કળશકાવ્ય (૧૦૧). બેટી સર્વે પ્રવૃત્તિ અટકી સતુપ્રવૃત્તિ જ થાવે, આકષોતું શિવપદ સ્વયં પાસ ને પાસ આવે. ૧૧ મુક્તિમાર્ગે ગમન કરવા ઈચ્છી યોગી પ્રવાસી, માંડે મિત્રામહિં મજલ તે શુદ્ધ ભાવે ઉલાસી વચ્ચે વચ્ચે કવચિત કરતો દિવ્ય જમે વિસામા, પહોંચે છે તે પ્રગતિ કરતે સચિદાનંદ ધામા. ૧૨ અનુદ્ધ દષ્ટિ પામી ગુણે જામી, વામી સ્વદેષ ગ્રામને, આત્મારામ મુનિ પામે, મનંદન ધામને. ૧૩ બીજના ચંદ્રમા જેવી, ગઠષ્ટિ ખુલ્ય કમેક પૂર્ણ યોગકલા પામી, ભગવાન્ સ્વરૂપે રમે. ૧૪ Page #198 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનું વિશેષ થન 1. મિત્રા દૃષ્ટિઃ હવે પ્રત્યેક દષ્ટિએ યોગ-જના ઉપદર્શિત કરતાં કહે છે - मित्रायां दर्शनं मन्दं यम इच्छादिकस्तथा / કહેવો વપરાવપશ્ચાપત્ર તુ | 22 . દર્શન મંદ મિત્રામહીંયમ ઈચ્છાદિક અત્ર; અખેદ દેવકાર્યાદિમાં, ને અષ અન્યત્ર. 21 અર્થ –મિત્રા દ્રષ્ટિમાં (1) મંદ દર્શન, (2) ઈચ્છા આદિક યમ, (3) દેવકાર્ય વગેરેમાં અખેદ, (4) અને અન્યત્ર-અન્ય સ્થળે અદ્વેષ હોય છે. વિવેચન આ દષ્ટિનું મુખ્ય લક્ષણ સકલ જગત પ્રત્યે મિત્રભાવ-નિર્વેર બુદ્ધિ હોવાથી, તેને મિત્રા” નામ યથાર્થપણે ઘટે છે. “મિત્તિ કે સમૂug વેરં મ ળ' એવી કૃત્તિ-મિત્રા–મિત્રા દૃષ્ટિમાં, સનં મર્જ-દર્શન મંદ, સ્વ૯૫ બોધ-વણ અગ્નિકના ઉદ્યોત–પ્રકાશ સરખો હોય છે. યમ-યમ, અહિંસા આદિ લક્ષણવાળો, ફુછાતા -તથા ઇચ્છા આદિ ભેદવાળો હોય છે. કહ્યું છે કે-“ફ્રિકારત્યાક્તરત્રહારગ્રિા : માર—અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ યમ (વ્રત) છે. અને આ યમના ઈરછા, પ્રવૃત્તિ, સ્વૈર્ય, સિદ્ધિએ ભેદ છે, તે આગળ ઉપર કહેશે. અ સેવા –દેવકાર્ય વગેરેમાં અખેદ, આદિ શબ્દથી ગુરુકાર્યનું ગ્રહણ છે. તેવા તેવા પ્રકારે આવી પશે, તથા પ્રકારના પરિતોષને લીધે અહીં ખેદ નથી હોતા, પણ પ્રવૃત્તિ જ હોય છે;-જેમ શિરે ગુરુત્વ-માથું દુ:ખવું વગેરે દેષના સદ્ભાવમાં પણ ભવાભિનંદીની ભેગકાર્ય માં પ્રવૃત્તિ હોય છે તેમ. શ્વ-અને અષ, અમત્સર, માત્ર તુ-અન્યત્ર તે, અ-દેવકાર્ય વગેરે અન્ય સ્થળે અબ હેય છે. કારણ કે તેવા પ્રકારે તવના અજાણપણુએ કરીને માર્ય-વીર્યબીજનું હવાપણું છતાં, તે માત્સર્યા. ભાવના અકરના અનુદયને લીધે (મસરને ઉદય થતું નથી તેથી), તરવાનુકાનને આશ્રીને કમમાં એને આશય હોય છે. એથી કરીને એને અન્યત્ર ચિંતા હોતી નથી, અને તે ચિંતાન હોવાપણામાં પણ કણું અંશના બીજનું જ જરા કુરણ હોય છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ મિથા દણિ : પહેલું ગાંગ-યમ (૧૦૩) ખરેખરી વૃત્તિ અત્ર હોય છે. આ મિત્રા નામની પહેલી દષ્ટિમાં જે મંદ દશન દર્શન–સશ્રદ્ધાવાળે બેધ હોય છે, તે મંદસ્વલ્પ શક્તિવાળે હેઈ, એને તૃણ અનિકની ઉપમા ઘટે છે. જેમ તૃણ અગ્નિકણનો પ્રકાશ ઈષ્ટ પદાર્થનું દર્શન કરાવવા સમર્થ થતો નથી, તેમ આ દષ્ટિને બોધ તત્વથી. પરમાર્થથી ઈષ્ટ પદાર્થનું દર્શન કરાવી શકતું નથી. કારણ કે જેમ તૃણઅગ્નિને પ્રકાશ પદાર્થની કંઈક બરાબર સૂઝ પડે તેટલો વખત ટકતા નથી, જોતજોતામાં વિલય પામી જાય છે, તેમ આ દષ્ટિને બંધ પણ તેને સમ્યકપણે પ્રગ કરી શકાય એટલે વખત સ્થિતિ કરતો નથી-ઝાઝીવાર ટકતો નથી. જેમ તૃણ અગ્નિને પ્રકાશ અ૫–મંદ-ઝાંખો હોય છે, તેમ આ દષ્ટિને બોધ મંદ વર્કવાળો-અપ સામર્થ્યવાળો હોય છે. જેમ તૃણ અગ્નિપ્રકાશ ચમકીને ચાલ્યા જાય છે, દઢ સ્મૃતિસંસકાર રહેતો નથી, તેમ અત્રે પણ બંધ અલ્પજીવી ને અ૯પવી હોવાથી તેને પટુ સ્મૃતિ સંસ્કાર રહેવા પામતો નથી. અને આમ તૃણ અગ્નિપ્રકાશ સર્વથા વિકલ-પાંગળો હોઈ તેનાથી કંઇ ખરું કાર્ય બનવું સંભવતું નથી, તેમ આ દષ્ટિમાં બેધનું વિકલપણું–અપૂર્ણપણું હેઈ અત્રે ભાવથી વંદન આદિ કાર્ય બનતા નથી,-દ્રવ્ય વંદનાદિ હોય છે. “એહ પ્રસંગથી મેં કહ્યું, પ્રથમ દૃષ્ટિ હવે કહીએ રે જિહાં મિત્રા તિહાં બોધ જ, તૃણ અગનિસે લહીએ રે....વર.” –શ્રી ગ૦ દ. સજઝાય -૫ અને આ મિત્રા પ્રથમ દૃષ્ટિ છે, એટલે એમાં પૂર્વે કહેલા નિયમ પ્રમાણે (૧) વેગનું પ્રથમ અંગ-થમ, (૨) ખેદ નામના પ્રથમ દષનો ત્યાગ–અખેદ, (૩) અને અષ નામનો પ્રથમ ગુણ પ્રાપ્ત થાય છે. તે આ પ્રકારે – ૧. પહેલું ચોગાંગ : યમ યમનું બીજું નામ વ્રત છે. તે પાંચ છે–અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ને અપરિબ્રહ; અને તે પ્રત્યેકને વળી તરતમતાના કારણે વધતા ઓછા દશાભેદને લીધે ચાર ચાર પ્રકાર છે: ઈછાયામ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ, ને સિદ્ધિયમ. (આનું સ્વરૂપ આગળ ઉપર ગ્રંથના છેડે મહાત્મા ગ્રંથકાર કહેવાના છે.) પ્રથમ દષ્ટિવાળે ભેગી દેશથી કે સર્વથી આ અહિંસાદિ યમનું અવશ્ય પાલન કરનારો હોય, અણુવ્રતી કે મહાવતી હોય. તે ખરે. ખરો અહિંસક, સત્યવાદી, અસ્તેયવંત, બ્રહ્મચર્યધારક અને નિપરિગ્રહી હોય. આ અહિં. સાદિ યમસંપન્ન યોગીના અહિંસાદિ યમ કેવા હોય, તેનું સ્વરૂપ સમજવા માટે તેનું શાસ્ત્રીય લક્ષણ અવશ્ય જાણવું જોઈએ. એટલે અત્રે પ્રસંગથી પ્રથમ પાતંજલ યંગસૂત્ર અનુસાર તેની કઈક વ્યાખ્યા કરવામાં આવે છે – Page #200 -------------------------------------------------------------------------- ________________ (૧૦૪) યોગદરિસરુચિય પ્રાણુવિયોગના પ્રોજનરૂપ વ્યાપાર તે હિંસા, તેને અભાવ તે અહિંસા. મનવચનનું યથાર્થપણું તે સત્ય, પરધનનું અપહરણ તે તેય-ચેરી, તેનો અભાવ તે અસ્તેય, ઉપસ્થને સંયમ તે બ્રહ્મચર્ય. ભેગસાધનો અસ્વીકાર-અગ્રહણ તે અપરિ. ગ્રહ-અકિંચનતા. આ પાંચ વ્રત દિશા, કાળ, જાતિ આદિથી અનવચ્છિન્ન-અમર્યાદિત (Undemarcated) ને સાર્વભોમ (Universal & absolute) હોય તો તે મહાવતy કહેવાય છે. આ યમને યોગનું અંગ શી રીતે કહ્યું? તે કે–હિંસાદિ જે છે તે યોગના વિરોધી છે, અને આ હિંસાદિ તેનાથી વિરુદ્ધ પ્રતિપક્ષી એવા અહિંસાદિના ભાવનથી બાધા પામે છે, એટલે કે અહિંસાદિ હિંસાદિને ઊઠવા દેતા નથી અથવા ઊઠે યમનું ગાંગ- તે તેનો ઉપઘાત કરે છે-નાશ કરે છે. આ પ્રકારે અહિંસાદિવડે કરીને પણું શી રીતે? હિંસાદિનું બાધાન થાય છે, તેથી કરીને યંગસામગ્રીની પ્રાપ્તિનું સુગમ પણું હોય છે, અર્થાત્ એવી ચિત્તશુદ્ધિરૂપ ગ્યતા ઉપજે છે કે જેથી યોગસામગ્રી પામવી સુલભ થાય છે. આમ આડકતરી રીતે ( Indirectly) અહિંસાદિનું ગાંગપણું છે, પણ ધારણા આદિની જેમ સાક્ષાત્ ઉપકારકપણાથી તેનું સીધેસીધું (Directly) ગાંગપણું નથી આ હિંસાદિ વિતર્કો ૨૭ છે : ક્રોધથી, લેભથી, મેહથી, કુત, કારિત, અનુદિતપણાથી; અને મૃદુ, મધ્યમ અને અધિમાત્રપણાથી, એમ પરસ્પર સંયોગથી હિંસાદિના (૩×૩×૩=૨૭) પ્રકાર થાય છે. એવા આ હિંસાદિ વિતર્કોનું દુઃખ-અજ્ઞાનરૂપ અનંત ફલ છે એવું વિભાવન કરતાં, અહિંસાદિ યમે પ્રકર્ષ પામે છે, ઉત્કૃષ્ટ કોટિના બને છે. અને એવા પ્રકૃષ્ટ અહિંસાદિનું ફલ આ પ્રકારે કહ્યું છે : અહિંસાના અભ્યાસવંતની સન્નિધિમાં (હાજરીમાં) વૈરને ત્યાગ હોય છે, સહજ વિરોધી-જમેરી એવા સાપ–ળી આ વગેરેના હિંસ પણ ત્યાગ હોય છે. “ટૂિંકાતા તન્નધિ વૈવાજ: (પાત, ર-૩૫ ઈત્યાદિ ). આમ પાતંજલ યે. સૂ. પ્રમાણે અહિંસાદિનો વિચાર કર્યો. * “જો તુ ગાતાવઢવમાનવછિન્ના સાર્વભૌમ માત્રતમ્' – પાતંજલ યોગ- ૨-૩૧. + “ વિવારે ઘરાક્ષમાવાન્ –પાત યોગ સૂત્ર ૨-૩૩, ઈત્યાદિ. “बाधनेन वितर्काणां प्रतिपक्षस्य भावनात् ।। રોકવાર્યતtsai ચોriામુદ્દાદૃતમ્ ! ”—શ્રી યશવિજયજીકત દ્વા. દા. રર-૩. * “सत्यप्रतिष्ठायां क्रियाफलाश्रयत्वम् । अस्तेयप्रतिष्ठायां सर्वरत्नोपस्थानम् । ब्रह्मचर्यપ્રતિષ્ઠાણાં વીર્થસ્ટામ: | પરાર્થે સમર્થતાાંધ: I'”—યા . ૨ -- -- ૭૯. "वैरत्यागोऽन्तिके तस्य फलं चाकृतकर्मणः । રતનોરથાનીઝામ કનુ નુસ્મૃતિ છે --- દ્વા. દ્રા, ૨-૨૫ Page #201 -------------------------------------------------------------------------- ________________ મિના દિઃ અહિંસાની મીમાંસા ( ૧૦૫ ) જૈન દર્શનમાં પણ આ અહિંસાદિના ઘણ્ણા સૂક્ષ્મ તાત્ત્વિક વિવેક કરવામાં આવ્યે છે, અને તેની આ વ્યાખ્યા કરી છે: (૧) પ્રમત્ત યાગથી પ્રાણનું વ્યપરાપણ (હરવુ) તે હિંસા. (૨) અસત્ કથન તે અમૃત-અસત્ય. અસત્ એટલે સદ્ભાવ– જૈન દનાનુ· પ્રતિષેધ, અર્થાન્તર અને ગ. અ. સદ્ભાવપ્રતિષેધ એટલે સદ્ભૂત સાર વ્યાખ્યા નિહ્ન, સત્ વસ્તુ છુપાવવી-એળવવી તે; અથવા અમૃતઉદ્ભાવન, અસદ્ભૂત વસ્તુનું ઉદ્ભાવન કરવું, અર્થાત્ ‘ સત્ ' ને અસત્ કહેવું “ અસત્ 'ને સત્ કહેવું તે સદ્ભાવપ્રતિષેધ. 7. એકને બદલે બીજી વસ્તુ કહેવી તે અર્થાન્તર. ૪. ગર્હ એટલે હિં'સા, પારુષ્ય (કઠારતા ), પેશુન્ય આદિથી યુક્ત વચન ભલે સત્ય હાય છતાં ગર્હિંત-નિધ હાઇ અસત્ય જ છે. (૩) અદત્તાદાન તે તેય. અર્થાત ચારીની બુદ્ધિથી પારકી અદીધેલી સૃદિ વસ્તુનું પણુ આદાન-ગ્રહણ કરવું તે તેય. (૪) મૈથુન તે અબ્રહ્મચર્ય. (૫) મૂર્છા ( મમત્વબુદ્ધિ ) તે પરિગ્રહ. ચેતન કે અચેતન એવા બાહ્ય-અભ્યંતર દ્રવ્યેામાં મૂર્છા તે પરિગ્રહ. ‘ મૂર્છા પરિશ્રă: '. આવા આ હિંસા, અમૃત, સ્તેય, અબ્રહ્મ ને પરિગ્રહમાંથી મન-વચન-કાયાથી વિરતિ તે વ્રત. ‘હિંસાનૃતમ્તયા બ્રહ્મશ્રિંદ્દેશ્યો વિતિવ્રતમ્ ' (ત. સુ ) આ વિરતિ (વિરમવું તે) દેશથી હાય કે સથી હાય; દેશવિરતિ તે અણુવ્રત અને સર્વવિરતિ તે મહાવ્રત. આ એકેક વ્રતની સ્થિરતા અર્થે પાંચ પાંચ ભાવના કહી છે. આ અહિંસાદિ વ્રત ધરનારા પુરુષ મનથી, વચનથી કે કાયાથી હિંસાદિ કરે નહિ, કરાવે નહિ' કે અનુમે દે નહિ'; અને તે નિઃશસ્ય હાય, ‘નિ:રાજ્યો વ્રતી ’ (ત. સ. ), અર્થાત્ માયાશય, મિથ્યાશય અને નિદાનશલ્યથી રહિત હાય; નિભી, નિષ્કામી અને સમકિતી હૈાય. (અને એટલા માટે જ આ ત્રતાને સમ્યક્ત્વમૂલ કહ્યા છે, એના મૂલ આધારભૂત (Basis) સમ્યક્ત્વ હાય તા જ એનું ખરેખરૂ વ્રતપણું ઘટે છે.) આ એકેક વ્યાખ્યા કેવી પરમ અર્થગંભીર છે, તેના ઉદાહરણરૂપે અહિંસાની વ્યાખ્યાની મીમાંસા કરીએઃ— " प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा । 3) -શ્રી તત્ત્વાર્થસૂત્ર પ્રમત્ત યાગથી પ્રાણનું વ્યપરાપણુ-હરવું તે હિંસા, એમ તેની સર્વગ્રાહી વિશાલ વ્યાખ્યા છે. પ્રમત્ત=રાગ, દ્વેષ, કષાયાદિ પ્રમાદથી યુક્ત, યેાગ=મન, વચન, કાયાના બ્યાપાર, પ્રાણ=વ્યપ્રાણુ કે ભાવપ્રાણ,-પેાતાના કે પરના. ૫ ઇંદ્રિય, શ્વાસા અહિંસાની ાસ, મનબલ, વચનબલ, કાયબલ ને આયુ એ દશ દ્રવ્યપ્રાણુ છે. મીમાંસા જ્ઞાન, દર્શન આદિ આત્મગુણ તે ભાવપ્રાણ છે. એટલે પ્રમાદ વશે કરીને મન-વચન-કાયાના યાગથી, પેાતાના કે પરના, દ્રવ્યપણાનું કે ભાવપ્રાણુનું હરવું, તેનું નામ હિંસા છે. દ્રવ્યપ્રાણતું હરવું તે દ્રવ્ય હિંસા ને ભાવપ્રાણનુ હરવું તે ભાર્વાિહ સા છે. આમાં મુખ્ય ચાવી આત્મપરિણામના હાથમાં છે. એટલે ૧૪ Page #202 -------------------------------------------------------------------------- ________________ (૧૬) આત્મપરિણામનું જે હિંસન થતું હોય, ઘાત થતી હોય, તો આ સર્વ હિંસા છે. દ્રવ્યહિંસા પણ જે ભાવહિંસા થતી હોય તો જ હિંસા છે, નહિં તો નહિં. ભાવહિંસા હોય, તો દ્રવ્યહિંસા હોય કે ન હોય, તે પણ હિંસા જ છે; ભાવહિંસા ન હોય, તો વ્યહિંસા હોય કે ન હોય, તો પણ અહિંસા જ છે. આત્મપરિણામનું સ્વસ્વરૂપમાં ન હોવું, સ્વસ્વરૂપથી યુત થવું-ભ્રષ્ટ થવું, પ્રમત્ત થવું, અથવા રાગ-દ્વેષ-મોહ આદિ પ્રમાદથી વિકૃતભાવને પામવું તે આત્મસ્વરૂપની ઘાત અથવા ભાવહિંસા છે. એટલે અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ વગેરે પણ આત્માના વિકારભાવના કારણ છે, માટે તે અસત્યાદિ સર્વ પાપસ્થાનક પણ હિંસાના અંગત છે. એથી ઊલટું આત્માનું સ્વસ્વભાવમાં વર્તવું, વસ્વરૂપથી મૃત ન થવું, રાગાદિથી વિકૃત ભાવને ન પામવું તે અહિંસા છે, અને સત્ય આદિ પણ તેના અંગરૂપ છે. ટૂંકામાં રાગાદિનો અપ્રાદુર્ભાવ-ન ઉપજવું તે અહિંસા છે, તેની ઉત્પત્તિ તે હિંસા છે. “સત્ય શીલ ને સઘળાં દાન, દયા હાઈને રહ્યા પ્રમાણે દયા નહિં તો એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિ દેખ.”—મોક્ષમાળા “આતમભાવ હિંસનથી હિંસા, સઘળા પાપસ્થાન, તેહ થકી વિપરીત અહિંસા, તાસ વિરહનું ધ્યાન...મન–સા. 2. ગાઢ સ્ત, આમ સર્વત્ર આત્મભાવનું પ્રધાનપણું હેવાથી, એ જ હિંસા-અહિંસા નિશ્ચિત કરવાની મુખ્ય કસોટી છે. અને આ ઉપરથી કેટલાક મુદ્દા નીકળે છે-“યુક્ત૮ આચરણવાળા, યતનાવંતને રાગાદિ ન હોય, તો પ્રાણના વ્યપરોપણ (હવા) માત્રથી જ હિંસા લાગતી નથી; પણ રાગાદિને વશ એવી પ્રમાદ અવસ્થા હોય, તે જીવ મરે કે ન મરે પણ હિંસા ચક્કસ આગળ દોડે છે, કારણ કે સકષાય હોઈ આત્મા પ્રથમ તે આત્માને (પિતાને) આત્માથી હણે છે, પછી ભલે બીજા પ્રાણીની હિંસા થતી હોય વા ન થતી अनृतवचनादि केवलमुदाहृतं शिष्यबोधाय ॥ यत् खलु कषाययोगात् प्राणानां द्रव्यभावरूपाणाम् । व्यएरोपणस्य करणं सुनिश्चिता भवति सा हिंसा ॥" –મહર્ષિ શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત પુરુષાર્થસિદ્ધિઉપાય ~ "युक्ताचरणस्य सतो रागाद्यावेशमंतरेणापि । न हि भवति हिंसा प्राणव्यपरोपणादेव ॥ व्युत्थानावस्थायां रागादीनां वशप्रवृत्तायाम् । म्रियतां जीवो मा वा धावत्यग्रे ध्रुवं हिंसा ॥ यस्मात्सकषायः सन्हन्त्यात्मा प्रथममात्मनात्मानम् । પશ્ચાત્તાવેત વા fëા પ્રાચંતiri તુ !”–પુરુષાર્થસિદ્ધિઉપાય Page #203 -------------------------------------------------------------------------- ________________ મિવા દષ્ટિ અખેદ-અપ (૧૦૭) હાય.” એટલે કે હિંસા કરનારો સૌથી પહેલી પોતાની જ હિંસા કરે છે, પછી બીજાની કરે કે ન કરે. આમ હિંસામાં અવિરમણ કે હિંસામાં પરિણમન તે હિંસા છે. તેથી પ્રમત્ત યોગમાં પ્રાણુવ્યપરોપણ સદા હોય છે. અને આવું હિંસા-અહિંસાનું તાત્વિક સ્વરૂપ સમજાવવા માટે તેના ત્રણ પ્રકાર કહા છે-હેતુ અહિંસા, સ્વરૂપ અહિંસા, અનુબંધ અહિંસા. જીવ–યતના-જયણા કરવી, જીવ બચાવવાની કાળજી રાખવી તે અહિંસાનો હેતુ છે, માટે તે હેતુ અહિંસાના અહિંસા છે. જીવનો ઘાત ન કરે, પ્રાણ ન હરવા તે સ્વરૂપ અહિંસા ત્રણ પ્રકાર છે. અનુબંધથી અહિંસા ફળરૂપે જે પરિણામે તે અનુબંધ અહિંસા છે. તેમાં હેતુ અહિંસા ને સ્વરૂપ અહિંસા અનુબંધ (પરંપરા) વિનાનું શુભ ફળ આપે છે, પણ દઢ અજ્ઞાનને લીધે હિંસાનો અનુબંધ કરે છે. અને સ્વરૂપથી જે નિરવદ્ય હોય અથવા સાવદ્ય હોય, તે ક્રિયા જ્ઞાનશક્તિ વડે કરીને અનુબંધે અહિંસા આપે છે, અર્થાત તેથી અહિંસાની પરંપરા ચાલ્યા કરે છે. એટલા માટે જ કહ્યું છે કે “પઢમં ના તો તથા” પહેલું જ્ઞાન ને પછી દયા. હેતુ અહિંસા જયણારૂપે, જંતુ અઘાત સ્વરૂપ ફલરૂપે જે તે પરિણમે, તે અનુબંધ સ્વરૂપ.... મનમોહન જિનજી! તુજ વયણે મુજ રંગ.” હેતુ–સ્વરૂપ અહિંસા આપે, શુભ ફલ વિણ અનુબંધ, દઢ અજ્ઞાન થકી તે આપે, હિંસાનો અનુબંધ.....મન સ્વરૂપથી નિરવઘ તથા જે, છે કિરિયા સાવધ; જ્ઞાનશક્તિથી તેહ અહિંસા, દિએ અનુબંધે સઘ.મન.”–સા. ત્રાગા, સ્ત, ઇત્યાદિ પ્રકારે અહિંસા આદિની તલસ્પર્શી મીમાંસા જૈનદર્શનમાં કરવામાં આવી છે. તેમાં ભાવનું મુખ્યપણું છે; અને એના ઉપરથી હિંસા-અહિંસાદિ અંગે ઉપજતા અનેક કેયડાને સરલતાથી નિકાલ થાય છે. વિશેષ જિજ્ઞાસુએ શ્રીપુરુષાર્થસિદ્ધિઉપાય, સાડા ત્રણસો ગાથાનું સ્તવન, તત્વાર્થ સૂત્ર, ઉપદેશપદ વગેરે સ્થળો જેવા. ૨, અખેદ ખેદ નામનો પ્રથમ આશયદેષ અત્રે ટળે છે, એટલે અખેદ હોય છે. પ્રવૃત્તિ કરતાં ન થાકવું તેનું નામ અખેદ છે. અત્રે આવો ખેદ દેવકાર્ય, ગુરુકાર્ય, ધર્મકાર્ય આદિમાં ઘટે છે. સદેવ, સદ્દગુરુ, કે સદ્ધર્મ સંબંધી કંઈ પણ કર્તવ્ય આવી પડે ત્યારે આ દ્રષ્ટિવાળે પુરુષ તે તે કર્તવ્યમાં અદમ્ય ઉત્સાહથી, પૂર્ણ ઉલ્લાસથી, અત્યંત ઉછરંગથી પ્રવર્તે છે, અને તેમ પ્રવર્તતાં થાકતો નથી, દઢપણે મંડ્યો જ રહે છે. જેમ સંસારમાં Page #204 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) યોગદરિસમુચ્ચય રાચનારો-રોપા રહેનારો ભાવાભિનંદી જીવ, માથું ભારી હાય-દુઃખતું હોય તે પણ વિષયાગ વગેરે સાંસારિક પ્રજનમાં પ્રવર્તે જ છે, તેમ આ દષ્ટિમાં રિથતિ કરતા યોગી ધર્મનો દઢ અવિહડ રંગ લાગ્યો હોવાથી, ધર્મકાર્યમાં રપ જ રહે છે. “સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અદ. “ખેદ પ્રવૃત્તિ કરતાં થાકીએ ૨, દ્વેષ અરોચક ભાવ ”–શ્રી આનંદધનજી સાચે રંગ તે ધને.....સાહેલડી, બીજે રંગ પતંગ રે..ગુણવેલડિઓ. ધર્મ રંગ જીરણ નહિં–સાહે. દેહ તે જીરણ થાય છે. ગુણ સોનું તે વિણસે નહિં....સાહે. ઘાટ ઘડામણ જાય છે. ગુણ”—શ્રીયશવિજયજી “જબ જાગેંગે આતમા, તબ લાગેંગે રંગ.”–શ્રીમદ્ રાજચંદ્રજી ૩. અદ્વેષ દેવકાર્ય વગેરેમાં અખેદ છતાં, દેવકાર્ય વગેરે ન હોય તેમાં અહીં અદ્વેષ-અમત્સર હોય છે. એટલે કે બીજે કઈ દેવ-ગુરુ-ધર્મકાર્યમાં ન પ્રવર્તતે હોય તો તેવા જીવ પ્રત્યે અત્રે છેષ-મત્સર હોતો નથી, તિરસ્કાર હોતો નથી, પણ મધ્યસ્થ એવી ઉપેક્ષા વૃત્તિ હોય છે. જો કે હજુ અહીં તેવા પ્રકારનું તત્ત્વજાણપણું નથી, એટલે માત્સર્ય -શ્રેષનું બીજ નાશ પામ્યું નથી–સત્તામાં છે, તો પણ તે મત્સર–બીજનો અંકુરો-ફણગો ફૂટતો નથી, ઉદય થતો નથી, તે દબાઈ રહે છે. કારણ કે અહીં જીવનું ચિત્ત તે તવઅનુષ્ઠાનને આશ્રય કરી સતકર્મમાં લાગ્યું રહે છે, તે પોતે પોતાના કાર્યમાં સાવધાન-મશગૂલ રહે છે. “સબ સબકી સંભાળિએ, મેં મેરી ફેડતા હું” એમ સમજી તે પોતે પિતાની સંભાળ છે, એટલે તેને પારકી પંચાતનો-ચિંતાને અવકાશ રહેતો નથી; અને જે રહેતે હોય તે તેને બીજા પ્રત્યે દ્વેષ, મસર, અસહિષ્ણુતા કે તિરસ્કાર તે ઉપજતો જ નથી, પણ ઊલટે કંઈક કરુણાભાવ કુરે છે કે-અરે ! આ બિચારા જીવો સન્માર્ગને આદરતા નથી, તેથી અનંત દુઃખપરંપરાને પામશે. એમ તેને “પદુઃખ-છેદન ઈચ્છારૂપ કરુણા” ઉપજે છે. અથવા દ્રષ એટલે અરોચક ભાવ-અરુચિ-અણગમો, સદેવ, સદ્ધર્મ, સન્માર્ગ આદિ પ્રત્યે તે શ્રેષ-અરોચક ભાવ-અણગમે ને હવે તે અષ આ આ નકારાત્મક (Negative) પ્રકારનો પણ “ગુણ” છે. તે કાંઈ નાનીસૂની વાત નથી. આ અદ્વેષ ગુણ અહીં પ્રગટે છે. અને આમ“વત પણ યમ અહીં સંપજે, ખેદ નહીં શુભ કાજે રે; દ્વેષ નહિં વળી અવરશું, એહ ગુણ અંગ વિરાજેરે ....વીર”—શ્રી ગ૦ સક્ઝાય, ૨-૭ આ દ્રષ્ટિમાં વ્યવસ્થિત યેગી જે સાધે છે, તે બતાવવા માટે કહે છે – Page #205 -------------------------------------------------------------------------- ________________ સિગા દષ્ટિ : પગબીજ ગ્રહણ करोति योगबीजानामुपादानमिहस्थितः । વણનોત્તરામિતિ રોmવિવો વિગુ . રર . એહ દષ્ટિમાં સ્થિત કરે, યોગ બીજ આદાન; મહેતુ અવંધ્ય જે, જાણે યોગ સુજાણ. ૨૨ અર્થ –અહીં સ્થિતિ કરનાર યોગી યુગના બીજેનું ગ્રહણ કરે છે કે જે મેક્ષના અવય-અચૂક હેતુ છે, એમ ગવેત્તાઓ જાણે છે. વિવેચન “ગના બીજ ઈહાં રહે”—શ્રી ગ૦ દ. સજઝાય આ મિત્રા દષ્ટિમાં સ્થિતિ કરતે યોગી, આ નીચે કહ્યા છે તે યોગબીજોનું ગ્રહણ કરે છે. આ ગ–બીજો મોક્ષના અવધ્ય–અમોઘ કારણ છે. જેમ બીજમાંથી વૃક્ષ નીપજે ને કાળાંતરે ચોક્કસ ફળની પ્રાપ્તિ થાય, તેમ અહીં એવા ગબીજે ગ્રહણ કરાય છે, ચિત્તભૂમિમાં રોપાય છે, કે જે મોક્ષમાર્ગરૂપ વૃક્ષસ્વરૂપે વિકાસ પામી-ફાલીક્લી, મોક્ષરૂપ ચેકસ ફલ આપે જ છે. એક નાનું સરખું વડનું બીજ પણ ચગ્ય ભૂમિ-જલ વગેરેને યોગ પામી, કેવા વિશાલ વટવૃક્ષરૂપે ફાલેફુલે છે? એક નાની સરખી આંબાની ગોટલી વાવી હોય, તે પણ વખત જતાં કેવડા મોટા આમ્રવૃક્ષરૂપે પરિણમી મિષ્ટ આમ્રફળ આપે છે? તેમ અહીં પણ એવા યોગબીજે થાય છે, કે જે યોગ્ય ભાવ-જલસિંચન વગેરેવડે આગળ જતાં મફતમાં પરિણમી પરમ અમૃત ફળ ચોકકસ આપશે જ. આમ આ રોગબીજ “અવંધ્ય’ છે–વાંઝિયા નથી, પણ અવશ્ય મોક્ષરૂપ સફળ આપનારા થઈ પડે છે. બીજે વૃક્ષ અનંતતા રે લાલ, પસરે ભૂ-જલ યોગ રે, તિમ મુજ આતમસંપદા રે લાલ, પ્રગટે પ્રભુ સંગઠ” શ્રી દેવચંદ્રજી વાચક યશ કહે સાંઈશું, ફલશે એ મુજ સાચું રે.”–શ્રી યશોવિજયજી આવા આ યોગબીજના ઉપાદાનરૂપ-ગ્રહણરૂપ નિમિત્ત પામીને, આ ગીપુરુષને ઉપાદાન જ સુધરી જાય છે! આત્મભાવ જ પલટી જાય છે ! બાધક પણું મટીને સાધકપણું થાય છે. અત્યાર સુધી જે ભાવ બાધક થતા હતા, તે હવે આ ગબીજના પ્રતાપે ત્તિજતિ-કરે છે,-તત્ત્વકરણુવડે, ગોગવીનાના-ગબીજોનું –જેનું લક્ષણ કહેવામાં આવશે તે ગબીજેનું, કgi-ગ્રહણ, રુથિત અહીં મિત્રા દૃષ્ટિમાં સ્થિત, મૈત્ર યોગી, એમ અર્થ છે. કેવા વિશિષ્ટ ગબીજોનું? તે માટે કહ્યું કે-વાધ્યમોક્ષતૂના-અવંધ્ય ક્ષહેતુઓનું, મેક્ષના જે અમેઘ-અચુક કારણ છે તેનું કારણ કે વેગ-બીજ ગફળવાળું નથી એમ નથી (અપિતુ ગફળવાળું છે જ). અને જે યોગ છે તેનું ફળ મોક્ષ છે. રુતિ યોજવિરો-એમ યોગવિદે, યોગના જાણકાર એવા વિશિષ્ટ જ ભેગાચાર્યો, વિદુર-જાણે છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ (૧૧૦) યોગદષ્ટિસમુચ્ચય સાધક થઈ જાય છે. કારણ કે આ યોગીને “દૃષ્ટિ' પ્રાપ્ત થઈ છે, અને તે છે કે મંદપણે ઉઘડી છે, તે પણ “દષ્ટિ”ના કહેલા લક્ષણ પ્રમાણે તેને “સતશ્રદ્ધાસંગત બોધ” હોય છે. એટલે તેને પુરુષની, સદ્દગુરુની, સશાસ્ત્રની શ્રદ્ધા અવશ્ય હોય છે, તેની આજ્ઞાને પ્રધાન ગણ તેને અનુકૂળ પ્રવૃત્તિ તે કરે છે, અસતપ્રવૃત્તિ છોડી દીએ છે, કે જેથી સતપ્રવૃત્તિપદ નિકટ ખેંચાતું જાય છે. “સબળા સાહિબ એળગે, આતમ સબળો થાય રે બાધક પરિણતિ સવિ ટળે, સાધક સિદ્ધિ કહાય રે...જગતારક પ્રભુ વિનવું.” –શ્રી દેવચંદ્રજી આમ આ ગબીજના રેપણથી આ જીવનો અવતાર જ જાણે ફરી જાય છે! અવળી પાઠ સવળી થાય છે! ઊલટું ચક્ર સૂલટું થાય છે. આ બીજથી તે “દ્વિજ' બને છે! સંસ્કારરૂપ નવો જન્મ ધારણ કરે છે! અને તારક એવા તીર્થરૂપ યોગબીજના સેવનથી છેવટે આ “જોગીજન” તરી જાય છે, ને તીર્થનું સારભૂત તત્વરૂપ ફળ પામે છે. ચક્રી ધરમ તીરથ તણે, તીરથ ફલ તત્ત સાર રે; તીરથ સેવે તે લહે, આનંદઘન નિરધાર રે... ધરમ પરમ અરનાથના.” શ્રી આનંદધનજી હવે એગબીજને ઉપન્યાસ-રજૂઆત કરતાં કહે છે – जिनेषु कुशलं चित्तं तन्नमस्कार एव च । प्रणामादि च संशुद्धं योगबीजमनुत्तमम् ।। २३ ॥ જિન પ્રતિ ચિત્ત કુશલ અને, તેહને નમસ્કાર પ્રણામાદિ સંશુદ્ધ-એ, પરમ યોગબજ સાર. ૨૩ અર્થ-જિનો પ્રત્યે કુશલ-શુભભાવવાળું ચિત્ત, તેમના પ્રત્યે નમસ્કાર, અને સંશુદ્ધ એવા પ્રણામઆદિ-એ અનુત્તમ (પરમ) યોગબીજ છે. ત્તિ -નિપુ—જિને પ્રત્યે, ભગવાન અહતિ પ્રત્યે, કુરારું વિ-કુશલ ચિત્ત, દ્વેષ આદિના અભાવથી પ્રીતિ આદિવાળું ચિત્ત. આ ઉપરથી મનોયોગની વૃત્તિ કહી. તન્નમાર ga -અને તે જિનો પ્રત્યે નમસ્કાર, તથા પ્રકારના મનાયેગથી પ્રેરિત એ નમસ્કાર. આ ઉપરથી વચનયોગની વૃત્તિ કહી. viામારિ ર–અને પ્રણામ આદિ. પંચાંગ પ્રણામ આદિ લક્ષણવાળા. આદિ શબ્દથી મંડલપ્રદક્ષિણ આદિનું ગ્રહણ છે. શુદ્ધ-સંશુદ્ધ, આ અસંશુદ્ધના વ્યવહેદ અથે કહેલ છે, કારણ કે તે અસંશદ્ધ તો સામાન્યથી યથાપ્રવૃત્તિકરણને ભેદરૂપ હોઈ, તેના બીજ ૫ણુની અનુપત્તિ-અધટમાનપણું છે,તેનું યોગબીજ પણું ઘટતું નથી. (અસંશુદ્ધ પ્રામાદિ યોગબીજ નથી ) આ સવજ સમસ્તપણે કે પ્રત્યેક ભાવપણે–-ગબીજ, ક્ષજિક્ર અનુષ્ઠાનનું કારણ, અનુત્તમં-અનુત્તમસર્વ પ્રધાન છે -વિષયના પ્રાધાન્યને લીધે. (જેનાથી ઉત્તમ કોઈ નથી તે અનુત્તમ, શ્રેષ્ઠ.). Page #207 -------------------------------------------------------------------------- ________________ મિષા દષ્ટિ : સંશુદ્ધ પભુબક્તિ (૧૧૧ ) વિવેચન જિનવર શુદ્ધ પ્રણામો રે”—શ્રી યોગ સજઝાય રાગ-દ્વેષ–મેહ વગેરે અંતરંગ વેરીઓને જેણે સર્વથા જય કર્યો છે, એવા વીતરાગ જિન ભગવંત, સર્વ જગતની પૂજાના પરમપાત્ર-પરમપૂજનીય “અહંત” છે. એવા જિન ભગવંત પ્રત્યે કુશલ એટલે શુભભાવસંપન્ન ચિત્ત રાખવું, લેશ પણ છેષ-અરોચક ભાવ રાખ્યા વિના અંતરંગ પ્રીતિ-ભક્તિ આદિ ધારણ કરવા, ચિત્તપ્રસન્નતાથી તેમની ભક્તિઆરાધના-સેવના-ઉપાસના કરવી,-એ ઉત્તમ બીજ છે. જેમકે – “ઉપાસના જિન ચરણની, અતિશય ભક્તિ સહિત.” પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુર બસે. – શ્રીમદ્ રાજચંદ્રજી “ષભ જિનેશ્વર પ્રીતમ મારો રે, ઓર ન ચાહું રે કંત; રીઝયો સાહિબ સંગ ન પરિહરે રે, ભાગે સાદિ અનંત. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટ રહિત થઈ આતમ અરપણુ રે, આનંદઘન પદ રેહ.”—શ્રી આનંદધનજી અજિત જિર્ણોદ શું પ્રીતડી, મને ન ગમે હો બીજાનો સંગ કે; માલતી ફૂલે મોહિએ, કિમ બેસે હે બાવળ તરુ ભંગ કે.” શ્રી શીતલ જિન ભેટિએ, કરી ભક્તિ ચેકનું ચિત્ત હે; તેહશું કહે છાનું કિર્યું, જેહને સોંપ્યા તન મન વિત્ત છે.”—શ્રી યશોવિજયજી પ્રીતિ અનંતી પરથકી, જે તેડે તે જોડે એહ, પરમ પુરુષથી રાગતા, એકવતા હો દાખી ગુણગેહ. ઋષભ જિણંદ શું પ્રીતડી.”-શ્રી દેવચંદ્રજી અને તેવા ઉત્તમ ભક્તિભાવભર્યા મનની પ્રેરણાને લીધે, જિનેને નમસ્કાર છે, સપુરુષોને નમસ્કાર હો, ‘નમો ઢિંતા” “નમો નિri નિરમવાળ”—એવા જે સહજ સ્વાભાવિક વચનગાર નીકળી પડે તે પણ ગબીજ સૂચવે છે અને મન વચન કાયા કાયાએ કરીને પંચાંગ પ્રણિપાત, સાષ્ટાંગ દંડવત, દ્વાદશાવર્ત વંદન થી સંશભક્તિ વગેરે જે ભક્તિભાવ સૂચવનારા વંદનપ્રકાર છે, તે યોગબીજ છે, કારણ કે તે અંતરંગ ભક્તિના બાહ્ય આવિષ્કારો-સૂચનો છે. આ પ્રણામ વગેરે “સંશુદ્ધ હોય તે જ યેગબીજ છે. અસંશુદ્ધને અહીં સ્થાન નથી, કારણ કે તે તે સામાન્યથી યથાપ્રવૃત્તિકરણના ભેદરૂપ હોઈ, તેને ગબીજ પણું ઘટતું નથી. આમ (૧) મનથી જિન પ્રત્યે શુભ ભક્તિભાવવાળું સંશુદ્ધ ચિત્ત, (૨) વચનથી તેમને નમસ્કાર, (૩) અને કાયાથી શુદ્ધ પ્રણામ વગેરે -એ અનુત્તમ-સર્વોત્કૃષ્ટ ગબીજ છે. આને સર્વમાં પ્રધાન-ઉત્કૃષ્ટ કહેવાનું કારણ એ છે કે-જેના પ્રત્યે તે ભક્તિ-નમસ્કાર આદિ Page #208 -------------------------------------------------------------------------- ________________ (૧૨) વિગદરિસરુ થય કરાય છે, તે જિન અહંત સર્વ જગમાં પરમ પ્રધાન-ઉત્કૃષ્ટ વ્યક્તિ છે, વિશ્વની વિશિષ્ટ શ્રેષ્ઠ વિભૂતિ છે. એટલે ઉત્તમ પુરુષની ભક્તિ ઉત્તમ ગબીજ થઈ પડે છે, કારણ કે તે મેક્ષ સાથે જનાર–જેડનાર અનુષ્ઠાનનું કારણે થાય છે. કહ્યું છે કે – “ઉત્તમ ગુણ અનુરાગથી સાહે, લહીએ ઉત્તમ ઠાણ રે..ગુણ ઉત્તમ નિજ મહિમા વધે સાહે, દીપે ઉત્તમ ધામ રે ગુણ” – શ્રી યશોવિજયજી “ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, સધે આનંદ અનંતો;” નીરાગીથી રે રાગનું જોડવું, લહીએ ભવનો પારોજી. ” નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણ; પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમા એહ વખાણી. ”—શ્રી દેવચંદ્રજી આમ અત્રે એગમાર્ગમાં-મોક્ષમાર્ગમાં ભગવાન શાસ્ત્રકારે પ્રભુભકિતને પ્રથમ સ્થાન આપ્યું છે. જેણે પરમ આત્મસ્વરૂપને પ્રગટપણે પ્રાપ્ત કર્યું છે, જેને પરમ પૂજ્ય એ શુદ્ધ આત્મસ્વભાવ પ્રગટ્યો છે, એવા ગુણનિધાન વીતરાગ પરમાત્માની યથાશક્તિ ભક્તિ કરવી, એ ગ-પ્રાસાદનું પ્રથમ પગથિયું છે, મોક્ષવૃક્ષનું ઉત્તમ બીજ છે. જે શુદ્ધ ભાવે પ્રભુભક્તિ કરે છે, તે અવશ્ય મોક્ષફળ પામે જ છે. “જિનપતિ ભક્તિ મુક્તિનો મારગ, અનુપમ શિવસુખ કંદો રે.”—શ્રી દેવચંદ્રજી ભક્તિ વિના નવિ મુક્તિ હુવે કે ભક્તને, રૂપી વિના તે તે ન હવે કઈ વ્યક્તને.”—શ્રી રૂપવિજયજી કારણ કે પ્રભુને ભજવાથી, પ્રભુનું નામ જપવાથી, પ્રભુના ગુણનું સ્મરણ કરવાથી, પ્રભુનું સ્તવન કરવાથી, પ્રભુના ચરિત્રનું સંકીર્તન કરવાથી, પ્રભુનું સ્વરૂપ ચિંતવવાથી, પ્રભુનું ધ્યાન ધરવાથી, ને પ્રભુ સાથે અભેદપણું ભાવવાથી, ભજનાર જિનપદ નિજ ભક્તજનને પિતાના આત્મસ્વરૂપનું ભાન થાય છે. ઘેટાના ટેળામાં પદ એકતા” રહેલે સિંહશિશુ પોતાનું સ્વરૂપ ભૂલી ગયો હોય છે, પણ જેવો તે સિંહને દેખે છે કે તરત તેને પિતાના સાચા સ્વરૂપનું ભાન થાય છે. તેમ ભક્તજનને પ્રભુ સાથે તન્મયતા સાધતાં પિતાનું મૂળ શુદ્ધ સહજ આત્મસ્વરૂપ સ્મૃતિમાં આવે છે. એટલે ખરી રીતે પરમાર્થથી પ્રભુની ભક્તિ-આરાધના તે પિતાના આત્મસ્વરૂપની ભકિત-આરાધના છે. આ અંગે મહાત્માઓના સુભાષિત છે કે – “વ્યવહારસે દેવ જિન, નિહસે હે આપ યેહી બનસે સમજ લે, જિન પ્રવચનકી છાપ. “જિનપદ નિજ પદ એકતા, ભેદભાવ નહિં કાંઈ, લક્ષ થવાને તેહને, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. ” શ્રીમદ્ રાજચંદ્રજી Page #209 -------------------------------------------------------------------------- ________________ મિત્રા : ૮ પ્રભુભક્તિ-આજ્ઞાધન (૧૧૩) “જિનવર પૂજા રે તે નિજ પૂજના રે.” અજકુલગત કેસરી લહે રે, નિજ પદ સિંહ નિહાળ તિમ પ્રભુભકતે ભવિ લહે રે, આતમ શક્તિ સંભાળ.” દીઠો સુવિધિ જિjદ સમાધિસે ભર્યો રે, ભાયે આત્મસ્વરૂપ અનાદિને વિસ રે.”—શ્રી દેવચંદ્રજી પ્રભુએ શુદ્ધ આત્મસ્વરૂપ વ્યક્ત પણે પ્રગટ કર્યું છે, અને અન્ય જીવોને તે શક્તિરૂપે રહ્યું છે. એટલે પ્રગટ વ્યક્તિ સ્વરૂપી પરમાત્મા પ્રતિઈદ સ્થાને છે, આદર્શરૂપ છે, ( Ideal). જેમ કુશલ શિલ્પી પ્રતિછંદ-આદર્શ (Model ) દેખી, તે પ્રમાણે પિતાની કલાકૃતિ બનાવે છે, તેમ ભક્તિ-કલામાં કુશલ ભક્ત જન પ્રતિછંદરૂપ પ્રભુનો આદર્શ નિરંતર દષ્ટિ સમક્ષ રાખી, પોતાના શુદ્ધ આત્માની સાંગોપાંગ સકલ કલાપૂર્ણ નિષ્પત્તિ થાય એમ કરવા મથે છે. “ પ્રતિઈદે પ્રતિઈદે જિનરાજને હોજી, કરતાં સાધક ભાવ; દેવચંદ્ર દેવચંદ્ર પદ અનુભવે છે, શુદ્ધાતમ પ્રાગુભાવ.”–શ્રી દેવચંદ્રજી ભક્તજન પ્રભુની ભક્તિ અનેક પ્રકારે કરે છે. પ્રભુનું શ્રવણ, કીર્તન, સ્મરણ, ચરણ સેવન, અર્ચન, વંદન, દાસ્ય (દાસપણું), સખ્ય (સખા-મિત્રભાવ), અને આત્મનિવેદન– એમ નવધા ભક્તિ અન્ય શાસ્ત્રોમાં કહી છે. જેનશાસ્ત્રમાં દ્રવ્ય ને ભકિત પ્રકાર ભાવ એમ બે મુખ્ય વિશાળ ભેદમાં તેને સમાવેશ કરવામાં આવ્યો છે. વંદન, નમન, અર્ચન, પૂજન, ગુણગ્રામ વગેરે દ્રવ્યભક્તિ છે. પ્રભુ સાથે અભેદ થવાની ઈચ્છા, પરભાવમાં નિકામપણું, પિતાના આત્મામાં તથારૂપ આત્મગુણ-ભાવનું પરિણમવું-પ્રગટપણું થવું તે ભાવભકિત છે. દ્રવ્યમતિ ભાવભક્તિનું કારણ થાય છે, માટે અવશ્ય કર્તવ્ય છે. અત્રે મિત્રા દષ્ટિમાં મુખ્યપણે વ્યક્તિ હોય છે. “દ્રવ્ય સેવ વંદન નમનાદિક, અર્ચન વળી ગુણ ગ્રામજી; ભાવ અભેદ થવાની ઈહા, પરભાવે નિકામોજી-શ્રી ચંદ્રપ્રભ૦”—શ્રી દેવચંદ્રજી પ્રભુની આરાધનાને શ્રેષ્ઠ ઉપાય તો તેની આજ્ઞાનું આરાધન કરવું એ જ છે, એ જ એની મોટામાં મોટી પૂજા છે. પ્રભુની આજ્ઞા પાળવી એ જ એની ઉત્તમ સેવા છે. * "यस्य चाराधनोपायः सदाक्षाभ्यास एव हि । વા િવિધાન નિયમસ : | अहिंसासत्यमस्तेयं ब्रह्मचर्यमसङ्गता ।। જુહમત્તિરત જ્ઞાનં સturળ ઘર છે ”– શ્રી હરિભદ્રસૂરિકૃતિ અષ્ટક Page #210 -------------------------------------------------------------------------- ________________ (૧૧૪). કેઈ નાકર હોય તે શેઠની આજ્ઞા ન પાળે, ને કહે કે હું તેને સેવક આજ્ઞારાધન છું, એ કેમ બને ? આ તો “ચાકર તેરા, કહ્યા નહિં કરું” એના સેવા દેહલી જેવો ઘાટ થયો! સાચે સેવક હોય, તે તો ખડે પગે શેઠની સેવામાં– ખીજ મતમાં હાજર રહી, તેની આજ્ઞા કદી ઉથાપે નહિં. તેમ સાચે ભક્ત સેવક પણ પ્રભુની આજ્ઞાનું પાલન કરવા સદા તત્પર રહે છે, ને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અસંગતા, ગુરુભક્તિ, તપ, જ્ઞાન એ સતપુષેિથી પ્રભુની પૂજા કરે છે. “સારી વિધિ સેવા સારતાં, આણ ન કાંઈ ભજે, હુકમ હાજર ખીજમતી કરતાં, સહેજે નાથ નિવાજે.”-–શ્રી દેવચંદ્રજી બાકી મુગધ ભેળા જન તો એમ માને છે કે પ્રભુની સેવા રહેલી છે, સોહલી છે, સુગમ છે. “જે જે, જે જે કર્યો કે ટીલા ટપકાં કે ચાંદલા કર્યા, કે નૈવેદ્ય ભેગ ધર્યા એટલે બસ પત્યું! પ્રભુ પ્રસન્ન! પણ પ્રભુ કાંઈ એવા ભેળા નથી, ને એની સેવા પણ એવી હેલી નથી, સેહલી નથી, પણ ઘણી જ દેહલી છે. કારણ કે “મુગધ સુગમ કરી સેવન આદરે, સેવન અગમ અનૂપ, દેજે કદાચિત સેવક યાચના, આનંદઘન રસરૂપ....સંભવ.--શ્રી આનંદધનજી શિવગતિ જિનવર દેવ, સેવ આ દોહલી હે લાલ, પર પરિણતિ પરિત્યાગ કરે, તસુ સેહલી હો લાલ આશ્રવ સર્વ નિવારી, જેહ સંવર ધરે છે લાલ, જે જિન આણુ લીન, પીન સેવન કરે છે લાલ.”—શ્રી દેવચંદ્રજી આવી આ ભગવંતની ભક્તિ-ઉપાસના એ સૌથી મોટી વસ્તુ છે, એટલા માટે ભક્તિને અપૂર્વ મહિમા સર્વ ધર્મોમાં ઘણે ગાવામાં આવ્યો છે. ગીતામાં કહ્યું છે કે-“સર્વ યોગીઓમાં... પણ મને પામેલા-મહારામાં રહેલા અંતરાત્માથી જે શ્રદ્ધાવાનું મને ભજે છે, તે મહારે મને યુદ્ધતમ છે.” અને પરમ ધર્મ ધુરંધર ન્યાયાચાર્ય શ્રીમાન યશોવિજયજીએ તો એટલે સુધી કહ્યું છે કે:-“મેં શાસ્ત્રસમુદ્રનુંxx અવગાહન કર્યું, તેમાંથી મને આટલે જ સાર મળ્યો છે કે–ભગવંતની ભક્તિ એ જ પરમાનંદ સંપદાઓનું બીજ છે.” x “योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना । ચઢાવાનું મનતે યો માં તમે ગુજરમો મતઃ | ”—ગીતા, xx “सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् । માિવતી વીષે ઘરમાનંદરા –શ્રી યશોવિજ્યજીત દ્વા દ્વાવ Page #211 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : ચરમાવત્ત-તથાભવ્યત્વપાક જ્યારે આ હાય છે, તેના સમય કથવા માટે કહે છે चरमे पुद्गलावर्ते तथा भव्यत्वपाकतः । संशुद्धमेतन्नियमान्नान्यदापीति तद्विदः ॥ २४ ॥ ચરમાવત્ત વિષે થયે, તથાભવ્યતા પાક; સંશુદ્ધ એહુ-ન અન્યદા, તજ્જ્ઞાની એ વાક. ૪ અર્થ :——છેલ્લા પુદ્ગલાવમાં, તથાભવ્યત્વના પાકથકી, આ ( કુશલ ચિત્તાદિ ) નિયમ થી સશુદ્ધ હાય છે,-નહિ કે અન્ય વખતે પણ, એમ તેના જાણકારા કહે છે. વિવેચન ઉપરમાં જે જિન પ્રત્યે સશુદ્ધ કુશલ ચિત્ત વગેરે ચેાગમીજ કહ્યું, તે કયારે નીપજે છે, તેના સમય અહીં ખતાન્યા છે. એ સશુદ્ધ ચિત્ત આદિ ચરમ-છેલ્લા યુગલપરાવ માં પ્રાપ્ત થાય છે. તે આ પ્રકાર: (૧૧૫) જ્યારે જીવથી ગ્રહણુ-ત્યાગવડે, લેવા-મૂકવાવડે કરીને, લેાકમાં રહેલા સમસ્ત પુદ્ગલા એક વાર સ્પોઇ ચૂકે છે, લેગવાઇ જાય છે, ત્યારે એક પુદ્ગલપરાવત્ત થયું કહેવાય છે. પુદ્દગલપરાવર્ત્ત એટલે પુદ્ગલના ફેરા-ચક્રાવા (Revolution of Pudgala eyele ). આમ એક પુદ્ગલપરાવર્ત્તમાં અનત દુ:ખથી ભરેલા એવા અસંખ્ય જન્મમરણુ થઇ ચૂકે છે; અને આ અનાદિ સંસારમાં જૂદી જૂદી ગતિમાં પરિભ્રમણ કરતાં, ચક્રભ્રમણુ ન્યાયે, આ જીવે એવા અનંત પુદ્ગલપરાવત્તો વ્યતીત કર્યા છે. કહ્યું છે કે:~ “ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યા દુ:ખ અનંત; સમજાયું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત ’' શ્રીમદ્ રાજચ’જીપ્રણીત શ્રી આત્મસિદ્ધિ વૃત્તિ-ચમે પુરૂદ્ઘાયð—ચરમ એટલે છેલ્લા પુદ્ગલાવત્ત'માં. તેવા પ્રકારે તેના તેના ગ્રહણુત્યાગથી પુદ્ગલાવત્તો ( પુદ્ગલના ફેરા ) હોય છે. અને “તે ચાનારો સંસારે તથામવ્યાક્ષિજ્ઞા ચિયિન્તોઽવ ’-આ અનાદિ સાંસારમાં તથાભવ્યથી આક્ષિપ્ત થયેલા આ પુદ્ગલાવત્તો કાઇને કેટલાક હેાય છે,’એવા વચનના પ્રામાણ્યથી, ચરમ પદમાં ચર્માવનું નામ ધટે છે. અત્રે પણ કારણ કહ્યુંતથામન્યસ્વપાર્જતઃ--તથાભવ્યત્વના પાકથા. એટલે તેમાંથી મિથ્યાત્વરૂપ કટુતાની નિવૃત્તિથી ( કડવાશ દૂર થતાં ) જરાક માધુર્યની સિદ્ધિ થાય છે તેથી કરી, સંમતત-સશુદ્ધ એવું આ,જિના પ્રત્યે કુશલ ચિત્ત આદિ,—હાય છે. નિયમાત્-નિયમથી,-તથાપ્રકારે કર્માંના તથાભવ્યત્વપાકના ભાવે કરીને;– અન્ય સમયે સશુદ્ધની જેમ, અત્રે અશુદ્ધની અનુપત્તિને લીધે. (એટલે કે બીજે વખતે જેમ સશુદ્ધ ન ધરે, તેમ અહીં ચરમાવમાં અસ'શુદ્ધ ન ધરે; સશુદ્ધ જ ઘટે. ) એટલા માટે જ કહ્યું-નાન્યવિનહિ' કે અન્ય કાળે પણ,-પૂર્વે કે પછી પણ નહિં. કારણ ક પૂર્વે ક્લિષ્ટ આશયને અને પછી વિશુદ્ધતર આશયને યોગ હોય છે. કૃત્તિ દ્વિો-એમ તેના જ્ઞાતાએ-તો કહે છે, ચેગવેત્તાઓ કહે છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ ગદષ્ટિસમુચ્ચય તુજ દરિસણ વિણ હું ભમે, કાળ અનંત અપાર રે; સુહમ નિગોદ ભવે વસ્ય, પુદ્ગલ પરિઅટ્ટ અનંત રે; અવ્યવહાર પણ ભયે, ક્ષુલ્લક ભવ અત્યંત રે.”—શ્રી દેવચંદ્રજી “એમ અનેક થલ જાણ એ.સખી! દેખણ દે! - ચતુર ન ચઢિયે હાથ રે...સખી.”–શ્રી આનંદઘનજી આમ પુદગલાવર્ત કરતાં કરતાં તથાભવ્યત્વના પાકથી કઈ જીવને ગણત્રીમાં આવે તેમ કેટલાક બાકી રહે છે અને તે કેટલાકમાં પણ જે છેલ્લો પરાવર્ત-ફેરે છે, તે ચરમ પુદગલાવત કહેવાય છે. અને આ છેલ્લા પરાવર્તનું કારણ પણ તથાભવ્યત્વને પરિ પાક, ભવપરિણતિનો પરિપાક છે; એટલે કે જ્યારે જીવમાં તથા પ્રકારની ભવ્યતા પાકે, તેવા પ્રકારની યોગ્યતા–પાત્રતા પરિપકવ થાય, ત્યારે મિથ્યાત્વરૂપ વિષની કડવાશ દૂર થાય અને કંઈક માધુર્યની–મીઠાશની સિદ્ધિ સાંપડે. કહ્યું છે કે – “ योग्यता चेह विज्ञेया बीजसिद्ध्याद्यपेक्षया । જામનઃ સા ત્રિા તથામચરમિયતઃ || ”- શ્રી યોગબિન્દુ, ૨૭૮ અર્થાત-બીજસિદ્ધિ વગેરેની અપેક્ષાએ આત્માની જે સહજ એવી નાના પ્રકારની યેગ્યતા, તે તથાભવ્યત્વ કહેવાય છે. જીવોની તેવા તેવા પ્રકારની યોગ્યતા તેનું નામ તથાભ વ. આમ તેવી ગ્યતાના-તથાભવ્યતાના પાકથી જ્યારે છેલ્લો પુદગલપરાવર્ત વર્તતો હાય, ત્યારે જિન પ્રત્યે આ સંશુદ્ધ ચિત્ત આદિ પ્રાપ્ત થાય, એવો નિયમ છે. તે સિવાય ના બીજા સમયે, તેની પૂર્વે કે તેની પાછળ, આ સંશુદ્ધ ચિત્તાદિ ન હોય. કારણ કે તેની પૂર્વે કિલષ્ટ આશય હોય છે, અને તેની પાછળમાં વધારે વિશુદ્ધ આશય હોય છે - એમ કેગના જાણકારોનું કથન છે. યથાયોગ્ય ગ્યતા-પાત્રતા વિના કોઈ કાર્ય બનવું સંભવતું નથી. એટલે જ્યાં લગી જીવમાં તેવા પ્રકારની તથારૂપ ગ્યતા–પાત્રતા ન આવી હોય, ત્યાં લગી જીવને ગુણની પ્રાપ્તિ થવી શકય નથી. પ્રભુભક્તિ વગેરે ઉત્તમ યોગબીજની પ્રાપ્તિ થવી, એ કાંઈ જેવી તેવી કે નાની સૂની વાત નથી, પણ જીવના મેટા ભાગ્યની વાત છે. એવો ભાગ્યદય તે જીવને જ્યારે છેલ્લો ભવ-ફેરો હોય, ત્યારે સાંપડે છે કારણ કે ત્યારે જીવની તથા પ્રકારની ભવ્યતા–ગ્યતા પરિપકવ થાય છે, એટલે મિથ્યાત્વરૂપ ઝેરની કડવાશનું પ્રમાણ ઓછું થાય છે, અને પરિણામની કંઈક મીઠાશ નીપજે છે, જેથી કરીને પ્રભુ પ્રત્યે અપૂર્વ ભક્તિભાવ ફુરે છે. * “અનાદિ સંતાને નાનાતિમાથા . પુરાનાં પાવા ત્રાતા તથા જતા / ”—-શ્રી ગબિન્દુ, ૦૪. Page #213 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદ્રષ્ટિ : શુદ્ધ લક્ષણ “ચરમાવ હા ચરમ કરણ તથા રે, ભવ પરિણતિ પરિપાક; દોષ ટળે વળી ષ્ટિ ખૂલે ભલી રે, પ્રાપતિ પ્રવચન વાક. ”શ્રી આન ંદધનજી “ દેવચંદ્ર પ્રભુની હા કે, પુણ્યે ભક્તિ સધે; આતમ અનુભવનો હા કૅ, નિત નિત શક્તિ વધે. ''-શ્રી દેવચંદ્રજી એમ આ સમસ્તને સમય કહી દેખાડી, આ કથવાની ઈચ્છાથી કહે છે:-~~ उपादेयधियात्यन्तं संज्ञाविष्कम्भणान्वितम् । फलाभिसन्धिरहितं संशुद्धं ह्येतदीदृशम् ॥ २५ ॥ ઉપાદેય મતિથી અતિ, સજ્ઞા સ્થંભન સાથ; ફૂલ અભિસ ંધિ રહિત આ, સશુદ્ધ એવું યથાર્થ. ૨૫ ( ૧૧૯) વૃત્તિ:-૩પાયે ધયા-ઉપાદેય બુદ્ધિથી, ગ્રહણ કરવા યેગ્ય—આદરવા યાગ્ય એવી બુદ્ધિવર્ડ કરીને, અત્યન્ત-અત્ય ંતપણે, સના અપેાહચી-ત્યાગથી (બીજા બધાને એક કાર મૂકી ને, ગૌણ ગણીને ) તચાપ્રકારના પરિપાક થકી, સમ્યગ્નાનના પૂર્વરૂપપાએ કરીને. સંજ્ઞાવિમળાન્વિતં—સંજ્ઞાના વિષ્કાણુથી યુક્ત, સંજ્ઞાના સ્થંભનથી–નિરોધથી યુક્ત, ક્ષયાપશ્ચમની વિચિત્રતાથી આહારઆદિ સંજ્ઞાના ઉદય અભાવથી યુક્ત. સત્તા આહાર આદિ ભેદથી દશ છે. અને તેવા પ્રકારે આપ વચન છે “ વિદ્યા બં મંતે સન્ના પન્નત્તા ગોયમાં વિદ્યા । આદ્દાત્તન્ના, મચત્તન્ના, મેઘુળલજ્જા, ગિદત્તન્ના, ઢોલરા, માળલન્ના, માયાપન્ના, ટોમસન્ના, બોદરન્ના, હોરરન્ના | “હે ભગવંત! સંજ્ઞા કેટલા પ્રકારની કહી છે? ‘હું ગાતમ! દશ પ્રકારની આહારસના, ભયસંજ્ઞા, મૈથુનસત્તા, પરિગ્રહસના, ક્રોધસા, માનસંજ્ઞા, માયાસના, લાભસંજ્ઞા, એસત્તા, લેાકસંજ્ઞા, ’’ આ સંજ્ઞાથી સયુક્ત આશયવાળું અનુષ્ઠાન સુંદર છતાં અભ્યુદય ( પુણ્યાદય ) અર્થે થાય, પણુ નિ:શ્રેયસ–મેક્ષ પ્રાપ્તિ અર્થે ન થાય, પરિશુદ્ધિના અભાવને લીધે. આ નિઃશ્રેયસ–મેક્ષ તે। ભવભોગમાં નિઃસ્પૃહ આશય થકી જન્મે છે–નીપજે છે, એમ યાગીએ કહું છે જામિધિઽહતું—કુલની અભિસધિથી રહિત,-ભવાન્તČત ( સાંસારિક ) ફૂલની અભિસંધિનાઅભિપ્રાયના અભાવે કરીને, ફ્લની કામના વિનાનું નિષ્કામ ). પ્રશ્ન——સ'જ્ઞાનું વિખુંભન સ્થંભન થયે પૂર્વોક્ત ફલની અભિધિ અસંભવિત જ છે. ઉત્તર—તદ્ભવતર્યંત એટલે કે તે ભવસબધી ફૂલની અપેક્ષાએ આ સત્ય છે; પણ અહીં તે તેનાથી અન્ય ભવાન્તત (બીજા ભવ સંબધી ) એવા સામાનિક દેવ આદિ લક્ષણુવાળા ફળને પશુ અપેક્ષને ગ્રહ્યું છે. કારણ કે તેની અભિસધિના-કામનાના અસુંદરપણાને લીધે, તેનાથી ઉપાન થયેલા આ ફલનુ પણ સ્વત:—આપોઆપ પ્રતિબંધપ્રધાનપણું છે અને એ અભિસ ંધિથી રહિત એવું આ સશુદ્ધ કુશŕચત્ત આદ અપવર્ગ–મેાક્ષનુ સાધન છે; પણ સ્વપ્રતિબંધસાર એવું તે તે તથાવભાવપણાએ કરીને તે સ્થાનમાં જ સ્થિતિ કરાવનારૂ હાય છે,ગૌતમરવામીના ભગવાન પ્રત્યેના બહુમાનની જેમ;-એવું હાય તેનું જ યાર્ગાનપાદકપણુ છે.યાગસાધકપણું છે તેટલા માટે. ખરેખર! શાલિખીજ ન હોય તેમાંથી કાળે કરીને પણ ચાલતા અંકુર હાય નહિ Page #214 -------------------------------------------------------------------------- ________________ (૧૧૮) ગદષ્ટિસમુચ્ચય અર્થ-અત્યંતપણે ઉપાદેય બુદ્ધિવડે કરીને, સંજ્ઞાના વિધ્વંભન-નિરોધ સહિત, અને ફલની અભિસંધિથી-કામનાથી રહિત,-એવું આ સંશુદ્ધ આવું હોય છે. વિવેચન ઉપરમાં જ સંશુદ્ધ ચિત્ત વગેરેની વાત કહી, તેમાં સંયુદ્ધ કેવું હોવું જોઈએ, તે અહીં સ્પષ્ટ કર્યું છે. સંશુદ્ધ હવામાં આ ત્રણ મુખ્ય લક્ષણ છે:-(૧) અત્યંત ઉપાદેય બુદ્ધિ, (૨) સંજ્ઞાનિરાધ, (૩) ફલાભિસંધિ રહિતપણું-નિકામ પણું. ૧. પરમ ઉપાદેય બુદ્ધિ પ્રથમ તો પ્રભુ પ્રત્યે અત્યંત ઉપાદેય બુદ્ધિ હોવી જોઈએ. એટલે કે શ્રી જિનેશ્વર દેવ-વીતરાગ પરમાત્મા આખા જગતમાં બીજા બધાય કરતાં વધારે આદરવા યોગ્ય છે, ગ્રહણ કરવા યોગ્ય છે, આરાધવા-ઉપાસવા યોગ્ય છે,-એવી પરમ ઉપાદેય બુદ્ધિ ઉપજવી જોઈએ; આખા જગતું કરતાં પણ જેનું ગુણગોરવ અનંતગુણ અધિક છે એવા તે પરમ જગદગુરુ પરમેષ્ટિ પરમ ઈષ્ટ લાગવા જોઈએ અને તેમના પ્રત્યે પરમ આદર પ્રગટ જોઈએ. આવી ઉપાદેયબુદ્ધિ-પરમ આદરભાવવાળી પ્રભુભક્તિ અહીં ચરમાવત્તમાં ઉપજે છે, કારણ કે તેવી ભવ્યતા--વેગ્યતાના પાકને લીધે અહીં સમ્યગ જ્ઞાનનું પૂર્વરૂપ-પૂર્વ અવસ્થા હોય છે. અને તેથી કરીને જ આ દષ્ટિવાળા ભક્ત જોગીજનને ભગવાન આવા પરમપ્રિયપ્રિયતમ, પરમ હાલા લાગે છે. ઝાષભ જિનેવર પ્રીતમ માહરે રે, ઓર ન ચાહું રે કંત.” “બીજો મન મંદિર આણું નહિં, એ અમ કુલવટ રીત.”–શ્રી આનંદઘનજી “પરમ ઈષ્ટ વાહા ત્રિભુવન ઘણી રે, વાસુપૂજ્ય સ્વયંબુદ્ધ, ”—શ્રી દેવચંદ્રજી “સુમતિનાથ ગુણ શું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ; તેલ બિન્દુ જ્યમ વિસ્તરેજી, જલમાંહે ભલી રીતિ સોભાગી જિન શું લાગ્યા અવિહડ રંગ ”–શ્રી યશોવિજ્યજી પરંતુ આ-અભિસંધિ રહિત કુશલચિત્તાદિ તો અભિન્નગ્રંથિને પણ ત્યારે ચરમ યથાપ્રવૃત્તિકરણના સામથી તથા પ્રકારના ક્ષયો પશમ સારપણાને લીધે, એવું હોય છે;-આ સરાગ એવા અપ્રમત્ત યતિના વીતરાગ ભાવ જેવું છે.-જે પ્રકારે યોગાચાર્યોએ કહ્યું છે – “योगबीजवित्तं भवसमुद्रनिमग्नस्येषदुन्मजनाभोगः तत्सत्यतिशयशैथिल्यकारी प्रकृतेः प्रथभविप्रियेक्षा तदाकूतकारिणी समुजासनागमोपायनं च इतस्तदुचितचिन्तासमावेशकृद्भन्थिपर्वतपरमवज्रं नियमात्तद्भेदकारि भावचारकपलायनकालघण्टा तदपसारकारिणी।" ઈત્યાદિ સંક્ષેપથી છે. (અર્થ માટે જુઓ વિવેચન) એટલા માટે સંતું હેતવીદાન-. આ જિન પ્રત્યે કુશલ ચિત્તાદિ સંશુદ્ધ આવું હોય છે. અને આ તેવા પ્રકારના કાલ આદિ ભાવથી તે તે સ્વભાવપણાએ કરીને, ફલ પાકના આરંભ સરખું છે. (ફલ પાકવાની શરૂઆત જેવું છે.) Page #215 -------------------------------------------------------------------------- ________________ બિમાર : દશ સંજ્ઞા નિરોધ (૧૧) બીજા બધાં કામ એક કમરે મૂકી દઈ-પડતા મૂકી, પ્રભુભક્તિને પરમ આદરવા ચોગ્ય માની, શુદ્ધ આશયથી પ્રભુભક્તિમાં લીન થવાની બુદ્ધિ રાખવી, તેનું નામ ઉપાદેય બુદ્ધિ છે. સાચા ભક્તના હૃદયમાં બીજાં બધાં કાર્ય કરતાં પ્રભુભક્તિનું સ્થાન ઊંચામાં ઊંચું હેઈ, આવી પરમ ઉપાદેય બુદ્ધિ પ્રગટે છે. “શુદ્ધાશય થિર પ્રભુ ઉપગે, જે સમરે તુમ નામજી; અવ્યાબાધ અનંતે પામે, પરમ અમૃતરસ ધામજીશીતલ”-–શ્રી દેવચંદ્રજી ર. સંજ્ઞા નિરોધ સંશુદ્ધનું બીજું લક્ષણ એ છે કે તેમાં દશ પ્રકારની સંજ્ઞાનો નિરોધ-ઉદય અભાવ હોવો જોઈએ. દશ સંજ્ઞા આ છે–આહારસંશા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા, ક્રોધસ જ્ઞા, માયા સંજ્ઞા, લોભસંજ્ઞા, ઓઘસંજ્ઞા અને લોકસંજ્ઞા. આમાંની કોઈ પણ સંજ્ઞાનો ઉદય ભક્તિ આદિ કાર્યમાં ન જ થાય, તો જ તે ભક્તિ આદિ સંશુદ્ધ ગણાય છે. તે સંજ્ઞા ટાળવાની ભાવના આ પ્રકારે – આહાર સંજ્ઞા–ભક્તિમાં એવી તલ્લીનતા, તન્મયતા થઈ જાય કે આહાર વગેરે પણ ભૂલાઈ જાય, ખાવા-પીવાનું પણ ભાન ન રહે, એવી પ્રભુભક્તિની ધૂન આ ભક્ત જોગીજનને લાગે છે. “પિયુ પિયુ કરી તેમને જપું રે, હું ચાતક તુમ મેહ.”—શ્રી યશવિજયજી ભયસંજ્ઞા-ભક્તિમાં તે ભયને જ ભય લાગી તે ભાગી જાય! દૂરથી જ પલાયન કરી જાય. તે પછી પરમ સમર્થ પરમાત્મા જેવાનું જેણે પરમ નિર્ભય ચરણ-શરણ બ્રહ્યું છે, એવા ભક્તરાજને ભય શાને? કારણ કે – “દુખ દોહગ દરે ટળ્યા રે, સુખ સંપદ શું ભેટ; “ધીંગ ધણી માથે કિયો રે, કુણ ગાજે નર એટ?....વિમલજિન સાહિબ સમરથ તું ધણી રે, પામ્યો પરમ ઉદાર; મનવિશરામી વાલહે રે, આતમો આધારવિમલજિન” સખ્ત મહાભય ટાળતો રે, સપ્તમ જિનવર દેવ.”—શ્રી આનંદધનજી જસુ ભગતે નિરભય પદ લહીએ, તેહની સેવામાં સ્થિર રહીએ...દીઠ”–દેવચંદ્રજી “ મીતામયgવમનિતિમદિવાન ”– શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર. તારુ નાશકુવાતિ મયં મિથેવા”-- શ્રી ભક્તામર સ્તોત્ર મૈથુનસંજ્ઞા-તુછ કામવિકારનો તો ભક્તિ વેળાએ ઉદ્દભવ ઘટે જ નહિં. કારણ કે નિષ્કામ એવા પરમાત્માનું નામસ્મરણ પણ કામનો નાશ કરનારું છે, એટલે એ ગી પુરુષ તે કામનું સ્મરણ પણ કરે નહિં. Page #216 -------------------------------------------------------------------------- ________________ (૧૨) માગદક્ષિણ “પરમાતમ પદ કામના, કામનાશન એહ.” જોતાં પણ જંગી જતુને, ન વધે વિષયવિરામ.”—શ્રી દેવચંદ્રજી “જિહાં કામ ત્યાં રામ ના, રામ તિહાં નહિં કામ.” પરિગ્રહસંજ્ઞા–પરિબ્રહની મૂછ, પરવસ્તુને પિતાની માનવારૂપ મમત્વબુદ્ધિ અને દૂર થઈ જાય, કારણ કે પરવતુ પ્રત્યેની-પુદગલાદિ પ્રત્યેની પ્રીતિ છોડ્યા વિના, પ્રભુ સાથે પ્રીતિ જોડાય નહિં. અને સાચો ભક્ત જન તો પ્રભુને નિરંતર પ્રાથે છે કે-હ પરમકૃપાળુ દેવ! આપ મને આ પર પરિણતિરંગમાંથી ઉગારે ! આ પરવસ્તુની જાલમાંથી છોડાવે ! આવા પુરુષને ભક્તિકાર્યમાં પરિગ્રહ સાંભરે પણ શેનો ? “એ પર પરિણતિ રંગથી રે, મુજને નાથે ઉગાર રે..દયાલરાય!” “પ્રીતિ અનંતી પર થકી, જે તેડે તે જોડે એહઋષભ.–શ્રી દેવચંદ્રજી ક્રોધસંજ્ઞા-ક્રોધનો ઉદય અહીં હેય નહિં. કારણ કે ક્રોધ અને પરમ શાંતસુધારસમાં નિમજજનરૂપ ભક્તિને બને નહિં. પ્રશમરસનિમગ્ન પરમાત્માના દર્શનથી જ ક્રોધ શમી જાય, ને આત્મા શાંત અમૃતરસમાં ઝીલે. અમિયભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કેય; શાંત સુધારસ ઝીલતી રે, નીરખત તૃપતિ ન હાય...વિમલ”—-શ્રી આનંદધનજી “ઉપશમરસભરી, સર્વજનશંકરી, મૂર્તિ જિનરાજની આજ ભેટી”—શ્રી દેવચંદ્રજી માનસંજ્ઞા-લોકિક માન-મોટાઈની કે કીર્તિ-પૂજા વગેરેની સ્પૃહા અહીં સંશુદ્ધ ભકિત આદિમાં ઘટે નહિં. જે લેકમાં મનાવા-પૂજાવાની કામનાએ તે કરવામાં આવે, અથવા હું કેવી ભકિત કરૂં છું એવું દુષ્ટ અભિમાન ધરવામાં આવે, તો તે ચિંતામણિ રત્નને કાણુ કોડી જેવું કરી મૂકે છે! કારણ કે અમૂલ્ય એવા ઉત્તમ ભકિતકર્તવ્યને ગૌણ કરી તે પામર, તુચ્છ નિર્માલ્ય માનની પાછળ દોડે છે, એટલે કે પરમ મહત એવા ભકિત આદિ ધર્મકાર્યનું ખુલ્લું અપમાન કરી આશાતના કરે છે. પણ સાચો ભકતજન તે કેવલ એક આત્માથે જ-આત્મકલ્યાણને માટે જ પ્રભુભક્તિ આદિ કરે છે. લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વત અભિમાન ગ્રહે નહિં પરમાર્થને, લેવા લોકિક માન, ”–શ્રી આત્મસિદ્ધિ માયાસંજ્ઞા–શુદ્ધ ભક્તિમાં માયા-કપટ ન હોય, બગલા ભગત જેવી કુટિલતામાયાચાર ન હોય, દંભ ન હોય, પોતાના દોષના આછાદનરૂપે-ઢાંકણરૂપે ધર્મને ડોળ* “साम्यं विना यस्य तपः क्रियादेनिष्ठा प्रतिष्ठार्जनमात्र एव । સ્વર્ઘનુચિંતામણિવામjમાન ચણો વાળvટ્વભૂથાન ”—શ્રીઅધ્યાત્મપનિષદ્ર + “મવામિનન્દ્રિો શ્રોતiા ધર્માિયામાં મતો ઢીનરશ્નોગૅટુરત તદિરો વિદુર છે ”– શ્રી ગબિન્દુ, ૮૯. Page #217 -------------------------------------------------------------------------- ________________ બિરાદણિ : દશ સંજ્ઞા નિરોધ (૧૨) ઢોંગીપણું ન હોય, દાંભિક, છેતરપીંડીવાળી ઠગબાજી ન હોય, પિતાને ને પરને વંચવારૂપ આત્મવંચના ન હોય, “હાથમાં માળા ને મનમાં લાળા” એવી વંચક વૃત્તિ ન હોય, ટીલાં ટપકાં તાણી જગતને છેતરવાની ચાલબાજી ન હોય, સાચો ભક્ત જોગીજન તો ચકખા ચિત્તે, નિખાલસ સરળ હદયે, શુદ્ધ અંત:કરણથી, નિષ્કપટપણે, પ્રભુચરણ પ્રત્યે આત્માપણ કરવાની ભાવના ભાવે, ને તેમ કરવા પ્રવર્તે. “અવગુણ ઢાંકણ કાજ, કરૂં જિનમત ક્રિયા ! ડું ન અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયાવિહરમાન.”—શ્રી દેવચંદ્રજી “કપટ રહિત થઈ આતમ અર પણ રે, આનંદઘનપદ રેહ.”—શ્રી આનંદઘનજી જ્યાં સુધી ચિત્તમાં બીજે ભાવ હોય ત્યાં સુધી તમારા સિવાય બીજામાં મારે કંઈ પણ ભાવ નથી એમ દેખાડીએ તો તે વૃથા જ છે અને કપટ છે, અને જ્યાં સુધી કપટ છે ત્યાંસુધી ભગવાનના ચરણમાં આત્માનું અર્પણ કયાંથી થાય ? જેથી સર્વ જગન્ના ભાવ પ્રત્યે વિરામ પમાડી, વૃત્તિને શુદ્ધ ચૈતન્યવાળી કરવાથી જ તે વૃત્તિમાં અન્યભાવ રહ્યો ન હોવાથી શુદ્ધ કહેવાય અને તે નિષ્કપટ કહેવાય. એવી ચેતન્યવૃત્તિ ભગવાનમાં લીન કરવામાં આવે તે જ આમઅર્પણુતા કહેવાય. * * * જે પોતે બીજે સ્થળે લીન છે, તેના અર્પણ થયેલા બીજા જડ પદાર્થ ભગવાનમાં અર્પણ કયાંથી થઈ શકે ? માટે ભગવાનમાં ચિત્તવૃત્તિની લીનતા એ જ આત્મઅર્પણતા છે.”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક, ૬૯૨. પ્રભુ તને પ્રસન્ન તે કેમ થાય ? હારા દિલનું કપટ નવ જાય.”–શ્રી નરસિંહ મહેતા લોભસંજ્ઞા–મને આ ભક્તિ આદિથી આ સાંસારિક લાભ હો, એવી ભવૃત્તિલાલચ સંશુદ્ધ અનુષ્ઠાનમાં ઘટે નહિં. કારણ કે જે એવા તુરછ ક્ષણિક નમાલા ફલની ઈચ્છા રાખે, તે તે અનંતગણું મોટું ફલ હારી જાય છે, ચિંતામણિ વેચી કાંકરો ખરીદે છે ! તે તે ભક્તિ નહિં, પણ ભાડાયત જ છે! પણ સાચા ભક્તજન તો તેવી કોઈ પણ લાલચ રાખે નહિં, તે તો અનાસક્ત પણે કઈ પણ ફળનીઝ આશા વિના ભક્તિ આદિ કર્તવ્ય કર્યા કરે. “ભક્તિ નહિં તે તે ભાડાયત, જે સેવા ફળ જાચે.”—(શ્રી દેવચંદ્રજી) ઘસંજ્ઞા–સામાન્ય પ્રાકૃત જનપ્રવાહને અનુસરવારૂપ ગાડરી આ પ્રવાહ જેવી વૃત્તિ અત્ર ન હોય, ગતાનુગતિકપણું ન હોય, આંધળાની પાછળ આંધળે દોડ્યો જાય એવું અંધશ્રદ્ધાળુપણું ન હોય, પરંતુ સાચી તત્વસમજણપૂર્વકની ભક્તિ હોય. “નિર્મળ તવરુચિ થઈ રે, કરજે જિનપતિ ભકિત.”——(શ્રી દેવચંદ્રજી). લેકસંજ્ઞા –લેકને રીઝવવા માટે, લોકના રંજન-આરાધન અર્થે ક્રિયા કરવી તે * “શર્માધિકારતે મા નુ રાવન –-શ્રી ભગવદ્દગીતા Page #218 -------------------------------------------------------------------------- ________________ (૧૨૨) લોકસંજ્ઞા છે. તેવી સંજ્ઞા–લેકેષણ આ શુદ્ધ ભકિત આદિમાં ઘટે નહિં. કારણ કે લોકેષણરૂપ લકપંક્તિ* અને લોકોત્તર એવું આત્મકલ્યાણ એ બેને કદી મળતી પણ આવે નહિં. જે આત્માર્થ જોઈતો હોય તો માનાર્થ છોડવો જોઈએ, ને માનાથ જોઈને હોય તો આત્માર્થ છોડવો જોઈએ. એક મ્યાનમાં જેમ બે તલવાર સમાય નહિં, “ભસવું ને લોટ ફા” એ બન્ને ક્રિયા જેમ સાથે બને નહિં, તેમ આત્માર્થ ને માનાર્થને કદી મેળ ખાય નહિં. અને પરમાર્થ વિચારીએ તો આત્માર્થ પાસે લોકેષણાનું મૂલ્ય બે બદામનું પણ નથી, તેમ જ લેક પણ દુરારાધ્ય છે–રીઝવો મુશ્કેલ છે. જે એક વાર પ્રશંસાના પુષ્પ વેરે છે, તે જ નિંદાના ચાબખા મારે છે! માટે પ્રભુને રીઝવવા હેય-શુદ્ધ ભક્તિ કરવી હોય તે લેકને રીઝવવાનો પ્રયાસ છોડી દેવો જોઈએ, કેત્તર દેવને લોકિક ભાવથી ભજવાનો ત્યાગ કરવો જોઈએ. આમ સમજીને આ ગીપુરુષ સંજ્ઞાન પર્શ પણ કરતો નથી. જનમનરંજન ધર્મનું, મૂલ ન એક બદામ.”—શ્રી ચિદાનંદજી “મલ્લિનાથ તુજ રીઝ, જન રીઝે ન હુએરી.” લેક લોકોત્તર વાત, રીઝ છે દેય જુઈરી, તાત ચક્ર ધુર પૂજ્ય, ચિંતા એહ હુઈરી.”—શ્રી યશોવિજયજી જે લોકોત્તર દેવ, નમું લૌકિકથી ! ” “આદર્યો આચરણ લેક ઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધે; શુદ્ધ શ્રદ્ધાન વળી આત્મ અવલંબ વિષ્ણુ, તેહ કાર્ય તિશે કે ન સી.” શ્રીદેવચંદ્રજી સંજ્ઞાથી લંકા જવાતું નથી. ” જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું; તેથી રૂડું થયું નથી. કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જે આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તે અનંત ભવનું સાટું વળી રહેશે; એમ હું લઘુત્વભાવે સમો છઉં.”—મહાતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી આમ આ દશ પ્રકારની સંજ્ઞાને થંભાવી દેવામાં આવે, તે જ સંશુદ્ધ ભક્તિ આદિ ગણાય. નહિં તે તે અનુષ્ઠાન સુંદર છતાં ભલે પુણ્ય-અભ્યદયરૂપ દેવાદિ ગતિ આપે, પણ મોક્ષનું કારણ તે ન જ થાય, કારણ કે પરિશુદ્ધિનો અભાવ છે. મોક્ષની પ્રાપ્તિ તે સાંસારિક ભેગોમાં નિઃપૃહ એવા શુદ્ધ આશયમાંથી ઉપજે છે, એમ ગીજનો કહે છે. અને એટલા માટે જ - જ્યાં ખાવાપીવાનું પણ ભૂલાઈ જાય, ભય ભાગી જાય, કામ નકામે થઈ પડે, મમતા મરી જાય, ઠોધ શમી જાય, માનનું માન ન રહે, કપટનું કપટ ચાલે * “ટોપારાધરતો મરનાક્તરામના ! શિચતે ક્ષત્રિયા સાર રોપંાિવાદતા ! –શ્રીગબિન્દુ, ૮૮. Page #219 -------------------------------------------------------------------------- ________________ (૧૨૩) મિત્રાદષ્ટિ : નિષ્કામ ભક્તિ નહિં, લેભનો લાભ થાય નહિં, અંધશ્રદ્ધા ટળીને સાચી સમજણ હોય, અને લેકની વાહવાહની કે લૌકિક રીતની બીલકુલ પરવા ન હોય,-એવી સંશુદ્ધ ભકિત જ આ યોગદષ્ટિવાળા ખરેખરા વૈરાગી જોગીજનો કરે છે. “શ્રી શીતલ જિન ભેટિયે, કરી ભક્ત ચેખું ચિત્ત છે.”—(શ્રી યશોવિજયજી). ૩. નિષ્કામપણું સંશુદ્ધનું ત્રીજું લક્ષણ ફલ અભિસંધિ રહિતપણું છે. સંશુદ્ધ અનુષ્ઠાન ફલની કામના વિનાનું હોય. ભકિત વગેરે નિદાન રહિત, નિકામ હોય, તે જ સંશુદ્ધ લેખાય. ઉપરમાં સંજ્ઞાનિરોધ કહ્યો, તેમાં લેભસંજ્ઞાના અભાવે ફલકામનાનો અભાવ છે, તો પછી આ જૂદું ફલશ્રહણ કેમ કર્યું? તેને ઉત્તર એ છે કે-પહેલાં જ કહ્યું હતું, તે તે ભવસંબંધી ફલની અપેક્ષાએ કહ્યું હતું, અને આ જે કહ્યું તે પરભવ સંબંધી ફલની અપેક્ષાએ કહ્યું છે. એટલે કે-પરભવમાં મને આ ભક્તિ વગેરેના પ્રભાવે, સામાનિક દેવ વગેરેની ઋદ્ધિ સાંપડે”-ઈત્યાદિ પરભવ સંબંધી ફલની કામના, નિદાન, નિયાણું ન હોય, તે જ સંશુદ્ધ ભક્તિ આદિ કહેવાય; ફલની કામના-દાનત હોય, તો સંશુદ્ધ ન કહેવાય. કારણ કે તેવી કામના સારી નથી, તેથી તેનાથી પ્રાપ્ત થતું ફલ પણ સારૂં નથી, અને તે મોક્ષપ્રાપ્તિમાં આડા પ્રતિબંધરૂપ-અટકાયતરૂપ થઈ પડે છે. કોઈ પણ પ્રકારની કામના વિનાનુંફળની આશા વિનાનું, એવું જે નિષ્કામ ભક્તિ આદિ અનુષ્ઠાન છે, તે જ મોક્ષનું સાધન છે. પણ તેમાં જે સ્વપ્રતિબંધ હોય, એટલે કે પ્રભુભક્તિના કુશલ ચિત્ત આદિમાં જ પ્રતિબંધ કરાય, ત્યાં જ આસંગો-આસક્તિ રખાય, તો તે કુશલચિત્તાદિ પણ તે જ સ્થાને સ્થિતિ કરાવનાર થઈ પડે, ત્યાં જ અટકાવી દે, જીવની આત્મદશા વધવા ન દે. અત્રે શ્રી ગૌતમસ્વામીજીનું પ્રસિદ્ધ દષ્ટાંત છે. તેમને ભગવાન મહાવીર પ્રત્યે અત્યંત કુશલ ચિત્ત, બહુમાન, પ્રશસ્ત રાગ હતા. પણ તે રાગ જ ઉલટો તેમને મુકિત પ્રાપ્તિમાં અવરોધરૂપ-પ્રતિબંધરૂપ થઈ પડ્યો! જ્યાં લગી તેમને તે રાગ ગયે નહિં, ત્યાં લગી તેમને કેવળજ્ઞાન થયું નહિં. જે રાગ ગયો કે તરત કેવળજ્ઞાન થયું. આ ઉપરથી સાર એ સમજવાને છે કે–પ્રભુપ્રત્યે પણ પ્રશસ્ત રાગ માત્રથી અટકી જવાનું નથી, પણ નીરાગીને સેવી નીરાગિતા પ્રાપ્ત કરવાને સતત લક્ષ રાખી આગળ વધવાનું છે. “વીતરાગ શું છે જે રાગ વિશુદ્ધ કે, તેહી જ ભવ ભય વારણે.”—(શ્રી દેવચંદ્રજી) આમ આવું નિષ્કામ ભક્તિ આદિ અનુષ્ઠાન જ ગસિદ્ધિનું સાધક થાય છે. કારણ કે જે શાલિનું બીજ ન હોય તેમાંથી કોઈ કાળે શાલિનો અંકુર ફૂટે નહિ અને શાલિ– x “प्रतिबन्धैकनिष्ठं तु स्वतः सुन्दरमप्यदः ।। તરરારિથતિરાવ વીરે તમરાવત ”—શ્રી યશોવિજ્યજીકૃત દ્વારા દ્વા Page #220 -------------------------------------------------------------------------- ________________ (૧૪) યોગદષ્ટિસમુચ્ચય બીજ હોય તેમાંથી શાલિન અંકૂર ફુટ્યા વિના રહે નહિં. તેમ યોગબીજ ન હોય તેમાંથી યેગને અંકુર ફૂટે નહિ અને ગબીજ હાય તેમાંથી ગ-અંકુર ફૂટ્યા વિના રહે નહિં ભક્તિ પ્રધાન દશાએ વર્તવાથી જીવના વચ્છેદાદિ દેષ સુગમપણે વિલય થાય છે, એ પ્રધાન આશય જ્ઞાની પુરુષોને છે. તે ભક્તિને વિષે નિષ્કામ એવી અલ્પ પણ ભક્તિ જે જીવને ઉત્પન્ન થઈ હોય છે, તે તે ઘણા દેષથી નિવૃત્ત કરવાને યોગ્ય એવી હોય છે.” -શ્રીમદ્ રાજચંદ્રજી આત્મજ્ઞાનવડે જે પૂર્ણ ભરાયેલે છે, અને જેને કર્મફળને સર્વથા કંટાળે આવી ગયેલ છે, તેને આ જગતમાં ઘેર બેઠાં જ શાંતિ આવીને વરે છે, પરંતુ હે અર્જુન ! બીજે જે સંસારી હોય છે, તે કર્મબંધનવડે બંધાઈને અભિલાષાનો ગાંઠથી ફળભેગના ખીલા સાથે જકડાઈ જાય છે.+ x x તેઓ સ્વર્ગની ઈચ્છા મનમાં રાખે છે, યજ્ઞતા જે ઈવર તેને વિસરી જાય છે. જેમ કપૂરને ઢગલો કરી તેમાં અગ્નિ લાવી મૂક, અથવા મિષ્ટાન્નમાં કાળકૂટનો સંચાર કરે, અથવા દેવગે અમૃતકુંભ મળે અને તેને લાત મારી Gધે વાળી નાંખ, તેમ ફળપ્રાપ્તિના હેતુથી પ્રાપ્ત થયેલા ધર્મને લોકો હાથે કરીને નષ્ટ કરી નાંખે છે.”—શ્રી જ્ઞાનેશ્વરી ગીતા. આમ આ સંશુદ્ધ ભક્તિમાં-(૧) પરમાત્મા પ્રત્યે પરમ ઉપાદેય બુદ્ધિ, (૨) સંજ્ઞા અનુદય, (૩) અને નિષ્કામ પણું હોય છે. અને આવું સંશુદ્ધ કુશલ ચિત્ત આદિ અહીં છેલ્લા પુદગલાવમાં, ગ્રંથિભેદ હજુ નહિં થયા છતાં, હોય છે. કારણ સંશુદ્ધ ભક્તિ કે છેલ્લા યથાપ્રવૃત્તિકરણના સામર્થ્યથી-પ્રભાવથી અહીં તેવા પ્રકા રને પશમ હોય છે. જેમ સરાગ એવા અપ્રમત્ત સંયમીને વિતરાગભાવ ઘટે છે, તેમ અહીં ગ્રંથિભેદ વિના પણ સંશુદ્ધભાવ ઘટે છે, ગબીજવાળું કુશલ ચિત્તાદિ ઘટે છે. અને તેથી કરીને જ આ મિત્રા દ્રષ્ટિમાં વર્તતો ગીપુરુષ અનન્યભાવે, અતિશય ભક્તિ સહિત, શ્રી જિનેશ્વર ભગવાનની નિષ્કામ ઉપાસના કરે છે. “ઉપાસના જિન ચરણની, અતિશય ભક્તિ સહિત”—(શ્રીમદ્ રાજચંદ્રજી) ચોગબીજ ચિત્ત ગબીજવાળું જે ચિત્ત છે તે કેવું છે? તે અંગે યોગાચાર્યોએ કહ્યું છે કે – (૧) તે સંસાર સમુદ્રમાં નિમગ્ન-બેલાને જરા ઉન્મજજન વિલાસછે, જરા ઉપર સપાટીએ આવવારૂપ પ્રયાસ છે; અને તે આ ઉન્મજન સંસારની + “ વર્મરું ચવા જ્ઞાતિમાતિ સૈછિક્કાજૂ | મગુરૂ રામવાળા જે સા નિવાસે ”– ગીતા, અ. ૫. -- --- - - ----- --------- ----- Page #221 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : ગબીજ ચિત્ત (૧૫) અતિશયક આસક્તિને શિથિલ- ઢીલી કરી નાંખે એવું છે, મોળી પાડી નાંખે એવું છે. જેમ કેઈ દરીઆમાં ડૂળ્યું હોય તે જરા ઉપર સપાટીએ આવે, તો તેને ડૂબેલી અવસ્થા ને ઉપરની અવસ્થા એ બન્નેને સ્પષ્ટ તફાવત જણાય, રાહત અનુભવાય, એટલે ડુબેલી અવસ્થાના તેના મેહની પકડ ઢીલી પડે; તેમ સંસાર-સાગરમાં ડેબેલે જીવ જ્યારે ગબીજને પામે છે, ત્યારે તે ઉપર કંઈક ઉચ્ચદશાએ આવવારૂપ રાહત અનુભવે છે, અને તેની સંસાર સંબંધી આસક્તિ મંદ-શિથિલ-ઢીલી બની જાય છે. (૨) તે ગબીજ ચિત્ત પ્રકૃતિનું પ્રથમ વિપ્રિય દર્શન છે. જ્યારે યોગબીજની પ્રાપ્તિ થાય છે ત્યારે પ્રકૃતિનું-માયાજાલનું- સંસારનું પ્રથમ અપ્રિય દર્શન થાય છે, જે સંસાર પહેલાં મીઠો લાગતો હતો, તે જ હવે કડવો-ખાર-અકારો લાગવા માંડે છે. જેમ સમુદ્રમાં ડૂબેલા માણસને ડૂબે હેય ત્યાંસુધી આસપાસનું કંઈ પણ ભાન હેય નહિં, પણ ઉન્મજજન થતાં જે ઉપર સપાટી પર આવે કે તરત તેને આસપાસની પ્રકૃતિનું કંઈક દર્શન થવા લાગે તેમ અહીં પણ આ જીવ જ્યાં સુધી સંસારસમુદ્રની અંદર ડૂબેલો હેય, ત્યાં સુધી તો તેને વસ્તુસ્થિતિનું કંઈ પણ ભાન નથી હોતું, પણ ગબીજની પ્રાપ્તિ થતાં જે તે સંસારસાગરની સપાટી પર જરા ઊંચે આવે કે તરત તેને પ્રકૃતિનું–વિષમ કર્મવિપાકરૂપ સંસારનું અકારું દર્શન થવા માંડે છે, અને તે દર્શન થતાં, તે તે સંબંધી ઊહાપોહમાં-વિચારમાં પડી જાય છે કે આ બધું ચિત્ર-વિચિત્ર સંસારસ્વરૂપ શું હશે ? આમ તેની વિચારદશા જાગ્રત થાય છે. (૩) તે ગબીજ ચિત્ત પછી તે સંસારને સમુચ્છેદ જાણવા-પામવાના ઉપાયને આશ્રય કરે છે. જે સંસાર સમુદ્રનું પાછું મીઠું જાણી તેણે અત્યાર સુધી હસે હસે પીધું હતું, તે હવે ખારૂં ઝેર જેવું લાગતાં, તે સંસારનો ઉચ્છેદ કેમ થાય ? તેને ઉપાય જાણવા માટે તે પ્રવર્તે છે, અને તેને એવા તત્વચિંતનમાં પડે છે. “તત્વજ્ઞાનની ઊંડી ગુફ”ના દર્શન કરવા તે પ્રેરાય છે. જેમકે – “હું કોણ છું? કયાંથી થયે? શું સ્વરૂપ છે મહારું ખરું? કોના સંબંધી વળગણ છે? રાખું કે એ પરિહરૂં? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જે કર્યા. તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંતતત્વ અનુભવ્યા.” –શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રી મોક્ષમાળા (૪) એટલે પછી તે યોગબીજવાળું ચિત્ત રાગ-દ્વેષ–મેહની ગાઢ ગ્રંથિરૂપ પર્વત પ્રત્યે પરમ વજ જેવું બને છે, અને નિયમથી તે ગ્રંથિપર્વતને ભેટે છે–ચૂરી નાંખે છે. આમ તેને સમ્યગુદર્શનની પ્રાપ્તિ થાય છે. એટલે ' x પાઠાંતર–શકયતિશય પાઠ હોય, ત્યાં સંસારના શક્તિ અતિશયની શિથિલતા કરે એમ અર્થ કરે. એટલે સંસારની શક્તિ મળી પડી જાય, એનું ઝાઝું જેર ન ચાલે. Page #222 -------------------------------------------------------------------------- ________________ (૧૨૬) યોગદષ્ટિસમુચ્ચય “મહાદિની ઘમિ અનાદિની ઉતરે હો લાલ, અમલ અખંડ અલિપ્ત, સ્વભાવ જ સાંભરે છે લાલ તત્ત્વરમણ શુચિ ધ્યાન, ભણી જે આદરે છે લાલ, તે સમતારસ ધામ, સ્વામી મુદ્રા વરે હો લાલ... દીઠો સુવિધિ જિણુંદ સમાધિરસ ભર્યો લાલ.—મુનિવર્ય શ્રી દેવચંદ્રજી “દર્શન દીઠે જિનતણે રે, સંશય ન રહે વેધ; દિનકર કરભર પ્રસરતાં રે, અંધકાર પ્રતિષેધ...વિમલ જિન. મુજ મન તુજ પદ પંકજે રે, લીનો ગુણ મકરંદ; રંક ગણે મંદર ધરા રે, ઇંદ્ર ચંદ્ર નાગે.વિમલ જિન”—ગીરાજ આનંદઘનજી આવું નિર્મલ આત્મદર્શન અત્ર થાય છે. (૫) અને પછી તે ગબીજવાળું ચિત્ત ભવરૂપ ભાવ કારાગૃહને પલાયનની કાલઘંટા બને છે. સમ્યગદર્શન પ્રાપ્ત થયું, એટલે પછી ભવરૂપ કારાગૃહને-બંદીખાનાને દૂર કરનારી નાશની કાલઘંટા વાગી એમ સમજવું, સંસારનું આવી બન્યું એમ જાણવું. કારણ કે: તરસ ન આવે તે મરણ જીવન તણે, સીઝે જે દરિશન કાજ; દરિશન દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ.” “તુજ મુજ અંતર અંતર ભાંજશે, વાજશે મંગલ તૂર જીવ સરોવર અતિશય વધશે, આનંદઘન રસપૂર.”—શ્રી આનંદઘનજી : “આતમ ઘર આતમ રમે રે, નિજ ઘર મંગલમાલ રે દયાલરાય!”—શ્રીદેવચંદ્રજી આવા સંશદ્ધ યોગબીજ ચિત્તને અત્રે ચરમાવત્તમાં પ્રારંભ થાય છે. કારણ કે તેવા પ્રકારની કાળલબ્ધિ વગેરેને પરિપાક થયો હોય છે, તેથી તેના તે સ્વભાવપણાએ કરીને આ સંથદ્ધ ચિત્ત આદિ ફળ પાકવાની શરૂઆત જેવા છે. જેમ આમ્રફળ તેનો કાળપરિપાક થતાં પાકવા માંડે છે, તેમ મોક્ષરૂપ ફળ અહીં છેલ્લા પગલાવમાં પાકવાની શરૂઆત થાય છે. કાળલધિ લડી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ એ જન જીવે રે જિનજી! જાણજો રે, આનંદઘન મત અંબ-પંથડે. ” –શ્રી આનંદધનજી આવી કાળલબ્ધિનો પાક અત્રે પ્રારંભાઈ ચૂકયો છે, એટલે આનંદઘનમતરૂપ આંબાને હવે મોક્ષરૂપ ફલ પાકવાની ઝાઝી વાર નથી. એ કાળલબિધનું ગમે તેમ હો, પણ ભક્તજન તો ભક્તિના આવેશમાં ગાય છે કે Page #223 -------------------------------------------------------------------------- ________________ બિuઈ : ભાષાચાર્ય આદિના જ ભક્તિ “કાળલબ્ધિ મુજ મત ગણે, ભાવલબ્ધિ તુમ હાથે રે; લડથડતું પણ ગજ બચું, ગાજે ગજવર સાથે રે.”—શ્રી યશોવિજયજી અને આ જ કેવલ ગબીજ નથી, માટે તેનાથી બીજું બતાવવાનું કહે છે– आचार्यादिष्वपि ह्येतद्विशुद्धं भावयोगिषु । वैयावृत्त्यं च विधिवच्छुद्धाशयविशेषतः ॥ २६ ॥ ભાવગી આચાર્યજી, આદિ પ્રતિ ય આ શુદ્ધ શુદ્ધ આશય વિશેષથી, વૈયાવૃત્ય વિધિશુદ્ધ ૨૬ અર્થ – અને ભાવગી એવા આચાર્ય આદિ પ્રત્યે પણ, વિશુદ્ધ એવું આ જ કુશલચિત્ત આદિ, તે ગબીજ છે. તેમ જ શુદ્ધ આશયવિશેષથી તેમના પ્રત્યે વિધિયુક્ત વૈયાવૃત્ય (વૈયાવચ્ચ-સેવા) તે પણ ગબીજ છે. વિવેચન “ભાવાચાર જ સેવના” શ્રી યોગ દર સઝાય, ભાવગી એવા ભાવઆચાર્ય, ભાવઉપાધ્યાય, ભાવસાધુ, ભાવતપસ્વી વગેરે પ્રત્યે પણ જે શુભભાવસંપન્ન ભક્તિભાવભર્યું વિશુદ્ધ કુશલ ચિત્ત વગેરે હોવું, તે પણ ગબીજ છે. અહીં “ભાવ” શબ્દ ઉપર ખાસ ભાર મૂક્યો છે. ભાવાચાર્ય ભાવથી–પરમાર્થથી જેના આત્મામાં યોગ પરિણમ્યો છે, જે સાચા આદિ પ્રત્યે આત્મજ્ઞાની હાઈ સાચા ગુરુ છે, જેનામાં આચાર્ય આદિમાં હોવા ગ્ય ભકિત એવા શાસ્ત્રોક્ત યથાર્થ ભાવ-ગુણ વતે છે, એવા ખરેખરા ભાવાચાર્ય, ભાવસાધુ વગેરે જ વંદનના અધિકારી છે,-નહિં કે દ્રવ્યલિંગ ધારણ વૃત્તિ-વાર્યાવિદ્ય-આચાર્ય આદિ પ્રત્યે પણ, આચાર્ય–ઉપાધ્યાય-તપસ્વી આદિ પ્રત્યે પણ; ઉત-આ જ, કુશલચિત આદિ, વિશુદ્ધ-સંશુદ્ધ જે હેય, એમ અર્થ છે. તે આચાર્યાદિ કેવા વિશિષ્ટ (ખાસ ગુણવાળ) હોય, તેના પ્રત્યે? તો કે-ભાવનg-ભાવયોગીઓ એવા પ્રત્યે-નહિ કે અધર્મજન્ય લક્ષણવાળા દ્રવ્ય આચાર્ય આદિ પ્રત્યે; કારણ કે કૂટરૂપમાં અફૂટબુદ્ધિનું પણ ખચિત અસુંદરપણું છે, તેટલા માટે. (કુડાને રૂડું માનવું છે રૂડું નથી તેટલા માટ). આ જ કેવલ યોગબીજ નથી, ત્યારે શું?–ચાવૃરયં વ-વૈયાવૃત, વ્યાવૃજ્ય ભાવ જેનું લક્ષણ છે એવું વૈયાવૃત્ય (વૈયાવચ્ચ),-આહાર આદિવડે કરીને. વિવિ-વિધિ પ્રમાણે, સૂત્રોક્ત વિધિયુક્તપણે પુરુષ આદિની અપેક્ષાએ, એમ અર્થ છે. કહ્યું છે કે "पुरिसं तस्सुवयारं उवयारं चप्पणो य णाऊणं । વૈયાવરણં શi Rા નિriaો છે –ઈત્યાદિ. અર્થાત–પુરુષને, તેના ઉપકારને, અને પોતાના આત્માના ઉપકારને જાણીને, આજ્ઞા પાળવા ખાતર, નિરાસંશ (કોઈ પણ ફળની આશા રહિત) રહી વૈયાવૃત્ય કરે.” એટલા માટે જ કહ્યું – ખાતા વિશેષત-શહ આશયવિશેષથી, શુદ્ધ ચિત્ત પ્રબંધવિશેષથી. Page #224 -------------------------------------------------------------------------- ________________ વાબદાસ ય કરનારા, વેષધારી-નામધારી એવા દ્રવ્ય આચાર્ય, દ્રવ્યઉપાધ્યાય, દ્રવ્યસાધુ, દ્રવ્યતપવી વગેરે. ભાવાચાર્ય વગેરેની ભક્તિ કરવી એ જ ગબીજ છે, નહિં કે દ્રવ્યાચાર્ય વગેરેની. દ્રવ્યાચાર્ય–દ્રવ્યસાધુ વગેરે તો બેટા રૂપીઆ જેવા છે, તેને માનવા તે તે કૂડાને રૂડા માનવા જેવું છે, અને તે રૂડું નથી. માટે ભાવાચાર્ય આદિનું જ માન્ય પણું છે. બાહ્યદષ્ટિવાળા પ્રાકૃત જન તો બાહ્ય વેષાદિ દેખીને સાધુપણું કપે છે, મુગ્ધ હાઈ ઉપર ઉપરના દેખાવથી ભોળવાઈ જાય છે, અને જ્ઞાનરહિત એવા દ્રવ્યલિંગીઓને ગુરુ માની બેસી આરાધે છે! ખોટા રૂપીઆને વટાવવા જતાં કેડીની કિંમત ઉપજતી નથી! કારણ કે-“ભાવ જ પ્રથમ લિંગ છે, દ્રવ્યલિંગ પરમાર્થરૂપ નથી, ગુણ-દોષનું કારણ ભાવ છે એમ જિન ભગવાન કહે છે. ભાવની વિશુદ્ધિ નિમિત્ત બાહ્ય ગ્રંથને ત્યાગ કરાય છે, પણ અત્યંતર એવા રાગદ્વેષાદિ ગ્રંથ યુક્તની બાંહ્ય ત્યાગ નિષ્ફલ છે.' પણ જે ગઠષ્ટિવાળા જોગીજને છે તેઓ તે ભાવવિહીન વ્યલિંગને કંઈ પણ વજૂદ આપતા નથી, તેઓ તો ભાવ–આત્મપરિણામ પ્રત્યે જ દષ્ટિ કરે છે, ભાવિતાત્મા એવા ભાવલિંગીને જ મહત્વ આપે છે, દર્શન-જ્ઞાન–ચારિત્ર–તપ ભાવલિંગનું જ આદિ આત્મભાવના પ્રગટપણાના માપ ઉપરથી મૂલ્યાંકન કરે છે, સાચા પ્રધાનપણું નગદ રૂપીઆને જ સ્વીકારે છે કારણ કે તે સારી પેઠે જાણે છે કે-ધાતુ ખોટી અને છાપ બેટી, અથવા ધાતુ ખેટી અને છાપ સાચી, એ બે પ્રકાર કલઈના રૂપીઆ જેવા બનાવટી (Counterfeit) મૂલ્યહીન દ્રવ્યલિંગી સાધુઓના છે, તે તો સર્વથા અમાન્ય-અસ્વીકાર્ય છે અને ધાતુ સાચી પણ છાપ બેટી, અથવા ધાતુ સાચી અને છાપ પણ સાચી, એ બે પ્રકાર ચાંદીના રૂપીઆ જેવા સાચા મૂલ્યવાન ભાવલિંગી સાધુજનોના છે, અને તે જ સર્વથા માન્ય છે. એટલે દ્રવ્યથી તેમ જ ભાવથી જે સાધુ છે, અથવા દ્રવ્યથી નહિં છતાં ભાવથી જે સાધુ છે,-એ બન્ને પ્રકારના ભાવસાધુને જ તે માન્ય કરે છે. અમુક પુરુષમાં કેટલે આત્મગુણ પ્રગટ્યો છે? તે ગમાર્ગે કેટલે આગળ વધે છે ? તે કેવી ગદશામાં વતે છે ? તેનું ગુણસ્થાન કેવું છે. તેની અંદરની મુંડ (કષાય મુંડનરૂપ) મુંડાઈ છે કે નહિં? તેને આત્મા પરમાર્થે સાધુ” “મુનિ' બન્યો છે કે નહિં? ઈત્યાદિ તે તપાસી જુએ છે. કારણ કે તેના લક્ષણનું તેને બરાબર ભાન છે. તે જાણે છે x “भावो हि पढमलिंग ण दवलिंगं च जाण परमत्थं । भावो कारणभूदो गुणदोसाणं जिणा विति ॥” । -ઇત્યાદિ શ્રી કુંદકુંદાચાર્યજીકૃત ભાવપ્રાભૂત * "तत्र बालो रतो लिंगे वृत्तान्वेषी तु मध्यमः । पंडितः सर्वयत्नेन शास्त्रतत्त्वं परीक्षते । गृहत्यागादिकं लिंगं बाह्य शुद्धिं विना वृथा । न भेषजं विनारोग्यं वैद्यवेषेण रोगिणः ॥" શ્રી યશોવિજયજીત દ્વા૨ દ્વા૨ Page #225 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ સદૂગુરુ ભક્તિનો મહિમા (૧૨૯) કે-જે આત્મજ્ઞાની સમદશી વીતરાગ પુરુષ હોય, જે પૂર્વ પ્રારબ્ધ પ્રમાણે સર્વથા ઈછારહિતપણે અપ્રતિબંધ ભાવથી વિચરતા હોય, અને પરમકૃત એવા જે પુરુષની વાણી કદી પૂર્વે ન સાંભળી હોય એવી અપૂર્વ હાય, તે જ સાચા સદગુરુ છે. ‘છત્તીર કુળો મુહ મા તે જાણે છે કે-જે આત્મજ્ઞાની આત્માનુભવી હોય, જે નિરંતર આત્મભાવમાં રમણ કરનારા, આત્મારામી હોય, જે વસ્તુગતે વસ્તુનું સ્વરૂપ પ્રકાશનારા હોય, જ્ઞાની સપુરુષના સનાતન સંપ્રદાયને અનુસરનારા જે સદા અવંચક હોય, અને જે સમકિતી પુરુષ સારભૂત એવી સંવર ક્રિયાના આચરનારા હોય, તે જ સાચા શમણ છે, તે જ સાચા સાધુ છે, તે જ સાચા મુનિz છે, તે જ સાચા નિગ્રંથ છે, બાકી બીજા તો ‘દ્રવ્યલિંગી’ વેષધારી છે. આમ તે જાણતા હેઈ, તેવા સાચા ભાવગીઓને જ, ભાવાચાર્ય આદિને જ તે માને છે, તેમના આદર-ભક્તિ કરે છે. તે નથી જોવા બેસતા કે આણે સફેદ કપડા પહેર્યો છે કે પીળા? પીતાંબર છે કે “વેતાંબર ? લંગોટી છે કે દિગંબર છે? કારણ કે ધર્મ કાંઈ કપડામાં સંતાઈ ગયે નથી ! એટલે તેમાં તે બળવા જતા નથી ! તેઓ તે ગમે ત્યાં સાચું ભાવ–સાધુપણું દેખે ત્યાં નમી પડે છે અને આવા ભાવગીને જ મુખ્યપણે આ ચોગમાર્ગમાં સ્થાન છે. ભાવગીનો જ “ભાવ” અહીં પૂછાય છે દ્રાચાર્ય આદિનું કંઈ “દ્રવ્ય” અહીં ઉપજતું નથી ! કારણ કે “આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્યલિંગી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મત સંગી રે...વાસુપૂજ્ય.” સયલ સંસારી ઇન્દ્રિયરામી, મુનિ ગુણ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કહિયે નિષ્કામી રે...શ્રી શ્રેયાંસ ” આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે, સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવ આધાર . શાંતિજિન” શ્રી આનંદધનજી “આત્મજ્ઞાન સમદશિતા, વિચરે ઉદય પ્રાગ; અપૂર્વવાણી પરમકૃત, સદગુરુ લક્ષણ યોગ્ય.” “આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુલગુરુ કલ્પના, આત્માથી નહિ જોય.”——શ્રી આત્મસિદ્ધિ “વું સંમંતિ પારદ્દ, મોતિ પાસ€”–શ્રી આચારાંગ સૂત્ર “કારજ સિદ્ધ ભયે તિનકે જિશે, અંતર મુંડ મુંડાય લિયા રે.”—શ્રી ચિદાનંદજી x “परमट्टो खलु समओ सुद्धो जो केवली मुणी णाणी । તસિ દિરા સાવે મુખનો પાવૅતિ જળવ્યા ” –શ્રી કુંદકુંદાચાર્યજીકૃત સમયસાર * "पणविहसम्मचरणवयववहारायारसमिइसज्झाए । જન ગ રમો, છત્તીસTrો ગુ થવુ ” --શ્રી વાસ્વામી પ્રશિષ્યકૃત ગુરુગુણ છત્તીસી, Page #226 -------------------------------------------------------------------------- ________________ આમ જેનામાં ભાવ-દીવો પ્રગટ્યો છે, એવા જાગતી જ્યોત જેવા સાક્ષાત્ ગીસ્વરૂપ ભાવઆચાર્યાદિ પ્રત્યે સંશુદ્ધ એવું કુશલ ચિત્ત રાખવું, તેમને ભાવથી નમન વગેરે કરવું, એ ઉતમ ગબીજ છે. જેમ જિનભકિત ઉત્તમ ગબીજ સદ્દગુરુ-ભક્તિ છે, તેમ સશુરુભક્તિ પણ ઉત્તમ ગબીજ છે, એમ મહાત્મા ગ્રંથપરમ ગબીજ કારનો આશય છે. આ સદગુરુભકિતનો મહિમા શાસ્ત્રકારોએ અત્યંત અત્યંત ગાયે છે, તે એટલે સુધી કે શ્રી સદ્દગુરુને જિન તુલ્ય કહ્યા છેતિરથરસમો પૂરી શક્યું ન વિણં મg (શ્રી ગચ્છાચાર પન્ના), ને કેઈ અપેક્ષાએ જિનનું સ્વરૂપ સમજાવનાર પણ શ્રી સદગુરુ છે, એટલે તેને ઉપકાર અધિક છે એમ સમજીને તેથી પણ અધિક કહા છે. પંચપરમેષ્ઠિમાં અરિહંત પદ સિદ્ધ પહેલાં મૂકયું, તે પણ પ્રત્યક્ષ સદગુરુનો મહિમા સૂચવે છે. કારણ કે જીવને આત્મકલ્યાણને મુખ્ય ધોરી રાજમાર્ગ એ જ છે, જીવના છંદ આદિ અનેક મહાદેષ સદગુરુશરણમાં જતાં અ૫ પ્રયાસે જાય છે, માન આદિ જે આત્માના પરમ વેરી છે તે પણ તેથી સહેજે ટળે છે, સંતચરણના આશ્રય વિના, અનંત સાધન કરતાં છતાં, જે અનંત ભવભ્રમણ અટકતું નથી, તેને સંતચરણ આશ્રયથી અલપ સમયમાં અંત આવે છે. આ જ્ઞાની પુરુષોને દઢ નિર્ધાર હોવાથી, તેઓએ સદ્દગુરુભકિતને પરમ યોગબીજ ગયું છે. કારણ કે– “સેવે સદગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ તે પામે પરમાર્થને, નિજ પદનો લે લક્ષ. પ્રત્યક્ષ સદ્દગુરુ સમ નહિં, પરોક્ષ જિન ઉપકાર; એ લક્ષ થયા વિના, ઊગે ન આત્મ વિચાર સદ્ગુરુના ઉપદેશ વિણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વિણ ઉપકાર ? સમયે જિનસ્વરૂપ. પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વછંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યાથકી, પ્રાયે બમણ થાય. સ્વછંદ મત આગ્રહ તજી, વતે સદ્દગુરુલક્ષ, સમકિત તેને ભાખિયું, કારણ ગણું પ્રત્યક્ષ. માનાદિક શત્રુ મહા, નિજ છેદે ન મરાય; જાતાં સદ્દગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.” --શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રીઆત્મસિદ્ધિ અને આવા મહામહિમાવંત પરમ ઉપકારી ભાવાચાર્ય, ભાવમુનિ વગેરેનું વૈયાનૃત્ય કરવું, વૈયાવચ્ચ-સેવાસુશ્રુષા કરવી, તે પણ ઉત્તમ ગબીજ છે, એમ સહેજે સમજી Page #227 -------------------------------------------------------------------------- ________________ મિલાદષ્ટિઃ વિધિથી સત્પષની સેવા (૧૩૧) શકાય છે. એવી સેવાનો સુઅવસર મળ એ પરમ અહોભાગ્યની વાત વૈયાવચ્ચ પણ છે. વ્યાવૃત્ત ભાવ એ વૈયાવૃત્યનું લક્ષણ છે. વ્યાવૃત્તભાવ એટલે જેમાંથી ગબીજ અહંત્વ–મમત્વ આદિ ભાવો વ્યાવૃત્ત-નિવૃત્ત થયા છે, પાછા હઠી ગયા છે તે. વૈયાવચ્ચ-સેવાધર્મ એવો હોવો જોઈએ કે તેમાં અહંકાર, મમકાર, આશંસા (ફલ–આશા) વગેરે દુષ્ટ ભાવ દૂર થઈ ગયા હોય અથવા તે “તેઓને વ્યાધિ વગેરે આવી પડ્યું, તેને પિતાની શક્તિ પ્રમાણે સમ્યફ પ્રતીકાર કરે, નિવારણ કરવું, તેનું નામ વૈયાવૃત્ય-વૈયાવચ્ચ છે.” આવું વૈયાવચ્ચ સદગુરુ-સંતસાધુ આદિ પ્રત્યે આહાર-ઔષધદાન વગેરેવડે શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે કરવા યોગ્ય છે. આ વિધિમાં ખાસ કરીને નીચેના મુદ્દા વિવેકપૂર્વક લક્ષમાં રાખવા છે – (૧) એક તે પુરુષ વિશેષ–જે પુરુષ પ્રત્યે વૈયાવચ્ચ કરવાનું છે, તેની વય, શરીર પ્રકૃતિ, અવસ્થા-દશા વગેરે ધ્યાનમાં રાખવા જોઈએ. (૨) બીજું તેને ઉપકાર કેવા પ્રકારે થઈ શકે? કેમ કર્યું હોય તો આ સપુરુષ આત્મસાધનામાં નિરાબાધપણે પ્રવત શકે? ઈત્યાદિ અપેક્ષા પણ લક્ષમાં લેવી જોઈએ. (૩) તે પ્રકારે પરમ વિધિ પ્રમાણે નિરપેક્ષ, દેહાદિમાં પણ સર્વથા નિઃસ્પૃહ-નિરીહ મુનિ આદિ પ્રત્યે એટલે શું? ઉપકાર કરતાં વાસ્તવિક રીતે હું આ મહારા પિતાના આત્માને જ ઉપકાર કરું છું, હું આ વડે કરીને મહારા આત્માને જ આ સંસારસમુદ્રમાંથી ઉદ્ધાર કરું છું હું ધન્ય છું કે આજે મને આવા પરમ સુપાત્ર મહાત્મા સતપુરુષની સેવા કરવાનો પરમ સુઅવસર સાંપડ્યો,-ઇત્યાદિ પ્રકારે પોતાના જ આત્માનો ઉપકાર ચિંતવવો જોઈએ. (૪) આ જે વૈયાવચ્ચ–સેવા હું કરું છું, તે ભગવાનની આજ્ઞાનું પાલન કરું , એમ ભાવવું જોઈએ. (૫) આ વૈયાવચ્ચ સર્વથા નિરાશંસપણે કઈ પણ જાતની આ લોક-પરલોકની કામના સિવાય, ફલની અભિસંધિ વિના, ફલ તાયા વગર, કરવું જોઈએ. હું સેવા કરીશ તે આ મુનિ આદિ મને કંઈ લધિ-સિદ્ધિ બતાવી આપશે, મને કોઈ તિમંત્ર-તંત્ર વગેરે ચમત્કાર દેખાડશે, મને એવો કોઈ રૂડે આશીવાદ આપશે કે-“જા બચ્ચા ! હારું કલ્યાણ થશે,’--કે જેથી કરીને હું ધન-પુત્ર આદિ ઐહિક સિદ્ધિ પામીશ, અથવા પરલોકમાં મને આથી કરીને આવું આવું ફળ પ્રાપ્ત થશે -ઈત્યાદિ પ્રકારે આ ભવ–પરભવ સંબંધી આશંસા, દુષ્ટ ખોટી આશા વૈયાવચ્ચમાં– સેવાધર્મમાં ન હેવી ઘટે. અને એટલા માટે જ અહીં કહ્યું કે આમાં ખાસ કરીને શુદ્ધ આશય હોવો જોઇએ, શુદ્ધ ચિત્તવૃત્તિ જ હેવી જોઈએ. આ સદગુરુના સેવા-ભકિત અંગે સંત જ્ઞાનેશ્વરજી કહે છે કે-“એ ગુરુસેવા તે સર્વ ભાગ્યની જન્મભૂમિ જ છે. કારણ કે શેકવડે ચસાયેલા જીવને એ બ્રહ્મસ્વરૂપ * " व्याध्याद्युपनिपातेऽपि तेषां सम्यग विधीयते । स्वशक्त्या यत्प्रतीकारो वैयावृत्त्यं तदुच्यते ॥” – શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત તરવાર્થસાર. Page #228 -------------------------------------------------------------------------- ________________ (૧૩૨) યોગદષ્ટિસમુચ્ચય બનાવે છે. જેવી રીતે પિતાના સમગ્ર જળરાશિને લઈ ગંગા સમુદ્રમાં ગુરુસેવાની મળે છે, કિંવા શ્રતિ બ્રહ્મપદમાં પ્રવિણ થાય છે, અથવા પતિવ્રતા સ્ત્રી પ્રશંસા પોતાનું જીવિત અને પિતાના ગુણાવગુણ સર્વ પોતાના પ્રિયતમ પતિને સમપી દે છે, તે જ પ્રમાણે પિતાનું અંત:કરણ આંતર્બાહ્ય, ગુરુકુળમાં અર્પણ કરી દીધું છે, અને પોતાના શરીરને ગુરુકુળના આગારરૂપ બનાવ્યું છે.-ગુરુકુળમાં જેની એવી અનન્ય પ્રીતિ રહેલી તારા જેવામાં આવે, તેની આગળ જ્ઞાન તેની સેવા કરતું ઉભેલું હોય છે. ગુરુકૃપા જ અમૃતની વૃષ્ટિ છે, અને આપણે ગુરુસેવા વૃત્તિરૂપ રોપા છીએ.” ઈત્યાદિ. આવા પવિત્ર સત્પાત્રની આપણે શોધી શોધી અન્ન-પાન-વસ્ત્ર-પાત્ર-ઔષધઆવાસ આદિવડે સંભાળ લેવી જોઈએ; તેઓની ભક્તિ-શુષા કરવી જોઈએ. એવા સુપાત્ર છે, જેઓ કેવળ પોતાના અને પારકા જીના હિતમાં જ પ્રવરી રહ્યા છે, અને જેઓ પિતાના દેહની પણ અપેક્ષા નથી રાખતા, તેવા મહાપુરુષોને દાન દઈ તેઓની ભકિત કરી, તેઓનો ગ મેળવી, મારી શક્તિઓને લાભ તેઓને આપી અહો! હું કયારે કૃતાર્થ થઈશ? એવી સદ્દભાવના આપણે સદા ભાવવી ઘટે છે.” શ્રી મનસુખભાઈ કીરચંદ્રકૃત દાનધર્મ–પંચાચાર, આમ આ શ્રીમદ્દ ગુરુ ભગવાનને અનંત અપાર ઉપકાર જાણી, આ દષ્ટિવાળે ગીપુરુષ તેની અનન્યભાવે સેવા-ભકિત કરે છે. તે ચિંતવે છે કે આ પરમ કૃપાળુ કરુણસિંધુ સદગુરુ ભગવાને આ હું પામર પર પરમ આશ્ચર્યકારક શું પ્રભુચરણ ઉપકાર કર્યો છે ! હું તે ઉપકારનો બદલો વાળવા સર્વથા અસમર્થ છું, કને ધરું? તો પછી હું આ પ્રભુને ચરણે શું ધરુંકારણ કે આત્માથી બીજી બધી વસ્તુ ઉતરતી છે અને તે આત્મા તો આ પ્રભુએ જ મને આપે છે, માટે એમના ચરણાધીનપણે વસ્તુ એ જ એક ઉપાય છે. એમ ચિંતવી તે સદગુરુ. ચરણે આત્માણ કરે છે. આત્મનિવેદન કરે છે, આજ્ઞાધીન થઈ રહે છે, દાસાનુદાસ ચરણરેણુ બની જાય છે. અહો! આહા! શ્રી સદગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહાઅહે! ઉપકાર. શું પ્રભુ ચરણ કેને ધરું? આત્માથી સો હિન; તે તો પ્રભુએ આપિ, વતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વત્તે પ્રભુ આધીન દાસ, દાસ, હું દાસ છું, તેહ પ્રભુનો દીન.”– શ્રી આત્મસિદ્ધિ Page #229 -------------------------------------------------------------------------- ________________ (૧૩૩) મિત્રાદષ્ટિ સહજ ભવ ઉદ્વેગ અને આ યુદ્ધ આશયવિશેષ તથા પ્રકારના કાલભાવથી હોય છે, એટલા માટે લગભગ કહેવાઈ ચૂકેલું બીજાન્તર કહે છે – भवोद्वेगश्च सहजो द्रव्याभिग्रहपालनम् । तथा सिद्धान्तमाश्रित्य विधिना लेखनादि च ॥ २७ ॥ ભવઉદ્વેગ સહજ અને, દ્રવ્ય અભિગ્રહ તેમ, સિદ્ધાન્ત આ વિધિવડે, લેખનાદિ પણ એમ. ૨૭ અર્થ –અને સહજ એ ભવઉગ (સંસાર પ્રત્યે વૈરાગ્ય), દ્રવ્ય અભિગ્રહનું પાલન, તથા સિદ્ધાન્તને આશ્રોને વિધિથી લેખન આદિ પણ ગબીજ છે. વિવેચન “ભવ ઉગ સુઠામરે.”—શ્રી યોગ, દ, સક્ઝાય ઉપરમાં જે પ્રભુભક્તિ ને સદ્ગુરુભક્તિ એ યોગબીજ બતાવ્યા, તે ઉપરાંત બીજા પણ યોગબીજ છે: (૧) સહજ ભવઉદ્વેગ, (૨) દ્રવ્ય અભિગ્રહપાલન, (૩) વિધિથી સિદ્ધાંતના લેખનાદિ. ૧. સહજ ભવઉદ્વેગ સંસાર પ્રત્યે ઉદ્વેગ, અત્યંત કંટાળે, અંતરંગ વૈરાગ્ય ઉપજવો એ પણ ઉત્તમ યોગબીજ છે. અને આ વૈરાગ્ય પણ સહજ એટલે કે સ્વાભાવિક હૈ જોઈએ, –નહિં કે ઈષ્ટવિયેગ, અનિષ્ટસંગ, રોગઆપત્તિ વગેરે દુઃખના કારણેથી ઉપજતો દુઃખગર્ભિત વૈરાગ્ય. તે તે એક પ્રકારનો કેવું છે. એવા દુઃખગર્ભિત “મસાણીઆ” વૈરાગ્યને “વેરાગ્ય” નામ જ ઘટતું નથી. કારણ કે તે દુ:ખજન્ય વૈરાગ્ય તો આર્તધ્યાનનો પ્રકાર છે, માટે તેવા કંટાળારૂપ વૈરાગ્યને ગબીજ પણું ઘટતું નથી. પણ જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક વૃત્તિઃ-મો -સંસાર પ્રત્યે ઉદ્વેગ, કંટાળા, અણગમો-આના (સંસારના) જન્માદિરૂપપણુએ કરીને,-હેાય છે. વદ-સહજ, નહિં કે ઈષ્ટવિયોગ આદિ નિમિત્તવાળો, કારણ કે તેનું તે આધ્યાનરૂ૫૫ણું છે, (ઈછવિયોગ વગેરે કારણે ઉપજતો વૈરાગ્ય આધ્યાનરૂપ છે ). કહ્યું છે કે“પ્રત્યુત્પત્તિ સુરક્ષાનો પ દરાઃ | વૈરાગ્યમ્” ઈત્યાદિ, “પ્રત્યુત્પન્ન દુઃખ થકી નિર્વેદ, કંટાળો તે તે ઠેષ છે, વૈરાગ્ય નથી.” સહજ ભદ્રેગ એ ગબીજ છે, એમ સંબંધ ચાલ્યો આવે છે. તથા ટ્રસ્થામિત્રપાદનમૂ-વ્ય અભિગ્રહનું પાલન,-ઔષધ વગેરેના સંપ્રદાનને આઠીને. વિશિષ્ટ ક્ષપશમભાવરૂ ૫ ભાવ અભિગ્રહનો અભિન્નગ્રંથિને અસંભવ છે, તેથી દ્રવ્ય અભિગ્રહનું ગ્રહણ છે. આ પણ ગબીજ છે. તથા વિદ્ધાતિમાણિ-તથા સિદ્ધાન્તરૂપ અર્થને-વિષયને આશ્રીને, –નહિં કે કામ આદિ શાસ્ત્રને, શું? તે કે-વિધિના-વિધિથી, ન્યાયોપાર્જિત ધનના સતપ્રયોગ આદિ લક્ષણલાળા વિધિવડે કરીને; શું ? તો કે-ટાના ર-લેખન આદિ પણ અનુત્તમ યોગબીજ છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ (૧૩૪) ગદરિસમુચ્ચય આદિ દુઃખમય સંસારનું સાચું યથાત સ્વરૂપ વિચારતાં, જે સહજ-સ્વાભાવિક ભોગ-સંસાર પ્રત્યે અણગમો ઉપજે, ખરે વૈરાગ્ય જન્મ, તેને જ ગબીજ કહેવા યોગ્ય છે અને તે જ અત્રે પ્રસ્તુત છે. કારણ કે આ ગદષ્ટિવાળા વિવેકીને મન સંસારનું આવું સ્વરૂપ સ્પષ્ટપણે સંવેદાય છે – “જન્મ જરા મારણે કરી એ, એ સંસાર અસાર તો ક્ય કર્મ સહુ અનુભવે એ, કેઈ ન રાખણહાર તે.” –શ્રી વિનયવિજયજીત પુણ્યપ્રકાશ સ્તવન. પુહવીને જે છત્ર પરે કરે, મેરુને કરે દંડ રે; તે પણ ગયા હાથ ઘસંતા, મૂકી સર્વ અખંડ...માયાજાલ રે.”-શ્રીપદ્મવિજયજી શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કઈ અન્ય લઈ ના શકાય; તે ભેગવે એક સ્વ આત્મ પોતે, એકત્વ એથી નય સુજ્ઞ તે. વિદ્યુત લક્ષમી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જળના તરંગ; પુરંદરી ચા૫ અનંગ રંગ, શું રાચિયે ત્યાં ક્ષણને પ્રસંગ?”-શ્રીમદ્ રાજચંદ્રજી આમ સંસાર સ્વરૂપને વેદી રહે તે મહાનુભાવ પોતાના આત્માને સંબોધીને ભાવે છે કે-હે જીવ! તે અનંત જન્મોની અંદર જૂદી જૂદી જનનીઓનું એટલું ધાવણુ* પીધું છે કે તે ભેગું કરીએ તો સમુદ્રના જલ કરતાં પણ વધી જાય ! હારું વૈરાગ્ય ભાવના મરણ થતાં જૂદી જૂદી માતાઓની આંખોમાંથી એટલું પાણી વછૂટયું છે કે તે એકઠું કરીએ તો સાગરજલ કરતાં પણ વધી જાય! આમ હે જીવ! હારા અનંત જન્મ-મરણ થયા છે. તેમાં કેનો પુત્ર ને કોનો પિતા? કોની * “पीओसि थणच्छीरं अणंतजम्मंतराइं जणणीणं ।। ઉur/vor" માસ! સાયન્ટિસ્ટાદુ મદિરથ છે. તુ મને ટુવસ્થા કvorviા કાળાયavrli | gurr થી સાયન્ટિસ્ટા ટુ હિથયાં ”-–શ્રી કુંદકુંદાચાર્યજીકૃત ભાવપ્રાભૂત “कस्यापत्यं पिता कस्य कस्याम्बा कस्य गेहिनी । एक एव भवाम्भोधौ जीवो भ्रमति दुस्तरे ॥” । –શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત શ્રી તત્વાર્થસાર મવાધિમવા વર્ષે વિંધંધા વિપાપમ્ | संभवंति मनुष्याणां तथाऽन्ते सुष्टु नीरसाः ॥ गगननगरकल्पं सङ्गमं वल्लभानाम् , जलदपटलतुल्यं यौवनं वा धनं वा । स्वजनसुतशरीरादीनि विद्युञ्चलानि, क्षणिकमिति समस्तं विद्धि संसारवृत्तम् ॥" --શ્રી શુભચંદ્રાચાર્યજીરચિત શ્રી જ્ઞાનાર્ણવ, "जन्मताल द्रुमाजन्तुफलानि प्रच्युतान्यधः । બાળ મૃત્યુમ્મા મરતો શુ વિચગ્રામ ”–શ્રી આત્માનુશાસન, Page #231 -------------------------------------------------------------------------- ________________ ભાણિત કરાય ભાષના ( ૧૩૫ ) સ્વા માતા ને કેની સ્ત્રી? આ દુસ્તર સ’સાર-સાગરમાં આ જીવ એકલા જ ભમે છે. આ સસારસમુદ્રમાં ઉપજતા સર્વ સબધા મનુષ્યેાને વિપત્તિના સ્થાન થઇ પડે છે ને અંતે અત્યંત નીરસ નિવડે છે, એમ હે જીવ! તું ત્હારા રાજના અનુભવેા પરથી નજરે નથી જોતા ? આ જગમાં જે પ્રીત-સગાઇ છે તે પણ કેટલી બધી જૂઠી, માયાવી, ને પ્રપચમય છે, એનેા કડવા અનુભવ શું તને નથી થયા? પ્રિયજનાના સંગમ ગગનનગર જેવા છે, યોવન ને ધન વાદળા જેવા છે, સ્વજન-પુત્ર-શરીર વગેરે વિજળી જેવા ચંચલ છે, આમ આખું સંસારચિરત્ર ક્ષણિક છે, એમ હે જીવ! તું જાણે છે, છતાં આ ત્હારા તુચ્છ વૈભવ ને પરિવાર દેખીને તું મનમાં શાના મલકાય છે ? ડાલની અણી પર રહેલા જલબિન્દુ જેવું આ હારૂં જીવન ક્ષણિક છે. જન્મરૂપ તાડ-વૃક્ષમાંથી ભ્રષ્ટ થયેલાં આ ત્હારા જીવન-ક્લને મૃત્યુ-ભૂમિએ પહોંચતાં કેટલે વખત લાગશે? માટે હૈ મૂઢ જીવ ! માહ મ પામ! મેહ મ પામ! હવે તેા આ અનંત ખેદમય સોંસારથી વિરામ પામ ! વિરામ પામ ! 66 मूढ मुह्यसि मुधा, मूढ मुह्यसि मुधा, विभवमनुचिंत्य सपरिवारम् । कुशिरसि नीरमिव गलदनिलकंपितं, विनय जानीहि जीवितमसारम् ॥ मूढ० ॥ " શ્રી શાંતસુધારસ, ભવથી ઇત્યાદિ પ્રકારે ભાવના ભાવતાં તેને સહજ વૈરાગ્યની સ્ફુરણા થાય છે, ખેદ પામે છે-થાકી જાય છે, ને આ જન્મમરણુ પરંપરાની જાળમાંથી છૂટવાની તીવ્ર ઇચ્છા કરે છે-મેાક્ષની અભિલાષા કરે છે, ને સાચા ‘મુમુક્ષુ' અને છે. એટલે વૈરાગ્યથી પછી તે મેાક્ષના ઉપાય જાણવા માટે ઘણા પ્રયાસથી સાચા સદ્ગુરુની ચિત્તભૂમિની શોધ કરે છે; અને પરમ દુર્લભ એવા તેની પ્રાપ્તિ થયે, તેના પરમ આદ્રતા ઉપકાર ગણી મન-વચન-કાયાની એકાગ્રતાથી તેના આજ્ઞાધીનપણે વર્તે છે. એટલે સારુના ખેાધ તેવા વૈરાગ્યવાસિત જીવને લાગતાં, તેને સભ્યજ્ઞાન આદિ કલ્યાણપર પરાની પ્રાપ્તિ થાય છે; કારણ કે વૈરાગ્ય-જલથી તેની ચિત્તભૂમિ પાચી થઇ હાવાથી તેમાં બેધ ઊગી નીકળે છે. આમ સાચા અંતરંગ વૈરાગ્ય તેને ઉત્તમ ચાગબીજરૂપ થઇ પડે છે. અને તેવા અતરંગ, વૈરાગ્યને રંગ જ્યાંલગી ચિત્તમાં ન લાગ્યા હાય, ત્યાંલગી જીવમાં જ્ઞાન પામવાની ચેાગ્યતા પણુ આવતી નથી. જ્યાંલગી ચિત્ત-ભૂમિ કઠણ હોય ત્યાંલગી સિદ્ધાંતજ્ઞાન તેમાં પ્રવેશી શકતું નથી, ઉપરછલ્લું થઇને ચાલ્યું જાય છે. પણ જ્યારે વૈરાગ્યજલના સિચનવડે તે ચિત્ત-ભૂમિ આ થઇ પાચી બને છે, ત્યારે જ તેમાં સભ્યજ્ઞાન-ખીજના પ્રક્ષેપ થઇ શકે છે. સ્વ. શ્રી મનસુખભાઇએ (આ વિવેચકના પૂ. પિતાશ્રી) શાંતસુધારસ પ્રસ્તાવનામાં યથાર્થ જ કહ્યું છે કે જ્યાંસુધી વૈરાગ્યરૂપી રેચક દ્રવ્યથી ચિત્તવૃત્તિના મલિન વાસનારૂપ મળ સાફ્ થયે નથી, ત્યાંસુધી જીવને સિદ્ધાંત એધરૂપ-રસાયણુરૂપ પૌષ્ટિક ઔષધ ગુણુ ન કરે, નિષ્ફળ 66 Page #232 -------------------------------------------------------------------------- ________________ (૧૩૬) યોગદહિસમુચ્ચય જાય, અથવા ચિત્તચંચળતારૂપ વિકાર ઉપજાવે. જ્યાં સુધી વૈરાગ્ય જળના સિંચનથી ચિત્તભૂમિ યથેચ્છ ભીંજાઈ ન હોય, ત્યાં સુધી તત્વજ્ઞાનરૂપ સિદ્ધાંત બંધનું બીજ તેમાં કયાંથી વાવી શકાય? ન જ વાવી શકાય; છતાં તે ત્યાં પ્રક્ષેપવામાં આવે તે તે ઠરે નહિં, વ્યર્થ જાય.” “ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન. વૈરાગ્યાદિ સફળ તો, જે સહ આતમજ્ઞાન, તેમ જ આતમજ્ઞાનની, પ્રાપ્તિ તણું નિદાન.”—શ્રી આત્મસિદ્ધિ એટલા માટે આ સહજ ભવ ઉદ્દેગને–સાચા અંતરંગ વૈરાગ્યને પણ ઉત્તમ યોગબીજ કહ્યું તે યથાર્થ છે. અને આમ અત્યાર સુધી જે ગબીજ કહ્યા તે આ પ્રમાણે– ગના બીજ ઈહ ગ્રહે, જિનવર શુદ્ધ પ્રણામે રે, ભાવાચારજ સેવના, ભવ ઉદ્વેગ સુઠામે રે....વીર.”—શ્રી યોગ- સઝાય ૨-૮ ૨, દ્રવ્ય અભિગ્રહ પાલન તથા દ્રવ્ય અભિગ્રહનું પાલન–સેવન એ પણ ઉત્તમ ગબીજ છે. નિર્દોષ આહાર, ઓષધ, શાસ્ત્ર, ઉપકરણ આદિનું મુનિ વગેરે સપાત્રને સંપ્રદાન કરવું, સમ્યકૂપ્રકારે વિધિ પ્રમાણે દાન કરવું, ઈત્યાદિ દ્રવ્ય અભિગ્રહ છે, શુભ સંક૯પ છે. સુપાત્ર-ક્ષેત્રે ભાવ અભિગ્રહ તો ગ્રંથિભેદ થયા પછી વિશિષ્ટ પશમવંતને હોય દાન-બીજ છે, અને આ દષ્ટિવાળાને હજી ગ્રંથિભેદ થયે નથી, એટલે તેને ભાવ અભિગ્રહ સંભવતા નથી, તેથી અહીં દ્રવ્ય અભિગ્રહનું ગ્રહણ કર્યું છે. આત્મધ્યાનમાં નિમગ્ન, દેહમાં પણ કિંચિત્ મૂછ નહિં ધરાવનારા, અને સંયમના હેતુથી જ દેહયાત્રામાત્ર નિર્દોષ વૃત્તિ ધરાવનારા, એવા એકાંત આત્માર્થને જ સાધનારા સાચા સાધુ મુનિવરોને, યથાશક્તિ વિધિપૂર્વક એગ્ય દાન વગેરે દેવું, તેને અત્યંત મહિમા શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યું છે. જેમ પૃથ્વીમાં પડેલું નાનું સરખું વડનું બીજ કાળે કરીને, છાયાથી શોભતું ને ઘણા ફળથી મીઠું એવું મોટું ઝાડ બની જાય છે તેમ સુપાત્ર સપુરુષને ચગ્યકાળે ભક્તિથી આપેલું અ૫ દાનરૂપ બીજ પણ કાળે કરીને, મોટા વૈભવરૂપ છાયાથી શોભતા તથા ઘણું ફળથી મીઠા, એવા મહા મોક્ષમાર્ગરૂપ વૃક્ષમાં પરિણમી મોક્ષ ફલ આપે છે,* x “क्षितिगतमिव वटबीजं पात्रगतं दानमल्पमपि काले । फलति च्छायाविभवं बहुफलमिष्टं शरीरभृताम् ॥" ---શ્રી સમંતભદ્રાચાર્યજીત રત્નકરંડશ્રાવકાચાર Page #233 -------------------------------------------------------------------------- ________________ ભિવાદ : સાર્વજનિક દાનાદિ (૧૩૭) “જેમ સારા ક્ષેત્રમાં વાવેલું એક બીજ ઊગી નીકળી અસંખ્ય ફળ આપી, અનંતા બીજ પેદા કરી, તે તે બીજેમાં પાછી અનંતા બીજ પેદા કરવાની, એમ પરંપરાએ અનંતાનંત ફળની ચોગ્યતા આપે છે, તેમ સુપાત્રને આપેલું દાન અનંત કલ્યાણનું કારણ થાય છે. એક સુપાત્ર મહર્ષિને ખાનપાનનું ભક્તિપૂર્વક દાન દીધું હોય, તો તે સુપાત્રના દેહને યથેચ્છ નિવહ થાય છે, અને તે સુપાત્ર પછી જીવોને કલ્યાણમય ઉપદેશ આપી બીજા અનેક સુપાત્ર બનાવે છે, જે પાછા પ્રત્યેક અનેક અનેક કરી, ઘણા જીને સુપાત્ર થવાનાં કારણિક થાય છે. આમ એક સુપાત્રને દાન આપવાથી પરંપરાએ અનેક સુપાત્રો નીપજે છે,–જે જીવોનાં અમોઘ કલ્યાણનાં કારણરૂપ જ છે.” –શ્રી મનસુખભાઈ કિરતચંદ્ર મહેતાકૃત દાનધર્મ-પંચાચાર એક રીતે જોઇએ તે મોક્ષમાર્ગનું પ્રવર્તન દાનથી જ થાય છે. કારણ કે મોક્ષ માર્ગ સમ્યજ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ છે, તેને ધારણ કરનારા મહામુનીશ્વરે છે, અને દેહવડે કરીને તેઓ તે ધર્મમાર્ગને આરાધે છે. દેહ પણ આહાર હોય તે ટકે છે, માટે નિર્દોષ આહાર-પાન-ઔષધ-શાસ્ત્ર આદિનું દાન જે સપાત્ર મુનિ આદિને કરે છે, તે મોક્ષમાર્ગને ધારી રાખે છે-ટકાવે છે, એમ પવનંદિપંચવિંશતિકામાં દાન અધિકાર મહાનિથ મુનીશ્વર પવનંદિજીએ કહ્યું છે. અને આવું સત્પાત્ર પ્રત્યે દેવામાં આવતું દાનાદિ આત્મામાં તેવા પ્રકારની ગ્યતાનું રોપણ કરે છે, તેથી તેને ગબીજ કહ્યું છે. સુપાત્ર દાનના પ્રભાવે ઘણા જ સંસારસાગર તરી ગયા છે, એના પુષ્કળ દષ્ટાંત શાસ્ત્રમાં મળી આવે છે. જેમકે-શ્રી શ્રેયાંસકુમાર, શ્રી શાલિભદ્રજી મહામુનિ આદિ. અથવા તે સાર્વજનિક ઉપયોગને માટે દાનાદિ કર્મ કરવું, તેનો પણ અત્ર સમાવેશ થાય છે. દીન-દુઃખી જનતા માટે વિવેકપૂર્વક પિતાના દ્રવ્યનો યથાશક્તિ વ્યય કરે, દાન દેવું, નિર્દોષ ઔષધ આદિનો પ્રબંધ કરે, દેશ-કાલને સાર્વજનિક અનુસરી દવાખાના-ઈસ્પિતાલ વગેરે કરાવવા, આહાર-પાણીની જોગવાઈ દાનાદિ કરી આપવી, દાનશાલા ઉઘાડવી; તેમજ રોગચાળો ફાટી નીકળે ત્યારે અથવા કુદરતી કેપ થાય ત્યારે, સંકટસમયે પિતાના તન-મન-ધનની સર્વ શક્તિ ખચીને જનતાની-દરિદ્રનારાયણની જેટલી બને તેટલી સેવા કરવી –આ બધું ય પ્રશસ્ત હાઈ પરંપરાએ ગબીજનું કારણ થાય છે. કારણ કે પુષ્ટ આલંબનને આશ્રીને કરવામાં આવેલા તે દાનાદિ કર્મને લીધે પ્રવચનની ઉન્નતિ થાય છે, અને તેથી કરીને લોકેને બીજાધાન આદિ ભાવની પ્રાપ્તિ થાય છે. આમ ઘણા જીના ઉપકારથી અનુકંપાનું નિમિત્ત બને છે, તેથી અત્રે મુખ્ય એ શુભાશયરૂપ હેતુ હોય છે. અને આ * "पुष्टालम्बनमाश्रित्य दानशालादिकर्म यत् । तत्तु प्रवचनोन्नत्या बीजाधानादिभावतः॥ बहूनामुपकारेण नानुकंपानिमित्तताम् । अतिक्रामति तेनात्र मुख्यो हेतुः शुभाशयः ॥" –શ્રી યશોવિજયજીકૃત દ્વા૨ દ્વા૨ દિ. ૧૮ Page #234 -------------------------------------------------------------------------- ________________ (૧૩૮) ગદરિસસ્થય દાનનું ધીંગાણું સ્કુટ કરવાને ભગવાને પોતે પણ પ્રવ્રજ્યા પૂર્વે સંવત્સર દાન દીધું હતું. અરે ! દીક્ષા લીધા પછી પણ તે પરમકૃપાળુ મહાવીર દેવે અનુકંપાવિશેષથી બ્રાહ્મણને દેવદૂષ્ય વસ્ત્ર આપી દીધું હતું! * ૩. વિધિથી સિદ્ધાન્ત લેખનાદિ સિદ્ધાન્ત, સદાગમ, સશાસ્ત્રરૂપ વિષયને આશ્રોને લેખન આદિ કરવા, કરાવવા તે પણ ઉત્તમ ગબીજ છે; પણ કામશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વગેરે અસત્શાસ્ત્રને આશ્રીને લખવુંલખાવવું વગેરે તે ગબીજ નથી, એટલા માટે “સિદ્ધાન્તને આશ્રી” એમ કહ્યું. “અસતુશાસ્ત્ર તે મનને ચાહ પમાડી એકદમ મોહસાગરમાં ફેંકી દે છે, તે ક્ષણભર કાનને મીઠું લાગે છે, પણ પછી તે અવિદ્યાનું ઝેર ફેલાવી જીવને મૂચિત કરે છે, એવા અસત્શાસ્ત્રનું આત્માથીને શું પ્રજન જગતુપૂજ્ય એવું સશાસ્ત્ર વિદ્યમાન સતે કયા સુબુદ્ધિ પુરુષ કુશાસ્ત્રોથી પોતાના આત્માની વિડંબના કરે?” એમ શુભ ચંદ્રાચાર્યજીએ શ્રી જ્ઞાનાર્ણવમાં કહ્યું છે. એટલા માટે અત્રે તે અસશાસ્ત્રનો નિષેધ કર્યો. આત્માથી તો સતુશાસ્ત્રના જ લેખનાદિવડે તેના ભક્તિ-બહુમાન કરે. આ સિદ્ધાતના લેખનાદિ પણ વિધિથી હોવા જોઈએ. વિધિથી એટલે ન્યાયપાર્જિત-ન્યાયથી સાચી પ્રમાણિક નીતિથી કમાયેલા ધનને જ આવા સતકાર્યમાં સદુપયોગ થવો જોઈએ. લોકોને લૂટીને, ચૂંસીને, છેતરીને, કાળા બજાર કરીને, વિધિથી અનેક પ્રકારના ફૂટવટાવ-અપ્રમાણિકતા આચરીને કમાયેલા ધનને આવા એટલે? સતકાર્યમાં સ્થાન જ નથી. કેઈ એમ જાણતો હોય કે હું અનેક પ્રકારે છળપ્રપંચ કરી હમણું તો પૈસો ભેગો કરું, અને પછી આવા ધર્મકાર્યમાં વાપરીશ, તે તે ભ્રાંતિમાં જ સમે છે, મૂર્ખના વર્ગમાં જ (Fool's paradise) વસે છેકારણ કે ન્યાયપાજિત ધન એ તે સન્માર્ગને અનુસરનાર માગનુસારનું પ્રાથમિકમાં પ્રાથમિક લક્ષણ છે, પ્રથમ પગથિયું છે, પ્રથમ ભૂમિકા છે, કક્કોને પહેલે અક્ષર છે. એ જ અત્રે વિધિ કહ્યો છે. અને તે ધનને પણ વિવેકપૂર્વક સતપ્રોગ-ઉત્તમ સદુપગ થવો જોઈએ. જે જે પ્રકારે તે સિદ્ધાંત-શાસ્ત્રનું બહુમાન, ભક્તિ, ગોરવ, માહાસ્ય વધે, જે જે પ્રકારે આત્મામાં તેમજ જગતમાં તેની પ્રભાવના થાય, તે તે પ્રકારે તે તે સદગ્રંથને અનુરૂપ-છાજે એવા બાહ્ય-અત્યંતર સોંગસુંદર સાધનો, લેખનાદિમાં જવાનો વિવેક વાપરવો જોઈએ;-એ વિધિ છે. આ અંગે શ્રી મનસુખભાઈએ બહુ મનનીય શબ્દો કહ્યા છે – x “धर्माङ्गत्वं स्फुटीकर्तुं दानस्य भगवानपि । अत एव व्रतं ग्रहन् ददौ संवत्सरं वसु ॥” -શ્રી દ્વારા પ્રા "ज्ञापकं चात्र भगवानिष्क्रान्तोऽपि द्विजन्मने । देवदूष्यं ददद्धीमाननुकंपाविशेषतः ॥" –શ્રી હરિભદ્રસૂરિજીકૃત અષ્ટક. Page #235 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ ઃ વિધિથી સિદ્ધાન્ત લેખનાદિ (૧૩) આપણું પુણ્ય મુજબ આપણને પ્રાપ્ત થયેલ શણગાર, ઘરેણાં, પૈસા, મણિ, માણિકયાદિ જવાહર સાચવવા આપણે શેભીતા કબાટ, પેટી, પટારા કે તેજુરી વસાવીએ છીએ, તે ચિતામણિરત્ન સમાન શબ્દ જેમાં રહેલા છે, તે ગ્રંથ અર્થને જાળવી રાખવા કેવા સુંદર કાગળ, છાપ, પુંઠા, બાઈડીંગ આદિ સાધન જોઈએ? બહુ સુંદર, શેભનીક, ટકાઉ, મનહર, ગ્રંથનું ગૌરવ જાળવે–વધારે એવાં, જ્ઞાનના બહુમાન-ભક્તિભાવસૂચક–આવાં કાગળ, છાપ ઠાં આદિ જોઈએ. જીવ ગ્રંથમાં પ્રવેશ કરી બેધ પામે તે પહેલાં આ બહારના દેખાવથી જ બોધ પામી, ઠરી જાય છે. હાલ પવિત્ર ગ્રંથેની ખરાબ કાગળ, ખરાબ શાહી-છાપ, નમાલાં પેઠાં એ વગેરેથી પરિણામે ઠેર ઠેર આશાતના થતી દેખાય છે. xxx સુવર્ણ અક્ષરે હજારો બકે લાખ રૂપિઆ ખચી સૂત્રની એક પ્રત પૂર્વના કોઈ ભાગ્યશાળી પુરુષે (સંગ્રામ સોનીએ) લખાવી આપણે સાંભળીએ છીએ, એ શું સૂચવે છે? જ્ઞાન-બહુમાન.”—શ્રી શાંતસુધારસ પ્રસ્તાવના. આમ સિદ્ધાંત-શાસ્ત્રનું ગૌરવ-બહુમાન-ભક્તિ વધે, પ્રભાવના થાય, એવી સુંદર વિધિથી સિદ્ધાંત લખાવવા વગેરે પણ ઉત્તમ ગબીજ છે. “દ્રવ્ય અભિગ્રહ પાળવા, ઔષધ પ્રમુખને દાને રે, આદર આગમ આસરી, લિખનાદિક બહુમાને છે. વીર” –શ્રી ગ૦ સજઝાય, ૨-૯ આદિ” શબ્દનો અર્થ કહે છે – लेखना पूजना दानं श्रवणं वाचनोदग्रहः । કાનાથ સ્વાધ્યાયશ્ચિત્તના માવતિ ૨ / ૨૮ લેખન પૂજન દાન ને, શ્રતિ વાંચન ઉડ્યાહ; પ્રકાશના સ્વાધ્યાય ને, ચિંતન ભાવન ચાહ. ૨૮ અર્થ:-લેખના, પૂજન, દાન, શ્રવણ, વાંચન, ઉહણ, પ્રકાશના, સ્વાધ્યાય, ચિંતના અને ભાવના–એમ લેખનાદિથી સમજવું. વિવેચન સિદ્ધાન્તને આશ્રીને, પરમ કૃતજ્ઞાનના વિષયમાં, શું શું કર્યું હોય તે ગબીજ ગણાય, તે અહીં કુટ કર્યું છે – વૃત્તિ-સ્ત્રના–લેખના, સત પુસ્તકોમાં લખાવવું તે; પૂના-પુષ્પ વસ્ત્રાદિથી પૂજન કરવું તે પૂજના. સાનંદાન-પુસ્તક આદિનું. અi-શ્રવણ,-વ્યાખ્યાનનું; વાવના–વાચના, સ્વયમેવ વાંચવું તે; આને કદા-ઉગ્રહ, વિધિથી ગ્રહણ. આની જ પ્રકારના-પ્રકાશન, ગ્રહણ કરેલા સિદ્ધાંતનું ભવ્ય સમક્ષ પ્રકાશવું તે. અથ દ્વાણા : અને સ્વાધ્યાય, વાચના આદિ. આની જ વિત્તના-ચિંતનાગ્રંથના અર્થથી; આની જ-મતિ -ભાવના, આ જ સિદ્ધાંત સંબંધી ભાવના, આ ગબીજ છે, એમ સંબંધ છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ (૧૪૦) યુગદષ્ટિસમુચ્ચય લેખના–સત પુસ્તકમાં, સુંદર ગ્રંથોમાં તે સતશાસ્ત્રો લખાવવા. તે તે સિદ્ધાન્તોને છાજે એવા અનુરૂપ કાગળ, શાહી, છાપ, પૂંઠાં વગેરે, શાસ્ત્રનું ગૌરવ દીપાવે એવા બાઢા આકર્ષણરૂપ ગુણેથી; તેમ જ અક્ષર, વર્ણ, શબ્દ, અર્થ આદિની શુદ્ધિ–સુસંકલના વગેરે આત્યંત ગુણોથી યુક્ત, એવા સર્વાંગસુંદર સગ્રંથોમાં સશાસ્ત્રોનું લખવું–લખાવવું તે લેખના. અને આ ગદષ્ટિ પામેલો મુમુક્ષુજન તો સત્કૃતનો પરમ ઉપકાર ગણી જેમ બને તેમ તેની પ્રભાવના કરવા ઈચ્છે છે, એટલે તે લેખનાદિમાં યથાશક્તિ પ્રવર્તે છે. કારણ કે તે સારી પેઠે સમજે છે કે-“પાપ વ્યાધિનું ઓષધ શાસ્ત્ર છે, પુણ્યનું નિબંધન શાસ્ત્ર છે, સર્વત્ર ગમન કરનારૂં ચક્ષુ શાસ્ત્ર છે, સર્વ અર્થનું સાધન શાસ્ત્ર છે.” " पापामयौषधं शास्त्रं शास्त्रं पुण्यनिबन्धनम् । ચક્ષુ સર્વત્રમાં શાશં શાä સર્વાર્થસાધનમ્ – શ્રી ગબિન્દુ, ૨૫૫. પૂજના-પુષ, વસ્ત્ર, ધૂપ, દીપ આદિવડે સશાસ્ત્રની–પરમકૃતની પૂજા કરવી તે પૂજના. આ બાહ્ય પૂજના અંતરંગ બહુમાન-ભક્તિની સૂચક છે, કારણ કે મુમુક્ષુ જોગીજનના મનમાં એવો ભાવ ઉપજે છે કે-આ સતપુરુષના વચનામૃતને માટે હું હારૂં સર્વસ્વ એવારી નાંખ્યું તે પણ ઓછું છે, આ સત્પુરુષના વચનામૃત મહારા હૃદયમાં અખંડ જ્ઞાન-દીપક પ્રગટાવો ! આમ નિર્મલ અંત:કરણથી સતુશાસ્ત્રના ગુણગ્રામ કરવા તે પણ પૂજાનો પ્રકાર છે. જેમકે– અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણું હારિણી મોહ, તારિણું ભવાબ્ધિ મોક્ષચારિણું પ્રમાણ છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહો રાજચંદ્ર! બાલ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણ તેણે જાણ છે. –શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રીમેક્ષમાળા. દાન-અન્ય આત્માથી મુમુક્ષુને અથવા સત્પાત્ર નિગ્રંથ મુનીશ્વર આદિને સન્શાસ્ત્ર આપવું તે દાન. સતુશાસ્ત્રનો નિ:સ્વાર્થપણે પ્રચાર કર, પરમશ્રતની એકાંત આત્મકલ્યાણાર્થે પ્રભાવના કરવી, તે આમાં સમાય છે. આમ જ્ઞાનનું તો દાન કરવાનું છે, તે પછી જ્ઞાન વેચીને દ્રવ્ય ઉપાર્જન કરવાની અધમ વૃત્તિની વાત તે કયાંય દૂર રહી! વાંચના–સશાસ્ત્રનું પતે વાંચન કરવું તે, આ પણ આશાતના ટાળી, વિનયવિવેકપૂર્વક, દ્રવ્ય-ભાવ શુદ્ધિ જાળવી થવું જોઈએ. સદગુરુના વિરહે સશાસ્ત્રનો અભ્યાસ સુપાત્ર મુમુક્ષુ જીવને પરમ આલંબનભૂત થાય છે. કારણ કે તે પુરુષનાં વચનો આગમસ્વરૂપ છે, તો પણ વારંવાર પિતાથી વચનગની પ્રવૃત્તિ ન થાય તેથી, તથા નિરંતર સમાગમને યોગ ન બને તેથી, તથા તે વચનનું શ્રવણ Page #237 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : સિદ્ધાન્ત લેખન-પૂજનાદિ (૧૪૧) તાદશ્ય સ્મરણમાં ન રહે તેથી, તેમ જ કેટલાક ભાવોનું સ્વરૂપ જાણવામાં પરાવર્તનની જરૂર હોય છે તેથી, અને અનુપ્રેક્ષાનું બળ વૃદ્ધિ પામવાને અર્થે વીતરાગધ્રુત–વીતરાગ શાસ્ત્ર એક બળવાન ઉપકારી સાધન છે.”–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬૯૪. ઉગ્રહ–વિધિપૂર્વક શાસ્ત્ર-સિદ્ધાંતનું ઉદ્દગ્રહણ. આમાં ઉપધાન ક્રિયાને સમાવેશ થાય છે. તે તે શાસ્ત્રના અધિકારી થવા માટે, આત્મશુદ્ધિ અર્થે કરવામાં આવતી તે જ્ઞાનપૂર્વકની શુદ્ધ ક્રિયા છે. તેમાં સિદ્ધાંતના બહુમાનપૂર્વક જ્ઞાનારાધનને પરમ ઉદાર હેતુ રહેલો છે. પણ જે માત્ર બાહ્ય આડંબર ને ક્રિયાજડપણમાં જ તેની પર્યાપ્તતા માનવામાં આવતી હોય, તે તેના મૂળ ઈષ્ટ ઉદ્દેશ વિસરાઈ જાય છે, ને “સાપ ગયા ને લીસોટા રહ્યા” તેના જેવું થાય છે ! “ધામધૂમે ધમાધમ ચલી, મોક્ષમારગ રહ્યો દૂર રે” (શ્રી યશોવિજયજી)-તેના જેવી કરુણ સ્થિતિ થઈ પડે છે ! પ્રકાશના–પિતાને જે સિદ્ધાંતને બોધ થયું હોય, તે બીજા સુપાત્ર જિજ્ઞાસુ, મુમુક્ષુ, આત્માથી જીવ પાસે પ્રકાશ, કહી દેખાડો-પ્રગટ કરે છે. કોઈ જીવને ક્ષપશમ પ્રબળ હોય, સમજણ સારી હોય, તો નિરભિમાનપણે ઊંચેથી સ્વાધ્યાય કરતો હોય એવી રીતે તે તેના અર્થનું વિવેચનાદિરૂપે પ્રકાશન કરે, તો વક્તા-શ્રોતા બને લાભકર્તા થાય છે, સ્વ-પરને ઉપકારી થાય છે. શ્રોતાને લાભ થાય કે ન થાય, પણ વક્તાને તે થાય જ છે આ ગ્રંથના અર્થનું પ્રકાશન એ જ એને પરમાર્થ લાભનું કારણ છે. સ્વાધ્યાય-એટલે સજઝાય તેના વાચના આદિ આ ચાર પ્રકાર છે – (૧) વાંચના એટલે વિનય સહિત નિર્જરા તથા જ્ઞાન પામવાને માટે સૂત્ર સિદ્ધાંતના મર્મન જાણનાર ગુરુ કે પુરુષ સમીપે સૂત્ર તત્ત્વનું વાંચન લઈએ, તેનું નામ વાંચના આલંબન. (૨) પૃચ્છના- અપૂર્વ જ્ઞાન પામવા માટે, જિનેશ્વર ભગવંતનો માર્ગ દીપાવવાને તથા શંકાશલ્ય નિવારવાને માટે, તેમ જ અન્યના તત્વની મધ્યસ્થ પરીક્ષા માટે, યથાયોગ્ય વિનય સહિત ગુર્નાદિકને પ્રશ્ન પૂછીએ તેને પૃચ્છના કહીએ. (૩) પરાવર્તનાપૂર્વે જિનભાષિત સૂત્રાર્થ જે ભણ્યા હોઈએ તે સ્મરણમાં રહેવા માટે, નિજેરાને અથે, શુદ્ધ ઉપગ સહિત શુદ્ધ સૂત્રાર્થની વારંવાર સજઝાય કરીએ, તેનું નામ પરાવર્તનાલંબન. (૪) ધર્મકથા–વીતરાગ ભગવાને જે ભાવ જેવા પ્રણીત કર્યા છે, તે ભાવ તેવા લઈને, ગ્રહીને, વિશેષે કરીને, નિશ્ચય કરીને, શંકા, કંખા અને વિડિગિછા રહિતપણે, પોતાની નિર્જરાને અર્થે સભા મળે તે ભાવ તેવા પ્રણીત કરીએ, કે જેથી સાંભળનાર, સદ્દહનાર બન્ને ભગવંતની આજ્ઞાના આરાધક થાય, એ ધર્મકથાલંબન કહીએ.”-શ્રી મોક્ષમાળા, પાઠ ૭૫. * " न भवति धर्मः श्रोतुः सर्वस्यैकान्ततो हितश्रवणात् । યુવતોડનુwદવુદા વરજાતતો મવતિ છે ”—શ્રી ઉમાસ્વાતિ મહારાજ Page #238 -------------------------------------------------------------------------- ________________ (૧૪૨). યોગદરિસમુચ્ચય ચિંતના–જે સિદ્ધાંત વાંચ્યા હોય, શ્રવણ કર્યા હોય, ગ્રહણ કર્યા હોય, તેનું તત્વચિંતન કરવું, સૂક્ષ્મ વિચારણા કરવી, ઊહાપોહ કરે, હે પાદેય વિવેક વિચારો તે ચિંતના. ભાવના–તે ને તે સિદ્ધાંતનું પુનઃ પુનઃ ભાવન કરવું, રટણ કરવું, ફરી ફરી ફેરવવું, ધૂન લગાવવી, કે જેથી કરીને તેને સંરકારની દઢ છા૫ આત્મામાં પડે, તેને દઢ ભાવઅવિહડ રંગ આત્મામાં લાગી જાય, ભાવના એટલે પુટ, જેમ સુવર્ણને સાવ ચેકબું કરવું હોય તે સંપુટમાં, કુલડીમાં મૂકી, ફરી ફરી તપાવવારૂપ ભાવના-પુટ દેતાં તે શુદ્ધ થાય છે, અથવા સુંઠ આદિને શુદ્ધ કરવા, કમાવવા, નિમક અને લિંબુના રસના ફરી ફરી પુટ આપી ફરી ફરી સુકવવારૂપ ભાવના દેતાં શુદ્ધ થાય છે; x x x તેમ આ જીવને પણ જુદી જુદી રીતે વસ્તુ વિચારતાં જ્ઞાનનિર્મળતા થાય છે, વસ્તુસ્થિતિ યથાર્થ સમજાય છે.” –શ્રી મનસુખભાઈ કિરતચંદ્રકૃત શાંતસુધારસ વિવેચન. આમ ભાવના એ આત્મશુદ્ધિને ઉત્તમ પ્રયોગ છે. તે એટલે સુધી કે તેથી સંપૂર્ણ આત્મસિદ્ધિ સાંપડે છે, આત્મભાવના ભાવમાં જીવ કેવલજ્ઞાન પામે છે તે માટે પરમ અદ્દભુત મંત્રરૂપ સૂત્રવચન છે – “આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવલજ્ઞાન રે.” આમ સિદ્ધાંતના લેખન, વાંચનાદિ પણ ઉત્તમ યોગબીજ છે. લેખન પૂજન આપવું, શ્રુત વાચના ઉદગ્રાહે રે, યાન વિસ્તાર સજઝાયથી, ચિંતન ભાવન ચાહે રે...વીર.”–ો ગ૦ સઝાય, ૨-૧૦ તથા बीजश्रुतौ च संवेगात्प्रतिपत्तिः स्थिराशया । तदुपादेयभावश्च परिशुद्धो महोदयः ॥ २९ ॥ બીજ શ્રવણે સંવેગથી, સ્થિરઆશય શ્રદ્ધાન; ઉપાદેય તસ ભાવ જે, શુદ્ધ મહદયવાન. ૨૯ - વૃત્તિ –-વીષત -અને બીજશ્રુતિ થતાં, યથા યોગબીજ સંબંધી શ્રવણ થતાં, વાસંવેગથકી, શ્રદ્ધાવિશેષને લીધે, ઇતિપત્તિ- આ એમ છે” એવા રૂપે પ્રતિપત્તિ-માન્યતા; રિધારાવારિથર આશયવાળી,-તથા પ્રકારના ચિત્તપ્રબંધની વિસ્ત્રોતસિકાના ( ઉલટા વહેણના) અભાવથી કરીને. તદુપરમાવશ્વ-અને તેને ઉપાદેય ભાવ,-એ બીજશ્રુતિનો ઉપાદેયતા ભાવ, (આ બીજશ્રુતિ ગ્રહણ કરવા યોગ્ય–આદરવા યોગ્ય છે એ ભાવ), grશુદ્રક-પરિશુદ્ધ –ફલ સુક્યા, ફલની ઉત્સુકતાના અભાવથી, મદદ-તે જ મહા ઉદયવાળા હોય છે; આનુષંગિક એવા અભ્યદયથકી,-નિઃશ્રેયસના (મેક્ષના) સાધનને લીધે. Page #239 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદgિ: બીજકથા પ્રીત-ગુહ શ્રદ્ધા (૧૪૩) અથ—અને યોગબીજનું શ્રવણ થતાં, સગથકી સ્થિર આશયવાળી પ્રતિપત્તિમાન્યતા અને તેને પરિશુદ્ધ એ મહદયવાળ ઉપાદેયભાવ-(આ પણ ગબીજ છે.) વિવેચન બીજકથી ભલી સાંભળી, રોમાંચિત હાય દેહ રે; એહ અવંચક યોગથી, લહિએ ધરમ સનેહ રે....વીર.”—શ્રી યો૦, ૨-૧૧ ઉપરમાં જે ગબીજ કહ્યા, તે ચોગેબીજનું શ્રવણ થતાં, તે યોગ વિષયની કથા વાર્તા સાંભળતાં, સંવેગથી–પરમ ભાલ્લાસથી “આ એમ જ છે” એવી જે માન્યતા થવી, પ્રતિપત્તિ થવી. તે પણ ગબીજ છે. તે કથા સાંભળતાં એવો સંવેગબીજકથાને પ્રેમ ભાવાવેશરૂપ શ્રદ્ધાવિશેષ ઉપજે, એવો પ્રેમ કુરે કે-“આ મેં જે શ્રવણ શુદ્ધ શ્રદ્ધા કર્યું તે એમ જ છે, તહતિ છે,” એવા સહજ ઉગાર નીકળી પડે. આવી પ્રતિપત્તિ, માન્યતા, સહણ, અંતરાત્માથી સ્વીકાર થવો, તે પણ ગબીજ છે. અને આ પ્રતિપત્તિ-શ્રદ્ધા પણ સ્થિર આશયવાળી હોય. કારણ કે આ ગ. દષ્ટિમાં વર્તનારા મુમુક્ષુના ચિત્તની સ્થિતિ એવી હોય છે કે તેમાં વિસ્રોતસિકાનો એટલે કે ઉપર કહ્યું તેથી ઊલટા પ્રવાહનો અભાવ-અસંભવ હોય છે, તેના ચિત્તનું વહેણ એકધારૂં પ્રસ્તુત માન્યતા ભણી સ્થિરપણે વહ્યા કરે છે, તેથી ઉલટું-ઊંધું વહેણ થતું નથી. અને એટલા માટે જ આ મુમુક્ષુ જોગીજન -જ્યારે કયાંય પણ પ્રભુભક્તિની, ગુરુભક્તિની કે મૃતભક્તિની વાર્તા ચાલતી હોય, ત્યારે તે પ્રેમમય ભક્તિરસમાં નિમગ્ન થાય છે, પરમ ભાવોલ્લાસમાં આવી જાય છે, તેના શરીરમાં રોમાંચ ઉદ્ઘસે છે–રૂવાંડા ખડા થાય છે, અને સંવેગમાં–અત્યંત આવેગમાં આવી જઈને તે બોલી ઊઠે છે-આ જે કહેવામાં આવે છે તે બધું ય એમ જ છે. પ્રભુભક્તિ આદિનો ખરેખર ! એવો જ અતુલ અચિંત્ય પ્રભાવ છે. અને આમ તે સાચા અંતઃકરણથી માને છે, શ્રદ્ધે છે. આવી અંતરંગ શ્રદ્ધાસદહણ અત્યંત આવશ્યક છે. કારણ કે તેવી શ્રદ્ધા વિનાનું ગબીજનું સેવન શું ફળ આપે? શુદ્ધ શ્રદ્ધા વિનાની જે કંઇ ક્રિયા કરવામાં આવે છે તે તે “છાર પણ લિંપણું” જેવું છે, “એકડા વિનાના મીંડા” જેવું છે. યોગરાજ આનંદઘનજીએ ગર્જના કરી છે કે “દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહ કિમ રહે? કિમ રહે? શુદ્ધ શ્રદ્ધાન આણે; શુદ્ધ શ્રદ્ધાન વિણ જેહ કિરિયા કરે, છાર પર લિંપણે તેહ જાણે....ધાર તરવારની.” ગ્રંથકાર મહર્ષિ તે હજુ એક ડગલું આગળ વધીને કહે છે કે બીજથતિમાં શ્રદ્ધાની વાત તો દૂર રહી, પણ તેના પ્રત્યે ઉપાદેય ભાવ થવો-આ ગ્રહણ કરવા ગ્ય છે એ For Private & Personal use only Page #240 -------------------------------------------------------------------------- ________________ (૧૪૪) યુગદષિસસુજથય આદરભાવ ઉપજ, એ પણ ગબીજ છે, એ પણ મોટી વાત છે. ઉપાદેય ભાવ એટલે કે ગબીજનું શ્રવણ કરવા યોગ્ય છે, ગબીજની કથા-વાર્તા પણ ગબીજ સાંભળવા ગ્ય છે, એવી પણ જે આદરબુદ્ધિ ઉપજવી તે પણ પ્રશસ્ત છે. જિનભક્તિની કથા કે સદ્દગુરુ-સતુશાસ્ત્રનો મહિમા સાંભળવા પ્રત્યે આદરભાવ પ્રગટ, તે પણ ગબીજ છે. કારણ કે સંવેગરંગથી જ્યારે આવો ઉપાયભાવ ઉપજે છે, ત્યારે ભાવથી અત્રે સાચી ઈચ્છા ઉત્પન્ન થાય છે, એટલે પછી તે પિતાની શક્તિને દઢ વિચાર કરીને તેના ગ્રહણમાં પ્રવર્તે છે. * આ ઉપાદેયભાવ પરિશુદ્ધ-સર્વથા શુદ્ધ હવે જોઈએ. એટલે કે આ લેક-પરલોક સંબંધી કઈ પણ પ્રકારના ફલની ઉત્સુકતા વિનાને, ઉતાવળે ફળપ્રાપ્તિની આકાંક્ષા-ઇચ્છા વિનાને, નિષ્કામ હૈ જોઈએ. કારણ કે સર્વ કાર્યમાં ધીરજની પ્રથમ જરૂર છે. “ઉતાવળે આંબા પાકતા નથી.” અને આવા નિરુત્સુક નિષ્કામ શુદ્ધ ઉપાદેયભાવનું ફલ પણ મહદયરૂપ અવશ્ય હોય છે, મોટા અસ્પૃદયનું કારણ હોય છે. કારણ કે તે મોક્ષના સાધનરૂપ છે, એટલે આનુષંગિકપણે- સાથે સાથે પુણ્યોપાર્જનના ફળરૂપે ઉત્તમ દેવાદિ ગતિરૂપ અભ્યદયની પ્રાપ્તિ પણ થાય, એ કાંઈ મોટી નવાઈની વાત નથી. જેમ જારની પાછળ સાંઠા તો હોય જ, તેમ ઇંદ્રપણું–ચક્રવર્તિપણું એ વગેરે પુદય, મોક્ષસાધનના આનુષંગિક ફળરૂપે સાંપડે છે. આમ આ ગબીજના શ્રવણ પ્રત્યેને ઉપાદેયભાવ પણ છેવટે પરમ કલ્યાણકારી થાય છે, તો પછી શ્રી સત્પુરુષની, સદગુરુની, ને તેમણે બોધેલા સન્માર્ગની ભક્તિ તે કેટલી બધી કલ્યાણકારી થાય? “ ગુણ અનંત હો પ્રભુ! ગુણ અનંતને વંદ, નાથે હે પ્રભુ! નાથ અનંતને આદરે છે; દેવચંદ્ર હે પ્રભુ! દેવચંદ્રને આનંદ, પરમ હે પ્રભુ ! પરમ મહદય તે વરે છે.” “નિર્મળ તવરુચિ થઈ રે, મનમોહના રે લાલ૦ કરજે જિનપતિ ભક્તિ રે ભવિબેહના રે લાલ. દેવચંદ્ર પદ પામશે રે...મન પરમ મહોદય યુક્તિ રે ભવિ.”–શ્રી દેવચંદ્રજી આમ આ મિત્રાદષ્ટિમાં આટલા ઉત્તમ ગબીજની પ્રાપ્તિ થાય છે. (૧) જિને પ્રત્યે કુશલચિત્ત, નમસ્કાર, સંશુદ્ધ પ્રામાદિ. (૨) ભાવગી એવા ભાવાચાર્ય-ભાવસાધુ આદિ પ્રત્યે કુશલચિત્તાદિ. (3) ભાવાચાર્ય–ભાવસાધુ આદિની વૈયાવચ્ચ-સેવા. (૪) સહજ એ ભવઉગ-અંતરંગ વૈરાગ્ય. (૫) દ્રવ્ય અભિગ્રહ પાલન. (૬) (૫) સિદ્ધાન્તના લેખનાદિ-લેખન, પૂજન, દાન, શ્રવણ, વાચન, ઉગ્રહણ, પ્રકાશના, સ્વાધ્યાય, ચિંતના, ભાવના. (4) બીજકથાના શ્રવણપ્રતિ સ્થિર માન્યપણું (૪) તેને શુદ્ધ ઉપાદેયભાવ. આમાનું એકેક ગબીજ પણ પરમ ઉત્તમ છે, તે પછી તે સમસ્ત સાથે મળ્યા x “धर्मोपादेयतां ज्ञात्वा संजातेच्छोऽत्र भावतः । दृढं स्वशक्तिमालोच्य ग्रहणे संप्रवर्तते ॥" –શ્રી હરિભદ્રાચાર્યજીકૃત ધર્મબિન્દુ. Page #241 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : બહુ ભાવમલ ક્ષીણુતા (૧૪૫) હોય તે પૂછવું જ શું? અત્રે ભક્તિ ઉપર શાસ્ત્રકાર ભગવાને સૌથી વિશેષ ભાર મૂકો છે, કારણ કે પ્રારંભકને-શરૂઆત કરનારને માર્ગ સન્મુખ કરવાને એ જ ભક્તિનો શ્રેષ્ઠ ઉપાય છે. પ્રભુભક્તિ, સદગુરુભક્તિ, ને શ્રુતભક્તિ એ ગમાર્ગ મહિમા પામવાના મુખ્ય સાધન છે. કારણ કે પૂર્ણ સિદ્ધસ્વરૂપ પ્રભુ આદર્શ સ્થાને હોઈ, જીવને ઈષ્ટ લક્ષ્યનું નિરંતર ભાન કરાવે છે. સદગુરુ, સન્માર્ગ. ના પરમ સાધક સાધુપુરુષ સાક્ષાત્ જીવંતમૂત્ત પ્રત્યક્ષ જીવતા જાગતા જોગી હેઈ, જીવને પરમ અવલંબનરૂપ થઈ પડી પ્રેરણાબળ આપે છે. અને તેમના વિરહે અથવા તેમની આજ્ઞાએ સત્શાસ્ત્ર પણું પરમ આલંબનરૂપ બની પરમ ઉપકારી થાય છે. એમ આ યોગબીજનું ઉપાદાન-ગ્રહણ જેવા પ્રકારે ઉપજે છે, તેવા પ્રકારે કહી બતાવવા માટે કહે છે – एतद्भावमले क्षीणे प्रभूते जायते नृणाम् । करोत्थव्यक्तचैतन्यो महत्कार्य न यत्क्वचित् । ३०॥ ભાવમલ બહુ ક્ષીણ થયે, નરને આ ઉપજંત; કાય મહતુ ન કરે કદી, અવ્યક્ત ચેતનવંત. ૩૦ અર્થ –આ ગબીજ ગ્રહણ, ઘણે ઘણે ભાવમલ ક્ષીણ થઈ ગયે, મનુષ્યોને ઉપજે છે, કારણ કે અવ્યક્ત ચેતનવાળો હોય, તે કદી પણ મહતું કાર્ય કરે નહિં. વિવેચન ઉપરમાં જે ચોગબીજ-શુદ્ધ દેવ-ગુરુની ભક્તિ વગેરે કહી દેખાડ્યા, તેનું ગ્રહણ કયારે થાય, તે અહીં બતાવ્યું છે.-જ્યારે આત્માના ભાવમલ, અંદરનો મેલ ઘણે ઘણે ક્ષીણ થયો હોય, છેવાઈ ગયે હોય ત્યારે આ ગબીજનું ગ્રહણ-ચિત્તબહુ ભાવમલ ભૂમિમાં રોપણ થાય છે, –નહિં કે થોડે ક્ષીણ થયો હોય ત્યારે તે તે યુગલ ક્ષીણતા કર્મ વગેરે સાથે સંબંધની યોગ્યતા તે સહજ એ “ભાવમલ” કહેવાય છે. જીવની આ કર્મ સંબંધ–ોગ્યતા અનાદિ ને સ્વાભાવિક જ છે, અને વૃત્તિ.-uત–આ, હમણાં જ કહ્યું તે ગબીજનું ગ્રહણ, માલમ-તે તે પુદ્ગલાદિના સંબંધની યોગ્યતા રૂપ લક્ષણવાળા ભાવમલ, ક્ષીળ-ક્ષીણ થયે; તે થોડો નહિં પરંતુ પ્ર -પુષ્કળ, ઘણા પુદગલ પરાવર્તને આક્ષેપક એવો. સાતે-ઉપજે છે, પ્રાદુર્ભાવ-પ્રગટપણું પામે છે, કૃણા-નરને, પુરુષોને, પ્રાયે એ અધિકારી છે, એટલા માટે નરનું ગ્રહણ છે, નહિ તો આ ચારે ગતિમાં હોય છે. ઘણે ભાવમલ ક્ષીણ થયે, નહિં કે અ૫, એટલા માટે કહ્યું- ચરચવૈતન્ય -ચૈતન્ય અવ્યક્ત છે એ હિતાહિત વિવેકન્ય બાલ કરે ર-નહિ, મત કાર્ચ-મહત કાર્ય, અર્થાનુકાન આદિ મેટું કામ, ચતુત્તિ -કારણ કે કવચિત; પરંતુ વ્યક્ત ચૈતન્યવાળો જ કરે છે કે જ્યારે આને (ઘણા ભાવમલને ) ક્ષય અભિમત છે. ૧૯ Page #242 -------------------------------------------------------------------------- ________________ (૧૪૬) યાગદષ્ટિસમુચ્ચય તે આત્મસ્વભાવનું મલન-સ્થંભન કરે છે, એટલા માટે તે ‘મલ ” કહેવાય છે. તેમાં પણ ઘણા પુદ્ગલપરાવર્તા કરાવે એટલેા ભાવમલ દૂર થયા હાય ત્યારે જ આ ચાગબીજની પ્રાપ્તિ થાય છે. આવા આ આત્મલિનતારૂપ ભાવમલ જયારે ઘણુંા ઘણા ક્ષીણુ થઇ ગયેા હાય, ને ચિત્તભૂમિ ચેાખી થઇ હાય, ત્યારે જ પ્રાયે મનુષ્યાને આ ચાગબીજ સાંપડે છે. અહીં ‘મનુષ્યાને' એમ કહ્યું, તેનું કારણુ-ઘણું કરીને તેએ જ આના મુખ્ય અધિકારી હાય છે, એ છે. બાકી તે ચારે ગતિમાં આ ભાવમલની ક્ષીણતા સભવે છે. એટલે ચારે ગતિમાં યાગબીજનું ગ્રહ્મણ હાઇ શકે છે. અને આમ આત્માના અ ંદરનેા મેલ ઘોા ઘણું સાફ થઇ ગયે, ચિત્ત-ભૂમિમાં યેાગખીજનું વાવેતર થાય છે; એટલા માટે જ અહીં કહ્યું કે-‘ અવ્યક્ત ચૈતન્ય મહત્ કાય કરે નહિ''; અર્થાત્ જેનું ચૈતન્ય હજી અવ્યક્ત છે-પ્રગટયુ નથી, એવા બાલ જીવ કયારે ય પશુ આ ચાગબીજ ગ્રહણ કરવા જેવું મેઢુ કાર્ય કરવા સમર્થ થાય નહિ. કારણ કે જેનામાં હજી ચૈતન્યની સ્પષ્ટ સ્ફુરણા-જાગૃતિ થઇ નથી, જેનામાં હિત-અહિતના વિવેકનું ભાન આવ્યું નથી, જેના આત્મા હજુ ગાઢ માહિનદ્રામાં પડ્યો છે, જેના આત્મા જાગ્યા નથી,-એવા માલ અજ્ઞાની જીવ ક્યારે ય મેટુ કામ કેમ કરી શકે? આહાર-નિદ્રા-ભયમૈથુન આદિ સંજ્ઞાને પરવશ તે બિચારી પાતામાંથી જ પરવારતા ન હાય, તેા બીજું શું કરી શકે ? તે આ પ્રકારે નિગોદમાં તેમ જ એકેદ્રિયમાં જીવ અત્યંત મૂર્ચ્છિત અવસ્થામાં હોય છે. એઇંદ્રિય, તેઇંદ્રિય, ચરિદ્રિય એ વિકી અવસ્થામાં પણ ચૈતન્યની અવ્યક્ત દશા હોય છે. અસંજ્ઞી પંચેન્દ્રિયમાં પણ તે જ સમૂર્છિ મ જેવી સ્થિતિ હાય છે. સ'ની પંચે જિનદશનાદિ દ્રિયમાં જલચર, સ્થલચર, ને ખેચર વગેરે તિર્યંચ પાંચાને વિષે પણ ચેાગબીજની હિતાહિતનું ભાન પ્રાયે હૈાતું નથી, પામર ગમારપણું હાય છે. દેવમાં દુર્લભતા સુખવિલાસનિમગ્નતા-સુખમાં ગરકાવપણું હોય છે; અને નરકમાં દુ:ખનિવાસનિમગ્નતા-દુ:ખમાં ડૂબવાપણું હાય છે; એટલે એ આડે બીજું કાંઈ સૂઝતું નથી, તેમ જ ધર્મપ્રાપ્તિના ઉત્તમ નિમિત્તો પણ ત્યાં મળવા દુર્લભ છે. મનુષ્યમાં પણ અનાર્ય જાતિને વિષે તેની પ્રાપ્તિ અસભવિત છે. આ જાતિમાં પણ ઊંચુ ધર્મ સૌંસ્કારસ ંપન્ન કુલ પામવું દુર્લભ છે. તે મળે તેા પણ સત્ય ધર્મનું શ્રવણ પ્રાપ્ત થવું મહાદુલ ભ છે. શ્રવણ થાય તા પણ પ્રત્યે શ્રદ્ધા ચાંટવી ઘણી ઘણી દુર્લભ છે. શ્રદ્ધા ચેટે તે પણ તે પ્રમાણે સયમમાં વીર્યની સ્ફુરણા થવી પરમ દુર્લભ છે. આમ ઉત્તરા ત્તર હુ ભતા છે. તેમાં ઘણે। ભાવમલ ક્ષીણ થયે! હાય, પરમ પુણ્યદય પ્રગટ્યો હાય, *" सहजं तु मलं विद्यात्कर्मसंबन्धयोग्यताम् । आत्मनोऽनादिमत्त्वेऽपि नायमेनां विना यतः ॥ तस्मादवश्यमेष्टव्या स्वाभाविकयेव योग्यता । तस्यानादिमती सा च मलनान्मल उच्यते ॥ ~~~શ્રી યાગબિન્દુ, બ્લેક ૧૬૪–૧૭૦, "" Page #243 -------------------------------------------------------------------------- ________________ મિત્રા છુ : જિનદશનાદે યોગખીની દુર્લભતા ( ૧૪૭) ત્યારે જ આ ઉત્તમ ચાગબીજની પ્રાપ્તિ સંભવે છે; ત્યારે જ પરમ દુ`ભ એવું જિન ભગવાનનું દર્શન સાંપડે છે; ત્યારે જ સદ્ગુરુના યાગ વગેરે સામગ્રી મળે છે. આમ સત્ર જિનદન-જિનભક્તિ આદિ યાગમીજની પરમ દુર્લભતા છે, એટલા માટે જ જાગતી જયેત જેવા શ્રીમાન્ આનંદઘનજી, શ્રીમાન દેવચ`દ્રજી, શ્રીમાન્ યોાવિજયજી, શ્રીમદ્ રાજચંદ્રજી આદિ પરમ સત-પરમ ભક્ત યાગરાજે પરમ ભક્તિ ઉલ્લાસથી ગાઇ ગયા છે કે— 66 ‘સુહુમ નિગેદ ન દેખિયેા....સખી ! દેખણુ દે! બાદર અતિહિ વિશેષ.....સખી પુઢવી આઉ ન લેખિયેા....સખી॰ તેઉ વાઉ ન લેશ....સખી વનસપતિ અતિ ઘણુ દિા....સખી૰ દીઠે નહિઁ' ય દીદાર....સખી॰ મિ તિ ચઉરિદી જલ લિહા....સખી ગતિ સન્નિ પણ ધાર....સખી૦ સુર તિરિ નિય નિવાસમાં....સખી॰ મનુજ અનારજ સાથે....સખી અપાતા પ્રતિભાસમાં....સખી ચતુર ન ચિયા હાથ....સખી એમ અનેક થલ જાણિયે....સખી દરિસણુ વિષ્ણુ જિન દેવ....સખી૰ આગમથી મતિ આણિયે....સખી કીજે નિર્મલ સેવ....સુખી—શ્રી આનદઘનજી જગતારક પ્રભુ વિનવું, વિનતડી અવધાર રે; તુજ દરસણુ વિષ્ણુ હું ભમ્યા, કાળ અનંત અપાર રે....જગ૦ આયર ભમ્યા પ્રભુ નવિ મળ્યા, મિથ્થા અવિરતિ જોડી રે....જગ૦ પરપરિણતિ રાગીપણે, પરરસરંગે રક્ત રે; પરગ્રાહક રક્ષકપણે, પરભેગે આસક્ત રે....જગ૦ ’—શ્રીદેવચ દ્રષ્ટ “ જિનપે... ભાવ વિના કખ, છૂટત નહિં દુ:ખદાવ.” “ જન્મ જાગે ગે આતમા, તખ લાગે ગે રંગ. ”—શ્રીમદ્ રાજચ’જી “ દીઠી હા પ્રભુ દીકી જગદ્ગુરુ તુજ, મૂરતિ હે। પ્રભુ મૂતિ કલિયુગે હા પ્રભુ કલિયુગે દુલહેા તુજ, દરશણુ હે! પ્રભુ દરિશ 66 મનુષ્ય જન્મની મહત્વતા– આમ સત્ર જિનદર્શન-ભક્તિ આદિ ઉત્તમ યોગખીજની અત્યંત દુર્લભતા હાવા છતાં, તેની પ્રાપ્તિના સભવ મુખ્ય કરીને મનુષ્ય ગતિમાં હોય છે. એટલા માટે જ જ્ઞાનીપુરુષાએ મનુષ્ય જન્મને સશ્રેષ્ઠ કહ્યો છે. કારણ કે— માહનવેલડી જી; લહું આશા લીજી. ” —શ્રી યશેાવિજયજી ૮ એ. મેક્ષ ખીજા કાઇ દેહથી મળતા નથી. દેવ, તિર્યંચ, કે નરક એ અક્કે ગતિથી માક્ષ નથી, માત્ર માનવ દેહથી માક્ષ છે. × × કાઇ પણ અન્ય દેહમાં પૂર્ણ સવવેકના ઉદય થતા નથી, અને મેાક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઇ શકતા નથી, એથી આપણને Page #244 -------------------------------------------------------------------------- ________________ (૧૪૮) યોગદષ્ટિસમુચ્ચય મળેલ આ બહુ દુર્લભ માનવદેડ સફળ કરી લે એ અવશ્યનું છે. કેટલાક મૂળે દુરાચારમાં, અજ્ઞાનમાં, વિષયમાં, અને અનેક પ્રકારના મદમાં આવો માનવદેહ વૃથા ગુમાવે છે, અમૂલ્ય કૌસ્તુભ હારી બેસે છે. આ નામના માનવ ગણાય, બાકી તે વાનરરૂપ જ છે.” “બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવને મળ્યો. તોયે અરે ! ભવચક્રનો આંટો નહિં એક ટ સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહા, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહા ! રાચી રહો ?'”—શ્રી મોક્ષમાળા અને આમ પરમ દુર્લભ ને પરમ અમૂલ્ય એવા મનુષ્ય જન્મમાં જ પ્રાયે યોગબીજરૂપ સન્માર્ગની પ્રાપ્તિનો સુઅવસર સાંપડે છે, એમ જાણી મુમુક્ષુ જીવે પ્રભુભક્તિસદગુરુસેવા આદિ સાધનોની પરમ ભક્તિથી ઉપાસના કરી, જેમ બને તેમ ઉતાવળે આ માનવદેહની સાર્થકતા કરી લેવી,-એવો ધ્વનિરૂપ આડકતરો સાર બોધ અત્રે મહાત્મા શાસ્ત્રકારે આપ્યો છે. તે ઉપદર્શાવતાં કહે છે– चरमे पुद्गलावः क्षयश्चास्योपपद्यते । जीवानां लक्षणं तत्र यत एतदुदाहृतम् ॥ ३१ ॥ ચરમ પુદ્ગલાવર્તમાં, ક્ષય તો એનો હેય; કારણ જીવનું તિહાં, લક્ષણ આવું જયા-૩૧ અર્થ –અને છેલ્લા પુદ્ગલાવમાં આ ભાવમલનો આ ક્ષય ઉપજે છે, કારણ કે તેમાં વર્તતા નું લક્ષણ આ (નીચે કહેવામાં આવતું ) કહ્યું છે – જે કહ્યું છે, તે બતાવવા માટે કહે છે – दुःखितेषु दयात्यन्तमद्वेषो गुणवत्सु च । औचित्यात्सेवनं चैव सर्वत्रैवाविशेषतः ॥ ३२ ॥ કૃત્તિ-રમે સુદ્રઢાવ-ચરમ પુદગલાવતમાં, યક્ત લક્ષણવાળા છેલ્લા પુદ્ગલાવર્ત માં, લાશ્ચાહ્યોugઘરે-આ ભાવમલને ક્ષય ઉપજે છે. ગીતાનાં અr તત્ર-ત્યાં છેલ્લા પુલાવર્તામાં જીવનું લક્ષણ, રત ઇતદુવાદતમૂ-કારણ કે આ (કહેવામાં આવે છે તે) કહ્યું છે. વૃત્તિ-દુઃસ્થિતિy-શરીરઆદિ દુ:ખથી દુઃખી આઓ પ્રત્યે, રાચતં-અત્યંતપણે દયા. સાસુશયપણું, અનુકંપાભાવ ૩-અષ, અસર. કેના પ્રત્યે ? તો કે વહુ ઘ-વિદ્યા વગેરે ગુણોથી યુક્ત એવા ગુણવંત પ્રત્યે. ગૌરિસ્થાણેવ જૈવ-તેમ જ ઔચિત્યથકી સેવન, શાસ્ત્ર અનુસારે ઉચિતપણાએ કરીને સેવન; -સર્વત્ર જ, દીન વગેરે પ્રત્યે, વિપતા:-અવિશેષથી, સામાન્યથી. Page #245 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : દાખી પ્રતિ દયા અતિ દુખિઆ પ્રતિ દયા અતિ, ગુણવત પ્રતિ અદ્રષ; ઉચિતપણે સેવન વળી, સર્વત્ર જ અવિશેષ ૩ર અર્થ:–દુખીઆઓ પ્રત્યે અત્યંત દયા, અને ગુણવંતો પ્રત્યે અષ, અને સર્વત્ર જ અવિશેષથી ઓચિત્ય પ્રમાણે સેવન -આ છેલ્લા પુદ્ગલાવર્તાનું લક્ષણ છે. વિવેચન છેલ્લા ૫ગલાવર્સમાં–પુદગલફેરામાં વર્તતા જીવના મુખ્ય લક્ષણ આ છે:-(૧) દુઃખી આ પ્રત્યે અત્યંત દયા, (૨) ગુણવાન જનો પ્રત્યે અષ, (૩) અને સર્વત્ર ઔચિત્યથી સેવન. તે આ પ્રમાણે – ૧. દુઃખીઆ પ્રત્યે અત્યંત દયા રોગ વગેરે શારીરિક દુઃખથી, તેમ જ દરિદ્રતા-દૌભગ્ય વગેરેથી ઉપજતા માનસિક દુઃખથી,-આધિ-વ્યાધિ-ઉપાધિથી જે જીવો બિચારા દુઃખી આ હય, પરિતાપ પામી આકુળ-વ્યાકુલ થતા હોય, તેઓ પ્રત્યે અત્યંત દયા-અનુકંપા કરવી, તે અત્રે પ્રથમ લક્ષણ છે. એટલે કે તે તે દુઃખથી તે જીવને જેવો કંપ–આત્મપ્રદેશ પરિસ્પદ થતો હોય, તેવો તેને અનુસરતા કં૫ પોતાના આત્માને વિષે થાય, તેનું નામ “ અનુકંપા” છે. તે દુઃખ જાણે પોતાનું જ હોય એવી ભાવના ઉપજે, જેમ શરીરના એક ભાગને દુઃખ થતાં બીજા ભાગમાં પણ અનુકંપ ઊઠે છે, તેમ બીજાના દુઃખે પોતે દુઃખી થવું તે અનુકંપા છે. અને પિતાનું દુઃખ દૂર કરવાને જેમ પોતે સદા તત્પર હોય, તેમ પરદુઃખભજન કરવાને સદા તત્પર હોવું, તે જ ખરી અનુકંપા અથવા દયા છે. કારણ કે પરદુઃખ છેદવાની જે ઈછા તેનું નામ જ કરુણા–દયા છે. “પરદુઃખ છેદન ઈચછા કરુણા.”—શ્રી આનંદઘનજી “વૈષ્ણવ જન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે.–શ્રી નરસિંહ મહેતા આવી ઉત્તમ દયા જે પાળવા ઈચછા હોય, તે પર જીવને દુઃખ કેમ આપી શકે ? પીડા કેમ ઉપજાવી શકે ? સૂમમાં સૂક્ષમ જીવને પણ જે દૂભવવા ઈછે નહિં, તે નાનામોટા કેઈ પણ જીવને કેમ હણી શકે? તેની લાગણી પણ કેમ દૂભવી શકે? તે તે કયારેય પણ કોઈ પણ જીવની મન-વચન-કાયાથી હિંસા કરવાથી જેમ બને તેમ દૂર જ રહે. એટલું જ નહિં પણ જેમ બને તેમ સર્વ પ્રયત્નથી તેની રક્ષામાં જ પ્રવર્તે. આ દયા ધર્મવૃક્ષનું મૂળ છે, સર્વ સિદ્ધાતનો સાર છે, સર્વ દર્શનને સંમત છે, સર્વ વ્રતમાં પ્રથમ છે, સર્વ સુખસંપદાની જનની છે, સર્વ પ્રાણીનું હિત કરનારી છે. એના જેવો બીજો એકેક ધર્મ નથી. “અહિંસા પરમો ધર્મ ”-અહિંસા પરમ ધર્મ છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ (૧૨) દષ્ઠિસમુચ્ચ સત્ય, શીલ, દાન વગેરે પણ દયાની રક્ષા કરનારા અંગરક્ષક જેવા છે, દયા વિના એ બધા અપ્રમાણ છે. મહાત્મા સત્પરુષે કહી ગયા છે કે ધર્મતત્વ જે પૂછયું મને, તે સંભળાવું સ્નેહ તને, જે સિદ્ધાંત સકળને સાર, સર્વ માન્ય સહુને હિતકાર. ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજે દયા સમાન, અભયદાન સાથે સંતોષ, દ્ય પ્રાણીને દળવા દોષ. સત્ય શીલ ને સઘળાં દાન, દયા હાઈને રહ્યા પ્રમાણે, દયા નહિં તો એ નહિં એક, વિના સૂર્ય કિરણ નહિં દેખ.”-શ્રી મોક્ષમાળા “જિસકે હિરેદે હય ભૂતદયા, વાને સાધન એર કિયે ન કિયે. ” – મહાત્મા કબીરજી “તુલસી દયા ન છાંડિએ, જબ લગ ઘટમેં પ્રાન.”–શ્રી તુલસીદાસજી ૨. ગુણવંત પ્રત્યે અદ્વેષ ગુણવાન જન પ્રત્યે અદ્વેષ-અમત્સર હવે, ઈબ્ધ રહિતપણું હોવું, તે આ છેલ્લા પગલાવર્સનું બીજું લક્ષણ છે. ગુણનો દ્વેષ તે મત્સર કહેવાય છે, તે અહીં ન હોય. વિદ્યા, વિનય, વિવેક, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરે ગુણોથી જે કોઈ પણ પિતાના કરતાં અધિક–ચઢીયાતો દેખાય, તે તેના પ્રત્યે અદેખાઈ ન કરે, પરંતુ તે તે ગુણ જોઈ ઊલટે મનમાં પ્રસન્ન થાય, રાજી થાય, પ્રમોદભાવ ધરે કે-“ધન્ય છે આને ! આનામાં વિદ્યા-વિનય-વિવેકનો કે વિકાસ છે ! આ કે જ્ઞાનવાન, કેવો ચારિત્રવાન છે!” આમ પરના પરમાણુ જેવડા ગુણને પણ પર્વત જેવો ગણી પોતાના હૃદયમાં સદાય વિકાસ પામે, પ્રફુલ થાય, સાચા સદ્દગુણાનુરાગી બને, તો સમજવું કે આ છેલા યુગલાવર્તનું ચિહ્ન છે. " परगुणपरमाणून्पर्वतीकृत्य नित्यं, નિઝરિ વિસંત રંતિ સંત ચિત”—શ્રી ભર્તુહરિ “ગુણ પ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ વેગ. – શ્રીમદ્ રાજચંદ્રજી પરગણું દેખી પ્રમોદ પામ, ખુશી થવું, રાજી થવું એ જ સજજનનું લક્ષણ છે. સજજન તો પ્રમોદભાવથી કેવી ભાવના કરે છે, તેનું સુંદર શબ્દચિત્રx અત્ર આપ્યું છે– x “जिह्वे प्रवीभव त्वं सुकृतिसुचरितोच्चारणे सुप्रसन्ना, भूयास्तामन्यकीर्तिश्रुतिरसिकतया मेऽद्य कर्णौ सुकौँ । वीक्ष्यान्यप्रौढलक्ष्मी द्रुतमुपचिनुतां लोचने रोचनत्वं, સંસારમન્ના સ્ટમિતિ મઘતા ઝરમનો મુથમેવ ” –શ્રી શાંતસુધારસ, Page #247 -------------------------------------------------------------------------- ________________ મિત્રાષ્ટિ : ગુણીને અપ, ઔચિત્યથી સર્વની સેવા (૧૫) હે છમ! તું પુણ્યશાળી જીવેનાં સુચરિત્ર ઉચ્ચારી પવિત્ર થા, સુપ્રસન્ન થા! બીજાની કીર્તિ સાંભળવાનો રસ પામી મારા બંને કાનો આજે સુકર્ણ અર્થાત્ સફળ થાઓ! અહો! બીજાની ઉત્તમ લક્ષ્મી, બીજાનું ઐશ્વર્ય દેખી મારાં લોચનો ઠરો, દ્રો, એમાંથી હર્ષાશ્રુ આવો! હે જીભ! હે કાન ! હે ચક્ષુ ! અસાર સંસારમાં આવી ભાવના એ જ તમારા જન્મનું પરમ સાર્થક છે.” –શ્રી મનસુખભાઈ કીરચંદ્રત શાંતસુધારસ વિવેચન. “ધન્ય ધન્ય તે જીવ પ્રભુ પદ સેવી છે, જે દેશના સુણે જ્ઞાન ક્રિયા કરે શુદ્ધ, અનુભવયોગે હો નિજ સાધકપણે, સેવ ઈશ્વર દેવ ”– શ્રી દેવચંદ્રજી “મૈત્રી ભૂતમાં, ગુણમાં પ્રમોદ, દુઃખી જીવોમાં કરુણ પ્રયોગ, માધ્યમય વૃત્તિ વિપરીત પ્રત્યે, હે દેવ! ધારે મુજ આત્મ નિ. -શ્રી અમિતગતિ આચાર્ય કૃત “સામાયિક પાઠ (ડે. ભગવાનદાસ અનુવાદિત ) ૩. ઔચિત્યથી સર્વત્ર અવિશેષપણે સેવન શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે ઔચિત્યથી, ઉચિતપણાથી, જ્યાં જેમ ઘટે તેમ સેવા કરવી તે ત્રીજું લક્ષણ છે. “ઉચિતપણાને અનુસરવાથી અસતુપ્રવૃત્તિ દૂર થાય છે, ને સત્ પ્રવૃત્તિમાં પ્રવર્તન થાય છે, તેથી કરીને ચક્કસ કર્મક્ષય થાય છે.” x માટે જ આત્માથી હાય તે જ્યાં જ્યાં જે જે કરવું ઘટે છે, તે તે કરે, અને જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે છે, તે તે સમજે. “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તિહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ.”—શ્રી આત્મસિદ્ધિ અને તેમાં પણ અવિશેષથી-કઈ પણ જાતના ભેદભાવ વિના, સામાન્યપણે દીન-દુઃખી વગેરે સર્વ કોઈની પણ યથાયોગ્ય સેવા કરવી, એ ઉચિત સેવા છે. અત્રે ઉચિતપણું, યથાયોગ્ય પણું આમ સમજવું; મુનિ-સાચા સાધુગુણથી યુક્ત એવા સપાત્ર પુરુષ પ્રત્યે જે સેવા કરવામાં આવે, ત્યાં ભક્તિભાવનું પ્રધાનપણું ઉચિત છે. દુ:ખી, દીન, અપંગ વગેરે પ્રત્યે કંઈ સેવા કરવામાં આવે તેમાં અનુકંપા ભાવનું પ્રધાનપણું ઉચિત છે. આ (મૂળ શ્લોક ) “મૈત્ર જુનિનુ પ્રમો, વુિ શીજુ કviggવું ! माध्यस्थ्यवृत्तिं विपरीतवृत्ती, सदा ममात्मा विदधातु देव ॥" x “अस्यौचित्यानुसारित्वात्प्रवृत्ति सती भवेत् । વાવૃરિશ્ચ નિયમોષવ: વર્મક્ષ ચતઃ | »– શ્રી ગબિન્દુ. * “ अनुकंपाऽनुकंप्ये स्याद्भक्तिः पात्रे तु सङ्गता। ૩થાપીતુ રાણામતિના કવિ છે – શ્રી યશોવિજયજીકૃત દ્વા૨ Page #248 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૨ ) યોગષ્ટિસમુચ્ચય દીન-દુ:ખી વગેરે ગમે તે હોય, ગમે તે મતસંપ્રદાયના હાય, ગમે તે જાતિના હાય, તા પણ અભેદભાવે સાચી અનુકપાથી સેવા કરવા ચેાગ્ય છે. આ અનુકંપા દાનનેા જિનેશ્વર ભગવાને કદી પણ નિષેધ નથી કર્યા. દીન, દુ:ખી, રેગી આદિની સેવા-શુશ્રુષાથે દાનશાલા, ઔષધાલય, ઇસ્પિતાલ વગેરેના પ્રખધ કરવા, તે ઘણા જીવાને ઉપકારી થઇ પડી, અનુ કંપાના હેતુ છે, શુભ આશયનું કારણુ છે. પુષ્ટ આલંબનને આશ્રી આવી દાનાદિ સેવાથી પ્રવચનની ઉન્નતિ થાય છે, અને તે કલ્યાણનું કારણુ થઇ પડે છે. 6 આ દાનાદિ કાર્યોંમાં પણ ઉચિતપણું જાળવવાની બહુ બહુ જરૂર છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ વગેરે ખરાબર જોઇ વિચારીને જેમ ઘટે તેમ કરવા ચૈાગ્ય છે. દાન આપવુ તે પશુ-લે રાંકા! લેતા જા!' એવા તુચ્છ ભાવથી, અથવા ‘ઉપર દાનાદિમાં હાથ રાખવાના ભાવથી આપવું,-એ ઉચિત નથી, પણ અનુચિત છે. ચથાઊંચતપણુ ચેાગ્ય પાત્રને યોગ્ય દાન ચેાગ્ય રીતે આદરથી આપવું, તે પાત્રને પેાતાનુ દીન—લાચારપણું ન લાગે—ત વેદાય, એશીઆળાપણું ન લાગે, એમ ‘જમણા હાથ આપે ને ડાબે હાથ ન જાણે' એવી રીતે આપવું, તે ચિતપણું છે. ઇસ્પિતાલ-ઔષધાલય વગેરેમાં પણ દીન-દુ:ખી દરદીએ! પ્રત્યે અનાદર બતાવવામાં આવે, આ તે મીઆ છે” એમ જાણી તેની ખરાબર કાળજી ન લેવામાં આવે, એ ઔચિત્ય નથી. પણ ગરીબ દરદીએ પ્રત્યે તે ખાસ હમદર્દી ખતાવી, તેની એર વિશેષ કાળજી લેવી, નિ:સ્વાર્થ સેવા ખજાવવી, એ જ ખરૂ ઉચિતપણું છે. આવું ઉચિતપણું જાળવવું એ દાતા સગૃહસ્થની ફરજ છે, અને તે જળવાશે તેા જ સાચા સેવાધર્મ બજાવી શકશે. તેમાં પણુ યેાગ્ય દ્રવ્ય-ક્ષેત્ર-ભાવમાં ચેાગ્યકાળે કરેલી ઘેાડી દાનાદિ સેવા પણુ, જેટલી લાભકારી થાય છે, જેટલી ઉગી નીકળે છે, તેટલી અકાળે કરેલી ઘણી સેવા પણ થતી નથી. વરસાદમાં એક દાણાની પણ અનેકગણી વૃદ્ધિ થાય છે, વરસાદ વગર કરોડો દાણા નકામા જાય છે. માટે સેવાધર્મમાં પણ ચેાગ્ય અવસર જાળવવેા, એ ઉચિત છે. આ બધા સ્થૂળ ઢષ્ટાંત છે. આમ સત્ર યથાયેાગ્યપણે જેમ ઘટે તેમ સેવાધર્મ આદરવા, યાતિ જનતાની સેવા કરવી, એ પણ ચરમાવર્ત્તતુ ચિહ્ન છે. “ દીન કહ્યા વિણુ દાનથી, દાતાની વાધે મામ; જલ દીએ ચાતક ખીજવી રે, મેઘ હુએ તિષ્ણે શ્યામ....ચંદ્રપ્રભ.”—શ્રી યશોવિજયજી આમ અત્રે ત્રણ મુખ્ય લક્ષણ કહ્યા,-દુ:ખીઆની દયા, ગુણી પ્રત્યે અદ્વેષ, સની અભેપડ્યે ઉચિત સેવા. આ લક્ષણ જેનામાં વર્તે છે, તે ચરમ આવત્ત માં વર્તે છે, તેને " कालेऽल्पमपि लाभाय नाकाले कर्म बह्नपि । વૃત્તી વૃદ્ધિઃ વળત્તિ જળસ્રોટિğથાયયા ॥ ’-શ્રી યોવિજયજીકૃત દ્વા॰ દ્વા धर्माङ्गख्यापनार्थ च दानस्यापि महामतिः । 66 અવસ્થોચિત્યયોગેન સર્વયૅવાનુ ચર્ચા | ''—શ્રી હરિભદ્રસૂરિષ્કૃત અષ્ટક Page #249 -------------------------------------------------------------------------- ________________ મિરાશિ : જ્ઞાનનો આશય, પુરુષાર્થ પ્રેરશ્ના ભવચક્રનો છેલ્લે આંટે છે, એમ જાણવું. આ બાહ્ય ચિહ્નો પરથી ભવસાર બોધ ચક્રનો છેલે ફેરો બાકી છે, એવું અનુમાન થઈ શકે છે. બાકી વિશેષ તો અતીન્દ્રિય એવા ગીજ્ઞાનને ગમ્ય છે, માટે ચરમાવર્ત માં આવવું હાય, ભવને છેલ્લે ફેરો કરવો હોય, ને ગબીજની વાવણી કરવી હોય, તો આ લક્ષણેગુણે આત્મામાં પરિણમાવવા જોઈએ; દુઃખીની અત્યંત દયાથી હૃદયને કોમળ-આ કરવું જોઈએ, ગુણ-અષથી ચિત્તભૂમિ ચોકખી કરવી જોઈએ, ને સર્વ જીવની યોચિત સેવા કરી વિવવત્સલ બનવું જોઈએ. એમ આ ઉપરથી મહાત્મા શાસ્ત્રકારે બેધ આપે. અને આ ઉપરથી એટલું પણ ખાસ લક્ષમાં લેવા ગ્ય છે કે-કાળસ્થિતિ પાકશે, ભવપરિણતિ પરિપાક થશે, ભવની મુદત પૂરી થશે, ત્યારે આપણે માર્ગ પામશું, માટે આપણે તે તેની રાહ જોયા કરશું,-એવું ખોટું આલંબન પકડી આળસુ-પ્રમાદી થવા ગ્ય નથી, પાદપ્રસારિકા અવલંબવા યોગ્ય નથી, હાથ જોડી બેસી રહી પુરુષાર્થહીન થવા યોગ્ય નથી. જ્ઞાની પુરુષએ કાળલબ્ધિપરિપાક વગેરે કહ્યા છે, તેનો ઊલટો અનર્થકારી અર્થ કરવા ગ્ય નથી. જ્ઞાની પુરુષનો ઉપદેશ કદી પણ પુરુષાર્થહીનતા પ્રેરે જ નહિં; પુરુષાર્થની જાતિ જ પ્રેરે. માટે જ્ઞાનીને આશય સમજવો જોઈએ. આપણી પોતાની તથાભવ્યતા કેવી છે, તે આપણે જાણતા નથી. પણ તે ભવ્યતાનો પરિપાક કરવાનો પુરુષાર્થ તે આપણા હાથમાં છે. એટલે કે આપણી ભવ્યતા-ગ્યતા કેમ જલદી પકાવવી તેનો પ્રયાસ આપણે કરી શકીએ એમ છીએ. પુરુષાર્થ પ્રેરણું આપણી પાત્રતા-ગ્યતા વધારીએ, એટલે એની મુદત એની મેળે પાકશે, આપણે એની ચિંતા કરવાની જરૂર નથી. દાખલા તરીકે-મગમાં પાકવાની યોગ્યતા છે, પણ તે ચૂલે ચડાવીએ તે પાકે, એની મેળે કોઈ કાળે પાકે નહિં. તેમ ભવ્ય એવા આત્મામાં પણ ભવ્યતા–ગ્યતા આણવાનો પ્રયાસ ન કરીએ, તો એની મેળે મેગ્યતા આવે નહિં. એટલા માટે જે પરમાર્થની ઈચ્છા હોય, તો કાળસ્થિતિ જેમ પાકે, ભવપરિણતિ પરિપાક થાય, આત્મામાં ગ્યતા–પાત્રતા જેમ આવે તેવા ઉપાય લેવાનો સત્ય પુરુષાર્થ કરવો જોઈએ અને તેવા ઉપાયમાં પ્રાથમિકમાં પ્રાથમિક જે ઉપાયદયા વગેરે અહીં સ્પષ્ટ બતાવ્યા છે, તેનો આશ્રય કરી આત્માર્થ સાધવો જોઈએ; શુદ્ધ નિમિત્તકારણના પ્રબળ અવલંબનથી ઉપાદાન પ્રગટાવવું જોઈએ, -કે જેથી કરીને ભવપરિણતિ છેલલા પુદગલાવામાં આવી ઉભી રહે, ભવનો છેલે ફેરો બાકી રહે, ને તેમાં પણ જેમ બને તેમ ઓછા ભાવ કરવા પડે. આમ અત્રે ઇવનિ છે. આની સાથે સંવાદી એવા પરમ પુરુષાર્થ પ્રેરક વીરગર્જનારૂપ સત્ય વચનો વર્તમાનયુગના પરમ સંત-ભાવગી શ્રીમદ્ રાજચંદ્રજી જેવા જ્ઞાનાવતાર પુરુષે ઉચ્ચાર્યો છે – ૨૦ Page #250 -------------------------------------------------------------------------- ________________ (૧૫૪) “જો ઈચ્છે પરમાથ તા, કરા સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઇ, હૈદે નહિં આત્મા. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય; અને કારણ કે એમ છે, એથી કરીને— હાય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્યું.”—શ્રી આત્મસિદ્ધિ '' ચંગ સમન एवंविधस्य जीवस्य भद्रमूर्तेर्महात्मनः । शुभो निमित्तसंयोगो जायतेऽवञ्चकोदयात् ॥ ३३ ॥ ભદ્રભૂત્તિ મહામ તે, એવા જીવને જોગ; અવચક્ર ઉદયે ઉપજે, શુભ નિમિત્તસયાગ. ૩૩ અર્થ :-એવા પ્રકારના ભદ્રભૂત્તિ મહાત્મા જીવને, અવંચાના ઉદય થકી, શુભ નિમિત્ત સયાગ ઉપજે છે. વિવેચન “ ચાહે ચકાર તેચંદને, મધુકર માલતી ભેગી રે; તિમ ભવિ સહજ ગુણે હાવે, ઉત્તમ નિમિત્ત સંચેાગી રે. વી૨૦’—શ્રી યા, સ૦ ૨-૧૩ ઉપરમાં જે ટ્રુમણાં જ દયા વગેરે લક્ષણ કહ્યા તે લક્ષણવતા યેગી પુરુષ કેવા હોય ? તે ભદ્રભૂત્તિ –ભદ્રમૂર્ત્તિવાળા હાય, કલ્યાણુરૂપ ભલી આકૃતિવાળા હોય. તેને દેખતાં જ તે ભદ્ર, ભલેા, રૂડા જીવ છે એવી સ્વાભાવિક છાપ પડે. તે પ્રિયદર્શન શુભ નિમિત્ત હાય, તેનું દર્શીન પ્રિય-ઢાલું લાગે એવું હાય, તેને દેખતાં જ તેના સચાગ પ્રત્યે કુદરતી પ્રેમ સ્ફુરે એવા તે પ્રિયદશી ‘દેવાનાં પ્રિય ” હાય. અને તે ‘મહાત્મા ’ કહેવા ચેાગ્ય છે, કારણ કે સીય ના--ઉત્તમ આત્મવીર્ય ના તેને યાગ બન્યા છે. આવા ભદ્રમૂત્તિ મહાત્મા જીવને શુભ નિમિત્તને સંચૈાગ ઉપજે છે, તેને સદ્યાગ વગેરેના જોગ ખાસે છે. ઉત્તમને ઉત્તમ નિમિત્ત સહેજે મળી આવે છે, તેવું તેવાને ખેંચે, ‘Like attracts like ' તે ન્યાયે યાગ્ય સુપાત્ર જીવને તેના પુણ્યપ્રાભારથી ખેંચાઈને તથારૂપ ચેગ્ય નિમિત્ત સાંપડે છે, અને તે ઉત્તમ નિમિત્તો વૃત્તિ:-Ëવિધરૂ નીવય—એવા પ્રકારના જીવને, હમણાં જ કહેલા લક્ષણવાળા યાગી, મામૃત:-ભદ્રભૂતિ, પ્રિયદર્શીન, જેનું દર્શન પ્રિય-વ્હાલું લાગે એવાને, મન્હાત્મનઃ-મામાને—સીય*ના યોગે કરીને, શું તેા કે-ઝુમ-શુભ, પ્રશસ્ત, શું? તે કે-નિમિત્તલયોન-નિમિત્ત સયાગ, સાગ આદિના સંયાગ,—કારણ કે સોગ આદિજ નિઃ શ્રેયસસાધનનુ–મે ક્ષસાધનનું નિમિત્તપણું છે, નાચતે-ઉપજે છે. કયાંથી? તે માટે કહ્યું-અપ જોયાત્-અવચકના ઉદયથકી, કહેવામાં આવતા સમાધિવિશેષના—યોગવિશેષતા ઉદયને લીધે, એમ અર્થ છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ મિથાદષ્ટિ : “કારણ જાગે છે કારજ નીપજે' (૧૫) મોક્ષના અમેઘ સાધનરૂપ થઈ પડે છે. જેમ ચકોર કુદરતી રીતે જ ચંદ્રને ચાહે છે, જેમ ભમરો સ્વભાવથી જ માલતીનો ભેગી બને છે, તેમ ભવ્ય-ગ્ય સુપાત્ર જીવ પણ સહજ ગુણે કરીને ઉત્તમ નિમિત્તને સંગ પામે છે. “વ્યસન ઉદય જે જલધિ અનુહરે, શશિને તેજ સંબંધે; અણુસંબંધે કુમુદ અનુહરે, શુદ્ધ સ્વભાવ પ્રબંધે....થાશું”—શ્રી યશોવિજયજી ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, સધે આનંદ અનંતજી.”—શ્રીદેવચંદ્રજી અને આ ઉત્તમ નિમિત્તને વેગ પણ શા કારણથી થાય છે? તે પણ અહીં સ્પષ્ટ કર્યું છે. ત્રણ અવંચકના ઉદયથી આ નિમિત્ત મળી આવે છે. આ અવંચક એક પ્રકારને વિશેષ છે. તેનું સ્વરૂપ હવે પછી કહે છે. આ અવંચકરૂપ કારણને વેગ બને તે તેવા નિમિત્તનો યોગ બને છે. નિમિત્ત અને ઉપાદાન “કારણ જેગે છે કારજ નીપજે, એમાં કોઈ ન વાદ પણ કારણ વિણ કારજ સાધિયે, એ નિજ મત ઉનમાદ, સંભવ”શ્રી આનંદઘનજી “કારણથું કારજ સધે છે, એહ અનાદિકી ચાલ.લલના દેવચંદ્ર પદ પાઈયે છે, કરત નિજ ભાવ સંભાલ...લલના”શ્રી દેવચંદ્રજી કારણ વિના કાર્ય થાય જ નહિં, આ સનાતન નિયમ છે, પણ એ કારણ વિના કાર્ય સાધવાની જે વાત કરે છે, તે તો કેવળ પિતાના મતને ઉન્માદ જ છે. છતાં કેટલાક કે અસમંજસ ભાવે ઉપાદાન અને નિમિત્તના યથાગ્ય વિભાગ-સંબંધની મર્યાદાનું ભાન નહિં હોવાથી, અથવા બાંધી લીધેલા ભ્રામક ખ્યાલને લીધે ઊંધુ વિપર્યસ્ત સમજતા હોવાથી, એકાંતિક પક્ષ ગ્રહીને, ઉપાદાનને નિમિત્ત જાણે એક બીજાના વિરોધી પ્રતિસ્પધી હાય, એમ અર્થવિહીન શુષ્કજ્ઞાનરૂપ વાતેથી પરમ ઉપકારી નિમિત્તને અ૫લાપ કરતા રહી, ‘ઉપાદાન ઉપાદાન’ એમ શબ્દ માત્ર કહેતા ફરે છે, તે શ્રી આનંદઘનજીને શબ્દોમાં “નિજ મત ઉમાદજ છે. કારણ કે એકલી ઉપાદાનને કે એકલા નિમિત્તને એકાંતિક પક્ષ-આગ્રહ કરવો તે કેવલ વિપર્યાસરૂપ-બ્રાંતિરૂપ પ્રગટ મિથ્યાત્વ જ છે. જે એવો એકાંતિક પક્ષ ગ્રહે છે, તે ઉપાદાન ને નિમિત્તને પરસપર સાપેક્ષ પૂર્ણ અવિરોધ સહકારરૂપ સંબંધ જાણતો જ નથી, અને એકાંતિક મિથ્યા અસત્ ઉસૂત્ર પ્રરૂપણા કરી જ્ઞાનીના સનાતન માર્ગનો લેપ કરે છે–તીર્થનો ઉછેર કરે છે. કારણ કે ઉપાદાનને ભૂલી એકલા નિમિત્તને પકડ્યાથી જેમ કાંઈ વળતું નથી, તેમ નિમિત્તને છોડી એકલા ઉપાદાનથી પણ કાંઈ વળતું નથી. Page #252 -------------------------------------------------------------------------- ________________ (૧૫૬) યોગદષ્ટિસમુચ્ચય શાસ્ત્રમાં ઉપાદાનની વાત કહી છે તે વાત ખરી, પણ તે કાંઈ નિમિત્તનો નિષેધ કરવા માટે કે એનું ઓછું મૂલ્યાંકન કરવા માટે કહી નથી, પણ જીવને પુરુષાર્થ જાગૃતિ અર્થે સાપેક્ષપણે કહી છે, એટલે કે શુદ્ધ નિમિત્તના પ્રબળ અવલંબનપૂર્વક આત્મપુરુષાર્થ જાગ્રત રાખવા માટે કહી છે. તે એટલે સુધી કે શ્રુતજ્ઞાનનું-આજ્ઞાનું અથવા જિન ભગવાનનું અવલંબન બારમાં ગુણઠાણાના છેલ્લા સમય પર્યત કહ્યું છે, તે પણ શુદ્ધ નિમિત્તનું સેવન કેટલું પ્રશસ્ત ને ઉપકારી છે એ સૂચવે છે. માટે યુક્ત પક્ષ એ છે કે શુદ્ધ નિમિત્તના આશ્રયથી ઉપાદાનની શુદ્ધિ પ્રગટ કરતા રહી જીવે આગળ વધવું જોઈએ, આત્મવિકાસ સાધવો જોઈએ. અને એ જ જિન ભગવાનને સનાતન રાજમાર્ગ છે. આ અંગે શ્રી વિશેષાવશ્યકમાં પ્રજ્ઞાનિધિ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ તથા શ્રી અરનાથ-મહિલનાથમુનિસુવ્રત જિન સ્તવનેમાં પરમ અધ્યાત્મરસપરિણત મહાત્મા દેવચંદ્રજી મહામુનિએ સૂમ મીમાંસા કરી સાંગોપાંગ નિર્ણય બતાવ્યો છે, તે મુમુક્ષને અત્યંત મનનીય છે. અત્રે વિસ્તારભયથી તેને પ્રાસંગિક નિર્દેશ માત્ર કર્યો છે – કર્તા કારણ કે કારજ સિદ્ધિ લહેરી, કારણ ચાર અનુપ કાર્યાથી તેહ શહેરી..પ્રણમાં શ્રી અરનાથ”—શ્રી દેવચંદ્રજી કર્તા કારણના યોગે કાર્યસિદ્ધિ પામે છે, માટે કાર્યને અથી હોય તે ચાર અનુપમ કારણે ગ્રહ છે. તેમાં મુખ્ય બે કારણ છે–ઉપાદાન અને નિમિત્ત. વસતુનો નિજ સત્તાગત ધર્મ તે ઉપાદાન છે. તે ઉપાદાન પોતે ઉપાદાનકારણપણે ન પ્રગટે ત્યાં સુધી કાર્યસિદ્ધિરૂ૫ વરતુસ્વરૂપ પ્રગટતું નથી, અને ઉપાદાનકારણ પણ નિમિત્તકારણ વિના પ્રગટતું નથી. અર્થાત કર્તાના પ્રાગે નિમિત્તકારણના અવલંબન-ઉપકારથી ઉપાદાન ઉપાદાનકારણપણે પરિણમે છે અને તેથી જ કાર્યસિદ્ધિ થાય છે. વળી ઉપાદાનપણું ન થતું હોય તો નિમિત્તનું નિમિત્તકારણ પણું પણ રહેતું નથી, અર્થાત નિમિત્ત નિમિત્તકારણ કહેવાતું નથી. જ્યારે તથારૂપ ઉપાદાનકારણ પ્રગટતું જતું હોય, ત્યારે જ તે ખરેખરૂં નિમિત્તકારણ કહેવાય છે, નહિં તો નહિ. આમ કર્તા પોતે કાર્યરુચિ થઈ કાર્ય કરવા પ્રવર્ત–પુરુષાર્થ કરે અને શુદ્ધ પુષ્ટ નિમિત્ત કારણનો વિધિપૂર્વક આશ્રય કરતો રહી, ઉપાદાનને ઉપાદાનકારણપણે પ્રગટાવતો જાય તો કાર્યસિદ્ધિ થાય; નિમિત્ત અને ઉપાદાનના સહકાર-સહગથી જ કાર્ય નીપજે. નિજ સત્તાગત ઘમ તે ઉપાદાન ગણેરી.” “ઉપાદાન ઉપાદાન પરિણતિ નિજ વસ્તુની રે, પણ કારણ નિમિત્ત આધીન; પુષ્ટ અપુષ્ટ દુવિધ તે ઉપદિયે રે, ગ્રાહક વિધિ આધીન....લગડી મુનિસુવત.” –શ્રી દેવચંદ્રજી દાખલા તરીકે ઘડો બનાવવામાં માટી છે તે ઉપાદાન છે, પણ દંડ-ચક્ર વગેરે નિમિત્ત ન મળે તો તે એની મેળે ઉપાદાનકારણ પણે પરિણમે નહિં, અને માટીમાંથી ઘડે કદી Page #253 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : ઉપાદાન અને નિમિત્ત (૧૫૭) પણ બને નહિં. તેમ જીવન નિજ સત્તાગત ધર્મ તે ઉપાદાન છે. નિજ સત્તાએ સર્વ જીવ સિદ્ધ સમા છે, પણ તે શક્તિથી છે. તે ઉપાદાનની વ્યક્તિ માટે-પ્રગટપણા માટે અથૉત્ ઉપાદાન ઉપાદાનકારણ પણે પરિણમે તે માટે તે નિમિત કારણની અવશ્ય જરૂર છે. શુદ્ધ એવું પુષ્ટ નિમિત્તકારણ વિધિપૂર્વક ન સેવે તો અનંતકાળે પણ કદી સિદ્ધિ થાય નહિં, ઉપાદાન પ્રગટે નહિં. તેમ જ ઉપાદાનનું દુર્લક્ષ્ય કરી માત્ર નિમિત્ત સેવ્યાથી પણ કાર્યસિદ્ધિ થાય નહિં. બન્નેના સહકારથી જ સિદ્ધિ નીપજે. ઉપાદાન આતમ સહી રે, પુણાલંબન દેવ...જિનવર પૂજે. ઉપાદાન કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સેવા...જિન શ્રી સંભવ.” “નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી, પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમ એહ વખાણી....પ્રણ –શ્રી દેવચંદ્રજી માટે તાત્પર્ય કે ઉપાદાનનું નામ લઈ, જે એ નિમિત્ત છોડી દીએ, તેઓ સિદ્ધિ પામતા નથી, ને શાંતિમાં ભૂલા ભમે છે. આ અચલ સિદ્ધાંત જ્ઞાની પુરુષોએ કહ્યો છે. સદગુરુની આજ્ઞા, જિનદશા અને પ્રસ્તુતમાં આ અવંચકત્રય એ નિમિત્તકારણ છે. તે નિમિત્તકારણ સેવ્યા વિના-આરાધ્યા વિના આત્મજાગૃતિ આવે નહિં. આ અંગે પરમ તત્વષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના કેતકીર્ણ વચનામૃત છે કે – સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય. ઉપાદાનનું નામ લઈ, જે એ ત્યજે નિમિત્ત, પામે નહિં સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત”– શ્રી આત્મસિદ્ધિ અર્થાતુ-“સદગુરુ આજ્ઞા આદિ તે આત્મસાધનનાં નિમિત્તકારણ છે, અને આત્માનાં જ્ઞાનદશનાદિ ઉપાદાન કારણ છે; એમ શાસ્ત્રમાં કહ્યું છે, તેથી ઉપાદાનનું નામ લઈ જે કઈ તે નિમિત્તને તજશે તે સિદ્ધપણને નહીં પામે, અને ભ્રાંતિમાં વત્ય કરશે, કેમકે સાચા નિમિત્તના નિષેધાથે તે ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રમાં કહી નથી, પણ ઉપાદાન અજાગ્રત રાખવાથી તારું સાચા નિમિત્ત મળ્યા છતાં કામ નહીં થાય, માટે સાચા નિમિત્ત મળે તે નિમિત્તને અવલંબીને ઉપાદાન સન્મુખ કરવું, અને પુરુષાર્થ રહિત ન થવું, એ શાસ્ત્રકારે કહેલી તે વ્યાખ્યાન પરમાર્થ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર અવંચક ઉદયથી” એમ કહ્યું, એટલે એનું સ્વરૂપ પ્રતિપાદન કરવા કહે છે– Page #254 -------------------------------------------------------------------------- ________________ (૧૫૮) યોગદષ્ટિસમુચ્ચય योगक्रियाफलाख्यं यच्छ्यतेऽवञ्चकत्रयम् । ..साधूनाश्रित्य परममिषुलक्ष्यक्रियोपमम् ॥ ३४ ।। અવંચકત્રય પરમ જે, વેગ ક્રિયા ફલ નામ; સાધુ આમ-તે બાણની, લક્ષ્ય ક્રિયા સમ આમ. ૩૪ અર્થ–સાધુઓને-સપુરુષોને આશ્રીને, યોગ ક્રિયા ને ફલ નામનું પરમ અવંચકત્રય (ત્રિપુટી) સંભળાય છે, તેને બાણુની લક્ષ્યક્રિયાની ઉપમા છે. વિવેચન “નિર્મલ સાધુ ભગતિ લહી...સખી ગ અવંચક હાયરે સખી કિરિયાવંચક તિમ સહો સખીફલ અવંચક જેય રે સખી ચંદ્રપ્રભુ”-શ્રી આનંદધનજી ચગાવંચક, ક્રિયાવંચક અને ફેલાવંચક એ ત્રણ પ્રકારના અવંચકની ત્રિપુટી શાસ્ત્રમાં કહેલ છે. આ અવંચક એક પ્રકારને અવ્યક્ત સમાધિવિશેષ-ગવિશેષ છે, નાના પ્રકારના ક્ષયોપશમને લીધે ઉપજો તેવા પ્રકારનો આશયવિશેષત્રણ અવંચક ચિત્તપરિણામવિશેષ છે. “અવંચક એટલે શું? અવંચક એટલે વંચે નહિં, છેતરે નહિં તે. જે કદી ખાલી ન જાય, ચૂકે નહિં, આડોઅવળેવાંકો જાય નહિં, એ અમોઘ, અચૂક, અવિસંવાદી, રામબાણ તે અવંચક. વેગ એ કે કદી વચે નહિં-ચૂકે નહિં–વકો જાય નહિ તે ગાવંચક. ક્રિયા એવી કે કદી વંચે નહિં-ફેગટ જાય નહિં-વાંકી જાય નહિં તે ક્રિયાવંચક. ફલ એવું કે કદી વંચે નહિંખાલી જાય નહિં-વાંકું જાય નહિં, તે ફલાવંચક આ પરમ-ઉત્તમ એવું અવંચકત્રય સાધુઓને એટલે કે સાચા સાધુગુણથી શોભતા સપુરુષોને આશ્રીને છે, સાચા “મુનિ” એવા જ્ઞાની પુરુષોને અવલંબીને છે, એમ તેને સંબંધ સમજવાનું છે. એટલે કે સાચા સાધુ સ્વરૂપ સત્પરુષને-સદગુરુનો ભેગ, ગ, તથારૂપ ઓળખાણ તે ગાવંચક છે; તે યોગ કદી વંચે નહિં, અમેઘ હય, અવશ્ય વૃત્તિ-યોજાયાત્રાહયં રમાડવગ્નત્રયમુ-કારણ કે વેગ, ક્રિયા ને ફલ નામનું અવંચિકત્રય આગમમાં સંભળાય છે,–“જો જોવચ : શિયાવર પઢાવશt” એ વચન ઉપરથી. આ અમૃત સમાધિ જ છે, તેના અધિકારમાં પાઠ છે તેથી. આ ચિત્ર (જૂદા જૂદા) ક્ષયોપશમથકી તથા પ્રકારને આશયવિશેષ છે. અને આ સાધુનાશિલ્પ-સાધુઓને આશ્રીને, સાધુઓ એટલે મુનિઓ; vમમ્-પરમ એવું અવંચાય. સ્વરૂપથી તે આ ફૂપુત્રદાયિોમમ્-બાણની લક્રિયાની ઉપમાવાળ છે. બાણુની લક્રિયા, તેની પ્રધાનતાએ કરીને તેનાથી અવિસંવાદિની જ હોય, -નહિં તે લક્ષ્યકિયાપણાનો અથાગ હોય તેટલા માટે. (બાણ બરાબર તાકે એ જ લક્રિયા, નહિં તે લક્ષ્ય ક્રિયા બને નહિ) એમ સાધુઓને આશ્રીને યોગાવંચક છે, તેના યોગને અવિસંવાદી હોય છે; એમ તેની વંદનાદિ ક્રિયા અને તેના ફલને આશ્રીને, આ એમ જ, દ્રવ્યથી છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ ક્ષિણા : થાનાવશ્વક , દિયા થક, તલાવચકા (૧૫૯) અવિસંવાદી હેય. અને પછી પુરુષને તેવા સપુરુષસ્વરૂપે ઓળખી, તેના પ્રત્યે જે વંદન, નમસ્કાર, વૈયાવચ્ચ વગેરે ક્રિયા કરવામાં આવે તે કિયાવંચક કહેવાય; તે ક્રિયા કદી વંચે નહિં-ફેગટ જાય નહિં, અચકપણે અવશ્ય ધર્મલાભદાયી થાય જ. અને આમ સપુરુષ સદ્દગુરુને તથારૂપે ઓળખી, તેના પ્રત્યે જે વંદનાદિ ક્રિયા કરવામાં આવી, તેનું ફલ પણ કદી વંચે નહિં, અમેઘ હોય, અચૂકપણે પ્રાપ્ત થાય, તે ફેલાવંચક જાણવું. આ ત્રણે અવંચક અહીં આ દ્રષ્ટિમાં દ્રવ્યથી હોય છે. સદગુરુ વેગે વંદન ક્રિયા, તેહથી ફલ હોય જે રે, વેગ ક્રિયા ફલ ભેદથી, ત્રિવિધ અવંચક એહ રે....વર”–શ્રી ગ૦ સઝાય ૨-૧ર આ અવંચક ત્રિપુટીને બાણુની લક્ષ્યક્રિયાની ઉપમા બરાબર ઘટે છે. જેમ લક્ષ્યને-નિશાનને બરાબર તાકીને છોડેલું બાણ લયને અવશ્ય વિધે, ચૂકે નહિ, ખાલી જાય નહિં–અફળ થાય નહિં, નિજ કાર્યની સિદ્ધિ કરે, તેમ શુદ્ધ બાણની લક્ષ્ય આત્મસિદ્ધિરૂપ લક્ષ્યને અનુલક્ષીને તાકીને કરવામાં આવેલા યોગ, ક્રિયા ક્રિયાની ઉપમા ને ફળ અવંચક હોય, અવશ્ય પિતાના સાબરૂપ લક્ષ્યને સાધે, અમોઘ અચૂક હાય, અવિસંવાદપણે સ્વકાર્યની ચોકકસ સિદ્ધિ કરે. આમાં નિશાનને બરાબર તાકીને બાણનો ધનુષ્ય સાથે ગ–જેડાણ થવું, અનુસંધાન થવું, તેની બરાબર ચગાવંચક છે. આમ બરાબર તાકેલા બાણની નિશાન પ્રત્યે ગમન કરવાની જે ક્રિયા, તેની બરાબર ક્રિયાવંચક છે. અને નિશાનને વિંધવારૂપ જે કાર્યસિદ્ધિ થવી, તેની બરાબર ફલાવંચક છે. આ દષ્ટાંત ઘણું અર્થ રહસ્ય ભરેલું છે, ને તેના પરથી નીચેના મુદ્દા તારવી શકાય છે – (૧) બાણનો ગઅનુસંધાને બરાબર નિશાન તાકીને ન હોય, તે નિશાન પ્રત્યેની ગમનક્રિયા પણ આડીઅવળી-વાંકીચૂકી હાય, ને નિશાન ચૂકી જવાય; તેમ આત્મસિદ્ધિનો લય બરાબર તાક્યા વિના જે ગ વંચક હોય, તો તેનો સાધક ક્રિયા પણ વંચક હોય અને ફલ પણ વંચક હેય. (૨) બાણનો યોગ-જોડાણ બરાબર નિશાનને તાકીને કરવામાં આવેલ હોય, તો જ નિશાન પ્રત્યેની તેની ગમનક્રિયા સીધી સડસડાટ હાય, ને નિશાન વિંધાય, ચકે નહિં; તેમ આત્મસિદ્ધિને લક્ષ્ય બરાબર તાકીને જે વેગ અવંચક કરવામાં આવે, તો પછી તેની સાધક ક્રિયા પણ અવંચક હય, અને સિદ્ધિરૂપ ફળ પણ અવંચક જ હોય. આમ આ ઉપરથી ભંગી ફલિત થાય છે -(૧) યોગ અવંચક હોય, તે ક્રિયાફલ અવંચક હોય. (૨) વેગ અવંચક હોય, તે પછીના ક્રિયા-કુલ વંચક ન હોય. (૩) ગ વંચક હોય, તે ક્રિયા-ફલ પણ વંચક હોય. (૪) યોગ વંચક હોય, તે ક્રિયા-ફલ અવંચક ન હોય. આ સર્વને નીચેની આકૃતિ પરથી બરાબર ખ્યાલ આવી શકશે – Page #256 -------------------------------------------------------------------------- ________________ પાશ્ચય આકૃતિ – કુલ અલ” વિંચેક અનેક કિયા વંચક ચાગ વંચક ચાગ કિયા _લ નિશાનલ અવેચક અવેચક અવેચક માણુ એકજ વંચક થાગ ધનુષ્ય કિયા વેચક વંચક અનેક - અલક્ષ્ય આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે એક ગ જ જે બરાબર ન હોય તે બધી બાજી બગડી જાય છે. અને આ વેગ સદ્દગુરુ સન્દુરુષને આશ્રીને છે, એટલે સાચા સાધુ પુરુષને, સદ્દગુરુનો જોગ બરાબર ન બને, તે ક્રિયા ને ફલનો ઘાણ પણ બગડી જાય છે. તે આ રીતે-(૧) સદગુરુ પુરુષ મળ્યા હોય, પણ તે ઓળખાય નહિં, તે તેનો યોગ અગરૂપ થઈ પડે છે, નિષ્ફળ જાય છે. (૨) અથવા અસદ્દગુરુને સદગુરુ માની લીધા હોય, તે પણ યોગ અગરૂપ થાય છે, ટેલીફેનમાં બેટ નંબર જોડાઈ ગયા જેવું થાય Page #257 -------------------------------------------------------------------------- ________________ ભિયાણ બાણુની લહિયાની ઉ૫યા (૧૬) છે! (૩) અથવા સદ્દગુરુ મળ્યા હોય, પણ પિતાનામાં તેની યોગ્યતા ન હોય, તે યોગ : ન મળ્યા બરાબર થાય છે. “લગન વેળા ગઈ ઊંઘમાં” તેના જેવું થાય છે ! અને બીજું એ સમજવાનું છે કે બાણનું નિશાન-લય એક જ હોય છે. તે નિશાનથી આડુંઅવળું–વાકુંચૂંકું, ઉપર નીચે બાણ જાય, તે નિશાન વિંધાતું નથી, ખાલી જાય છે, અફળ જાય છે, અથવા આડા-અવળા અલક્ષ્ય વિધવારૂપ અનેક લક્ષ્ય એક જ ફળ થાય છે, પણ એક ઈષ્ટ લક્ષય પામવારૂપ ફળ મળતું નથી. તેમ પરમાર્થમાં પણ એક જ નિશાન છે, એક જ લય છે. અને તે શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા મોક્ષ એ જ એક લક્ષ્ય છે. એટલે જે યોગ, જે ક્રિયા તે એક મોક્ષ પ્રત્યે લઈ જાય, તે જ સફળ છે, બાકી બીજી બધી અફળ છે. અથવા તો એક મોક્ષરૂપ ફળને ચકી જઈ, ચારે ગતિમાં રખડવારૂપ અનેક ફળ આપનારી છે. આમ અવંચક એવા યેગ, ક્રિયા ને ફલની એકતા છે, અને વંચક એવા ગ, ક્રિયા ને ફલની અનેકતા છે. “એક કહે સાધિયે વિવિધ કિરિયા કરી, ફલ અનેકાંત લોચન ન દેખે, ફલ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહે લેખે ધાર તરવારની” –શ્રી આનંદધનજી આમ એક જ લયના અનુસંધાન-જોડાણરૂપ જે પેગ બને, તેના જ અનુસંધાનરૂપ ક્રિયા જે કરવામાં આવે, અને તેના જ સંધાનરૂપ એક મોક્ષફળ જે મળે, તો એ ત્રણે અવંચક છે. પણ એક જ લક્ષ્યના અનુસંધાનરૂપ યોગ ન હોય, વિવિધલક્ષી અનેકાંત ક્રિયા હોય, અને તેથી કરીને વિવિધ અનેકાંત ફળ-ચાર ગતિમાં રડવડવારૂપ ફળ મળે, તે એ ત્રણે વંચક છે. અને આ લક્ષ્યનું ભાન પણ સદગુરુ પુરુષના સમાગમ ભેગથી થાય છે, માટે સાચા સદ્દગુરુને ચગ-તથારૂપ એળખાણ તે કારણનું પણ કારણ હોવાથી ચગાવંચક છે, તે પુરુષ સદ્દગુરુના સેવા ભક્તિ આદિ કરવા તે કિયાવંચક છે, અને પરંપરાએ તેના ફલરૂપે મોક્ષની પ્રાપ્તિ થવી તે ફલાવંચક છે. જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લાભ મેળાં પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે, કે જેમ બની અનુક્રમે તે પરિક્ષણ પણાને પામે છે. પુરુષનું એાળખાણ જેમ જેમ જીવને થાય છે, તેમ તેમ મતાભિગ્રહ, દુરાગ્રહતાદિ ભાવ મેળા પડવા લાગે છે, અને પિતાના દેષ જેવા ભણું ચિત્ત વળી આવે છે. વિકથાદિ ભાવમાં નીરસપણું લાગે છે કે જુગુપ્સા ઉત્પન્ન થાય છે. x x x જીવને * "जे अबुद्धा महाभागा वीरा असमत्तदंसिणो । असुद्धं तेसिं परकंतं सफलं होइ सचसो ॥ जे य बुद्धा महाभागा वीरा सम्मत्तदंसिणो। सुद्धं तेसिं परकंतं अफलं होइ सवसो" ॥ –શ્રી સૂયગડાંગ સૂત્ર (પરમાર્થ માટે જુઓ-શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક, ૦૯૧) Page #258 -------------------------------------------------------------------------- ________________ ચાલીસણય સપુરુષને એગ થયે તો એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારાં પ્રયત્ન કલ્યાણને અર્થે હતાં તે સૌ નિષ્ફળ હતાં-લક્ષ વગરના બાણની પેઠે હતા. પણ હવે પુરુષને અપૂર્વ યોગ થયો છે, તે મારા સર્વ સાધન સફળ થવાનો હેતુ છે.” ઈત્યાદિ. –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૩૭. “પરિચય પાતક ઘાતક સાધુ શું, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી, પરિશીલન નય હેત...સંભવ”—શ્રી આનંદઘનજી “સાયરસી સાધકપણે, અભિસંધિ રમ્યો નિજ લક્ષ ૨.”–શ્રી દેવચંદ્રજી આમ વંચક-અવંચક શબ્દના પ્રયોગમાં ભગવાન શાસ્ત્રકારે ઘણે પરમાર્થ સમજાવ્યો છે. વંચક એટલે છેતરનાર, ઠગનાર, છળનાર; અવંચક એટલે નહિં છેતરનાર, નહિં ઠગનાર, નહિં છળનાર. ઠગ જેમ માણસને ભૂલાવામાં નાંખી દઈ, વંચક યોગનું થાપ આપે છે, તેમ આ વંચક યોગાદિ જીવને ભૂલાવામાં–બ્રમણામાં ઠગપણું નાંખી દઈ, ઠગે છે, છેતરે છે, છળે છે! કારણ કે મૂળ લક્ષ્યનું ભાન ન હોવા છતાં, જીવ બિચારો બફમમાં ને બફમમાં એમ માને છે કે હું ગ સાધું છું, ક્રિયા કરું છું, મને ફળ મળશે. પણ તે બિચારે ઠગાય છે! ને અનંત રોગ સાધતાં છતાં, અનંત ક્રિયા કરતાં છતાં, તે ઊંધે રવાડે ચડી ગયે હેવાથી અનંત ફળ પામતે રહી, ચારે ગતિમાં રડવડે છે–રખડે છે! આવી ને આવી ભ્રમણામાં આ જીવે વંચક એવા અનંત વેગ-સાધના કરવામાં કાંઈ બાકી રાખી નથી, વંચક એવી અનંત ક્રિયા કરવામાં કાંઈ મણ રાખી નથી, અનંત પરિશ્રમ ઊઠાવવામાં કાંઈ પાછી પાની કરી નથી ! પણ તે બાપડાની આ બધી મહેનત પાણી માં ગઈ છે, “છાર પર લિંપણ” જેવી નકામી થઈ છે, ને પરમાથે તેનું પરિણામ મોટું મીંડું આવ્યું છે !! કારણ કે અનંતકાળના પરિભ્રમણમાં આ જીવે અનંતવાર દીક્ષા ગ્રહણ કરી હશે, સાધુ-સંન્યાસી-બાવો બન્યો હશે! મેરુપર્વત જેટલા ઘા-મુહપત્તિ વાપર્યા હશે! યમ, નિયમ, સંયમ, ત્યાગ, વૈરાગ્ય વગેરે અથાગ આદર્યા હશે, વનવાસ મોટું મીંડું! લઈને, મોન ધારણ કરી દઢ પદ્માસન લગાવીને બેસી ગયા હશે! ને પ્રાણાયામ વગેરે હઠયોગના પ્રવેગ કરી સમાધિ ચઢાવી ગયો હશે સ્વરોદય વગેરે જાણું અને મંત્ર-તંત્રાદિના ચમત્કાર બતાવી મુગ્ધજનેને ભેળવ્યા હશે ! અનેક પ્રકારના જપ-તપ કર્યો હશે. સર્વ શાસ્ત્રનો પારંગત બની આગમધર, શ્રતધર, શાસ્ત્રજ્ઞમાં ખપે હશે! સ્વમતના મંડનમાં ને પરમતના ખંડનમાં પાવરધા બની “દિગવિજય” કરવા પણ નીકળી પડ્યો હશે! અરે ! પોતાનું કાંઈ પણ ઠેકાણું નહિં છતાં, ઊંચા વ્યાસપીઠ પરથી મોક્ષ સુધીના ઉપદેશરૂપ મોટા મોટા વ્યાખ્યાને આપી, સાક્ષાત્ વાચ સ્પતિના જેવી વક્તાબાજી કરી, વ્યાખ્યાનધરા ધ્રુજાવીને સભાઓ ગજાવી હશે! Page #259 -------------------------------------------------------------------------- ________________ મિત્રાષ્ટિ : સંતચરણ આશ્રય વિના વંચક (૧૩) આટલું બધું એ બિચારાએ અનંતવાર કર્યું હશે! પણ તેના હાથમાં હજુ કાંઈ આવ્યું નહિ! તેના હાથ તો ખાલી ને ખાલી ! મેક્ષ તો હતો એટલે જ દૂર પડ્યો છે ! કારણ કે એક મૂળભૂત કારણ જે કરવાનું સૌથી પ્રથમ અગત્યનું હતું, તદપિકચ્છ હાથ તેને તેને વેગ ન બને; સાચા સદગુરુનો તેને ચેાગ ન મળે, હજુ ન પ” એટલી એક ખામી રહી ગઈ ! એટલે એના એ બધાં સાધન સ્વરૂપે સાચા છતાં, તેને તો બંધનરૂપ બની એળે ગયા, શૂન્યમાં પરિણમ્યા ! હજાર કે લાખો વિજળીની બત્તી ગઠવી હોય, પણ એક “મેઈન સ્વીચ” (મુખ્ય ચાવી) ચાલુ ન હોય, તે બત્તી પ્રગટે નહિં, અંધારું જ રહે તેમ અનંત સાધન કરે, પણ સદગુરુને યાગ ન હોય, તે જ્ઞાન-દીવો પ્રગટે નહિં, અંધારું જ રહે. આ અંગે–જાણે સાક્ષાત જેગીંદ્ર ગર્જના કરતા હોય, એવો પ્રગટ ભાસ આપતા પરમ વેધક વચનો શ્રીમદ રાજચંદ્રજીએ પ્રકાશ્યા છે – “યમ નિયમ સંયમ આ૫ કિયે, પુનિ ત્યાગ બિરાગ અથાગ લિયે; વનવાસ લિ મુખ મોન રિ, દઢ આસન પ લગાય દિયા. મન-પીન નિરોધ સ્વધ કિયે, હઠ જોગ પ્રાગ સુતાર ભયો; જપભેદ જપે તપ યહિ તપે, ઉરસેંહિ ઉદાસિ લડી સબપે. સબ શાસ્ત્રના કે નય ધારિ હિયે, મતમંડન ખંડન ભેદ લિયે; વહ સાધન બાર અનંત કિયે, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. અબ ક્યાં ન બિચારત હે મનસેં, કછુ ઓર રહા ઉન સાધનસેં; બિન સદગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે? કરુના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુગમકી પલમેં પ્રગટે મુખ આગલસેં, જબ સદ્દગુરુચર્ન સુપ્રેમ બસે. તનસેં, મનસેં, ધનસું, સબસે, ગુરુદેવકિ આન સ્વઆત્મ બસે, તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાહિ પ્રેમઘનો.” શ્રીમદ્ રાજચંદ્રજી આમ સંતચરણના આશ્રય વિના સમસ્ત સાધન-ક્રિયાદિ પરમાર્થે નિષ્ફળ ગયા છે, વંચક બન્યા છે, ઠગનારા બન્યા છે. ભાવગી એવા સાચા સત્પુરુષને-ભાવસાધુને આશ્રય કરવામાં આવે, તે જ સવરૂપને લક્ષ થવાથી અવંચક યોગ, સંતચરણ અવંચક ક્રિયા ને અવંચક ફલ થાય. એટલા માટે જ અત્રે મહાત્મા આશ્રય વિના શાસ્ત્રકારે “સાધુને આશ્રીને’--સંતનો આશ્રય કરીને. એ શરદ વંચક પર ખાસ ભાર મૂકે છે. કારણ કે આ અવંચક ત્રિપુટીની પ્રાપ્તિ થયા પૂર્વેના જીવને જે જે વેગ થયા છે, જીવે છે જે ક્રિયા આચરી છે, જીવને જે જે ફળ મળ્યા છે, તે બધાય ઉપર બતાવ્યા પ્રમાણે વંચક-છેતરનારા થયા છે; Page #260 -------------------------------------------------------------------------- ________________ (૧૬૪) યોગદસિમુચ્ચય મૂળ આત્મલક્ષ્યથી ચુકાવનારા હાઇ લક્ષ્ય વિનાના માણુ જેવા થયા છે! કારણ કે જીવને કદાચ સત્પુરુષ સદ્ગુરુના સમાગમ ચેાગ થયા હશે, પણ તેને તે સ્વરૂપે નહિ. આળખવાથી, તે વાંચક થયા છે, ફેાગઢ ગયા છે. તેમ જ અનંત સાધન ક્રિયા પણ જીવે અનેક વાર કરી હશે, પણ તે તથારૂપ ઓળખાણુ વિના અને સાષ્યરૂપ સ્વરૂપલક્ષ્યને જાણ્યા વિના એટલે તે પણ વાંચક થઈ છે, ઇષ્ટ કાર્ય સાધક થઇ નથી, ઉલટી ખાધક થઈ છે! સાધન હતા તે ઊંધી સમજણુને લીધે, અથવા મમત્વને લીધે, અથવા દુષ્ટ અભિમાનને લીધે બંધન થઇ પડ્યા છે! અને આમ ફૂલ પણ વાંચક થયુ છે. “ અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેબ્યા નહિ' ગુરુ સંતને, મૂકયું નહિં અભિમાન. સંત ચરણુ આશ્રય વિના, સાધન કર્યાં અનેક; પાર ન તેથી પામિયેા, ઊગ્યા ન અંશવિવેક, સો સાધન ધન થયા, રહ્યો ન કાઈ ઉપાય; સત્ સાધન સમયે નહિ, ત્યાં બંધન શું જાય ?—શ્રીમદ્ રાજચંદ્રજી આવા વાંચક ચેગ ક્રિયા ને ફૂલ દૂર થઇ, અત્રે આ પ્રથમ મિત્રાઢષ્ટિમાં વતા મુમુક્ષુ યાગીને અવચક ચાગ-ક્રિયાલની પ્રાપ્તિ (વ્યથી) થાય છે, અને તે પણ સંતચરણના શરણરૂપ આશ્રયને લઈને, એ મુદ્દો ખાસ લક્ષમાં રાખવા ચેાગ્ય છે. આ અવ'ચત્રય પણ જેના નિમિત્તે હાય છે, કથવા માટે કહે છે:— एतच्च सत्प्रणामादिनिमित्तं समये स्थितम् । अस्य हेतुश्च परमस्तथा भावमलाल्पता ॥ ३५ ॥ સત્પ્રણામાદિ નિમિત્ત આ, સ્થિત સિદ્ધાંતે કલ્પ; તે એનેા હેતુ પરમ, તથા ભાવમલ અપ. ૩૫ અર્થ:—અને આ અવચકત્રિપુટી સત્પ્રણામ આદિના નિમિત્તે ડાય છે, એમ સમયમાં એટલે સિદ્ધાંતમાં સ્થિત છે; અને આ સત્કામાદિના પણ પરમ હેતુ તથાપ્રકારે ભાવ મલની અલ્પતા એ છે. વૃત્તિ:-તજ્ઞ--અને આ અવ'ચત્રિપુટી, સસ્ત્રળામાિિનમિત્ત-સત્ પ્રણામાદિ નિમિત્તે, સાધુએ પ્રત્યે વન્દનાદિના નિમિત્તે હેાય છે, એમ અર્થ છે. સમયે સ્થિતં-સમયમાં સ્થિત છે, સિદ્ધાન્તમાં પ્રતિષ્ઠિત છે. અક્ષ્ય-આના, સત્ પ્રણામ આદિતા, હેતુશ્ચ પમ:-પરમ હેતુ વળી, કયા ? તે માટે કહ્યું-તથા માનમજાવતા-તથાપ્રકારે ભાવમલની અલ્પતા-એ છે. એટલે કમ સબંધની યેાગ્યતાની અપતાએ છે. રત્ન વગેરેના મલ દૂર થયે, જ્યોત્સ્ના-પ્રકાશ વગેરેની પ્રવૃત્તિની જેમ, એવું યેાગાચાર્યા કહે છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ મિત્રાષ્ટિ : અવ’ચકનું નિમિત્ત સત્પુરુષની ભક્તિ વિવેચન ઉપરમાં જે ત્રણ અવંચક કહ્યા, તેની પ્રાપ્તિ પણ યા નિમિત્ત કારણથી થાય ? તે અહીં બતાવ્યું છે. સત્પુરુષ, સાચા સાધુ ગુણસંપન્ન સાચા સાધુપુરુષ પ્રત્યે વ ંદન, નમન, તૈયાવચ્ચે, સેવા-શુશ્રુષા વગેરે નિમિત્તથી તે અવંચકની પ્રાપ્તિ હાય છે. અવચકનું પ્રથમ તેા સદ્ગુરુ સત્પુરુષના, સાચા સંતના જોગ થતાં, તેના પ્રત્યે નિમિત્ત સ ંત વંદનાદ્ધિ કરવામાં આવે. એમ કરતાં કરતાં પરિચયથી તે સત્પુરુષના ભક્તિ સ્વરૂપની ઓળખાણુ થાય, એટલે ચેાગાવ'ચક નીપજે. પછી તેની તયારૂપ એળખાણ થયે, જે તેના પ્રત્યે વંદન-નમસ્કાર-વૈયાવચ્ચ વગેરે ક્રિયા કરાય, તે ક્રિયાવ’ચકરૂપ ડાય. અને સત્પુરુષ, સાચા ભાવસા પ્રત્યેની તેવી વંદનાદિ ક્રિયાનું ફળ પણ અમેાધ-અચૂક ઢાય, એટલે ફલાવ'ચક હોય. આમ આ બધાનું મૂળ સાચા ભાવાચાયરૂપ સદ્ગુરુ સત્પુરુષની નિર્માંળ ભક્તિ છે. આ પ્રકારે જ ઉત્તમ નિમિત્તના સચૈાગથી ઉપર કહેલા અવચત્રયની પ્રાપ્તિ ડાય છે, એમ આપ્તપુરુષપ્રણીત સિદ્ધાંતમાં-આગમમાં હૃઢપણે સ્થાપવામાં આવ્યું છે, એવે સિદ્ધાંત નિશ્ચિતપણે પ્રતિષ્ઠિત છે, એવી શાસ્રમર્યાદા–સમય છે. એ બિના નયન સિદ્ધાંત અખંડ નિશ્ચયરૂપ હાઇ, કાઇ કાળે ફરે નહિં. સાક્ષાત્ પાવે નહિ.' સત્પુરુષ સદ્ગુરુના યોગે જ જીવના કલ્યાણમા માં-માક્ષમા માં પ્રવેશ થાય, એમ ત્રણે કાળમાં સ્થિતિ છે, એમ ત્રણે કાળમાં પરમા પામવાના માર્ગ એક જ છે. કારણ કે વિના નયનની વાત' એટલે કે ચ ચક્ષુને અગમ્ય ને જ્ઞાનરૂપ દિવ્ય ચક્ષુને ગમ્ય એવી જે વાત છે, તે ‘વિના નયન’–સદ્ગુરુની ઢારવણી વિના પ્રાપ્ત થાય નહિ; અને જો સદ્ગુરુના ચરણ સેવે, તેા સાક્ષાત્ પ્રાપ્ત થાય. જો તરસ છીપાવવાની ઇચ્છા હાય, તે તે છીપાવવાની રીત પણ છે, અને તે પણ ગુરુગમ વિના કદી પ્રાપ્ત થાય નહિં,–એમ અનાદિ સ્થિતિ છે, અને તેવા પ્રકારે પરમ જ્ઞાની સત્પુરુષાએ ભાખ્યું છે:— ' “બિના નયન પાવે નહિ, બિના નયનકી બાત; (૧૬૫) સેવે સદગુરુ કે ચરન, સા પાવે સાક્ષાત. ખુઝી ચહત જો પ્યાસકી, હૈ મુઝનકી રીત; પાવે નહિ... ગુરુગમ વિના, એહી અનાદિ સ્થિત.”—શ્રીમદ્ રાજચ`દ્રજી પ્રવચન અજન જો સદગુરુ કરે, દેખે પરમ નિધાન; હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન.”—શ્રી આનંદઘનજી અને એવા ઉત્તમ સાચા સાધુ પુરુષની-ભાવયેાગીરૂપ સાચા સદ્ગુરુની સંગતિને લાભ પણ કયારે મળે ? તેવા ઉત્તમ ‘જોગ’ કયારે મને? તેનું કારણ પણ અહીં કહ્યું Page #262 -------------------------------------------------------------------------- ________________ (૧૬૬) યોગદષ્ટિસમુચ્ચય કે-જ્યારે તેવા પ્રકારની ભાવલિની અલ્પતા થાય, ત્યારે તે “ગ” ભાલમલ જીવને બાઝે, જ્યારે અંદરનો મેલ (આત્મમલિનતા) ધોવાઈ જઈને અલપતા ઓછો થાય, ત્યારે તેવું નિમિત્ત મળી આવે. આવા “પુણ્ય પંડૂર જ્યારે પ્રકટે, ત્યારે પુરુષને સમાગમગ થાય. “એહ સાહિબ સેવે તેહ હજૂર, જેહના પ્રગટે રે કીધાં પુણ્ય પંર” (યશોવિજયજી). રત્નને મલ જેમ જેમ દૂર થાય, તેમ તેમ તેની કાંતિ–ચળકાટ ઝળહળી ઊઠે છે; તેમ આત્માનો ભાવમલ-અંદરને મેલ જેમ જેમ વાતો જાય છે, તેમ તેમ તેની ધર્મપ્રાપ્તિની યોગ્યતારૂપ કાંતિ ઓર ને એર ખીલતી જાય છે, આત્મપ્રકાશ એર ને એર ઝળકતો જાય છે. “કલ્યાણને વિષે પ્રતિબંધરૂપ જે જે કારણે છે, તે જીવે વારંવાર વિચારવા ઘટે છે. તે તે કારણોને વારંવાર વિચારી મટાડવાં ઘટે છે, અને એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી. મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિ જીવના ત્રણ દેષ છે. જ્ઞાની પુરુષનાં વચનની પ્રાપ્તિ થયે તેને યથાયોગ્ય વિચાર થવાથી અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. x x x સરળપણું, ક્ષમા, પોતાના દેષનું જેવું, અપારંભ, અપરિગ્રહ એ આદિ મળ મટવાનાં સાધન છે. જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ એ વિક્ષેપ મટવાનું સાધન છે.” –શ્રીમદ્ રાજચંદ્ર આમ માંહેને મત દેવાતાં, જેમ જેમ આત્મા નિમલ બને, તેમ તેમ તેનામાં સન્માર્ગ પામવાની પાત્રતા આવતી જાય છે, અને તે પાત્રતારૂપ લેહચુંબકથી આકર્ષાઈને તેને પુરુષના જેગરુપ ઉત્તમ નિમિત્ત સાંપડે છે. તાત્પર્ય કે-આત્મમલિનતા દૂર કરતો રહી જીવ જે પિતાની યેગ્યતા-પાત્રતા વધારે, અને સદ્દગુરુ આદિ ઉત્તમ નિમિત્તનું સેવન-ઉપાસન કરતો રહે, તો માર્ગની પ્રાપ્તિ થાય. “અશુદ્ધ નિમિત્તે એ સંસરતા, અત્તા કત્તા પરનો શુદ્ધ નિમિત્ત રમે જબ ચિદઘન, કર્તા ભક્તા ઘરને...શ્રી સીમંધર.”—શ્રી દેવચંદ્રજી પ્રકૃત વસ્તુના સમર્થન અર્થે વ્યતિરેકપ્રધાનપણે કહે છે नास्मिन् घने यतः सत्सु तत्प्रतीतिमहोदया । किं सम्यग् रूपमादत्ते कदाचिन्मन्दलोचनः ॥ ३६॥ ત્તિ-નામિન-ન હોય, આ-ભાવમલ, ઘરે-ઘન, પ્રબલ હતાં, અતઃ-કારણ કે, સહુસાધુઓ પ્રત્યે, તબતીતિ –તેની પ્રતીતિ. (આ ભાવમલ ઘન-પ્રબલ હોય ત્યારે સાધુઓ પ્રત્યે તેની પ્રતીતિ ન હોય). તે પ્રતીતિ કેવી વિશિષ્ટ હેાય ? તે માટે કહ્યું-મરચા-મહોદયવાળી, અભ્યદય આદિના સાધકપણુએ કરીને મહાઉદયવાળી, પ્રતિવસ્તૂપમાથી આજ અર્થ કહ્યો- સથાપના-શું સમ્યગૂરૂપ ગ્રહણ કરે?–લક્ષણ, વ્યંજન વગેરેના સંપૂર્ણપણુએ કરીને. તાવમોચન:-કદી પણ મંદ લેનવાળા-દૃષ્ટિવાળા,-ઈદ્રિયદોષને લીધે. ન જ રહે એમ અર્થ છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ બિrog: ગાઢ ભાવમલ હતાં સતપતીતિ ન હેય (૧૬૭) આ ઘન હેતાં સત પ્રતિ, પ્રતિત મહદય નોગ્ય; સમ્યગ ફૅપ શું ગ્રહે કદી, મંદલોચને કેય? ૩૬ અર્થકારણ કે આ ભાવમલ ઘન-ગાઢ હોય ત્યારે, સત્પરુષો પ્રત્યે તેની મહેદયવતી એવી પ્રતીતિ હાય નહિં. શું મંદ લોચનવાળો કદી પણ બરાબર રૂ૫ ગ્રહણ કરે ખરો? વિવેચન ઉપરમાં જે કહ્યું કે ભાવમલની અલ્પતા થયે તેવા ઉત્તમ નિમિત્તની પ્રાપ્તિ થાય છે, તે જ વાતને વ્યતિરેકથી એટલે નિષેધાત્મક ઉક્તિથી (Negative Affirmation) અહીં દઢ કરી છે –આ ભાવમલની જ્યારે ઘનતા હોય, ગાઢપણું–પ્રબલપણું હોય, ત્યારે સત્પ રુષો પ્રત્યે તેવી મહાદયવાળી પ્રતીતિ હાય નહિં, શ્રદ્ધા-આસ્થા ઉપજે નહિં. આત્માને અંદરનો મેલ જ્યાં સુધી ગાઢ હોય, ત્યાંસુધી સંતની પ્રત્યે વિશ્વાસ બેસે નહિં. જ્યાં સુધી જીવ ગુરુકમ–ભારેકમી હોય ત્યાં સુધી સત્પુરુષની તેવી પીછાન, ઓળખાણ થાય નહિં. તેવી પ્રતીતિ-અંતર્ આસ્થા ખરેખર ! જીવનો મહા ઉદય કરનારી છે-ઉત્તરોત્તર ચઢતી કળા કરનારી છે. આ વાતનું તુલ્ય ઉપમા દ્વારા સમર્થન કરે છે કે-જેની આંખનું તેજ ઓછું છે. મંદ છે, જે દષ્ટિદષથી ઝાંખું ઝાંખું દેખે છે, એ પુરુષ શું બરાબર વસ્તુ સ્વરૂપ દેખી શકે ખરો ? ન જ દેખી શકે. તેમ ભાવમલ ઘણે હેવાથી જેના ભાવચક્ષુ ઉઘડ્યા નથી, તે સત્પરુષના સ્વરૂપને બરાબર ન ઓળખી શકે, ન પીછાની શકે, ને ઓળખે નહિં તે પ્રતીતિ પણ કયાંથી કરે? આમ “સત્પુરુષો પ્રત્યે સત્પણની બુદ્ધિ તીવ્ર મલ હેાય ત્યાંસુધી ઉપજે નહિં. કારણ કે ઘણા ઊંચા ઝાડની શાખાને પાંગળો કદી આંગળીથી સ્પશી શકે નહિ.” * હવે અન્વયપ્રધાનપણે અધિકૃત વરતુના સમર્થન અર્થે જ કહે છે - अल्पव्याधिर्यथा लोके तद्विकारैर्न बाध्यते । चेष्टते चेष्टसिद्ध्यर्थं वृत्त्यैवायं तथा हिते ।। ३७॥ વૃત્તિ-અલ્પાધાઅ૧૫ વ્યાધિવાળ, જેનો રોગ ક્ષીણ ખાય-લગભગ ક્ષીણ જેવો થઈ ગયો છે એ કાઈ,ચથા રો-જેમ લાકમાં, તંદ્રા -તેના વિકારેથી, કડૂ-ખજવાળ વગેરેથી, વારેયાધિના અપપણાએ કરીને બાધિત થતું નથી. તેમ જ શું ? તે કે- તે ર-અને ચેષ્ટ કરે છે, રાજસેવા આદિમાં પ્રવૃત્તિ કરે છે, ફુછણિત-ઇષ્ટ સિદ્ધિને અર્થે, કુટુંબ વગેરેના પાલન અર્થે. આ દષ્ટાંત છે. આ એનો અર્થો પનય છે એટલા માટે કહ્યું- વૃ –વૃત્તિથી જ ધર્મનિરૂપ વૃત્તિવડે કરીને જ. અને આ-“વૃતિ કદ સુવિવિવિજા વિક્ષણિતિરિત ધર્મથોનઃ-એ વચન ઉપરથી છે. એટલે ધૃતિ, શ્રદ્ધા, સુવિવિદિષા (જાણવાની ઉત્કટ ઇચછી-જિજ્ઞાસા ), અને વિજ્ઞપ્તિ એ ધર્માનિએ છે (ધર્મની જન્મભૂમિઓ છે, ધર્મના ઉદ ભવસ્થાનો છે). તેથી આ હેતુભૂત એવી વૃત્તિવડે કરીને જ જં-આ યોગી, તેવા અ૯૫વ્યાધિવાળા પુરુષની જેમ, સ્થિર એવા અકાર્ય વૃત્તિના નિરોધથી, દિલે-હિતમાં, દાન આદિ હિત વિષયમાં ચેષ્ટા કરે છે, (પ્રવર્તે છે). * “સહુ સરઘfધર્ઘ દૃના મઢે તીવ્ર ૪ત : / પ્રસ્થાન ઘા રાણાં ફુમતરતઃ ” –શ્રી યશોવિજયજીકૃત દ્વા દ્વારા Page #264 -------------------------------------------------------------------------- ________________ (૧૬૮) થામાણિક સાજે રોગવિકારથી, બાધિત થાય ને જેમ; ઈષ્ટાથે પ્રવર્તે-વૃત્તિથી, હિતમાં આ પણ તેમ, ૩૭ અર્થ:–અપવ્યાધિવાળા પુરુષ જેમ લેકમાં તેના વિકારોથી બાધા પામતો નથી, અને ઈષ્ટ સિદ્ધિને અર્થે પ્રવૃત્તિ કરે છે, તેમ આ (ગી) વૃત્તિથી જ હિતમાં પ્રવૃત્તિ કરે છે. વિવેચન ઉપરમાં જે ઘણા ભાવમલની ક્ષીણતા થયે, અવંચક પ્રાપ્તિની વાત કહી, તેનું અહીં અન્વયથી એટલે કે વિધિરૂપ પ્રતિપાદન પદ્ધતિથી (Positive Affirmation) સમર્થન કર્યું છે. તેમાં પ્રથમ આ દષ્ટાંત રજૂ કર્યું છે-કોઈ એક મનુષ્ય છે. તે મોટી બિમારીમાંથી ઊડ્યો છે. તેને રોગ લગભગ નષ્ટ થયું છે, તે લગભગ સાજો થઈ ગયા છે. માત્ર ખૂજલી વગેરે નાનાસૂના ક્ષુદ્ર-નજીવા મામૂલી વિકારો બાકી છે, પણ તે રહ્યાસહ્યા તુચ્છ વિકારો તેને ઝાઝી બાધા કરતા નથી, બહુ હેરાન કરતા નથી, તેમ જ તેના રોજના કામમાં આડખીલી-અટકાયત કરતા નથી. અને આવો અલ્પ વ્યાધિવાળે, લગભગ સાજે થઈ ગયેલે પુરુષ પોતાના કુટુંબના ભરણપોષણ ખાતર રાજસેવા, વેપાર વગેરે ઈષ્ટ કાર્યની સિદ્ધિ અર્થે પ્રવર્તે છે. તે જ પ્રકારે આ મિત્રા દષ્ટિમાં વર્તતો યોગી વૃત્તિથકી જ ઈષ્ટ સિદ્ધિ અથે પ્રવર્તે છે. આ વૃત્તિ ધર્મનિ-ધર્મના જન્મસ્થાનરૂપ છે, ધર્મની જન્મદાત્રી જનનીઓ છે. અને તે વૃત્તિ ચાર છે:-(૧) ધૃતિ, (૨) શ્રદ્ધા, (૩) સુવિવિદિષા, (૪) વિજ્ઞપ્તિ. વૃત્તિ ચાર આવી ચાર પ્રકારની વૃત્તિનો આ મિત્રા દષ્ટિવાળા યોગીને સંભવ હોય છે. એટલે એને પ્રથમ તે ધર્મકાર્યમાં ધૃતિ હોય છે, ધીરજ હોય છે. પ્રભુના ચરણ શરણે” તે “મરણ સુધીની છેક દઢ ધીરજ ધારણ કરે છે; ફળની તાત્કાલિક અપ્રાપ્તિથી પણ તે નિરાશ થઈ અધીરજ ધરતો નથી, કારણ કે તેને દઢ શ્રદ્ધા છે કે આ પ્રભુભક્તિ આદિ ધર્મકૃત્યનું ફળ અવશ્યમેવ મોક્ષ છે, માટે એની સાધનાનો પુરુષાર્થ કર્યા કરે એ જ ઉચિત છે. એવી શ્રદ્ધાવાળો હોવાથી તે ધર્મનું વિશેષ ને વિશેષ સન્મસ્વરૂપ જાણવાની ઉત્કંઠા ધરાવે છે, વિવિદિષા રાખે છે. અને તેવી જિજ્ઞાસાથી પ્રેરિત થઈને તે જાણવા માટે સદ્દગુરુને વિજ્ઞપ્તિ-વિનંતિ કરે છે, અને તેથી કરીને તેને વિજ્ઞપ્તિ-વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આમ ધર્મની માતા જેવી ઉત્તરોત્તર શુભ વૃત્તિઓ આ મહાત્મા મુમુક્ષુ જોગીજનને ઉદ્દભવે છે. આ શુભ વૃત્તિઓને અહીં સંભવ હોવાથી, અ૮૫ વ્યાધિવાળા પુરુષની જેમ આ યેગી અકાર્ય વૃત્તિઓનો દઢ નિરોધ કરે છે, દુષ્ટ અશુભ વૃત્તિઓને રોકે છે, ને શિષ્ટ વૃત્તિઓના પ્રભાવે કરી વરસથી જ હિતકાર્યમાં પ્રવર્તે છે, આત્માનું શુભ પ્રવૃત્તિ કલ્યાણ થાય એવા શુભ કાર્ય કરે છે. તે યથાશક્તિ દાન દીએ છે, સદાચાર આદિરૂપ શીલ પાળે છે, અને “સર્વ જગતનું કલ્યાણ Page #265 -------------------------------------------------------------------------- ________________ પ્રિયા છેલું યથાપ્રકરણ-ભાવમક્ષ અહપતા (૧૬૯) થાઓ !x સર્વ પ્રાણીગણે પરહિત નિરત થાઓ! સર્વ દોષ નાશ પામો. સર્વત્ર લોકે સુખી થાઓ !” ઈત્યાદિ શુભ ભાવના તે ભાવે છે. કારણ કે આ જોગીજનને ભાવાગરૂપ ભાવમલ ઘણેખર ક્ષીણ થઈ ગયું છે, લગભગ ધોવાઈ જવા આવ્યું છે, તેથી કરીને માંદગીમાંથી ઊઠેલા, લગભગ સાજા થઈ ગયેલા પુરુષને જેમ રહી સહી ઝીણી ઝીણી ફરિયાદે હરકત કરતી નથી, તેના રજીદા કામની આડે આવતી નથી; તેમ આ થોડા ભાવમલવાળા જોગી જનને રહ્યા સલ્લા વિકારો ઝાઝી બાધા ઉપજાવતા નથી; ને આત્મહિતરૂપ કાર્યમાં પ્રવર્તતાં અટકાવતાં નથી, રોકતા નથી. એટલે તે અવશ્ય અહિત પ્રવૃત્તિમાંથી નિવ છે, અને હિત પ્રવૃત્તિમાં પ્રવર્તે છે. આમ અન્વય-વ્યતિરેકવડે, હકાર-નકારાત્મક દલીલથી, ભાવમલની અઢપતા થયે, અવંચકવ્રયની પ્રાપ્તિ હોય છે, એ સિદ્ધાંતને અત્યંત દઢ કર્યો. આ જે હમણું કહ્યું તે બધું ય જ્યારે ઉપજે છે, તે દર્શાવવા માટે કહે છે– यथाप्रवृत्तिकरणे चरमेऽल्पमलत्वतः । आसन्नग्रन्थिभेदस्य समस्तं जायते ह्यदः ॥ ३८ ॥ ચરમ યથાપ્રવૃત્તિમાં, અલ્પમલત્વ પ્રભાવ ગ્રંથિભેદની નિકટને, ઉપજે આ સહુ ભાવ ૩૮ અર્થ – છેલ્લા યથાપ્રવૃત્તિ કરણમાં, અપમલપણાને લીધે, જેનો ગ્રંથિભેદ નિકટમાં છે, એવા પુરુષને આ સમસ્ત નિશ્ચયે ઉપજે છે. વિવેચન “એહ અવંચક યોગ તે, પ્રગટે ચરમાવતે રે, સાધુને સિદ્ધદશા સમું, બીજનું ચિત્ત પ્રવર્તે છે.વર”–શ્રી ગઢ સઝાય ૨-૧૪ ઉપરમાં જે આ બધું ય કહેવામાં આવ્યું તે કયારે ઉપજે છે ? છેલ્લા યથાપ્રવૃત્તિ કરણમાં ઉપજે છે. ક્યા કારણથી ઉપજે છે ? ભાવમલના અ૮૫૫ણારૂપ કારણથી. કોને ઉપજે છે? ગ્રંથિભેદ નિકટ છે-પાસમાં છે, એવા સંત જોગીજનને. આમ છેલા યથાપ્રવૃત્તિકરણમાં, આત્માને મેલ ઘણે ઘણે દેવાઈ ગયે હોય ત્યારે ગ્રંથિભેદ પાસે આવેલા જીવને, આ ઉપરમાં કહેલું બધું ય પ્રાપ્ત થાય છે. તેને પ્રાસિકમ આ પ્રકારે – - વૃત્ત-વાવૃત્તિ –પૂર્વે જેનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે એવા યથાપ્રવૃત્તિકરણમાં, ચમે-ચરમ, છેલ્લા, પર્યાવર્તી એવા, હામત્વત:-અપમલ પણરૂપ કારણને લીધે, ગાજવંશમેક્સ-જેને ગ્રંથિભેદ નિકટ છે એવા સંતને, સમરતમ્-સમસ્ત હમણાં જ જે કહ્યું કે, સાતે ઘરઆ નિશ્ચય ઉપજે છે. * “રાવતુ સર્વનાત પાદિતનિtતા મવંતુ મૂતાળ | રોણા થાતુ ના સર્વત્ર પુ િમવંતુ સ્ત્રો: —શ્રી બહુત શાંતિસ્તોત્ર ૨૨ Page #266 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) યોગદિસમુચ્ચય (૧) ભાવમલની ક્ષીણુતા થતાં થતાં, તથાભવ્યત્વના આત્માની યેાગ્યતાનેા પરિપાક થયે, જીવ છેલ્લા પુદ્ગલાવત્ત'માં આવે, ત્યારે ચેાત્રબીજનુ ગ્રહણ થાય છે. (૨) ચરમ છેલ્લા પુદ્ગલાવત્ત માં વતા જીવને, તે ચાગબીજ પ્રાપ્ત થવાના શુભ નિમિત્તરૂપ ત્રણ અવંચકની પ્રાપ્તિ થાય છે,-યાગાવ ચક, ક્રિયાવચક, ફુલાવચક. (૩) તે અવંચકત્રય પણુ સત્પુરુષ સદ્ગુરુ પ્રત્યે પ્રણામ આદિથી પ્રાપ્ત થાય છે. (૪) તે પ્રણામાદિને હેતુ પણ ભાવમલની ક્ષીણતા છે. (૫) તે ભાવમલની ક્ષણુતાથી છેલ્લું યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થાય છે. (૬) અને છેલ્લું યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થયે, જીવ ગ્રંથિભેદની પાસે આવે છે. આમ જીવના અંદરના મેલ-ભાવમલ ક્ષીણ થતાં થતાં, તથાભવ્યતા પાકે છે, એટલે તે છેલ્લા ભવ-ફેરામાં આવે છે. ત્યારે વળી તેને અંદરના મેલ એર ને આર ધાવાતા જાય છે, અને છેલ્લે યથાપ્રવૃત્તિકરણ પામી તે ગ્રંથિભેદની પાસે પહોંચે છે; અને આમ મલ દૂર થતાં, સાચા સંતપુરુષના જગ મળ્યે તે તેના પ્રત્યે પ્રણામાદિ કરે છે. એથી કરીને એને ચેગાવ ચક, ક્રિયાવચક, ને ફુલાવચકરૂપ જીભ નિમિત્તના યાગ બને છે, આમ માંહેના મેલ ધેાવાતાં ધેાવાતાં તેની ચેાગ્યતા-પાત્રતા વધતી જાય છે, દોષ દૂર થાય છે, ને તેની ચિત્તભૂમિ ચાકખી થતી જઇ ચેગમીજના થ્રણ માટે-વાવેતર માટે તૈયાર થાય છે, એટલે તે ગમીજ ગ્રહે છે, ને તેની ભલી એવી દષ્ટિ' ખુલે છે, ઉઘડે છે. ચેાગીરાજ આનંદઘનજીના અનુભવેાાર છે કે— “ ચરમાવતા હૈ। ચરમ કરણ તથા રે, ભવપરિણતિ પરિપાક; દોષ ટળે વળી સૃષ્ટિ ખુલે ભલી રે, પ્રાપતિ પ્રવચન વાક....સંભવ’ ભાવમલઅપતાં તથાસખ્યત્વ પરિપાક અં ચરમાવTM→ આકૃતિ - ચાખીજ ७ યાગતીયાગ્યતા અવચકત્રય છેલ્લું યથાપ્રવૃત્તિકરણ → -> →ગ્રંથિભેદ ++ભાવમલઅલ્પતા અપૂર્વ કરણ અથવા આ ચરમ (છેલ્લું) યથાપ્રવૃત્ત ‘અપૂર્વ ’જ છે, એટલા માટે કહે છે— સપ્રણામાદિ Page #267 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : છેલ્લું યથાપ્રવૃત્તકરણ અપૂર્વ જ अपूर्वासन्नभावेन व्यभिचारवियोगतः । तवतोऽपूर्वमेवेदमिति योगविदो विदुः ॥ ३९ ॥ અપૂર્વના નિકટ ભાવથી, વળી વિના વ્યભિચાર; એહ અપૂર્વ જ તત્ત્વથી, જાણે યાગજ્ઞાતાર. ૩૯ અર્થ :અપૂ કરણના નિકટભાવથી, તથા વ્યભિચારના અભાવને લીધે, તત્ત્વથી આ-છેલ્લું યથાપ્રવૃત્તકરણ ‘અપૂર્વ ’જ છે, એમ ચેાગવેત્તાએ જાણે છે, વિવેચન અને આ જે છેલ્લુ યથાપ્રવૃત્તકર કહ્યું, તે અપૂર્વકરણની નિકટમાં-પાસેમાં વર્તે છે તેથી કરીને, તે ‘અપૂર્વ’જ છે એમ યાગના જાણકાર પુરુષા કહે છે. કારણ કે તેમાં કદી વ્યભિચાર થતા નથી, આડા-અવળા ફેરફાર થતા નથી, એટલે કે તે છેલ્લા યથાપ્રવૃત્તકરણ પછી અપૂર્ણાંકરણ નિયમથી આવે જ છે, એટલા માટે પરમાથી તે ‘અપૂર્વ ’જ એટલે કે પૂર્વે કદી પ્રાપ્ત નહિ થયેલું એવું કહેવા ચેાગ્ય છે. કારણમાં કાર્યા ઉપચાર કરવા એ ન્યાયની રીતિ છે. આવું ‘અપૂર્વ' યથાપ્રવૃત્તકરણ અનાદિ કાળથી આ જીવને પૂર્વ કદી પણ પ્રાપ્ત થયું નથી, આવે અપૂર્વ આત્મીચંદાસ પૂર્વે કદી આવ્યા નથી, આવા ‘અપૂર્વ અવસર' કદી પણ સાંપડ્યો નથી, પણ હુમણાં આ દૃષ્ટિમાં આવતાં સાંપડ્યો છે. માટે આ છેલ્લા યથાપ્રવૃત્તકરણને અપૂર્વ' નામ આપ્યું તે સાર્થક છે. અહીં જ ગુણસ્થાનનું યાજન કહે છે:-- ( ૧૦૧ ) प्रथमं यद्गुणस्थानं सामान्येनोपवर्णितम् । अस्यां तु तदवस्थायां मुख्यमन्वर्थयोगतः ॥ ४० ॥ સામાન્યથકી વર્ણવ્યું, જેહ પ્રથમ ગુણસ્થાન; અન્ય યોગથી મુખ્ય તે, એહ અવસ્થા સ્થાન. ૪૦ વૃત્તિ:-પૂર્વીસન્નમાવેત્ત—અપૂર્વકરણના નિકટભાવરૂપ હેતુડે, તથા ર્યામાવિયોગત:વ્યભિચારના વિયાગરૂપ કારણને લીધે, (વ્યભિચાર ન થતા હોવાથી), તત્ત્વત:-તત્ત્વથી, પરમાર્થથી, અપૂર્વમવેર્મ-આ છેલ્લું યથાપ્રવૃત્ત અપૂર્વ જ છે, રૂતિ ચોવિયો ...વિદુ:-એમ યાવિદો જાણે છે, એવા ભાવ છે. 4. વૃત્તિ-પ્રથમં—પ્રથમ, આદ્ય, પહેલુ, ચત્તુળસ્થાનું-જે ગુણસ્થાન, મિથ્યાદષ્ટિ નામનુ ગુણસ્થાન, સામાન્યનોપવપિતમ્-સામાન્યથી આગમમાં વવવામાં આવ્યું છે. “મિચ્છઠ્ઠિી લાલા. થળા૬ ’–એ વચન ઉપરથી. અસ્યાં તુ સર્વસ્થાયાં-તે આ અવસ્થામાં જ, મુછ્યું-મુખ્ય, નિરુપચરિત એવું. કયા કારણથી ? તે કે-અન્યર્થયોત:-અન્વ યેાગથકી, અને અનુસરતા શબ્દના યેાગથી, ( શબ્દના ખરેખરા અર્થાંમાં ). એવા ગુણના ભાવથી-ડેવાપણાએ કરીને ગુણસ્થાન’તી ઉપપત્તિ છે એટલા માટે, ( ગુણસ્થાન નામ ધટે છે એટલા માટે). તિ મિત્રાયપ્રિ: " Page #268 -------------------------------------------------------------------------- ________________ યોગસિમુચ્ચય અર્થ:--સામાન્યથી જે પ્રથમ ગુણસ્થાન વર્ણવવામાં આવ્યું છે, તે આ અવસ્થામાં તે અન્વ યેાગથી-શબ્દના ખરાખર અર્થ પ્રમાણે, ‘મુખ્ય’ એવું હાય છે. વિવેચન ( ૧૭૨ ) આ મિત્રા નામની પહેલી ષ્ટિમાં કર્યુ ગુણસ્થાનક હાય, તેનું અહીં સૂચન કર્યું. છે. શાસ્ત્રમાં જે ‘મિથ્યાદષ્ટિ' નામનું પ્રથમ ‘ગુણસ્થાન’ કહ્યું છે, તે અહીં મુખ્ય પણે ઘટે છે. એટલે આ મિત્રા દૃષ્ટિની દશામાં સાચેસાચું પ્રથમ ગુણસ્થાન' તે શબ્દના ખરેખરા અર્થમાં-નિરુચરિતપણે ઘટે છે. કારણ કે ગુણેાની ઉત્પત્તિનુ–પ્રાપ્તિનુ સ્થાનક તે ‘ગુણસ્થાનક' કહેવાય. અને તેમાં પ્રાથમિક અવસ્થાના ગુણાનુ જ્યાં સ્ફુરણુ હાય તે ‘પ્રથમ ગુણસ્થાન ' યથાર્થ પણે કહેવાય. આવા તથારૂપ ગુણ્ણાની પ્રાપ્તિનું મડાણુ પ્રારંભ પ્રથમ ષ્ટિમાં થાય છે, યાગમાર્ગમાં પ્રવેશનુ શુભ મુહૂત્ત આ પ્રથમ ષ્ટિ છે, સન્માર્ગ પ્રાપ્તિની ચેાગ્યતાનું આ મ ંગલાચરણુ છે, મેાક્ષની નીસરણીનું આ પહેલું પગ થિયું છે, મહાન્ ચેાગ–પ્રાસાદની આ પ્રથમ ભૂમિકા છે, ચેાગ-પર્યંત પર ચઢવાના આ પ્રથમ પ્રયાસ છે. આમ મુખ્યપણે અર્થાત્ નિરુપચરિતપણે આ દૃષ્ટિમાં પ્રથમ ગુણુસ્થાનક વર્તે છે. આ સૃષ્ટિ પ્રાપ્ત થયા પૂર્વે પણ સર્વ મિથ્યાદષ્ટિ જીવાની ગણત્રી પ્રથમ ગુણુસ્થાનકમાં કરાય છે, પણ તે ઉપરિતપણે, ગૌણપણે,-મુખ્યપણે નહિ. એએનુ એ ‘ગુણુસ્થાનક' નામનુ હાય છે, ખરેખરૂં નહિં. કારણ કે તેમાં ગુણનુ પ્રગટપણું નથી, ગુણુનુ સ્થાનક નથી, એટલે શબ્દના ખરા અર્થ મુજબ તે ગુણસ્થાનક નથી, કહેવા પૂરતું નામ માત્ર ગુણસ્થાન છે. આમ એ અન્ને પ્રકારમાં પ્રગટ ઘણા ફેર છે, આકાશ-પાતાલનું અંતર છે. જેમ કેાઈ માણસ ‘રાજા ’ કહેવાતા હાય, ને કોઇ ખરેખરા રાજસત્તા ધરાવતા રાજા હાય, તે એમાં જેટલા તફાવત છે, તેટલેા આગલા ગુણવગરના પ્રથમ ગુણુસ્થાનમાં ને ગુણુસંપન્ન એવા મિત્રાદષ્ટિવાળા પ્રથમ ગુણસ્થાનમાં છે. અને અત્રે મિત્રા,ષ્ટિમાં જો કે હજી મિથ્યાત્વ ટળ્યું નથી ને સમ્યક્ત્વ મળ્યું નથી, છતાં પણ કેવા અદ્દભુત ઉત્તમ ગુણે! અત્રે પ્રગટે છે, તે ઉપરમાં વિસ્તારથી વિવેચવામાં આવ્યું છે. કારણ કે આપણે જોયુ કે-આ જોગીજનની આત્મમલિનતા ઘણી ઘણી દૂર થઈ હૈાય છે. એને સદ્ગુરુનેા ચેાગ મળતાં, અવ'ચકત્રયની પ્રાપ્તિ થાય છે. એની ચિત્તભૂમિ ચાકખી બને છે, વૈરાગ્યજલના સિંચનથી પાચી થાય છે, ને તેમાં ચાગબીજને નિક્ષેપ થાય છે. પરમાત્મા પ્રત્યે તેને શુદ્ધ ભક્તિ પ્રગટે છે, સદ્ગુરુની તે ઉત્તમ ઉપાસના કરે છે, ને સત્શાસ્ત્રની વિવિધ આરાધના કરે છે. દયા, અદ્વેષ, ગુણાનુરાગ, જનસેવા વગેરે મગલ ગુણ્ણાનુ તે ધામ બને છે. અને છેલ્લુ યથાપ્રવૃત્તિકરણ પામી, તે ગ્રંથિભેદની નિકટ આવીને ઉભે છે. આમ અનેક ગુણુના આવિભાવથી–પ્રગટપણાથી આ જોગીજનને ‘સુયશ વિલાસનું ટાણું’ મળ્યું છે-ઉત્તમ યશપ્રાપ્તિને અપૂર્વ અવસર ' સાંપડ્યો છે. મિત્રામાં ગુણપ્રાપ્તિ 6 Page #269 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ: સાર (૧૭૩) આ ગુણે ઉપર પુખ્ત વિચાર કરી, પોતાના આત્મામાં તેવા તેવા ગુણે પ્રગટ્યા છે કે નહિ, તેનું જે આત્મનિરીક્ષણ કરવામાં આવે, તે પિતાનામાં તેવા ગુણ નહિ પ્રગટ્યા છતાં, પિતાનું સમકિતીપણું કે છઠ્ઠા ગુણઠાણાપણું માની બેસનારા લોકોના આત્મનિરીક્ષણ કેટલાક ભૂલભરેલા મિથ્યા બ્રાંત ખ્યા દૂર થવાનો સંભવ છે. સારબોધ સમ્યગ્રષ્ટિની મંજલ તો હજી ઘણું લાંબી છે, પણ પ્રવાસની શરૂઆત પણ હજુ થઈ છે કે નહિં, “પાશેરામાં પહેલી પૂણું” પણ કંતાઈ છે કે નહિ, પહેલા ગુણઠાણાનું પણ ઠેકાણું છે કે નહિં, તે આ મિત્રા દષ્ટિના ગુણે ઉપરથી આત્માથીંએ વિચારવાનું છે, અને તે તે ગુણની પ્રાપ્તિ કરી “સુયશ વિલાસનું ટાણું જેમ જલદી મળે તેમ કરવાનું છે ! “કરણ અપૂર્વના નિકટથી, જે પહેલું ગુણઠાણું રે; મુખ્યપણે તે ઈહાં હૈયે, સુયશ વિલાસનું ટાણું રે...વીર”—શ્રી યોગ સજઝાય ૨-૧૫ GALLEREOL 2012-( Summary) સમસ્ત જગતુ પ્રત્યે મિત્રભાવ, અદ્વેષભાવ, નિવૈર બુદ્ધિ અહીં પ્રગટે છે, એટલે આને મિત્રા' નામ ઘટે છે. અત્રે દર્શન-બોધ તૃણ અગ્નિકણના પ્રકાશ જેવો મંદ હોય છે. વેગનું પ્રથમ અંગા-યમ પ્રાપ્ત થાય છે, ખેદ નામના પ્રથમ આશયદષનો ત્યાગ હોય છે, અને અદ્વેષ નામનો પ્રથમ ગુણ પ્રગટે છે. અહીં સ્થિતિ કરતો યોગી પુરુષ ઉત્તમ ગબીજોનું ગ્રહણ કરે છે. મુખ્ય યોગબીજ આ છે:-(૧) વીતરાગ પ્રભુની મન-વચન-કાયાથી શુદ્ધ ભક્તિ, (૨) ભાવગી એવા ભાવાચાર્યરૂપ સદગુરુ આદિની ઉપાસના, વૈયાવચ્ચ, (૩) સંસાર પ્રત્યે સહજ એ અંતરંગ વૈરાગ્ય, (૪) દ્રવ્ય અભિગ્રહનું પાલન, (૫) લેખનાદિવડે સતશાસ્ત્રની આરાધના, (૬) યોગબીજકથાના શ્રવણ પ્રત્યે સ્થિર આશયવાળી માન્યતા, અને તેને શુદ્ધ ઉપાદેય ભાવ.આ ઉત્તમ ગબીનું ગ્રહણ, આત્માને ઘણે ભાવમલ દૂર થયે, પ્રાયે મનુષ્યોને હોય છે. અને આ ભાવમલને ક્ષય છેલ્લા પુદ્ગલાવત્તમાં તથાભવ્યતાના પરિવાથી ઉપજે છે. આ છેલ્લા પુલાવર્તામાં વર્તતા જીવના મુખ્ય લક્ષણ આ છે-(૧) દુઃખીઆ પ્રત્યે અત્યંત દયા, (૨) ગુણવાનું પ્રત્યે અષ, (૩) સર્વ કેઈની અભેદભાવે યથોચિત સેવા. આવા લક્ષણવાળા ભદ્રમૂર્તિ મહાત્મા જીવને અવંચકવ્રયના ઉદયરૂપ શુભ નિમિત્ત મળે છે; સદગુરુ પુરુષના વેગથી વેગવંચક, ક્રિયાવંચક, ને ફલાવંચક પ્રાપ્ત થાય છે. આને બાણુની લક્ષ્મક્રિયાની ઉપમા બરાબર ઘટે છે. આ અવંચકની પ્રાપ્તિ પણ પુરુષ સદ્દગુરુ પ્રત્યે પ્રણામ આદિથી થાય છે. અને તે પ્રણામ આદિનું કારણ પણ ભાવમલની અલ્પતા છે–આમ ભાવમલની અદ્રુપતાથી પુરુષ પ્રત્યે પ્રામાદિની પ્રાપ્તિ, તે પ્રણામા Page #270 -------------------------------------------------------------------------- ________________ (૧૭૪) યુગદષ્ટસમુચય દિથી અવંચકપ્રાપ્તિ, અવંચકપ્રાપ્તિથી શુભ નિમિત્તને સંગ, અને તેથી કરીને યોગબીજ વગેરેની પ્રાપ્તિ-એમ અત્ર કારણુપરંપરા છે. અને આ બધુંય છેલ્લા પુદગલાવમાં, “અપૂર્વ” એવા છેલ્લા યથાપ્રવૃત્તકરણમાં ઉપજે છે કે જ્યારે ભાવમલની અપતા હોય છે, અને જીવ ગ્રંથિભેદની નજીકમાં આવ્યું હોય છે. આ છેલ્લું યથાપ્રવૃત્તકરણ અપૂર્વકરણના નિકટપણાને લીધે ખરેખર! પરમાર્થથી “અપૂર્વજ છે. આવી આ મિત્રા દષ્ટિમાં “ગુણસ્થાન” શબ્દના ખરેખરા અર્થ પ્રમાણે, મુખ્ય એવું પહેલું ગુણસ્થાનક વર્તે છે. મિત્રાદષ્ટિનું કેક – ૪ દર્શન | યોગાંગ) 5 | ગુ યોગબીજગ્રહણ પ્રાપ્તિકમ | ત્યાગ | પ્રાપ્તિ મય ગુણસ્થાનક (૨) સદ્દગુરુસેવા, ..V * (૪) દ્રવ્ય અભિ| અવંચક કામિ. વઅગ્નિ' યમ | અખેદ | અષી (૧) જિન ભક્તિભાવમલઅલ્પતા, છેલ્લા | મુખ્ય જેવું મંદ. “' સંતને પ્રણામાદિષ.૫૦માં એવું પહેલું (૩) ભવ ઉદ્વેગ ! ! | છેલ્લા | ગુણસ્થાનક { } | યથા પ્ર૦ ( ખરેખરૂં ગ્રહ પાલન ] નિમિત્ત | ક. માં | યથાર્થ (૫) સિદ્ધાંતના ! લેખનાદિ, બીજીગબીજ આદિ ગ્રંથિભેદ | ગુણઠાણું) કથાનું માન્ય નિકટ પણું, ઉપાદેય હોય ત્યારે ભાવે. કળશ કાવ્ય – મંદાક્રાંતા – મિત્રામાંહી તૃણ અગનિ શો બોધ તો મંદ દીસે, ઝાંખું ઝાંખું દરશન થતું, માર્ગ ચેક ન ભાસે; તોયે શ્રદ્ધા શ્રુત પ્રતિ ધરી યોગિ આ ભક્તિભાવે, મુક્તિમાગે ગમન કરવા તીવ્ર ઈચ્છા ધરાવે. ૧૫ મિત્રામાંહી પ્રથમ કરને વેગ સન્મિત્ર મંત્રી, નિર્વેરી આ સકલ ધ્રુવની સાથે સાથે સુમૈત્રી; વિના ખેદે મન દઢ ધરે દેવગુર્નાદિ કૃત્ય, ને અષી કદી પણ કરે દ્વેષ ના કોઈ પ્રત્યે ૧૬. Page #271 -------------------------------------------------------------------------- ________________ મિરાષ્ટિ : કળશકાવ્ય (૧૫) રાગાદિથી જીવ ન હણતા આત્મહિંસા કરે ના, સાચું બોલે પર નિજ કહી છેટું તે ઉચરે ના; વસ્તુ ચોરે નહિં પર કદી, બ્રાચર ચરે છે, મૂચ્છભાવે પર પરિગ્રહે ના પ્રસક્તિ ધરે છે. ૧૭. મિત્રાગી ચિતભ્રંમિ મહીં કેગના બીજ વાવે, વૃદ્ધિ પામી ફલ અચૂક જે મોક્ષરૂપી જ લાવે, જેવી રીતે વડ બીજ વધી વૃક્ષ વિશાલ થાવે, થાયે ભાવી ત્યમ શિવપ્રદા બીજ આવા સ્વભાવે. ૧૮. અત્રે યેગી પ્રભુ પ્રતિ પર પ્રીતિ ભક્તિ ધરાવે, પૂજે અચે ગુણગણ સ્તવે સ્તોત્ર સંગીત ગાવે; ચોખા ચિત્તે પ્રણમન કરે શુદ્ધ નિષ્કામ ભાવે, સંજ્ઞા સર્વે ભૂલી જઈ પ્રભુ ધ્યાન એકાગ્ર થા. ૧૯ આત્મારામ ગુણગણગુરૂ ભાવ આચાર્ય સાચા, ને સસરા અવશ્વેત મુનિ ભાવગી જ જાચા તે સૌ પ્રત્યે તન મન વચે શુદ્ધ ભક્તિ લડે છે, ને સેવામાં વિધિયુત પણે તત્પર થે રહે છે. ૨૦. જન્મ મૃત્યુ દુઃખ ત્યમ જરા રોગ ને શેક દ્વારા, આ સંસાર સ્વરૃપ સહજે ખૂબ લાગે અકારા; ને તે કારાગૃહ થકી સદા છૂટવાને ચહે છે, ઉદ્ધજીને ભવભય થકી મોક્ષ ઈચ્છા વહે છે. ૨૧. દાનાદિના અભિગ્રહ ધરી સાધુસેવા કરે છે, ને લેકાર્થે તન-મન-ધને શક્તિ સર્વે ઘરે છે; રેગી દુઃખી દીન પ્રમુખને ઓષધાદિ દીએ છે, સાચા ભાવે સુકૃત કરતાં પુણ્ય ૯હા લિએ છે. ૨૨. સતુશાસ્ત્રોને લખી લખવને ભક્તિ ભારી કહે છે, પૂજે અર્થે શ્રવણ ગ્રહણે અર્થ તેને ગ્રહે છે; ભવ્ય પાસે પ્રગટ કરતો તેહ સજઝાય દાવે, ચિંતે ભાવે પરમકૃતને વિશ્વમાંહી પ્રભાવે. ૨૩. Page #272 -------------------------------------------------------------------------- ________________ (૧૬) યોગદષ્ટિસંચય જ્યારે તે તે બીજ તણી થા ગૌ આ સાંભળે છે, શ્રદ્ધાગે તરત સદહી માન્ય તેને કરે છે; ને તે પ્રત્યે પરમ ધરતો શુદ્ધ આદેય ભાવ, સંચે છે તે મહતઉદયી ભારી પુણ્ય પ્રભાવ. ૨૪ પાકી જયારે ભવપરિણતિ મંદ મિથ્યાત્વ થાવે, છે જ્યારે પુદગલત અત્ર આવર્ત આવે, ત્યારે પ્રાયે મનુજગતિમાં ગબીજે ગ્રહે આ, બીજા આવું મહત કરવા વ્યક્તિ ક્યાંથી લહે આ ૨૫. દુઃખી દેખી દિલ દ્રવી દયાભાવ ધારે દયાળુ, તે પિતાનું દુઃખ ગણું અનુકંપ પામે કૃપાળુ; રીઝે જઈ ગુણ ઉચિત તે સેવ સોની કરે છે, છેલ્લા ફેરા મહિં ભવતણા ભવ્ય આવો ઠરે છે. ૨૬. ત્યારે તેને શુભ નિમિતનો સાંપડે યોગ સાર, જેથી આશ્રી સદગુરુ લહે યોગ નિર્વચનારે; તેના ક્રિયા ફલ પણ પછી વંચનારા ન થાવે, લય પ્રત્યે અપૅક શરનું જેમ સંધાન પાવે. ર૭. અંતર્ મેલ ક્ષીણ બહુ થયે સંત સેવા કરતા, વેગ ક્રિયા ફલ પરમ એ વંચકાના હવંતા; પામે આવા સગુણ ભગવાન્ ગી અત્ર સ્વભાવે, આકર્ષતું શિવપદ સ્વયં પાસમાં જેમ આવે. ૨૮. અનુષ્ટ વાવી ગબીજે ચિતે, ભાવી મોક્ષફલપ્રદા; લાવે સમ્યકત્વને પાસે, મનંદન સર્વદા. ર૯. ગ-બીજ કલા પામી, આ યોગીરાજ ચંદ્ર શા; ભગવાન્ પૂર્ણતા પામે, હરિભદ્ર મહાયશા. ૩૦, ॥ इति सुमनोनंदनीबृहत्टीकारूपविवेचनेन सप्रपञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशाने प्रथमा मित्रादृष्टिः ॥ F Page #273 -------------------------------------------------------------------------- ________________ તારા દ્રષ્ટિ હવે તારા દષ્ટિ કહેવામાં આવે છે. તેથી અત્રે કહે છે – तारायां तु मनाक् स्पष्टं नियमश्च तथाविधः । अनुद्वेगो हितारम्भे जिज्ञासा तत्त्वगोचरा ॥ ४१ ॥ તારા મહિં દર્શન સ્કુટ કંઈ, નિયમ તેહ ખાસ; અનગ હિત કાર્યમાં, તત્ત્વવિષય જિજ્ઞાસ. ૪૧. અર્થ:–તારા દ્રષ્ટિમાં દર્શન જરાક સ્પષ્ટ હોય છે અને તેવા પ્રકારનો નિયમ, હિત પ્રવૃત્તિમાં અનુગ, તથા તરવવિષય સંબંધી જિજ્ઞાસા હેય છે. વિવેચન “દર્શન તારા દષ્ટિમાં...મન ગેમ, અગ્નિ સમાન...મન—ટ સત્ર ૨-૧ આ બીજી તારા નામની દષ્ટિમાં દર્શન–બોધ પહેલી મિત્રા દષ્ટિ કરતાં કંઈક વધારે સ્પષ્ટ-એક હાય છે. એને ગમયના એટલે છાણના અનિકણની ઉપમા ઘટે છે. વૃત્તિ-તારાયાં તુ-તારા દષ્ટિમાં તે, શું? તે કે-મના ઈ-કંઈક સ્પષ્ટ એવું દર્શન હોય છે. નિયમશ્ચ તથવિધા–અને તથા પ્રકારનો નિયમ, શૈચ આદિ; ઈચ્છા આદિ રૂપ જ નિયમ પણ હોય છે. શાચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરણિધાન એ પાં, નિયમ છે. વસંતોષતાવાળાઋળધાનાનિ નિયમ'-એ વચન ઉપરથી. તેથી અન્ને બીજા વેગથકી પ્રતિપાત પણ હોય છે; પણ મિત્રામાં તે આને અભાવ જ છે,તથા પ્રકારના ક્ષયપશમના અભાવને લીધે. તથા મનુ હિતામે-પારલૌકિક હિત આરંભમાં અનુદેગ. પલક સંબધી હિત કાર્યના આરંભમાં-પ્રવૃત્તિમાં અનુગ, ઉદ્વેગ રહિતપણું. આ અખેદ સહિત હોય, એથી કરીને જ તેની સિદ્ધિ હોય છે. તથા જિલ્લાના તરવરાતવર્ગોચર જિજ્ઞાસા. તત્ત્વવિષય સંબંધી જિજ્ઞાસા-જાણવાની ઈછા,અષથકી જ તેની પ્રતિપત્તિનું આનુગુણ્ય છે. (અદ્દેષ ગુણ પહેલાં આવ્યા છે, એટલે તેના અનુગુણપણે–તેના પછી જિજ્ઞાસા ગુણ આવે છે.) ૨૩ Page #274 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) ગદહિસમુચ્ચય છાણાને અગ્નિ તણખલાના આગ્ન કરતાં કંઈક વધારે પ્રકાશવંત, વધારે સ્થિતિવાળે, વધારે સ્પષ્ટ હોય છે, તેમ આ દહિના બોધ પણ પ્રથમ કરતાં કંઈક વધારે વિશદ-ચેક હોય છે. પણ તે લગભગ મિત્રા દષ્ટિ જે જ છે, માત્ર માત્રાને જ ફેર છે. એટલે જેમ છાણના અગ્નિકણુને પ્રકાશ ઈષ્ટ પદાર્થનું બરાબર દર્શન કરાવી શકતો નથી, તેમ આ દષ્ટિને બોધ તત્વથી–પરમાર્થથી ઈષ્ટ રહેવા આમતવાદિનું દર્શન કરાવી શકતો નથી, ઝાંખે ખ્યાલ માત્ર આપે છે; કારણ કે છાણાને અગ્નિ લાંબે વખત ટકતા નથી, થોડીવારમાં બઝાઈ જાય છે, તેમ એ દષ્ટિને છે પણ તેનો સમય બરાબર પ્રયોગ કરી શકાય એટલે વખત સ્થિતિ કરતાં નથી–ઝાઝીવાર ટક્ત નથી. છાણના અગ્નિનો પ્રકાશ મંદ-ઝાંખો હોય છે, તેમ આ દઈને બોધપ્રકાશ પણ અ૫–મંદ વયવાળા હોય છે. છાણાને અગ્નિ જોતજોતામાં ઓલવાઈ જાય છે, તેની દઢ સ્થિતિ રહેવા પામતી નથી, તેમ અત્રે પણ અપ વિર્ય-રિથતિવાળા બંધનો દઢ સ્મૃતિ સંસ્કાર રહેતો નથી, એટલે જીવનમાં આચરણરૂપ પ્રાગ વેળાએ પટુ-નિપુણ એવી અમૃતિ હોતી નથી. અને આમ છાણાના અગ્નિને પ્રકાશ સાવ પાંગળ હોવાથી, તેના વડે કરીને કંઈ ખરૂં પદાર્થ દર્શનરૂપ કાર્ય બનવું સંભવતું નથી, તેમ આ દષ્ટિ માં બેધનું વિકલપણું -હીનપણું હોવાથી, અત્રે ભાવથી વંદનાદિ કાર્ય બનતા નથી, દ્રવ્ય વંદનાદિ હોય છે. તેમ જ આ બીજી ગઠષ્ટિ છે, એટલે આગળ કહેલા નિયમ પ્રમાણે, તેમાં (૧) યોગનું બીજુ અંગ નિયમ, (૨) તથા બીજા દેશના ત્યાગરૂપ અનુક્રેશ, (૩) અને બીજા જિજ્ઞાસા નામના ગુણની પ્રાપ્તિ થાય છે. ૧. વેગનું બીજું અંગઃ નિયમ “શોચ સતિષ ને ત૫ ભલું...મન સજઝાય ઈશ્વર ધ્યાન રે...મન નિયમ પંચ ઇહાં સંપજે....મન”—યોગ ૬૦ સક્ઝાય-૨-૧ યમ નામનું ચોગનું પ્રથમ અંગ પ્રાપ્ત થયા પછી, ક્રમ પ્રમાણે, તેનું બીજું અંગ નિયમ અહીં સાં પડે છે. અહિંસા વગેરે જે યમ છે, તે યાજજીવ-જીવે ત્યાં લગી ધારણ કરવાના હોય છે, અને જે નિયમ છે કે પરિમત-મર્યાદિત કાલ પર્યંતના, અમુક મુકરર નિયત વખત માટેના હોય છે. “નિમ: મિતાઢો ચાવવું ચમો ચિતે' (રત્નકરંડ શ્રાવકાચાર). જેમકે સ્વાધ્યાય, તપ વગેરે અમુક ચોકકસ અવધારિત સમય માટે હોય છે, યાજજીવ હોતા નથી, માટે તે નિયમ કહેવાય છે. તે નિયમ મુખ્ય એવા પાંચ છેઃ (૧) શોચ, (૨) સંતોષ, (૩) તપ, (૪) સ્વાધ્યાય, (૫) ઈશ્વર પ્રણિધાન અને તેના વળી તરતમતાના કારણે, કક્ષાદે કરીને, ઈચ્છા વગેરે ચાર પ્રકાર છે-ઈચ્છાનિયમ, પ્રવૃત્તિનિયમ, રિથિિનયમ, સિદ્ધિનિયમ ૧. શૌચ–-એટલે શુચિપણું, શુદ્ધિ, પવિત્ર પણું મનનો મેલ સાફ કરવ–ધે, Page #275 -------------------------------------------------------------------------- ________________ તારાદષ્ટિ : બીજુ ગાંગ-નિયમ, શૌચની વ્યાખ્યા (૧૭૯) અંતરશુદ્ધિ કરવી, આત્મમલિનતા દૂર કરવી, તે જ ખરું શોચ છે. કેટલાક લોકે જલથી જ શૌચ માને છે, તે યુક્ત નથી. તેથી તે કદાચ શરીરને મેલ સાફ શૌચ=અંતઃશુદ્ધિ થાય, અને તે પણ ખરેખરી રીતે બનવા યોગ્ય નથી, કારણ કે શરીર પોતે જ અશુચિની ખાણ છે, અશુચિ ઉકરડો છે. તે હજારો વર્ષ સુધી સાગર જેટલાં જલથી પણ સ્નાન કરતાં શુદ્ધ ન થાય ! એમ તો માછલાં પણ બિચારા ચોવીસે કલાક પાણીમાં પડ્યા રહે છે ! તેમ ગમે તેટલા તીર્થ સ્નાન કર્યું પણ શોચ થતું નથી. આ બાહ્ય શૌચ અહીં પ્રસ્તુત નથી, પણ અંતરંગ શૌચ જ વિવક્ષિત છે. ભાવશુદ્ધિરૂપ આધ્યાત્મિકx શૌચને છોડી, જે જલ આ શોચ છે, તે ભલે મૂઢ જનને વિમય પમાડે, પણ બુધ જનને નહિં. કારણ કે “અહો! મૂઢ જી એક વાર નાહ્યા, બીજી વાર નાહ્યા, ત્રીજી વાર નાહ્યા, એમ ફરી ફરી શુદ્ધ જળવડે નહાય છે, અને મલના સ્થાનરૂપ આ શરીરને ચંદન-સુખડથી ચર્ચ છે; અને હવે અમે પવિત્ર છીએ એમ ગણી એના પર પ્રીતિ–મોહ ઘરે છે; પણ વાસ્તવિક રીતે એમ નથી. એ શરીર કદી શુદ્ધ નથી થતું. ઉકરડે કદી શુદ્ધ થાય ખરે? ન જ થાય.” –શ્રી મનસુખભાઈ કી. કૃત શાંતસુધારસ વિવેચન બુધજનો તે આવા બાહા શૌચને તેની કવચિત્ યોગ્યતા કરતાં ઝાઝું મહત્વ આપતા નથી. તેઓની દષ્ટિ તો મુખ્ય પણે અંતરંગ શુદ્ધિ ભણું જ હોય છે. તેઓ તો ધ્યાનરૂપ જલવડે, કર્મ મલની શુદ્ધિ કરવારૂપ ભાવનાન કરે છે. ધર્મરૂપ દ્રહની અંદર બ્રહ્મચર્યરૂપ નિર્મલ શાંતિતીર્થમાં તેઓ નાન કરી વિમલ વિશુદ્ધ થાય છે, દોષનો ત્યાગ કરી શીતલ થાય છે.” " ध्यानांभसा तु जीवस्य सदा यच्छुद्धिकारणम् । મ ર્મ સમાશ્રિત્યે માવરના તદુષ્ય ”શ્રી હરિભદ્રસૂરિકૃતિ અષ્ટક ધર્મ જગનાથનો ધર્મ શુચિ ગાઈએ, આપણે આતમા તેહવો ભાવીએ.” “પપરિણતિ રજ ધેય કે, નિર્મલ સિદ્ધિ વરંત.”—-શ્રી દેવચંદ્રજી x “शौचमाध्यात्मिकं त्यक्त्वा भावशुद्धयात्मकं शुभम् । ઢાવિયૌવં વડું મૂઢવિહ્માનં હિ તન્ –વાચકવર્યશ્રી ઉમાસ્વાતિજી * " स्नायं स्नायं पुनरपि पुनः स्नांति पुण्याभिरद्भिः, वारंवारं बत मलतनुं चंदनैश्चर्चयंते । मूढात्मानो वयमपमला प्रीतिभित्थाश्रयंते । नो शुद्धयंते कथमवकरः शक्यते शोधुमेवम् ॥" –શ્રી વિનયવિજયજી મહારાજકુત શાંતસુધારસ + “ઘ દૃrg મે સંતતિ, જળસ્કે સત્તાવો ! હૃત્તિ છાત્રો વિમો વિરૂદ્ર, ગુલીતિમૂa vsafમ નં –શ્રી ઉતરાધ્યયન સૂત્ર “મામા ની સંમતપૂળ, સચારા રીતરા રોષ તામિલં સુર viggવ! ન જાજિળ શુદ્ધચનિ ગ્રાન્તરામ – શ્રી મહાભારત. Page #276 -------------------------------------------------------------------------- ________________ (૧૮૦) ગદષ્ટિસમુચ્ચય આમ ગૃહસ્થાદિને કારણવિશેષે કંઈક ઉપયોગિતા છતાં બાહ્ય શોચને આગ્રહ સર્વથા મિથ્યા છે. આત્માનો પર પરિણતિરૂપ અંદરને મેલ જેમ બને તેમ સાફ કરવો, અને આત્માને શુચિ-નિર્મલ-પવિત્ર શુદ્ધ સ્વભાવરૂપ સ્વધર્મ પ્રગટ કરે,એ જ સાચું ભાવ શૌચ સર્વ સંતજનોને સંમત છે. અથવા શૌચ એટલે નિર્લોભતા, નિર્લોભી પણ. આ પણ અંતશુદ્ધિરૂપ છે, કારણ કે લાભ સર્વ પાપનું મૂળ કહેવાય છે. લાભ વધે તેમ લોભ વધે એમ શ્રી ઉત્તરાધ્યયન સત્રમાં કહ્યું છે. “ગદા સ્ત્રાદો તદા ઢોરો” માટે જેમ બને તેમ લોભને મર્યાદિત કરો, શૌચ= નિભતા અમુક ચોક્કસ નિયમમાં આણવો તે શૌચ છે. પરપદાર્થને ઈચ્છ, પર પરિણતિમાં લેભાગું, પરવસ્તુની લાલચ રાખવી તે લેભના લક્ષણ છે. પર પરિણતિનો રંગ જેમ જેમ વાતો જાય, તેમ તેમ નિર્લોભાણારૂપ શોચ પ્રગટતું જાય છે. આ પરવસ્તુનો લેભ-લાલસા ભાવ જેમ જેમ ઘટે તેમ તેમ શોચ એટલે આત્માનું શુચિપણું–પવિત્રપણું પ્રગટે, અંતઃશુદ્ધિ વધતી જાય. આમ બન્ને એકાર્યવાચી છે. અથવા શોચ એટલે પ્રમાણિકતા (Honesty) છે. જે પ્રમાણિક માણસ હોય, તે પારકી વસ્તુ ગ્રહ નહિ, સ્પશે પણ નહિં, તે આબાલવૃદ્ધ સર્વ કઈ સમજી શકે છે, માટે પરપદાર્થને જેમ બને તેમ હાથ પણ ન લગાડવો તે શાચ= શૌચ છે; પારકી વસ્તુ ભૂલથી પણ લીધી હોય તો તે પાછી આપી પ્રમાણિકતા દેવી એ પ્રમાણિકપણારૂપ શૌચ છે. જેમ જેમ પરવતુ ને પરપરિણતિ ને સંસર્ગરંગ છટતો જાય, તેમ તેમ શૌચ ગુણ સ્કુટ થતા જાય છે. આમ આ ત્રણે વ્યાખ્યાની એકવાકયતા છે. “હું કરતા હું કરતા પરભાવને હજી, ભક્તા પુદગલરૂપ; કારક કારક ગ્રાહક એહનો હેજી, રા જડ ભવભૂપ.નમિપ્રભ૦–શ્રી દેવચંદ્રજી ખાણ મૂત્ર ને મળની, રેગ જરાનું નિવાસનું ધામ કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ.” શ્રીમદ્ રાજચંદ્રજી આ શૌચની ભાવનાથી આટલા ફળ આવે છે: (૧) સ્વાંગજુગુપ્સા–પિતાની કાયાના રૂપને વિચાર કરતાં તેનું અશુચિપણું જણાય છે, એટલે તે મલમૂત્રની ખાણ પ્રતિ જુગુપ્સા-ઘણું ઉપજે છે, સૂગ આવે છે, અને આ કાયા અશુચિ છે, માટે એમાં લેશ માત્ર મિથ્યા મોહ-માન-આગ્રહ કર્તવ્ય નથી. (૨) અન્ય સાથે અસંગમ-બીજા કાય* “ૌવાત કે જુદુષ્કા શંકઃ ગુત્તરવશુદ્રિૌમનસ્વૈચિવામનોત્તાન ર છે ”—–છે. . ૨, ૪૦-૪૧. "शौचभावनय स्वाङ्गजुगुप्साऽन्यैरसंगमः । सत्त्वशुद्धिः सौमनस्यैकाथ्याक्षजययोग्यता ॥" - શ્રી યશોવિજયજીકૃત દ્વા. હા, Page #277 -------------------------------------------------------------------------- ________________ તારાદષ્ટિ : સંતોષપ્તપ, સ્વાધ્યાય (૧૮૧) વંતે-દેહધારીઓ સાથે અસંગમ એટલે તેના સંપર્કનું પરિવર્જન થાય છે. જે ખરેખર ! પોતે જ અશુચિય પિતાની કાયાને જુગુસે છે, તે તેવી જ અશુચિમય પારકી કાયાઓ સાથે સંસર્ગ કેમ અનુભવે ? (૩) સવવૃદ્ધિ-પ્રકાશ-સુખાત્મક સુસત્ત્વની શુદ્ધિ થાય છે, એટલે કે રજ-તમમ્ રહિતપણું થાય છે. (૪) સોમનસ્ય-ખેદના અનનુભવથી માનસી પ્રીતિ ઉપજે છે, ચિત્તપ્રસન્નતા થાય છે. (૫) ઐકાઢ-એકાગ્રપણું, એટલે નિયત વિષયમાં ચિત્તનું સ્થિરપણું થાય છે. (૬) ઈંદ્રિયજય-ઈદ્રિયનો જય થાય છે. (૭) આત્મદર્શન ચોગ્યતા-વિષયપરાક્ષુખનું એટલે જે વિષયથી વિમુખ થયેલ હોય તેનું સ્વાત્મામાં અવસ્થાન–સ્થિતિ થાય છે, અને વિવેકખ્યાતિરૂ૫ આત્મદર્શનમાં ગ્યતા પ્રાપ્ત થાય છે, સમર્થપણું સાંપડે છે. ૨. સંતોષ-પ્રાપ્ત સ્થિતિમાં તુષ્ટ રહેવું, પ્રસન્ન–રાજી રહેવું, સદા ખુશમીજાજમાં રહેવું તે સંતેષ છે. આ સંતોષથી ભેગો પગ પદાર્થની મર્યાદા બંધાય છે, પરિગ્રહ પરિમાણનું નિયમન કરાય છે, આરંભની નિવૃત્તિ થાય છે. બાકી “તૃણું તો આકાશ જેવી અનંત છે.” “પ્રત્યેક પ્રાણી દીઠ તૃષ્ણારૂપ ઊંડે ખાડે છે, તેમાં આખું વિશ્વ એક આણુ જેટલું છે, તો પછી કેના ભાગે કેટલું આવશે?* આમ તૃણાનો ખાડો કદી પૂરા નથી. ચક્રવર્તીની ઋદ્ધિથી કે મેરુ જેવડા સોનાના ડુંગરથી પણ જે તૃષ્ણા છીપતી નથી, તે પામર મનુષ્યની પામર સંપત્તિથી શી રીતે છીપવાની હતી? જેમ જેમ આ જીવ તૃષ્ણતરંગમાં તણુતે જાય છે, તેમ તેમ તે વધારે ને વધારે ઊંડા તૃષ્ણાજલમાં ઉતરતો જાય છે કવીશ્વર શ્રીમદ્ રાજચંદ્રજીએ સાચું જ કહ્યું છે કે હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને, મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઈને, સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને, આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈને, મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને, દિઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને, અહો! રાયચંદ્રમાનો માને શંકરાઈ મળી, વધે તૃષ્ણાઈ તોય જાય ન મરાઈને.”—શ્રી મોક્ષમાળા આ વિષયતૃષ્ણનું નિવારણ નિયમન કરનાર સંતેષ છે. જેમ જેમ પર વસ્તુની મૃગતૃષ્ણાને- ઝાંઝવાના જળનો મોહ ઓછો થતો જાય છે, તેમ તેમ સંતોષ ગુણની * “તિજ્ઞા તુ માણસમા અતિયા –શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર. “મારાá: પ્રતિથિરિમર વિશ્વમણૂપમ્ | Twવં વિચાવાતિ વૃઘ at વિવિત્તા –શ્રી ગુણભદ્રસ્વામીજીત શ્રી આત્માનુશાસન. “સંતોવાનુત્તમ ગુણામ છે ”—પાતં યે ર-૪૨. Page #278 -------------------------------------------------------------------------- ________________ (૧૮૨) યોગદષ્ટિસમુચ્ચય માત્રા વધતી જાય છે. જેમ જેમ પંચ ઇન્દ્રિયના વિષયમાંથી વિરામ પામતે જઈ, પરતૃષ્ણાથી પરિત થયેલે આત્મા પરતૃષ્ણા છોડતા જાય છે, તેમ તેમ તે આત્માથી પરિતૃપ્ત થઈ સંતોષજન્ય આત્મશાંતિ અનુભવતો જાય છે. એટલે જ આ દષ્ટિવાળે મુમુક્ષુ જોગીજન જેમ બને તેમ ઇદ્રિની વિષયતૃષ્ણામાંથીx પાછા હઠી, આત્માધીને એવું સંતોષસુખ મેળવવા ઈચ્છે છે. મુજ જ્ઞાયકતા પરરસી રે લાલ૦ પર તૃષ્ણાએ તપ્તરે તે સમતા રસ અનુભવે રે લાલ૦ સુમતિ સેવન વ્યાપ્તરે.”—શ્રી દેવચંદ્રજી. ૩. તપ–કમના ક્ષય અર્થે, નિર્જરા અર્થે જે તપવામાં આવે, તે તપ છે. અથવા જે તપ–તેજવડે આત્માનું સ્વરૂપમાં પ્રતપવું–અત્યંત પ્રતાપવંત હોવું, નિજ સ્વરૂપને જે ઝળહળવું, તે “તપ” કહેવાય છે. જેમ આમ્ર-ફણસ વગેરે ફળ ગરમી વગેરેથી જલ્દી પાકે છે, તેમ કર્મ પણ તપ-અગ્નિના તાપથી શીધ્ર પાકીને નિજરે છે. આ તપના અનેક પ્રકાર છે, પણ તેમાં મુખ્ય બાર ભેદ છે,–ઉપવાસ, ઊદરી વગેરે છ બાહ્ય તપ છે, અને પ્રાયશ્ચિત્ત, સ્વાધ્યાય વગેરે છ અત્યંતર તપ છે. બાહ્ય તપ, અત્યંતર તપને ઉપકારી થાય છે, અનુકૂળતા કરી આપે છે, સહાયકારી કારણરૂપ થાય છે. કારણ કે-જ્યારે ઉપવાસાદિ હોય છે, ત્યારે ઘણી બાહ્ય પંચાત મટી જાય છે, મન સ્વચ્છ રહે છે, પ્રમાદ થતો નથી, અને સ્વાધ્યાય-ભક્તિ આદિમાં પ્રવર્તવાની અનુકૂળતા–અનુકૂળ તક મળે છે. આ ઉપવાસ વગેરેમાં પણ જેમ બને તેમ વિષયકષાયનો ત્યાગ કરવો જોઈએ, ઉંઘવું–પાના રમવા વગેરે પ્રમાદ ન હોવો જોઈએ, આત્યંતર તપની વૃદ્ધિ ભણી નિરંતર લક્ષ રાખવો જોઈએ, ને જેમ બને તેમ આત્માની ઉપ-પાસે વાસ કરવાનો પ્રયાસ કરવા જોઈએ, તે જ તે ખરેખર “ઉપવાસ’ કહી શકાય. નહિ તો લાંઘણુ જ છે! " कषायविषयाहारत्यागो यत्र विधीयते । ઉપવાસઃ સ વિશેો રોષે જાન વિદુઃ”—શ્રી મોક્ષમાર્ગ પ્રકાશ, " यत्रः रोधः कषायाणां ब्रह्मध्यानं जिनस्य च । જ્ઞાતચં તત્ત: શુદ્ધમવશિષ્ટ તુ અનY I”—શ્રી અધ્યાત્મસાર. આમ બાહા તપ, આત્યંતર તપને પુષ્ટિ આપે છે, તેના સાધનની નિરાકુલતા કરી આપે છે, તેથી તે કર્તવ્ય છે જ, પરંતુ ક્રિયાજડ૫ણે નહિં; પણ સમજણપૂર્વક-જ્ઞાનx “यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः । इंद्रियाणींद्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥" –શ્રી ગીતા. * “પૂરું કર્મક્ષાર્થ ચત્તવ્યને તત્ તા. મૃત” ” “ જે કતપના છે”–શ્રી અમૃતચંદ્રાચાર્યજી. Page #279 -------------------------------------------------------------------------- ________________ તારાદષ્ટિ : તપસ્વીનું વધતું જતું તેજ (૧૮૩) પૂર્વક કરવામાં આપે, પિતાની શક્તિની મર્યાદા–ગજુ ખ્યાલમાં રાખીને જ જ્ઞાનપૂર્વક કરવામાં આવે, તો જ તે કલ્યાણકારી થાય છે. બાકી ગજા ઉપરવટ યથાશક્ત તપ થઈને મમતની ખાતર અથવા દેખાદેખીથી મહિના મહિનાના ઉપવાસ “ખેંચવામાં આવે, અથવા મનમાં માયાને રંગ રાખી અજ્ઞાનપણે માસખમણ વગેરે તપશ્ચર્યા કરવામાં આવે, તોપણ જન્મમરણ દુઃખ ટળતું નથી. એટલે જ શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે-અજ્ઞાનીઝ કોડે વર્ષ તપ કરતાં પણ જે કર્મ ક્ષીણ કરી શકતો નથી, તે જ્ઞાની એક વાસોચ્છવાસ માત્રમાં ક્ષીણ કરે છે.” કેવલ કાયકલેશરૂપ તપ તે બાલ તપ છે, અજ્ઞાન તપ છે, માટે તપ જ્ઞાનપૂર્વક હોય તો જ કલ્યાણ થાય છે. “કઈ કરો સંયમ ધરે, ગાળો નિજ દેહ, જ્ઞાનદશા વિણ જીવને, નહિં દુઃખને છે.”—સવાસો ગાથાનું સ્તવન “દુર્બલ નગ્ન ને માસ ઉપવાસી, પણ જો માયા રંગ રે; તો પણ ગર્ભ અનંતા લેશે, બેલે બીજુ અંગ રે”–સા. 2. ગા સ્ત ખરેખરૂં મુખ્ય તપ તે આત્યંતર તપ છે. સ્વાધ્યાય, પ્રાયશ્ચિત્ત, વૈયાવચ્ચ, બુ ત્સર્ગ, વિનય, ને ધ્યાન એ અંતરંગ તપના છ પ્રકાર છે. તેના વળી અનેક ઉત્તર ભેદ છે. આ તપથી અંતરાત્માની શુદ્ધિ થતી જાય છે, કર્મમલ ગળાતે જાય છે, નિર્જરતો જાય છે. જેમ અગ્નિમાં તપાવવાથી સોનાનો મેલ ગળાઈ જઈ તે ચોકખું થતું જાય છે, તેમ જ્ઞાનપૂર્વક તપથી આત્માને અંદરને મેલ ગળાતો જઈ આત્મા ચોક બને છે. તપથી કલેશાદિ અશુચિના ક્ષયથી કાય-ઇન્દ્રિયની સિદ્ધિ થાય છે. “ન્દ્રિસિદ્ધિાગુણથાત્ તાર' (પ. . ૨-૪૩). અને જેમ જેમ આ જ્ઞાનપૂર્વક તપનું અંતરતેજ વધતું જાય છે, તેમ તેમ આત્મા રવિ”ની જેમ પ્રતાપી તેજથી ઝળહળતો જાય છે. તે સાધીને તે “સામ” (ચંદ્ર જે સૌમ્ય-શીતલ) બને છે. એટલે તે મહાત્ “મંગલ” પંક્તિ પામે છે. તપસ્વીનું એટલે પછી તે “બુધ જનેના પ્રણામનું પાત્ર-અર્વત” થાય છે, ને વધતું તેજ નિગ્રંથ જ્ઞાતા સિદ્ધિદાતા “ગુરુ” બને છે, અથવા તો પરિપૂર્ણ આત્મ વીર્યથી વિરાજતો “ક” થાય છે, અને ત્યાં ત્રિગ–મન વચન કાયાના ગ કેવળ મંદ (શનિ) થાય છે, ને પછી સ્વરૂપસિદ્ધિમાં વિચરી તે વિરામ પામે છે! આ આ તપને અપૂર્વ મહિમા છે. આ જ ભાવ શ્રીમદ્ રાજચંદ્રજીએ મોક્ષમાળામાં પિતાની અનન્ય લાક્ષણિક શૈલીમાં પ્રદર્શિત કર્યો છે – * “અજ્ઞાની તપના સમરમિ: લાર્મ વત્તા ૩d રાત સુરત– નૈવ સંદર્ભ ” --- શ્રી અધ્યાત્મસાર Page #280 -------------------------------------------------------------------------- ________________ (૧૮૪) યોગદષ્ટિસમુચ્ચય તપાધ્યાને રવિરૂપ થાય, તે સાધીને સમ રહી સુહાય; મહાન તે મંગળ પંક્તિ પામે, આ પછી તે બુધના પ્રણામે. નિગ્રંથ જ્ઞાતા ગુરુ સિદ્ધ દાતા, કાં તો સ્વયં શુક્ર પ્રપૂર્ણ ખ્યાતા; ત્રિગ ત્યાં કેવળ મંદ પામે, સ્વરૂપ સિદ્ધ વિચરી વિરામે.” ૪. સ્વાધ્યાય-સજઝાય, પ્રણવપૂર્વક મંત્રનો જપ અથવા સશાસ્ત્રનું વાંચન, મનન, નિદિધ્યાસન કરવું, પરિશીલન કરવું તે સજઝાય. આત્મતત્વનો અભ્યાસ કરવો, ચિંતન કરવું તે સ્વાધ્યાય છે. દેહાદિ સમસ્ત પર વસતુથી હું સર્વથા ભિન્ન એ શુદ્ધ ચૈતન્યમૂત્તિ આમા છું, એવી આત્મભાવના ભાવતા રહી, દેહમાં આત્મબુદ્ધિ છોડી દેવી, દેહાધ્યાસ છોડી દેવો, અને આત્મામાં આત્મબુદ્ધિ કરવી, એ ઉત્તમ પ્રકારનો સ્વાધ્યાય છે. અથવા તેવી આત્મભાવનાને પુષ્ટ કરે, એવા અધ્યાત્મ ગ્રંથ વાંચવા-વિચારવા; વૈરાગ્યભક્તિવાહી પદો, ભજન, સ્તવને ગાવા, લલકારવા શંકાસમાધાન અથે પૃછા કરવી; નિરભિમાન પણે જાણે પિતાના આત્માને બેધ દેતા હોય એવી રીતે ધર્મકથા-વ્યાખ્યાન કરવું, વૈરાગ્ય ભાવના ભાવવી,-એ વગેરે સ્વાધ્યાયના પ્રકાર છે. સ્વાધ્યાયથી ઈષ્ટ દેવતાનું દર્શન થાય છે. સ્વાધ્યાયાવિતાસંપ્રયાઃ ' (પા ૦ ૨-૪૪). ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી રે, પરિશીલન નય હેત.”—શ્રી આનંદધનજી આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવલજ્ઞાન છે.” ૫. ઈશ્વરપ્રણિધાન–એકાગ્ર ચિત્તે પરમાત્મા પરમેશ્વરનું ધ્યાન ધરવું, ચિંતન કરવું તે ઈશ્વરપ્રણિધાન. તેના સ્વરૂપ સાથે ચિત્તનું અનુસંધાન-જોડાણ કરવું, ચિત્તનું લીનપણું કરવું, તન્મયપણું કરવું તે ઈશ્વરપ્રણિધાન કહેવાય છે. ઇશ્વર એટલે જેનામાં જ્ઞાનાદિ અનંત એવય આવિર્ભીત થયું છે–પ્રગટ થયું છે, જે અનંત આત્મત્રદ્ધિના સ્વામી–પ્રભુ-ઇવર બન્યા છે તે. જેણે પરમ એવા પરમાત્મપદને પ્રાપ્ત કર્યું છે, એવા શુદ્ધ સિદ્ધ આત્મા તે ઇવર. “સેવો ઇશ્વર દેવ, જેણે ઇશ્વરતા હો નિજ અદભુત વરી; તિભાવની શક્તિ, આવિર્ભાવે હે સકલ પ્રગટ કરી.” જેહના ધર્મ અનંતા પ્રગટ્યા, જે નિજ પરિણતિ વરિયો પરમાતમ જિનદેવ અમાહી, જ્ઞાનાદિક ગુણ દરિયે રે....સ્વામી! વિનવિયે મનરંગે. ” -શ્રીદેવચંદ્રજી એવા પરમાત્મા-પરમેકવર પદને પ્રાપ્ત થયેલ ઈવરનું પ્રણિધાન કરવું, એકાગ્ર ચિત્તે ધ્યાન-ચિંતન કરવું તે ઇવરપ્રણિધાન છે. પછી તે ઈવરને ભલે પ્રભુ, જિન, અહંતુ, શિવ, શંકર, બુદ્ધ વગેરે અનેક નામે ઓળખવામાં આવતો હોય. કારણ કે નામભેદ છતાં અર્થભેદ નથી. તથારૂપ યથાર્થ ગુણવાળું ઈશ્વરપણું હોય એટલે બસ, તે ઈશ્વરપણું જ પૂજ્ય છે, પછી ગમે તે નામે સમરો. જેમકે Page #281 -------------------------------------------------------------------------- ________________ સાધક મરણધાન, અદ્વેગ “ શિવ શંકર જગદીશ્વરુ, ચિદાન દ ભગવાન, જિન અરિહા તીથ કરુ, જ્યાતિ સ્વરૂપ અસમાન....શ્રી સુપાર્શ્વ અલખ નિરંજન વહ્યુ, સકલ જંતુ વિશરામ; અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ...શ્રી સુપાર્શ્વ વિધિ વિરચિત વિશ્વભરુ, હૃષીકેશ જગનાથ; અઘહર અશ્વમાચન ધણી, મુક્તિ પરમપદ સાથ....શ્રી સુપાર્શ્વ એમ અનેક અભિધા ધરે, અનુભવગમ્ય વિચાર; જે જાણે તેને કરે, આન ંદધન અવતાર....શ્રી સુપાર્શ્વ ૰”—શ્રી આનંદધનજી એ ઇશ્વરને શા માટે આરાધવા જોઇએ? જેવું તે ઇશ્વરનું સ્વરૂપ છે, તેવું આ આત્માનું સ્વરૂપ છે, તેનું ભાન થવા માટે. પ્રભુ પાતે તા શુદ્ધ આત્મસ્વરૂપને પામેલા હાઇ, આદરૂપ છે. તે આદર્શ દેખીને, જીવને પેાતાના સ્વરૂપના લક્ષ આરાધન હેતુ થાય એ જ ભક્તિ-ઉપાસનાના મુખ્ય ઉદ્દેશ-હેતુ છે, જેમ ઘેટાના ટાળામાં ઉછરેલા સિંહશિશુને પેાતાના સ્વરૂપનું વિસ્મરણ હાય છે, પણ જેવા તે સિંહને દેખે કે તરત તેને સ્વરૂપનુ ભાન આવે છે, તેમ પરમાત્માના સ્વરૂપ ચિંતનથી આત્માને નિજ સ્વરૂપનુ ભાન થાય છે. એટલે પરમેશ્વરના અવલંબનરૂપ સેતુબંધથી-પૂલથી આ જીવ સહેલાઈથી ભવસાગર તરી જાય છે, દુસ્તર ભવસમુદ્ર ગાપદ જેવા બની જાય છે! પ્રભુભક્તિના આવા અદ્ભુત મહિમા છે, એટલા માટે એનુ પરમ પૂજ્યપણું છે, એમ જાણી આ દૃષ્ટિવાળા યાગી પુરુષ જેમ બને તેમ ભક્તિપરાયણ થાય છે, સાવધાન-એકાગ્ર ચિત્તે તેનું નામસ્મરણ, ભજન, સ્તવન, ચિ ંતન, ગુણસ'કીન, ધ્યાન વગેરે કરે છે. આ ઇશ્વરપ્રણિધાનથી સમાધિની પ્રાપ્તિ થાય છે. ૨૪ 66 આવા આ પાંચ નિયમના અહીં બીજી દષ્ટિમાં સ`ભવ હાય છે અત્રે પ્રથમ દૃષ્ટિનું અંગ જે યમ તે તા હોય જ, ઉપરાંત આ નિયમ પણ હોય. પરંતુ પ્રથમ દ્રષ્ટિમાં (૧૮૫) . * તપ, સ્વાધ્યાય તે ઈશ્વરપ્રણિધાનથી ક્લેશ કાના પ્રતિબંધદ્રારા સમાધિનું અનુકૂલપણું થાય છે. કહ્યું છે કે— " तपःस्वाध्यायेश्वरप्रणिधानानि क्रियायोगः । “ શ્રી સુપાસ જિનવચેિ, સુખ સંપત્તિના હેતુ; શાંતસુધારસ જલનિધિ, ભવસાગરમાં સેતુ. સાવધાન મનસા કરી, ધારાજિનપદ સેવ’~~~ શ્રી આન ધનજી સમાધિમાવનાર્થ: ઘેરાતનુ ળાર્થસ્ત્ર । ’—પા, ચા. ૨-૧, સમાધિસિદ્ધિીશ્વનિધાનાત્ ।। ’—પા. ચા. ૨૦૪૫ Page #282 -------------------------------------------------------------------------- ________________ ધામાdvલા મથ નિયમ ન હોય, કારણ કે તેવા ક્ષપશમનો અભાવ છે. એટલે કે પાછલી દષ્ટિમાં આગલી દષ્ટિનો ગુણ હોય જ, પણ આગલીમાં પાછલીને ગુણ ન હોય. ૨. અનુદ્દેગ. નહિં કિરિયા ઉદવેગ રે......મનમોહન મેરે.”—યોગદર સઝાય-૨ તેમ જ અત્રે ઉગ નામને બીજે ચિત્તદોષ ટળે છે, અનુબેગ હોય છે. એટલે આત્મહિતના કાર્યમાં, પરલોક સંબંધી હિતસાધનના કાર્યમાં ઉદ્વેગ, કંટાળે, અણગમો ઉપજતો નથી. બેઠા બેઠા પણ ક્રિયા પ્રત્યે જે અણગમો-અભાવ થવો તેનું નામ ઉગ છે. (જુઓ પૃ. ૮૫). એટલે ઉદ્વેગવાળો પુરુષ તે યોગક્રિયાથી ઉભગે છે–દૂર ભાગે છે, અને કદાચ પરાણે કરવી પડે તે તે ક્રિયા રાજવેઠની જેમ ઉતાવળે ઉતાવળે આટોપી લે છે, ઝટપટ પતાવી દે છે ! એથી ઉલટું, આ દષ્ટિવાળા પુરુષને અનુક્રેગ હોય છે. ધર્મક્રિયા પ્રત્યે ઉગ-અણગમે હોતો નથી, ગસાધન પ્રત્યે દ્વેષ હોતો નથી, એટલે તે ધર્મ, કાર્યમાં વેઠ કાઢતો નથી, રાજાના હુકમથી મન ન હોય છતાં પરાણે કરવું પડતું હોય એવું તે કરતો નથી, ઝટઝટ ઉતાવળે ઉતાવળે ધર્મક્રિયા પતાવી દેતો નથી ! ભગવાનને બે હાથ જોડ્યા-ન જોડ્યા, ચોખાની બે-ત્રણ ઢગલી મૂકી-ન મૂકી, ને તે ભાગ નથી ! પરંતુ એને તે ગક્રિયા-ધર્મક્રિયા પ્રત્યે પરમ પ્રેમ હોય છે. તે જાણે છે કે આ હું જે ધર્મકૃત્ય કરવા ઈચ્છું છું, તે મારા પિતાને જ આત્મકલ્યાણ માટે છે, આ યુગ સાધનથી હારે હારું પરિભ્રમણ દુઃખ ટાળવું છે. આમ હોવાથી યોગક્રિયા પ્રીતિ તે આત્માથી મુમુક્ષુ પુરુષ પ્રત્યેક ધર્મક્રિયા પરમ ઉલ્લાસ ભાવથી કરે છે, અદમ્ય ઉત્સાહથી ને શાંતિથી કરે છે. તે પ્રભુભક્તિ કરતા હોય તો ભક્તિતન્મય પણે પરમ પ્રેમથી કરે છે. તે સદગુરુ-પુરુષની સેવા-સુશ્રુષા કરતા હાય, તે પરમ આદરથી વિનયપૂર્વક કરે છે. તે સતશાસ્ત્રનું શ્રવણ કરતા હોય તે ધ્યાન દઈને કરે છે. તે સામાયિક, પ્રતિક્રમણ આદિ કરતો હોય તો યથાવિધિ શુદ્ધભાવે કરે છે. અને આવા આ મુમુક્ષુ જોગીજનનો આ અનુક્રેગ પણ અખેદ સહિત હોય છે. કારણ કે અખેદ હોય તો જ પછી અનુછેગ આવે. એટલે પ્રથમ દષ્ટિમાં જે ખેદ દોષ દૂર થયે, તે પણ અહીં તેમ જ છે. આમ આ થેગી પુરુષ ધર્મ પ્રવૃત્તિ કરતાં ખેદ પામતો નથી–થાકતો નથી. ૩. તત્ત્વજિજ્ઞાસા જિજ્ઞાસા નામનો બીજો ગુણ અહીં પ્રગટે છે. જિજ્ઞાસા એટલે તત્વ જાણવાની ઈચ્છા, ઉત્કંઠા, ઇંતેજારી. તત્ત્વનું સ્વરૂપ જાણવાની તમન્ના ઉપજવી, તાલાવેલી લાગવી તે ખરી જિજ્ઞાસા છે. સાચી જિજ્ઞાસા વિનાનું જે જાણવું છે-જ્ઞાન છે, તે ઉપરછલું હોય છે, Page #283 -------------------------------------------------------------------------- ________________ તારાદષ્ટિ તત્વજિજ્ઞાસા, વેગકથાપ્રીતિ (૧૮૭ ) હૃદયમાં પ્રવેશતું નથી. આ દષ્ટિવાળા મુમુક્ષુને તો સાચી તત્વજિજ્ઞાસા પ્રગટે છે. જેમ ચાતક મેઘની ઉત્કંઠા ધરાવે, જેમ તૃષાતુર પુરુષ પાણી માટે ચેતરફ ઝાંવાં નાંખે, તેમ આ મુમુક્ષુને તત્ત્વ જાણવાની તરસ લાગે છે, ઉત્કંઠા જાગે છે, તાલાવેલી ઉપજે છે. મરુદેશ જેવી ભૂમિમાં, ઉન્ડાળાના સમયમાં ચાલ્યો જતો વટેમાર્ગ જેવો તરસ્યા થઈને પાણીને ઈછે, “પાણી પાછું” કરે, તે તર આ જીવ તત્ત્વદર્શન પામવા માટે થાય છે. આવી તીવ્ર તપિપાસા આ જિજ્ઞાસુ પુરુષને ઉપજે છે, એટલે એને અનેક સહજ પ્રશ્ન ઊઠે છે. જેમકે – “હું કોણ છું ? કયાંથી થયે? શું સ્વરૂપ છે હારું ખરું? કોના સંબંધી વળગણ છે? રાખું કે એ પરિહરૂ?”-શ્રી મોક્ષમાળા “જેહને પિપાસા હો અમૃતપાનની, કિમ ભાંજે વિષપાન ? અભિનંદન જિન દરિશન સરસિયે.”—શ્રી આનંદઘનજી અને આવી જ્યારે તત્વની કે તવદર્શનની સાચી તરસ લાગે છે, ત્યારે તે બૂઝવવાની-છીપવવાની રીત પણ તેને મળી આવે છે. તેવી તરસ ન લાગી હોય, તે તે તરસ બૂઝવવાને ઈ છે પણ કેમ ? ને તે બૂઝવવાની રીત પણ કેમ મળે ? પરમ સમર્થ તત્વવેત્તા શ્રીમદ્ રાજચંદ્રજીએ અત્યંત માર્મિક ભાવવાહી શબ્દ કહ્યા છે – બૂઝી ચહત જે પ્યાસ કે, હું બઝનકી તિ; પાવે નહિં ગુરુગમ બિના, એહી અનોદિ સ્થિત.” “તૃષાતુરને પાયાની મહેનત કરે , અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરે. જેને તે પેદા ન થાય તેવું હોય, તેને માટે ઉદાસીન રહે.”–શ્રીમદ્ રાજચંદ્ર આ જિજ્ઞાસા ગુણ પણ, પ્રથમ અદ્વેષ ગુણ પ્રગટ્યો હોય તે જ ઉપજે. એટલે પ્રથમ દ્રષ્ટિમાં જે અદ્વેષ ગુણ પ્રગટ્યો હતો, તેના અનુગુણપણે–અનુકૂળપણે આ જિજ્ઞાસા પ્રગટે છે. જિજ્ઞાસા એ અષનું ઉત્તર પરિણામ છે. આ જિજ્ઞાસામાં સાચું તત્વસ્વરૂપ જાણવાની ઈચ્છા હોય છે, પણ પોતાનો કક્કો ખરો છે એવો હઠાગ્રહ હોતું નથી. આમ આ દષ્ટિમાં– “દર્શન તારા દ્રષ્ટિમાં...મનમોહન મેરે ગેમઅગ્નિ સમાન રે.મન શોચ સંતોષ ને તપ ભલું...મન સઝાય ઇવર ધ્યાન રે...મન નિયમ પંચ ઈહાં સંપજે...મન નહિં કિરિયા ઉદવેગ રે...મન. જિજ્ઞાસા ગુણ તત્વની.....મન પણ નહિં નિજ હઠ ટેગ રે..મન”—યો સઝાય ૨,૧-૨ આ દષ્ટિમાં જે બીજે ગુણસમૂહ હોય છે તે કહે છે– Page #284 -------------------------------------------------------------------------- ________________ (૧૮૮ ) भवत्यस्यां तथाच्छिन्ना प्रीतिर्योगकथास्वलम् | शुद्धयोगेषु नियमाद्बहुमानश्च योगिषु ॥ ४२ ॥ યોગકથામાં પ્રીત અતિ, અવિચ્છિન્ન આ સ્થાન; શુદ્ધયાગ યાગી પ્રતિ, નિયમથકી મહુમાન. ૪૨ અર્થ:—આ દૃષ્ટિમાં ચેાગકથાઓ પ્રત્યે તેવા પ્રકારે અવિચ્છિન્ન-અખંડ એવી અત્યંત પ્રીતિ હાય છે; અને શુદ્ધ ચેાગવાળા યાગીઆ પ્રત્યે નિયમથી બહુમાન હોય છે. વિવેચન યોગદષ્ટિસમુચ્ચય “ એહ ષ્ટિ હાય વરતતાં....મન॰ યાગકથા બહુ પ્રેમ રે....મન”—યા સજ્ઝાય, ૨ ઉપરમાં જે આ દૃષ્ટિના મુખ્ય ગુણુ કહ્યા, તે ઉપરાંત બીજા ગુણના પણુ અહીં સદ્દભાવ હાય છે. તે આ છે:-(૧) ચેગકથાઓ પ્રત્યે અખંડ– અવિચ્છિન્ન એવી અત્યંત પ્રીતિ, અને (૨) શુદ્ધ ચેાગવાળા યાગીએ પ્રત્યે બહુમાન. તે આ પ્રમાણે:— ૧. ચાગકથા પ્રત્યે અત્યંત પ્રીતિ આ દૃષ્ટિમાં વનાર ચેાગી પુરુષને ચાગ સંબધી કથાએ પ્રત્યે અખંડ એવી અત્યંત પ્રીતિ હાય છે, અવિચ્છિન્ન એવા પરમ પ્રેમ હોય છે; કારણ કે તેવી કથાએ! પ્રત્યે તેને ભાવપ્રતિખંધ થયા છે, તેના ભાવ-અતરંગ પ્રેમ બંધાયેા છે, તેનું ચિત્ત આકર્ષાયું છે– ચાટયું છે, તેને અવિહુડ દૃઢ રંગ લાગ્યા છે. એટલે તેવી કથા-વાર્તામાં તેને રસ પડે છે. આ ચેાગકથા એટલે શું ? મેાક્ષની સાથે અથવા પરમ તત્ત્વની સાથે ચાર્જ-જોડે તેનું નામ ચેાગ છે. એટલે મેાક્ષના સાધનરૂપ જે જે છે તે ચેાગ છે. તે યાગ સબ ંધી જે કથા તે યેાગકથા. તે યાગના મુખ્ય કરીને એ પ્રકાર છે–સાધક યાગ સિદ્ધ્ યાગ. ઉપશમ, ક્ષયાપશમ કે ક્ષાયિક ભાવપણે જે નિજ આત્મગુણુનુ પ્રગટપણું થાય, અને જેનાથી ક્રમે કરીને પૂર્ણ અવસ્થાની પ્રાપ્તિ થાય, તે બધાય આત્મસ્વભાવરૂપ ધર્મના ચાગના પ્રકાર સાધનભૂત એવા સાધક ચેાગ છે. પહેલી ચેાગષ્ટિથી માંડીને છેલ્લી ચેાગઢષ્ટિની પ્રાપ્તિ સુધીની જે સાધના છે તે સાધક યાગ છે. અથવા સમકિતથી માંડીને શૈલેશી અવસ્થા પર્યંત આત્મભાવને અનુસરતી જે યાગભૂમિકા છે વૃત્તિ-મવયસ્યાં——આ દૃષ્ટિમાં હોય છે, તથા-તેવા પ્રકારે, સચ્છિન્ના-અવિચ્છિન્ન, ( અખંડ ), ભાવપ્રતિબંધસારપાએ કરીને, પ્રીતિ:-પ્રોતિ, યોગથાજી યાગકયાએ પ્રત્યે, અહમ્અત્યંતપણે. તથા શુદ્ધોનેપુ-શુદ્ધ યાગવાળા પ્રત્યે, નિયમાદ્-નિયમથી, વમાનશ્ચ યોનિપુયેગીએ પ્રત્યે બહુમાન, Page #285 -------------------------------------------------------------------------- ________________ તારાદષ્ટિ : ચાર પ્રકારની ધર્મકથા, શુદ્ધ યોગીઓ પ્રતિ બહુમાન (૧૮૯) તે સાધક યોગ છે. તે સાધકગની પરાકાષ્ટા-છેવટની હદ તે સિદ્ધ યોગ છે. તે સિદ્ધ યોગમાં સકલ કર્મનો ક્ષય હોય છે, પૂર્ણાનંદમય સહજાન્મસ્વરૂપ પ્રગટે છે, આત્મગુણની સંપૂર્ણતા ની પજે છે, ને યોગી આત્મભેગી થઈ સ્વસ્વરૂપમાં રમણ કરે છે.* આવા મોક્ષસાધક યુગ સંબંધી જે કાંઈ કથન હોય, અથવા આવા યોગને સાધ નારા પુરુષોની જ્યાં જ્યાં કથા-વાર્તા ચાલતી હોય, ત્યાં ત્યાં આ દષ્ટિવાળા મુમુક્ષુને - પરમ પ્રીતિ ઉલૂસે છે, પરમ પ્રેમ પ્રવહે છે. તેમજ સન્માર્ગ પ્રત્યે ચાર પ્રકારની આર્ષનારી એવી આક્ષેપણી ધર્મકથા તેને અમૃત જેવી મીઠી લાગે ધર્મકથા છે. અસનમાર્ગ પ્રત્યે વિક્ષેપ ઉપજાવનારી વિક્ષેપણ કથા તે ચિથી સાંભળે છે. કર્મવિપાકનું વિરસપણું બતાવી સંવેગ–મોક્ષાભિલાષ જન્માવનારી સંવેજની કથા તેને ખૂબ ગમે છે. પાપકર્મને કડવો વિપાક દેખાડી નિર્વેદ-ભવવૈરાગ્ય પેદા કરનારી નિજની કથા તેને રુચે છે. ટૂંકમાં, જ્યાં કયાંય આત્મકલ્યાણની કથા-વાર્તા ચાલતી હોય, જ્યાં ક્યાંય નિર્મલ ભક્તિ અમૃતરસનું પાન થતું હોય, જ્યાં કયાંય સદગુરુના ગુણગણનું ગૌરવ ગાન ગવાતું હોય, ત્યાં આ આત્માથી પુરુષ પરમ પ્રેમરસમાં નિમજજન કરે છે. કારણ કે આત્મહિતકર ચેમકથાને તે પરમ દુર્લભ જાણે છે. તે જાણે છે કે-આ જગતમાં સર્વત્ર અર્થની કથા, કામની કથા અત્યંત સુલભ છે. એક બીજા પ્રત્યે આચાર્યપણું-ગુરુપણું કરતાં “જીવે કામગ–અર્થની કથા અનંતવાર સાંભળી છે, અનંતવાર પરિચિત કરી છે, અનંતવાર અનુભવેલી છે.”* પણ મોક્ષના સાધનરૂપ સંતકથા, વેગકથા, ધર્મકથા તેણે કદી સાંભળી નથી, પરિચિત કરી નથી, અનુભવી નથી. આમ તે જાણતો હોઈ, એવી ઝેર જેવી ભેગકથામાં તેને રસ કેમ પડે ? ને પરમ અમૃત જેવી પરમ દુર્લભ ભેગકથા પ્રત્યે તેને પરમ પ્રેમ કેમ ન કુરે ? “જિન ગુણ અમૃતપાનથી મન- અમૃત ક્રિયા સુપસાય રે...ભવિ. અમૃત ક્રિયા અનુષ્ઠાનથી મન આતમ અમૃત થાય છે.....ભવિ.”–શ્રી દેવચંદ્રજી “ગિઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિન રાયા રે; સુણતાં શ્રવણે અમી ઝરે, મહારી નિર્મળ થાયે કાયા રે.” શ્રી યશોવિજયજી * “ઉપશમ ભાવ હે મિશ્ર ક્ષાયિકપણે, જે નિજ ગુણ પ્રાગભાવ; પૂર્ણાવસ્થાને નીપજાવત, સાધન ધર્મ સ્વભાવ...સ્વામી સ્વયંપ્રભને જાઉં ભામણે. સમકિત ગુણથી હે શૈલેશી લગે, આતમ અનુગત ભાવ; સંવર નિર્જરા હે ઉપાદાનહેતુતા, સાધ્યાલંબન દાવ..સ્વામી-શ્રી દેવચંદ્રજી * “ सुदपरिचिदाणुभूदा सवस्स वि कामभोगबंधकहा ।। પથરૂવર્સ્ટમાં જવા ન દુહો વિદત્તક ”– શ્રી સમયસાર Page #286 -------------------------------------------------------------------------- ________________ (૧૯૦) યુગદરિસમુચ્ચય ૨. શુદ્ધ ગીઓ પ્રત્યે બહુમાનઅને વેગકથા પ્રત્યે પણ જે આવો પરમ પ્રેમ હોય. તે પછી તે શુદ્ધ વેગને સાક્ષાત્ ધારણ કરનારા મૂર્તિમાન સ્વરૂપ એવા ગીઓ પ્રત્યે તેને બહુમાન હાય, પરમ આદર હોય, એમાં નવાઈ શું? મેક્ષસાધક ગમાર્ગનું નિદોષ પણે આરાધન કરનારા જે જે સાધકો હાય, સાચા સાધુજનો હોય, તેના પ્રત્યે આ મુમુક્ષુ પુરુષ ચોક્કસ બહુમાન ધરાવે જ. યોગની સંપૂર્ણ સિદ્ધિ કરી જે સિદ્ધ યોગી બન્યા છે, તેઓ પ્રત્યે તે અત્યંત આદરભાવ રાખે જ. પોતાનાથી અધિક દશાવાળા, ઉચ્ચ ગુણસ્થિતિવાળા કઈ પણ પ્રત્યે તેનો આત્મા ભક્તિથી નમી પડે. કોઈ પણ ગદષ્ટિમાં વર્તતે ગુણીજન તે દેખે કે તરત તેના પ્રત્યે તેના હૃદયમાં પરમ પ્રેમપ્રવાહ પ્રવહે. સહજ ભક્તિ ઉદ્દગાર: મુમુક્ષુ જોગીજન હોય કે માર્ગાનુસારી આત્માથી હય, સમ્યગૃહણિ પુરુષ હોય કે સાચો ભાવશ્રાવક હોય, ભાવસાધુ હોય કે ભાવ ઉપાધ્યાય હાય, ભાવ આચાર્ય હોય કે ભાવયોગી હોય, કેવલી ભગવાન હોય કે સિદ્ધ ભગવાન હોય તે સર્વ કઈ પ્રત્યે તેને આત્મા પરમ પૂજ્યભાવ ધરાવે છે, ને તેના અંતરના ઊંડાણમાંથી સહજ ઉદગાર નીકળી પડે છે કે – “નમો અરિહંતાણં – અરિહંતને નમસ્કાર હો! નમો સિદ્ધાળ – સિદ્ધોને નમસ્કાર હો! નમો આયરિયાણં – આચાર્યોને નમસ્કાર હો ! નો ૩વસાવા – ઉપાધ્યાયને નમસ્કાર હો! નો ઢોઇ સઘસાદૂ .”– લોકમાં સર્વ સાધુઓને નમસ્કાર હો ! શાંતિ, સાગર અરૂ, નીતિકે નાગર નેક, દયાકે આગર ગ્યાન, ધ્યાનકે નિધાન હૈ, શુદ્ધ બુદ્ધિ બ્રહ્મચારી, મુખ બાનિ પૂર્ણ પ્યારી, સબનકે હિતકારી, ધર્મ કે ઉદ્યાન હે; રાગ-દ્વેષ રહિત, પરમ પુનિત નિત, ગુનર્સે ખચિત ચિત્ત, સજજન સમાન છે, રાયચંદ્ર ઘેર્યપાળ, ધર્મઢાલ ક્રોધમાલ, મુનિ ! તુમ આગે મેરે, પ્રનામ અમાન છે.” -શ્રીમદ્ રાજચંદ્રજી કેવલ આ બહુમાન જ હોય છે એમ નહિં, પણું– Page #287 -------------------------------------------------------------------------- ________________ તાતજિ સંત વેગીઓની યથાશક્તિ સેવા, (૧૯) यथाशक्त्युपचारश्च योगवृद्धिफलप्रदः । योगिनां नियमादेव तदनुग्रहधीयुतः ॥ ४३ ॥ યોગવૃદ્ધિ ફલ આપત, યથાશક્તિ ઉપચાર; યોગીઓને નિયમથી, તસ અનુગ્રહ મતિ ધાર, ૪૩ અર્થ – અને યથાશક્તિ ઉપચાર -કે જે યોગીઓને નિયમથી જ ગવૃદ્ધિરૂપ ફલ આપનારો, અને તેની અનુગ્રહ બુદ્ધિથી યુક્ત એવો હોય છે. વિવેચન “વિનય અધિક ગુણનો કરે...મન દેખે નિજ ગુણહાણ રે..મન”– સત્ર ઉપરમાં જે શુદ્ધ ગવાળા યોગીજનો, યેગમાર્ગમાં આગળ વધેલા યોગીપુરુષો કહ્યા, તે પ્રત્યે અંતરંગ બહુમાન હોય એટલું જ નહિં પણ તે બહુમાનને સાર્થક બનાવે, આચરણમાં મૂકી વ્યવહારૂ (Practical ) બનાવે, એ પોતાનાથી સંતેની યથા- બની શકે તેટલે ઉપચાર–સેવાભાવ પણ તેમના પ્રત્યે હોય. એટલે આ શકિત સેવા મુમુક્ષુ પુરુષ તે સાચા પુરુષ પ્રત્યે પોતાનાથી બની શકે તેટલી સેવા વિનયપૂર્વક બજાવે છે; તેઓને યથાવિધિ પરમ આદરથી નિર્દોષ આહારપાન-ઔષધ આદિનું દાન કરે છે; સશાસ્ત્ર વગેરે ધર્મઉપકરણે તે સત્પાત્રોને આપે છે; રેગ આદિ આપત્તિ આવી પડ્યે સાચી ભક્તિથી તેમની સેવા-સુશ્રષા, વૈયાવચ્ચ કરે છે, તે મહાત્મા સંતજનો નિકુલપણે ધર્મારાધન કરી શકે, એવી બધી જોગવાઈ કરી આપવા તે સદા તત્પર રહે છે. કારણ કે તે જાણે છે કે આ સાચા ભાવસાધુઓ તો પિતાના દેહ પ્રત્યે પણ નિ:સ્પૃહ છે–મમતારહિત છે, આ અવધતો તો સર્વ પરભાવને ફગાવી દઈ ઉદાસીન થઈને બેઠા છે, નિજાનંદમાં નિમગ્ન રહેલા આ નિગ્રંથ સંન્યાસીઓ સંયમના હેતુથી જ દેહ ધારણ કરી રહ્યા છે, બીજા કેઈ પણ કારણે બીજી કોઈ પણ ઈછા આ યોગીપુરુ રાખતા ત્તિ-વઘારિ– યથાશક્તિ, શક્તિના ઔચિત્યથી -શક્તિના ઉચિતપણું પ્રમાણે. શું? તે કે-૩પન્ના-ઉપચાર, રાસ-આકાર આદિના સંપાદનવડે કરીને યક્ત યોગીઓ પ્રત્યે એમ પ્રામ છે–ચાલુ સંબંધ છે. તેનું જ વિશેષણ આપે છે-જોગવૃદ્ધિાર-ગવૃદ્ધિરૂપ ફલ આપનારો – તેના સમ્યક્ પરિણામવડે કરીને; યોનિનાં નિયમોદ્દેવ-ગીઓને નિયમથી જ. અન્યથા-અન્ય પ્રકારે તેને વિઘાતહેતુ હેય નહિં. (આ શુદ્ધ યોગીઓ પ્રત્યેની સેવા, યોગીજનને વેગવૃદ્ધિ ફલ નિયમથી જ આપે છે,ગવિઘાત હેતુ હેય નહિં.) તનુશ્રીયુત -તેની અનુગ્રહ બુદ્ધિથી યુકત એ. ઉપચાર સંપા. દકના અનુગ્રહની-ઉપકારની બુદ્ધિથી યુક્ત એ. (જે ઉપચાર–સેવા કરે છે તે એમ માને કે હું આ હારા પિતાને આમ પર ઉપકાર કરી રહ્યો છું, આ સદગુરુપ્રસાદ છે.) Page #288 -------------------------------------------------------------------------- ________________ ગonલાઇ નથી. તો પણ તેવા સર્વથા નિ:સ્પૃહ મહાજનોની બનતી સેવા કરવી, તે મુમુક્ષુ આત્મા થીને ધર્મ છે, જીવનને અપૂર્વ લહાવો છે, તેઓના ચરણે જે કંઈ પણ અર્પણ કરીએ તે ઓછું છે, કારણ કે તેઓને પરમ ઉપકાર છે, એમ જાણતો હોઈ, તે પિતાથી બનતી સેવારૂપ કૂલપાંખડી-“g× પુi ૐ તોડ્ય”—ભક્તિથી તેમના ચરણકમલમાં અર્પણ કરે છે. “શું પ્રભુ ચરણ કને ધરૂં? આત્માથી સહુ હીન, તે તો પ્રભુએ આપિઓ, વરતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વરતે પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન.”-શ્રી આત્મસિદ્ધિ અને આવા સત્પાત્ર ભાવગીઓ પ્રત્યેને આ ઉપચાર–વિનયાન્વિત સેવાધર્મ જોગીજનને ચોક્કસ ગગુણની વૃદ્ધિરૂપ ફલ આપે છે. જેમ ઉત્તમ ક્ષેત્રમાં વાવેલું એક પણ બીજ પરંપરાએ અનંતગણું ફલ આપનારું થઈ પડે છે, તેમ આવા યોગવૃદ્ધિ ફલ સત્પાત્ર સંતજનોની સેવા અનંતગણું ફલ આપનારી થઈ પડે છે, આત્માને ઉત્તરોત્તર ધર્મવૃદ્ધિનું–ખરેખરા “ધર્મલાભ”નું કારણ થાય છે. નિષ્કામ સેવાનો લાભ આપી પોતે ગવૃદ્ધિરૂપ પ્રતિલાભ પામે છે, અને એટલા માટે જ આ આત્મારામી સપુરુષોની સેવા-ભક્તિ વડે હું પોતાને જ અનુગ્રહ કરું છું, મહારા પોતાના આત્મા પર જ ઉપકાર કરી રહ્યો છું, એમ સેવા કરનારે ચક્કસ ભાવવું જોઈએ. આનાથી હું હારા આત્માને જ સંસારસમુદ્રથી તારું છું, એવી આત્મ અનુગ્રહ બુદ્ધિ ઉગવી જોઈએ. આમ આ દષ્ટિમાં વર્તતે યોગી શુદ્ધ યોગીઓ પ્રત્યે બહુમાન ધરા વવા ઉપરાંત, યથાશક્તિ-ઉચિતપણે તેમની સેવાભક્તિ કરે, અને તે પણ પિતાના આત્માની અનુગ્રહ બુદ્ધિથી જ. આ ઉપચારને જ વિશેષણ આપે છે– लाभान्तरफलश्चास्य श्रद्धायुक्तो हितोदयः । क्षुद्रोपद्रवहानिश्च शिष्टसम्मतता तथा ॥ ४४ ।। અન્ય લાભ ફલ તસ દૌએ, શ્રદ્ધાયુત આ એમ; નિરુપદ્રવતા હિત ઉદય, શિષ્ટ સંમતતા તેમ, ૪૪ -હામાત્તરઢ૪-અને આ ઉપચારકર્તાને લાભાન્તર ફલવાળે,-શુદ્ધ ઉપચારના પુણ્યથકી તથા પ્રકારના વિપાકભાવને લીધે. એટલા માટે જ-થાણુ-શ્રદ્ધાયુક્ત એ ઉપચાર, એમ ચાલુ સંબંધ છે. દિતો જેમાં હિતને ઉદય હેય છે એવો, આગળની જેમ. સુદ્રોપદ્રવનઅને ક્ષક ઉપદ્રની હાનિ હોય છે. એથી કરીને જ વ્યાધિ આદિનો નાશ હોય છે. રિાઇસમતતા તથા–તથા પ્રકારે શિસમ્મતતા, શિષ્ટજનોનું માન્યપણું. એથી કરીને જ એનું અતિ સુંદર બહુમાન હોય છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ તારાષ્ટિ : સંતસેવાથી અન્ય લાભ કળ અર્થ:–અને એ ઉપચાર એને બીજા લાભારૂપ ફલ આપનાર અને શ્રદ્ધાથી યુક્ત એ હિતેાદયરૂપ હોય છે. અને તેમાં શુદ્ધ ઉપદ્રની હાનિ તથા શિણજનેનું સંમતપણુંમાન્યપણું હોય છે. વિવેચન ઉપરમાં જે ઉપચાર અથવા સેવાધર્મ કહ્યો તે વળી કે વિશિષ્ટ હોય છે, કેવા વિશેષ ગુણવાળો હોય છે, તે અહીં કહ્યું છે. તેવા પ્રકારે સતપુરુષની સાચા ભાવથી સેવા ભક્તિ કરનારને બીજા લાભ૩૫ ફળ પણ મળે છે. કારણ કે તે સેવાગમહિમાં ભક્તિથી પુણોદયની પ્રાપ્તિ હોય છે, અને તેના વિપાકથી સુર પતિ-નર પતિ સંપદા વગેરે અન્ય લાભરૂપ ફળ સાંપડે છે. જેમ જારની પાછળ સાંઠા તો હોય જ, જેમ ફળ પહેલાં ફૂલની પ્રાપ્તિ હોય છે, તેમ સસેવાના ગવૃદ્ધિરૂપ ફલની સાથે સાથે ઇંદ્ર-ચક્રવતી પદ આદિ આનુષંગિક ફળરૂપ પુણ્યપરિપાકની પ્રાપ્તિ હોય છે. કારણ કે “યોગ છે તે ઉત્તમ કલ્પવૃક્ષ છે, પરમ ચિંતામણિરતન છે, સર્વ ધમમાં પ્રધાન છે, સિદ્ધિનો સ્વયંગ્રહ છે.” તેનાથી શું શું ફલ પ્રાપ્ત ન થાય? આમ ક૯પવૃક્ષની જેમ વાંચ્છિત લાભ આપનારો આ સંતાન પ્રત્યેનો સેવાધર્મ શ્રદ્ધાથી યુક્ત હોય છે. કારણ કે શુદ્ધ શ્રદ્ધા વિનાને વિનોપચાર શા કામનો ? માટે આ મુમુક્ષુ તો શ્રદ્ધાથી સતપુરુષોની સેવા કરે છે. અને આવો આ શ્રદ્ધાયુક્ત હોય છે, તેથી કરીને આ મુમુક્ષુ જોગીજનને હિતને ઉદય થાય છે. એટલે તે આત્મહિતના-આત્મકલ્યાણના કાર્યમાં પ્રવે છે, ને તેમાં તેની ચઢતી કળા થતી જાય છે. જેમ ઉદય પામતો સૂર્ય ઉત્તરોત્તર વધારે પ્રકાશમાન થતો જ ય છે, જેમ શુકલપક્ષનો ચંદ્ર દિન-પ્રતિદિન ચઢતી કળાને પામતો જાય છે, તેમ આ આત્માથી પુરુષને ઉત્તરોત્તર વધારે ને વધારે બળવાન આત્મહિતની પ્રાપ્તિ થતી જાય છે, હિતપરંપરાથી હિતને અનુબંધ થયા કરે છે. શુલ બીજ શશિ રેહ, તેહ પૂરણ હવે હો લાલ.”– શ્રી દેવચંદ્રજી એથી કરીને જ એને શુદ્ર ઉપદ્રવની હાનિ થાય છે. એટલે આધિ, વ્યાધિ, ઉપાધિ વગેરે નાના નાના છ ઉપદ્રવો આ જીવને હેરાન કરતા નથી, કનડતા નથી. મેટા ભવરૂપ ઉપદ્રવને નાશ થવાની જ્યાં પૂર્વ તૈયારી ચાલી રહી છે, ત્યાં પછી આ મગતરા * “જો હપતા: શ્રેષ્ઠ સોશ્ચિતામણિઃ us! ચોળઃ પ્રધાનં ઘણાં રોગઃ યંત્રઃ ”–શ્રી યોગબિન્દુ x “ यमः सद्योगमूलस्तु रुचिवृद्धिनिबन्धनम् । ગુજક્ષતિગાથા ગામનો કથા છે'–દ્વા દ્વા ૨૫ Page #290 -------------------------------------------------------------------------- ________________ જેવા તુચ્છ નમાલા ઉપદ્ર-કનડગતો એને કેમ બાધા કરી શકે? જ્યાં નદીના પ્રબળ પ્રવાહપૂરમાં હાથીને હાથી તણાઈ જાય, ત્યાં તુચ્છ તણખલાને ભાર શો ? અને આવા આ મુમુક્ષુ પુરુષને શિષ્ટજનનું સંમતપણું હોય છે. એટલે કે તે શિષ્ટજનને સદા પરમ પ્રમાણ માને છે, તેમના વચનને–તેમની આજ્ઞાને શિરસાવંઘ ગણે છે—માથે ચઢાવે છે. શિષ્ટ એટલે પરમ સંસ્કારી સુશિક્ષિત પંડિતજન, સંસ્કારસ્વામી, સાધુજનને સંમત એવા પુરુષો. જેણે શુદ્ધ આત્મધર્મની શિક્ષા સભ્યપણે પ્રાપ્ત કરી છે, જેના હૃદયમાં સત્ય ધર્મના શુદ્ધ સંસ્કાર દઢપણે લાગ્યા છે, જે વાતવના વિવેકમાં નિપુણ હોઈ પંડિત” કહેવાય છે, અને તેથી કરીને જ સંતજનેને સંમત છે-માન્ય છે, એવા સપુરુષે “શિષ્ટ' કહેવાય છે. એવા શિષ્ટજનને આ દષ્ટિવાળ યોગી પરમ માનનીય માને છે. તથા— भयं नातीव भवज कृत्यहानिन चोचिते । तथानाभोगतोऽप्युच्चैनै चाप्यनुचितक्रिया ॥ ४५ ॥ ભવભય ના અતિ-ઉચિતમાં, કૃત્યહાનિ પણ ને; અજાણતા પણ હાય ના, ક્રિયા અનુચિત કેય. ૪૫ અર્થ –આ દષ્ટિવાળા પુરુષને ભવજન્ય અત્યંત ભય હોય નહિં, ઉચિતમાં કૃત્ય હાનિ હોય નહિં, તથા અજાણતાં પણ અનુચિત ક્રિયા પણ સર્વથા હાય નહિં. વિવેચન આવા આ દષ્ટિવાળા ગીને ભવભય અત્યંત હોતો નથી, સંસારનો ઝાઝો ડર રહેતું નથી; કારણ કે અશુભ કાર્યમાં તેની પ્રવૃત્તિ હોતી નથી, એટલે તે નિર્ભય રહે છે. જે ખોટું કે ખરાબ કામ કરતો હોય, જે અશુભ આચરણ કરતે હોય, જે દુર પાપી હોય, ભયભય તેને જ ડરવાપણું હોય, એમ બાલક સુદ્ધાં સર્વ કઈ જાણે છે. વળી આ રહિતપણું આત્માથી પુરુષ તે પ્રભુભક્તિ-ગુરુભક્તિ આદિ શુભ પ્રવૃત્તિમાં પ્રવર્તે જ છે, તેથી કરીને પણ તેને સવિશેષ નિર્ભયતા પ્રાપ્ત થાય છે. કારણ કે તે ભગવાનની ભક્તિમાં શુદ્ધ ભાવથી લીન થાય છે ને પ્રભુનું ચરણ-શરણ ગ્રહી ભાવે છે કે-હે ભગવાન્ ! હે પરમકૃપાળુ દેવ ! હું તો અનંત દોષનું ભાજન છું, છતાં પણ આપના અવલંબનથી મેં આ અપાર ભવસાગરને ગોપદ જે કરી દીધો છે. જો કે હાદિ શત્રુ કૃત્તિ-ન્મજં નાત મi–ભવજન્ય–સંસારજન્ય અત્યંત ભય હેત નથી-, તથા પ્રકારે અશુભમાં અપ્રવૃત્તિને લીધે. (અશુભ પ્રવૃત્તિ કરે નહિં, તેથી સંસારને ડર પણ લાગે નહિં) - દાનિ રોજિતે-અને સર્વ જ ઉચિતમાં કૃત્યહાનિ ન હય, ધર્મ આદરને લીધે. તથાજામૌલતો શુ-તેમ જ અનાભેગથી પણ, -અજાણતાં પણ અત્યંત પણે, ન જાણનુતિક્રિયા-સર્વત્ર જ અનુચિત ક્રિયા પણ ન હોય. (અજાણતાં પણું અનુચિત ક્રિયા કરે નહિં.) Page #291 -------------------------------------------------------------------------- ________________ તાશદષ્ટિ: “ધીંગ ધણી માથે કિ ” ઉચિત કર્તવ્ય (૧૯૫) હજુ મને છળી રહ્યા છે, ને હું પર પરિણતિમાં અબૂઝપણે ભળી રહ્યો છું, પણ હવે તમારા જેવો સાહેબ મને મળે છે, એટલે એ મહાર ભવભય પણ ટળે છે, એમ હું માનું છું. હે વીતરાગ દેવ! તમારું તત્ત્વ-રસાયન મેં પીધું છે, ભક્તિથી મેં તમને મહારા ચિત્તમાં વસાવ્યા છે, એટલે મહારો ભવરૂપ ભાવરોગ મટી ગયે છે, એમ મને લાગે છે. હે પ્રભુ! આપનું દર્શન થતાં હારા દુઃખ-દોર્ભાગ્ય દૂર થયા છે, અને મને સુખસંપત્તિ મળી છે. તમારા જેવો “ધીંગે ધણી” મેં “માથે કર્યો છે, તો પછી હા વાળ પણ કેણુ વાંકે કરી શકે એમ છે ? “દુઃખ દેહગ દરે કન્યા રે, સુખ સંપદ શું ભેટ ધીંગ ધણી માથે કિયો રે, કુણ ગંજે નર પેટ...વિમલજિન!”—શ્રી આનંદઘનજી જે અતિ દુસ્તર જલધિ સમે સંસાર જે, તે ગેપદ સમ કીધે પ્રભુ અવલંબને રે લે.” યદ્યપિ હું મહાદિકે છલિયે, પરંપરિણતિ શું ભળિયા રે......પ્રભુત્વ પણ હવે તુજ સમ સાહિબ મળિયે, તિણે ભાવભય સવિ ટળિયો રે...પ્રભુ પણ નવિ ભય જિનરાજ પસાથે, તત્ત્વરસાયન પાયે રે..પ્રભુ અંતરજામી! પ્રભુ ભગતે નિજ ચિત્ત વસાય, ભાવગ મિટ જાયે રે....પ્રભુ”—શ્રી દેવચંદ્રજી આમ અશુભમાંથી નિવૃત્તિથી અને શુભમાં પ્રવૃત્તિથી આ મુમુક્ષુ પુરુષ નિર્ભયનીડર હોય છે. અને તેને ઉચિત કૃત્યમાં હાનિ હોતી નથી, કરવા યોગ્ય એવા ઉચિત ધર્મકર્તવ્યમાં તે કાંઈ ખામી આવવા દેતો નથી; કારણ કે તે જિનચરણની ઉપાસના અતિશય ભક્તિ પૂર્વક કરે છે, મુનિજનની સંગતિ પ્રત્યે અત્યંત પ્રીતિ રાખે છે, યથાઉચિત કર્તવ્ય શક્તિ સંયમનું પાલન કરે છે, દાન દે છે, શીલ-સદાચાર સેવે છે, તપ આચરે છે, શુભ ભાવના ભાવે છે, અને તેમાં કંઈ ખામી-ઊણપ આવવા દેતો નથી. તે સર્વ જગજજંતુને પોતાના મિત્ર માનતો હોઈ, જેમ બને તેમ મન-વચન-કાયાથી અહિંસક રહેવાનો પ્રયત્ન કરે છે, હિત મિત ને પ્રીત એવું સત્ય વચન બોલે છે, પ્રમાણિક અને ન્યાયપ્રિય રહી પરદ્રવ્ય હરવાની કે ચોરવાની ઈચ્છાથી પણ દૂર રહે છે, પરસ્ત્રી પ્રત્યે મા–બહેનની દષ્ટિ રાખી સ્વદારાસતેષી થાય છે, અથવા સર્વથા બ્રહાચર્ય ધારણ કરે છે; જેમ બને તેમ આરંભ–પરિગ્રહનું સંક્ષેપણું કરે છે, પરિગ્રહનું પરિમાણ-મર્યાદા ઠરાવે છે. તે શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ ને શુદ્ધ ધર્મનું આલંબન લે છે; બાકી બીજી બધી જ જાલ છોડી છે. તે સર્વ તામસી વૃત્તિઓને ત્યજી દઈ, સાવિકી વૃત્તિઓને ભજે છે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય,-ઈત્યાદિ સાત્વિક વૃત્તિઓ આ મુમુક્ષુના ઘટમાં સદાય સુજાત હોય છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિસમુચ્ચય “ઉપાસના જિન ચરણની, અતિશય ભક્તિ સહિત મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત. દયા શાંતિ સમતા ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય; હાય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.”—શ્રીમદ્ રાજચંદ્રજી “શુદ્ધ આલંબન આદરે, ત્યજી અવર જંજાલ રે; તામસી વૃત્તિ સવિ પરિહરી, ભજે સાવિકી શાલ રે શાંતિ–શ્રી આનંદઘનજી અને આમ આ મુમુક્ષુ પુરુષ જેમ ઉચિત કર્તવ્ય કરવા ચકતું નથી, તેમ તે અનુચિત ક્રિયા પણ કરતા નથી. તે જાણી બૂઝીને સૂકમમાં સૂક્ષ્મ જીવને પણ હણતા નથી, તો મોટા સ્થળ જીવને તે કેમ જ હણે? અજાણતાં પણ ઠાઈ જીવને અનુચિત તે દૂભવવા ઈચ્છતા નથી, તો જાણીને તે કેઈની લાગણ પણું કેમ અકર્તવ્ય દૂભવે? તે સ્વમમાં પણ ખોટું બોલવા ઈચ્છતો નથી, તે જાણું બૂઝીને પ્રતિજ્ઞાભંગ કેમ કરે? અન્યાયથી અપ્રમાણિકપણે ધન કમાઈને પાપને ગાંસડો કોના માટે બાંધી જ છે, એવો જે વિચાર કરે છે, તેને પરદ્રવ્યની ચેરી કરવાની ઈચ્છા પણ કેમ થાય ? વ્યભિચાર આદિથી ઉપજતા ધનહાનિ, માનહાનિ, રગાપિત્ત વગેરે દેશ પ્રત્યક્ષ દેખતાં છતાં, તે પરસ્ત્રો પ્રત્યે આડી આંખે જુએ પણ કેમ? આરંભ પરિગ્રહની પ્રપંચનાલમાંથી જેમ બને તેમ જે જલદી છૂટવા ઈચ્છતો હોય, તે એને લાંબે પથારે શું કામ પાથરે ? આમ જેને સંસારને ઝાઝો ભય હવે રહ્યો નથી, એ આ મુમુક્ષુ પુરુષ ઉચિત કૃત્ય કરે છે, ને અનુચિત કરતા નથી, કારણ કે તે એ સરળ પરિણમી હોય છે, કે તે સેનાની પેઠે જેમ વાળીએ તેમ વળે છે. અનુચિત તેહ ન આચરે મન વાળે વળે જિમ હેમ રે મન”—શ્રી યોગ સજઝાય ૨-૩ એમ– कृत्येऽधिकेऽधिकगते जिज्ञासा लालसान्विता । तुल्ये निजे तु विकले संत्रासो द्वेषवर्जितः ॥ ४६॥ કૃત્તિ - -ફયમાં, ધ્યાન આદિ કૃયમાં, અધિ-અધિકમાં,-પિતાની ભૂમિકાની અપેક્ષાએ અધિક એવા કયમાં,-ધિરાતિ-અધિકગત એટલે આચાર્ય આદિ અધિક-ચઢીયાતા ( ગુણવંતમાં ) વર્તતા, એવા કૃત્યમાં, નિશાશા-આની જિજ્ઞાસા, આ આમ કેમ એવી જાણવાની ઇચ્છા હોય છે; ઢાક્ષાવિતા-લાલસા સહિત, એટલે કે અભિલાષના અતિરેકથી યુક્ત એવી જિજ્ઞાસા. (પિતાનાથી ચઢીયાતી દશાવાળાની ચઢીયાતી ક્રિયા દેખી, આ આમ કેમ હશે તે જાણવાની તીવ્ર ઈચ્છા ), શેવંદનાદિ તુલ્ય-સરખા કૃત્યમાં, નિજે -પિતાના જ, વિ -વિકલ, કાયોત્સર્ગકરણ વગેરેવડે વિકલખામીવાળા, સંત્રાણ-સંત્રાસ આત્મામાં હોય છે. હું હાનિનો વિરોધક છું એમ આમામાં અત્યંત ત્રાસ છૂટે છે. પતિત –ષ રહિત-અધક પ્રત્યે દ્વેષ રહિત એ સંત્રાસ-પ્રસ્તુત દષ્ટિના સામર્થ્યને લીધે. (બની એક સરખી ક્રિયા છતાં, પોતાની ક્રિયા ખામીવાળી દેખી, પોતાના આત્મામાં ત્રાસ છૂટે છે, અને તેમાં અધિક ગુણવંત પ્રત્યે દ્વેષ હેત નથી.) Page #293 -------------------------------------------------------------------------- ________________ તારાદષ્ટિ : અધિક ગુણ પ્રત્યે તીવ જિજ્ઞાસા (૧૭) અધિકના આધક કૃત્યમાં, સલાલસા જિજ્ઞાસ; તુલ્ય વિકલ નિજ કૃત્યમાં, દ્વેષ રહિત સંત્રાસ. ૪૬ અર્થ –ગુણથી અધિકના અધિક કૃત્ય પ્રત્યે લાલસાયુક્ત એવી જિજ્ઞાસા હોય, અને તુલ્ય એવા પિતાના વિકલ-ખામીવાળા કૃત્ય પ્રત્યે દ્વેષ વિનાને સંત્રાસ હાય. વિવેચન વળી આ દષ્ટિમાં વર્તતે મુમુક્ષુ પિતાના કરતાં અધિક ગુણવંત, ચઢીયાતી આત્મદશાવાળા એવા આચાર્યાદિની પિતાના કરતાં ચઢીયાતી ક્રિયા દેખી, એમ ભાવે છે કે અહો ! આ મહાજનોની આ ક્રિયા આવી ઉત્તમ પ્રકારની, આવી ઉચ્ચ જિજ્ઞાસા: કોટિની શી રીતે હેતી હશે? એમ તેનું કારણ જાણવાની તેને તીવ્ર દશાભેદ અભિલાષાવાળી ઉત્કંઠાવાળી જિજ્ઞાસા ઉપજે છે, કારણ કે એમના સ્થાન અસંખ્ય છે, અને મોહકર્મની તરતમતાના કારણે, ન્યૂનાધિતાના કારણે, ઓછાવત્તાપણાને લીધે, જીવની દશાના અસંખ્ય ભેદ પડે છે. આમ ક્ષપશમની ભિન્નતાના કારણે, કેટલાક જો પોતાનાથી હીન -ઉતરતી પંક્તિના હોય, કેટલાક પોતાની સમાન પંક્તિના હોય, ને કેટલાક પોતાનાથી ચઢીયાતી પંક્તિના હોય. આમ સન્માર્ગે પ્રયાણ કરતા, આગળ વધતા, આત્મવિકાસ સાધતા જીવોની દશાના ભેદ હોય છે. એટલે તેઓની ધર્મક્રિયા પણ તેવા પ્રકારની તરતમતાવાળી હોય છે, ઊંચી-નીચી કક્ષાની હોય છે. તેમાં આ દષ્ટિમાં સ્થિતિ કરતે થેગી જ્યારે પોતાનાથી ચઢીયાતી આત્મદશાવાળા મહાનુભાવ મહાત્માઓને દેખે છે, પિતાનાથી ગુણમાં અધિક એવા ભાવાચાર્યને, ભાવ ઉપાધ્યાયને, ભાવસાધુને, ભાવશ્રાવકને કે અન્ય કોઈ મુમુક્ષુને ભાળે છે, સાનંદાશ્ચર્ય ત્યારે તે વિસમયમાં પડી જાય છે. જ્યારે તે તેઓનું પોતાના કરતાં ધન્ય ! ધન્ય! વધારે વિશુદ્ધિવાળું ધર્મધ્યાન જુએ છે, જ્યારે પિતાના કરતાં વધારે - બળવાળે દઢ ધર્મરંગ નીરખે છે, જ્યારે પોતાના કરતાં વધારે ભક્તિ ઉલ્લાસવાળી ભગવંતની ભાવભક્તિ ભાળે છે, જ્યારે પિતાના કરતાં વધારે આત્મવિશ્વાસ વાળી તપ-સ્વાધ્યાય-પ્રતિક્રમણ-વંદનાદિ સતક્રિયા નીહાળે છે, જ્યારે પિતાના કરતાં અધિક વિકાસ પામેલા તેઓના અહિંસા-સત્ય આદિ સાક્ષાત દેખે છે, અને જયારે પિતાના કરતાં અધિક આત્મપરિણતિ પામેલા તેના સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ ગુણ પ્રત્યક્ષ કરે છે, ત્યારે આ ગઠષ્ટિવાળો યેગી સાનંદાશ્ચર્ય અનુભવી વિચારમાં પડી જાય છે કે-અહો ! આ મહાત્માઓનું ધર્મધ્યાન ! અહે ભાવભક્તિ! અહા ધર્મરંગ! અહી તપ-સ્વાધ્યાય ! અહા અહિંસા--સત્ય ! અહે દર્શન-જ્ઞાન-ચારિત્ર! આહ એમની બ્રાહ્મી સ્થિતિ ! અહા એમની અપૂર્વ આત્મપરિણતિ ! આ અદ્દભુત બ્રાનિક મહાત્માઓ આવી અદ્દભુત આત્મદશા કેમ પામ્યા હશે? આવી આશ્ચર્યકારક આત્મસાધના એમણે કેમ Page #294 -------------------------------------------------------------------------- ________________ (૧૯૮) યોગદક્ટિસમુચય સાધી હશે? આવી અપૂર્વ આત્મસામર્થ્યવાળી પરમ ધન્ય સક્રિયા તેઓ શી રીતે કરી શકતા હશે ? “ધન્ય ધન્ય નર તેહ, પ્રભુપદ વંદી હો જે દેશના સુણે જ્ઞાન ક્રિયા કરે શુદ્ધ, અનુભવ મેંગે નિજ સાધકપણે.”–શ્રી દેવચંદ્રજી ધન્ય તે મુનિવર છે, જે ચાલે સમભાવે, ભવસાયર લીલાએ ઉતરે, સંયમ કિરિયા ના.ધન્ય ભેગપંક તજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા; સિંહ પરે નિજ વિક્રમ શૂરા, ત્રિભુવન જન આધારા...ધન્ય જ્ઞાનવંત જ્ઞાની શું મલતા, તન મન વચને સાચા દ્રવ્ય ભાવ સૂધા જે ભાખે, સાચી જિનની વાચા...ધન્ય”–સા. 2. ગ. સ્ત. ઇત્યાદિ પ્રકારે તે આત્મારામ મહાત્માઓની પરમ ધન્યતા તે ભાવે છે, અને ગુણીજન પ્રત્યેના પ્રશરત રાગથી ચિંતવે છે કે–આ મહાનુભાવોની આવી આશ્ચર્યકારક આત્મસ્થિતિ કેમ પ્રગટી હશે? આ જાણવાની તેને તીવ્ર ઈચ્છા-જિજ્ઞાસા ઉપજે છે. અને આ મુમુક્ષુ જોગીજનને આવી સાચી જિજ્ઞાસા ઉપજે છે, એટલું જ નહિં, પણ તે મહાત્માઓ જેવી જ પોતાની વંદનાદિ ક્રિયામાં પિતાની હીનતા દેખી, તેને પોતાના પ્રત્યે મનમાં અત્યંત ત્રાસ છૂટે છે, પિતાના આત્મા પ્રત્યે જુગુપ્સાપિતા પ્રત્યે ઘણા વૃણા ઉપજે છે કે-અરે ! હું તે કેવો અધન્ય કે આ મહાજન જેવી ઉત્તમ ધર્મક્રિયા કરી શકતું નથી ! ખરેખર! “હું તો દોષ અનં. તનું ભાન છું'; અને મહારામાં ગુણ તો એકકે દેખાતો નથી; કારણ કે મહારામાં આ મહાત્માઓ જે નથી શુદ્ધ ભાવ કે નથી પ્રભુ સ્વરૂપભાવ, નથી લઘુતા કે દીનતા, નથી ગુરુ આજ્ઞા આરાધકતા કે નથી નિશ્ચલતા, નથી પ્રભુને દઢ વિશ્વાસ કે નથી પરમાદર, નથી સત્સંગને જોગ કે નથી સસેવા જેગ, નથી કેવળ આત્માપણુતા કે નથી દઢઆશ્રયભાવ, નથી “હું પામર શું કરી શકું ?” એવો વિવેક કે નથી પ્રભુ પ્રત્યે અચળ આસક્તિ, નથી પ્રભુવિરહને તાપ કે નથી પરમ દુર્લભ એવી પ્રભુકથાનો પરિતાપ, નથી ભક્તિમાર્ગમાં પ્રવેશ કે નથી ભજનનું દઢ ભાન, નથી નિજ ધર્મની સમજણ કે નથી શુભ દેશે સ્થિતિ, નથી સેવાને પ્રતિકૂળ બંધનનો ત્યાગ નથી દેહદમન-ઇંદ્રિયદમન, નથી પ્રભુવિયેગની ખુરણ કે નથી વચન-આગમ જ્ઞાન, નથી દિવ્ય નયનની પ્રાપ્તિ કે નથી યમ-નિયમાદિ, નથી ઉદાસીનતા કે નથી નિરભિમાનપણું, નથી સ્વધર્મ સંચય કે નથી પરધર્મનિવૃત્તિ. આમ અનંત પ્રકારથી હું સાધન રહિત છું. મહારામાં એક પણ સદગુણ નથી. હું મોટું શું બતાવું? સકળ જગતમાં હું જ અધમાધમ ને અધિકમાં અધિક પતિત છું. Page #295 -------------------------------------------------------------------------- ________________ htબ નિજ શણ હાથ “હે પ્રભુ! હે પ્રભુ! શું કહું ? દીનાનાથ દયાળ ! હું તે દોષ અનંતનું, ભાજન છું કરુણાળ ! શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ, નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહિ; આપ તણે વિશ્વાસ દઢ, ને પરમાદર નાંહિ. જોગ નથી સતસંગને, નથી સસેવા જેગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુગ. હું પામર શું કરી શકું? એ નથી વિવેક, ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. અચિંત્ય તુજ મહાભ્યનો, નથી પ્રકુલિત ભાવ; અંશ ન એકે નેહને, ન મળે પરમ પ્રભાવ. અચળ રૂપ આસક્તિ નહિં, નહિં વિરહનો તાપ; કથા અલભ્ય તુજ પ્રેમની, નહિં તેને પરિતાપ. ભક્તિમાર્ગ પ્રવેશ નહિં, નહિં ભજન દઢ ભાન; સમજ નહિં નિજ ધર્મની, નહિં શુભ દેશે સ્થાન. કાળ દેષ કળિથી થયે, નહિં મર્યાદા ધર્મ તેય નહિં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહિં, કરે બાહા પર રાગ. તુજ વિયોગ કુરતે નથી, વચન નયન યમ નહિ, નહિં ઉદાસીન અભક્તથી તેમ ગૃહાદિક માંહિ. અહંભાવથી રહિત નહિં, સ્વધર્મ સંચય નાંહિ; નહિં નિવૃત્તિ નિર્મળ૫ણે, અન્ય ધર્મની કાંઈ. એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય નહિં એક સદ્દગુણ પણ, મુખ બતાવું શું? કેવળ કરુણામૂર્તિ છે, દીનબંધુ દીનનાથ ! પાપી પરમ અનાથ છું, ગ્રહે પ્રભુજી ! હાથ અધમાધમ અધિક પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ? પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માગું એ જ સદ્દગુરુ સંત સ્વરૂપ તું જ, એ દઢતા કરી દેજ'-શ્રીમદ્ રાજચંદ્રજી Page #296 -------------------------------------------------------------------------- ________________ (૨૦) વાગદત્તસમુખ્ય “હું છોડી નિજ રૂ૫ ર પર પુદગલે, 1 ઝીલ્યો ઊલટ આણ વિષય તૃષણ જલે, આશ્રવ બંધ વિભાવ કરૂં રુચિ આપણું, ભૂ મિથ્યા વાસ દોષ દઉં પર ભણી...વિહરમાન.”—શ્રી દેવચંદ્રજી ઈત્યાદિ પ્રકારે પિતાના દોષ દેખી, પિતાની ધર્મક્રિયાની વિકલતા-ખામી જઈ, આ ગદષ્ટિવાળા મુમુક્ષુ યેગી પુરુષને પિતા પ્રત્યે બેદ ઉપજે છે, ત્રાસ છૂટે છે કેજીવનું આ તે કેવું હીનવીર્ય પણું? કેવું શિથિલાચારીપણું કેવું પ્રમાદીપણું? કેવું નિર્ગુણચક્રવત્તી પણું? પણ આવો સંત્રાસ ઉપજે છે, તેમાં તે ગુણીજનો પ્રત્યે અદ્વેષ જ હોય છે, બીલકુલ શ્રેષ-મત્સર ભાવ તો હતો જ નથી, એવા ગુણનિધાન પ્રશસ્ત પુરુષ પ્રત્યે ઈર્ષ્યાઅદેખાઈ આવતી જ નથી, પણ કેવળ પ્રમોદ ભાવ જ ઉલસે છે. એટલું જ નહિં પણ પિતાની ગુણહીનતાથી નિરાશ થવાને બદલે, તે મહતુ પુરુષોના ઉત્તમ ગુણ દેખી આગળ વધવાની પ્રેરણા મેળવે છે. આમ– “વિનય અધિક ગુણન કરે....મન દેખે નિજ ગુણ હાણ રે...મન”—૨૦ સજઝાય ર-૩ दुःखरूपो भवः सर्व उच्छेदोऽस्य कुतः कथम् । चित्रा सतां प्रवृत्तिश्च साशेषा ज्ञायते कथम् ॥४७॥ દુઃખરૂપ ભવ સર્વ આ, કયાંથી કેમ ઉછે? ચિત્ર પ્રવૃત્તિ સંતની, કયમ જણાય સહુ ભેદ? ૪૭ અર્થ–સર્વ સંસાર દુઃખરૂપ છે, આને ઉછેદ કયા કારણથી કેવી રીતે થાય ? અને તેની ચિત્ર-વિવિધ આશ્ચર્યકારી પ્રવૃત્તિ છે, તે બધીય કેવી રીતે જણાય? વિવેચન “ત્રાસ ધરે ભાવભય થકી....મન ભવ માને દુઃખખાણ રે...મન”—૦ સઝાય ૨-૪ વળી આ દષ્ટિવાળો એગી પુરુષ સમસ્ત સંસારને દુઃખરૂપ માને છે; કારણ કે જન્મ, જરા, મરણ, રોગ, શાક વગેરે દુઃખથી ભરેલે આ સંસાર આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ વૃત્તિ- મરઃ સર્વ:–બધય સંસાર દુઃખરૂપ છે,–જન્મ-જરા આદિ રૂ૫૫ણાને લીધે. વોડક્શ-આ સંસારનો ઉછેદ, કુતઃ-કયાંથી? કયા હેતુથી ? ક્ષાંતિ આદિથકી. -કેમ? કેવા પ્રકારે ? ચિત્રા-ચિત્ર, (વિવિધ પ્રકારની, અથવા આશ્ચર્યકારી), રતાળુ-સંતોની, મુનિઓની, પ્રવૃત્તિશ્ચપ્રવૃત્તિ, ચૈત્ય કર્મ આદિ પ્રકારથી, સારા શાયતે થF-તે અશેષ કેમ જણાય ? તે બધીય કેમ જાણવામાં આવે ?-તેથી અન્યના અપહથી, (તેથી બીજીના ત્યાગથી). Page #297 -------------------------------------------------------------------------- ________________ ૧૬ હાખિ : ભ માને અખાણી-સતું વિષ થરિય (૧૦૧) ત્રિવિધ તાપથી નિરંતર બળી રહ્યો છે, એમ તે પ્રત્યક્ષ દેખે છે; આ ભયાકુલ સંસાર સંસારમાં સર્વત્ર ભય ભય ને ભય જ વ્યાપી રહેલ છે, એમ તેને જણાય છે. તે જુએ છે તે “ભેગમાં... રોગનો ભય છે, કુલને પડવાનો ભય છે, લહમીમાં રાજાનો ભય છે, માનમાં દીનતાને ભય છે, બલમાં શત્રુને ભય છે, રૂપથી સ્ત્રીને ભય છે, શાસ્ત્રમાં વાદને ભય છે, ગુણમાં ખલનો ભય છે, અને કાયા પર કાળનો ભય છે. એમ સર્વ વસ્તુ તેને ભયવાળી દેખાય છે, માત્ર એક વૈરાગ્ય જ અભય છે, એવું તેને પ્રતીત થાય છે. આમ આ સંસાર ભયાકુલ હાઈ કેવલ દુઃખરૂપ જ છે, સંસારમાં જે જે સુખસાધન મનાય છે તે પણ બધાય પરમાર્થથી સુખાભાસરૂપ હાઈ દુઃખરૂપ જ છે, ઇંદ્ર-ચક્રવતી આદિની પદવી પણ દુખરૂપ જ છે, એમ તેના આત્મામાં નિશ્ચય થાય છે. કારણ કે પ્રત્યેક વખત મૃત્યુના ભયવાળો, રોગના ભયવાળે, આજીવિકાના ભયવાળ, યશ હશે તો તેની રક્ષાના ભયવાળો, અપયશ હશે તે તેને ટાળવાના ભયવાળો, લેણું હશે તો તેને લેવાના ભયવાળો, દેણું હશે તો તેની હાયવોયના ભયવાળો, સ્ત્રી હશે તો તેની ...ના ભયવાળો, નહિં હોય તો તેને પ્રાપ્ત કરવાના ખ્યાલવાળો, પુત્ર-પુત્રાદિક હશે તો તેની કડાકૂટના ભયવાળો, નહિં હોય તે તેને મેળવવાના ખ્યાલવાળ, ઓછી દ્ધિ હશે તે વધારેના ખ્યાલવાળે, વધારે હશે તે તેને બાથ ભરવાના ખ્યાલને, એમ જ પ્રત્યેક સાધનો માટે અનુભવ થશે.” શ્રીમદ્ રાજચંદ્ર એટલે તે મુમુક્ષુ પુરુષ ભાવે છે કે-હે જીવ! આ ભયરૂપ સંસારમાં ચારે ગતિમાં ભ્રમણ કરતાં તે અનંત દુઃખ પામે છે. ભીષણ નરક ગતિમાં, તિર્યંચ ગતિમાં, કુદેવ ગતિમાં, ને કુમનુષ્ય ગતિમાં તું તીવ્ર દુઃખને પ્રાપ્ત થયા છે, દારુણ અસદા દુઃખ વૈરાગ્યભાવના તેં ચિરકાળ સહ્યા છે, શારીરિક માનસિક દુઃખ તે વારંવાર અનુભવ્યા છે. હે જીવ! અશુચિ બીભત્સ ને મલમલિન એવા અનેક જનનીઓના ગર્ભાવાસમાં તું ચિરકાળ વસ્યા છે. સમુદ્રના પાણ કરતાં પણ વધારે માતાના ધાવણ તું ધાવ્યો છે. તારા મરણ સમયે સાગરજલ કરતાં પણ વધારે આંસુડા તારી માતાઓએ સાર્યા છે. મેરુપર્વત કરતાં પણ વધારે તારા કેશ-નખ વગેરે કપાયા છે. હે જીવ! આ x “भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालाद्भयं; माने दैन्यभयं बले रिपुभयं रूपे तरुण्या भयं । शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतान्ताद्भयं, સંઈ વસ્તુ મથાન્વિતં મુવિ કૃri જૈrણવામામ્ II” –શ્રી ભહરી (અર્થ માટે જુઓ-શ્રીમદ રાજચંદ્રકૃત ભાવનાબેધ). “ऐहिकं यत्सुखं नाम सर्व वैषयिकं स्मृतम् । न तत्सुखं सुखाभासं किन्तु दुःखमसंशयम् ॥" – શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત શ્રી પંચાધ્યાયી Page #298 -------------------------------------------------------------------------- ________________ (૨૦૨) ત્રિભુવન મળે તે સર્વ સ્થાનમાં વારંવાર ગમનાગમન કર્યું છે, સર્વ જીવો સાથે સર્વ પ્રકારના સંબંધો તે અનેક વાર કર્યા છે, ભુવનોદરમાં વર્તતા સર્વ પુદ્ગલ ફરી ફરી ગ્રસ્યા છે ને મૂકયા છે,–જગની એઠ તે વારંવાર હસે હસે ખાધી છે, તે પણ તું તૃપ્તિ પામ્યું નથી ! તૃષ્ણાથી પીડિત થઈને તેં ત્રણે ભુવનનું પાણી પીધું છે, તે પણ હારી તૃષ્ણાને છેદ થયા નથી ! માટે હે જીવ! હવે તે તું વિરામ પામ! વિરામ પામ ! “જડ ચલ જગની એંઠનો, ન ઘટે તુજને ભેગ હો મિત્ત.”—શ્રી દેવચંદ્રજી આમ દુઃખમય સંસારસ્વરૂપ ભાવતાં તેના અંતમાં વૈરાગ્યનો રંગ લાગે છે, એટલે તે ચિંતવે છે કે આ દુઃખદ સંસારનો કયા કારણથી, કેવી રીતે ઉછેદ થાય? હું આ ભવભયથી ઉભગ્ય છું. આ દુ:ખપ્રચુર અધ્રુવ અશાશ્વત સંસારમાં હું એવી શું કારણ કરૂં? કે જેથી કરીને હું દુર્ગતિ પ્રતિ ન જઉં. “ભવભયથી હું ઉભ, હવે ભવ પાર ઉતાર હે ”—(યશવિજ્યજી) વળી તે મુમુક્ષુ સપુરુષની, સંત મુનિજનની વિવિધ પ્રકારની સપ્રવૃત્તિ જોઈને દિંગ થઈ જાય છે. તેઓની પરમ અદ્ભુત ભક્તિ, પરમ અદ્દભુત આત્મશક્તિ, પરમ વિશુદ્ધ નિર્મલ તપશ્ચર્યા, પરમ ઉત્કૃષ્ટ ધર્મધ્યાન, પરમ પ્રશાંત ગંભીર વાધારા, સંતોનું ચિત્ર પરમ જ્ઞાનસંપન્ન શુદ્ધ ક્રિયાકલાપ, અને મેરુ જેવા મહાન સંયમભારનું ચરિત્ર! લીલાથી ધારણ, એ વગેરે તે સાધુપુરુષની સતપ્રવૃત્તિ નિહાળી તે તે આશ્ચર્યમાં લીન થઈ જાય છે, અને ચિંતવે છે કે આ આત્મારામ બ્રહ્મનિષ્ઠ મહાત્માઓનું સમસ્ત ચિત્ર ચરિત્ર કેમ જાણી શકાય ? કારણ કે આ સત્પનું ચરિત્ર ચિંતવવામાં આવે તો કવચિત્ કરુણ-કમળતા દેખાય છે, કવચિત્ તીક્ષણતા દેખાય છે, કવચિત ઉદાસીનતા દેખાય છે ! આમ પરસ્પર વિરોધાભાસી ગુણોનું એઓમાં દર્શન થાય છે! કારણ કે આ મહાજને સર્વ જીવોનું હિત કરવાવાળી કરુણા ધરાવે છે, કર્મનું વિદારણ કરવામાં તીક્ષણતા રાખે છે, અને ગ્રહણ-ત્યાગ પરિણામ વિનાની છા-સાક્ષીભાવરૂપ ઉદાસીનતા દાખવે છે! વળી એઓ યેગી પણ છે ને ભાગી પણ છે! વક્તા પણ છે ને મૌનધારી પણ છે. ત્રિભુવનના પ્રભુ પણ છે ને નિગ્રંથ પણ છે! આમ વિવિધ x “भीसणणरयगईए तिरियगईए कुदेवमणुगइए । पत्तोसि तिवदुःखं भावहि जिणभावणा जीव ॥ तिहुयणसलिलं सयलं पीयं तिहाइ पीडिएण तुमे । તો વિ જ તો કામ વિતરું મવમgF ઈત્યાદિ– ( જુઓ) શ્રી કુંદકુંદાચાર્યજીકૃત શ્રી ભાવપ્રાભૂત. “મધુ ચરાવથમ સંલifમ ટુવા રાખો કિં નામ સુરતમાં જાદું સુવાડું ન થા – શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર Page #299 -------------------------------------------------------------------------- ________________ તારાદષ્ટિ : “શાસ્ત્ર ઘણુ, મતિ થોડલી” (૨૦૩) વિરોધાભાસી તેમની ચિત્ર પ્રવૃત્તિ જણાય છે ! એમ પરમ આશ્ચર્યકારક એવી સપુરુષોની સમસ્ત ચિત્ર-વિચિત્ર આત્મચેષ્ટા, ચિતન્ય ચમત્કારો મહારાથી કેમ જાણી શકાય વાર? “કરુણા કેમલતા તીક્ષણતા, ઉદાસીનતા સેહે રે...શીતલ સર્વ જંતુ હિતકરણી કરુણ, કર્મ વિદારણ તીક્ષણ રે; હાનાદાન રહિત પરિણમી, ઉદાસીનતા વીક્ષણ રે....શીતલ શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિર્ગથતા સંગે રે, યોગી ભેગી વક્તા મોની, અનુપયોગી ઉપગે રે.શીતલ ઈત્યાદિક બહભંગ ત્રિભંગી, ચમતકાર ચિર દેતી રે; અચરિજકારી ચિત્ર વિચિત્રા, આનંદઘન પદ લેતી રે......શીતલ” શ્રી આનંદધનજી “તાહરી શૂરતા ધીરતા તીક્ષણતા, દેખી સેવક તણે ચિત્ત રા; રાગ સુપ્રશસ્તથી ગુણ આશ્ચર્યતા, ગુણ અદભુતપણે જીવ મા.”–શ્રી દેવચંદ્રજી કારણ કે – नास्माकं महती प्रज्ञा सुमहान् शास्त्रविस्तरः । शिष्टाः प्रमाणमिह तदित्यस्यां मन्यते सदा ॥४८॥ નથી અમારી મતિ મહા, શાસવિસ્તાર મહાન; શિષ્ટ અહીં પ્રમાણ એ, માને નિત આ સ્થાન. ૪૮ અર્થ:–અમારામાં મોટી બુદ્ધિ નથી, અને શાસ્ત્રવિસ્તાર તે ઘણું મટે છે, તેથી અહીં તે શિષ્ટ જ પ્રમાણ છે,-એમ આ દષ્ટિમાં સદા માને છે. વિવેચન ઉપરમાં જે કહ્યું કે “આ સાધુજનની ચિત્ર પ્રવૃત્તિ બધીય ન જાણુ શકાય, તેનું અહીં કારણ બતાવ્યું છે. આ દષ્ટિવાળે ભેગી ભાવે છે કે-હારામાં તે તેની મોટી બુદ્ધિ નથી કે તે કદી વિસંવાદ ન પામે-ખાટી ન પડે. અને પિતાની બુદ્ધિએકયાં હારી વછંદ મતિકલ્પનાએ કપેલા વિષપમાં તે વિસંવાદ આવ્યા વિના મંદ મતિ? રહેતું નથી. આમ હારી મતિ તે અતિ પામર છે–અલ્પવિષયા છે, અને શાને વિસ્તાર તે ઘણું ઘણું મટે છે. શ્રતસાગરને પાર વૃત્તિ-નામા મદતી પ્રજ્ઞા–અમારી પ્રજ્ઞા-બુદ્ધિ મેટી નથી, સંવાદિની નથી; કારણ કે સ્વપ્રજ્ઞાથી વિકલ્પિતમાં વિસંવાદનું દર્શન થાય છે, તેટલા માટે. તથાજુમદાર શસ્ત્રવિરત-શાસ્ત્રવિસ્તાર અત્યંત મહાન–મે છે –તે તે પ્રવૃત્તિના હેતુપણુએ કરીને. આમ-રિણાદ-સાધુજનોને સંમત એવા શિષ્ટ પુરુષો, કમાનિદ-આ વ્યતિકરમાં-પ્રસંગમાં પ્રમાણભૂત છે. સંવિત્તિ-તેટલા માટે આમ, કહ્યાં મને જવા-આદષ્ટિમાં સદા માને છે. જે તેઓએ આચર્યું છે તે જ યથાશક્તિ સામાન્યથી કરવું યુક્ત છે, એમ અર્થ છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ (૨૦૪) યોગદષ્ટિસમુચ્ચય પામતાં મહામતિવાળા મહાજનો પણ થાકી જાય છે ત્યાં હારા જેવા પામરનું શું ગજું? હારી ચાંચ તેમાં કેમ મૂડી શકે ? “અનંત ગમ, પર્યાય, અર્થ, હેતુ, નય, ને શબ્દરૂપ રત્નોથી ધનાઢ્ય-સમૃદ્ધ એવા સર્વજ્ઞ શાસન-પુરમાં પ્રવેશવું અબહુશ્રુતને દુષ્કર છે. તે પછી શ્રુત-બુદ્ધિx વિભવથી પરિહીન એવો હું કે જે પોતાની અશક્તિ વિચાર્યા વિના તેમાં પ્રવેશ કરવા ઈચ્છું છું, તે તો વેરાઈ ગયેલા દાણાના કણ વિણવા ઈચ્છતા રંક ભીખારી જે છું ! ત્રિપદીમાત્રના ગ્રહણથી જેને દ્વાદશાંગીનું જ્ઞાન થતું હતું, એવા પૂર્વ પુરુષસિંહોને અનંત સાગર જેવો, જ્ઞાનાતિશય જ્યારે સાંભળીએ છીએ ત્યારે બિન્દુ જેવા પણ નહિં એવા જ્ઞાનથી “આગમધર-શ્રતધર” કહેવાતા વર્તમાનકાળના પુરુષોને પણ મદને અવકાશ નથી, તે હારા જેવા મંદમતિનું તે તેમાં સ્થાન જ કયાં છે ? “સ જેમાં અમલ જલ છે અર્થગંભીર મીઠ, સિદ્ધાન્તના પ્રબળ ઉછળે જ્યાં તરંગો ગરીઠા, યુક્તિરૂપી સરસ સરિતા સંગમસ્થાન યત્ર, ચારૂ એ શ્રુતજલનિધિ વર્ણવા કણ શક્ત? ધીમેતેની પણ અતિગતિ તાગ જેને ન લાવે, બુદ્ધિ જેમાં બુધ જન તણી કયાંય નિરુદ્ધ થા, દેખીને જ્યાં ગુણ ગણમણિ ચિત્ત થાયે પ્રસા, ચારૂ એ શ્રુત જલનિધિ વર્ણવા કેણ શક્ત?”—મનંદન (ડો. ભગવાનદાસ) આમ હારી અલ્પમતિ અપાર શાસ્ત્રસમુદ્રને પાર પામી શકે એમ નથી, માટે અત્રે તે સંતજનેને સંમત એવા શિષ્ટ પુરુષ જ મહારે પ્રમાણ કરવા યોગ્ય છે, તેઓએ જેમ કહ્યું છે તેમ જ તહેવા ગ્ય છે, તેઓએ જે આચર્યું છે તે જ યથાશક્તિ સામાન્ય પણે મહારે આચરવા યોગ્ય છે, મહારે મન તે તેઓનું વચન જ મનનીય ને માનનીય છે માટે મહારે હારું જૂઠું ડફાણદોઢડહાપણ કરવા યોગ્ય નથી. “મહાકનો ન જત: a :–મહાજન જે માગે ગયા તે માર્ગને અનુસરવું એ જ મહારું કર્તવ્ય છે, અને એમ ભાવથી કરીશ તો સુયશની પ્રાપ્તિ મને અવશ્ય થશે.* * “વાઘનતામપર્ધાતુનરાતનાટ્યમ્ | सर्वशशासनपुरं प्रवेष्टुमबहुश्रुतैर्दुःखम् ॥ श्रुतबुद्धिविभवपरिहीणकस्तथाप्यहमशक्तिमविचिन्त्य । द्रमक इवावयवोञ्छकमन्वेष्टुं तत्प्रवेशेप्सुः ॥ पूर्वपुरुषसिंहानां विज्ञानातिशयसागरानन्त्यम् । યુવા સાંગતપુરવાર કર્થ સ્વયુદ્ધથા મહું ચાનિત ”—શ્રી ઉમાસ્વાતિવાચકપ્રણીત પ્રશમરતિ * “તરમત રાā પ્રમા તે, લાવાર્થ ચરિત.. શાશ્વ શાસ્ત્રવિધાનોરું જ કર્તાિદ્ધતિ ”-ગીતા-અ. ૧૬ Page #301 -------------------------------------------------------------------------- ________________ તારાદષ્ટિ માશંશ-કળશ કાવ્ય (૨૦૫) “શાસ્ત્ર ઘણા મતિ થોડલી.મન શિષ્ટ કહે તે પ્રમાણ રે...મન સુયશ લહે એ ભાવથી....મન મ કરે જૂઠ ડફાણ રે.મન”—ગ સઝાય-૨-૫ તારાદષ્ટિનો સારાંશ આ તારાદષ્ટિમાં– (૧) દર્શન, છાણાના અગ્નિકણ જેવું મંદ વીર્ય–સ્થિતિવાળું હોય. (૨) ગનું બીજું અંગ નિયમ હોય. (૩) ઉદ્વેગ નામના બીજા ચિત્તષને ત્યાગ હોય. (૪) જિજ્ઞાસા નામને બીજે ગુણ પ્રગટે. તે ઉપરાંત આ ગુણસમૂહ પણ હેય-(૧) યોગકથાઓ પ્રત્યે પરમ પ્રેમ. (૨) શુદ્ધ ગીઓ પ્રત્યે બહુમાન, તેઓને યથાશક્તિ ઉપચાર. તેથી હિતેાદય, શુદ્ર ઉપવહાનિ અને શિષ્ટસમ્મતતા. (૩) ભવભય પલાયન. (૪) ઉચિત આચરણ, અનુચિત અનાચરણ. (૫) અધિક ગુણવંત પ્રત્યે જિજ્ઞાસા. (૬) નિજ ગુણહીનતાથી ખેદ–ત્રાસ. () ભવરાગ્ય સંસારથી છૂટવાની કામના. સત્પુરુષોની ચિત્ર પ્રવૃત્તિથી આશ્ચર્ય. (૯) “શિષ્ટ કહે તે પ્રમાણ એવી ભાવના, સ્વછંદ ત્યાગ. તારાદષ્ટિનું કણક – ૨ દર્શન | ગાંગ | દેવયાગ | ગુણપ્રાપ્તિ બીજાં ગુણસમૂહ નિયમ જિજ્ઞાસા છાણાના અગ્નિકણુ ઉગ ત્યાગ (અનુદેગ) ગિકથાપ્રીતિ, યોગીજન પ્રતિ બહુમાન-ઉપચાર. ઈહિતેાદય, ઉપદ્રવનાશ, શિષ્ટ1 સંમતતા, ભવભય પલાયન. ઉચિત આચરણ, અનુચિત અનાચરણું. ગુણવંત પ્રતિ જિજ્ઞાસા, નિજ ગુણહાનિથી ખેદ. { ભવવૈરાગ્ય, શિષ્ટ પ્રમાણુતા. કળશ કાવ્ય – મંદાક્રાંતા - તારામાંહી પ્રથમ કરતાં દષ્ટિ ખૂલ્ય વધારે, યોગી ઉંચું દરશન કંઈ ગેમ યાગ્નિ શું ધારે; સશ્રદ્ધાથી યુત શ્રુતપશે તે સદા સંચરે છે, મુમુક્ષુ તે સિંહશિશુ સમે મોક્ષમાર્ગે ચરે છે. ૩૧. Page #302 -------------------------------------------------------------------------- ________________ (૨૦૧૬) યોગદહિસરુસ્થય સોગોના અમલ જલથી ચિત્તનો મેલ છે, શોચાચારશુચિ રુચિ અતિ વેગી આ શુદ્ધ સૂગાતે તે અશુચિ તનથી, શુદ્ધ નિર્લોભ ભાવે, સત્વવૃદ્ધિ સુમનપણું ને યોગ્યતા પેગ પાવે. ૩૨. સંતેષી આ ક્ષણ પણ તણાયે ન તૃષ્ણા–તરંગે, આત્મામાંહી નિત રત રહે તુષ્ટ સંવેગ રંગે; મર્યાદા તે પરિગ્રહ તણું નિયમે નિત્ય આણે, તૃષ્ણા ખાડે કઠિન પૂરો જાણી સંતોષ માણે. ૩૩. સમ્યગૂજ્ઞાને યુત તપ તપે શક્તિ શું આ યશસ્વી, ને આત્મામાં તપથી પ્રતાપે આ પ્રતાપી તપસ્વી; સશાસ્ત્રોનું મનન કરતા એહ સ્વાધ્યાય ધ્યાવે, દેહાધ્યાસ ત્યજી જ૫ જપે ભાવના આત્મભાવે. જેનું શુદ્ધ સ્વફૅપ પ્રગટયું, જ્ઞાન એશ્વર્ય જેનું, યોગીન્દ્રોયે ધર મન ધરી ધારતા ધ્યાન જેનું એવા સાચા ઈશવર ગુણે ચિત્તસંધાન જામે, ગાતાં થાતાં ભજન કરતાં આત્માનું ભાન પામે. ૩૫. યેગે ધારે નહિં અણગમ, વેઠ તો ના જ કાઢે, કિંતુ તેમાં દિન દિન પ્રતિ ભક્તિ ઉલ્લાસ વધે હું છું કેણ સ્વરેં મુજ શું? જાણવા તત્વ ઝંખે, ઉત્કંઠાથી તરસ બુઝવા ચાતકે જેમ કંખે. ૩૬. સગોની અમૃત સરખી સતકથાઓ ગમે છે, જાણી તેને દુરલભ અતિ ચિત્ત તેમાં રમે છે; કામાદિની વિષ સમ કથામાંહિ ના ચિત્ત ચૂંટે, સોએ ચાખી ફરી ફર ફરી એઠને કણ બટે? ૩૭. સાચા જેગીજન મહત જે શુદ્ધ સગ સાથે, તેના પ્રત્યે નિત નિત બહુ ભક્તિ સન્માન વધે, સેવા તેની વિનયથી કરે શક્તિશું ભક્તિભાવે, ને આત્માનો અનુગ્રહ કરૂં ચિત્તમાં એમ ધ્યાવે. ૩૮. Page #303 -------------------------------------------------------------------------- ________________ હારાજ ! કળા કાર્યો (૧૦) ૩૯. ૪૦. ૪૧. તેથી તેને સુફળ મળતું યાગવૃદ્ધિ સ્વરૂપ, લાલે બીજા પણ બહુ મળે આનુષંગી અનૂપી; કલ્યાણને ઉદય વધતે, હાણ ઉપદ્રવોની, માની શિષ્ટ શિર પર ઘરે આણ તે સજજનોની. આ મુમુક્ષુ ભવ થકી બહુ ના હવે તે ડરે છે, “માથે ધીંગે ધણું” પ્રભુન કે વાળ વાંકે કરે છે, તે તે કૃત્યે ઉચિત મહિં તે આવવા દે ન ખામી, ના ક્રિયાયે અનુચિત કરે તે અજાણે નકામી. ઊંચી સ્થિતિમય દશા ધારતા ગિઓની, ઊંચી ક્રિયા નિરખી તલસે જાણવા તે જુઓની ! તે સંતોનું ધન ધનપણું ચિંતવે, છેષ ટૂટે, ને પિતાની વિકલ કરણી દેખી સંગ્રાસ છૂટે. ભારી દુખસ્વફૅપ સઘળો એહ સંસાર ભાસે, કયા હેતુથી? કઈ જ રીતથી તાસ ઉછેદ થાશે? આ સંતની ક્યમ વિવિધ આ સક્રિયાઓ જણાશે? એવું એવું બહુ તલસતો આ મુમુક્ષુ વિમાસે. મહારામાં તે નથી મતિ મહા, શાસ્ત્ર વિસ્તાર માટે, તેથી અત્રે મતિકલપનારૂપ સ્વછંદ ; શિeો સાચા સતજનમતા સર્વથા છે પ્રમાણે, એવું માની મન મહિં સદા ડોળ ના ડફણ. અનુદ્ધ વાધે વેગ કથા પ્રીતિ, સાધે સોગ સાધના સત સેવા સંતની લાધે, બાધે દુષ્ટ કુવાસના. ત્યજ તે ભાવભેગને, સર્જત યોગસાધનો, ભજ તો ભગવાન્ યોગી, તે મનઃસુખનંદને. ૪૨. ૪૩. ૪૪. ૪૫. ॥ इति सुमनोनंदनीबृहत्टीकारूपविवेचनेन सप्रपञ्चं विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशाने द्वितीया तारादृष्टिः ।। Page #304 -------------------------------------------------------------------------- ________________ બલા દ્રષ્ટિ તારાદષ્ટિ કહી. હવે “બલા' કહેવામાં આવે છે, તેથી અત્રે કહે છે. सुखासनसमायुक्तं बलायां दर्शनं दृढम् । परा च तत्त्वशुश्रूषा न क्षेपो योगगोचरः ॥ ४९ ॥ સુખ આસન સહ દર્શન, દઢ હેય બલામાંહિ; તાવશુશ્રુષા પરમ ને, ક્ષેપ યુગમાં નાંહિ, ૯ અર્થ:–બલા દષ્ટિમાં સુખ આસન સંયુક્ત દઢ દર્શન, અને પરમ તત્વશુષા-તરવ સાંભળવાની ઈચ્છા હોય છે. તથા પેગ વિષયમાં ક્ષેપ હોતો નથી. વિવેચન ત્રીજી દષ્ટિ બલા કહી, કાષ્ઠ અગ્નિ સમ બેધ; ક્ષેપ નહિં આસન સધેજી, શ્રવણુ સમીહા શોધ રે.. જિનાજી ! ધન ધન તુજ ઉપદેશ.”—યોગo સક્ઝાય રૂ-૧ ત્રીજી બલા નામની દ્રષ્ટિમાં આગળ કહેલા અનુક્રમ પ્રમાણે આ પ્રકારે ચભંગી હોય છે -(૧) દર્શન, કાષ્ઠ અગ્નિકણ સમાન, (૨) ગનું ત્રીજું અંગ આસન, (૩) ક્ષેપ નામના ત્રીજા આશય દેષને ત્યાગ, (૪) શુશ્રષા નામના ત્રીજા ગુણની પ્રાપ્તિ હોય છે. વૃત્તિ-સુલાતનરમાશુ–સુખાસનથી સમાયુક્ત, સ્થિર સુખાસનવાળું, વસ્ત્રાગાં-બલા દષ્ટિમાં, રન-દર્શન, પૂર્વે કહ્યું હતું તે (સત શ્રદ્ધાવાળો બોધ તે દર્શન), ૮-દઢ,-કાછ અગ્નિકની ઉપમાવાળું છે. એટલા માટે. ઘા = સરવશુશ્રષા-અને પરમ તત્ત્વશુશ્રુષા, તવ સાંભળવાની પરમ ઈરા, ઉત્કંઠા, ૧ મે રોજગા -ગોચર-ગવિષયક ક્ષે૫ હોતો નથી. તે અનહેગજન્ય હોય છે, એટલા માટે. Page #305 -------------------------------------------------------------------------- ________________ બલાદણ કાઈ અગ્નિ સમ બેધ, ત્રીજું માંગ આસન (૨૦૦૯) ૧. દર્શન : કાષ્ઠઅગ્નિ સમ બેધ બલવાળી તે બલા. આ દષ્ટિમાં દર્શન એટલે કે સતશ્રદ્ધાવાળ બોધ પણ આગલી બે દષ્ટિ કરતાં વધારે બળવાન દત હોય છે, કંઈક વિશિષ્ટ પ્રકારના હોય છે, અને તેને કાષ્ઠ અગ્નિકના પ્રકાશની ઉપમા છાજે છે. કાષ્ઠન-લાકડાને અગ્નિ, તૃણ ને છાણાના અગ્નિ કરતાં વધારે પ્રકાશવાળે, વધારે સ્થિતિવાળ ને વધારે વિયવાળો હોય છે. તેમ આ દષ્ટિને બોધ પણ મિત્રો ને તારા દષ્ટિ કરતાં અધિક દઢતાવાળ, અધિક સ્થિતિ વાળ ને અધિક બલ–સામર્થ્યવાળ હોય છે. જેથી કરીને તેના જીવનમાં આચરણરૂપ પ્રયોગ કરતી વેળાએ પટુ-નિપુણ જેવી સ્મૃતિ રહે છે, કારણ કે તેને સંસ્કાર લાંબા વખત ટકે છે, અને તેથી કરીને પ્રજનભૂત પ્રગની એટલે કે અર્થપ્રગની માત્ર પ્રીતિથી કંઇક યત્નનો સંભવ હોય છે. આમ અપેક્ષાએ અત્રે દઢ-બળવાન દર્શન હોય છે. એટલે આગળ કહેલા દષ્ટિ-દર્શન શબ્દના લક્ષણ પ્રમાણે, અહીં પુરુષની ને પુરુષના વચનામૃતજીની-સશાસ્ત્રની બળવત્તર શ્રદ્ધા હોય છે, અને એવી શ્રદ્ધાથી સંયુક્ત બેધ પણ વધારે બળવાળો હોય છે. એટલે આ દષ્ટિવાળે મુમુક્ષુ સપુરુષ સદ્દગુરુને પરમ ભક્ત હોય છે, સતુશાસ્ત્રની આજ્ઞાનો દઢ આરાધક હોય છે. એથી કરીને તે સતશાસ્ત્રને અનુકૂળ પ્રવૃત્તિ કરે છે, અસપ્રવૃત્તિથી વિરામ પામે છે, અને સતપ્રવૃત્તિપદને પાસે ને પાસે ખેંચતા જાય છે. ૨. ત્રીજું ચગાંગ આસન અત્રે ગનું ત્રીજું અંગ આસન પ્રાપ્ત થાય છે; સુખાસન, સ્થિર આસન હોય છે, આસનની ઢઢતા હોય છે, આગલી બે દષ્ટિમાં યમ, નિયમ એ બે ગાંગની પ્રાપ્તિ પછી સ્વાભાવિક ક્રમે અહીં દઢ આસનની પ્રાપ્તિ હોય છે. કારણ કે જેમ જેમ યમ–નિયમની દઢતા થતી જાય છે, જેમ જેમ યમ-નિયમ આત્મામાં પરિણામ પામતા જાય છે, તેમ તેમ જીવ ગમાર્ગમાં દઢ સુખાસન જમાવતો જાય છે, દઢ બેઠક કરતે જાય છે, સ્થિર થતું જાય છે. અહીં પદ્માસન, પર્યકાસન આદિ બાઢા આસન ઉપરાંત મુખ્યપણે અત્યંતર આસન ની વાત સમજવાની છે. આ જીવ અનાદિ કાળથી પર વસ્તુમાં અધ્યાસ–આસન કરી બેઠો છે, પરવસ્તુને પિતાની માની તે ઉપર ચઢી બેઠો છે ! એવી અનાદિની પરવસ્તુની બેઠક ઉઠાવી લઈ, પોતાના આત્મસ્વરૂપમાં આસન કરવું–બેઠક લેવી તે પરમાર્થથી સુખાસન છે. તેની સાથે મનની ને શરીરની ચપળતા દૂર કરવા માટે બાહા દઢ આસનની સાધના પણ સહકારીપણે-આલંબનપણે ઉપકારી થાય છે, કારણ કે જીવ એક સ્થળે સ્થિર થઈને બેસે તે તેને મનેઅચપળ થાય છે, ને તેને ધર્મધ્યાનની અનુકૂળતા મળે છે. આસન ૨૭ Page #306 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૦) યોગ દિસમુચ્ચય દઢતાથી અંતરાયના વિજય યાય છે,× દ્વન્દ્વોના અભિધાત થતા નથી, અને હૃષ્ટ દેષના પ્રણિધાનપૂર્વક પરિત્યાગ થાય છે. સુખાસન આ ‘સુખાસન' શબ્દ સમજવા જેવા છે. ‘સ્થિરણુલમાલનમ્ ’ (પા૦ યા૦ ૨-૪૬). સુખાસન એટલે જ્યાં સુખેથી-આરામથી-લહેરથી મેસી શકાય એવું સ્થિર હાય તે આસન. ઉદ્વેગ ન પમાડે એવું સ્થિર આસન તે સુખાસન. જે આસન ડગમગતું હાય, અસ્થિર હાય, જ્યાં સુખેથી-આરામથી બેસી શકાય એવું ન હેાય, તે સુખાસન ન કહેવાય જેમ ડગમગતા પાયાવાળી કે ભાંગી તૂટી કે ખૂંચે એવી ખુરશી સુખાસન ન કહેવાય, પણ સ્થિર પાયાવાળી, અખંડ સુંદર ગાદીવાળી હાય તે સુખાસન કહેવાય; તેમ પરમા માં, અધ્યાત્મ પરિભાષામાં પણુ, પર વસ્તુનું જે આસન તે અસ્થિર, ડગમગતું, બેસતાં ખૂંચે એવું દુ:ખદાયક છે, માટે તે સુખાસન નહિ, પણ દુ:ખાસન છે! સાચું ‘સુખાસન ’ તે એક નિજ સહુજ આત્મસ્વરૂપપદ છે. કારણ કે તે જ અત્યંત સ્થિર, નહિ. ડગમગતું, ને બેસતાં સુખદાયક પરમ આનંદ ઉપજાવનારૂં છે, માટે તે જ પારમાર્થિક સુખાસન છે. જેમ જેમ તેવા ભાવ સુખા સનમાં જીવ એસે છે, તેમ તેમ તેને સુખની- પરમાનંદની આર લહરીએ છૂટતી જાય છે. આમ જેમ બને તેમ દેહાધ્યાસ છેડતા જઇ, આત્મારામી બનતા જવું, તે આસન નામના ત્રીજા ચેગ અંગની સિદ્ધિ છે. “ છૂટે દેહાધ્યાસ તે, તું કો નહિં કર્મ, તું ભાક્તા નહિ' તેના, એજ ધર્મના મ.”— શ્રી આત્મસિદ્ધિ 66 આતમબુદ્ધે હા કાયાદિકે ગ્રહ્યો, બહિરાતમ અરૂપ....સુગ્યાની કાયાદિકે હા સાખીધર થઇ રહ્યો અતર આતમરૂપ....સુ૦′′—શ્રી આન ધનજી ૩. અક્ષેપ ત્રીજો જે ‘ક્ષેપ’ નામના ચિત્તદોષ કહ્યો હતા, તેના અહીં ત્યાગ હાય છે. કારણુ કે આગલી એ દૃષ્ટિમાં ખેદ્ય અને ઉદ્વેગ નામના એ દોષ દૂર થયા પછી આ દોષ પણ દૂર થાય છે. પ્રથમ ખેદ એટલે યેાગક્રિયા પ્રત્યે મનનું અઢપણું-થાકી જવું તે દૂર થાય છે. એટલે પછી તે યોગક્રિયા પ્રત્યેના દ્વેષરૂપ-અણગમારૂપ ઉદ્વેગ દોષ ટળે છે, વેડિયાપણું દૂર થાય છે. અને પછી સ્વાભાવિક ક્રમે ‘ક્ષેપ' દાષ પણ ટળે છે. ક્ષેપ એટલે ફૂંકાવું તે (ક્ષિપ્ ધાતુ પરથી ). ચિત્તનું જ્યાં ત્યાં ફૂંકાવું-દોડવું તેનું નામ ક્ષેપ. કોઇ પણ ક્રિયા કરતાં કરતાં વચ્ચે વચ્ચે ત્યાંથી ઉખડી ઉખડીને ચિત્ત બીજે બીજે સ્થળે આડું-અવળુ " अतोऽन्तरायविजयो द्वन्द्वानभिहतिस्तथा । X પ્રટ્રોવર્ષારસ્થાનઃ પ્રવિધાનપુર:૧૬: ॥ ’--શ્રી યશાકૃત દ્વા॰ દ્વા॰ 66 'તતો દ્વન્દ્વામિઘાતઃ ॥ ’શ્રી પાત ંજલ યા, સુ ૨-૪૮ Page #307 -------------------------------------------------------------------------- ________________ બલાષ્ટિ : અક્ષેપ, · મનહુ કિમહી ન ભાડે ’ C ( ૨૧૧ ) ગયા કરે તે ક્ષેપ. જેમ શાલિને ઉખેડી ઉખેડીને ખીજે વાવવાથી તેનુ ફળ હાતું નથી, તેમ ઉખડી ઉખડીને અન્યત્ર દોડતા-ઝવાં નાંખતાં ચિત્તથી થતી ક્રિયાનું યુદ્ધ ફળ હાતું નથી. (જુઓ પૃ. ૮૫). આવી ચિત્તની ડામાડાળ અવસ્થા તે ક્ષેપ છે. આ Àપ દોષના અહીં ત્યાગ થતાં અક્ષેપ હૈાય છે. આ વિક્ષેપ વિનાનું એવું અવિક્ષિપ્ત મન તેજ આત્માનું તત્ત્વ છે, વિક્ષિપ્ત મન તે આત્માની બ્રાંતિ છે. એમ જાણીને આ દૃષ્ટિવાળા ચેગી પુરુષ જેમ અને તેમ મનને અવિક્ષેપ રાખે છે, વિક્ષેપ પામવા દેતા નથી. તે પ્રતિક્રમણ કરતા હાય કે સામા યિક કરતા હોય, તે પ્રભુભક્તિ કરતે હાય કે સદ્ગુરુવંદન કરતા હાય, પણ તેનું મન ખીજે આડુ અવળુ જતું નથી, ડામાડોળ થઇ પર વસ્તુમાં ગમન કરતું નથી. સામાયિક કરતાં ઢેઢવાડે ગયેલા શેઠની જેવું તે નથી કરતાઃ— એક ગૃહસ્થ હતા. તે સામાયિકમાં બેઠેલા. દરમ્યાન વિચારચક્રે ચડી જઇ, ચામ ડાના વેપારી અમુક ચમારને ત્યાં જવું છે ને એની સાથે આમ આમ વાત કરવી છે એવી તે મનમાં ઘડભાંજ કરવા લાગ્યા ! તે તેમ બડબડવા પણ માંડ્યા ! તે છેાકરાની વિચક્ષણ વહુએ સાંભળ્યું. તેવામાં કાઇ આવ્યું ને પૂછ્યું કે શેઠ ઘરમાં છે કે ? વહુએ પાધર જવાબ આપ્યા—ઘરમાં નથી, ઢેઢવાડે ગયા છે! પછી સામાયિક પૂરી થયે, શેઠે વહુને પૂછ્યું-હું તે! ઘરમાં હતા, છતાં તું ખાટુ કેમ એટલી ? ડાહી વહુએ જવાબ આપ્યાસસરાજી! આપનું શરીર ઘરમાં હતું ને સામાયિકમાં બેઠું હતું, પણ આપનું મન શું ઢઢવાડે હેાતું ગયું ? તે સાંભળી શેઠને પેાતાની ભૂલનું ભાન આવ્યું ને પેાતાના ચિત્તનો ચ'ચલતા માટે પશ્ચાત્તાપ થયેા. આ મુમુક્ષુ પુરુષ જેમ બને તેમ પરભાવમાંથી મનને પાછું વાળે છે, કારણ કે તેને અવિદ્યાભ્યાસના સંસ્કાર દૂર થઈ રહ્યા છે, ને જ્ઞાનસંસ્કાર પ્રાપ્ત થઇ રહ્યા છે. એટલે રાગ-દ્વેષ-માહાદિ ભાવે! તેને ઝાઝા ક્ષેાભ પમાડી શકતા નથી; તીવ્ર કષાયે તેની ચિત્તભૂમિને ખૂંદી નાંખો ખળભળાટ મચાવતા નથી; વિષયાનુ આકર્ષણ તેના મનને ડામાડોળ કરતું નથી; માન-અપમાન, સુખ-દુઃખ, હર્ષ-શેાક વગેરે દ્વન્દ્વો તેના ચિત્તને વિક્ષેપ ઉપજાવતા નથી; અર્થ કથા, કામકથા કે કોઈ પણ પ્રકારની વિકથા તેના ચિત્તને આકર્ષતી નથી. * " अविक्षिप्तं मनस्तत्त्वं विक्षिप्तं भ्रान्तिरात्मनः । धारयेत्तदविक्षिप्तं विक्षिप्तं नाश्रयेत्ततः ॥ अविद्याभ्याससंस्कारैरवशं क्षिप्यते मनः । तदेव ज्ञानसंस्कारैः स्वतस्तत्त्वेऽवतिष्ठते ॥ अपमानादयस्तस्य विक्षेपो यस्य चेतसः । નવમાનાટ્યસ્તસ્ય ન શો ચચ શ્વેતસ: I’—શ્રી પૂજ્યપાદસ્વામીજીકૃત સમાધિશતક Page #308 -------------------------------------------------------------------------- ________________ (૨૧૨) યોગદરિસમુચ્ચય કારણ કે આ મહાનુભાવ મુમુક્ષુ આ મન-મર્કટના તરકટને સારી પેઠે જાણે છે. કઈ પણ કાર્ય કરતાં આ મનરૂપ વાંદરું જ્યાં ત્યાં દોડ્યા કરે છે-ફેંકાયા કરે છે, વિક્ષેપ પામે છે. માટે તેને છુટું રેઢું ન મૂકવું જોઈએ, એમ તે સમજે છે. મનડું મિહી કારણ કે તે ચિતવે છે કે-રાત્રે ક દિવસે, વસતિમાં કે ઉજજડ સ્થાનમાં, ન બાઝે” ગમે ત્યારે આ મન ઘડીકમાં આકાશમાં ને ઘડીકમાં પાતાલમાં જાય છે ! | મુક્તિના અભિલાષી એવા તપસ્વીઓ જ્ઞાન-ધ્યાનને અભ્યાસ કરે છે, ત્યાં તો આ દશમન જેવું મન કંઈક એવું ચિંતવે છે કે જેથી તે અવળે પાસે નાંખી દે છેઉધે રવાડે ચઢાવી દે છે! મોટા મોટા શાસ્ત્રના જાણકાર જે “આગમધર' કહેવાય છે, તેમના હાથે પણ આ મનડું કોઈ પણ પ્રકારે અંકાતું નથી–મદેન્મત્ત હાથીની જેમ અંકુશમાં આણ શકાતું નથી! અને કયાંક જે તેને હઠ કરીને હડકાવવામાં આવે છે-તિરસ્કાર કરીને કૂતરાની જેમ હડધૂત કરવામાં આવે છે, તો તે વ્યાલની જેમ વાંકું થઈને બેસે છે, ઉલટું આડું ફાટે છે ! આ મનને જે ઠગ કહીએ તો ઠગતું દેખાતું નથી, ને શાહુકાર પણ તે છે નહિં! તે બધાયમાં છે ને બધાયથી અલગું છે ! એ આશ્ચર્ય મનમાં ઉપજે છે! ને મનમાં સમાય છે ! હું જે જે કહું છું તે તે આ દુર્જન કાને ધરતો નથી, ને “કાલ” આ૫મતે રહે છે ! ગમે તે સુર, નર કે પંડિતજન સમજાવે તે ૫ણ આ હારે શાળા-મહા રોશાળ સમજ સમજે એમ નથી ! હું તો જાણતો હતો કે આ મન નપુંસકલિંગી છે, પણ આ તે બધાય “મરદ”ને ઠેલે મારે છે–ઠેબે ચડાવે છે ! બીજી વાતમાં તો “પુરુષ’ સમર્થ છે, પણ આ મનડાને કોઈ જેર કરી શકતું નથી! મને આવું દુરારાધ્ય છે, રીઝવવું–વશ કરવું મુશ્કેલ છે, માટે “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું” એ વાત હું ખોટી માનતો નથી. આવા મનને હું જેમ જેમ જતન કરીને રાખવા જઉં છું, તેમ તેમ તે અળગું ને અળગું ભાગતું જાય છે ! કઈ રીતે બાઝતું નથી! ઠેકાણે આવતું નથી ! “મનડું કિમહી ન બાઝે હે કુંથુ જિન! મનડું કિમહી ન બાઝે; જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અળગું ભાજેહા કુંથુરા રજની વાસર વસતિ ઉજડ, ગયણ પાયાલે જાય, સાપ ખાય ને મુખડું થોથું, એહ ઉખાણે ન્યાયહા કુંથુરા મુક્તિ તણા અભિલાષી તપિયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે; વયરીડું કાંઈ એહવું ચિંતે, નાંખે અવળે પાસે...હે કંથ, આગમ આગમધરને હાથે, ના'વે કિણવિધિ આંકું, કિહાં કણે જો હઠ કરી હટકું, તે વ્યાલ તણી પરે વાંકું હે કુંથુરા ઠગ કહું તે ઠગતું ન દેખું, શાહુકાર પણ નહિ; સહુ માંહે ને સહુથી અળગું, એ અચરિજ મનમાંહિ હે કુંથુરા Page #309 -------------------------------------------------------------------------- ________________ બલાદષ્ટિ : દુરારાધ્ય મનમર્કટ, તત્ત્વશુશ્રૂષા જે જે કહું તે કાન ન ધારે, આપ મતે રહે કાલે!; સુર નર પંડિત જન સમજાવે, સમજે ન મહારા શાળા....હૈ। કુંથુ મે જાણ્યુ એ લિ ંગ નપુંસક, સકલ મદને ઠેલે; બીજી વાતે સમરથ છે, નર, એહુને કાઇ ને જેલે....હા કુંથુ મન સાધ્યુ' તેણે સઘળું સાધ્યુ, એહ વાત નહિ' ખેાટી; એમ કહે તે નિયમાનું, એ કહી વાત છે મેાટી....હા કુંથુ॰”—શ્રી આનદુધનજી (૨૧૩) એમ ચિંતવી તે વિચારે છે કે-આવા ચંચલ દુરારાધ્ય મનને મ્હારે શી રીતે ઠેકાણે આણવું? કારણ કે પાણીમાં પથરા પડતાં પાણી જેમ ડાળાઇ જાય છે, તેમ આ મ્હારૂં દુષ્ટ મન પણ જ્યાં ત્યાં ગમનરૂપ વિક્ષેપના પથરા પડતાં ડાળાઇ મનમર્કટને કેમ જાય છે. ‘આ ચંચલ મન તા મથન કરનારૂં ને અત્યંત મળવાન છે. ઠેકાણે આણવું ? વાયુની જેમ તેના નિગ્રહ કરવા ઘણુા કઠિન છે.'× માટે હવે મ્હારે કેમ કરવું? વૈરાગ્ય ને અભ્યાસના ઉગ્ર પ્રયાસ નહિ કરવામાં આવે તા આ મન કદી વશમાં આવવાનું નથી, એ તા એના સ્વભાવ પ્રમાણે ચારે કાર ભટક્યા કરવાનું છે; માટે આ મનરૂપ વાંદરાને કાંક બાંધી રાખું તેા ઠીક! અથવા એના જોગુ કાઇ કામ સોંપી દઉં એટલે એ બિચારૂ ભલે ચઢ–ઉતર કર્યા કરે! એમ વિચારી તે, જેણે તે મનના જય કર્યાં છે, એવા પરમાત્મ પ્રભુના ચરણરૂપ થાંભલા સાથે આ મનને પ્રેમની સાંકળથી બાંધી રાખે છે! એટલે એ બાપડું આડું અવળું ચસી શકતું નથી! અથવા તે અને શ્રુત-ક ંધમાં રમવા માટે છૂટું મૂકી ઘે છે, એટલે તેમાં તે ભલે આરાહણુ-અવ રાહણ કર્યા જ કરે! ભલે આત્મારૂપ ફળ ધરાઇ ધરાઇને ખાવા હાય તેટલા ખાય! ભલે વચનરૂપ પાંદડાને ચૂંટી કાઢે! ભલે નયરૂપ શાખાઓમાં લટકીને હીંચકા ખાય! ભલે વિશાલ મતિરૂપ મૂલ ભાગમાં નાચ્યા કરે—કૂઘા કરે ! “ મનડું દુરારાધ્ય તેં વશ આણ્યુ, આગમથી મતિ આણું; આનંદઘન પ્રભુ મ્હારૂં આણ્ણા જો, તે સાચું કરી જાણું....à। કુછુ.”——શ્રી આન ધનજી ૪. તત્ત્વ-શુશ્રૂષા આ હૃષ્ટિમાં શુશ્રુષા નામનેા ત્રીજો ગુણુ પ્રગટે છે, કારણ કે બીજો જિજ્ઞાસા જીણુ X " चंचलं हि मनः कृष्ण प्रमाथि बलवत् दृढम् । तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ॥ असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् | અમ્બાલેન ટુ જૌન્તેય વૈરાગ્યે ચ ઘતે ॥ ’”— ગીતા. * “ अनेकान्तात्मार्थप्रसवफलभारातिविनते, वचःपर्णाकीर्णे विपुलनयशाखाशतयुते । समुत्तुंगे सम्यक् प्रततमतिमूले प्रतिदिनं श्रुतस्कंधे धीमान् रमयतु मनो मर्कटममुम् ॥” --શ્રી ગુણભદ્રસ્વામીજીકૃત શ્રી આત્માનુશાસન Page #310 -------------------------------------------------------------------------- ________________ યેાગ થ્રિસમુચ્ચય ( ૨૧૪) પ્રગટ્યા પછી સ્વાભાવિક ક્રમે શુશ્રુષા એટલે શ્રવણુ કરવાની-સાંભળવાની ઈચ્છા ઉપજે છે. અને આ શ્રવણેચ્છા પશુ ત્તત્ત્વ સબંધી જ હાય છે. વસ્તુ તત્ત્વ શું છે? હું કાણુ છું ? મ્હારૂં સ્વરૂપ શું છે ? આ ખીજું બધુંય શું છે ? તેનું વાસ્તવિક સ્વરૂપ શું છે ? તેની સાથે હારે શે! સંબંધ છે? આ જગત શું છે ? તેનું ચિત્ર-વિચિત્ર સ્વરૂપ કેમ છે ? ધર્મ શું છે ? ધર્મનુ પારમાર્થિક સ્વરૂપ શું છે? તેની પ્રાપ્તિ કેમ થાય ? ઇત્યાદિ તત્ત્વ સંબંધી અનેક પ્રશ્નોના ખુલાસા કરતી તત્ત્વવાર્તા સાંભળવાની આ ષ્ટિવાળા મુમુક્ષુ પુરુષને તીવ્ર ઉત્કંઠા ઉપજે છે, અંતરગ ઇચ્છા પ્રગટે છે. આવી અતરંગ ઉત્કટ ઇચ્છા વિનાનું કર્ણેન્દ્રિયદ્વારા જે શ્રવણ, તે નામ માત્ર શ્રવણ છે, એક કાને સાંભળી બીજે કાનેથી કાઢી નાંખ્યા બરાબર છે! એમ તેા આ જીવે અનંતવાર કથા-વાર્તા સાંભળી છે, તે સાંભળી સાંભળીને તેના કાન પણું ફૂટી ગયા છે ! તેપણુ હજી તેને બ્રહ્મજ્ઞાન-સાચું તત્ત્વજ્ઞાન થયું નથી ! કારણ કે તેણે અંતરાત્માથી,-આંતર શ્રવણેન્દ્રિયથી, ભાત્ર શ્રોત્રન્દ્રિયથી શ્રવણુ કર્યું. નથી. માત્ર દેખાવ પૂરતું જ સાંભળ્યું છે. '—શ્રી અખાભક્ત “કથા સુણી સુણી ફૂટ્યા કાન, તેાય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. “ બ્રાહ્મા ના ગરે શ્રોતવ્યો મન્તવ્યો નિષ્ચિ સિતવ્યો । ”—શ્રી વેશ્રુતિ “ કેટલીક વાર એક ભૂલ તા એ થાય છે કે તે ‘શ્રવણ'ના અગ્રહણ સાથેને તાત્ત્વિક સંબંધ વસ્તુત: ધ્યાનમાં લેવાતા જ નથી. ‘શ્રવણ' એટલે સાંભળવુ અને સાંભળવું એટલે કાનમાં શબ્દો પડવા દેવા; અને આટલું થતાં શ્રવણુ થયુ એમ ઘણીવાર કૃતકૃત્યતા માની લેવાય છે. × × × શબ્દને ક માં લઇ તેની સાથે અગ્રહણ પણ કરી લેવું તેનું નામ ‘શ્રવણ', એમ શ્રવણુ શબ્દને વાસ્તવિક અને પ્રાચીન શાસ્ત્રસ`મત અ છે. ’ —વિ શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવ અને આ જે શ્રવણેચ્છા છે તેમાં પરની અપેક્ષા રહે છે, કારણ કે સાંભળવાનું બીજાના મલ્યા કે ઉપદેશ્યા વિના સંભવે નહિ; માટે શ્રવણુ અન્ય દ્વારા, અન્ય મુખે હાય છે. એટલે કે મુખ્યપણે તે શ્રવણ પુરુષવિશેષરૂપ બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ સદ્દગુરુમુખે મુખે કરવાનુ છે; અને તેના જોગ ન હોય તા પૂર્ણાંકાલીન મહાત્માશ્રવણ આના સત્શાસ્રમુખે શ્રવણ કરવાનુ છે, કારણ કે મહાયેાગખલ સ’પન્ન એવા તે તે મહાગુરુઓના ચૈતન્યસ્વરૂપ આત્મા ‘અક્ષર’ સ્વરૂપે વ્યક્ત થઈ, તેમની કૃતિઓમાં પ્રગટપણે અક્ષરસ્વરૂપે રહ્યો છે. પ્રત્યક્ષ આત્મજ્ઞાની સદ્ગુરુના અભાવે, આવા પરાક્ષ આત્મારામી સદ્ગુરુઓના વચનનું અવલંબન જ શ્રેયસ્કર થઈ પડે છે, પરમ ઉપકારી આધારભૂત થઇ પડે છે. સદ્ગુરુના અભાવે, અન્ય સામાન્ય કાટિના જે તે પ્રાકૃત જનને ગુરુ સ્થાપી-માની બેસી તેના મુખે શ્રવણુ કરવા કરતાં, આવા પરોક્ષ સદ્ગુરુએના સગ્રંથમુખે શ્રવણ કરવું, તે અનેકગણું વધારે લાભદાયી છે, એમ વિદ્વાનેનું માનવું છે. તથારૂપ ગુરુગુણુરહિત ગમે તેને ગુરુ કલ્પવા કરતાં, આમ કરવું તે જ ચેાગ્ય છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ બહાદદિ : સદ્ગુરુમુખે-સતશાસ્ત્ર મુખે શ્રવણ (૨૧) આત્માદિ અસ્તિત્વના, જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યંગ નહિં, ત્યાં આધાર સુપાત્ર. અથવા સદગુરુએ કદા, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવા, કરી મતાંતર ત્યાજ.” –શ્રી આત્મસિદ્ધિ “કેવળ સાધારણ વર્ગના પુરુષ પાસેથી પ્રત્યક્ષ ઉપદેશ લેવો એ ઠીક, કે અસા. ધારણ પુરુષ પાસેથી એના ગ્રંથ દ્વારા જે પરોક્ષ ઉપદેશ મળે એ ઠીક? આ પ્રશ્નને એક જ ઉત્તર ઘટે છે. અસાધારણ પુરુષો પોતાના અનુપમ આત્માને ગ્રંથમાં કેવી સારી રીતે સંક્રાંત કરી શકે છે, એ વાત જે ધ્યાનમાં લેવામાં આવે તે સહજ સમજાય એમ છે કે આ બીજો માર્ગ જ ઉત્તમ છે.”—–છે. આનંદશંકર ધ્રુવ. એટલા માટે આ દષ્ટિવાળો મુમુક્ષુ યેગી પુરુષ તત્વશ્રવણની તીવ્ર ઉત્કંઠા ઉત્પન્ન થતાં, શ્રી સદગુરુને યોગ મેળવવા પ્રયાસ કરી તેમના શ્રીમુખે તત્વ સાંભળવા ઈચ્છે છે. અને તેમને યોગ જે બની શકે એમ ન હોય તે સશાસ્ત્ર મુખે શું સાભળવાની શ્રવણ કરવા ઈચ્છે છે. તે કઈ પણ પ્રકારે પોતાના હૃદયમાં મંથાઈ રહેલા ઇચ્છા? તત્વપ્રશ્નોનું સમાધાન પામવા ઈચ્છે છે. તે કવચિત્ શાંતિનું સ્વરૂપ સાંભળવા ઈચ્છે છે, તો કવચિત્ આત્મતત્તવ કેવું હશે તે શ્રવણ કરવા ઉત્કંઠિત બને છે. આ જીવે પૂર્વે એવી તે શી વિરાધના કરી હશે કે જેથી તેના મેહાદિ દેષ હજુ ટળતા નથી, એવી શંકાનું સમાધાન પામવા તે કવચિત ઈચ્છે છે, તો કવચિત ભગવાનને હાજરાહજૂર કલ્પી, સાક્ષાત્ ખડા કરી, આટલા બધા કારણ પામ્યા છતાં આ જીવ હજુ કેમ તરી જતો નથી, તેનું કારણ આપ કહો, એમ જાણે સાક્ષાત ભગવાનને પૂછી, તે સાંભળવા માટે એકતાન થઈ રહે છે. જેમકે – શાંતિ જિન! એક મુજ વિનતિ, સુણે ત્રિભુવન રાય રે શાંતિ સ્વરૂપ કિમ જાણિયે? કયમ અહો! મન પરખાય રે?....શાંતિ આતમતત્વ કયું જાણ્યું જગત ગુરુ! એહ વિચાર મુજ કહિયે, આતમતત્વ જાણ્યા વિણ નિર્મલ,ચિત્ત સમાધિ ના લહિયેમુનિસુવ્રત.”-શ્રી આનંદધનજી પૂછું પૂર્વ વિરાધના, શી કીધી ઈણ જીવ લાલ રે, અવિરતિ મોહ ટળે નહીં, દીઠે આગમ દીવ લાલ રે.” કારણ જે હો સાધે તત્વને, નવિ સમયે ઉપાદાન રે.... જિદજી શ્રી જિનરાજ પ્રકાશ મુજ પ્રતે, તેહને કણ નિદાન...જિકુંદજી.”—શ્રી દેવચંદ્રજી આ જ અર્થ કહે છે– Page #312 -------------------------------------------------------------------------- ________________ (૨૧૬) ગદરિસરુચિય नास्यां सत्यामसत्तृष्णा प्रकृत्यैव प्रवर्तते । तदभावाच सर्वत्र स्थितमेव सुखासनम् ॥ ५० ॥ પ્રકૃતિથી જ તૃષ્ણ અસત, પ્રવર્તતી નહિં અત્ર; તાસ અભાવે સ્થિત વળી, સુખાસન જ સવત્ર. ૫૦ અર્થ –આ દષ્ટિ હતાં, અસત તૃષ્ણા પ્રકૃતિથી જ પ્રવર્તતી નથી અને તેના અભાવને લીધે સર્વત્ર-સર્વસ્થળે સુખાસન રહે જ છે. વિવેચન પૂર્વે જે સુખાસન કર્યું, તે કેવી રીતે પ્રાપ્ત થાય છે, તેનું અહીં વિવરણ કર્યું છે. જ્યારે આ દષ્ટિ વર્તતી હોય છે, ત્યારે જ્યાં સ્થિતિ કરી હોય ત્યાંથી બીજે સ્થળે ચિત્ત દેડતું નથી. એટલે સ્વભાવથી જ અસત્ તૃષ્ણ પ્રવર્તતી નથી, અને અસત તૃષ્ણ તેના અભાવથી સર્વત્ર જ સુખાસન હોય છે. આમ આ દષ્ટિમાં વર્તતા અભાવ મુમુક્ષુ જોગીજનની અસત્ તૃષ્ણા દૂર થાય છે. મૃગજળ-ઝાંઝવાના પાણી જેવી પરવસ્તુની પ્રાપ્તિ માટે ઝાંવાં નાંખવા જેવી જૂઠી તૃષ્ણા તેને હવે ઉપજતી નથી. અત્યાર સુધી તો વિષયરૂપ મૃગતૃષ્ણની પાછળ ખુવાર થવામાં તેણે બાકી રાખી હતી, તેની પાછળ તેણે દેડાય એટલું દેડ્યા જ કર્યું હતું, “ડત દેડત દેડિયે, જેતી મનની રે દોડ, પણ હવે તે કાંઈક થાક છે, વિરામ પામે છે. કારણ કે આ સકલ જીવલેક સંસારચક્રને ચાકડે ચડેલ છે. તે અનંત દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ ને ભાવના પરાવર્તાથી નિરંતર ભમી રહ્યો છે. વિશ્વનું એકછત્રી સામ્રાજ્ય ધરાવતા મહામોહરૂપ ગ્રહથી બળદીઆની પેઠે તે હંકારાઈ રહ્યો છે. એમ ભમતાં ભમતાં તેને તૃષ્ણાની તીવ્ર પીડા ઉપજે છે. એટલે તે તરસ છીપાવવા માટે બળદની પેઠે ઉછળી વૃત્તિ – નથી, અહ્યાં, આ અધિકૃત–પ્રસ્તુત દષ્ટિ, સત્ય-તે સતે, -અસત તૃષ્ણા,સ્થિતિ કારણથી અતિરિક્ત ગોચર-વિષય સંબંધી, ઇશૈવ-પ્રકૃતિથી જ, સ્વભાવથી જ, પ્રવર્તત-પ્રવર્તતી –વિશિષ્ટ શુદ્ધિના યોગને લીધે તમાવાચ-અને તેના અસત્ તૃષ્ણના અભાવથકી, સર્વત્ર-વ્યાપ્તિથી સર્વથાને, શિવમેવ સુણાસનમ-સુખાસન સ્થિત જ હોય છે,–તેવા પ્રકારના પરિભ્રમણના અભાવને લીધે. • " इह सकलस्यापि जीवलोकस्य संसारचक्रक्रोडाधिरोपितस्याश्रांतमनंतद्रव्यक्षेत्रकालभवभावपरावतः समुपक्रांतभ्रांतरेकछत्रीकृतविश्वतया महता मोहग्रहेण गोरिव वाहामानस्य प्रसभोचूंभिततृष्णातंकत्वेन व्यक्तांतराधेरुत्तम्योत्तम्य मृगतृष्णायमानं विषयग्राममुपरुंधानस्य परस्परमाचार्यत्वमाचरतोऽनंतशः श्रुतपूर्वानंतशः परिचितपूर्वानंतशोऽनुभूतपूर्वा चैकत्वविरुद्धत्वेनात्यंतविसंवादिन्यपि कामभोगानुबद्धा कथा ॥" –આચાર્યચૂડામણિ શ્રી અમૃતચંદ્રસૂરિજીત સમયસાર ટકા, Page #313 -------------------------------------------------------------------------- ________________ બાદ: ઝાંઝવાનાં જલ-અતૂરાપૂર્વક સર્વ મનાદિ કૃત્ય (૨૧૭) ઉછળીને તે મૃગજળ જેવા વિષયગ્રામમાં મોટું નાખે છે ! પણ તે ઝાંઝવાના પાણીથી તેની તરસ છીપતી નથી, છતાં તે તેની પાછળ દોડ્યા જ કરે છે. જેવી રીતે કોઢિયા માણસને પોતાના ગળેલા હાથવડે અન્ન ખાવામાં સંકોચ થતો નથી, તેવી રીતે વિષયને જેનો કંટાળો આવવા છતાં વિષનો જેને કંટાળો આવતે નથી અને કર્મફળ વિષે નિરિચછ થતો નથી. ગધેડે ગધેડીની પાછળ લાગતાં તે ગધેડી લાતો ઉછાળીને તેનું નાક ફોડી નાંખે છે, તોય તે તો તેની પાછળ નકટ થઈને ચાલ્યા જ જાય છે ! તે પ્રમાણે જે વિષય માટે બળતા અગ્નિની જવાળામાં કૂદતાં પણ આગળ પાછળ જેતે નથી અને પિતાના વ્યસનને દૂષણ નહિં પણ ભૂષણ માને છે ! જેમ મૃગજળની લાલસાથી દેડતાં દોડતાં મૃગની છાતી તટી જાય, તો પણ તેની ઉત્કંઠા ઓછી ન થતાં રહામી વધતી જ જાય છે ! પરંતુ એ મૃગજળને તે મિથ્યા માનતા નથી!” –શ્રી જ્ઞાનેશ્વરી ગીતા આમ આ તૃષ્ણાથી આ જીવ અત્યંત અત્યંત વ્યાકુલ થઈ રહ્યો હતો. જેમ જેમ તે તૃષ્ણાને તૃપ્ત કરવા પ્રયાસ કરતા હતા, તેમ તેમ તે તૃણુ બળવત્તર બનતી જતી હતી. અગ્નિમાં ઇંધન નાંખતાં તે જેમ પ્રજવલતો જાય, તેમ વિષયરૂપ આહ વિષયથી તૃષ્ણાતિથી આ તૃષ્ણ અગ્નિ ઉલટો પ્રજવલિત થઈ જીવને પરિતાપ પમાડ્યા વૃદ્ધિ કરતો હતો. ગમે તેટલા પાણીના પૂરથી સમુદ્ર પૂરાય નહિં, તેમ ગમે તેટલી વિષય નદીઓના પૂરથી આ તૃણસમુદ્રનો ખાડો પૂરાતે હતો. સાગર જેટલા દેવકાદિના મહાસુખ આ જીવે અનંતવાર ભગવ્યા, છતાં જે તૃષ્ણા સમાઈ નહિં, તે ગાગર જેટલા મનુષ્યના તુછ ભેગોથી શી રીતે શમાવાની હતી? પણ ગઈ તે ગઈ! હવે તો આ મુમુક્ષુ જીવ જાગ્યો છે, ને તેને વેરાગ્યનો દઢ રંગ લાગ્યો છે. એટલે તે તેવા અસતુ તૃણારૂપ મૃગજળ પાછળ દોડતો નથી, ને નકામે દુઃખી થતો નથી. તેનો તૃષ્ણાથી તપ્ત થતો હતો, તે હવે સ્વ-રસ બની સ્વાત્મામાં સંતોષથી તૃપ્ત થાય છે, આત્મા પૂર્વે જે પર-રસી થઈ, પર સદબુદ્ધિના-સુમતિના સેવનથી સમતારસ અનુભવે છે. તે હવે તે ફરીથી દુઃખી થવા માટે વિષયરૂપ મૃગજળ પાછળ દડે જ કેમ? તે એકલું અન્ન ફરી ખાવા ઈચ્છે જ નહિં; જીવવા માટે વિષપાન કરે જ નહિં. અને આમ અસતતૃષ્ણનો અભાવ થતાં આ મુમુક્ષુ જોગીજનને આત્મસંતોષને અનુભવ થાય છે. એટલે પછી આ મુમુક્ષુ પુરુષ ગમે તે સ્થળે, ગમે તે પરિસ્થિતિમાં, ગમે તે વાતાવરણમાં, ગમે તે સંગમાં હાય, તે પણ તેને સર્વત્ર સુખઆસનની સ્થિરતા વ છે. કારણ કે ગીપુરુષ તે તે પરિસ્થિતિને અનુકૂળ થઈ, પ્રાપ્ત સંગેમાં સંતુષ્ટ બની, સુખે જ રહે છે, આરામથી–લહેરથી–સુખચેનથી મેજ માં જ રહે છે, સદા મસ્તરાજ બનીને જ રહે છે. તેના મનની બધી દેડાદોડ અત્ર બંધ થઈ જાય છે, અને २८ Page #314 -------------------------------------------------------------------------- ________________ (૨૧૮) ગદસમુચ્ચય આસનની દઢતા-ચિત્તની સ્થિરતા નીપજે છે. મનની બેઠક જે બાહા વસ્તુમાં હતી, તેમાંથી નિવૃત્ત થઈ આત્મામાં આસન લેવા ભણું પ્રવર્તે છે. આમ આ “અવધૂત સદા મગનમાં રહે છે ! અબધૂ સદા મગનમેં રહેના, ક્યા તેરા કયા મેરા? અબધૂળ તેરા હૈ સો તેરી પાસે, અવર સબહી અનેરા...અબધૂ”—શ્રી આનંદધનજી જેને બેધબીજની ઉત્પત્તિ હોય છે, તેને સ્વરૂપ-સુખથી કરીને પરિતૃપ્તપણે વર્તી અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે.”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રક, ર૯૭. એ જ કહે છે– अत्वरापूर्वकं सर्व गमनं कृत्यमेव वा । प्रणिधानसमायुक्तमपायपरिहारतः ॥ ५१ ॥ ત્વરા વિનાનું ગમન ને, કૃત્ય જ તેમ સમસ્ત; અપાયના પરિહારથી, સહ પ્રણિધાન પ્રશસ્ત પી. અર્થ – સર્વ ગમન સ્વરા–ઉતાવળ વિનાનું અને સર્વ કૃત્ય પણ અપાયના પરિહાર થકી પ્રણિધાન સંયુક્ત એવું હોય છે. વિવેચન ઉપરમાં જે સુખાસન કર્યું તેનું અત્ર વધારે સ્પષ્ટીકરણ કર્યું છે. આ દષ્ટિવાળા મહાનુભાવને ચિત્તની એટલી બધી સ્વસ્થતા વર્તે છે–એટલી બધી સ્થિરતા રહે છે કે તેની બધી દોડાદોડ મટી જાય છે, સર્વત્ર તેને સુખાસન જ રહે છે, ઉતાવળનો તે ગમે ત્યાં નીરાંતે હેઠા મનથી બેસે છે. આનું સીધું પરિણામ એ આવે અભાવ છે કે તે ગમે તે સ્થળે જતો હોય અથવા ગમે તે ક્રિયા કરતો હોય, તોપણું તે તે કર્તવ્યમાં તેને લેશ પણ ઉતાવળ-ત્વરા હોતી નથી, દોડધામ હેતી નથી. તેની સર્વ ક્રિયા મનના પ્રણિધાન સંયુક્ત હોય છે, અને તે દષ્ટિ આદિમાં અપાય-ખામી આવવા દેતો નથી. એટલે તે દેવમંદિરે જતો હોય કે ઉપાશ્રયે જતો હોય, સંસાર વ્યવહારના કામ માટે જતો હોય કે પરમાર્થના કામ માટે જતા હોય, દેહચિંતા અર્થે જતું હોય કે અન્ય કાર્ય અર્થે જતો હોય, તો પણ તે ઉતાવળે ગમન કરતો નથી, જૂરિયા-અવqામુ–અર્વારા પૂર્વ ક, ત્વરા–ઉતાવળ વગરનું, એટલે અનાકુલ, સર્ષ-સર્વસામાન્યથી, તે શું? તે કે- નં-ગમન, જવું તે, દેવકુલ આદિ પ્રત્યે. ત્વમેવ વાતેમ જ કૃત્ય પણ,વંદનાદિ કૃત્ય પણુ, grળધાનસમાયુજં-મનના પ્રણિધાનપુર સર, (મનની સાવધાનતા યુક્ત), અપાયાદિદાત્ત –અપાયના પરિહારથકી,-દષ્ટિ આદિમાં અપાયના પરિહારવડે કરીને, (દષ્ટિ આદિમાં કાઈ પણ હાનિ-ખામી ન આવે એવા પ્રકારે દોષના ત્યાગથી ). Page #315 -------------------------------------------------------------------------- ________________ બહાદષ્ટિ : પ્રgિધાનયુક્ત વંદનાદિ અધ્યાત્મ ક્રિયા (૧૯) ખોટી ધમાલ કરતો નથી, પણ સર્વત્ર શાંતિથી અનાકુલપણે જાય છે, યતનાપૂર્વક જીવહિંસા ન થાય, એમ ધીર-ગંભીર ગતિએ ચાલે છે, ને સાથે વિધિ બરાબર સાચવે છે. જેમકે દ્રવ્ય ભાવ શુચિ અંગ ધરીને, હરખે દેહરે જઈએ રે, દહ તિગ પણ અહિંગમ સાચવતાં, એકમના ધુરિ થઈએ રે.....સુવિધિ.”–શ્રી આનંદધનજી સ્વામી સ્વયંપ્રભને જાઉં ભામણે, હરખે વાર હજાર ”—શ્રી દેવચંદ્રજી હાય! ભાગી જશે, પેલો લૂંટી જશે ને હું રહી જઈશ. અમુક પહેલી પૂજા કરી લેશે ને હું મોડે પડી પાછળ રહી જઈશ, દર્શન ખુલ્યા છે ને તરત બંધ થઈ જશે, માટે ચાલ દેડતે જઉં. ચાલ ચાલ ! મહારે ફલાણે ઠેકાણે જલદી જવાનું છે, માટે આ ભગવાનની પૂજા જેમ તેમ પતાવી દઉં, આ ભગવાનને જલદી જલદી બે ચાર ચાંદલા કરી પૂજાવિધિ ઝટઝટ આટોપી લઉં, આ ચોખાની ત્રણ ઢગલી મૂકી “લે તારો ભેગ ને મૂક મારે કેડે એમ કરતકને એકદમ રવાના થઈ જાઉં!-ઈત્યાદિ પ્રકારે વ્યક્ત થતી ક્ષુદ્ર વિચારણાવાળી બેટી ઉતાવળ આ મુમુક્ષુ પુરુષને ઉપજતી નથી. તે તે સર્વત્ર હેઠા મને, નીરાંતે, નિરાકુલપણે ગમન કરે છે. અને આમ તેની અત્યંત રવસ્થતા હોવાથી, આ મુમુક્ષુ જેગીજન પ્રત્યેક ક્રિયા ચિત્તના પ્રણિધાનપૂર્વક કરે છે, સાવધાન મનથી કરે છે, એકાગ્રપણે કરે છે. દાખલા તરિકે તે દેવ-ગુરુ આદિનું વંદન કરતો હોય, તો સ્થાન-કાળ વગેરેને પ્રત્યેક ક્રિયામાં કમ બરાબર જાળવે છે, જે ભક્તિસૂત્ર-સ્તવન વગેરે બોલતો હોય તેના સાવધાનપણું શબ્દના અર્થમાં સાવધાન ઉપગ રાખે છે, બસૂરા રાગડા તાણ બીજા ભક્તિ કરનારાઓને સંમોહ-વિક્ષેપ ઉપજાવતો નથી, પણ યોગ્ય રાગમાં બીજાઓને પણ કર્ણપ્રિય મીઠું લાગે એમ, શ્રદ્ધા ને સંવેગ-અત્યંત ભક્તિરાગ સૂચવે એવી રીતે, સૂત્ર-સ્તવનાદિ લલકારે છે. તથા તે ભક્તિકૃત્ય કરતાં તેના ભાવોમાંચ ઉલ્લસે છે, ખરેખરા રૂંવાડા ઉભા થાય છે, તેને શુભાશય વર્ધમાન થતો જાય છે-તેના ભાવપરિણામ ચઢતા જાય છે; પ્રણામ આદિ વિધિ તે બરાબર સાચવે છે. આમ તે ઈષ્ટ દેવગુરુ વંદન આદિ ભક્તિ તન્મયપણે કરે છે. જેમકે– "स्थानकालक्रमोपेतं शब्दार्थानुगतं तथा । अन्यासंमोहजनकं श्रद्धालंवेगसूचकम् ॥ प्रोल्लसद्भावरीमाञ्च वधमानशुभाशयम् । अवनामादिसंशुद्धमिष्टं देवादिवंदनम् ॥ प्रतिक्रमणमप्येवं सति दोषे प्रमादतः । સુતીયાધાપવા ઉદ્ધાર મળવાતિ !”–શ્રી ગબિંદુ, ૩૯૭-૯૯. Page #316 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) “તે માટે ઉભા કર જોડી, જિનવર આગળ કહીએ રે. સમય ચરણ સેવા શુદ્ધ દેજો, જિમ આનંદઘન લડીએ રે.--શ્રી આનદધનજી r પરમ ગુણી સેવન તન્મયતા, નિશ્ચય ધ્યાને ધ્યાવેજી; શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચક્ર પદ પાવેજી. ” “દાસ વિભાવ અપાય, નાસે પ્રભુ મુપસાય; ત મયતાએ ધ્યાય, સહી તેહને ? દેવચંદ્ર પદ થાય રે.... યોગદૃષ્ટિસમુચ્ચય જિષ્ણુ દા! તારા નામથી મન ભીનેા.”—શ્રી દેવચંદ્રજી “ પ્રભુ પદ્મ વલગ્યા તે રહ્યા તાજા, અલગા અંગ ન સાજા રે; વાચક યશ કહે અવર ન યાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે.'—શ્રી યશોવિજયજી તે પ્રતિક્રમણ કરતા હાય, તા પૂર્ણ ભાવથી એકાગ્રચિત્ત કરે છે. પ્રમાદના વશે કરી પેાતાના સ્વરૂપથી શ્રુત થઇ, પરભાવમાં ગમનરૂપ જે કાંઇ પેાતાના દેષ થયા હાય, તેને તે પશ્ચાત્તાપ કરે છે, અને તે દ્રેષ ફીને ન થાય એવી ભાવનાપૂર્વક સાચા અંત:કરણથી ક્ષમા માગે છે, ‘નિમિ વિદ્યામિ ત્રવાળ વોસિરામિ’કરે છે, આત્માને નિર્દે છે, ગડે છે તે વેસરાવે છે-દોષથી મુક્ત કરે છે, અને દોષ જો ન થયા હોય તાપણુ આ પ્રતિક્રમણ ત્રોજા ઔષધ જેવું હાવાથી તેને આત્મધર્મની પુષ્ટિરૂપ ગુણ જ કરે છે, કારણ કે ઔષધ ત્રણ પ્રકારના છે:-(૧) એક રાગ હોય તેા દૂર કરે, ન હેાય તેા ઉભે કરે, (૨) ત્રીજું રાગ હાય તા દૂર કરે, ન હેાય તેા ગુણુ કે દોષ ન કરે, (૩) ત્રીજી રાગ હોય તા દૂર કરે, ન હોય તેા રસાયનપણે પરિણમે. આમ આ પ્રતિક્રમણ ત્રીજા ઓષધ જેવું હાવાથી તેને લાભકારી જ થાય છે. અને આ પ્રતિક્રમણ ક્રિયામાં પણ જે છ આવશ્યક સમાઇ જાય છે, તેમાં પણ તે સાવધાનપણું રાખે છે. સામાયિકની પ્રતિજ્ઞા લઇ તે સમભાવમાં સ્થિતિ કરે છે; પ્રત્યા જ્યાન કરતી વેળાએ પરભાવને પચ્ચખે છે-ત્યાગે છે; સ્વાધ્યાય કરતાં તે આત્મભાવમાં તે છે; ચતુવિ શતિ સ્તવ કરતાં પ્રભુને સહુજાત્મસ્વરૂપ ભાવ સ્મરી, તેમના ગુણમાં ચિત્તનુ' અનુસ'ધાન કરે છે; સદ્ગુરુવંદન કરતાં તેમનુ પરમ અદ્ભુત આત્મારામીપણું ચિંતવી, તેમના પરમ ઉપકારનું અનુસ્મરણ કરે છે; કાયાત્સગ કરતી વેળાએ જાણે દેહમાં વર્તતા ન હોય, એવી દેહાતીત શુદ્ધ આત્મદશા અનુભવે છે; આલાચના કરતાં તે પોતાના દોષ નિષ્કપટપણે નિભપણે પ્રકારો છે; ક્ષમાપના વેળાએ સર્વ જીવની સાચા ભાવથી ક્ષમા ઇચ્છી, તે સકલ જગજંતુ સાથે મૈત્રી ભાવે છે, જેમકે— "खामेमि सव्वे जीवा, सव्वे जीवा खमंतु 1 મિત્તિ મે સન્ત્રમૂજી, વેરમાં નળજ્જ ॥ ''—શ્રી પ્રતિક્રમણ સૂત્ર, Page #317 -------------------------------------------------------------------------- ________________ બલાદષ્ટિગ રત્નનું જતન (૨૧) આમ પ્રત્યેક ક્રિયા તે સાવધાનપણે કરે છે, કારણ કે તે દષ્ટિ આદિમાં અપાયહાનિ આવવા દેતા નથી, ખામી-ઊણપ સર્વ દૂર કરી દે છે, તેમ જ આ દષ્ટિમાં હોવા ગ્ય ગુણની તે બરાબર સાધના કરે છે, એટલે તે તે સક્રિયાઓ તે કઈ પણ જાતની બેટી ઉતાવળ વિના અત્યંત સ્વસ્થતાથી, એકાગ્ર ચિત્તે, શુદ્ધ પ્રણિધાનથી કરે છે, અને પરમ આનંદમય શાંતિનો અનુભવ કરે છે. શાંતિ સ્વરૂપ એહ ભાવશે, જે ધરી શુદ્ધ પ્રણિધાન રે, આનંદઘન પદ પામશે, તે લેશે બહુમાન રે..શાંતિ જિન” સખ્ત મહાભય ટાળતે રે, સપ્તમ જિનવર દેવ-લલના સાવધાન મનસા કરી રે, ધારે જિનપદ સેવ.લલના”–શ્રી આનંદધનજી ઉપરમાં આ દષ્ટિ આદિને આ મુમુક્ષુ પુરુષ અપાય-હાનિ આવવા દેતે નથી એમ કહ્યું, તે આ પ્રકારે અત્યાર સુધીની ભૂમિકાએ પહોંચતાં સુધીમાં આ રોગી પુરુષે જેટલી ચોગસાધના કરી છે, તેમાં તે કોઈ જાતની ખડ-ખાંપણુ-ઊણપ આવવા પ્રાસ વેગનું રત્ન દેતું નથી, અને તેને કઈ નુકશાન ન પહોંચે એનું ખાસ ધ્યાન રાખે જેમ જતન છે. જેમ કેઈ મહામૂલ્યવાળું રત્ન મળ્યું હોય, તે તેને જીવની જેમ જાળવી રાખે, તેમ આ જોગીજન પિતાને પ્રાપ્ત થયેલ અમૂલ્ય દષ્ટિરૂપસદબોધરૂપ ચિંતામણિરત્નને પ્રાણધિકપણે જાળવી રાખે છે, તેને હાનિ-નુકશાન પહોંચવા દેતો નથી. જેમ મૂલ્યવાન રત્નને કાંઈ ડાઘ ન લાગે એવી કાળજી રાખે છે, ને તેને મજ બત કબાટ કે તેજુરીમાં સંઘરી રાખે છે તેમ આ મુમુક્ષુ પુરુષ બોધરત્નને બાધારૂપ ડાઘ ન લાગે તેની ખાસ કાળજી રાખે છે, અને બધરત્નને પોતાના દઢ ચિત્તરૂપ કબાટમાં–તેજુરીમાં સાચવીને સંઘરી રાખે છે. એટલે મિત્રા દષ્ટિમાં તેમ જ તારા દષ્ટિમાં પ્રાપ્ત થયેલ ગગુણ સમૂહ તે સાચવી રાખે છે, એટલું જ નહિં પણ આ દ્રષ્ટિમાં પ્રાપ્ત થઈ રહેલા ગુણરત્નનું પણ ખૂબ જતન કરે છે. કારણ કે-(૧) તે મિત્રા દષ્ટિમાં પ્રાપ્ત થયેલ ગબીજને જલસિંચન કરે છે, તેને અંકૂરા ઉગાડે છે, એટલે કે તે પ્રભુભક્તિમાં વિશેષ દઢ બને છે, સદ્દગુરુ સેવામાં સદા તત્પર રહે છે, સશાસ્ત્રની અધિક આરાધના કરે છે, વૈરાગ્યતરંગિણીમાં વિશેષ નિમજન કરતે જાય છે; દાનાદિ અભિગ્રહનું પાલન વિશેષપણે આદરે છે અને આ ચોગબીજ કથા પ્રત્યે સ્થિર માન્યપણું તથા ઉપાદેય ભાવ રાખે છે; ચગાવંચક, ક્રિયાવંચક ને ફેલાવંચક એ અવંચક ત્રિપુટીને બળવત્તર બનાવે છે; ભાવમલની ઓર ને એર ક્ષીણતા કરી, તથા ભવ્યતાને–ચોગ્યતાનો વધારે પરિપાક કરે છે; અને આમ મિથ્યાત્વ અંશનીબાદબાકી કરતો જઈ, સમ્યક્ત્વની વધારે ને વધારે નિકટમાં આવતો જાય છે. વળી તે અહિંસા વગેરે પાંચ યમનું-વતનું દઢ પાલન કરે છે, ધર્મકાર્યમાં ખેદ પામતે નથી, Page #318 -------------------------------------------------------------------------- ________________ (૨૨) ગદરિપુશ્ચય કે દ્વેષ ધરતો નથી. (૨) અને તારા દષ્ટિમાં ધારણ કરેલ શૌચાદિ પાંચ નિયમ તે બરાબર પાળે છે, ઉદ્વેગને ત્યાગ કરે છે, ને જિજ્ઞાસા વધારે પ્રદીપ્ત કરે છે. ગણ્યા પ્રત્યેની તેની પ્રીતિ વધતી જાય છે, શુદ્ધ યોગીઓ પ્રત્યેના બહુમાન–સેવા આદિ વધારે સક્રિય બનતા જાય છે. તે ઉચિત આચરે છે ને અનુચિત આચરતો નથી. અધિક ગુણ વંત પ્રત્યે તે જિજ્ઞાસા રાખી, પોતાની ગુણહીનતાથી ત્રાસ પામે છે. તે સંસારથી અત્યંત વૈરાગ્ય ધરી, તેથી છૂટવાની તીવ્ર ઈચ્છા કરે છે. શિષ્ટજનેને પ્રમાણ ગણું તે પિતાનું ડહાપણ ડહાળતો નથી. આમ આ ગી પુરુષ આગળની જુની મૂડી સાચવી રાખે છે, ને તેમાં પણ આ દષ્ટિમાં નવી મૂડી ઉમેરે છે. એટલે આ બલા દ્રષ્ટિમાં તેને બાધ વધારે બળવાન બનવાથી, તે તે ધર્મક્રિયામાં તેનું મન વધારે સાવધાનપણે વર્તે છે, એમ જે કહ્યું હતું તે બરાબર છે. આસન કહ્યું. આની જ શુશ્રુષા કહે છે– कान्तकान्तासमेतस्य दिव्यगेयश्रुतौ यथा । यूनो भवति शुश्रूषा तथास्यां तत्त्वगोचरा ॥५२॥ રમણ યુક્ત યુવાનને, સાંભળવા સુર ગાન; જ્યમ ઈચ્છા ત્યમ હેય તે, તત્ત્વવિષય આ સ્થાન ધર, અર્થ –રમણીય રમણથી યુક્ત એવા તરુણને જેવી દિવ્ય સંગીત સાંભળવાની ઈચ્છા-સુશ્રુષા થાય, તેવી આ દષ્ટિમાં તત્ત્વ સંબંધી શુશ્રુષા હેય. વિવેચન તરુણ સુખી સ્ત્રી પરિવર્યો, જિમ ચાહે સુરગીત) ત્યમ સાંભળવા તત્વને, એહ દષ્ટિ સુવિનીત રેજિના ” ગ સજઝાય રૂ-૨ અહીં શુશ્રષા એટલે સાંભળવાની ઈચ્છા કેવી ઉત્કટ હેવી જોઈએ, તે બતાવવા માટે દષ્ટાંત આપ્યું છે –કેઈ એક તરુણ-ભર યુવાનીમાં આવેલું સુંદર યુવાન પુરુષ છે. તે શરીરે નીરોગી, હૃષ્ટપુષ્ટ, ને સંપૂર્ણ ઇંદ્રિયસંપન્ન છે. મહાવરૂપવાન સુંદર લાવણ્યમયી રમણ તેની બાજુમાં છે. ધન-વૈભવ આદિની તેને કઈ કમી નથી. પંચ વિષયના ઉપભેગની સમસ્ત સામગ્રી તેની સેવામાં સદા હાજર છે. આમ સર્વ પ્રકારે સુખી એવો તે વૃત્તિ-વાતજાતામત સ્થ–કાંત કાંતાથી યુક્ત, કમનીય-સુંદર પ્રિયતમાથી યુક્ત એવાને, વિધેયકૃતૌ શા-જેમ દિગ્ય ગીતના શ્રવણ પ્રત્યે, જેમ કિન્નર વગેરેના ગીતના શ્રવણ પ્રત્યે યુવાનને, વયસ્થને, મવતિય છે, શુશ્રુષા-સુશ્રુષા, શ્રવણ કરવાની ઇચ્છા,-તે સંગીત સંબંધી જ; તથા ચાં-તેમ આ દષ્ટિમાં વ્યવસ્થિત હેનારને, તરાપોવા-તત્વગોચર, તરવવિષયી જ, તત્ત્વસંબંધી જ શમૂષા-સાંભળવાની ઇચ્છા હોય છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ ખભાષ્ટિ : શુશ્રૂષાશ્રવણેચ્છાના દાખલા ( ૨૨૩) કાઇ નંદનવન જેવા રમ્ય ઉપવનમાં વિલસી રહ્યો છે. અને સુખસમુદ્રમાં નિમજ્જન કરી રહેલા આવા તરુણને એવા ઇચ્છાતરંગ ઉત્પન્ન થાય કે-આપણે તે હવે દિવ્ય સંગીત સાંભળવુ' છે. કાઇ કેાકિલકડી કિન્નર પોતાનું મધુર ગાયન સંભળાવે તે કેવું સારૂ ? ગાંધર્વાંના મધુર આલાપવાળા સંગીતના જોગ બની આવે તે કેવું સારૂં? વીણા, વેણુ વગેરે વાદ્યોના રણકારથી ગુજતું અને દિવ્યાંગનાએના નૃત્ય ઢણકારથી રુચતું, એવું દિવ્ય સૉંગીત સાંભળવાનું સૌભાગ્ય જો મને પ્રાપ્ત થાય તા કેવુ સારૂં? આમ તે રંગમાં આવી જઈને ઈચ્છે છે. ત્યાં દૈવાનુયાગે જો કેાઇ કિન્નર કે ગાંધર્વ આદિ આવી ચડે, ને હૃદયના તાર હલમલાવી નાંખે એવુ દ્વિવ્ય સંગીત છેડે, દિબ્ય સૉંગીતની રમઝટ ખેલાવે, તે તે તરુણ્ પુરુષ તે દિવ્ય સંગીત કેટલા ઉલ્લાસથી સાંભવવા ઇચ્છે? જાણે ચિત્રમાં આલેખાયેલે હાય એમ કેવી સ્થિર તન્મયતાથી તે હૃદયહારી ગાનનુ કણ્ પુટથી પાન કરે? જાણે થીજી ગયેલુ' પૂતળું હાય એમ કેવી એકતાનથી તે શ્રવણુ કરવાની ડાંસ ધરાવે? તેમ આ ષ્ટિમાં સ્થિત કરતા યાગી પુરુષ તત્ત્વ શ્રવણુ કરવા માટે તેવી તીવ્ર ઇચ્છાઉત્કંઠા ધરાવે છે, તાલાવેલી રાખે છે. જેવા ઉલ્લાસથી તે ભેગી દિવ્ય સંગીતનું શ્રવણુ ઇચ્છે છે, તેવા બલ્કે તેથી વધારે ઉચ્છ્વાસથી આ યાગી દિવ્ય તત્ત્વ શ્રવણેચ્છાના અમૃતનું શ્રવણેન્દ્રિયદ્વારા પાન કરવા ઇચ્છે છે. તે તરુણ્ પુરુષ જેમ ચિત્રવત્ સ્થિર થઈને સાંભળવા ચાહે છે, તેમ આ શ્રવણપિપાસુ જોગી જન સ્થિર તન્મયપણું તત્ત્વવાર્તા સાંભળવાની સહુજ ઇચ્છા-ઉલટ ધરાવે છે. અને તે સહજ શ્રવણેચ્છા સ્વાભાવિક અંતરાગારદ્વારા સરી પડે છે. જેમકે— દાખલા હે પરમ કૃપાળુ સદ્ગુરુ દેવ ! જીવ તે હૃષ્ટિમાં આવતા નથી. તેનું કાઇ રૂપ જણાતું નથી. બીજો પણ કઈ અનુભવ થતા નથી. માટે જીવનું સ્વરૂપ જ નથી. માટે આત્મા છે નહિ. એટલે મેાક્ષના ઉપાય મિથ્યા છે. આ મ્હારી અંતર્ શકાને આપ સપાય સમજાવે હે ભગવાન્ ! આત્મતત્ત્વનું સ્વરૂપ શું છે? આપે તે કેવું જાણ્યું-અનુભવ્યુ છે? તે તત્ત્વસ્વરૂપ સાંભળવા હું ઇચ્છું છું. કારણ કે નિર્મલ આત્મતત્ત્વ જાણ્યા વિના મ્હારૂ ચિત્ત કેાઈ રીતે સમાધિ પામે એમ નથી. આ ભિન્ન ભિન્ન વાદીએ તેનુ સ્વરૂપ ભિન્ન ભિન્ન પ્રકારે કહે છે, તે સાંભળીને તે મ્હારી મતિ મુંઝાઇ ગઇ છે. માટે સમાધાન કરવા આપ જ સમર્થ છે!, કૃપા કરા! હે પરમ પ્રભુ! આપના પરમ ધર્મ હું શી રીતે જાણું ? સ્વસમય શું ? અને પરસમય શું? તે આપના શ્રીમુખે શ્રવણુ કરવા હું ઇચ્છુ છુ. ડે મર્હિમાવત મહંત ! તે સમજાવવા કૃપા કરી ! હે પુરુષાત્તમ ! તે બ્રહ્મ શું છે? તે કર્મ શું છે ? તે અધ્યાત્મ શુ છે ? તે અષિ Page #320 -------------------------------------------------------------------------- ________________ (૨૨૪) ગદસિમુચિય ભૂત શું છે? તે અધિદેવ શું છે ? આ દેહમાં રહેલો તે અધિય કોણ કેવી રીતે છે? નિયતાત્મા યોગીઓથી તમે પ્રયાણકાલે કેવી રીતે જાણી શકાય છે? * નથી દષ્ટિમાં આવતું નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહિ, તેથી તે જીવ સ્વરૂપ. માટે છે નહિં આતમા, મિથ્યા મક્ષ ઉપાય એ અંતર શંકા તણે, સમજાવે સદુપાય.” –શ્રી આત્મસિદ્ધિ “મુનિસુવ્રત જિનરાજ ! મુજ એક વિનતિ નિસુણે! આતમતત્વ કયું જાયું જગતગુરુ! એહ વિચાર મુજ કહિયા; આતમતત્વ જાણ્યા વિણ નિર્મલ, ચિત્ત સમાધિ નુ લહિયે....મુનિસુવ્રત” “ધરમ પરમ અરનાથને. કિમ જાણું ભગવંત રે; સ્વપર સમય સમજાવિયે મહિમાવંત મહંતરે- ધરમ”—શ્રી આનંદધનજી, ઇત્યાદિ પ્રકારે આ સાચે તત્વપિપાસુ-તત્વરસિક પુરુષ પોતાની શ્રવણેછા વ્યક્ત કરે છે. અને આ પરમ અમૃત જેવી તત્વવાર્તાના શ્રવણમાં આ મુમુક્ષુ ગીને જેટલો આનંદ આવે છે, તેને અનંત ભાગ પણ તે ભાવાભિનંદી ભેગીને દિવ્ય સંગીત સાંભળવામાં આવતું નથી ! અને આ શુશ્રષા) આવા પ્રકારની હોય છે, એટલા માટે કહે છે – बोधाम्भःस्रोतसश्चैषा सिरातुल्या सतां मता । अभावेऽस्याः श्रुतं व्यर्थमसिरावनिकूपवत् ।। ५३ ।। બધ સત સર તુલ્ય આ, એ વિણ શ્રવણ વૃથા જ; સરવાણી વિણ અવનિમાં, કૂંપ બાદ યથા જ. પ૩. નૃત્તિવો ધામ:સ્ત્રોતો–બેધરૂપ જલ–સ્રોતની, બોધરૂપ પાણીના પ્રવાહની, જા–અને આ, શુશ્રષા, તિરસુથા-સિરા તુલ્ય, સરવાણુ સમાન,-અવંધ્ય ને અક્ષય એવા તેના બીજના તુલ્યપણએ કરીને, રતાં મતા-સંતોને, મુનિઓને મત છે, ઇષ્ટ છે. માથા :-આના, શુશ્રષાના અભાવે, શું? તે કે-ગુપ્ત ચર્થ-સાંભળેલું વ્યર્થ છે, શ્રમ-ફલવાળું છે. કોની જેમ ? તો કે-અતિનવનિવ-સરવાણી વિનાની પૃથ્વીમાં કૂવાની જેમ. તેમાં કૂવો ખોદવે તે ન ખાવા બરાબર જ છે. કારણ કે તેનું ફળ નથી તેટલા માટે. * "किं तद् ब्रह्म किमध्यात्म किं कर्म पुरुषोत्तम । अधिभूतं च किं प्रोक्तमधिदैवं किमुच्यते ॥ अधियज्ञः कथं कोऽत्र देहेऽस्मिन्मधुसूदन । પ્રથાણા ૪ થં શૈોનિ નિયતામfમઃ ”—ગીતા અ. ૮. લેક ૧-૨ Page #321 -------------------------------------------------------------------------- ________________ બલાષ્ટિ : શુશ્રષા-એધપ્રવાહની સરવાણી (૧૨૫) અઃ—અને આ શુશ્રુષા મેધ જલના પ્રવાહની સરવાણી સમાન સતાએ માનેલી છે. એના અભાવે સાંભળેલુ બ્ય-ફ્રાગટ છે, જેમ સરવાણી વિનાની ભૂમિમાં કૂવા ખાદવે બ્ય છે તેમ. વિવેચન “સરી એ મેધપ્રવાહનીજી, એ વિષ્ણુ શ્રુત થલ કૂપ; શ્રવણુ સમીહા તે કિસીજી, શયિત સુÌ જિમ ભૂપ....ધન”—યા સજ્ઝાય, રૂ-૩ સરવાણી અહીં જે આવી શુશ્રુષા સાંભળવાની ઇચ્છા હૈાય છે, તે એધરૂપ જલપ્રવાહની સર વાણી સમાન છે. જેમ કૂવામાં સરવાણી હાય, તા તે વાટે પાણી આવ્યા જ કરે, તેમ આવી ઉત્કટ શ્રવણેચ્છારૂપ સરવાણી જો હાય, તા તે વાટે મેધરૂપ શુશ્રુષા બાધ પાણીના પ્રવાહ એકધારા અક્ષયપણે આવ્યા જ કરે. પણ જેમ કૂવામાં પ્રવાહની સરવાણી ન હેાય, તે પાણી આવે નહિ, તેમ જો આવી શુષારૂપ અવય—અક્ષય સરવાણી ન હોય, તેા એધરૂપ પાણીના પ્રવાહ આવે જ નહિં, ને જ્ઞાનરૂપી કૂવા ખાલી જ રહે. આમ શુશ્રુષા વિનાનું બધું શ્રવણુ કર્યું. તે ધૂળ થાય છે, સાંભળ્યું ન સાંભળ્યા જેવું થાય છે, એક કણુ છિદ્રથી પેસી સાંસરૂ' જેથી નીકળી જાય છે, હૃદયમાં પ્રવેશતું નથી, ફેાગઢ જાય છે, જેમ કેાઇ એવી ખરડ ભૂમિ–કે જેમાં પાણીની સરવાણી આવતી ન હોય, તે ભૂમિમાં ગમે તેટલા ઊંડા કૂવા ખાદ્યા કરીએ (Tapping), તે પણ પાણી આવે જ નહિં, કૂવા ખાવા ન ખાદ્યા ખરાખર જ થાય, શ્રમમાત્ર જ ફળ મળે, મહેનત માથે પડે, તેમ સાચી શુશ્રુષા વિનાનું અય શ્રવણુ નિષ્ફળ જાય છે, એધરૂપ ફળ આપતું નથી, એળે જાય છે. તેવા શ્રવણુમાં તા વાયુના તર ંગાથી ( Air-waves) શબ્દે કર્ણે પટ પર અથડાઈ પાછા વાયુમાં—હવામાં મળી જાય છે! આનેા નીચેની આકૃતિ પરથી ખરાખર ખ્યાલ આવશે આકૃતિ-૮ આકૃતિ-હ્ Link=p; બરડ ભૂમિ= ૨૯ ખાલી શુષા વિના શ્રવણુ શુષા-સરવાણીના અભાવ માધ–જલપ્રવાહના અભાવ Pls = lb * 18:0 યોગ્ય પોચી ભૂમિ= ← pi>Kwks=1& શુશ્રૂષાવાળું શ્રવણુ શુશ્રૂષારૂપ સરવાણી Page #322 -------------------------------------------------------------------------- ________________ જેમ કે એક રાજા રાત્રે શયન કરતી વેળાએ વાર્તા સાંભળતો હોય, ઉંઘમાં ને ઉંઘમાં તે હોંકારો પણ દેતે જાય, પણ તેનું લક્ષ તેમાં હેય નહિં, શું સાંભળ્યું તે તેના ખ્યાલમાં રહે નહિં! અને સવારે ઊઠીને બાપુ પૂછે કે અલ્યા ! રાત્રે કઈ વાર્તા કરી હતી? તેમ પ્રસ્તુત શુશ્રષા વિનાનું શ્રવણ કરતો હોય તે જાણે ઉંઘમાં હોય એમ સાંભળે છે! તે મોટેથી ઘાંટે પાડી “જી! મહારાજ !” એમ હોંકારો પણ દીએ છે. પણ શું સાંભળ્યું તેનું તેને ભાન હેતું નથી ! તે ઘેર આવીને પૂછે છે કે આજ મહારાજ વખાણુમાં શી વાત કરતા હતા ! આમ સાચી શુશ્રષા વિનાનું શ્રવણ ફેગટ-નકામું છે, હૃદયને સ્પર્શતું નથી, એક કાનથી બીજે કાને કાઢી નાંખ્યા જેવું થાય છે ! ખરું શ્રવણ તો ત્યારે થાય કે જ્યારે મન રીઝ-પ્રસન્નતા પામે, તન ઉલ્લસે-શરીરમાં રોમાંચ-રૂંવાડા ઊભા થાય. એવી શ્રવણેચ્છા વિના જ ગુણકથા સાંભળવામાં આવે, તે બહેરા માણસ આગળ સંગીત કરવા બરાબર છે! ભેંસ આગળ ભાગવત છે ! અંગ્રેજી કહેવત પ્રમાણે-કકર પાસે Aichal RI di 2491 04210429! 'Casting pearls before swine.' મન રીઝે તન ઉદ્ભસેજી, રીઝે બુઝે એક તાન; એ ઈછા વિણ ગુણકથા જી, બહેરા આગળ ગાન રે... જિનજી ! ધન ધન તજ ઉપદેશ.” –ચોગ સઝાય ૩-૪ અહીં જ વ્યતિરેક કહે છે – श्रुताभावेऽपि भावेऽस्याः शुभभावप्रवृत्तितः । फलं कर्मक्षयाख्यं स्यात्परबोधनिबन्धनम् ॥५४॥ શ્રવણ અભાવે ય આ સતે, શુભભાવે આ સ્થાન; ફલ કર્મક્ષય નામનું, ઉત્તમ બોધ નિદાન, ૫૪ અર્થ:-શ્રવણના અભાવે પણ આ શુશ્રષા–સાંભળવાની ઈચ્છા હતાં, શુભ ભાવની પ્રવૃત્તિને લીધે કર્મક્ષય નામનું ફળ હોય છે કે જે પરમ બેધનું નિબંધન–કારણ થાય છે. વિવેચન ઉપરમાં જે શુશ્રષાની પ્રશંસા કરી, તે વ્યતિરેકથી એટલે કે નકારાત્મક ઉક્તિથી વિશેષ દઢ કરે છે. ધારો કે તેવી શુશ્રષા-નવ સાંભળવાની તીવ્ર ઈચ્છા છે, પણ શ્રવણને કૃત્તિ-વૃતામવેદ –શ્રવણના અભાવે પણ, માડા -આ શુશ્રષાનો ભાવ–સદૂભાવ હતાં, (આ શુશ્રુષા હોય તે), શું? તે કે-ગુમાવપ્રવૃત્તિત–શુભ ભાવની પ્રવૃત્તિને લીધે,-તે શુશ્રુષા ભાવના જ શુભપણુથકી, ૧૮ વર્મક્ષયર્થ દયા-કર્મક્ષય નામનું ફલ હેય-વચનના પ્રામાણ્યથી (આગમવાણીના પ્રમાણપણથી). અને આ-Tોધનાધનમ્-પરમ બેધનું નિબંધન, પ્રધાન બોધનું કારણ હોય છે -વચનપ્રામાણ્યથી જ. Page #323 -------------------------------------------------------------------------- ________________ બહાદષ્ટિ : શ્રવણ વિનાની શુશ્રુષા પણ સફળ-અવિક્ષેપ (૨૨૭) જોગ ન હોય તો શું? તેને અહીં ખુલાસો કર્યો છે કે-સુશ્રુષા છતાં શુશ્રષાથી શ્રવણ ન બને, પણ તે શુષા થવી એ શુભભાવમાં પ્રવૃત્તિ છે, કર્મક્ષય એટલે તેથી કરીને કર્મક્ષયરૂપ ફળ ઉપજે છે, અને તે કર્મક્ષય ઉત્તમ પ્રકારના બોધનું નિબંધન-કારણ હોય છે. આમ કેવલ શુશ્રષા-સભિળવાની સાચી અંતરંગ ઈરછા થવી તે પણ ઘણી મોટી વાત છે, પ્રશસ્ત છે, અને પરંપરાએ તે પણ લાભદાયક થાય છે, કારણ કે તેવા શુભભાવથી આગમના પ્રમાણપણાને લીધે કર્મને ક્ષય થાય છે, અને તેના પરિણામે પરમ બોધના નિમિત્ત મળી આવે છે. જે સાચો તત્વપિપાસુ મુમુક્ષુ હોય છે, તેને તેના ભાગ્યોદયથી ખેંચાઈને ઉત્તરોત્તર પ્રધાન બંધના કારણે પ્રાપ્ત થાય છે, પુરુષ સદગુરુને જેગ બની આવે છે, ને સત શ્રત વગેરેની પ્રાપ્તિ થાય છે. લોહચુંબક જેમ લેહને ખેંચે, તેમ તેવું તેવાને ખેંચે છે (Like attracts like). આ શુશ્રષામાં પણ એવું કંઈ અજબ આકર્ષણ છે, કે સાચા વક્તા સંતપુરુષને સમાગમ ગમે ત્યાંથી થઈ આવે છે. જે તરસ બુઝાવવાની ઈચ્છા છે, તે તે બૂઝાવવાની રીત પણ મળી આવે છે. આમ શુશ્રુષા વિનાનું શ્રવણ નિષ્ફળ છે, પણ શ્રવણ વિનાની શુશ્રષા નિષ્ફળ નથી, પરંતુ કર્મક્ષયરૂપ ફળથી સફળ છે. સાચી ભૂખ લાગી હોય ને ખાધું હોય તે જેમ ભાવે, એચે, મીઠું લાગે ને પગે; ખૂબ તરસ લાગી હોય ને પાછું શુશ્રષાને જેમ મીઠું અમૃત જેવું લાગે, ને તરસ છીપે; તેમ જે તત્વ સાંભળમહિમા વાની સાચી ભૂખ લાગી હોય, તત્ત્વસુધારસ-પાનની સાચી તરસ લાગી હોય, તે જ તે શ્રવણ ભાવે છે, રુચે છે, ને જીવને અમૃતરૂપે પરિણમે છે, નહિં તે કાણું માટલાની જેમ બીજા કર્ણ-છિદ્ર વાટે બહાર નીકળી જાય છે! હૃદયમાં ઠરતું નથી ! માટે આ શુશ્રુષા ગુણનું માહાસ્ય ઘણું છે. “બૂઝી ચહત જે પ્યાસકી, હૈ બૂઝન કી રીત.” (ાજચંદ્રજી) યેગમાં અક્ષેપ ગુણ કહે છે– शुभयोगसमारम्भे न क्षेपोऽस्यां कदाचन । उपायकौशलं चापि चारु तद्विषयं भवेत् ॥ ५५॥ શુભ યોગ સમારંભમાં, કદી ક્ષેપ અહિંય; ને તે વિષથી ઉપાયનું, કૌશલ સુંદર હેય. પપ. વૃત્તિ-મથાસમા મેશુભ યોગના સમારંભમાં, તથા પ્રકારના ધ્યાન આદિમાં, ન ક્ષેપડાં વારન–આ અધિકૃત દૃષ્ટિ સતે કદી પણુ ક્ષેપ હોતા નથી. ૩પૌરાણું વાવ-તેમજ ઉપાયનું કૌશલ-કુશલપણું પણ,તથા પ્રકારના દેશ આદિ, આસન આદિ સંબંધી, રાસ-શોભન, સુંદર, તવિવ-તેના વિષયે, શુભ ચોગસમારંભ વિષયનું, મર્હે ય. Page #324 -------------------------------------------------------------------------- ________________ (૨૨૮) ગદષ્ટિસમુચ્ચય અર્થ –આ દષ્ટિને વિષે, શુભ યોગના સમારંભમાં કદી પણ ક્ષેપ હેત નથી; અને તેના વિષયનું ઉપાય-કોશલ પણ સુંદર હોય છે. વિવેચન અહીં અક્ષેપ ગુણનું સ્પષ્ટીકરણ કર્યું છે. આગલી દષ્ટિમાં ઉગ દોષને ત્યાગ કર્યો, એટલે તે પછી અનુક્રમે ક્ષેપ દોષ પણ જાય છે. એથી કરીને આ દષ્ટિમાં વર્તત યોગી પુરુષ જ્યારે ધ્યાન વગેરે શુભ યોગનો સમારંભ કરે છે, ત્યારે ગમાં તેમાં કદી કોઈ પણ વિક્ષેપ આવી પડતો નથી, કેઈ પણ આડખીલી અવિક્ષેપ કે અંતરાય નડતો નથી, અહીં તહીં ઝાંવાં નાંખી ચિત્ત ડામાડોળ થતું નથી, સંક્ષુબ્ધ થતું નથી. એટલે તે ધ્યાન કરતો હોય, તે એકાગ્ર ચિત્ત શુદ્ધ ભાવે કરે છે, પરીષહ-ઉપસર્ગથી ભ પામતે નથીપ્રભુભક્તિ કરતા હોય તે શુદ્ધ પ્રણિધાનથી તન્મયભાવે કરે છે,–અહીંતહીં ચિત્તવિક્ષેપથી ડામાડોળ થતો નથી, સામાયિક-સ્વાધ્યાય કરતો હોય તે સમતાભાવે અત્યંત સ્વસ્થતાથી કરે છે,તેમાં આકાશ પાતાલના ઘાટ ઘડતે નથી; પ્રતિક્રમણ આદિ સતક્રિયા કરતો હોય, તે ઉપગપૂર્વક નિજ દેષ-દર્શનના સાચા પશ્ચાત્તાપ ભાવથી કરે છે, પણ મનને બીજે ભમવા દેતો નથી; બીજે કંઈ પણ મોક્ષસાધક યોગ સાધતે હોય, કે બીજું કઈ પણ શુદ્ધ તપશ્ચયોદિક ધર્મકૃત્ય કરતે હેય, તે આત્મજાગૃતિપૂર્વક નિર્મલ ભાવે કરે છે, પણ આ લેક-પરલકની ફલાકાંક્ષાથી વિક્ષેપ પામતે નથી. તેમજ તે તે ધ્યાન આદિ શુભ યોગ સંબંધી ઉપાયમાં પણ આ મુમુક્ષુ પુરુષ કોશલ-કુશલતા ધરાવે છે, કલાકારના જેવી નિપુણતા દાખવે છે. તે તે યોગ કેમ ઉત્તમ રીતે સાધી શકાય, તેનું તેને નિપુણ જ્ઞાન હોય છે. અને આમ ઉપાયઉપાય કૌશલ પટુ હેવાથી તે તે યોગને તે સુંદર રીતે સાધી શકે છે. કારણ કે જે શસ્ત્રવ્યાપારમાં નિષ્ણાત હોય, તે અટાપટાના ખેલ ખેલવામાં પટુ હોય; તેમ જેને તે ધ્યાન આદિની વિધિનું બરાબર જાણપણું હોય, તે તે ધ્યાનાદિની સાધનામાં કુશલ હોય છે. વ્યાયામમાં જે સારી પેઠે કસાયેલો હોય, તે જેમ કુસ્તી વગેરે પ્રગમાં હોશીયાર હોય છે, તેમ તે તે ધ્યાનાદિને ઉપાય જે બરાબર જાણતા હોય, તે ધ્યાનાદિ સિદ્ધ કરવામાં નિપુણ હોય છે. દાખલા તરીકે-ધ્યાન કરવું હોય તે તેને મેગ્ય દેશ આદિ જાણવા જોઈએ, આસનાદિ વિધિ જાણવી જોઈએ. તે જાણેલ હોય, તે જ તેના ઉપાયમાં બરાબર પ્રવર્તી શકાય. કુશલ કારીગર પોતાની કામગીરી બરાબર બજાવી શકે છે, પણ અણઘડ તેમ કરી શકતો નથી, તેમ ઉપાય ટુ પુરુષ ધ્યાનાદિ કુશલપણે કરી શકે છે, અપટુ તેમ કરી શક્તા નથી. ગીતામાં કહ્યું છે કે-“યોગ કર્મg સૌરાસ્ત્રમ્ !” હવે જિનવચન પ્રસંગથી, જાણ સાધક નીતિનાથ રે; સાધ્યરસી સાધકપણે, કરીએ સાધન રીતિનાથ રે.”—શ્રી દેવચંદ્રજી Page #325 -------------------------------------------------------------------------- ________________ બલાદઃ ઉપકરણમાં અપ્રતિબંધ-સાધન તે બંધન ! (રર) અને આ દ્રષ્ટિમાં જ અમ્યુચ્ચય કહે છે– परिष्कारगतः प्रायो विघातोऽपि न विद्यते । अविघातश्च सावद्यपरिहारान्महोदयः ॥ ५६ ॥ ઉપકરણ વિષયમાં વળી, પ્રાયે નેગ્ય વિધાત; પાપતણું પરિહારથી, મહેદ અવિધાત. પ૬. અર્થ –ઉપકરણ વિષયમાં વિઘાત પણ પ્રાયે અત્રે હોતે નથી અને સાવદ્ય પરિહારથી એટલે કે પાપકર્મના પરિત્યાગથકી મહોદયવાળે અવિઘાત હોય છે. વિવેચન અહીં બીજે જે ગુણસમૂહ હોય છે, તે અત્રે સમુચ્ચયરૂપે (Generalisation) કહ્યો છે -(૧) અહીં ઉપકરણ સંબંધી પ્રાયે વિઘાત-ઈચ્છા પ્રતિબંધ ઉપજતું નથી, (૨) અને પાપકર્મના પરિહારથી મહદયવાળે અવિઘાત-અપ્રતિબંધ હોય છે. તે આ પ્રકારે - આ દ્રષ્ટિમાં વર્તતા મુમુક્ષુ યોગીને ઉપકરણ બાબતમાં પ્રાયે કોઈ પણ જાતને વિઘાત-ઈચ્છા પ્રતિબંધ ઉપજતો નથી. ઉપકરણ એટલે ધર્મસિદ્ધિમાં ઉપકાર કરે એવા ઉપસાધન. તેવા ઉપકરણ સંબંધી ઈચછાના પ્રતિબંધે કરી–આગ્રહ કરી ઉપકરણમાં આ મહાનુભાવ વિઘાત પામતો નથી, વિધ્ર પામી અટકી જતો નથી. અપ્રતિબંધ કારણ કે ઉપકરણ એ તે સાધન માત્ર છે, સાધ્ય નથી, એમ તે જાણે છે. એટલે તે સાધનમાં જ સર્વસ્વ માની બેસી રહેતો નથી, સાધનના જ કુંડાળામાં રમ્યા કરતા નથી, પણ તે દ્વારા જે આત્મસિદ્ધિરૂપ સાધ્યની સિદ્ધિ કરવાની છે, તે ભણી જ પોતાને સતત લક્ષ રાખે છે, સદાય સાધ્યરુચિ રહી તે સાધન કરે છે. એટલે ઉપકરણ સંબંધી મિથ્યા આગ્રહ, ટંટા, સાધન ધર્મના ઝઘડા એને આપોઆપ નિવસ્તી જાય છે. સાધનમાં-ઉપકરણમાં તે મૂચ્છ પામતો નથી, કારણ કે શુદ્ધ સાધ્યરુચિપણે સાધન-સેવવાં એ તેણે જિનવચન પ્રસંગથી જાણ્યું છે. “પંચ મહાવ્રત ધાન્ય તણ, કર્ષણ વધ્યા રે, સાધ્યભાવ નિજ થાપી, સાધનતાએ સધ્યા રે....શ્રી નમિ.” સાધ્યરસી સાધકપણે, અભિસંધિ રખ્યો નિજ લક્ષ રે.”—શ્રી દેવચંદ્રજી નૃત્તિ-રિવાત –પરિષ્કાર સંબંધી, ઉપકરણ સંબંધી, એમ અર્થ છે, કાપો-માયે, ઘણું કરીને, બાહુયેથી, વિધાતા -વિદ્યાત પણુ, ઇચ્છા પ્રતિબંધ પણ, ન વિદ્યતે–નથી હોત, કરચાંઆ દષ્ટિ હેતે સતે, વિધાતશ્ચ-અને અવિધાત હોય છે. કેવા પ્રકારને હેય છે? તે માટે કહ્યું કેસાવદ્યાર્-સાવઘના પરિહારથકી, પ્રતિષિદ્ધના પરિહારથી-ત્યાગથી, મહોરચા-મહદયવાળે, અભ્યય-નિઃશ્રેયસને હેતુ એ, એમ અર્થ છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ (૩૦) ગદષ્ટિસમુચ્ચય પણ મૂઢ આગ્રહી જીવો જેમ, ધર્મના ઉપકરણ જે આત્મસાધન માત્ર નિમિત્ત જ છે, તેને લક્ષ્ય ચૂકી જઈ, તે તે સાધનના મિથ્યા આગ્રહમાં, તુછ મતભેદમાં, નાના નાના ઝઘડાઓમાં, નાના નાના વાડાઓમાં રાચી રહી,–તેમાં જ ઇતિકર્તવ્યતા મૂચ્છથી માને છે; તેમ આ મહાનુભાવ વિશાલદષ્ટિવાળા ગીપુરુષ માનતો અપકરણ નથી. કારણ કે તે સારી પેઠે સમજે છે કે-જ્ઞાની પુરુષોએ બાહા-અત્યં તર જે કાંઈ ઉપકરણ કહ્યા છે, દ્રવ્ય-ભાવ જે કાંઈ સાધન બતાવ્યા છે, તે કેવળ જીવન ઉપકાર થવા માટે કહ્યા છે, અપકાર થવા માટે નહિં. પણ તેમાં પણ જે જીવ મમત્વભાવ રાખે, ઈચ્છારૂપ પ્રતિબંધ કરે, મૂચ્છ ધરાવે, તો તે ઉપકરણે ઉલટા અપકરણરૂપ થઈ પડે છે! અધિકરણે થઈ પડે છે ! સાધન તે બંધન બને છે ! જેમકે મંદિર, ઉપાશ્રય આદિ ઘણું જીવોને ભક્તિ-સ્વાધ્યાય આદિની સુગમતા-અનુકૂળતા ખાતર કરવામાં આવ્યા છે, પણ તેમાં પણ જે ચડસાચડસી, હોંસાતસી કરવામાં આવે, મારા-તારાપણું કરવામાં આવે, નીરાગી નિ:સંગી વીતરાગ પ્રભુ અંગે સાધન તે પણ પરિગ્રહરૂપ મમત્વ બુદ્ધિ ધારવામાં આવે, કોટે ચઢવા જેવા મોટા બંધન ! ઝઘડા કરી રાગદ્વેષની વૃદ્ધિ કરવામાં આવે, તો ઈષ્ટ ઉદ્દેશ માર્યો જાય છે; સાધન તે બંધન થઈ પડે છે ! અને ઉપાશ્રય પણ અમુક વખત માટે, ગૃહસ્થની અનુજ્ઞાથી, પક્ષીની જેમ અપ્રતિબંધપણે વિચરતા ફરતારામ મુનિના કામ. ચલાઉ વપરાશ માટે છે. પણ તેમાં પણ આ ફલાણાને અપાસરે ને આ બીજાને અપાસરો એમ જે મમત્વરૂપ ક્ષેત્રપ્રતિબંધ કરવામાં આવે, તે તે ઉપાશ્રય પણ અપાશ્રયરૂપ થઈ પડે! ગ૭-ગણુ આદિ પણ મૂળ તે વ્યવસ્થા (Organisation ) અને સહકાર (Co-ordination ) ખાતર કરવામાં આવ્યા છે, પણ તે પણ જે મમત્વનું સ્થાન થઈ પડે, કદાગ્રહનું નિવાસધામ બને, કલેશ-ઝઘડાનું રણગણુ બની જાય, કે વાડારૂપ સંકુચિતતાનું પ્રદર્શન બને, તે તે પણ બંધનરૂપ થઈ પડે છે! આત્માને વિઘાતરૂપ થઈ પડે છે ! ગચ્છના ભેદ બહુ નયન નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે ! ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકા, મોહ નડિઆ કલિકાલ રાજે...ધાર.”_શ્રી આનંદઘનજી શાસ્ત્ર તો કેવળ આત્માથે પઠન-પાઠન માટે ને સાર્વજનિક ઉપગ માટે કહ્યા છે. તેને બદલે કોઈ પોતાનો માલીકી હક્ક કરી કંજૂસની જેમ તેને સંગ્રહ-સંચય કરે, ને તેમાં પિતાનું મમત્વ સ્થાપે તો અપકરણરૂપ થઈ પડે છે. અથવા હું કે પંડિત છું, હું કેવું સરસ વ્યાખ્યાન કરી શકું છું, હું કેવો વક્તા છું, એમ અભિમાન ધરી શાસ્ત્રને માનાથે ઉપયોગ કરવામાં આવે, તો તે જીવને પ્રતિબંધરૂપ થઈ પડે છે. અથવા શાસ્ત્રને આગ્રહરૂપ ખંડન-મંડનાથે કે બેટા વાદવિવાદ માટે ઉપયોગ કરવામાં આવે તો તે પણ Page #327 -------------------------------------------------------------------------- ________________ બષ્ટિ આત્માથે જ સાધન સેવન (૩૧) બંધનને અર્થ થાય છે. મૂઢ જનને જેમ સ્ત્રી-પુત્રાદિ સંસાર હોય છે, તેમ સાગ રહિત-અધ્યાત્મરહિત વિદ્વાનોને પણ શાસ્ત્ર સંસારરૂપ થઈ પડે છે !! તે જ પ્રકારે યમ, નિયમ, સંયમ, ત્યાગ, વૈરાગ્ય વગેરે અત્યંતર સાધન પણ જે કરંજનાથે કરવામાં આવતા હોય, અથવા ઈષ્ટ સાધ્ય લક્ષ્યને ભૂલી જઈ સાધનની ખાતર સાધન કરવામાં આવતા હોય, અથવા સાધનને સાધ્ય માની સેવવામાં આવતા હોય, તે તે પણ બંધનરૂપ બને છે. શ્રી રત્નાકરપચીશીમાં કહ્યું છે કે – "वैराग्यरङ्गः परवञ्चनाय, धर्मोपदेशो जनरञ्जनाय । वादाय विद्याध्ययनं च मेऽभूत् , कियब्रुवे हास्यकरं स्वमीश ॥" આમ જાણતો હોઈ આ મુમુક્ષુ પુરુષ તે તે ઉપકરણને ઉપકરણરૂપે આરાધે છે, તે તે સાધનને સાધનરૂપે સેવે છે, અને તેમાં મમત્વરૂપ ઈચ્છા-પ્રતિબંધ કરી તેને બંધન બનાવતો નથી, કારણ કે તે યમ, નિયમ, સંયમ, ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ, આત્માથે જ જપ, તપ, વ્રત, શાસ્ત્ર આદિ આત્યંતર ઉપકારી સાધનોને પણ કેવળ સાધન સેવન આત્માથે જ સેવે છે, શુદ્ધ આત્મસિદ્ધિને સતત નિશ્ચય લક્ષ્ય રાખી આરાધે છે. જેમ રાધાવેધ સાધનારા બાણાવળીને લક્ષ રાધાની (પૂતળીની) કીકી પર જ હોય છે, તેમ આ આત્માથી મુમુક્ષુ પુરુષને નિરંતર લક્ષ શુદ્ધ આત્મારૂપ પરમાર્થ પર જ હોય છે, આમ હેવાથી એને ઉપકરણ વિષયમાં કઈ પણ વિઘાત ઉપજતો નથી, ઈચ્છા પ્રતિબંધરૂપ વિન્ન નડતું નથી. તેમ જ આ મુમુક્ષુ પુરુષ સાવઘ પરિહાર કરે છે, સર્વ પાપકર્મનો ત્યાગ કરે છે, નિષિદ્ધ આચરણ કરતો નથી. એટલે તે અઢાર પાપસ્થાનક પ્રયતનપૂર્વક વર્જે છે. આથી કરીને પણ તેને યોગસાધનમાં અવિઘાત હોય છે, ઈચ્છા પ્રતિબંધ રહિતપણું હોય છે, કોઈ પણ વિઘ નડતું નથી. તે નિર્વિધ્રપણે, નિરાકુલપણે ગસાધના કર્યા કરે છે. અને આ યોગસાધનનો અવિઘાત મહદયરૂપ ફળવાળો છે. એટલે આ નિર્વિઘ યેગસાધનથી મુમુક્ષુને મોટો અસ્પૃદય-પુણ્યદય પ્રાપ્ત થાય છે, તેમજ નિઃશ્રેયસ–મેક્ષની સિદ્ધિ સાંપડે છે. આ મહાદયવાળે સુયશ તેને મળે છે ! “વિઘન ઈહ પ્રાયે નહીં જ, ધર્મ હેતુમાં કેય; અનાચાર પરિહારથી જી, સુયશ મહદય હાય રે જિનજી! ધન”–શ્રી ૦ ૮૦ સ૦ રૂપ * “पुत्रदारादिसंसारः पुंसां संमूढचेतसाम् । વિટુપ શાસ્ત્રસંસાર સઘોષતારમનામ્ ”—- ગબિંદુ. Page #328 -------------------------------------------------------------------------- ________________ (૧૩૨) ગાદિસમુચ્ચય બલાદષ્ટિને સાર અહીં દર્શન દઢ-કામાં અગ્નિકણ જેવું હોય છે, અને યોગનું ત્રીજું અંગ આસન પ્રાપ્ત થાય છે. અસત્ તૃષ્ણાના અભાવથી સર્વત્ર સુખાસન જ હોય છે. અત્પરાપૂર્વક સર્વત્ર ગમન હોય છે, અને અપાયપરિહારથી સર્વ કૃત્ય પ્રણિધાયુક્ત હોય છે. શુશ્રષા નામનો ત્રીજો ગુણ અહીં પ્રાપ્ત થાય છે. આ યુવાન સુખી પુરુષની દિવ્ય ગાન શ્રવણેછા જેવી તીવ્ર હોય છે. આ શુશ્રષા બંધ જલપ્રવાહની સરવાણી જેવી છે, એ વિનાનું શ્રવણ સરવાણી વિનાની ભૂમિમાં કુવો ખોદવા જેવું-ફેગટ છે. શ્રવણ ન થાય તેપણ આ શુશ્રુષાના પ્રભાવે શુભ ભાવથી કર્મક્ષયરૂપ ફલ થાય છે -જે ઉત્તમ બોધનું કારણે થાય છે. ક્ષેપ નામના ત્રીજા ચિત્તદોષનો અહીં ત્યાગ હોય છે. એટલે યોગ સંબંધી અક્ષેપ હોય છે, અને તે દેગ ઉપાયનું કૌશલ-કુશલપણું હોય છે. તેમજ ઉપકરણ વિષયમાં ઘણું કરી કઈ વિન્ન અહીં નડતું નથી, અને પાપકર્મના પરિત્યાગથી મહદયવંત અવિન્ન હોય છે. બલાદૃષ્ટિનું કેષ્ટક – ૬ દર્શન ગાંગ દષત્યાગ ગુણપ્રાપ્તિ દઢ-કાક અગ્નિ સમ આસને ક્ષેપ દેષ ત્યાગ. શુશ્રષા. તૃષ્ણા અભાવે સર્વત્ર | ઉપકરણ વિષયે | બોધ પ્રવાહ સરવાણી સમી. સુખાસન. અવિઘ. તરુણુ સુખી જેવી તીવ. અવરાપૂર્વક યોગ ઉપાય કૌશલ. સર્વ ગમન-મૃત્ય. કળશ કાવ્ય – ભૂજગી – બલા દષ્ટિમાં કાષ્ઠ અગ્નિ સમાણું, બલી દર્શને યુક્ત બેધત્વ માનું પરા શુશ્રષા તત્વ કેરી ધરાવે, ન કદી ભેગને ક્ષેપ થાવ. ૪૬. અનાદિ તણે દેહ અધ્યાસ છેડી, નિજાધ્યાસમાં તેહ અભ્યાસ જેડી, સુખાસનમાં સ્થિતિ ભેગી કરે છે, પરાનંદમાં મગ્નતા તે ધરે છે. ૪૭. Page #329 -------------------------------------------------------------------------- ________________ બલાત કળશ કાર્ય (૨૩૩) સ્વભાવે કરીને જ આ દષ્ટિમાંહી, ન તૃષ્ણા અસતુ ગીને હેય કયાંહી, સુખાસનમાં સ્થિત સર્વત્ર તેથી, રમે આત્મ આરામમાં તે સુખેથી. ૪૮. ગમે ત્યાં જતાં કે ગમે તે કરતાં, ત્વરા ના નિરાકેલ મેગી ધરતા પ્રણિધાન ધારી સદા આત્મરામી, નઘે આવવા દષ્ટિમાં કાંઈ ખામી. ૪૯. સુખી કાંત કાંતા યુત કો યુવાન, ચહે સૂણવા જેમ ગંધર્વ ગાન અહીં શુશ્રષા તત્વની તેમ ધારે, પિપાસુ ચહે પાર્ટીને જે પ્રકારે. ૫૦. હું છું કોણ? કયાંથી વળી હું થયે છું? ખરા કયા સ્વરૂપે અહે! રહ્યો છું? મને બાંધતા આ સંબંધે બધા શા મહા સૂણવા તત્વ એવા પિપાસા. ૫૧. અહીં બેધ પાણીની સિર સમાણી, ખરી કૃષા તત્વની આ વખાણી; વિના શુશ્રષા સાંભળ્યું સૌ વૃથા જ, અસિરા ભૂમાં કૂપ ખેવો યથા જ. પર કદી શ્રતનો જોગ નોચે છતાં યે, ખરે અષા ભાવ જે ચિત્તમાં, રુડા ભાવથી કર્મ તે ક્ષીણ થાયે, પરં બેધને હેતુ જેથી જ પાયે ૫૩. રૂડા ચોગ આરંભ-અત્ર વેગી, કદી ક્ષેપને ભેગ એ અભેગી; સુયોગે તનું શ્રેષ્ઠ ઉપાયમાંહિ, સુકોશલ્ય તે દાખવે છે જે આંહિ. ૫૪. કદી સાધને મૂછના ના ધરાવે, ન તો બંધને સાધનેને બનાવે; સદા પાપથી ભાગતે તે ફરે છે, મનનંદી ભાગ્યોદયને વરે છે. ૫૫. – ગેટક – દઢ દર્શન આસન સ્થિર વસે, અતિ તવ તણું શ્રવણે તલસે અવિક્ષેપણે શુભ યોગ લસે, મનનંદન અયુદ ઉલસે. પ૬. ॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन सुमनोनंदनी बृहत्टीकारूपविवेचनेन सप्रपञ्चं विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशाने तृतीया बलादृष्टिः ।। Page #330 -------------------------------------------------------------------------- ________________ દીપ્રા દૃષ્ટિ બલા કહી. હવે દીઝા કહે છે. प्राणायामवती दीप्रा न योगोत्थानवत्यलम् । तत्त्वश्रवणसंयुक्ता सूक्ष्मबोधविवर्जिता ॥ ५७ ॥ પ્રાણાયામ દીપ્રામહીં, ન યોગનું ઉત્થાન; શ્રવણ તરવનું હોય પણ, ન સૂક્ષમ બોધ સ્થાન. ૫૭, અર્થ –દીપ્રા દષ્ટિમાં પ્રાણાયામ હોય છે, યોગનું ઉત્થાન સર્વથા હેતું નથી, અને તે તત્ત્વશ્રવણથી સહિત, પણ સૂમ બોધથી રહિત એવી હોય છે. વિવેચન “યોગદષ્ટિ ચોથી કહીછ, દીપ્રા તિહાં ન ઉત્થાન, પ્રાણાયામ તે ભાવથીજી, દીપ પ્રભા સમ જ્ઞાન. મનમોહન જિનજી! મીઠી તાહરી વાણુ.”—યોગo દ૦ સક્ઝાય ૪-૧ આ દીપ્રા નામની ચોથી ગદષ્ટિ છે. એટલે આગળ કહેલા અનુક્રમે વેગનું ચોથું અંગ-પ્રાણાયામ અહીં હોય છે, ઉત્થાન નામના ચેથા આશયદેષને પરિત્યાગ થાય છે, અને શ્રવણ નામનો ચોથે ગુણ પ્રગટે છે, પરંતુ દર્શન તે હજુ પણ સૂકમ બેધ વિનાનું હોય છે, અને તેને દીપકના પ્રકાશની ઉપમા ઘટે છે. તે આ પ્રકારે – વૃત્તિ-માથામવતી–પ્રાણાયામવંતી, પ્રાણાયામવાળી,ચતુર્થ અંગના ભાવથી,-ભાવ રેચક આદિ ભાવથકી, હીરા-દીકા, એથી દષ્ટિ. ય થારવતી-ગના ઉત્થાનવાળી નથી હોતી,તયાપ્રકારના પ્રશાંતવાહિતાના લાભથી, અ૪-અત્યંત. તરવવા સંજુai-તત્વશ્રવણથી સંયુક્તશુભૂવાના ફલભાવથી. સૂકમોઘવતા -સુમ એધથી વિવજિત, સૂક્ષ્મ-નિપુણ બેધથી રહિત એવી. Page #331 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ “દીપપ્રભા સમ જ્ઞાન”.-દ્રવ્ય-ભાવ પ્રાણાયામ (૩૫) દર્શન–આ દષ્ટિમાં દર્શન-બોધ સ્થૂલ પ્રકારનો હોય છે, સૂફમ-નિપુણ હતા નથી. જો કે આગલી ત્રણ દષ્ટિ કરતાં વધારે સ્થિતિવાળ ને વધારે સામર્થ્યવાળે હેઈ, તેને દીપકના પ્રકાશની ઉપમા આપવામાં આવી છે, તે પણ સ્થિરા આદિ દીપપ્રભા હષ્ટિની અપેક્ષાએ આ બોધનું હજુ સ્થલપણું છે. કારણ કે દીપક સમ જ્ઞાન” પ્રકાશ તૃણ-ગેમ-કાના અગ્નિ કરતાં અનેકગણે બળવાન ને વધારે સ્થિતિવાળો હોય છે, પણ રત્ન-તારા વગેરેની અપેક્ષાએ ઘણે અ૫વીર્ય ને મંદ છે, તેમ આ દીપ્રાદષ્ટિને બોધ-પ્રકાશ મિત્રા આદિ કરતાં વધારે બળવાન ને વધારે સ્થિતિવાળો હોય છે, પણ સ્થિરા આદિ કરતાં મંદ ને અ૮૫ સ્થિતિવાળે હોય છે. દીપકના સાન્નિધ્યમાં તેના પ્રકાશ-વર્તલમાં આવતા પદાર્થોનું દિગદર્શન થાય છે, પણ તેની બહારમાં દૂરવતી સૂફમ વ્યવહિત પદાર્થોનું દર્શન થતું નથી, તેમ ક્ષયે પશમ રૂપ તેલના પ્રમાણમાં આ દ્રષ્ટિમાં પદાર્થના સ્થલ બોધ થાય છે, પણ દૂરવતી સૂક્ષમ અંતરિત તે પદાર્થનું દર્શન થતું નથી. હવે તેલ હોય ત્યાંસુધી પ્રકાશે છે, તેલ ખૂટી ગયે ઓલવાઈ જાય છે, તેમ આ દષ્ટિને બેધ તથારૂપ ક્ષોપશમ હોય ત્યાં સુધી પ્રકાશે છે, પછી. પ્રકાશતો નથી–ઓલવાઈ જાય છે. દી વાયરાના સપાટાથી ઓલવાય છે, અથવા અસિથ૨ થાય છે, તેમ આ દષ્ટિને બંધ પણ તથા પ્રકારના બાહ્ય નિમિત્તરૂપ વાયુના સપાટાથી ઓલવાઈ જવાને-પડી જવાનો ભય રહે છે, અથવા અસ્થિર-ચંચલ થવાને સંભવ રહે છે, ઈત્યાદિ અનેક પ્રકારે આ દષ્ટિના બેધને દીપકની ઉપમા બરાબર ઘટે છે. અત્રે “દષ્ટિના અગાઉ કહેલા લક્ષણ પ્રમાણે સતશ્રદ્ધાસંગત બંધ હોય છે, તેથી કરીને અસત પ્રવૃત્તિનો વ્યાઘાત થતો જાય છે, ને સપ્રવૃત્તિપદ નિકટ આવતું જાય છે. – પ્રાણાયામ - “બાહ્યા ભાવ રેચક ઈહાંજી, પૂરક અંતર ભાવ; કુંભક થિરતા ગુણે કરીજી, પ્રાણાયામ સ્વભાવ. મન”–શ્રી યો૦ ૬૦ સક્ઝાય -૨ અને મુખ્યપણે આધ્યાત્મિક ભાવપ્રાણાયામનો જ નિર્દેશ છે. પણ પ્રાણાયામ નામને શ્વાસના અંધનરૂપ જે બાહ્યા એ હઠયોગનો પ્રકાર છે, તે અત્રે મુખ્યપણે પ્રસ્તુત નથી, કારણ કે તે તે કાયકલેશરૂપ માત્ર હેઈ ચિત્તચંચલતાનું કારણ થવાને દ્રવ્ય પ્રાણાયામ સંભવ છે. આ બાહ્ય પ્રાણાયામના ત્રણ પ્રકાર છે -(૧) શ્વાસને બહાર કાઢ, તે રેચક પ્રાણાયામ છે. (૨) શ્વાસને અંદર પૂર, તે પૂરક પ્રાણાયામ છે. (૩) શ્વાસને કુંભમાં જલની જેમ નિશ્ચલપણે થંભી રાખવો, તે કુંભક પ્રાણાયામ છે. * "रेचकः स्यादहिर्वृत्तिरन्तवृत्तिश्च पूरकः । कुंभकः स्तंभवृत्तिश्च प्राणायामस्त्रिधेत्ययम् ॥ धारणायोग्यता तस्मात् प्रकाशावरणक्षयः । अन्यैरुक्तः क्वचिच्चैतद्युज्यते योग्यतानुगम् ॥" (આધાર માટે જુઓ) યશા કૃત દ્વા૨ દ્વા૨ Page #332 -------------------------------------------------------------------------- ________________ (૨૩૬) ગદરિસરચય પતંજલિ આદિને અભિપ્રાય છે કે-“પ્રાણાયામથી પ્રકાશના આવરણને ક્ષય થાય છે, અને ધારણમાં મનની એગ્યતા થાય છે.” એટલે કે ચિત્તસરવગત પ્રકાશનું જે કલેશરૂપ આવરણ છે તેને ક્ષય થાય છે, અને પ્રાણાયામથી સ્થિર કરાયેલું ચિત્ત સુખે કરીને નિયત દેશમાં ધારી રખાય છે. અને આ જે પતંજલિ આદિએ કહ્યું છે તે કવચિત્ પુરુષ વિશેષમાં ગ્યતા પ્રમાણે યુક્ત છે, કારણ કે યેગીઓનું નાનારુચિપણું છે. તેથીપણ ભગવત્ જિનપ્રવચનમાં તે શ્વાસોચ્છવાસનો રોધ વ્યાકુલતાને હેતુ થઈ પડે છે માટે નિષિદ્ધ જ છે, કારણ કે જેમ ગસમાધાન થાય એમ જ પ્રવૃત્તિ કરવી શ્રેયસ્કર છે અને પ્રાણરોધરૂપ મથામણુનું બહુ ઝાઝું પ્રયોજન પણ નથી. બાકી ભાવથી જોઈએ તે બાહ્યા ભાવના રેચનથી, અંતરભાવના પૂરણથી, ને નિશ્ચિત અર્થને કુંભનથી પરમાર્થરૂપ ભાવ પ્રાણાયામ થાય છે. તે આ પ્રકારે -(૧) જેમ પ્રાણા યામની બાહ્ય સ્થલ ક્રિયામાં શ્વાસને બહાર કાઢવારૂપ રેચક ક્રિયા કરભાવ પ્રાણુયામ વામાં આવે છે, તેમ આ ભાવ પ્રાણાયામમાં બાહાભાવ-પરભાવને બહાર કાઢવારૂપ-રેચ દેવારૂપ રેચકે ક્રિયા કરવામાં આવે છે. એટલે સ્ત્રીકુટુંબ આદિના મમત્વરૂપ બાહા ભાવોને કાઢી નાંખવામાં આવે છે. (૨) જેમ બાહા પ્રાણાયામમાં શ્વાસ અંદર ભરવારૂપ પૂરક ક્રિયા કરવામાં આવે છે, તેમ ભાવ પ્રાણાયામમાં અંતરાત્મભાવ અંતરુમાં ભરવારૂપ પૂરક ક્રિયા કરાય છે. એટલે કે શ્રવણથી ઉપજેલા વિવેકરૂ૫ અંતર્ભાવ ભરાય છે. (૩) જેમ હઠગિક પ્રાણાયામમાં શ્વાસને અંદર ભર્યા પછી તેને કુંભમાં જલની જેમ સ્થિર કરવારૂપથંભાવી રાખવારૂપ કુંભક ક્રિયા કરાય છે, તેમ અત્રે ભાવ પ્રાણાયામમાં અંતર્ભાવની સ્થિરતારૂપ-સ્થંભરૂપ કુંભક ક્રિયા કરવામાં આવે છે. એટલે નિશ્ચિત અર્થનું કુંભન–સ્થિરીકરણ થાય છે. આમ ભાવ પ્રાણાયામ તે આત્મભાવરૂપ સ્વભાવ છે, અને એ જ અવ્યભિચારથી વેગનું અંગ છે. અર્થાત બાહ્ય પ્રાણાચામ યાગનું અંગ થાય કે ન પણ થાય, પણ આ ભાવ પ્રાણાયામ તે ચકકસ વેગનું અંગ છે જ. માટે આ આધ્યાત્મિક પ્રાણાયામ એ જ ઉત્કૃષ્ટ–શ્રેષ્ઠ પ્રાણાયામ છે. " श्वासप्रश्वासयोर्गतिविच्छेदः प्राणायामः । स तु बाह्याभ्यंतरस्तंभवृत्तिर्देशकाल. संख्याभिः परिदृष्टो दीर्घसूक्ष्मसंज्ञः । बाह्याभ्यंतरविषयापेक्षी चतुर्थः । ततः क्षीयते प्रकाशा વાળમ્ ! ધારણ ૪ થતા મનઃ ” – પાતં૦ ૦ ૨, ૪૯-૫૩. x “ उस्सासं ण णिरुभइ आभिग्गहीओवि किमु अचेठा । ઘર મળ નિરોદે મુદુપુરાણં જ જ્ઞાળr ”—શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી. + “રેવનાદામાવાનામતમવ પૂળા ! માણિતારા કાળજાયામશ્વ માવતઃ ”—શ્રી યશેવિકૃત દ્વાર દાવ Page #333 -------------------------------------------------------------------------- ________________ કઝાદષ્ટિ : યોગનું અનુસ્થાન, તત્વશ્રવણ (૨૩૭) - “બહિતરામ તજ અંતર, આતમરૂપ થઈ થિર ભાવ - પરમાતમનું હે આતમ ભાવવું, આતમ અરપણ દાવ.”-શ્રી આનંદઘનજી. “શુદ્ધ દેવ અવલંબન ભજતાં, પરહરીએ પરભાવ.” અંતર અંતર આતમતા લહી હોજી, ૫ર પરિણતિ નિરહ.”-શ્રી દેવચંદ્રજી યોગનું ઉત્થાન-ઊઠી જવું તે અન્ન થતું નથી, કારણ કે તેવા પ્રકારની પ્રશાંતવાહિતા હોય છે, એટલે કે એવા પ્રકારને પ્રશાંત રસનો પ્રવાહ પ્રવહે છે કે વેગમાંથી ચિત્ત ઊઠતું નથી. જેમ શાંત સરિતાને પ્રવાહ અખંડ શાંતપણે વહ્યા કરે, અનુસ્થાન તેમાં તરંગ ઊઠે નહિં, તેમ અત્રે ગસરિતાના શાંત રસને પ્રવાહ અખંડપણે વહ્યા કરે છે, તેમાં ઉત્થાનરૂપ તરંગ ઊઠતું નથી. કારણ કે આગલી દ્રષ્ટિમાં ક્ષે૫ નામને દોષ ટળે, એટલે કેઈ પણ પ્રકારે ચિત્તમાં વિક્ષેપ ઉપ. જતો નથી, તેથી ચિત્તમાં શાંતરસ પ્રવહે છે, અને મને પોતાના સ્થાનમાંથી ઊઠવાનું બનતું નથી, આરંભેલી ગક્રિયામાં જ ચિત્ત ચોટયું રહે છે. આમ અનુત્થાન ઘટે છે. પણ આવી આ શાંતવાહિતા–કરેલપણું ન હોય, તે યુગમાં ઉત્થાન થાય છે, એટલે કે પ્રારબ્ધ ગક્રિયામાંથી મન ઊઠી જાય છે, ઉચક થાય છે, ઉમન થાય છે, ચિત્ત ચુંટતું નથી–ઠરતું નથી. છતાં તેવી ઉન્માન સ્થિતિમાં ત્યાગવા ગ્ય એવી તે યોગક્રિયા ઝંડાતી પણ નથી. જેમકે-કેઈએ દીક્ષા લીધી હોય, અને તે પાળવાને સર્વથા અસમર્થ હોઈ તેમાંથી તેનું મન ઊઠી ગયું હોય, તેવાને તે દીક્ષા છોડી શ્રાવકનું લિંગ ધરવું વધારે યોગ્ય છે, તથાપિ તે લેકનિંદા આદિ ભયથી તે મુનિલિંગ છાંડતો નથી. આ ઉત્થાન દોષનું ઉદાહરણ છે. આવો ઉત્થાનદેષ અહીં ટળે છે. શાંતવાહિતા વિણ હવે રે, જે યોગે ઉત્થાન રે, ત્યાગ યોગ છે તેહથી રે, અણછડાતું ઇયાન રે.....પ્રભુ”—સાત્રગા૦ સ્ત૨તા.-૧૦ આગલી દષ્ટિમાં શુશ્રુષા–સાંભળવાની ઈચ્છાને ગુણ પ્રગટ્યો છે, એટલે તેના પછી સ્વાભાવિક ક્રમે અત્રે તcવનું શ્રવણ બને છે. આગળમાં કહ્યું હતું તેમ શુશ્રષા એટલે સાંભળવાની ઉત્કંઠા-અંતરંગ જિજ્ઞાસા વિનાનું શ્રવણ વૃથા છે, એ ખાસ તત્વશ્રવણ લક્ષમાં રાખવા ગ્ય છે. કદાપિ શ્રવણ વિનાની શુશ્રષા કલ્યાણકારી થાય, પણ શુશ્રષા વિનાનું શ્રવણ કલ્યાણકારી થતું નથી. માટે શુષાના અનુવેધવાળું—અનુસંધાનવાળું શ્રવણ જ ઉપકારી થાય છે. અને આ શ્રવણ એટલે કણેન્દ્રિય પર શબ્દોનું અથડાવું ને સાંભળવું એમ નથી, પરંતુ અંતરાત્માથી અંત:કણેન્દ્રિયદ્વારા શબ્દનું અર્થગ્રહણ–ભાવગ્રહણ કરવું, તેનું નામ શ્રવણ છે. એમ તે આ જીવે કર્ણપટ * "जइ न तरसि धारेउं मूलगुणभरं उत्तरगुणभरं च । મોજૂળ તોત્તિ મૂર્ષિ પુરાવારં વાતtri ”– શ્રી ઉપદેશમાલા, Page #334 -------------------------------------------------------------------------- ________________ (૨૩૮) ગદષ્ટિસસ્થય પર અથડાવારૂપ શબ્દ શ્રવણ તો એટલું બધું કર્યા કર્યું છે કે તેના કાનના પડદા પણ તૂટી ગયા છે! તો પણ તેને બ્રહ્મજ્ઞાન થયું નથી! કારણ કે ખરું તત્ત્વશ્રવણ થયું જ નથી, અર્થગ્રહણ-ભાવગ્રહણરૂપ અંતરાત્માથી શ્રવણ થયું જ નથી. શ્રી અખાભો માર્મિક વચન કહ્યું છે કે- “કથા સુણી સુણી ફૂટ્યા કાન, તેય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.” ભાવરેચક આદિ ગુણ કહે છે – प्राणेभ्योऽपि गुरुर्धर्मः सत्यामस्यामसंशयम् । प्राणांस्त्यजति धर्मार्थ न धर्म प्राणसंकटे ॥५८॥ પ્રાણથીય મટે ગણે, નિસંશય અહિં ધર્મ ધર્મ અર્થ પ્રાણ ત્યજે, પ્રાણસંકટ ન ધર્મ, ૫૮. અર્થ-આ હષ્ટિ હતાં, પ્રાણે કરતાં પણ ધર્મને નિસંશય ગુરુ-મટે માને, ધર્મને અર્થે પ્રાણ છોડે, પણ પ્રાણસંકટ આવી પડ્યે ધર્મ ન છોડે. વિવેચન ધર્મ અર્થ અહીં પ્રાણને જી, છેડે–પણ નહિં ધર્મ, પ્રાણુ અર્થ સંકટ પડે છે, જુઓ! એ દષ્ટિને મર્મ.મન”—૨ દ૦ સઝાય ૪-૩ આ દ્રષ્ટિમાં વર્તનાર યેગીને મન નિ:સંશયપણે પ્રાણ કરતાં પણ ધર્મ ઘણું વધારે માટે લાગે છે, ધર્મનું માહામ્ય પ્રાણ કરતાં પણ અધિક ભાસે છે. આખા જગતમાં હાલામાં વહાલી વસ્તુ પ્રાણુ ગણાય છે, તે પ્રાણની જાળવણી અર્થે પ્રાણુથીય સમસ્ત જગત પ્રવૃત્તિ કરી રહ્યું છે, ને તેની રક્ષા માટે ગમે તે કરવા ધર્મ પ્રિય તે તૈયાર રહે છે. પણ આ જોગીજનને તો આવા પ્રિયતમ પ્રાણ કરતાં પણ ધમ વધારે પ્રિય ભાયમાન થાય છે. એટલે જ તે ધર્મની ખાતર પ્રાણ પણ છોડી દેવા પડે-ન્યોછાવર કરવા પડે, તો તે આંચકે ખાતો નથી, અને પ્રાણસંકટ આવી પડે, પ્રાણ જવાને પ્રસંગ આવી પડે, તો પણ તે પ્રાણ બચાવવાની ખાતર ધર્મને છોડતો નથી. પ્રાણની કે ધર્મની રક્ષા કરવાની હોય, તે તેની પ્રથમ પસંદગી ધર્મરક્ષા પર ઉતરે છે, પ્રાણના ભેગે પણ તે ધર્મનું પરિપાલન કરે છે. જેમકે – “રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાન જાય અરુ બચન ન જાઈ. -શ્રી તુલસીદાસજીકૃત રામાયણ. કૃત્તિ માથ્થsfu–પ્રાણથી પણ, ઈદ્રિય આદિ પ્રમાણે કરતાં પણ ગુહ ધર્મ ગુરુ, મહાર, વધારે મોટો હોય, સામાકુ-આ અંધકૃત દૃષ્ટિ-દીકા હેતે સતે, કસાયમૂ-અસંશયપણે, આ ક્યાંથી? તે માટે કહ્યું- વાત્યાતિ ધમર્થ-ધર્મ અર્થે પ્રાણ ત્યજે, તવઉત્સર્ગ પ્રવૃતિવડે કરીને, (પણ) – ધર્મ પ્રારંવ-પ્રાણસંકટે ધર્મ ન ત્યજે-તત્વઉત્સગ પ્રવૃત્તિવડે કરીને જ. Page #335 -------------------------------------------------------------------------- ________________ "આદિ સાચા રંગ તે ધર્મના’,—ધમ અર્થે પ્રાણ ત્યજે (૧૩૯) આવા તે ઢધી હાય છે, આવા ઢઢ ધ રંગ- ચાળ મજીઠના રંગ ’-તેને લાગેલા હાય છે. અને આ ધમના ર'ગ જ સાચા રંગ છે, બાકી બીજો બધા રંગ પતંગ સમાન છે-ચાર દિવસની ચટકી છે. ‘સાચા રેંગ તે ધર્મના ’. દેહ ભલે જીણુ થાય, સડી જાય, પડી જાય, વિધ્વંસ પામી જાય, પણ ધમ`રોંગ કદી જીણુ થતા નથી, સડતા નથી, પડતા નથી, વિધ્વંસ પામતા નથી. ધર્મ રંગ જીરણ નહિ ....સાહે॰ દેહ તે જીરણુ થાય રે....ગુણુ સેાનું તે વિષ્ણુસે નહિં...સાહે॰ઘાટ ઘડામણ જાય રે....ગુણુ॰ ત્રાંબુ' જે રસવેધિયું...સાહે॰ હાય તે જાચું હેમ રે...ગુણુ॰ ફરી તે ત્રાંબું નવિ હુવે....સાહે૰તિમ પ્રભુ શું મુજ પ્રેમ રે....ગુણુરુ”-શ્રીયોાવિજયજી અને આવે! સાચા ધરગ-ધર્મ પ્રેમ લાગવાનું કારણ, તે ધર્મનું પરમ માહાત્મ્ય તેને મન વસ્તુ છે તે છે. જેમકે— “ શ્રી અનંતજિન શું કરા....સાહેલડીઆ, ચાળ મજીઠના રીંગ રે....ગુણુ વેલડીઆ સાચા રંગ તે ધર્મને....સાહે॰ બીજો રંગ પતંગ રે....ગુણુ॰ X k ‘ ચાતુરા ચાંપેથી ચાહી ચિંતામણિ ચિત્ત ગણે, પંડિતા પ્રમાણે છે પારસમણિ પ્રેમથી; કવિયે। કલ્યાણકારી કલ્પતરુ કથે જેને, સુધાના સાગર કથે સાધુ શુભ ક્ષેમથી; આત્મના ઉદ્ધારને ઉમંગથી અનુસરા જો, નિ`ળ થવાને કાજે, નમે નીતિ તેમથી; વન્દે રાયચંદ વીર, એવું ધર્મરૂપ જાણી,ધર્મ વૃત્તિ ધ્યાન ધરી, વિલખે! ન વેમથી.’’ ~~શ્રીમદ્ રાજચંદ્રજી ન તેમ જ આ મુમુક્ષુ જોગીજન જાણે છે કે-‘ આ સંસારને વિષે વિશુદ્ધ ધર્મ જ બુધજનાને મુક્તિઅર્થે સદા ઉપાદેય છે-માદરથી ગ્રહણ કરવા ચેાગ્ય છે, કારણ કે બીજી બધુય દુ:ખનું કારણ છે. આ સંસારમાં બધુંય પ્રકૃતિથી અસુંદર છે, ધમ જ ઉપાદેય સ્વભાવથી અસુંદર છે. એટલા માટે અત્રે ધર્મ શિવાય બીજે ક્યાંય વિવેકીઓને આસ્થા ધરવી શું યુક્ત છે? તે હું જીવ! તું કહે. અને તે ધર્મ તેા જગદ્ય છે, નિષ્કંલક છે, સનાતન છે, પરાના સાધક છે, અને શીલવત ધીરજનાએ તે સેવેલા છે. માટે તે ધર્મ સિવાય અન્યત્ર કયાંય આસ્થા કરવી ચુક્ત નથી .’× "C 'उपादेयश्च संसारे धर्म एव सदा बुधैः । विशुद्धो मुक्तये सर्व यतोऽन्यद्दुःखकारणम् ॥ प्रकृत्य सुंदरं ह्येवं संसारे सर्वमेव हि । अतोऽत्र वद किं युक्ता कविदास्था विवेकनाम् ॥ मुक्त्वा धर्म जगद्वंद्यमकलङ्कं सनातनम् । परार्थसाधकं धीरैः सेवितं शीलशालिभिः ॥ " મહર્ષિ રિભદ્રાચાય જી પ્રણીત શાસ્રવાર્તાસમુચ્ચય Page #336 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૦) રાગસિમય આમ પરમ કલ્યાણકારી, દુ:ખહારક ને સુખકારક, એવા નિર્મલ ધર્મોનું માહાત્મ્ય તેના હૃદયમાં વસ્તુ' હાવાથી, આ મુમુક્ષુ પુરુષ તે ધર્મની ખાતર પાતાના પ્રાણના પણ લેગ આપી દેવા પડે, પેાતાના પ્રાણની પણ કુરબાની કરવી પડે, તાપણુ પાછું વાળીને જીએ નહિ, એમાં શું નવાઇ ? કારણ કે તે ધર્મને જ પેાતાના ભાવ-પ્રાણ જાણે છે, તે ધર્મ જો ગયા તા તે પેાતાને મુવલે જ સમજે છે, તે ધર્મો રક્ષાયે તા પેાતાના પ્રાણ પણ રક્ષાયે એમ તે ખરા અંત:કરણથી માને છે. એટલે આવા ભાલપ્રાણરૂપ ધર્મના સંચય કરતા રહી, સંરક્ષણ કરતા રહી, તે ભાવ પ્રાણાયામની વૃદ્ધિ કરતા રહે છે; અને તે ધને અર્થે પ્રાણ ત્યજે છે. અર્થાત્ જેમ બને તેમ આત્મતત્ત્વના ઉત્સ થાય, જેમ બને તેમ આત્મતત્ત્વના પ્રગટપણારૂપ કાર્યસિદ્ધિ-તત્ત્વનિષ્પત્તિ થાય એવી સત્પ્રવૃત્તિમાં જીવન અણુ કરે છે; અને તેમ કરતાં કવિચત પ્રાણસંકટ આવી પડે, તાપણું તે તત્ત્વઉત્સર્ગ પ્રવૃત્તિ-કરતા જ રહી-આત્મસિદ્ધિ સાધતા જ રહી કઢી ધર્મ તે છાડતા નથી,-એવા તે ઢધર્મો હાય છે. અત્ર પ્રતિબંધન કહે છે— एक एव सुहृद्धर्मो मृतमप्यनुयाति यः । शरीरेण समं नाशं सर्वमन्यत्तु गच्छति ॥ ५९ ॥ એક જ સુધર્મ જે, મુવા પાછળે જાય; અન્ય સ તા હની, સાથે નારા જ થાય. પર અર્થ:ધર્મ એ એક જ સુહૃદ્-મિત્ર છે, કે જે મરેલાની પાછળ પણ જાય છે. બાકી ખીજું બધું તેા શરીરની સાથે જ નાશ પામી જાય છે. વિવેચન ધર્મ જ એક સાચા-ખરેખરા મિત્ર' છે. કારણ કે જે મૈત્રી એટલે કે સહવાસસહુચેાગીપણું ન છેડે તે મિત્ર કહેવાય. સુખમાં કે દુ:ખમાં, સંપત્તિમાં કે વિપત્તિમાં, સારી સ્થિતિમાં કે માડી સ્થિતિમાં જે સાથ ન છેાડે, સદા પેાતાના ધર્મજ એક હૃદયરૂપ રહી ‘સુહૃદ્ ' ભાવ ન ત્યજે, તે ખરેખરા મિત્ર અથવા સુહૃદ્ મિત્ર કહેવાય છે. એવા ‘ મિત્ર' શબ્દના યથાર્થ અર્થમાં જો કેાઈને પણ ‘મિત્ર' નામ છાજતું હાય તા તે ધર્મને જ છે. કારણ કે મૃત્યુ પામ્યા પછી પણ એક ધર્મ જ તે ધર્મ કરનારને અનુસરે છે, એની પાછળ પાછળ જાય છે, સદા એના સંગાથી રહે છે. વૃત્તિ:- વ સુદધર્મો—એક જ મુદ્-મિત્ર ધર્મ છે, અન્ય નથી, તેના લક્ષણુના ચૈગને લીધે. તેથી કહ્યુ નૃતમવ્યનુયાતિ યઃ-જે મૃત-મરેલાની પાછળ પણ નય છે. રારીદેન સમ નાÄ-શરીરનાં સાથે નાશ્ચ-વ્યય, સર્વમમ્ચત્તુ પતિ-ખીજુ બધુંય-સ્ત્રજાદ તા પામે છે, Page #337 -------------------------------------------------------------------------- ________________ જીગદષ્ટિ : “ધર્મપ્રેમ એ જ સાચો પ્રેમ છે,–“જે જ્યાંની તે ત્યાં રહીછ' (૨૧) * બાકી બીજા બધા કહેવાતા સ્વજન-સંબંધી તો દેહના સંબંધી હોઈ, દેહ નષ્ટ થતાં તેની સાથે જ નષ્ટ થાય છે, દેહ પર્યાય છૂટી જતાં તે તે સંબંધ પણ છૂટી જાય છે. સ્વજનાદિ તે મૃતદેહને બાળી-જાળી મશાનમાંથી પાછા વળે છે, સનાનસૂતક કરી, દાડા–પવાડો કરી, થડે વખત સાચ-ટે સ્વાર્થમય ખેદ કરી, મરનારના નામની મોટી પિક મૂકી પોતાના સ્વાર્થને રડતા રહી, થોડા વખત પછી મરનારના નામને પણ વિસરી જાય છે ! અરે ! એટલું જ નહિં, પણ કેટલીક વાર તે મરનારના નામે, મરનારની મિલકત માટે અનેક પ્રકારના ઝઘડા કરે છે, કોર્ટ-કજીઆ ઊભા કરે છે, ને મરનાર પાછળ ભવાડા કરી તેના નામને જગબત્રીશીએ ચઢાવે છે! ફજેતી કરે છે ! સાક્ષરવર્ય શ્રી સ્વ. મનસુખભાઈએ વેધક શબ્દોમાં આ અંગેને આબેહૂબ ચિતાર ખડે કર્યો છે કે – ચેતન ! તારા જવા પછી એ શું કરે છે? તું જે તેઓને માટે આ ભવ ધૂળ ઘાલી રા, ખપે, તેનું તો ગમે તે થાઓ; સારી ગતિ થાઓ કે માઠી ગતિ થાઓ, તેને તે તેઓને વિચાર પણ નથી. પણ ઉલટા તારા જવા પછી તારાં દ્રવ્યની ભાંગફાડ કરે છે, તે વહેંચી લે છે, તે વહેંચણીમાં તોફાન કરે છે, કેઈને ઓછું મળે છે, કોઈને વધારે મળે છે, આથી વિરોધ થાય છે. કોઈ તને જશ આપે છે, કઈ તારાથી ચેડાં કાઢે છે. આમ પછવાડે તારા પ્રતિ વીતક થાય છે, વીતે છે. પિતાનું સુખ ગયું જાણું સ્ત્રીઓ લાંબા કાળ સુધી રડાપીટ કરે છે, તારા નામનો છેડે તાણે છે. પુરુષો પણ તારા સંબંધરૂપ નામ યાદ કરી, કોઈ ભાઈ કહી, કઈ બેટા કહી, તને લાંબા સાદે યાદ કરે છે, પણ કેઈ એમ નથી વિચારતું કે તારી શી ગતિ થઈ? તું કઈ ગતિમાં પડ્યો ? તારું શું થયું ? તું સુખી છે કે દુઃખી? એનો ચેતન ! કોઈ વિચાર કરતું નથી. ” ( ઈત્યાદિ – શાંતસુધારસ વિવેચન, મૃત્યુ સુધારક બોધ, પૃ. ૪૬. “ આપ મુઆ પીછે, ડૂબ ગઈ દુની આ.” –સંત કબીરજી, આમ પિતા પોતાના સ્વાર્થને આશ્રીને જગતમાં સર્વ કે પ્રીત-સગાઈ કરે છે, પણ તે બધી પ્રીત-સગાઈ સાચી નથી–બેટી છે, માયાજાલરૂપ છે, એ સપાધિક પ્રીતમાં કાંઈ માલ નથી-કાંઈ કિંમત નથી. ખરી પ્રીત-સગાઈ તો નિરુપાધિક છે, સ્વાર્થ આદિ ઉપાધિથી રહિત છે, કેવળ પરમાર્થ પ્રેમમય છે. “પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કોય, પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી રે, પાધિક ધન બાય –ષભ. શ્રી આનંદઘનજી * " प्रतापापन्नं गलितमथ तेजोभिरुदितैर्गतं धैर्योद्योगैः श्लथितमथ पुटेन वपुषा । प्रवृत्तं तद्रव्यग्रहणविषये बांधवजनैर्जने कीनाशेन प्रसभमुपनीते निजवशम् ॥" શ્રી વિનયવિજયજીત શ્રી શાંતસુધારસ, ૩૧. Page #338 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૨ ) યોગદરિસણય - અને એવી નિરુપાધિક, નિ:સ્વાર્થ, કેવળ પરમાર્થ પ્રેમમય પ્રીત-સગાઈ તે ધર્મની જ છે. “ધર્મપ્રેમ એ જ સાચે પ્રેમ છે. કારણ કે ધર્મ જ પરમ મિત્ર-સુહદની જેમ જ્યાં જ્યાં આ જીવ જાય છે ત્યાં ત્યાં સર્વત્ર તેને અનુ“ધર્મ પ્રેમ ગામી થઈ, સાચું મિત્રપણું અદા કરે છે; સર્વત્ર હિતસ્વી રહી આત્મએજ સાચે કલ્યાણ સાધી, સાચે નિર્ચાજ મિત્રભાવ બજાવતા રહે છે. એટલા પ્રેમ છે ” માટે આવા પરમાર્થ પ્રેમી ધર્મરૂપ પરમ લ્યાણમિત્રને સંસર્ગ કદી પણ છોડવા યોગ્ય નથી, એમ આ ઉપરથી સાર બધ ફલિત થાય છે. કારણ કે સર્વ શાસ્ત્રો પોકારીને કહે છે કે પાપથી દુઃખ ને ધર્મથી સુખ છે, એટલા માટે પાપ કરવું નહિં, ને ધર્મને સંચય કરવો ” કારણકે મનુષ્ય ગમે તેટલા છળપ્રપંચ કરી, ગમે તેટલા કાળા ધેાળા કરી, ગમે તેટલું ધન સંચય કરે, ગમે તેટલી “દો-લત” એકઠી કરે, ગમે તેટલા વાડીવજીફા ને બાગ-બંગલા બંધાવે, ગમે તેટલી ઋદ્ધિસમૃદ્ધિ મેળવે, અરે! જે જ્યાની તે સકલ શત્રુદલને પદદલિત કરી વિશ્વનું એકછત્રી સામ્રાજ્ય સાધી ત્યાં રહીજી’ ચક્રવતી પદવી પણ પ્રાપ્ત કરે, તે પણ જ્યારે મૃત્યુવેળા આવી પહોંચે છે, ત્યારે તે બધુંય એમને એમ ધર્યું રહે છે, જે જયાનું છે તે ત્યાંનું ત્યાં જ પડયું રહે છે, ને યમરાજની આજ્ઞાથી આ કાયારૂપ કોટડી એક ક્ષણની પણ નેટીસ વિના તાબડબ ખાલી કરી, એ બધય પરિગ્રહ પરાણે મૂકીને જેવા આવ્યા તેવા ખાલી હાથે પાછા ચાલ્યા જવું પડે છે. મહાપરાક્રમી વિજેતા એલેકઝાંડર (સીકંદર) અંગે કહેવાય છે કે–તે જ્યારે મૃત્યુશા પર હતો, ત્યારે તેણે એવા આદેશ કર્યો હતે કે હારી ઠાઠડી જ્યારે લઈ જવામાં આવે ત્યારે હારી મુઠ્ઠી ખુલી રાખજે, ને જગને બતાવજે કે આ સીકંદર ખાલી હાથે આવ્યો હતો ને ખાલી હાથે જાય છે. “પરિગ્રહની મમતા કરીજી, ભવભવ મેલી રે આથ; જે જ્યાંની તે ત્યાં રહીજી, કેઈ ન આવી સાથ રે...જિનાજી! મિચ્છા દુકકડ આજ.” શ્રી વિનયવિજયજીકૃત શ્રી પુણ્યપ્રકાશસ્તવન “ જુહીને જે છત્ર પરે કરે, મેરુને કરે દંડ રે; તે પણ ગયા હાથ ઘસતા, મૂકી સર્વ અખંડ. માયાજાલરે.” -શ્રી વિજયજી. * “દુર્ણ પાપાત પાર્વશાપુ રિથતિઃ | જમતઃ પvi áથો ઘણા – શાસૂવાર્તાસમુચ્ચય " पापाहुःखं धर्मात्सुखमिति सर्वजनसुप्रसिद्धमिदम् । તરમાહિાથ gri anતુ યુવાથી સરા ધર્મન્ –આત્માનુશાસન Page #339 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાપ્તિ : સદાશયથી તવશ્રવણ, વસ્તુધ-આત્મધમ સાથે આવે છે માત્ર એક ધમિત્ર જ, એટલે 'હાથે તે સાથે' એમ સમજી આત્માથી વિવેકી પુરુષ પાતાના હાથે જેટલું બને તેટલું ધર્મનું આરાધન કરે છે. इत्थं सदाशयोपेतस्तस्वश्रवणतत्परः । प्राणेभ्यः परमं धर्मं बलादेव प्रपद्यते ॥ ६० ॥ આમ સદાશય યુક્ત તે, તત્ત્વ શ્રવણ તૈયાર; પ્રાણાથી પરમ ધર્મત, કરે ખળે જ સ્વીકાર ૬૦ (૨૪૩) ( અર્થ:—મામ સદ્ આશયથી યુક્ત એવા તે, તત્ત્વ શ્રવણુમાં તપર રહી, પ્રાથૅા કરતાં પરમ એવા ધર્મને બળથી જ અંગીકાર કરે છે, માન્ય કરે છે, વિવેચન આમ ઉપરમાં કહ્યું તેમ આ દૃષ્ટિવાળા ચેગી પુરુષ ધર્મીને પરમ મિત્ર-સુહૃદ્ જાણે છે, એટલે તેને ધર્મની ગાઢ મૈત્રી જામે છે, દઢ ધરગ લાગે છે, અને જેને જેવા સંગ, તેને તેવા રંગ ’ એ ઉક્તિ પ્રમાણે તે ધર્મની સંગતિના પ્રભાવથી તે પાતે સાચા ધર્માત્મા-ધમમૂર્ત્તિ બની જાય છે, તે ધર્મના સંસ્કાર તેને અસ્થિમજ્જા પર્યંત હાડાહાડ વ્યાપી જાય છે. કારણ કે “ ઉત્તમ ગુણુ અનુરાગથી....સાહે॰ લહીએ ઉત્તમ ડામરે....ગુજી. ઉત્તમ નિજ મહિમા વધે....સાહે॰ દીપે ઉત્તમ ધામ રે....ગુણુ,” શ્રો યોાવિજયજી, “ ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, સંધે આનદ અનંતાજી.”— શ્રી દેવચ’જી. અને તેથી કરીને તેને ચિત્ત માશય સ્પ્રીત--ઉજ્જવલ થાય છે. સ-શુલ પરિણામવાળા થાય છે, તેની ચિત્તભૂમિકા સ્ફટિકના જેવી સ્વચ્છ તે ચાકખી થાય છે, કે જેથી તે તત્ત્વરૂપ નિર્મલ જલને ઝીલવા માટે યેાગ્ય પાત્ર (Receptacle) સદાયઃ અને છે. સારા મિત્રની સેાબતથી અવગુણ દોષ દૂર થાય છે ને સદ્ગુણ તવશ્રવણ આવે છે, તેમ આ ધર્મ સન્મિત્રની સગતિથી અશુભ આચરણુરૂપ દોષ ટળે છે તે શુભ આચરણુરૂપ સદ્ગુણુની પ્રાપ્તિ થાય છે, ચિત્ત ચામું` નિળ તે નિર્વિકાર બને છે. અને આમ ચિત્ત ચાકખુ થાય ત્યારે જ તેમાં ભક્તિ પ્રમુખ ગુણુ પરિણમે છે—કરે છે. વૃત્તિ:-સ્થં—એમ, નારાયોઉત:-સદ્ આશયથી સંયુક્ત હાઇ, તત્ત્વથવળતસ્પરઃ-તત્ત્વશ્રવણુમાં તત્પર, આ તત્ત્વશ્રવણ-પ્રધાન એવે તે, પ્રાળો મં ધર્મ વહારેવ પ્રપદ્યતે-પ્રાણા કરતાં પરમ એવા ધર્માંતે બલથી જ માન્ય કરે છે, તેના સ્વભાવપણુાને લીધે. સ્વત એવ ( પાતાની મેળે જ ) યાગનું ઉત્થાન અને હેતુ નથી. Page #340 -------------------------------------------------------------------------- ________________ (૨૪૪) - યોગદષ્ટિશથિય શ્રી શીતલ જિન ભેટિયે, કરી ભક્ત ચકખું ચિત્ત છે.”—શ્રી યશોવિજ્યજી. “શુદ્ધાશય પ્રભુ થિર ઉપયોગે, જે સમરે તુજ નામજી; અવ્યાબાધ અનંતે પામે, પરમ અમૃત રસ ધામજી, ”– શ્રી દેવચંદ્રજી. અને આમ જ્યારે ચિત્તની પાટી ચેકખી (Clean Slate) થાય છે, ત્યારે જ તેમાં તવશ્રવણુરૂપ અક્ષર લખાય છે, ત્યારે જ જીવ તવશ્રવણનું યોગ્ય પાત્ર બને છે. એટલે તે મુમુક્ષુ જોગીજન તવશ્રવણમાં તપુર-ઉદ્યક્ત થાય છે, ધર્મતત્વ સાંભળવાને રસીઓ થાય છે. આ આખું જગત્ “ધર્મ ધર્મ ” એમ કહેતું ફરે છે, પણ આ ધર્મને મર્મ કઈ જાણતું નથી, માટે આ ધર્મ એટલે શું? ઘમનું વાસ્તવિક તત્વસ્વરૂપ શું? ઈત્યાદિ તત્વવાર્તા સદ્દગુરુમુખે શ્રવણ કરવામાં એ સદા ઉત્કંઠિત રહે છે. એટલે શ્રી સદગુરુ ભગવાન પ્રકાશે છે કે– વરઘુરાવો ઘો – વસ્તુને સ્વભાવ તે ધર્મ ” આત્મવસ્તુનો સ્વભાવ તે આત્મધર્મ, એટલે કે આત્માનું સ્વ * સ્વભાવમાં વર્તવું તેનું નામ ધર્મ. જે જે પ્રકારે આત્મા સ્વવસ્તુધર્મ ભાવમાં-આત્મભાવમાં આવે તે ધર્મનું વાસ્તવિક સ્વરૂપ છે. ઉપશમ, ક્ષપશમ કે ક્ષાયિક ભાવરૂપે જે નિજ ગુણનું પ્રગટપણે છેવટે પૂર્ણ અવસ્થા નીપજાવે છે, તે સ્વભાવરૂપ આત્મધર્મના સાધન છે, માટે તે પણ સાધનરૂપ ધર્મ છે. સમકિત ગુણથી માંડીને શેલેશી અવસ્થા સુધી જે આત્માને અનુગત-અનુસરતા ભાવ છે, તે આત્મધર્મરૂપ સાધ્યને અવલંબતા હેઈ, સંવર-નિર્જરાના હેતુ થઈ પડી ઉપાદાન કારણને પ્રગટ કરે છે, માટે તે બધાય ધર્મના પ્રકાર છે. અને પછી સર્વ પ્રદેશે કર્મને અભાવ થઈ, પૂર્ણાનંદસ્વરૂપ જે આત્મગુણની સંપૂર્ણતા થવી, સહજાન્મસ્વરૂપની પૂર્ણ પ્રગટતા થવી, તે અનુપમ એ સિદ્ધ સ્વભાવરૂપ ધર્મ છે. આમ સાધ્ય એવા વસ્તુ ધર્મનું સાધન કે સિદ્ધિ તે જ ખરો ભાવધર્મ છે. બાકી નામધર્મ, સ્થાપનાધર્મ, દ્રવ્યધર્મ, ક્ષેત્રધર્મ, કાલધર્મ, વગેરે જે ધર્મના પ્રકાર છે, તે તો જે ભાવધર્મને હેતુરૂપ થતા હોય તે ભલા છે-રૂડા છે, નહિં તો ભાવ વિના એ બધાય “આલ' છે, મિથ્યા છે, વ્યર્થ છે. આવા શુદ્ધ વસ્તુધર્મને-આત્મધર્મને અથવા તે શુદ્ધ ધર્મ જેને પ્રગટ્યો છે એવા ધર્મમૂર્તિ પ્રભુને જે જાણી, સહીને આરાધે છે, તે પછી કમ બાંધો નથી, ને તેને વસ્તુ સ્વભાવરૂપ ધર્મ પ્રગટે છે. “સ્વામી સ્વયંપ્રભને હું જાઉં ભામણે, હરખે વાર હજાર, આ વસ્તુધર્મ પૂરણ જસુ નીપ, ભાવ કુપા કિરતાર...સ્વામી. નામ ધર્મ હે ઠવણ ધર્મ તથા, દ્રવ્ય ક્ષેત્ર તિમ કાલ; ભાવ ધર્મના હૈ હતુપણે ભલા, ભાવ વિના સહુ આલ. સ્વામી છે.' Page #341 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ ! ધમનું શરણુ-ગ બીજ પ્રહ (૨૪૫) ( શ્રદ્ધા ભાસન હ તત્વ રમણપણે, કરતાં તન્મય ભાવ; દેવચંદ્ર હજિનવર પદ સેવતાં, પ્રગટે વધુ સ્વભાવ...સ્વામી શ્રી દેવચંદ્રજી. “ધરમ ધરમ કરતો જગ સહ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ...જિનેસર ! ધર્મ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કેઈ ન બાંધે છે કર્મ જિનેસર ! ધર્મ જિનેસર ગાઉં રંગશું. ”-શ્રી આનંદધનજી. “જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ધર્મના છે...જીવે ધર્મ પિતાની કલ્પનાવડે અથવા ક૯૫નાપ્રાપ્ત અન્ય પુરુષવડે શ્રવણ કરવા જેગ, મનન કરવા જેગ કે આરાધના જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાધવા જોગ છે.”—શ્રીમદ્ રાજચંદ્રજી. ઈત્યાદિ પ્રકારે જ્યારે સદ્ગુરુ ધર્મની વ્યાખ્યા કરે છે, ધર્મનું તત્વસ્વરૂપ પ્રગટ કરે છે, ત્યારે આ મુમુક્ષુ શ્રોતા પુરુષ તન્મયપણે-તત્પર પણે તે શ્રવણ કરે છે, અને પ્રાણથી પણ પરમ એવા તે ધર્મને બલથી જ માન્ય કરે છે, તે ધર્મ પ્રત્યે એને એ પ્રેમપ્રવાહ વછૂટે છે કે તેના સ્વીકાર વિના તેને ચાલતું નથી. કારણ કે તે તેને સ્વભાવ છે, એટલે તે અનાયાસે જસહજ સ્વભાવે જ પ્રાણાધિક ધર્મનું શરણ થહે છે, અને ભાવે છે કે “રાધિ માં ત્યાં ઘ” હે ધર્મ ! હું ત્યારે શરણે આવ્યો છું, તું મારું રક્ષણ કર. અને આમ જે ધર્મની રક્ષા કરે છે, તેને ધર્મ રહે છે. “પમાં રક્ષતિ રક્ષિતઃ ” “ સર્વજ્ઞાન ધર્મ સુશણું જાણું, આરાધ્ય ! આરાધ્ય ! પ્રભાવ આણી; અનાથ એકાંત અનાથ થાશે, એના વિના કેઈ ન બાંહ્યા હશે. – શ્રીમદ્ રાજચંદ્રજી. તે શ્રવણ ગુણ કહે છે – क्षाराम्भस्त्यागतो यद्वन्मधुरोदकयोगतः। बीजं प्ररोहमाधत्ते तद्वत्तत्त्वश्रुतेर्नरः ॥ ६१ ।। ખા જલન ત્યાગથી, મધુરા ચગે જેમ; પામે બીજ પ્રહને, તવશ્રવણથી તેમ. ૬૧ વૃત્તિ–લારામરયાતો થતુ મધુરોથાત -ખારા પાણીના ત્યાગથી, મધુર-મીઠાં પાણીને યોગથી જેમ-તેના માધુર્યનું સ્પષ્ટ સંચિતિથીસંવેદનાથી અજાણપણું છતાં, વી1 કરો -બીજ પ્રરોહ ધારે છે–પામે છે, ( બીજ ઊગી નીકળે છે), તન્નત સરવર્નર:-તેની જેમ તત્ત્વકૃતિથી તર ( પ્રરોહ પામે છે ),-તશ્રાતિના અચિન્ય સામર્થ્યથકી મહાપ્રભાવપણને લીધે. Page #342 -------------------------------------------------------------------------- ________________ યાગન્નિસમુચ્ચય ( ૨૪૬ ) અર્થ::-ખારા પાણીના ત્યાગથી અને મીઠા પાણીના યેાગથી જેમ બીજ પ્રરાહુ પામે છે-ઊગી નીકળે છે, તેમ તત્ત્વશ્રવણથકી ભંર પ્રરાદ્ધને પામે છે. વિવેચન. 66 તત્ત્વશ્રવણુ મધુરાદકે, ઇહાં હાય બીજ પ્રŘાહ; ખાર ઉદક સમ ભવ ત્યજેજી, ગુરુ ભક્તિ અદ્રોહ....મન.”—શ્રી. યા. ૬. સજ્ઝાય ૪-૪ 6 તત્ત્વશ્રણને મહિમા અહીં ખતાન્યેા છે. આ તત્ત્વશ્રવણુ મધુરાદકેજી ’– તવશ્રવણુરૂપ મીઠા પાણીના જોગથી, અહીં બીજના પ્રરાહુ થાય છે, અંકુર ફૂટે છે. ખારું પાણી હોય તેા બીજ ઊગે નહિ; પણ જો ખારું પાણી છેાડી, મીઠા પાણીના જોગ અને તા બીજ ઊગી નીકળે,-ભલે તેની મીઠાશનું સ્પષ્ટ 'ચેતન વડે ભાન-જાણુપણું ન હાય, તેા પણુ અંકુરા ફૂટી નીકળે. તે જ પ્રકારે સંસાર સમુદ્રના ખારા પાણીના જોગ જ્યાંસુધી હાય, ત્યાંસુધી મેષનુ મીજ ઊગે નહિ, પણ તે ખારૂં' પાણી છેાડી, તત્ત્વમ્રવણુરૂપ મધુર જલને જોગ જો બની આવે તે બેધરૂપ બીજ ઊગી નીકળે- પ્રરોહ પામે. ’ ભલે તે તવશ્રુતિના માધુર્યનુ પુષ્ટ સચેતન-સ ંવેદન હજી ન હેાય, તે પણ તેને કુરા તે જરૂર આવે. અત્રે ‘ પ્રરાહ ' શબ્દ અને અથ માં ઘટે છે (શ્લેષ ). પ્રરાહુ એટલે ઊગી નીકળવું તે, અથવા ઉત્તરાત્તર ચઢતી પદવી પામવી તે. તĀશ્રવણના અચિંત્ય મહાપ્રભાવથી નર ઉત્તરાત્તર પ્રરાહુ-ચઢતી કળા પર આરૂઢ થતા જાય છે, તે વાર્તા સ્પષ્ટ છે. અહીં ‘નર’ શબ્દનુ ગ્રહણ કર્યું છે, તે મુખ્યપણે મનુષ્ય જ તત્ત્વશ્રવણનું પાત્ર બને છે, એ સૂચવવા માટે છે, કારણ કે મનુષ્ય પર્યાયમાં જ પૂર્ણ સદૃવિવેકના ઉદય થઇ, ચાવતા મેાક્ષની પ્રાપ્તિ થઇ શકે છે. આવુ તવશ્રવણુનું અચિત્ત્વ સામર્થ્ય હાય છે, આવે માટે પ્રભાવ હોય છે. આકૃતિ-૧૦ → ખીજ સંસાર=મારું પાણી તત્ત્વ શ્રવણુ= મીઠું પાણી. જિનવર વચન અમૃત અનુસરિયે, તત્ત્તરમણ આરિયે રે; .* વ્ય-ભાવ આશ્રવ પરહરિએ, દેવચંદ્રુપદ વરીએ રે ''—શ્રી દેવચંદ્રજી વચનામૃત વીતરાગના, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરાગના, કાયરને પ્રતિકૂળ, “તેઢુ તત્ત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, તે જ ધર્મ અનુકૂળ. - શ્રીમદ્ રાજચ દ્રજી આધ- અંકુર પુણ્ય--બીજ "" "" Page #343 -------------------------------------------------------------------------- ________________ માણિતત્ત્વશ્રવણુ મધુરજલથી ગબીજ અંકુર (૪૭) આમ આગલી મિત્રા આદિ દષ્ટિએમાં જે વેગ- બીજોનું ચિત્તભૂમિમાં રોપણ થયું હતું, તેને અત્રે અંકુરા ફુટે છે, અર્થાત તે પરિપષણથી વૃદ્ધિ પામે છે. એટલે પ્રભુભક્તિ–પરમાત્મા અહંત ભગવંત પ્રત્યેની ભક્તિ ઉત્તરોત્તર ગબીજ અધિક માત્રા પામતી જાય છે. આ ભક્તિ પ્રભુ પ્રત્યે પરમ ઉપાદેય અંકુર ભાવવાળી, આહારદિ દશ સંજ્ઞાથી રહિત, અને ફલકામના વિનાની - નિષ્કામ એવી હોય છે. અને તે ભક્તિ કરનાર ભક્ત જોગીજનનું ચિત્ત અત્યંત ચોકખું હોય છે, સંશુદ્ધ-નિર્મલ હોય છે. આવી અકુઠિત ભક્તિથી મન એ જ વૈકુંઠ-સ્વર્ગ થઈ પડે છે, એમ યોગી જનેને અનુભવ કહે છે, અને એવા શુદ્ધચિત્ત ગીજનો પરમ પ્રેમાવેશમાં પ્રભુને કહે છે કે હે પ્રભુ! અમે તમને અમારા મન-ઘરમાં પધરાવશું એટલે તેની શોભા દેખીને તમે ત્યાં જ સ્થિર થઈ જશે! મન ઘરમાં ધરિયા ઘર શોભા, દેખત નિત્ય રહેશો થિર થોભા; સાહેબા વાસુ” “મન વૈકુંઠ અકુંઠિત ભકત, યેગી ભાખે અનુભવ યુકતે. સાહેબા વાસુ”—શ્રી યશોવિજયજી. સદગુરુભક્તિ-સમાગે ચઢાવનાર શ્રીમદ્દ સદગુરુ ભગવાન્ પ્રત્યે અત્રે અત્યંત ભક્તિ ઉલસે છે; ભાવગી એવા ભાવાચાર્યાદિ પ્રત્યે પરમાદર યુક્ત વિનય–બહુમાન હોય છે. અને તે પરમ ઉપકારી પ્રત્યે નિષ્કામ એવા શુદ્ધ આશયથી ભક્તજન વિધિ પ્રમાણે યથાશક્તિ વૈયાવચ-સેવા કરે છે, તન-મન-ધનથી તેની ઉપાસનામાં તત્પર રહે છે. સત્શાસ્ત્રભકિત–પરમ ઉપકારી એવા સમાર્ગદર્શક સદાગમ પ્રત્યે અધિકાધિક ભક્તિ સ્ફરતી જાય છે. સત શ્રતના લેખન-પૂજન-દાન-ચિંતન-ભાવન-સ્વાધ્યાય આદિ પરમ ગૌરવબહુમાન યુક્તપણે અત્ર કરાય છે. જિનભક્તિ આદિ પરમ ગબીજ પ્રત્યે અત્રે પરમ ઉપાદેય ભાવ પ્રગટે છે. તેમજ ભવ વૈરાગ્ય-સંસાર પ્રત્યે તેના સ્વરૂપદર્શનથી ઉપજતે સહજ વૈરાગ્ય અત્ર બળવત્તર બને છે, જન્મ-મરણાદિ દુદખથી દુઃખમય એવા સંસાર પ્રત્યે અત્યંત ઉગ ઉપજે છે. ઈત્યાદિ ગબીજ અત્રે પરિપષણ પામી યેગ-અંકુરપણાને પામે છે. આને જ ભાવાર્થ કહે છે– क्षाराम्भस्तुल्य इह च भवयोगोऽखिलो मतः । मधुरोदकयोगेन समा तत्त्वश्रुतिस्तथा ॥ ६२ ॥ ત્તિ-ક્ષારાતુય દુદ મવથોડવો મત -અને અહીં સમસ્ત સંસારયોગ ખારા પાણી બરાબર માનવામાં આવ્યા છે,-અતરવશ્રવણરૂપ ૫ણ ( તેમજ છે ). મધુરજન સમા સરગથ્થતિસથા-તથા મધુર જલના યોગ સમાન તકૃતિ (તત્ત્વશ્રવણ) માનેલ છે. તેના અંગપણુથી તસ્વકૃતિ પણ (તેમજ છે ). Page #344 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૮ ) યોગદરિસમુચ્ચય ખારા પાણી સમ બધા, ભવયોગ અહીં જાણો તરવકૃતિ તે તો મઠ, જલના જોગ સમાન. દર અર્થ --અને અહીં ખારા પાણી સર સકલ સંસાર યુગ માન્ય છે, તથા તત્વશ્રુતિને મધુર જલના યોગ સમાન માની છે. વિવેચન ખાર ઉદક સમ ભવ ત્યજે” – શ્રી ચ, ઇ. સ. ઉપરમાં જે ખારું પાણ-મીઠું પાણી વગેરે કહ્યું, તે શું? તેનું અત્ર સ્પષ્ટીકરણ કર્યું છે. સમસ્ત સંસાર યંગ-સકલ સંસારપ્રસંગ છે, તે ખારા પાણી બરાબર છે. અતશ્રવણુરૂપ સંસાર પ્રસંગ પણ તેમજ ખારા પાણી જેવો છે. ખારા સંસાર પાણીના ગે બીજ ઊગે નહિં, બળી જાય, તેમ સંસારપ્રસંગ અથવા ખારું પાણી અતશ્રવણરૂપ ખારા પાણીના વેગથી પુણ્યબીજ વા બોધબીજ ઊગે નહિં, પણ બળી જાય. જ્યાંલગી આ સંસાર સમુદ્રનું ખારું પાછું પીવાની હસ મનુષ્ય ધરાવે, ત્યાં લગી બાધબીજ પામવાની આશા રાખવી તે આકાશકુસુમવત્ છે. જ્યાં લગી આ ખારું પાણી પીવાનું છોડી દઈ, ચિનમાં દઢ વેરાગ્યરંગ ન લાગે, ભોગ ન ઉપજે, ત્યાં લગી જ્ઞાનનો ઉદ્દભવ થવો સંભવતો નથી. “ ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂવે નિજ ભાન.”—શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ. અને વિવેકીને મન તો આ સંસાર સાગર ખરેખર ખારોજ લાગે છે, પ્રતિક્ષણે તેને તેને તેવો કડવો અનુભવ થાય છે, એટલે તે ક્ષણભર પણ તે સંસારમાં રહેવાને ઈચ્છતો નથી. કારણકે તે વૈરાગ્યભાવના ભાવે છે કે – આ સંસાર સમુદ્રમાં ઉપજતા સર્વ સંબંધો મનુષ્યને વિષદાના સ્થાન થઈ પડે * “भवाब्धिप्रभवाः सर्वे संबंधा विपदास्पदम् । संभवन्ति मनुष्याणां तथान्ते सुष्टु नीरसाः ॥ वस्तुजातमिदं मूढ प्रतिक्षणविनश्वरम् । जानन्नपि न जानासि ग्रहः कोऽयमनौषधः ॥ यद्वद्देशान्तरादेत्य वसन्ति विहगा नगे । तथा जन्मान्तरान्मूढ प्राणिनः कुलपादपे ॥ રાતતઃ પરિસ્થથ તે વારિત પત્ર: ૧ રવવામાનઃ સાશ્વત્તથત વાઘ દિન છે शरीरं शीर्यते नाशा गलत्यायुर्न पापधीः । मोहः स्फुरति नात्मार्थः पश्य वृत्तं शरीरिणाम् ॥" શ્રી શુભચંદ્રાચાર્યજીત જ્ઞાનાવ. - આ ભાવનાઓનું પરમ સુંદર હૃદયંગમ સ્વરૂપ શુભચંદ્રાચાર્યજીકૃત શ્રી જ્ઞાનાવમાં, શ્રીમદ્ રાજચંદ્રજીકૃત ભાવનાવબોધમાં, અને શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયેજીકૃત શ્રી શાંતસુધારસમાં અત્યંત વિસ્તારથી વર્ણવ્યું છે. વિશેષ જિજ્ઞાસુએ તે તે સ્થળે જોવું. અને તેના આધારે સંક્ષેપમાં કહ્યું છે, Page #345 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાપ્તિ વૈરાગ્ય ભાવના-દુઃખમય સંસાર સ્વરૂપ ( ૨૪૯ ) છે, અને તે અત્યંત નીરસ નીવડે છે. આ શરીર રાગથી આક્રાંત થયેલુ` છે, યોવન જરાથી આક્રાંત છે, અશ્વ અંતે વિનાશ છે, અને જીવનના અંતે મરણુ છે. ઇંદ્રિય વિષયથી ઉપજતા એવા ક્ષણભંગુર સુખમાં રતિ કરીને ત્રિભુવન નષ્ટ થયુ છે. આ વસ્તુ-માત્ર પ્રતિક્ષણે વિનશ્વર છે, તે જાણતાં છતાં તું જાણતેા નથી ! તે હે મૂઢ! ત્હારા કેવા ગ્રહ છે કે જેનુ એસડ નથી ! જે પૂર્વે દ્વારા શત્રુઓ હતા તે આ જન્મમાં કર્મવશે હારા મધુએ અન્યા છે ! અને પૂર્વ જન્મમાં જે હારા બંધુએ હતા, તે આ જન્મમાં હારા શત્રુપણે ઉપજ્યા છે! જેમ દેશાંતરથી આવીને પક્ષીઓ વૃક્ષમાં વાસ કરે છે, તેમ પ્રાણીઓ જન્માંતરથી આવીને કુલરૂપ વૃક્ષમાં વસે છે. પછી પ્રભાત થતાં આ પંખીએ જેમ ઝાડને છાડીને પોતપાતાની દિશામાં ચાલ્યા જાય છે, તેમ આ પ્રાણીએ પણ આયુપૂર્ણ તારૂપ પ્રાત:કાળ થતાં પાતાતાના કર્મ પ્રમાણે જૂદી જૂદી ગતિમાં ક્યાંય ચાલ્યા જાય છે! આમ આ બધાય પંખીમેળા છે. છતાં પ્રાણીઓનુ આ વિચિત્ર ચરિત્ર તા જુએ ! શરીર શીણું (છણું) થાય છે, પણ આશા શીણું થતી નથી ! આયુષ્ય ગળે છે, પણ પાપમુદ્ધિ ગળતી નથી! મેહુ સ્ફુરે છે, પણ આત્મા સ્ફુરતા નથી ! ખરેખર ! આયુ+ તા વાયુના તરંગ જેવું તરલ-ચંચલ છે, સ`પદાએ આપદાઓ સાથે જોડાયેલી છે, સ ઇંદ્રિય વિષયેા સધ્યાસમયના વાદળાના રંગ જેવા છે, મિત્ર-સ્ત્રી-સ્વજનાદિના સંગમનું સુખ સ્વપ્ન-ઇંદ્રજાલ સમાન છે. તેથો આ સસારમાં એવી તે કઈ વસ્તુ છે કે જે સંતજનેાને આનંદનું કારણ થાય ? આ ત્રિભુવનમાં એવા કાઇ પણ શરીરધારી નથી કે જેના કંઠમાં કૃતાન્તનેા પાશ નહિ આવી પડે, યમ–કેસરીના પાછા ન ઠેલાય એવા પગલાં જ્યારે પડે છે, ત્યારે મહામહેનત કરતાં દેવાથી પશુ પ્રાણી રક્ષી શકાતા નથી, તેા પછી માનવ-ક્રીડાનું શું ગજું ? ' “ જન્મ જરા મરણે કરી એ, આ સંસાર અસાર તા; કર્યાં કં સહુ અનુભવે એ, કેાઇ ન રાખણુહાર તા. શરણુ એક અરિહંતનુ એ, શરણુ સિદ્ધ ભગવત તા; શરણુ ધર્મ શ્રી જૈનને એ, સાધુ શરણુ ગુણવત તા.” શ્રી વિનયવિજયજીકૃત શ્રી પુણ્યપ્રકાશ સ્તવન *" आयुर्वा युतरन्तरं गतरलं लग्नापदः संपदः, सर्वेऽपीन्द्रियगोचराश्च चटुलाः सन्ध्याभ्ररागादिवत् । मित्रस्त्रीस्वजनादिसङ्गमसुखं स्वप्तेंद्रजालोपमम्, तत्किं वस्तु भव भवेदिह मुदामालम्बनं यत् सताम् ॥ શાંતસુધારસ (જીએ શ્રી મન:સુખભાઈ કીરત્ચ દ્રષ્કૃત વિવેચન ) 39 Page #346 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૦ ) × છ ખંડના અધિરાજ જે ચડે કરીને નીપા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઉપયા; એ ચતુર ચક્રી ચાલિયા હૈાતા ન હેાતા હાઇને, જન જાણીએ મન માનીએ તવ કાળ મૂકે કોઇને મણિમય મુગટ માથે ધરીને કણ કુંડલ નાંખતા, કાંચન કડા કરમાં ધરી કશીએ કચાશ ન રાખતા; પળમાં પડ્યા પૃથ્વીપતિ એ ભાન ભૂતળ ખાઇને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેાઈને, ” 66 વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તેા જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચિએ ત્યાં ક્ષણના પ્રસંગ? ” ના મારાં તન રૂપ કાંતિ યુવતી ના પુત્ર કે ભ્રાત ના, ના મારાં ભૃત સ્નેહીએ સ્વજન કે ના ગેાત્ર કૅ જ્ઞાત ના; ના મારાં ધન ધામ યોવન ધરા એ મેાહુ અજ્ઞાના, ૨ ૨ જીવ ! વિચાર એમજ સદા અન્યત્વદા ભાવના. શ્રીમદ્ રાજચંદ્રજી વળી તે મુમુક્ષુ જોગીજન ભાવે છે કે~~ “ આ સંસાર પ્રતિ જીવે લેશમાત્ર મેહ કરવા જેવું નથી. જ્ઞાનીઆએ આ સંસારને અનંત ખેદમય, અન ંત દુ:ખમય, અવ્યવસ્થિત, ચળ–વિચળ અને અનિત્ય કહ્યો છે. અનંત તાપ, અનત શાક, અનંત દુ:ખ જોઇને એએએ આ સસારને પુંઠ દીધી છે, દુઃખમય સંસાર તે સત્યજ છે. એ ભણી પાછું વાળી જોવા જેવું નથી. ત્યાં દુ:ખ, દુ:ખ તે દુ:ખજ છે. દુ:ખના એ સમુદ્ર છે. કારણ કે જીવ પ્રથમ તા માતાની કૂખમાં-ગર્ભ માંજ અનેક સંતાપ સહન કરે છે. પછી જન્મ પામી અનેક પ્રકારના મહાકષ્ટો પામી માટેા થઇ, હાશ, હવે દુઃખના અંત આળ્યે, તુવે નિરાંત થઇ, એમ જ્યાં દેખીતાં સુખ, કાલ્પનિક સુખને સ્પર્શ કરે છે, ત્યાંજ મૃત્યુની બેનપણી જરા અવસ્થા કાયાને કાળિયા કરી જાય છે; અર્થાત્ ઘડપણ આવે છે, દેહ જરિત થવા માંડે છે, અને કાળ આવી એચિ ંતા પ્રાણ હરી લે છે. આવા દુ:ખરૂપ આ સંસાર છે. ગર્ભના દુ:ખથી માંડી મેંરણ પયંત જીવ દુ:ખીજ છે.”x— યોગદિસમુચ્ચય ,, શ્રી મન:સુખભાઇ કિ. કૃત શાંતમુ. વિવેચન "गलत्येका चिंता भवति पुनरन्या तदधिका, मनोवाक्काये हा विकृतिरतिरोषात्त रजसः । विपद्धर्ताव झटिति पतयालोः प्रतिपदं, न जंतोः संसारे भवति कथमप्यातिविरतिः ॥ सहित्वा संतापान शुचिजननीकुक्षिकुहरे, ततो जन्म प्राप्य प्रचुरतरकष्टक्रमहतः । सुखाभासैर्यावत्स्पृशति कथमप्यर्तिविरतिं, जरा तावत्कायं कवलयति मृत्योः सहचरी ॥ - -શાંતસુધારસ. . Page #347 -------------------------------------------------------------------------- ________________ દીયાષ્ટિ : અતશ્રવણ ખારૂં જલ-તત્ત્વશ્રુતિ મધુર જલ (૨૫૧) 4 ચાર ગતિરૂપ જ્યાં મેાટા આવર્તા છે અને દુ:ખરૂપ દાવાનલ જ્યાં પ્રાવલી રહ્યો છે, એવા આ ભવસાગરમાં પ્રાણીઓ બિચારા નિર્દંતર ભમી રહ્યા છે. એક રૂપ છેડીને ખીજા ગ્રહણ કરતા આ યંત્રવાહક જીવ, રંગભૂમિ પર નાટકીઆની જેમ નિર ંતર નવનવા વેષ ધારણ કરી, આ ભવમંડપમાં નાટક નાચી રહ્યો છે. દ્રશ્ય, ક્ષેત્ર, કાલ, ભવ ને ભાવ એમ પાંચ પ્રકારના પરાવર્ત્ત નાવડે આ સંસાર દુ:ખથી ઠાંસી ઠાંસીને ભરેલા છે. અનાદિ કાળથી ભ્રમણ કરતા આ જીવે ત્રસ-સ્થાવર ચેાનિએમાં સની સાથે સર્વ સંબધા પ્રાપ્ત કર્યા છે. દેવલેાકમાં કે મનુષ્ય લેાકમાં, તિર્યંચમાં કે નરકમાં એવી એક પણ યાનિ નથી, એવું એક પણ રૂપ નથી, એવા એક પણ દેશ નથી, એવુ એક પણ કુલ નથી, એવુ' એક પણ દુ:ખ નથી, એવું એક પણ સુખ નથી, એવા એક પણ પર્યાય નથી કે જ્યાં નિર'તર ગમનાગમન કરી આ જીવ ખંડિત ન થયેા હાય, ' : આ વિચિત્ર સ’સારમાં દેવ આક્રંદ કરતા નીચે પડે છે ને શ્વાન સ્વગે ચડે છે! શ્રોત્રિય બ્રાહ્મણ કૂતરા બને છે, વા કૃમિ કે શ્વપાક ચાંડાલ ઇંદ્ર બને છે! રાજા ક્રી થાય છે ને કીડા ઇંદ્ર બને છે! આમ કથી બલાત્કારે પ્રાણીના પરાવર્તન થાય છે ! અરે ! આ વિષમ સંસારમાં માતા હોય તે મૃત્યુ પામીને પુત્રી બને છે! વ્હેન હાય તે સ્ત્રી થાય છે ! તે સ્રી વળી પુત્રી તરીકે અવતરે છે! પિતા હાય તે પુત્રરૂપે જન્મે છે ! પુત્ર વળી મરીને પોત્ર પણ મને છે!' આમ આ સંસાર ખરેખર ! સાવ અસાર છે. આવા અનિત્ય, અશરણુ, દુ:ખમય, વિચિત્ર ને વિષમ સંસારને ધિક્કાર હા! ધિક્કાર હા ! ઇત્યાદિ પ્રકારે આ વિવેકી વૈરાગ્યવત પુરુષ ભાવે છે. એટલે તેને સમસ્ત સંસાર સબ'ધ ખારા લાગે એમાં શુ નવાઇ? અને તેથી ઉભગીને, વિરક્ત થઇ, આ સંસારસમુદ્રના ખારા પાણીના ત્યાગ કરવાને પ્રવર્તે એમાં શુ' આશ્ચય ? વળો જે અતત્ત્વશ્રવણ છે તે પણ ખારા આ જીવે અતત્ત્વશ્રવણુરૂપ ખારૂ પાણી પીધા કર્યું પાણી સમાન છે. અનાદિ કાળથી છે, તેથી જ તેના અંતમાં સધ્યેાગનું શ્રીજ રેાપાયું નથી, કારણ કે મિથ્યાવાસનાથી વાસિત એવુ' અતત્ત્વ અતત્ત્વશ્રવણ- જ્યાંસુધી જીવ સાંભળ્યા કરે, ત્યાંસુધી જીવને સત્સ ંસ્કાર ઊગે જ કેમ ? ખારૂ જલ આ જીવે શ્રવણ કરવામાં તેા કાંઇ બાકી રાખ્યુ` નથી, પણુ તે તે તેણે * " चतुर्गतिमहावर्त्ते दुःखवाडवदीपिते । भ्रमन्ति भविनोऽजस्त्रं वराका जन्मसागरे ॥ arodara गृह्णाति त्यजत्यन्यानि सन्ततम् । यथा रङ्गेऽत्र शैलूषस्तथायं यन्त्रवाहकः ॥ सर्वैः सर्वेऽपि सम्बन्धाः संप्राप्ता देहधारिभिः । अनादिकाल संभ्रान्तैस्त्र सस्थावरयोनिषु ॥ भूपः कृमिर्भवत्यत्र कृमिश्चामरनायकः । शरीरी परिवर्तेत कर्मणा वञ्चितो बलात् ॥ माता पुत्री स्वसा भार्या सैव संपद्यतेऽङ्गजा । पिता पुत्रः पुनः सोऽपि लभते पौत्रिकं पदं ॥ " --શ્રી જ્ઞાનાણું વ. Page #348 -------------------------------------------------------------------------- ________________ (૨૫) ગદષ્ટિસમુચ્ચય કામગઅનુબદ્ધ-વિષય સંબંધી અસકથા જ શ્રવણ કરી છે, પણ તેણે કદી “સત્ ” સુયું નથી. તેથી જ તેનું અત્યારસુધી અકલ્યાણ થયું છે. પણ હવે અત્રે આ દષ્ટિને પામતાં જીવ આ અતવશ્રવણરૂપ ખારા જલને તિલાંજલિ આપે છે. અને જેવો આ ખારા પાણીના ત્યાગ થાય છે, તેની સાથે સાથે તત્વશ્રુતિતવશ્રવણુરૂપ મીઠા પાણીને જેગ પણ બને છે, એટલે અહીં બેધ-બીજા ઊગી નીકળે છે. અત્રે તસ્વકૃતિ એટલે તત્વના પ્રતિપાદક એવા તવકૃતિ તત્ત્વશાસ્ત્ર-પરમાર્થશાસ્ત્ર તે મધુરાં-મીઠા જલના જેગ સમાન છે અને મધુર જલ તેના બીજા અર્થમાં લઈએ તો તરવઐતિ ( = તત્ત્વશ્રવણુ ) તે પણ તવકૃતિના-નવશાસ્ત્રના અંગરૂપ હોઈ, મધુર જલના જેગ બરાબર છે. આમ તત્વશાસ્ત્ર તથા તત્વશાસ્ત્રદ્વારા થતું તત્ત્વશ્રવણ તે બન્ને મીઠા પાણી જેવા છે. અને તત્વશ્રતિદ્વારા જે તવશ્રવણ કહ્યું, તેમાં સદ્દગુરુનું ગ્રહણ અંતભાવ પામે છે. કારણ કે સાંભળવાની ક્રિયા તો કઈ બેસે ત્યારે થાય, એટલે તવકૃતિના–પરમાર્થશાસ્ત્રના આશયના યથાર્થ વક્તા તો શ્રીમદ્ સદ્દગુરુ જ હેઈ, તેના શ્રીમુખેજ મુખ્ય કરીને તત્વશ્રવણને જેગ બની શકે છે. અથવા સદગુરુ વિરહે અર્થગ્રહણરૂપ શ્રવણ પરોક્ષ સદ્દગુરુ સપુરુષે પ્રણીત કરેલા વચનામૃત–પરમકૃત દ્વારા પણ થાય છે. “તત્વ વિચાર સુધારસ ધારા, ગુગમ વિણ કિમ પીજે રે ?”—–શ્રી આનંદઘનજી. આત્માદિ અસ્તિત્વના, એહ નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદ્દગુરુ યોગ નહિં, ત્યાં આધાર સુપાત્ર. અથવા સશુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતરે ત્યાજ.” શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ. આને ( તત્ત્વકૃતિ ) જ ગુણ કહે છે __ अतस्तु नियमादेव कल्याणमखिलं नृणाम् । .. . गुरुभक्तिसुखोपेतं लोकद्वयहितावहम् ॥६३॥ ત્તિ-તરતુ-અને આથી કરીને જ, એટલે કે તવભુતિ થકી જ, શું? તે કે–નાનારેશ વહયાળં-નિયમથી જ કહાણ, પરોપકાર આદિ, વિરું નૃvi-બધુંય નરેને-મનુષ્યને હોય છે,–તત્ત્વકૃતિ થકી તથા પ્રકારના આશયભાવને લીધે. તેનું જ વિશેષણ કરે છે-જુહરિગુણોત્તગુરુભક્તિના સુખથી યુકત એવું કલ્યાણ. તેની આજ્ઞાથી તેના કરણનું–કરવાનું તત્ત્વથી કલ્યાણપણું છે તેટલા માટે. એટલા માટે જ કહ્યું –ોવાતાવ-ઉભય લેકમાં હિતાવહ-હિત આણનારૂં -અનુબંધનું ગુરુતધારા સાધ્ય પણું છે, તેને લીધે. Page #349 -------------------------------------------------------------------------- ________________ દીરાદષ્ટિ : તવ શ્રવણથી સકલ કયાણુ. (૨૫૩) નિયમથીજ એથી કરી, નરને સકલ કલ્યાણ ગુરુભક્તિ સુખ યુક્ત જે, ઉભય લોક હિત સ્થાન. ૬૩ અર્થ –અને એ-તત્વકૃતિ થકીજ મનુષ્યોને નિયમથીજ સકલ કલ્યાણ હેય છે, કે જે ગુરુભક્તિના સુખથી યુક્ત અને બન્ને લેકમાં હિતાવહ-હિત કરનાર એવું હોય છે. વિવેચન “તનસે મનસે ધનસેં સબસે, ગુરુદેવકી આન સ્વ આત્મ બસે તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાહિ પ્રેમાનો.”—શ્રીમદ્ રાજચંદ્રજી. અને એ તત્ત્વકૃતિ-તત્ત્વશ્રવણ થકી જ નિયમથી જ મનુષ્યોને પરોપકાર વગેરે સકલ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. કારણ કે સતુશાસ્ત્રના સદુપદેશશ્રવણથી જ પરોપકાર, દયા, દાન, શીલ આદિના કલ્યાણકારી સરકાર બીજ આત્મામાં રોપાય છે; તત્ત્વશ્રવણથી અને તેથી કરીને જ તેવા પ્રકારને નિર્મલ ચિત્ત-આશય પ્રગટે છે, સકલ કલ્યાણ મન:શુદ્ધિ થાય છે, અને તેના પરિણામે પરે૫કાર આદિ કલ્યાણપ્રદ પ્રવૃત્તિ સંભવે છે. અર્થ-કામનીઝ બાબતમાં તે લેકે વિના ઉપદેશે પણ ૫ટુ-હોશિયાર હોય છે, પણ ધર્મ તે શાસ્ત્ર-શ્રુતિ વિના થઈ શકતો નથી, એટલે તેમાં–તે કલ્યાણકર શાસ્ત્રમાં–આમ સત પુરુષના વચનમાં આદર કરવો તે હિતકારક છે, પરમ કલ્યાણકારી છે. પરમ ભાવિતામા શ્રીમદ્ રાજચંદ્રજીનું વચનામૃત છે કે– અહો! પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ. સુષુપ્ત ચેતનને જાગ્રત કરનાર, પડતી વૃત્તિને થિર રાખનાર, દર્શન માત્રથી નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂતછેલ્લે અગી સ્વભાવ પ્રગટ કરી, અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર, 10 ત્રિકાળ જયવંત વ! ૐ શાંતિ: શાંતિ: શાંતિ:.”–શ્રીમદ્ રાજચંદ્ર અને તે કલ્યાણ પણ ગુરુભક્તિના સુખથી યુક્ત એવું હોય છે. કારણ કે શ્રી સદગુરુની આજ્ઞાથીજ કલ્યાણ હોય છે. પરોપકારાદિ કલ્યાણકાર્ય પણ શ્રીમદ્દ સદગુરુ ભગવાનની આજ્ઞાપૂર્વક કરવામાં આવે તેજ તત્વથી–પરમાર્થથી વાસ્તવિક ક૯યાણરૂપ થાય છે, સ્વછ કરવામાં આવે તે વાસ્તવિક કયાણરૂપ થતું નથી. એમ ભગવાન શાસ્ત્રકારનો x" उपदेशं विनाप्यर्थकामौ प्रति पटुर्जनः । ધરતુ વિના રાન્નાવતિ તારો દિતા ” – શ્રી બિન્દુ, Page #350 -------------------------------------------------------------------------- ________________ (૨૫૪) યુગદ્રષ્ટિસમુચ્ચય અભિપ્રાય છે. કારણકે-ગુરુ આજ્ઞાનો ત્યાગ કર્યો એટલે ભગવાનની આજ્ઞાને ત્યાગ કર્યો, અને ભગવાનની આજ્ઞાનો ત્યાગ કર્યો એટલે ઉભય લેકનો ત્યાગ કર્યો.” “દાન તપ શીલ વત, નાથ આપ્યા વિના, થઈ બાધક કરે ભવ ઉપાધિ... ધન્ય તું! ધન્ય તું! ધન્ય જિનરાજ તું!” “આણારંગે ચિત્ત ધરજે, દેવચંદ્ર પદ શીધ્ર વરી જે.”–શ્રી દેવચંદ્રજી. આવું જે ગુરુ આજ્ઞાપૂર્વક કલ્યાણ કાર્ય હોય છે, તે અનુબંધવાળું હોય છે. એટલે કે તેથી ઉત્તરોત્તર વિશિષ્ટતર ક૯યાણની પરંપરા પ્રાપ્ત થયાજ કરે છે, પુણ્યાનુબંધી પુણ્યની ઉત્તરોત્તર ચઢતી કળા–અભ્યદય થયા જ કરે છે. આમ આ કલ્યાણકાર્ય આ લેક-પરલોકમાં હિતનું કારણ થાય છે, “લોક દ્રયહિતાવહ’–ઉભય લેકમાં હિતને ખેંચી લાવનારું બને છે. આના પો, આનrg તો ”—શ્રી જિનપ્રવચન, આનું (ગુરુભક્તિનું) જ વિશેષથી પરમ કુલ કહે છે– . गुरुभक्तिप्रभावन तीर्थकद्दर्शनं मतम् । समापत्त्यादिभेदेन निर्वाणैकनिबन्धनम् ॥ ६४ ॥ પ્રભાવથી ગુરુભક્તિના, તીર્થકર દશન માન; સમાપત્તિ આદિ ભેદથી, મોક્ષનું એક નિદાન, ૬૪ અર્થ –ગુરુભક્તિના પ્રભાવથી સમાપત્તિ આદિ ભેદે કરીને તીર્થકર દર્શન માન્યું છે, કે જે મોક્ષનું એક નિબંધન-કારણ છે. કૃત્તિ –ગુરુમહિમાન-ગુરુભક્તિના પ્રભાવથી, સામર્થ્યથા, તેનાથી ઉપાર્જેલા કર્મવિપાકથી, શું? તે કે-તી માં-તીર્થકરનું દર્શન, ભગવંતનું દર્શન માન્યું છે-ઇષ્ટ ગણ્યું છે. કેવી રીતે? તે કેસમાવસ્યાવિમેન-સમાપતિ આદિ ભેદથી. સમાપત્તિ એટલે ધ્યાનથી સ્પર્શના, તે વડ કરીને. આદિ શબ્દથી તે નામકર્મના બંધ, વિપાક અને તંદુભાવ આપત્તિની ઉપપીત્તનું ગ્રહણ છે, એટલે કે તીર્થકરનામકર્મને બંધ ઉદય અને તીર્થંકરભાવની પ્રાપ્તિની યુક્તિયુક્તતાનું-યેગ્યતાનું ગ્રહણ છે.) તે તીર્થંકર દર્શને આવું વિશિષ્ટ છે- નિવનિરાધામ-નિર્વાણનું એક નિબંધનકારણ છે, અસાધારણ એવું અવંધ્ય (અચૂક ) મોક્ષ કારણ છે. “ગુરુ ભાઇ વાઘ લિવર માળા ન દોડ નિરાળા सच्छंदविहाराणं हरिभद्देण जओ भणिअं ॥ एअम्मि परिचत्ते आणा खलु भगवओ परिच्चत्ता । तीए. अ परिच्चाए दुण्ह वि लोगाण चाओत्ति ॥" શ્રી યશવિજયજીકૃત શ્રી તિલક્ષણસમુચ્ચય. Page #351 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાશિ : ગુરુભક્તિપ્રભાવેતી ‘કરદર્શન-સમાત્તિસ્વરૂપ વિવેચન << પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન; ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તેહ ઉપજવા પૂતિ ભાગ્ય. ’~~~શ્રીમદ્ રાજચંદ્રજી " ઉપરમાં જે ગુરુભક્તિ કહી તેને મહાપ્રભાવ-માહાત્મ્ય-સામર્થ્ય અત્ર ખતાવ્યુ છે. ગુરુભક્તિના પ્રભાવથી શ્રો તીથંકરનું ઢન પ્રાપ્ત થાય છે, એમ સત્પુરુષાનુ માનવું છે. તે કેવી રીતે ? તેને માટે કહ્યું કે સમાપત્તિ વગેરે ભેદથી તે દર્શન સાંપડે છે. સમાપત્તિ એટલે ધ્યાનથી સ્પર્ધાના, પ્રભુના સ્વરૂપની અર્થાત શુદ્ધ આત્મસ્વરૂપની ધ્યાનથી જે ક્રસના થવી, તેથી કરીને તીર્થંકર દર્શન ” સાંપડે છે, અથવા તેા તીર્થંકરનામકર્મ બંધાય છે, અને તેને વિપાક થયે તીર્થંકર ભાવનો પ્રાપ્તિ થાય છે. આમ પણ તીર્થંકર દન પ્રાપ્ત થાય છે. અને આવું જે ભગવાન્ તીર્થંકરનું-ધર્મ તીર્થ સંસ્થાપકનું દર્શન છે, તે મેાક્ષનુ એક અદ્વિતીય કારણ છે, અમેાધ-અચૂક એવું અસાધારણ અનન્ય કારણ છે. (૨૫૫) ? આમ ગુરુભક્તિને મહિમા અપૂર્વ છે. સદ્ગુરુની ભક્તિથી-સેવાથી-ઉપાસનાથી શ્રી જિનેશ્વર ભગવંતનું સ્વરૂપ સમજાય છે, તેમનું સ્વરૂપદર્શન થાય છે, જેથી અમેાઘ મેાક્ષફળ અવશ્ય મળે છે; અને જે દર્શન ’છે. તે ‘ દૃષ્ટિ 4 બિના નયન વિના—નયન વિના થતું નથી, ‘બિના નયન પાવે નહિં,' વિના નયનની પાવે નહિ'' જે વાત છે, અર્થાત્ ચર્મચક્ષુને અગાચર એવી જે વાત છે, તે " નયન • વિના અર્થાત્ સદ્ગુરુની દોરવણી વિના અથવા સદ્ગુરુએ અપેલા દિવ્ય આંતર ચક્ષુ વિના પ્રાપ્ત થતી નથી. પણ જે સદ્ગુરુના ચરણ સેવે છે, તે તે તે ખિના નયનકી માત સાક્ષાત્ પામે છે. વિનયવંત વિનેય-શિષ્ય સદ્ગુરુના નયનથી દિવ્ય નયન પામી જિનસ્વરૂપના સાક્ષાત્કાર કરે છે. આમ અલૈંદ્રિય એવા પ્રભુના શુદ્ધ સહજાનંદ સ્વરૂપનું દર્શન સદ્ગુરુએ અપેલા દિવ્ય નયનદ્વારા થાય છે, એ શ્રોમ ્ સદ્ગુરુ ભગવાનેા પરમ ઉપકાર છે. ' 66 મૂળ સ્થિતિ જો પૂછે। મને, તે સોંપી દઉં ચેાગી કને. ”—શ્રોમદ્ રાજચંદ્રજી -: સમાપત્તિનું સ્વરૂપ :~~~ ઉપરમાં જે સમપત્તિ કહી તેનુ સ્વરૂપ રસપ્રદ-એધપ્રદ હાઇ ખાસ સમજવા જેવું છે. સમાપત્તિ એટલે ધ્યાનદ્વારા સ્પર્ધાના, જેનું ધ્યાન કરવામાં આવે છે તેના સ્વરૂપનુ ધ્યાનથી સ્પેન-અનુભવન થવું, તદ્રુપતાની સમ્યક્ આપત્તિ-પ્રાપ્તિ થવી, તદ્નપપણું પામવું તે સમાપત્તિ. અથવા જેનું ધ્યાન કરવામાં આવે છે તેના સ્વરૂપની સમ-તુલ્ય આપત્તિપ્રાપ્તિ થવી, તેની સમાન તદ્રુપ આત્માનુભવ થવા તે સમાત્તિ. આ સમજવા માટે સ્ફટિક રત્નનું દૃષ્ટાંત છે: જાતવંત એવું નિર્માંલ સ્ફટિક રત્ન રાતા કે કાળા ફૂલની Page #352 -------------------------------------------------------------------------- ________________ C૨૫૬ ). યોગદસિસુચય ઉપરમાં રાખ્યું હોય, તે તેમાં તેની તેવી ઝાં-છાયા પડે છે, તેવી રંગછાયાથી તપાપરિતદ્ર૫૫ણાની પ્રાપ્તિ થાય છે. તેમ નિર્મલ ચિત્ત-રત્ન જેનું ધ્યાન કરે છે, તેની તેવી છાયા તેમાં પડે છે, તે તે ભાવવામાં આવતી વસ્તુના ઉપરાગથી તેને તદ્રપાપત્તિ-તકૂપપણું પ્રાપ્ત થાય છે. આમ જાતિવત નિર્મલ સ્ફટિક રનની જેમ ક્ષીણવૃત્તિવાળાને (૧) ‘તથ્યથી અર્થાત તેમાં સ્થિતિરૂપ એકાગ્રપણાથી અને (૨) “તદંજનપણથી” અર્થાત તેનું અંજન-રંગ લાગવારૂપ તન્મયપણાથી સમાપતિ હોય છે. આ સમાપરિઝ થવામાં ત્રણ મુખ્ય આવશ્યક શરત છે-(૧) પ્રથમ તે ફટિક રત્નની જેમ ચિત્ત ક્ષીણવૃત્તિવાળું નિર્મલ હોવું જોઈએ. એમ હોય તે જ સમાપત્તિ થવાની યોગ્યતા પ્રાપ્ત થાય. (૨) એક ફૂલની પાસે મૂકેલા સફટિકની સમાપત્તિ જેમ, ભાવવામાં આવતા વિષય પ્રત્યે ચિત્તનું સ્થિર એકાગ્રપણું કેમ થાય? થવું જોઈએ. આ ન હોય તે સમાપત્તિ થાય જ કેમ ? (૩) અને પછી ફૂલની રંગછાયા સ્ફટિકમાં પડે, તેમ તન્મયપણું થવું જોઈએ, ધ્યાન વિષયનો દઢ ભાવરંગ લાગી જ જોઈએ. આમ થાય ત્યારે જ સમાપતિ થાય. તેમજ આ સમાપત્તિ થવામાં આવશ્યક એવી જે આ ત્રણ શરત (ssential conditions) કહી, તેમાં આગલી હોય તે પાછલીનું કારણ થાય છે. કારણ કે સૌથી પ્રથમ તો ચિત્તસવે સ્ફટિક જેવું અત્યંત નિર્મલ-શુદ્ધ થવું જોઈએ, અર્થાત ચિત અત્યંત સાત્વિક પરિણામી થઈ જવું જોઈએ. આમ જે ન થાય તો પત્થરમાં જેમ ફુલની છાયા ન પડે, તેમ મલિન ચિત્તમાં પણ ભાવવા યોગ્ય વસ્તુની છાયા ન પડે, સમાપત્તિ ન થાય. પણ ચારે ચિત્ત નિમલ-ક્ષીણવૃત્તિવાળ, સ્ફટિક જેવું પારદર્શક વરછ (Crystal-clear) થઈ જાય, ત્યારે તે અન્ય વૃત્તિ પ્રત્યે દડતું નહિં હોવાથી સ્થિર થઈ એકાગ્રપણું પામે; અને આમ જ્યારે તે એકાગ્રપણું પામે ત્યારે જ તે તન્મય ભાવને પામે તાત્પર્ય કે ચિત્ત નિર્મલ થાય તે સ્થિર થાય ને સ્થિર થાય તે તન્મય થાય. આમ સમાપતિને ઉપક્રમ x “ मणेरिवाभिजातस्य क्षीणवृत्तेरसंशयम् । તત્વથ્થા સારવાચ સમપત્તિ. કાન્નિતા છે ”—શ્રી યશે. કૃત દ્વા૨ દ્વા૨, ૧૦ પાતંજલ યોગશાસ્ત્રની પરિભાષા પ્રમાણે ગ્રાહ્ય, ગ્રહણ અને ગૃહીત એમ ત્રણ પ્રકારની સમાપત્તિ છે. તેમાં ગ્રાહ્ય સમાપતિ નિવિચાર સમાધિ પર્ય તે, ગ્રહણ સમાપત્તિ સાનંદ સમાધિ પર્યતે. અને ગૃહી સમાપત્તિ સાસ્મિત સમાધિ પર્ય તે વિશ્રામ પામે છે. વળી તેના ચાર પ્રકાર છે: (૧) સવિતર્ક, (૨) નિર્વિતર્ક, (૩) સુવિચાર, (૪) નિર્વિચાર. આ સમપત્તિઓ સંપ્રજ્ઞાત સમાધિ (સવિક૫) છેઅને તે જ “સબીજ ' સમાધિ કહેવાય છે. તેમાં છેલી નિર્વિચાર સમા પત્તિનું નિર્મલપણું થયે અધ્યાત્મપ્રસાદ થાય છે, તેથી ઋતંભરા પ્રજ્ઞા ઉપજે છે, કે જે મૃત-અનુમાન કરતાં અધિક હોય છે. તે ઋતંભરા પ્રજ્ઞાથી સંસ્કારોતરનો બાધક એવો તરવસંસ્કાર ઉપજે છે. અને તેના નિરધથી અસં'પ્રજ્ઞાત (નિર્વિક૬૫) નામે સમાધિ ઉપજે છે. વિરામ પ્રયયના અભ્યાસથી અને “નેતિ નેતિ” એવા સંસ્કારશેષથી તે અસંપ્રજ્ઞાત સમાધિથી કૈવ પ્રગટે છે-- આત્માનું કેવલ સ્વરૂ૫પ્રતિત થાય છે. આમ નિર્વિચાર સમા પરિ>અધ્યાત્મપ્રસાદ>ઋતંભરા પ્રજ્ઞાતરસંસ્કાર અસંખનાત સમાધિ કેવલ, આ ક્રમ છે. (વિશેષ માટે જાએ પાત, તથા યશવિજયજીત ઠા. ઠા. ૨૦). Page #353 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ તારિષ્ઠી પરમાત્મ સમાપત્તિ : વિવિધ આત્મા (૫૭) છે. આમાં ચિત્તસ્થિરતા એ મધ્યવત ગુણ છે, તેની કેટલી બધી મહત્વતા છે એ સૂચવતું શ્રીમદ્ રાજચંદ્રજીનું પરમ તત્વગંભીર વચન છે કે– “બીજી સમજણ પછી કહીશ, જ્યારે ચિત્ત સ્થિર થઈશ. હવે સમાપતિ કોની? કયા યાનવિષયની ? તેનો વિચાર કરવા યોગ્ય છે. પાનવિષય જે જડ હોય ને થાતા ચેતન હોય તો એનો એક પરિણામરૂપ મેળ કેમ બને? માટે જડ વસ્તુના ધ્યાનથી તાવિકમ સમાપતિ થાય નહિં. તાત્વિક તાવિકી સમાપત્તિ તે આત્મા જે ભાવનાવિષય હોય તે જ થાય. અને પરમાત્મા પરમાત્મ એ શુદ્ધ આતમાં જ છે, એટલે પરમાત્માન સમાપત્તિ જીવાત્મામાં સમાપતિ યુક્ત છે. હું છું તે પરમાત્મા છું, પરમાત્મા છે તે હું છું, “પરમાતમનું હો આતમ ભાવવું”—એવું અભેદ ધ્યાન ધરવાથી જીવાત્માને પરમાત્માની સમાપ્તિ થાય છે, કારણ કે દ્રવ્યથી આત્માની ને પરમાત્માની તાવિક એકતા છે, એક ચેતન સ્વરૂપપણુથી સમાનતા છે, એટલે તેની સમરસીભાવરૂપ સમાપત્તિઅભેદ એકતા થવા યોગ્ય છે. એટલા માટે જ “જે હું તને (શુદ્ધ આત્માને) સ્વદ્રવ્યગુણ-પર્યયથી જાણે છે, તે જ સ્વ આત્માને જાણે છે, અને તેનો મોહ નિશ્ચય લય પામે છે,” એમ મહર્ષિ કુંદકુંદાચાર્યજીએ કહ્યું છે. " जो जाणइ अरहंते, दव्वत्तगुणत्तपजयत्तेहिं । સો કાળ ગણા, મોદો ઘણુ નાતરણ સ્ત્રયં ” શ્રી પ્રવચનસાર. “જે ઉપાય બહુવિધની રચના, યોગમાયા તે જાણે રે; શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યય ધ્યાને, શિવ દિયે પ્રભુ પરાણે રે....શ્રી અર૦ ”—-યશોવિજયજી, “પ્રગટ તરવતા યાવતાં, નિજ તત્વને ધ્યાતા થાય છે.”—શ્રી રવચંદ્રજી. આમ પરમાત્માની સમપત્તિ થાય છે તેનું કારણ એમ છે કે જીવમાં પિતાની અંતરંગ ઉપાદાનભૂત તેવી પરમાત્મ શક્તિ રહેલી છે. તેની વ્યક્તિ અથાત્ પ્રગટપણું વ્યક્ત-પ્રગટ પરમાત્માના તેવા પ્રકારે વાનરૂપ સામગ્રીસાયેગથી હેાય છે, પ્રગટ પરમાત્માનું ધ્યાનાલંબનરૂપ ઉત્તમ નિમિત્ત પામી જીવની તે ઉપાદાનશક્તિ પ્રગટ પરમાત્મપણે પરિણમે છે. +" संप्रज्ञातोऽवतरति ध्यानभेदेऽत्र तत्त्वतः । તારવી મuત્તરમન માધતાં વિના”.—કા. દ્વા. ર૦-૧૫ *" परमात्मसमापत्तिर्जीवात्मनि हि युज्यते। જન સધાશાનારદ્વાજ ! ''તા, તા, ૨૦. Page #354 -------------------------------------------------------------------------- ________________ (૨૫૮) યોગદરિસમુચ્ચય અને જીવાત્મામાં તેવા પ્રકારે પરમાત્માનું સત્વ-શકિત છે, તેની ઉપપત્તિ માટે ત્રણ પ્રકારના આત્મા ગવાયમાં પ્રસિદ્ધ છે:બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. તેમાં (૧) કાયામાં જેને આત્મબુદ્ધિ છે અને તેથી “હું થુલ, કુશ” ત્રિવિધ આત્મા ઈત્યાદિ પ્રકારે જે પ્રતીત થાય છે, તે કાય અથવા બહિરાત્મા છે. (૨) કાયાદિકમાં જેને આત્મબુદ્ધિ નથી પણ આત્મામાં જ આત્મબુદ્ધિ છે, એટલે કાયાદિકમાં જે સાક્ષીરૂપ રહી તેને અધિષ્ઠાતા થઈને રહે છે, તે અધિષ્ઠાયક અથવા અંતરાત્મા છે. (૩) જ્ઞાનાનંદે જે પૂર્ણ પાવન અને સર્વ ઉપાધિથી રહિત છે, અને જે અતીન્દ્રિય ગુણરત્નના આકર છે, તે પરમાત્મા છે. આ ત્રણ પ્રકારના આત્મામાં બહિરામાં ધ્યાનને અનધિકારી હાઈ ધધાતા થઈ શકતો નથી, અંતરાત્મા અધિકારી હાઈ યાતા હોય છે, અને પરમાત્મા તો ધ્યાનમાં લાવવા એવા ધ્યેય છે. આમ ધ્યાનનો ઉપયોગ હોય છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો બહિરાત્મભાવ ત્યજી, અંતરાત્મરૂપ થઈ, સ્થિર ભાવે પરમાત્માનું જે આત્મારૂપ ભાવવું, તે જ સમાપત્તિનો વિધિ છે, આત્મ અર્પણનો દાવ છે, “આતમ અર પણ દાવ.” જેમ અવિકાર એવા નિર્મલ પણમાં પુરુષના સ્વરૂપનું અર્પણ થાય છે, તેમ નિર્વિકાર એવા નિર્મલ અંતરાત્મામાં પરમપુરુષ પરમાત્માના સ્વરૂપનું અર્પણ થાય છે, અથોત તે પરમાત્મસ્વરૂપ તેમાં પ્રગટ અનુભવરૂપે દેખાય છે. આ જ સમાપત્તિ છે. “કાયાદિકે હે આતમ બુદ્ધ પ્રદ્યો, બહિરાતમ અઘરૂપ... સુગ્યાની; કાયાદિકે હા સાખીધર થઈ રહ્યો, અંતર આતમરૂપસુગ્યાની. જ્ઞાનાનંદે હા પૂરણ પાવન, વર્જિત સકલ ઉપાધિ સુગ્યાની; અતીન્દ્રિય ગુણગણમણિ આગ, ઈમ પરમાતમ સાધ-સુગ્યાની. બહિરાતમ તજ અંતર, આતમરૂપ થઈ થિર ભાવ....સુગ્યાની; પરમાતમનું હા આતમ ભાવવું, આતમ અરપણ દાવ-સુગ્યાની. સુમતિ ચરણકજ આતમ અર પણ, દર પણ જિમ અવિકાર-સુગ્યાની ”–શ્રી આનંદધનજી આ સર્વ પરથી ફલિત થાય છે કે બહિરાત્મા-અંતરાત્મામાં શક્તિથી પરમાત્માપણું છે, તેથી યથાયોગ્ય કારણોને તેની વ્યક્તિનો-આવિર્ભાવનો સંભવ છે. એટલે કે બહિ. રાત્મભાવ ત્યજી દઈ, નિર્મલ ને સ્થિર થયેલ અંતરાત્મા જે પરમેશ્વર-પરમાત્માનું એકાગ્ર ધ્યાન કરે, તો તેના અવલંબને ધ્યાતા ને બેયનો અભેદ થાય, અર્થાત ધ્યાન x “बाह्यात्मा चान्तरात्मा च परमात्मेति च त्रयः।। कायाधिष्ठायकध्येयाः प्रसिद्धा योगवाङ्मये ॥"-40 ३० " बहिरत्नः परश्चेति त्रिधात्मा सर्वदेहिषु । વાત્તત્ર ઘરમં મળgયાર્િ છે ”—- સમાધિશતક.." Page #355 -------------------------------------------------------------------------- ________________ દીમાણિઃ “ ભૂગી ઇલિકાને ચટકાવે'-તીર્થંકરદર્શન (૨૫૯) કરનાર પોતે જ દયેય એવા પરમાત્મસ્વરૂપ થઈ જાય, બેયની સમાપ્તિ થાય અને સાધ્યની અખંડ સિદ્ધિ સાંપડે. પરમેશ્વર અવલંબને રેમનો ધાતા ધ્યેય અભેદ રે ભવિ. ધ્યેય સમાપતિ રે...મન સાધ્ય સિદ્ધિ અવિચ્છેદ રે ભવિ. ”—શ્રી દેવચંદ્રજી “તારું ધ્યાન તે સમકિતરૂપ, તેહી જ જ્ઞાન ને ચારિત્ર તે જ છે, તેથી જાયે સઘળા હે પાપ, યાતા ધ્યેય સ્વરૂપ હોય છે .”–શ્રી યશોવિજયજી આમ દ્રવ્યના-તત્વના સાધચ્ચેથી અંતરાત્માને પરમાત્માની સમાપ્તિ થાય છે, અર્થાત્ સભ્યપ્રકારે તદ્રુપતાપતિ, તપણું, તન્મયપણું થાય છે, કારણ કે જે જેને ધ્યાને તે તેવો થાય, એ નિયમ છે. અત્રે ભમરી ને ઇયળનું દષ્ટાંત પ્રસિદ્ધ છે. ઈયળ ભમરીનું ધ્યાન ધરે છે, તે ઈયળ ભમરી બને છે. શ્રી આનંદઘનજીએ પરમ ભાલાસથી લલકાર્યું છે કે – “જિન થઈ જિનને જે આરાધે, તે સહી જિનવર હવે રે; ભંગી ઇલિકાને ચટકાવે, તે ભંગી જગ જેવે રે.પદ્દરિશણ જિન અંગ ભણજે. શ્રીમદ્ રાજચંદ્રજી આ વચનોનો ઉત્તમ પરમાર્થ સમજાવતાં કહે છે કે–“જિન થઈને એટલે સાંસારિક ભાવને વિષેથી આત્મભાવ ત્યાગીને, જે કઈ જિનને એટલે કૈવલ્ય જ્ઞાનીને, વીતરાગને આરાધે છે, તે નિશ્ચયે જિનવર એટલે કેવલ્યપદે યુકત હોય છે. તેને ભમરી અને ઈયળનું પ્રત્યક્ષ સમજાય એવું દષ્ટાંત આપ્યું છે. ” “દાસ વિભાવ અપાય, નાસે પ્રભુ સુપસાય; જે તન્મયતાએ થાય, તેહને સહી દેવચંદ્ર પદ થાય રે..... જિદા તેરા નામથી મને ભીને.” “પરમગુણ સેવન તન્મયતા, નિશ્ચય ધ્યાને ધ્યાવેજી શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પદ પાવેજી.”–શ્રી દેવચંદ્રજી. આમ સમાપતિ આદિ ભેદથી આ તીર્થકરદર્શન-પરમાત્મદર્શન ગુરુભક્તિના પ્રભાવથી સાંપડે છે એમ કહ્યું છે. અર્થાત ગુરુભક્તિના પ્રભાવથી ઉપાર્જેલા પુણ્યપરિપાકથી ઉપરમાં વિવર્યું તેમ સમાપત્તિથી પરમાત્મદર્શન થાય છે, અથવા ગુભકિતથી તીર્થકર નામકર્મ બંધાય છે, તેને ઉદય થાય છે, અને તીર્થકરતીર્થકર દર્શન ભાવની પ્રાપ્તિ થાય છે. અને આમ પણ તીર્થકરદર્શન-પરમાત્મ દર્શન સાંપડે છે. આ તીર્થકરદર્શન-પરમાત્મદર્શન જ નિર્વાણનું એક નિબંધન અર્થાત મોક્ષનું અદ્વિતીય કારણ છે. તે પ્રાપ્ત થયા વિના કદી પણ Page #356 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) યોગથ્રિસમુચ્ચય નિર્વાણુ થતુ નથી. જેની પ્રાપ્તિ પરમ દુ`ભ છે, એવું આ પરમાત્મદર્શન પરમ દુર્લભ છે. આ પરમાત્મદર્શનની પ્રાપ્તિથી પરમ ભાવાવેશમાં આવી જઇ શ્રી આનંદઘનજીએ ગાયું છે કે~ 66 “ ચંદ્રપ્રભુ મુખ ચંદ રૈ...સખી! દેખણુ દે! ઉપશમ રસના ક...સખી. સેવે સુર નર ઇંદ....સખી. આ તીર્થંકરદનની પ્રાપ્તિ વિનાજ આ જીવ અનાદિ કાળથી આ સંસારમાં રખડ્યો છે, અને તેની પ્રાપ્તિ થયે જ આ જીવના સંસારથી નિસ્તાર થાય છે. અને તેની પ્રાપ્તિ પણ નિર્મલ સાધુભક્તિ વિના-સંત સદ્ગુરુની ભક્તિ વિના થતી નથી. 66 ગતકલિમલ દુ:ખ ૐ.....રે સખિ સુહુમ નિગેાદ ન દેખિયે....સખિ, બાદર અતિદ્ધિ વિશેષ....રે સખી. પુઢવી આ ન પેખિયેા....સખિ. તે વાઉ નલેશ રે....સખી. ” ઇત્યાદિ, ( જુએ. પૃ. ૧૪૭). “ નિગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યૂન જ છે. આત્મા અનંત કાળ રખડ્યો તે માત્ર એના નિરુપમ ધર્મના અભાવે. ××× શી એની શૈલી ! ---શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૧. તી કર દ - નના વિવિધ અ જગતારક પ્રભુ વિનવુ, વિનતડી અવધાર રે; તુજ દરશણુ વિષ્ણુ હુ ભમ્યા, કાળ અનંત અપાર રે. ”—શ્રી દેવચંદ્રજી આવુ પરમ અદ્ભુત ને પરમ દુર્લભ તીર્થંકરદર્શન એટલે શુ? તેના અનેક અર્થ ઘટે છે. જેમકે (૧) પ્રભુની મુદ્રાનું-વીતરાગભાવસૂચક તદાકાર સ્થાપનારૂપ પ્રતિમાનું દન, (૨ ) તીર્થંકરના ગુણુસ્વરૂપનું સામાન્યપણે સ્થલ દર્શન, (૩) તત્ત્વનું યથાર્થ દર્શન કરી તત્ત્વદ્રષ્ટા તીર્થંકરે યથાવત્ પ્રરૂપેલ તત્ત્વદર્શન, (૪) તેમના પરમાત્મ સ્વરૂપનું સાક્ષાત દર્શન-સાક્ષાત્કાર. ઇત્યાદિ પ્રકારે આ દનના પ્રત્યેક પ્રકાર અન તર કે પર પર રીતે પરમ ઉપકારી છે. તેમાં પ્રથમના ત્રણ પ્રકાર પણુ અનુક્રમે ચેથા પ્રકારના કારણરૂપ થવાથી ઉપકારી થાય છે. અને આવું' આ પરમ ઉપકારી તીર્થંકરદન પણ પરમ પરમ ઉપકારી શ્રીમદ્ સદ્ગુરુથી જ સમજાય છે, માટે મોટામાં મોટા ઉપકાર શ્રીમદ્ સદ્ગુરુ ભગવાન જ છે. સદ્ગુરુના ઉપદેશ વ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વિણુ ઉપકાર યે ? સમયે જિનવરૂપ.’---શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રી આત્મસિદ્ધિ Page #357 -------------------------------------------------------------------------- ________________ દીપાષ્ટિ : સુક્ષ્મ બેધનું લક્ષણ તંત્ર નિર્ણયની ન્યાયપદ્ધતિ અહીં પ્રતિષેધ કરેલા સૂક્ષ્મ ખેાધનુ લક્ષણ બતાવવા માટે કહે છે सम्यग्येत्वादिभेदेन लोके यस्तत्त्वनिर्णयः । वेद्यसंवेद्यपदतः सूक्ष्मबोधः स उच्यते ॥ ६५ ॥ સમ્યગ્ હેતુ આદિથી જે, તત્ત્વનય જનમાંય; વેદ્યસંવેદ્ય પથીતે, સૂક્ષ્મ મેધ હેવાય. ૬૫ અ:——સમ્યક્ હેતુ વગેરે ભેદે કરીને, લેાકમાં જે વેધસવેધ પદ થકી તત્ત્વનિણૅય થાય છે, તે સૂક્ષ્મ બેધ કહેવાય છે, વિવેચન ( ૨૧ ) “ સૂક્ષ્મમાધ તાપણુ ઇહાં, સમકિત વિષ્ણુ ન હેાય; વેધસ વેધ પદે કહ્યોજી, તે ન અવેધે જોય....મનમાહન, ’--શ્રી ચેા. ૬ સજ્ઝાય, ૪-૫ ઉપરમાં સુમધ હજી આ દૃષ્ટિમાં ન હેાય એમ કહ્યુ હતુ, તેનેા ખુલાસા કરવા માટે ‘ સૂક્ષ્માધ ’ એટલે શું ? તેનું અત્ર કથન છે. હેતુ સ્વરૂપ અને ફૂલથી કરીને વિદ્વટ્સમાજરૂપ લેાકમાં, પંડિત જનેાના સમુદાયમાં, વેદ્યસંવેદ્ય પદથકી જે સમ્યક્પ્રકારે તવૃતિ કરવામાં આવે, એટલે કે પરમાના પરિચ્છેદ કરાય, પરમાર્થનું પરિજ્ઞાન થાય, તેને ‘ સૂક્ષ્મ બેધ ’ કહ્યો છે. તત્ત્વનિ યની ન્યાયપદ્ધતિ કેઇપણુ તત્ત્વને નિર્ણય કરવા હાય, તેા તે કામ સાચા પંડિત જનાનું-ખરેખરા વિદ્વાનાનું છે, કારણ કે તે જ હેતુથી, સ્વરૂપથી અને ફળથી તત્ત્વની સમ્યક્ પરીક્ષા કરી, કષ-છેદ-તાપ આદિ પ્રકારથી સમ્યક્ કસોટી કરી, તત્ત્વનેા-પરમાના નિ ય કરવાને સમર્થ હાય છે. તેએસ આગ્રહથી પર હાઈ, તત્ત્વની મધ્યસ્થપણે ન્યાયપદ્ધતિથી ચકાસણી કરે છે. જેમ કુશલ ન્યાયાધીશ-ન્યાયમૂર્ત્તિ ન્યાયતુલા ખરાખર જાળવીને પક્ષપાતરહિતપણે ન્યાય તાલે છે, તેમ આ ન્યાયપ્રિય વિદ્યજ્જને પણ નિષ્પક્ષપાતપણે તત્ત્વની તુલના કરે છે, કારણ કે તે ન્યાયપદ્ધતિમાં નિષ્ણાત હોય છે. તે આ પ્રકારે વૃત્તિ:-સાથ-સમ્યક્ પણે, અવિપરીત વિધિથી, દેવામૅિરેન-હેતુ આદિ ભેદયા; હેતુ, સ્વરૂપ તે ફલના ભેદથી, જો-લેાકમાં, એટલે કે વિદ્વત્ સમાજમાં સ્ત=નિર્ણય:-જે તત્ત્વનિ ય, પરમાથ પરિચ્છેદ, કયા કારજીથી ! તો કે--વેચલવઘપત: વેધસ વેધપદથકી, જેતુ લક્ષણ કહેવામાં આવે છે એવા વેદ્યમ દ્રપદયી, સૂક્ષ્મજોધા સયંતે-તે સમòાધ, નિપુણ છે।ધ કહેવાય છે, એમ અથ છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ (૨૬૨) યોગદષ્યિસમુચ્ચય ૧ તત્વનો નિર્ણય કરવામાં ન્યાયવેત્તાઓ પ્રથમ તો (ગ) સાધ્ય નક્કી કરે છે, સાધના સ્વીકારરૂપ અમુક પક્ષ સ્થાપે છે, અને તે પ્રત્યક્ષ આદિથી અબાધિત એ હોય છે. તે હેતુને વિષય પ્રકાશે છે, માટે તેનો પ્રયોગ કર જોઈએ, સાથ્ય, હેત નહિં તો લક્ષ્ય વિનાના બાણ જેવી સ્થિતિ થઈ પડે, એમ તેઓ અને દષ્ટાંત જાણે છે. (૨) આમ સાધ્ય નિશ્ચિત કરી તેઓ તેને હેતુ વિચારે છે. સાયને અવિનાભાવી, એટલે સાધ્યને સાધ્યા વિના ન રહે-અવશ્ય સાધે જ, તે હેતુ કહેવાય છે. સાધ્ય અને હેતુને સંબંધ અવિનાભાવી એટલે કે એક બીજા વિના ન ચાલે એવો છે. તથા પ્રકારે ઉપપત્તિથી અને અન્યથા પ્રકારે અનુપપત્તિથી, એમ બે પ્રકારે હેતુના પ્રગવડે કરીને સાધ્યની સિદ્ધિ થાય છે. આમ અન્યથા અનુપપત્રપણું એટલે કે આ જ પ્રકારે ઘટે, બીજા પ્રકારે ન ઘટે, એ હેતુનું લક્ષણ છે. તેની અપ્રતીતિ, સંદેહ કે વિપર્યાલ હોય, તો હેત્વાભાસ કહેવાય છે. તે હેત્વાભાસને આ વિચક્ષણ પુરુષો પ્રયત્નથી વજે છે. () આમ હેતુવડે સાધ્યની સિદ્ધિ કરી, તેઓ તેની દષ્ટાંતથી પુષ્ટિ કરે છે. જેમાં સાધન-સાધ્યની વ્યક્તિ વિશેષ કરીને સંબંધમરણથી વિનિશ્ચિત કરવામાં આવે તે, સાધચ્ચેથી દષ્ટાંત છે, અને જ્યાં સાથ નિવૃત્ત થતાં સાધનનો પણ અસંભવ કહેવામાં આવે, તે વૈધમ્મથી દષ્ટાંત છે. અંતર વ્યાપ્તિથી જ સાધ્યની સિદ્ધિ હેય, તે બાહ્ય ઉદાહરણ સાર્થક છે, નહિં તે તેને અભાવે વ્યર્થ છે. (૩) આવા દષ્ટાંતથી પુષ્ટિ કરતાં આ ન્યાયવિશારદે અસિદ્ધ, અપ્રતીત, અન્યથપપન્ન, વિરુદ્ધ, ને અનેકાંતિક એવા સામ્યથી ઉપજતા દષ્ટાંત દોષ આવવા દેતા નથી, તેમજ અપલક્ષણ હેતુથી ઉપજતા સાધ્યવિકલ વગેરે દેશે પણ આવવા દેતા નથી, અને વધર્યથી ઉપજતા દષ્ટાંતોષ દરથી પરિહરે છે. આમ આ વિચક્ષણ જનો અનુમાન પ્રમાણથી નિર્દૂષણ એવા સમ્યક હતુવડે સાયની સિદ્ધિ કરી, ને નિર્દોષ દષ્ટાંતથી તેની પુષ્ટિ કરી, તવનું અસ્તિત્વ સ્થાપે છે. ૨. તત્ત્વનિર્ણયમાં બીજી વસ્તુ તત્ત્વનું સ્વરૂપ વિચારવાની છે. એટલે તત્ત્વનું સ્વરૂપ-વલક્ષણ શું છે? તેના સામાન્ય-વિશેષ ગુણ શું છે? એને તેઓ વિચાર કરે છે. પ્રત્યેક વસ્તુ અનેકાંતસ્વરૂપ છે. તેના એક દેશને-અંશને ગ્રહણ કરે તે નય કહેવાય છે. “તે એકનિષ્ઠx ની શ્રુતમાર્ગમાં પ્રવૃત્તિ થકી, સંપૂર્ણ અર્થને વિનિશ્ચય કરાવનારૂં *" साध्याविनाभुवो हेतोर्वचो यत् प्रतिपादकम् । परार्थमनुमानं तत् पक्षादिवचनात्मकम् ॥ अन्यथानुपपन्नत्वं हेतोर्लक्षणमीरितम् । तदप्रतीतिसन्देहविपर्यासैस्तदाभता ॥" ઈત્યાદિ, (વિશેષ માટે જુઓ) શ્રી સિદ્ધસેન દિવાકરકૃત શ્રી ન્યાયાવતાર. +" साध्याविनाभुवो लिङ्गात्साध्यनिश्चायकं स्मृतम् । ૩નનુમાનં તરસ્ત્રાતં પ્રમાણાત્ સમક્ષવત્ . ” --ન્યાયાવતાર Page #359 -------------------------------------------------------------------------- ________________ દીમાણિઃ બેધનું સૂક્ષ્મપણું શી રીતે ? ( ૨૬૩) સ્યાદવાદગ્રુત કહેવાય છે. ” એવા પ્રમાણભૂત સ્યાદવાદ શ્રુતનો તેઓ વસ્તુ સ્વરૂપ સમજવા માટે આશ્રય કરે છે. થતજ્ઞાને નયપથ લીજે, અનુભવ આસ્વાદન કીજે.” -શ્રી દેવચંદ્રજી. ૩. તસ્વનિર્ણયમાં ત્રીજી વસ્તુ ફળ શું તે નિર્ધારવાનું છે. એટલે અમુક તત્ત્વનું સ્વરૂપ નક્કી કર્યું, નિશ્ચિત કર્યું, તેનું ફળ શું, પરિણામ શું, અને પ્રસ્તુત તાવની ફળરૂપ પ્રાપ્તિ કેવા પ્રકારે થાય, પ્રસ્તુત તત્વ કેમ નિષ-સિદ્ધ થાય, તેની ફલ વિચારણું તેઓ કરે છે. પ્રમાણભૂત એવા સર્વજ્ઞાનનું ફલ સાક્ષાત અજ્ઞાનનું હૃર થવું તે છે, કેવલજ્ઞાનનું ફલ સુખ ને ઉપેક્ષા છે, અને બાકીના જ્ઞાનનું ફલ ગ્રહણ–ત્યાગ બુદ્ધિ ઉપજવી તે છે, એટલે કે સને ગ્રહણ અને અસત્ના ત્યાગરૂપ વિવેકબુદ્ધિ ઉપજવી તે છે. અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ.”—શ્રીમદ્ રાજચંદ્રજી આમ વિદ્વજનો હેતુથી સ્વરૂપથી અને ફલથી તત્ત્વનો સમ્યફ, યથાસ્થિત, અવિસંવાદી એ નિર્ણય કરે છે, પરમાર્થનો સુવિનિશ્ચય કરે છે; અને તે કરી શકે છે તેનું કારણ વદ્યસંવેદ્ય પદની પ્રાપ્તિ છે. વેદ્ય એટલે જાણવા યોગ્ય જ્યાં સંવેદાય છે, સમ્યફ પ્રકારે જણાય છે, અનુભવાય છે, તે વેદ્યસ વેદ્ય પદ કહેવાય છે. આનું સ્વરૂપ હવે પછી ગ્રંથકાર મહર્ષિ કહેશે. આ જે અવિસંવાદી તત્વનિર્ણય વેધસંવેદ્ય પદથી થાય છે, તેને જ “ સૂક્ષ્મ બેધ” એવું નામ આપવામાં આવ્યું છે. અહીંજ વિશેષથી પ્રવૃત્તિનું નિમિત્ત કહે છે– भवाम्भोधिसमुत्तारात्कर्मवज्रविभेदतः। .. ज्ञेयव्याप्तेश्च कात्स्न्येन सूक्ष्मत्वं नायमत्रतु ॥ ६६ ॥ કૃત્તિ:–મવાસ્મોધિસમુરારા-ભવસમુદ્રમાંથી સમુતારણથી, સંસારસાગરમાંથી પાર ઉતારવા વો કરીને લેકોત્તર પ્રવૃત્તિના હેતુપણાને લીધે. તથા શર્માન્નમિત્રત-કર્મરૂપ વજના વિભેદથી - અપુનવણથી વિભેદવડે કરીને. ફ્રેય થાશ્ચ માન-અને યવ્યાપ્તિના કારથી–સંપૂર્ણ પણાથી; -અનંત ધર્માત્મક તત્વની પ્રતિ પત્તિ વડે કરીને, વૃક્રમā-સૂક્ષ્મતત્વ, સૂક્ષ્મપણું, બેધનું નિપુણ પણું. નામત્ર તુ-પણ (આ) આ સૂમ બધ અવે નથી હોતા. અત્રે એટલે દીપ્રા દૃષ્ટિમાં અને તેની નીચેની દષ્ટિએમાં નથી હોતો,-તથી ગ્રંથિભેદની અસિદ્ધિને લીધે. x “ नयानामेकनिष्टानां प्रवृत्तेः श्रुतवम॑नि । સપૂણાર્થવિનિશ્ચય થાત્તાધુતમુક્યતે I-ન્યાયાવતાર. * “ઘમાળ0 રું સાક્ષાજ્ઞાનવિનિંઘર્જનમ્ . કેવાય કુવવ વસ્થાવાનદારધીઃ ”-ન્યાયાવતાર. Page #360 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિસમુચ્ચય (૨૬૪) . ભવસાગર વિસ્તારથી, કર્મ વજી ભેદે જ; સેય સકલ વ્યાપ્તિ થકી, સૂક્ષ્મતા-અહિં ન એ જ. ૬૬ અર્થ–ભવસમુદ્રના સમુન્નારણ થકી, કમરૂપ વના વિભેદ થકી, અને ય વ્યાપ્તિના સંપૂર્ણપણે થકી સૂકમપણું હોય છે. પણ આવે) આ સૂમ બાધ અત્રેઆ દષ્ટિમાં હેત નથી. વિવેચન ઉપરમાં જે બોધનું સૂમપાશું કહ્યું, તે શા કારણથી હોય છે, તે અત્ર વિવર્યું છે: (૧) સંસારસાગરના નિસ્તારને લીધે, (૨) તથા કમરૂપ વાના વિભેદને લીધે, (૩). તથા અનંત ધર્માત્મક એવું જ સેય વસ્તુતત્વ તેના સંપૂર્ણપણાને લીધે-સમગ્રપણાને લીધે, આ સૂક્ષમણું કહ્યું છે. તે આ પ્રકારે – બેધનું સૂફમપણું શી રીતે ? (૧) જ્યારે આ સૂકમ બેધ ઉપજે છે, ત્યારે જીવ અનંત અપાર એ ભવસાગર તરી જાય છે, તેનો ભવનિસ્તાર થાય છે, સંસાર સમુદ્ર ગોઇપદ જે સુખેથી લીલામાં ઓળંગી જવાય એવો બની જાય છે. આમ આ સૂફમબોધ ભવસાગર ભવનિતાર કરે છે, કારણ કે તે લોકોત્તર પ્રવૃત્તિને હેતુ થઈ પડે નિસ્તારથી છે. અથવા તો જયારે જીવન ભવનિતાર થવાનો હોય છે, જીવ જ્યારે ભવસમુદ્રના કાંઠા પાસે આવી પહોંચે છે, ત્યારે લોકેત્તર પ્રવૃત્તિનો હેતુભૂત એ આ સૂમબોધ પ્રાપ્ત થાય છે. અને આમ એના શીઘ તારકપણાને લીધે એનું સૂકમપણું ઘટે છે. (૨) તથા કર્મરૂપ વાન વિભેદ થાય છે, તેથી પણ આ બોધનું સૂમપણું છે. વા (હીરો) જેમ ભેદ-ચૂર મુશ્કેલ છે, તેમ કમની મહામેરૂ૫ ગ્રંથિ દુર્ભે ધ ભેરવી દુષ્કર છે, તેનો અત્ર વિભેદ થાય છે. વિભેદ એ કે જેથી કર્મવા અપુનગ્રહણ હોય છે, એટલે કે એવા પ્રકારે ભેદ થાય કે ફરીને વિભેદથી તેનું તેવા પ્રકારે ગ્રહણ કરવાપણું હોય નહિં. આવા કમં વજના વિશે દથી “તીવ્ર સંકલેશ-દઢ કષાદય થતું નથી, તેથી કરીને તે સદા નિ:શ્રેયસાવહ –નિર્વાણહેતુ થાય છે. અને આમ તે સૂક્ષમ બોધનું કારણ થઈ પડે છે. ન “મોષવ ચારા વિશે ન મૂથો માતં તથા I સત્રમ જ જિ. વલઃ – શ્રી ગ૬ Page #361 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ : સમસ્ત વસ્તુનું અનેકાંત સ્વરૂપ (૨૬૫) (૩) તેમજ અનંતધર્માત્મક એવા અખંડ વસ્તુ-તત્વનું અત્ર સમગ્રપણે (Comprehensive & Collective ) ગ્રહણ થાય છે, તેથી કરીને પણ આ બોધનું સૂક્ષ્મપણું નીપજે છે. કારણ કે સ્યાદવાદ જ એ સમસ્ત વસ્તુતત્ત્વનું સાધક અનેકાંત એવું એક અખ્ખલિત અર્હત્ સર્વજ્ઞનું શાસન છે. અને તે સર્વ અને વસ્તુના સમગ્ર કાંતાત્મક છે એમ અનુશાસન કરે છે, કારણ કે સર્વ વસ્તુનો અનેકાંત ગ્રહણથી સ્વભાવ છે. તેમાં જે તત્વ છે, તે જ અતત્ છે; જે એક છે તે જ અનેક છે; જે સત્ છે, તે જ અસત્ છે; જે નિત્ય છે, તે જ અનિત્ય છે.--એમ એક વસ્તુના વસ્તુત્વનું સાધનાર એવું જે પરસ્પર વિરુદ્ધ બે શક્તિનું પ્રકાશન તે અનેકાંત છે. એમ તત્વવ્યવસ્થિતિથી પોતે પિતાને વ્યવસ્થાપિત કરતા અનેકાંત જૈન શાસનને અવલંબી વ્યવસ્થિત છે. આ “અનેકાંત તે પરમાગમને જીવ-માણ છે. અને જન્માંધ પુરુષના હાથીના સ્વરૂપ વિષેના ઝઘડાને શમાવનાર, તથા સકલ નવિલસિતોના વિરોધને મથી નાંખનારે,” એવો પરમ ઉદાર ગંભીર ને સર્વગ્રાહી છે. કારણ કે તે ભિન્ન ભિન્ન નય–અપેક્ષા લક્ષમાં રાખી જૂદા જૂદા દષ્ટિકોણથી સમગ્ર-સંપૂર્ણ વસ્તુનું સ્વરૂપ તપાસે છે, તેથી પરસ્પર કલહ કરતા નાની તકરારને અંત આવે છે, અને કેઈ પણ પ્રકારના મતાગ્રહને ઉભવાનું સ્થાન રહેતું નથી. તવના જીવનરૂપ આ અનેકાંતના આવા પરમ અદ્દભુત ચમત્કારિક સર્વસમાધાનકારી સ્વરૂપથી મુગ્ધ થઈને, પરમ તત્ત્વોએ ઉદારઘષામ ઉદ્યોષણા કરી છે કે- અનેકાંત શિવાય તત્વવ્યવસ્થા નથી, તે અત્યંત સત્ય છે. ____ * " स्याद्वादो हि समस्तवस्तुतत्त्वसाधकमेवमेकमस्खलितं शासनमर्हत्सर्वज्ञस्य । स तु सर्वमनकांतात्मकमित्यनुशास्ति सर्वस्यापि वस्तुनोऽनेकांतस्वभावत्वात् । + + तत्र यदेव तत्तदेवातत्, यदेवैकं तदेवानेकं, यदेव सत्तदेवासत्, यदेव नित्यं तदेवानित्यमित्येकवस्तुवस्तु. સ્વનિgg gggવદ્ધારિદ્રયપ્રવરા મનેકાંતા” (ઈત્યાદિ, અનેકાંતની પરમ વિશદ હૃદયંગમ વિવેચના માટે જુઓ)–શ્રી અમૃતચંદ્રાચાર્યજી વિરચિત સમયસાર ટીકા પરિશિષ્ટ. x “ परमागमस्य जीवं निषिद्धजात्यंधसिंधुरविधानम् । सकलनयविलसितानां विरोधमथनं नमाम्यनेकांतम् ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્યજીકણીત શ્રી પુરુષાર્થસિદ્ધિઉપાય. " एवं तत्त्वव्यवस्थित्या स्वं व्यवस्थापयन्स्वयम् । आलंब्य शासनं जैनमनेकांतो व्यवस्थितः ॥” શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત સમયસાટીકા-પરિશિષ્ટ. + “ इमां समक्ष प्रतिपक्षसाक्षिणा मुदारघोषामुदघोषणां त्रुवे। न वीतरागात्परमस्ति देवतं न चाप्यनकान्तमृते नयस्थितिः ॥" –કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીકૃત અન્યયોગવ્યવ, કા. Page #362 -------------------------------------------------------------------------- ________________ (૨૬૬) થાગદષ્ટિસમુચ્ચય આમ અનંત ધમોત્મક અખંડ વરતુતત્ત્વનું સંપૂર્ણ પણે–સમગ્રપણે (as a whole) અત્ર ગ્રહણ થાય છે. એટલે કે પ્રત્યેક વસ્તુમાં-ધમીંમાં અનંત ધર્મ રહ્યા છે, વસ્તુતત્વ અનેકાંત છે, છતાં વસ્તુ એક અખંડ ને અભેદ છે,-એમ સમગ્રપણે–સંપૂર્ણપણે અહીં વસ્તુતત્વ સમજાય છે. તેથી પણ આ બેધનું સૂફમપણું હોય છે. “સ્યાદ્વાદી વસ્તુ કહીએ, તસુ ધર્મ અનંત લહજે; સામાન્ય વિશેષનું ધામ, તે દ્રવાસ્તિક પરિણામ....વામી સુજાત.”—-શ્રી દેવચંદ્રજી અનંત ધર્માત્મક વસ્તુ અત્ર, સ્યાદ્વાદનું શાસન એક છત્ર; સ્યાદ્વાદ મુદ્રા જન જેહ લપે, સર્વસ્વ તેનું નૃપ લેજ કાપે. ”—(ડૉ. ભગવાનદાસ) આમ ભવસમુદ્રના નિસ્તારને લીધે, કર્મવજીના વિભેદને લીધે, તથા રેય વસ્તુતત્વના સમગ્રપણે ગ્રહણને લીધે આ બેધનું સૂક્ષમણું કહ્યું છે, પરંતુ આવા સૂક્ષ્મપણાવાળ બોધ હજુ આ દષ્ટિમાં પ્રગટતા નથી, તેમજ તેની નીચેની દષ્ટિઓમાં પણ હતો નથી, કારણ કે તેમાં તત્વથી ગ્રથિભેદને અભાવ હોય છે. अवेद्यसंवेद्यपदं यस्मादासु तथोल्वणम् । पक्षिच्छायाजलचरप्रवृत्त्याभमतः परम् ॥६७॥ પદ અવેધસંવેધ તે, તેવું પ્રબલ આ સ્થાન; બીનું પક્ષિછાયા વિષે, જલચર પ્રવૃત્તિ સમાન ૭. અર્થ:~-કારણ કે આ પહેલી ચાર દષ્ટિએમાં અવેધસંવેદ્ય પદ તથા પ્રકારે ઉબણપ્રબળ હોય છેઅને આનાથી બીજું એવું જે વેધસંવેદ્ય પદ છે, તે તે અહીં પંખીના પડછાયામાં જલચરની પ્રવૃત્તિ જેવું હોય છે. વિવેચન સૂમ બોધ આ મિત્રા વગેરે ચાર દષ્ટિઓમાં નથી હોતો એમ ઉપરમાં કહ્યું, તેનું કારણ એમ છે કે–અત્રે અવેધસંવેદ્ય પદ ઉબણ-પ્રબલ હોય છે. અને આનાથી વૃત્તિ –અ ર્વવેદuહું–અવેવસંવેદ્ય પદ-જેનું લક્ષણ કહેવામાં આવનાર છે તે, ગમારા કારણ કે આમાં-મિત્રા આદિ ચાર દષ્ટિએમાં, તથai-તેવું ઉબણ, તે નિવૃત્તિ આદિ પદના પ્રકારથી પ્રબલ-ઉદ્ધત, ઊંક્ષાવાગઢ ગ્રામ૫-પક્ષીની છાયામાં જલચરની પ્રવૃત્તિ જેવું, પક્ષીના પડછાયામાં તે પક્ષીની બુદ્ધિથી જલચરની પ્રવૃત્તિ જેવું, અત: ઉમુ-આનાથી પર –બીજું, એટલે વેદસંવેદ્યપદ, આ દષ્ટિએમાં તાત્ત્વિક નથી હોતું, એમ અર્થ છે. કારણ કે ગ્રંથિભેદની અસિદ્ધિ છે તેથી કરીને. આ અતાવિક વેધસંવેદ્યપદ પણ આ મિત્રા આદિ ચાર દષ્ટિઓમાં ચરમ યથાપ્રવૃત્તિકરણથી જ હોય છે,-એમ આચાર્યો વદે છે. Page #363 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાષ્ટિ : અવેધ સવેદ્ય પદ પ્રબલ-વૈદ્ય સંવેદ્ય અતાત્ત્વિક (૨૬૭) બીજું–ઉલટું એવું જે વેધસ વેદ્ય પદ તે અત્રે તાત્ત્વિક હાતુ નથી, પરંતુ પક્ષીની છાયા પ્રત્યે જલચરની પ્રવૃત્તિ જેવુ મિથ્યા-અતાત્ત્વિક હાય છે. જેમ આકાશમાં પંખી ઉડતુ. હાય, તેના પડછાયેા પાણીમાં પડે, અને તે પડછાયાને પંખી જાણી કેાઈ જલચર તેને પકડવાની ચેષ્ટા કરે–તેની પાછળ ઢાડે, પણ તેના હાથમાં કાંઇ આવતું નહિં હોવાથી તે ચેષ્ટા જેમ નિષ્ફળ—મિથ્યા જાય; તેમ આ ચાર દૃષ્ટિએમાં પણ વેધસ વેધ પદ તે જલચરની પડછાયા પાછળ દોડવારૂપ ખાટી નિષ્ફળ પ્રવૃત્તિ જેવુ હાઇ, યથાર્થ, તાત્ત્વિક ( Real, Genuine ) હાતુ નથી, મિથ્યા પડછાયારૂપ (shadowlike) હાય છે, માત્ર તદાભાસરૂપ હોય છે. કારણ કે હજીસુધી અત્ર ગ્રંથિભેદ થયે નથી, એટલે તાત્ત્વિક વેધસવેદ્યપદની પ્રાપ્તિ હૈતી નથી, પણ અાત્ત્વિક એવું વેદ્યસંવેદ્યપદ અત્રે આ મિત્રાદિ પહેલી ચાર દ્રષ્ટિમાં હોય છે, અને તે પણ છેલ્લા યથાપ્રવૃત્તકરણુવડે કરીને જ સાંપડે છે, એમ આચાર્ય ભગવંતાનું કથન છે, કારણ કે કવિવરરૂપ પાળિયા-દ્વારપાલ જ્યારે પાળ અર્થાત્ તત્ત્વમંદિરનું મુખદ્વાર ઉઘાડે ત્યારે જ ખરેખરૂં' તત્ત્વદર્શન થાય છે. વે. સ. પદ પડછાયારૂપ 66 ભવ અનતમાં દર્શન દીઠું, પ્રભુ એહુવા દેખાડેજી; વિકટ ગ્રંથ જે પાળ પાળિયા, કવિવર ઉઘાડેજી.... ' " આ યથાપ્રવૃત્તકરણ આદિનું સ્વરૂપ આગળ પડેલી ષ્ટિના વર્ણનમાં કહેવાઈ ચયુ છે. જીવનેા ભાવમલ જ્યારે ઘણું! ક્ષીણ થાય છે, ત્યારે છેલ્લા પુદ્ગલાવમાં વત્ત તા જીવને આ છેલ્લું યથાપ્રવૃત્તકરણ-આત્મપરિણામ વિશેષ સાંપડે છે. તેથી કરીને અપૂર્વ આત્મવીર્ય ના ઉલ્લાસ થઈ અપૂવ કરણ થાય છે. અને તે પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવ્યા વિના રહેજ નહિ.નિવãજ નાંહે, એવુ · અનિવૃત્તિકરણ ' હાય છે. તેમાં જીવ ગ્રંથિ સુધી આવે ત્યાંસુધી યથાપ્રવૃત્તકરણ, ગ્રંથિભેદ કરતાં અપૂર્વકરણ, અને ગ્રંથિભેદ કરી જીવ સમ્યક્ત્વાભિમુખ થાય ત્યારે અનિવૃત્તિકરણ હોય છે. આમાં આ ચરમ યથાપ્રવૃત્ત કરણ પહેલી ચાર ષ્ટિએમાં સાંપડે છે. પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ તે પાંચમી દૃષ્ટિથી જ હાય છે, ત્યાર પહેલાંની ચાર દષ્ટિ સુધી તા મિથ્યાત્વજ હાય છે. ( જુએ પૃ. ૪૬, ૧૭૦ ). ( યથાપ્રવૃત્ત કરદિ સેવા ભવિયાં વિમલ જિજ્ઞેસર. ’શ્રી યોવિજયજી. આમ પહેલી ચાર દષ્ટિએમાં મિથ્યાત્વને સદ્ભાવ હાવાથી ‘અવેધસ વેદ્ય પદ ઉત્ખણ-ઉત્કટ પ્રકારનુ હાય છે, બહુ મળવાન હેાય છે,-જેથી દર્શનમેાહને લીધે જીવની મેાહુદશા હજુ હાય છે. અને અત્રે વેધસવેદ્યપદ જે હાય છે તે સ્થૂલ મેધ તાત્ત્વિક–વાસ્તવિક હાતુ નથી, પણ તદાભાસરૂપ-પડછાયારૂપ અતા Page #364 -------------------------------------------------------------------------- ________________ (૬૮). યુગદષ્ટિસમુચ્ચય વિક એવું હોય છે, એટલે જીવની જ્ઞાનદશા હતી નથી. એટલા માટે જ આ પહેલી ચાર દષ્ટિએમાં જીવને જે કાંઈ તત્વજ્ઞાનને બોધ થતો દેખાય છે, તે માત્ર ઉપરછલે ને ઉપરટપકાનો હોય છે, સ્થલ પ્રકાર હોય છે, પણ ઊંડે ને તવરહસ્યગામી એ સૂમ હોતું નથી. આ ઉપરથી–પુસ્તકો વાંચીને કે અહીંથી તહીંથી કંઈક જાણીને ઉપરછલા તત્વબધથી પિતાનું જ્ઞાનીપણું માની બેસનારા પંડિતમ એ કે જ્ઞાનીઓના અનુભવની મલા ઈરૂપ “તૈયાર માલ” પર બેસી ગયેલા શુષ્ક અધ્યાત્મીઓએ ઘણે આ ઉપરથી ધડો લેવા જેવું છે, ઘણે બેધ લેવા જેવું છે. કારણ કે સમ્યકત્વની લેવા ચગ્ય ધ પ્રાપ્તિ તો ઉપર કહ્યું તેમ પાંચમી દષ્ટિમાં ઘણી ઊંચી દશા પ્રાપ્ત થયે - હેાય છે, અને તેની પ્રાપ્તિ પૂર્વે પ્રથમ ચાર દષ્ટિમાં કે અપૂર્વ ગુણ ગણ પ્રાપ્ત કરવો પડે છે, તે તે પ્રત્યેક દષ્ટિમાં વિસ્તારથી વર્ણવ્યું છે. તે યથોક્ત ગુણસ્થાન પ્રાપ્ત કર્યા વિના સમ્યક્ત્વની યોગ્યતા પણ પ્રાપ્ત થતી નથી. છતાં તથારૂપ આત્મભાવની પ્રાપ્તિ વિના, મોહભાવ રહિત એવી તથારૂપ જ્ઞાનદશા વિના, પિતાને “જ્ઞાની” માની બેસવાની “ક૯૫ના” કરવી તે “ક૯પના” જ છે, અને તે પોતાના આત્માને વંચવાછેતરવા બરાબર છે. કારણ કે “દશાનું ફળ છે, માન્યાનું ફળ નથી –એ પરમ તત્ત્વષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીનું સંકોત્કીર્ણ વચનામૃત અત્ર બરાબર લાગુ પડે છે. મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત, તે કહિયે જ્ઞાની દશા, બાકી બીજી બ્રાંત. સકળ જગતુ તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન; તે કહિયે જ્ઞાની દશા, બાકી વાચાજ્ઞાન.” –શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત આત્મસિદ્ધિ. આ એમ કેમ છે ? તે માટે કહે છે– અજ્ઞાનાસિ સૂમ વિવંધકૃત नैतद्वतोऽयं तत्तत्त्वे कदाचिदुपजायते ॥ ६८॥ અપાયશકિત માલિત્ય કરે, સૂક્ષ્મ બે પ્રતિબંધ એહ-વતને તત્ત્વમાં, કદી ન આ ઉપજત, ૬૮. અર્થ:–અપાય શક્તિનું મલિનપણું સૂમબોધને પ્રતિબંધ કરનારું છે, તેથી કરીને આ અપાયશક્તિના મલિનપણુવાળાને તત્વવિષયમાં આ સૂક્ષમ બોધ કદી ઉપજતો નથી. કૃત્તિઃ–પરિમાદ્રિઘં-અપાયશક્તિનું માલિન્સ, નરકાદિ અપાયશકિતનું મલિનપણું. શું? તો કે-જૂથમવધવિધંધા-સુમ બેધને વિબંધ-પ્રતિબંધ કરનારું છે, કારણ કે અપાયહેતુએના આસેવનરૂપ કિલષ્ટ બીજનો ભાવ-હેવાપણું છે, તેથી કરીને. નૈતત ચં-એ અપાયશકિતના મલિનપણુવાળાને આ-સૂમ બંધ નથી હોતે, ત–તેથી કરીને, તર-તત્વ વિષયમાં, જાવિદુgવાતે-કદી ઉપજ,-અવંધ્ય એવા થુલ બાધબીજના ભાવથી-હોવાપણાથી. Page #365 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાર્દિક સૂક્ષ્મએધરોધક અપાય-શક્તિમાલિય વિવેચન ઉપરમાં એમ જે કહ્યું કે આ મિત્રા આદિ ચાર દષ્ટિમાં વેદ્યસ ંવેદ્ય પદ પ્રબળ હાય છે, પણ તાત્ત્વિક એવુ. વેદ્યસ ંવેદ્ય પદāાતું નથી, અને તેથી કરીને સૂક્ષ્મ આધ અત્ર હાતા નથી, તે શા કારણથી એમ હાય છે, તેના અહીં સ્પષ્ટ અપાય શક્તિ ખુલાસા કર્યાં છે. નરક વગેરે અપાયનું જે શિતરૂપ મલિનપણું છે, તે માલિન્ય સૂક્ષ્મ મેધના વિખંધ-પ્રતિબંધ કરનારું, રાંધનારું-અટકાવનારું છે. કારણ કે નરક વગેરે આપે એવા અપાયહેતુઓનું-કિલષ્ટ કર્મીના કારણ્ણાનું આસેવનરૂપ ક્લિષ્ટ ખીજ હજી અહીં સત્તામાં છે, શક્તિરૂપે રહ્યું છે. આ અપાય એટલે શું ? નિરુપક્રમ નામથી એળખાતુ એવું પૂર્વ કર્મ જ અપાય છે, એમ નિરપાય પુરુષે કહે છે; આ અપાયરૂપ વિચિત્ર કર્મ પાપ આશય ઉપજાવે છે. 6 રાયક અને પાપ આશય ઉપજાવનારૂ આ અપાયરૂપ ક્લિષ્ટ કર્મનું બીજ જ્યાંસુધી શક્તિરૂપે પણ હાય છે, ત્યાંસુધી તે સૂક્ષ્મ મેધ ઉપજવા દેતુ નથી, કારણ કે તે ચિત્તનુ એવું મિલનપણું ઉપજાવે છે કે તેમાં સૂક્ષ્મ એધના ત:પ્રવેશ થઇ સૂક્ષ્મમેાધ શકતા નથી. મેલી પાટી પર જેમ ચાકખા અક્ષર લખી શકાતા નથી, તેમ ચિત્તની પાટી જ્યાંસુધી મલિન હૈાય ત્યાંસુધી તેમાં સૂક્ષ્મ મધરૂપ ચાકમા અક્ષર લખી શકાતા નથી. જેમ ચીકાશવાળી સપાટી ( Greasy surface ) પર પાણી ઠરતુ નથી, તેમ ફિલષ્ટ કમલથી ચીકણી ચિત્તભૂમિ પર સૂક્ષ્મ એધરૂપ નિ†લ જલ ઠરતુ નથી-પ્રવેશતું નથી. આ અપાયખીજરૂપ કીડા અંદરથી જ્યાંસુધી અંતને કારી ખાતા હાય, ત્યાંસુધી તત્ત્વસબંધી સમાધ ઉત્પત્તિની આશા રાખવી આકાશકુસુમવત્ ફાગટ છે, ત્યાંસુધી જે એધ થાય તે પેાલેા જ-પેાકળ જ રહેવાના. કારણ કે તે શક્તિરૂપે રહેલું અપાય-ખીજ પણ જ્યાંસુધી હાય, ત્યાંસુધી તે સૂક્ષ્મ એધને આડા અંતરાયરૂપ થઇ પડે છે, એટલું જ નહિ, પણ તથારૂપ નિમિત્ત પામી તેમાંથી વૃક્ષ થઇ તેવા વ્યક્ત ફૂલપરિણામની પણ સંભાવના રહે છે. જ્યાંસુધી રાગનુ મીજ ન ગયું. હાય, રાગ નિર્મૂળ ન થયેા હાય, ત્યાંસુધી રાગ ક્યારે ઉભરી નીકળશે, ક્યારે ઉથલા મારશે, તે કહી શકાતુ નથી; તેમ અપાયખીજ પણ જ્યાંસુધી હાય, ત્યાંસુધી તે ક્યારે ઉભરી આવી-ચક્ત સ્વરૂપે ફૂલીફાલી આત્માના સ્વાસ્થ્યને બગાડી નાંખશે, તે કળી શકાતું નથી. આમ આ અપાયશક્તિનુ મલિનપણું ખરેખર ! અપાયરૂપ જ થઇ પડે છે, કારણ કે તેના થકી અપાય (અપ+આય) થાય છે, આવેàા લાભ હાથમાંથી ચાલ્યેા ખીજમાંથી વૃક્ષ << × अपायमाहुः कर्मैव निरपायाः पुरातनम् | પાપારાયાં ચિત્ર નિષ્ણમવંશમ્ । ’'—યાબિન્દુ. ( ૨૬૯ ) Page #366 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૦ ) યોગદષ્ટિસમુચ્ચય જાય છે, એટલે કે જે કાંઈ બેધને લાભ થાય, તે સૂક્ષમધરૂપ ઈષ્ટ પરિણામ આપ્યા વિના ચાલ્યા જાય છે. અને આમ આવા અપાયનું-કિલષ્ટ કર્મષનું બીજરૂપ-શક્તિરૂપ મલિનપણું જેનામાં હેય, તેને સૂક્ષમધની પ્રાપ્તિ હોતી નથી, એટલે કે તત્વવિષયનું અંતર્ગત રહસ્યભૂત જ્ઞાન હોતું નથી, તત્વની ઊંડી યથાર્થ સોપાંગ સમજણ હતી પૂલબોધ તે નથી. પણ આ મિત્રાદિ ચાર દષ્ટિમાં તત્ત્વસંબંધી સ્થૂલ બેધ તે હોય જ અવશ્ય હોય છે, કારણ કે અવંધ્ય-અમોઘ-અચક એવા સ્થલ બોધ બીજનું અન્ન હોવાપણું છે, અને તે અવંધ્ય હેઈ, આગળ ઉપર ભાવી શુભ ફળ પરિણામનું એટલે કે ભાવી સૂક્ષ્મ બોધનું કારણ થઈ પડે છે. “સૂમ બોધ તે પણ ઈહાંજી, સમકિત વિણ ન હોય”—. સક્ઝાય. આમ છે તેથી કરીને– अपायदर्शनं तस्माच्छूतदीपान तात्त्विकम् । तदाभालंबनं त्वस्य तथा पापे प्रवृत्तितः॥६९।। શ્રદીપથી તાત્વિક ના અપાય દર્શન તાસ; તેવી પાપ પ્રવૃત્તિ થી, તે હોય તદાભાસ. ૬૯. અથ –તેથી કરીને તરૂપ દીપકથી એનું અપાય દર્શન તાવિક હેતું નથી, પણ એને તેની આભાનું–તદાભાસનું અવલંબન હોય છે, કારણ કે તેવા પ્રકારે પાપમાં એની પ્રવૃત્તિ હોય છે. વિવેચન આમ અપાયશક્તિના મલિનપણાને લીધે સ્થલ બોધ અત્રે હોય છે, પણ સૂક્ષમધ નથી હોતે, તેથી કરીને આગમરૂપ દીપકવડે કરીને આ દષ્ટિવાળાને અપાયદશન એટલે તૃત્તિ: અપાઇનમૂ—અપાયદર્શન, અપાયનું-દોષનું દર્શન, તમન્ન-તેથી કરીને, તરીપત્ત-બુતરૂપ દીપથી, આગમથી, ન તરિવાજૂ-તાત્વિક નથી હોતું, પારમાર્થિક નથી હોતું, અઆનું-એમ સંબંધ છે. તામારંવનં સુ–પણ તેની આભાના અવલંબનવાળું તે, પરમાર્થ આભાવિષયી તે બ્રાંતિથી હોય છે. (એટલે કે તત્વાભાસ, પરમાર્થાભાસરૂપ અપાયદર્શન હોય છે, તત્ત્વદર્શન નહિ). શા કારણથી? તો કે-તથા પ+ પ્રવૃત્તિતઃ–તેવા પ્રકારે પાપમાં પ્રવૃત્તિથી. તેવા પ્રકારે વિચિત્ર અનાભોગ–અજાણતા પ્રકારથી પાપમાં પ્રવૃત્તિ હોય છે તેટલા માટે. +પાઠાંતર-સાથે-અર્થત અપાયમાં, પાપરૂપ દોષમાં Page #367 -------------------------------------------------------------------------- ________________ દીમાષ્ટિ : આગમ-દી, તત્ત્વાભાસરૂપ સ્થલ બેધ (૨૭૧) કે લિષ્ટ કર્મષનું જે દર્શન થાય છે, તે તાત્વિક-પારમાર્થિક હોતું નથી, પરંતુ તત્વનાપરમાર્થના આભાસરૂપ, તત્ત્વાભાસરૂપ, પરમાર્થભાસરૂપ હોય છે, તદાભાસરૂપ હોય છે. આગમરૂપ દીવો મેહધકાર ભર્યા આ લેકમાં સર્વ પદાર્થનું યથાર્થ દર્શન કરાવે છે, અને આત્મસ્વરૂપને અપાય-હાનિ પહોંચાડનાર એવા કિલષ્ટ કર્મરૂપ અપાયનું સમ્યગ્ર | સ્વરૂપ દેખાડી તે કર્મદેષને કેમ દૂર કરવો તેને સાચો રસ્તો બતાવે છે. આગમ-દીપક જેમકે-આ આત્મા સ્વરૂપથી શુદ્ધ, બુદ્ધ, ચિત ઘન સ્વયંતિ ને સુખધામ છે. પણ અજીવરૂપ જડ કર્મના દોષથી તેનું તે શુદ્ધ સ્વરૂપ અવરાયું-ઢંકાઈ ગયું છે. તેના સહજામસ્વરૂપને અપાય-હાનિ પહોંચેલ છે, અને આ પુણ્ય-પાપરૂપ કર્મ અપાયથી તે નરકાદિ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. અત્રત-વિષય-કષાય આદિથી તે કર્મનો આશ્રવ થાય છે ને પછી બંધ થાય છે. દશવિધ ધર્મ આદિ સંવરથી નવાં કર્મો આવતા અટકી જાય છે, ને તપથી જૂના કર્મોની નિર્જરા થાય છે–ખરી જાય છે. અને આમ સર્વ કર્મોનો ક્ષય થયે, આત્માના શુદ્ધ સ્વભાવના પ્રગટપણુરૂપ મોક્ષ થાય છે. “કમ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજ વાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ. આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત, જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત. જે જે કારણું બંધના, તેહ બંધને પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવ અંત. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્ય સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્ગથ. શુદ્ધ બુદ્ધ ચેતન્યાન, સ્વયંતિ સુખધામ; બીજું કહિયે કેટલું, કર વિચાર તે પામ.” –શ્રીમદ્ રાજચંદ્રજીત શ્રી આત્મસિદ્ધિ ઈત્યાદિ પ્રકારે સદાગમરૂપ દીપક તત્વનું સમ્યફ સ્વરૂપ પ્રકાશે છે, કર્મ–આત્માને સંબંધ દર્શાવી તે કમ–અપાય દૂર કરવાનો શુદ્ધ માર્ગ સ્પષ્ટપણે દેખાડે છે. તથાપિ આ જીવની તેવા સૂમ બંધની ઊણપને લીધે તેને યથાર્થ તત્વદર્શન થતું નથી. આગમરૂપ દીપકના પ્રકાશથી જે કે આ જીવને કમરૂપ અપાય દોષનું સ્થલ સ્વરૂપ ભાસ્યમાન થાય છે, તો પણ બંધની દષ્ટિમંદતાને લીધે તેને તેનું તાત્વિક સ્વરૂપ–પરમાર્થ સ્વરૂપ હજુ સમજાતું નથી, બરાબર લક્ષમાં આવતું નથી. Page #368 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૨) યોગદષ્ટિસમુચ્ચય એટલે તેને આ સ્થલ બંધ તત્વાભાસરૂપ, પરમાર્થાભાસરૂપ હોય છે, ઉપરછલે ને પડછાયા જે (Shadow-like ) હોય છે. આમ આ સ્થલ બેધ તત્વને પરમાર્થને આભાસ આપે એ હેય છે, પણ તત્વથી ચિત્તમાં અંતઃતત્વાભાસરૂપ પ્રવેશરૂપ–સજજડ છાપ લાગી જાય એવો હોતો નથી. એથી કરીને સ્થલ બોધ ઉપર ઉપરથી તે આ જીવને આત્મા–કમ અપાય આદિને બંધ હોય એવું દેખાય છે, એ આભાસ ઉપજે છે. કારણ કે શ્રત શ્રવણદિદ્વારા તેવા સ્થૂલ પ્રકારે જાણે તેવી વાત પણ કરે છે; પરંતુ તેને તે બોધ તત્વથી નહિં હોઈ, બ્રાંતિરૂપ હોય છે, ખરેખરી અંત:પ્રતીતિરૂપ હોતો નથી. કારણ કે આ દષ્ટિમાં વતે જીવ હજુ અજાણતાં પણ તેવા પ્રકારના નાનાવિધ પાપમાં પ્રવૃત્તિ કરે છે, તેથી કરીને એમ જણાય છે કે હજુ તેને નરકાદિ અપાયનું તત્વથી દર્શન થયું નથી, જે થયું હોત તો તે ભીષણ નરકાદિ ગતિના અનંત દુઃખથી ભય પામીને તે તે પાપથી ડરતા રહીપાપભીરુ રહી, તથા પ્રકારની પાપપ્રવૃત્તિમાં અજાણયે પણ પ્રવર્તત નહિં, તેથી દૂરથીજ ભાગત. अतोऽन्यदुत्तरास्वस्मात्पापे कर्मागसोऽपि हि । तप्तलोहपदन्यासतुल्या वृत्तिः क्वचिद्यदि ॥ ७० ॥ પદ અવેદ્ય સંવેદ્યથી અન્ય વેધસંઘ; તે તો છેલ્લી ચાર તે, દષ્ટિમાંજ સંવેદ્ય. આથી કર્મ અપરાધથી, પાપકર્મમાં કેય; તત લોહપદ ન્યાસ સમ, વૃત્તિ કવચિત જ હોય. ૭૦ અર્થ –આ અવેધસંવેદ્ય પદથી અન્ય એવું જે વેધસંવેદ્ય પદ , તે પાછલી ચાર દષ્ટિએમાં હોય છે. અને આ વેદ્યસંવેદ્ય પદને લીધે, કર્મના અપરાધથી પણ પાપમાં જે કવચિત્ પ્રવૃત્તિ હોય, તે તે પણ તપેલા લેઢા પર પગ મૂકવા જેવી હોય છે. વિવેચન એ પદ ગ્રંથિ વિભેદથીજી, છેલી પા૫ પ્રવૃત્તિ તપ્ત લોહપદ ધૃતિ સમજી, અંતસમય નિવૃત્તિ. મનમોહન – સઝા. ૪-૭ Íત્તા-તત્ સત્તાયુ-આનાથી એટલે પ્રસ્તુત અઘસંવેદ્ય પદથી અન્ય તે વેદ્ય, સંવેદ્ય પદ, ઉત્તર એટલે સ્થિર આદિ પાછલી ચાર દષ્ટિઓમાં હોય છે. જwાત્-આના થકી, આ વેવસંવેદ્ય પદ થકી, પાવે પાપકર્મમાં, હિંસા આદિમાં, રામનો દિ-કર્મના અપરાધથી પણ, (કર્મના દોષે કરીને પણ), શું ? તો કે-તતોદત્તાતુલ્યવૃત્તિ –તસલોહપદન્યાસ તુલ્ય વૃત્તિ, એટલે તપેલા લેઢા પર પગ મૂકવા જેવી વૃત્તિ-અપાયમાં-અપાય થાય ત્યારે સંસાર-સંગપ્રધાન એવી, ત્રિશદિ-કવચિત હેય તે હેય, પણ પ્રાયે તે હેતી જ નથી. Page #369 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ : તપ્તાહુપદ ન્યાસવૃત્તિ, ભાવ અપ્રતિબંધ. (ર૭૩) ઉપરમાં જે અદ્યસંવેદ્ય પદ કહ્યું, તેનાથી ઇતર-બીજું એવું જે વેધસંવેદ્ય પદ છે, તે સ્થિર વગેરે પાછલી ચાર દષ્ટિએમાં હોય છે. અને આ વેધસંવેદ્યપદના પરમ પ્રભાવથી આ દષ્ટિવાળો જોગીજન અપાયમાં અથવા પાપમાં તસલાહપદ પ્રાયે પ્રવૃત્તિ કરતા જ નથી; અને પૂર્વ કર્મના દોષે કરીને પણ જે ન્યાસવૃત્તિ કવચિત કરે, તે તેની તે પાપ પ્રવૃત્તિ, ત હપદન્યાસ જેવી, એટલે કે તપેલા લોઢા પર મૂકવા જેવી હોય છે. જેમ તપેલા લોઢા પર પગ મૂકતાં તરત જ આંચકો અનુભવાય છે, પણ ત્યાં ઝાઝો વખત સ્થિતિ કરતા નથી, તરત જ આપોઆપ પાછો ખેંચી લેવાય છે, તેમ આ દષ્ટિવાળો મહાત્મા સમ્યગુદષ્ટિ પુરુષ એટલે બધે પાપભીરુ હોય છે, એટલે બધે પાપથી ડરતો રહે છે, કે કવચિત કર્મના અપરાધને લીધે પણ જે જાણતાં-અજાણતાં પણ તેની હિંસાદિ પાપમાં કંઈ પ્રવૃત્તિ થઈ જાય, તો તે તરત એકદમ આંચકો અનુભવે છે, પાપમાં તે ઝાઝો વખત ટો નથી, ત્યાંથી તે તતક્ષણ જ પાછો વળી જાય છે-પ્રતિક્રમી જાય છે. અને તે પ્રવૃત્તિ પણ તે અત્યંત ની રસપણે-અંતરંગ ખેદ પણે કરે છે, આત્મભા. વથી તે કરતો જ નથી; નિર્વસ પરિણામથી કરતા નથી, પૂર્વ કર્મથી પ્રેરાઈને પરાણે ન છૂટકે કરવી પડે તો કરે છે. આ સમદષ્ટિ જીવ કાયપાતી જ+ કાયપાતી, પણ હોય છે, કાયાથી જ એનું પતન થાય છે, એટલે કે કાયા માત્રથી જ ચિત્તપાતી નહિં તે કવચિત પાપમાં પડે–પાપક્રિયા કરે; પણ તે ચિત્તપાતી તે હતું જ નથી, ચિત્તથી તો તેનું કદી પાપમાં પતન થતું જ નથી. કારણ કે તે ભિન્નગ્રંથિ સમ્યગૃષ્ટિ પુરુષનું ચિત્ત મોક્ષમાં હોય છે જે શરીર સંસારમાં હોય છે. “મોક્ષ ચિત્ત મ તનુ:” એટલે તેને સર્વ જ યોગ-ધર્મ અથોદિ સંબંધી વ્યાપાર ગરૂપ જ હોય છે. ' “શ્રી કૃષ્ણાદિકની ક્રિયા ઉદાસીન જેવી હતી. જે જીવને સમ્યક્ત્વ ઉત્પન્ન થાય, તેને સર્વ પ્રકારની સંસારી ક્રિયા રસરહિતપણે થવી સંભવે છે. ઘણું કરી એવી કોઈ પણ ક્રિયા તે જીવની હોતી નથી કે જેથી પરમાર્થને વિષે જાંતિ થાય સંસારક્રિયામાં અને જ્યાં સુધી પરમાર્થને વિષે બ્રાંતિ થાય નહીં ત્યાં સુધી નીરસપણે બીજી ક્રિયાથી સમ્યક્ત્વને બાધ થાય નહીં. x x x સમ્યગ્દષ્ટિ જીવ તે સંસારને ભજતા દેખાય છે, તે પૂર્વે નિબંધન કરેલાં + “જાપતિ પદ વોધિસત્તા પવિતમૂ न चित्तपातिनस्तावदेतदत्रापि युक्तिमत् ॥ भिन्नग्रन्थेस्तु यत्प्रायो मोक्षे चित्तं भवे तनुः । તરથ તર્વ વેદ ચારે ય હિ માવતઃ ''- શ્રી બિંદુ. (૩૫ Page #370 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૪ ) યોગદૃષ્ટિસમુચ્ચય એવાં પ્રારબ્ધ કર્મ થી દેખાય છે. વાસ્તવ્યપણે ભાવથી તે સંસારમાં તેના પ્રતિબંધ ઘટે નહિં. પૂર્વ કર્મના ઉદયરૂપ ભયથી ઘટે છે. જેટલે અ ંશે ભાવપ્રતિબંધ ન હોય તેટલે અંશે જ સમ્યકૃષ્ટિપણું તે જીવને હાય છે. “ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેાલ સમ્યક્ત્વ સિવાય ગયાં સંભવે નહિ', એમ જે કહેવાય છે તે યથાર્થ છે. × ×× પરમા માનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતાં જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુઃખે. દુ:ખમાં કાયરપણું કદાપિ બીજા જીવાનુ પણ સ`ભવે છે. પણ સ’સારસુખની પ્રાપ્તિમાં પશુ કાયરપણું, તે સુખનું અણુગમવાપણું, નીરસણ પરમા માગી પુરુષનું હોય છે. ” (વિશેષ માટે જીએ )—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૭૫. આમ સભ્યષ્ટિ પુરુષની સમસ્ત સ ંસાર ચેષ્ટા, ભાવપ્રતિબધ વિનાની હાય છે, અનાસક્ત ભાવવાળી હોય છે. આનું ઉત્તમ દૃષ્ટાંત શ્રી જિનેશ્ર્વર ભગવાન્ છે. . તેઓ ગૃહસ્થાવાસમાં હતા ત્યારે પણ પરમ વૈરાગ્યધી વાસિત હતા. ભેગી છતાં યેાગી હતા, સંસારમાં અનાસક્તભાવે જલકમલવત્ નિર્લેપ રહ્યા હતા. આવું તેમનું લેાકાત્તર ચિત્ર ચરિત્ર આચાર્યના આચાય જેવા સમર્થ કવિવર યશૈાવિજયજી ઉપાધ્યાયજીએ સુંદર ભાવવાહી શબ્દોમાં આલેખ્યું છે કે~ 66 રાગ ભરે જન મન રહેા, પણ તિહુ કાળ વેરાગ; ચિત્ત તમારા રે સમુદ્રને, કોઇ ન પામે હૈં। તાગ....શ્રીશ્રેયાંસ કૃપા કરી ” શ્રીયોવિજયજી. " यदा मरुन्नरेंद्रश्रीस्त्वया नाथोपभुज्यते । यत्र तत्र रतिर्नाम विरक्कत्वं तदापि ते ॥ શ્રો હેમચ`દ્રાચાર્ય કૃત શ્રી વીતરાગસ્તવ. 29 અને એવુ જ ઉજ્જવલ જીવતું જાગતું વલ’ત દૃષ્ટાંત વમાનયુગમાં શ્રીમદ્ રાજચંદ્રજી જેવા પરમ અધ્યાત્મયેગી સભ્યષ્ટિ વીતરાગ પુરુષે પેાતાના ઉત્તમ અધ્યાત્મચરિત્રથી પૂરૂ પાડયું છે. તે તેમનું અધ્યાત્મ જીવન જેમાં આતપ્રાત ગુંથાયેલુ છે એવા તેમના વચનામૃતને મધ્યસ્થ ભાવથી સાદ્યત અલેાકનારને સહજે પ્રતીત થાય છે. દાખલા તરિકે— “રાત્રિ અને દિવસ એક પરમા વિષયનું જ મનન રહે છે. આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભાગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. Page #371 -------------------------------------------------------------------------- ________________ દીપાદષ્ટિ સમ્યગણિતું સંસારક્રિયામાં નાસપણું-ઉદાસીનપણું (૨૭૫) અધિક શું કહેવું? હાડ, માંસ અને તેની મિજાને એક જ એ જ રંગનું રંગન છે. એક રેમ પણ એનો જ જાણે વિચાર કરે છે. ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે, જેથી વ્યવહારના બધાં કાર્ય ઘણું કરીને અવ્યવસ્થાથી કરીએ છીએ.” “અમને તે એવી જ જાળ વિષે ઉદાસીનપણું વર્તે છે. અમારે વિષે વર્તતે પરમ વૈરાગ્ય વ્યવહારને વિષે કયારેય મને મળવા દેતો નથી. “જે કે અમારું ચિત્ત નેત્ર જેવું છે. નેત્રને વિષે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં. બીજા અવયવરૂપ અન્ય ચિત્ત છે. અમને વતે છે એવું ચિત્ત તે નેત્રરૂપ છે. x x x આવી સ્થિતિ છતાં ઉપાધિ જોગ તો બળવાનપણે આરાધિયે છે. એ વેદવું વિકટ ઓછું લાગતું નથી, કારણ કે આંખની પાસે જમીનની રેતી ઉપડાવવાનું કાર્ય થવારૂપ થાય છે, તે જેમ દુઃખે, અત્યંત દુઃખે થવું વિકટ છે, તેમ ચિત્તને ઉપાધિ તે પરિણામરૂપ થવા બરાબર છે. સુગમ પણાએ સ્થિત ચિત્ત હોવાથી વેદનાને સમ્યફપ્રકારે વેદે છે, અખંડ સમાધિપણે વેદે છે.” ઈત્યાદિ. (વિશેષ માટે જુઓ ) શ્રીમદ્ રાજચંદ્ર આ ઉપરથી સમજી શકાશે કે સમ્યગદષ્ટિ જીવ પ્રાયે પાપ આચરે જ નહિં, અને કદાચને પૂર્વ કર્મની પ્રેરણાથી–પ્રારબ્ધ ઉદયથી તે કિંચિત્માત્ર પણ કવચિત આચરે, તે તે નિર્વસ પરિણામથી તો તેમ કરે જ નહિં, તેથી કરીને તેને બંધ સમ્યગ્દષ્ટિને પણ અલ્પ હોય છે. તે પાપકર્મ આચરતાં પણ તેને તપાવેલા લોઢા પર અલપ બંધ પગ મૂકવાની જેમ એકદમ આંચકો લાગે છે, અરેરાટી ઉપજે છે, ને હૃદયના ઊંડાણમાંથી ચિત્તના સાચા ભાવથી અત્યંત અત્યંત ખેદ થાય છે. કારણ કે જેણે સમકિત અમૃત રસને લેશ પણ સ્વાદ ચાખે, તેને બાકસબુકસ જેવા બીજા રસ કેમ ગમે? “તુજ સમક્તિ રસ સ્વાદને જાણ, પાપ કુભકત હે બહુ દિન સેવિયું છે; સેવે જે કરમને જેગે તેહિ, વાંછે તે સમકિત અમૃત ધુરે લખ્યું છે. જા રે જેણે તુજ ગુણ લેશ, બીજા રે રસ તેહને મન નવિ ગમેજી. ચાખે રે જેણે અમી લવ લેશ, બાકસબુકસ તસ ન રુચે કિમેજી. ”-શ્રી યશોવિજયજી આ એવા પ્રકારની કેમ હોય છે? તે માટે કહે છે – x “ सम्मदिछी जीवो जइवि हु पावं समायरे किंचि । ગતિ દોર ઘંઘ ર નિરંધર્ષ કુળદુ –શ્રી પ્રતિક્રમણસૂત્રવંદિત્તા સૂત્ર Page #372 -------------------------------------------------------------------------- ________________ (૨૬) ગંદસિમુશ્ચિય वेद्यसंवेद्यपदतः संवेगातिशयादिति । चरमैव भवत्येषा पुनर्दुर्गत्ययोगतः ।। ७१ ।। સંગતિશ કરી, ઘસવે પ્રભાવ; પુનઃ દુર્ગતિ અગથી, છેલ્લી હેય આ સાવ ૭૧ અર્થ–વેદ્યસંવેદ્ય પદથકી સંગતિશયને લીધે, આ પાપપ્રવૃત્તિ છેલ્લી જ હોય છે, કારણકે (તેને) ફરીને દુર્ગતિનો યોગ હોતો નથી. વિવેચન ઉપરના લેકમાં એમ કહ્યું કે વેદસંવેદ્ય પદવાળાને કદાચ પાપપ્રવૃત્તિ જે થાય, તે તે તપેલા લેઢા પર પગ મૂકવા જેવી હોય છે, એટલે કર્મષ વશે તે કરતાં તેને અંતરંગ ખેદ-પશ્ચાત્તાપરૂપ તીવ્ર બળતરા થાય છે. આવી વિલક્ષણ પ્રકારની મંદતમ રસવાળી આ પ્રવૃત્તિ કેમ હોય છે? તેને અહીં ખુલાસે હોય છે. પ્રથમ તો વેધસ વેધપદની પ્રાપ્તિ થઈ હોવાને લીધે જ આવી પ્રવૃત્તિ હોય છે. આ વેદ્યસંવેદ્યપદ (સમ્યગ્દર્શન) ગ્રંથિભેદથી પ્રાપ્ત થાય છે, તેનું સ્વરૂપ નીચે કહેવામાં આવશે. “અત્યંત દારુણ એવી કર્મગ્રંથિને શુભ ભાવવડે ભેદી નાંખીને કદાચિત કેઈક જ તે દર્શનને પામે છે. ” કૃત્તિ–વેચારતો- સંવેદ્ય પદ થકી, જેનું લક્ષણ કહેવામાં આવશે તે વેઘસંવેદ્ય પદને લીધે, સાતિરાવાર–સંવેગ અતિશયથી, અતિશય સંવેગને લીધે, વમેવ મવષાઆ (પાપપ્રવૃતિ) છેલી જ હોય છે. શા કારણથી ? તો કે પુનર્રચાતઃ–પુનઃ-ફરીને દુર્ગતિના અયોગથી, ફરીને દુર્ગતિને યોગ થતો નથી તેટલા માટે શ્રેણિક આદિના ઉદાહરણ ઉપરથી. શંકા–જેનું સદર્શન પ્રતિપતિત ( આવીને પાછું પડી ગયું છે ) થયું છે, એવા અનંત સંસારીઓને અનેકવાર દુર્ગતિ હોય છે. સમાધાન–એમ કહેવું તે વાતમાં કાંઈ સાર નથી-માલ નથી. કારણકે અમારા અભિપ્રાયનું પરિજ્ઞાન નથી–અમારે અભિપ્રાય બરાબર સમજાય નથી. ક્ષાયિક સમ્યગદષ્ટિને જ નેશ્ચયિક વેધસંવેદ્ય પદનો ભાવ હોય છે, એવા અભિપ્રાયથી એ (સમ્યગ્દર્શન) વ્યાવહારિક છે. તેમજ– આ જ (નિશ્ચય વેધસંવેદ્ય પદ) ચારુ–સુંદર છે, કારણ કે એ હેતાં, પ્રાયે દુર્ગતિમાં પણ માનસદુઃખનો અભાવ હોય છે,–વજ તંદુલની જેમ (વજના ચોખાની જેમ) આને ભાવ પાકને અયોગ હોય છે તેને લીધે, પણ આનાથી બીજું એવું વ્યાવહારિક વેદ્યસંવેદ્ય પદ તે એકાંતથી જ અચા-અસુંદર છે. " तद्दर्शनमवाप्नोति कर्मग्रंथि सुदारुणम् । निर्भिद्य शुभभावेन कदाचित्कश्चिदेव हि ।। सति चास्मिन्नसौ धन्यः सम्यग्दर्शनसंयुतः । तत्त्वश्रद्धानपूतात्मा न रमते भवोदधौ ॥" – મહર્ષિ હરિભદ્રાચાર્યજીકૃત શાસ્ત્રવાર્તાસમુચ્ચય, Page #373 -------------------------------------------------------------------------- ________________ દીપાષ્ટિ : સવેગતિશય-સમ્યગ્નદર્શનના અપૂર્વ મિા ( ૨૭૭) વેગ બીજી તેા સ`વેગાતિશય-અતિશય સવેગને લીધે આવી પ્રવૃત્તિ હાય છે, અને આ સંવેગાતિશય પણ વેધસ વેદ્યપદની પ્રાપ્તિનું ફળ પરિણામ છે. કારણ કે સમ્યગ્ દર્શન થતાં, ભવસાગરનું સાચેસાચું સ્વરૂપ પ્રતીત થાય છે, સંસારનુ સવેગઅત્યંત દારુણુ અનત દુ:ખમય સ્વરૂપ સાક્ષાત્ જણાય છે; અને આત્માનુ અનંત સુખમય સ્વરૂપ પ્રત્યક્ષ પ્રગટ અનુભવગેાચર થાય છે. એટલે તે જીવ આવા દુ:ખમય ભયરૂપ સંસારમાં રમતે નથી, પણ જેમ ભયસ્થાનથી કાઇ મૂઠીઓ વાળીને વેગે દૂર ભાગી જાય, તેમ આ સભ્યષ્ટિ મુમુક્ષુ જીવ પણ સવેગથી-અત્યંત વેગથી તે સ'સારથી ભડકીને ભાગે છે. ક્ષક્ષ્ણભર તેને સંસારની માહિની રુચિકર લાગતી નથી. શ્રીમદ્ રાજચંદ્રજીનું પરમ સંવેગભાવમય વચનામૃત છે કે— “ હે નાથ ! સાતમી તમતમપ્રભા નની વેઢના મળી ડાય તે વખતે સમ્મત કરત. પણ જગતની માહિની સમ્મત થતી નથી. ”શ્રીમદ્ રાજચ'દ્રષ્ટ. અથવા સ`વેગ એટલે અત્યંત મેાક્ષાભિલાષ, તીવ્ર મુમુક્ષુપણું. સભ્યષ્ટિ પુરુષ સહજ આત્મસ્વરૂપને પરમાન દમય રસાસ્વાદ કર્યાં છે, અદ્ભુત સકિત અમૃતરસ ચાખ્યા છે, એટલે સ્વાભાવિક રીતે જ તેની સહજ આત્મરતિ અત્યંત સંવેગમાક્ષા-સંવેગથી—અત્યંત અત્યંત વેગથી સહજાત્મસ્વરૂપે સ્થિતિરૂપ મેક્ષ ભિલાષ ભણી દાડે છે. એટલે કે જેમ બને તેમ ત્વરાથી સમસ્ત સંસારબંધનથી છૂટી, સકલ કમ જાલમાંથી મુક્ત થઇ, આત્મવભાવરૂપ મેક્ષ પામવાની તેને ઉત્કટ-અતિશય ઇચ્છા હૈાય છે. કારણ કે તે ભાવે છે કે- જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, રાગ, શેાક વગેરેથી ઉપદ્રવ પામી રહેલે। આ ભયંકર ભવસાગર પુરુષોને કેવળ ક્લેશનુ જ કારણ થાય છે, અને સુખનું કારણ તે! માત્ર મેાક્ષ જ છે, કે જે મેાક્ષ જન્મ વગેરે કલેશથી રહિત, ભયશક્તિથી વિમુક્ત અને સદા વ્યાબાધાથી વિત છે. '+ અને આવા તીવ્ર મેાક્ષાભિલાષરૂપ સવેગ હેાવાથી, ઉપલક્ષણથી તે મેક્ષના સાધનરૂપ-કારણરૂપ અહં દુક્તિ-વાત્સલ્ય વગેરે સત્તાધન પ્રત્યે પણ સવેગ–પરમ રુચિભાવ ધરાવે છે. કારણ કે કારણથી જ કાનિષ્પત્તિકાયસિદ્ધિ સવેગ=પરમ થાય છે, એવા અખંડ સનાતન સિદ્ધાંત, ત્રિકાલાબાધિત નિશ્ચલ નિશ્ચય ભક્તિરાગ તે હૃદયમાં અવધારે છે. એટલે તે ભગવાન્ અર્હતાની ભક્તિ-વાત્સલ્ય આદિ પ્રત્યે સંવેગથી-અત્યંત વેગથી, પૂર્ણ ઉત્સાહથી, પરમ આત્મલ્લા + 'जन्ममृत्युजराव्याधिरोगशोकाद्युपद्रुतः । ** क्लेशाय केवलं पुंसामहो भीमो भवोदधिः ॥ सुखाय तु परं मोक्षो जन्मादिक्केशवर्जितः । મથાયા વિનિમુંજો થાવાથાવગિતઃ સર્ાા”—શાસ્રવાર્તાસમુચ્ચય, Page #374 -------------------------------------------------------------------------- ________________ (૨૭૮) ગાદિસમુચ્ચય સથી, અત્યંત ચિત્ત પ્રસન્નતાથી પ્રવર્તે છે. અને જેમ પાણીનું પૂર રોકયું રોકાતું નથી, તેમ સમ્યગઢષ્ટિને આ સસાધન પ્રત્યેનો અત્યંત વેગ-સંવેગ-અદમ્ય ઉત્સાહ રોક કાત નથી. " यथा सम्यक्त्वभावस्य संवेगो लक्षणं गुणः । स चोपलक्ष्यते भक्तिवात्सल्येनाऽथवाहताम् ॥ –મહર્ષિ અમૃતચંદ્રાચાર્યજીત પંચાધારી. કારણથી કારજ હવે, એ શ્રી જિન મુખ વાણજિનવર ! પુષ્ટ હેતુ મુજ સિદ્ધિના, જાણી કીધ પ્રમાણ.....જિનવર ! ”—શ્રી દેવચંદ્રજી. “જિનસે ભાવ વિના કબુ, નહિં છૂટત દુઃખદાવ.”—શ્રીમદ રાજચંદ્રજી. આમ વેધસંવેદ્ય પદના પ્રતાપે, ઉપરોક્ત ત્રણે અર્થમાં સવેગની પ્રાપ્તિ હેય છે. એટલે આ સમ્યગ્દષ્ટિ મુમુક્ષુ આત્માથી જીવ અત્યંત સંવેગથી–અત્યંત અત્યંત વેગથી સંસારથી દૂર ભાગે છે, અત્યંત સંવેગથી મોક્ષ પ્રત્યે દંડે છે, અત્યંત સંવેગથીપરમેલાસથી–પરમ ભક્તિરાગથી જિનભક્તિ આદિ ભક્ષસાધનને આરાધે છે. અને આમ વેદસંવેદ્યપદની પ્રાપ્તિ થઈ હોવાથી, તથા સંવેગતિશય ઉપ હોવાથી, ઉપરમાં કહી તે તમલેહપદન્યાસ જેવી પાપપ્રવૃત્તિ કદાચ હોય તો હોય અને તે પણ ચરમ–એટલે છેલ્લી જ, છેવટની જ હોય છે, હવે પછી ભવિષ્યમાં કોઈ કાળે તેનાથી તેવી પાપપ્રવૃત્તિ ફરીથી થવી સંભવતી નથી. આ પાપ પ્રવૃત્તિ છેલ્લી જ કહી, તેનું કારણ એ છે કે ત્યાર પછી પુનઃ કદી પણ દુર્ગતિનો-માઠી ગતિને તે સમ્યગૃહણિ પુરુષને યોગ થવાનું નથીઅત્રે શ્રીમાન શ્રેણિક રાજાનું ઉદાહરણ સુપ્રસિદ્ધ છે. તે મહાનુભાવ મહાત્માને ક્ષાયિક પુન: દુર્ગતિ સમ્યક્ત્વ પ્રાપ્ત થયું હતું, છતાં પૂર્વ કર્મપ્રગથીપ્રારબ્ધવશે કરીને અગ તેમની છેલ્લી પાપપ્રવૃત્તિ હતી, વ્રત-પચ્ચખાણ આદિ તે ગ્રહી શકતા. હેતા, અવિરતિ સમ્યગદષ્ટિ હતા. અને જે કે સમ્યગદર્શન પૂર્વે બાંધેલા આયુકર્મના પ્રભાવે તેમને નરકગતિની પ્રાપ્તિ થઈ છે, તે પણ તે છેવટની જ છે. તે પછી તો તે આગામી વીશીમાં મહાપા નામના તીર્થકર થવાના છે. આ અપૂર્વ મહિમા વેદસંવેદ્ય પદરૂપ–સ્વસંવેદનરૂપ સમ્યગ્દર્શનનો છે. પરમ સતકવિવર શ્રીમદ્ રાજચંદ્રજીએ ગાયું છે કે – વ્રત નહીં પચખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કેઈને મહાપ તીર્થકર થશે, શ્રેણિક કાણુંગ જોઈ લે. જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે.” Page #375 -------------------------------------------------------------------------- ________________ દીકાદ્રષ્ટિ : ક્ષાયિક સમ્યગૃષ્ટિનેજ નિશ્ચય વેધસંવેદ્યપદ (૨૭૯) આ વચન કોઈ અવિરતપણાની પ્રશંસારૂપ નથી, પરંતુ બાહ્ય-દ્રવ્ય અવિરતિ છતાં પણ સમ્યગ્દર્શનને, આત્મજ્ઞાનનો, આત્માનુભૂતિનો કેટલે બધે અચિત્ય અપૂર્વ મહિમા છે, તે સૂચવવા માટે જ છે. વળી ભાવથી જોઈએ તે તેવા સાચા સમ્યગદર્શનનો સમ્યગદષ્ટિ પુરુષો અંતરાત્માથી પરભાવથી વિરામ-વિરતિ પામ્યા જ અપૂર્વ મહિમા હોય છે. બાકી સમ્યગદર્શન ને બાહા વિરતિને સુમેળ તે તો સોનામાં સુગંધ ભળ્યા બરાબર છે. પણ સમ્યગદર્શન વિનાનું જે જ્ઞાન જાણ્યું તે ન જાણ્યા બરાબર છે, મોટા મીંડારૂ ૫-શૂન્યરૂપ છે; તેમજ સમ્યગદર્શન વિનાનું જે ચારિત્ર-વિરતિ-વ્રતપચ્ચખાણું તે પણ મોક્ષપ્રાપ્તિ અર્થે શૂન્યરૂપ–મોટા મીંડા જેવું છેએમ શ્રી ભગવતી સૂત્રમાં ભાખ્યું છે. એને જ ભાવ સૂચવતા પરમ રહસ્યપૂર્ણ પરમાર્થ. ગંભીર શબ્દોમાં એ જ સ્થળે કવિરાજ શ્રીમદ્ રાજચંદ્રજી વદે છે કે – “જે હેય પૂર્વ મણેલ નવ પણ જીવને જાણે નહિં, તો સર્વ તે અજ્ઞાન ભાગ્યું સાક્ષી છે આગમ અહીં, એ પૂર્વ સર્વ કહ્યા વિશેષ જીવ કરવા નિર્મળ, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે. નહિં ગ્રંથમાંહિ જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિં ભાષા ઠરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળા, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. આ જીવ ને આ દેહ એવો ભેદ જે ભાયે નહીં, પચખાણ કીધાં ત્યાં સુધી મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં, એ પાંચમે અંગે કહ્યો ઉપદેશ કેવળ નિર્મળે, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભળે સાંભળે. શાસ્ત્રો વિશેષ સહિત પણ જે જાણિયું નિજ રૂપને, કાં તેહો આશ્રય કરજે ભાવથી સાચા મને, તે જ્ઞાન તેને ભાખિયું, જે સમ્મતિ આદિ સ્થળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો.”શ્રીમદ્ રાજચંદ્રજી આત્માનુભૂતિથી અવિનાભાવી એટલે કે નિશ્ચયથી જેમાં આત્માનુભવ હોય જ એવા સમ્યગદર્શનનો આ પરમ પ્રભાવ છે. એટલે તે પ્રાપ્ત થયા પછી ફરીને દુર્ગતિને ગ થતો નથી. અત્રે કઈને શંકા ઉદ્દભવવાનો સંભવ છે કે-જેનું સમ્યગદર્શન આપીને ચાલી ગયું છે, પ્રતિપાતી થયું છે, પડી ગયું છે, એવા અનંત સંસારીઓને અનેકવાર દુર્ગતિને વેગ હોય છે, તેનું કેમ ? Page #376 -------------------------------------------------------------------------- ________________ (૨૮૦) યોગદષ્ટિસમુચ્ચય એનું સમાધાન એમ છે કે એવી શંકા કરનાર અભિપ્રાય આશય સમજ્યો નથી, કારણ કે ક્ષાયિક સમ્યગદષ્ટિને જ નિશ્ચયથી ઘસવેધ પદ હોય છે, તેને અપેક્ષીને I અત્ર કથન છે, તેણે માનેલા વ્યાવહારિક વેધસંવેદ્ય પદની-વ્યવહાર નિશ્ચય વિદ્ય- સમ્યગદર્શનની વાત અહીં છે નહિં. તે વ્યવહારિક સમ્યગુદર્શન સુંદર સંવેદ્ય પદ નથી, કારણ કે તેથી ભવભ્રમણનો અંત આવતું નથી. ભવભ્રમણનો અંત તે નિશ્ચય વેધસંઘ પદની પ્રાપ્તિ પછી જ આવે છે. માટે આ નિશ્ચય વેધસંવેદ્ય પદ જે છે, તે જ સુંદર છે, રૂડું છે, ભલું છે, નિર્વ્યાજ સાચેસાચું કલ્યાણકર છે, તે જ શીધ્ર મોક્ષગતિ પ્રાપ્ત કરાવનાર છે. અને એ પ્રાપ્ત થયે, પ્રાયે દુર્ગતિમાં જવું જ પડતું નથી, પણ કવચિત્ કર્મવશ કરીને છેવટને માટે એકાદવાર જ જે જવું પડયું (મહાનુભાવ મહાત્મા શ્રેણિક મહારાજની જેમ , તોપણ ત્યાં નરકમાં પણ તેવા ક્ષાયિક સમ્યગૂઢષ્ટિ પુરુષને માનસિક દુઃખને અભાવ હોય છે; વજના ચોખા જેમ પાકે નહિં, તેમ માનસિક દુઃખના તાપથી તેના ભાવનો પાક થતો નથી, તેના ભાવ તપતા નથી, તેને ઉની આંચ પણ આવતી નથી, તે તે નિરાકુલપણે સ્વસ્વભાવમાં જ સમવસ્થિત રહી સમતાભાવે સર્વ સુખ-દુઃખ વેદે છે. “જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુ:ખ રહિત ન કય; જ્ઞાની વેદ વૈર્યથી, અજ્ઞાની વેદે રાય. ”—શ્રીમદ્ રાજચંદ્રજી કારણ કે તે આત્માનુભવી નિશ્ચય સમ્યગ્દષ્ટિ સંતજન જાણે છે, વેદે છે, અનુભવે છે, ને આત્મ ભાવના ભાવે છે કે – અબધૂ ! કયા તેરા ? ક્યા મેરા? તેરા હૈ સો તેરી પાસે, અવર સબ અનેરા...અબધૂ ”—શ્રી આનંદઘનજી હું નિશ્ચય એક, શુદ્ધ, દર્શનજ્ઞાનમય, સદા અરૂપી એવો આત્મા છું. બીજું કંઈ પણ, પરમાણ માત્ર પણુ, મહારું નથી. હું અબદ્ધપૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ, ને અસંયુક્ત એ શુદ્ધ આત્મા છું.” “સર્વ તરફથી સ્વરસથી નિર્ભર ભાવવાળા એક એવા સ્વને-આત્માને હું અહીં વયં અનુભવી રહ્યો છું. હારે કઈ મોહ છે નહિં-છે નહિં. હું શુદ્ધ ચિદ્દઘન તેજોનિધિ છું.” " अहमिको खलु सुद्धो दसणणाणमइओ सदारूवी । णवि अस्थि मज्झ किंचिवि अण्णं परमाणुमित्तंपि ॥ जो पस्सदि अप्पाणं अबद्धपुठ्ठमणण्णयं णियदं । અવિરેસમizત્ત શુદ્ધાર્થ તં વિવાદ્િ ! ”– શ્રી સમયસાર Page #377 -------------------------------------------------------------------------- ________________ દીમાદિ : વેદસંઘ પદ-૯ ઈચ્છે છે જે જોગીજન ” (૨૮૧) “સર્વતઃ શ્વાણનિર્મામા, રેત યમદં મહૈ | નાસિત રાત્તિ મમ ન મોદ, શુદ્િઘનમોનિધિરિમ ”–સમયસારકળશ પર્યાયષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગ રે.” નિવિકલ્પ રસ પીજીએ, શુદ્ધ નિરંજન એક રે.” શ્રી આનંદઘનજી. ઈત્યાદિ પ્રકારે આત્મભાવના ભાવતો આ પ્રસ્તુત પરમ ભાવિતાત્મા નિશ્ચય સમ્યગદષ્ટિ જીવ કયારેય પણ કોઈ પણ પ્રકારની આકુલતા પામતો નથી, સદાય ઉદાસીન ભાવથી સ્વસ્થ રહે છે, નિરંતર આત્માના નિજાનંદમાં નિમગ્ન રહે છે. પણ આવા આ નિશ્ચય વેધસંવેદ્યપદથી અન્ય એવું જે વ્યાવહારિક વદ્યસંવેદ્યપદ છે, તે તે એકાંતેજ અસુંદર છે, ભલું નથી, રૂડું નથી. કારણકે ઉપર કહ્યું તેમ તેનાથી ભવભ્રમણની રખડપટ્ટી બંધ થતી નથી, સંસાર પરિભ્રમણ ચાલુ જ રહે છે. હા, પુણ્યબંધ થાય છે, પણ ભવવિચ્છેદ થતો નથી, માટે તેના અવલંબને પણ પરમ સુંદર નિશ્ચય વેધસંવેદ્યપદ પામવાને નિરંતર લક્ષ આત્માથીએ રાખવો જોઈએ. જે કહે છે – अवेद्यसंवेद्यपदमपदं परमार्थतः । पदं तु वेद्यसंवेद्यपदमेव हि योगिनाम् ॥७२॥ અપર જ છે પરમાર્થથી, પદ અઘસવેદ્ય પદ તો નિશ્ચય યાગિનું, પદ જ વેદ્યસંવેદ. ૭ર અર્થ:–અવેદ્યસંવેદ્ય પદ એ પરમાર્થથી અપદ જ છે. નિશ્ચ યોગીઓનું પદ તે વેધસવેદ્ય પદ જ છે. વિવેચન અદ્યસંવેદ્ય પદ જે ઉપરમાં એકાંતે જ અસુંદર કહ્યું, સારૂં રૂડું નથી એમ કહ્યું, તે શા કારણથી એમ છે, તેનું અહીં સ્પષ્ટીકરણ કર્યું છે. અવેધસંવેદ્ય પદ જે પરમાર્થથી વૃત્તિ – સંવેદ્યપમુ-અદ્યસંવેદ્ય પદ, મિથ્યાદષ્ટિ આશયસ્થાન. એટલા માટે જ કહ્યું કે–અvહું ઘરમાર્થતા-પરમાર્થથી અપદ છે.-યથાવસ્થિત વસ્તુ તવના અપદનથી-અજાણપણાથી. vહું તુ-પણ પદ તે, વેરાવ-વેદ્યસંવેદ્ય પદ જ,-જેનું લક્ષણ કહેવામાં આવે છે તે -- અન્વર્થ વેગથી, (શબ્દના યથાર્થ અર્થ પ્રમાણે એજ “પ” છે), હિ-નિશ્ચય, યોનિના-ગીઓનું. ૩૬ Page #378 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮૨ ) ગદરિસમુચ્ચય વિચારીએ તે “અપદ” જ છે, એને પદ” નામ જ ઘટતું નથી. વેધસંવેધજ કારણકે તે મિથ્યાષ્ટિવાળું આશયસ્થાન છે, એટલે સમ્યગઢષ્ટિ એવા પદ” ગીજનને તે પદ (પગ) મૂકવાનું ઠેકાણું જ નથી, સ્થાન જ નથી. ત્યાં તે શ્રીમાન આનંદઘનજીના વચન પ્રમાણે “ ચરણ ધરણું નહિ ઠાય” એવી સ્થિતિ છે. પણ યોગીઓનું ખરૂં પદ તે-પગ મૂકવાનું સ્થાન છે, વેધસંવેદ્ય પદ જ છે, કારણકે તે જ “પદ” શબ્દના યથાર્થ અર્થ પ્રમાણે “પદ” કહેવાને યોગ્ય છે, તેને જ “પદ” નામ ઘટે છે અવેદ્યસંવેદ્ય પદ અથવા વ્યાવહારિક વેદ્યસંવેદ્ય પદ જે છે તે સ્થિર નથી, અસ્થિર છે, તેને પતનનો ભય છે, અને તે પોતે ભવભ્રમણને અંત કરી શકતું નથી. પણ જે તે પરંપરાએ નિશ્ચય સંવેદ્ય પદનું કારણ થાય, એટલે કે તેના ઇચ્છે છે જે દ્વારા પ્રાપ્ત થયેલી ગ્યતાથી-પાત્રતાથી જીવને જે નિશ્ચય વેધસંવેદ્ય જોગીજન પદ પ્રાપ્ત થાય, તે જ અને ત્યારે જ જીવને ભવભ્રમણનો અંત આવે છે, અને મોક્ષનો યોગ થાય છે. આ નિશ્ચય વેધસ વેધ પદ અસ્થિર નથી, સ્થિર જ હોય છે, તેને પતનને ભય હોતો નથી, અને તેથી શીન્ન ભવામણ અટકી પડી મુક્તિ સાંપડે છે. આમ નિશ્ચય વેધસંવેદ્ય પદ જ મોક્ષને અવિલંબે યેગ કરાવે છે, એટલે મોક્ષના અથી યેગીજનો સદાય આ નિશ્ચય વેધસંવિધ પદને જ ઈરછે છે, પરમાર્થથી તેને જ પરમ ઈષ્ટ ગણે છે; અને બાકી બીજા બધા પદને અપદ જાણી, એક નિશ્ચય વેધસંવેદ્ય પદને જ પિતાનું પદ માને છે, તેને જ પરમ પૂજ્ય-આરાધ્ય-ઉપાસ્ય સમજી આરાધે છે–ઉપાસે છે. અને તેવા પ્રકારે કહે છે – वेद्यं संवेद्यते यस्मिन्नपायादिनिबन्धनम् । तथाप्रवृत्तिबुद्ध्यापि स्याद्यागमविशुद्धया ॥७३॥ કૃત્તિ વં–વેવ, વેદનીય, દવા યોગ્ય વતુ. વસ્તુસ્થિતિથી તથા પ્રકારના ભાવગી સામાન્યથી અવિકલ્પક જ્ઞાન વડે ગ્રાહ્ય એવી વસ્તુ, એમ અર્થ છે. વસંતે-સંવેદાય છે, ક્ષયપશમને અનુરૂપ પણે નિશ્ચય બુદ્ધિથી પણ જણાય છે, રિમ-જેમાં, જે પદમાં-આશયસ્થાનમાં. તે કેવું વિશિષ્ટ ? તે માટે કહ્યું–અપાયાવિનિવધરમૂ–અપાય આદિનું નિબંધન-કારણ, નરક-સ્વર્ગ વગેરેનું કારણ, વારિ-સ્ત્રી આદિ, તથા-તેવા પ્રકારે, જેથી સામાન્યથી અનુવિદ્ધ (સામાન્ય સાથે સંકળાયેલું), પ્રવૃત્તિવુક્રયા–અપ્રવૃત્તિબુદ્ધિથી પણ, એટલે કે તેના ઉપાદાન-ત્યાગ આશયાત્મક બુદ્ધિથી, તેના ઉપાદાન-ચાગ (પ્રહણ–ત્યાગ) આશયવાળી બુદ્ધિવડે કરીને, સંવેદ્યતે-સંવેદાય છે, ( શ્રી આદિ વે), આકવિરા –આગમથી વિશુદ્ધ એવી, એટલે શ્રુતથી જેને વિપર્યયમેલ દૂર કરાય છે એવી બુદ્ધિથી. પ્રેક્ષાવને--વિચારવાનું છેવોને પણ આ જ પ્રધાન બંધકારણ છે, એટલા માટે સ્ત્રીઆદિ ગ્રહણ કર્યું. Page #379 -------------------------------------------------------------------------- ________________ દિીમાષ્ટિ : વેસવા પદની વ્યાખ્યા, નારીનિંદા (૨૮૩) અપાય આદિ નિદાન જ્યાં, શ્રી આદિ વે વિદાય આગમવિશુદ્ધ તેહવી, અપ્રવૃત્તિ મતિ છતાંય; ૭૩. અર્થ–જેમાં,—અપાય આદિના કારણરૂપ શ્રી આદિ વેવ-દવા યોગ્ય વસ્તુ, આગમથી વિશુદ્ધ એવી તેવા પ્રકારે અપ્રવૃત્તિ બુદ્ધિથી પણ, સંવેદાય છે –(આ કનો ઉત્તર સંબંધ નીચેના કલેકમાં છે. ). વિવેચન નરક-સ્વર્ગ વગેરે અપાયના નિબંધનરૂપ-કારણરૂપ સ્ત્રી વગેરે વેદ્ય જ્યાં આગમથી વિશુદ્ધ એવી તેવા પ્રકારની અપ્રવૃત્તિ બુદ્ધિથી પણ સંવેદાય છે–સમ્યક પ્રકારે વેદાય છે– અનુભવાય છે, તેનું નામ વેધસંવેધ પદ છે, એમ પછીના લેકમાં સંબંધ છે.) તે આ પ્રકારે – વેદ એટલે વેદનીય, દવા ગ્ય, અનુભવવા ગ્ય. એટલે કે વસ્તુસ્થિતિથી તથા પ્રકારના ભાવગી સામાન્યથી અવિકલ્પક જ્ઞાનવડે શ્રા-ગ્રહણ થાય એવું વેદવા _ ગ્ય વસ્તુસ્વરૂપ ભાવગીને સામાન્યપણે વસ્તુસ્વરૂપનું જે દર્શનજ્યાં સ્ત્રી આદિ અનુભવન–વેદન થવા યોગ્ય છે, તેનું નામ વેદ્ય છે. અત્રે વેદ્ય એટલે વેધ સંવેદાય સ્ત્રી વગેરે પદાર્થ –કે જે નરક-સ્વર્ગ વગેરેના કારણે થાય છે. આ સ્ત્રી તે વે. સં. આદિ પદાર્થનું, તેના તેના તેવા તેવા યથાવસ્થિત સ્વરૂપે, વસ્તુસ્થિતિ પ્રમાણે જેમ છે તેમ, ભાવગીને સામાન્યપણે વેદના અનુભવન થવું, તે વેદ્ય છે. આ સ્ત્રી આદિ વેદ–અનુભવ યોગ્ય વસ્તુ જયાં પોતપોતાના ક્ષપશમને અનુરૂપપણે, નિશ્ચયબુદ્ધિથી સંવેદાય છે, સમ્યફ પ્રકારે જેમ છે તેમ વેદાય છે, અનુભવાય છે, જાણવામાં આવે છે, તે (વેદ્યસંવેદ્ય પદ કહેવાય છે, એમ નીચેના કલેકમાં સંબંધ છે.) એટલે કે નરકાદિ અપાયના કારણુરૂપ શ્રી આદિનું જેવું વાસ્તવિક સાચું સ્વરૂપ છે, તેનું તેવા યથાર્થ સ્વરૂપમાં, ત્રિકાળમાં ન ફરે એવી નિશ્ચય બુદ્ધિથી સંવેદન થવું, ભાન થવું, દર્શન થવું, અનુભવન થવું તે વેધસંવેદ્ય પદ છે. આ નિશ્ચયબુદ્ધિ આગમથી-સશાસથી વિશુદ્ધ થયેલી એવી હોય છે, તેનો વિપર્યય મલ-વિપર્યાસ મલ આગમરૂપ નિર્મલ જલથી ધોવાઈ ગયા હોય છે. અને આ નિશ્ચયબુદ્ધિમાં આદિ પદાર્થ પ્રત્યે તથા પ્રકારની અપ્રવૃત્તિબુદ્ધિ આગમવિશુદ્ધ હોય છે, એટલે કે વેવસંવેદ્યપદ-સમ્યગદર્શન પ્રાપ્ત થયા પછી, આ અપ્રવૃત્તિબુદ્ધિ સ્ત્રી આદિ પદાર્થ હેય છે, ત્યાગવા ગ્ય છે, છેડી દેવા ગ્ય છે, અનાદેય છે–ગ્રહણ કરવા યોગ્ય નથી, એ દઢ નિશ્ચય-ત્રણે કાળમાં કદી ન ફરે એવો નિર્ધાર અંતરાત્મામાં સ્થિર થાય છે. અને એવા નિશ્ચયને લીધે સમ્ય Page #380 -------------------------------------------------------------------------- ________________ ( ર૮૪) યોગદષ્ટિસમુચય ગદષ્ટિ પુરુષને, પૂર્વકમથી કદાચ ત્યાગ ન કરી શકાય તે પણ, સ્ત્રીઆદિ અપાયહેતુ પ્રત્યે અંતરાત્માથી સદાય અપ્રવૃત્તિબુદિ જ હોય. તે તે પદાર્થ પ્રત્યે તે કદી પણ આત્મભાવે પ્રવર્તે નહિં જ. કારણ કે સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય, તે તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંભળ્યા નથી, અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેણે કર્યા નથી, એમ તીર્થકર કહે છે. જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈ જે રાગ ઉત્પન્ન થતો હોય તે જ્ઞાની પુરુષને જોયા નથી, એમ તમે જાણે. જ્ઞાની પુરુષનાં વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં. ખરેખર પૃથ્વીને વિકાર ધનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં. જ્ઞાની પુરુષ શિવાય તેને આત્મા બીજે કયાંય ક્ષણવાર સ્થાયી થવાને વિષે ઈ છે નહીં, ” (વિશેષ માટે જુઓ) શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૭૧. અત્રે સ્ત્રીનું મુખ્યપણું કહ્યું, તેનું કારણ એ છે કે ભલભલા મોટા વિચારશીલ જીને પણ સ્ત્રી એ મોટામાં મોટા પ્રતિબંધનું કારણ થઈ પડે છે. દુર્ભય કામચાંડાલ પંડિતેને પણ પડે છે. “સ્ત્રી વગેરે મોટા ફાંસાથી ખૂબ જકડાયેલા સંસારી મુસાફરો “ભવ’ નામના મોટા અંધારા કૂવામાં પડે છે.” માટે મુખ્ય એવો આ સ્ત્રી–પ્રતિબંધ ટળતાં, બીજા પ્રતિબંધ પણ સહેજે તૂટવાને અવકાશ મળે છે. આ સઘળા સંસારની, રમણ નાયકરૂપ એ ત્યાગી ત્યાગું બધું, કેવળ શોક સ્વરૂપ. એક વિષયને જીતતાં, છતિએ સો સંસાર; નૃપતિ જીતતાં જતિએ, દળ પુર ને અધિકાર” –શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી મેક્ષમાળા. - જીવને આ જગતમાં જે મોટામાં મોટું અપાયનું-આત્મહાનિનું કોઈ પણ કારણ હોય, કલ્યાણનું મોટામાં મોટું પ્રતિબંધક કઈ પણ કારણ હોય, તો તે સ્ત્રી જ છે. એટલા માટે જ જ્ઞાની પુરુષોએ આ સ્ત્રીની નિંદા કરવામાં કાંઈ બાકી રાખી નથી. નારી નિંદા જેમ કે-“વાણીમાં જે અમૃત અને હૃદયમાં હાલાહલ વિષ ધારે છે એવી આ નિસર્ગ–કુટિલ સ્ત્રી કે નિર્માણ કરી છે તે અમે જાણતા નથી ! x “ निर्दयः कामचंडालः पंडितानपि पीडयेत्। દ્િ ભાષ્યામરાસ્ત્રાર્થોધોધ મત – શ્રી અધ્યાત્મસાર, “ अङ्गनादिमहापाशैरतिगाढं नियंत्रिताः। पतत्यंधमहाकूप भवाख्ये भविनोऽध्वगाः॥" –શ્રી શુભચંદ્રાચાર્યજી પ્રણીત શ્રી જ્ઞાનાર્ણવ. * " धारयन्त्यमृतं वाचि हृदि हालाहलं विषम् । निसर्गकुटिला नार्यो न विद्मः केन निर्मिताः ॥ वज्रज्वलनलेखेव भोगिदंष्ट्रेव केवलम् । वनितेयं मनुष्याणां संतापभयदायिनी ॥ Page #381 -------------------------------------------------------------------------- ________________ દીમદષ્ટિ : ભેદવિજ્ઞાન-મૂળ વસ્તુનું બીજભૂત જ્ઞાન ( ૨૮૫) વજગ્નિની લેખાની જેમ અને સાપની દાઢની જેમ આ વનિતા મનુષ્યોને કેવળ સંતાપ અને ભય આપનારી છે. સંતોના પણ ચિત્તમાં વસતિ બાંધતી એવી આ નિ:શંક સ્ત્રી જગતુપૂજ્ય એવા ગુણસમૂહને ઉદ્દવાસિત કરે છે-દેશવટે ધે છે. ક્રોધ પામેલી કુંફાડા મારતી નાગણને આલિંગન કરવું સારું, પણ નરકપદ્ધતિરૂપ નારીને કૌતુકથી પણ આલિંગવું સારું નહિં. ઇદ્વિયાર્થીનો પ્રકોપ કરનારી સ્ત્રી પુરુષોના હૃદયમાં એવો દાહ ઉપજાવે છે કે જે સ્પર્શવામાં આવેલી અગ્નિશિખા ઉપજાવતી નથી. સ્ત્રી સંધ્યાની પેઠે ક્ષણરાગવંતી છે, નિસગા (નદી) જેમ નીચ-પ્રિયા છે, તથા બીજના ચંદ્રમાની પેઠે વક્ર-વાંકી હોય છે.” ઈત્યાદિ. અને આમ સ્ત્રીનું સ્વરૂપ જેમ અત્યંત હેયબુદ્ધિથી સંવેદાય છે, તેમ “આદિ” શબ્દથી અન્ય સર્વ વસ્તુસ્વરૂપ પણ તેના યથાર્થ સ્વરૂપે અત્ર સમ્યગદષ્ટિ પુરુષને સંવે દાય છે. તેથી તે સર્વ હેય-ઉપાદેય વિવેક બરાબર જાણે છે. આ વસ્તુ હેય-ઉપાદેય ત્યાગવા ગ્ય છે, અને આ વસ્તુ આદરવા ગ્ય-ગ્રહણ કરવા ગ્ય વિવેક છે, એવો સ્પષ્ટ વિવેક, નિર્ધાર, નિશ્ચય બુદ્ધિ, સંવેદન તેના આત્મામાં દઢ છા૫પણે અંકિત થઈ ગયેલ હોય છે. એટલે ભલે કદાચ તે તે પ્રમાણે આચરણ ન પણ કરી શકે, અર્થાત્ સ્ત્રીઆદિ હેય છે, તેને તે ત્યાગ ન કરી શકતે હેય, અથવા વિરતિ–પ્રત્યાખ્યાન આદિ આદેય છે, તેનું તે ઉપાદાન-ગ્રહણ ન કરી શકતો હોય, તે પણ આ વસ્તુ ચોક્કસ છેડી દેવા ગ્ય છે, અને આ વસ્તુ ચોક્કસ આદરવા ગ્ય છે, એવી જે તેની અંતરંગ લાગણી, સંવેદના, પ્રતીતિ, અખંડ નિશ્ચયતા તેમાં કંઈ પણ ફેર પડતો નથી. કદોષ વશે તેમ કરવાની કદાચ પોતાની અશક્તિનિર્બળતા હોય, તે તેને માટે પણ તેને નિરંતર ખરેખર આત્મસંવેદનમય ખેદ રહે છે કે અરે! હું આ હેય વસ્તુ ત્યાગી શકતા નથી, આ વિરતિ આદિ હું આદરી શકો નથી. આમ તે જ્ઞાનીના અંતરુમાં ભેદ પડી જાય છે. અજ્ઞાનીને તે સંવેદનરૂપ અંતરભેદ હોતો નથી. આમ જ્ઞાની અને અજ્ઞાનીની દ્રષ્ટિમાં, વૃત્તિમાં અને પ્રવૃત્તિમાં આકાશપાતાલનું અંતરૂ હોય છે. કારણ કે સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને ભેદવિજ્ઞાન થયું છે. સ્વ-પર વસ્તુને ભેદ તેણે જા છે. સર્વ અન્ય દ્રવ્યથી ભિન્ન એવો હું શુદ્ધ આત્મા છું, એવા બીજભૂત–મૂળભૂત જ્ઞાનનું અંત:પ્રતીતિમય અખંડ સંવેદન–અનુભવન તેને વર્તે છે. સ્વપરના ભેદવિજ્ઞાનરૂપ उद्बासयति निःशङ्का जगत्पूज्यं गुणवजम् । बध्नती वसतिं चित्ते सतामपि नितम्बिनी ॥ वरमालिङ्गिता क्रुद्धा चलल्लोलाऽत्र सर्पिणी । न पुनः कौतुकेनापि नारी नरकपद्धतिः ॥ हृदि दत्ते तथा दाहं न स्पृष्टा हुतभुशिखा। वनितेयं यथा पुंसामिन्द्रियार्थप्रकोपिनी॥ सन्ध्येव क्षणरागाढ्या निम्नगेवाधरप्रिया। वक्रा बालेन्दुलेखेव भवन्ति नियतं स्त्रियः ॥" - જ્ઞાનાર્ણવ, Page #382 -------------------------------------------------------------------------- ________________ (૨૮૬) યોગદરિસમુચ્ચય આ આત્મસંવેદન સર્વ ભાવયોગીને સામાન્ય (Common) છે. એટલે કે અવિક૯પક જ્ઞાનવડે (દર્શનવડે) ગ્રાહ્ય એવી વેદ્ય વસ્તુનું આ સામાન્ય દર્શન સર્વ ભાવગીને હોય છે, અને તેઓને આ વેદ્ય વસ્તુ પિતતાના ક્ષયોપશમ પ્રમાણે નિશ્ચયબુદ્ધિથી સંવેદાય છે. પણ સામાન્ય દર્શન જે થયું તેનું સમ્યગ દર્શન-શ્રદ્ધાન-આત્મસંવેદનઅનુભવન-સંપ્રતીતિ તો તે સર્વને સામાન્ય છે. અર્થાત જે કઈ ભાવગી છે, તેને આ સમ્યગુદર્શનરૂપ વેવસંવેદ્ય પદ હોય છે; અને જેને આ સમ્યગદર્શનરૂપ વેવસંવેદ્ય પદ છે, તે જ ભાવગી છે. સમ્યગ્દષ્ટિ પુરુષ એ જ ભાવગી છે. આ ઉપરથી પરમ પરમાર્થભૂત તાત્પર્ય એ નીકળે છે કે-બોઘબીજભૂત-મૂળભૂત આત્મસંવેદનવાળું, આત્માનુભૂતિવાળું જઘન્ય જ્ઞાન પણ હોય, તો ત્યાં વેદ્યસંવેદ્ય પદ છે. પણ તે બીજભૂત જ્ઞાન વિનાનું–આત્મસંવેદન વિનાનું–બીજું બધુંય મૂળ વસ્તુનું ગમે તેટલું ઉત્કૃષ્ટ જ્ઞાન હોય, તે ત્યાં વેવસંવેદ્ય પદ નથી. એટલા બીજભૂત જ્ઞાન માટે જ સ્વ–પર ભેદવિજ્ઞાનરૂપ મૂળ બીજભૂત આવશ્યક તત્વમય જ્ઞાન જેને હતું, પણ બીજું કાંઈ પણ જ્ઞાન જેને નહોતું, એવા “તુષમાષ જેવા અતિ મંદ પશમી પણ તરી ગયા છે, અને ચોદ પૂર્વ કંઈક ઊણા જાણનારા અતિમહા પશમી શાસ્ત્રપારંગત પણ રખડ્યા છે, તેનું કારણ આ બીજભૂત સંવેદન જ્ઞાન નહોતું એ છે. તેમણે સર્વ શાસ્ત્રો જાયો, પણ મૂળ બીજભૂત જે આ વેધસંવેદ્ય પદ તે ફરમ્યું નહિં, આ જીવ અને આ દેહ એવો સ્પષ્ટ આત્મસંવેદનરૂપ નિશ્ચય તેમણે કર્યો નહિં, તેથી તેમ થયું. આમ મૂળ બીજભૂત જ્ઞાન જ્યાં અવશ્ય છે એવા વેદ્યસંવેદ્ય પદના સદ્દભાવે ડું જઘન્ય જ્ઞાન પણ શીધ્ર મહાકલ્યાણકારી થાય છે, અને તેના અભાવે ઉત્કૃષ્ટ જ્ઞાન પણ તેવું ક૯યાણકારી થતું નથી. આ વેવસંવેદ્ય પદનો-સમ્યગ દર્શનનો અતિ અતિ અદ્દભુત મહિમા બતાવે છે. આ અંગે અતિ અદ્દભુત ચમત્કારિક રહસ્યમય સમાધાન શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાશિત કર્યું છે – બીજું પ્રશ્ન ચોદ પૂર્વ ધારી કંઈ જ્ઞાને ઊણા એવા અનંત નિગદમાં લાભ અને જઘન્ય જ્ઞાનવાળા પણ અધિકમાં અધિક પંદર ભવે મોક્ષે જાય એ વાતનું સમાધાન કેમ?-એને ઉત્તર જે મારા હૃદયમાં છે તે જ જણાવી દઉં છઉં કે એ જઘન્ય જ્ઞાન બીજું અને એ પ્રસંગ પણ બીજે છે. જઘન્ય જ્ઞાન એટલે સામાન્યપણે પણ મૂળ વસ્તુનું જ્ઞાન, અતિશય સંક્ષેપમાં છતાં મોક્ષના બીજરૂપ છે. એટલા માટે એમ કહ્યું. અને એક દેશે ઊણું એવું ચોદ પૂર્વધારીનું જ્ઞાન તે એક મૂળ વસ્તુનાં જ્ઞાન શિવાય બીજું બધું જાણનાર થયું; પણ દેહદેવળમાં રહેલે શાશ્વત પદાર્થ જાણનાર ન થયું. અને એ ન થયું તે પછી લક્ષ વગરનું ફેકેલું તીર લક્ષ્યાર્થીનું કારણ નથી તેમ આ પણ થયું. જે વસ્તુ પ્રાપ્ત કરવા ચૌદ પૂર્વનું જ્ઞાન જિને બોધ્યું છે તે વસ્તુ ન મળી તે પછી ચોદ પૂર્વનું જ્ઞાન અજ્ઞાનરૂપ જ થયું. અહીં દેશ ઊણું ચોદ પૂર્વનું જ્ઞાન સમજવું. દેશે ઊણું કહેવાથી Page #383 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ : વદ્યસંવેદ્ય પદ જ યથાથ પદ-આત્મસ્વભાવ પદ (૨૮૭) આપણું સાધારણ મતિથી એમ સમજાય કે ચોદપૂર્વ છેડે ભણું ભણું આવી પહોંચતાં એકાદ અધ્યયન કે તેવું રહી ગયું અને તેથી રખડ્યા, પરંતુ એમ તો નહીં. એટલા બધા જ્ઞાનનો અભ્યાસી એક અ૫ ભાગ માટે અભ્યાસમાં પરાભવ પામે એ માનવા જેવું નથી. અર્થાત્ કંઈ ભાષા અઘરી, અથવા અર્થ અઘરો નથી કે સ્મરણમાં રાખવું તેમને દુલ્લભ પડે. માત્ર મૂળ વસ્તુનું જ્ઞાન ન મળ્યું એટલી જ ઉણાઈ, તેણે ચોદ પૂર્વનું બાકીનું જ્ઞાન નિષ્ફળ કર્યું. એક નયથી એવી વિચારણું પણ થઈ શકે છે કે શાસ્ત્રો ( લખેલાંનાં પાના) ઉપાડવાં અને ભણવાં એમાં કંઈ અંતર નથી, જે તવ ન મળ્યું છે. કારણ બે બાજે જ ઉપાડ્યો. પાનાં ઉપાડ્યાં તેણે કાયાએ બોજો ઉપાડ્યો, ભણી ગયા તેણે મને જે ઉપાડ્યો, પરંતુ વાસ્તવિક લક્ષાર્થ વિના તેનું નિરુપયોગીપણું થાય એમ સમજણ છે. જેને ઘેર આખે લવણ સમુદ્ર છે તે તૃષાતુરની તૃષા મટાડવા સમર્થ નથી; પણ જેને ઘેર એક મીઠા પાણીની વીરડી છે, તે પિતાની અને બીજા કેટલાકની તૃષા મટાડવા સમર્થ છે. અને જ્ઞાન દષ્ટિએ જોતાં મહત્વનું તે જ છે. તે પણ હવે બીજા નય પર હવે દષ્ટિ કરવી પડે છે. અને તે એ કે કઈ રીતે પણ શાસ્ત્રાભ્યાસ હશે તો કંઈ પાત્ર થવાની જિજ્ઞાસા થશે, અને કાળે કરીને પાત્રતા પણ પામશે, અને પાત્રતા બીજાને પણ આપશે. એટલે શાસ્ત્રાભ્યાસનો નિષેધ અહીં કરવાનો હેતું નથી. પણ મૂળ વસ્તુથી દૂર જવાય એવા શાસ્ત્રાભ્યાસનો તે નિષેધ કરીએ તે એકાંતવાદી નહીં કહેવાઈએ. ” ઈત્યાદિ-( જુઓ) શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૨૫. तत्पदं साध्ववस्थानाद्भिन्नग्रन्थ्यादिलक्षणम् । अन्वर्थयोगतस्तन्त्रे वेद्यसंवेद्यमुच्यते ॥ ७४ ॥ તે પદ સભ્ય સ્થિતિ થકી, ભિન્ન ગ્રંથ્યાદિરૂપ; વેદ્યસંવેદ્ય શાસ્ત્રમાં, કહ્યું અર્થ અનુરૂપ. ૭૪ અર્થ –તે ભિન્નગ્રંથિ વગેરે લક્ષણવાળું પદ, સમ્યફ અવસ્થાન-સ્થિતિને લીધે, શબ્દના યથાર્થ અર્થ પ્રમાણે, શાસ્ત્રમાં “વેદ્યસંવેદ્ય” કહેવાય છે. વિવેચન ઉપરમાં કહ્યા પ્રમાણે, જયાં સ્ત્રી આદિ વેદ્ય યથાવસ્થિતપણે, જેમ છે તેમ, સંવેદાય વૃત્તિ:--તે પદ, પદને થકી, પદરૂપ થવાથી પદ, એટલે આશયસ્થાન, સાદરવાના સાધુ અવસ્થાનને લીધે, પરિચ્છેદથી સમ્યફ અવસ્થાનને લીધે, સમ્યક સ્થિતિથી. મિશ્નરશારિરક્ષણમુભિન્નગ્રંથિઆદિ લક્ષણવાળું. ભિન્નગ્રંથિ-દેશવિરતિરૂપ, શું? તો કે-ગવર્જયોત -અન્તર્થ યોગથી, તંત્ર-તંત્રમાં, સિદ્ધાંતમાં, વિસંવેદ -વેદ્યસંવેદ્ય કહેવાય છે, --આના વડે કરીને વેદ્ય સંવેદાય છે, એટલા માટે. Page #384 -------------------------------------------------------------------------- ________________ (૨૮૮) ગદષ્ટિસમુચ્ચય છે, આત્માનુભવગોચર થાય છે, તે પદ “વેદ્યસંવેદ્ય પદ” નામથી શાસ્ત્રમાં ઓળખાય છે. સમ્યક્ પ્રકારે અવસ્થાનવાળું, સ્થિતિવાળું, સ્થિરતાવાળું હોવાથી તેને વેધસંવેદ્ય તેજ પદ' નામ બરાબર ઘટે છે, કારણ કે “દ” એટલે પદ-પગ મૂકવાનું યથાર્થ “પદ’ સ્થાન અને તે સ્થિરતાવાળું હોય, ડગમગતું ન હોય, તે જ ત્યાં પદ (પગ) મૂકી શકાય નહિં તે ત્યાં “ચરણ ધરણું નહિં ઠાય, ”ત્યાં પગ મૂકી શકાય જ નહિં. પણ અત્રે તો ભાવથી તેવી સ્થિરતા હોય જ છે, એટલે આ પદને “વેઘસંવેધ પદ” નામ આપ્યું, તે તે શબ્દના યથાર્થ અર્થમાં બરાબર ઘટે છે, પરમાર્થથી તેમ જ છે. કારણ કે આ વેધસંવેદ્ય પદ સંવેદનરૂપ-આત્માનુભવપ્રધાન છે. અને આ આમ પદ જ વાસ્તવિક પદ છે, બાકી બીજા બધા અપદ છે. કારણ કે જે સહજ આત્મસ્વરૂપ છે, સહજ આત્મસ્વભાવ છે, તેજ ત્રિકાલાબાધિતપણે સ્થિર આત્મસ્વભાવ હોય છે, એટલે તે સહજાન્મસ્વરૂપ પદનું-શુદ્ધ આત્મસ્વભાવનું જે પદ” નિશ્ચયરૂપ ભાન થવું, અનુભવન થવું, સંવેદન થવું, તે પણ ત્રણે કાળમાં ફરે નહિં એવું સ્થિર નિશ્ચલ હાઈ પદ” નામને યોગ્ય છે. તે સિવાયના–આત્મસ્વભાવ પદથી અતિરિક્ત એવા બીજા બધાય કહેવાતા પદ તે પદ નથી, પણ અપદ છે, કારણ કે તે સ્વભાવરૂપ ન હોવાથી, અસ્થિર છે, અનિયત છે. એટલે આ અસ્થિરરૂપ દ્રવ્ય-ભાવ અપને મૂકી દઈ, નિશ્ચય સમ્યગદષ્ટિ પુરુષ આ એક, નિયત, સ્થિર, એ સ્વભાવથી પ્રાપ્ત થતા ભાવ (પદ) ગ્રહણ કરે છે. " आदम्हि दव्वभावे अपदे मोत्तण गिण्ह तह णियदं । fધામેમિમં માથં કવરુદમંત સરળ છે.” -– શ્રી સમયસાર, ગા. ૨૩ કારણ કે આ ભગવાન આત્મામાં બહુ દ્રવ્ય-ભાવોની મળે જે અતત્ સ્વભાવથી ઉપલબ્ધ થતા–અનુભવાતા, અનિયતપણાની અવસ્થાવાળા, અનેક, ક્ષણિક, એવા વ્યભિચારી ભાવે છે,–તે સર્વેય પોતે અસ્થાયીપણાને લીધે સ્થિતિ કરનારનું સ્થાન થવાને અશક્ય હોવાથી અપદરૂપ છે. અને જે તત્ સ્વભાવથી–આત્મસ્વભાવથી ઉપલબ્ધ અપદ અનેક, થત-અનુભવાતે, નિયતપણાની અવસ્થાવાળે, એક, નિત્ય, એ પદ એક જ અવ્યભિચારી ભાવ છે,–તે એક જ, પોતે સ્થાયીપણાને લીધે સ્થિતિ * " इह खलु भगवत्यात्मनि बहूनां द्रव्यभावानां मध्ये ये किल अतत्स्वभावेनोपलभ्य. માના, નિવારવાવરથr:, અને, ક્ષણવાડ, થીમવાળો માવા તે સર્વે હાથથરિत्वेन स्थातुः स्थानं भवितुमशक्यत्वात् अपदभूताः। यस्तु तत्स्वभावेनोपलभ्यमानः, नियतत्वावस्था, एकः, नित्यः, अव्यभिचारीभावः, स एक एव स्वयं स्थायित्वेन स्थातुः स्थान भवितुं शक्यस्वात् पदभूतः। ततः सर्वानेवास्थायिभावान् मुक्त्वा स्थायिभावभूतं, vમાથેરાતચારવમાનં શામેલામેવયં સ્થા” અમૃતચંદ્રાચાર્યજીની સમયસારટીકા. ગા. ૨૦૩ Page #385 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ : સ્વરૂપ પદને મહિમા-સમ્યગ્દષ્ટિની ચરણુધારા ( ૨૮૯) કરનારનું સ્થાન થવાને શકય હોવાથી, પદરૂપ છે. તેથી કરીને સર્વેય અસ્થાયી ભાવોને મૂકીને, સ્થાયી ભાવરૂપ, પરમાર્થ રસપણે સ્વાદમાં આવતું, એવું આ જ્ઞાન એક જ સ્વાદ્ય-સ્વાદ લેવા ગ્ય છે”-(સંવેદ્ય છે). તાત્પર્ય કે સહજ સ્વભાવરૂપ જ્ઞાયક એવો એક આમભાવ જ-આત્મપદ જ સ્થાયી છે, સ્થિર છે, એટલે ત્યાં જ સ્થિતિ-સ્થિરતા થઈ શકે, માટે તે જ પરમાર્થથી ખરેખરૂં પદ છે. બાકી એ આમભાવ સિવાયના બીજા બધાય ભાવો પોતે જ અસ્થાયી છે, અસ્થિર છે, ડગમગતા છે, એટલે ત્યાં સ્થિતિ–સ્થિરતા થઈ શકવી સંભવતી નથી, માટે તે બધાય અપદ છે. અને આ આત્મપદરૂપ પારમાર્થિક પદ તો સ્વસંવેદનફાની સમ્યગુદષ્ટિને સાક્ષાત અનુભવગોચર હોય જ છે, એટલે તે સ્થિર પદમાં તેની સ્થિતિ હોવાથી, એના એ વેધસંવેધ પદને “પદ” કહ્યું તે સર્વથા યથાર્થ છે. આ શુદ્ધ સહજામસ્વરૂપ પદની પરમ સમ્યગ્દષ્ટિ આત્મજ્ઞાની પુરુષોએ ઠેર ઠેર મુક્તકંઠે સ્તુતિ કરી, તે સ્વરૂપ પદનો ખૂબ મહિમા ગાવે છે. જેમકે – “જે સ્વરૂપ સમજ્યા વિના પાપે દુ:ખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત. ઈછે છે જે જોગીજન, અનંત સુખ સ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિન સ્વરૂપ.”–શ્રીમદ્ રાજચંદ્રજી. ચરણ કમલ કમલા વસે રે, નિર્મલ થિર પદ દેખ; સમલ અથિર પદ પરિહરી રે, પંકજ પામર દેખ વિમલજિન દીઠા લેયણ આજ. મુજ મન તુજ પદ પંકજે રે, લીને ગુણ મકરંદ રંક ગણે મંદર ધરા રે, ઇંદ્ર ચંદ્ર નાગૅદ્રવિમલ અભિય ભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કેય શાંત સુધારસ ઝીલતી રે, નીરખત તૃપતિ ન હોય...વિમલ.”– ગિરાજ આનંદઘનજી. “ શ્રી ચંદ્રપ્રભ જિન પદ સેવા, હેવાએ જે હળિયાજી; આતમ અનુભવ ગુણથી મળિયા, તે ભવભયથી ટળિયાજી.”—તત્વરંગી મુનિવર્ય શ્રી દેવચંદ્રજી. આમ આ વસંવેદનરૂપ-આત્માનુભવરૂપ વેધસંવેદ્ય પદ સમ્યક સ્થિતિવાળું હોય છે અને ગ્રંથિભેદ, દેશવિરતિ આદિ લક્ષણેથી તે સૂચિત થાય છે. આ કર્મ ગ્રંથિ જે અત્યંત કલેશ ઉપજાવનારી અને પર્વત જેવી મહાબલવાળી હોઈ ભેરવી દુષ્કર છે, ૩૭ Page #386 -------------------------------------------------------------------------- ________________ (૨૦) ગદદિસમુચ્ચય તે જ્યારે તીક્ષણ ભાવ વજીથી ભેદાઈ જાય છે, ત્યારે આ સમગણિ મહાત્માને અત્યંત તાત્વિક આનંદ ઉપજે છે-જેમ રોગીને ઓષધવડે કરીને રેગ દૂર થતાં ઉપજે છે તેમ.” (ગબિન્દુ). દેશવિરતિ, સમ્યગદર્શન જેનું મૂલ છે એવી ભાવ દેશવિરતિ, ભાવ સર્વવિરતિ આદિ પણ આ વેદસંવેદ્ય પદનું લક્ષણ છે, કારણ કે વસ્તુસ્વરૂપનું યથાર્થ ભાન થયા પછી જીવ સ્વયમેવ સ્વાભાવિક રીતે જ પરંપરિકૃતિથી-પરભાવથી ભાવ દેશવિરતિ એકસરતો જાય છે, અને સ્વભાવપરિણતિ ભણી ઢળતો જાય છે–સંચરસ્તો આદિ જાય છે. સમાધિરસ ભર્યા શુદ્ધ નિજ સહજ આત્મસ્વરૂપનું અથવા જિનસ્વરૂપનું દર્શન થયા પછી, અનાદિકાળથી વિસરાઈ ગયેલા આત્મસ્વરૂપનું ભાન આવ્યા પછી, જીવ અવશ્યમેવ સકલ વિભાવ ઉપાધિથી ભાવથી પાછો હઠે છે, ઓસરે છે, પ્રતિક્રમે છે; અને શુદ્ધ આત્મસત્તાની સાધના પ્રત્યે પ્રવર્તે છે. અને આમ અનાદિની મોહાદિની ઘમિ (ઘમાવો-જમણે) ઉતરી જતાં ને અમલ અખંડ અલિપ્ત એ આત્મસ્વભાવ સાંભરી આવતાં, તત્વરમગુરૂપ શુચિ–પવિત્ર-શુકલ–શુદ્ધ ધ્યાનને જીવ આદરે જ છે, અને સમતારસના ધામરૂપ જિનમુદ્રાનેસમ્યગદૃષ્ટિની શુદ્ધ આત્મસ્વરૂપને વરે છે, પ્રાપ્ત કરે છે. જિનદર્શન આદિ શુદ્ધ ઉત્તમ ચરણધારા નિમિત્તની પ્રાપ્તિ થકી, વસ્તુના સાધમ્યથી આત્મસ્વરૂપની યથાર્થ ઓળખાણ થતાં, તે પ્રત્યે બહુમાનયુક્ત રુચિ ઉપજે છે, એટલે પછી તે રુચિને અનુયાયી-અનુસરતું વીર્ય–આત્મસામ પ્રવર્તે છે, અને તે “ ચારધારા આત્મચારિત્રની અખંડ પરંપરા સાધે છે. આમાં દેશવિરતિ-સર્વવિરતિ આદિને ભાવથી સમાવેશ થઈ જાય છે. મહાન તત્વદા શ્રીમાન્ દેવચંદ્રજીએ સાક્ષાત જિનદર્શનનો અનુભવ થતાં પરમ ભાવાવેશથી લલકાર્યું છે કે – “દીઠો સુવિધિ નિણંદ સમાધિસે ભર્યોહે લાલ ભાસ્યો આત્મસ્વરૂપ અનાદિને વિસર્યો”, સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો , , સત્તા સાધન માર્ગ ભણે એ સંચર્યો , , દીઠો. મહાદિની ઘમિ અનાદિની ઉતરે ,, ,, અમલ અખંડ અલિસ સ્વભાવ જ સાંભરે....... , , તત્વરમણ શુચિ ધ્યાન ભણી જે આદરે” , , તે સમતારસ ધામ સ્વામી મુદ્રા વરે,, , દીઠો. x जह मूलाओ खंधो साहापरिवारबहुगुणो होइ। ત૬ નિલમૂઢો નિરો મોઘમરા - શ્રી કુંદકુંદાચાર્યજી કૃત શ્રી અષ્ટપ્રાભૃત. Page #387 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ અજ્ઞાનરૂપ અદ્યસંવેદ્ય ભવાભિનંદીને (૨૯) પ્રભુ મુદ્રાને રોગ પ્રભુ પ્રભુતા લખેડ લાલ. દ્રવ્ય તણે સાધમ્ય સ્વ સંપત્તિ ઓળખે છે , ઓળખતાં બહુમાન સહિત રુચિ વધે.... , , રુચિ અનુયાયી વીર્ય ચરણધારા સધે હો લાલો દીઠે.”—શ્રી દેવચંદ્રજી. આમ આત્મસ્વરૂપનું ભાન થતાં પરભાવ પ્રવૃત્તિ ઘટે છે, ને સ્વભાવ પ્રવૃત્તિ વધે છે, એટલે સ્ત્રી આદિ સમસ્ત પરભાવ હેય છે ત્યાગવા યોગ્ય છે, અને એક શુદ્ધ આત્મભાવ જ આદેય છે–ગ્રહણ કરવા યોગ્ય છે, એવો નિશ્ચલ નિશ્ચયરૂપ વિવેક “આત્મગ્રાહક આત્મામાં થાય છે. તેથી કરીને ખરેખરા ભાવથી આ જીવના દેશથયે ટળે પર વિરતિ, સર્વવિરતિ આદિ પરિણામ અવશ્ય ઉપજે છે. અને આ ગ્રહણુતા સમસ્તની પરમ રહસ્યભૂત મુખ્ય ચાવી (Master-Key) આ છે કે આત્માને ગ્રાહક થાય એટલે પરનું ગ્રહણુપણું એની મેળે છૂટી જાય છે, તવને ભેગી થાય એટલે પરનું ભેગ્યપણું આપોઆપ ટળે છે. * આત્મગ્રાહક થયે ટળે પરગ્રહણતા, તભાગી થયે ટળે પરોગ્યતા.” ધર્મ શ્રી દેવચંદ્રજી આ ઉપરથી તાત્પર્ય એ છે કે-ક્ષાયિક સમ્યગૃષ્ટિપણે એ જ નિશ્ચય વેધસંઘ પદ છે, એ જ સાચું સમકિત, પારમાર્થિક સમ્યગુદર્શન છે. એ “પદની પ્રાપ્તિ વિના વ્યવહાર સમ્યગદર્શન માત્રથી પોતાનું સમકિતીપણું માની બેસનારા ભ્રાંતિમાં રમે છે, અને તેવી ભ્રાંતિથી આગળ આધ્યાત્મિક પ્રગતિ કરતાં અટકે છે. પણ જે વ્યવહાર સમ્યગુદર્શન માત્રથી સંતોષ ન માનતાં, નિશ્ચય સમ્યગદર્શનને નિરંતર લક્ષ રાખીવેવસંવેદ્ય પદને ઝંખતા રહી તેની પ્રાપ્તિ વિના જપતા નથી, તે અવશ્ય આધ્યાત્મિક પ્રગતિ કરતા રહે છે. એ આ ઉપરથી સહેજે સમજાય છે. તિ વેવસંવેદપરાધિal. I અવેધસંવેદ્ય પદ અધિકાર તેનાથી અન્ય કહે છે – अवेद्यसंवेद्यपदं विपरीतमतो मतम् । भवाभिनन्दिविषयं समारोपसमाकुलम् ॥ ७५॥ વૃત્તિ – વલંદા વિરત-અસંવેદ્ય પદ વિપરીત, સતો-આનાથી, આ વેવસંવેદ્ય પદથી, મત-મત છે, ઇષ્ટ છે, માનેલું છે. તે આ પ્રકારે–અદ્ય’ એટલે અવેદનીયર્ન વેદી શકાય તે, વસ્તુસ્થિતિથી તથા પ્રકારના ભાવગી સામાન્યથી પણ અવિકલ્પક જ્ઞાનવડે ગ્રાહ્ય નહિં તે-ગ્રહણ ન કરી શકાય એવું -તથા પ્રકારના Page #388 -------------------------------------------------------------------------- ________________ (૨૯૨) યોગદષ્ટિસમુચ્ચય પદ અઘસંવેદ્ય તે, એહ થકી વિપરીત; ભવાભિનંદી વિષયી તે, સમારેપણ સહિત. ૭પ. અર્થ –એનાથી વિપરીત તે અદ્યસંવેદ્ય પદ કહ્યું છે. તેને વિષય ભવાભિનંદી છે,-(ભવાભિનંદી જીવને તે હોય છે), અને તે સમારોપથી સમાકુલ એવું હોય છે. વિવેચન એહ થકી વિપરીત છે, પદ તે અવેવસંવેવ; ભવાભિનંદી જીવને, હોય તે જ અભેદ્ય...મન –ી છે. દ. સઝાય. ૪-૮ ઉપરમાં જે વેધસંવેદ્ય પદનું લક્ષણ કહ્યું, તેનાથી વિપરીત-ઉલટા પ્રકારનું જે છે, તે “અવેધસંવેદ્ય પદ” કહ્યું છે. તેનું કારણ આ પ્રમાણે છે – “અદ્ય” એટલે અવેદનીય,-ન વેદાય, ન અનુભવાય એવું. વસ્તુસ્થિતિ પ્રમાણે તથા પ્રકારના ભાવગી સામાન્યથી પણ અવિકલ્પક જ્ઞાનવડે જે શ્રાદ્ય- ગ્રહણ કરી શકાય એવું નથી, તે અવેદ્ય છે. કારણ કે તેવા પ્રકારના સમાન પરિ. “અવેદ્ય” ણામનું અત્ર ઉપજવું થતું નથી. એટલા માટે જ આ “અવેદ્ય કહ્યું છે. એટલે શું? ભાવગીઓને સામાન્યપણે વરતુસ્થિતિનું અમુક પ્રકારનું સામાન્ય સમાન ભાવવાળું સંવેદન, અનુભવન, સમ્યગદર્શન હોય છે. જેથી તેઓને સમાન પરિણામરૂપ સ્વસંવેદન, સમ્યગદર્શન, અનુભૂતિ હોય છે. જેમકે-છે દેહાદિથી ભિન્ન આતમા રે”—એવા ભેદજ્ઞાનરૂપ સમાન અનુભવનો નિશ્ચય સામાન્યપણે સર્વ ભાવગીઓને હોય જ છે. એવો અનુભવ અવિકલ્પરૂપ-નિર્વિક૯૫ બેધરૂપ હોય છે, એમાં કઈ પણ વિક૯૫ હેતે નથી, એટલે તત્ત્વવિનિશ્ચયરૂપ આ નિર્વિકલ્પ અનુભવ સમ્યગુદર્શનસ્વરૂપ છે. કારણ કે “દર્શન” અવિકલપરૂપ કહ્યું છે, ને જ્ઞાન સમાન પરિણામની અનુપત્તિને લીધે. (તેવું સમાન પરિણામ ધટતું નથી તેથી). આવું જે “અ” તે સંવેદાય છે, એટલે કે અજ્ઞાનાવરણના ક્ષપશમને અનુરૂપપણે ઉપલવસાર-વિપર્યાસરૂપ (ગોટાળાવાળી) એવી નિશ્ચયબુદ્ધિ વડે કરીને મૃગતૃષ્ણ જલની જેમ જે પદમાં જણાય છે, તે તથા પ્રકારનું અઘસંવેદ્ય છે. એટલા માટે જ કહ્યું – મવામિન-વિષચં-ભવાભિનંદી જેનો વિષય છે એવું, ભવાભિનંદીરૂપ વિષયવાળું. એનું લક્ષણ કહેવામાં આવશે. (ભવાભિનંદી એટલે ભવને સંસારને અભિનંદનાર, વખાણનારો, સંસારમાં રાચનારો). સમારોહમાલુમ્-સમારેપથી સમાકુલ-અત્યંત આકુલ મિથ્યાત્વના ષથી અપાય પ્રત્યે ગમનાભિમુખ એવા સમારે પથો તેવા પ્રકારે પણ તે ગલિત છે, એમ અર્થ છે. Page #389 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ સમારે પરૂપ અઘસવેદ્ય પદ (૨૩) વિકલ્પરૂપ છે. પણ “અવેદ્ય ’માં તો તેવા પ્રકારનું ભાવગીગમ્ય એવું કોઈ પણ સામાન્ય સંવેદન-દર્શન હેતું નથી. તેથી જ તેને “અદ્ય” નામ આપ્યું છે. અથવા બીજી રીતે ઘટાવીએ તે ભાવગીઓની સામાન્યપણે પોતપોતાની આત્મદશા અનુસાર જૂદી જૂદી સમાન કક્ષાઓ હોય છે, કે જેમાં સામાન્યપણે વસ્તુ સ્થિતિ પ્રમાણે અમુક વસ્તુનું અમુક પ્રકારનું સમાન સંવેદન, દર્શન, અનુભવન હોય છે. પણ આ ‘અદ્ય’માં તો એવી કોઈ સમષ્ટિની કક્ષાના સમાન સંવેદન પરિણામની ઉપપત્તિ થતી નથી, “અવેદ્ય” એવી કઈ જઘન્ય ગકટિમાં પણ આવતું નથી–પ્રાપ્ત થતું નથી, એટલે જ એને “અ ” કહ્યું છે. સંવેદ્ય એટલે એવું અને જ્યાં સંવેદાય છે, જણાય છે, અનુભવાય છે તે. અત્રે મિથ્યાત્વને સદ્દભાવ હોવાથી જ્ઞાન અજ્ઞાનરૂપ જ હોય છે. એટલે તે અજ્ઞાનનું આવરણ જેટલું ખસ્યું હોય, તેટલા પશમ પ્રમાણે ઉપપ્પવરૂપ-વિપર્યાસરૂપઅજ્ઞાનરૂપ ગડબડગોટાળારૂપ નિશ્ચયબુદ્ધિથી જે અજ્ઞાનરૂપ જ્ઞાન-જાણપણું મિથ્યા સંવેદન અત્રે થાય છે, તે મૃગતૃષ્ણ જેવું ખોટું હોય છે. મૃગતૃષ્ણા (ઝાંઝવાનું જલ) જેમ જૂઠી હોય છે, મિથ્યા હોય છે, તેમ આ અવેદ્યસંવેદન પણ જૂઠું છે, મિથ્યા છે, કારણ કે મિથ્યાભાસરૂપ બેટા ઝાંઝવાના પાણીને સાચા માનવારૂપ મિથ્યા ભ્રાંતિ–ભ્રમણ અહીં હોય છે. પરમ તાવિકશેખર શ્રીમાન્ અમૃતચંદ્રાચાર્યજી કહે છે કે – અજ્ઞાનથી મૃગતૃષ્ણને-ઝાંઝવાના જલને જલબુદ્ધિથી પીવાને મૃગલાઓ દોડે છે, અજ્ઞાનથી અંધકારમાં રજાને વિષે સર્ષની બ્રાંતિથી લેકે ભાગે છે અને અજ્ઞાનથી વિકલ્પચકના કરવાવડે કરીને આ (આત્મા), પોતે શુદ્ધ જ્ઞાનમય છતાં, વાયુથી જેમાં તરંગ ઊઠે છે એવા સમુદ્રની પેઠે, કર્તા થઈ આકુલ બને છે”. આવા અજ્ઞાનથી ઝાંઝવાના જલ જેવું મિથ્યાભાસરૂપ સંવેદન જ્યાં થાય છે, તે અવેદ્યસંવેદ્ય પદ છે, અને વાસ્તવિક રીતે તો તે ઉપર કહ્યું તેમ ‘પદ” નામને પણ ગ્ય નથી. આવું આ અદ્યસંવેદ્ય પદ ભવાભિનંદી જીવને હોય છે. ભવાભિનંદી એટલે ભવને-સંસારને અભિનંદના, સંસારને પ્રશંસનારો-વખાણનારો, સંસારથી રાચનાર, સંસારમાં રચ્યાપચ્યા રહેનારો, સંસાર જેને મીઠે લાગે છે (Hails) એ વિષયષાયને કીડે, શુદ્ર જતુ આનું લક્ષણ હવે પછી કહેશે. “અજ્ઞાનાત્કૃuિriાં રવિણા ઘાઘતિ ઘઉં ઝુજારા अज्ञानात्तमसि द्रवंति भुजगाध्यासेन रजौ जनाः ॥ अज्ञानाच्च विकल्पचक्रकरणाद्वातोत्तरङ्गाब्धिवत् । શુદ્ધશાનમથક વચમમી વર્ગમવંચાવુરા: ” શ્રી સમયસારકલશ, ૫૮ Page #390 -------------------------------------------------------------------------- ________________ (૨૪) યોગદસિમુચિય વળી આ અદ્યસંવેદ્ય પદ સમારોપથી સમા કુલ હોય છે, એટલે કે આમાં એક વસ્તુનું બીજી પર આરો પણ હોય છે, ઉપચાર હોય છે, એકની ટેપલી બીજાને માથે ઓઢાડવામાં આવે છે, પરવરતુમાં સ્વનું–પિતાનું આરોપણ કરાય છે, સમાપ સ્વવસ્તુમાં પરનું આરોપણ કરાય છે. એટલે અસંવેદ્ય ૫દમાં સ્થિતિ સમા કુલ કરતો ભવાભિનંદી જીવ પરવસ્તુને પોતાની માની બેસે છે, દેહાદિમાં આત્માને અધ્યાસ-આત્મબુદ્ધિ કરે છે, બીજાની બેઠક ઉપર પોતે ચઢી બેસે છે, પારકી ગાદી પિતે પચાવી પાડે છે ! આત્મા પોતે જ સુખસ્વરૂપ છતાં તે સુખને આરોપ પુદગલ–વિષયમાં કરે છે ! અને તે સમારોપની આકુલતાનું ફલ પણ પિતે આકુલતામય દુખસ્વરૂપે ભેગવે છે !! કારણ કે આ સમારોપણ મિથ્યાત્વદેષથી અપાયગમનાભિમુખ-નરકાદિ અપાય પ્રત્યે જનારા જીવને હોય છે, તેથી આત્મસ્વરૂપની હાનિરૂપ અપાવ થાય છે, અને નરકાદિ અપાયની પ્રાપ્તિથી આકુલતારૂપ દુઃખ ઉપજે છે. આ જે સમારે પણ ઉપચાર છે તે વ્યવહાર નયને વિષય છે. એટલે અવેદ્યસંવેદ્ય પદવાળો જીવ વ્યવહાર પ્રધાન દષ્ટિવાળો હોય છે. અને વ્યવહારમાં જ જેની દષ્ટિ રહ્યા કરે છે, તેને નિશ્ચયરૂપ પરમાર્થને લક્ષ થતો નથી, તે તો વ્યવહારના વ્યવહારે “કાંઈ અનંત ભેદરૂપ કુંડાળામાં જ રમ્યા કરે છે, ચક્રાવામાં જ ભમ્યા કરે છે, ન આવે પણ તેને એક નિશ્ચયરૂપ અખંડ વસ્તુની પ્રાપ્તિ થતી નથી, કારણ કે હાથ રે” ઉપચારરૂપ-સમારોપરૂપ વ્યવહારને જ લક્ષ રાખ્યા કરે, તેના હાથમાં કાંઈ વસ્તુ આવતી નથી; એક પરમાર્થને જ લક્ષ રાખી જે પ્રવર્તે, તેને જ વસ્તુગતે વસ્તુ પ્રાપ્ત થાય છે -જેમ વેધસંવેદ્ય પદવતને થાય છે તેમ “પરમારથ પંથ જે વહે, તે રંજે એક તંત રે, વ્યવહારે લખ જે રહે, તેહના ભેદ અનંત રે.-ધરમ પરમ અરનાથને વ્યવહારે લખ દેહિ, કાંઈ ન આવે હાથ રે, શુદ્ધ નય થાપના સેવતાં, રહે ન દુવિધા સાથ રે—ધરમ ” શ્રી આનંદઘનજી. આવું સમાપવાળું અદ્યસંવેદ્ય પદ મિથ્યાત્વદોષથી ઉજપતું હોઈ ગલત છે, મિથ્યા છે, મિથ્યાભાસરૂપ છે, અને તેનું પાત્ર ભવાભિનંદી જીવ છે. ભવાભિનંદીનું લક્ષણ કહે છે – क्षुद्रो लाभरतिर्दीनो मत्सरी भयवान् शठः । अज्ञो भवाभिनन्दी स्यान्निष्फलारम्भसंगतः ॥ ७६ ॥ નૃત્તિ–શુદ્રા-સુદ્ર, કૃપણ, ઢામતિ -લાભરતિ, લાભમાં રતિ-પ્રીતિવાળો, લોભી, પાંચાશીલ (માગણુ રવભાવવાળે), રીના-દીન, સદાય અકલ્યાણદર્શી, મરી -મત્સરવંત, પર કલ્યાણમાં દુરસ્થિત Page #391 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાયષ્ટિ : ભવાભિનદીના લક્ષણ ક્ષુદ્ર લાભ દીન મત્સરી, શશ્ન તેમજ ભયવત ભાભિન'દી અજ્ઞ ને, આર્ભ ફળવત. ૭૬. અ:—ક્ષુદ્ર, લેાભી, દીન, મત્સરવત, ભયવાળા, શ, અજ્ઞાની એવા ભવાભિનંદી નિષ્કુલ આરભથી સંયુક્ત હાય છે, ( ૨૯૫ ) વિવેચન સંસારમાં રાચનારા-રચ્ચેાપચ્યા રહેનારા ભવાભિનદી જીવ કેવા હાય ? તેના મુખ્ય લક્ષણ અહીં સૂચવ્યા છે: તે ક્ષુદ્ર એટલે કે કુપણું, પામર, તુચ્છ હોય છે; કારણ કે તુચ્છ-પામર સાંસારિક વિષયને તે બહુમાનનારા હાઇ, તેના આદર્શો ને વિચારણાઓ પણ તુચ્છ, પામર, કસ જેવા અનુદાર ને છીંછરા હોય છે; એટલે તે પેાતે પશુ તેવા પામર, તુચ્છ, ક્ષુદ્રવૃત્તિવાળા હાય છે. તુચ્છ, ક્ષુદ્ર, ક્ષણિક સાંસારિક લાભથી તે મલકાઈ જાય છે, હર્ષાવેશમાં આવી કાકીડાની જેમ નાચવા કૂદવા મંડી જઇ પેાતાની પામરતાનું પ્રદર્શન (Vanity fair) કરે છે! અને રખેને તે ચાલ્યેા જશે એમ જાણી તેને કૃપણની જેમ સાચવી રાખવા મથે છે ! પણ આત્માની અનંત ગુણસ'પત્તિનું તેને ભાન પણ નથી ! ક્ષુદ્ર-લાલી તે લાભરતિ-લાલી હોય છે. તે સદાય લાભમાં રતિ-પ્રીતિવાળા હાય છે, એટલે કે મને લાભ સદાય મળ્યા કરા એવા તે લેાભી-લાલચુ હાય છે. પાંચ મળે તેા પચીશ, પચીશ મળે તા સા, સા મળે તેા હજાર, હજાર મળે તા લાખ, લાખ મળે તેા ક્રોડ, ફ્રોડ મળે તેા અબજ,-એમ ઉત્તરાત્તર તેના લાભનુ પ્રમાણ વધતુ જાય છે. • દીનતાઈ હાય ત્યારે તે પટેલાઇ ઇચ્છે છે, પટેલાઇ મળે એટલે તે શેઠાઇ ઇચ્છે છે, શેઠાઇ મળે એટલે મત્રિતાઇ ઇચ્છે છે, મત્રિતાઇ મળે એટલે નૃપતાઇ (રાજાપણું) ઇચ્છે છે, નૃપતાઇ મળે એટલે દેવતાઇ ઇચ્છે છે, દેવતાઇ મળે એટલે ઇંદ્રતાઇ ઇચ્છે છે. ' એમ તેના લેાભને ચાલ નથી. જેમ લાભ વધે તેમ લેાભ વધતા જાય છે. " અને આવે! લેાભી-લાલચુ ઢાવાથો તે ચાંચાશીલ એટલે કે યાચના કરવાના સ્વભાવવાળા, માગણુવૃત્તિવાળા ભીખારી હોય છે, કારણ કે સાંસારિક વિષયની ભૂખથી પીડાતા હાઇ, તે ભૂખ ભાંગવાને માટે વિષય બુભુક્ષાને ટાળવાને માટે તે ‘નિપુણ્યક રક’ દુ:ખીએ, ( એટલે કે બીજાનું ભલુ` દેખીને દુ:ખી થનારા ). મથવાન્--ભયવાન, નિય ભીત, સદા ડરનારા, ચક:-શઠ, માયાવી, કપટી, અજ્ઞ-અજ્ઞાની, મુખ, મમિનન્ટ્રી-ભાભિનંદી, સંસાર બહુમાની, સંસારને બહુ માનનારા, સ્વાર્-એવા હોય તે, નિષ્ઠા,મસંગતઃ-નિલ આરંભથી સંગતસયુક્ત હાય,સત્ર અતત્ત્વાભિનિવેશને લીધે. Page #392 -------------------------------------------------------------------------- ________________ (૨૬) યોગદસિમુશ્ચિય કરમાં ઘટપાત્ર લઈને ભીખ માંગતે ફરે છે ! વિષયતૃષ્ણ છીપાવવા માટે મૃગતૃષ્ણ પાછળ ડે છે પણ પોતામાં જ રહેલી આત્માની અનંત બદ્ધિને તે ઉલંઘી જાય છે! ભાવનગરમાં જીવ ભિખારી, કરમાં લઈ ઘટપાત્ર વિષયબુભુક્ષુ ભીખ માંગત, ભમે દિવસ ને રાત્ર.”—મનંદન (ઉં. ભગવાનદાસ ) તે દીન હોય છે. તે સદાય અકલ્યાણદશ, હંમેશાં ભૂ ડું જ દેખનારો (Pessimistic) હોય છે. તે દીન, ગરીબડ, રાંક જેવો થઈ સદા અકલ્યાણ દેખે છે, બૂરૂં જ જુએ છે, નિરાશાવાદી જ હોય છે. હાય ! આ મહારા આ દીન-મત્સરવંત ઠીબડામાં રહેલું વિષય કદન્ન ચાલ્યું જશે તો? કઈ ઉપાડી જશે ? કોઈ પડાવી લેશે તો? એમ ઇંદ્ર જેવા પુરુષ પ્રત્યે પણ સદા આશંકા રાખતે હોઈ તે બાપડો-બિચારો સર્વત્ર અકલ્યાણ-અમંગલ દેખતે ફરે છે, સર્વત્ર ભયદશી હેઈ, યાકુલ રહી, નિરંતર ફફડાટમાં રહ્યા કરે છે, અને હાથે કરીને દીન, લાચાર બિચારો, બાપડો, રાંકે થઈને ફરે છે. કારણ કે કલ્યાણમૂત્તિ એવા સહજામસ્વરૂપનો તેને લક્ષ નથી. વળી આ ભવાભિનંદી જીવ મસરવંત–અદેખો હોય છે. એટલે તે પરની ગુણસંપત્તિ પ્રત્યે શ્રેષવાળા હોય છે. પારકાનું ભલું દેખી કે પારકાનો ગુણ દેખી તેને મનમાં બળતરા થાય છે, આગ ઊઠે છે, પરસુખે તે દુઃખી થાય છે. કારણ કે તેને મન તુચ્છ સાંસારિક વિષયનું માહાભ્ય ભાસ્યું છે, તે સાંસારિક વિષયથી રીઝે છે; ને પિતાને પ્રાપ્ત ન થયેલા, પણ બીજાને પ્રાપ્ત એવા વિષયાદિ સુખ દેખી, અથવા પરના પ્રશસ્ત શુભ ગુણ દેખી, તેને મનમાં ઈષ્ય ઉપજે છે કે–આ લઈ ગયો ને હું રહી ગયે. આ પુણ્યષી ને ગુણવેષી તે હોય છે. તે ભયવાનું હોય છે. તે સદા ભયાકુલ રહ્યા કરે છે. આ લોક પરલેક સંબંધી ભય, વેદના ભય, અશરણભય, અગુણિમય, મૃત્યમય, આદિ ભય તેને નિરંતર સતાવ્યા કરે છે, ડરાવ્યા કરે છે. હાય ! આ મહારું લૂંટાઈ જશે તો ! હાય ! ભયા મને વેદના આવી પડશે તો ! હાય! મહારું મૃત્યુ આવી પડશે તો ! શકે-અજ્ઞ ઈત્યાદિ પ્રકારે તે સદાય ભયથી ફફડતો રહે છે, કારણ કે પરમ નિર્ભય એવા શાશ્વત આત્મસ્વરૂપનું તેને ભાન નથી. તે શઠ એટલે માયાવી, કપટી હોય છે. જગતને છેતરવાનો, જગતની આંખમાં ધૂળ નાંખવાને તે પ્રયાસ કરે છે. તેની મન-વચન-કાયાની એકતા હોતી નથી, મનમાં કાંઈ, વચનમાં કાંઈ અને વર્તનમાં કાંઈ–એમ તેના ત્રણે ભેગની વંચકતા હોય છે. તે પિતે દુર્ગુણ છતાં સગુ દેખાવાનો ડોળ કરે છે, દંભ કરે છે! તેની ચેષ્ટા દાંભિક Page #393 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : ભવાભિનંદી નિષ્ફળારંભી (૨૯૭) હોય છે, ને જગતને હું કેવો વંચું છું-છેતરું છું, એમ માની તે મનમાં મલકાય છે. પણ ખરી રીતે તે તે પોતે જ છેતરાય છે, આત્મવંચના જ કરે છે, તે તે મૂર્ણ જાણ નથી. “અવગુણ ઢાંકણ કાજ, કરું જિનમત ક્રિયા, ડું ન અવગુણચાલ, અનાદિની જે પ્રિયાવિહરમાન ભગવાન”—શ્રી દેવચંદ્રજી. તે અજ્ઞ એટલે અજ્ઞાની, મૂર્ણ હોય છે, સારાસારના ભાન વિનાને, અબૂઝ, અક્કલ વગરના હોય છે. અને આવા લક્ષણવાળે હેઇ, તે નિષ્ફળ આરંભી હોય છે, એટલે કે તેના સર્વ આરંભ નિષ્ફળ-અફળ જાય છે, કારણ કે તેની સમસ્ત પ્રવૃત્તિ અતાભિનિવેશવાળી હોય છે, એટલે અતત્વમાં તત્વબુદ્ધિરૂપ મિથ્યા અભિનિવેશને લીધે નિષ્ફી તેની સમસ્ત ક્રિયા આદિ કાર્યકારી થતી નથી, કારગત થતી નથી, આરંભી ફેગટ જાય છે, એળે જાય છે. એનું બધુંય કર્યું-કારવ્યું ધૂળ થાય છે, પાણીમાં જાય છે. “આંધળો વણે ને પાડે ચાવે” એના જેવું થાય છે. આમ તેના બધા આરંભ-મંડાણ નિષ્ફળ જતા હોઈ, તે તે કેવળ નિષ્ફળ ખેદ ને મિથ્યા શમ જ વહોરે છે. શુદ્ધ શ્રદ્ધાન વિનાની તેની સકલ ક્રિયા “છાર પર લિંપણુ” જેવી થાય છે. “શુદ્ધ શ્રદ્ધાન વિણ જેહ કિરિયા કરી, છાર પર લિંપણે તેહ જાણે.” શ્રી આનંદઘનજી “આગેક ટુંકત ધાય, પાછે બછરા ચરાચ, જેસે દગહીન નર જેવી વટતુ હૈ, તેસે મૂઢ ચેતન સુકૃત કરતૂતિ કરી, શેવત હસત ફલ ખેવત ખટતુ હે ”શ્રીબનારસીદાસજી. આમ તેની સમસ્ત પ્રવૃત્તિ-સમસ્ત આરંભ નિષ્ફળ થાય છે, એટલું જ નહિં પણ તેની ગવૃત્તિ પણ પરમાર્થથી તેવી જ નિષ્ફળ હોય છે. કારણ કે તે ધર્મવ્યાપારરૂપ યોગ પ્રવૃત્તિ મેહગર્ભવૈરાગ્યથી ઉપજતી હોઈ, અપાયજનની મોહભવાભિનંદીની વાસના ઉત્પન્ન કરે છે. અને તેનાથી જે પુયબંધ થાય છે તે પણ ચોગક્રિયા પણ પાછળથી અપાયવાળા હોય છે, એટલે કે તે પુણ્ય પાપાનુબંધી પુણ્ય અફળ હોય છે. અને આમ “અવેધસંવેધ પદપાં સ્થિતિ કરતા ભાવાભિનંદી જતુઓને પુણ્ય જે હોય છે, તે નિરનુબંધ હોય છે, અને પાપ જે હોય છે તે સાનુબંધ હોય છે. એટલે પુણ્યની પરંપરા ચાલુ રહેતી નથી, પાપની x “ प्रवृत्तिरपि योगस्य वैराग्यान्मोहगर्भतः । प्रसूतेऽपायजननीमुत्तरां मोहवासनाम् ॥ अवेद्यसंवेद्यपदे पुण्यं निरनुबन्धकम् । भवाभिनंदिजन्तूनां पापं स्यात्सानुबन्धकम् ॥” –શ્રી યશોવિજ્યજી કૃત દ્વા૨ દ્વા૨ Page #394 -------------------------------------------------------------------------- ________________ (૨૮) ગઢસિમુશ્ચિય પરંપરા ચાલુ રહે છે, કારણ કે રાગદ્વેષાદિનું આ ભવાભિનંદીને પ્રબલપણું હોય છે. આમ ભવાભિનંદી બિચારો જે કાંઈ ધર્મકરણ કરવા જાય છે, તે પણ તેને નિષ્ફળ થઈ પડે છે!—આવો આ ભવાભિનંદી જીવ, સંસારને અભિનંદનારે બહુ માનનાર, સંસારમાં રાચનાર, સંસારમાં રપ મશગૂલ-તન્મય રહેનારે, સંસારને કીડે હોય છે. “ભી કૃપણ દયામણજી, માયી મચ્છર ઠાણું ભવાભિનંદી ભય ભ જી , અફલ આરંભ અયાણું...મન,”—. દ. સક્ઝાય ૪-૯ જે ખરેખર એમ છે, તેથી શું? તે માટે કહે છે– इत्यसत्परिणामानुविद्धो बोधो न सुंदरः । तत्संगादेव नियमाद्विषसंपृक्तकान्नवत् ॥ ७७॥ યુક્ત અસત પરિણામથી, બધ ન સુંદર એમ; તાસ સંગથી જ નિયમથી, વિષસ્પષ્ટ અન્ન જેમ. ૩૭ અર્થ_એમ અસત પરિણામથી અનુવિદ્ધ-(સંકળાયેલ) બેધ, તેના સંગથકી જ, નિયમથી સુંદર નથી-વિષમિશ્રિત-વિષથી ખરડાયેલા અન્નની જેમ. વિવેચન ઉપરમાં જે ભવાભિનંદીના લક્ષણ બતાવ્યા, તે ઉપરથી શું ફલિત થાય છે, તે અહીં સ્પષ્ટ કર્યું છે. ભવાભિનંદીના-સંસારથી રાચનારા જીવના જે જે પરિણામ હોય છે, તે અસત હોય છે. એટલે તેને જે કાંઈ સ્કૂલ બંધ હોય છે, તે પણ અસત પરિણામ અસત પરિણામથી અનુવિદ્ધ-સંકળાયેલો-જોડાયેલ હોય છે. યુત બોધ સેયમાં પરોવાયેલા દોરાની જેમ, તેનો બાધ પણ અસત પરિણામમાં અસત્ પરોવાયેલો છે, એટલે અસત્ પરિણામના સંગથકી જ તેનો તે બોધ પણ નિયમથી અસત હોય છે, સુંદર–સારો નથી હોતો, રૂડે- ભલે નથી છે. કારણ કે જેવો સંગ તેવો રંગ લાગે છે. આમ અસત પરિણામને લીધે તેના બોધને બધે ઘાણ બગડી જાય છે. અત્રે વિષથી ખરડાયેલા, પશિયેલા, ભેળ નૃત્તિ –ાતિ-એમ ભવાભિનંદી પરિણામ સતે-આના અસત પરિણામપણાને લીધે, સારસ્પરિમાનુવિદ્ર-અસત પરિણામથી અનુવિદ્ધ, પરોવાયેલ, જોડાયેલે, સંકળાયેલે, ઘોઘાબેધ,-સામાન્યથી, ન હું -સુંદર નથી. શા કારણથી ? તે કે–તરસવ-તેના સંગથકી જ, વિવક્ષિત અસત પરિણામના સંબંધથકી જ, નિમાર-નિયમથી, કોની જેમ ? તે કે-વારંg વર્-વિષસંયુક્ત અનની જેમ, વિષથી સ્પર્શાવેલા-ખરડાયેલા અન્નની જેમ. એમ નિદર્શન માત્રદૃષ્ટાંત માત્ર છે. Page #395 -------------------------------------------------------------------------- ________________ (ર૯) દીપ્રાદષ્ટિ અસત પરિણામયુકત બેધ અસત વાયેલા વિષમિશ્રિત અન્નનું દષ્ટાંત ઘટે છે. સુંદર પકવાન્ન હોય, પણ તે જે વિષથી દૂષિત હોય, તેને વિષનો સંગ લાગ્યો હોય, તો તે આખું ભજન વિષરૂપ થવાથી અસુંદર થઈ પડે છે, ભક્ષણ કરવા ગ્ય રહેતું નથી. તેમ ભવાભિનંદી જીવને પણ સ્વભાવથી સુંદર એવા શાસ્ત્ર આદિને જે કંઈ બોધ હોય છે, તે પણ તેના અસમિયા આત્મપરિણામથી દૂષિત હોવાથી, વાસિત હોવાથી, અપ્રશસ્ત થઈ જાય છે, અસુંદર થઈ જાય છે, અસત્ પરિણામરૂપ વિષથી બધી બાજી બગડી જાય છે. તે પરમ અમૃતરૂ૫ આગમબધ પણ તે અસત પરિણામવંત અધિકારી જીવને અભિમાનાદિ વિકાર ઉપજાવી વિષરૂપ પરિણમે છે. એટલે આ ઉપરથી એ પણ ફલિત થાય છે કે-ભવાભિનંદી જીવ ભલે ગમે તેટલે પંડિત હોય, ગમે તેટલે દ્રવ્ય કૃતજ્ઞાની હય, ગમે તેવો આગમવેત્તા-આગમધર શાઅવિશારદ કહેવાતું હોય, ગમે તે વાક્પટુ હાઈ વાચસ્પતિ બોધ પણ કહેવાતું હોય, ગમે તે શાબેધ ધરાવતું હોય, તો પણ તેના અબોધ પરિણામ અસત્ હોવાથી, મિથ્યા વાસનાથી વાસિત હોવાથી, તે અજ્ઞાની જ છે, તેને તે સર્વ બોધ અબોધરૂપ જ છે. ક્ષયે પશમની તરતમતા પ્રમાણે ભલે તેનામાં તરતમ ક્ષપશમ હોય, તે પણ તેને આધાર વાસનામય બેધ હોવાથી, “વાસિત બોધ આધાર’ હોવાથી, તેને તે બાધ વાસ્તવિક રીતે અબોધ જ છે. કારણ કે“વસ્તુ વિચારે રે! દિવ્ય નયન તરે રે, વિરહ પડયે નિરધાર; તરતમ બે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર. પડો.” શ્રી આનંદધનજી વળી આ ઉપરથી એ પણ સ્પષ્ટ થાય છે કે જ્યાં લગી અસત્ પરિણામની વાસના હોય છે, ત્યાં લગી ગમે તેટલું શાસ્ત્રજ્ઞાન પણ અજ્ઞાનરૂપ જ હોય છે, ગમે તેટલે દ્રવ્ય શ્રુતબધ પણ અબોધરૂપ જ હોય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે- અભવ્ય સારી ભવાભિનંદીના પેઠે શાસ્ત્રો અભ્યાસીને પણ પ્રકૃતિ છોડ નથી -સાકરવાળું દૂધ પીને જ્ઞાન-ક્રિયા પણ પન્નગ (વિષધર-સાપ) નિર્વિષ-ઝેર વગરના નથી હોતા તેમ.” નિષ્ફળ (જુઓ પૃ. ૭૯). આ અભવ્યના દષ્ટાંત ઉપરથી એ સૂચિત થાય છે કે અભવ્ય તે કદી પણ અનાદિ અસત્ વાસના છોડતું નથી, સ્વપરને ભેદ જાણવારૂપ ભેદજ્ઞાન પામી આત્મજ્ઞાન કદી પામતું નથી, તેથી તેને કદી મોક્ષ થતા નથી. તેમ અન્ય જીવ પણ-ભવ્ય પણ-જ્યાં લગી અનાદિ કુવાસના-અસત્ વાસના છોડતું નથી, જ્યાં લગી સ્વ–પરને ભેદ જાણવારૂપ ભેદ જ્ઞાન પામી આત્મજ્ઞાનને પામતે નથી, ત્યાં લગી તે પણ અજ્ઞાની હેઈ સંસારમાં રખડ્યા કરે છે. અર્થાત જયાં લગી જીવનું ભવાભિનંદીપણું ટળે નહિં ત્યાં લગી ભવભ્રમણ પણ ટળે નહિં; કારણ કે Page #396 -------------------------------------------------------------------------- ________________ (૩૦૦) યોગદષ્ટિસમુચ્ચય જ્યાં લગી પર વસ્તુમાં આત્મબુદ્ધિ ટળતી નથી, પરભાવ-વિભાવ પ્રત્યેની અંતરંગ રમણતારૂપ દુષ્ટ દુર્વાસના જ્યાં લગી દૂર થતી નથી, જીવની પરિણતિ અને વૃત્તિ જ્યાં લગી પરભાવવિભાવમાં રાચી રહી છે, ત્યાં લગી તેનું સમસ્ત જ્ઞાન પણ અજ્ઞાન છે, અને તેની અનંત દ્રવ્ય ક્રિયા પણ નિષ્ફળ-નકામી છે. દ્રવ્ય ક્રિયા સાધન વિધિ યાચી, જે જિન આગમ વાંચી પરિણતિ વૃત્તિ વિભાવે રાચી, તિણે નવિ થાયે સાચી રે મનમોહના.”–શ્રી દેવચંદ્રજી ફલ થકી આ જ કહે છે—— एतद्वन्तोऽत एवेह विपर्यासपरा नराः। हिताहितविवेकान्धा खिद्यन्ते सांप्रतेक्षिणः ॥७८॥ એહીં જ કારણથી અહીં, અઘસવંત; વિપર્યાસમાં તત્પરા, એવા નહિવત. વળી તે હિત-અહિતના, વિવેકમાંહિ અંધ; ખેદ પ્રાપ્ત કરતા રહે, વત્તમાન દેખંત, ૭૮ અર્થ –એટલા માટે જ અહીં આ અદ્યપદવાળા મનુષ્ય વિપર્યાસપરાયણ હોય છે, એટલે હિત-અહિતના વિવેકમાં અંધ એવા તેઓ વર્તમાનને જ દેખનારા હેઈ, દિ પામે છે. વિવેચન એટલા માટે જ, ઉપરમાં જે કહ્યું તે કારણને લીધે, આ અઘસવેદ્ય પદમાં જે વર્તે છે, એવા મનુષ્ય આ લેકમાં વિપર્યાસપરાયણ હોય છે, એટલે કે વસ્તુસ્થિતિથી વિપરીત–ઉલટી બુદ્ધિ ધરાવે છે. તેઓ સને અસત્ જાણે છે, અસતને વિપર્યાત સત્ જાણે છે; તત્ત્વને અતત્વ જાણે છે, અતત્વને તત્ત્વ જાણે છે; - નિત્યને અનિત્ય જાણે છે, અનિત્યને નિત્ય જાણે છે, ધર્મને અધર્મ જાણે છે, અધર્મને ધર્મ જાણે છે, હિતને અહિત જાણે છે, અહિતને હિત જાણે છે; હેયને આદેય જાણે છે, અદેયને હેય જાણે છે, શેયને જ્ઞાન જાણે છે, જ્ઞાનને સેય જાણે છે, આત્માને અનાત્મા જાણે છે, અનાત્માને આત્મા જાણે છે. ઈત્યાદિ અનેક પ્રકારે તે વિપર્યાસન-ઊંધી બુદ્ધિનો આવિષ્કાર થાય છે, પ્રગટ ભાવ દેખાય છે. તાત્પર્ય કે વસ્તુ સ્થિતિથી વિપરીત–ઉલટી માન્યતા તેનું નામ વિપર્યાસ છે. - વૃત્તિ –ાત -આ અદ્યપદવાળા, ગત જીવ-આજ કારણથી, જુદું-અહીં, લેકમાં, વિ –વિપર્યાસપ્રધાન, નાક-નરે, મનુષ્ય, શું ? તે કે-તિતિવિરાઘા:-હિતાહિત વિવેકમાં અધ, આથી રહિત એમ અર્થ છે. એટલા માટે જ કહ્યું કે-ણિતે દક્ષિણ સાંપ્રતેક્ષીઓ ખેદ પામે છે, વર્તમાનદર્શી હોઈ ખેદ પામે છે. Page #397 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાષ્ટિ: વિપર્યાસ-દેહમાં આત્મબુદ્ધિથી જ સંસાર (૩૦૧) “પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિષયસભાવને પામેલી એવી બુદ્ધિ છે, કે જે વ્યક્તિ પણે કે અવ્યક્ત પણે વિપર્યાસપણે પદાર્થ સ્વરૂપને નિરધારી લે છે. જેને વૈરાગ્ય ઉપશમ સંબંધી ઉપદેશ બોધ થ નથી, તેને બુદ્ધિનું વિપર્યાસપણું વર્યા કરે છે, અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસપણું હોય ત્યાંસુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થયું જ સંભવે છે. ગૃહ-કુટુંબ પરિગ્રહાદિ ભાવને વિષે જે અહંતા મમતા છે, અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગદ્વેષ કષાય છે, તે જ વિપર્યાસબુદ્ધિ છે.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૧૮. અને આવી વિપર્યાયબુદ્ધિ-ઉલટી મતિ હેવાથી, તે જીવ હિત-અહિત વિવેકમાં અંધ-આંધળા હોય છે, હિત-અહિતનું તેને ભાન હોતું નથી, એટલે તે હિત છોડી અહિતમાં પ્રવૃત્તિ કરી હાથે કરીને દુઃખી થાય છે. " हितं हित्वाहिते स्थित्वा दुर्थीःखायसे भृशम् । વિશે તોધિ વં ગુણાચિષ્ય સુધી. –શ્રી ગુણભદ્રસ્વામીજીકૃત શ્રી આત્માનુશાસન, અર્થાત હિતને છોડી, અહિતમાં સ્થિતિ કરી તું દુબુદ્ધિ અત્યંત દુઃખી થાય છે. અને તે બન્નેના વિપર્યયને તું પામ, એટલે કે અહિતને છેડી હિતમાં સ્થિતિ કર, એટલે સુબુદ્ધિ એ તું સુખી થશે. “જે વાટે સુખ મળે છે તે વાટે સુખ નહિં મળે, એવી ખોટી મતિ જીવને થાય તે તે સાચી વાટે પ્રયત્ન કરતો તે અટકે છે. મને આ વાટે સુખ નહિ મળે, સુખ તે બીજી વાટે મળશે, આથી તે ખરી વાટે પ્રયત્ન કરતો અટકે છે. અને સત્ય સુખને અંતરાય પામે છે.આ ખોટી મતિને જ્ઞાનીઓ મિથ્યાત્વ કહે છે.” * શ્રી મનસુખભાઇ કિ. કૃત શાંતસુધારસ વિવેચન. - એથી કરીને જ તેઓ માત્ર સાંપ્રતેશી હોય છે, વર્તમાનદશી જ હોય છે, માત્ર વર્તમાનકાળને જ દેખે છે, આગળ પાછળનો વિચાર કરતા નથી, તે તો “આ ભવ મીઠા, - પરભવ કેણ દીઠા” એમ માની માત્ર વર્તમાનને જ વિચારે છે. એટલે વર્તમાનદશી પરલોકને ભૂલી જઈ, વિસારી મૂકી, આ ભવાભિનંદી છો આ દેહાશ્રિત સમસ્ત કર્તવ્યમાંજ ઈતિકર્તવ્યતા માની, સર્વસ્વ માની, તેની પ્રવૃત્તિમાંજ આંખ મીંચીને રચ્યા-પચ્યા રહે છે. અને તેમ કરતાં તે હિતાહિત-અંધ જને કૃત્યાકૃત્યનું, ગમ્યાગમ્યનું, ખાદ્યાખાદ્યનું, પિયા પેયનું ભાન ભૂલી જાય છે. તથા જડ દેહથી સર્વથા જૂદા યુદ્ધ ચૈતન્યમૂત્તિ આત્માના અભાનપણાથી, દેહઆત્માને એકત્વ અધ્યાસ રાખી તે બેભાનપણે–મોહમૂર્છાિતપણે દેહની વેઠ કર્યા જ કરે છે. Page #398 -------------------------------------------------------------------------- ________________ (૩૨) ગદષ્ટિસમુચ્ચય અને જે જડ દેહના સંબંધની ખાતર આ બિચારા આટલી બધી વેઠ ઊઠાવે છે, આટલી બધી જહેમત કરે છે, તે દેહનો સંબંધ તે ઉલટે તેને બંધરૂપ નીવડે છે! કારણ કે જે દેહનો તેણે આટલો બધો ગાઢ સંબંધ રાખે, તે દેહ વેઠની પાઠ પણ બદલામાં બંધરૂપ સંબંધ કેમ ન રાખે? શું તે કાંઈ અકૃતજ્ઞ છે-શું કૃતજ્ઞ છે વારુ? એટલે દેહમાં આત્મબુદ્ધિથી તેને દેહનો બંધસંબંધ છૂટતો નથી, તે બંધ છે ત્યાં સુધી જન્મ-મરણ છૂટતા નથી; જન્મ મરણ છૂટતા નથી ત્યાંસુધી દુઃખ છુટતું નથી, અને આ જન્મ મરણ દુઃખ છૂટતું નથી, ત્યાં સુધી સંસાર પરિભ્રમણ છૂટતું નથી. આમ પિતાના માનેલા સંબંધી એવા દેહનો સંબંધ જાળવવા ખાતર (!) પોતે પિતાને બાંધી પાપનો પોટલે માથે ચઢાવી, વેઠની પોઠ ઊઠાવી, આ વેઠીઆ બળદ જેવા ભવાભિનંદી જીવ સંસારમાર્ગમાં નિરંતર પરિભ્રમણને ખેદ પામ્યા કરે છે! શ્રીમાન્ પૂજ્યપાદ સ્વામીજીએ પ્રકાર્યું છે કે – દેહમાં આત્મબુદ્ધિ આત્માને એ દેહ સાથે નિશ્ચયે યોજે છે, અને સંવ આત્મામાં જ આત્મબુદ્ધિ તે દેહથી આત્માને વિજે છે-વિખૂટે પાડે છે. દેહમાં આત્મબુદ્ધિથી પુત્ર dal 2017 DELALDRI (Unrealities, Imaginations, Illusions ) દેહમાં આત્મ- ઉપજી છે. અને તે કલ્પનાઓ વડે આત્માની–પિતાની સંપત્તિ માનતું બુદ્ધિથી જ આ અભાગીયું જગત્ અરેરે! હણાઈ ગયું છે ! આ સંસાર દુઃખનું સંસાર મૂલ દેહમાં આત્મબુદ્ધિ એ જ છે, તેથી આ દેહાત્મબુદ્ધિ છેડીને, હારમાં ઇંદ્રિયને પ્રવૃત્ત નહિં કરતાં, અંતરમાં પ્રવેશ કરશે.” પણ ભવાભિનંદી જીવને તે દેહમાં આત્મબુદ્ધિ હોય છે. અને આવી વિપર્યાસરૂપ ઉલટી બુદ્ધિથી તે દેહ સાથે બંધાઈને સંસાર પરિભ્રમણ દુઃખ પામે છે. આમ વિપર્યાસથી અવિવેક, અવિવેકથી વર્તમાનને જ દેખનારી મિથ્યા પ્રવૃત્તિ, અને મિથ્યા પ્રવૃત્તિથી સંસાર ખેદ ઉપજે છે, એમ સ્પષ્ટ થયું. जन्ममृत्युजराव्याधिरोगशोकायुपद्रुतम् । वीक्षमाणा अपि भवं नोद्विजन्तेऽतिमोहतः॥ ७९ ॥ –ામ-જન્મ, પ્રાદુર્ભાવ-જન્મવું જેનું લક્ષણ છે તે, મૃત્યુ-મહુ, પ્રાણુયાગરૂ૫, કા-જરા, ઘડ૫ણુ, વયહાનિરૂપ વૃદ્ધાવસ્થા, ધ્યાધિ-વ્યાધિ કેદ્ર વગેરે લક્ષણવાળે, તે રોગ, વિચિકા વગેરે આતંક-અત્યંત તીવ્ર આવેગવાળી પીડા, દશેક ઈષ્ટ વિયોગ વગેરેથી ઉપજ મનેવિકાર, આદિ-આદિ શબ્દથી પ્રહ આદિનું ગ્રહણ છે, એએથી- ૩પકુત-ઉપદ્રવ પામી રહેલ, * "देहे स्वबुद्धिरात्मानं युनक्त्येतेन निश्चयात् । स्वात्मन्येवात्मधीस्तस्माद्वियोजयति देहिनम् ॥ देहेष्वात्मधिया जाताः पुत्रभार्यादिकल्पनाः । सम्पत्तिमात्मनस्ताभिमन्यते हा हतं जगत् ॥ मूलं संसारदुःखस्य देह एव आत्मधीस्ततः । त्यक्त्वनां प्रविशेदन्तर्बहिरव्यापृतेन्द्रियः॥" -- શ્રી સમાધિશતક. Page #399 -------------------------------------------------------------------------- ________________ દીપાદષ્ટિ : ભવાભિન'દીના મહામહ, જન્મ-મરણાદિ દુઃખ જન્મ મરણ વ્યાધિ જરા, રોગ શાક દુ:ખવત; ભવ જોતાંય ઉદ્વેગ ના, અતિ મેહુથી લહત. ૭૯ અર્થ :-જન્મ, મરણુ, જરા, વ્યાધિ, રાગ, શાક વગેરેથી ઉપદ્રવ પામતા સ'સારને દેખતાં છતાં, તેઓ અતિ મેાહને લીધે ઉદ્વેગ પામતા નથી! વિવેચન મહામેાહનું વિલસિત હેતુ.''શ્રીમદ્ રાજચંદ્રજી ઉપરમાં ભવાભિનંદી જીવ વિપરીત મતિવાળા, ઊંધી બુદ્ધિવાળા હાઇ, હિત-અહિતના વિવેકમાં અંધ હાય છે, અને માત્ર-વર્તમાનને જ જોનારા હોય છે,-એમ કહ્યું. આમ અવિવેકી ને વમાનદી હાવાથી જ, સંસારનું પ્રગટ દુ:ખદ સ્વરૂપ તેથી ઉદ્વેગ પામતા નથી, કંટાળતા નથી, “ જન્મ જરા ને મૃત્યુ, મુખ્ય દુ:ખના હેતુ; કારણ તેના એ કહ્યા, રાગ દ્વેષ ( ૩૦૩ ) પ્રત્યક્ષ દેખતાં છતાં, તેઓ ઉલટા તેમાં જ ગાઢ માહ પામે છે! પુન: પુન: જન્મવું, પુનઃ પુનઃ મરવુ, પુન: પુન: જનનીના જઠરમાં ગર્ભવાસ કરવા, પુન: પુન: ચારે ગતિમાં રખડવુ, એવી અત્યંત પ્રગટ દુ:ખમય અવસ્થાએ પુન: પુન: આ સંસારમાં પ્રત્યક્ષ અનુભવવી પડે છે. છતાં આ સંસારથી આ જીવ ઉદ્વેગ પામતા નથી, તેમાંથી ઉદ્ એટલે અત્યંત વેગથી ભાગી છૂટવાના વિચાર કરતા નથી, એટલું જ નહિ પણ તેને ઉલટા મૂઢ આસક્તિથી વળગી રહે છે, એ કાંઈ જેવુ' તેવું આશ્ચર્ય નથી. ખરેખર આ બધું મહામેાહનુ વિલસિત છે. કારણ કે~~ "L અચિમય માતાના ઉદરમાં જાણે તપશ્ચર્યા કરતા હાય એમ નવ માસ પર્યંત ઉંધે માથે લટકતા રહી, આ જીવ જ્યારે જન્મ પામે છે, તે સમયે જે વેદના થાય છે, તે અતિ અતિ તીવ્ર, અતિ અતિ અસહ્ય, અકલ્પ્ય ને અર્ધ્ય હાય છે. એવી જન્મ દુઃખ વેદના પ્રત્યેક જન્મમાં—ભવમાં વેદવી પડે છે. કહ્યું છે કે- જેના બન્ને છેડે અગ્નિ સળગાવેલે છે એવા લાકડાની અંદરમાં રહેલા કીડાની જેમ, હું જીવ ! તુ જન્મ-મૃત્યુથી ભેટાયેલા શરીરમાં અરેરે ! સીદાય છે ! ’* શ્રીમદ્ રાજચંદ્રજીનું પરમ સવેગર’ગી વચનામૃત છે કે—— કદના હેરાનગતી અનુભવતા, વીક્ષમાળા વિ–દેખતાં છતાંય અત્યં-સસારને, નોટ્વિનન્ત-ઉદ્વેગ પામતા નથી,આના થકી ઉઠેગ પામતા નથી એમ પ્રક્રમ છે-ચાલુ સબંધ છે, પ્રતિમોહતો-અતિ માહરૂપ હૅતુને લીધે. * ફીસોમયાત્રચાસારિવાઝીટવત્ । ગમ્મતૃત્યુલાજિદે રારીને વત સીલ ॥ ’..શ્રી ગુણભદ્રામીકૃત આત્માનુશાસન ‘પુનષિ ગનને પુનર્રાપ મળ્યું, જુનાવ નનારે શયન '...શ્રી શંકરાચાય Page #400 -------------------------------------------------------------------------- ________________ (૩૦૪) યોગદષ્ટિસમુચ્ચય “ અંતજ્ઞાનથી સ્મરણ કરતાં એવા કોઈ કાળ જણાતો નથી વા સાંભરતે નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય, નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહાવૈરાગ્યને આપે છે. વળી જેનું મુખ કઈ કાળે પણ નહિ જોઉં, જેને કેઈ કાળે હું ગ્રહણ નહીં જ કરૂં તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુષણે શા માટે જન્મે ? અર્થાત્ એવા શ્વેષથી એવારૂપે જન્મવું પડ્યું! અને તેમ કરવાની તો ઈચ્છા નહોતી! કહે, એ સ્મરણ થતાં આ કલેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય ? અર્થાત્ આવે છે.” ( જુઓ ) શ્રીમદ્ રાજચંદ્ર. પત્રક ૧૧૫. વળી જયારે મૃત્યુ આવે છે ત્યારે પણ આ જીવને તેવી જ અસા તીવ્ર વેદના થાય છે. તેમજ જે દેહમાં આયુષ્ય પર્યત આખો ભવ સ્થિતિ કરી તે દેહને અને તે દેહને-આશ્રિત એવી અન્ય વળગણુઓને સંબંધ વગર નોટિસે તાબડમરણ દુઃખ તબ છોડતી વેળાએ, આ જીવ અત્યંત આંતરિક-માનસિક વ્યથા અનુભવે છે. પ્રત્યેક દેહ છોડતી વેળાએ તે તે દેહના મમત્વથી આવી અસહા આંતર વેદના ભેગવવી પડે છે. અને તે તે ભાવને પરિગ્રહ તે છોડવા ઈચ્છતે નથી, છતાં તેને પરાણે છોડવો પડે છે. તેથી તેનું અંત૨ કપાઈ જાય છે. પણ તે તેણે પિતાની માનેલી બધી સંપત્તિ ત્યાંની ત્યાં જ પડી રહે છે, કઈ સાથે આવતી નથી. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું જીવી નહીં શકું એવા કેટલાક પદાર્થો (ન્નિયાદિક) તે અનંતવાર છોડતાં તેનો વિયોગ થયાં અનંત કાળ પણ થઈ ગયો; તથાપિ તેના વિના જીવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત જે જે વેળા તે પ્રીતિભાવ કર્યો હતો તે તે વેળા તે કલ્પિત હતો. એવો પ્રતિભાવ કાં થયો? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૧૫. આવા ઘર મૃત્યુ-વ્યાધ્રથી૪ સુંઘાયેલા પ્રાણીને દેવો પણ શરણરૂપ થતા નથી, તો * “રૂપાતરા પોળ મૃત્યુદળ નિ: તેવા જ ન જ્ઞાવતે શi fમુ માનવા: ” શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત શ્રી તત્ત્વાર્થસાર. " जन्मतालगुमाजन्तुफलानि प्रच्युतान्यधः । અપ્રાણ પૃધુમ્મામતે યુઃ શિરમ્ ” –શ્રી આભાનુશાસન. Page #401 -------------------------------------------------------------------------- ________________ દીકાદઃ જરા-રંગ-શાક આદિ દુઃખ (૩૦૫) પછી માનવનું શું ગજું? જન્મરૂપ તાડવૃક્ષમાંથી નીચે ભ્રષ્ટ થયેલા જંતુરૂપ ફળ મૃત્યુ રૂપ ભૂમિભાગે પહોંચતાં પહેલાં વચમાં કેટલીકવાર રહેશે ? તાડના ઝાડમાંથી છૂટા પડેલા ફળને ભૂમિ પર પહોંચતાં વાર લાગતી નથી, તેમ જન્મમાંથી જીવને મૃત્યુ પામતા વાર લાગતી નથી. નગુણી કાયા તેરા કયા ગુણ ગાવું? મહેલ એ નિમેં રહેન ન પાવું. જ મુખ ચાવત પાનકી બીરી, તા મુખ તેરે સંગત કરી.”-સંત કબીરજી આમ જન્મ મૃત્યુ પરંપરા-શંખલા ચાલ્યા જ કરે છે. જન્મ પછી મરણ, ને મરણ પછી જન્મ-એમ અનંત અનુબંધ–પરંપરા ચાલ્યા જ કરે છે. અને તેથી આ જીવ અરઘટ્ટઘટી ન્યાયે, કૂવાના રેંટ જેવી આ સંસારની રખડપટ્ટીમાં, અનંત દુખપરંપરા અનુભવ્યા કરે છે. વળી પ્રત્યેક જન્મમાં પણ બીજા શા શા મુખ્ય દુઃખ ભોગવવા પડે છે, તેને પણ અહીં નિર્દેશ કર્યો છે. તે આ પ્રમાણે– - જ્યારે જરા-ઘડપણ આવે છે ત્યારે પણ આ જીવના હાલહવાલ થવામાં કાંઈ બાકી રહેતી નથી. જ્યારે પાંચ ઇયેિની શક્તિ શિથિલ-ઢીલી થઈ જાય છે, વિકલ-પાંગળી બની જાય છે, ઊઠવાની શક્તિ અંગમાં રહેતી નથી, હાથમાં લાકડીને ઘડપણનું ટેકે ચાલવું પડે છે, કેડ વાંકી વળી જાય છે, શરીરમાં કરચલી પડે છે, દુખ વળીઆ-પળી આવે છે, અને જ્યારે પરાધીન-પરવશ થઈને રહેવું પડે છે, બીજાના મેણા-ટોણા સહન કરવા પડે છે, ને આ ડેકરો મરતે નથી ને માં મૂકતો નથી” એવા કડવા વચન સાંભળવા પડે છે –એવી વૃદ્ધાવસ્થા પણ કાંઈ ઓછી દુઃખદાયક નથી. વળી આ “વૃદ્ધાવસ્થામાં બીજાઓના તિરસ્કાર વેણ જાણે સાંભળવાને ઈછતા ન હોય એમ કાન બહેરા થઈ જાય છે! પિતાની દુષ્ટ લાચાર દશા દેખવાને જાણે અસમર્થ હેય એમ આંખ અંધ પણને પામે છે! સામે આવેલા યમરાજની ભીતિથી જાણે આ કાયા પણ ખૂબ કંપે છે! તોપણ જરાથી ખખડી ગયેલ આ પ્રદીપ્ત ભવનમાં પણ અહો ! આ જીવ નિષ્કપ રહે છે!” સત્ કવીશ્વર શ્રીમદ રાજચંદ્રજીએ તાદશ્ય વર્ણન કર્યું છે કે – કરચલી પડી દાઢી ડાચા તણે ડાટ વળે, કાળી કેશપટી વિષે તતા છવાઈ ગઈ; સુંઘવું સાંભળવું ને દેખવું તે માંડી વાળ્યું. વળી દંત આવલિ તે ખરી કે ખવાઈ ગઈ + “સોરી તારા વિનાશ્રુતીનાં શુતિઃ चक्षुर्वीक्षितुमक्षमं तव दशां दूष्यामिवान्ध्यं गतम् । भीत्येवाभिमुखान्तकादतितरां कायोऽप्ययं कम्पते, નિરવદો કહીમવારે રાક ”—શ્રી આત્માનુશાસન Page #402 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦૬ ) યોગદષ્ટિસંચય વળી કેડ વાંકી હાડ ગયા અંગ રંગ ગયે, ઊઠવાની આય જતાં લાકડી લેવાઈ ગઈ, અહે રાજ્યચંદ્ર! એમ યુવાની હરાઈ પણ, મનથી ન તોય રાંડ મમતા મરાઈ ગઈ.” તેમજ કેદ્ર વગેરે અનેક જાતના દુ:સાધ્ય અસાધ્ય વ્યાધિઓ (Chronic diseases) અથવા વિસૂચિકા (Cholera) વગેરે અનેક તીવ્ર આત્યંતિક પીડા ઉપજાવનારા-વેદનામય રેગે (Acute Ailments) જ્યારે આ શરીર પર આક્રમણ કરે છે, જ્યારે આ શરીર પર જોરથી હલે લાવી તેને તરફથી ઘેરી વળે છે, ત્યારે આ પિતાને હાલે દેહ પણ અત્યંત અકારો થઈ પડે છે, અને તે છોડવાનું મન પણ કયારેક થઈ આવે, એવું અસહ્ય દુઃખ અત્ર વેદાય છે. જ્યારે એ રોગી જણાશે, મૂકવાનું મન થાશે, તન તું ગયું છે તારું રે, તે નથી તારું.”– કવિ શ્રી દલપતરામ. તથા ઈણ વસ્તુનો વિયોગ થતાં કે અનિષ્ટને સંગ થતાં, તેને શેક કરવારૂપ આંતર દુઃખ અત્રે હદયને અત્યંત સંતાપ આપે છે. કેઈ ઇષ્ટ-મનવાંછિત વસ્તુ ન મળી, તે અરેરે ! આ મને ન મળી, આ લાગ આવ્યું હતું તે મારા શેક હાથમાંથી હાથતાળી દઈને ચાલ્યા ગયે, એમ અંતસ્તાપ થાય છે. અથવા સ્વજનાદિ કોઈ ઈષ્ટ-પ્રિય જનને મૃત્યુ આદિ કારણે વિયોગ થાય તે તેને શોચ થયા કરે છે કે-અરે! આ તો ગયે, એના વિના હું કેમ જીવીશ ? અથવા રોગપત્તિ, ધનહાનિ, કે માનહાનિ આદિ કોઈ અનિષ્ટ પ્રસંગ આવી પડે, ત્યારે પણ એ ઝર્યા કરે છે કે–અરે ! આ અનિષ્ટ પ્રસંગ કેમ દૂર થશે ? આ મુશ્કેલીમાંથી કયારે આરે આવશે? ઈત્યાદિ અનેક પ્રકારે આ સંસારમાં ઈષ્ટના અસંગથી કે વિયેગથી, અથવા અનિષ્ટના સંયોગથી કે અવિયેગથી આ ધ્યાનરૂપ શોકથી ઉપજતું આંતરૂ દુઃખ જીવના હૃદયને કીડાની જેમ કોરી ખાય છે. આ બધાના સારસમુચ્ચયરૂપ જીવંત શબ્દચત્ર આ છે:– “એક તરુણ સુકુમારને રોમે રોમે લાલચોળ સુયા વેંચવાથી જે અસહ્ય વેદના ઉપજે છે, તે કરતાં આઠગુણ વેદના ગર્ભસ્થાનમાં જીવ જ્યારે રહે છે ત્યારે પામે છે. લગભગ નવ મહિના મળ, મૂત્ર, લેહી, પરુ આદિમાં અહેરાવ્ય મૂછોગત સ્થિતિમાં વેદના દુઃખ દુઃખ ભેગવી જોગવીને જન્મ પામે છે. ગર્ભસ્થાનની વેદનાથી અનંતગુણ વેદના ને દુઃખ જન્મસમયે ઉત્પન્ન થાય છે. ત્યારપછી બાળાવસ્થા પમાય છે. મળ, મૂત્ર, ધૂળ, અને નગ્નાવસ્થામાં અણસમજથી રઝળી રડીને તે બાળાવા પણ થાય છે; અને યુવાવસ્થા આવે છે. ધન ઉપાર્જન કરવા માટે નાના પ્રકારના પાપમાં પડવું પડે છે. જ્યાંથી ઉત્પન્ન થયો છે ત્યાં એટલે વિષય વિકારમાં વૃત્તિ જાય છે. ઉન્માદ, આળસ, અભિમાન, નિંઘ હષ્ટિ, સંગ, વિયેગ, એમ ઘટમાળમાં યુવાવય ચાલ્યું જાય છે. Page #403 -------------------------------------------------------------------------- ________________ દીષ્ટિ : ફત્યાકૃત્ય વિમૂઢતા, દુઃખમાં મુખબુદ્ધિ (૩૦૭) ત્યાં વૃદ્ધાવસ્થા આવે છે. શરીર કંપે છે, મુખે લાળ ઝરે છે; ત્વચા પર કરચલી પડી જાય છે; સુંઘવું, સાંભળવું અને દેખવું એ શક્તિઓ કેવળ મંદ થઈ જાય છે, કેશ ધવળ થઈ ખરવા માંડે છે; ચાલવાની આય રહેતી નથી, હાથમાં લાકડી લઈ લથડીઆ ખાતાં ચાલવું પડે છે, કાં તે જીવન પર્યંત ખાટલે પડ્યા રહેવું પડે છે, શ્વાસ, ખાંસી ઈત્યાદિક રેગ આવીને વળગે છે, અને થોડા કાળમાં કાળ આવીને કળીઓ કરી જાય છે. આ દેહમાંથી જીવ ચાલી નીકળે છે કાયા હતી ન હતી થઈ જાય છે. મરણ સમયે પણ કેટલી બધી વેદના છે? ચતુર્ગતિના દુઃખમાં જે મનુષ્ય દેહ શ્રેષ્ઠ તેમાં પણ કેટલાં બધાં દુઃખ રહ્યા છે ! તેમ છતાં ઉપર જણાવ્યા પ્રમાણે અનુક્રમે કાળ આવે છે, એમ પણ નથી. ગમે તે વખતે તે આવીને લઈ જાય છે, માટે જ વિચક્ષણ પુરુષ પ્રમાદ વિના આત્મકલ્યાણને આરાધે છે.” -શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત મેક્ષમાળા પાઠ ૧૮. આ સોંગસુંદર શબ્દચિત્રમાં સંસારદુ:ખનું તાદશ્ય આબેહુબ ચિત્ર દોર્યું છે. અને આમ પ્રગટપણે જન્મ-મરણાદિ દુઃખના ઉપદ્રવથી હેરાન હેરાન એવું સંસાર સ્વ રૂપ પ્રત્યક્ષ દેખતાં છતાં, આ છે તેનાથી કેમ ઉગ નહિં પામતા છતાં ઉદ્વેગ હોય? તેમાંથી અત્યંત વેગથી કેમ નાશી છૂટતા નહિં હોય? આ નહિં! બળતા ઘરમાં રહેવાને કેમ ઇચ્છતા હશે? એ સ્વાભાવિક પ્રશ્ન ઉદભવે છે. તેનું સમાધાન મહાત્મા ગ્રંથકારજ સ્વયં કહે છે કે- અતિહથી', મોહના અતિશય પ્રબળપણારૂપ હેતુથી, આ મહા મહમૂઢ છો તે સંસારથી ઉદ્વેગ-કંટાળે પામતા નથી, સૂગ પામતા નથી, તેથી ત્રાસી જઈ તેનો અંત લાવવાને ઈચ્છતા નથી! ઉલટા મેહથી મુંઝાઈ જઈને તેને જ દઢ આસક્તિથી વળગી રહે છે! તેમાં જ રાચે છે. સંસારસમુદ્રનું ખારું પાણી હસથી મીઠું માનીને પીએ છે! ને પિતાના “ભવાભિનંદી' નામને સાર્થક કરે છે !! દાખલા તરીકે, એઓને શું હોય છે? તે કહે છે– कुकृत्यं कृत्यमाभाति कृत्यं चाकृत्यवत्सदा । दुःखे सुखधियाकृष्टा कच्छूकण्डूयकादिवत् ।।८० ॥ વૃત્તિ-૩ -કુકૃત્ય, પ્રાણાતિપાત-આરંભ આદિ કુકૃત્ય, યમામતિ-કૃત્ય ભાસે છેમોહને લીધે, શાં ૪–અને કૃત્ય, અહિંસા-અનારંભ આદિ કૃત્ય, કાવત્ રા-અકૃત્ય જેવું સદા ભાસે છે, –મેહથી જ. ટુણે-દુઃખમાં, સમારંભ આદિમાં, અથવા–સુખ બુદ્ધિથી આછા-આકર્ષાયેલા, કેની જેમ? તે કે– સ્ટ્રાઇpયાવિ–કચ્છ કડૂયક આદિની જેમ, ખસને ખણનારા વગેરેની જેમ. કરછુ-પામા, ખસ તેના કંયકે, ક–ખજવાળ કરે તે કંડૂયક, ખજવાળનારા, ખણુનારા, તેની જેમ. આદિ શબ્દથી કમિથી હેરાન થઈ રહેલ એવા અગ્નિસેવક-અગ્નિ સેવનારા કઢીઆનું ગ્રહણ છે. Page #404 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦૮ ) યોગદષ્ટિસમુચય કુકૃત્ય કૃત્ય ભાસે સદા, કૃત્ય અકૃત્ય જ તેમ; દુખમાં સુખબુદ્ધિ ધરે, ખસ ખણના જેમ. ૮૯ અર્થ–એઓને કુકૃત્ય સદા કૃત્ય ભાસે છે, તેમજ કૃત્ય અકૃત્ય જેવું ભાસે છે, અને ખસને ખણુનારા વગેરેની જેમ તેઓ દુઃખમાં સુખબુદ્ધિથી આકર્ષાયેલા હોય છે. વિવેચન અતિ મોહમૂઢ એવા ભવાભિનંદી જીવોની વિપર્યાસ મતિ ઉલટી બુદ્ધિ કેવા કેવા પ્રકારે વ્યક્ત થાય છે, તે અહીં બતાવ્યું છે–હિંસા, આરંભ વગેરે જે દુષ્ટ કૃત્ય છે, કુકૃત્ય છે, અકૃત્યે છે, તે તેઓને મન સદા કૃત્યરૂપ, કરવા યોગ્ય કૃત્યાકૃત્ય લાગે છે! અને અહિંસા, અનારંભ વગેરે જે શિષ્ટ કૃત્ય છે, સુકૃત્ય વિમૂતા છે, તે તેઓને અકૃત્યરૂપ, નહિં કરવા યંગ્ય લાગે છે! આમ હોવાથી તેઓ દુઃખને સુખ માની બેસે છે, અને તેવી મિથ્યા સુખબુદ્ધિથી આકર્ષાઈને તેઓ તે દુઃખમાં જ પ્રવૃતિ કરે છે, રાચે છે, તન્મય થાય છે! જેમ ખસવાળો મનુષ્ય ખસને ખણવાથી સુખ માને છે, અને તેથી ખણવાની પ્રવૃત્તિ કર્યા કરે છે તથા જેને કીડા પડ્યા હોય એવો કઢી અગ્નિના સેવનથી સુખ માની તેમાં પ્રવૃત્તિ કરે છે; તેમ આ વિપરીત મતિવાળા ભવાભિનંદી પણ દુઃખમય સંસારમાં કૃત્યાકૃત્યનું ભાન ભૂલી જઈ દુઃખદાયક એવા હિંસાદિ કુકૃત્યમાં પ્રવર્તે છે, અને સુખકારક એવા અહિંસાદિ સુકૃત્યથી નિવતે છે !! એ અતિ આશ્ચર્યકારક વિષમ ઘટના છે ! અને આ આશ્ચર્યકારક વિષમ ઘટનાનું કારણ પણ આ છે, કે આ જીવને સુખના સાચા વાસ્તવિક સ્વરૂપનું ભાન નથી. સર્વ જીવને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે, પણ તેઓ સુખનો સાચો માર્ગ જાણતા નથી, ને દુઃખના માર્ગને દ:ખમાં સુખ, સુખને માર્ગ માની બેસી-ક૯પી બેસી તેને પકડે છે. અનાકુલતા એ બુદ્ધિ! સુખનું લક્ષણ છે, આકુલતા એ દુઃખનું લક્ષણ છે. પ્રાણાતિપાત–હિંસા, અસત્ય, ચેરી આદિ અનાર્ય કાર્યો આકુલતાના કારણરૂપ હેઈ દુઃખના કારણ છે. કારણ કે જે હિંસા કરે છે, અસત્ય બોલે છે, ચેરી કરે છે, અબ્રાચર્યરૂપ દશીલ સેવે છે, પરવ્ય ગ્રહણ કરે છે–હરે છે, તે સ્થલ દષ્ટિએ ઉપલક રીતે જોતાં પણ પિતે અપરાધી હોઈ, નિરંતર આકુલ રહ્યા કરે છે, ને તેથી અત્યંત દુઃખી થયા કરે છે-એ સર્વ કેઈના સતત પ્રત્યક્ષ અનુભવ છે. તે હિંસા-ચેરી આદિ કરનારને અંતરમાં કદી પણ શાંતિ હોતી નથી, હાય! કદાચ પકડાઈ જઈશ તો!-એમ સદાય ફફડાટ રહ્યા કરે છે. તેથી ઉલટું જે પ્રાણાતિપાત નથી કરતા, અસત્ય નથી બોલત, ચારી નથી કરતો, દુશીલ નથી સેવતો, પરદ્રવ્ય નથી રાહત, તે પિતે નિરપરાધી હોઈ, નિરંતર નિરાકુલ રહ્યા કરે છે, ને તેથી અત્યંત સુખી વત્ય કરે છે. અહિંસક, સત્ય વકતા, Page #405 -------------------------------------------------------------------------- ________________ દીમદષ્ટિ: દુઃખમય આર ભ-પરિગ્રહની બલા ( ૩૦૯) સુશીલ પુરુષને અંતરમાં સદાય શાંતિ હોય છે-નિરાંત હોય છે. આ સર્વ કેઈને પ્રત્યક્ષ વાનુભવ છે. પણ આ જીવે તો વિપર્યાસને લીધે ઉલટી બુદ્ધિ ધરી છે, ને તેથી તે ઉલટ માર્ગ પકડે છે. તે હિંસા આદિ કરીને સુખ પામવાની ઈચ્છા રાખે છે. તેથી સુખને માટે ઝાંવા નાંખતો તે બિચારે દુઃખી થાય છે! અને અહિંસાદિ સુખને માર્ગ છોડીને હિંસાદિ દુઃખને માર્ગ પકડી સુખ પામવાને ફાંફાં મારે છે, પણ સુખથી બ્રણ થઈ દુઃખ જ અનુભવે છે ! આ જીવને જવું છે ઉત્તર ભણી, ને પકડે છે દક્ષિણને માર્ગ! આ જીવને જોઈએ છે સુખઅમૃત, પણ પીએ છે દુખવિષ! તેમજ આરંભ એ પ્રગટ આકુલતાનું કારણ છે અને નિરારંભ પ્રગટ નિરાકુલતાનું કારણ છે. જેટલી આરંભ ઉપાધિ, તેટલી આકુલતા ને દુઃખ જેટલી નિરારંભ નિરુપાધિ, તેટલી નિરાકુલતા ને સુખ, એ પ્રત્યક્ષસિદ્ધ એવી નિવિવાદ વાત છે. છતાં વિપર્યાસ આરંભ એ બુદ્ધિવાળે જીવ એથી જ ઉંધું કલ્પી ઉંધું જ પ્રવર્તન કરે છે, ઉલટુંજ દુઃખ આચરણ કરે છે. તે તો એમ જ સમજે છે કે આરંભ સમારંભ કરવાથી મને સુખ સાંપડશે. એટલે તે હિંસાપ્રધાન કૃ–આરંભે આદરી, પાપાચરણ આચરી, પાપ પાર્જન કરે છે, પાપની કમાણી કરે છે. દાખલા તરીકે-તેણે ધનમાં સુખ માન્યું છે, એટલે ન કાળ ગમે તે પ્રકારે તે ધન મેળવવા માટે તે નાના પ્રકારના મહાપાપી કર્માદાની ધંધા-આરંભ આદરે છે. જેમકે-અગ્નિકર્મ, વનકર્મ, શટકર્મ, ભાટક કર્મ, દંત વાણિજ્ય, લાખ વાણિજય, રસ વાણિજ્ય, કેશ વાણિજ્ય, વિષ વાણિજ્ય ઈત્યાદિ.૪ અને જેમ જેમ આરંભ વધે છે, તેમ તેમ આરંભને મિત્ર પરિગ્રહ પણ સાથોસાથ વૃદ્ધિ પામે છે. આ નામચીન “પરિગ્રહ” પણ પોતાના નામ પ્રમાણે, જીવને “પરિ’ એટલે ચોતરફથી રહે છે, પકડી લે છે, જકડી લે છે. પછી તે આ પરિગ્રહની “ગ્રહ” (ભૂત અથવા દુર્ણ ગ્રહ અથવા મગર) જેવા પરિગ્રહની જીવ બલા પર જકડ-પકડ એવી તે મજબૂત હોય છે, કે તેમાંથી જીવને છૂટવા ધારે તે પણ છૂટવું ભારે પડે છે. તે પરિગ્રહ-બલા વળગી તે વળગી, કાઢવી મુશ્કેલ પડે છે. મોટા વ્યવસાયે આરંભનારા અથવા મોટી મોટી રાજ્યાદિ ઉપાધિ ધારણ કરનારા જનનો આ રોજનો જાતિઅનુભવ છે. પરિગ્રહની જંજાળમાં ફસેલા તે બાપડાઓને રાતે નીરાંતે ઊંઘ પણ આવતી નથી. આમ જીવે હાથે કરીને હેરેલી આરંભ ઉપાધિ જીવને પોતાને જ પરિગ્રહરૂપ આકુલતા ઉપજાવી દુઃખનું કારણ થઈ પડે છે ! હાથના કર્યા હૈયે વાગે છે ! ભેંસના શીંગડા ભેંસને જ ભારી પડે છે! આમ દુઃખમાં સુખબુદ્ધિથી ખેંચાઈને આ જ દુઃખદાયક એવા હિંસાદિ કુકૃત્યમાં x “इंगाली वण साडी भाडी फोडी सुवजए कम्मं । વાર્ષિ વેવ અંતસ્ત્રાવિવિઘં . – શ્રી પ્રતિક્રમણ સુવ. Page #406 -------------------------------------------------------------------------- ________________ (૩૧૦ ) યોગદષ્ટિસમુચ્ચય તથા આરંભ-પરિગ્રહમાં પ્રવર્તે છે; પણે સુખદાયક એવા અહિંસાદિ સુકૃત્યમાં તથા નિરારંભમાં પ્રવર્તતા નથી. તે માટે અહીં બે પ્રસિદ્ધ દષ્ટાંત રજૂ કર્યા છે – ખસ ખણનાર (1) કોઈને ખસનું દરદ હોય તેને મીઠી ખૂજલી આવે, એટલે તે જેમ ખસને ખણયા કરે છે, પણ પરિણામે તેને બળતરા જ ઊઠે છે, લાહ્યા બળે છે. (૨) કોઢીયાને કીડા પડ્યા હોય તે અગ્નિસેવનથી-શેક વગેરેથી દૂર થશે એમ માને છે, પણ તેમ કરતાં તેને વ્યાધિ ઉલટ વધી પડે છે. શારીરિક, માનસિક અનંત પ્રકારના દુઃખોએ આકુળવ્યાકુલ જીવોને તે દુખેથી છૂટવાને બહુ બહુ પ્રકારે ઈચ્છા છતાં, તેમાંથી તે મુક્ત થઈ શકતા નથી તેનું શું કારણ? એ પ્રશ્ન અનેક જીવને ઉત્પન્ન થયા કરે; પણ તેનું યથાર્થ સમાધાન કેઈ વિરલ જીવને જ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી દુઃખનું મૂળ કારણ યથાર્થપણે જાણવામાં ન આવ્યું હોય ત્યાંસુધી તે ટાળવાને માટે ગમે તે પ્રયત્ન કરવામાં આવે તે પણ દુઃખને ક્ષય થઈ શકે નહીં. અને ગમે તેટલી અરુચિ, અપ્રિયતા અને અભાવ તે દુઃખ પ્રત્યે હોય છતાં તેને અનુભવ્યા જ કરવું પડે. અત્યંત સુપ્રસિદ્ધ છે કે પ્રાણી માત્રને દુઃખ પ્રતિકૂળ, અપ્રિય અને સુખ અનુકૂળ તથા પ્રિય છે. તે દુઃખથી રહિત થવા માટે અને સુખની પ્રાપ્તિ માટે પ્રાણી માત્રનું પ્રયત્ન છે. પ્રાણી માત્રનું એવું પ્રયત્ન છતાં તેઓ દુઃખને અનુભવ જ કરતાં દષ્ટિગોચર થાય છે. કવચિત્ કંઈક સુખના અંશ કોઈક પ્રાણુને પ્રાપ્ત થયા દેખાય છે, તે પણ દુ:ખની બાહુલ્યતાથી કરીને જોવામાં આવે છે.” ઈત્યાદિ – શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬૯૪ આમ વિપર્યાસથી સુખદુઃખના સાચા સ્વરૂપનું ભાન નહિ હેવાથી ભવાભિનંદી જીવની ઉલટી પ્રવૃત્તિ હોય છે. અસત્ આચરણ હોય છે. આજ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે यथा कण्ड्रयनेष्वेषां धीन कच्छनिवर्तने । भोगाङ्गेषु तथैतेषां न तदिच्छापरिक्षये ॥ ८१॥ કૃત્તિ –દષ્ટાંત-કેઇ એક ખસને ખણુના દરદી હતા. ખજવાળના અતિરેકથી એના નખ જમાઇ ગયા. પછી રેતાળ ભૂમિમાં નિવાસને લીધે તેને ખજવાળ દૂર કરવા માટે કેમે કરીને તણખલું મહું નહિં. ત્યાં ભિક્ષાપુટિકા (કોળી) વગેરે સાથે જેણે તૃણનો પૂળે લીધે હતો એવા વિદ્ય પથિકનું તેને દર્શન થયું. તેની પાસે તેણે એક તૃણ માંગ્યું ને એણે તેને તે દીધું. એટલે તે હૃદયમાં પરતુષ્ટ અને તાષ પામી ચિંતવવા લાગ્યો-અહા! આ ખરેખર ધન્ય છે ! કે જેની પાસે આટલા બધા ખજવાળવાના કંથને (સાધનો ) છે ! પછી તેણે તેને પૂછયું-વારુ, આ આમ આટલા બધા કયાં મળે છે? તેણે કહ્યું –-લાટ દેશ આદિમાં. ત્યારે એનું શું પ્રયોજન છે ? તેણે કહ્યું-બસની ખજવાળ દૂર કરવાનું (કછૂક વિદ). પથિક-જે એમ છે તે આનું શું કામ છે? હું હારી ખસને જ સાત Page #407 -------------------------------------------------------------------------- ________________ દીપાણિ : ખસ ખણુનારા જેમ વિષય સાધના (૩૧૧) મતિ એની ખજવાળમાં, ખસ મટાડવા નહિ; ત્યમ તસ મતિ ભેગાંગમાં, ન તદિછા ક્ષયમાંહિ! અર્થ-આ બસને ખણુનારાઓની બુદ્ધિ જેમ ખજવાળમાં જ હોય છે, પણ ખસના મટાડવામાં હોતી નથી, તેમ આ ભવાભિનંદી જીની મતિ પણ ભેગના અંગરૂપ વિષયમાં જ હોય છે, પણ તે ભેગાંગની( વિષયની) ઈચ્છાના નાશમાં રહેતી નથી. વિવેચન અત્રે જે સુંદર આબેહૂબ દષ્ટાંત આપ્યું છે, (જુઓ વૃત્તિ) તે બહુ મનન કરવા જેવું છે, ને તેનો ઉપનયયુક્ત આ સાર ગ્રહણ કરવા યોગ્ય છે – ખસના દરદીને ખજવાળ-ચળ ઘણું જ મીઠી લાગે છે, અને તેથી તે ખણવામાં– ખેરી નાંખવામાં તેને એટલે બધો આનંદ આવે છે કે ખજવાળતાં ખજવાળતાં તેના નખ ઘસાઈ જાય, તો પણ તેની ખજવાળ ખૂટતી નથી! પછી તે ખજવાદ્રષ્ટાંતઃ ળવા માટે તૃણ વિગેરે બીજા સાધન પણ શોધે છે. હવે તેને જે કોઈ ઉપનય વૈદ્યરાજ મળી આવે અને તેને કહે કે–ભાઈ! હારો સમૂળગો ખસ રોગ જ હું કાઢી નાંખું, મને ત્રિફળાને પ્રગ કરવા દે, પછી ત્યારે ખજવાળવાની પણ પંચાત નહિં રહે. તે એ સામું કહેશે-મહારે તે આ હારી ખજવાળજ ભલી છે, તે જ મને મીઠી લાગે છે, માટે બરાબર ખજવાળાય તેવો તેનો ઉપાય હોય તે કરો. જો કે આ ખજવાળથી તાત્કાલિક કલ્પિત મીઠાશ લાગતાં છતાં પરિણામે તે બળતરાજ ઊઠે છે, ખજવાળ ઉલટી વધે જ છે, ને રોગ ઊંડા મૂળ નાખે છે. પણ પશુ જેવો મૂર્ખ તે ગામડીઓ ગમાર તેમ સમજતું નથી. તે જ પ્રકારે ભવાભિનંદીરૂપ રોગીને ભવરૂપ ખસને મહારોગ લાગુ પડ્યો છે. તેથી આ સંસારના કીડાને વિષયેચ્છારૂપ મીઠી ખુજલી-ખજવાળ આવે છે, અને વિષયસેવનથી તે ખજવાળ દૂર કરવા મથે છે, પણ ગમે તેટલા વિષયભેગથી તે મટતી નથી, અગ્નિમાં આહુતિની જેમ ઉલટી વધતી જાય છે, ને અંતસ્તાપરૂપ બળતરા ઊઠે છે. વિષય ભેગથી સંસાર રોગ ઊંડા મૂળ રાતમાં દૂર કરી દઉં. તું ત્રિફલાને યોગ કર. તેણે કહ્યું–ખસ મટી ગયે, કવિનેદના અભાવે (ખજવાળના અભાવે ) જીવવાનું ફળ શું? તેથી ત્રિફલાથી સયું ! આ કયાં મળે છે એ જ કહા ! એમ બ્લેક ગર્ભથે છે. અક્ષરગમનિકા (શબ્દાર્થ) તે--વથા વર્ષે પોર્ન ઇનિવર્તને તેવાં મોડુ ન છાપ -જેમ એની મતિ કંpયનમાં (ખજવાળના સાધનોમાં) હોય છે, પણ તે ખસના નિવર્તનમાં-મટાડવામાં હતી નથી; તેમ આ ભવાભિનંદીઓની મતિ ભોગાંગમાં હોય છે, પણ તેની ઇચ્છાના પરિક્ષયમાં-ભોગેચ્છાની નિવૃત્તિમાં નથી હોતી; તત્વના અનભિનપણથી જ ( અજાણુપણથી ) વયને પરિપાક થથે પણ, વાજીકરણુમાં આદર હોવાથી. અહીં ઈચ્છાનું ગ્રહણ ભોગક્રિયાના ઉપલક્ષણવાળું છે, Page #408 -------------------------------------------------------------------------- ________________ યોગસિમુચ્ચય ( ૩૧૨ ) નાંખતા જાય છે. વિષયથી તૃપ્તિ થવાને બદલે વિષયતૃષ્ણા વધતી જાય છે. ‘ ઇંધનથી-ખળતણથી અગ્નિ જેમ ક્ષીણ થતા નથી, તેમ વિષયેાથી કામ ક્ષીણ થતા નથી, ઉલટા વિશેષ બળવાન ખની વૃદ્ધિ પામે છે. કારણ કે અનંત વાર પ્રાપ્ત થયા છતાં જાણે કદી પ્રાપ્ત ન થયા હાય એવા ભ્રમને લીધે કામભેગાને વિષે મૂઢ જનની ઈચ્છા ઉપશમતી નથી !+ ' પછી તેને દેવાનુયાગે-સદ્ભાગ્યના ઉદયથી કાઇ સદ્ગુરુરૂપ સર્વૈદ્યના આકસ્મિક ભેટ થઇ જાય, તા તે વિષયેચ્છારૂપ ખજવાળ-ચળના સાધન-ઉપાય ( પુણ્યરૂપ ) પૂછે છે. અને તે પણ વિષયસાધનથી જ થાય એમ ઇચ્છે છે. એટલે શ્રો સદ્ગુરુ તેને કહે છે-હે ભદ્રે ! આ ખજવાળ ખજવાળ શું કરે છે? ચાલ, હું ત્હારા આ ખજવાળના મૂળરૂપ ભવરાગ જ અલ્પ સમયમાં મટાડી દઉં, આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રિફલાનું તું સેવન કર, એટલે આપેાઆપ તે ખજવાળ પણ એનું મૂળ કારણ દૂર થતાં મટી જશે. પણ તે મેહમૂઢ જીવ વળતુ એમ બેલે છે--હે મહાનુસાવ! મ્હારા એ રાગ છે! રહ્યો! મ્હારૂં તા આ મારી વિષયેચ્છાની ખજવાળ-ચળનું સાધન જોઇએ છે, તે ખણવામાંજ --તેને ખાદી નાંખવામાંજ મને તેા મીઠાશ લાગે છે, માટે તેને માધ વિષય સાધન ન આવે એવું સાધન હોય તા કડા. આમ તે વસ્તુતત્ત્વથી અનભિજ્ઞઇચ્છા અન્ત્રણ હાઈ, ભાગસાધનેામાં આસક્ત રહી, ભવરાગનું નિવારણ ઇચ્છતા નથી, અને વિષયને જ ઇષ્ટ માની તેમાં જ રચ્યાપચ્યા રહે છે, તેમાંજ નિમગ્ન થાય છે, તેમાં જ ડૂબી જાય છે! અને આમ તેની ભાગે છાની નિવૃત્તિ થતી નથી, તે એટલે સુધી કે ઉંમર પાકી ગઇ હોય, પોતે ઘરડાખખ ખૂટ્ઠા ખેલ જેવા થઈ ગયે ડાય, છતાં વિષયાભિલાષના અતિરેકથી પુન: જુવાનીનું જોમ પ્રાપ્ત કરવાને તે ‘વાજીકરણ ’ પ્રયાગ,–ધાતુપુષ્ટિના વૈદ્યક પ્રયાગ કરે છે, રસાયન સેવે છે, ને ઘેાડા જેવી તાકાત મેળવવા ઇચ્છતા તે વિષયના ગધેડા અને છે! આશા જીણું થતી નથી, તે જ છણું થાય છે! વય જાય છે, પણ વિષયાભિલાષ જતા નથી ! ! 6 + “ નતું વચો નો વિષયામિસ્રાવ: ।’~~શ્રી રત્નાકર પચ્ચીશી 'विषयैः क्षीयते कामो नेधनैरिव पावकः । प्रत्युत प्रोल्लसच्छक्तिर्भूय एवो पवर्द्धते ॥ अप्राप्तत्वभ्रमादुच्चैरवाप्तेष्वप्यनंतशः । कामभोगेषु मूढानां समीहा नोपशाम्यति ॥ " ॥ શ્રી યશોવિજયકૃત અધ્યાત્મસાર, 66 6 આશા ન નીળો યમેવ નીળો ’–શ્રી ભતૃહર. * " न हि केनाप्युपायेन जन्मजातङ्कसंभवा । विषयेषु महातृष्णा पश्य पुंसां प्रशाम्यति " ॥ શ્રી શુભચંદ્રાચાર્ય છષ્કૃત શ્રી જ્ઞાનાણું વ Page #409 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદઃ પાલિથી પિતાના હાથે આત્માને ફાંસે ! (૩૧૩) અત્રે ભેગસાધનને ઇચ્છા પરિક્ષય નથી એમ કહ્યું, તે ઉપરથી ભેગ ક્રિયાને પરિક્ષય પણ નથી થતું એમ ઉપલક્ષણથી સમજવાનું છે, કારણ કે ભેગક્રિયા પણ ભેગઈચ્છા વિના ઉપજતી નથી, એટલે ભગઈચ્છાનો પરિક્ષય-નાશ ન હોય તે ભેગક્રિયાને પણ પરિક્ષય નથી થતો. ઇચછા-વાસના ટળે નહિં ત્યાં સુધી ભેગપ્રવૃત્તિ પણ ટળે નહિં. જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂવ”—-શ્રીમદ્ રાજચંદ્રજી. અને કારણ એમ છે તેથી – आत्मानं पाशयन्त्येते सदासच्चेष्टया भृशम् । पापधूल्या जडाः कार्यमविचार्यैव तत्त्वतः॥ ८२॥ ઉચટ્ટાથી જડ એ સદા, નાંખે જવને પાશ; પાપ ધૂળથી-તાવથી, વિના કાર્ય વિમાસ. ૮૨. અર્થ –આ જડ છે, તત્ત્વથી કાર્ય વિચાર્યા વિના જ, અત્યંત પણે અસત ચેષ્ટાથી આત્માને પામધૂલિવડે સદા પાશ નાંખે છે. વિવેચન ઉપરમાં કહ્યું તેમ સ્થિતિ હોવાથી, આ ભવાભિનંદી જીવ ક્ષણિક વિષયરૂપ કુસુખમાંખોટા માની લીધેલા કરિપત સુખમાં આસક્ત હેઈ, તે વિષયની પ્રાપ્તિ અર્થે હિંસા કરે છે, અસત્ય બોલે છે, ચોરી કરે છે, કુશીલ સેવે છે, પરિગ્રહ વધારે પિતાના હાથે છે, આરંભ આદિ કરે છે, અને તે તે પાપસ્થાનકેના સેવનથી તે ફાંસી! જ્ઞાનાવરણાદિ પાપકર્મ રૂપ ધૂલિ-રજ આત્મામાં નાંખી પિતાના આત્માને મલિન કરે છે ! તે પાપધૂલિથી આત્માને પાશ નાંખે છે, પિોતે પિતાને બાંધે છે, તે પિતાને વેરી થઈ આત્મઘાતી બને છે! અને આમ જે પિતાના હાથે ગળે ફાંસો નાંખે છે, આત્મામાં ધૂળ નાંખે છે, તે મૂર્ખ, જડ, મંદબુદ્ધિ કહેવા યોગ્ય છે. કારણ કે કઈ માણસ પોતાના હાથે માથામાં ધૂળ નાંખતો હોય, તે આપણે તેને મૂર્ખ દિવાને માનીએ છીએ, ગાંડાની ઈસ્પીતાને લાયક ગાંડે પાગલ ત્તિ –સમારં-આત્માને, જીવને, રાતિ–પાશ બાંધે છે, જકડી લે છે, ગંઠી લે છે, ઘરે-આ અધિકૃત–પ્રસ્તુત પ્રાણીઓ, સરા સદા–સવ કાલ અ gવા-અસત્ ચેષ્ટાથી, પ્રાણાતિપાતઆરંભરૂપ એવી હેતુભૂત અસત્ ચેષ્ટા વડે કરીને, મૃરામ-અત્યંત. કોનાવડે પાશ બાંધે છે તે માટે કહ્યું કે-વાઘધૂલ્યા -પા પધૂલિવડ, જ્ઞાનાવરણ આદિ લક્ષણરૂપ પાપધૂલિવડે, નવા જડે, મંદ, વાર્થમવિવાર્થ-કાર્ય વિચાર્યા વિના જ તરતઃ- થી, પરમાર્થથી. ક્ષણિક સુખમાં સક્તપણથી તેઓ આત્માને પાશ નાંખે છે. Page #410 -------------------------------------------------------------------------- ________________ (૩૧૪). ગાદિસમુચ્ચય ગણીએ છીએ, ને તેની મૂર્ખતાપર હસીએ છીએ. તે પછી આ તે અમૂલ્ય ચિન્તામણિ રત્ન કરતાં પણ અધિક એવા આત્મામાં પાપધૂલ નાંખી તેને મલિન કરે, તે તો કેટલી બધી મૂર્ખતાનું કામ ગણવું જોઈએ? ખરેખર! વિષયાસક્તિથી પાપધૂલિ આત્મામાં નાંખનારા મોહમૂઢ ભાવાભિનંદી જી મૂર્ખ, દિવાના, પાગલ જ છે, ગાંડાની ઇસ્પિતાલને લાયક મનુષ્ય જ છે. કારણ કે તેઓ મોહમદિરાથી મસ્ત થઈ ઉન્મત્ત બન્યા છે! “જીત્યા મોદમથીમિમાં માિગુજરીમૂત્ત જ્ઞાન”—ભર્તુહરિ. દાખલા તરીકે– धर्मबीजं परं प्राप्य मानुष्यं कर्मभूमिषु । न सत्कर्मकृषावस्य प्रयतन्तेऽल्पमेधसः ॥ ८३ ॥ કર્મ ભૂમિમાં લહીં પરમ, ધર્મબીજ નર જન્મ; તસ સત્ કર્મ કૃષિ વિષે, મંદ કરે ન પ્રયત્ન. ૮૩, અર્થ-કર્મભૂમિમાં પરમ ધર્મબીજરૂપ મનુષ્યપણું પામીને, એની સતકરૂપ કૃષિમાં (ખેતીમાં) અલપ મતિવાળા પ્રયત્ન કરતા નથી. વિવેચન “બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળે, તોયે અરે ! ભવચક્રનો આંટો નહિં એક ટળે,”—શ્રી મોક્ષમાળા. કર્મભૂમિમાં ધર્મબીજની સત કર્મ ખેતી. ધર્મની પ્રાપ્તિમાં બીજરૂપ પ્રધાન કારણુ-પરમ ધર્મબીજ મનુષ્યપણું છે. બીજ હોય તે જ અંકુર ફૂટવાનો સંભવ છે, કારણ કે મનુષ્યપણું હોય તે જ બીજા આનુવંગિક કારણેને જેગ બની શકે છે, અને મનુષ્યપણામાં જ પૂર્ણ સદ્દવિવેકનો ઉદય થઈ મેક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકે છે,–બીજા કોઈ દેહથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલા માટે આ માનવ દેહ સર્વથી ઉત્તમ છે. જ્ઞાનીઓ કહે છે કે ઘણું ઘણું પુણ્યને પુંજ ભેગો થાય–મોટો પુણયરાશિ એકઠા થાય, ત્યારે આ મનખો અવતાર મળે છે, આ માનવદેહ પરમ દુર્લભ છે. આવું મનુષ્યપણું પણ પુણ્યગે મળ્યું હોય, પણ વૃત્તિ-ઘર્મવી શં-ધમ બીજ, ધર્મ કારણ, પરં–પર, પ્રધાન, વાઇ-ગ્રામ કરી; તે કર્યું? તે કે--માસુદર્ઘ-મનુષ્યપણું. કયાં? તે કે-વાર્મમુમિg-ભરત આદિ કર્મભૂમિઓમાં, શું? તો કે વર્મ -સન્ કર્મ કૃપમાં, ધર્મ બીજાધાને આદરૂપ સતકર્મની ખેતીમાં, અસ્થ-આની, આ ધર્મબીજની, ન થતા તે રાધા :અપમતિવાળા પ્રયત્ન કરતા નથી. Page #411 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાટિ કમ ભૂમિમાં ધબીજની સતકુમ ખેતી ( ૩૧૫ ) જો અનાય ક્ષેત્રભૂમિમાં જન્મવું થયું હાય, તે તે મનુષ્યપણું પણ અફળ જાય છે; કારણુ કે એવી અનાર્ય ભૂમિમાં ધર્મ સ ંસ્કારનું દુર્લભપણ છે, ઉલટું. ત્યાં તેા ધર્મ-સ ંસ્કાર હાય તાપણ ચાલ્યા જવાને સભવ છે, માટે ધર્મની પ્રાપ્તિમાં આ ક્ષેત્રની પણ તેટલી જ આવશ્યકતા છે. આય` ' એટલે ×સ હૅય--ત્યાગવા યાગ્ય ધમાંથી જે જલ્દી ચાલ્યા ગયેલા છે, તે માનનીય જન. હિંસા-ચારી-પરદારાગમન વગેરે અનાર્ય કાર્ય જે આચરતા નથી, અને ખાદ્યાખાદ્ય, પેયાપેય, ગમ્યાગમ્ય વગેરે વિવેક જે કરે છે, એવા સંસ્કારી આ સજ્જન જ્યાં વસે છે તે આય ક્ષેત્ર છે. આ છ પ્રકારના છે-ક્ષેત્ર આય, જાતિ મા, કુલ આ, કર્માં આર્ય, શિલ્પ આય અને ભાષા આય. પંદર ક ભૂમિએમાં જન્મેલા તેક્ષેત્ર આ છે, ઇત્યાદિ, દેવકુરુ, ઉત્તરકુરુને બાદ કરી, પાંચ ભરત, પાંચ એરવત ને પાંચ વિદેહ-એ પંદર કાઁભૂમિ કહેવાય છે, કારણ કે સ*સાર દુર્ગાના અંત કરનારા સમ્યગ્દર્શોનજ્ઞાન–ચારિત્રરૂપ માક્ષમાના જ્ઞાતા, કત્તી ને ઉપદેષ્ટા એવા ભગવાન્ પરમિતી - કરા અત્રે ઉપજે છે. અત્રે જ જન્મેલા સિદ્ધ થાય છે, અન્યત્ર નહિ. એટલા માટે માક્ષા કર્મીની જે સિદ્ધિભૂમિએ છે, તે કર્મભૂમિ છે. જ્યાં માક્ષ માટેના પુરુષાર્થ કમ યાગ સફળ થાય છે—સિદ્ધ થાય છે, તેને ‘ કર્મ ભૂમિ ' નામ ખરાખર ઘટે છે. પણ માવું પ્રધાન ધ’બીજરૂપ ઉત્તમ મનુષ્યપણુ મળ્યું હોય, અને ભરતક્ષેત્રાદિ કર્મ ભૂમિરૂપ આ ક્ષેત્ર પણ સાંપડયુ ડાય, છતાં એ ધર્મ બીજને વાવી, ઊગાડી, તેમાંથી સત્કમ રૂપ ખેતી ન કરે, તેને ખેડવાના પ્રયત્ન ન કરે, તેા શું કામનું ? તેવા મનુષ્યા તે ખચિત અલ્પમતિવાળા કહેવા ચૈાગ્ય છે, કારણ કે તે તેવું ઉત્તમ મનુષ્યપણું હારી જાય છે, તેના યેગ પામી ભામાર્થ આત્મકલ્યાણ સાધતા નથી, પેાતાનું કામ કાઢી લેતા નથી. કાઇ ખીજ હાય, તેને યાગ્ય ભૂમિમાં જો વાવવામાં ન આવે, ઊગાડવામાં ન આવે, ને તેને નકામું પડયું રહેવા દેવામાં આવે, તા તે પડયુ પડયુ સડી જાય ને નાશ પામે. પણ જો તેને સુયેાગ્ય ભૂમિમાં વાગ્યુ હોય, તા તે એક બીજમાંથી લાખા, કરાડા, અખો, અસભ્ય, અનંત બીજ ઊગી નીકળે. દાખલા તરીકે-૧ડનું એક નાનું સરખું ખીજ વાવ્યું હાય, તેમાંથી મેહુ વટવૃક્ષ કાલીકૂદી નીકળે છે. તે વટવૃક્ષમાં અનંત ખીજ હાય છે, તે પ્રત્યેકમાંથી પાછા અનત ખીજ નીપજે છે. એમ અનત પરપરા ચાલ્યા જ કરે છે. તેમ ખીજમાંથી વૃક્ષ * ં આધ્યાતઃ સર્વધર્મો કૃતિ કાર્ય: ’– શ્રી શીલાંકાચાર્ય કૃત સૂયગડાંગ ટીકા. શ્રી તત્ત્વાર્થસૂત્ર. * " भरतैरावतविदेहाः कर्मभूमयोऽन्त्र देवकुरूत्तरकुरुभ्यः । ર 22 Page #412 -------------------------------------------------------------------------- ________________ (૩૬) ચકષ્ટિસમુચ્ચય ધર્મબીજરૂપ મનુષ્યપણું સપડયું હોય, તેને સત્કગ વડે કરીને કર્મક્ષેત્રરૂપ ગ્ય ભૂમિમાં વાવ્યું હોય, તો તેમાંથી અનંત કલ્યાણપરંપરાનો અનુબંધ થયા જ કરે છે. આ ધર્મ ક્ષેત્રરૂપ કુરુક્ષેત્રમાં-કર્મક્ષેત્રમાં શુભવૃત્તિરૂપ પાંડે અને અશુભ વૃતિરૂપ કૌરનું સનાતન યુદ્ધ ચાલ્યા કરે છે. તેમાં સતકમગરૂપ સત્ય પુરુષાર્થથીઆત્મપરાક્રમથી જ્યારે અસક વૃત્તિઓને દબાવી દઈ સરવૃત્તિઓ વિજયી બને છે, ત્યારે પરમાર્થથી ધર્મબીજની ખેતી શરૂ થાય છે એમ સમજવું, અને પછી ઉત્તરોત્તર યાણની શ્રેણી પ્રાપ્ત થયા કરે છે. અત્રે “કર્મભૂમિ” એમ જે શબ્દ ભરતાદિ ક્ષેત્રને માટે જ છે, તે ઘણે અર્થસૂચક છે, અને તે એમ સૂચવે છે કે-જેમ કર્મભૂમિમાં ધાન્ય આદિની ખેતી કરવી પડે છે, બીજને વાવી તેનું પરિપષણ કરી તેની વૃદ્ધિ કરવી પડે છે, કર્મભૂમિ પામી તેમ તે મનુષ્યો! તમે પણ આ કર્મભૂમિમાં જગ્યા છે, તે સતકર્મ, કર્મચગી રૂ૫ પુરુષાર્થમાં પ્રયત્ન કરો! પ્રયત્ન કરે! સતકર્મવેગ સાધી સાચા થાઓ. કર્મયોગી બનો! આ ઉત્તમ ધર્મ બીજરૂપ મનુષ્યપણાને વાવી સત્ કમરૂપ ખેતી કરે, સદ્ધર્મ આરાધનારૂપ જલસિંચનવડે તેનું પરિપષણ કરી વૃદ્ધિ પમાડે,–જેથી કરીને તે ધર્મ બીજ ઊગી નીકળી, ફાલી ફૂલી અનંતગણે ફળ પરિપાક આપશે. “જે ઇછો પરમાર્થ તે, કરો સત્ય પુરુષાર્થ વસ્થિતિ આદિ નામ લઈ, છેદ નહિ આત્માર્થ.” -શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ. અહી મનુષ્યો! નિજ સ્વરૂપનું સાધ્યપણું લક્ષમાં રાખી ને તમે પંચમહાવ્રતરૂપ ધાન્યની ખેતી કરશો, તો ક્ષાયિક દર્શન-જ્ઞાન-ચારિત્ર વગેરે ગુણરૂપ ધાન્ય નિષ્પન્ન થઈ આત્માના ઘરને ભરી દેશે, અને પછી તમારા આત્મપ્રદેશમાં પરમાનંદ રૂપ સુભિક્ષ–સુકાળ વર્તશે, એટલે તમે સાદિ અનંતકાલ આત્મસુખ ભોગવશે.-આમ આ કર્મભૂમિ જાણે આ કર્મભૂમિના મનુષ્યોને સંદેશ આપી રહી છે! પંચ મહાવ્રત ધાન્ય તણું કર્ષણ વધ્યા રે, સાધ્યભાવ નિજ થાપી, સાધનતાએ સધ્યા રે; ક્ષાસિક દરિસન જ્ઞાન, ચરણ ગુણ ઉપન્યા રે, આદિક બહુ ગુણ સભ્ય, આતમ ઘર નીપજ્યા રે. પ્રભુદરિસણ મહામહ તણે પરવેશમેં રે, પરમાનંદ સુભિક્ષ થયા મુજ દેશમેં રે; દેવચંદ્ર જિનચંદ્ર તણે અનુભવ કરો રે, સાદિ અનંત કાળ આતમ સુખ અનુસરે રે. શ્રી નમિ જિનવર સેવ ઘનાઘન ઉન્ન રે”—શ્રી દેવચંદ્રજી. + “ધર્મક્ષેત્રે કુરુક્ષે રમતા ગુયુતવા મામ: પવàa fમત સંકર ” શ્રી ભગવદ્ ગીતા, ૨-૧ Page #413 -------------------------------------------------------------------------- ________________ દીમાણિઃ કર્મભૂમિ પામી કગી થાઓ ! (૩૬૭) ખરેખર ! મનુષ્યપણું એ ધર્મપ્રાપ્તિમાં-આત્મસિદ્ધિમાં અપેક્ષા કારણું છે. પ્રભુદર્શન આદિ નિમિત્ત કારણ પામી, આત્મ પરિણામરૂપ ઉપાદાન કારણ જે પ્રગટે તો જ તે અપેક્ષા કારણનું સફળ પણું છે, તો જ તે લેખે છે. નહિં તે સંમૂર્ણિમ જેમ જન્મે તે શું ? ને મુઓ તે શું ? તેનો કોઈ હિસાબ નથી. માટે સદ્ધર્મરૂ૫ નિમિત્ત પામી આત્મારૂપ ઉપાદાનને પ્રગટાવવા, એજ આ ધર્મબીજરૂપ મનુષ્યપણાની ખેતી છે. “નર ગતિ પઢમ સંધયણ તે અપેક્ષા જાણે નિમિત્તાશ્રિત ઉપાદાન, તેને લેખે આણે....પ્રણામે શ્રી અરનાથ, નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી, પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમા એહ વખાણીપ્રણ, જન્મ કૃતાર્થ તેહને રે, દિવસ સફલ પણ તાસ, જગત શરણ જિન ચરણને રે, વંદે ધરિય ઉલ્લાસ. ”–શ્રી દેવચંદ્રજી. દશ હeતે દુર્લભ માનવદેહ આ, પ્રાપ્ત થાય છે મહા પુણ્ય સંયોગ જે, ઉતાવળે કરવું તે સાર્થક એહનું, ફરી ફરી બાઝે નહિં એ જોગ જે.”-(ડ. ભગવાનદાસ.) પણ મૂર્ખશિરોમણિ એવા મંદબુદ્ધિ ભવાભિનંદી જીવો આમ ધર્મબીજરૂપ મનુ યપણાનું સાર્થકય કરવાને બદલે તે બીજને વેડફી નાંખે છે. અનેક પ્રકારના દુરાચારમાં, મિથ્યાભિમાનમાં, પ્રમાદમાં, વિષયમાં ને કષાયમાં તેઓ અમૂલ્ય ચિન્તામણિ રત્ન સમાન મનુષ્ય જીવન ગુમાવી દે છે ! ને કાગડાને ઉડાડવા માટે ચિંતામણિ રત્ન ફગાવી દેનાર મૂખ જેવું કાર્ય કરે છે. તેથી તેમને “એળે ગયો અવતાર” થાય છે. “લામી અને અધિકાર વધતાં શું વધ્યું ? તે તે કહે, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું? એ નય ગ્રહે; વધવાપણું સંસારનું ન રદે હ ને હારી જ છે, એનો વિચાર નહિં અહો એક પળ તમને હવે !”–શ્રી મોક્ષમાળા ત્યારે શું ? बडिशामिषवत्तुच्छे कुसुखे दारुणोदये । सक्तास्त्यजन्ति सच्चेष्टां धिगहो दारुणं तमः॥ ८४॥ કૃત્તિ – હરામજા–ડિશમષ જેવા, એ નિદર્શન-ઉદાહરણ છે; એટલે કે માછલાના ગળાના માંસ જેવા, તુ-તુચ્છ, અપ, ગુણે-કુસુખમાં, દુષ્ટ ભોગથી ઉપજતા કુસુખમાં, હળો -દારુણ ઉદયવાળા, રૌદ્ર વિપાકવાળા,- સમય ( આગમ) પરિભાષા છે, તજ-સક્ત, વૃધ, લેલપી. શું ? તે કે-ચલતિ શેટ્ટ-સચેષ્ટા ત્યજે છે, ધર્મ સાધન વજે છે. આ કર્મને દોષ છે, તે Page #414 -------------------------------------------------------------------------- ________________ (૩૮) ગદસિમુચ્ચય દાણ ઉદયી ગલ માં, તુચ્છ કુસુખે સક્ત; ત્યજે સુચા-ધિક અહ, દાણ્ય તમને અત્ર! ૮૪ અર્થ –-બડિશામિષ એટલે માછલાના ગળાના માંસ જેવા તુચ્છ, તથા દારુણ ઉદય-વિપાકવાળા કુસુખમાં સક્ત થયેલા તેઓ સચેષ્ટા જે છે ! અહા ! દારુણ તમનેઅજ્ઞાન અંધકારને ધિક્કાર હો! વિવેચન તે ભવાભિનંદી છે મનુષ્ય જન્મનું સાર્થક તો કરતા નથી, પણ ઉલટું તેને વેડફી નાખે છે, મનુષ્ય અવતારરૂપ ધર્મબીજની ખેતી કરવી તે દૂર રહી, પણ તે બીજાને જ સડાવી નાંખે છે! કમાણી કરવી તે દૂર રહી, ઉલટી મૂડી ગુમાવી ગલની લાલચે નુકશાની જ કરે છે! નફાના બદલે બેટને વ્યાપાર કરે છે. કારણ બૂરા હાલ કે તેઓ માછલાના ગળાના માંસ જેવા તુચ્છ અને દારુણ-ભયંકર વિપાકવાળા દુષ્ટ ગજન્ય વિષયસુખમાં સક્ત થાય છે. માછલાને લલચાવવા માટે માછીમારે માછલાના ગળાનું માંસ–ગલ આરમાં ભરાવીને મૂકે છે. માછલું તે તછ માંસ ખાવાની લાલચે, તેની પાછળ દોડી, તે આરમાં સપડાઈ જાય છે, અને પછી તેના ભૂંડા હાલહવાલ થાય છે, પ્રાણાંત દારુણ દુઃખ તે અનુભવે છે. તેમ મેહરૂપ મચ્છીમાર જીવરૂપ માછલાને લલચાવવા માટે દુષ્ટ વિષયસુખરૂપ ગલ મૂકે છે, તે તુચ્છ અસત સુખની આશાએ તે તેની પાછળ દોડી તેમાં સપડાઈ જાય છે, આસક્તા થાય છે, અને પછી તેના બૂરા હાલહવાલ થાય છે, નરકાદિના દારુણ દુઃખ વિપાક તેને દવા પડે છે. આમ રસનેંદ્રિયની લોલુપતાથી જેમ માછલું સપડાઈને દુઃખી થાય છે તેમ પશેન્દ્રિયને વશ થવાથી મદમસ્ત હાથી પણ બંધન પામે છે, ચક્ષુઈન્દ્રિયને વશ થવાથી પતંગીએ દીપકમાં ઝંપલાવી બળી મરે છે, ધ્રાણેન્દ્રિયને વશ થવાથી ભમરે કમળમાં પુરાઈ જઈ પ્રાણુત દુઃખ પામે છે, શ્રોત્રંદ્રિયને વશ થવાથી મૃગલાં પારધિની જાલમાં સપડાઈ જાય છે. આમ એકેક દ્રય વિષયના પરવશપણાથી પ્રાણ દાણ વિપાક પામે છે, તો પછી પાંચે ઇંદ્રિય જયાં મકળી હાય, એ ભવાભિનંદી જીવે તે કેટલું દુઃખ પામે એમાં પૂછવું જ શું ? " करिझषमधुपा रे शलभमृगादयो, विषयविनोदरसेन । हंत लभंते रे विविधा वेदना, बत परिणतिविरसेन ॥ વરિળીયા રે સુઝતિમિરાઠવા ”—શાંતસુધારસ માટે કહ્યું–ધિrદો રાજ તમદ-અહો! દારુણ તમસૂને વિકાર છે ! આ દારુણું અજ્ઞાન અંધકારને ધિકાર હોઈ આ કષ્ટરૂપ અજ્ઞાન છે, એમ અર્થ છે. Page #415 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાટ્ટિ – તુ વિષયાસક્તિના દારુણ વિપાક 66 મનમથ વશ માતંગ જગતમ્', પરવશતા દુઃખ પાવે ૨૬ રસના લુબ્ધ ડેય ઝખ મૂરખ, જાળ પડયા પછતાવે રે.... વિષય વાસના ત્યાગે ચેતન, સાચે મારગ લાગે। . ઘ્રાણુ સુવાસ કાજ સુન ભમરા, સંપુટમાંહે બંધાવે રે, તે સાજ સ'પુટ સંયુત ક્રુન, કરીકે મુખ જાવે રે...વિષય રૂપ મનહર દેખ પતંગા, પડત દ્વીપમાં જાઇ રે; દેખા યાકું દુ:ખ કારનમેં, નયન ભયે હું સહાઇ રે....વિષય શ્રોત્રદ્રિય આસક્ત મિરગલા, છિતમે શિશ કટાવે રે; એક એક આસક્ત જીવ એમ, નાનાવિધ દુઃખ પાવે રે....વિષય૰ પંચ પ્રબળ વર્તે નિત્ય જાકું, તાજું કા યુ' કહીએ રે; ચિદાન'દ એ વચન સુણીને, નિજ સ્વભાવમે રહીએ રે....વિષય॰ ” ચિદ્વાન છ્ આમ હાવાથી જ્ઞાની પુરુષાએ આ વિષય સુખને નાગની ફેણુની અથવા પિાકફૂલની ઉપમા આપી છે, અને તેને કુસુખ-અસત્ સુખ કહ્યુ તે યથાર્થ છે, અથવા તા જેના પરિણામે દુ:ખ છે તે વાસ્તવિક રીતે સુખ જ નથી, દુ:ખ જ છે. ‘ એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહિ' ( શ્રીમદ્ રાજચદ્રેજી). ' મા આને અત્રે તુચ્છ ને દારુણ કહ્યુ` તે યથાયેાગ્ય છે. કારણ તે તુચ્છ, સાર વિનાનું ને જગત્ની એડ જેવુ છે. જે પુદ્ગલેા અનત જીવાએ વારંવાર ભાગવ્યા છે, તેના ઉચ્છિષ્ટ-એઠા એવા પુદ્ગલ પરમાણુઓના ભાગથી વિષયા‘ષિનો રાવળ સક્ત-ભાભિનંદી જીવ આનંદ માને છે! ને તેવા ઝાંઝવાના જલ જેવા તુચ્છ કુસુખ પાછળ દોડી સન્મા`થી ભ્રષ્ટ થાય છે, ધર્મ કવ્યરૂપ સત્પ્રવૃત્તિ છેડી દ્યે છે! એ માટે શાસ્ત્રકાર મહર્ષિ આચાર્યજી ખેદ વ્યક્ત કરે છે-અરે! આ તમને, અજ્ઞાન અંધકારને ધિક્કાર હા ! કે જેને લઈને આ જીવ પેાતાનુ ભાન ભૂટી જઈને આમ વિપરીત પ્રવૃત્તિ કરે છે, ખાટુ' આચરણ કરે છે. આમાં એ બિચારાને દોષ નથી, પણ તેના માહનીય કર્મને દોષ છે. તે જ અંધકારરૂપ ઢાવાથી, તેને સાચી દિશા સૂઝતી નથી, સાચેા માળ ભાસતા નથી, એટલે યુઆઇ જઈ તે સન્માર્ગ છોડી ઉન્માર્ગે જાય છે. × ધ ઓળા મુજ્ઞકમોળામાં, સથ: પ્રાનાવઢાળ: { सेव्यमानाः प्रजायन्ते संसारे त्रिदशैरपि ॥ ( ૩૧૯ ) શ્રી જ્ઞાનાણૅવ. Page #416 -------------------------------------------------------------------------- ________________ (૩ર૦), યોગદષ્ટિસમુચ્ચય ઇંદ્રિયના વિષયરૂપી ક્ષેત્રની જમીન જીતવાને આત્મા અસમર્થ પણ બતાવે છે, અને આખી પૃથ્વી જીતવામાં સમર્થપણું ધારે છે, એ કેવું આશ્ચર્યરૂપ છે ?” –શ્રીમદ્ રાજચંદ્રજી ઉપસંહાર કરતાં કહે છે – अवेद्यसंवेद्यपदमान्ध्यं दुर्गतिपातकृत् । सत्संगागमयोगेन जेयमेतन्महात्मभिः ॥ ८५ ।। પદ અવેદ્ય એ આંધ્યરૂપ, કરતું દુર્ગતિ પાત; સત્સંગાગમ નથી, જેય મહાત્મથી માત્ર. ૮૫. અર્થ એ અવેવસંવેદ્ય પદ આધ્યરૂપ—અંધપણારૂપ હોઈ, દુર્ગતિમાં પાત કરનારુંપાડનારું છે, એ સત્સંગ-આગમના ચેગથી મહાત્માઓથી જીતી શકાય એવું છે. વિવેચન આમ ઉપરમાં જેનું સ્વરૂપ વિસ્તારથી કહેવામાં આવ્યું, તે અદ્યસંવેદ્ય પદ આંધ્યરૂપ એટલે કે-અંધપણારૂપ છે, અને તે દુર્ગતિમાં પાત કરનારું-પાડનારું છે. આવું આ અદ્યસંવેદ્ય પદ આ જ ભૂમિકામાં મહાત્મા ગીજનેથી જ અ.વે. સં. નો સત્સંગ-આગમના ચેમે કરીને જીતાય એવું છે. તે આ પ્રકારે -જેમ સત્સંગ-આગ- કેઈ આંધળે અંધપણને લીધે માર્ગ ન દેખતે હાઈ ઊંડા ખાડામાં મથી જય પડી જાય, તેમ અદ્યસંવેદ્યરૂપ અંધણને લીધે આ જીવને સન્માર્ગ ન સૂઝ હેઈ તે નરકાદિ દુર્ગતિરૂપ ગર્તામાં–ખાડામાં પડી જાય છે. પણ તે આંધળાને જે સાચે માર્ગદર્શક દોરનારો મળી આવે, તો તે ખાડામાં ન પડતાં સીધે માર્ગે ચાલ્યા જાય છે, તેમ આ જીવને પણ સાચે રસ્તે દોરનાર સત્સંગ-સપુરુષને અને આગમન-સતુશાસ્ત્રનો યોગ બાઝે, તો તેના માર્ગદર્શકના પ્રભાવે તેને સન્માર્ગનું ભાન થાય, અને દુર્ગતિના ખાડામાં ન પડતાં તે સન્માર્ગે ચાલ્યા જાય. સિંઘર-ઉક્ત લાગુવાળું અસંવેદ્ય પદ, ભાષચં-આભ્ય ભાવરૂપ, અંધારૂપ છે. એટલા માટે જ કહ્યું –ટુતિપાત દુર્ગતિમાં પડત કરવાના શીલવાળું-સ્વભાવ વાળ છે. સસ્પંજામજન-સત્સંગ-આગમને વેગથી, વિ રાષ્ટ સંગ-આ ગમના સંબંધથી એમ અર્થ છે. એકરૂપ ભાવ પુરુ પ્રાધાન્ય પ્રખ્યાપન કરે છે. ગત - આ એવેદ્યસંવિદ્યપદ છતાવા યોગ્ય છે, મારામ:-મહામાં પુરુષોથી,-આ જ ભૂમિકામાં; અન્યદા જીતવાનું અશકયપણું છે તેથી કરીને, એથી કરીને જ આગમ પણ અનાદપર ( આમ જ અનેક કહેનાર) છે, એમ યોગાચાર્યો કહે છે. “ અનિશિઃ ”—અયોગ્યના નિયોગની અસિદ્ધિને લીધે. Page #417 -------------------------------------------------------------------------- ________________ દીમાષ્ટિ! સત્સંગનો અનન્ય મહિમા (૩૨૧) “પરિચય પાતકઘાતક સાધુ શું, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી, પરિશીલન નય હેત...સંભવ.” “હુજન સંગતિ પરિહરી, ભજે સુગુરુ સંતાન રે.”—શ્રી આનન્દઘનજી અત્રે સત્સંગ-આગમ યોગથી એમ એકવચનરૂપ પ્રયોગ કરી એકભાવ કહ્યો છે, તે સહેતુક છે, કારણ કે માર્ગના દર્શનમાં સતુ પુરુષનું જ પ્રાધાન્ય-પ્રધાનપણું છે. માર્ગ, દણા પુરુષ સદગુરુ જ માર્ગ દેખાડી શકે, તે જ અજ્ઞાનાં જીવનું “નયન” એટલે કે સન્માર્ગે દોરવણ કરી શકે. અને તે પુરુષને સમાગમ જોગ બને તે તેના અનુસંધાનમાં જ સંસ્કૃતના શ્રવણને જેગ પણ બની આવે છે. અથવા તેમની આજ્ઞા પ્રમાણે અધ્યાત્મશાસ્ત્ર વાંચવા-વિચારવાની–અવગાહવાની પ્રેરણા મળે છે. આમ અગમ એવું આગમજ્ઞાન પણ ગુરૂગમને આધીન છે, માટે બને કારણની એકતા કહી. ( જ્ઞાની પુરુષોએ આ સત્સંગને મહિમા ઠેર ઠેર ખૂબ ગાયે છે. સત્સંગ એ જીવને તરવાનું ઉત્તમ સાધન છે. ‘ક્ષણ પણે સજજનની સંગતિઝ થઈ તો તે ભવસમુદ્ર તરવામાં નૌકા સમાન થઈ પડે છે,” એમ મહાજનો કહે છે. કારણ કે સત્સંગથી જીવના સ્વચ્છેદાદિ દોષ સહેજે દૂર થાય છે. ને આત્મગુણની વૃદ્ધિ થાય છે. આમ સસંગને આશ્રય જીવને પરમ આધારરૂપ, અવર્ણભરૂ૫, ઓથરૂપ થઈ પડે છે, ને તેના અવલંબને સંસારસાગર ખાબોચીઆ જે થઈ જઈ લીલાથી પાર ઉતરાય છે. જીવના પરમ બાંધવરૂપ આ સત્સંગની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે, માટે તેમાં સર્વાત્માથી આત્માર્પણ કરવું યોગ્ય છે એમ પુરુષો ઉપદેશે છે. માટે જેની પ્રાપ્ત કરવાની દઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતો નથી એ દઢ નિશ્ચયવાળે પ્રથમ વિચાર કરે. અને પછી “સત્ ”ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું. તે જરૂરી માર્ગની પ્રાપ્તિ થાય. આ જે વચન લખ્યા છે, તે સર્વે મુમુક્ષુને પરમ બંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે. અને એને સમ્યફ પ્રકારે વિચાર્યથી પરમપદને આપે એવાં છે, એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, ષ દર્શનનું સર્વોત્તમ તત્તવ અને જ્ઞાનીના બોધનું બીજ સલેપે કહ્યું છે. “સર્વ પરમાર્થના સાધનમાં પરમસાધન તે સત્સંગ છે. પુરુષના ચરણ સમીપને નિવાસ છે. બધા કાળમાં તેનું દુલ્લભપણું છે, અને આવા વિષમ કાળમાં તેનું અત્યંત દુલ્લભપણું જ્ઞાની પુરુષોએ જાણ્યું છે. જે પુરુષ સદ્ગુરુની ઉપાસના વિના નિજ ક૯૫નાએ આત્મસ્વરૂપનો નિર્ધાર કરે તે માત્ર પોતાના સ્વછંદના ઉદયને વેદે છે, એમ વિચારવું ઘટે છે. અવશ્ય આ છ પ્રથમ સર્વ સાધનને ગોણ ગણી, નિવણનો મુખ્ય હેતુ એ * “ક્ષામ િવષનરંતરા, મવતિ માર્ણવતો 1 —શ્રી શંકરાચાર્ય. "पातयन्ति भवावर्ते ये त्वां ते नैव बांधवाः। ૪૧ “વંધુતાં તે વ્યનિત હિતમુદ્રા યોજના ”—શો જ્ઞાનાવ. Page #418 -------------------------------------------------------------------------- ________________ (૩૨૨) યોગદરિસસુસ્થય સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસે યોગ્ય છે, કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એ અમારો આત્મસાક્ષાત્કાર છે. ”-(જુઓ ) શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૧૮૧-૪૨૮-૫૧૮ ઇ. આવા ઉત્તમ સત્સંગ આગમના યોગથી આ અદ્યસંવેદ્ય પદ આ ચેથી દષ્ટિવાળા મહાત્મા પુરુષથી જ જીતી શકાય છે, કારણ કે આ જ ભૂમિકામાં તેનો જય કરી શકાય એમ છે. અન્યત્ર તેમ બની શકવું સંભવતું નથી, કારણ કે તથા પ્રકારની યોગ્યતાપાત્રતાને અભાવ હોય છે. પૂર્વે તે જીતવા જેટલું આત્મબળ હોતું નથી, અને પછી તેને ઉદય હોતો નથી, તે છતાઈ ગયું હોય છે. આગમમાં પણ આનું સમર્થન છે કે “અગ્યને નિયોગની અસિદ્ધિ છે.” માટે આ દ્રષ્ટિમાં જ અદ્યસંવેદ્ય પદને જીતવાની યેગ્યતા આ મહાત્મા જોગી જનને સાંપડે છે. અને એટલા માટે જ કહ્યું કે“એવા અવગુણવંતનું જી, પદ એ અવેદ્ય કઠેર; સાધુ સંગ આગમતાજી, તે જ ધુરંધર.મનમોહન.”—શ્રી કે. દ. સ. ૪-૧૦ અદ્યસંઘ અને વેધસંવેદ્ય પદની તુલના કેટક ૭. નામ અસંવેદ્ય પદ વેધસંવેદ્ય પદ કઈ દષ્ટિમાં કારણ વ્યાખ્યા પાત્ર બોધ પાપ પ્રવૃત્તિ પહેલી ચારમાં અ, સં. પદ છેલ્લી ચારમાં અવેધ સં. ન હોય. કેબલવિદ્યસંવેદ્ય અતાવિક વસંવેદ્ય પદ તાવિક ગ્રંથિ અભેદ ગ્રંથિભેદ વેદ્ય ન સદાય, પરમાર્થથી અપદ | વેદ્ય સદાય. પરમાર્થથી પદ ભવાભિનંદી, સાંપ્રતદર્શી મિથ્યાષ્ટિ મુમુક્ષુ, નિશ્ચય સમ્યગદષ્ટિ યૂલ-અસત. કારણ અપાય શક્તિ || સક્ષમ સત. કારણ અપાય શક્તિ માલિ માલિન્ય, અપાય દર્શન અતાત્ત્વિક ન હોય, અપાયદર્શન તાવિક પાપ પ્રવૃત્તિ હોય હેય નહિ. કવચિત હોય તો છેલ્લી ને તસલેહપદન્યાસ જેવી વિપર્યાસ, વિવેકાંધતા, અતિમહ, અવિપર્યાસ, સવિવેક, અમોહ, વિષમ કુતર્ક ગ્રહ પ્રહરહિતપણું સંસાર પ્રતિ અનુદ્દેગ, ભેગાસકિત, | સંવેગાતિશય-પરમ વૈરાગ, અનાસક્તિ, કૃધાકૃત્યબ્રાંતિ અબ્રાંતિ અસત્ ચેષ્ટાપ્રવૃત્તિ, સત્ ચેષ્ટાનિવૃત્તિ | સત્ ચેષ્ટા પ્રવૃત્તિ, અસત્ ચેષ્ટાનિવૃત્તિ અંધ૫ણારૂપ સમ્યગ્ગદર્શનરૂપ આત્મબંધન, દુર્ગતિપાત અબંધ, સુગતિ પ્રાપ્તિ પ્રથમ ચતુર્થ–દેશવિરતિ આદિ [ 1 રૂતિ વેદસંવેદપાવવા ] લક્ષણ પરણામ પ્રવૃત્તિ-નિવૃત્તિ સ્વરૂપ ગુણસ્થાને Page #419 -------------------------------------------------------------------------- ________________ દીપાષ્ટિ : અવેધસ વેદ્યયે કુત્તક ગ્રહ નિવૃત્તિ વિષમ ક્રુત ગ્રહ નિન્દા અધિકાર એટલા માટે જયલિંગા (જયના ચિહ્નો) કહે છે जीयमाने च नियमादेतस्मिंस्तत्त्वतो नृणाम् । निवर्तते स्वतोऽत्यन्तं कुतर्कविषमग्रहः ॥ ८६ ॥ એહુ છંતાતાં નિયમથી, તત્વ-થી નરના સાવ; સ્વયં નિવત્તે ગ્રહ સમો, વિષમ કુતર્ક ભાવ. ૮૬. અર્થ::~અને આ આવેદ્યસંવેદ્યપદના જય કરાતાં નિયમથી મનુષ્યેાના કુતર્ક વિષમ ગ્રહ તત્ત્વથી અત્યંતપણે આપ નિવૃત્ત થાય છે--ળે છે. વિવેચન ( ૩૨૩) “ તે જીતે સહેજે ટળેજી, વિષમ કુતર્ક પ્રકાર; દૂર નિકટ હાથી હણેજી, કરે એ ખાર વિચાર....મનમાહન॰ ’—શ્રી. ચા. ૬. સ. ૪-૧૧ નિબંધન અને આ અવેધસ વેદ્યપદ કે જે મહામિથ્યાત્વનુ કારણ છે, અને પશુપણા આદિ શબ્દથી વાસ્થ્ય-એળખાવા યાગ્ય છે, તે જ્યારે જીતાતું જાય છે ત્યારે પરમા થી પુરુષના વિષમ કુતર્ક રૂપ ગ્રહ પેાતાની મેળેજ ચાક્કસ નિવતી જાય છે. ઉપમહામિથ્યાત્વરમાં અત્યંત વિસ્તારથી અવેધસ વેધપદનું વર્ણન કર્યું, તે ઉપરથી સ્પષ્ટ છે કે મહામિથ્યાત્વનું કારણ જો કોઇ હાય, તેા તે અવેઘસવેદ્યપદ જ છે. તેના પ્રભાવથી જ જીવ અનાત્મજ્ઞ હૈાય છે, અનાત્મામાં આત્મબુદ્ધિ ધરે છે, સ્વ-પરનેા એકત્વ અધ્યાસ કરે છે, દેહને જ આત્મા માની આત્માનુ ભાન ભૂલી જાય છે, સત્ત્ને અસત્ અને અસત્આને સત્ ચિંતવે છે. ઇત્યાદિ પ્રકારે ગાઢ મિથ્યાપણાનું –અસતપણાનુ કારણ આ વેદ્યસવેદ્ય પદ છે. અને આવા અભૂઝપણાને લીધે જ એને પશુપણું, ગમારપણું, અશ્રૃઝપણું, મૂઢપણું ઇત્યાદિ નામ છાજે છે. કારણ કે પશુ જેવા અબૂઝતુ જ્ઞાન ખાદ્ય પદાર્થોથી સર્વથા પીવાઈ જાય છે તે નિજ પ્રક્તિ અર્થાત્ સ્વસ્વરૂપનું પ્રગટપણું છેાડી દીધાથી ખાલી થતું જાય છે. આમ પરરૂપમાં જ * વૃત્તિ:-નીયમાને = નિયમાફેમિન—અને આ અવેદ્યસ ંવેદ્ય પદ નિયમથી જીતાતાં; એટલે કે આ મહામિથ્યાત્વના નિબંધનરૂપ, પશુત્વ આદિ શબ્દથી વાચ્ય એવુ' અવેધ પદ જીતાતી વેળાએ, તત્ત્વત:-તત્ત્વથી, પરમાર્થથી, તૃળાં–નરાતા, પુરુષોને, નિર્તતે સ્વત:-સ્વતઃ નિવર્તે છે; આત્માથી જ, પેાતાની મેળે જ, પરના ઉપદેશ વિના નિવર્તે છે, ટી જાય છે,–નિમિત્તના અભાવે નૈમિત્તિકના અભાવને લીધે. અત્યંત-મત્ય તપશે,-સભ્યજ્ઞાનયેગને લીધે, આગમ પ્રામણ્યના જાણુપણા થકી. તદ્મવિષમગ્રદૂ:-કુતર્ક રૂપ વિષમ ગ્રહ, દૃષ્ટ એવા અપાય હેતુપાધકી. ( અપાય હેતુપણું પ્રગટ દીઠામાં આવતું હાવાથી. ) ગ્રહ જેવે। મહ ( મ=સૂર્ય ચńદ, અથવા ભૂત-પિશાચ, અથવા મગર. ) Page #420 -------------------------------------------------------------------------- ________________ (૩૨૪) ગદષ્ટિસમુચ્ચય વિશ્રાંત થયેલું પશુનું જ્ઞાન તરફથી સદાય છે. પણ જે તત–તે છે, તે તત્ અહીં સ્વરૂપથી છે, એવું સ્વાદુવાદીનું જ્ઞાન તે અત્યંત ઉમગ્ન ઉપર તરી આવતા ઘન સ્વભાવભરથી પૂર્ણ થઈ સમુન્જન પામે છે, ઉલસી આવી ઉપર તરતું રહે છે....* આવું અબઝ-ગમાર પશુપણા જેવું મિથ્યાત્વકારણ અસંવેદ્યપદ જેમ જેમ જીતાય છે, તેમ તેમ તે મિથ્યાત્વને આધીન-તે મિથ્યાત્વથી જ ઉદ્દભવતા એવા વિષમ કુતર્કરૂપ ગ્રહો પોતાની મેળે જ નિવતી જાય છે, દૂર થાય છે, કારણ મિથ્યાત્વજયે કે નિમિત્તનો અભાવ થાય એટલે નૈમિત્તિકનો અભાવ થાય જ એવો નિયમ કુતર્કગ્રહ- છે. કુતર્કોનું જન્મસ્થાન મિથ્યાત્વ છે. એટલે જેવું મિથ્યાત્વ દૂર થાય, નિવૃત્તિ કે તેની સાથોસાથ જ કુતર્ક પણ ચાલ્યો જાય છે, કારણ કે મૂળ કારણ નિમૅલ થતાં ઉત્તર કારણ નિર્મલ નિરાધાર થાય છે. મુખ્ય આધારથંભ તૂટી પડતાં જેમ મકાન જમીનદોસ્ત થાય છે, તેમ મિથ્યાત્વને આધાર તૂટી પડતાં કુતર્કની ઈમારત એકદમ ટી પડે છે. કુતર્કના હવાઈ કિલા (Castles in the air) ઝપાટાબંધ ઊડી જાય છે. જેમ રાજા છતાઈ જતાં આખી સેના છતાઈ જાય છે, તેમ મિથ્યાત્વનો જય થતાં તેના પરિવારરૂપ કુતર્ક–સેના પણ જીતાઈ જાય છે. અને આમ આ કુતર્ક નષ્ટ થાય છે તે આપોઆપ જ, પિતાની મેળે જ; એમાં પછી બીજાના ઉપદેશની પણ જરૂર રહેતી નથી. કુતર્ક એટલે કુત્સિત તર્ક, અસત-ખોટા તકે. જે સ્વરૂપથી પિતે જ દુષ્ટ છે, બેટા છે, અસત છે, મિથ્યા છે તે કતક. આ કુતર્કનો ગ્રહ એટલે કુટિલ આવેશરૂપ પકડ, અભિનિવેશ “વિષમ' કહ્યો તે યથાર્થ છે. કારણ કે તે ખરેખર વસમો છે, જીવને હેરાન હેરાન કરી મૂકે છે; વળી તે કુતર્કનું કોઈ જાતનું ઠેકાણું નથી, ઢંગધડો નથી, આમ પણ કૂદે ને તેમ પણ કૂદે, વાણીઆની પાઘડી જેમ ગમે તેમ ફેરવાય ! ખોટાનું સાચું ને સાચાનું ખોટું કરવું એ એનું કામ છે. ઈત્યાદિ પ્રકારે કુતર્કનું વિષમ પણું પ્રગટ છે. આવા કુતર્કને વિષમ “હ” ની ઉપમા અનેક પ્રકારે ઘટે છે –(૧) ગ્રહ એટલે સૂર્ય, ચંદ્ર, રાહુ આદિ ગ્રહ. તેમાં દુષ્ટ ગ્રહ-અનિષ્ટ ગ્રહ જેમ મનુષ્યને પીડાકારી - વસમો થઈ પડે છે, નડે છે, તેમ કુતરૂપ દુષ્ટ ગ્રહ મનુષ્યને હેરાન વિષમ “ગ્રહ” હેરાન કરી નાંખી વસમે પીડાકારી થઈ પડે છે, કનડે છે. અથવા જે કુતર્ક રાહુ જેવો પાપગ્રહ જેમ ચંદ્રને ગ્રસી તેને ઉત્તાપકારી થાય છે, તેમ આ કુતર્કરૂપી વિષમ પાપગ્રહ આત્મારૂપ ચંદ્રને ગ્રસી લઈ તેને અત્યંત + “વાહ્ય વિતત્તના નિમિત્ત द्विश्रांतं पररूप एव परितो ज्ञानं पशोः सीदति । यत्तत्तत्तदिह स्वरूपत इति स्याद्वादिनस्तत्पुन-- ટૂંકોમનઘનશ્વમાવતઃ પૂર્ણ સમુરમ જ્ઞતિ ”—સમયસારકલશ, Page #421 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : વિષમ કુતર્ક-ચિત્તને ભાવશરુ (૩૫) તાપ પમાડે છે. આમ તે ભારે “વસમ” ગ્રહ છે. (૨) અથવા “ગ્રહ’ એટલે ભૂતપિશાચ-ઝોડ. જેમ કોઈને વસમું ભૂત, પિશાચ કે ઝોડ વળગ્યું હોય, તે તેનો કેડો ન મૂકે, તેને ગ્રહી રાખે, પકડી-જકડી રાખે, અને તેને હેરાન પરેશાન કરી નાંખે, તેમ આ કુતર્કરૂપ ભૂત, પિશાચ કે ઝોડ જીવને જે વળગ્યું હોય, તો તે તેને કેડો મૂકતું નથી, તેને ગ્રહી-પકડી-જકડી રાખે છે, કાઢવું મુશ્કેલ થઈ પડી તેને ખૂબ કનડે છે. જેના મનમાં કુતરૂપ ભૂત (Obsession, Delusion) ભરાઈ ગયું હોય, તેને તે કાઢવું ભારી વસમું થઈ પડે છે, એ બલાને કાઢવી ભારી વિકટ થઈ પડે છે. આમ પણ કુતર્ક વિષમ બ્રહ” છે. (૩) અથવા “ગ્રહ” એટલે મગર, મગર જે કેઈને ગ્રહે, પકડે, તે તેની પકડમાંથી છૂટવું બહુ મુશ્કેલ-વસમું છે, તેમ કુતર્કરૂપ ગ્રહના-મગરના પંજામાં જે સપડાયે, તેની દાઢમાં જે ભીડા, તેને પણ તેના સકંજામાંથી છૂટવું ભારી વસમું થઈ પડે છે. આ રીતે પણ કુતર્ક ખરેખર ! વિષમ ગ્રહ છે.-આમ દુષ્ટ શહ, ભૂત, કે મગર– એમ ગ્રહના કેઈ પણ અર્થમાં કુતર્કને “ગ્રહ નામ આપ્યું તે યથાર્થ છે, અને તે પણ “વિષમ ગ્રહ છે, વસમો-શમાવવા વિકટ, સમ કરે-સીધે પાંસરે કરો દુર્ધટ એ છે. આવો જીવને ગ્રહી રાખનારો, પકડી-જકડી રાખનારો કુતર્કરૂપ પાપગ્રહ, અથવા ભૂત, અથવા મગરમચ્છ, અદ્યસંવેદ્યપદને* જય થતાં, આપ આપ પોતાની પકડ મૂકી ઘે છે. જેમ ગ્રહશાંતિના પાઠથી પાપગ્રહનો ઉપદ્રવ વિરામ પામે છે, જેમ ભુવાના મંત્રપાઠથી ભૂતને આવેશ-ઝોડ ઉતરી જાય છે, જેમ મર્મસ્થળમાં બહાર આદિથી મગરની પકડ છટી જાય છે, તેમ અવેધસંવેદ્યપદના જયરૂપ ગ્રહશાંતિથી, મંત્રપાઠથી, શસ્ત્રપ્રહારથી કુતરૂપ વિષમ ગ્રહ (યથાસંભવ ત્રણે અર્થમાં) પિતાને ગ્રહ-પકડ આપોઆપ છોડી : છે. આ કુતર્ક કે વિશિષ્ટ છે? તે માટે કહે છે – बोधरोगः शमापायः श्रद्धाभङ्गोऽभिमानकृत् । कुतर्कश्चेतसो व्यक्तं भावशत्रुरनेकधा ॥ ८७ ॥ ત્તિ - વધશે -બેધને ગરૂપ,-તે યથાવસ્થિતના ઉપધાત ભાવને લીધે, રામપરા-૧મને અપાયરૂપ-હાનિ કરનાર,-અસદુ અભિનિવેશના જનકપણુ થકી. રામ-શ્રદ્ધાભંગરૂપ -આગમ અર્થની અતિપતિને લીધે, અમિમનસ્-અભિમાન કરનાર -મિથ્યાભિમાનના જનકપણાથી. એમ * “જીવમાત્ર રાશીવ ચકૂવાછરઃ | નિવર્તિતે રાતઃ # સુતવિષમઝટૂઃ – શ્રી યશ, કૃત દ્વા. દ્વા. “નૃપતિ જીતતાં જતિએ દળ પુર ને અધિકાર.”—શ્રી મોક્ષમાળા. Page #422 -------------------------------------------------------------------------- ________________ (૩૨૬) આધરોગ શમહાણ ને, શ્રદ્ધાભંગ મદકાર; કૃતક ભારિપુ ચિત્તના, પ્રગઢ અનેક પ્રકાર. ૮૭ અર્થ:—એધને રાગરૂપ, શમને અપાયરૂપ, શ્રદ્ધાને ભંગરૂપ, અને અભિમાન કરનારા એવા કુતર્ક વ્યક્તપણે ચિત્તના અનેક પ્રકારે ભાવશત્રુ છે. વિવેચન આ વિષમ કુતર્ક ગ્રહ જે કહ્યો, તે કેવા અનિષ્ટ ને દુષ્ટ છે, તેનું વિશેષ સ્વરૂપ અહીં કહ્યું છે. આ કુતર્ક (૧) એધ પ્રત્યે રાગ જેવા છે, (૨ ) શમને અપાયરૂપ-હાનિરૂપ છે, (૩) શ્રદ્ધાના ભંગ કરનારા છે, (૪) અને અભિમાનને ઉપજાવનારા છે. આમ તે અનેક પ્રકારે ચિત્તનેા ભાવશ૩-પરમાર્થ રિપુ છે. ચિત્તના ભાવશત્રુ કુતર્ક ૧. આધરાગ——આ કુતર્ક ગ્રહ બેધ પ્રત્યે-સમ્યગ્ જ્ઞાન પ્રત્યે રાગરૂપ છે, કારણ કે યથાવસ્થિત ધને!-સાચી સમજણુને તે ઉપઘાત કરે છે. રાગ જેમ શરીરને હિન પહાંચાડે છે, નિખલ કરે છે, તેમ કુતર્ક પણ યથાર્થ એધને નુકશાન પહોંચાડી નમળે મનાવે છે. જેમ રાગથી શરીરની શક્તિ ક્ષીણ થાય છે, અંગેાપાંગ ઢીલા પડી જાય છે, ને શરીર કુશ થઇ જાય છે, તેમ કુતર્કથી મનની ચિંતનશક્તિ કુંઠિત થવાથી ખેાધની શક્તિ ક્ષીણ થાય છે, એધ શિથિલઢીલેા-પોચા બને છે, ને કૃશ થાય છે-કૂબળા પડી જાય છે. આમ કુતર્કથી મેધ ‘માંો” પડે છે. એટલે માંદા માણસ જેમ ભારી ખેરાક પચાવી શકતા નથી-જીરવી શકતા નથી, તેમ કુતર્ક ગ્રહરૂપ રાગ જેને લાગુ પડ્યો છે એવા કુતી જીવ ઉત્તમ શ્રુતજ્ઞાનરૂપ પરમાન્ન પચાવી શકતા નથી-જીરવી શકતા નથી, ઊલટુ તેનાથી તે તેને અપચા અજીણું થાય છે ! એટલા માટે જ્ઞાની સત્પુરુષે કહે છે કે-‘ જેનેા અસગ્રહ નાશ પામ્યા નથી, એવાને શ્રુતજ્ઞાન આપવું વખાણવા લાયક નથી,-જેમ ખાડખાંપણવાળાને મોટી રાજ્યલક્ષ્મી આપવી યોગ્ય નથી તેમ, કાચા ઘડામાં રાખેલું પાણી જેમ પેાતાના અને ઘડાનેા તરત નાશ કરે છે, તેમ અસગ્રહવ'તને આપવામાં આવેલું શ્રુત તે બન્નેને નાશ કરે છે. અસગ્રહથી ગ્રસાચેલને જે વિમૂઢ હિતેાપદેશ આપવા જાય છે, તે મહાઉપકારી (!) કૂતરીના શરીર પર કસ્તૂરીને લેપ કરે છે! કષ્ટથી પ્રાપ્ત થયેલ આગમ અર્થ જે અસગ્રહથી દૂષિતને તર્જઃ કુતર્ક,-આગમનિરપેક્ષ એમ અ છે. તે શુ ? તા કે-શ્વેતલઃ-ચિત્તના, અંતઃકરણના, ચત્તુંવ્યક્તપણે, માયરાજી: ભાવશત્રુ, પરમાર્થરિપુ, અને ધા-અનેક પ્રકારે,-આના અપવાદ આદિ કારવર્ડ કરીતે, કુગ્રહવત આધ અપાત્ર યાગષ્ટિસમુચ્ચય Page #423 -------------------------------------------------------------------------- ________________ ડિમાષ્ટિ : કતકથી બધગશમાપાય આદિ (૩૭) આપે છે, તે સેંકડો યત્નથી મેળવેલું બીજ ઊખર ભૂમિમાં વાવતાં ખેદ પામે છે! કારણ કે અસદુગ્રહવાન ગુરુ પાસેથી શાસ્ત્રો સાંભળે છે, પણ તેમની આજ્ઞા કરી પાળતો નથી, અને તે અસારગ્રાહી ચાલણની જેમ પિતાનું વિવેચકપણું માને છે!” જેમ ચાલ અસાર એવા કાંકરા પકડી રાખે છે, તેમ આ અસદુગ્રહવાન્ કાંકરા જેવા અસાર દોષ પકડી રાખે છે! ને ઉલટું તેનું અભિમાન રાખે છે કે હું કેવો વિવેચક છું ! “ આમ તેની ચતુરાઈ પણ દંભને માટે હોય છે, શાસ્ત્રજ્ઞાન પણ પાપને માટે હોય છે, પ્રતિભાસંપન્નપણું પણ પ્રસારણ માટે-છેતરપીંડીને માટે હોય છે, ધીરપણું પણ ગર્વને માટે હોય છે ! અહે! અસથ્રહવંતના ગુણેની વિપરીત સૃષ્ટિ હોય છે !” એટલા માટે જ અસહવંત રેગી બોધરૂપ દૂધપાક પચાવવાને ચોગ્ય નથી.* ૨. શમાપાય–કુતર્ક શમને એટલે આત્મશાંતિને અપાયરૂપ–હાનિરૂપ થાય છે, ખલેલ પહોંચાડે છે, કારણ કે તે અસત્ અભિનિવેશ–કદાગ્રહ જન્માવે છે, ખોટા ખેટા મનના તરંગો કે તુરંગો ઉપજાવે છે, તેથી તે ચિત્તની શાંતિને ડોળી નાંખે છે, ખળભળાવી મૂકે છે, ને જીવને વિશ્વમ દિશામાં પાડી નાખે છે, હાવરો–હાવરે બનાવી દે છે. “શમરૂપ સુંદર ને શીતલા બાગને આ કુતરૂપ આગની જવાલા બાળી નાંખે છે, ને ઉજજડ વેરાન કરી મૂકે છે. આવા અસગ્રહરૂપ૪ અગ્નિથી જેનું અંતર્ બળી ગયું છે, ત્યાં તત્વનિશ્ચયરૂપ વેલી કયાંથી ઊગે? તે પછી પ્રશાંતિ-પુ અને હિતોપદેશ-ફલે તે બીજે જ શોધી લેવા! આ અસગ્રહથી જેની મતિ છવાઈ ગઈ છે એવો મનુષ્ય કુતકરૂપ દાતરડાવડે તત્ત્વ-વલ્લીને કાપી નાંખે છે, રસથી દોષવૃક્ષને સિંચે છે, ને શમરૂપ સ્વાદિષ્ટ ફલને નીચે ફેંકી દે છે!” ૩. શ્રદ્ધાભંગ–કુતર્ક શ્રદ્ધાનો ભંગ કરે છે, કારણ કે તેથી આગમ અર્થની અપ્રતિપત્તિ-અસ્વીકાર થાય છે, સત્શાસ્ત્રની આસ્થામાં ભંગાણ પડે છે, આસ્થા ત્રટે છે. કુતર્કરૂપ શક્ય હોય છે, ત્યાં લગી હૃદયમાં શ્રદ્ધા ચાંટતી નથી. જેમ પત્થરવાળી ભૂમિમાં પાણી પ્રવેશતું નથી ને અંકુરો ફૂટતા નથી, તેમ અસગ્રહરૂપ પત્થરમય ચિત્તમાં સટ્ટ * “ असद्ग्रहो यस्थ गतो न नाशं, न दीयमानं श्रुतमस्य शस्यम् । न नाम वैकल्यकलंकितस्य, प्रौढा प्रदातुं घटते नृपश्रीः ॥ आमे घटे वारि धृतं यथा सद्विनाशयेत् स्वं च घटं च सद्यः । કસરતમતિસ્તવ, ધુતાત્મજ્ઞાસુમયોર્વિનાશઃ ” ઇત્યાદિ. (વિશેષ આધાર માટે જુઓ)–શ્રી યશવ કૃત. શ્રી અધ્યાત્મસાર. + " असदग्रहाग्निज्वलितं यदंतः, क्व तत्र तत्त्वव्यवसायवल्लिः । प्रशांतिपुष्पाणि हितोपदेशफलानि चान्यत्र गवेषयन्तु ॥ कुतर्कदात्रेण लुनाति तत्ववल्ली रसात्सिंचति दोषवृक्षम् । ક્ષિપધ: ચાતુરું રામાણમાછન્નમતિર્મનુષ્ય શ્રી અધ્યાત્મસાર. Page #424 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણાય ભાવ રસનો પ્રવેશ થતો નથી, ને વિશુદ્ધ બોધરૂપ અંકુરે ઉગતે નથી, એમાં સિદ્ધાંત વાણુને શો અપરાધ વારુ? વૈત આચરે, તપ પણ તપે, અને પ્રયત્નથી પિંડશુદ્ધિ કરે, તેપણ નિહંને ફળ નથી મળતું, તે અસદુગ્રહને જ અપરાધ છે, કારણ કે તેઓને શ્રદ્ધા નથી.” થાળીમાં લાડવા પીરસ્યા હોય, પણ કેઈ ગળું દબાવે તો કેમ ખાઈ શકાય? તેમ “સ્વબુદ્ધિરૂપ થાળી છે, તેમાં સદ્દગુરુરૂપ પીરસનારે કોઈ બોધરૂપ માદક પીરસ્યા છે, પણ અસગ્રહરૂપ કઈ એવો દુષ્ટ ગળચી દબાવનાર છે કે તે ગળે ઉતરવા દેતે જ નથી!” એટલે કે શ્રદ્ધા ઉપજવા દેતો જ નથી. ૪. અભિમાનકાર–કુતર્ક અભિમાન કરનાર છે, મિથ્યાભિમાન ઉપજાવે છે. તે આગમથી નિરપેક્ષ હોય છે. કુતર્ક કરનારને પોતાની કુતર્કશક્તિનું અભિમાન ઉપજે છે કે હું કેવો બડે હોશિયાર છું, કેવો ડાહ્યો (દેઢ) છું, આગમમાં કહેલી વાતને પણ હું હારા તર્કબળથી કેવી ખોટી પાડું છું! ઈત્યાદિ પ્રકારે તે ખોટો ફાકે રાખી આગમશાસ્ત્રની પણ પરવા કરતા નથી ! પણ આ બધું તેનું મિથ્યા-ખોટું અભિમાન છે. કારણ કે... “કાંઈક ભણીને ને કાંઈક સાંભળીને અસહથી જે પંડિતમાની–પિતાને પંડિત માને છે, તે ભલે વાણીનું મુખ ચુંબે, પણ તેનું લીલારહસ્ય તે અવગાહત નથી.” આમ આ વિષમ કુતર્ક-ગ્રહ બોધને રેગ ઉપજાવનારે, આત્મશાંતિમાં ખલેલ પહોંચાડનારે, શ્રદ્ધાને ભાંગનાર, અને મિથ્યાભિમાનને જન્માવનારે હોય છે. અન્યત્ર પણ કહ્યું છે કે – "शमारामानलज्वाला हिमानी ज्ञानपङ्कजे । દ્વારાચં મોટ્ટા કુતઃ સુનયા ” શ્રી યશોવિજયજીત, દ્વા દ્વા ૨૩ અર્થાત–કુતર્ક શમરૂપ બગીચા પ્રત્યે અગ્નિજવાલા છે, જ્ઞાનરૂપ કમળને કરમાવવિામાં હિમ જેવો છે, શ્રદ્ધાને શૂળરૂપ છે, ગર્વના ઉલ્લાસરૂપ છે, ને સુનય પ્રત્યે આગળી આરૂપ છે. અને આમ છે એટલા માટે જ આ કુતર્ક ચિત્તનો-અંત:કરણને અનેક પ્રકારે * " असद्ग्रहनावमये हि चित्ते, न क्वापि सद्भावरसप्रवेशः। इहांकुरश्चित्तविशुद्धबोधः, सिद्धांतवाचां बत कोऽपराधः॥ स्थालं स्वबुद्धिः सुगुरोश्च दातुरुपस्थिता काचन मोदकाली। અગ્ર: જોઇ શહેરતા, તથાપિ મો રાતિ ” શ્રી અધ્યાત્મસાર * “અધીત્વ થિંવિદ નિશww વિતરકતમાનનો છે મુવં પુર્ણ સુંવતમeતુ શાસ્ત્રી શ્રીસ્ટારર્થ તુ હૈ –ી અધ્યાત્મસાર Page #425 -------------------------------------------------------------------------- ________________ દીમાદ્રષ્ટિઃ કુતમાં અભિનિવેશ મુમુક્ષુને અયુક્ત ( ૩૨૯ ) ભાવશત્રુ છે, પરમાર્થરિપુ છે. બાહ્ય શત્રુ જેમ ભૂંડું કરે છે, અહિત કરે છે, તેમ આ ભાવશત્રુ જીવનું અકલ્યાણ કરવામાં કાંઈ બાકી રાખતો નથી, કારણ કુતર્ક ચિત્તને કે એના કારણે આર્ય પરમપૂજ્ય એવા પુરુષ–સદાગમ આદિને પ્રગટ ભાવશત્રુ અનાદર થાય છે, આશાતના-અવિનય-અપવાદ વગેરે ની પજે છે, અને તેથી જીવનું ભારી અકલ્યાણ થાય છે. શત્રુ જેમ સર્વનાશ કરવામાં સદા તત્પર હોય છે, તેમ જીવનો આ ભાવશત્રુરૂપ કુતર્ક સદાય ચિત્તશક્તિને હાસ કરતો રહી, સર્વનાશ કરવા સદાય તત્પર રહ્યા કરે છે. એટલે જે કુતર્ક કરે છે, તે પોતે પિતાના દુશ્મનનું કામ કરે છે! પોતે પિતાને વૈરી બને છે ! અને કારણ કે એમ છે, તેથી શું ? તે માટે કહે છે– कुतर्केऽभिनिवेशस्तन्न युक्तो मुक्तिवादिनाम् । युक्तः पुनः श्रुते शीले समाधौ च महात्मनाम् ॥८८॥ કુતકે અભિનિવેશ ના, મુક્તિવાદીને યુકત; પણ શ્રત શીલ સમાધિમાં મહાત્મને એ યુક્ત. ૮૮ અર્થ –તેથી કરીને મુક્તિવાદીઓને-મુમુક્ષુઓને કુતર્કમાં અભિનિવેશ કરવો યુક્ત નથી; પણ શ્રતમાં, શીલમાં અને સમાધિમાં અભિનિવેશ કરવો એ મહાત્માઓને યુક્ત છે. વિવેચન આવા જે ઉપરમાં કહ્યા તે લક્ષણવાળા કુતર્ક માં અભિનિવેશ કરે તે મુક્તિવાદીઓને-સંન્યાસીઓને-મુમુક્ષુઓને કંઈ પણ રીતે યુક્ત નથી, કારણ કે યુક્તિમાં મતિને ન જેડવીઝ અને મતિમાં યુક્તિને પરાણે જેડવી એ અસગ્રહરૂપ અભિવૃત્તિઃ -કુત–ઉક્ત લક્ષણવાળા કુતર્કમાં, માનવેરા -અભિનિવેશ, તેવા પ્રકારે તેના પ્રહરૂપ. શું? તો કે ગુજર-યુક્ત નથી. કોને ? તો કે--મુવિનામૂ-મુક્તિવાદીઓને, સંન્યાસીઓને. ગુજઃ પુનઃપણ યુક્ત છે, શુરૂ-શ્રુતમાં, આગમમાં, શી-શીલમાં, પરહથી વિરતિ લક્ષણવાળા શીલમાં, સમાધૌ ૨-અને સમાધિમાં, ધ્યાનના ફાભૂત સમાધિમાં, મરમનામૂ-મહાત્માઓને, મુક્તિવાદીઓને અભિનિવેશ યુક્ત છે. x "नियोजयत्येव मतिं न युकौ युकिं मतो यः प्रसभं निर्युके। અાવ હ્ય દાથss ઘટાપvમાધાનઃ શ્રી અધ્યાત્મસાર. " आग्रही बत निनीषति युक्ति, तत्र यत्र मतिरस्य निविष्टा। પક્ષપાતતિ તુ સુત્ર સત્ર મતિતિ નિવેશ ”–શ્રી હરિભદ્રાચાર્યજી "मनोवत्सो युक्तिगीं मध्यस्थस्यानुधावति । તમારુતિ સુઝન તુદાદ્રદ્યુમન રાવઃ શ્રી યશોવિજયજીકૃત અધ્યાત્મોપનિષદુ, ૪૨ Page #426 -------------------------------------------------------------------------- ________________ (૩૩૦ ) : યોગદષ્ટિસંસ્થય મુમુક્ષને કુતર્ક નિવેશનું લક્ષણ છે, અને તે પાણી ન હોય ત્યાં ઘડે નાંખવા જેવું અયુક્ત હાસ્યાસ્પદ છે ! “ મધ્યસ્થ પુરુષનું મનરૂપી વાછડું યુક્તિરૂપી ગાયની પાછળ દેડે છે-યુક્તિને અનુસરે છે, પણ તુચ્છ આગ્રહનું મનરૂપો વાંદરું તે યુક્તિરૂપી ગાયને પુંછડાથી ખેંચે છે!”—યુક્તિની ખેંચતાણ કરે છે. આ તુચ્છ આગ્રહરૂપ અભિનિવેશ મુમુક્ષુ જીવે કરવા યોગ્ય નથી, કારણ કે મુમુક્ષુ તો માત્ર મોક્ષનો જ અભિલાષી હોય છે, આત્માથે શિવાય બીજી કોઈ ઈચછા કે મનરોગ તેને હેતો નથી. કામ એક આત્માર્થનું, બીજો નહિં મનરેગ.” શ્રીમદ્ રાજચંદ્રજી અને આ કુતર્ક અભિનિવેશ તે મોક્ષનો પ્રતિપક્ષી ને આત્માર્થનો વિરોધી છેબાધક છે, કારણ કે મુમુક્ષુ જીવ સાધને ઈચ્છે છે, ને કુતર્ક તો બેધને રોગરૂપ થઈ પડી તેનો હાસ અથવા વંસ કરે છે. મુમુક્ષુ શમને–આત્મશાંતિને કતર્ક સંતિમાને ઝંખે છે, ને કુતર્ક તો અમને અપાયરૂપ હોઈ હાનિ મુક્તિવિરોધી પહોંચાડે છે. મુમુક્ષુ જીવ શ્રદ્ધાને સન્માર્ગનું પ્રથમ પગથીયું માની તેમાં સ્થિર થવાનો પ્રયત્ન કરે છે, ને કુતર્ક તો શ્રદ્ધા ભંગ કરાવી તેને ડગમગાવી મૂકે છે. મુમુક્ષુ તે “માના ઘરનો માળા ત” “આજ્ઞાએ ધર્મ ને આજ્ઞાએ તપ” એમ જાણી અત્યંત નમ્રપણે સદા આજ્ઞાપ્રધાન રહેવા મથે છે; ને કુતર્ક તો સ્વ છંદપ્રધાન હેઈ જીવને મિથ્યાભિમાન ઉપજાવે છે. આમ કુતર્ક અનેક પ્રકારે જીવન ભાવશત્રુ છે. એટલે મુમુક્ષુપણાને ને કુતર્કને કયારેય પણ કોઈ પણ પ્રકારની કંઈ પણ મળતી પણ આવતી નથી, બનેમાં આકાશ-પાતાલનું અંતર છે, પ્રકાશ-અંધકાર જે પ્રગટ ભેદ છે, એ બન્નેનો કોઈ કાળે મેળ ખાય એમ નથી. માટે સાચે મુમુક્ષુ હોય તે પિતાના ઈષ્ટ પ્રયજનમાં વિશ્નકર્તા એવા કુતને કેમ ગ્રહણ કરે વારુ? અને ગ્રહણ ન કરે-દૂરથી પણ ન સ્પર્શે, તો પછી તેમાં અભિનિવેશઆગ્રહરૂપ પકડ તો કેમ જ કરે ? ખરેખર! સાચો મોક્ષાભિલાષી હોય, તે તે કુતરૂપ અસગ્રહને આત્મચંદ્ર પ્રત્યે રાહુરૂપ જાણતા હોઈ તે કુતર્ક-ગ્રહણને ગ્રહવા ઈછે જ નહિં, કુતર્કગ્રહને ભૂત પિશાચરૂપ બલાનો વળગાડ જાણતા હોઈ, તે બલાને વળગવા ઈચ્છે જ નહિં; કુતર્ક ગ્રહને શાહરૂપ-મગરરૂપ જાણતા હેઈ, તેનાથી ગ્રહાવા-તેના સકં. જામાં આવવા ઈ છે જ નહિં. તે તો તે કુતર્કબલાથી સદા દૂર જ ભાગે, કદી પણ તેમાં અભિનિવેશ કરે જ નહિં. અને એમ જ કરવું મુમુક્ષુને યુકત છે, કારણ કે ગમાર્ગના જ્ઞાતાપુરુષોએ ભાવિકાળના ગીજનોના હિત અર્થે મોહાંધકાર પ્રત્યે આ લાલબત્તીરૂપ વચન કહ્યું છે કે-“તેવા તેવા પ્રકારે વાદે... અને પ્રતિવાદો કરતાં તત્વને અંત પમાતે x “वादांश्च प्रतिवादांश्च वदन्तो निश्चितांस्तथा । તરવાજો નિય છરત સિસ્ટપીઢવતૌ I " શ્રી ગબિંદુ. Page #427 -------------------------------------------------------------------------- ________________ રીપ્રાદણિઃ શ્રુત-શીલ-સમાધિમાં અભિનિવેશ યુક્ત ( ૩૩૧ ) નથી,-ઘાણીના બેલની જેમ.' આંખે પાટા બાંધેલ ઘીનો બેલ આ વખત ભમ્યા કરે, પણ કેટલું ચાલે તેનું તેને ભાન નથી હોતું; તેમ પિતા પોતાના પક્ષના અભિનિવેશથી અંધ થયેલા વાદીઓ વિચિત્ર પ્રકારે વાદ વદે છે, છતાં બોલાઈ રહેલા તત્ત્વને તો તેઓ પામતા નથી ! તર્ક વિચારે છે વાદપરંપરા રે, પાર ન પહોંચે કય; અભિમત વસ્તુ વરતુગતે કહે છે, તે વિરલા જગ જેય. પથંડા નિહાળું રે બીજા જિનત.”—શ્રી આનંદધનજી એટલા માટે મુમુક્ષુ જીવે કુતર્કમાં બીલકુલ અભિનિવેશ કરવો યોગ્ય નથી. પણ આ મહાત્મા મુમુક્ષુઓને જે કયાંય પણ અભિનિવેશ કરે એગ્ય હોય, તે તે શ્રુતમાં સદાગમમાં કરે ગ્ય છે, પરદ્રોહથી વિરતિ લક્ષણવાળા શીલમાંશીલાદિમાં શુદ્ધ ચારિત્રમાં કર ચોગ્ય છે, અને દયાનના ફલરૂપ સમાધિમાં કરે અભિનિવેશ યોગ્ય છે. કારણ કે શ્રત, શીલ ને સમાધિ જ એવા શુભ સ્થાનક યુક્ત છે, કે જ્યાં અભિનિવેશ કરવો એટલે કે અંત:પ્રવેશ કરવો, દ્રઢ આગ્રહ ધરે, દઢતાથી વળગી રહેવું, મજબૂત પકડ કરવી,-એ આત્માથી મુમુક્ષુને હિતાવહ હેઈ યુક્ત છે, પરમ પ્રશસ્ત છે. જો કે આગ્રહરૂપ-કદાગ્રહરૂપ, મતાગ્રહરૂપ અભિનિવેશ તે સર્વથા અનિષ્ટ હેઈ સર્વત્ર વર્ષે જ ત્યાગવા યોગ્ય જ છે; તો પણ અત્રે જે શ્રુત આદિમાં અભિનિવેશ કહો, તે કદાગ્રહના અર્થમાં નથી, પણ સદાગ્રહરૂપસત્યાગ્રહરૂપ પ્રશસ્ત અર્થમાં છે, અત્રે અભિનિવેશ એટલે અત્યંત અંત:પ્રવેશ એમ અર્થ ઘટે છે. આમ થતમાં અભિનિવેશ કરવો એટલે શ્રતને દઢ ભક્તિથી આરાધવું, શ્રત સાગરમાં ઊંડે પ્રવેશ કરી તેના અર્થનું અવગાહન કરવું. શીલમાં અભિનિવેશ કરે એટલે શીલને-યુદ્ધ ચારિત્રને દઢપણે, ચુસ્તપણે, મક્કમપણે વળગી રહેવું, ચીટકી રહેવું, શીલને અખંડ અભંગપણે સેવવું. સમાધિમાં અભિનિવેશ કરે એટલે દઢતાથી સમાધિમાં પ્રવેશી અક્ષાભ રહેવું, “ઘેર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિં તે સ્થિરતાને અંત જે,”—એવી અખંડ આત્મસમાધિ પ્રાપ્ત કરવી. આમ પ્રશસ્ત અર્થમાં-શ્રત, શીલ ને સમાધિની દઢ આરાધનાના સમર્થ અર્થમાં, શ્રત–શીલ-સમાધિ પ્રત્યે અભિનિવેશ કરવો તે મુમુક્ષુને સર્વથા યેગ્ય છે, કારણ કે તે શ્રુત-શીલ-સમાધિ મુમુક્ષુ જોગીજનના મોક્ષરૂપ ઈષ્ટ પ્રયજનની સિદ્ધિના ઉત્તમ સાધન છે, માટે તેની દઢ લગનીરૂપ આરાધના કરવી, રઢ લગાડીને તેની પાછળ મંડી પડવું, તેમાં અભિનિવેશ–અત્યંત તન્મયતારૂપ પ્રવેશ કરવો તે મુમુક્ષુને અત્યંત યોગ્ય છે. * જુઓ શ્રીમદ્ રાજચંદ્રજીત અપૂર્વ અવસરવાળું અત્યંત સુપ્રસિદ્ધ અમર કાવ્ય, Page #428 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩ર) ગદષ્ટિસમુચ્ચય बीजं चास्य परं सिद्धमवन्ध्यं सर्वयोगिनाम् । परार्थकरणं येन परिशुद्धमतोऽत्र च ॥ ८९॥ આનું બીજ સહ ગિને, સિદ્ધ અવંધ્ય પ્રધાન; પરોપકાર પરિશુદ્ધ જે, એથી એહ આ સ્થાન. ૮૯ અર્થ:–અને આ કૃત આદિનું પરમ બીજ, સર્વ રોગીઓને સિદ્ધ એવું અવધ્યઅચૂક ફલ દેનારું પરિશુદ્ધ પરાર્થ કરણ(પરોપકાર) છે, એટલા માટે અત્રે પણ અભિનિવેશ કર યુક્ત છે. વિવેચન “પ્રભુ ભજે, નીતિ સમજે, પરઠો પોપકાર.”– શ્રીમદ્ રાજચંદ્રજી અને આ ઉપરમાં જે અભિનિવેશ કરવા યોગ્ય-લગની લગાડવા યોગ્ય, એવા શ્રત, શીલ ને સમાધિ કહ્યા, તેનું પણ સર્વ રોગીઓને સિદ્ધ થયેલું-પ્રતિષ્ઠિત થયેલું પરમ કારણ શું છે? તે અહીં પ્રગટ કર્યું છે -એ શ્રુતાદિનું પણ પરમ શુદ્ધ બીજરૂપ પ્રધાન કારણ પરાર્થકરણ છે, એટલે કે પર પ્રજનના પરોપકારમાં નિપાદનરૂપ પોપકાર છે. એમ કુલગી વગેરે સર્વ યેગીઓએ અભિનિવેશ સંમત કરેલું છે, પ્રતિષ્ઠિત કરેલું છે. અને આ પરોપકારરૂપ બીજ યુકત શ્રેતાદિની પ્રાપ્તિરૂપ અમેધ–અચૂક ફલ આપનારું છે. આ પરોપકાર કાર્યમાં અન્ય કોઈને ઉપઘાત ન થવો જોઈએ, બીજા કોઈને બાધા ન ઉપજવી જોઈએ, એવું તે સર્વથા પરિશુદ્ધ હેવું જોઈએ. આવા પરિશુદ્ધ પરોપકારમાં અભિનિવેશ કરે, લગની લગાડવી, તે મુમુક્ષુ મહાત્માઓને યુક્ત છે, કારણ કે આ પરોપકાર શ્રેતાદિ કારણનું પણું કારણ છે. એટલા માટે મુમુક્ષુએ પરોપકારી થવું, પરપકાર કાર્યના વ્યસની થવું, એમ સતપુરુષોને ઉપદેશ છે. શ્રી યાસજીએ ભાગવતમાં કહ્યું છે કે–“પાર પુuથાય પાપાજાપાનમ્ ' એટલે મોક્ષાભિલાષી મુમુક્ષુ જીવે પોતાના તન, મન, ધન ને વચનની સમસ્ત શક્તિ વ્રુત્તિ-વીનં વાક્ય-અને આનું-શ્રુતાદિનું બીજ, g૪ સિસ્ટં-પરમ સિદ્ધ, પ્રધાન પ્રતિષ્ઠિત. ૩ઘરઘં–અવંધ્ય, નિયત ફલદાયી, ચોક્કસ ફલ આપનારું, સર્વયોનિનામૂ-સર્વયોગીઓને, કુયોગી પ્રમુખ સર્વ વેગીઓને. તે શું? તે માટે કહ્યું-ઘરાર્થના-પરાર્થકરણ, પરપ્રજનનું નિપાદન, (પરોપકાર ) રર-જેથી, જે કારણથી, શુદું-પરિશુદ્ધ, અન્યના અનુપઘાતથી, બીજાને ઉપઘાત નહિ કરવા થકી, સાત-આથી, આ કારણ થકી, સત્ર ૪-અત્રે પણ, આ પરાર્થકરણમાં (પરોપકારમાં) પણ અભિનિવેશ યુક્ત છે. Page #429 -------------------------------------------------------------------------- ________________ દીરાદષ્ટિ : અવિદ્યાસંગત વિકલ૫, તેને યાજક કુતર્ક ( ૩૩૩ ) અન્ય જીના ઉપકારને અર્થે ખર્ચવી એજ ઉચિત છે. પિતાના શરીરને તે પિતાનાથી બને તેટલી પર સેવા કાર્યમાં અર્પણ કરે, પિતાના મનને તે પરહિત તન,મન,ધનથી ચિંતાના કાર્યમાં વ્યાપૃત કરે, પોતાના વચનને તે પરનું ભલું થાય પરોપકાર એવા સત પ્રજનમાં પ્રયક્ત કરે, પિતાના ધનને તે દીન-દુ:ખીના દુ:ખદલનમાં વિનિયોજિત કરે, અને જનકલ્યાણના ઉત્કર્ષરૂપ સેવા કાર્યમાં પોતાનો બનતો ફાળો આપે, કારણ કે સંતજનની વિભૂતિઓ પરોપકારાર્થ હેય છે. “પરોવારા સતાં વિમૂતા:’ અને આવું જે પરોપકાર કૃત્ય છે તે “પરિશુદ્ધ” અથત સર્વથા શુદ્ધ હેવું જોઈએ. એટલે આમાં બીજા જીવનો ઉપઘાત ન થાય, એકના જાને ઉપકાર ન થાય, એ ખાસ જોવું જોઈએ. કઈ પણ જીવને કંઈપણ દુ:ખકિલામણા ઉપજાવ્યા વિના જે કરવામાં આવે તે જ પરિશુદ્ધ પરોપકાર છે. તેમજ આ પરોપકાર કૃત્યમાં આ લેક-પરલોક સંબંધી કંઈ પણ ફલ અપેક્ષા ન જ હોવી જોઈએ, પરોપકાર કૃત્ય સર્વથા નિષ્કામ જ લેવું જોઈએ, અને તો જ તે “પરિશુદ્ધ” ગણાય કુતર્કની અસારતા જ બતાવવા માટે કહે છે– अविद्यासंगताः प्रायो विकल्पाः सर्व एव यत् । तद्योजनात्मकश्चैष कुतर्कः किमनेन तत् ॥९॥ અવિદ્યાસંગત પ્રાય તે, હેય વિકલ્પ તમામ; તસ પેજકજ કુતર્ક આ, તેથી એનું શું કામ? ૯૦ અર્થ:–ઘણું કરીને સર્વેય વિકલ્પ અવિદ્યાસંયુક્ત હોય છે, અને તે વિકલ્પના જરૂપ આ કુતર્ક છે. તેથી કરીને આ કુતર્કથી શું ? વિવેચન “જહાં કલપના જલપના, તહાં માને દુ:ખ છાંઈ; મિટે કલપના જલપના, તબ વસ્તુ તિન પાઈ. – શ્રીમદ્ રાજચંદ્રજી સર્વેય વિક-શબ્દવિકપિ ને અર્થવિક પ્રાયે કરીને અવિદ્યાસંગત હોય વૃત્તિ -અવિદ્યારંગતા-અવિદ્યાસંગત, જ્ઞાનાવરણીય આદિથી સંપુક્ત-સંયુક્ત, કાથો-પ્રાયે બાહુલ્યથી, વિવાહા સર્વ જીવ-વિક સર્વેય,--શબ્દ વિકલપ, અને અર્થ વિક, થર્-કારણ કે, તઘરનામ-અને તેને જનાત્મક, તે વિકલ્પને યાજનાત્મક, ઇ--આ-ગેમ-પાસ આદિ વિકલ્પ કરવાવડે કરીને, કુંત-કુત–ઉક્ત લક્ષણવાળે છે. મિનેન તરુ-તેથી કરીને એનાથી શું? એનું શું કામ છે? કંઈ નહિ, એમ અર્થે છે. Page #430 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩૪ ) યોગસિમુય છે, એટલે કે જ્ઞાનાવરણીય આદિથી સયુક્ત હેાય છે, જ્યાં જ્યાં વિકલ્પ છે ત્યાં ત્યાં તેની સાથે અવિદ્યા અશ્ય જાય જ છે, ને ત્યાં ત્યાં અવશ્ય જ્ઞાનાવરણીય વિપના આદિના ઉદ્દય હાય જ છે. અને તે અવિદ્યાસ'ગત વિકલાના યાજક કુતર્ક ચેાજક-ચેાજનારા-ગાઠવનારા આ તક છે. મા છાણુ છે તે દૂધ કેમ નહિ? આ દૂધ છે તે છાણુ કેમ નહિ? ઇત્યાદિ પ્રકારના અસમંજસ વિકલ્પના ઉત્પાદક કુતર્ક જ છે. અવિદ્યારૂપ શિલ્પી-કડીએ વિકલ્પરૂપ કલ્પનાની શિલા ઘડે છે! અને કુતર્ક તે કલ્પનાની શિલાની ચેાજના કરે છે, ગાઠવે છે, એક બીજા સાથે સલાડે છે! એટલે મૂળ શિલ્પકાર જ ખાટા ! તેનું શિલ્પ-ઘડતર પણ કલ્પનારૂપ, બધુય હવામાં! હવાઈ કિલ્લા જેવુ! Castles in the air! ને તે હવાઈ કિલ્લાની શિલાને સલાડનારા પાછા કુતર્ક ! એટલે પછી બધુય ચણતર ખાટામાં ખાટુ કલ્પિત ને હવાઇ જ હાય ને ! અને તે ખાંધવા જાય તેના પણ ભાંગીને ભુક્કા જ થાય કે ખીજું' કાંઇ ? * મૂરખ જીવ ધરે ચિત્તમે' કહા, જલ્પ વિકલ્પ સદા દુ:ખદાયી; ધ્યાહુ બ્રહ્મ સદા અતિ ઉજજવલ, દૂર તો સબ સેાજ પરાઈ. ” તે પછી આવા અવિદ્યાપ્રેરિત વિકલ્પને ગેાઠવનારા ક્રુતર્કનું શું કામ છે? થ પ્રત્યેાજન છે ? કઇ જ નહિં. વિકલ્પનું મૂળ અવિદ્યા છે ને તેને પોષનારા કુતર્ક છે, તેા પછી આવા દુષ્ટ અનિષ્ટ અનર્થકારક ને હળાહળ ખાટા કુતર્કને કયા વિષ્ણુધ ભજે વારુ ? અવિદ્યાજન્ય વિકલ્પથી જ આ સસારની ઉત્પત્તિ થાય છે, તે પછી સંસારનેા અંત ઇચ્છનારા મુમુક્ષુ વિકલ્પના આશ્રય કેમ કરે ? સમસ્ત તત્ત્વજ્ઞાનના ઉત્તમ નિષ્કર્ષરૂપનિચાડરૂપ અત્યંત સમર્થ અનુભવવચન તાત્ત્વિકશેખર શ્રીમદ્ રાજચદ્રજીએ ઉચ્ચાર્યાં છે કે“ ઉપજે મેહ વિકલ્પથી, સમસ્ત આ સસાર; અંતર્મુ ખ અવલેાકતાં, વિલય થતાં નહિ' વાર તેમજ— શ્રી દેવચંદ્રકૃત દ્રવ્યપ્રકાશ जातिप्रायश्च सर्वोऽयं प्रतीतिफलबाधितः । हस्ती व्यापादयत्युक्तौ प्राप्ताप्राप्तविकल्पवत् ॥ ९१ ॥ વૃત્તિ:--- જ્ઞાતિપ્રાયશ્ચ-અને જતિપ્રાય, દૂષણુાભાસપ્રધાન, સર્વાંö-આ સંકુતર્ક, મતીતિરુષિત:-પ્રતીતિ-લથી બાધિત છે એટલા માટે. એ જ કહે છે-દૂતી વ્યાવાચવ્યુઝીહાથી મારી નાંખશે એવું વચન મ્હાવતે કહ્યું,−કાની જેમ ? તે માટે કહ્યું-પ્રાસાઞાઋવિલ્પવર્-માસઅપ્રાપ્તના વિકલ્પની જેમ. x " विकल्पकल्पनाशिल्पं प्रायोऽविद्याविनिर्मितम् | સોનનામયશ્ચાત્ર સર્જઃ મિનેન સત્ || દ્વા. દ્વા "" Page #431 -------------------------------------------------------------------------- ________________ દીમામિ તક દૂષણાભાસપ્રધાન પ્રતીતિ-ફલ બાધિત આ, જાતિપ્રાય સહુ જપ; જ્યમ ‘ હાથી હણો કહ્યું, પ્રાપ્ત-અપ્રાપ્ત વિકલ્પ. ૯૧. અઃ—અને પ્રતીતિલથી માધિત એવા આ સર્વ કુતર્ક જાતિપ્રાય છે–દૂષણાભાસપ્રધાન છે. ‘ હાથી મારી નાંખશે ' એવુ' કહ્યું, હાથી પામેલાને-પાસે રહેલાને હણુશે ? કે નહિ' પામેલાને-દૂર રહેલાને હુણશે ?-એવા વિકલ્પની જેમ, વિવેચન અને જે આ સર્વ કુતર્ક છે તે સર્વ જાતિપ્રાય છે, દૂષણાભાસપ્રધાન છે. જયાં હૈાય ત્યાં દૃષણાભાસ શેાધી કાઢવું એ એનું કામ છે ! દૂષણ નહિ –પણ દૂષણ જેવા આભાસ આપતુ, દૂષણ જેવુ દેખાતુ કંઇ પણ છિદ્ર શેાધી કાઢવું એ કુતર્કનું કામ છે ! ‘દૂધમાંથી પેારા કાઢવા જેવું છલ નિર્દોષ નિરવદ્ય વસ્તુમાં પણ શેાધી કાઢવુ એ ખલ કુતર્કનુ` કુશલપણું છે ! ' ( ૩૩૫ ) " वाद्युक्ते साधने प्रोक्तदोषाणामुदभावनम् । दूषणं निरवद्ये तु दूषणाभासनामकम् ॥ 59 શ્રી સિદ્ધસેનદ્વિવાકરકૃત ન્યાયાવતાર આવા આ કુતર્ક પ્રતીતિથી અને ફલથી બાધિત છે, એટલે કે ગમે તેવા કુતર્ક થી પણ પ્રતીતિ ઉપજતી નથી, અને તે માન્યામાં આવતા નથી, સદા સંશયાત્મકતા જ રહે છે, ને ‘સંશયાત્મા વિનતિ’સંશયી જીવ વિનાશ પામે છે. તેમજ તેથી કાંઈ ફૂલ પ્રત્યેાજન સિદ્ધ થતું નથી. ખાલી નકામી માથાફોડ થાય છે. એ માટે અત્રે રમૂજી દૃષ્ટાંત રજૂ કર્યું છે કે-હાથી મારી નાંખશે એમ મહાવતે કહ્યું, હાથી પાસે રહેલાને હણે ? કે દૂર રહેલાને હશે ? એવા વિકલ્પ જેમ કેાઇ ઠેર-જડ કરે, તેની જેમ અત્રે ‘દૂર નિકટ હાથી હણેજી, યમ એ મર્ડર વિચાર. ' આ દૃષ્ટાંતના સાર સમજવાનુ છે. આ પ્રમાણે: , કુતર્ક પ્રતીતિફેલ બાધિત ક્રાઇ તૈયાયિક છાત્ર ( વિદ્યાર્થી ) કયાંકથી આવ્યા. અશ-તિરકુશ થઇ ગયેલા ગાંડા હાથી પર ચઢેલા કાઇએ બૂમ મારી · અરે ! અરે ! જલ્દી દૂર ખસી જા ! ( નહિં તેા ) હાથી મારી નાંખશે. ’ એટલે તેવા પ્રકારે જેતે ન્યાયશાસ્ત્ર પરિષ્કૃત હેાતુ-જે ભણ્યા પણુ ગણ્યા ન્હાતા એવા તેણે કહ્યું૨૨ ! બાર! આમ યુક્તિબાહ્ય ક્રમ પ્રલપે છે? કારણુ કે, શું આ પ્રાપ્તને હણે છે? કે અપ્રાપ્તને આદ્ય પક્ષમાં હારી જ વ્યાપત્તિના ( મરણને ) પ્રસ`ગ છે,-પ્રાપ્તિભાવને લીધે. એમ જ્યાં તે કહે છે, ત્યાં તો તેને હાથીએ ઘો-પકડ્યો. તેને માંડ માંડ મ્હાવતે મૂકાયેા. જાતિપ્રાયતા તેમ સત્ર ભિન્ન અથ ગ્રહણુ સ્વભાવવાળા સવેદનના વેદનમાં હોય છે;–તગત (તેમાં પ્રાપ્ત થતા આકારરૂપ વિકલ્પનના એ પ્રાયપણાને લીધે, એમ અન્યત્ર ચવામાં આળ્યું છે. Page #432 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩૨ ) યોગદષ્ટિસમુ ય કાઇ એક નૈયાયિક—ન્યાયશાસ્ત્રના વિદ્યાથી કયાંકથી આવી ચઢ્યો. ત્યાં રસ્તામાં નિર કુશ ગાંડા થયેલા હાથી પર ચઢેલા મહાવતે બૂમ મારી–અરે અરે! જલદી દૂર હઠી જા! દૂર હટી જા ! નહિં તેા હાથી મારી નાંખશે. એટલે ભણ્યા પણ ગણ્યા નહિં એવા તે વેદીએ ઢાઢચતુર દોઢડહાપણ કરી, પાતે ભળેલા ન્યાયશાસ્ત્રની પદ્ધતિએ ન્યાયના પ્રચાશ કરવા લાગ્યા કુ-૨ ૨ મૂર્ખ! આમ તુ યુક્તિબાહ્ય-યુક્તિ વગરનુ શું બકે છે ? કારણ કે આ હાથી થ્રુ પામેલાને-પાસે આવેલાને ણે ? કે નહિ પામેલાને હશે ? પામેલાને હણે એમ કહે તે। તને જ હુણે, એમ જ્યાં તે હજી પેાતાનું સંભાષણુ આગળ ચલાવે છે, ત્યાં તે। હાથી પાસે આવી વ્હોંચ્યા, ને તેને પકડ્યો. પછી મહાવતે તેને માંડમાંડ છેાડાવ્યેા. તેમ તેવા પ્રકારે વિકલ્પ કરનારા એવા તે તે દનમાં સ્થિત જીવ પણ કુતર્ક -હસ્તીથી ગ્રહાયેલા હાય છે, તે સદ્ગુરુ-મહાવતથી જ મૂકાવાય છે. આના જેવુ' બીજી રમૂજી દ્રષ્ટાંત-ધૃતાધારે વાત્રે ñિવા પાત્રાધારે ધૃતમ્। ઘીના આધારે પાત્ર છે ? કે પાત્રના આધારે ઘી છે ? એ પ્રયાગસિદ્ધ કરવા માટે વેદી પડિતે પાત્ર ઊંધું વાળ્યું એટલે ઘી ઢાળાઇ ગયું ! Y આમ સર્વત્ર જૂદો જ અર્થ ગ્રહણ કરવાના સ્વમાવવાળુ સ ંવેદન જ્યાં જ્યાં હાય છે, ત્યાં ત્યાં જાતિપ્રાયતા હોય છે. એટલે કે કહેવાના આશયથી-મતલબથી જૂદો અવળા જ આશય ગ્રહણ કરવા, ‘એડનું ચેાડ વેતરવું' તે જાતિપ્રાયતા છે, દૂષણાભાસપ્રધાનતા છે. અને તે સબંધી વિકલ્પ કરવા પણ તદ્રુપ હેાત્રાથી તેવા પ્રકારના જાતિપ્રાય—કૃષણાભાસપ્રધાન હાય છે. ‘ જ્ઞાતયો દૂધળામાલા પાટ્રિસેન ય:।' તાપ કે જે વાત કહેવા માગતા હોય, તેનાથી ઊલટા જ-ઊંધા જ અથ પકડવા અને તેવા વિકલ્પ કરવા તે જાતિ અથવા દૂષણ ભાસ કહેવાય છે. અંગ્રેજી કહેવત પ્રમાણે Chalk ને બદલે Cheese સમજવી, તેની જેમ. “ હું પામ્યા સંશય નહીંજી, મૂરખ કરે એ વિચાર; આળસુઆ ગુરુ શિષ્યનેાજી, એ તા વચન પ્રકાર....મન. '—શ્રો ચા. ૬. સજ્ઝાય. ૪-૧૨ તેમજ વળી— स्वभावोत्तरपर्यन्त एषोऽसावपि तत्त्वतः । नावग्ग्गोचरो न्यायादन्यथान्येन कल्पितः ।। ९२ ।। વૃત્તિ:-સ્વમાયોત્તપર્યન્ત ષ:-આ કુતર્ક પ` તે સ્વભાવ ઉત્તરવાળા હાય છે, છેવટે ‘સ્વભાવ એ જ કુતર્કના ઉત્તર હૅાય છે. અને અત્રે ‘વસ્તુસ્લમાવૈત્તર વાર્થ ' વસ્તુભાવા વડે કરીને ઉત્તર કહેવા યોગ્ય છે, એ વચન ઉપરથી. આમ અગ્નિ દહે છે, પાણી ભીંજવે છે, એવા એઆ સ્વભાવ છે. અસાપ-ખા સ્વભાવ પણુ, સરવતઃ-ત ્વથી, પરમાથી, નાવોચર:-અર્વાંગ્માચર નથી, છદ્મસ્થ વિષય નવી; ન્યાયાત્ માયથકી, પપ્રસિદ્ધ એવા ન્યાયથી કેવા પ્રકારના હાઇને ? Page #433 -------------------------------------------------------------------------- ________________ દીપ્રદષ્ટિ : કુતકને છેવટનો જવાબ “સ્વભાવ” (૩૩૭) સ્વભાવ આવ ઉભું રહે, છેવટને જ જવાબ કતર્ક એ હોય એ, એવી એની છા૫. એ સ્વભાવ પણ તત્વથી, છદ્મસ્થગોચર ને; કારણ ન્યાયથી અન્યથા, અન્યથી કલ્પિત હોય. ૯ર, અર્થ –સ્વભાવ જ જ્યાં છેવટનો જવાબ છે એ આ કુતર્ક છે; અને આ સ્વભાવ પણ તત્વથી અર્વાષ્ટિવાળાને-છવાસ્થને ગોચર હોતો નથી, કારણ કે ન્યાયથી એ બીજાથી બીજા પ્રકારે કપવામાં આવે છે. વિવેચન આ જે કુતર્ક કહ્યો, તેનું વિશેષ સ્વરૂપ અહીં કહ્યું છે -આ કુતર્ક એ હોય છે કે તેમાં છેવટને જવાબ “સ્વભાવ હોય છે. જ્યારે બીજી કોઈ પણ દલીલ કે યુક્તિ ન ચાલે, ત્યારે છેલે એમ કહેવાય કે આ તે આ વસ્તુને સ્વભાવ છે. કહ્યું છે કેવરતુઘમાāત્ત વાળં” “વસ્તુસ્વભાવથી ઉત્તર કહે.” આમ અગ્નિ બાળે છે-દઝાડે છે, પણ ભીંજાવે છે, કારણ કે એવો એનો સ્વભાવ છે. અને તે સ્વભાવ પણ તત્ત્વથી–પરમાર્થથી અર્વાષ્ટિને એટલે કે છદ્યસ્થને ગેચર નથી. અમુક વસ્તુનો સ્વભાવ શું છે? તે તત્વથી જાણવું એ છઘને એટલે કે જ્ઞાના વરણવંતનો વિષય નથી. જેને સંપૂર્ણ છ-જ્ઞાનાવરણ ટળ્યું નથી, તે છસ્થની તે જાણી શકવાને સમર્થ નથી. શાથી? પર દર્શનીઓને પ્રસિદ્ધ એવા અન્યથા ૫ના ન્યાયથી. કેવા પ્રકારે ? તો કે-અન્યવાદીથી તે અન્યથા–બીજા જ પ્રકારે ક૯૫વામાં આવે છે. કોઈ અમુક પ્રકારે વસ્તુસ્વભાવની કલ્પના કરે, તો તે માટે કહ્યું-નવ્યથા–અન્યથા, પ્રકારાન્તરથી, જૂદા જ પ્રકારે, અત્ત-અન્યથી, બીજા વાદીથી, કરિપત-કરિપત હોઈ, ક૯૫વામાં આવેલ હોઈ. દાખલા તરીકે–“વરતવમહત્ત વાક્ય વસ્તુ સ્વભાવો પરથી ઉત્તર કહે, એમ સર્વત્ર જ તથા પ્રકારે તેની તેની સિદ્ધિમાં કહી શકાય છે. કેવા પ્રકારે?—જેનાવડે તેનો અર્થ ક્રિયા કરવાનો સ્વભાવ છે, તેના વડે તે અર્થક્રિયા કરે છે –નહિં કે ક્ષણિકતાથી. કારણ કે તેને ( અર્થ ક્રિયાને ) સર્વ ભાવોમાં જ સ્વીકાર છે તેટલા માટે. કારણ કે ગમે ત્યાંથી તેના અર્થક્રયાભાવના પ્રસંગથી તેના કારણને અવિશેષ હોય છે,-તફાવત હેતે નથી, તેથી. - આમ અગ્નિ, જલની સંનિધિમાં ( નિકટ હાજરીમાં) ભીંજવે છે,–તથા પ્રકારના સ્વભાવપણાને લીધે. તથા જલ અનિની સંનિધિમાં દહે છે,-તથા પ્રકારના સ્વભાવપણાને લીધે જ-સ્વભાવના વૈચિયથીવિચિત્રપણાને લીધે. તેમાં પણ લેકબાધા શિવાય વળી બીજો સ્વભાવ હોય છે, દષ્ટાંતમાત્રનું સર્વત્ર સુલભપણું હોય છે. તેથી આમ કુતર્ક અસમંજસકારી (અયુક્ત ) છે, એમ દંપર્ય છે, આ કહેવાનું તાત્પર્ય છે. Page #434 -------------------------------------------------------------------------- ________________ (૩૮) થાઇઝિસમુચ્ચય વળી બીજે વાદી પ્રકારાંતરથી-જૂદા જ પ્રકારથી તેની કલપના કરે છે. આમ જેનું જ્ઞાનાવરણ ટળ્યું નથી એવા છaોનું જ્ઞાન કલપનારૂપ (Imaginary) હોવાથી, છવસ્થાની ચિત્રવિચિત્ર કહપનાનો મેળ ખાતો નથી! ને “હું મુંડે મતિર્મિન્ના' “મગજે મગજે જૂદી મતિ' જેવું થાય છે! એક કલ્પના કરશે ઉત્તરની, તે બીજે કરશે દક્ષિણની ! Diametrically opposite! છવાસ્થને પ્રત્યક્ષ જ્ઞાન તો છે નહિં, એટલે તેને બધે આધાર વિકલ્પરૂપ કલ્પના ઉપર રાખવો પડે છે, અને કપિત જ્ઞાનથી અનેક કલ્પિત કપનાતરંગો ઊઠયા કરે છે, કારણ કે “વસ્તુસ્વભાવો ઉપરથી ઉત્તર કહે,” એ સૂત્ર પ્રમાણે સર્વત્ર જ તેવા પ્રકારે તેની સિદ્ધિ કહી શકાય છે, તે આ પ્રકારે–જેના વડે કરીને તેને અક્રિયા કરવાને સ્વભાવ છે, તેના વડે તે અર્થ ક્રિયા કરે છે,નહિં કે ક્ષણિકતાથી. અને કોઈ પણ અર્થક્રિયા તેવા પ્રકારના તે વસ્તુના સ્વભાવથી થાય છે. આ અર્થ ક્રિયાને સર્વ ભાવોમાં જ સ્વીકાર કરાય છે, અને ગમે ત્યાંથી તેવી અWક્રિયાને પ્રસંગ ઉભું કરી શકાય છે, કારણ કે તેના કારણમાં કઈ તફાવત નથી. આમ કોઈ કહેશે કે અગ્નિ, પાણીની નિકટ હાજરીમાં, ભીંજાવે છે, કારણ કે તેને તેવા પ્રકારનો સ્વભાવ છે ! તથા પાણું, અગ્નિની નિકટ હાજરીમાં, બાળે છે–દઝાડે છે, કારણ કે તેનો તેવા પ્રકારનો સ્વભાવ છે! અથવા તે સ્વભાવનું વિચિત્રપણું હોવાથી, લેકબાધા ન ઉપજે એવા બીજા પ્રકારના પણ તથાસ્વભાવપણાની વિચિત્ર કેપના કરી શકાય છે! કારણ કે તેવા તેવા સ્વભાવને પુષ્ટ કરે એવા દષ્ટાંત માત્રનું સર્વત્ર સુલભપણું હોય છે! ગમે ત્યાંથી તેવું અનુકૂળ દષ્ટાંત મેળવવું સહેલું છે ! આવા પ્રકારે કુતર્ક કરનાર પિતાના મંતવ્યની-પિતાની કલ્પનાની સિદ્ધિ માટે હંમેશાં વસ્તુસ્વભાવને આશ્રય લે છે, અને આ વસ્તુસ્વભાવ છે એમ છેવટને જવાબ આપી સામા માણસને નિરુત્તર કરવાને-મુખ બંધ કરવાનો પ્રયાસ દષ્ટાંતનો કરે છે ! અને ચેન ન પ્ર –ગમે તે પ્રકારથી કયાંયથી પણ તેને તે નથી પિતાની કલ્પનાને અનુકૂળ એવો સ્વભાવ મળી પણ આવે છે! કારણ કે સ્વભાવનું વિચિત્રપણું હોય છે, અને તેને બંધબેસ્તુ દષ્ટાંત મેળવવું પણ બધેય સુલભ હોય છે ! તે મેળવતાં ઝાઝી તકલીફ પડતી નથી ! દાખલા તરીકેઅગ્નિ તો મૂળ ઉષ્ણવભાવી હાઈ દઝાડનાર છે એમ સર્વ કઈ જાણે છે, છતાં કુતર્ક કરનારો એમ સાબિત કરવાનો પ્રયાસ કરશે કે જુઓ! અગ્નિનો સ્વભાવ પાણીની હાજરીમાં ભીંજાવવાનો છે, કારણ કે હું પાણી ભીંજાવે પણ છે! તેમજ પાણીનો મૂળ સ્વભાવ શીતલ હાઈ ભીંજાવવાનો છે, છતાં કુતર્ક કરનાર એવી દલીલ કરશે કે–પાણીનો સ્વભાવ, અગ્નિની હાજરીમાં દઝાડવાનો છે, કારણ કે ઉહું પણ દઝાડે છે ! એ પ્રત્યક્ષ અનુભવ છે. કારણ કે તે તેને સ્વભાવ છે. આ રીતે વસ્તુસ્વભાવના ઓઠા હેઠળ કુતર્ક કરનાર મારી મચડીને પોતાને મનફાવતો અર્થ બંધ બેસાડે છે ! આમ દષ્ટાંતનો તોટો નથી ને Page #435 -------------------------------------------------------------------------- ________________ દીમાદ: છદ્મસ્થ કક૫નારૂપ કુતર્કનું અસમંજસપણુ (૩૩૯) કુતર્કને આરો નથી ! માટે આવો કતર્ક સર્વથા અસમંજસ, અગ્ય, અનુચિત છે, ઢંગધડા વિનાને-ઠામઠેકાણા વિનાને છે, એમ તાત્પર્ય છે. અને એટલા માટે જ આત્માથી મુમુક્ષુ જોગીજને તેને સવ થા દરથી પરિત્યાગ કરવો એગ્ય છે. આ જ અર્થને વિશેષથી કહી દેખાડવા કહે છે – अतोऽग्निः क्लेदयत्यम्बुसन्निधौ दहतीति च। अम्ब्वग्निसन्निधौ तत्स्वाभाव्यादित्युदिते तयोः ।। ९३ ॥ એથી જલ સન્નિધાનમાં, અનલ ભીંજવે વાહ! સન્નિધાનમાં અનલના, જલ ઉપજાવે દાહ; એમ તેહ બ તણા, તથા સ્વભાવે થાય; એમ કે વાદિ થકી, જ્યારે કથન કરાય; ૯૩. અર્થ એટલા માટે પાણીની હાજરીમાં અગ્નિ ભીંજવે છે, ને અગ્નિની હાજરીમાં પાણી દઝાડે છે,-એમ તે બન્નેના તેવા સ્વભાવપણાને લીધે થાય છે, એવું કેઈથી જ્યારે કળવામાં આવે ત્યારે– વિવેચન ઉપરમાં કહેલી વાતને વિશેષથી કહી દેખાડે છે-પ્રસ્તુત વસ્તુસ્વભાવ અવગ્રહ—િ છવાસ્થને ગેચર નથી, છદ્મસ્થ તે સ્વભાવને યથાર્થ જાણી શકતો નથી. એટલા માટે જ અગ્નિ, પાણુની સંનિધિમાં-નિકટ હાજરીમાં, ભીંજવે છેઅથવા પાણી, અગ્નિની સંનિધિમાં-નિકટ હાજરીમાં દઝાડે છે, કારણ કે અગ્નિને ને પાણીને તે તે સ્વભાવ છે,-એમ કઈ વાદી જ્યારે દલીલ કરે છે. ત્યારે શું? તેનું અનુસંધાન નીચેના લોકમાં કહ્યું છે. અગ્નિનો અસલ સ્વભાવ ઉષ્ણ છે, અને તેથી દઝાય છે એમ આબાલવૃદ્ધ સર્વ કઈ જાણે છે, છતાં કુતર્ક કરનારે કહેશે કે-અગ્નિનો સ્વભાવ ભીંજવવાનું છે, કારણ કે અગ્નિ પાણીની હાજરીમાં ભીંજવે છે, ઉષ્ણ જલ ભીંજવે છે, એ પ્રત્યક્ષ દેખાય છે. શુત્તિઃ કારણ કે અધિકૃત–પ્રસ્તુત સ્વભાવ અર્વાગુદગોચર-છવાસ્થની દૃષ્ટિને ગોચર નથી, તો-એથી કરીને, એ કારણથી, નિઃ રતિ-અગ્નિ ભીંજવે છે; પ્રત્યક્ષ વિરોધના પરિહાર અર્થે કહ્યું કે-ફુન્નિધો-જલની સંનિધિમાં, નિકટ હાજરીમાં. રાતિ વાળ્યુઅથવા પાણી દઝાડે છે. પ્રતીતિ બાધા નથી એટલા માટે કહ્યું કે-અતિરસંનિધૌ-અગ્નિની સંનિધિમાં ( અગ્નિની નિકટ હાજરીમાં). આ એમ કેમ છે ? તે માટે કહ્યું- ત મારવાવ -તે બનેના તે સ્વભાવપણાને લીધે. અગ્નિને તે પાણીને તે સ્વભાવ છે તેથી કરીને, ફરિતે-પરવાદથી કહેવામાં આવ્યું,-એમ એમ જ્યારે કોઈ પર વાદી કહે છે ત્યારે Page #436 -------------------------------------------------------------------------- ________________ ( ૩૪૦ ) યોગદિસમુચ્ચય તેમજ જલ મૂળ શીતલ સ્વભાવી છે, અને તેથી ભીંજાવાય છે, છતાં કુતર્ક કરનાર એમ સાબિત કરવા પ્રયત્ન કરશે કે-પાણીના સ્વભાવ દઝાડવાના છે, કારણ કે પાણી અગ્નિની હાજરીમાં દઝાડે છે, ઉષ્ણુ જલ દઝાડે છે, એ પ્રત્યક્ષ અનુભવ છે. આમ વસ્તુસ્વભાવના આઠા નીચે કુતર્ક કરનાર પેાતાને મનફાવતા અથ એક જ વાતમાંથી ઉતારી શકે છે! શુ? તે કહે છે— कोशपानादृते ज्ञानोपायो नास्त्यत्र युक्तितः । विप्रकृष्टोऽप्यस्कान्तः स्वार्थकृद्दश्यते यतः ॥ ९४ ॥ કાશપાન વિના બીજો, હેય ન જ્ઞાન ઉપાય; એવું પણ મુક્તિ થકી, અત્રે સ્થાપિત થાય ! કારણ દૂર રહ્યો છતાં, લાચુ પાષાણ; સ્વાર્થ કાર્ય કરતા સદા, દેખાયે આ હાણ, ૯૪ અર્થ:- અત્ર યુક્તિથી કેાશપાન શિવાય જ્ઞાન ઉપાય છે નહિ; કારણ કે વિપ્રકૃષ્ટ (દૂરરહેલા) લેહચુંબક પણ સ્વાર્થ કરનારા (પેાતાનુ કાર્ય કરનારા) દેખાય છે. ( વિવેચન ત્યારે કાઈ વળી એમ કહેશે કે કેશપાન ( શબ્દકાષ પી જવા-ગેાખી જવા તે) સિવાય જ્ઞાનના બીજો ઉપાય નથી ! એમ અત્રે સ્વભાવના પ્રસગમાં શુષ્ક તર્કની યુક્તિથી સ્થાપિત થઇ શકશે. જો સ્વભાવની જ વાત કર્યા કરશેા, તા કાઇ વળી એ જ સ્વભાવની યુક્તિ આગળ ધરીને ઉપર પ્રમાણે દલીલ કરશે. તેમાં વળી કેાઇ વિપ્રકÇÀા (Far−fetched argument) એટલે દૂરપણાને છેટાપણાના વાંધા લેશે, તે તે પણ આ લાહચુ અક દષ્ટાંતથી દૂર કરી શકાશે:-દૂર રહેલા અયસ્કાંત-લેાહચુંબક પત્થર પણુ સ્વાર્થ સાધે છે, અર્થાત્ લેઢાનું આકર્ષણ વગેરે પેાતાનુ કાર્ય કરવાને સ્વભાવ ધરાવતા દેખાય છે. વૃત્તિ:-જોરાવાનાદો—કાશપાન શિવાય, જ્ઞાનોપાથો નાયંત્ર-જ્ઞાનઉપાય અત્રે-સ્વભાવ ગ્તિકરમાં (પ્રસગમાં ) છે નહિ, યુક્ત્તિતઃ યુક્તિથી, શુષ્ક તક યુક્તિથી કાઇ ખીજું દૃષ્ટાંત પણ આ અનું સમČક એવું વિદ્યમાન છે જ, એટલા માટે કહ્યું-વિપ્રોડયહાન્ત:-વિપ્રકૃષ્ટ-દૂર રહેલા એવે અયસ્કાંત-લાહાકષ ક પત્થરવિશેષ, સ્વાર્થ ત-સ્વાર્થ કરનારા, લાહાકણું આદિ સ્ત્રકા કરણરૂપ સ્વભાવવાળા, તે યત:-કારણ કે દેખાય છે. તે જ વિપ્રકૃષ્ટ–દૂર રહેલ જ એવા તે નિકૃષ્ટ લેાહને જ, નહિ । તાાર્દિને, આકર્ષે જ છે, નહિ કે કાપે છે. તેથી આમ આી જેમ આગ્ન આદિનુ' તથાસ્વભાવ કલ્પન કાનાથી બાધિત થાય વારુ ? કૅાઇથી નહિ, એમ ભાવવા યોગ્ય છે. Page #437 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ દષ્ટાંતપ્રધાન કુતર્કના ચુંથણાં ! (૩૪૧) કારણ કે તે દૂર રહ્યો રહ્યો જ લેઢાને ખેંચે છે, નજીક હોય તે નહિં; લેઢાને જ ખેંચે છે, તાંબા વગેરેને નહિં; લેઢાને ખેંચે જ છે, કાપતા નથી. કારણ કે લોહચુંબકને તે જ સ્વભાવ છે. તેથી આમ આની પેઠે અગ્નિ વગેરેના તથાસ્વભાવનું કલપન કોનાથી બાધી શકાય વા? કોઈથી નહિં, એમ ભાવવા યોગ્ય છે. ગમે તે સ્વભાવ કુયુક્તિથી ને દષ્ટાંતબલથી સ્થાપિત કરી શકાય એમ છે, માટે એવા કુતર્કના ચુંથણું કરવામાં કાંઈ સાર નથી, કંઈ માલ નથી. તત્વવેષક મુમુક્ષુએ તે આ દુષ્ટ કુતર્કને નવ ગજના નમસ્કાર જ કરવા ચોગ્ય છે. ! ઉપસંહાર કરતાં કહે છે – दृष्टान्तमात्रं सर्वत्र यदेवं सुलभं क्षितौ । एतत्प्रधानस्तत्केन स्वनीत्यापोचते ह्ययम् ॥९॥ એમ દષ્ટાંતમાત્ર અહીં, સર્વત્ર સુલભ જોય; તપ્રધાન આ કેણથી, સ્વનીતિથી બાધિત હેય? ૫ અર્થ –આમ પૃથ્વીમાં સર્વત્ર દષ્ટાંતમાત્ર સુલભ છે. તેટલા માટે એ દષ્ટાંતપ્રધાન એવો આ કુતર્ક કેનાથી પિતાની નીતિ વડે કરીને બાધિત થઈ શકે વાર? વિવેચન આમ ઉપરમાં જે કહ્યું તે પ્રમાણે આ પૃથ્વીમાં સવિશેષપણે સર્વ કેઈ સ્થળે સર્વત્ર દૃષ્ટાંત માત્ર સુલભ છે, કોઈ પણ સાધ્ય વસ્તુ વિષે, લેકપ્રતીતિથી બાધિત એવું, દષ્ટાંત મેળવવું સહેલું છે. પિતાના સાધ્યને અનુકૂળ-બંધબેતું એવું દષ્ટાંત દષ્ટાંતપ્રધાન મળી આવવું મુશ્કેલ નથી. પછી ભલેને તે લેકને પ્રતીત ન થાય એવું, કુતર્ક માન્યામાં ન આવી શકે એવું હોય ! ગમે તેમ મારી મચડીને, તાણે ખેંચીને, પોતાની માન્યતાના ડાબલી બંધ બેસાડવા ખાતર ઊભું કરેલું હાય! માટે આવું દષ્ટાંત જ્યાં પ્રધાન છે, આવા દ્રષ્ટાંત પર જ જેને બધો મદાર છે, આવા દ્રષ્ટાંતના પિલા થાંભલા પર જ જેની હવાઈ ઈમારત અદ્ધર ઉભી છે, એવા આ કુતર્કને કેણ પિતાની નીતિથી વારી શકે? કેણ બાધિત કરી શકે વાર? કેઈ નહિં. ત્તિ-દwતમાશં-દષ્ટાંતમાત્ર, સાધુ વરતુમાં, લેક-પ્રતીતિથી બાધિત એવું, સત્ર-સર્વત્ર અવિશેષથી, અવમૂ-કારણ કે એમ, ઉક્ત નીતિથી, ગુરુમં-સુલભ, ક્ષિતિૌ-પૃથ્વીમાં છે. પતwથાનોર્થ-એ દષ્ટાંતપ્રધાન આ કુતર્ક, નારણે-કોનાથી બાધિત થાય ? કોઈનાથી સ્વનીતિના વિરોધને લી છે, એમ અર્થ છે. Page #438 -------------------------------------------------------------------------- ________________ ( ૩૪ર ) યો ગદષ્ટિસચય કદાચ કોઈ એમ કહેશે કે કલ્પનાગોરવ આદિથી આ કુતર્કને બાધા પહોંચે છે. જેમકે અગ્નિસંનિધિમાં પાણીનો દાહ સ્વભાવ ક૯૫ તેમાં ક૯૫નાગોર (Monstrous imagination ) છે, ઘણી ભારી ક૯પના છે, તે ગળે ઉતરે એમ નથી; કપના- માટે તે બાધક છે. એમ કોઈ કહેશે તે તેનો ઉત્તર એ છે કે યુક્તિથી ગેરવાદિ સિદ્ધ સ્વભાવના બાધનમાં ક૯૫નાગોરવાદિક સમર્થ નથી, કારણ કે બાધક નથી હજારો કલ્પનાઓથી પણ સ્વભાવનું અન્યથા કલ્પવું શક્ય નથી. એટલા માટે જ કલ્પનાલાઘવથી-નાનીસૂની કલ્પનાથી પણ સ્વભાવાંતર કપ શક્ય નથી, એમ સમજી લેવું ગૌરવ છતાં અપ્રામાણિક હોય તો તેનું દુહપણું છે; અને પ્રામાણિક હોય તે ગૌરવાદિ થકી પણ અદોષ પણું છે. તાત્પર્ય કે કપનાગોરવ હોય કે કલ્પનાલાઘવ હોય, તેથી કાંઈ કુતર્કને બાધા પહોંચતી નથી, માટે આ આ દષ્ટાંતપ્રધાન* કુતર્ક સર્વથા પરિત્યાગ કરવા યોગ્ય જ છે એમ નિશ્ચિત થયું. અહીં જ દષ્ટાંત કહે છે द्विचन्द्रस्वप्नविज्ञाननिदर्शनबलोत्थितः । निरालम्बनतां सर्वज्ञानानां साधयन्यथा ॥९६ ॥ દિચંદ્ર સ્વપ્નવિજ્ઞાનના, ઉદાહરણ બલ દાવ યમ સહુ જ્ઞાનની સાધતે, નિરાલંબતા સાવ, ૯૬ અર્થ –જેમ બે ચંદ્રના અને સ્વપ્નવિજ્ઞાનના ઉદાહરણ બલથી ઊઠત એવો આ કુતર્ક, સર્વ જ્ઞાનની નિરાલંબનતા સાધત સતે, કોનાથી બાધિત થાય વારુ? વિવેચન ઉપરમાં કુતર્કની દષ્ટાંતપ્રધાનતા કહી, ને આવા દષ્ટાંતપ્રધાન કુતર્કને કેણ બાધિત કરી શકે એમ કહ્યું. તે સ્પષ્ટ બતાવવા માટે અહીં દષ્ટાંત રજૂ કર્યું છે -ચંદ્ર એક છે, છતાં ત્રાંસી આંખે બે દેખાય છે. સ્વપ્ન મિથ્યા છે–ખોટું છે, છતાં તેનું વિજ્ઞાન–જાણપણું થાય છે. આમ બે ચંદ્રનું જ્ઞાન, તેમ જ સ્વપ્નવિજ્ઞાન વાસ્તવિક રીતે મિથ્યા છે, બેટા ત્તિ-gિવાનવિજ્ઞાનનિયોજિત બે ચંદ્રના અને સ્વપ્નવિજ્ઞાનના નિદર્શનના ઉદાહરણના બલથી-સામર્થ્યથી ઊઠેલે-ઉપજેલે એવો કુત, નિરાશ્વાતા-નિરાલંબનતા, આલંબનશૂન્યતા, સર્વજ્ઞાનાના-સર્વ જ્ઞાનની, મૃગતૃષ્ણ આદિ ગોચર સર્વ જ્ઞાનની -અવિશેષથી. સામાન્ય કરીને, તાપથથથા-સાધતો સતો જેમ-આવો કુતર્ક કેનાથી બાધી શકાય વાર x “ दृष्टान्तमात्रसौलभ्यात्तदयं केन बाध्यताम् । વમાવવાને નારું પારવારિકાન્ ! ” દ્વા દ્વા. ૨૩-૧૦ Page #439 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાષ્ટિ : આવા દુષ્ટ કુતર્કથી સયું! (૩૪૩) છે, આલંબન વિનાના, આધાર વિનાના, નિર્મૂળ છે. આ દષ્ટાંતના સામર્થ્યથી, આ દષ્ટાંત આગળ ધરીને કઈ એમ કુતર્ક કરે કે જેમ આ જ્ઞાન નિરાલંબન હાઈ મિથ્યા-ખોટા છે, તેમ મૃગતૃષ્ણાદિ ગોચર બીજા બધા જ્ઞાન નિરાલંબન હાઈ મિથ્યા-ખોટા છે. ઝાંઝવાના જલ નિરાલંબન છે, વાસ્તવિક છે નહિં, પણ મિથ્યા આભાસરૂપ દેખાય છે, તેમ સર્વ જ્ઞાનો નિરાલંબન હાઈ મિસ્યા છે. આમ કુતર્ક કરી દષ્ટાંતના બળે કરીને સર્વ જ્ઞાનોનું નિરાલંબન પણું, નિરાધારપણું, નિમૅળપણું કઈ સાબિત કરવા જાય, તો તેને કેશુ બાધિત કરી શકે વારુ? કેઈ નહિં. કુતર્ક કઈ રીતે બાધિત કરવો શકય નથી, એનું આ ઉદાહરણ માત્ર રજૂ કર્યું માટે આવા ઉંધા રવાડે ચડાવી દેનાર, ઉન્માર્ગે લઈ જનાર, ઉત્પથે દોરી જનાર કુતર્કને કયે વિવેકી પુરુષ આશ્રય કરે ? અને એમ તત્ત્વસિદ્ધિ નથી એટલા માટે કહે છે– सर्व सर्वत्र चाप्नोति यदस्मादसमञ्जसम् । प्रतीतिबाधितं लोके तदनेन न किंचन ॥ ९७ ॥ એથી અસમંજસ બધું, પ્રાપ્ત થાય સર્વત્ર; પ્રતીતિ બાધિત લોકમાં, એથી કાંઈ ન અત્ર. ૯૭ અર્થ –કારણ કે આ કુતર્કથકી સર્વ સર્વત્ર પ્રાપ્ત થાય છે, કે જે અસમંજસ (અયથાર્થ) અને લોકમાં પ્રતીતિથી બાધિત એવું હોય છે. એટલા માટે આ કુતર્કથી કાંઈ નથી, એનું કાંઈ પ્રયેાજન નથી. વિવેચન અને આમ કુતર્ક કરવાથકી કોઈ પ્રકારે તત્વસિદ્ધિ થતી નથી, કારણ કે આ કુતર્કથી તે સર્વ સર્વત્ર પ્રાપ્ત થાય છે, ગમે ત્યાં ગમે તે કાંઈ સાધ્ય થઈ શકે છે. કોઈ એક અમુક દષ્ટાંતના બલથી અમુક વાત સિદ્ધ કરી, કુતર્કથી તે દષ્ટાંત દુષ્ટ સર્વત્ર લાગુ પાડવામાં આવે છે ! એક લાકડીએ બધાયને હાંકવામાં કુતર્કથી સર્યું આવે છે. આ અતિપ્રસંગરૂપ હોઈ અસમંજસ છે, અયથાર્થ છે, અગ્ય છે. વળી આ કુતર્ક તો લેકમાં પણ પ્રતીતિથી બાધિત વૃત્તિ –સર્વ-સર્વ, નિરવશેષ સાથે એમ પ્રક્રમ છે, સર્વત્ર ૪-સર્વત્ર વળી, સર્વત્ર જ વસ્તુમાં કાનોતિ-પ્રાપ્ત થાય છે, ઘરમા-જે આ કુતર્ક થકી, ગણમંડલ-અસમંજસ, (અયથાર્થ ), અતિપ્રસંગને લીધે કાતિવાધિd ઢોલકમાં પ્રતીતિથી બાધિત થતું એવું–તેવા પ્રકારના દષ્ટાંતમાત્ર સારવંતપણાથી, તને વિવા-તેથી આથો–આ કુતર્કથી કાંઈ નથી, (એનું કાંઈ કામ નથી.) Page #440 -------------------------------------------------------------------------- ________________ (૩૪૪) ગદરિસમુચ્ચય થાય છે, એટલે કે લેકમાં પણ તે માટે પ્રતીતિ ઉપજતી નથી, ખાત્રી થતી નથી. કુતર્કથી સિદ્ધ કરાતી વાત લેકેને પણ માન્યામાં આવતી નથી. કારણ કે તેમાં માત્ર દષ્ટાંત શિવાય બીજે કાંઈ સાર રહેતો નથી. આમ સર્વથા આવા નિઃસાર તુચ્છ કુતર્કથી કાંઈ નથી, એમાં કાંઈ માલ નથી. એટલે આવા અસમંજસકારી લેકપ્રતીતિથી બાધિત કુતર્કથી સર્યું! " तत्कुतर्केण पर्याप्तमसञ्जसकारिणा । ___ अतीन्द्रियार्थसिद्ध्यर्थं नावकाशोऽस्य कुत्रचित् ॥ .. २३-१२. માટે જે સત્યતત્વનો જિજ્ઞાસુ છે એવા તત્વોષક આત્માથીએ તો કયારેય પણું, કોઈ પણ પ્રકારના કંઈ પણ કુતર્કને બીલકુલ કોઠું આપવા યોગ્ય નથી જ, એમ તાત્પર્ય છે. આ અંગે પ્રત્યેક મુમુક્ષુએ પરમ આત્માનુભવી શ્રીમદ્ રાજચંદ્રજીના આ સંકેત્કીર્ણ વચન હૃદયમાં સદા કતરી રાખવા યોગ્ય છે છોડી મત દર્શન તણે, આગ્રહ તેમ વિક૯પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અ૫ ”શ્રી આત્મસિદ્ધિ. કુતર્ક નિંદાનો સારાંશ અને આ વચનનો જાણે પ્રતિનિ કરતા હોય-પડશે પાડતા હોય, એમ ભગવાન શાસ્ત્રકાર મહર્ષિ હરિભદ્રસૂરિજીએ આ કુતકરૂપ વિષમ ગ્રહના ત્યાગ પર આટલો બધા ભાર મૂક્યો છે, સર્વ પ્રકારને આગ્રહ-અભિનિવેશનો અત્યંત નિષેધ કર્યો છે. કારણ કે આ કુતર્ક વિષમ ગ્રહની ખૂબ નિંદા કરતાં, તેઓશ્રીએ સ્પષ્ટ દર્શાવ્યું કે-આ કુતર્ક, (૧) બોધ પ્રત્યે રોગરૂપ છે, (૨) શમને–આત્મશાંતિને અપાયરૂપ છે, (૩) શ્રદ્ધાનો ભંગ કરનાર છે, (૪) મિથ્યા અભિમાન ઉપજાવનાર છે, અને (૫) આમ તે ચિત્તને અનેક પ્રકારે ભાવશત્રુ-પરમાર્થરિપુ છે, માટે તેમાં અભિનિવેશ કરવો મુમુક્ષુને યેગ્ય નથી. (૬) સર્વ વિકલ્પ અવિદ્યાસંગત છે, અને તેની ચેજનાશેઠવણ કરનાર આ કુતર્ક છે, માટે તેથી શું કામ છે? (૭) આ સર્વે કુતર્ક જાતિપ્રાય એટલે દૂષણભાસપ્રધાન છે, પ્રતીતિથી અને ફલથી બાધિત છે. દૂર રહેલાને હાથી હણે? કે નિકટ રહેલાને? તેના જેવા વેદિયાવેડાની જેમ. (૮) વળી આ કુતર્કમાં છેવટનો જવાબ સ્વભાવ” છે. અને આ સ્વભાવ તે તત્વથી છદ્મસ્થાને ગોચર નથી, કારણ કે અન્યથી તે અન્ય પ્રકારે કલ્પવામાં આવે છે. જેમકે અગ્નિ ભીંજવે છે, પાણી બળે છે, ઈત્યાદિ. (૯) આમ સર્વત્ર લેકપ્રતીતિથી બાધિત એવું દષ્ટાંત સુલભ છે, તે પછી આવા દાંતપ્રધાન કુતર્કને કેણુ વારી શકે ? જેમકે-બે ચંદ્ર ને સ્વપ્નવિજ્ઞાનના ઉદાહરણના બલ ઉપરથી ઊઠતો કુતર્ક સર્વ જ્ઞાનેનું નિરાલંબનપણું સાધે છે! (૧૦) આમ લોકપ્રતીતિથી બાધિત એવું સર્વ કાંઈ પણ અસમંજસ કુતર્કથી સર્વત્ર પ્રાપ્ત થાય છે. કુતર્કથી ગમે તેવું અગડં. બગડે ગમે ત્યાં સાબીત થઈ શકે છે! તો પછી આવા અનિષ્ટ દુષ્ટ કુતર્કનું શું પ્રયોજન છે? Page #441 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ : અતીન્દ્રિય અર્થ શુષ્ક તકને અવિષય ( ૩૪૫) માટે આવા કુવર્કગ્રહનો-કદાગ્રહનો તૃણની જેમ ત્યાગ કરવો એ જ ઉદારબુદ્ધિ મુમુક્ષુજનને ઉચિત છે, અને એમ જે કરે છે, “તેને પતિવ્રતા કુલીન સ્ત્રીની જેમ ગુણાનુરક્ત યશલક્ષમી કદી છોડતી નથી. ” અને આવો નિંઘ આ દુષ્ટ, અનિષ્ટ, અસત્ એ કુતર્ક વિષમ ગ્રહ, અત્રે આ દ્રષ્ટિમાં અદ્યસંવેદ્યપદનો જય થતાં આપોઆપ ટળે છે. । इति कुतर्कविषमग्रहनिन्दाधिकारः । અતદ્રિય અર્થસિદ્ધિઉપાય અને અહીં આ એમ છે, એટલા માટે કહે છે– अतीन्द्रियार्थसिद्ध्यर्थं यथालोचितकारिणाम् । प्रयासः शुष्कतकेस्य न चासौ गोचरः क्वचित् ।। ९८ ॥ સિચર્થ અતીન્દ્રિયાથની, પ્રેક્ષાવંત પ્રયાસ ને તે ગોચર કયાંય ના, શુષ્ક તર્કને ખાસ. ૯૮ અર્થ-જોઈ વિચારીને વર્તનારા પ્રેક્ષાવંત જનોને પ્રયાસ અતીન્દ્રિય અર્થની સિદ્ધિને અર્થે હોય છે, અને તે અતીન્દ્રિય અર્થ તે કવચિત્ પણ શુષ્ક તક ને ગોચર (વિષય) હેતે નથી. વિવેચન જે પ્રેક્ષાવંત વિચારવાનું જ છે, તે વિવેકીઓને પ્રયાસ અતીન્દ્રિય અર્થની સિદ્ધિ અર્થે હોય છે. ધર્મ, આત્મા આદિ અતીન્દ્રિય અર્થ છે, એટલે કે ઇન્દ્રિયને અગોચર છે, ઇંદ્રિયજ્ઞાનવડે જાણી શકાતા નથી. ત્યાં ગો–ચર નથી, અર્થાત ગે એટલે ઇદ્રિય, તેને ચર-સંચાર નથી, ગતિ-પ્રસાર નથી. આવા અતીન્દ્રિય, ઇંદ્રિયજ્ઞાનથી પર એવા ધર્મ–આત્મા આદિ અર્થનું સ્વરૂપ વાસ્તવિક રીતે કેવું છે? તે જાણવા માટે, સમજવા માટે ને સિદ્ધ કરવા માટે વિચારવંત વિવેકી પુરુષે સતત પ્રયત્નશીલ રહે છે, નૃત્તિ:- અતીન્દ્રિશાસિદ્ધાર્થ અતીન્દ્રિય અર્થની સિદ્ધિને અર્થે, ધર્મ આદિની સિદ્ધિ અર્થે એમ અર્થ છે, પથારાવાળાT-થાલચિતકારીઓને પ્રેક્ષાવ તને, પ્રવાસ-પ્રયાસ, પ્રવૃત્તિ ઉત્કર્ષ હોય છે. સુત-અધિકૃત શુષ્ક તર્કને, વાત-અને નથી હોત તે અતીન્દ્રિય અર્થ, જોવા-ગોચર, વિષય, જિ-કવચિત, કયાંય પણ. + " इदं विदस्तत्त्वमुदारवुद्धि रसग्रहं यस्तृणवजहाति। કાતિ નૈનં ૩૪ વ ચોવ જુનાગુ થતં થરથીઃ ” શ્રી અધ્યાત્મસાર. Page #442 -------------------------------------------------------------------------- ________________ (૩૪૬ ) ગદરિસસુચ્ચય મથે છે, અને એમ કરતાં તેઓને આત્મા-ધર્મ આદિ પદાર્થના અતીનિદ્રયપણાની વિશેષ પ્રતીતિ થાય છે. તે આ પ્રકારે – ઇંદ્રિય” એટલે ઈંદ્ર સંબંધિની. ઈદ્ર એટલે આત્મા જેનો સ્વામી છે તે ઈદ્રિય, અથવા જે પોતપોતાના નિયત ક્ષેત્રમાં અહમિદ્રની જેમ સર્વ સત્તાધીશ થઈને વતે છે તે ઇન્દ્રિય. તેના ક્ષેત્રમાં બીજાનું કંઈ ચાલતું નથી ને બીજાના ક્ષેત્રમાં ઈંદ્રને ઈંદ્ર તેનું કંઈ ચાલતું નથી. પિતપોતાની ક્ષેત્રમર્યાદાની બહાર કઈ ઇન્દ્રિયની આત્મા સત્તા ચાલતી નથી. જેમકે–આંખ દેખવાનું જ કામ કરી શકે છે, કાન સાંભળવાનું જ કામ કરી શકે છે. આંખથી સંભળાતું નથી, કે કાનથી દેખાતું નથી. આમ પ્રત્યેક ઇન્દ્રિયની સત્તા નાના ઠાકરડાની પેઠે પોતાના નાનકડા સ્વક્ષેત્ર પૂરતી જ મર્યાદિત છે. આવી સર્વ ઇંદ્રિયની સત્તાથી જે પર છે, તે ઇન્દ્રિયને પણ જે ઇંદ્ર-અધિષ્ઠાતા સ્વામી છે, તે “આત્મા” નામથી ઓળખાતી વસ્તુ છે. અત્રે કોઈ એમ શંકા કરે કે-આમા જેવી કઈ વસ્તુ જ નથી, કારણ કે તે દષ્ટિમાં આવતું નથી–નજરે ચડતો નથી, તેનું કોઈપણ રૂપ જણાતું નથી, તેમજ તેને બીજે કોઈ પણ અનુભવ થતો નથી. માટે જીવનું સ્વરૂપ છે જ નહિં. અથવા નથી દષ્ટિમાં દેહ જ આત્મા છે, અથવા ઇદ્રિય-પ્રાણ એ આત્મા છે, આત્મા જૂદો આવત” માનવો એ મિથ્યા છે, કારણ કે તેનું જૂહું એંધાણ નથી. વળી જે તે આત્મા હોય તે તે કેમ જણાતું નથી? જે તે હોય તો ઘટ-પટ વગેરેની જેમ જણા જોઈએ, માટે આત્મા જેવા કેઈ પદાર્થ નથી. અને તે પછી મેક્ષને ઉપાય પણ મિથ્યા છે-ફેગટ છે. નથી દષ્ટિમાં આવતે, નથી જણાતું રૂપ, બીજે પણ અનુભવ નહિં, તેથી ન જીવવરૂપ. અથવા દેહ જ આતમા, અથવા ઈદ્રિય પ્રાણ; મિથ્યા જૂદો માન, નહિં જુદું એંધાણ. વળી જે આત્મા હેય તે, જણાય તે નહિં કેમ? જણાય છે તે હોય તે, ઘટ પટ આદિ જેમ. માટે છે નહિં આતમા, મિથ્યા મોક્ષ ઉપાય; એ અંતર શંકાતણે, સમ જાવ સાદુ પાય, ” શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ, આમ કોઈ દેહામવાદી કે જડવાદી દલીલ કરે તે કેટલી બધી પિકળ છે, એ ઉપર કહેલા ઇન્દ્રિયના સ્વરૂપ પરથી રહેજે સમજી શકાય છે. કારણ કે જે દ્રષ્ટિને પણ દ્રષ્ટા Page #443 -------------------------------------------------------------------------- ________________ દીમાણિઃ આત્માદિ અતીંદ્રિય અર્થ આગમગોચર ( ૩૪૭) છે, જે રૂપને જાણનારો છે, તેને દષ્ટિ કેમ દેખી શકશે વારુ? સર્વ “જે દ્રષ્ટા છે ઇંદ્રિયોથી પર એવો અબાધ્ય અનુભવ જે બાકી રહે છે, તે જ જીવનું દ્રષ્ટિને ” સ્વરૂપ છે. પ્રત્યેક ઇન્દ્રિયને તે પિતા પોતાના વિષય પૂરતું જ જ્ઞાન હોય છે, પણ આત્માને તો પાંચ ઇંદ્રિયના વિષયનું ભાન હોય છે. દેહ તે આત્માને જાણતો નથી, ઇન્દ્રિય કે પ્રાણ તેને જાણતા નથી, પણ ખુદ આત્માની સત્તા વડે કરીને જ તે દેહ ઈદ્રિય ને પ્રાણ તિપિતાના નિયત કાર્યમાં પ્રવર્તે છે. આત્મા એ બધા યંત્રને ચલાવનાર યંત્રવાહક છે. આમ સર્વ અવસ્થામાં જે સદાય ત્યારે-જૂદા જ જણાય છે, જુદે જ તરી આવે છે, જે પ્રગટરૂપ ચૈતન્યમય છે, તે આત્મા છે; અને એ જ એનું સદાય એંધાણ છે–ઓળખવાની નીશાની છે. બાકી દેહાધ્યાસને લીધે આત્મા દેહ સમાન ભાસે છે, પણ તે બન્ને પ્રગટ લક્ષણ ઉપરથી ભિન્ન છે –“જેમ અસિ ને મ્યાન” ભિન્ન છે-જૂદા છે તેમ. “જે દષ્ટ છે દષ્ટિને, જે જાણે છે રૂપ અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. છે ઈદ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન પંચ ઇંદ્રિના વિષયનું, પણ આત્માને ભાન. દેહ ન જાણે તેહને, જાણે ન ઈદ્રિય પ્રાણ આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ. સર્વ અવસ્થાને વિષે, જ્યારે સદા જણાય પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. ભાએ દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન, પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને માન.” (જુઓ ) શ્રીમદ્ રાજચંદ્રકૃત શ્રી આત્મસિદ્ધિ, આમ આત્માદિ અર્થનું અતીન્દ્રિયપણું સાબિત થાય છે. અને તે અતીન્દ્રિય પદાર્થ તે કવચિત પણ પ્રસ્તુત શુષ્ક તર્કનો વિષય નથી હોતું. સુકા, નીરસ, વિતંડાવાદ જેવા કેરાધાકડ તર્કથી કદી પણ અતીન્દ્રિય અર્થની સિદ્ધિ થતી નથી. માટે એવા અપ્રજનભૂત, ઈષ્ટ સિદ્ધિને નહિં સાધનારા, અને ઉલટા આત્માર્થને હાનિરૂપબાધારૂપ થઇ વ્યોમેહ ઉપજાવનારા શુષ્ક તર્કને કયે વિચારવંત આત્માથી પુરુષ સેવે? આદરે? કોઈ વિચારવાન વિવેકી જીવ તો તેને દૂરથી પણ સ્પશે જ નહિં. Page #444 -------------------------------------------------------------------------- ________________ (૩૪૮) ગદષ્ટિસમુચ્ચય गोचरस्त्वागमस्यैव ततस्तदुपलब्धितः । चन्द्रसूर्योपरागादिसंवाद्यागमदर्शनात् ॥ ९९।। પણ અતીન્દ્રિય અર્થ તે, આગમ ગોચર હોય; તેહ થકી તે અર્થની ઉપલબ્ધિ અહિં જાય; ચંદ્ર-સૂર્ય ગ્રહણદિને, મળતું આવે જેહ; એવા આગમદર્શને, હેય નહિં સંદેહ. ૦૯ અર્થ–પરંતુ તે અતીન્દ્રિય અર્થ આગમને જ ગોચર હોય છે,–તેના થકી તે અતીન્દ્રિય અર્થની ઉપલબ્ધિ (જાણ પણું ) થાય છે તેટલા માટે. કારણ કે ચંદ્ર-સૂર્યના ગ્રહણ વગેરેને સંવાદી-મળતા આવતા આગમનું દર્શન થાય છે. વિવેચન ઉક્ત અતીન્દ્રિય અર્થ જે કઈને પણ ગોચર હોય તે તે આગમને જ છે. કારણ કે અતીન્દ્રિય એટલે કે ઇંદ્રિયોને અગમ્ય એવા વિષયનું જાણપણું આગમથી થાય છે. જેમકે આગમદ્વારા એમ જાણવામાં આવે છે કે અમુક દિવસે, અમુક વખતે અતીન્દ્રિય અર્થ ચંદ્રગ્રહણ થશે, સૂર્યગ્રડણ થશે, ઇત્યાદિ. અને તે જ આગમવાણી આગમગોચર પ્રમાણે તેને મળતા આવતા જ સમયે ચંદ્રગ્રહણ-સૂર્યગ્રહણ (Eclipse) આદિ પ્રત્યક્ષ દેખાય છે. આમ આગમકથનનો પ્રત્યક્ષ સાથે સંવાદ આવે છે, મેળ ખાય છે. એટલે આ સ્થલ દષ્ટાંત ઉપરથી અતીન્દ્રિય અર્થની વાત એ આગમનો વિષય છે, એમ સિદ્ધ થાય છે. જો કે આ ચંદ્રગ્રહણાદિ લોકિક અર્થ છે, એમ ભાવવા યોગ્ય છે, છતાં અતીન્દ્રિય હઈ દષ્ટાંતરૂપે અત્રે રજૂ કરેલ છે. જે જે વિષયમાં નિષ્ણાત હોય તે વિષયમાં તેનું વચન જ પ્રમાણભૂત ગણાય, તે સામાન્ય નિયમ પ્રમાણે અતીન્દ્રિય વિષયમાં અતીન્દ્રિય જ્ઞાની એવા આસ પુરુષ પ્રમાણ ભૂત હેઇ, તેનું જ વચન પ્રમાણ છે. અને આસ પુરુષનું વચન તેનું નામ જ “આગમ” છે. તેની પ્રત્યક્ષ પ્રતીતિ આપે એવું ગ્રહણનું દષ્ટાંત અત્ર આપ્યું છે. પણ આ તે લૌકિક પદાર્થ છે. પણ અલોકિક એવા અતીન્દ્રિય આત્મપદાર્થના સંબંધમાં પણ આ આમ જ પ્રમાણભૂત છે. કારણ કે તે ગીશ્વરે આત્મસ્વરૂપનું સાક્ષાત્ દર્શન કરી તેની પ્રાપ્તિ કરી વૃત્તિ – જોરાસુ-પણ ગોચર તે, આજનવ-આગમને જ, અતીન્દ્રિય અર્થ તે આગમને જ ગોચર હોય છે. કયાંથી? તે માટે કહ્યું-તત તદુપટ્ટશ્વિતઃ–તેના થકી-આગમ થકી તે અતીન્દ્રિય અર્થની ઉપલબ્ધિને લીધે. એ જ કહે છે- વારંવાધામના-ચંદ્ર-સૂર્યના ઉપરાગ (ગ્રહણ) આદિને સંવાદી-બરાબર મળતા આવતા એવા આગમના દર્શન ઉપરથી. આ લૌકિક અર્થ છે એમ, ભાવવું. Page #445 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાણિ અતીન્દ્રિય અર્થ સતશ્રાદ્ધ શીલવાન યેગી જાણે (૩૪૯) છે, અને તથારૂપ અનુભવ કરી પોતે સહજ આત્મસ્વરૂપ એવા સાક્ષાત્ “પ્રભુ” બન્યા છે, અને જેવું આત્મસ્વરૂપ તેમણે દીઠું તેવું યથાર્થ પણે તેમણે કહી દેખાડયું છે. એટલે આવા - આત્મદ્રષ્ટા નિર્દોષ આત્માનભવી પ્રાપ્ત પુરુષ આ બાબતમાં પ્રમાણભૂત છે, આમ છે, પરમ વિશ્વાસ કરવા ગ્ય છે. લેકવ્યવહારમાં પણ જેમ કોઈ સાચા પ્રમાણિક મનુષ્યનો લોકે વગર વિચાર્યું પણ વિશ્વાસ રાખે, તેમ પરમાર્થમાં પણ આ સાચા પ્રમાણિક સપુરુષ વગર વિચાર્યું પણ વિશ્વાસ રાખવા યોગ્ય છે, “તહરિ' કરવા યોગ્ય છે. પરમ તવંદણા શ્રીમદ્ રાજચંદ્રજીએ ભાખ્યું છે કે – “તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માને તેહ જેણે અનુભવ્યું.”—માક્ષમાળા પાઠ ૬૭ અને આમ પણ તે જ કે જેના દોષ ને આવરણ ટળ્યા હોય. જેના રાગ-દ્વેષમોહાદિ દોષ અને જ્ઞાન-દર્શન આવરણ ટળ્યા છે, તે જ પુરુષ “આત” હોવા ગ્ય છે. કારણ કે જ્ઞાનને આવરણ હેય તે અપૂર્ણ જ્ઞાનને લીધે તેનું વચન “આસ કેણુ?” અસત્ય પણ હોય, ને તેના પર વિશ્વાસ મૂકી શકાય નહિં. અને રાગ શ્રેષ-મહાદિ હોય તો તેથી પણ અસત્ય વદવાનો પ્રસંગ આવે, એટલે પણ વિશ્વાસ રાખી શકાય નહિં. પણ નિરાવરણ જ્ઞાન હોય અને રાગદ્વેષરહિતપણું-નિર્દોષપણું હોય, તે જ તેનું વચન સંપૂર્ણ સત્ય હાઈ વિશ્વાસપાત્ર હોય–આસ હોય. એટલે જે કઈ સર્વજ્ઞ વિતરાગ હોય તે જ આત છે, ને તેનું વચન જ આપ્ત છે, અર્થાત્ પરમ પ્રમાણભૂત હેઈ પરમ વિશ્વાસપાત્ર છે. અને આવું જે આપ્તવચન તે જ આગમ અથવા વિશ્વાસપાત્ર એવું શાસ્ત્ર છે. ઉપસંહાર કરતાં કહે છે– एतत्प्रधानः सच्छ्राद्धः शीलवान् योगतत्परः।। जानात्यतीन्द्रियानांस्तथा चाह महामतिः ॥१०॥ વ્રુત્તિઃ-gવસ્ત્રધાન -આ આગમપ્રધાન, નદબ્રાદ્ધ-સતશ્રાદ્ધ, સત બહાવંત પ્રાજ્ઞ, ણીઢવાનશીલવાન, પરદ્રોહથી વિરતિમાન, ચાતપુર –ોગતત્પર, સદા તેમાં અભિયા-ત૫ર, એવા પ્રકારને હેઇ, જ્ઞાનાયતીન્દ્રિયાનન-અતીન્દ્રિય અર્થોને, ધર્માદિને જાણે છે, તથા જાદ માનતિ --અને તેવા પ્રકારે મહામતિએ પતંજલિએ કહ્યું છે – * “રોકવાયોનિર્વિવાદસ્યતરાયનાતા. क्वचिद्यथा स्वहेतुभ्यो बहिरन्तर्मलक्षयः ॥" –સમંતભદ્રાચાર્યજીકૃત આપ્તમીમાંસા, Page #446 -------------------------------------------------------------------------- ________________ (૩૫૦ ) શ્રુતપ્રધાન સત્ત્રાદ્ધ ને, યાગપર શીલવાન; અર્થ અતીન્દ્રિય જાણતા, કહે મહામતિમાનઃ- ૧૦૦ અઃ—આ આગમપ્રધાન, સશ્રાદ્ધ ( સશ્રદ્ધાવત ), શીલવાન્ એવા યેાગતત્પર પુરુષ, અતીન્દ્રિય અને જાણે છે. અને તેવા પ્રકારે મહામતિએ ( પતજલિએ ) કહ્યું છે:~ વિવેચન આ આગમપ્રધાન એટલે કે આગમ જેને મન પ્રધાન-મુખ્ય છે, એવા સત્પ્રાદ્ધ શીલવાન્ ને ચેાગતપર થઇ અતીન્દ્રિય અર્થાને જાણે છે. અને તેવા પ્રકારે મહામતિ પતજલિએ પણ કહ્યું છે. ઉપરમાં અતીન્દ્રિય વિષયમાં પ્રમાણભૂત અતીદ્રિય અર્થા એવું જે આગમ અર્થાત્ આસવચન કહ્યું, તે જેને મન પ્રધાન છે, મુખ્ય કોણ જાણે ? છે, સર્વોપરિ છે, એવા પુરુષ સશ્રાદ્ધ અથવા સશ્રદ્ધાવંત કહેવાય છે. એવા સશ્રાદ્ધ શીલવાન્ થાય છે એટલે કે પરદ્રોથી વિરામ પામે છે, અને યોગસાધનમાં તત્પર રહી ધર્મ-આત્મા આદિ અતીન્દ્રિય અને જાણે છે. આગલા àાકમાં અતીન્દ્રિય વિષયની બાબતમાં બ્રહ્મણના દાંત ઉપરથી આગમનું આપ્ત વચનનું પ્રમાણભૂતપણું બતાવ્યું. આવું આગમવચન જેને મન પ્રધાન છે, તે આજ્ઞાપ્રધાન પુરુષ સત્ શ્રાદ્કડેાય છે. કારણ કે તે સત્ વચન પ્રત્યે સત્ શ્રદ્ધા-દઢ વિશ્વાસ-સ્થિર આસ્થા ધરાવે છે, અને સત્ર સત્ પુરુષના વચનને આગળ કરી પ્રવ`વાની ઉત્કટ ઇચ્છા ધરાવે છે. આમ આત્મકલ્યાણના ઇચ્છનાર મુમુક્ષુએ સૌથી પ્રથમ ‘આજ્ઞાપ્રધાન’ થવુ જોઇએ, કારણ કે ‘આજ્ઞાથી ધર્મ અને આજ્ઞાથી તપ ’–એમ શાસ્ત્રવચન છે. સત્પુરુષની આજ્ઞા વિનાની આ જીવનો દાન-તપ-શીલ આદિ ક્રિયા પણ જીવને ખાધક થઈ ઉલટી ભવઉપાધિ કરે છે, માટે અત્રે શાસ્ત્રકાર મહર્ષિએ આજ્ઞાપ્રધાનપણા ગુણુને * સૌથી પ્રથમ મૂકયેા છે. આવે! આજ્ઞાપ્રધાન હેાય તે જ સત્ શ્રાદ્ધ ’-સત્ શ્રદ્ધાળુ થઇ શકે છે. આજ્ઞાપ્રધાન સહ્યાદ્ 66 પ્રભુ આગ્રા ભકતે લીન, તિષ્ણે દેવચંદ્ર આણા રંગે ચિત્ત ધરીજે, દેવચંદ્ર પદ શીઘ્ર 66 યોગદૃષ્ટિસમુચ્ચય કીન. ” વરીજે. ”—શ્રી દેવચંદ્રજી આવા જે સશ્રાદ્ધ હાય છે તે પછી યથાશક્તિ આગમની આજ્ઞા પ્રમાણે ચાલવા તત્પર મને છે. અને આગમની મુખ્ય આજ્ઞા તેા શીલ’ સેવવાની છે. ‘શીલ ` એટલે આત્મસ્વભાવ; પરભાવ-વિભાવ પ્રત્યે ગમન કરવાથી-વ્યભિચાર કરવાથી તે શીલના ભંગ થાય છે, માટે પરભાવ-વિભાવ પ્રત્યે વ્યભિચારથી શીલભંગ ન કરતાં, આત્મવભાવમાં રહી ‘શીલ’પાળવુ એવી મુખ્ય શાસ્ત્ર આજ્ઞા છે. અને તેવા શીલના પાલન માટે અહિંસા સત્ય આદિ પંચશીલ પરમ શીલસેવન Page #447 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ તત્ત્વ પ્રાપ્તિનો આગમાદિ વિવિધ ઉપાય (૩૫૧) ઉપકારી છે, માટે તેનું પાલન કરવું એવી શાસ્ત્રજ્ઞા છે. આ આજ્ઞાને અનુસરીને સત્વશ્રાદ્ધ મુમુક્ષુ પુરુષ યથાશક્તિ અહિંસા-સત્યાદિ શીલના પાલનમાં તત્પર બને છે, અને જેમ બને તેમ પરભાવ-વિભાવનો ત્યાગ કરી આત્મસ્વભાવમાં રહેવા પ્રયત્નશીલ બને છે. આમ તે “શીલવાન” હોય છે. અને આમ જે સતશ્રાદ્ધ શીલવાન-સંયમી હોય છે, તે પછી યેગનો અધિકારી બની ગતત્પર હોય છે, આત્મસ્વભાવ સાથે યુજનરૂપ યોગને સાધવા પ્રવર્તે છે. અને તેમ ગતત્પર થતાં તેને દિવ્ય ગીજ્ઞાનની પ્રાપ્તિથી અતીન્દ્રિય અર્થોનું જ્ઞાન થાય છે, સાક્ષાત્કાર થાય છે. શું? તે કે– आगमेनानुमानेन योगाभ्यासरसेन च । विधा प्रकल्पयन्प्रज्ञां लभते तत्वमुत्तमम् ॥ १०१॥ આગમથી અનુમાનથી, ગાભ્યાસ રસે ય; પ્રજ્ઞા ત્રિવિધ જતાં, ઉત્તમ તત્વ લહે ય. ૧૦૧. અર્થ – આગમથી, અનુમાનથી અને યોગાભ્યાસના રસથી,-એમ ત્રણ પ્રકારે પ્રજ્ઞાને પ્રક૯પતાં- જતાં ઉત્તમ તત્વને પામે છે. વિવેચન મુનિ પતંજલિ કહે છે કે- ઉત્તમ તત્વની પ્રાપ્તિ ત્રણ પ્રકારે પ્રજ્ઞાને પ્રજતાં થાય છે: (૧) આગમથી, (૨) અનુમાનથી, અને (૩) યોગાભ્યાસના રસથી.” પ્રજ્ઞાને– બુદ્ધિને આગમમાં જવાથી, આખ પુરુષના વચનમાં જોડવાથી ઉત્તમ ઉત્તમ તવ તત્વની પ્રાપ્તિ થાય છે. અનુમાન એટલે લિંગ ઉપરથી લિંગનું પ્રાપ્તિ ત્રણ જ્ઞાન, તેમાં પણ પ્રજ્ઞાને પ્રજતાં ઉત્તમ તત્વની પ્રાપ્તિ થાય છે. અને પ્રકારે ગાભ્યાસ એટલે વિહિત અનુષ્ઠાનના અભ્યાસરસમાં પણ પ્રજ્ઞાને પ્રજિત કરતાં ઉત્તમ તત્વની પ્રાપ્તિ થાય છે. આમ ત્રણ પ્રકારે આગમથી, અનુમાનથી અને ગાભ્યાસરસથી,-એ ઉકત અનુક્રમે જ પ્રજ્ઞાને પ્રજતાં વૃત્તિ-સામેન-આગમથી, આમવચનરૂપ લક્ષણવાળા આગમથી, અનુમાન-અનુમાનથી, લિંગ ઉપરથી લિંગીના જ્ઞાનરૂપ અનુમાનથી, નાથાણસેન -અને યોગાભ્યાસના રસથી, વિહિત અનુષ્ઠાનરૂપ યોગાભ્યાસના રસથી, ત્રિધા પ્રવાહજૂથબ્રશાં-ત્રણ પ્રકારે પ્રજ્ઞાને પ્રક૫તો,ઉક્ત ક્રમે જ, કારણ કે અન્યથા તો પ્રવૃત્તિની અસિદ્ધિ છે, તેથી કરીને. તે શું? તો કે-જમતે તરવમુત્તમમ્-ઉત્તમ તત્વ પામે છે –પાપ-સંમેહની નિવૃત્તિને લીધે, મૃતાદિ ભેદે કરીને. Page #448 -------------------------------------------------------------------------- ________________ (૩૫૨ ) ઉત્તમ તત્ત્વને પામે છે, એટલે કે પાપ-સમાહની નિવૃત્તિ થકી ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. બીજી રીતે પ્રવૃત્તિ કરતાં તત્ત્વની ૧. અત્રે તત્ત્વપ્રાપ્તિના સૌથી પ્રથમ ઉપાય આગમ છે, કારણ કે આગમ એ તત્ત્વનું સાક્ષાત્ દન જેણે કર્યું છે એવા આત્માનુભવી સત્પુરુષનું વચન છે. તેવા પરમ પ્રજ્ઞાવંત તત્ત્વદ્રષ્ટાંતા વચનામૃતમાં બુદ્ધિને યેાજવાથી અર્થાત સત્પુરુષના વચનની બુદ્ધિપૂર્વ ક-સમજણપૂર્વક આરાધનાથી ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ જરૂર થાય. ૨. તત્ત્વપ્રાપ્તિના બીજો ઉપાય અનુમાન અર્થાત સન્યાયસ ́પન્ન યુક્તિવાદ છે. આ યુક્તિવાદમાં પ્રજ્ઞાના પ્રયાગ કરવાથી અથાત્ સન્મતિયુક્ત તર્ક કરવાથી તત્ત્વની વિશેષ પરીક્ષા થાય છે, વિશેષ ચકાસણી થાય છે, અને યુક્તિની કસોટીમાંથી પાર ઉતરતાં તત્ત્વની અત્યંત દઢતા થાય છે, સન્મતિતર્કનું યથાયેાગ્ય સમાધાન થતાં તત્ત્વવિનિશ્ચય થાય છે. પણ આ યુક્તિવાદ સન્યાયસ પન્ન હાવા જોઇએ. જેમ ન્યાયમૂર્ત્તિ નિષ્પક્ષપાતપણું-નિરાગ્રહપણું-મધ્યસ્થતાથી સત્ય ન્યાય તાલે, તેમ સન્મતિ પરીક્ષકે નિષ્પક્ષપાતપણે, નિરાગ્રહપણે, મધ્યસ્થતાથી તત્ત્વના તેાલ કરી, સુન્યાયસ ંપન્ન યુક્તિયુક્ત પક્ષના જ મુક્ત કંઠે સ્વીકાર કરવા જોઈએ,-જેમ આ યાગન્નિસમુચ્ચય શાસ્ત્રના કર્તા મહર્ષિ હિરભદ્રસૂરિજીએ કહી દેખાડયુ છે ને કરી દેખાડયુ છે તેમ; અથવા મેાક્ષમાળા નામક દર્શોનપ્રભાવક ગ્રંથમાં શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રદર્શિત કર્યુ છે તેમ. યોગદદિસમુચ્ચય શ્રુતાદિના ભેદે કરીને પ્રાપ્તિ થતી નથી. " पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु | युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः || —શ્રી હરિભદ્રાચાય જી. ܕܕ તેમજ આ યુક્તિવાદ આગમથી વિરુદ્ધ ન હાવા જોઇએ, પણ અવિરુદ્ધ હાવા જોઇએ, આગમને અનુકૂળ હોવા જોઇએ. કારણ આગમ એ સાક્ષાત્ તત્ત્વદ્રષ્ટા પુરુષનું વચન હેાઇ, તેનું સ્થાન યુક્તિ કરતાં ઘણું ઉંચું છે. એટલે આગમેાક્ત તત્ત્વનું સુયુક્તિથી પ્રતિષ્ઠાપન કરવામાં બાધ નથી, પણ ઉત્થાપન કરવામાં જરૂર બાધ છે. અને એટલા માટે જ અત્રે આગમનું સ્થાન પ્રથમ મૂક્યું છે. ૩. તથા તત્ત્વપ્રાપ્તિના ત્રીજો ઉપાય ચેાગાભ્યાસ રસ છે. સતશાસ્ત્રમાં જે ચાગઅનુષ્ઠાન વિહિત છે, તેના રસપૂર્વક અભ્યાસથી ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રમાં જે ચેગસાધન અર્થાત ધર્મબ્યાપાર વિધાન ખતાવ્યા છે, તેના પુન: પુન: આસેવનરૂપ અભ્યાસમાં રસ લઈ મતિ જોડવાથી આત્માની પરિણતિ વિશુદ્ધ થાય છે, અને પ્રજ્ઞા નિલ બને છે, તેથી તત્ત્વના ચમકારા તેમાં ભાસ્યમાન થાય છે. અત્રે ‘રસ ’ શબ્દથી ચેાગાભ્યાસમાં એકરસતારૂપ-તન્મયતારૂપ ભાવ સૂચન્મ્યા છે. આ ચેાગાભ્યાસનું સ્થાન અત્રે Page #449 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ : સવામાં ભેદ નથી, છતાં અતિભકતોને મહ! (૩૫૩) ત્રીજું મૂક્યું છે, તેનું કારણ આ ગાભ્યાસ શાસ્ત્રઆજ્ઞા પ્રમાણે તેમાં બતાવેલ વિધિ અનુસાર હોવો જોઈએ તેમજ આગમને અનુકૂળ યુક્તિથી યુક્ત એ હે જોઈએ, સ્વછંદ પ્રમાણે ન હૈ જોઈએ. આમ તવપ્રાપ્તિમાં આ ત્રણ ઉપાયનું ઉક્ત અનુક્રમે પૂર્વાપર પ્રધાનપણું છે. પ્રથમ સ્થાન આગમનું, પછી અનુમાનનું, અને પછી યોગાભ્યાસરસનું છે, કારણ કે આગળ આગળનું સ્થાન હોય તો જ પાછલું શોભે છે. માટે મુમુક્ષુ આગમવચનને દઢ શ્રદ્ધાથી માન્ય કરી, યુક્તિથી તેની ચકાસણી કરી બુદ્ધિપૂર્વક બરાબર સમજીને, તદનુસાર જે રસપૂર્વક ગાભ્યાસ કરે તે તેને અવશ્ય ઉત્તમ તવની પ્રાપ્તિ થાય, એમ તાત્પર્ય છે. પહેલાં શ્રદ્ધા, પછી બુદ્ધિ, અને પછી રસપૂર્વક પ્રવૃત્તિ આ અનુક્રમે ત્રણે મળે, તે તત્વકાર્યની સિદ્ધિ સાંપડે. || રતિ અતીવિવાણિgiાજાધિઃ સર્વજ્ઞ તત્ત્વ અભેદઃ સર્વજ્ઞવાદી અભેદ અધિકાર આ જ અર્થ કહે છે– न तत्त्वतो भिन्नमताः सर्वज्ञा बहवो यतः। मोहस्तदधिमुक्तीनां तद्भेदाश्रयणं ततः ॥१०२ ।। સર્વો બહુ તત્વથી, નથી ભિન્ન મતવાસ; ભેદ માને મેહ છે, અતિભક્તોને તાસ. ૧૦૨ અર્થ –કારણ કે ઘણું સર્વ તત્વથી ભિન્ન મતવાળા નથી, તેથી કરીને તેના ભેદને આશ્રય કરે તે તેના અતિભક્તોનો-દાસોને મોહ છે. વૃત્તિ – તરવત્તા-ન તત્ત્વથી, પરમાર્થથી, મિમતા-ભિન્ન મતવાળા, ભિન્ન અભિપ્રાયવાળા, વૈજ્ઞા વદવો થત:-કારણ કે બહુ સર્વજ્ઞા, મોટ્ટaધમુજીનાં-મોહ છે તેના અતિભક્તોને, સતિશય શ્રાદ્ધને, તરાથi-તેના ભેદને આશ્રય કરે છે, સર્વત્તના ભેદનું અંગીકરણ, તતઃતેથી કરીને. * આ દીપ્રાદષ્ટિનું વર્ણન અનેક હૃદયંગમ શાસ્ત્રીય ચર્ચાવાળું ઘણું લાંબુ હોઈ, વિષયની વિશદતા અને વાંચકની સુગમતા અર્થે અત્રે આ મુખ્ય અધિકારો અને તેના અંતરાધિકારોના વિભાગની ચેજના , મેં પ્રયોજી છે. – ભગવાનદાસ, Page #450 -------------------------------------------------------------------------- ________________ (૩૫૪) યોગદષ્ટિસમુચ્ચય વિવેચન “નહિં સર્વ જૂ આજી, તેહના વળી દાસ.”—. દ. સક્ઝા. ૪-૧૪. ઉપરમાં આગમની અથવા શાસ્ત્રની પ્રધાનતા અને તેની શ્રદ્ધા પર ખાસ ભાર મૂક્યો, તે પછી કયા શાસ્ત્રની શ્રદ્ધા કરવી ? કારણ કે શાસ્ત્રોનું પણ ભિન્નપણું છે, એમ સ્વાભાવિક પ્રશ્ન ઊઠવાનો સંભવ છે. તેનો અત્ર ઉત્તર આપે છે કે તત્વથી ધર્મવાદની અપેક્ષાએ જોઈએ તો શાસ્ત્રનો ભેદ પણ નથી, કારણ કે તેના શાસ્તામાં ભેદ નથી. પણ સ્કૂલબુદ્ધિ જનેને તેના ભેદનું અભિમાન થાય છે, તે તે તે તે નયની અપેક્ષાએ દેશનાભેદને લીધે જ છે. આમ તે તે ધર્મ-શાસ્ત્રના પ્રણેતા જે સર્વજ્ઞ ભેદ અનેક સર્વજ્ઞો છે, તે તત્વથી–પરમાર્થથી વિચારતાં કાંઈ ભિન્ન મતવાળા, કપના અતિ ભિન્ન અભિપ્રાયવાળા નથી; તેઓમાં કઈ પણ જાતનો મતભેદ કિંવા ભક્તને મેહ અભિપ્રાયભેદ નથી. એટલા માટે તે તે સર્વોને ભજનારા જે સર્વ ભકતો છે, શ્રદ્ધાળુ શ્રાદ્ધજનો છે, તે સર્વેમાં કઈ પણ પ્રકારના મતભેદનો અવકાશ રહેતો નથી. છતાં પણ તે તે સર્વજ્ઞના કોઈ અતિભક્ત-અતિશ્રદ્ધાળુઓ જે તે સર્વજ્ઞોમાં ભેદની કલ્પના કરે, ભિન્નતા-જૂદાઈ માને, તો તે કેવલ તે અતિભકતોનો મેહ જ–અજ્ઞાન જ છે, એમ કહેવું પડશે. કારણ કે તેઓ ભક્તિના અતિરેકમાં ને શ્રદ્ધાની અંધતામાં ધર્મઝનૂનના આવેશથી વિવેક ભૂલી જઈ તેવા પ્રકારે મિથ્યા ક૯પના કરે છે. પણ વાસ્તવિક રીતે જોઈએ તે અનંત સર્વજ્ઞો પણ એક અભિન્ન સ્વરૂપ છે. માટે તેમાં ભિન્નતા કરવી તે માત્ર મોહનો વિલાસ છે, કેવલ બ્રાંતિ જ છે. માટે જે આરાધ્ય–ઉપાસ્ય એવા સર્વજ્ઞમાં ભેદ નથી, તો પછી આરાધક એવા સર્વજ્ઞ ભક્તોમાં પણ કઈ ભેદ હોવો ઘટતો નથી. પિતાના આરાધ્ય-પૂજ્ય પુરુષને સર્વજ્ઞ ને સર્વોત્કૃષ્ટ માનવાને માનવસ્વભાવ છે, માનવસુલભ નબળાઈ છે. એટલે પોતે માનેલા સર્વજ્ઞનું સ્થાન બીજા બધાથી ચઢી. યાતું છે એમ સાબિત કરવા ઈચ્છતો તે તેનું ભિન્નપણું કપવાને સહેજે લલચાય છે, અને પિતાના ઈષ્ટ દેવ પ્રત્યેના દષ્ટિરાગથી અંધ થઈ તથા પ્રકારે ભિન્ન કલપનાને આગ્રહ કરે છે. આ દણિરાગમાંથી શ્રદ્ધા-ભક્તિના અતિરેકને લીધે વધારે પડતા ઉત્સાહી અતિભક્તોને આંધળું ધાર્મિક ઝનૂન પ્રગટે છે, અને તેથી ધર્મને નામે નાના પ્રકારના ઝઘડા ઉત્પન્ન થાય છે. આમ આ ભેદકલ્પના અનિષ્ટ પરંપરાનું મૂલ થઈ પડે છે. અભિનંદન જિન દરિશણ તરસિય, દરિશણ દુર્લભ દેવ, મત મત ભેદે રે જઈ પૂછિયે, સૌ થાપે અહમેવ.”–શ્રી આનંદઘનજી, તરવતઃ શાસ્ત્રમેથ્ય જ શારામમેતા મદુસ્તાધિમુના સાથi તતઃ ” દ્વા દ્વા, ૨૩-૧૪ Page #451 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદ્રષ્ટિ : પારમાર્થિક સત્ત વ્યક્તિભેદ છતાં એક જ કેવી રીતે ? તે માટે કહે છે सर्वज्ञो नाम यः कश्चित्पारमार्थिक एव हि । स एक एव सर्वत्र व्यक्तिभेदेऽपि तत्त्वतः ॥ १०३ ॥ સર્વજ્ઞ નામે જે કો, પારમાર્થિક જ અત્ર; વ્યક્તિ ભેદ્દે પણ તત્ત્વથો, તે એકજ સત્ર. ૧૦૩ અર્થ:- સર્વજ્ઞ ' નામના જે કાઈ પારમાર્થિક જ એવા છે, તે વ્યક્તિસે છતાં, તત્ત્વથી સર્વત્ર એક જ છે. વિવેચન " ઉપરમાં કહ્યું કે સામાં ભેદ નથી, તે કેવી રીતે ? તેનું અહીં સ્પષ્ટીકરણ કર્યું છે:— સન ' નામથી એળખતે જે કાઈ પણ પારમાર્થિક જ, સાચેસાચે, નિરુપચરિત સČજ્ઞ હાય, તે વ્યક્તિભેદ છતાં તત્ત્વથી સત્ર એક જ છે. વ્યક્તિભેદ છતાં તે સાચા પારમાર્થિક સજ્ઞને ભલે પછી અત્, જિન, બુદ્ધ, શિવ, સર્વજ્ઞ અભેદ શકર વગેરે ગમે તે નામ આપવામાં આવ્યુ. હાય, છતાં તત્ત્વથી સર્વજ્ઞપણાએ કરીને તે સત્ર એકજ છે. તે ઋષભ જિન આદિ વ્યક્તિભેદની અપેક્ષાએ ભલે ભિન્ન ભિન્ન હાય, તાપણુ પારમાર્થિક સર્વજ્ઞપણારૂપ એક સામાન્ય લક્ષણથી જોઈએ તે તે તત્ત્વથી જાતની અપેક્ષાએ સ` સ્થળે એક જ છે, તેમાં ભેદના અવકાશ છેજ નહિ. "मुक्तो बुद्धोऽर्हन्वापि यद्वैश्वर्येण समन्वितः । तदीश्वरः स एव स्यात्संज्ञाभेदोऽत्र केवलम् ॥ ,, (૩૫૫) —શ્રી યાગબિન્દુ “ શિવ શંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન....લલના, જિન અરિહા તીર્થંકર, ચેતિસરૂપ અસમાન....વલના. શ્રી સુપાર્જિન વંદીએ, —શ્રી આનદ્રધનજી, નામ ગમે તે હોય કે વ્યક્તિ ગમે તે ડૅાય, પણ સાચું' પરમા હાય, તેા અનંત સર્વજ્ઞા પણ એક સ્વરૂપ છે. આમ અનંત "2" વૃત્તિ ---સર્વજ્ઞો નામ ચઃ શ્ર્ચિત્-સર્વજ્ઞ નામે જે કાઇ અત્ આદિ, નામાવિષ્ઠ વ દિપારમાર્થિક જ છે, નિરુપરિતજ છે, સ જ વ સયંત્ર-તે સત્ર એકજ છે,-સર્વજ્ઞપણા થકી, ર્યાસ્તમે િસત્ત્વતઃ વ્યક્તિને છતાં,-તત્ત્વયી. ઋષભાદિપ વ્યક્તિભેદ છતાં. સત્ સવ જ્ઞપણું કેવલજ્ઞાનીના પણ Page #452 -------------------------------------------------------------------------- ________________ (૩૫૬) ગદષ્ટિસમુચ્ચય કેવલજ્ઞાનસ્વરૂપમાં ભેદ નથી, કારણકે કેવલજ્ઞાની સર્વજ્ઞ સર્વ કાંઈ જાણે છે. તેના અસંખ્ય પ્રદેશાત્મક આત્મક્ષેત્રમાં અનંત પયયનું સ્થાન છે, અને તેની અશેષ–સંપૂર્ણ જ્ઞાયક શક્તિ પૂર્ણ કક્ષાએ પ્રગટી છે, તેથી તે સર્વ કાંઈ વિશેષ જાણે છે, સર્વ પ્રમેયપ્રમાણ તેનું કેવલજ્ઞાન હોય છે. “ક્ષેત્ર અસંખ્ય પ્રદેશ, અનંત પર્યાય નિવેશ; જાણુગ શક્તિ અશેષ, તેહથી જાણેરે કાંઈ સકલ વિશેષ રે... જિમુંદા તારા નામથી મન ભીને. સર્વ પ્રમેય પ્રમાણ, જસ કેવલનાણ પહાણ તિણે કેવલનાણું અભિવાણ, જસ ધ્યાવે રે કાંઈ મુનિવર ઝાણું રેજિમુંદા.” –શ્રી દેવચંદ્રજી. प्रतिपत्तिस्ततस्तस्य सामान्येनैव यावतां । ते सर्वेऽपि तमापन्ना इति न्यायगतिः परा ॥ १०४ ॥ તેથી પ્રતિપત્તિ તેહની, જેની સામાન્ય જ; તે સર્વે આશ્રિત તેહને, પરા ન્યાયગતિ એજ. ૧૦૪ અર્થ:–તેથી કરીને તે મુખ્ય સર્વજ્ઞની જેટલાઓને સામાન્યથી જ પ્રતિપત્તિ (માન્યતા) છે, તે સર્વેય તેને આશ્રિત છે, એમ પરા ન્યાયગતિ છે. વિવેચન આમ વ્યક્તિભેદ છતાં સર્વજ્ઞ એક જ છે, તેથી કરીને આ સર્વજ્ઞાન સામાન્યથી જ જેટલાઓ સ્વીકાર કરતા હોય, તે સર્વે તે સર્વજ્ઞને જ આપન્ન છે, આશ્રિત છે, એવી ન્યાયની પરા ગતિ છે. કારણ કે જેમ મનુષ્ય લક્ષણ જેના જેનામાં હોય, મુખ્ય સર્વજ્ઞના તેને તેને સામાન્યથી જ “મનુષ્ય” તરીકે સ્વીકાર કરવો એ ન્યાયની ભકત અભેદ પદ્ધતિ છે; તેમ સર્વજ્ઞનું લક્ષણ જેના જેનામાં હોય, તેને તેનો સામાન્ય ન્યથી “સર્વજ્ઞ” તરીકે સ્વીકાર કરવો એ ન્યાયની રીતિ છે. અને આમ જેટલા જેટલા ભિન્ન ભિન્ન મતવાદીઓ-દાર્શનિકે સામાન્યપણથી જ તે સર્વજ્ઞને સ્વીકાર કરતા હોય, માન્યતા ધરાવતા હોય, તે સર્વેય મુખ્યજ-પારમાર્થિક જ એવા તે વૃત્તિ –પ્રતિgત્તઃ તત્તઃ-તેથી કરીને પ્રતિપત્તિ, તરા-તેની, સર્વજ્ઞની, સામાજૈિવ સામાન્યથી જ, ચાવતાં-જેટલાએની, જેટલા તંત્રાન્તરીની ( અન્ય અન્ય દર્શનીઓની ) પણ, તે સર્વ-તે સર્વેય, તમન્ના –તે મુખ્ય સત્તને જ આ પન્ન-આશ્રિત છે, રુત ચાયત એવી પરા ન્યાયગતિ છે –તે સિવાય તેની પ્રતિપત્તિની અસિદ્ધિ છે માટે. Page #453 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ : સામાન્યથી સર્વજ્ઞને માનનારા અભેદ (૩૫૭) એક સર્વજ્ઞને જ માન્ય કરે છે, માને છે, એમ ન્યાયથી સાબિત થાય છે. માટે સર્વસને માનનારા જૂદા જૂદા દર્શનવાદીઓ પણ સર્વ કઈ એક સ્વરૂપ જ છે, અભેદ સ્વરૂપ જ છે. આમ સર્વજ્ઞને ભજનારા ભક્તોમાં પણ ભેદ હો સંભવતા જ નથી. विशेषस्तु पुनस्तस्य कात्स्न्येनासर्वदर्शिभिः। सर्वैन ज्ञायते तेन तमापन्नो न कश्चन ॥ १०५ ॥ અસર્વદશ સર્વને, વિશેષ પણ તેને ય; પૂર્ણ જણાય નતે થકી, તેને પ્રાપ્ત ન કેય. ૧૦૫ અર્થ અને તે સર્વાનો વિશેષ–ભેદ તો સંપૂર્ણપણે સર્વ અસર્વદશીઓને જાણ વામાં આવતો નથી, તેથી કરીને તે સર્વજ્ઞને પ્રાપ્ત થયેલ એ કોઈ (અસર્વદશી ) છે નહિં. વિવેચન ઉપરમાં સામાન્યથી સર્વજ્ઞનું એકપણું કહ્યું. હવે કોઈ કહેશે કે વિશેષથી તેમાં ભેદ હશે. તેનો ઉત્તર અત્રે કહે છે:–તે સર્વસને વિશેષ–ભેદ તે અસર્વદશી એવા સર્વ પ્રમાતૃઓના જાણવામાં સંપૂર્ણ પણે આવી શકતો નથી. કારણ કે તે પોતે અસવદશી અસર્વદશી અસર્વજ્ઞ હોવાથી, તેનું સર્વ દર્શન તેઓને થતું નથી, વિશેષ સંપૂર્ણ એટલે તે સર્વજ્ઞના વિશેષનું-ભેદનું જ્ઞાન તેઓને કેમ થઈ શકે ? અને કેમ જાણે? સામાન્ય એવું દર્શન થતું હોય તે પણ વિશેષ એવા તેના જ્ઞાનમાં તેઓની ગતિ હોતી નથી. આમ સર્વજ્ઞનું સ્વરૂપ ચિંતવનારા સર્વ અસર્વદશીઓને તેના સંપૂર્ણ વિશેષ સ્વરૂપનું ભાન થવું સંભવતું નથી. કારણ કે સંપૂર્ણ ને સંપૂર્ણને ખ્યાલ આવી શકે, પણ અપૂર્ણને સંપૂર્ણને ખ્યાલ કેમ આવી શકે ? એટલે તે તે દર્શન પ્રમાણે આ સર્વજ્ઞ સંબંધી જે ભેદ કલ્પના કરવામાં આવે છે, તે પણ નિરર્થક છે. જેમકે-શેવ લેકે તેને અનાદિયુદ્ધ ને સર્વગત કહે છે, જેને સાદિ ને અસર્વગત કહે છે, બોદ્ધો પ્રતિક્ષણ ભંગુર કહે છે, ઈત્યાદિ જે ભેદ કપાય છે તે નકામો છે. કારણ કે-(૧) તેના વિશેષનું પરિજ્ઞાન એટલે કે સર્વથા સર્વ પ્રકારે જ્ઞાન છદ્મસ્થને થઈ શકતું નથી. (૨) યુક્તિઓના જાતિવાદને લીધે પ્રાયે વિરોધ હોય છે, વૃત્તિ –વિશg-વિશેષ તો, ભેદ છે. પુનઃ વળી, તા-તે સર્વને, ન-કારથી, સંપૂર્ણપણે, અવર્ધમ:–અસર્વદશ પ્રમાતૃઓથી, સર્વે, ન જ્ઞાચ-નથી જાણવામાં આવતે,તેના અદર્શનને લીધે; દર્શન સતે પણ તેના જ્ઞાનની અગતિને લીધે, દર્શન હોય તે પણ તેના જ્ઞાન પ્રત્યે ગતિ હોતી નથી તેથી કરીને, તેજ-તે કારણથી, તં-તે સર્વને, આva:-પ્રતિપન્ન, પ્રાપ્ત થયેલો, ન જશ્ચન-કોઈ અસર્વદશ નથી. Page #454 -------------------------------------------------------------------------- ________________ (૩૫૮) યોગદરિસમુચ્ચય એટલે અનુમાનરૂપ યુક્તિઓના પરસ્પર વિરુદ્ધપણાથી એક બીજાનું ખંડન કરે છે, સાંખ્ય ને શૈવ બૌદ્ધનું ખંડન કરે છે, તો બૌદ્ધ સાંખ્ય ને શવનું પ્રતિખંડન કરે છે. આમ ખંડનમંડન પરંપરા ચાલ્યા કરે છે, ને આ પ્રશ્નને નિવેડો કઈ રીતે આવતો નથી, અને ઘાણને બેલ જ્યાંને ત્યાં પડ્યો રહે છે! (૩) અને ભાવથી ફલને અભેદ છે, એટલે કે પરમાર્થથી ફળમાં ભેદ પડતું નથી.... કારણ કે સર્વજ્ઞનું વિશેષ સ્વરૂપ ગમે તે હે, પણ તે ગુણપ્રકર્ષરૂપ સર્વજ્ઞની આરાધનાનું સાધ્ય ફળ તે એક જ છે, અને તે કલેશ ક્ષયરૂપ મોક્ષફલ છે. એટલે તે સર્વજ્ઞ ભગવાન પ્રત્યેના બહુમાનનું જ ફલદાયકપણું હોવાથી જે કઈ પણ તે સર્વજ્ઞની સાચા ભાવથી ભક્તિ કરશે તેને જ તે ફેલ મળશે, માટે તે સર્વજ્ઞના વિશેષ સ્વરૂપ સંબંધી મિથ્યા વાદવિવાદ શો? નકામે ઝઘડે છે? આમ વિશેષથી તે સર્વજ્ઞને પ્રતિપન્ન થયેલે–પામેલે એ કઈ પણ અસર્વદશી છે નહિં, તે પછી સર્વજ્ઞમાં ભેદ છે એમ કેણ દેખી–જાણે શકે વારુ માટે તેની એકતા જે સિદ્ધ છે તે માન્ય કરી, વિશેષની વાત હાલ જતી કરવી, એ જ સર્વ અસર્વદશી છદ્મસ્થાને સાંપ્રત ને શ્રેયસ્કર છે, અને પરમાર્થથી આત્માથી મુમુક્ષુ જોગીજનને તેમજ કરવું ઉચિત છે. तस्मात्सामान्यतोऽप्येनमभ्युपैति य एव हि । निाजं तुल्य एवासौ तेनांशेनैव धीमताम् ॥१०६ ॥ (તેથી) સામાન્યથી પણ એહને, માને અદંભ જેહ તે અંશે જ ધીમંતને, તુલ્ય જ હોય તેહ ૧૦૬ અર્થ –તેટલા માટે સામાન્યથી પણ આ સર્વજ્ઞને જે નિર્ચાજપ-સાચેસાચી રીતે માન્ય કરે છે, તે તેટલા અંશે કરીને જ મતિમતોને મન તુલ્ય જ-સરખો જ છે. વિવેચન તેટલા માટે સામાન્યથી પણ આ સર્વજ્ઞને જે કોઈપણ માને છે, સ્વીકારે છે, તે તે 7 –તસ્મારામાભ્યો બેનમૂતેથી કરીને સામાન્યથી પણ આ સવજીને, અમ્યુતિ 1 gg હૂિ-જે કોઈ અસર્વદશ માન્ય કરે છે, નિર્ચા મૂ-નિર્વ્યાજ પણે (સાચેસાચી રીતે), ઔચિત્ય વેગથી તેણે કહેલના પાલનમાં તત્પર થઈને, સુથ gવાતે તુજ છે, તેનાં-તે સર્વજ્ઞપ્રતિપત્તિ લક્ષણ અંશથી, ઘીમતામૂ-ધીમે તેને અનુ૫હત બુદ્ધિવંતેને, એમ અર્થ છે. * “અનાવિશુદ્ધ રૂત્યાર્થિ% એવોડક્શ વાઘ तत्तत्तन्त्रानुसारेण मन्ये सोऽपि निरर्थकः ॥ विशेषस्यापरिज्ञानाद्युक्तीनां जातिवादतः । પ્રાયો વિરોધતચૈવ ટામેરા માવત: –શ્રી ગબિન્દુ Page #455 -------------------------------------------------------------------------- ________________ માટણ : રાજસેવકવત સર્વજ્ઞભક્તો અભેદ (૩૫) માન્યતા પૂરતા અંશથી ધીમે તેને મન સરખા જ છે. એટલે કે નિવ્યાજ પણે, નિર્દભ પણે, નિષ્કપટપણે, સાચેસાચી રીતે તે સર્વજ્ઞની આજ્ઞાના પાલનમાં યાચિત પણે તત્પર થઈ, તેને જે કોઈ માન્ય કરે છે, તે સર્વજ્ઞ માન્યતારૂપ સામાન્ય અંશે કરીને બુદ્ધિમાન પ્રાજ્ઞજનેને મન તુલ્ય જ છે, સમાન જ છે - પછી તે ભલે ગમે તે મતને, સંપ્રદાયનો કે દર્શનનો અનુયાયી હોય. અત્રે સર્વજ્ઞને માનવું, એટલે નિષ્કપટ, નિર્દભ પણે તેની ભાખેલી આજ્ઞાનું પાલન કરવામાં તત્પર રહેવું, એમ અર્થ સ્પષ્ટ કર્યો છે. કારણ કે મુખેથી માન્યપણે કહીએ, પણ આજ્ઞા આરાધન ન કરીએ, તો તે માન્યપણાની મશ્કરી વા વિડંબના કરવા બરાબર છે! એ તો “ચાકર તેરા, કહ્યા નહિં કરું!” એના જેવો ઘાટ થયો! માટે અહિંસા, સત્ય આદિના પાલન સંબંધી એની આજ્ઞાના પાલનમાં સદા ઉક્ત રહેવું, એજ એ સર્વજ્ઞ ભગવાનની આરાધનાનો શ્રેષ્ઠ ઉપાય છે. અને તેવા પ્રકારે શ્રી હરિભદ્રસૂરિજીએ અષ્ટકમાં કહ્યું છે સારી વિધિ સેવા સારતાં, આણ ન કાંઈ ભાંજે હુકમ હાજર બીજ મતિ કરતાં, સહેજે નાથ નિવાજે. સેવા સારો રે જિનની મન સાચે –શ્રી દેવચંદ્રજી. તાત્પર્ય કે--જે કોઈપણ સર્વજ્ઞ તત્વને સ્વીકારી, નિર્દભ પણે-નિષ્કપટપણે, સાચા ભાવથી તેની આજ્ઞાના આરાધનામાં તત્પર હોય છે, તે સર્વે તેટલી માન્યતા પૂરતા સમાન અંશથીઝ તુલ્ય જ છે, સમાન જ છે. ચાહે તે જેન હોય કે અજેન સર્વજ્ઞ ભકતને હોય, બોદ્ધ હોય કે બ્રાહ્મણ હોય, શૈવ હોય કે વૈષ્ણવ હાય, સાંખ્ય અભેદ હોય કે નૈયાયિક હોય, વેદાંતી હોય કે સિદ્ધાંતી હોય, ઈસલામી હોય કે ઈસાઈ હોય, ગમે તે મત સંપ્રદાયનો અનુસખ્ત હોય, પણ જે તે સર્વજ્ઞને (omniscient) માનતે હેય તે તે એકરૂપ-અભેદરૂપ જ છે. આમ સર્વને સામાન્ય એવી સર્વજ્ઞ માન્યતા જગના સમસ્ત સંપ્રદાયનું એક અનુપમ મિલનસ્થાન છે, માટે એક અભેદસ્વરૂપ સજ્ઞને માનનારા સેવક ભક્તજનમાં કોઈ પણ ભેદ ઘટતો નથી, એમ સિદ્ધ થયું. આ જ અર્થ નિદર્શનગર્ભ પણ કહે છે– + “ यस्य चाराधनोपायः सदाज्ञाभ्यास एव हि । यथाशक्ति विधानेन नियमात्स फलप्रदः॥" x “ सर्वक्षप्रतिपत्त्यंशमाश्रित्यामलया धिया। નિર= ગુચના માથા પર્વતપુ થોાિનામ્ ” હા, હા. ૨૩-૧૭ Page #456 -------------------------------------------------------------------------- ________________ (૩૬૦) થાગદાસણ થાય यथैवैकस्य नृपतेबहवोऽपि समाश्रिताः । दूरासन्नादिभेदेऽपि तभृत्याः सर्व एव ते ॥ १०७ ।। જેમ એક રાજા તણા, આશ્રિત હોય ઘણાય; દૂર-નિકટ ભેદેય તે, તસ સેવક સઘળાય, ૧૦૭ અર્થ –જેમ કોઈ એક રાજાના ઘણય આશ્રિતો હોય, પણ દૂર-નિકટ આદિને ભેદ છતાં, તેઓ સર્વેય તેના ભૂ-સેવકે છે; વિવેચન ઉપરમાં સુયુક્તિથી જે સર્વ ભક્તિનું અભેદપણું ઘટાડ્યું, તેનું અહીં લેકપ્રસિદ્ધ દષ્ટાંતવડે સમર્થન કર્યું છે -જેમ કેઈ એક અમુક રાજા હોય, અને તેના આશ્રિત એવા સેવા કરનારા અનેક પુરુષે હોય. તે આશ્રિતમાં કોઈ રાજાની નિકટને સેવક હોય, કોઈ દૂર હોય. કોઈ પ્રધાન હોય, તે કોઈ મંત્રી હોય; કોઈ સરદાર હોય તે કોઈ સીપાઈ હોય; કેઈ કારકુન હોય, તે કઈ પટાવાળો હોય. ઈત્યાદિ પ્રકારે તે તે પુરુષની નિમણુક પ્રમાણે દરજજાને ભેદ હોય છે. પણ રાજાના આશ્રિત એવા તે બધાય પુરુષો તે એક જ રાજાના ભૂ તે છે જ, દાણો–સેવકો તો છે જ, તેઓના ભત્યપણામાં-સેવકપણામાં કાંઈ ભેદ પડતો નથી. કોઈને હોદ્દો ઊંચે તે કેઈન નીચે, પણ તે બધાયની ગણત્રી ભત્યવર્ગમાં જ-દાસવર્ગમાં જ થાય છે. તે સર્વે એક વર્ગ તરીકે રાજસેવક ( Government Servant) કહેવાય છે. દાર્શતિક જન કહે છે— सर्वज्ञतत्त्वाभेदेन तथा सर्वज्ञवादिनः । सर्वे तत्तत्त्वगा ज्ञेया भिन्नाचारस्थिता अपि ॥ १०८॥ કૃત્તિ---વાસ્થ ગ્રુપતેઃ-જેમ કોઈ એક વિવક્ષિત રાજાના, વવો િનમાતાઘણાય સમાશ્રિત પુરુષ, ટ્રાન્નાવિધિ -દૂર-આસન આદિ ભેદ હતાં છતાં, તેવા પ્રકારે નિયોગ ભેદ (નીમણુંકને ભેદ) કરવામાં આવે પણ, તન્રત્યા -તે વિવક્ષિત રાજાના ભૂસેવક, સંર્વ ga તે-તે સમાછિત સર્વે હાય છે. વૃત્તિઃ -સર્વજ્ઞતરવાન-યાત નીતિથી હેતુભૂત એવા સર્વ તત્વના અભેદથી, તથા-તેવા પ્રકારે, રાજાના સમાશ્રિત બહુ પુરુષની જેમ, સર્વજ્ઞાાનિક સર્વ-સર્વે સર્વસવાદીઓ, જિન આદિ મતભેદ અવલંબીઓ, તત્તરવા તે સર્વ તત્ત્વગામી, વા-જાણવા, મિત્રવારિતા અધિ-ભિન્ન આચારમાં સ્થિત છતાં, તેવા પ્રકારના અધિકારભેદથી. Page #457 -------------------------------------------------------------------------- ________________ દીપાદષ્ટિ : સવ સાવાદીના અભેદ સર્વજ્ઞતત્ત્વ અભેદથી, સર્વજ્ઞાવાદી બધાય; સર્વજ્ઞતત્ત્વગ જાણવા, ભિન્નાચાર છતાંય. ૧૦૮ અઃ—તેમ સર્વજ્ઞ તત્ત્વના અભેદથી, સર્વજ્ઞવાદીએ સર્વે, ભિન્ન આચારમાં સ્થિત છતાં, તે સર્વજ્ઞ તત્ત્વગામી જાણવા. વિવેચન ઉપરમાં કહી તે નીતિ પ્રમાણે, એટલે કે ઉક્ત દુષ્ટાંત અનુસાર એક રાજાના આશ્રયે રહેલા ઘણા પુરુષાની જેમ, સર્વે ય સર્વજ્ઞયાદીએ તે સર્વજ્ઞતત્ત્વ પ્રત્યે જનારા-ગમન કરનારા છે; કારણકે સર્વજ્ઞ તત્ત્વના ઉપરમાં કહ્યા પ્રમાણે અભેદ છે. તેમસ સવ જ્ઞ- પછી ભલે તે સજ્ઞવાદીએ તેવા તેવા પ્રકારના અધિકારભેદે ભિન્ન વાદી અભેદ ભિન્ન આચારમાં સ્થિત હાય. તાત્પર્ય કે-જેમ એક રાજાના આશ્રિત એવા ઘણા પુરુષ હાય, તેએ પેાતપેાતાની ચાગ્યતા અનુસાર નાના મોટા ભિન્ન ભિન્ન અધિકાર ધરાવતા હાય, ઊંચા નીચા હાદ્દા સંભાળતા હાય, પણ તે એકજ રાજાના આશ્રિત રાજસેવક ગણાય છે, તેઓના દાસભાવમાં ભેદ પડતા નથી; તેમ ભગવાન્ સ દેવના આશ્રય કરનારા, સર્વજ્ઞને માનનારા-ભજનારા જૈત કે જૈનેતર બધાય સર્વજ્ઞવાદીએ તે એક સર્વજ્ઞતત્ત્વ પ્રત્યે ગમન કરનારા હાઈ, સજ્ઞના આશ્રિત સેવક ભક્ત છે. પછી તે સજ્ઞ તત્ત્વને સ્વીકાર કરનારા ભલે જૈન હાય કે બોદ્ધ હાય, શૈવ હાય કે વૈષ્ણવ ડાય, પારસી હાય કે પ્રોસ્તી હાય, અને ભલે તે તપેાતાની ચેગ્યતા પ્રમાણે અધિકારભેદી ભિન્ન ભિન્ન આચારમાં વર્તતે હાય, ઉંચી દશાવાળા હાય કે નીચી દશાવાળા હાય, ઉત્તમ કેાર્ટિના હાય કે અધમ કેટને હાય, ગમે તેમ હાય, પણ તે સર્વેય એકજ આરાધ્ય સર્વજ્ઞને ભજનારા આરાધકે-ભકતા છે, સર્વજ્ઞસેવકા જ છે. એના દાસભાવમાં કઇ જાતના ભેદ નથી, તે ખધાય સર્વજ્ઞ ભગવાનદાસ છે. ( ૩૬૧ ) આ સર્વજ્ઞના સાચા સેવક ભક્ત પણ કેણુ કહેવાય ? તે ઉપર સ્પષ્ટ કર્યું છે, તે અહીં નૃપસેવકના હૃષ્ટાંતથી વિશેષ દૃઢ કર્યું છે. સામાન્ય લેાકવ્યવહારમાં પણ રાજસેવક હાય તેણે રાજાની આજ્ઞા ઊઠાવવામાં સદા તત્પર રહેવું જોઇએ, એવી રીતિ છે, તેા પછી આ તે લેાકેાત્તર દેવ સજ્ઞ મહારાજની આજ્ઞાના પાલનમાં સાચા સેવકને કેટલા તત્પર રહેવુ જોઇએ, તે સહેજે સમજી શકાય એમ છે. અને તેની સેવાભક્તિ કરતાં સાચા સેવક ભક્તજને સેવાફળની આશા પણ ન રાખવી જોઇએ, તે તા જ તે સાચી ભક્તિ કહી શકાય; નહિં તે તેની જો આશા રાખવામાં આવે તે તે ભક્ત નહિં, પણ ભાડુતી કામ જેવુ થયું! ૪૬ સેવક ભકત આજ્ઞા પાલક Page #458 -------------------------------------------------------------------------- ________________ ( ૩૬૨ ) સવિ જાઇ....સેવા॰ “ સેવા સારજ્યેા રેજિનની મન સાચે, પણ મત માગા ભાઇ ! મહિનતના ફળ માગી લેતાં, દાસભાવ ભક્તિ નહિ તે તેા ભાડાયત, જે સેવા દાસ તિકે જે ઘન ભરિ નિરખી, કેકીની ૫૨ નાચે....સેવા॰ ’-શ્રી દેવચંદ્રજી ફળ જાચે; અને આ સર્વજ્ઞ દેવના આવા જે સાચા સેવક ભક્તજના હોય, તેઓ સમાનધર્મી હાવાથી, સર્વય સાધર્મિક છે. એટલે તેને એક ખીજા પ્રત્યે પરમ વાત્સલ્ય હાવુ જોઇએ, પરમ પ્રેમ સ્ફુરવા જોઇએ, વિશ્વમત્રની ( Universal Brotherhood) ભાવના ઢપણે વિકસવી જોઇએ, એમ આ ઉપરથી સહેજે ફલિત થાય છે. અને આમ છે તા પછી એક બીજા પ્રત્યે કેઇ પણ પ્રકારના દ્વેષને, મત્સરને કે અસહિષ્ણુતાને ઉભવાનું સ્થાન પણ કર્યાં રહે છે ? ઉપસંહાર કરતાં કહે છે न भेद एव तत्त्वेन सर्वज्ञानां महात्मनाम् । तथा नामादिभेदेऽपि भाव्यमेतन्महात्मभिः ॥ १०९ ॥ યાગન્નિસમુચ્ચય મહાત્મા સા તણા, તત્ત્વથી ભેદ જ નાચ; નામાદિ ભેદ્રેય આ, ભાવ્ય સુજ્ઞને હેય. ૧૦૯ અ:-મહાત્મા સર્વજ્ઞાના તત્ત્વથી ભેદ જ નથી,—તેવા પ્રકારે નામ વગેરેના ભેદ છતાં પણ,-આ મહાત્માઓએ ભાવવા ૨ાગ્ય છે. વિવેચન 66 રામ કહા રહેમાન કહેા કાઉ, કાન કહે। કાઉ કૃષ્ણ કહેારી. 'શ્રી આન ધનજી. “ ઇશ્વર અલ્લા તેરે નામ, સખકા સન્મતિ દે ભગવાન ! ’ ઉપરમાં જે સજ્ઞ સંબધી વિવરણ કર્યું, તેના ઉપસંહાર કરતાં મહાનુભાવ મહાત્મા શાસ્રકાર મષિ કહે છે કે તત્ત્વથી પરમાર્થથી જોઇએ તેા મહાત્મા સર્વજ્ઞામાં એટલે કે ખરેખરા ભાવ સનામાં ભેદ જ નથી. ભલે તેવા તેવા પ્રકારે ઇષ્ટ-અનિષ્ટ વૃત્તિ:--- 7 મેટ્ વ-ભેદ જ નથી, તવેન-તત્ત્વથી, પરમાથી, સર્વજ્ઞાનાં મહામનામ્સજ્ઞ મહાત્માઓના, ભાવ સર્વાના એમ અર્થે છે, તથા--તેવા પ્રકારે, જ્ઞાતિમવેવિ-ષ્ટઅનિષ્ટ નામ આદિને ભેદ છતાં, માધ્યનેસન્નટ્ટામિ-આ મહાત્માઓએ ભાવવા યોગ્ય છે, શ્રુત -મેધા-અસંમેાહસાર પ્રજ્ઞાવડે કરીને, Page #459 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાષ્ટિ : નામાદિ ભેદ છતાં તત્વથી સર્વજ્ઞ અભેદ (૩૬૩) નામ વગેરેનો ભેદ હોય, પણ તત્ત્વથી તો તેમાં કંઈ પણ ભેદને અભાવ છે. આમ મહાત્મા જનોએ શ્રુતથી, મેધાથી ને અસંમોહથી સાર-પ્રધાન એવી પ્રજ્ઞાવડે ભાવવા યોગ્ય છે. કારણકે પરમાર્થ દષ્ટિથી વિચારતાં, સાચા ખરેખરા ભાવ-સર્વમાં કોઈપણ જાતને ભેદ સંભવ નથી, એમ બુધજનોને સ્પષ્ટ જણાય છે. “સર્વ જાણે તે સર્વજ્ઞ” એમ તેની વ્યાખ્યા પરથી આ યુતિસિદ્ધપણે પ્રતીત થાય છે. ભલે પછી નામભેદ ભલે હો એ સર્વને મત-સંપ્રદાય આદિના ભેદે કરીને પોતપોતાના ઈષ્ટ એવા ભિન્ન ભિન્ન નામ આપવામાં આવતા હોય, ભિન્ન ભિન્નપણે તેનું સ્વરૂપ વર્ણવવામાં આવતું હોય, ભિન્ન ભિન્નપણે તેને મહિમા ગવાતો હોય, ભિન્ન ભિન્નપણે તેનું ચરિત્ર સંકીર્તન કરાતું હોય, પણ તેના સર્વરૂપણરૂપ લક્ષણમાં ભેદ પડતો નથી. કેઈ તેને જિન કહે કે શિવ કહે, કેઈ બુદ્ધ કહે કે અહંત કહે, કઈ વિષણુ કહે કે બ્રહ્મા કહે, કેઈ ઈશ્વર કહે કે ખુદા કહે, કોઈ રામ રહે કે રહેમાન કહે, કઈ પરમાત્મા કહે કે સર્વશક્તિમાન શૈડ' ( God Almighty ) કહે, ઈત્યાદિ ગમે તે ઈષ્ટ દેવના નામે તેને સર્વ કેઈ ભજતા હોય, પણ તેમાં નામભેદથી અર્થભેદ નથી. જેમ ગંગાનદીને કોઈ સુરનદી કહે, કઈ ભાગીરથી રહે, કઈ ત્રિપથગા કહે, કોઈ મંદાકિની કહે, પણ ગંગા નદી તે એકજ છે, તેમાં ફેર પડતો નથી, તેમ એકસ્વરૂપ સર્વજ્ઞના અપેક્ષાભેદે ભલે જુદા જુદા નામ આપવામાં આવે, પણ તેના તાવિક સ્વરૂપની એકતામાં ફેર પડતો નથી. સર્વજ્ઞતત્વ તો પરમાર્થથી એક ને અભિન્ન જ છે, એવું બુધજનેએ મેધાથી, મૃતથી ને અસંમેહથી પાવન એવી પ્રજ્ઞાવડે ભાવન કરવા યોગ્ય છે, પુનઃ પુનઃ ચિંતન કરવા યોગ્ય છે. અને આવા આ એક સવરૂપ સર્વજ્ઞને જે વિવિધ નામ આપવામાં આવ્યા છે, તે પણ તેના વિવિધ ગુણના વાચક છે, અને જૂદી જૂદી અપેક્ષાએ તેને અપૂર્વ અચિંત્ય મહિમાને વર્ણવતા હોઈ સાર્થક છે. જેમકે-તે “અહં” એટલે ગુણનિષ્પન્ન પૂજાહે–પૂજાને યોગ્ય, જગતપૂજ્ય, વિશ્વવંદ્ય છે. કર્મશત્રુનો નાશ નામની કરવાથી તે “જિન”—વિતરાગ છે. અધિદેવપણાથી તે “મહાદેવ” છે. અવિરુદ્ધતા સુખાવહ પણાથી એટલે કે ત્રણે ભુવનના શંકરપણાથી તે “ શંકર” છે. બ્રહ્મજ્ઞપણાથી-આત્મજ્ઞપણથી તે “બ્રહ્મા” છે. દુખ હરવાથી તે “હરિ ” છે. વિબુધેથી તેને બુદ્ધિ-બોધ અર્ચાય છે, માટે તે “બુદ” છે. શિવમાર્ગની વિધિનું વિધાન કરવાથી તે “વિધાતા” છે. આવા હોવાથી તે વ્યક્તપણે પ્રગટ પુરુષેત્તમ” છે. ઈત્યાદિ અનેક નામ ધરાવતાં છતાં તે સ્વલક્ષણથી અનેક નથી, કારણકે અનંત ગુણાત્મક એક આત્મદ્રવ્ય પ્રસિદ્ધ છે. એટલે વિવિધ ગુણ અપેક્ષાએ વિવિધ નામ પરસ્પર વિરુદ્ધ નથી, પણ એકજ અર્થના-સ્વરૂપના દ્યોતક હોઈ, એકબીજાના પૂરક-ષિક છે, અને એક જ તવસ્વરૂપની પુષ્ટિ કરે છે. Page #460 -------------------------------------------------------------------------- ________________ (૩૬૪ ) યોગદષ્ટિસમુચય શિવ શંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન-લલના જિન અરિહા તીર્થકરૂ, તિસરૂપ અસમાન.લલના શ્રી સુપાસ” ઈત્યાદિ: એમ અનેક અભિધાઝ ધરે રે, અનુભવગમ્ય વિચાર-લલના જે જાણે તેને કરે રે, આનંદઘન અવતાર રે લલના. શ્રી સુપાસ.” શ્રી આનંદઘનજી. આમ સર્વજ્ઞ પરમાત્માના અનેક અભિધાન છે, અને તેને વિચાર અનુભવગમ્ય છે. જે તેને પરમાર્થથી જાણે છે, તેનું યથાર્થ સ્વરૂપ ઓળખે છે, તેને તે “આનંદઘન અવતાર' કરે છે, ત૫ સર્વજ્ઞ પદની પ્રાપ્તિ કરાવે છે. અને આ એક ઈષ્ટ પરમાર્થ હેતુની સિદ્ધિને અર્થે, આ સર્વજ્ઞ ભગવાનને ગમે તે નામે ભજવામાં આવે, તેમાં વિરોધ શે? જે પરમાર્થ એક છે, તે શબ્દભેદનો ઝઘડો શો ? શબ્દભેદ ઝઘડો કિછે, જે પરમારથ એક; કહો ગંગા કહે સુરનદીજી, વસ્તુ ફરે નહિં એક. મનમેહન” સઝાય, ૪-૨૧. અને આવા આ સર્વને ભજનારા ભક્ત જોગીજને તે પ્રભુથી દૂર હોય કે નિકટ હોય, તો પણ તે સર્વેય તે સર્વજ્ઞના સેવક-ઉપાસક જ છે. પછી ભલે તે ઉપાસકે પિત અન્નિતિ કાજૂથો કિર મણિતનાતા महादेवोधिदेवत्वाच्छङ्करोऽपि सुखावहात् ॥ विष्णुर्ज्ञानेन सर्वार्थविस्तृतत्वात् कथंचन । ब्रह्म ब्रह्मज्ञरूपत्वाद्धरिर्दुःखापनोदनात् ॥ इत्याद्यनेकनामापि नानेकोऽस्ति खलक्षणात् । यतोऽनन्तगुणात्मैकद्रव्यं स्यात् सिद्धसाधनातू ॥" શ્રી અમૃતચંદ્રાચાર્યજી (2) પ્રણીત પંચાધ્યાયી. " बुद्धस्त्वमेव विवुधार्चितबुद्धिबोधात् । त्वं शङ्करोऽसि भुवनत्रयशङ्करत्वात् । धातासि धीर शिवमार्गविधेर्विधानात् । व्यक्तं त्वमेव भगवन्पुरुषोत्तमोऽसि ॥" ભક્તામર સ્તોત્ર. “નિર્મલ શાશ્વત ગુ:નિજિ નિરામ નારી નિશાનંદ જિ: સૂક્ષ્મ નિરંજનઃ | महादेवो महावीरो महामोहविनाशकः । महाभावो महादर्शः महामुक्तिप्रदायकः ॥" શ્રી ભદ્રબાહુસ્વામીકૃત જિનલઘુસહસ્ત્રનામ, *" दूरासन्नादिभेदोऽपि तद्भूत्यत्वं निहन्ति न । एको नामादिभेदेन भिन्नाचारेष्वपि प्रभुः॥" હા, હા, ૨૨-૧૮, Page #461 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ ભક્તિના બે પ્રકાર-ચિત્ર અને અચિવ ( ૩૬૫) પિતાના અધિકારભેદથી ભિન્ન ભિન્ન આચાર પાળતા હોય, નાના પ્રકારના અનુષ્ઠાન આદરતા હોય, પોતાની ઉંચી નીચી આત્મદશા અનુસાર વિવિધ રીતે તે પ્રભુને ભજતા હોય, પણ તે ઉપાસ્ય-આરાધ્ય પ્રભુ જે એક જ છે તો તેના ઉપાસકો-આરાધકે પણ એક રૂપ જ છે. ચિત્ર અચિત્ર દેવભક્તિ વિભાગ શાસ્ત્રગર્ભ જ (શાસ્ત્રમાં કહેલી બીજી ઉપયરિ-યુક્તિ કહે છે – चित्राचित्रविभागेन यच्च देवेषु वर्णिता । भक्तिः सद्योगशास्त्रेषु ततोऽप्येवमिदं स्थितम् ॥ ११० ॥ ચિત્ર અચિત્ર વિભાગથી, ભક્તિ દેવની જેહ; સગ શાસે વર્ણવી, તેથી પણ સ્થિત એહ. ૧૧૦. અર્થ –અને દેવ પ્રત્યેની ભક્તિ, ચિત્ર અને અચિત્ર એ બે વિભાગથી સાગશાસ્ત્રોમાં વર્ણવવામાં આવી છે,-તે ઉપરથી પણ આ (જે કહ્યું તે) એમ જ સ્થિત છે. વિવેચન ઉપરમાં જે કહ્યું કે સર્વજ્ઞનું એકપણું છે, તેનું સમર્થન કરવા માટે શાસ્ત્રોકત બીજી યુક્તિ અહીં કહી છે-અધ્યાત્મ વિષયનું ચિંતન કરનારા સગશાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે કે-લોકપાલ, મુક્ત વગેરે દેવની ભકિતના બે સ્પષ્ટ વિભાગ પડે છે -(૧) ચિત્ર એટલે ભિન્ન, જૂદા જૂદા પ્રકારની, (૨) અચિત્ર એટલે અભિન્ન અથવા જૂદા જૂદા પ્રકારની નહિં તે. આ સતશાસ્ત્રની પુષ્ટિ ઉપરથી પણ, પ્રસ્તુત સર્વજ્ઞ ને તેના ભક્તોની એકતા છે, તે એમ જ સ્થિત છે, એમ જ સંસિદ્ધ થાય છે. નહિં સર્વજ્ઞ પૂજૂઆ, તેહના વળી દાસ; ભક્તિ દેવની પણ કહીજી, ચિત્ર અચિત્ર પ્રકાશ-મન- ”—. સજઝાય -૧૪ આજ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે – વૃત્તિ - ચિત્રાચિત્રવિમાન-ચિત્ર-અચિત્ર વિભાગથી,-- જેનું લક્ષણ કહેવામાં આવશે, ચઅને જે, તેy afીતા-દે પ્રત્યે, લેકપાલ-મુક્ત આદિ દેવો પ્રત્યે વર્ણવવામાં આવી છે, માભક્તિ, સોરાપુ-સગશાસ્ત્રોમાં, સર્વ અધ્યાત્મચિંતા શાસ્ત્રોમાં, તો તે કારણ થકી પણ, gafમ રિતિકૂ-આ પ્રસ્તુત એમ સ્થિત છે. Page #462 -------------------------------------------------------------------------- ________________ ( ૩૬૬ ) યોગદષ્ટિસમુચ્ચય संसारिषु हि देवेषु भक्तिस्तत्कायगामिनाम् । तदतीते पुनस्तत्त्वे तदतीतार्थयायिनाम् ॥ १११ ॥ સંસારી દે પ્રતિ, ભક્તિ નિશ્ચયે જોય, તે સંસારી દેવના, કાયગામિની હાય. સંસારાતીત તવમાં, ભક્તિ પરંતુ સોય; સંસારાતીત અર્થમાં, ગમનકારની હેય. ૧૧૧ અર્થ –કારણકે સંસારી દેવ પ્રત્યે, તે કાયમાં જનારાઓની ભક્તિ હોય છે, પણ તે સંસારથી અતીત-પર એવા તત્વ પ્રત્યે, સંસારાતીત અર્થ પ્રત્યે જનારાઓની ભકિત હોય છે. વિવેચન કોની કેની ભક્તિ કેવા કેવા દેવ પ્રત્યે હોય છે, તેને સ્પષ્ટ વિભાગ અત્રે કર્યો છે? લેકપાલ વગેરે જે સંસારી દે છે, તેના પ્રત્યેની ભકિત તે સંસારી દેવની કાયમાં જનારાઓને હોય છે, તે તે સંસારી દેવની ગતિમાં જે ગમન મુક્તના ભકત કરનારા છે–જવાવાળા છે, તેવાઓ તે સંસારી દેના ભક્ત-સેવક મુમુક્ષુ હોય છે, તેઓ જ તેને ભજે છે.* (૨) પરંતુ તે સંસારથી અતીત-પર તવ પ્રત્યેની ભકિત તે સંસારાતી અર્થ પ્રત્યે જનારાઓને હોય છે. સંસારથી અતીત-પર એવા ગમાણે જે ગમન કરનારા છે, એવા ગીજનોની ભક્તિ તે સંસારથી અતીત, સંસારને પાર પામેલા, એવા પર તત્વમાં જ હોય છે. આમ સંસારી દેવેના ભક્ત, સંસારગામી સંસારી જીવ હોય છે; અને મુક્ત સર્વજ્ઞ દેવના ભક્ત મુકિતગામી મુમુક્ષુ જોગીજને હોય છે. કારણકે “યાદશી માવના તાદશી ક્રિઃ ” જેવી ભાવના તેવી સિદ્ધિ, અથવા યથા મત તથા જત: જેવી મતિ જૂત્તિસંસાgિ fટ્ટ પુ-કારણકે સંસારી દેવોમાં, લોકપાલ આદિ દેવ પ્રત્યે, મnિ:ભક્ત સેવા, સાદજામિનાક-તે કાયેગામીઓની એટલે કે તે સંસારી દેવની કાર્યમાં જનારાઓની. (ાય છે), તીતે પુનઃ–પણ તેથી અતીત, સંસારથી અતીત-પર, તરવે તત્વમાં, તવ પ્રત્યે, તરીનાથનાં -તેનાથી અતીત અર્થગામીઓની, તેનાથી અતીત-પર અથે પ્રત્યે જનારાઓની. એટલે કે સંસારાતીત માર્ગે જનારા યોગીઓની ભક્તિ હોય છે. बहूनां जन्मनामन्ते ज्ञानवान्मां प्रपद्यते। वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः ॥ कामैस्तैस्तैहतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः। સં સં નિરમમાથા કન્યા નિવતા: ૨at »—ગીતા. Page #463 -------------------------------------------------------------------------- ________________ દી ખાદ્રષ્ટિ : સંસારી દેવની ભક્તિ ચિત્ર-મુક્તની ભક્તિ અચિવ (૩૬૭) તેવી ગતિ. જે જેને ભજે તે તે થાય. સંસારીને ભજે તે સંસારી થાય, મુક્તને ભજે તે મુક્ત થાય. આ પરિણામી આત્મા જેવા જેવા ભાવે પરિણમવા ઈછે, તેવા તેવા ભાવે તે પરિણમી શકે છે. ઈયલ ભમરીનું ધ્યાન ધરતાં, પોતે ભમરી બને છે. “જિનસ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હવે રે; મૂંગી ઈલિકાને ચટકાવે, તે ભંગી જગ જેવે રે...ષદશન ”—-શ્રી આનંદધનજી. આ બેને વિશેષ કહે છે– चित्रा चाद्येषु तद्रागतदन्यद्वेषसङ्गता । अचित्रा चरमे त्वेषा शमसाराखिलव हि ॥ ११२ ॥ તસ રાગ પર દ્વેષથી, ભક્તિ આઘમાં ચિત્ર; શમસારા એ ચરમમાં, હાય સમસ્ત અચિત્ર. ૧૧૨ અર્થ –અને તેમાં પહેલા-તે સંસારી દેવો પ્રત્યેની ભક્તિ, તેના પ્રત્યેના રાગથી ને તેનાથી અન્ય પ્રત્યેના વેષથી સંગત હોઈ, ચિત્ર (ભિન્ન) હોય છે. અને છેલલા–તે સંસારતીત તત્વ પ્રત્યેની જે ભક્તિ તે બધીય શમસાર (શમપ્રધાન) હેઈ, અચિત્ર (અભિન્ન) હોય છે. વિવેચન ઉપરમાં જે બે પ્રકારના દેવના ભક્તના બે વિભાગ પાડ્યા, તેની ભક્તિમાં પણ તેવા બે ભેદ પડે છે, તે અહીં બતાવ્યું છે –તેમાં પ્રથમ જે લોકપાલ વિગેરે સાંસારિક દે છે, તેઓ પ્રત્યેની ભક્તિ ચિત્ર એટલે નાના પ્રકારની હોય છે, અને સંસારી દેવની મેહગપણને લીધે તે પિતાના ઈષ્ટ દેવ પ્રત્યે રાગવાળી ને અનિષ્ટ ભક્તિ ચિત્ર દેવ પ્રત્યે દ્વેષવાળી હોય છે. જેમકે કોઈ હનુમાનને, કે શંકરને, કે વિષ્ણુને, કે સૂર્યને, કે વરુણને, કે અન્યને ભકત હોય, તે તેવા પ્રકારના મેહભાવને લીધે પિતાના ઈષ્ટ દેવ પ્રત્યે રાગ રાખી, ઈતર પ્રત્યે દ્વેષ રાખે છે. આમ તે ભક્તિ જૂદા જૂદા દેવને અપેક્ષીને જુદા જુદા પ્રકારની ને રાગ-દ્રષવાળી હોય છે. એમાં સહિષ્ણુતાને પ્રાય: અભાવ હોય છે, અને હું માનું છું તે જ દેવ સાચા ને બાકી બીજા બધા ખોટા, એવી માન્યતા મુખ્યપણે હોય છે. વૃત્તિ –વિત્ર -અને ચિત્ર, નાના પ્રકારની, પુ-આઘોમાં, સાંસારિક દેવો પ્રત્યે, તાકતવરફતા-પિતાના અભીષ્ટ દેવતાના રાગથી અને અનભીષ્ટના ષથી સંયુક્ત એવી હોય છે, –મેહગર્ભપણને લીધે. વિજ્ઞા-અચિત્ર, એકાકાર, એક પ્રકારની, રામે -પણ ચરમમાં એટલે કે તદતીત-સંસારાતીત તત્ત્વમાં, -આ ભક્તિ; અને તે, રામવા-શમસાર-શમપ્રધાન, સ્ટિવ હિ અખિલ જ હોય છે, તેવા પ્રકારના સંમેલના અભાવને લીધે. Page #464 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિસમુ ચય ( ૩૬૮ ) અને ખીજું જે સંસારાતીત-સંસારથી પર એવુ મુક્ત તત્ત્વ કહ્યું, તેના પ્રત્યેની ભક્તિ તે તે અચિત્ર એટલે કે એકાકાર જ હોય છે, એક જ પ્રકારની હાય છે; કારણુ કે તે પરતત્ત્વનું એકપણું -અભેદપણું ઉત્તરમાં સિદ્ધ કરાઈ ચૂકયુ છે. મુક્ત તત્ત્વની અને આ એકસ્વરૂપ પરતત્ત્વની ભક્તિ શમસાર--શમપ્રધાન હોય છે. ભકિત અચિત્ર તેમાં એક પ્રત્યે રાગ ને બીજા પ્રત્યે દ્વેષ, એમ હાતુ નથી; પણ સર્વત્ર રાગદ્વેષરહિત એવા સમભાવ હાય છે, અને અખંડ શાંતરસના પ્રવાહ વહે છે, એટલે દ્વેષ-અસહિષ્ણુતા આદિ દુષ્ટ ભાવાના ઉદ્ભવના અસંભવ છે, કારણ કે સાહના અત્ર અભાવ ડાય છે. આમ અનેક એવા સંસારી દેવાની ભક્તિ વિચિત્ર અને એક એવા સ'સારાતીત પર તત્ત્વની ભક્તિ અચિત્ર હાય છે. “ દેવ સંસારી અનેક છે છ, તેહની ભક્તિ વિચિત્ર; એક રાગ પર દ્વેષથીજી, એક મુક્તિની અચિત્ર....મન॰ ”—યા. ૬, સજ્ઝાય. ૪-૧૫ અત્રે જ હેતુ કહે છે— संसारिणां हि देवानां यस्माच्चित्राण्यनेकधा । स्थित्यैश्वर्यप्रभावाद्यैः स्थानानि प्रतिशासनम् ॥ ११३ ॥ સ્થાન સંસારિ દેવના, ચિ-ત્ર અનેક પ્રકાર; સ્થિતિ ઐશ્વર્યાદિથી, પ્રતિશાસન ધાર. ૧૧૩ અર્થ-કારણ કે સંસારી દેવાના સ્થાનેા સ્થિતિ-ઐશ્વર્ય પ્રભાવ વગેરે વડે કરીને, પ્રત્યેક શાસનમાં, અનેક પ્રકારે ચિત્ર (જૂદા જૂદા ) હાય છે. વિવેચન સ'સારી દેવા ચિત્ર-જાતજાતના અને તેની ભક્તિ પણ ચિત્ર હાય છે એમ કહ્યું, તેનુ કારણ આ પ્રમાણે:—ઊર્ધ્વ, મધ્ય ને અધેલેાકરૂપ આ ત્રિવિધ બ્રહ્માંડમાં જે સ’સારી દેવા છે, તેઓના સ્થાના પ્રત્યેક શાસનમાં અનેક પ્રકારે ચિત્ર એટલે સંસારી દેવાના નાના પ્રકારના–જાત જાતના કહ્યા છે. કારણ કે તેઓની સ્થિતિ, ઐશ્વર્ય, ચિત્ર સ્થાન પ્રભાવ, સહજ રૂપ વગેરેથી તેઓના વિમાન આદિસ્થાનામાં જાત જાતના તફાવત-ભેદ હાય છે. જેમકે (૧) હિંદુ ધર્મીમાં બ્રહ્મા, વિષ્ણુ, વૃત્તિ-સંસારિનાં ત્તિ લેવાનાં કારણ કે સંસારી દેવાના-લેકપાલ આદિના, ચશ્માચિત્રાળિકારણ કે ચિત્ર-અનેક આકારવાળા, નૈધા-અનેક પ્રકારે,−કાના વડે ? કથા ? તે માટે કહ્યુંસ્થિત્યેશ્વર્યપ્રમાવાયે:-સ્થિતિ, ઐશ્વ, પ્રભાવ આદિ વડે કરીને, આદિ શબ્દથી સદ્ગજ રૂપ આદિનુ ગ્રહણ છે, સ્થાનાનિ-સ્થાના, વિમાન આદિ, પ્રતિશાસન-પ્રતિશાસને, પ્રત્યેક શાસનમાં,-બ્રહ્માણ્ડના વૈવિધ્યના અનુભેદથી. Page #465 -------------------------------------------------------------------------- ________________ પ્રાદષ્ટિ ! તે ચિત્ર દેવસ્થાનેને સાધન ઉપાય ચિત્ર (૩૬૯) મહેશ, ઇંદ્ર, સૂર્ય, ચંદ્ર, પવન, અગ્નિ, વરુણ વગેરે દેવ ગણાય છે. તેઓના સ્વાભાવિક સ્વરૂપ, સ્થિતિ, એશ્વર્ય, પ્રભાવ, સામર્થ્ય વગેરેમાં તેવો તે યથોક્ત વર્ણન પ્રમાણે ભેદ હોય છે. (૨) જૈન ધર્મમાં ચાર પ્રકારના સંસારી દેવનિકાય કહ્યા છે: ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી ને વૈમાનિક. તેઓના વળી અનેક પ્રતિભેદ વિસ્તારથી વર્ણવ્યા છે. તેમાં કોઈની સ્થિતિ ઓછી હોય છે, કેઈની વધારે હોય છે. કોઈનું ઐશ્વર્ય અધિક હોય છે, કેઈનું ન્યૂન હોય છે. કેઈને પ્રભાવ મંદ હોય છે, કેઈને ઉગ્ર-તેજસ્વી હોય છે. કોઈનું સહજ રૂપ આકર્ષક હોય છે, કેઈનું અનાકર્ષક હોય છે. આમ રૂપ, રસ, ગંધ, વર્ણના વિભિન્ન ભેદે કરીને તરતમતાના અનેક પ્રકાર હોય છે. (૩) બૌદ્ધ ધર્મમાં, ખ્રિસ્તી ધર્મમાં, અને બીજા ધર્મોમાં પણ પોતપોતાની માન્યતા અનુસાર સંસારી દેવેનું વર્ણન કર્યું છે. આમ પ્રત્યેક શાસનની અપેક્ષાએ સંસારી દેના સ્થાન-વિમાન આદિ પણું ચિત્ર પ્રકારના હોય છે. કારણ કે એમ છે— तस्मात्तत्साधनोपायो नियमाचित्र एव हि । न भिन्ननगराणां स्यादेकं वम कदाचन ॥ ११४ ॥ (તેથી) સાધન ઉપાય તેહને, નિયમથ ચિત્રજ હોય; કદી ભિન્ન નગરે તણે, મારગ એકજ નોય, ૧૧૪ અર્થ–તેથી કરીને તે દેવોના સ્થાનની સાધનાનો ઉપાય, નિયમથીજ, ચિત્રજૂદા જૂદા પ્રકારને હેય છે, કારણકે ભિન્ન નગરોને માર્ગ કદી પણ એક હાય નહિં. વિવેચન અને આમ તે તે સંસારી દેવોના સ્થાને ભિન્ન ભિન્ન છે, જૂદા જૂદા છે, એટલા માટે તે તે દેવસ્થાનની સાધનાને જે ઉપાય છે, તે પણ નિયમથી ચિત્ર હોય છે, ભિન્ન-જૂદા જૂદા પ્રકારના હોય છે. આ માટે અત્રે લેકમાં જાણીતું દષ્ટાંત આપ્યું છે કે જૂદા જૂદા નગરો પ્રત્યે જવાનો માર્ગ કદી પણ એક હોય નહિં. મુંબઈ, કલકત્તા, મદ્રાસ, દિહી વગેરે જૂદી જૂદી દિશામાં આવેલા શહેર ભણી જવું હોય, તો તેને રસ્તા પણ જુદી જુદી દિશામાં જતા હોય, એક ન હોય નહિ તો તે તે નગરોનું ભિન્નપણું ઘટે વૃત્તિ –તwત્ત- તે કારણ થકી, તરસાધનોપાય તેના સાધનને ઉપાય, તે સંસારી દેના સ્થાનના સાધનને ઉપાય, નિરમાચિત્ર પર્વ હિં-નિયમથી ચિત્ર જ હોય છે. આ જ વસ્તુ લેકપ્રસિદ્ધ ઉદાહરણ દ્વારા કહે છે–મિશ્નનરાળાં ચા-ભિન્ન નગરોને ન હોય, ઘઉં વર્ક કરાવનએક માગ કરી પણ, તેવા પ્રકારે તેના ભેદની અનુપત્તિને લીધે. ४७ Page #466 -------------------------------------------------------------------------- ________________ (૩se ) ધગદદિસમુચ્ચય નહિ. આમ સાદી સમજથી ભિન્ન નગરના માર્ગ પણ ભિન્ન છે, તેમ ભિન્ન સંસારી દેવસ્થાનના સાધનોપાય પણ ભિન્ન છે. એટલે ચિત્ર દેવોની ભક્તિ ચિત્ર પ્રકારની છે એમ સાબિત થયું. આકૃતિ ૧૧ દિલ્હી Aઉત્તર મુંબઈ– પશ્ચિમ –– – કલકત્તા Wદક્ષિણ મદ્રાસ ચિત્રાચિત્ર ભક્તિનું કેટકઃ ૮. ચિત્ર ભક્તિ અચિત્ર ભક્તિ દેવ લોકપાલાદિ સંસારી દેવ મુક્ત પરમાત્મા ભક્ત સંસારી દેવ કાયગામી, ભવાભિનંદી | સંસારાતીત અર્થગામી, ભવભાગસંસારાસM વિર મુમુક્ષુ લક્ષણ | મેહગર્ભ પણાને લીધે ઇષ્ટદેવમાં રાગ, અસંહભાવને લીધે શમસારપણુંઅનિષ્ટમાં ઠેષ સમભાવ ચિત્રાચિત્રતા કારણT(૧) સંસારિ દેવના ચિત્રસ્થાનના સાધન | સદાશિવ, પરં બ્રહ્ય, સિદ્ધાત્મા આદિ ઉપાય ચિત્ર નામભેદ છતાં નિર્વાણતત્તવનું-પર પદનું અભેદપણું | (૨) ચિત્ર આશયથી ચિત્રફલભેદ સંસાર મેક્ષ [ તિ વિનાવિમરચંતાધિક્કાર: I ] Page #467 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાષ્ટિ : ઈદનું સ્વરૂપ જ્ઞની આત્માર્પણ ભાવના (૩૭૧ ) ઈચ્છાપૂર્ત કર્મ અને આશયભેદે ફલભેદ. તથા– इष्टापूर्तानि कर्माणि लोके चित्राभिसंधितः। नानाफलानि सर्वाणि दृष्टव्यानि विचक्षणैः ॥११५ ॥ લેકે ચિત્ર અભિસંધિથી, ક ઇચ્છાપૂર્ત; વિચક્ષણે સહુ દેખવા, નાના ફલથી યુક્ત. ૧૧૫ અર્થ –જે ઈછાપૂર્ત કર્યો છે, તે સર્વેય લોકમાં ચિત્ર (જૂદા જૂદા) અભિસંધિને લીધે-અભિપ્રાયને લીધે, નાના પ્રકારના ફલવાળા છે, એમ વિચક્ષાએ દેખવા યોગ્ય છે. વિવેચન ઉપરમાં તે તે તેના સ્થાનનું ચિત્રપણું અને તેના સાધનોપાયનું પણ ચિત્રપણું કહ્યું, તેનું વળી પ્રકારતરથી સમર્થન કરવા માટે અહીં બીજી યુક્તિ રજૂ કરી છે – ઈચ્છાપૂર્ત વગેરે કર્મો જે લેકમાં કરવામાં આવે છે, તેમાં પણ જુદા અભિપ્રાયભેદે જુદા પ્રાણીઓને જૂદા જૂદો અભિસંધિ–અભિપ્રાય હોય છે, આશયકુલભેદ વિશેષ હોય છે. અને તેથી તે સર્વના ફલ પણ જૂદા જૂદા હોય છે, એમ વિચક્ષણ પુરુએ-ડાહ્યા વિદ્વજનોએ જાણવું યોગ્ય છે. જેનું સ્વરૂપ નીચે કહેવામાં આવશે એવા ઈછાપૂર્ત વિગેરે કર્મો કરવામાં જે જેવો અભિપ્રાયભેદ હોય છે, તે તે તેને ફલદ પણ પ્રાપ્ત થાય છે, એ વાત બુધજનેને સાવ સ્પષ્ટ ભાસે છે. જેવી મતલબ-ઇરાદ (Intention) તેવું ફલ, “જેવી ભાવના તેવી સિદ્ધિ'. ઈચ્છાપૂર્તિનું સ્વરૂપ કહે છે – ऋत्विग्भिमंत्र संस्कारैर्ब्राह्मणानां समक्षतः। अन्तर्वेद्यां हि यद्दत्तमिष्टं तदभिधीयते ॥ ११६ ॥ વૃત્તિ – પૂતન મન-ઈષ્ટાપૂ કર્મો-જેનું લક્ષણ કહેવામાં આવશે, તે ઇચ્છાપૂર્ત કર્મો, ઢો-લોકમાં, પ્રાણિગણમાં, ત્રિામપંધિત --ચિત્ર અભિસંધિથી–અભિપ્રાયરૂપ કારણથી. શું? તો કેનાનાથwાનિ-નાના પ્રકારના ફલવાળા, ચિત્ર ફલવાળા છે એમ, સર્વાન-સર્વે, પ્રસ્થાનિદેખવા યોગ્ય છે,–તભેદને લીધે. તેનાથી? તે માટે કહ્યું-વિરક્ષળે-વિચક્ષણથી, વિદ્વાનેથી. વૃત્તિ –ાત્રિમ -યજ્ઞમાં અધિકૃત એવા ઋત્વિગાથી, મંત્રરંવાદ-કરણભૂત એવા મંત્રસંસ્કારે વડે કરીને, ત્રાક્ષાનાં સમાતા-બાહ્મણની સમક્ષમાં તેનાથી અન્યને, કરતાં -વેદીની અંદર, હિં-સ્પષ્ટપણે, નિશ્ચયે, ચરં-જે હિરણ્ય (સુવર્ણ) આદિ દેવામાં આવે છે, છું તમિત્તેતે “ઈષ્ટ' કહેવાય છે,-વિશેષ લક્ષણના યોગને લીધે. Page #468 -------------------------------------------------------------------------- ________________ ( ૩૭૨ ) યોગદષ્ટિસમુચ્ચય બ્રાહ્મણ સમક્ષ અત્વિ, કરી મંત્ર સંસ્કાર; વેદમાંહિ દેવાય જે, ઇષ્ટ તેહ અવધાર. ૧૧૬. અર્થ –ઋવિગો દ્વારા, મંત્ર સંસ્કારો વડે કરીને, બ્રાહ્મણની સમક્ષમાં, વેદીની અંદર, જે આપી દેવામાં આવે, તે “ઈષ્ટ” કહેવાય છે. વિવેચન ઈચ્છાપૂર્તિમાં “ઇષ્ટ એટલે શું? તેનું સ્વરૂપ અહીં કહ્યું છે -યજ્ઞમાં જે અધિકૃત -અધિકારી બ્રાહ્ય હોય, તે “કવિ” કહેવાય છે. એવા કત્વિો દ્વારા, બીજા બ્રાહ્મણની હાજરીમાં, વેદીની અંદર મંત્રસંસકારો વડે વિધિપૂર્વક જે સુવર્ણ વગેરેનું દાન આપવામાં આવે, તે “ઇષ્ટ” કહેવાય છે. કારણ કે તેમાં “ઇષ્ટ’ શબ્દનો અર્થ બરાબર ઘટે છે. “હું અમુક દાન દેવા ઈચ્છું છું” એવા ઈષ્ટ સંક૯૫પૂર્વક યજ્ઞમાં દાન દેવાને વિધિ હોવાથી, તેને “ઈષ્ટ” નામ આપવામાં આવ્યું છે. આમાં મહાજનની સમક્ષ ઈષ્ટ દાનની ગંભીર પ્રતિજ્ઞા લેવામાં આવે છે, માટે આ “ઈષ્ટ’ છે. અત્રે બાહા યજ્ઞમાં જે વિધિ પ્રચલિત છે તેને અનુસરીને કહ્યું છે. યજ્ઞ શબ્દ “યજ” ધાતુ પરથી નીકળે છે. એને મૂળ અર્થ “યજુ' એટલે યજવું–પૂજવું, એ ઉપરથી યજ્ઞ એટલે ઈષ્ટ દેવનું યજન, પૂજન કરવું તે છે, અને તે પૂજનમાં અર્પણ યજ્ઞની ભાવના: કરવાની–હોમી દેવાની ભાવના હોય છે, એટલે હોમી દેવું, અર્પણ કરવું બ્રહ્મયજ્ઞ એવો બીજો અર્થ પણ થાય છે. અર્થાત્ સ્વાર્પણ બુદ્ધિથી દાનાદિ સદનુષ્ઠાન કરવું તે યજ્ઞ. પિતાપણાની-મમત્વની બુદ્ધિ હામી દઈ, આત્માર્પણ ભાવથી કેવળ નિ:સ્વાર્થપણે-નિષ્કામપણે જે કંઈ આત્મભેગ (Self-sacrifice) આપવામાં આવે, જે કાંઈ ઈષ્ટ સંકલિપત દાનાદિ દેવામાં આવે, તે યજ્ઞ ને તે જ ઈષ્ટનહિં કે અન્ય પશુ આદિને ભેગ આપવામાં આવે તે યજ્ઞ, તે તે યજ્ઞની વિકૃતિ ને વિડંબના છે. પિતાને ને પિતાની વસ્તુને ભેગ-બલિદાન આપવાની વાત જ અત્ર મુખ્ય છે. મમત્વ વિસર્જનરૂપ-આત્માંર્પણ ભાવરૂપ સાચે સ્વાર્થ ત્યાગ એ જ યજ્ઞની પાછળની પ્રશસ્ત ભાવના છે. વર્તમાનમાં પણ અપેક્ષાએ કંઈક ઉપમારૂપ તુલના કરીએ તે શિષ્ટ જનોની (બ્રાહ્મણે) સભા સમક્ષ, દાતા સદ્દગૃહસ્થો (વિગે), વ્યાસપીઠ (વેદી) પરથી, ગંભીર પ્રતિજ્ઞાવિધિરૂપ જાહેરાતથી (મંત્રસંસકારોથી) જે પિતાના ઈષ્ટ દાનને સંકલ્પ જાહેર કરે છે (announcement ), તે સમસ્ત વિધિ પણ એક પ્રકારે ઉક્ત યજ્ઞવિધિને કંઈક અંશે મળી આવે છે, તે જાણે તેની હાનકડી આવૃત્તિ સેમે લાગે છે! અતુ! આ તે બાહા યજ્ઞની વાત થઈ. બાકી ખરે પારમાર્થિક યજ્ઞ તે આંતરિક છે, Page #469 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાપ્તિ : બ્રહ્મયજ્ઞ-આધ્યાત્મિક ભાવયજ્ઞ ( ૩૭૩ ) અધ્યાત્મ યજ્ઞ છે, બ્રહ્મ× યજ્ઞ છે, અને તેજ પ્રશસ્ત હાઇ સ` સત્પુરુષાને સ ંમત છે. મહાત્મા જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે “ હું પા ! એવી રીતે કાઈ પેાતાના સર્વ દેાષાનું ક્ષાલન કરી નાંખે છે; કાઇ હૃદયરૂપી અરણીમાં વિચારરૂપ મંથન કરીને, અને તેને ધૈર્યરૂપ ભારથી દાખીને, તથા શાંતિરૂપ દોરીથી હચમચાવીને ગુરુવાકયરૂપ મંત્રવડે મંથન કરે છે. એવી રીતે સ વૃત્તિઓનું એકય કરીને માંથન કરવાથી ત્યાં તત્કાળ કાર્યસિદ્ધિ થાય છે. તે કાર્યસિદ્ધિ એ કે, ત્યાં તરત જ્ઞાનરૂપ અગ્નિ પ્રજ્વલિત થાય છે. અર્થાત્ પ્રથમ ઋદ્ધિસિદ્ધિના માહરૂપ ઉત્પન્ન થયેલા ધૂમાડાના લાપ થતાં અગ્નિની સૂક્ષ્મ ચિનગારી ઉત્પન્ન થાય છે. એ પછી યમનિયમના યોગે સહજ તૈયાર થયેલા મનરૂપ કાયલાની સહાયતાથી તે અગ્નિને સળગાવવામાં આવે છે. એની સાહ્યથી મેાટી જ્વાળા ઉત્પન્ન થાય છે. ત્યારપછી વાસનારૂપ સમિધાને અનેક પ્રકારના મેહરૂપ ધૃતનું લેપન કરીને તેમને બાળી નાંખવામાં આવે છે. ત્યારપછી જીવરૂપ દીક્ષિત, પ્રદીપ્ત કરેલા જ્ઞાનરૂપ અગ્નિમાં ઇંદ્રિય-કર્મની આહુતિ આપી દે છે. તે પ્રાણુકના ‘ સુવા' નામક યજ્ઞપાત્રની સહાયથી અગ્નિમાં પૂર્ણ આહુતિ કર્યા પછી અયોધરૂપ અવભ્રંથ સ્નાનને લાભ પ્રાપ્ત થાય છે; અને સંયમાગ્નિમાં ઇંદ્રિય આદિક હામદ્રવ્યેાનું હવન કરી દીધા પછી બાકી રહેલા આત્મસુખના પુરાડાશ તરીકે સ્વીકાર કરવામાં આવે છે. ” “ પ્રથમ વૈરાગ્યરૂપ ઈંધનની પૂર્ણતાથી ઇંદ્રિયરૂપ અગ્નિને પ્રશ્નવલિત કરીને તેમાં વિષયરૂપ દ્રવ્યની આહુતિ આપવામાં આવે છે; ત્યાર પછી વજ્રાસનરૂપ ભૂમિકાને શુદ્ધ કરીને તેની ઉપર મૂળખ'ધ મુદ્રાના એટલે ખાંધવામાં આવે છે, અને તેની ઉપર શરીરરૂપ મંડપ ઉભું કરાય છે. તે સ્થાને ઇંદ્રિયનિગ્રહરૂપ અગ્નિના કુંડમાં ઇંદ્રિયરૂપ હામદ્રવ્યે અપને ચેાગમ ત્રવર્ડ હવન કરાય છે. એ પછી મન અને પ્રાણના નિગ્રહરૂપ હૈામદ્રયૈાની તૈયારીથી ધૂમાડા વિના જ નિર્દોષ જ્ઞાનાગ્નિને સંતુષ્ટ કરવામાં આવે છે. એવી રીતે એ સાહિત્યાને જ્ઞાનમાં અણુ કરીને, પછી તે જ્ઞાન પાતે બ્રહ્મમાં લય પામે છે, અર્થાત્ ब्रह्मार्पणं ब्रह्म हविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् । ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ॥ सर्वाणद्रिकर्माणि प्राणकर्माणि चापरे । आत्मसंयमयोगाग्नौ जुह्यति ज्ञानदीपिते ॥ શ્રેયાન્દ્રવ્યમયાયજ્ઞાજ્ઞાનયજ્ઞઃ પરંતપ । સર્વ જૂલિનું વાર્થ જ્ઞાને સિમાવ્યતે ! 'ગીતા. X . અર્થાત્——( ૧ ) જે બ્રહ્મને અપણુ કરવામાં આવે છે, તે બ્રહ્મરૂપ વિ ( ડેમ દ્રવ્ય ), બ્રહ્મ અગ્નિમાં, બ્રહ્મથી ડામવામાં આવે છે; અને બ્રહ્મ કમ' સમાધિથી તેને બ્રહ્મ પ્રત્યેજ જવાનુ છે, બ્રહ્મતેજ પામવાનું છે. ( ૨ ) ખીજાએ વળી સ* ઇંદ્રિય કર્માંના અને પ્રાણુકર્માંતે જ્ઞાનથી પ્રદીપ્ત થયેલા આત્મસયમરૂપ યેાગ-ગ્નિમાં ડ્રામી ઘે છે. (૩) હું પર ંતપ ! દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ શ્રેયસ્કર છે. હું પા ! સ‰ળ્ય સર્વાં કર્મ જ્ઞાનમાં પરિસમાપ્ત થાય છે. Page #470 -------------------------------------------------------------------------- ________________ (૩૭૪) યોગદદિસમુચ્ચય એમ થતાં અંતે કેવલ એકલું બ્રા અને બ્રહ્મ જ અવશિષ્ટ રહે છે. એને જ અધિયજ્ઞ એટલે બ્રા માનવામાં આવે છે.”—જ્ઞાનેશ્વરી ગીતા. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના ૧૨ મા અધ્યયનમાં પણ સંક્ષેપથી આ જ શ્રી જ્ઞાનેશ્વરજીને મળતો ભાવ બતાવ્યું છે –બ્રાહ્મણે જન્મથી ચંડાલ એવા હરિકેશિબલ | મુનિને પૂછે છે – હે મુનિ! તમારી તિ (અગ્નિ) શું છે? તમારું આધ્યાત્મિક- તિસ્થાન-અગ્નિસ્થાન શું છે? તમારી સૂવા (કડછી) કઈ છે? તમારા ભાવયજ્ઞ ઇંધન (છાણું-લાકડાં) કયા છે? તમારા સમિધે કયા છે? કયા હેમથી તમે જેતિને હોમ છો?” મુનિ જવાબ આપે છે–તપ મારી જાતિ (અગ્નિ) છે, જીવ મહારૂં જતિસ્થાન છે, ગો મહારી સુવા (કડછી) છે, શરીર મહારૂં ઇંધન (છાણ-લાકડાં) છે. કર્મ મહારા સમિધ છે, સંજમ જોગ શાંતિ છે, દ્રષિ સંબંધી એવો પ્રશસ્ત હેમ હસું છું.” મહર્ષિ હરિભદ્રાચાર્યજી પણ “અગ્નિકારિકા' અષ્ટકમાં વદે છે કે-“કર્મઈબ્ધનો આશ્રય કરીને જેમાં સદ્ભાવનાની આહુતિ આપવામાં આવે છે, એવી દઢ અગ્નિકારિકા ધર્મધ્યાનરૂપ અગ્નિવડે દીક્ષિત કરવી.' " कमेंन्धनं समाश्रित्य दृढा सद्भावनाहुतिः।। धर्मध्याग्निना कार्या दीक्षितेनाग्निकारिका ॥" આમ સાચો પ્રશસ્ત યજ્ઞ તો ભાવયજ્ઞજ છે, અધ્યાત્મ યજ્ઞ જ છે, બ્રહ્મયજ્ઞ જ છે. બાકી જે બાહ્ય યજ્ઞ-ઈષ્ટ છે, તે તો સકામને હોય છે, તે મોક્ષના અંગરૂપ નથી. અકામ મુમુક્ષુને તે ઉપરમાં કહેલી અગ્નિકારિકા જ ન્યાય છે, એને તો એવી જ “ધણી’ સદાય ધખાવવી ઘટે છે. તથા– वापीकूपतडागानि देवतायतनानि च । अन्नप्रदानमेतत्तु पूर्तं तत्त्वविदो विदुः ॥ ११७ ॥ કૂત્તરવાડીકૂતરા-નિ-વાવ, કૂવા, તળાવે લેકપ્રસિદ્ધજ છે, રેવતાવતરાન અને દેવતાયત, વસતિકા આદિ. તથા અન્નપ્રા અન્નદાન ( લૌકિકજ ) છે. અને આવા પ્રકારનું તે શું ? તે માટે કહ્યું કે-જૂર્ત તત્ત્વવિવો વિરુ - પૂર્વપરિભાષાથી તત્ત્વવિદે જાણે છે. * “के ते जोइ किं व ते जोइठाणं ? का ते सुआ किं व ते कारिसंगं ? पहा य त कयरा सोत भिक्ख् ! कयरेण होमेण हुणासि जोई ?" મુનિ ઉતર આપે છે" तवो जोई जीवो जोइठाणं, जोगा सुआ सरीरं कारिसंगं । कम्मे एहा संजमजोग संती, होमं हुणामि इसिणं पसत्थं ॥" x “ ईष्टापूर्त न मोक्षाङ्गं सकामस्योपवर्णितम् ।। ગામ ના જૈવ વાગ્યાનારિ II” શ્રી હરિભદ્રસૂરિત અષ્ટકછ. Page #471 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિઃ સમ અનુકાનમાં પણ આશયભેદે ફક્ષભેદ ( ૩૭૫) વાવ તળાવ ફૂંવા અને, દેવસ્થાન અન્નદાન; એહ સર્વને પૂર્વ તો, જાણે તવ સુજાણ ૧૧૭ અર્થ:વાવ, કૂવા, તળાવ અને દેવતાયતનો-દેવમંદિરે, તથા અન્નપ્રદાન-આને તત્વવિદો “પૂર્ત” કહે છે. વિવેચન વ કરાવવી, કૂવા ખેદાવવા, તળાવ બંધાવવા, દેવમંદિર ચણાવવા, અન્નદાન આપવું, એ બધા પૂર્તકર્મ છે, એમ પૂર્તની પરિભાષા ઉપરથી તત્ત્વવેત્તાઓ જાણે છે. (૧) વાવ વગેરે જલાશય કરાવવા, એ સાર્વજનિક કકલ્યાણના કેઈ અપેક્ષાએ ઉપયોગી સુકૃત્ય છે. કોઈપણ તરસ્યા ત્યાં આવીને પિતાની તરસ બુઝાવે ને પોતાની આંતરડી ઠરતાં જલાશય કરાવનારને અંતરના આશીર્વાદ આપે, તેથી કઈ રીતે કંઈ પુણ્યબંધ સંભવે છે. જો કે તેમાં હિંસા આદિ દોષ પણ છે, તથાપિ જલ વિના જીવન ટકતું નથી, એટલે તેની જ્યાં ખોટ હોય ત્યાં તે પૂરી પાડવી, તે લોકોપયોગી “પૂર્વ કર્મ ” છે. (૨) તેમજ ભૂખ્યાને અન્નદાન દેવું, તે માટે જ્યાં જરૂર હોય ત્યાં દાનશાલાઓ કરાવવી, સદાવ્રતે ખોલવા -ઈત્યાદિ સુકૃત પણ જનસેવાના પ્રકારો છે. અન્ન વિના જીવી શકાતું નથી, તેથી દીન-દુઃખી-દરિદીને પેટને ખાડો પૂરવા માટે અન્નપ્રદાનનો પ્રબંધ કરવો તે પુણ્ય એવું “પૂર્વ ' કર્મ છે. દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે ભયંકર પ્રસંગોમાં જનતાની રાહત માટે યથાશક્તિ રાહતકેન્દ્રો ખેલી અન્નની ત્રુટિની પૂર્તિ” કરવી તે પણ પૂર્ણ કર્મનો પ્રકાર છે. (૩) તેજ પ્રકારે ઉપલક્ષણથી ઓષધદાન દેવું, રોગીઓની સારામાં સારી માવજત માટે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ઈપિતાલે બંધાવવી, ઓષધાલયદવાખાનાં ખેલવાં, અનાથાલયે-અપંગાલય ખોલવાં, તે પણ પૂર્ણ કર્મના પ્રકાર છે, આમ જનતાના ઈહલાકિક કલ્યાણ માટેના સાધનોની જ્યાં ઊણપ હોય, ત્યાં તેની પૂર્તિ કરવી તે “પૂર્વ ' કમ છે. (૪) તેમજ લેકના પારેલાકિક કલ્યાણ માટેના સાધનની પણ જ્યાં જ્યાં ઊણપ હોય, ત્યાં ત્યાં તેની પૂર્તિ કરવી, તે પૂરા પાડવા, તે પણ પૂર્ણ કર્મ. જેમકે-દેવમંદિરે કરાવવા, ધર્મશાળા ઓ કરાવવી, સ્વાધ્યાયગૃહો-પૌષધાલયે-ઉપાશ્રયે કરાવવા વગેરે. આન્તરહેતુને અધિકૃત કરી (મુખ્ય કરીને) કહે છે– अभिसंधेः फलं भिन्नमनुष्ठाने समेऽपि हि । परमोतः स एवेह वारीव कृषिकर्मणि ॥ ११८ ॥ - વૃત્તિ-ગમiધે-તથા પ્રકારના આશયરૂપ લક્ષણવાળા અભિસંધિ થકી-અભિપ્રાય થકી. શું ? તે કે– મન્ન-ફલ ભિન્ન છે, સંસારી દેવના સ્થાનાદિરૂપ ફળ ભિન્ન છે, અનુષ્કાને સંs દિઈષ્ટ આદિ અનુષ્ઠાન સમ (સરખું) છતાં, પH:--પરમ, પ્રધાન, અત:-આ કારણથી, હ ઇવ-તે જ, અભિસંધ જ, ૬-અહીં, ફલસિદ્ધિમાં, કેની જેમ ? તે માટે કહ્યું કે-વાજીવ વિકર્મનિ-કષિકર્મમાં-ખેતીમાં જલની જેમ. એમ કરૂઢિથી પરમ દષ્ટાંત છે. Page #472 -------------------------------------------------------------------------- ________________ (૩૭૬). ગદષ્ટિસમુચ્ચય ફલ ભિન્ન અભિસંધિથી, સમ અનુષ્ઠાન છતાંય; એથી તે જ પરમ અહીં, જલ જેમ કૃષિમાંય. ૧૧૮. અર્થ અનુષ્ઠાન સમાન છતાં, અભિસંધિને (આશયને) લીધે ફળ ભિન્ન હોય છે. તેથી કરીને તે અભિસંધિ જ અહીં ફલસિદ્ધિમાં પરમ (કારણ) છે,જેમ કૃષિકમમાં જલ છે તેમ. વિવેચન - ઉપરમાં જે ઈચ્છાપૂર્તિનું સ્વરૂપ કહ્યું, તે અનુષ્ઠાન સમાન–એકસરખું હોવા છતાં, અમિસંધિ પ્રમાણે આશય અનુસાર તેનું ફલ ભિન્ન હોય છે, જૂદું જુદું હોય છે. દાખલા તરીકે—કઈ પાંચ મનુષ્ય એકસરખી યજ્ઞ-દાનાદિ ક્રિયા કરે, અભિસંધિ અથવા વાવ-કૂવા વગેરે કરાવે, પણ તે પ્રત્યેકને જે જેવો આશયપ્રમાણે ફેલભેદ વિશેષ હોય છે, જે જે અંતર્ પરિણામ હોય છે, તે તેવો ફલમાં પણ ભેદ પડે છે, આમ અભિસંધિ-આશયવિશેષ પ્રમાણે ફતભેદ હોય છે, એટલા માટે આ અભિસંધિ જ અહીં ફલસિદ્ધિ બાબતમાં પરમ છે, પ્રધાન છે, મુખ્ય છે. અત્રે લેકરૂઢિથી પ્રસિદ્ધ દષ્ટાંત આપ્યું છે કે-જેમ કૃષિકર્મમાં, ખેતીવાડીમાં પાણી જ મુખ્ય કારણ છે, તેમ પ્રસ્તુતમાં પણ સમજવું. ચોગ્ય જમીન હોય, સારા બીજ વાવ્યા હોય, સારી પેઠે ખેડવામાં આવેલ હોય, પણ પાણ જ ન હોય, તો એ બધા ફેગટ છે; પાણને જોગ હોય તો જ એ બધા સફળ છે. તે જ પ્રકારે યજ્ઞ-દાનાદિ સમાન અનુષ્ઠાનમાં-ક્રિયામાં પણ સર્વત્ર અભિસંધિનું-આશયનું પ્રધાનપણું છે. અભિસંધિના આશયના ભેદના કારણે કહે છે – रागादिभिरयं चेह भिद्यतेऽनेकधा नृणाम् । नानाफलोपभोक्तृणां तथा बुद्ध्यादिभेदतः ॥ ११९ ॥ ચિત્ર ફલભેગી લોકને, રાગાદિથી આ એમ; બહુ પ્રકારે ભિન્ન અહિ, બુદ્ધયાદિ ભેદ તેમ. ૧૧ અર્થ:–અને રાગ આદિ વડે કરીને આ અભિસંધિ (આશય) નાના પ્રકારના કલના ઉપક્તા નરેને તથા પ્રકારે બુદ્ધિ આદિના ભેદથી ભિન્ન હોય છે. –ામ-રાગાદિ દેથી, ચં -આ અભિસંધિ વળી, -આ લોકમાં, મિતે - નેવાધા કૃori[-મનુષ્યને-અનેક પ્રકારે ભેદ પામે છે,–તેના મૃદુ, મધ્ય આંધમાત્ર ભેદે કરીને. કેવા વિશિષ્ટ મનુષ્યોનો? તે માટે કહ્યું-નાનામોuri-નાના પ્રકારના ફલના ઉપભોક્તા એવા મનુષ્યોને, તથા ઉચ્ચાવિત –તેવા પ્રકારે બુદ્ધિ આદિના ભેદથી (કહેવામાં આવનારા) અભિસંધિ ભેદ પામે છે. Page #473 -------------------------------------------------------------------------- ________________ (૩૭૭) દીપાદિઃ રાગાદિથી અને બુદ્ધિ આદિથી આશયભેદ વિવેચન અને આ આશયમાં પણ ભેદ પડે છે, તેનું કારણ શું? તેનો અહીં ખુલાસો કર્યો છે કે-રાગાદિ પ્રમાણે તેવો ભેદ પડે છે. જેવા જેવા રાગ, દ્વેષ, મોહ આદિ પરિણામ હોય છે, તે તે આશયવિશેષ-અભિસંધિ નીપજે છે. એટલે કોઈના રાગાદિથી રાગાદિ પરિણામ મંદ-મેળા હોય, કોઈના મધ્યમ પ્રકારના હોય, આશયભેદ કોઈના વધારે પડતી માત્રાવાળા-અધિમાત્ર તીવ્ર હોય. આમ એક સરખી ક્રિયા કરવામાં પણ રાગાદિની તરતમતા પ્રમાણે આશયના ભેદ પડે છે અને આશય પ્રમાણે ફળમાં પણ ભેદ પડે છે, જેવો આશય તેવું ફળ મળે છે. દાખલા તરીકે–કેઈ ત્રણ ગૃહસ્થ છે, ને તે દરેક એકસરખી રકમનું ધમાંદા દાન કરે છે, અથવા ધર્મસ્થાનક કે હાસ્પીટલ બંધાવે છે, પણ તેમાંનો એક કીર્તિને લાલસુ છે, નામનો ભૂખ્યો છે, લોકો હારી વાહવાહ કરશે, મહારા નામની તખ્તી ચડશે, મહારું પૂતળું બેસાડશે, એમ સમજીને દાનાદિ કરે છે. બીજો કંઈક કીર્તિભી છે, પણ સાથે સાથે સેવાભાવનાથી પ્રેરાઈને તેમ કરે છે. ત્રીજો એકાંત પરોપકાર અથે કેવળ પરમાર્થ પ્રેમથી પ્રેરિત થઈને તે જ કાર્ય કરે છે. આમ એક જ કાર્યમાં ત્રણેના રાગાદિ પરિણામ જૂદા છે, તેથી આશય જૂદા છે, અને તેથી ફળ પણ જૂદા છે. પહેલાને કીર્તિ તો મળે છે, પણ ફળ તેથી આગળ વધતું નથી; બીજાને કીર્તિ સાથે કંઈ વિશેષ પુણ્ય ફળ પણ મળે છે; ત્રીજાને પરમ પુણ્યરાશિનો સંચય થાય છે, અને જારની પાછળ સાંઠા તે હોય જ, તેમ આનુષંગિક કીર્તિ આદિ પણ મળે છે, પણ તેની તેવા મહાનુભાવ શુદ્ધ સેવા ભાવીને પરવા પણ હોતી નથી. તેમજ બુદ્ધિ વગેરેના ભેદથી આશયમાં ભેદ પડે છે. જે જે જેને બેધ હોય છે, તેવો તે તેનો આશય હોય છે તે બુદ્ધિ આદિ ભેદનું સ્વરૂપ નીચે કહ્યું છે. આકૃતિ: ૧૨ મંદ રાગાદિલ્મધ્યમ તીવ —–> આશયદ – –3 નાન>બેધ | અસંમેહ | [। इति इष्टापूर्तान्तर्गत आशयभेदे फलभेदान्तराधिकारः । ] Page #474 -------------------------------------------------------------------------- ________________ (૩૭૮) યોગદષિસસુચ્ચય - બુદ્ધિ, જ્ઞાન અને અસંમેહ કર્મ અધિકાર. આ જ કહે છે – बुद्धिर्ज्ञानमसंमोहस्त्रिविधो बोध इष्यते । तद्भेदात्सर्वकर्माणि भिद्यन्ते सर्वदेहिनाम् ॥ १२० ॥ બુદ્ધિ જ્ઞાન અસંમેહ એ, બેધ ત્રિવિધ કથાય; સર્વ દેહિના કમ સહુ, તસ ભેદ ભેદાય. ૧૨૦. અર્થ –બુદ્ધિ, જ્ઞાન ને અસંમેહ, એમ ત્રણ પ્રકારને બેધ કહો છે; અને તેના ભેદથકી સર્વ પ્રાણીઓના સર્વ કર્મો ભેદ પામે છે. વિવેચન શાસ્ત્રમાં બે ત્રણ પ્રકારને કહ્યું છે --(૧) બુદ્ધિરૂપ બોધ, (૨) જ્ઞાનરૂપ બેધ, (૩) અસમાહરૂપ બોધ આ ત્રણનું લક્ષણ હવે પછી કહેવામાં આવશે. આ બુદ્ધિ આદિરૂપ બોધના ભેદને લીધે સર્વ દેહધારી પ્રાણીઓના ઇષ્ટ આદિ સર્વ કમાં પણ ભેદ પડે છે. જે જેવો જેનો બોધ, જેવી જેવી જેની સમજણ, તે તે તેના કર્મમાં ભેદ હોય છે, કારણ કે હતભેદ હોય તો ફલદ પણ હોય, એ ન્યાયની રીતિ છે. કારણ જૂદું, તો કાર્ય પણ જૂદું હોય જ, એ ન્યાય પ્રસિદ્ધ છે. આમ એક જ કર્મ માં, બોધની તરતમતા પ્રમાણે, કર્મના તરતમતાના ભેદ પડે છે. તેમાં– इन्द्रियार्थाश्रया बुद्धिर्ज्ञानं त्वागमपूर्वकम् । सदनुष्ठानवचैतदसंमोहोऽभिधीयते ॥ १२१ ॥ બુદ્ધિ ઈહિયાર્થાશ્રયી, આગમપૂર્વક જ્ઞાન; સદનુષ્ઠાનવત્ જ્ઞાનનું, અસંમોહ અભિધાન. ૧૨ વૃત્તિ –કુદ્ધિ-બુદ્ધિ, જેનું લક્ષણ કહેવામાં આવશે, જ્ઞાન-જ્ઞાન પણ એમ જ, અસંમોઅસંહ પણ એમ, ત્રિવિધ વધ:-ત્રણ પ્રકારની બેધ, સુષ્યન્ત-શાસ્ત્રમાં કહ્યો છે, તવા-તે બુદ્ધિ આદિના ભેદ ઉપરથી, સાર્વજનિ-ઈષ્ટ આદિ સર્વ કર્મોમિતે ભેદ પામે છે, તદ્દનામુંસર્વ દેહધારીઓના, પ્રાણુઓના,–તેના હેતુદ થકી ફેલભેદ હોય છે એટલા માટે. વૃત્તિઃ–$વાર્થોથા યુદ્ધઃ-ઇદ્રિય અર્થનો આશ્રય કરે તે બુદ્ધિ છે,-તીર્થયાત્રાળુનું દર્શન થતાં જેમ ત્યાં જવાની બુદ્ધિ થાય તેમ; જ્ઞાનં સ્વામિપૂર્વજન્મ-અને જ્ઞાન આગમ પૂર્વક હોય છે, તીર્થયાત્રાની વિધિના વિજ્ઞાનની જે મ; રવનુwiાવતન્ત-અને સદનુકાનવાળું આ જ્ઞાન, શું ? તો કેઅસંમોહsfમધીય-અસંહ કહેવાય છે, બેધરાજ છે. Page #475 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : બુદ્ધિ જ્ઞાન અને અસહ કર્મ–૨ન દષ્ટાંત (૩૭૯) અર્થ-ઈદ્રિય અર્થનો આશ્રય કરે તે “બુદ્ધિ' છે, આગમપૂર્વક (શ્રુતપૂર્વક) હોય તે “જ્ઞાન” છે, અને સદનુણાવાળું આ જ્ઞાન તે “અસંમેહ' કહેવાય છે. વિવેચન તેમાં (૧) જે બુદ્ધિ છે તે ઇન્દ્રિય અર્થનો આશ્રય કરનારી છે. ઈદ્રિયદ્વારા જણાતો પદાર્થ તે બુદ્ધિનો વિષય છે. ઇંદ્રિય થકી જે જાણપણું થાય છે, તે બુદ્ધિરૂપ બાધ છે. જેમકે-કોઈ તીર્થયાત્રાળુને દેખીને તીર્થગમનની બુદ્ધિ ઉપજે, તે બુદ્ધિજન્ય બેધ છે. આમાં તીર્થના સ્વરૂપની ગતાગમ નથી, માત્ર અન્યને તીથે જ દેખી, ત્યાં તીર્થે જઈએ તો કેવું સારું? એવી પિતાને બુદ્ધિ ઉપજે છે. (૨) જ્ઞાન જે છે તે આગમપૂર્વક છે. શાસ્ત્ર અથવા શ્રત દ્વારા જે બેધ ઉપજે છે, જે જાણ પણું થાય છે, જે સમજણ આવે છે, તે જ્ઞાનરૂપ બેધ છે. જેમકે-તીર્થયાત્રાની વિધિનું વિજ્ઞાન આગમ દ્વારા થાય છે. તીર્થ એટલે શું? તીર્થનું સ્વરૂપ શું? તીર્થયાત્રા કેમ કરવી? એ વગેરે વિધિ બાબત શાસ્ત્ર, થકી જણાય છે. ભવસાગરથી તારે તે તીર્થ. તેના વળી દ્રવ્યતીર્થ, ક્ષેત્રતીર્થ, કાળતીર્થ ને ભાવતીર્થ એવા ભેદ છે. તે પ્રત્યે કેવા વિનય, વિવેક, ભક્તિ, આદર, બહુમાન આદિ દાખવવા જોઈએ, એ બધી વિધિ શાસ્ત્ર વિસ્તારથી બતાવે છે. (૩) અને સદનુષ્ઠાનવાળું આ જે જ્ઞાન તે અસંમેહ અથવા “બેધરાજકહેવાય છે. આગમદ્વારા જે જાણ્યું સમજાયું તે જ્ઞાન થયું. તદનુસાર તે જ્ઞાન સહિતપણે તથારૂપ સત્ પ્રવૃત્તિ-આચરણ કરવું તે, બંધમાં શિરોમણિ, બેધરાજ, એવો અસંમેહરૂપ બોધ છે. આમ બુદ્ધિમાં ઇદ્રિયદ્વારા જાણપણું છે, જ્ઞાનમાં શાસ્ત્રથી જાણપણું છે, અને અસમેહમાં જ્ઞાન સહિત સઆચરણપણું છે. અને તેથી કરીને તેના ફલમાં પણ ભેદપણું છે. “ઇદ્રિયાઈગત બુદ્ધિ છે, જ્ઞાન તે આગમ હેત; અસંમેહ શુભ કૃતિ ગુણેજી, તિણે ફતભેદ સંકેત. મન ”—શ્રી . દ. સ. ૪-૧૬. એમ એઓનું લક્ષણ વ્યવસ્થિત સતે, લેકસિદ્ધ ઉદાહરણ કહે છે – रत्नोपलम्भतज्ज्ञानतत्प्रात्यादि यथाक्रमम् । इहोदाहरणं साधु ज्ञेयं बुद्ध्यादिसिद्धये ॥ १२२ ॥ વૃત્તિ-રોપસ્ટમ-રત્નનું સામાન્યથી જાણપણું તે ઈદ્રિય અર્થના આશ્રયવાળી બુદ્ધિ છે, તન-આગમપૂર્વક તે રનનું જ્ઞાન તે રતનજ્ઞાન છે. તલ્લા ચાર-તેની પ્રાપ્તિ આદિ તે અસંહ છે-એના બોધગર્ભ પણાને લીધે, વધામ-આમ યથાક્રમે, ઉક્ત અનુક્રમે, ૨-અહીં, બુદ્ધિ વિષયમાં, ફરાદાપં-ઉદાહરણ, સાધુ-સાધુ છે, (સમ્યક છે).-ઈષ્ટ અથના સાધકપણાને લીધે. એટલા માટે જ કહ્યું-શે શુદ્ધાતિ-બુદ્ધિ, જ્ઞાન ને અસંમોહન સિદ્ધિ અર્થે જાણવું. Page #476 -------------------------------------------------------------------------- ________________ (૩૮૦) યોગદષ્ટિસમુચ્ચય રત્ન તણે ઉપલંભ ને, તેહ તણું વળી જ્ઞાન, પ્રાપ્તિ આદિ પણ એહના, જેમ હેય આ સ્થાન એહ ક્રમ અનુસારથી, ઉદાહરણ અહીં જાણ; બુદ્ધિ આદિની સિદ્ધિને, કાજે સાધુ પ્રમાણ. ૧૨૨. અર્થ:–રત્નની જાણ (ખબર) થવી, તેનું જ્ઞાન થવું, અને તેની પ્રાપ્તિ વગેરે થવી,-એમ અનુક્રમે અહીં બુદ્ધિ વગેરેની સિદ્ધિ અર્થે સાધુ (સમ્યક-સાધક) ઉદાહરણ જાણવું. વિવેચન રત્નને ઉપલંભ એટલે કે આંખથી દેખીને આ રત્ન છે એવી સામાન્યથી ખબર પડવી, તે ઇંદ્રિય અર્થને આશ્રય કરતી બુદ્ધિ છે. તેનું જ્ઞાન એટલે કે આગમપૂર્વક તે રત્નનું જાણપણું થવું તે જ્ઞાન છે. અને તે રત્નની પ્રાપ્તિ આદિ તે રત્નનું દષ્ટાંત બોધગર્ભપણાને લીધે અસંમેહ છે. આમ અનુક્રમે અહીં બુદ્ધિ આદિ પરત્વે સાધુ-સમ્યફ ઉદાહરણ છે; કારણ કે તે અભિપ્રેત-ઈષ્ટ અર્થનું બરાબર સાધક છે. એટલા માટે જ બુદ્ધિ, જ્ઞાન, અસમેહનું બરાબર સચોટ સ્વરૂપ સમજવા માટે અત્રે આ લોકિક રત્નનું દૃષ્ટાંત રજુ કર્યું છે: (૧) જેમ કે એક રત્ન હય, તેને દેખી સામાન્યથી ચક્ષુઇંદ્રિયના વિષયથી “આ રત્ન છે” એવું જે જાણપણું, તે બુદ્ધિરૂપ બેધ છે. (૨) અને રનના લક્ષણ દર્શાવનારા પ્રતિપાદક શાસ્ત્ર દ્વારા, તેના આધારે, તે રત્ન સંબંધી લક્ષણનું વિશેષ જાણપણું, તે જ્ઞાનરૂપ બોધ છે. (૩) અને તે રત્નનું નિશ્ચિત સ્વરૂપ જાણી, તેને તથાસ્વરૂપે ઓળખી, તે રનની પ્રાપ્તિ વગેરે થવી, તે અસંમોહરૂપ બોધ છે. આ સંમેહમાં તથારૂપ જ્ઞાન તે અંતર્ભત હોય જ છે, કારણપણે તથારૂપ યથાર્થ જ્ઞાન ન હોય તો અસંમોહ કેમ ઉપજે ઓળખ્યા વિના, સ્વરૂપ સમજ્યા વિના ગ્રહણ કેમ કરે ? એટલે સમ્યફપણે ઓળખી, સાક્ષાત્ પ્રાપ્તિ આદિ જ્યાં હોય, ત્યાં સંમેહ ક્યાંથી હોય? અસંહ જ હોય. સદનુષ્ઠાનનું લક્ષણ કહે છે – आदरः करणे प्रीतिरविघ्नः संपदागमः । जिज्ञासा तज्ज्ञसेवा च सदनुष्ठानलक्षणम् ॥ १२३ ॥ વૃત્તિ –મા -આદર, યત્નાતિશય (અતિશય યત્ન), -ઈષ્ટ આદિ કરણમાં–ક્રિયામાં, નીતિ -પ્રીતિ, અભિવૃંગરૂપ પ્રોતિ ( પ્રેમ, ગાઢ સ્નેહ), વક્ત-અવિઘ,–તેના કરણમાં જ, તે ઈષ્ટ આદિ કરવામાં અવિઘ-અદષ્ટના સામર્થ્યને લીધે, સંgવામ-સંપદું આગમ, સંપત્તિની પ્રાપ્તિ તેથી કરીને જ શુભભાવરૂપ પુણ્યસિદ્ધિને લીધે, વિશાલા-જિજ્ઞાસા, જાણવાની ઇચ્છા, ઇષ્ટ આદિ વિષયની જ જિજ્ઞાસા, તારા સેવા અને તજજ્ઞની–તેના જાણકાર જ્ઞાતા પુરુષની સેવા, ઈષ્ટ ઊંચત સેવા, ૨શબ્દ ઉપરથી અનુમતનું ગ્રહણ છે, સાઇનલમ-આ સદનુષ્ઠાનનું લક્ષણ છે. કારણ કે એનું અનુબંધસારપણું છે -(અનુબંધપ્રધાનપણું છે, પરંપરાએ એને ઉત્તરોત્તર શુભ અનુબંધ થયા કરે છે) Page #477 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ : સત અનુકાનનું લક્ષણ (૩૮૨) આદર પ્રીતિ અવિશ્વ ને, સંપદ પ્રાપ્તિ તેમ; જિજ્ઞાસા ત સેવના, સત્ કૃતિ લક્ષણ એમ. ૧૨૭ અથર–ક્રિયાને વિષે આદર, પ્રીતિ, અવિન, સંપત્તિની પ્રાપ્તિ, જિજ્ઞાસા અને તજ્ઞની–તેના જ્ઞાતા પુરુષની સેવના-આ સતુ અનુષ્ઠાનનું ( ક્રિયાનું ) લક્ષણ છે. વિવેચન ઉપરમાં જે સદનુષ્ઠાન કર્યું, તેનું લક્ષણ અહીં બતાવ્યું છે. (૧) ક્રિયામાં આદર, (૨) પ્રીતિ, (૩) અવિન્ન, (૪) સંપત્તિ પ્રાપ્તિ, (૫) જિજ્ઞાસા, (૬) તસેવા, (૭) તેને અનુગ્રહ. સદનુષ્ઠાનનું લક્ષણ ૧. કિયા આદર–ણ આદિ કરવામાં આદર એટલે કે પત્નતિશય હોય. જે ઈષ્ટ વગેરે ક્રિયા કરવામાં આવે તે બહુમાનપૂર્વક, અત્યંત આદરથી, અતિશય યત્નથી કરવામાં આવે, તે સદનુકાનનું લક્ષણ છે. ક્રિયામાં વેઠ નહિં કાઢતાં ખૂબ જાળવીને, ઉપગજાતિપૂર્વક ક્રિયા કરવી, તે સદનુકાન સૂચવે છે. દાખલા તરિકે ભક્તિ કાર્યમાં– સુવિધિ જિનેશ્વર પાય નમીને, શુભ કરણી એમ કીજે રે, અતિ ઘણે ઉલટ અંગ ધરીને, પ્રહ ઊઠી પૂછજે રે.સુવિધિ. દ્રવ્ય ભાવ શુચિ અંગ ધરીને, હરખે દેહરે જઈએ રે; દહ તિગ પણ અહિંગમ સાચવતાં, ઈકમના ધુરિ થઈએ રે સુવિધિ.” શ્રી આનંદઘનજી ૨. પ્રીતિ–તે ક્રિયા-અનુષ્ઠાન પ્રત્યે પ્રીતિ, અંતરંગ પ્રેમ, અભિવૃંગ-નેહરૂપ પ્રોતિ હોવી તે સદનુષ્ઠાનનું લક્ષણ છે. કોઈ પણ ક્રિયામાં અંતરની પ્રીતિ–પ્રેમ-ઉમળકો જયાંલગી ન હોય, ત્યાંલગી તે ક્રિયા નીરસ, ફીક્કી, ને લુખી લાગે છે, વેઠ કાઢવારૂપ થઈ પડે છે. જ્યારે તેના પ્રત્યે અંતરુને પ્રેમઉલ્લાસ પ્રગટે છે, ત્યારે તે જ ક્રિયા અત્યંત સરસ, આહૂલાદક ને રોમાંચક નિવડે છે, ત્યારે આત્મા તેમાં તન્મય થઈ એકરસ બને છે. દાખલા તરિકે–પ્રભુભક્તિ કરવામાં આવે, તેમાં પ્રીતિની પ્રથમ આવશ્યકતા છે. પ્રભુ પ્રત્યે પર પ્રેમ પ્રવાહ પ્રગટે, અનન્ય પ્રીતિ જાગે, ત્યારે જ પ્રભુ ભક્તિની ઓર મજાહ-લીજજત અનુભવાય છે, ત્યારે જ જીવ પ્રભુભક્તિ માં તન્મય થઈ એકરસ પણું-એકતાનપણું અનુભવ છે કરસ પગ_એકતાનપણું અનુભવે છે. અજિત જિદ શું પ્રીતડી, મને ન ગમે તે બીજાને સંગ કે; માલતી ફૂલે મોહિયે, કિમ બેસે હો બાવળ તરુ ભંગ કે અજિત Page #478 -------------------------------------------------------------------------- ________________ (૩૮૨) યોગદસિશ્ચય કોકિલ કલ કૂજિત કરે, પામી મંજરી હે પંજરી સહકાર કે, ઊંછા તરુવર નવિ ગમે, ગિરુમ શું હવે ગુણનો પ્યાર કે....અજિત કમલિની દિનકર કર ગ્રહે, વળી કુમુદિની હે ધરે ચંદ શું પ્રીત કે, ગોરી ગિરીશ ગિરિધર વિના, નવિ ચાહે હૈ કમલા નિજ ચિત્ત કે.....અજિત તિમ પ્રભુ શું મુજ મન રમ્યું, બીજા શું હે નવિ આવે દાય કે, શ્રી નયવિજય વિબુધ તણે, વાચક જસ હે નિત નિત ગુણ ગાય કે....અજિત. ” શ્રી યશોવિજયજી સ્વામી સ્વયંપ્રભને જાઉં ભાણે, હરખે વાર હજાર, વસ્તુ ધર્મ પૂરણ જ સુ નીપને, ભાવ કૃપા કિરતાર –સ્વામી”—શ્રી દેવચંદ્રજી ૩. અવિન્ન–ક્રિયામાં અવિઘ-નિર્વિઘપણું એ સદનુકાનનું લક્ષણ છે. આ નિવિધ્રપણું અહણ એવા પૂર્વોપાર્જિત શુભ કર્મના સામર્થ્યથી ઉપજે છે. નિર્વિદને સદનુષ્ઠાન થાય તે પૂર્વ પુણ્યને પસાય છે. જેમકે-પ્રભુભક્તિથી સર્વ વિશ્વ દૂર નાસે છે. શ્રી નમિ જિનની સેવા કરતાં, અલિય વિઘન સાવિ દૂર ના છે, અષ્ટ મહાસિદ્ધિ નવનિધિ લીલા, આવે બહુ મહમૂર પાસે જી.”–શ્રી યશોવિજયજી ૪. સંપદાગમ–સંપનું આવવું, સંપત્તિની પ્રાપ્તિ થવી એ પણ સદનુષ્ઠાનનું લક્ષણ છે. સંપત્તિ પણ શુભભાવથી ઉપજેલા પુણ્યકર્મથી આવી મળે છે, કોઈ ક્રિયા કુલ વિનાની હોતી નથી, તેમ સક્રિયા પણ સફલ વિનાની હોતી નથી. એટલે સક્રિયાના ફલ પરિણામે દ્રવ્ય–ભાવ સંપત્તિની પ્રાપ્તિ થાય એમાં કાંઈ નવાઈ નથી. દ્રવ્યસંપત્તિ એટલે અર્થ-વૈભવ વગેરે લૌકિક સંપત્તિ, અને ભાવસંપત્તિ એટલે વિદ્યા વિનય-વિવેકવૈરાગ્ય-વિજ્ઞાન વગેરે સદગુણેની આધ્યાત્મિક સંપત્તિ. આવી સંપત્તિની પ્રાપ્તિ દેખાય, તે આ સદનુષ્ઠાનનું ફલ છે એમ સમજવું. દાખલા તરીકે–પ્રભુભક્તિ અંગે કવિવર યશવિજયજી કહે છે – ચંદ્ર કિરણ ઉજવલ યશ ઉલસે, સૂરજ તુલ્ય પ્રતાપી દીપે છે; જે પ્રભુભક્તિ કરે નિત વિનવે, તે અસ્થિણ બહુ પ્રતાપી ઝપે છે. શ્રી નમિ. મંગલ માલા લછી વિશાલા, બાલા અહલે પ્રેમ રંગે છે; શ્રી નવિજય વિબુધ યસેવક, કહે લડીએ સુખ પ્રેમ અંગે છે. શ્રી નમિ. ” ૫. જિજ્ઞાસા–તે તે ક્રિયા સંબંધી જાણવાની તીવ્ર ઈરછા, ઉઠા, ઉસુક્તા થવી, ભક્તિ આદિ સદનુષ્ઠાનનું યથાર્થ સ્વરૂપ સમજવાની તાલાવેલી લાગવી, તમન્ના ઉપજવી, તે સદનુષ્ઠાનનું લક્ષણ છે. Page #479 -------------------------------------------------------------------------- ________________ દીમાષ્ટિ પાંચ પ્રકારનું અનુષ્ઠાન (૩૮૩) ૬. તજજ્ઞ સેવા-તજજ્ઞ એટલે તેના જ્ઞાતા પુરુષની-જાણકારની સેવા તે પણ સદનુષ્ઠાનનું લક્ષણ છે. જે સાચે જિજ્ઞાસુ-તત્ત્વપિપાસુ હોય છે, જેને તવ જાણવાની તરસ લાગી છે, ને તે તરસ બુઝાવવાને જે ઈચ્છે છે, તે તેના જાણકાર જ્ઞાતા પુરુષને શધે છે, ને નિખાલસપણે નિર્માનીપણે તેની પાસેથી પોતાની જિજ્ઞાસા સંતોષવા ઈચ્છે છે, એટલે તે તે ની સેવા-ઉપાસના કરે છે, તેમના ચરણકમલ પ્રત્યે “ઉપનિષદ્દ” (સમીપ-પાસે બેસવું તે) કરે છે, જેથી તેને “ઉપનિષદુ—રહસ્યભૂત જ્ઞાન પ્રાપ્ત થાય છે, માટે જ્ઞાની પુરુષની સેવા-પર્યું પાસના કરવી તે સદનુષ્ઠાનનું સૂચક લક્ષણ છે. સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થને, નિજ પદને લે લક્ષ. ”—શ્રીમદ્ રાજચંદ્રજી ૭. તજજ્ઞ અનુગ્રહ–તેના જ્ઞાતા પુરુષનો અનુગ્રહ-કૃપાપ્રસાદ પણ સદનુષ્ઠાનનું લક્ષણ છે. તજજ્ઞની સેવા કરતાં, તે પ્રસન્ન થાય છે, અને તેથી તેને અનુગ્રહ ઉપજે છે. જો કે જ્ઞાની પુરુષ તેવી સેવાના બીલકુલ અભિલાષી હોતા જ નથી, પણ જિજ્ઞાસુને તેથી આત્મલાભ થાય છે, તેથી તેની યથોચિત સેવા કરવી એ તેના પિતાના જ હિતની વાત છે. એટલે જ્ઞાનીની સેવાથી જિજ્ઞાસા સંતોષાવારૂપ અનુગ્રહ હોય છે, અને આમ જ્ઞાનીની કુપાદષ્ટિની વૃષ્ટિથી જીવના સર્વ અર્થની સિદ્ધિ થાય છે. આમ સદનુષ્ઠાનનું લક્ષણ છે. “આદર કિરિયા રતિ ઘણું જી, વિઘન ટળે મિલે લચ્છી, જિજ્ઞાસા બુધ સેવના જી, શુભ કૃતિ ચિહ્ન પ્રત્યચ્છી. ” મન – દ. સ. ૪-૧૭ આને “સદનુષ્ઠાન” કહેવાનું કારણ એ કે તેનું અનુબંધસારપણું છે, અનુબંધપ્રધાનપણું છે. તેથી ઉત્તરોત્તર શુભ અનુબંધ પરંપરા થયા કરે છે, અને ઉત્તરોત્તર પુણ્યાનુબંધ પુણ્યની માત્રા વધતી જાય છે. અત્રે સદનુકાનનું સ્વરૂપ સમજવા માટે અનુષ્ઠાનના પ્રકાર સમજવા યંગ્ય છે, કારણ કે એક જ અનુષ્ઠાનમાં કત્તના ભેદથી ભેદ પડે છે,–જેમ રેગી અને નીરોગી ભક્તાના ભેદથી ભેજનાદિ બાબતમાં ભેદ પડે છે તેમ, રોગીને અમુક ભેજન પાંચ પ્રકારનું વગેરે રોગવૃદ્ધિને હેતુ થાય છે, અને નીરોગીને તે જ ભેજનાદિ અનુષ્ઠાન બાપચયનું-પુષ્ટિનું કારણ થાય છે તેમ. આમ આ અનુષ્ઠાન સામાન્યથી પાંચ પ્રકારનું કહ્યું છે:-(૧) વિષ, (૨) ગર, (૩) અનનુષ્ઠાન, (૪) તહેતુ, (૫) અમૃત –ગુરુ આદના પૂજાનુકાનમાં અપેક્ષાદિ વિધાનથી આમ ભેદ પડે છે. તેમાં (૧) આ લેકમાં લબ્ધિ-કીર્તિ આદિની અપેક્ષાથી જે કરવામાં આવે છે તે વિષ અનુષ્ઠાન છે. કારણ કે આ સચિનને મારી નાખે છે અને મહતું એવા અનુષ્ઠાનનું અ૬૫ પૃહણથી લધુત્વ સંપાદન કરે છે. તેથી આ ખરેખર વિષ છે. (૨) દિવ્ય ભેગના અભિ Page #480 -------------------------------------------------------------------------- ________________ (૩૮૪) ગદષ્ટિસમુચ્ચય લાષથી જે કરવામાં આવે છે તે “ગર” અનુષ્ઠાન છે. કારણ ઉપરમાં કહી તે જ નીતિથી આ કાલાંતરે નિપાતન કરે છે, હણી નાખે છે, ભવાતરમાં અનર્થ સંપાદન કરે છે, અને આમ ગરની જેમ ધીરે ધીરે મારે છે, તેથી આ ખરેખર “ગર” અનુષ્ઠાનz છે. (૩) અનાભેગવંતનું–બેખબરનું જે સંપૂર્ઝનજ તુલ્ય પ્રવૃત્તિથી અનુષ્ઠાન છે, તે અનનુષ્ઠાન છે, કયું ન કર્યા બરાબર છે. કારણ કે આનું મન અત્યંત મુશ્ય છે, એટલા માટે આ આવું કહ્યું છે. (૪) સદનુષ્ઠાન પ્રત્યેના રાગથી–બહુમાનથી જે કરવામાં આવે છે, તે સદનુષ્ઠાન ભાવનો શ્રેષ્ઠ હેતુ હોવાથી “તદ્દેતુ” અનુષ્ઠાન છે, કારણ કે આમાં શુભ ભાવાંશને વેગ છે. (૫) આ જિના છે એમ જાણ કરવામાં આવતું એવું ભાવસાર જે અત્યંત સંવેગગર્ભ અનુષ્ઠાન છે, તેને મુનિપુંગવો “અમૃત” અનુષ્ઠાન કહે છે. “વિનોવિમિતિ વાદુર્ભાવસાનમઃ પુનઃ સંવેળર્મચતમમૃતં મુનિgવાદ ” –શ્રી યોગબિન્દુ “જિનગુણ અમૃતપાનથી રે...મન અમૃત ક્રિયાને પસાય. જે ભવિ. અમૃત ક્રિયા અનુષ્ઠાનથી રે...મન આતમ અમૃત થાય રે ભવિ. ”– શ્રી દેવચંદ્રજી આમ આ પાંચ પ્રકારના અનુષ્ઠાનમાંથી પ્રથમના ત્રણ તે અપ્રશસ્ત છે,-અસતું છે, હેય છે, શું કંઈક અંશે પ્રશસ્ત-સત છે; અને છેલ્લે અમૃત અનુષ્ઠાન તો પરમ પ્રશસ્ત છે, પરમ સત્ છે, એટલે તે જ મુખ્યપણે સદનુષ્ઠાન છે, એ જ મુમુક્ષુને પરમ આદેય છે, અને એ જ અત્ર વિવક્ષિત છે. તેમાં– बुद्धिपूर्वाणि कर्माणि सर्वाण्येवेह देहिनाम् । संसारफलदान्येव विपाकविरसत्वतः ॥ १२४ ॥ કૃત્તિ –વૃદ્ધિપૂર્વક કામળિ સર્વાઇવ-સામાન્યથી સર્વેય બુદ્ધિપૂર્વક કર્મો, g–અહીં લેકમાં, હિનામુ-દેહધારીઓના, પ્રાણીઓના. શું છે તે કે-સંવાદરાયેવ-સંસારફલદાયક જ છે, કારણ કે તેઓનું શાસ્ત્રપૂર્વકપણું નથી, (એટલે કે શાસ્ત્રને પ્રથમ આગળ કરી તે કરવામાં આવતા નથી). અને તેમ જ કહે છે- વિશ્વવિદ્વતઃ-તેઓનું નિવેગથી જ-નિયમથી જ વિપાકવિરસપણું છે તેથી કરીને, વિપાકમાં-પરિણામે તેઓનું વિરસપણું છે તેટલા માટે. x “ विषं लब्ध्याद्यपेक्षातः इदं सञ्चित्तमारणात् । महतोऽल्पार्थनाज्ज्ञेयं लघुत्वापादनात्तथा ॥ दिव्यभोगाभिलाषेण गरमाहुर्मनीषिणः । gazતની રાતનિપાતનાલૂ ” –શ્રી ગબિન્દુ * “ अनाभोगवतश्चैतदननुष्ठानमुच्यते । संप्रमुग्धं मनोऽस्येति ततश्चैतद्यथोदितम् ॥ एतद्रागादिदं हेतुः श्रेष्ठो योगविदो विदुः। सदनुष्ठानभावस्य शुभभावांशयोगतः॥" –શ્રી યોગબિન્દુ -~~- Page #481 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ : બુદ્ધિ કર્મ વિપાકવિરલ સંસાર (૩૮૫) બુદ્ધિપૂર્વક કર્મ સહુ, દેહધારીના આહિ; વિપાક વિરપણા થકી, સંસારફલદાયિ. ૧૨૪. અર્થ—અહીં પ્રાણીઓના જે બુદ્ધિપૂર્વક કર્યો છે તે સર્વેય, વિપાક વિરસપણાને લીધે, સંસારફલ જ દેનારા છે. વિવેચન આ લોકમાં દેહધારી પ્રાણીઓના સામાન્યથી સર્વે કર્મો બુદ્ધિપૂર્વક હોય છે, અને વિપાકવિરસાણાએ કરીને તે સંસારફલ જ આપનારા હોય છે. અત્રે સામાન્યથી જોઈએ તે પ્રાણીઓ સર્વે કર્મો બુદ્ધિપૂર્વક એટલે કે ઇન્દ્રિયજન્ય બેધદ્વારા કરે છે; આંખથી, કાનથી, નાકથી, જીભથી કે ત્વચાથી જે કાંઈ જાણવામાં આવે છે, તેનાથી પ્રેરાઈને તેઓ સમસ્ત પ્રવૃત્તિ કરે છે. દાખલા તરિકેઇદ્રિયપ્રવૃત્તિ આંખથી કોઈ પદાર્થ દેખવામાં આવ્યું, જાણવામાં આવ્યો, તે પદાર્થ અને સ્મૃતિ ઈષ્ટ લાગતાં તે ગ્રહણ કરવાનું મન થાય છે, અનિષ્ટ લાગતાં ત્યજવાનું સંસ્કાર મન થાય છે અને પછી તેવા પ્રકારે પ્રવૃત્તિ થાય છે. આંખનો સંદેશ મગજને પહોંચે, મગજે બુદ્ધિને પહોંચાડ્યો, અને બુદ્ધિએ પગને હુકમ કર્યો કે “આ લેવા તું જા, તથા હાથને આદેશ દીધો કે “આ તું લે'. આ બધી સક્ષમ પ્રક્રિયા આંખના પલકારામાં બની જાય છે. વળી તે ઈનિષ્ટ પદાર્થ સંબંધી મૃતિસંરકાર-ધારણા પણ રહી જાય છે, જેથી આગામી કાળે તેની ગ્રહણ-ત્યાગરૂપ પ્રવૃત્તિને નિર્ણય થાય છે. તે જ પ્રકારે કાન વગેરે બીજી ઇન્દ્રિયો દ્વારા ઉપજતા બુદ્ધિરૂપ બોધથી તે તે પ્રકારનું ઈષ્ટ–અનિષ્ટપણું જણાય છે, અને પછી મનથી તેનું મનન થતાં તેના ગ્રહણ-ત્યાગ કરાય છે, તથા ભાવિકાળે પણ તેના રહી ગયેલા સમૃતિસંસ્કારની વાસનાથી તથા પ્રકારે પ્રવૃત્તિ થાય છે. આમ ઇંદ્રિયજન્ય બેધથી પ્રાણીઓના સામાન્યપણે સર્વ કર્મોની ઘટમાળ ચાલ્યા કરે છે. ખાવું, પીવું, દેખવું, સાંભળવું, સુંઘવું, ચાખવું, સ્પર્શવું, લેવું, મૂકવું એ વગેરે વિષયભોગ પ્રવૃત્તિ, વગર શિખચ્ચે પણ, પ્રાણીઓ કર્યા કરે છે. એમાં કાંઈ નવી નવાઈ નથી. અને આ વિષયભોગ પ્રવૃત્તિરૂપ જે બુદ્ધિજન્ય કર્યો છે, તેનું વિપાક વિરસપણે છે, વિપાકે-પરિણામે તે અવશ્ય વિરસ નીવડે છે. જે વિષયે પ્રથમ સરસ લાગે છે, તે જ પરિણામે વિરસ-રસહીન-લૂખા લાગે છે. જે વિષયે પ્રારંભમાં મીઠા ને વિષયનું વિપાક આકર્ષક ભાસે છે, તે જ પ્રાંતે તેને મોહ ઉતરી જતાં કડવા ને વિરપણું અનાકર્ષક જણાય છે. જે પુદ્ગલના રૂપ-રસ-ગંધ-સ્પર્શ પ્રથમ સરસ ને મનોજ્ઞ હતા, તે જ પુદ્ગલને સ્વભાવ પ્રમાણે વિપરિણામ પામતાં૪૯ Page #482 -------------------------------------------------------------------------- ________________ (૩૮૬) ગદષ્ટિસમુચ્ચય વિરસ થઈ જતાં અમનોજ્ઞ-અકારા લાગે છે. કારણ કે પૂરાવું ને ગળવું જ્યાં નિરંતર થયા કરે છે તે પુદગલ છે, અને સડવાનો-વિધ્વંસ પામવાને તેનો સ્વભાવ છે. આવા પુદ્ગલરૂપ વિષય ભોગવતાં તે પ્રારંભે મીઠાં લાગે છે, પણ પરિણામે માઠા દુર્ગતિકારણ થાય છે, એટલે તેનું વિપાક વિરપણું છે. કિપાકફલ-ઇંદ્રવારણાના ફળ દેખાવે સુંદર જણાય છે, પણ ખાધા પછી શીધ્ર પ્રાણહારી થાય છે, તેમ આ વિષયે ભોગવતાં સરસ લાગે છે, પણ પરિણામે વિરસ થઈ પડે છે. જ્ઞાનીઓએ આ “ભેગોને ભુજંગના ભાગ જેવા–સાપની ફણા જેવા કહ્યા છે, તે શીધ્ર પ્રાણ હરે છે, ને તે ભેગવતાં દેવોને પણ સંસારમાં રખડવું પડે છે.” આમ આ વિષયસેવનરૂપ બુદ્ધિપૂર્વક કર્મોનું વિપાકવિરપણું છે. " हृषीकार्थसमुत्पन्ने प्रतिक्षणविनश्वरे । सुखे कृत्वा रतिं मूढ विनष्टं भुवनत्रयम् ॥ મોr મુકામrvમ: સદ્ય પ્રાઇriverfr: I ગમાના પ્રકારતે સંસાર રિવિ ” -જ્ઞાનાર્ણવ. અને આવા આ વિપાકવિરસ બુદ્ધિપૂર્વક કર્મો સંસારફલ જ આપે છે, કારણ કે તે કર્મો શાસ્ત્રપૂર્વક નથી, શાસ્ત્રને-આપ્તવચનને આગળ કરી તે કરવામાં આવતા નથી, શાસ્ત્રાજ્ઞાને અનુસરી કરાતા નથી, એટલે તેનું ફલ-પરિણામ એકાંત ભવભ્રમણ રૂપ સંસાર જ છે. “સયલ સંસારી ઇંદ્રિયરામી, મુનિ ગુણ આતમરામી " શ્રી આનંદઘનજી. ज्ञानपूर्वाणि तान्येव मुक्त्यङ्गं कुलयोगिनाम् । श्रुतशक्तिसमावेशादनुबंधफलत्वतः ॥ १२५ ।। મુક્તિ અંગ કુલગિને, જ્ઞાનપૂર્વ તે કર્મ શ્રુતશક્તિ સમાવેશથી, અનુબંધે શિવ શર્મ. ૧૫અર્થ-જ્ઞાનપૂર્વક એવા તે જ કર્મો કુલગીઓને મુક્તિના અંગરૂપ હોય છે, કારણ કે એમાં શ્રુતશક્તિના સમાવેશને લીધે અનુબંધફલપણું હોય છે. વૃત્તિ-જ્ઞાનપૂર્વાણિ-જ્ઞાનપૂર્વક, યથાત જ્ઞાન-નિબંધનવાળા, (ઉપર કહ્યા પ્રમાણે જ્ઞાનરૂપ કારણવાળા). તાજે-તે જ કર્મો. શું ? તે કે-મુત્તાä-મુક્તિનું અંગ હોય છે, કુઢોજનાકુલગીઓને, જેનું લક્ષણ કહેવામાં આવશે. કુલયોગીઓનું ગ્રહણ, અન્યને અસંભવ જણાવવા માટે છે. શા કારણથી તે કે-ધ્રુતરાસિમાવેરાત-શ્રુતશક્તિના સમાવેશરૂપ હેતુથી. આ (યુતશક્તિ) અમૃત શક્તિ જેવી છે. એના અભાવે મુખ્ય એવું કુલ યોગીપણું હોતું નથી. એટલા માટે જ કહ્યું કેઅનુવઘRવતા-અનુબંધફલ૫ણુ થકી,-મુક્તિ અંગની સિદ્ધિ માં તાવિક અનુબંધના એવં ભૂતપણુને લીધે. (મુક્તિના અંગરૂપ થાય તે જ તાત્વિક અનુબંધનું સ્વરૂપ છે એટલા માટે). Page #483 -------------------------------------------------------------------------- ________________ દીમદષ્ટિ : જ્ઞાનકમ મુક્તિસંગ, શ્રુત અમૃત શક્તિ (૩૮૭) વિવેચન જે જ્ઞાનપૂર્વક કર્મે છે, તે મુક્તિ અંગરૂપ છે, અને તે ફલોગીઓને જ હોય છે, કારણ કે શ્રુતશક્તિના સમાવેશથી તેઓને અનુબંધફલપણું હોય છે. જ્ઞાનપૂર્વક કર્મ એટલે આગમપૂર્વક જે કર્મો કરવામાં આવે છે, શાસ્ત્ર આજ્ઞાને આગળ કરી–અનુસરી જે કર્મો કરવામાં આવે છે, તે મુક્તિના અંગરૂપ છે, મોક્ષના કારણરૂપ થઈ પડે છે. કારણ કે આમ અર્થાત્ પ્રમાણભૂત પુરુષની આજ્ઞાને અનુસરવું તે મોક્ષને પ્રધાન હેતુ છે, મોક્ષનો ઘેરી રસ્તો-રાજમાર્ગ છે. એટલે તથારૂપ આમ પુરુષથી પ્રણીત શાસ્ત્ર-આજ્ઞાનું પ્રમાણ માની, શિરસાવંઘ ગણી, માથે ચઢાવી, જે કઈ સતકર્મ કરે છે, તે મોક્ષમાર્ગ સાધે છે. “તુમ આવ્યું હતું આરાધન શુદ્ધ કે, સાધું હું સાધકપણે.” “આણા રંગે ચિત્ત ધરજે, દેવચંદ્ર પદ શીવ્ર વરી જે.”—શ્રી દેવચંદ્રજી આમ જેમાં આમ આજ્ઞાનું અનુસરણ મુખ્ય છે એવા આ મુક્તિ અંગરૂપ જ્ઞાનપૂર્વક કર્મો ફલોગીઓને જ હોય છે,-બીજાને નહિં. આ કુલયોગીનું લક્ષણ આગળ ઉપર કહેવામાં આવશે. આ કુલગીઓને જ આ જ્ઞાનપૂર્વક કર્મોને સંભવ અમૃત સમી કહ્યો, તેનું કારણ એ છે કે તેથી હેડલી અવસ્થામાં બુદ્ધિપૂર્વક કર્મો શ્રુતશક્તિ હોય છે, ને ઉપલી અવસ્થામાં અસંમોહરૂપ કર્મો હોય છે. એટલે કુલ યોગી શિવાય અન્યને આ જ્ઞાનપૂર્વક કર્મોને અસંભવ કહ્યો. અને કુલગીઓને આને સંભવ કહો, તેનું કારણ પણ તેઓને શ્રુતશક્તિનો સમાવેશ હેય છે, અને તેથી કરીને અનુબંધફલપણું હોય છે, તે છે. આ શ્રતશતિ અમૃતશક્તિ જેવી છે. એ ન હોય તો મુખ્ય એવું કુલગીપણું હોતું નથી. અમૃત જેમ મરેલાને કે મૂચ્છિતને જીવાડે છે, સજીવન કરે છે, અમર કરે છે, તેમ અમૃત સમી આ શ્રુતશકિત પણ મહામોહથી મૃતપ્રાય અથવા મૂર્ણિત બનેલા જીવને જીવાડે છે, સજીવન કરે છે, પરમાર્થમય ભાવ-જીવન બક્ષે છે, અને ક્ષણ ક્ષણ ભયંકર ભાવ-મરણમાંથી ઉગારી અમૃતત્વ આપે છે. આ સંજીવની જેવી પરમ અમૃતસ્વરૂપ શ્રતશક્તિના સમાવેશથી અર્થાત્ સમ્યક અંત:પ્રવેશથી, દઢ ભાવસંગથી મુખ્ય એવું કુલગીપણું પ્રાપ્ત થાય છે. “જિનવર વચન અમૃત અનુસરિયે, તવરમણ આદરિયે રે, દ્રવ્ય ભાવ આવ પરહરિચે, દેવચંદ્રપદ વરિએ રે...પભુ અંતરજામી ”શ્રી દેવચંદ્રજી “વચનામૃત વીતરાગના, પરમ શાંતરસ મૂળ ઓષધ જે ભવરગના, કાયરને પ્રતિકૂળ "– શ્રીમદ્ રાજચંદ્રજી Page #484 -------------------------------------------------------------------------- ________________ (૩૮૮) ગદષ્ટિસણુ થય અને આવી આ અમૃત સમાણ શ્રતશક્તિના મહાપ્રભાવથી અનુબંધ ફલ પ્રાપ્ત થાય છે, એટલે કે ઉત્તરોત્તર અધિકાધિક શુભ ફલપરંપરા સાંપડે છે; એક શુભ ફલ બીજા વધારે શુભ ફળનું કારણ થાય છે, એમ ને એમ શુભ ફલની સંકલના અટપણેઅખંડપણે ચાલ્યા કરે છે, યાવત્ પરમ મોક્ષફળ પ્રાપ્ત થાય છે. આમ શ્રુતશક્તિના પ્રભાવે કુલોગીઓને તાવિક અનુબંધ થયા કરે છે, તેથી જ આ જ્ઞાનપૂર્વક કર્મો તેઓને મુક્તિ અંગરૂપ થઈ પડે છે. આમ કુલગીઓનું અનુષ્ઠાન અનુબંધ ફલવાળું હોય છે, કારણ કે તે અનુબંધશુદ્ધ હોય છે. આ બરાબર સમજવા માટે ત્રણ પ્રકારના અનુષ્ઠાનનું સ્વરૂપ સમજવા ગ્ય છે. અનુષ્ઠાન ત્રણ પ્રકારનું કહ્યું છે: (૧) વિષયશુદ્ધ, (૨) ત્રિવિધ અનુષ્ઠાન સ્વરૂપશુદ્ધ, (૩) અનુબંધ શુદ્ધ. આ ત્રણ અનુષ્ઠાનનું ઉત્તરોત્તર અને તેનું ફલ પ્રધાનપણું છે. (૧) તેમાં મુક્તિને અર્થ–મને મુક્તિ મળશે એમ | મુગ્ધપણે-ભેળા ભાવે માનીને જે ભૃગુપત આદિ પણ કરવામાં આવે છે, તે વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. અને તે મુક્તિના લેશ ઉપાદેયભાવથી શુભ કહ્યું છે, પણ અત્યંત સાવધરૂ૫૫ણાને (પાપરૂપ પણાને) લીધે તે સ્વરૂપથી શુદ્ધ નથી. (૨) સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન તે લોકદષ્ટિથી વ્યવસ્થિત એવા યમાદિ જ છે, અર્થાત તાત્વિક સ્વરૂપ સમજ્યા વિના જે અહિંસા-સત્ય વિગેરે યમ આદિ લોકિક રીતે-સ્થલ લોકરૂઢિ પ્રમાણે કરવામાં આવે છે, તે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે. પણ તે યથાશાસ્ત્ર નથી, શાસ્ત્ર અનુસાર નથી, કારણ કે સમ્યગૂ જ્ઞાન-શ્રદ્ધાન આદિનો અભાવ છે. આ અનુષ્ઠાન સ્વરૂપથી તો શુદ્ધ છે, પણ વિધિથી શુદ્ધ નથી. (૩) જે અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન છે તે આ યાદિ જ છે, પણ તે તત્વસંવેદનથી અનુગત હોય છે, સમ્યફ તત્ત્વપરિજ્ઞાનથી યુક્ત હોય છે, તત્વની બરાબર સમજણવાળું હોય છે; તથા પ્રશાંત-નિષ્કષાય વૃત્તિવડે કરીને તે સર્વત્ર અત્યંતપણે ઉત્સુકતા રહિત હોય છે. આ અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન સ્વરૂપથી અને વિધિથી પણ શુદ્ધ હોય છે. " तृतीयमप्यदः किन्तु तत्त्वसंवेदनानुगम् । પ્રશાંતવૃાા સર્વત્ર દમૌસુચત્તિY I” – શ્રી ગબિન્દુ આ ત્રણેનું ફળ અનુક્રમે આ પ્રમાણે છે:-(૧) વિષયશુદ્ધ અનુષ્ઠાનથી દોષવિગમ થતો નથી, અર્થાત મોક્ષલાભને બાધક એ દોષ દૂર થતો નથી. કારણ કે તેમનુંઅજ્ઞાન અંધકારનું બાહુલ્ય-પ્રબલપણું છે, તેથી જ આવી આત્મઘાતરૂપ કુમતિ સૂઝે છે. (૨) સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનથી દેષ દૂર તે થાય છે, પણ એકાંત અનુબંધથી દૂર થતો નથી. ભસ્મ કરાયેલા દેડકાના ચૂર્ણનો જે નાશ કરવામાં આવ્યો હોય તો તેમાંથી દેડકાની ઉત્પત્તિ ન થાય, પણ અત્રે તો તેની જેમ દેષનો સાનુબંધ નાશ થતો નથી કે જેથી બીજા ભાવિ Page #485 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ : વિવિધ અનુષ્ઠાન અને તેનું ફલા ( ૩૮૯) દેષ ન ઉપજે. દેષ દૂર તે થાય છે, પણ તે દૂર થવાની પરંપરા ચાલુ રહેતી નથી. એક દેષ દૂર થાય, ત્યાં બીજા ઉભા જ છે. “આંધળે વણે ને પાડો ચાવે” એના જેવી પરિસ્થિતિ થાય છે! કારણ કે તેમાં ગુલાઘવ-ચિંતાદિ નિયમથી લેતા નથી; અર્થાત ગુણ-દોષના ગુરુલઘુભાવના પ્રમાણુનું ભાન અત્ર હેતું નથી. એટલે આર્યજને એને બાહ્ય–અપ્રધાન માને છે, કારણ કે તે અંદરખાનેથી મેલું છે, મલિન છે; અને દુષ્ટ રાજાના પુરને સુંદર કિલ્લાના યત્ન જેવું તે છે. કિલ્લાથી બહારના આક્રમણ સામે રક્ષણ મળે છે, પણ અંદરખાનેથી રાજા જ પોતે પ્રજાને લુંટીને પીડે છે ! ત્યાંની પ્રજાની આબાદી કેમ થાય ? તેમ આ સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનમાં બાહા દેષને અભાવ છતાં, અંદરખાનેથી આ કુરાજા જેવા તત્વજ્ઞાનરહિત પુરુષના અજ્ઞાન દોષને લીધે ગુણવૃદ્ધિ થતી નથી. (૩) ત્રીજાથી દોષવિરામ થાય છે, દોષ દૂર થાય છે, અને નિયમથી તે સાનુબંધ હોય છે, અર્થાત દોષ દૂર થવાની પરંપરા ચાલ્યા કરે છે, એક પછી એક દોષ દૂર થવાનું અનુસંધાન ચાલુ રહે છે. આ દેષવિગમને ઘરની આદ્ય ભૂમિકાના આરંભ સાથે સરખાવવામાં આવ્યો છે. ઘરને પાયે મજબૂત હોય, તો તેના ઉપર માળના માળ ઉપરાઉપરિ ચણી શકાય છે, તેમ આ અનુષ્ઠાનમાં ઉત્તરોત્તર દોષ દૂર થવાને અનુબંધ થયા જ કરે છે. આવું આ અનુષ્ઠાન ગુલાઘવ ચિંતાથી યુક્ત હોઈ, ગુણદોષના પ્રમાણુના બરાબર ભાનવાળું હોઈ, તેવું અનુબંધવાળું ઉદાર ફલ આપે છે. એથી કરીને અત્રે સર્વેય પ્રવૃત્તિ સદેવ મહાદયવાળી હોય છે. આવું આ અનુબંધશુદ્ધ અનુષ્ઠાન કુલગીઓને હોવાથી તેઓને સાનુબંધ ફલ પ્રાપ્તિ હોય છે. असंमोहसमुत्थानि त्वेकान्तपरिशुद्धितः। निर्वाणफलदान्याशु भवातीतार्थयायिनाम् ।। १२६ ॥ એકાંતે પરિશુદ્ધિથી, અસંમેહરૂપ કર્મ ભવાતીત અગામિન, શીધ્ર એ શિવશર્મ. ૧ર૬. જૂર:–અહંનોકુથાનિ–અસંમોહથી ઉદ્ભવેલા, યક્ત અસંહરૂપ નિબંધન-કારણવાળા, તે જ કર્મો તુ-તે, વળી, વાતશુદ્ધિત:- એકાંત પરિશુદ્ધિરૂપ કારણથી -પરિપાક વશે કરીને; શું ? તો કે- નિઝરાભ્યાસુ-શીધ્ર નિર્માણ ફલ દેનારા છે. કેને તે માટે કહ્યું-અવાતીતાર્થ વિનામૂ-સંસારાતીત અર્થ પ્રત્યે ગમન કરનારાઓને, એટલે સમ્યફ પરતત્ત્વવેદીઓને-પર તત્ત્વ જાણનારાઓને, એમ અર્થ છે. x “तृतीयाद्दोषविगमः सानुबंधो नियोगतः । गृहाद्यभूमिकापाततुल्यः कैश्चिदुदाहृतः॥ एतध्युदग्रफलदं गुरुलाघवचिंतया। अतः प्रवृत्तिः सर्वैव सदैव हि महोदया"॥ – આધાર માટે જુઓ ) ગબિન્દુ Page #486 -------------------------------------------------------------------------- ________________ ( ૩૯૦ ) રાગસિમુચ્ચય અ અને અસમાહથી ઉપજતા એવા તે જ ક્રમે, એકાંત પરિશુદ્ધિને લીધે, સંસારાતીત–પર અર્થ પ્રત્યે ગમન કરનારાઓને ( પરતત્ત્વવેદીને ) શીઘ્ર નિષ્ણુ લ દેનારા હાય છે. વિવેચન અસ માહથી ઉપજેલા એવા કમાં, એકાંત પરિશુદ્ધિને લીધે, ભવાતીત-સંસારાતીત અગાસીઓને શીઘ્ર નિર્વાણું ફૂલ આપનારા એવા હાય છે. ઉપરમાં કહ્યા પ્રમાણે સઅનુષ્ઠાન સહિત જે જ્ઞાન તે અસંમાહ કહેવાય છે. એવા અસમાહથી એટલે કે સદ્અનુષ્ઠાનયુક્ત જ્ઞાનથી જે કર્મો કરવામાં આવે છે, તે શીઘ્ર નિર્વાણુકુલ આપે છે; એમાં કાળક્ષેપ કે વિલંબ થતા નથી, કારણ અસમેાહ મ કે અત્રે એકાંત પરિશુદ્ધિ હોય છે, પરિપાકવશે કરીને સર્વથા શુદ્ધિ શીઘ્ર મેાક્ષદાયી હૈાય છે. જેમ સુવર્ણ ને અગ્નિથી તપાવતાં તપાવતાં મેલરૂપ અશુદ્ધિ દૂર થતી જાય છે ને છેવટે પરિપાક થતાં શુદ્ધ સુવર્ણ ઉત્તીર્ણ થાય છે; તેમ અત્રે પણ ચેગાનલથી તપાવતાં તપાવતાં આત્માની ક`મલરૂપ અશુદ્ધિ દૂર થતી જાય છે, અને છેવટે શુદ્ધિના પરિપાક થતાં શુદ્ધ આત્મારૂપ સુત્રણ જ નિષ્પન્ન થાય છે. અને આમ જયારે આત્માની એકાંત પરિશુદ્ધિ થઇ, એટલે પછી મેાક્ષલને આવતાં વાર શી ? આત્મા શુદ્ધોપયેાગવત થયા એટલે મેક્ષ હથેળીમાં જ છે, કારણ કે ‘જે શુદ્દોપયેાગવત છે, તેના આવરણુ-અંતરાય ને મેહુરજ દૂર થઇ જતાં, તે સ્વયમેવ પ્રગટ આત્મારૂપ-સ્વયંભૂ થઇ, જ્ઞેયમાત્રના પારને પામે છે, અર્થાત્ કૈવલજ્ઞાન પામે છે. ' તે આ પ્રકારે જે ચૈતન્યપરિણામરૂપ લક્ષણવાળા ઉપયાગવડે કરીને યથાશક્તિ વિશુદ્ધ થઇને વર્તે છે, તેની વિશિષ્ટ વિશુદ્ધિ શક્તિ પદે પદે ઉભેદ પામતી જાય છે-ખૂલતી જાય છે. એટલે તેની અનાદિની ખંધાયેલી અતિ ઢ માહુગ્રંથિ ઉદ્ભથિત થાય છે-ઉકેલાઇ જાય છે, અને તે અત્ય ંત નિર્વિકાર ચૈતન્યરૂપ થાય છે. એટલે પછી તેના સમસ્ત જ્ઞાનાવરણુ, દર્શનાવરણ ને અંતરાય સર્વથા દૂર થાય છે. અને આમ નિપ્રતિઘ-અપ્રતિહત આત્મશક્તિ ઉદ્ભસિત થતાં, સ્વયમેવ પ્રગટ આત્મારૂપ થઇ જ્ઞેયમાત્રના અંતને પામે છે, ' કેવલજ્ઞાન પામે છે. આમ ઉપયાગની એકાંત પરિશુદ્ધિ થકી યાત્ મેાક્ષ પ્રાપ્ત થાય છે. 66 X उवओगविसुद्धो जो विगदावरणंतरायमोहरओ । በ "" મૂદ્દો સચમેવારા નાર્નાર્ પર ચમૂવાળું ”.--શ્રી કુંદકુંદાચાર્ય છકૃત પ્રવચનસાર. यो हि नाम चैतन्यपरिणामलक्षणेनोपयोगेन यथाशक्ति विशुद्धो भूत्वा वर्तते स खलु प्रतिपदमुद्भिद्यमानविशिष्टविशुद्धिशक्तिरुद्रन्थितासंसारबद्ध दृढतर मोहग्रन्थितयात्यन्तनिर्विकारचैतन्यो निरस्त समस्तज्ञानदर्शनावरणान्तरायो निःप्रतिघविजृम्भितात्मशक्तिश्च સ્વયમેવ ભૂતો શેવમાવન્નાનામતમાોર્રાતિ । ’-શ્રી અમૃતચદ્રાચાય જી કૃત પ્રવચનસારવૃત્તિ. * Page #487 -------------------------------------------------------------------------- ________________ દીપાટણ : અસહ કર્મનું ફલ શીધ્ર મોક્ષ ( ૩૯૧) આવા શીધ્ર મોક્ષફલ આપનારા અસંમેહ કર્મો કોને હોય છે? તે માટે અત્રે કહ્યું કે-“ભવાતીત અર્થગામીઓને,” એટલે સંસારથી અત–પર એવા અર્થ પ્રત્યે ગમન કરનારાઓને, સમ્યક પર તત્વને જાણનારા પર તત્વવેદીઓને આ અસંમોહ કર્મો હોય છે એમ તાત્પર્ય છે. જેને આ પર તત્વની ગમ-સમજણ પડે છે, તેઓ જ આ પર તત્વ પ્રત્યે ગમન કરનારા હોય છે. આમ અનુક્રમે બુદ્ધિક્રિયાનું ફલ સંસાર છે; જ્ઞાનક્રિયાનું ફલ મુક્તિના અંગરૂપ છે– પરંપરાએ મુક્તિ છે; અને અસંમેહ ક્રિયાનું ફલ શીધ્ર અવિલંબપણે મોક્ષ છે, અનંતર મુકિત છે. “બુદ્ધિક્રિયા ભવફલ દીએ, જ્ઞાનક્રિયા શિવઅંગ; અસંમોહ કિરિયા દીએજી, શીધ્ર મુગતિફલ ચંગ, મન, ”—શ્રી યો. દ. સ. ૪-૧૮ ત્રિવિધ બેધનો સાર સંક્ષેપ આશયના-અભિપ્રાયના ભેદે કરીને ફલમાં ભેદ પડે છે. અને આશયનો ભેદ રાગાદિની તરતમતાથી, તેમજ બુદ્ધિ-જ્ઞાન-અસંમોહરૂપ બોધના કારણભેદથી પડે છે. બેધ ત્રણ પ્રકારના હોય છે–બુદ્ધિરૂપ, જ્ઞાનરૂપ અને અસંમોહરૂપ. આ બંધના ભેદથી સર્વ જેના સર્વ કર્મોના પ્રકારમાં ભેદ પડે છે. (૧) ઇંદ્રિયના આલંબને ઉપજતે બેધ તે બુદ્ધિ” કહેવાય છે. (૨) શ્રતના–શાસ્ત્રના આધારે ઉપજતે બાધ તે “જ્ઞાન” કહેવાય છે. (૩) અને સદનુણાનયુક્ત જ્ઞાન તે “અસંમેહ રૂપ બોધ કહેવાય છે, તે બોધ જ સર્વોત્કૃષ્ટ હાઈ બોધરાજ' કહેવાય છે. જેમકે-યાત્રાળુને દેખી તીથે જવાની બુદ્ધિ થાય, તે બુદ્ધિ છે; તીર્થયાત્રા વિંધનું વિજ્ઞાન, તે જ્ઞાન છે, અને તીર્થયાત્રાની વિધિના વિજ્ઞાન પ્રમાણે તીર્થગમન-તીર્થફરસણ તે અસંમોહ છે. “આ રત્ન છે” એવું રત્નનું સામાન્ય જાણપણું તે બુદ્ધિનું ઉદાહરણ છે; આગમ આધારે આ રત્નનું આ સ્વરૂપ છે એમ જાણવું તે જ્ઞાનનું ઉદાહરણ છે, અને તે જ્ઞાનગર્ભિતપણે જ્ઞાનથી તે રત્નનું સ્વરૂપ ઓળખી તે રનની પ્રાપ્તિ આદિ થવી તે અસંમોહનું સભ્ય સાધક ઉદાહરણ છે. ક્રિયામાં આદર, પ્રીતિ, અવિન, સંપત્તિપ્રાપ્તિ, જિજ્ઞાસા, અને તજજ્ઞસેવા એ સદનુષ્ઠાનના લક્ષણ છે. તેમાં (૧) પ્રાણીઓના ય ક સામાન્યપણે બુદ્ધિપૂર્વક હોય છે, ઇદ્રિયજન્ય બેધવાળા હોય છે અને તે વિપાકવિરસ હોઈ, તેનું ફલ પરિણામ સંસાર છે. (૨) કુલગીઓના સર્વ કર્મો જ્ઞાનપૂર્વક એટલે કે શ્રત-શાસ્ત્રને અનુસરનારા હોય છે, અને શાસ્ત્રનું સામર્થ્ય અમૃત જેવું છે, તેથી ઉત્તરોત્તર ઉત્તમ ફલપરંપરા સાંપડે છે. માટે શાસ્ત્રાનુગામી એવા કુલગીઓના કર્મ મુકિતના અંશરૂપ છે, પરંપરાએ મુક્તિના કારણરૂપ થઈ પડે છે. (૩) અને સંસારાતીત-સંસારથી પર એવા પર તવ પ્રત્યે ગમન Page #488 -------------------------------------------------------------------------- ________________ (૩૯ર) ગદરિસયુ થય કરનારા પરમાર્થવેત્તાઓના જે કર્યો છે તે અસંમોહજન્ય હોય છે. એટલે એકાંતે-નિર્ભેળપણે પરિશુદ્ધિવાળા હેઇ, તેઓનું ફલ શીઘ્ર-અવિલંબે મુક્તિ છે, અનંતર મુક્તિ છે. ત્રિવિધ બોધનું કેટકઃ ૯ બુદ્ધિ જ્ઞાન અસંમોહ. લક્ષણ ઈકિયાર્થ આશ્રયી આગમપૂર્વક સદનુકાન યુક્ત જ્ઞાન. ક્રિયા આદર, પ્રીતિ, અવિન, 3 સંપત્તિ પ્રાપ્ત, જિજ્ઞાસા, (તજજ્ઞ સેવા. રત્નની પ્રાપ્તિ આદિ. ઉદાહરણ આગમથી રત્નનું જ્ઞાન. પાત્ર રત્નનું સામાન્ય જાણપણું સામાન્યથી સર્વ પ્રાણી. વિપાકવિરસપણું વિશિષ્ટ પરિણામ કુલગીઓ ભવાતીત અર્થગામી. અમૃતસમી વ્યુતશક્તિથી એકાંત પરિશુદ્ધિ. સાનુબંધ ફલપણું મુક્તિ અંગ-પરંપરાએ ! શીધ્ર મુક્તિ-અનંતર મેક્ષ. મોક્ષ. સંસાર [ ! તિ શુદ્ધિજ્ઞાનામૌવાતfધાર: ] પરંતત્ત્વગામનો એક જ શમપરાયણ માર્ગ એનું જ (ભવાતીત અર્થગામીનું) લક્ષણ કહે છે– प्राकृतेष्विह भावेषु येषां चेतो निरुत्सुकम् । भवभोगविरक्तास्ते भवातीतार्थयायिनः॥१२७ ॥ વૃત્તિ –પ્રાકૃતિવિદ્દ માપુ-અહીં બાકૃતભાવો પ્રત્યે, બુદ્ધિમાં જેનું પર્યવસાન છે એવા શબ્દાદિ ભાવમાં, (આ શબ્દાદિ ભાવો છેવટે બુદ્ધિમાં સમાય છે,-બુદ્ધિજન્ય ભાવો છે તેમાં ), જેવાં રેતો નિહgવમૂ-જેઓનું ચિત્ત નિરુત્સુક છે,-નિઃસંગતાના સમાવેશને લીધે, મવમવાતેભવભોગથી વિરક્ત એવા તેઓ, સંસારના ભેગથી વિરકત એવા સ્વરૂપવાળા (એવભૂત) તે જીવો મુકત જેવા, મઘાતીતાર્થ ચિન:-“ભવાતીતઅર્થગામી ' કહેવાય છે.-ભવમાં ચિત્તના અસંસ્પર્શને લીધે. (સંસારમાં તેઓનું ચિત્ત સ્પર્શતું નથી–લેપાતું નથી, તેથી કરીને). Page #489 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : “ભવાતીત અથગામી” ભવ-વિરત (૩૩) પ્રાકૃત ભામાં અહીં, નિરસુક જ ચિત્ત ભવાતીત અર્થગામિ તે, ભવભેગમાં વિરક્ત. ૧૨૭ અર્થ:–અહીં પ્રાકૃત ભાવો પ્રત્યે જેઓનું ચિત્ત નિસુક (ઉત્સુકતા રહિત) હોય છે, તે ભાવભેગથી વિરક્ત થયેલાઓ, ભવાતીત અર્થગામી છે. વિવેચન ઉપરમાં ભવાતીત અર્થગામી એવા મહામુમુક્ષુ કહ્યા, તે કણ ને કેવા હોય ? તેનું લક્ષણ અહીં સ્પષ્ટ કહ્યું છે. અહીં શાદિ વિષયરૂપ પ્રાકૃત ભાવોમાં જેએનું ચિત્ત ઉત્સુકતા રહિત હોય છે, તે સાંસારિક ભેગથી વિરક્ત જનો ભવાતીતઅર્થગામી છે. પ્રાકૃત ભાવો એટલે બુદ્ધિમાં જેનું પર્યવસાન છે એવા શબ્દાદિ ભાવે. પ્રાકૃત એટલે પ્રકૃતિને વિકાર, પુદગલનો વિકાર. શબ્દાદિ વિષે પ્રાકૃત ભાવ છે અર્થાત્ જડ પ્રકૃતિના વિકારરૂપ છે, પુગલના વિકારરૂપ છે, અને તે બુદ્ધિમાં પર્યમુમુક્ષુ ભવભાગ વસાન પામે છે, છેવટે બુદ્ધિમાં સમાય છે, અર્થાત્ બુદ્ધિગમ્ય ભાવે છે. વિરકત આવા આ શબ્દાદિ વિષયરૂપ પ્રાકૃત ભાવોમાં જેઓનું ચિત્ત અના સક્તપણાને લીધે ઉત્સુકતા વિનાનું હોય છે, તે ભાવભેગથી વિરક્ત થયેલા જનો “ભવાતીત અર્થગામી કહેવાય છે. શદાદિ વિષયમાં તેઓ રાચતા નથી, આસક્ત થતા નથી, વિષયોમાંથી તેનું ચિત્ત ઊઠી ગયું છે, સાંસારિક ભેગ તેઓને દીઠા ગમતા નથી, એટલે ભવભેગથી વિરકત સાચે અંતરંગ વૈરાગ્ય પામેલા આ જીવો ખરેખરા “ભવાતીત અર્થગામી” છે. કારણ કે તે મહાનુભાવ મહાત્માઓનું ચિત્ત ભવમાં-સંસારમાં સ્પર્શતું નથી, લેપતું નથી, અપૃષ્ટ રહે છે, જળ-કમળવત્ અલિપ્ત રહે છે. વિવિધ સ્વ-ઇંદ્ર જાલ જેવા મુદ્દગલરચના તેઓને કારમી-અકારી લાગે છે, અને જગતની એકરૂપ તે પુદગલ વિષયનું સેવન કરવું તે તેવા પરમ વૈરાગ્યવંત સાચા સંવેગરંગી મહાત્માઓને આંખ પાસે રેતી ઉપડાવવા જેવું અત્યંત, અસહ્ય લાગે છે. દાખલા તરીકે–પરમતવણ શ્રીમદ્ રાજચંદ્રજીએ પોતાના સ્વાનુભવદુગાર કાચા છે કે જેકે અમારૂં ચિત્ત નેત્ર જેવું છે, નેત્રને વિષે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં. બીજા અવયવરૂપ અન્ય ચિત્ત છે. અમને વર્તે છે એવું જે ચિત્ત તે નેત્રરૂપ છે. તેને વિષે વાણીનું ઉઠવું, સમજાવવું, આ કરવું અથવા આ ન કરવું, એવી વિચારણા કરવી તે માંડમાંડ બને છે. xx xકારણકે આપની પાસે જમીનની રેતી ઉપડાવવાનું કાર્ય થવારૂપ થાય છે.” શ્રીમદ્ રાજચંદ્ર ૫૦ Page #490 -------------------------------------------------------------------------- ________________ ( ૩૯૪ ). યુગદષ્ટિસમુચ્ચય આવા પરમ ઉત્કૃષ્ટ વૈરાગ્યવંત સંવેગરંગી સાચા પરિણત–ભાવિતાત્માઓ બુદ્ધિફળરૂપ શબ્દાદિ વિષયોમાં-પ્રાકૃત ભાવોમાં કેમ રાચે? આ પ્રાકૃત ભામાં તે સામાન્ય પ્રાકૃત જન જ રાચે, પુદગલાનંદી ભવાભિનંદી જીવોજ આસક્ત થાય; પણ સાચા અંતરંગ વૈરાગ્યવાન્ મુમુક્ષુ જીવો કદી પણ ઉત્કંઠા ધરાવે નહિં, આસક્ત થાય નહિં. આવા વૈરાગ્યવાસિત આત્મા, સાચા વેરાગીઓ” જ સંસારથી પર એવા અર્થ—તત્વ પ્રત્યે ગમન કરનારા છે, પર તત્વને જાણનારા ને પામનારા હોય છે કારણકે સંસારમાં રહ્યા છતાં, તે મહાનુભાવ મહાત્માઓનું ચિત્ત સંસારી ભાવોને-વાસનાને લેશમાત્ર સ્પર્શતું નથી. તેથી તેઓ મુક્ત જેવા છે, દેહ છતાં નિર્વાણ પામેલા છે, જીવન્મુક્ત છે. “મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હાય પ્રશાંત; તે કહિયે જ્ઞાની દશા, બાકી બીજી બ્રાંત. સકલ જગત્ તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન; તે કહિયે જ્ઞાનિદશા, બાકી વાચજ્ઞાન.” –શ્રી મદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः । अवस्थाभेदभेदेऽपि जलधौ तीरमार्गवत् ॥ १२८ ॥ એકજ હોયે તેહના, પ્રશમપરાયણ, માર્ગ અવસ્થાભેદ છતાં યથા, સાગરમાં તીરમાર્ગ, ૧૨૮ અર્થ – અને તેઓને શમપરાયણ માર્ગ પણ, અવસ્થાભેદનો ભેદ છતાં, એકજ છે, સમુદ્રમાં તીરમાર્ગની-કાંઠા ના માર્ગની જેમ. વિવેચન અને એવા તે ભવાતીત અર્થગામીઓનો એટલે કે પરમતત્વવેદીનો માર્ગ પણ, અવસ્થાભેદનો ભેદ છતાં, એક જ છે,–સાગરમાં તીરમાર્ગની-કાંઠાના માર્ગની પેઠે ઉપરમાં જેનું સ્પષ્ટ લક્ષણ કહ્યું, એવા સાચા ભવવિરક્ત વૈરાગ્યવાસિત સંવેગી કૃત્તિ –u ga તુ માઉsfv-અને માર્ગ પણ એકજ, ચિત્તવિશુદ્ધિરૂપ લક્ષણવાળો માર્ગ પણ એક જ છે, તેai-તેઓને, એટલે કે ભવાતીતઅર્થગામીઓને, રામાયણઃ-શમપરાયણ, રામનિષ્ઠ, અવસ્થામડ -અવસ્થાભેદને ભેદ છતાં,–ગુણસ્થાનકના ભેદની અપેક્ષાએ, (તેમની દશાને ભેદ છતાં ), Gર તીક્ષા -સમદ્રની બાબતમાં તીરમાર્ગની જેમ, એ દષ્ટાંત છે. અને અહીં તે સમુદ્રથી દૂર-નિકટપણું આદિના ભેદથી અવસ્થાભેદ હોય છે. ( સમુદ્રના કાંઠાના માર્ગ તે તીરમાર્ગ છે. તેમાં કોઈ દૂર હોય કે ઈ નિકટ હેય, એમ ભેદ છતાં તે બધાય “તીરમા ” જ છે. ) Page #491 -------------------------------------------------------------------------- ________________ દીમાદ્રષ્ટિ : મુમુક્ષને એક જ શમપરાયણ શાંતિમાર્ગ - ( ૩૫ ) - મુમુક્ષુને મુમુક્ષુ આત્માઓ ભવાતીત અર્થગામી અથવા પરતત્વવેદી કહેવાય છે. માર્ગ એકજ અને તેઓનો ચિત્તવિશુદ્ધિરૂપ લક્ષણવાળો માર્ગ પણ એક જ છે. કોઈપણ પ્રકારે ચિત્તવિશુદ્ધિ કરી, આત્માને શુદ્ધ કરવો, એજ માર્ગ છે, અને તે એક જ છે, તેમાં કોઈ પણ ભેદ નથી. શ્રીમદ્ રાજચંદ્રજીનું સંકીર્ણ વચનામૃત છે કે “મોક્ષ કો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્ય સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ – શ્રી આત્મસિદ્ધિ. મેક્ષને એક જ શમપરાયણ માર્ગશાંતિમાર્ગ અને આ માર્ગ શમપરાયણ છે–શમનિષ્ઠ છે: (૧) શમ એટલે નિષ્કષાય આત્મપરિણુતિ, રાગદ્વેષ રહિતપણું, સમભાવ. “મેહ-ભરહિત જે આત્માનો પરિણામ તે સમઝ કહેવાય છે.” આ માર્ગમાં શમની પ્રાપ્તિ કરવી, શમપરાયણ થવું, એજ એક નિષ્ઠા છે-છેવટની નિતાંત સ્થિતિ છે, એજ અંતિમ સાધ્ય છે. (૨) અથવા શમ એટલે સામ; યથાવસ્થિત આત્મગુણને પામવું-જેમ છે તેમ આત્મગુણની સમાન થવું તે સામ્ય છે. જે સામ્ય છે તે ધર્મ છે, અને “વઘુસદ્દાવો છો એ લક્ષણ પ્રમાણે વસ્તુને સ્વભાવ તે ધર્મ છે. આ ધર્મ છે તે ચારિત્ર છે, અને ચારિત્ર એટલે “રવો ઘર ચારિત્ર” એ લક્ષણ પ્રમાણે વરૂપમાં ચરવું, આત્મસ્વરૂપમાં વર્તવું, તે ચારિત્ર છે. આમ ચારિત્ર, ધર્મ, સાય, સમ, શમ એ શબ્દ સમાનાર્થ વાચક છે. તાત્પર્ય કે સામ્યમાં અર્થાત્ સહજ આત્મસ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત કરવા તત્પર થવું એજ શમનિષ્ઠ માર્ગ છે. (૩) અથવા શમ એટલે શાંતિ. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ આદિની શાંતિ થવી તે શમ છે. પરભાવથી વિરામ પામી આત્મભાવમાં આવવું તેનું નામ શાંતિ છે, અને તેજ શમનિષ્ઠ માર્ગ અથવા શાંતિ માર્ગ છે. આ શાંતિમાર્ગનું શાંતિમાગ અત્યંત હૃદયંગમ સ્વરૂપ મહાજ્ઞાની ગીશ્વર શ્રીમાન્ આનંદઘનજીએ શ્રી શાંતિનાથજીના સ્તવનમાં સંક્ષેપમાં પ્રદર્શિત કર્યું છે. તેમાં શ્રી આનંદઘનજી ભગવાનને સાક્ષાત હાજરાહજૂર દેખતા હોય એમ તેમની સાથે ગેઠિવાર્તાલાપ કરતાં પૂછે છે – શાંતિજિન! એક મુજ વિનતિ, સુણે ત્રિભુવન રાય રે; શાંતિ સ્વરૂપ કિમ જાણીએ ? કહ કિમ મન પરખાય રે ?....શાંતિ. ” x" चारित्तं खलु धम्मो धम्मो जो सो समोत्ति णिदिह्रो। मोहक्खोहविहीणो परिणामो अप्पणो हु समो ॥” – શ્રી કુંદકુંદાચાર્યજીકણીત શ્રી પ્રવચનસાર, Page #492 -------------------------------------------------------------------------- ________________ ( ૩૯૬ ) યાગદષ્ટિસસુશ્ર્ચય ત્યારે ભગવાન્ તેના જવાબ આપે છે કે-જેને આવા પ્રશ્નને અવકાશ છે એવા હૈ આનંદઘન ! હારા આત્માને ધન્ય છે! તુ મનમાં ધીરજ ધરીને સાંભળ ! હું તને શાંતિસ્વરૂપ જેમ પ્રતિભાસ્યું છે તેમ કહુ છું: “ ધન્ય તું આતમ જેહને, એહવા પ્રશ્ન ધીરજ મન ધરી સાંભળેા, કહું શાંતિ અવકાશ હૈ; પ્રતિભાસ રે...શાંતિ॰ ” ૧. અવિશુદ્ધ ને સુવિશુદ્ધ જે જે ભાવે ભગવાન્ જિનવરે-પરમ વીતરાગદેવે કહ્યા છે, તે તેમજ અવિતથ્ય અર્થાત્ અત્યંત સાચા જાણીને સત્ત્વે, શ્રદ્ધે, હૃઢ આત્મપ્રતીતિથી માન્ય કરે, તે શાંતિપત્તની પ્રથમ સેવા છે, શાંતિમાનું પ્રથમ પદ-પગથિયું છે. ૨. અને આગમના પરમાર્થ રહસ્યને ધારણ કરનારા, સમ્યક્ત્વવત અર્થાત આત્મ જ્ઞાની, સારભૂત એવી સ*વર ક્રિયા કરનારા, જ્ઞાનીએના સનાતન માક્ષમાર્ગીના સંપ્રદાયને અનુસરનારા, સદાય અવચક, સર્વથા ઋજી–સરલ, અને શુદ્ધ આત્માનુભવના આધારરૂપ, એવા સદ્ગુરુનુ જે સેવન તે શાંતિપદની સેવાનું પરમ અવલંબન છે. તેમજ અન્ય પણ શુદ્દે આલેખન આદરવા ને ખીજી બધી જ જાલ છેાડી દેવી, તથા સર્વ તામસી વૃત્તિએ પરિહરી સુંદર સાત્ત્વિકી વૃત્તિએ ભજવી,-એ શાંતિ સ્વરૂપને પામવાના માર્ગ છે. “ ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કહ્યા જિનવર દેવ રે; તે તેમ અવિન્થ સદ્દે, પ્રથમ એ શાંતિપદ સેવ રૈ....શાંતિ આગમધર ગુરુ સમક્રિતી, કિરિયા સંવર સાર રે; સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવ આધાર રે...શાંતિ શુદ્ધ આલેખન આદ, તજી અવર જ જાલ ૨; તામસી વૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્ત્વિકી શાલ રૈ....શાંતિભું ’ ૩. તેમજ-જેમાં ફુલના વિસવાદ છે નહિં, અચૂકપણે જે ઇષ્ટ મેાક્ષફલ આપે જ છે; જેમાં શબ્દ છે તે ખરાખર અર્થ સાથે સંબંધ-સુમેળ ધરાવે છે, અર્થાત્ શબ્દનયે ખરેખરા પરમાર્થ અર્થાંમાં તે તે સત્ સાધન સેવાય છે-પ્રયેાજાય છે; અને જેમાં સકલ નયવાદ વ્યાપી રહે છે, અર્થાત્ સ` નય જેમાં અવિધી-ખવિસ વાદીપણે એક પરમાર્થ સાધકપણે પ્રવૃત્ત છે; એવા શિવસાધનની-સમ્યગ્દર્શનાદિ મેાક્ષસાધનની સંધિ કરવી, એવા સમ્યક્ મેાક્ષસાધન જોડવા–પ્રયે જવા, તે શિવસ્વરૂપ-મેાક્ષસ્વરૂપ પરમ શાંતિમાના શ્રેષ્ઠ ઉપાય છે. ફુલ વિસંવાદ જેહમાં નહિં, શબ્દ તે અર્થ સંબંધી રે; સકલ નચવાદ વ્યાપી રહ્યો, તે શિવસાધન સંધિ રૈ....શાંતિ ” et ૪. આત્મપદાથ ને વરાધ ન આવે એવે વિધિ-પ્રતિષેધ કરી, મહાજને ગ્રહેલે એવા આત્માના ગ્રહવિધિ આદરવા, એ આગમમાં કહેàા શાંતિમાગ ના આધ-ઉપદેશ છે. Page #493 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : મોક્ષને શાંતિ માર્ગ એક જ (૩૯૭) ૫. દુષ્ટ જનની સંગતિ છોડી દઈ, સુગુરુના સંતાનની સંગત કરવી, અને મુક્તિને હેતુરૂપ યોગ-સમાધિમય ચિત્તભાવને ભજવું, એ શાંતિનો સન્માર્ગ છે. “વિધિ પ્રતિષેધ કરી આતમા, પદારથ અવિરેજ રે; ગ્રહણ વિધિ મહાજને પરિગ્રહ્યો, ઈ આગમે બોધ રે...શાંતિ દુર જન સંગતિ પરિહરી, ભજે સુગુરુ સંતાન રે, યેગ સમાધિ ચિત્ત ભાવ જે, ભજે મુગતિનિદાન શાંતિ.” ૬. માન-અપમાનને સમાન જાણે, વંદક-નિંદકને સમ ગણે, કનકપાષાણને સરખા માને, સર્વ જગજંતુને સમ ગણે, તૃણમણિને તુલ્ય જાણે, મુક્તિ-સંસારને સમ ગણે,આ ભવસાગર તરવા માટે નૌકા સમાન શાંતિમાર્ગ છે. માન-અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણ રે, વંદક નિંદક સમ ગણે, ઈશ્ય હાય તું જાણું રે શાંતિ સર્વ જગજતુને સમ ગણે, સમ ગણે તૃણ મણિ ભાવ રે, મુક્તિ સંસાર બેહુ સમ ગણે, મુને ભવજલનિધિ નાવ રે....શાંતિ.” ૭. તેમજ-આપણે આત્મભાવ જે શુદ્ધ ચેતનાધાર છે, તે જ નિજ પરિકર (પરિવાર) બીજા બધા સાથસંયોગ કરતાં સાર છે, માટે તે શુદ્ધ આત્મભાવમાં આવી તેમાં સમાઈ જવું, એ જ શાંતિસ્વરૂપ પામવાને શ્રેષ્ઠ ઉપાય છે. “આપણે આતમ ભાવ જે, શુદ્ધ ચેતનાધાર રે, અવર સવિ સાથ સાગથી, એ નિજ પરિકર સાર રે...શાંતિ.” ઈત્યાદિ પ્રકારે આ શમપરાયણ માર્ગનું-શાંતિ માર્ગનું સ્વરૂપ શાસ્ત્રમાં વર્ણવ્યું છે. “ક્રોધાદિક કષાયોનું સમાઈ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિ કાળની વૃત્તિઓ સમાઈ જવી તે શમ.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૨૨ સર્વ મુમુક્ષુઓ તે જ એક શાંતિમાર્ગને પામવાને ઈરે છે, એટલે તે સર્વને માગ એક જ છે. જેમ સાગરકાંઠાના સર્વે માર્ગ “તીરમાર્ગ” છે, માટે તે એક જ સ્વરૂપ _ છે, તેમ આ સર્વ મુમુક્ષુઓના માર્ગ પણ “ભવ-તીરમાર્ગ'-મોક્ષમાર્ગ મોક્ષને શાંતિ- છે, માટે તે એક જ છે. પછી ભલે અવસ્થાભેદના ભેદને લીધે કોઈ તે માર્ગ એક જ માર્ગની નિકટ હોય ને કઈ દૂર હોય. જેમ સાગરમાં કોઈ તીરમાર્ગ કાંઠાની નિકટ હોય, ને કઈ દૂર હોય, પણ તે “તીરમાર્ગ' જ છે, Page #494 -------------------------------------------------------------------------- ________________ ( ૩૯૮ ) યોગદષ્ટિસમુચ્ચય તેમ કેઈ મુમુક્ષુ ભવસમુદ્રના તીરની-ભવપારની-મોક્ષની અત્યંત નિકટ હોય, ને કોઈ દૂર હોય, પણ તે સર્વને માર્ગ તો એક જ “મેક્ષમાર્ગ” છે. આમ ગુણસ્થાનકની અપેક્ષાએ દશાવિશેષ પ્રમાણે ભલે તેઓમાં દૂર-નિકટપણાનો ભેદ હોય, તે પણ મોક્ષમાર્ગને તે અભેદ જ છે. અર્થાત તે સર્વ એક અખંડ અભેદ પરમ અમૃતરસસાગરસ્વરૂપ મેક્ષમાર્ગના ભક્તો-આરાધકે-ઉપાસકે છે, સાધર્મિક બંધુઓ છે. મોક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષ મોક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા એક જ માર્ગથી પામ્યા છે; વર્તમાન કાળે પણ તેથી જ પામે છે; ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદભેદ નથી, માન્યામાન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિ માગે છે, તથા તે સ્થિર માર્ગ છે. અને સ્વાભાવિક શાંતિસ્વરૂપ છે. સર્વ કાળે તે માર્ગનું હેવાપણું છે. એ માર્ગના મર્મને પામ્યા વિના કેઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાનકાળે પામતા નથી, અને ભવિષ્યકાળ પામશે નહીં. શ્રી જિને સહસ્ત્રગમે ક્રિયાઓ અને સહસ્ત્રગમે ઉપદેશો એ એક જ માર્ગ આપવા માટે કહ્યાં છે. અને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશે ગ્રહણ થાય તે સફળ છે, અને એ માર્ગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને તે ઉપદેશે ગ્રહણ થાય તો તે સો નિષ્ફળ છે. શ્રી મહાવીર જે વાટેથી તો તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે, જે વાટેથી શ્રી કૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે. એ વાટ ગમે ત્યાં બેઠાં, ગમે તે કાળે, ગમે તે શ્રેણમાં, ગમે તે યોગમાં જ્યારે પામશે, ત્યારે તે પવિત્ર, શાશ્વત, સત્પદના અનંત અતીન્દ્રિય સુખને અનુભવ થશે. તે વાટ સર્વ સ્થળે સંભવિત છે.” ઈત્યાદિ. –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૨ પર તત્વના કથનની ઈચ્છાથી કહે છે – संसारातीततत्त्वं तु परं निर्वाणसंज्ञितम् । तद्धयेकमेव नियमाच्छब्दभेदेऽपि तत्त्वतः ॥ १२९ ॥ ભવાતીત પર તત્વ તો, નિર્વાણ કહેવાય; તત્ત્વથી એક જ તેહ છે, શબ્દ ભેદ છતાંય. ૧૨૯ ત્તિ –સંસાતીતત્તરદં તુ-અને સંસારાતીત તત્ત્વ તો, શું? તે કે-r-૫૨, પ્રધાન, નિજસંક્ષિત-નિર્વાણ નામનું છે, નિર્વાણ સંશા એની ઉપજી છે એટલા માટે, તાવતે નિશ્ચયે એક જ સામાન્યથી છે, નિયમ-નિયમથી, નિયમે કરીને, રમેfg-શબ્દભેદ (જેનું લક્ષણ કહેવામાં આવે છે) છતાં, તવતતત્વથી, પરમાર્થથી. Page #495 -------------------------------------------------------------------------- ________________ દીહઃિ પરતત્ત્વ નિર્વાણ ને તેના અન્વથ નામ ( ૩ ) અર્થઅને સંસારાતીત તત્વ તે “નિર્વાણ” સંજ્ઞાથી ઓળખાતું એવું પર તત્વ છે, અને તે તે શબ્દભેદ છતાં તત્વથી નિયમે કરીને એકજ છે. વિવેચન - ઉપરમાં જે સંસારાતીત–સંસારથી પર એવું પર તત્વ કહ્યું, તે શું? તેનું અહીં સ્પષ્ટીકરણ કર્યું છે તે પર તત્વ “નિર્વાણ” એવી સંજ્ઞાથી ઓળખાય છે. અને તે તે સામાન્યથી નિયમે કરીને એક જ છે. નીચે કહેવામાં આવે છે એવો શબ્દભેદ છતાં તત્વથી–પરમાર્થથી તે નિવણ તત્વ એકજ છે, ગમે તે નામે ઓળખવામાં આવે, પણ પરમ એવા તે નિર્વાણ તત્વમાં કોઈ ભેદ છે જ નહિં. તે તત્વથી પર કઈ છે નહિં ને સર્વથી પર તે છે, તેટલા માટે તે “પરં તરવ” છે. કર્મરૂપ તેલ ખૂટી જવાથી સંસારરૂપ દીવો ત્યાં બૂઝાઈ જાય છે-નિવાણ પામે છે, તેટલા માટે તે તત્વને નિર્વાણ” નામ ઘટે છે. એજ કહે છે– सदाशिवः परं ब्रह्म सिद्धात्मा तथातेति च ।। કવૈતટુડવર્થોમવૈવામિ શરૂ૦ || સદાશિવ પર બ્રહ્મ ને, સિદ્ધાભ તથાતા ય; આદિ શબ્દ અન્વર્થથી, એકજ તેહ કથાય. ૧૩૦ અર્થ:–સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા, ઈત્યાદિ શબ્દોથી તે ઓળખાય છે, તે અન્વર્થથી (શબ્દના બરાબર અથે પ્રમાણે) એકજ છે, વૃત્તિ -રાવિક–સદાશિવ, એટલે સર્વ કાળ શિવ, કદી પણ અશિવ નહિં તે –નિકાલ પરિશુદ્ધિ થકી સર્વ અશિવના અભાવને લીધે, ઘ–પરમ, પ્રધાન, ગ્રહ-બ્રહ્મ,-તથા પ્રકારે બૃહત્ત અને બૃહત્વવડે કરીને સદ્ભાવનું અવલંબનપણું હેવાથી, સિદ્ધારમા-સિદ્ધ આત્મા, કૃતકૃત્ય આત્મા, નિછિતાર્થ એમ અર્થ છે, તથતિ -અને તથાતા, આકાલ એટલે સકલ તથાભાવથી, સદાકાલ તેવા પ્રકારને ભાવ હોવાને લીધે, “તથાતા” કહેવાય છે. કહ્યું છે કે“ उपादाननिमित्ताभ्यामधिकारित्वता ध्रुवा । सर्वकालं तथाभावात्तथातेत्यभिधीयते ॥ विसंयोगात्मिका चेयं त्रिदुःखपरिवर्जिता । भूतकोटिः परात्यन्तं भूतार्थफलदेति च ॥" અર્થાત–ઉપાદાન ને નિમિત્તથી તેની અધિકારવતા ધુપ છે, અને સર્વકાલ તથાભાવને લીધે તે “તથાતા' કહેવાય છે અને આ અધિકારિત્વતા–તથાતા વિસંગસ્વરૂપ ને ત્રણ પ્રકારના દુઃખથી પરિવર્જિત-સર્વથા રહિત એવી છે; તે પરા ભૂતકરિ છે, અને અત્યંત ભૂતાઈ ફલ દેનારી છે. ઈત્યાદિ રોડ-શબ્દથી, તd-તે નિર્વાણ, ૩પ-કહેવાય છે, ઓળખાય છે, અન્યથ-અન્તર્થથી, અર્થને અનુસરતા, શબ્દના યથાર્થ અર્થ પ્રમાણે, ઉકત નીતિથી, ઇલામેવ-તે એકજ હેઈ, gવારિમિટ એ આદિ શબ્દોથી. Page #496 -------------------------------------------------------------------------- ________________ ( ૪૦૦ ) વિવેચન 66 શબ્દ ભેદ ઝઘડા ક્રિશ્યેાજી, જે પરમારથ એક; કહા ગંગા કહેા સુરનદીજી, વસ્તુ ક્રૂિ નહિ છેક....મનમાહન॰ ’-શ્રીયા. ૬. સ, ૪-૨૧ યાગ થ્રિસમુચ્ચય તે પરમ ‘નિર્વાણું ’ નામના તત્ત્વને જે દે દે નામે ઓળખવામાં આવે છે, તેના પરમા જોતાં કાંઇ અભેદ નથી. તે ભિન્ન ભિન્ન નામામાંથી કેટલાક અત્ર બતાવ્યા છે: (૧) સદાશિવ, ( ૨ ) પરબ્રહ્મ, (૩) સિદ્ધાત્મા, (૪) તથાતા. પરમા થી તે નામેાનું એકપણું આ પ્રકારે— સદાશિવ—કાઇ તેને ' સદાશિવ' કહે છે. આ ‘સદાશિવ’ એટલે સદાય શિવ, સર્વકાળ શિવ, કદી પણ અશિવ નહિં તે. ત્રણે કાળને વિષે સર્વથા પરિશુદ્ધિ વડે કરીને સર્વ અશિવના-અકલ્યાણુના અભાવને લીધે આને ‘સદાશિવ” નામ ખરાખર ઘટે છે. કારણ કે શુદ્ધ સહજાત્મસ્વરૂપ હાવાથી, આ ‘નિર્વાણુ ’ સદા શિવસ્વરૂપ-કલ્યાણુસ્વરૂપમંગલસ્વરૂપ છે, સર્વ કલ્યાણનું મ ંગલનું ધામ છે, શંકર સ્વરૂપ અર્થાત્ શમ-આત્મસુખકર સ્વરૂપ છે. “ શિવશંકર જગદીશ્વરૂ રે, ચિદાનંદ ભગવાન....લલના૰ ’--શ્રી આન ધનજી " પરબ્રહ્મ વળી એ ‘ પરબ્રહ્મ ' નામથી ઓળખાય છે. પર' એટલે પરમ, પ્રધાન. અને તથા પ્રકારે ગૃહવ- કત્વથી સદ્ભાવ અવલંબનપણાને લીધે તે ‘ બ્રહ્મ” છે. બૃહત્ત્વ એટલે જગમાં અન્ય કાઇ પણ વસ્તુ કરતાં જે બૃહપણું-મહત્ત્પણું છે તે બ્રહ્મ. અથવા બૃહકત્વ એટલે આત્મનુ અત્યંત વૃદ્ધિ ંગતપણું-અત્યંત પુષ્ટપણું જયાં વર્તે છે તે બ્રહ્મ. આવા બૃહત્ત્વ- કત્વ વડે કરીને જ્યાં આત્મસ્વરૂપના સદ્ભાવનુ અવલખન છે, અર્થાત્ જ્યાં શુદ્ધ સહજાત્મસ્વરૂપનું વિદ્યમાનપણું વ` છે, જે સહજાત્મસ્વરૂપ છે, તે પર બ્રહ્મ છે. " 66 બ્રહ્મ શબ્દ વૃદ્-વૃો (વધવુ, to grow ) એ ઉપરથી થયા છે, એમ મનાય છે. અને એ રીતે જોતાં વિશ્વની વૃદ્ધિના, વિશ્વના વિકાસને જેથી ખુલાસા થઇ શકે છે, રહસ્ય સમજાય છે, એ આન્તર તત્ત્વનું નામ ‘ બ્રહ્મ ' છે. × ×× પણ બ્રહ્મ શબ્દની એક બીજી વ્યુત્પત્તિ-જે પૂર્વના જેટલી જ પ્રાચીન છે-તે વિચારતાં નિવિશેષ સ્વરૂપ પણ લિત થઈ શકે છે. અતિ પ્રાચીન સમયથી—ઋક્ સંહિતાના સમયથી-નૃત્ શબ્દ વિશાળ, મ્હાટુ, અનવચ્છિન્ન એ અર્થમાં વપરાય છે, અને એ શબ્દ વ્રહ્મ શબ્દના સહેાદર છે, તેથી પ્રહ્મ એટલે અનવચ્છિન્ન વસ્તુતત્ત્વ એમ અર્થ પણ નીકળે છે. ” —Àો. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ. Page #497 -------------------------------------------------------------------------- ________________ ડીપ્રાષ્ટિ : એક નિર્વાણુ તત્ત્વના અવયા નામ ( ૪૦૧ ) સિદ્ધાત્મા—તેને સિદ્ધામાં નામ પણ આપવામાં આવ્યું છે. જેના આત્મા સિદ્ધ છે, જેણે શુદ્ધ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી છે તે સિદ્ધાત્મા. જેને આત્મા કૃતકૃત્ય છે, જેને કાંઇ કવ્ય અવશેષ રહ્યું નથી તે સિદ્ધાત્મા. જે નિષ્ઠિતા છે. અર્થાત્ જેના સર્વ અર્થની નિષ્ઠા-છેવટની હૃદ પ્રાપ્ત થઇ છે, એટલે કે જેના સર્વ અ-પ્રયાજન સિદ્ધ થયા છે, તે સિદ્ધાત્મા. આમ જેણે શુદ્ધ આત્મ સ્વરૂપ સિદ્ધ કર્યું છે, નિષ્પન્ન કર્યું છે, એવા સહજાત્મસ્વરૂપ સ્વામી શુદ્ધ ચૈતન્યસૃત્તિ તે સિદ્ધાત્મા છે. 66 C6 येनात्मा बुध्यात्मैव परत्वेनैव चापरम् । अक्षयानन्तबोधाय तस्मै सिद्धात्मने नमः || સકળ પ્રદેશે હા કર્યાં અભાવતા, પૂર્ણાન ંદ સ્વરૂપ; આતમગુણુની હા જે સંપૂર્ણુતા, સિદ્ધ સ્વભાવ અનૂપ. ....સ્વામી સ્વયં પ્રભને જાઉં ભામણું અચળ અબાધિત હૈ! જે નિ:સ ંગતા, પરમાતમ ચિદ્રૂપ; આતમભેાગી હા રમતા નિજ પદે, સિદ્ધ રમણુ એ રૂપ....સ્વામી—શ્રી દેવચ’જી. י, ~શ્રી પૂજ્યપાદસ્વામીજીકૃત સમાધિાતક, તથાતા—વળી કાઇ તેને ‘તથાતા ' નામથી એળખે છે. આકાલ એટલે કે સર્વકાલ તથાભાવ વડે કરીને તે તથાતા કહેવાય છે; સદાકાળ તથાપ્રકારના ભાવ હાવાને ીધે તે ‘તથાતા ’ છે. જેનુ' શુદ્ધ સહજાત્મસ્વરૂપ જેમ છે તેમ શાશ્વત વર્તે છે, તે તથાતા છે. તે માટે કહ્યું છે કે~~~ ઉપાદાન ને નિમિત્તથી તેની અધિકારિત્રતા ધ્રુવ છે--નિશ્ચલ છે. ઉપાદાન અને નિમિત્ત બન્ને તેના હાથમાં છે, તેને આધીન છે. ઉપાદાન આત્મા છે અને તેને પ્રગટ કરનાર નિમિત્ત પણ શુદ્ધ આત્માજ છે. એટલે તેનુ સ્વસ્વરૂપનું અધિકારીપણું, સ્વામીપણું, ઈશ્વરપણું, સત્તાધીશપણું ધ્રુવ છે, અચલ છે, કઢી ન ફે એવું છે. શુદ્ધ સહજાત્મસ્વરૂપનું ઉપાદાન પણ તે જ છે, ને નિમિત્ત પણ તે જ છે. આ તથાતા ’ વિસયેાગાત્મિકા છે, અને ત્રણ પ્રકારના દુ:ખથી પરિવતિ છે. સ અન્ય ભાવને જ્યાં વિસયેાગ છે, અર્થાત્ સમસ્ત પર ભાવના જ્યાં વિયેગ થયા છે, વિશ્લેષ થયા છે, પરમાણુ માત્ર પશુ કર્યું ને! જ્યાં સ્પર્શ રહ્યો નથી, કેવલ શુદ્ધ આત્માજ જયાં વર્તે છે, એવી આ તથાતા વિસયેમિકા છે-વિસયાગસ્વરૂપ છે. અને એટલા માટેજ શારીરિક, માનસિક ને વાચિક દુ:ખથી, અથવા આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ ત્રિવિધ ૫ Page #498 -------------------------------------------------------------------------- ________________ ( ૪૦૨ ) યાગદિસમુચ્ચય તાપથી, અથવા આધ્યાત્મિક, આધિદૈવિક તે આધિભૌતિક એ ત્રિવિધ દુ:ખથી તે રિવર્જિત છે, સથા રહિત છે. “ સંગ પરિહારથી સ્વામી નિજ પદ લહ્યું, શુદ્ધ આત્મિક આનંદપદ સંગ્રહ્યું.... વળી આ તથાતા પરા ભૂતકેટિ છે, અને અત્યતપણે ભૂતા લ દેનારી છે. પ્રાણીએની-ભૂતાની પરમ કેટિરૂપ-ઉચ્ચતમ વરૂપ જે છે તે પરા ભૂતકેપિટ છે, અર્થાત જે પરમાત્મવરૂપ છે, શુદ્ધ સહજાત્મસ્વરૂપ છે, ઉત્કૃષ્ટ કાટિના આત્મા છે, તે તથાતા છે. ધર્મજગનાથને ધર્મ શુચિ ગાઇએ. ’”—શ્રી દેવચદ્રજી “ જ્ઞાનાનંદે હૈ। પૂરણપાવને, જિત સકલ ઉપાધિ; અતીદ્રિય ગુણુગણણુિ આગરું, ઇમ પરમાતમ સાથ. સુગ્યાની ! સુમતિ ચરણકજ આતમ અરપણા, ''—શ્રી આન ધનજી અને તે ભૂતા ફૂલ-પરમાર્થ ફૂલ આપનાર છે; અર્થાત્ ખરેખરૂં સત્ય ફૂલ, મેાક્ષરૂપ પરમા સત્ કુલ આપે છે. તથાતાની અર્થાત્ શુદ્ધ સહજાત્મસ્વરૂપ પરમ પ્રભુજીનીપરમાત્માની સેવા-ભક્તિ તથાતારૂપ નિર્વાણું ફુલ અવશ્ય આપનારી છે. ખામ તથાતાનુ સ્વરૂપ અન્યત્ર કહ્યું છે, તે લેાક શ્રો હરિભદ્રસૂરિજીએ સ્વાપન્ન વૃત્તિમાં ટાંકેલ છે, તેના ભાવાર્થ અત્ર કંઇક વિચાર્યા છે. નિર્વાણુતત્ત્વ એક જ એક જ ઇત્યાદિ શબ્દોથી તે નિર્વાણુને અન્વર્ધથી એટલે કે શબ્દને બરાબર અનુસરતા અર્થ પ્રમાણે તે તે નામ આપેલ છે. એ આદિ શબ્દોથી ઓળખાતુ તે નિર્વાણું તત્ત્વ છે, નામભેદ માત્ર છે, અર્થ ભેદ નથી. કારણ કે શુદ્ધ સહજાત્મ સ્વરૂપ એવું તે નિર્વાણુ, આપણે બ્લેયુ' તેમ, સદા શિવસ્વરૂપ હાવાથી સદાશિવ છે, પરમ આત્મસ્વરૂપ હાવાથી પરબ્રહ્મ છે, શુદ્ધ આત્મસિદ્ધિના નિષ્પન્નપણાથી સિદ્ધાત્મા છે, સહુજાત્મસ્વરૂપપણું શાશ્વત સ્થિતિથી તથાતા છે. પ્રત્યાદિ અને અનુસરતા અન્ય અન્ય નામેાથી પણ તેનું અભેદ સ્વરૂપ જ પ્રગટ થાય છે, વ્યક્ત થાય છે; તેનેા પરમાર્થ જે સમજે, તે આનદઘન અવતારને પામે છે. “ એમ અનેક અભિધા ધરે રે, અનુભવગમ્ય વિચાર....લલના॰ જે જાણે તેહુને કરે રે, આન ંદઘન તે કેવુ' છે ? તે કહે છે— અવતાર....લલના ” શ્રી આન’ધનજી Page #499 -------------------------------------------------------------------------- ________________ દીમા નિરાબાધ નિરામય નિષ્ક્રિય પરંતત્ત (૪૦૩) तल्लक्षणाविसंवादान्निराबाधमनामयम् । निषक्रियं च परं तत्त्वं यतो जन्माययोगतः ॥ १३१ ।। લક્ષણ અવિસંવાદથી, નિરાબાધ નરેગ; ને નિષ્ક્રિય પર તત્વ તે, જન્માદિને અગ. ૧૩૧ અર્થ –તે નિર્વાણુના લક્ષણના અવિસંવાદને લીધે, તે પરમ તત્વ નિરાબાધ, નિરામય અને નિષ્ક્રિય એવું છે, કારણ કે જન્મ આદિને અયોગ છે. વિવેચન “અવ્યાબાધ અગાધ, આતમસુખ સંગ્રહે હે લાલ ''શ્રી દેવચંદ્રજી. ઉપરમાં જે નિર્વાણ તત્વ કહ્યું, અને તેના વાચક જે વિવિધ નામ કહા, તેના લક્ષણમાં અવિસંવાદ છે, સંવાદ-મળતાપણું છે, તેમાં વિસંવાદ–બસુરાપણું નથી, તેથી કરીને તે એકરવરૂપ છે. કારણ કે- “નિર્વાણ” એટલે શું ? (૧) નિર્વાણ સ્વરૂપ નિર્વાણ એટલે બૂઝાઈ જવું, શાંત થઈ જવું, નિવૃત્તિ પામવી તે. જેમ તેલ હોય ત્યાંસુધી દીવો બળે છે, તેલ ખૂટી જાય એટલે તે તરત બૂઝાઈ જાય છે-નિર્વાણ પામે છે; તેમ જ્યાં સુધી કમરૂપ તેલ હોય ત્યાંસુધી સંસારને દીવ બળ્યા કરે છે, પણ જેવું કર્મરૂપ તેલ ખૂટયું કે તરત તે સંસાર-દીપક બૂઝાઈ જાય છે, હોલવાઈ જાય છે, નિર્વાણ પામે છે. આમ જ્યાં સંસાર-દીપક બૂઝાઈ જાય છેનિર્વાણ પામે છે, તે પદ નિવાણપદ છે. (૨) અથવા નિર્વાણ એટલે શાંતિ, શાંત થઈ જવું તે. જ્યાં સર્વ સંસારભાવ શાંત થઈ જાય છે, સર્વ પરભાવ-વિભાવ વિરામ પામે છે, તે નિર્વાણ છે. આમાં જ્યાં સ્વ સ્વભાવમાં વિશ્રાંત થાય છે, નિસ્તરંગ સમુદ્રની જેમ પરમ શાંત થઈ સ્વ સહજામસ્વરૂપમાં સમાઈ જાય છે, તે પરમ શાંતિસ્વરૂપ એવું પદ તે નિર્વાણ છે. (૩) અથવા જ્યાં સર્વ વૃત્તિઓનો સંક્ષય થયો છે, અર્થાત્ સર્વ સંસારવૃત્તિઓ જ્યાં નિવૃત્ત થઈ છે, નિવૃત્તિ પામી ગઈ છે, અને કેવલ શુદ્ધ આત્મસ્વભાવમાં જ વર્તનારૂપ વૃત્તિ જ્યાં વર્તે છે, અથત શુદ્ધ આત્મ પદરૂપ સ્વયંભૂરમણ સમુદ્રમાં નિરંતર રમણતા છે,–તે નિર્વતિપદ અથવા નિવાણ છે. અને ઉપરમાં જે સદાશિવ વગેરે શબ્દનો પરમાથે દર્શાવવામાં આવે, તે તત્વથી વિચારતાં, જે નિર્વાણનો અર્થ છે, તેવો જ તે તે શબ્દને વ્રુત્તિઃ–તzક્ષviારંવારાd-તેના-નિર્વાણના લક્ષણના અવિસંવાદને લીધે. એ જ કહે છેઉનાવાયં-નિરાબાધ, “નિતં માવાયા –આ બાધાઓથી નિત-ન્હાર નીકળી ગયેલ, (લેશ પણ બાધા જયાં નથી એવું ) અનામચં-અનામય, જયાં દ્રશ્ય-ભાવ રોગ અવિદ્યમાન છે એવું, નિષિાચું ત્ર-અને નિષ્ક્રિય છે. નિબંધનના-કારણના અભાવે કર્તવ્યના અભાવથકી નિષ્ક્રિય છે. તરવંએવંભૂત તે પર તરા, ચત-જે કારણ થકી, રાત:-જમ, જરા, મરણના અયોગ થકી. Page #500 -------------------------------------------------------------------------- ________________ (૪૦૪) યોગદષ્ટિસમુચય અર્થ છે, માટે નિર્વાણના લક્ષણમાં અને સદાશિવ આદિના લક્ષણમાં વિસંવાદ નથી, અવિસંવાદરૂપ એકતા છે. અર્થાત્ નિર્વાણ, સદાશિવ આદિ એકસ્વરૂપ છે, એક જ છે, એમ અત્યંત પ્રસિદ્ધ થયું. અને આમ એક એવું આ નિર્વાણુતત્વ કેવું છે? તો કે નિરાબાધ, નિરામય અને નિષ્ક્રિય એવું તે પરમ તત્વ છે. તે આ પ્રકારે-(૧) નિરાબાધ–સર્વ અબાધાઓમાંથી તે બહાર નીકળી ગયેલું છે; આબાધા અથોત લેશમાત્ર બાધાથી પણ તે રહિત છે, અવ્યાબાધ સ્વરૂપ છે. અને આવું અવ્યાબાધ સ્વરૂપ તે પદ હેવાથી, ત્યાં એકાંતિક, આત્યંતિક, સહજ, સ્વાધીન એવું અનુપમ અવ્યાબાધ આત્મસુખ નિરંતર અનુભવાય છે. (૨) નિરામય-આમય એટલે કોઈ પણ જાતના દ્રવ્ય-ભાવગને ત્યાં અભાવ છે. દેહનો અભાવ છે, એટલે શરીર સંબંધી કોઈપણ દ્રવ્ય રોગને ત્યાં સંભવ જ નથી. અને આત્માની અત્યંત પરિશુદ્ધિ વસે છે, એટલે રાગ-દ્વેષ-મોહ આદિ ભાવગને પણ બીલકુલ અભાવ છે. આમ દ્રવ્યથી ને ભાવથી આ પદ નિરામય, નીરોગી છે, અને અત્રે આત્માનું પરમ ભાવ આરોગ્ય, સ્વરૂપસ્થિતિરૂપ પરમ સ્વાથ્ય વર્તે છે. (૩) નિષ્ક્રિય છે. નિબંધનને કારણનો અભાવ છે, એટલે કાર્યને અભાવ છે. અત્રે સર્વ કર્મને નિઃશેષ નાશ થઈ ગયા હોવાથી કમરૂપ પ્રેરક કારણ નથી, એટલે કાંઈ કર્તવ્ય પણ રહ્યું નથી. કારણ હોય તો કાર્ય હાય, કારણ ન હોય તે કાર્ય પણ ન હોય, એ સનાતન સામાન્ય નિયમ છે. આમ તે નિષ્ક્રિય છે એકાંતિક આત્યંતિકો સહજ અકૃત સ્વાધીન હે જિનજી ! નિરુપચરિત નિદ્ધ સુખ, અન્ય અહેતુક પીન હો જિનજી! શુદ્ધ પરિણમતા, વિર્ય કર્તા થઈ, પરમ અક્રિયતા અમૃત પીધે.”—શ્રી દેવચંદ્રજી દેહાદિક સંયોગને, આત્યંતિક વિયોગ સિદ્ધ મેક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખ ભોગ. ”—શ્રીમદ્ રાજચંદ્રજી આવું નિરાબાધ, નિરામય, ને નિષ્ક્રિય એવું તે પરમ તત્વ છે, કારણ કે જન્મ જરા-મરણને ત્યાં અગ છે, સર્વથા અભાવ છે. એટલે સર્વ દુઃખેને ત્યાં આત્યંતિક અભાવ છે, કારણ કે “જન્મજરા ને મૃત્યુ” એ જ “મુખ્ય દુખના હેતુ” છે. અને “કારણ તેના બે કહ્યા,” “ રાગ દ્વેષ અણુહેતુ.” પણ અત્રે તે મુખ્ય દુઃખહેતુ આ જન્માદિ નથી, અને તેના કારણે રાગદ્વેષને પણ સર્વથા અભાવ છે. એટલે જ આ નિર્વાણુરૂપ પરમ પદમાં કોઈ પણ પ્રકારની બાધાન, રોગનો અને સંસરણરૂપ ક્રિયાનસંસારને સર્વથા અસંભવ જ છે. એદંપર્ય (તાપર્ય) કહે છે– Page #501 -------------------------------------------------------------------------- ________________ દીમાણિઃ અભેદ પરંતત્વવેદીને ફિલાદ ન ઘટે (૪૦૫) ज्ञाते निर्वाणतत्त्वेऽस्मिन्नसंमोहेन तत्त्वतः प्रेक्षावतां न तद्भक्ती विवाद उपपद्यते ॥ १३२ ॥ અસંમેહથી તત્વથી, જાણે તત્વ આ ઉક્ત, તસ ભક્તિમાં વિવાદ ના, બુદ્ધિવતને યુક્ત. ૧૦ર અર્થ –આ નિર્વાણ તત્વ અસંમેહે કરીને તત્વથી જાણવામાં આવ્યું, પ્રેક્ષાવંતોને (વિચારવંતને) તેની ભક્તિ બાબતમાં વિવાદ ઘટતો નથી. વિવેચન આવું જ નિરાબાધ, નિરામય અને નિષ્ક્રિય એવું પરમ નિર્વાણુતાવ ઉપરમાં વર્ણવ્યું, તેનું સ્વરૂપ અસંમેહ બોધવડે તત્વથી-પરમાર્થથી જાણવામાં આવ્યું, સમ્યફ પરિચ્છેદ કરવામાં આવ્યું, વિચારવાન જીવોને તેની ભક્તિના તરવદષ્ટિને વિષયમાં વિવાદ ઘટતા નથી, કારણ કે તવજ્ઞાનમાં ભેદનો અભાવ છે. વિવાદ ન ઘટે નહિં તે જ વિવાદ કરવામાં આવે તો પ્રેક્ષાવંતપણાને-વિચારવંતપણાને વિરોધ આવે. જે સુજ્ઞ વિચારક જન છે, તે તો નિરંતર તવ ભણી જ દષ્ટિ રાખે છે. તવ જે અભેદ હોય તો પછી તેની ભક્તિ-આરાધના વિધિમાં ગમે તેટલે ભેદ હોય, તે પણ તેની તેઓ બીલકુલ પરવા કરતા નથી. સાધ્ય જે એક છે, તો તેના સાધક સાધન ગમે તે હોય, તેના પ્રત્યે તેઓ દુર્લક્ષ્ય કરે છે, અર્થાત ઈષ્ટ સાધ્યરૂપ મધ્યબિંદુ પ્રત્યે જ દેરી જતા વિવિધ સાધના પ્રત્યે તેઓ કટાક્ષદષ્ટિએ જોતા નથી. દાખલા તરીકે-નાગપુર જવું હોય, તો જૂદી જૂદી દિશામાં આવેલા મુંબઈ, દિલ્હી, મદ્રાસ વગેરે શહેરથી ભિન્ન ભિન્ન માગે ત્યાં પહોંચી શકાય, પણ ઈષ્ટ મધ્યબિંદુ એક જ છે. તેમ ભિન્ન ભિન્ન દર્શન સંપ્રદાયવાળાએ નિવાણ તત્ત્વને માન્ય કરી ભલે તેને ભિન્ન ભિન્ન પ્રકારે આરાધતા હોય, પણ તેનું ઈષ્ટ લક્ષ્ય સ્થાન જો એક જ છે, તે પછી તેની ભક્તિ બાબતમાં કોઈ વિવાદનો અવકાશ રહેતું નથી. એટલે તવગ્રાહી દષ્ટિવાળા સુજ્ઞજને તે તે સાધનધર્મના મિથ્યા ઝઘડામાં પડતા નથી. કારણ કે સાચા તત્વજ્ઞાનીઓ કે જેઓને નિર્વાણ તત્વનું પૂરેપૂરું ભાન છે. તેઓ તો કદી પરસ્પર ઝઘડે જ નહિં એટલું જ નહિં, પણ પોતાના પરમ આરાધ્ય એવા તે ઈષ્ટ નિર્વાણ પદને જે અન્ય કોઈ ભક્તિથી આરાધતા હોય, તે સર્વને પોતાના સાધમિક જ માને, સ્વધર્મબંધુ જ ગણે. પણ નિર્વાણતત્ત્વનું જેને ભાન નથી, એવા અજ્ઞાનીઓ પોતે તેથી અત્યંત દૂર છતાં, તે કૃત્તિ –શાતે-પરિછિન્ન થયે, નિત્તરવેરિમન-આ એવભૂત નિર્વાણ તત્વ, સંમોહેનઅસંમોહરૂપ બેધથી, તરતઃ–પરમાર્થથી. શું ? તે કે-પ્રેક્ષાવતાં-બુદ્ધિમંતોને, ન તો નથી તેની ભકિતમાં, નિર્વાણ તત્વની સેવા બાબતમાં, શું ? તો કે વિદ્યા, ઉપપદ-વિવાદ ઘટત–તત્વજ્ઞાનમાં ભેદના અભાવને લીધે,-નહિં તો પ્રેક્ષાવંતપણાને વિરોધ આવે, એટલા માટે. Page #502 -------------------------------------------------------------------------- ________________ (૪૦૬ ) ગદરિસમુચ્ચય નિર્વાણ તત્વની આરાધના બાબત પરિપર ઝઘડે છે, એ મહાઆશ્ચર્ય છે! એમાં તત્વજ્ઞાનની શૂન્યતાનો જ દોષ છે. મહાસમર્થ તરવજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજીએ દર્શનપ્રભાવક શ્રી મોક્ષમાળા ગ્રંથમાં અત્યંત મનનીય એવું પરમ સત્ય જ ભાખ્યું છે કે – “મહાવીર ભગવંતના શાસનમાં બહુ મતમતાંતર પડી ગયા છે, તેનું મુખ્ય આ એક કારણ પણ છે કે તત્વજ્ઞાન ભણથી ઉપાસક વર્ગનું લક્ષ ગયું. માત્ર ક્રિયાભાવ પર રાચતા રહ્યા; જેનું પરિણામ દષ્ટિગોચર છે. વર્તમાન શોધમાં આવેલી પૃથ્વીની વસતિ લગભગ દોઢ અબજની ગણાઈ છે; તેમાં સર્વ ગચ્છની મળીને જૈન પ્રજા માત્ર વીશ લાખ છે. એ પ્રજા તે શ્રમણે પાસક છે. એમાંથી હું ધારું છું કે નવતત્વને પઠનરૂપે બે હજાર પુરુષે પણ માંડ જાણતા હશે; મનન અને વિચારપૂર્વક તો આંગળીને ટેરવે ગણું શકીએ તેટલા પુરુષો પણ નહીં હશે. જ્યારે આવી પતિત સ્થિતિ તત્વજ્ઞાન સંબંધી થઈ ગઈ છે, ત્યારે જ મતમતાંતર વધી પડ્યાં છે. એક લૌકિક કથન છે કે “સો શાણે એક મત,” તેમ અનેક તત્ત્વવિચારક પુરુષોના મતમાં ભિન્નતા બહુધા આવતી નથી, માટે તસ્વાવબોધ પરમ આવશ્યક છે. ”-–શ્રી મોક્ષમાળા, ઉપરમાં જે વિવર્યું, તે ઉપરથી આટલું તાત્પર્ય ફલિત થાય છે કે-તે નિર્વાણતને સમ્યફપણે જાણનારા વિવેક વિવાદ કરે નહિ, અને વિવાદ કરે તે વિવેકી નહિં. સુષુ કિ બહુના? सर्वज्ञपूर्वकं चैतन्नियमादेव यत्स्थितम् । आसन्नोऽयमृजुर्मार्गस्तद्भेदस्तत्कथं भवेत् ॥ १३३ ।। સવજ્ઞાપૂર્વક આ વળી, નિયમથી જ છે સ્થિત; નિકટ આ જુ માગે તો, તેને ભેદ શી રીત? ૧૩૩ અર્થ –અને કારણ કે આ નિર્વાણ તાવ સર્વજ્ઞપૂર્વક નિયમથી જ સ્થિત છે. અને નિવણને સમીપ એ આ સર્વજ્ઞરૂપ મા જુ-સરલ છે, તે પછી તેને ભેદ કેમ હોય? ત્તિ –સર્વજ્ઞપૂર્વલં ચિત-અને સર્વાપૂર્વક આ-નિર્વાણ નામનું અધિકૃત તત્ત્વ, નિરમા શથિતમૂ-કારણ કે નિયમથી જ સ્થિત છે અસર્વજ્ઞને નિર્વાણની અનુપત્તિને લીધે. માણજો અમુનિર્વાણુને આસા-સમીપને, આ સર્વત લક્ષણવાળો, ગુમ-ગજુ-અવક્ર, માર્ગ–પંથ, તર:સર્વજ્ઞ ભેદ-મતભેદરૂપ લક્ષણવાળો, ત તેથી, શું પત્ત-કેમ હોય ? ન જ હેય. Page #503 -------------------------------------------------------------------------- ________________ દીપાષ્ટિ : સનપૂર્વક નિર્વાણુ-સજ્ઞ અભેદ 46 વિવેચન ભિન્ન ભિન્ન મત દેખીયે, ભેદ દૃષ્ટિના એહ; એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માને તેડુ, ''શ્રીમદ્ રાજચ'દ્રષ્ટ. નિર્વાણ અને આ પ્રસ્તુત નિર્વાણુ તત્ત્વ નિયમથી જ સજ્ઞપૂર્વક હોય, એમ સ્થિતિ છે, કારણ કે અસર્વજ્ઞને કદી નિર્વાણુ ઘટે જ નહિં, અર્થાત્ સર્વજ્ઞ થયા વિના નિર્વાણુ પામે જ નહિ એવા નિયમ છે. એટલે સર્વાંનપણું એ નિર્વાણ પૂર્વેની અવિના સર્વજ્ઞપૂર્વ ક ભાવી આવશ્યક સ્થિતિ છે, સર્વજ્ઞ થયા પછી જ નિર્વાણુ પામે, એ નિયમમાં ત્રણે કાળમાં ફેરફાર થાય એમ નથી, એવા નિશ્ચલ નિશ્ચયસિદ્ધાંત સ્થિત છે. આમ આ જ્ઞણું નિર્વાણુને અત્યંત નિકટની સ્થિતિરૂપ માર્ગ છે, અને તે મા ઋજુ છે, સરલ-સીધા છે, વ-વાંકાચૂકૅા નથી, એટલે તે એકરૂપ જ છે. આવા અભેદરૂપ સર્વજ્ઞ માર્ગોમાં મતભેદરૂપ સર્વજ્ઞભેદ કેમ હાય સારું ? ન જ હોય, ન જ હાય અને સજ્ઞમાં ભેદ જો નથી જ, તા પછી તેના આરાધક ભક્તોમાં કેમ ભેદ હાઇ શકે ? ન જ હાય, ન જ હોય, એ આ ઉપરથી વિશેષે કરીને પૂરવાર થયું, સસિદ્ધ થયુ. તા સજ્ઞ ભતમાં ભેદ કેમ? તાત્પર્ય કે સર્વજ્ઞ થયા પછી જ નિર્વાણપદની પ્રાપ્તિ થાય, એમ નિયમથી સિદ્ધ છે. એટલે નિર્વાણુને નિકટમાં નિકટ જો કેાઇ હાય તા તે સર્વજ્ઞ છે, અને મેક્ષના નિકટમાં નિકટ જો કોઈ માર્ગ હોય તે તે સર્વજ્ઞદશા છે. આ માર્ગ ઋ ( ૪૦૭ ) સરલ છે, સીધેા છે, વાંકેચૂકે! નથી; અને જે સીધા સરલ માર્ગ હાય તે એક જ હોય; કારણ કે કાઇ અમુક સ્થળે જવાના સીધા-સીધી લીંટીએ જતા ( Straight-line ) માર્ગ એક જ હાય, વાંકાચૂકા આડા અવળા માર્ગ અનેક હાય, એ પ્રત્યક્ષસિદ્ધ છે; તેમ મેાક્ષ પ્રત્યે સીધે લઇ જતા આ સર્વજ્ઞતારૂપ મા એક જ છે. આવા નિર્વાણને નિકટમાં નિકટના સરલ સČજ્ઞમાને ભજવુ, તે નિર્વાણુને નિકટતમ માર્ગ છે, અને તેમાં કાઇ પણ ભેદ નથી, તેા પછી તેને ભજનારા સાચામારાધક ભક્ત જનામાં કેમ ભેદ હાઇ શકે વારુ ? આગળ જ્ઞાની થઈ ગયા, વમાનમાં હાય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ નહું કાય. ’ " ->શ્રીમદ્ રાજચંદ્રષ્ટકૃત શ્રી આત્મસિદ્ધિ. 66 સજ્ઞ અને સર્વજ્ઞભકતાની એકતા-સારાંશ, સર્વજ્ઞ અને સર્વજ્ઞશ્વકતાની એકતા બાબત અત્રે જે યુક્તિએ-દલીલે। બતાવી, તેના સાર આ પ્રમાણે( ૧ ) પારમાર્થિક સર્વજ્ઞ વ્યક્તિભેદ્દ છતાં સામાન્યથી સત્ર Page #504 -------------------------------------------------------------------------- ________________ (૪૦૮) યોગદરિસમુચ્ચય તત્વથી એક છે, અને તેને વિશેષ સંપૂર્ણ પણે અસર્વદશીને ગમ્ય નથી. એટલે સામાન્યથી તે સર્વને નિર્દભપણે યથાશક્તિ તેના આજ્ઞાપાલનપૂર્વક જે કઈ માનતા હોય તે સર્વ તુલ્ય જ છે, અર્થાત્ સર્વભકતો એક જ છે – જેમ એક રાજાના અનેક સેવકે તેના એક ભૂત્યવર્ગમાં જ ગણાય છે. તેમ (૨) દેવની ભક્તિ ચિત્ર-અચિત્ર બે પ્રકારની છે. તેમાં સંસારી દેવ પ્રત્યેની ભક્તિ ચિત્ર, અને સંસારાતીત અર્થ–પર તત્વ-મુક્ત દેવની ભક્તિ અચિત્ર છે. એટલે તે એક મુક્ત તત્વ પ્રત્યે ગમન ઈચ્છનારા મુમુક્ષુ જોગીજનોને માર્ગ એકજ છે. (૩) તે મુમુક્ષુઓનો માર્ગ એક જ-શમપરાયણ એ છે, અને તે સાગરમાં કાંઠાના માર્ગની પેઠે અવસથાભેદનો ભેદ છતાં એક જ છે. (૪) નિર્વાણ નામનું પરં તત્વ નામભેદ છતાં એકજ છે. સદાશિવ, પરં બ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા આદિ યથાર્થ નામથી ઓળખાતું તે નિવાણ તાવ સ્વરૂપથી એકજ છે. આવું નિર્વાણ તત્ત્વ નિરાબાધ, નિરામય, નિષ્ક્રિય ને જન્મમરણાદિ રહિત એવું એકવરૂપ છે. આ નિવાણુતત્વને જાણનારા ને માનનારા મુમુક્ષુ યોગીઓ વિવાદ કેમ કરે ? (૫) આ નિર્વાણુતત્વ સર્વજ્ઞાપૂર્વક છે. સર્વજ્ઞત્વ જ એને પામવાનો અજુ અને નિકટ એવો એકજ માગે છે, તેના વિના તેની પ્રાપ્તિ નથી થતી. આમ એકસ્વરૂપ નિવણને સર્વજ્ઞત્વરૂપ માર્ગ પણ એકજ છે, તે પછી સર્વજ્ઞમાં ભેદ કેમ હોય? અને તેમાં ભેદ ન હેય તે તે સર્વાના સાચા ભક્ત એવા મુમુક્ષુ જોગીજનોમાં પણ ભેદ કેમ હોય ? . । इति सर्वज्ञतत्त्वाभेदप्रतिष्ठापको महाधिकारः । ભિન્ન સર્વશદેશના અભેદ અધિકાર દેશનાભેદ કેમ છે? એમ આશંકીને કહે છે – चित्रा तु देशनैतेषां स्याद्विनेयानुगुण्यतः । यस्मादेते महात्मानो भवव्याधिभिषग्वराः ॥ १३४ ॥ કૃત્તિ –ચિત્રા સુ-વળી ચિત્ર નાના પ્રકારના, કેરાના-દેશના, “આત્મા નિત્ય છે, અને અનિત્ય છે,' ઇત્યાદિરૂપે, તેવ-એઓની -કપિલ, સુગત આદિ સર્વજ્ઞાની, ચા-હાય, વિવાનું થત:-તથા પ્રકારના વિના –શિષ્યોના આનુગુણ્યથી–અનુકૂળપણાને લીધે. કાલાન્તર અપાયથી ભીરુ એવા શિષ્યને આશ્રીને પર્યાયને ઉપસક ન–ગોણુ કરતી એવી દ્રવ્યપ્રધાન નિત્ય દેશના; અને ભેગઆસ્થાવંતને આશ્રીને દ્રવ્યને ઉપસર્જન કરતી એવી પર્યાયપ્રધાન અનિત્ય દેશના, અને તેઓ અન્વય-વ્યતિરેકવાળી વસ્તુના જાણનારા હોય એમ નથી, કારણ કે તે તે સર્વજ્ઞપગની અનુપતિ હાય, (સર્વજ્ઞપણું ઘટે નહિં). એવા પ્રકારે દેશના ત તથા પ્રકારે ગુણદર્શનથી અદુષ્ટ જ છે-નિર્દોષ જ છે. તે માટે કહ્યું-પરમાતે માત્માનઃ-કારણ કે આ મહાત્માઓ, સર્વજ્ઞ, શું? તે કે- મિષat:-ભવવ્યાધિના ભિષગૂરે છે. સંસારવ્યાધિના વેશોમાં પ્રધાન છે. Page #505 -------------------------------------------------------------------------- ________________ દીમાદિ : શિષ્યહિતાર્થે દ્રવ્યપ્રધાન-પર્યાયપ્રધાન દેશના અ—પરંતુ એએની ચિત્ર-જૂદા જૂદા પ્રકારની દેશના તા શિષ્યાના આનુગુણ્યથી અનુકૂળપણાથી હાય; કારણ કે આ મહાત્માએ ભવ્યાધિના ભિષવરા છે. વિવેચન “ જે ગાયા તે સઘળે એક, સકલ દર્શને એજ વિવેક, સમજાવ્યાની શૈલી કરી, સ્યાદ્વાદ સમજણ પણ ખરી. ’શ્રીમદ્ રાજચ ચિત્ર દેશના એહની, શિષ્ય આનુગણ્ય કાજ; કારણ એહુ મહાત્મ તા, ભવ્યાધિ વૈદ્યરાજ. ૧૩૪ ત્યારે હવે પ્રશ્ન ઊઠે છે કે જો ઉપરમાં પ્રતિપાદન કર્યું. તેમ સર્વજ્ઞાન અભેદ છે, તા પછી એએની દેશના ચિત્ર-વિચિત્ર કેમ છે? જૂદા જૂદા પ્રકારની કેમ છે? તેના અહીં જવાબ આપ્યા છે કે આ કપિલ, બુદ્ધ આદિ સ`જ્ઞાની દેશના જે ગાયા તે તથાપ્રકારના શિષ્યાના આનુગુણ્યકી-અનુકૂળપણાથકી ચિત્ર એટલે સઘળે એક ’કે જૂદા જૂદા પ્રકારની હાવી સંભવે છે; કારણ કે આ મહાત્માએ ભવવ્યાધિના ભિષા છે, સંસાર રાગના વૈદ્યરાજો છે. કપિલ, સુગત-યુદ્ધ આદિને તે તે દČનવાદીએ સર્વજ્ઞ માને છે, પણ તેઓની દેશનામાં-ઉપદેશપદ્ધતિમાં ભેદ પડે છે, તેનુ શું કારણ ? તેનુ યુક્તિસંગત સમાધાન અત્ર મહાનુભાવ શાસ્ત્રકાર મહર્ષિએ આપ્યુ છે. અને તે એ છે કે-જેવા ‘સમજાવ્યાની જેવા શિષ્યરૂપપાત્ર વિશેષ હાય, તેવા તેવા તેને અનુકૂળ પડેશૈલી કરી’ માફક આવે, તેના આત્માને ગુણુ કરે, એવે ખેાધ કરવા, ઉપદેશ કરવા યેાગ્ય જાણી, તે તે સર્વજ્ઞાએ તેમ કર્યું છે. એટલે કે તથાવિધ શિષ્ય વિશેષના આનુગુણ્યથી, તેને જેમ ગુણ ઉપજે તેમ, તેના આત્માનું જે રીતે કલ્યાણ થાય તે રીતે, તેઓએ તેને વિવિધ પ્રકારે ‘ સમજાવ્યાની શૈલી કરી ’ છે. પાત્રવિશેષને લક્ષમાં લઇ કાઈ પણ પ્રકારે શિષ્યને ઠેકાણે આણુવા-સ્વસ્થાને લાવે−‘સમજાવવા, ’ એ જ તેના એકાંત હિત હેતુ હાઇ, તેઓની દેશના શૈકી જૂદી પડે છે. દાખલા તરિકે દ્રવ્યપ્રધાન દેશના ( ૪૦૯ ) કાઇ અનિત્યવાદી શિષ્ય એમ કડે કે-આ દેહાદિ અનિત્ય છે, જગતમાં વસ્તુમાત્ર ક્ષણિક છે, ક્ષણભંગુર છે, તેમ આ આત્મા પણ અનિત્ય છે, તે પછી આ ધમ–માક્ષ આફ્રિકાના માટે ? ને શા માટે કરવા ? એમ અનિત્યપણાથી ભીરુ હાય, ડરતા હાય, તેવા શિષ્યને મેધ કરવાના હોય-સમજાવવાને હાય, ત્યારે તેઓએ પર્યાયને ગૌણ કરી, દ્રશ્યપ્રધાન દેશના દીધી કે“અહા ભવ્ય ! પ્રત્યેક વસ્તુ દ્રવ્યથી નિત્ય છે, તેમ આ આત્મા પણુ પર Page #506 -------------------------------------------------------------------------- ________________ (૪૦) ગદદિસમુચ્ચય દ્રવ્યથી નિત્ય છે, પર્યાયથી પલટાય છે. “કંઈ સમુદ્ર પલટાતો નથી, માત્ર મોજાં પલટાય છે, તેની પેઠે.” બાલ, વૃદ્ધ ને યુવાન એ ત્રણે અવસ્થાનું સ્મરણ-જ્ઞાન એક જ આત્માને થાય છે, એ પ્રગટ સૂચવે છે કે આત્મા નિત્ય છે. જેમ જૂના વસ્ત્રો બદલીને મનુષ્ય નવાં પહેરે છે, તેમ જીર્ણ થયેલા દેહને છોડી આત્મા નવા દેહને ગ્રહે છે, ખોળીયું બદલાય છે, આત્મા બદલાત નથી, માટે આતમા અજર, અમર ને અવિનાશી છે એમ જાણું તું ભય મ પામ.x આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય; બાલાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારો તે ક્ષણિક નહિં, કર અનુભવ નિરધાર. ક્યારે કઈ વસ્તુને, કેવળ હાય ન નાશ; ચેતન પામે નાશ તો, કેમાં ભળે? તપાસ.” –શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રી આત્મસિદ્ધિ. વળી ભેગ પ્રત્યે આસ્થાવંત--આસક્તિ ધરાવતે કઈ શિષ્ય હોય, તેને બોધ કરવાના પ્રસંગે, તેઓએ દ્રવ્યને ગૌણ કરી, પર્યાયપ્રધાન એવી અનિત્યદેશના દીધી કે*_“અહો ! આ અનિત્ય ભેગમાં હારે આસ્થા કરવી ગ્ય પર્યાયપ્રધાન નથી. આ બધુંય જગત્ ક્ષણભંગુર છે. પ્રતિક્ષણે વિનશ્વર છે. ઈર્ષ્યા ને દેશના શેકથી ભરેલે એવો પ્રિયસંગ અનિત્ય છે. કુત્સિત આચરણનું સ્થાનક એવું યોવન અનિત્ય છે. તીવ્ર કલેશ-સમૂહથી ઉપજેલી એવી સંપદાઓ અનિત્ય છે. અને સર્વભાવના નિબંધનરૂપ-કારણરૂપ એવું જીવન પણ અનિત્ય છે. પુનઃ પુનઃ જન્મ, પુનઃ પુનઃ મૃત્યુ, અને પુનઃ પુનઃ ઉચ્ચ-નીચ આદિ સ્થાનનો આશ્રય કરવો પડે છે, એટલે અત્રે સુખ છે નહિં. આમ આ સંસારમાં બધુંય પ્રકૃતિથી x “वासांसि जीर्णानि यथा विहाय, नवानि गृह्णाति नरोऽपराणि । તથા શનિ વિદાય લીવરાનિ સંચાર નવાર —શ્રી ભગવદ્દગીતા “नष्ठे वस्त्रे यथात्मानं न नष्टं मन्यते तथा । ન રહેવ્યરમાનં ન ન મ રે સુધઃ ”—-શ્રી પૂજ્યપાદસ્વામીજીકૃત શ્રી સમાધિશતક * " अनित्यः प्रियसंयोग इहेाशोकसंकुलः । अनित्यं यौवनं चापि कुत्सिताचरणास्पदम् ॥ अनित्याः संपदस्तीव्रक्लेशवर्गसमुद्भवाः । अनित्यं जीवितं चेह सर्वभावनिबन्धनम् ॥ पुनर्जन्म पुनर्मुत्यु-नादिस्थानसंश्रयः। पुनः पुनश्च यदतः सुखमत्र न विद्यते ॥ प्रकृत्यसुंदरं ह्येवं संसारे सर्वमेव यत् । अतोऽत्र वद किं युक्ता क्वचिदास्था विवेकिनाम् ॥ मुक्त्वा धर्म जगद्वंद्यमकलङ्क सनातनम् । परार्थसाधकं धीरैः सेवितं शीलशालिभिः ॥ –શ્રી હરિભદ્રાચાર્યજીત શ્રી શાવાત્તસમુચ્ચય. સ્તબક ૧. Page #507 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ અન્વય-વ્યતિરેકરૂપ સ્વાદુવાદી વસ્તુ (૪૧૧) અસુંદર છે. એટલા માટે, કહે, એક જગદ્વંદ્ય સનાતન શુદ્ધ ધર્મ શિવાય અત્રે કયાંય વિવેકીઓએ આસ્થા કરવી યુક્ત છે?” આમ પાત્રભેદે તે તે શિષ્યના ઉપકાર હેતુએ તે સર્વની દેશનાને ભેદ પડ્યો હોય એમ સંભવે છે. વળી તે સર્વજ્ઞો કાંઈ અન્વય-વ્યતિરેકવાળી વસ્તુને જાણનારા ન હોય એમ નથી, જાણનારા હેય જ એ નિશ્ચય છે, નહિં તે તેમનું સર્વજ્ઞપણું ઘટે નહિ. કારણ કે અવયરૂપ દ્રવ્ય અને વ્યતિરેકરૂપ પર્યાય, એ બનેથી યુક્ત એવું અન્વય- વસ્તુસ્વરૂપ તેઓ ન જાણતા હોય, તો તેઓનું સર્વજ્ઞપણું શી રીતે ? વ્યતિરેકરૂપ અને અન્ય વ્યાતિથી તે અન્વય-વ્યતિરેક અર્થાત દ્રવ્ય-પર્યાય એ વસ્તુ બને મળીને ભેદભેદ વૃત્તિવાળી જ વસ્તુ છે, એ યુક્તિ-સુસંગત વાત તે સામાન્ય બુદ્ધિવાળા બુધજન પણ સમજી શકે છે, તે પછી આ સર્વ ન જાણતા હોય, એમ કેમ બને? કારણ કે “દ્રવ્ય વિના પર્યાય નથી અને પર્યાય વિનાનું દ્રવ્ય નથી,”—એમ અ ન્ય વ્યાપ્તિ પ્રસિદ્ધ છે. આ દ્રવ્ય-પર્યાયની અન્યોન્ય વ્યાપ્તિ પણ તેને એકાંત ભેદ કે અભેદ માનવામાં આવતાં ઘટતી નથી. કારણ કે દ્રવ્ય-પર્યાયને એકાંત ભેદ માનવામાં આવે, તે અતિપ્રસંગની પ્રાપ્તિ થશે, એકાંત અભેદ માનવામાં આવે, તે તે બનેનું એક્ય-એકપણું થશે, તો પછી દ્રવ્ય-પર્યાય જૂદા માનવાની શી જરૂર પડી? અને આમ એકાંત ભેદ કે અભેદ માનવામાં “સ્યાદવાદ આવશે, તે શબ્દાર્થ પણ ઘટશે નહિં; કારણ કે સર્વત્ર અનુવર્તસમજણ પણ ચાલ્યા આવે તે અન્વયે નામે ઓળખાય છે, અને એકત્ર વત્તી જૂદો ખરી તરી આવે તે વ્યતિરેક કહેવાય છે. આમ શબ્દાર્થ પણ એકાંત પક્ષમાં ઘટશે નહિં. વળી અન્ય વ્યક્તિ એમાં “અન્ય' એ શબ્દ ભેદ સૂચવે છે, અને “વ્યામિ' એ અભેદ બતાવે છે. માટે એ બન્નેને ભેદભેદ માનવામાં આવે તો જ અન્ય વ્યાપ્તિનો સંભવ થાય. તાત્પર્ય કે-અન્વય-વ્યતિરેકની અન્ય વ્યાપ્તિથી વસ્તુ ભેદભેદરૂપ જ છે, અર્થાત્ દ્રવ્ય-પર્યાયની અન્ય વ્યાપ્તિથી ભેદભેદ વૃત્તિવાળી વસ્તુ છે, વસ્તુ દ્રવ્ય-પર્યાયમય છે, એમ ન્યાયથી અવિરુદ્ધપણે સિદ્ધ છે. * “ अन्वयो व्यतिरेकश्च द्रव्यपर्यायसंज्ञितौ। अन्योन्यव्याप्तितो भेदाभेदवृत्त्येव वस्तु तौ॥ नान्योऽन्यव्याप्तिरकांतभेदेऽभेदे च युज्यते । अतिप्रसंगादेक्याच शब्दार्थानुपपत्तितः ॥ अन्योऽन्यमिति यद्भेदं व्याप्तिश्चाह विपर्ययम् । भेदाभेदे द्वयोस्तस्मादन्योन्यव्याप्तिसंभवः॥ एवं न्यायाविरुद्धेऽस्मिन् विरोधोद्भावनं नृणाम्। व्यसनं वा जडत्वं वा प्रकाशयति केवलम् ॥" ઇત્યાદિ. (વિશેષ માટે જુઓ) શ્રી હરિભદ્રસૂરિકૃત શાસ્ત્રવાર્તાસમુચ્ચય, સ્તબક . " णत्थि विणा परिणाम अत्थो अत्थं विणेह परिणामो। दवगणपज्जयत्थो अत्थो अत्थित्तणिवत्तो॥" –શ્રી કુંદકુંદાચાર્યપ્રણીત પ્રવચનસાર અર્થાત–પરિણામ વિનાનો અર્થ નથી, અને અર્થ વિનાનો પરિણામ નથી. દ્રવ્ય-ગુણ-પર્યાયસ્થિત અર્થ અસ્તિત્વથી સિદ્ધ થાય છે. Page #508 -------------------------------------------------------------------------- ________________ (૪૧૨ ) આવું સદ્ગુદ્ધિગમ્ય ન્યાયપ્રસિદ્ધ વસ્તુવરૂપ જ્ઞાની એવા સર્વજ્ઞાનીજાણુ બ્હાર હાય, એમ કેમ બને ? ન જ મને. તેવુ યથાર્થ વસ્તુસ્વરૂપ તેએ અવશ્ય જાણતા જ હાવા જોઈએ, પરંતુ શિષ્યના તિહેતુએ તેએએ તેવા તેવા પ્રકારે ગૈાણ-પ્રધાન ભાવથી જૂદી જૂદી દેશના કરી છે, માટે તે અદુષ્ટ જ છે, નિર્દેષ જ છે; કારણ કે નિત્ય દેશના કરતાં પર્યાયને ગૌણભાવ, અને અનિત્ય દેશના કરતાં દ્રવ્યને ગૌણુભાવ, તે મહા નુભાવાના હૃદયમાં હાવા જ જોઇએ. કાઇ પણ દેશના અમુક નય-અપેક્ષાના પ્રધાનપણાથી તે અન્ય અપેક્ષાના ગોણપણાથી જ થઇ શકે; કારણ કે વચનમાં એક વખતે એક અપેક્ષા જ આવી શકે, અને જ્ઞાનમાં તે સર્વ અપેક્ષા એકી સાથે ભાસ્યમાન થાય, છતાં વચનથી તા અનુક્રમે એક એક અપેક્ષાજ ગોણ-મુખ્યભાવે કહી શકાય. એટલે તે મહાનુભાવાનું કથન એકાંતિક નથી, એમ આશય સમજાય છે. << યોગદષ્ટિસમુચ્ચય કુંથુનાથ પ્રભુ દેશનારે, સાધક સાધન સિદ્ધિ; ગોણુ મુખ્યતા વચનમાં રે, જ્ઞાન તે સકલ સમૃદ્ધિરે, કુંથુ જિનેસરૂ! વસ્તુ અનંત સ્વભાવ છે ?, અન ંત કથક તસુ નામ; ગ્રાહક અવસર મેધથી રે, કહેવે અર્પિત કામા ૨. કુ॰ ”શ્રી દેવચ’દ્રષ્ટ. અને તેવા પરમ ઉપકારી મહાત્મા મહાપુરુષે આમ કરે એમાં આશ્ચર્ય નથી, કારણ કે કાઈ પણ પ્રકારે આ જીવને સંસારરૂપ મહારાગ મટે એ જ તેમના મુખ્ય ઉદ્દેશ હતા. એટલે ભવ્યાધિના ભિષવરા-વૈદ્યરાજો જેવા આ સર્વ જ્ઞાએ ભવવ્યાધિના તે તે જીવની પ્રકૃતિ આળખી, તેને માફક આવે, અનુકૂળ પડે, ગુણુ ભિષગવરા કરે, એવી દેશના આધિ તેએાને આપી. વ્યવહારમાં પણ કુશળ વૈદ્યરાજ હાય તે રાગીની પ્રકૃતિ આળખી, રાગનું નિદાન પારખી, ખરાખર ચિકિત્સા કરી, તેને ચાગ્ય અનુપાનયુક્ત ઔષધાદિ આપે છે. તેમાં પિત્ત પ્રકૃતિવાળાને જે ઔષધ માફક આવે, તે કફવાળાને ન આવે; કફવાળાને સદે, તે પિત્ત પ્રકૃતિને ન ફાવે; વાત પ્રકૃતિને ગુણ કરે, તે કપ્રકૃતિને અવગુણુ કરે; ઈત્યાદિ અપેક્ષા લક્ષમાં રાખી તે ઔષધપ્રયાગ કરે છે. તેમ આ ભવરાગના વૈદ્યરાજ મહાત્મા સર્વજ્ઞાએ પણ તેવા તેવા પ્રકારે જીવની પ્રકૃતિ પ્રમાણે વિવેક કરીને તેવી ભિન્ન ભિન્ન દેશના— ઓષધિના પ્રયાગ કર્યો છે, એમ સમજાય છે. આ ઉપરથી શુ? તે કહે છે— * " विज्ञानमात्रमप्येवं बाह्यसंगनिवृत्तिये । विनेयान् कांश्चिदाश्रित्य यद्वा तद्देशनार्हतः ॥ न चैतदपि न न्याय्यं यतो बुद्धो महामुनिः । सुवैद्यवद्विना कार्य द्रव्यासत्यं न भाषते ॥ " अन्ये त्वभिदधत्येवमेतदास्थानिवृत्तये । क्षणिकं सर्वमेवेति बुद्धेनोक्तं महात्मना ॥ ', 29 –શાસ્ત્રવાર્તાસમુચ્ચય. Page #509 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ ભવવ્યાધિ ભિષવરોને બીજાધાનાદિપ્રદ બંધ (૪૧૩) यस्य येन प्रकारेण बीजाधानादिसंभवः । सानुबन्धो भवत्येते तथा तस्य जगुस्ततः ॥ १३५ ॥ સાનુબંધ બીજ આદિને, સંભવ જેને જેમ; તેને એએએ અહીં, બેધ કર્યો છે તેમ. ૧૩૫ અર્થ –જેને જે પ્રકારે સાનુબંધ બજાધાન આદિને સંભવ થાય, તેના પ્રત્યે તેવા પ્રકારે તેઓએ તેટલા માટે કહ્યું છે. વિવેચન “ભવરગના વૈદ્ય જિનેશ્વરૂ, ભાવીષધ તુજ ભક્તિ, દેવચંદ્રને શ્રી અરિહંતને, છે આધાર એ વ્યક્તિ, ”શ્રી દેવચંદ્રજી અને આમ ઉપરમાં કહ્યું તેમ આ મહાત્મા સર્વ ભવવ્યાધિના ભિષ છે–સંસારરોગના વૈદ્યરાજે છે, એટલા માટે જ જે પ્રાણીને જે પ્રકારે સાનુબંધ બીજાધાન આદિનો સંભવ થાય, તેવા પ્રકારે તેઓએ, કુશલ બીજધાનાદિ માલીની પેઠે, તેના પ્રત્યે ઉપદેશકાર્ય કર્યું. તે આ પ્રકારે – વનપતિથાય તેવો બોધ શાસ્ત્રના નિયમ પ્રમાણે કઈ છોડને ઊગવા માટે અમુક જાતનું ખાતર જોઈએ છે. કોઈ બીજા છોડને માટે બીજી જાતનું ખાતર ખપે છે. આમ જૂદા જૂદા છેડને માટે જુદી જુદી જાતનું ખાતર નાંખવું પડે છે. આ મુદ્દો લક્ષમાં રાખીને કુશલ માલી યોગ્ય ભૂમિમાં બીજાધાન થાય, બીજ રોપાય, ઊગી નીકળે, એવું ખાતર નાંખે છે. તેમ આ કુશલ ભષવરો પણ એગ્ય પાત્રવિશેષરૂપ શિષ્યની ચિત્તભૂમિમાં સમ્યગૂ બોધ-બીજનું આધાન થાય, પણ થાય, તેવું ભદ્રેગ ઉપજે એવું ઉપદેશરૂપ ખાતર નાંખે છે. માળી જેમ બીજાધાન થયા પછી પણ, બીજ રોપાયા પછી પણ, તેમાંથી અંકુરફણગો ફૂટે તેમ જલસિંચન કરે છે; તેમ આ નિપુણ વૈદ્યરાજે પણ તે તે શિષ્યને તે બધબીજ ઊગી નીકળી તેમાંથી અંકુર ફૂટે એવું સદુપદેશજલ સિંચે છે. પછી માળી જેમ તે કુમળા છોડને રક્ષવા માટે તેની આસપાસ વૃત્તિ-વાડ કરે છે, જ્યારે બાંધે છે, અને તેને પાણી પાયા કરે છે, તેમ આ નિષ્ણાત વૈદ્યરે શિષ્યના ઊગતા બોધરૂપ વૃત્તિ-વર-જે પ્રાણીને, ચેન પ્રવા -નિત્યદેશના આદિ લક્ષણવાળા જે પ્રકારે, થકાયાનાદિસંતક-બીજાધાન આદિને સંભવ -તથા પ્રકારે ભવેગ આદિ ભાવે કરીને, સાવધો અવતસાનબંધ થાય તેવા પ્રકારે ઉત્તર ગુણવૃદ્ધિ વડે કરીને, તે-આ સર્વજ્ઞોએ તથા-તેવા પ્રકારે તા-તેને. તેના પ્રત્યે, પશુ-કહ્યું છે, ગાયું છે, તતઃ-તેટલા માટે. Page #510 -------------------------------------------------------------------------- ________________ (૪૧૪ ) યોગદરિસમુચ્ચય છોડને રક્ષવા માટે વ્રત-વૃત્તિરૂપ વાડનો પ્રબંધ કરી આપી, તેને તેવા પ્રકારનું સાધજલ પાયા કરી પરિવૃદ્ધિ પમાડે છે. અને પછી ખૂબ કાળજીથી-માવજતથી છોડને ઉછેરીને જેમ માલી તે છોડ ફલફૂલથી શોભતું વૃક્ષ થાય તેવું કરે છે તેમ આ ભિષવરો પણ શિષ્યને બેધરૂપ છોડ મોક્ષવૃક્ષરૂપ બને એમ કરે છે. આમ જેમ કુશલ માલી બીજાધાનથી વૃક્ષ માંડીને ફલભારથી નમ્ર વૃક્ષ થવા પર્યત છોડની કાળજીભરી સંભાળ લે છે; તેમ આ મહાનિપુણ વૈદ્યરાજે શિષ્યને સાનુબંધ બીજા ધાનાદિ થાય, અર્થાત સમગ્ર બોધબીજ ઊગી નીકળી, ઉત્તરોત્તર ગુણવૃદ્ધિ પામી, થાવત્ મોક્ષફળ પ્રાપ્ત થાય, તેમ ઉપદેશામૃત જલધારા વહાવી નિષ્કારણ કરુણાથી કાળજીભરી સંભાળ લે છે. કારણ કે આવા પરમ વિવેકી, પરમ કૃપાળુ, પરમ કૃપાનિધાન આ ભાવ-વૈદ્યરાજે એકાંત હેતુ ગમે તેમ કરીને શિષ્યનું કલ્યાણ કરવાનો છે. જેમ સવૈદ્યને હેતુ રેગીને જેમ બને તેમ જલદી રોગમુક્ત કરવાનો-સાજો કરવાનો જ હોય છે; એકાંત શિષ્ય પછી ગમે તે એસિડથી સારો થતો હોય, તો તે એસડ તે નિ:સંકેચકલ્યાણ હેતુ પણે અજમાવે છે. તેમ આ ભવરોગના ભિષવરે પણ જે ઉપદેશ ઔષધિથી આ જીવનો ભવરોગ મટે, તેની આત્મબ્રાંતિ ટળે, તે ઔષધિને નિ:શંક પ્રયોગ કરતાં અચકાતા નથી, કારણ કે તેઓનો એકાંત હેતુ જેમ બને તેમ જલદી જીવન ભવરૂપ ભાવરોગ મટાડવાનો છે, જીવની આત્મબ્રાંતિ ને તેથી થતી ભવભ્રાંતિ દૂર કરવાનું છે, એટલે નિત્યપ્રધાન દેશનાથી શિષ્યને ગુણ થાય એમ છે એવું લાગ્યું, તે તેઓએ નિત્યદેશના ઉપર ભાર મૂક્યો, અને અનિત્યપ્રધાન દેશનાથી લાભ થાય એમ છે એવું દેખ્યું તો અનિત્યદેશના પર ભાર મૂક્યો. જ્યાં જેમ ઘટે તેમ વિવેક વાપરી તેઓએ યથાયોગ્ય ઉપદેશ દીધો. આમ પરમાર્થ હેતુએ કરીને સર્વજ્ઞાની દેશનામાં ભેદ પડ્યો હશે, એમ આશય સમજાય છે. “ આત્મબ્રાંતિ સમ રોગ નહિ, સદગુરુ વેધ સુજાણ ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિં, ઓષધ વિચાર ધ્યાન, ”—શ્રી આત્મસિદ્ધિ પરિહારાન્તર-બીજા પ્રકારનો શંકાને પરિહાર ( સમાધાન) કહે છે – एकापि देशनैतेषां यद्वा श्रोतृविभेदतः। अचिन्त्यपुण्यसामर्थ्यात्तथा चित्रावभासते ॥ १३६ ॥ કૃત્તિ-guપ રેરાના–દેશના એક છતાં, તેઓના મુખમાંથી વિનિર્ગમન-નીકળવાને આશ્રીને એક છતાં, તેષાં-આ સર્વજ્ઞાની, યદ્રા-અથવા તો, સોવિયેતા-શ્રોતાઓના વિભેદથી, તથાભવ્યતાના ભેદ કરીને, અયાપુનામત-અચિન્ય પુણ્યના સામર્થ્યથકી, એટલે કે ૫ર બોધના આશ્રયથકી ઉપજેલા કર્મના વિપાકને લીધે, એમ અર્થ છે. તથા-તેવા નિત્ય આદિ પ્રકારે. જિલ્લામાલ-ચિત્ર અવભાસે છે. Page #511 -------------------------------------------------------------------------- ________________ દીમાદ: અનિત્ય પુણય સામર્થથી એક દેશનાચિત્ર ભાસે ! (૪૧૫) એક છતાં તસ દેશના, શ્રેતૃભેદથી તેમ; અચિન્હ પુણ્ય સામર્થ્યથી, ચિત્ર ભાસતી એમ. ૧૩૬ અથર–અથવા તો એની (સોની) દેશના એક છતાં, શ્રોતાઓના વિભેદે કરીને, અચિત્ય પુણ્ય સામને લીધે, તથા પ્રકારે ચિત્ર-જૂદી જૂદી અવભાસે છે. વિવેચન અથવા તો સર્વજ્ઞોની વાણીમાં ભેદ કેમ પડે છે? એ વિરોધનો પરિહાર કરવા માટે બીજે યુક્તિ સંગત ખુલાસો અહીં કર્યો છે –એઓની દેશના એક છતાં, શ્રોતાઓના વિભેદ કરીને, અચિનન્ય પુણ્ય સામર્થ્યના પ્રભાવને લીધે, તેવા સર્વજ્ઞ દેશના પ્રકારે ચિત્ર ભાસે છે! અર્થાત્ એ સર્વજ્ઞોના મુખવિનિર્ગમને અપેક્ષીને એક છતાં ચિત્ર એટલે કે એના મુખમાંથી નીકળી તે અપેક્ષાએ તો તેઓની દેશના ભાસે ! એક છે, છતાં તથાભવ્યત્વના ભેદથી શ્રોતાઓના ભેદને લીધે તે ચિત્ર ભાસે છે! આમ તે સર્વજ્ઞોના મુખમાંથી કરેલી વાણું તે એક જ પ્રકારની છે, પરંતુ શ્રોતાઓમાં તથાભવ્યત્વને ભેદ હોય છે, જૂદી જૂદી ભવ્યતા-યેગ્યતા હોય છે, એટલે શ્રોતાઓનો ભેદ પડે છે, તેથી કરીને તે સર્વજ્ઞવાણુ એ એના અચિત્ય પુણ્ય પ્રભાવથી તે તે શ્રોતાને ચિત્ર-જૂદી જૂદી પ્રતિભાસે છે ! એટલે પોતપોતાની ભવ્યતા પ્રમાણે પ્રત્યેક શ્રોતા સર્વજ્ઞવાણુને પિતાને ઉપકારી એવી અનુકૂળ અપેક્ષામાં સમજી જાય છે, પિતપતાને કલ્યાણકારી અનુકૂળ અર્થ માં ગ્રહણ કરી લે છે, એટલે પ્રત્યેક સાંભળનાર જાણે એમજ સમજે કે ભગવાન આ જાણે મને જ ઉદ્દેશીને કહી રહ્યા છે! એમx કહેવાય છે કે સમવસરણમાં બિરાજી ભગવાન તીર્થકર સર્વજ્ઞદેવ દેશના આપે છે, ત્યારે પશુ-પક્ષી, મનુષાદિ સર્વ કઈ પોતપોતાની ભાષામાં તેને ભાવ સમજી જાય છે, તેને અર્થ ગ્રહણ કરી લે છે! આ અદ્દભુત સર્વજ્ઞને વચનાતિશય હોય છે, તે એ જ પરમાર્થ સૂચવે છે. અને આમ એક વાણું પણ અનેકરૂપે-ચિત્રરૂપે ભાસ્યમાન થાય છે, તે ભગવાન સર્વજ્ઞના અચિન્ય પુણ્ય સામર્થ્યને જ પ્રભાવ છે. કારણ કે “સવિ જીવ કરૂં શાસનરસી” એવી પરમ ઉદાત્ત પર પકાર ભાવનાના બલથી, પરોપદેશના કારણે કરી, તેઓએ મહાપુણ્યસંભાર સંચિત કર્યો હતો. તે પુણ્યના પરિપાકવશે કરીને આ ચમત્કારકારી અતિશયવંત મહાપ્રભાવ તેઓને વર્તે છે! જેમ મેઘવૃષ્ટિ તે એક જ હોય છે, પણ ભૂમિ પર પડતાં, તે તે ભૂમિના આકાર પ્રમાણે જૂદા જૂદા વહેળા વહે છે, તેમ આ સર્વએ વષોવેલ બેધધારામય ઉપદેશવૃષ્ટિ એક જ પ્રકારની છે, છતાં ભિન્ન ભિન્ન શ્રોતા પાત્રની x “ तेषामेव स्वस्वभाषापरिणाममनोहरम् । વચ્ચે વચનં ઘમઘોષ – શ્રી હેમચંદ્રાચાર્યજીકૃત વિતરાગસ્તવ. Page #512 -------------------------------------------------------------------------- ________________ (૪૧૬) ગાદિસમુચ્ચય ચિત્તભૂમિમાં પડતાં તે ભિન્ન ભિન્ન અર્થપ્રવાહ ધારણ કરે છે ! આ તેમને અપૂર્વ વચનાતિશય સૂચવે છે ! “વાણી ગુણ પાંત્રીશ અનોપમ, અવિસંવાદ સરૂપે રે; ભવ દુઃખવારણ શિવસુખ કારણ, સૂધ ધર્મ પ્રરૂપે રે.”—શ્રી દેવચંદ્રજી અને એમ પણ ગુણ નથી એમ નથી, તે કહે છે – કામ જ સર્વેકાણુvansfe તાત जायतेऽवन्ध्यताप्येवमस्याः सर्वत्र सुस्थिता ॥ १३७ ॥ એથી ઉપજે સર્વને, યથાભવ્ય ઉપકાર; અવધ્યતા સ્થિત એહની, સર્વત્ર એહ પ્રકાર. ૧૩૭ અથર–અને યથાભવ્ય (ભવ્ય પ્રમાણે) સવેનો તેનાથી કરાયેલે ઉપકાર ઉપજે છે; આમ આ દેશનાની આ અવધ્યતા (સફળતા) પણ સર્વત્ર સુસ્થિતિ એવી છે. વિવેચન “ વચનામૃત વીતરાગના, પરમ શાંત રસમૂળ; ઓષધ જે ભવરગના, કાયરને પ્રતિકૂળ.”– શ્રીમદ્ રાજચંદ્રજી અને આમ સર્વજ્ઞદેશના એક છતાં ભિન્ન ભિન્ન શ્રોતાને ભિન્ન ભિન્ન ભાસે છે, તોપણ વિશેષ આશ્ચર્યકારી તો એ છે કે તેનાથી તે સને યથાભવ્યત્વ પ્રમાણે ઉપકાર પણ થાય છે. આમ સર્વજ્ઞ વાણની સર્વત્ર સુસ્થિત એવી અવંધ્યતાઅનિષ્ફળતા ઉપજે છે. શ્રી સર્વ વાણુ એકરૂપ છતાં ચિત્રરૂપે ભાસે છે, એટલું જ નહિં પણ, તે પાવન અમૃતવાણી જે સાંભળે છે, તે સર્વ સાંભળનાર શ્રોતાને તેના થકી ઉપકાર પણ થાય છે, વૃત્તિ-વથામણં ત્ર-અને યથાભવ્ય, ભયને સદા, સાંસને, ૩vasv-ઉપકાર પણુ, ગુણ પણ, તતઃ -તેનાથી કરાયેલે, દેશનાથી નિપન્ન-નીપજેલ. કારણે-ઉપજે છે, પ્રાદુર્ભવે છે, પ્રગટે છે, અવસ્થતા-અવધ્યતા પણ, અનિષ્ફળતા પણ, gવખૂ-એમ, ઉક્ત નીતિથી કરવા - આની આ દેશનાની, સર્વત્ર સુરિશતા-સર્વત્ર સુસ્થિત એવી. * " प्रष्टपुण्यसामर्थ्यात्प्रातिहार्यसमन्वितः। અવારા શ્રીમાન્યામર્ધાનિ ચોરઃ ” – બિન્દુ. Page #513 -------------------------------------------------------------------------- ________________ પ્રષ્ટિ સવજ્ઞની અવધ્ય દેશના (૪૧૭) અને તે ઉપકાર, સાંભળનારનું જેવું જેવું ભવ્યત્વ-ગ્યપણું હોય તે સર્વજ્ઞની પ્રમાણે થાય છે. જેવી જેવી જેની જેની યોગ્યતા–પાત્રતા છે, તેવો અવંય દેશના તે તેને તેને ઉપકાર થાય છે, ગુણ ઉપજે છે, આમલાભ થાય છે. જેવી જેવી જેની જેની ઝીલવાની શક્તિ, જે જેવો જેને ક્ષપશમવિશેષ, તેવો તે બોધ તે ઝીલે છે. જેમ કોઈ અમૃતસરોવર ભર્યું હોય, તેમાંથી જેવડું પાત્ર હેય, તેવડું પાત્ર પ્રમાણ ગ્રહણ થાય છે. તેમ આ સર્વજ્ઞ વચનામૃત સાગરમાંથી તથાવિધ પાત્રપ્રમાણ ગ્રહણ થાય છે. તે અમૃતસિંધુમાંથી જેનાથી જેટલું બને તેટલું યથાશક્તિ અમૃતપાન યથેચ૭પણે સર્વ કઈ શ્રોતા કરે છે, અને તેથી તેને તથા પ્રકારનો આત્મગુણ થાય છે, તે ચેકસ. ભવ ઉપાધિ ગદ ટાળવા, પ્રભુજી છે વૈદ્ય અમોઘ રે; રત્નત્રયી ઔષધ કરી, તમો તાર્યા ભવિજન ઓઘ રે. દેવ વિશાલ જિણુંદની, તમે યા તત્વસમાધિ રે. – શ્રી દેવચંદ્રજી કારણ કે રોગીને સાચે વૈદ્ય મળે છે, અને અમોઘ અમૃત ઓષધિન જોગ બન્યા છે, તો તેને રેગ દૂર કેમ ન થાય ? તેમ આત્મબ્રાંતિથી ઉપજેલે આ ભવરૂપ મહારોગ જેને લાગુ પડ્યો છે, એવા આ ભવ્ય શ્રોતાજનોને શ્રી સર્વજ્ઞરૂપ પરમ ઔષધને ગુણઃ સર્વેદ્યનો જેગ લાવે છે, ને તેઓએ પ્રયોજેલી પરમ ઓષધિરૂપ ત્રિદોષને નાશ અમૃતવાણી કાને પડી છે, તે પછી તેઓને તે રોગ કેમ ન મટે? કેમ ન હઠે ? રેગીનો રોગ હઠે છે કે નહિં, તેને ગુણ થાય છે કે નહિં, તે તેના દોષ દૂર થવારૂપ ચિહથી પરખાય છે. જેમ વાત, પિત્ત ને કફની વિષમતાથી ઉપજેલા ત્રિદોષથી કઈ પીડાતો હોય, તેને ઔષધ આપવામાં આવતાં જે તેનો ત્રિદોષ દૂર થતો દેખાય તે સમજવું કે આ ઔષધથી તેને ગુણ થયે; તેમ આ ભવરોગી રાગ, દ્વેષ ને મોહરૂપ ત્રિદોષ સન્નિપાતથી પીડાઈ રહ્યો છે, તેનો આ રાગ-દ્વેષ મેહરૂપ ત્રિદોષ જે “પરમ શાંત રમૂળ સર્વજ્ઞ વચનામૃત”થી દૂર થયે, વા ઓછો છે, તે જાણવું કે આ ઓષધને આ ગુણ છે. અને આ સર્વજ્ઞ વચનામૃત શ્રવણથી તે તે શ્રોતાના રાગ-દ્વેષ–મેહરૂપ ત્રિદોષ અવશ્ય દૂર થાય છે, દૂર હઠે છે, મેળા પડે છે, એ નિશ્ચિત છે. એમ કહેવાય છે કે, સર્વજ્ઞદેશના સાંભળી મેહપટલ દૂર થતાં કંઈક ને સર્વવિરતિ પરિણામ-ભાવ ઉપજે છે, કંઈક જીવો દેશવિરતિભાવને પામે છે, કંઈક જીવોને સમ્યગ્દર્શન સાંપડે છે, અને કંઈક જીવો શુભ ભાવમાં સ્થિતિ કરે છે. મોહી જીવ લેહકો કાંચન, કરવે પારસ ભારી હે સમકિત સુરતરુ વન સેચનમેં, વર પુષ્કર જલધારી હે ”–શ્રી દેવચંદ્રજી Page #514 -------------------------------------------------------------------------- ________________ (૪૧૮) યોગદરિસ થય કારણે કે અનંત અનંત ભાવભેદથી ભરેલી, તથા અનંત અનંત નથનિક્ષેપે વ્યાખ્યાન કરેલી, એવી સર્વસવાણી સકલ ગની હિતકારિણી છે, મોહની હારિણું છે, ભવસાગરની તારિણું છે, અને મોક્ષની ચારિણી છે. એવી સર્વજ્ઞવાણીને જિનેશ્વરતણું ઉપમા આપવાની તમા રાખવી તે ફોગટ છે, અને ઉપમા આપવાની વાણું, જાણ કઈ ધૃષ્ટતા કરે તે તેના ઉપરથી તેની પોતાની મતિનું માપ નીકળી તેણે જાણ છે? જાય છે આવી પરમ ગુણકારિણી સર્વજ્ઞાણીનો બોલ જીવો ખ્યાલ નથી પામતા, તે ગુણખાણ વાણી તે જેણે જાણી તેણે જ જાણી છે. અને તેવા પ્રકારે શ્રી “જિનેશ્વરની વાણુ’ની અનન્ય ભાવથી પરમ પ્રશંસા કરતા અમર કાવ્યમાં શ્રીમદ્ રાજચંદ્રજીએ લલકાર્યું છે – “અનંત અનંત ભાવભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકળ જગતહિતકારિણું હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણ છે; ઉપમા આપ્યાની જેને, તમાં રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ, મપાઈ મેં માની છે; અહે રાજયચંદ્ર! બાલ, ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણું જાણી તેણે જાણ છે. – ક્ષમાળા. આમ સર્વજ્ઞાણે શ્રોતાઓને યથાયોગ્ય ઉપકારરૂપ ગુણ અવશ્ય કરે છે, એટલા માટે એનું સર્વત્ર અવધ્યપણું છે, અનિષ્ફળ પડ્યું છે, અમોઘપણું છે, અર્થાત્ સર્વદા સર્વથા સર્વત્ર સફળ પણું છે, એ નિશ્ચિત સ્થિતિ છે. સવજ્ઞવાણું રામબાણ જેવી અમેઘ છે, કદી પણ ખાલી જતી નથી. પ્રકારાન્તર (બીજે સમાધાન પ્રકાર) કહે છે – यद्वा तत्तन्नयापेक्षा तत्कालादिनियोगतः। ऋषिभ्यो देशना चित्रा तन्मूलैपापि तत्त्वतः ॥ १३८ ।। તતકાલાદિ નિયોગથી, તે તે નયસાપેક્ષા ચિત્ર દેશના ઋષિથકી, તલ આ પણ પેખ. ૧૩૮ અર્થ:–અથવા તો તે તે નયની અપેક્ષાવાળી ચિત્ર દેશના તે કાલ આદિ નિવેગથી ઋષિઓ થકી પ્રવત્ત છે; આ પણ તરથી તે સર્વજ્ઞમુલવાળી છે. વૃત્તિ-ચકા-અથવા તે, તથા – તે નાની અપેક્ષાવાળા, વ્યાસ્તિકાય આદિને અધિકત કરી-આશ્રીને, સાહનિયોગ:- કાલ આદિન નિ મથી, દૃષિમ આદિના વેગથી. વિષ્ણ:-ઋષિઓ થકી, કપિલ રપાદિ થકી જ, તેના ત્રાદેશના ચિત્ર છે. અને આ પણ નિમેલ નથી, એટલા માટે કહ્યું -તે સર્વ નાનામૂલ આ પ નું, તરસ-તત્વ, પરમાર્થથી,તેના પ્રવચનના અનુસાર થકી તથા પ્રકારે પ્રવૃત્તિને લીધે. Page #515 -------------------------------------------------------------------------- ________________ માષ્ટિ : કાલાદિ સાપેક્ષ ઋવિદેશનાનું મૂલ સર્વદેશના વિવેચન રચના જિન ઉપદેશકી, પરમ તિન કાલ; ઈનમેં સબ મત રહતા હૈ, કરતે નિજ સંભાલ ”– શ્રીમદ્ રાજચંદ્રજી. અહીં વળી પ્રસ્તુત વાતનો બીજા પ્રકારે ખુલાસો કર્યો છે. તે કાળ આદિના નિષથી તે તે નયની અપેક્ષાવાળી આ ચિત્ર દેશના કપિલ આદિ ઋષિઓ થકીજ પ્રવત છે, અને આ વિદેશનાનું મૂલ પણ તત્વથી સર્વજ્ઞદેશના જ છે; કાલાદિ સાપેક્ષ કારણ કે સર્વજ્ઞ પ્રવચનના અનુસારે જ તેની તથા પ્રકારે પ્રવૃત્તિ છે. આમ ચિત્રષિદેશના તે તે દેશના ચિત્ર- જુદી જુદી ભાસે છે, તેનું પ્રકારાંતરે આ યુક્તિયુક્ત કારણ પણ સંભવે છે કે--તેવી જૂદી જૂદી દેશના સ્વયં ષિઓ થકી જ ચાલી આવી છે, અર્થાત્ કપલ આદિ દ્રષિઓએ જ તેવી ભિન્ન ભિન્ન દેશના પ્રવૃત્તિ કરી છે. અને તેમ કરવામાં તેઓ દેશ-કાલ આદિ જોઈ વિચારીને પ્રવર્યા છે. સર્વત્ર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ આદિ જોઈને પ્રવર્તવું એ વિચક્ષણનું કર્તવ્ય છે એવો નિયમ છે. એટલે એ મહાનુભાવોએ દુષમ કાળ-કરાલ કલિકાલ વગેરે પરિસ્થિતિ લક્ષમાં લઈને, અને જીવોના સત્વ-સંવેગ ને વિજ્ઞાનવિશેષ ખ્યાલમાં રાખીને અનુશાસન કર્યું છે, દ્રવ્યાસ્તિક આદિ નયની અપેક્ષાએ જાતજાતની દેશના કરી છે. શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરે કહ્યું છે કે – " देशकालान्वयाचारवयः प्रकृतिमात्मनाम् । સરવસંવે વિજ્ઞાનવિષાક્ઝાનુશાસનમ્ II” –ાત્રિશત દ્વત્રિશિકા. દેશકાળાદિ જોતાં જો નિત્યદેશના ઉપકારી લાગી, તો તેઓએ દ્રવ્યાસ્તિક નયના પ્રધાનપણે ઉપદેશ કર્યો જે અનિત્ય દેશના ઉપયોગી લાગી, તે પર્યાયાસ્તિક નયની મુખ્યતાથી ઉપદેશ કર્યો, અથવા અન્ય કોઈ અપેક્ષા કાર્યકારી લાગી. તે તેને પ્રધાનપદ આપી ઉપદેશ કર્યો. આમ તે તે નયને-અપેક્ષાવિશેષને આશ્રીને તેઓએ સર્વત્ર તેવી તેવી ઉપદેશ પદ્ધતિ અંગીકાર કરી છે, કારણ કે ગમે તેમ કરી જીવની આમબ્રાંતિ દૂર કરી, તેને નિજ આત્મસ્વરૂપનો લક્ષ કરાવી “ ઠેકાણે આણા ,” એ જ એક એમને મુખ્ય ઉદ્દેશ હતો. એટલે એ જ એક વિવેક તેઓએ સર્વત્ર નિજ નિજ દર્શનમાં ગાયા છે, અને તે સમજાવવા માટેની જૂદી જૂદી શૈલી-કથનરીતિ અખત્યાર કરી છે. જે ગાયે તે સઘળે એક, સકળ દર્શને એજ વિવેક સમજાવ્યાની શિલી કરી, સ્યાદવાદ સમજણ પણ ખરી.” પરમ તત્ત્વદ શ્રીમદ્ રાજચંદ્રજી. Page #516 -------------------------------------------------------------------------- ________________ (૪૨૦) યોગદરિસમુચ્ચય અને “નય' શબ્દનો પરમાર્થ પણ એ જ સૂચવે છે, કારણ કે “ની' ધાતુ ઉપરથી નય એટલે વસ્તુ વરૂપ અંશ પ્રત્યે દોરી જાય છે. અથવા “નાના સ્વભાવમાંથી વ્યાવૃત્ત કરી એક સ્વભાવમાં વસ્તુને દોરી જાય-પહોંચાડે તે નય.” અથવા “પ્રકૃત વસ્તુના અંશનું ગ્રહણ કરતા પણ તેના ઈતર-બીજા અંશનો પ્રતિક્ષેપ-વિરોધ નહિં કરતા અધ્યવસાયવિશેષ તે નય. ' જે ઈતર અંશનો અપલાપ કરે-પ્રતિક્ષેપ કરે, તો તે નય નહિં, પણ દુનયમ અથવા નયાભાસ બને છે. અથવા નય એટલે ન્યાય, નયરૂપ ન્યાયપદ્ધતિથી નિષ્પક્ષપાતપણે અનંતધર્માત્મક વસ્તુવરૂપના અંશોનું અનુક્રમે પરીક્ષણતોલન થઈ શકે છે. અને “ઉપદેશ છે તે નય છે,” “savણો તો જો જામ”, અર્થાત નયજન્ય ઉપદેશમાં નય પદનો ઉપચાર થાય છે. કારણ કે ઉપદેશ પણ અમુક અપેક્ષાવિશેષના પ્રધાનપણાથી થઈ શકે છે. એટલે ઉપદેશ છે તે પણ નય છે, અપેક્ષાવિશેષથી જીવને સન્માર્ગે દોરવણીરૂપ છે, “સમજાવવાની શૈત્રી રૂપ છે, માટે તે તે કષિદેશનાને પણ નયસાપેક્ષ કહી તે યથાર્થ છે. આવી સાપેક્ષ ઋષિદેશનાનું મૂલ પણ તત્વથી–પરમાર્થથી સર્વજ્ઞદેશના જ છે, કારણ કે પરમ પ્રમાણભૂત સર્વજ્ઞાણી જ પ્રત્યેક વસ્તુને-કેઈ નય ન દુભાય એમ-અનંત નય અપેક્ષાએ પરીક્ષે છે. સર્વ વાણીમાં નયવિહીન એવું કે સૂર ઋષિદેશનાનું કે અર્થ નથી,* પણ શોતાને આશ્રીને નવિશારદ નય કહે-પ્રકાશે. મૂલ સર્વજ્ઞદેશના એટલે પરમાર્થ થી તે તે નય અપેક્ષાએ શ્રોતાવિશેષને આશ્રીને કરવામાં આવેલી સર્વ ઋષિદેશનાઓનું મૂલ ઉદ્દભવસ્થાન સર્વજ્ઞવાણી જ છે, એમ સ્વયંસિદ્ધ થાય છે. જેમ અનેક નદીઓનું મૂલ પ્રભવસ્થાન પર્વત છે, તેમાં વિવિધ દેશનાસરિતાઓનું મૂલ જન્મસ્થાન સર્વવચન છે. પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીનું આ સર્વજ્ઞવાણીને પરમ ભક્તિભાવાંજલિ અર્પતું ટકેતકીર્ણ વચનામૃત છે કે “અહો! તે સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માગ અહે! તે સત્કૃષ્ટ શાંતરસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞ દેવ! * “ नानास्वभावेभ्यो व्यावृत्यैकस्मिन्स्वभावे वस्तु नयति प्राप्नोतीति नयः।" ઘાતવર્વારા તવતરાંવાતિ બાવરાથવિરો નથઃ ” –શ્રી યશેવિજયજીકૃત નય રહસ્ય. + “વે તરંજjજુવારને શુરતા ટુર્નાડ !” -શ્રી હરિભદ્રસૂરિકૃત પંચાત - " नत्थि नहिं विहुणं सुत्तं अत्थो अ जिणमए किंचि।। ૩માણss aોવા ન જવા સૂકા –શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણા વિશેષાવશ્યક સૂત્ર Page #517 -------------------------------------------------------------------------- ________________ ડીઝાદદિ : સર્વ પ્રતિક્ષેપ મહાઅનર્થકર (૪૧) અહે! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત કરા એવા પરમ કૃપાળું સદ્દગુરુ દેવ! તેમે આ વિશ્વમાં સર્વકાળ જયવંત વત્તો ! જયવંત વો!”– શ્રીમદ્ રાજચંદ્રજી આમ સર્વજ્ઞ પ્રવચનz અનુસારે જ પ્રવર્તેલી તે તે ઋષિદેશનાએ એક જ વત્સલ માતાની સંપીલી પુત્રીઓ જેવી છે, વિવિધ છતાં મૂલ તો એક જ આશ્રયવાળી છે. એટલે પરમાર્થથી તે પણ અભિન્ન છે. “ શિષ્ય ભણી જિન દેશનાજી, કહે જન પરિણતિ ભિન્ન કહે મુનિની નય દેશના, પરમાર્થથી અભિન્ન....મન” શ્રી એ. સ.૪-૨૦. આકૃતિ ૧૩ (૧) સર્વ દેશના ચિત્ર (૨) સર્વ દેશના એક () ઋષિદેશના ચિત્ર (દેશકાળાદિ પ્રમાણે) \N]N| INJLA vvvvv S મૂળ ૮ સર્વ દેશના એક પર્યાયપ્રધાન દ્રવ્યપ્રધાન શ્રોતાબેદે ચિત્ર ભાસે અનિત્યદેશના નિત્યદેશના (શિષ્યકલ્યાણાર્થે) || કુતિ વિકર્થશાનામેરાધા : | સર્વજ્ઞ પ્રતિક્ષેપ નિષેધ અધિકાર. પ્રકૃત અષિઓથકી જન કહે છે– तदभिप्रायमज्ञात्वा न ततोऽर्वाग्दृशां सताम् । युज्यते तत्प्रतिक्षेपो महानर्थकरः परः॥ १३९ ॥ g -તમિત્રામ-તેઓનો અભિપ્રાય, સર્વનો અભિપ્રાય, જ્ઞાવા-જાણ્યા વિના, ૧નથી, તત-તે કારણથી, અર્વારા સત્ત-અર્વાદૃષ્ટિ (હાસ્ય) સંતેને, પ્રમાતૃઓનેશું? તે કે-જુ તે પ્રતિક્ષેપ -તેઓને પ્રતિક્ષેપ યુકત, કે વિશિષ્ટ તે માટે કહ્યું-જ્ઞાનર્થ -મહા અનર્થ કરણશીલ, મહા અનર્થ કરવાના સ્વભાવવાળો, Ft-પર, પ્રધાન. x“સુનિશ્ચિતં જ પાતંત્રફુપુિ, પુતિ ચા સૂર સંve: तवैव ते पूर्वमहार्णवोत्थिताः, जगप्रमाणं जिनवाक्यविपुषः॥" શ્રી સિદ્ધસેન દિવાકરછકૃત કા. ઠા. Page #518 -------------------------------------------------------------------------- ________________ યોગદરિસસુરાય તસ અભિપ્રાય લહ્યા વિના, છદ્મસ્થને લગાર; પ્રતિક્ષેપ તસ યુકત ના, પર મહાનર્થકાર. ૧૩૯ અર્થ –તેથી કરીને તેનો-સર્વજ્ઞનો અભિપ્રાય જાણ્યા શિવાય, અવગણિ છવસ્થ સંતોને તેનો પ્રતિક્ષેપ (વિરાધ) યુક્ત નથી કે જે પરમ મહાઅનર્થ કરનાર છે. વિવેચન “સબ શાન કે નય ધારિ હિચે, મત મંડન ખંડન ભેદ લિયે; વહ સાધન બાર અનંત કિયે, તદપિ કચ્છ હાથ હજુ ન પ.”શ્રીમદ્ રાજચંદ્રજી. ઉપરમાં કહેવામાં આવ્યા છે તે કારણોને લીધે તે સર્વનો અભિપ્રાય જાણ્યા વિના અવગઢષ્ટિવાળા છવાસ્થ સંતજનેએ તેઓને પ્રતિક્ષેપ કરે-વિરોધ કરવો યુક્ત નથી. તે પ્રતિક્ષેપ કેવો છે? તો કે મોટામાં મોટો અનર્થ કરનાર એવો છે. સર્વજ્ઞપ્રતિક્ષેપ સર્વજ્ઞદેશનાના ભેદના સમાધાન અંગે જે જે ઉપરમાં કહેવામાં આવ્યું, મહાઅનર્થ કર તે સર્વ લક્ષમાં લઈને વિચારીએ તે–તે સર્વજ્ઞને આશય શું છે? તેની સમજણ વિના અવગણિ પ્રમાતૃઓએ અર્થાત તવંગવેષક છવાસ્થ સજજનોએ તેને પ્રતિક્ષેપ કર-વિરોધ કરે ઘટતો નથી. કારણ કે છઘસ્થનું જ્ઞાન આવરણવાળું હોઈ ઘણું જ મર્યાદિત છે, અત્યંત પરિમિત છે. કેવલજ્ઞાન વિનાના છો ખરેખર! અચક્ષુ-ચક્ષુ વિનાના છે, એટલે આંધળાની લાકડી જેવા પરોક્ષ શાસ્ત્રજ્ઞાનવડે તેઓને વ્યવહાર ચાલે છે. આંધળો જેમ હાથ લગાડીને વસ્તુ પારખે, તેમ આ શાસ્ત્રજ્ઞાન ચક્ષુસંધના હસ્તપશ સમું છે. તેના વડે છદ્મસ્થો યથાવત્ કેમ દેખી–જાણી શકે ? માટે સર્વજ્ઞના વિષયમાં સંસ્થિત અને છઘથ્થો પ્રકાશી શકતા નથી, એમાં આશ્ચર્ય નથી, પણ તે કંઈ પણ જાણે છે તે જ અતિ અદ્દભુત-આશ્ચર્ય છે! " सर्वज्ञविषयसंस्थांग्छद्मस्थो प्रकाशयत्यर्थान् । नाश्चर्यमेतदत्यद्भुतं तु यत्किंचिदपि वेत्ति ॥" –-શ્રી સિદ્ધસેન દિવાકરછ કૃતિ દ્વા. દ્વા. ૮-૨૧ વળી ઉપલક્ષણથી તે તે દર્શનભેદવાળી દેશનાઓ પણ સર્વજ્ઞમૂલક છે, મૂલ તેમાંથી ઉદભવેલી છે, એટલે તે પણ સર્વજ્ઞવાણીના અંગરૂપ છે. આમ મુખ્ય એવા ષદર્શન પણ સર્વજ્ઞપ્રવચનના અંગત હેઈ, તેને પ્રતિક્ષેપ કરવો તે પણ સર્વજ્ઞાવાને છેદ કરવા બરાબર છે. શ્રી આનંદઘનજીની અમૃત વાણી છે કે– x"अंतरा केवलज्ञानं छद्मस्था खल्वचक्षुषः । हस्तस्पर्शसमें शास्त्रज्ञानं तद्व्यवहारकृत् ॥" - શ્રી યશોવિજયજી કૃત અધ્યાત્મોપનિષદ Page #519 -------------------------------------------------------------------------- ________________ લઝાદદિ : “દરિસણુ જિન અંગ ભજે’ (૨૩), “ષટ દરિસણ જિન અંગ ભણજે, ન્યાસ ષડંગ જે સાધે રે, નમિ જિનવરના ચરણ ઉપાસક, ષટ્ દરિસણ આરાધે રે..ષર્ દરિસણ. જિન સુરપાદ પાય વખાણું, સાંખ્ય જોગ દેય ભેદ રે; આતમ સત્તા વિવરણ કરતાં, લહે દુઃખ અંગ અખેદે રે... ભેદ અભેદ સાગત મીમાંસક, જિનવર કર દેય ભારી રે; કલેક અવલંબન ભજીએ, ગુરુગમથી અવધારી રે.... લકાયતિક કુખ જિનવરની, અંશ વિચાર જો કીજે રે; તવ વિચાર સુધારસ ધારા, ગુરુગમ વિણ કિમ પીજે રે? પર્વ જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરંગે રે, અક્ષર ન્યાસ ધુરિ આરાધક, આરાધે ધરી સંગે રે...ષફ્ટ જિનવરમાં સઘળાં દરિસણ છે, દર્શન જિનવર જનારે, સાગરમાં સઘળી તટિની સહી, તટિની સાગર ભજનારે. ” માટે તે તે દર્શને વિચારતાં, “સ્માત ” પદાંકિત અપેક્ષાવિશેષનો “યુરિ-પ્રથમ ન્યાસ કરી, સર્વજ્ઞના આરાધક સંતજનોએ તેને પણ પ્રતિક્ષેપ-વિરોધ કરવા એગ્ય નથી; એટલું જ નહિં પણ, સ્યાત્ પદના ન્યાસપૂર્વક-સ્થાત્ પદ આગળ જોડીને ષટ દરિશન કઃપવૃક્ષ સમા જિનદર્શનના અંગભૂત પદર્શન પણ આરાધવા ગ્ય છે. જિન અંગ અને આ પડદર્શનનું જ્ઞાન પણ કાંઈ ખંડનમંડનમાં ઉતારવા માટે નથી, ભણી જે ” પણ તત્વનો વિનિશ્ચય કરવા માટે છે, પર સિદ્ધાંત જાણીને સ્વ સિદ્ધાંતના બલનોઝ નિશ્ચય જાણવા માટે છે, સ્વપક્ષનું બેલ ચકાસવા માટે છે, અને એમ કરીને પણ કેવલ આમાર્થ સાધવા માટે છે. વળી સર્વ શાસ્ત્રના નય હૃદયમાં ધારણ કરી, આ જીવે અનંતવાર મત ખંડનમંડનના ભેદ જાણયા, તે પણ તેનું કલ્યાણ થયું નથી! એ સાધનો અનંતવાર કર્યા છતાં, હજુ કાંઈ તરત હાથમાં આવ્યું નથી ! હાથ હજુ ખાલી ને ખાલી છે ! માટે આત્માથી સંતજનોએ કેઈ પણ પ્રકારે પ્રતિક્ષેપમાં ખંડનમંડનમાં ઉતરવું ચોગ્ય નથી. અને તેમાં પણ સવાનો કે સર્વજ્ઞ વાણીને પ્રતિ ક્ષેપ કરવો તે તો અત્યંત દુષ્ટ છે, મહા અનર્થકર છે, મોટામાં મોટો અનર્થ કરનાર છે. કારણ કે પરમ પૂજ્ય આરાધ્ય સર્વજ્ઞની આશાતના જીવને માર્ગ પ્રાપ્તિમાં મહા અંતરાયરૂપ થઈ પડી, પરમ અકલ્યાણનો હેતુ થાય છે. પ્રત્યેક મુમુક્ષુએ આ નિરંતર લક્ષમાં રાખવા x “ज्ञेयः परसिद्धान्तः स्वपक्षबलनिश्चयोपलब्ध्यर्थम । vપક્ષોમાનવુvય તુ સતામનારાજ ! ” –શ્રી સિદ્ધસેન દિવાકરછકૃત દ્વ. ઠા.૮-૧૦ * “gણાચારાતના_ત્ર સર્વેવામાં તરવત: અન્ય મનુવા ઉદ્દે તેવુ જ્ઞાન ગુજ”—શ્રી યશે. કૃત દ્વા. દ્વા. ર૧- Page #520 -------------------------------------------------------------------------- ________________ (૪૪) ગદષ્ટિસષય યોગ્ય છે કે એક સંતની આશાતનામાં સર્વ સંતની આશાતના છે, ને એક સંતની પૂજનામાં સર્વ સંતની પૂજના છે. અહીં જ નિદર્શન (દાંત) કહે છે– निशानाथप्रतिक्षेपो यथान्धानामसंगतः । तद्भेदपरिकल्पश्च तथैवार्वाग्दृशामयम् ॥ १४० ॥ ચંદ્ર તણે પ્રતિક્ષેપ ને, ભેદ કલ્પના જેમ; હોય અસંગત અંધના છદ્મસ્થના આ તેમ. ૧૪૦ અર્થ-જેમ ચંદ્રને પ્રતિક્ષેપ અને તેના ભેદનો પરિકઢ૫ (ક૯પના) આંધળાઓને અસંગત-અયુક્ત છે, તેમજ અર્વાદશને-છઘસ્થાને આ સર્વજ્ઞપ્રતિક્ષેપ અને તેના ભેદને પરિકલ્પ અસંગત-અસંયુક્ત છે. વિવેચન જેમ ચક્ષુવિકલ એવા આંધળાઓને ચંદ્રને પ્રતિક્ષેપ કરે, નિષેધ કરવો, તે નીતિથી અસંગત છે-અયુક્ત છે, અને ચંદ્રના ની પરિકલ્પના કરવી તે પણ અયુક્ત છે; તેમજ સ્થાને સર્વજ્ઞનો પ્રતિક્ષેપ કરે કે તેના ભેદની પરિક૯પના સર્વજ્ઞપ્રતિક્ષેપ કરવી અસંગત છે-અયુક્ત છે. અંધકારને દૂર કરનારે નિશાનાથ-ચંદ્ર અયુક્ત અંધનું દૂર આકાશમાં રહ્યો તો ચાંદની રેલાવી સમસ્ત જગતમાં પ્રકાશ દત રેલાવે છે; છતાં ચક્ષુવિકલ આંધળા તેને દેખી શકતા નથી. ચંદ્ર પ્રગટ છે, છતાં આ અંધજનો “ચંદ્ર છે જ નહિં ” એમ કહી વધે ઉઠાવે, તેને પ્રતિક્ષેપ કરે, તો તે બીલકુલ બેહૂદું છે, અણઘટતું છે, નીતિથી અસંગત છે. કારણ કે તેઓ પોતે જ દેખતા નથી, તે આ નથી એમ કેમ કહી શકે? તેમ મોહાંધકારને હરનારા સર્વજ્ઞ–ચંદ્ર જ્ઞાન-જોના વિસ્તારી સમસ્ત વિશ્વ વસ્તુને પ્રકાશિત કરે છે, છતાં દષ્ટિવિકલ છઘસ્થ તેને દેખી શકતા નથી, સર્વજ્ઞ પ્રગટ છે, છતાં જે આ અવગુદષ્ટિ છદ્મસ્થ, “સર્વજ્ઞ જ નથી' એમ કહી પ્રતિવાદ કરે–પ્રતિક્ષેપ કરે, તે તે સર્વથા અયુક્ત છે, સન્યાયથી અસંગત છે, કારણ કે પોતે જ જે દેખતા નથી, તે આ નથી એમ કહેવાની ધૃષ્ટal કેમ કરી શકે વાર? વૃત્તિ-નિરાશાનાથatતાઃ -ચંદ્રનો પ્રતિક્ષેપ, વ્યારા-જેમ અને, ચક્ષુવિકલને, અપંગતઃ-અસંગત છે, નતથી અસંગત છે, તwહાશ્ચ-અને તેના ભેદને પરિક૯પ, ચંદ્રના ભેદને પરિક",-વક્રપણું. ચેરપણું વગેરે, શૈવ-તેમ જ, સાદરા-અમ્ દષ્ટિવાળાઓનો, એટલે કે છદ્મસ્થાનો, અપં-આ, સર્વનું પ્રતિક્ષેપ, અને તેના ભેદને પરિક૯૫ અસંગત-અયુકત છે, Page #521 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાશિ : સ`નભેદકલપના અયુક્ત--જન્માંધ મનુષ્યે ને હાથી ( ૪૨૫ ) વળી આ અંધજનામાં કોઇ ચક્ર વાંકા છે, કાઇ ત્રાંસા છે, કાઇ ચારસ છે, એમ કહી તેના ભેદની પરિકલ્પના કરે, તે તે પણ અયુક્ત છે, નતિથી વિરુદ્ધ છે. કારણ કે જે ચંદ્રને દીઠા જ નથી, તેના સ્વરૂપ સબંધી ગમે તે કલ્પના કરવી તે કલ્પના જ છે, સત્ય નથી. તેમ છદ્મસ્થ જને, સર્વજ્ઞ આવા છે કે તેવા છે વગેરે તેના લેઃ સબ'ધી પરિકલ્પના કરે, તે તે પણ અયુક્ત છે, બેહૂદું છે; કારણ કે જે સર્વજ્ઞને પાતે દીઠા જ નથી, તેના સ`બધી ગમે તે કલ્પનાના ઘોડા દોડાવવા તે મિથ્યા કલ્પનારૂપ જ છે, સત્ય નથી. અને જે ચંદ્ર પેાતાને દેખાતે નથી, તે ચંદ્રના વિવિધ બેક કલ્પી, આંધળાએ તે સંબંધી ઝઘડા કરે, તા તે તેા કેટલું બધુ બેહૂદું કહેવાય ? તેમ જે સર્વજ્ઞ પાતે દીઠા નથી, તે સજ્ઞના જૂદા જૂદા ભેદ કલ્પી, છદ્મસ્થા તે ભેદ સંબધી મિથ્યા વાદવિવાદ કરે, સામસામા પ્રતિક્ષેપ કરે, પરસ્પર ખંડન-મડનમાં ઉતરી પડે, તે તેા અત્યંત અયુક્ત છે આ ઉપરથી ફલિત થાય છે. અત્રે જન્માંધ મનુષ્યા ને હાથીનું દ્રષ્ટાંત ઘણું બધખેતુ છે, તે આ પ્રકારઃ— એ ભેદ કલ્પના અયુક્ત જન્માંધ મનુષ્યા ને હાથી કાઇ એક સ્થળે એક હાથી આણ્યે. એને જોવા માટે છ જન્માંધ પુરુષા ગયા. તે આંધળાઓએ હાથીને હાથ લગાડીને તપાસી જોયા. એકના હાથમાં હાથીની સૂંઢ આવી એટલે તેને હાથી સાંખેલા જેવા લાગ્યા. બીજાના હાથમાં દતૂશળ આવ્યુ' એટલે તેને તે ભૂંગળા જેવા લાગ્યા. ત્રીજાના હાથમાં કાન આબ્યા, એટલે તેને તે સૂપડા જેવા લાગ્યું. ચેાથાના હાથમાં પગ આવ્યા, એટલે તેને હાથી થાંભલા જેવા જાયે. પાંચમાના હાથમાં ઉદર આવ્યુ, એટલે તેને તે મષક જેવા જાયા. છઠ્ઠાના હાથમાં પૂંછડું આવ્યું, એટલે તેને તે સાવરણી જેવા જાયા. આ ઉપરથી તેઓએ પોતપેાતાનેા અભિપ્રાય મધ્યે અને પછી એક બીજાને જણાવ્યા. પછી દરેક પાતપાતાના અભિપ્રાયમાં મક્કમ હાઇ, પાતે જ સાચા છે તે બાકીના ખીજા ખધા ખાટા છે, એમ આગ્રઠું કરી પરસ્પર ઝઘડા કરવા લાગ્યા, મિથ્યા ચર્ચામાં ઉતરી પડયા, ને તકરાર વધી પડી ! ܕ ܐ ત્યાં કાઈ એક દેખતા ષ્ટિવાળા મનુષ્ય આવી ચઢ્યો, અને તે તેઓને નિવારીને ખેલ્યે! કે-અરે! ભલા માણસા ! આ તમે ફેાગઢ ઝઘડા શા માટે કરા છે? તમે બધાય ખાટા છે ને તમે બધાય સાચા છે!! કારણ કે હાથી આવા જ છે એવા તમારા આગ્રહુથી તમે ખાટા છે, અને અમુક અંગની અપેક્ષાએ હાથી આવા છે એ રીતે તમે સાચા છે. જુએ ! હાથીની સૂંઢને આકાર સાંબેલા જેવા છે, દતૂશળને કાન સૂપડા જેવા છે, પગ થાંભલા જેવા છે, પેટ મષક જેવું આકાર ભુંગળા જેવા છે, જણાય છે, અને પૂંછડું ૫૪ Page #522 -------------------------------------------------------------------------- ________________ ( ૪ર૬ ) ગદદિસમુચ્ચય સાવરણી જેવું દેખાય છે. એક એક અંગને સ્પર્શવાથી તમને હાથી તેવો તેવું લાગે, તે તે તે અંગની અપેક્ષાએ બરાબર છે, પણ તે ઉપરથી કાંઈ આખા હાથીને ખ્યાલ છે આવે છે! સમગ્ર અંગ મળીને જ હાથી બને છે. માટે તેનું સાંગોપાંગ સ્વરૂપ બરાબર સમજવું હોય તે તેને સમગ્રપણે જ વિચાર કરવો જોઈએ, તમારો આગ્રહરૂપ “જ”કારએકાંતવાદ છોડી દેવો જોઈએ, એમ સમજી હવે તમારે ઝઘડો બંધ કરો! બંધ કરો! એમ તે ડાહ્યા દેખતા દા પુરુષે સમજાવ્યા, એટલે તે વાદીઓ ટાઢા પડ્યા, ને મિથ્યા ચર્ચા છોડી દઈ સમજીને શાંત થયા. આ દાંત ઉપરથી એટલું ફલિત થાય છે કે આ આમ “જ” છે એમ વદનારા એકાંતવાદી આગ્રહી હોય, પણ સર્વસમન્વયકારી અનેકાંતવાદી તે સર્વથા સર્વત્ર નિરાગ્રહી જ હોય. થોડા પણ મહાગ્રંથગંભીર શબ્દમાં સમસ્ત એકાંતવાદીનું પરમ સમર્થ નિરસન કરતું શ્રીમદ્ રાજચંદ્રજીનું ચમત્કારિક સુભાષિત છે કે– એકાંતવાદ એ જ જ્ઞાનની અપૂર્ણતાની નિશાની છે વાદીઓ! મને તમારે માટે દર્શાવે છે. કારણ શિખાઉ કવિઓ કાવ્યમાં જેમ તેમ ખામી દાબવા “જ' શબ્દનો ઉપયોગ કરે છે, તેમ તમે પણ “જ” એટલે નિશ્ચયતા શિખાઉ જ્ઞાનવડે કહે છે. મહારે મહાવીર એમ કોઈ કાળે કહે નહિં; એ જ એની સત્કવિની પેઠે ચમત્કૃતિ છે.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬ તેમજ– न युज्यते प्रतिक्षेपः सामान्यस्यापि तत्सताम् । आर्यापवादस्तु पुनर्जिह्वाछेदाधिको मतः ।। १४१॥ પ્રતિષ સામાન્ય, પણ સંતને ન યુક્તઃ અધિક જિહાછેદથી, આર્ય અપવાદ ઉક્ત. ૧૪૧ અર્થ–સામાન્ય જનને પણ પ્રતિક્ષેપ યુક્ત નથી. તેથી કરીને આર્ય સર્વસને અપવાદ તે તેને મન જિલ્લાદ કરતાં અધિક છે. વૃત્તિઃ– -નથી યુક્ત, પ્રતિક્ષા:-નિરાકરણરૂપ પ્રતિક્ષેપ સામાન્યથ-કે સામાન્ય પુરુષ આદિને પણ, તત્ત-તેથી કરીને, તા-સંતોને, મુનિઓને, આજવાતુ પુરાઆયં અપવાદ તે વળી, સર્વજીનો પરિભવ તો એમ અર્થ છે, શું ? તે કે-દ્ધિારાધો મત – જિદ છેદ કરતાં ( જીભ કપાઈ જવા કરતાં ) અધિક મત છે -તથાવિધ પ્રત્યાયના ભાવે કરીને * “परमागमस्थ जी, निषिद्ध जात्यंधसिन्धुरविधानम् । सकलनयविलसितानाम् , विरोधमथनं नमाम्यनेकांतम् ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્યજીત પુરુષાર્થસિદ્ધિઉપાય. Page #523 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ આય અપવાદ જિહવાદથી અધિક ભાષા સમિતિ ( ૪૨૭) વિવેચન કઈ સામાન્ય પુરુષને પણ પ્રતિક્ષેપ-વિરોધ કરે યુક્ત નથી; તેટલા માટે આર્ય એવા સર્વજ્ઞને વિરોધ કરે તે તે સંતજનેને મન જીભ કપાઈ જવા કરતાં પણ અધિક છે. કોઈ સામાન્ય-સાધારણ મનુષ્ય હોય, તેને પણ નિરાકરણરૂપ પ્રતિક્ષેપ કરવો, પ્રતિવાદ કરે, વિરોધ કરે, તે સજજનોને ઘટતો નથી. કારણ કે આપણા મનમાં કાંઈ હેય ને એના મનમાં કાંઈ હોય. “અપને મન કહુ ઓર , ઉનકે સામાન્ય મન કછુ આર.” આપણે એનો આશય-અભિપ્રાય જાણી શકતા નથી, પ્રતિક્ષેપ પણ એટલે તે જાણ્યા વિના તેના ખંડનમાં ઉતરી પડવું, તેને તોડી પાડવાનો યુક્ત નથી વિકલ્પ સુદ્ધાં કરો, તે સાવ બેહૂદું છે. તે પ્રતિક્ષેપ કરતાં પણ, સામે માણસ કાંઈ પિતાને અભિપ્રાય છોડી દેતું નથી, ઊલટો ઘણીવાર તેને બેવડા જોરથી વળગી રહે છે! વળી તેવા પ્રતિક્ષેપથી વિરોધની વૃદ્ધિ થાય છે, સામા માણસનું મન દુભાય છે, તેમનસ્ય બંધાય છે, રાગદ્વેષની ગાંઠ પડે છે, +આર્તા–રોદ્ર ધ્યાન થાય છે, પોતાને પણ અશાંતિ રહે છે. આમ અનેક અનર્થ નીપજે છે, માટે સંતો-મુનિઓ તે વિરોધ કરે જ નહિં. તે પછી અસામાન્ય, અસાધારણ વિભૂતિરૂપ, મહાઅતિશયવંત એવા આર્ય સર્વ જ્ઞનો અપવાદ કર-અવર્ણવાદ બલવા તે તે અત્યંત અત્યંત અયુક્ત જ હોય, એમાં પૂછવું શું? એટલા માટે એવા પરમ પૂજ્ય આર્ય સર્વજ્ઞ અપવાદ આર્ય અપવાદ કરે, પરિભવરૂપ વિરોધ કરે, તેને સંત મુનિજન તો જિહવા છેદ છવાદથી કરતાં અધિક માને છે. એટલે કે પરમ અહં સર્વજ્ઞ માટે એક અધિક પણ અપવાદ વચન બોલતાં, તેમને જીભ કપાઈ જવા કરતાં વધારે દુઃખ થાય છે. અને જીભ કપાઈ જતાં બોલાય જ કેમ? અને પિતાની જીભ કપાય તેવું બોલવા ઇછે પણ કેશુ? તાત્પર્ય કે સંતજને કદી પણ આર્ય સર્વજ્ઞનું અપવાદ વચન ઉચ્ચારવાને પ્રારંભ પણ કરે નહિં, તેવું વચન ઉચ્ચારતાં તેમની જીભ ઉપડે જ નહિં; કારણ કે પરમ સત્પુરુષ એવા આર્ય સર્વજ્ઞના અવર્ણવાદથી મહા અનર્થ પરંપરા નિપજે છે, જીવ અનંત સંસારી થાય છે. તેમજ– + “ आर्तध्यानोपगतो वादी प्रतिवादिनस्तथा स्वस्य । વિદત્તથતિ પક્ષનારાવાળાનામર્થના”-શ્રી સિદ્ધસેન દિવાકરછકૃત દ્વા દ્વા.૮-૧૦ Page #524 -------------------------------------------------------------------------- ________________ (૪૨૮) યોગદસિમુચિય कुदृष्टयादिवन्नो सन्तो भाषन्ते प्रायशः कचित् । निश्चितं सारवञ्चैव किंतु सत्त्वार्थकृत् सदा ॥ १४२॥ કદષ્ટિવાળું વેણ તે, ભાખે કદી ન સંત, નિશ્ચિત પરહિતકર સદા, સારવંત જ વદંત. ૧૪૨ અર્થ –કુષ્ટિ આદિવાળું કુસ્ય વચન સંત કવચિત્ બોલતા નથી, પરંતુ સદાય નિશ્ચિત, સારવાળું અને સત્તાર્થ કરનારૂં-પ્રાણુઓનું હિત કરનારૂં એવું વચન બોલે છે. વિવેચન સંતજને કુદણિ આદિની પેઠે કદી કુદષ્ટિવાળું-કુત્સિત-નિંદ્ય વચન બોલતા નથી, અને બેલે છે તે નિશ્ચિત, સારવાળું અને પરનું હિત કરનારૂં એવું જ વચન સદા બેલે છે. કુદષ્ટિવંત અજ્ઞાની અવિવેકી જ હોય તે કુત્સિત-નિવ ભાષણ કરે છે, ફાવે તેમ ઠેકાણુ વિનાનું બેલે છે, યદ્વાતા ઢંગધડા વિનાને અસંબદ્ધ પ્રલાપ કરે છે, સાર વગરનું નમાલું બકે છે, અને બીજા જીવને દુઃખ થાય, અનર્થ થાય, અહિત સંત કેવું થાય એવું સાવદ્ય વચન ઉચ્ચારે છે. પણ જે સાચા સંત-મુનિજનો જોગીજનો છે, તેઓ તેમ કરી કરતા નથી, તેવું સાવદ્ય વચન કદી ઉચ્ચારતા નથી. તેઓ બોલે છે તે વિવેકપૂર્વક ભાષાસમિતિ સાચવીને, ભાષાને વિવેક આચાર બરાબર જાળવીને જ સદા બેલે છે. એટલે જ તેઓનું વચન સદા નિશ્ચિત-અસંદિગ્ધ-સુસંબદ્ધ હોય છે,-સંદેહવાળું, ઠેકાણું વિનાનું, અસંબદ્ધ પ્રલાપ જેવું હોતું નથી, સારપૂર્ણ હોય છે,-નિઃસાર નિઃપ્રજન કે નિર્માલ્ય હેતું નથી, અને સત્ત્વાર્થ કરનારું હોય છે, અન્ય જીવોનું હિત કરવાના સ્વભાવવાળું જ હોય છે,–બીજા જીને દુઃખ થાય, અનર્થ થાય, અહિત થાય, એવું સાવદ્ય કદી પણ હોતું નથી. આમ સંત જનેને સદા નિશ્ચિત, સારભૂત, ને પરોપકારી એવું નિરવદ્ય-નિર્દોષ વચન ઉચ્ચારવાની ટેવ પડી હોય છે. સાધુજી સમિતિ બીજી આદરો, વચન નિર્દોષ પરકાશ રે; ગુણિ ઉત્સર્ગન સમિતિ તે, માર્ગ અપવાદ સુવિલાસ રે.” –શ્રી દેવચંદ્રજીત અષ્ટપ્રવચનમાતાની સઝાય. _તિ શમતિનવેવાધિ વૃતિ –દ દાવિવર કુદષ્ટિ આદિવાળું. કુત્ય ઇત્યાદિ નો તરતો-ન સત, મુનિઓ, માષત્તે કવિત-ભાખે કવચિત, ત્યારે કેવું ભાખે, તે માટે કહ્યું–નિશ્ચિત નિશ્ચિત, અસંદિગ્ધ, વાવ-અને સારવાળું જ, ન અપાર્થક-વ્યર્થ નહિં એવું, કિંતુ સ્વાર્થ પરંતુ સાર્થકર, પરાર્થકરશીલ એવું, સવા-સદા ભાખે છે. Page #525 -------------------------------------------------------------------------- ________________ દીઝાદ્રષ્ટિ : યોગાનળમ્ય અતીબિયઅર્થ અનુમાનઅવિષય (૪૨૯) સર્વજ્ઞાદિ અતીંદ્રિય અર્થ અનુમાન અગોચરત્વ અધિકાર ઉપસંહરતાં કહે છે– निश्चयोऽतीन्द्रियार्थस्य योगिज्ञानाहते न च।। अतोऽप्यत्रान्धकल्पानां विवादेन न किंचन ॥ १४३ ॥ નિશ્ચય અતીન્દ્રિયાર્થ, ન વિજ્ઞાન શિવાય; એથીય અંધ સમાનના, વિવાદથી નહિં કાંય. ૧૪૩ અર્થ-અને અતીન્દ્રિય અર્થને નિશ્ચય ગિજ્ઞાન શિવાય થતું નથી, એથી કરીને પણ અત્રે સર્વાની બાબતમાં અંધ જેવાઓના વિવાદથી કાંઈ નથી. વિવેચન અને સર્વજ્ઞ આદિ અતીન્દ્રિય અને નિશ્ચય યોગિજ્ઞાન સિવાય થતી નથી, કારણકે તેના થકી જ તેની સિદ્ધિ થાય છે, એટલા માટે અત્રે સર્વજ્ઞ અધિકારમાં અંધ જેવા છવાના વિવાદથી શું ? સર્વજ્ઞ આદિ વિષય અતીન્દ્રિય છે, ઇંદ્રિય અને મનને અગોચર છે, અને માત્ર ગીઓને ૪ જ્ઞાનગણ્ય થઈ શકે એવા છે. એ સંબંધી યથાર્થ નિશ્ચયની બાબતમાં છવાનો અધિકાર નથી, કારણ કે વિશેષથી તત્વને નહિં દેખનારા એવા અંધ સમા તે છ અંધ જનો જેવા છે. માટે એ એમના અધિકાર બહારના છઘસ્થાના વિષયમાં–તત્ત્વનિશ્ચય બાબતમાં તેઓને વિવાદ નકામો છે, તેઓની વિવાદથી શું? ચર્ચાની અચો અકિંચિકર છે. કારણ કે જે વસ્તુ આપણે દેખતા નથી– જાણતા નથી, તેના સ્વરૂપ બાબતમાં સ્વછંદે કલ્પના કરી, મિથ્યા ઝઘડો કરવો, નિ:સાર વાગયુદ્ધ કરવું, વાદ-પ્રતિવાદ કરી થંક વાવવું, ખંડનમંડનમાં પડી વમનસ્ય વધારવું, તે મૂર્ખતાની નિશાની છે; ચંદ્રના આકાર વિષે અંધજનોની કલ્પના જેવું હાસ્યાસ્પદ છે; પેલા આંધળાઓ જેમ હાથીના સ્વરૂપ બાબત ખેટ ટ કરતા હતા, તેના જેવું ફેગટ છે. તેવા મિથ્યા વિવાદથી લાભ થવાને બદલે ઊલટી હાનિ થાય છે. કારણ કે તેથી પિતાના સત્ ચિત્તને નાશ થવારૂપ અનિષ્ટ ફલ નીપજે છે. અર્થાત્ gત્તિ-નિયોરીનિવાર્થ-સર્વજ્ઞ આદિ અતીન્દ્રિય અર્થનો નિશ્ચય, શોષિાશાનાદ રોગિનાન શિવાય નથી હોતો, કારણ કે તેના થકી જ તેની સિદ્ધિ થાય છે. તોss-આ કારણ થકી પણ, સત્ર-અ, સર્વન અધિકારમાં, ઘwહાનાં-અંધ જેવાઓના -વિશેષથી તેના તત્વને નહિં દેખનારાઓના, વિજ્ઞાન વિ-વિવાદથી કંઇ નથી,-સચિતનાશરૂપ ફલવાળા વિવાદથી કાંઈ નથી. Page #526 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ) યોગદષ્ટિસમુચ્ચય સદ્દભાવવાળા ચિત્ત આશય નષ્ટ થઈ દુષ્ટ આશય જન્મે છે, રાગદ્વેષાદિ દોષની વૃદ્ધિ થાય છે, ચિત્તને અશાંતિ ને સોાભ ઉપજે છે. આવા સચત્તને નાથ કરનારા વિવાદનું સતનેાને શુ પ્રયાજન છે ? કઇ જ નહિં, કંઈ જ નહિં न चानुमानविषय एषोऽर्थस्तत्त्वतो मतः । न चातो निश्चयः सम्यगन्यत्राप्याह धीधनः ॥ १४४ ॥ યુક્તિ વિષય આ તત્ત્વથી, હું-એથી અન્યત્ર; સમ્યક્ નિશ્ચય થાય ના, કમ્પ્યુ. બુદ્ધિધન અત્ર:-૧૪૪ અ --અને આ સજ્ઞરૂપ અં તત્ત્વથી અનુમાનને વિષય નથી માનવામાં આયે. અને આ અનુમાનથકી અન્યત્ર પણ સમ્યક્પણે નિશ્ચય થતા નથી. બુદ્ધિધન ભર્તૃહરિએ કહ્યું છે:— વિવેચન ઉપરમાં એમ કહ્યું કે સર્વજ્ઞાદિ અતીન્દ્રિય અર્થ ચેગિજ્ઞાન વિના જણાતા નથી, એટલે આ વિષયે અંધ સમા છદ્મસ્થાના વિવાદથી કંઇ પ્રયેાજન સિદ્ધ નથી થતુ. ત્યારે કોઇ એમ કહે કે આપ એવું કેમ કહેા છે? અનુમાનથી-યુક્તિથી પણ તે કેમ ન જાણી શકાય ? તેનેા અહીં જવાબ આપ્યા છે કે-આ સર્વજ્ઞરૂપ અતીન્દ્રિય અર્થ તત્ત્વથી અનુમાનને-યુક્તિના વિષય નથી. ગમે તેવા મહામતિમાન્ તાર્કિકની યુક્તિનો ત્યાં ગતિ નથી; ગમે તેટલા યુક્તિવાદથી સાક્ષાત્ સર્વજ્ઞ તત્ત્વ ગમ્ય થઇ શકતું નથી. કારણુ કે તે તત્ત્વ અતીન્દ્રિય એટલે મન ને ઇંદ્રિયથી પર છે-અગમ્ય છે, અને તર્કવાદ બુદ્ધિના વિષય હાઇ બુદ્ધિગમ્ય છે. એટલે તે અતીન્દ્રિય વિષયમાં મતિની ગતિ કુંઠિત થતાં યુક્તિવાદ ભાંઠા પડે છે. વળી આ અતીન્દ્રિય વિષયની વાત જવા દઈએ, તેા પણ અન્ય સામાન્ય અર્થોના પણુ અનુમાન થકી સભ્યપણે નિશ્ચય થતા નથી; યુક્તિવાદથી સામાન્યસાધારણ બાબતના પણુ બરાબર નિણ્ય પ્રાપ્ત થતા નથી, તેા પછી અતીન્દ્રિય અનુ તે પૂછવું જ શું ? આના સમર્થનમાં અહીં મહામતિ ભતૃ હિરનું વચન ટાંક્યુ છે. શું કહ્યું છે? તે કહે છે:-- અતીદ્રિય અ યુક્તિને અવિષય વૃત્તિ:- ચાનુમાવિષયો-અને અનુમાનને વિષય નથી, યુતિગાચર નથી, પોડથૅ:-આ સ વિશેષ લક્ષગુવાળા અર્થ, સવતો મતઃ-તત્ત્વથી માનવામાં આવેલ, પરમાથી દૃષ્ટ, ન ચાતોઅને આ અનુમાનયકી નથી હોતા, નિશ્ચયઃ સમ્વ-નિશ્ચય સભ્યપણે, યંત્રાહિ-અન્યત્ર પણ, સામાન્ય અર્થમાં પશુ-પ્રાય થીયન.-તે યુદ્ધધન ભતૃહરિએ કહ્યું છે:-~ Page #527 -------------------------------------------------------------------------- ________________ દીમાદર: “તક વિચારે છે વાદ પરંપરા રે' यत्नेनानुमितोऽप्यर्थः कुशलैरनुमातृभिः। अभियुक्ततरैरन्यैरन्यथैवोपपाद्यते ॥ १४५ ।। યત્નથી પરુ અનુમાથી, અર્થ અનુમિત થાય, તેય યુક્તતર અન્યથી, અન્યથા સમર્થાય. ૧૪૫ અર્થ-કુશલ અનુમાનકારથી નથી અનુમાનવામાં આવેલ અર્થ પણ, વધારે યુક્તિયુક્ત એવા બીજાએથી બીજી જ રીતે સાબિત કરાય છે. વિવેચન તે બુદ્ધિધનવાળા શ્રી ભર્તુહરિએ શું કહ્યું છે? તે કહે છે-“કુશળ અનુમાનકારોએ નથી અનુમાનેલે અર્થ પણ વધારે સબળ યુક્તિવાળા બીજાએથી બીજી જ રીતે ઉપપાદન કરાય છે –સાબિત કરાય છે. - અન્વય-વ્યતિરેક વગેરે ન્યાયપદ્ધતિમાં પારંગત એવા નિપુણ યુક્તિવાદીઓ અન્વયવ્યતિરેક આદિ અનુસાર તત્વપરીક્ષા કરે છે. તેમાં અન્વય એટલે આ આમ હોય તે આ આમ હેય એવી વિધાનરૂપ હકારાત્મક ઉક્તિ; અને વ્યતિરેક એટલે યુક્તિથી મંડનઃ આ આમ ન હોય તે આ આમ ન હોય, એવી નિષધરૂપ નકારાત્મક યુકિતથી ખંડન, ઉતિ (૧) આ અન્વય-વ્યતિરેક પ્રમાણે કેઈ કુશલ યુક્તિવાદીઓ પ્રયત્નપૂર્વક અનુમાનથી-યુક્તિથી અમુક અર્થ સ્થાપિત કરે. અને કહે કે જુઓ! આ અર્થ આ હેતુથી આ રીતે જ ઘટે છે, આમ એની ત પપત્તિ છે, આ અર્થ આથી અન્ય રીતે ઘટતો નથી-આમ એની અન્યથા૫પત્તિ છે. (૨) તે ત્યાં તેનાથી ચઢીયાતા એવા બીજા પ્રખર તાકિક-યુક્તિવાદીઓ, વળી એ જ અન્વય-વ્યતિરેક આદિને આશ્રય કરી, તે જ અને અન્યથા પ્રકારે ઉપપાદિત કરે છે, સાબિત કરી બતાવે છે, અને કહે છે કે જુઓ! તમે કહે છે તે પ્રકારે આ અર્થ ઘટતું નથી–એની અતથેપપત્તિ છે, અને આ અમે કહીએ છીએ તે બીજા પ્રકારે જ એ ઘટમાન થાય છેએની અન્ય પપત્તિ છે. આમ એક જ અર્થને અમુક વાદી સ્થાપે છે, તે બીજે ઉત્થાપે છે! એક જ અર્થને સમર્થ તાર્કિકે પોતપોતાના મતિબલથી જૂદા જૂદા પ્રકારે પૂરવાર કરી આપે છે! કૃત્તિ – નેનાનુમતts -અન્વય આદિ અનુસાર યત્નથી અનુમાનવામાં આવેલે અર્થ પણ, કુરાસ્ટૅનુમાતૃમ-અન્ય આદિના જાણનાર કુશલ અનુમાનકારોથી-યુકિતવાદીઓથી, મિસુરતરત્યે-અન્વય આદિના જ્ઞાતા જ એવા અભિયુકતતર-વધારે યુતિવાળા બીજાઓથી, અભ્યશૈવviા-અન્યથા જ ઉપાદન કરાય છે. અતથા સિદ્ધિ આદિ પ્રકારે બીજી રીતે જ પૂરવાર કરાય છે. Page #528 -------------------------------------------------------------------------- ________________ (૪૩ર ) યોગદષ્ટિસમુકિય આમ આ તર્કવાદ તે બુદ્ધિનો અખાડે છે! અખાડામાં જેમ શરીરનો વ્યાયામ થાય છે, કસરત કરાય છે, અટાપટા ખેલાય છે, દાવપેચ રમાય છે, તર્કવાદ બુદ્ધિને તેમ આ યુક્તિવાદરૂપ વ્યાયામશાળામાં બુદ્ધિને વ્યાયામ થાય છે, અખાડે યુક્તિની કસરત કરાય છે, તર્કને અટાપટા ખેલાય છે, છલ-જાતિના દાવપેચ રમાય છે. “સાક્ષર વિપરીતા પક્ષના મત!”અખાડામાં જેમ વધારે બળવાન મg અલપ બળવાળા પ્રતિમāને મહાત કરે છે, શિકસ્ત આપે છે, તેમ આ યુક્તિવાદની કસરતશાળામાં વધારે પ્રખર બુદ્ધિમાન વાદી અ૫ બુદ્ધિવાળા પ્રતિવાદીને પરાજિત કરે છે, હાર આપે છે! વળી “શેરને માથે સવાશેર” એ ન્યાયે તે વિજેતા મલ્લને ૫ણ જેમ વધારે બળવાન મä જીતે છે, તેમ વિજયથી મલકાતા ને ફૂલાતા તે વાદીને પણ બીજો અધિક તર્કપટુ પ્રતિવાદી હરાવે છે! આમ જેમ કુરતીની પરંપરા ચાલ્યા કરે છે, મલ્લયુદ્ધ છેડો આવતે નથી, તેમ તર્કવાદની પરંપરા ચાલ્યા કરે છે ને બુદ્ધિયુદ્ધને આરે આવતું નથી ! પણ આમ અનંત તર્કવાદ કરતાં પણ કોઈ અભિમત વસ્તુ વસ્તુગતે કહી શકવા સમર્થ થતો નથી. ઉલટું પાડે પાડા લડે તેમાં ઝાડને ખો નીકળી જાય,એ ન્યાયે આ તાર્કિકેની સાઠમારીમાં તવવૃક્ષ બાપડું કયાંય છુંદાઈ જાય છે ! તવ વસ્તુ કયાંય હાથ લાગતી નથી. મહાતમા આનંદઘનજીનું મામિક વચનામૃત છે કે – “તર્ક વિચારે છે વાદ પરંપરા રે, પાર ન પહોંચે કેય; અભિમત વસ્તુ વસ્તુગતે કહે છે, તે વિરલા જગ જય. ....પંથડો નિહાળું રે બીજા જિન તણે રે. – શ્રી આનંદધનજી. અમ્યુચ્ચય કહે છે– ज्ञायेरन्हेतुवादेन पदार्था यद्यतीन्द्रियाः । कालेनैतावता प्राज्ञैः कृतः स्यात्तेषु निश्चयः ॥ १४६ ।। પદાર્થો અતીન્દ્રિય જે, હેતુવાદથી જણાત; આટલા કાળે પ્રાણથી, નિશ્ચય તિહાં કરાત. ૧૪૬ અર્થ – હેતુવાદથી અતીન્દ્રિય પદાર્થો જણાતા હોત, તે આટલા કાળે પ્રાથી તે વિષયમાં નિશ્ચય કરવામાં આવ્યો હત. વૃત્તિ:શાન તુવા-હેતુવાદથી-અનુમાનવાદથી જાણવામાં આવતા હતા, પડ્યા અતીન્દ્રિા -જો સર્વજ્ઞ આદિ અતીન્દ્રિય પદાર્થો, જૈતાવતા-આટલા કાળે કરીને, ત્રા-પ્રાશોથી, તાકિ કાથી, કૃતઃ સ્થા-કરાય હેત, તેજુ-તે વિષયમાં,-નિશ્ચય -નિશ્ચય, અવગમ. Page #529 -------------------------------------------------------------------------- ________________ (૪૩૩) દીપ્રાદદિ : મુમુક્ષને શુષ્ક તર્ક ગ્રહ ત્યાજ્ય જ વિવેચન “હેતુ વિવાદે હો ચિત્ત ઘરી જોઈએ, અતિ દુર્ગમ નયવાદ આગમવાદે હે ગુરુગમ કે નહીં, એ સબલે વિખવાદ. અભિનંદન જિન દરિશણ તરસિયે. ”–શ્રી આનંદધનજી. જે યુતિવાદથી અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું હોત, તો આટલા કાળે પ્રાજ્ઞ જનોએ તે સંબંધી નિશ્ચય કરી નાંખ્યા હતા. જે યુતિ વડે કરીને ઇન્દ્રિયને અગમ્ય એવા અતીન્દ્રિય પદાર્થો જાણવામાં આવતા હતા, તો ઘણા હેતુવાદથી લાંબા કાળથી આ મહાબુદ્ધિશાળી પ્રાજ્ઞજનો-મહાતાર્કિકે જે તેવી તનિશ્ચય યુકિત લડાવતા આવ્યા છે, તેઓને આટલા બધા કાળે તે અતીન્દ્રિય ન થાય પદાર્થનો નિશ્ચય થઈ જવો જોઈતો હતો. પણ તેવું તો થયું દેખાતું નથી, હજુ તેનો કાંઈ નીવેડો આવ્યો જણાતો નથી. કારણ કે આ વાદી–પ્રતિવાદીઓ હજુ તેવા ને તેવા જોરશોરથી તે જ વાદવિવાદ ચલાવી રહ્યા છે ! હજુ પણ તે બાબતમાં નવા નિશાળીઆની જેમ તેવા ને તેવા કોરાધાકડ રહેલા જણાય છે ! તેઓની વાદ-કંડ હજુ તેવી ને તેવી છે! આટલા બધા મહાસમર્થ વાદી મહારથીઓએ આટલે બધે કાળ પ્રખર યુકિતબલ અજમાવ્યું, પણ તે મહાનુભાવોને આ મહા પ્રયાસ પાણીમાં ગયો હોય એમ જણાય છે! કારણ કે ચોગબિંદુમાં કહ્યા પ્રમાણે “નિશ્ચિત એવા વાદે ને પ્રતિવાદ કરતાં છતાં તેઓ ગતિમાં ઘાણને બેલની પેઠે, હજુ તત્વના અંતને પામ્યા નથી !” न चैतदेवं यत्तस्मात्शुष्कतर्कग्रहो महान् । मिथ्याभिमानहेतुत्वात्त्याज्य एव मुमुक्षुभिः ॥ १४७ ॥ ને આ એમ ન તે થકી, શુષ્ક કમહ મહાન; ત્યાજ્યજ હોય મુમુક્ષુને, મિથ્યા માન નિદાન. ૧૪૭ અર્થ-અને કારણ કે આ એમ નથી, એટલા માટે મહાન એ શુક તર્ક ગ્રહ મિથ્યાભિમાનના હેતુપણાને લીધે, મુમુક્ષુઓને ત્યાજ્ય જ છે- છોડી જ દે એગ્ય છે. વૃત્તિ-ચૈતવં-અને આ એમ નથી, જે કારણથી, તમr-તે કારણથી, સુજાતોશુકતક, માન-મહાન, અતિરોદ્ર, મિથાઈમાનદેતુવા-મિથ્યાભિમાનહેતુપણુરૂપ કારણથી, ત્યારથ gવ-જય જ છે, મુમુક્ષુમિઃ-મુમુક્ષુઓએ, મૂકાવા ઈચ્છનારાઓએ. ૫૫ Page #530 -------------------------------------------------------------------------- ________________ ( ૪૩૪ ) વિવેચન અને આ એમ તે છે નહિ' અર્થાત ઘણા ઘણા કાળે પણ હેતુવાદથી અતક્રિય તત્ત્વના નિશ્ચય હજુ પ્રાજ્ઞજનાથી પણ થઇ શકયા નથી; તેથી કરીને મિથ્યાભિમાનના હેતુરૂપ આ શુષ્ક તર્કના મહા રૌદ્ર-ભયંકર ગ્રહ, ભવબંધનથી ખરેખર છૂટવા ઇચ્છનારા મુમુક્ષુજનાએ છેડી જ દેવા જોઈએ, કારણુ કે આ શુષ્ક તર્કવાદ ખરેખર ! શુષ્ક જ ’ છે. એમાં કાંઇ રસ-આર્દ્રતા નથી. સુક્કી, હૃદય સ્પર્શ વિનાની યુક્તિઓની વાાલમય લડાઈ જ શુષ્ક તર્ક ગ્રહ મુમુક્ષુએ ત્યાય જ યોગદર્શિસમુચ્ચય એમાં છે. વેળુને ગમે તેટલું પીલતાં પણ જેમ તેમાંથી તેલરૂપ સાર નીકળે નહિં, તેમ ગમે તેટલું પીલતાં પણુ-પિષ્ટપેષણુ કરતાં પણ શુષ્ક તર્કવાદમાંથી તત્ત્વરૂપ સાર નીકળે નઢુિં અને મુમુક્ષુ તે તવના જ ખપી છે, તે આવા નિઃસાર નીરસ શુષ્ક તને કેમ ગ્રહે વારું ? વળી આ શુષ્ક તર્ક ગ્રહ ખરેખર ! ગ્રહ જેવા જ છે. પૂર્વે કહ્યું હતુ તેમ ગ્રહ એટલે ભૂતપિશાચ, અથવા અનિષ્ટ ગ્રહ, અથવા મગરમચ્છ. (૧) ભૂતપિશાચરૂપ ગ્રહથી જે ગ્રસ્ત હેાય, જેને ઝાડ વળગ્યુ'હાય, તેના ભુંડા હાલહવાલ થાય છે ને તેને તે ગ્રહમાંથી છૂટવું મુશ્કેલ થઇ પડે છે; તેમ આ શુષ્ક તર્કવાદરૂપ ગ્રહથીભૂતથી જે આવિષ્ટ થયા હાય, એ ભૂત જેને ભરાયુ હોય, તેની ભારે ખૂરી દશા થાય છે, ને તેના ગ્રહમાંથી-પકડમાંથી છૂટવું ભારી થઇ પડે છે. (૨) અથવા અનિષ્ટ પાપ ગ્રહે જેને નડતા હાય, તેને ભારી વસમી પીડા સહવી પડે છે; તેમ આ તર્કવાદરૂપ અનિષ્ટ ગ્રહથી જે પીડાતા હાય, તેને પે!તાને હાથે વ્હારેલી ભારી નડગત ભાગવવી પડે છે, અને તેની અસરમાંથી તે સ્હેલાઇથી છૂટી શકતે નથી. (૩) અથવા જે મગરથી ગ્રસાયે હાય, તેને તેના જડબામાંથી છટકવુ ભારી કઠિન થઇ પડે છે; તેમ શુષ્ક તર્કરૂપ મગરના ગ્રહથી જે શ્રઢાયા હોય, તેને તેનો ચુંગાલમાંથી છૂટવુ અતિ દુષ્કર થઇ પડે છે. આમ ત્રણે અર્થમાં પેાતે ગ્રહેલા શુષ્ક તર્ક રૂપ ગ્રહથી શુષ્કત ગ્રાહી પેાતાની મેળે જ દુ:ખી થાય છે. આવા અનિષ્ટ દુષ્ટ શુષ્કતર્ક ગ્રહને આત્માર્થગ્રાહી મુમુક્ષુ કેમ ગ્રહે ? તેમજ આ શુષ્ક તર્ક ગ્રહ મહાન્ છે, અતિ રાષ્ટ્ર છે, મહા ભયકર છે. એનુ પરિણામ પેાતાને માટે ને પરને માટે મહારૌદ્ર છે-દારુણુ છે. કારણ કે આર્ત્ત-રોદ્ર ધ્યાનથી વાદી–પ્રતિવાદી બન્નેને હાનિ થાય છે. મહા તાર્કિકશિરોમણિ શ્રી સિડ્સેન દિવાકરજીએ પાતાની લાક્ષણિક શૈલીમાં વર્ષોંન્ગ્યુ છે તેમ- જે કાઈ પ્રકારે પેાતાના વિજય થાય છે તે તે એટલેા બધા પિરતાષ પામે છે કે મર્યાદાના ભંગ કરી એ પેાતાની બડાઈ હાંકી ત્રણે લેાકેાને ખલ બનાવે છે ! અને પોતે જો કોઇ પ્રકારે ખીજાથી જીતાઈ જાય તે તે કાપાંધ થઇ જઇ, પ્રતિવાદી પ્રત્યે ઘાંટા પાડી-બરાડા પાડી, આક્રમણ કરતા સતા પેાતાનુ Page #531 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાષ્ટિ : મુમુક્ષુને સર્વત્ર યહ અયુક્ત (૪૫) વિલખાપણું દૂર કરે છે. તે વાદ કથા ખમી શક્તો નથી, અને માનભંગથી ઉષ્ણુ એવા લાંબા નિસાસા નાખે છે! રમ્ય વસ્તુમાં પણ તેને અરતિ-જવર લાગુ પડે છે–રમ્ય વસ્તુ પણ તેને ગમતી નથી, અને સહદો પ્રત્યે પણ તેના વચન વા જેવા કઠોર નીકળે છે ! અને દુખ અહંકારમાંથી ઉપજે છે, એ આ સર્વ તંત્રનો સિદ્ધાંત છે, તેના પર જાણે આરૂઢ થઈને તે ખરેખર! તત્ત્વપરીક્ષા કરે છે! અર્થાત અહંકારજન્ય દુઃખનો સાક્ષાત્ અનુભવ કરે છે!” ઈત્યાદિ પ્રકારે શુષ્ક તર્કવાદ રૌદ્ર પરિણામનું કારણ થાય છે. વળી શુષ્ક તર્કવાદ મિથ્યાભિમાનનો હેતુ થાય છે. શુષ્ક તર્કવાદી પિતાને બડે હોશિયાર માને છે. તેને પોતાની બુદ્ધિનું–તર્કશક્તિનું ઘણું અભિમાન હોય છે. મેં કેવી ફક્કડ યુક્તિ લડાવી ફલાણાને છકકડ મારી તોડી પાડ-હરા, એ ફાંકે રાખી તે અકકડ રહે છે! આમ મહારો પરિણામવાળો શુષ્ક તર્કગ્રહ મિથ્યાભિમાનને હેતુ હોવાથી, આત્મહિતષી મુમુક્ષુઓને સર્વથા ત્યાજ્ય જ છે. કારણકે સાચા મુમુક્ષુઓને મુખ્ય ને એક જ હેતુ ગમે તેમ કરીને ભવબંધનથી છૂટવાને છે. તેઓને કેવળ એક આત્માર્થોનું જ કામ છે, માન-પૂજા-લબ્ધિ-સત્કાર આદિ બીજે મન-ગ તેઓને હેત નથી, અને ઉપરમાં જોયું તેમ શુષ્ક તર્કથી કેઈપણ પ્રકારનો આત્માર્થ સિદ્ધ થતું નથી, ઊલટો માનાર્થને લીધે અત્યંત હાનિ પામે છે. કયાં સાચા મુમુક્ષુ જોગીજનનું એકાંત આત્માથપણું? અને કયાં શુષ્ક તર્કવાદીનું મતાથી પણું-માનાથી પણું? “શ્રેય તે એક બાજુએ રહ્યા છે, ને વાદિàછો અથવા વાદીરૂપ બળદીઆ બીજી બાજુએ વિચરી રહ્યા છે! મુનિએ વાદવિવાદને કયાંય પણ મેક્ષ–ઉપાય કહ્યો નથી.” આમ વાદને અને મોક્ષને લાખો ગાઉનું અંતર છે, માટે માત્ર મોક્ષને અથી એ મુમુક્ષુ જોગીજન વાદવિવાદમાં કેમ પડે? શુષ્ક તર્કશાહને કેમ ગ્રહે? * “ यदि विजयते कथंचित्ततोऽपि परितोषभग्नमर्यादः । स्वगुणविकत्थन दूषिकस्त्रीनपि लोकान् खलीकुरुते ॥ उत जीयते कथंचित् परिषत्परिवादिनं स कोपान्धः । गलगर्जेनाकामन् वैलक्ष्यविनोदनं कुरुते ॥ वादकथां न क्षमते दीर्घ निःश्वसिति मानभङ्गोष्णम् । रम्येऽप्यरतिज्वरितः सुहृत्स्वपि वज्रीकरणवाक्यः ।। दुःखमहंकारप्रभवमित्ययं सर्वतंत्रसिद्धांतः । अथ च तमेबारूढस्तत्त्वपरीक्षां किल करोति ॥" શ્રી સિદ્ધસેન દિવાકરજી કૃત દ્વ. દ્વા. ૮ ૧૫-૧૮ 1 x “અત્ત ચાંચથત gવ વિશ્વરિત વાહિs: वाक्संरंभः क्वचिदपि न जगाद मुनिः शिवोपायः" ॥ શ્રી સિદ્ધસેન દિવાકરજી કૃત હા-દ્વા. ૮-૭ . Page #532 -------------------------------------------------------------------------- ________________ (૪૩૬ ) યોગદષ્ટિસમુચ્ચય તેમજ – ग्रहः सर्वत्र तत्त्वेन मुमुक्षूणामसंगतः । मुक्ती धर्मा अपि प्रायस्त्यक्तव्याः किमनेन तत् ॥ १४८॥ મુમુક્ષુઓને તત્ત્વથી, ગ્રહ અયુક્ત સર્વત્ર; ધય પાયે મુક્તિમાં, ત્યા–એથી શું અત્ર? ૧૪૮ અર્થ–સર્વત્ર ગ્રહ તત્વથી મુમુક્ષુઓને અસંગત-અયુક્ત છે. મુક્તિને વિષે ધર્મો પણ પ્રાયે ત્યજવાના હોય છે, તે પછી આ ગ્રહથી શું? વિવેચન છેડો મત દર્શન તણે, આગ્રહ તેમ વિકલ્પ કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અ૯પ. ”-– શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત આત્મસિદ્ધિ મુમુક્ષુએ તત્વથી કયાંય પણ ગ્રહ રાખવો યુક્ત નથી. કારણ કે મુક્તિમાં ધર્મો પણ પ્રાચે છોડી દેવા પડે છે. તો પછી આ ગ્રહથી શું ? મોક્ષાભિલાષી આત્માથી જીવે શુષ્ક તર્ક ગ્રહ છોડી દે યોગ્ય છે, એટલું જ નહિં, પણ કયાંય પણ કઈ પણ વસ્તુનો ગ્રહ પણ ત્યજી દે જોઈએ. માટે સર્વ મત દર્શનનો આગ્રહ તેમ વિકલ્પ છોડી દઈ, તેમ જ અન્ય સર્વ પ્રકારને કયાંય પણ ગ્રહ ગ્રહ પણ વિસર્જન કરી મુમુક્ષુએ યથોક્ત મોક્ષમાર્ગ જ આરાધો યુક્ત નથી એગ્ય છે, કારણ કે મુમુક્ષુને એકાંત હેતુ કોઈ પણ પ્રકારે મોક્ષની પ્રાપ્તિ કરવી તે જ છે. અને મોક્ષમાં તે શુદ્ધ આત્મસ્વભાવરૂપ ક્ષાયિક ધર્મો સિવાય બધુંય છોડયે જ છટકે છે. અરે! ક્ષમાદિક સાપશમિક ધર્મો પણ મોક્ષમાં છોડી દેવા પડે છે, ત્યાં આ તુચ્છ અનિષ્ટ હાની તો શી વાત કરવી ? સર્વ ગ્રહથી મુક્ત થયા વિના માર્ગ સન્મુખ પણ ન થવાય, તો મુક્ત તે કેમ જ થવાય? તે પછી આ “રાખના પડીકા” જેવા દુષ્ટ ગ્રેહાને મુમુક્ષુ શા હેતુએ ગાંઠે બાંધે? ને એ ગ્રહ જેવા હેને ગ્રહીને હાથે કરીને શું કામ નિષ્કારણે દુઃખથી ગૃહીત થાય ? ધર્મ ક્ષમાદિક પણ મિટે, પ્રગટે ધર્મ સંન્યાસ તે ઝઘડા ઝંઝા તણેજી, મુનિને કવણ અભ્યાસ. ” મનમોહન જિનજી! મીઠી તાહરી વાણ.”—. દ. સક્ઝા. ૪-૨૨ । इति सर्वशादि अतींद्रियार्थानुमानागोचरत्वाधिकारः । વૃત્તિ-- પ્રા-ગ્રહ, સર્વત્ર-સર્વત્ર, સર્વ વસ્તુમાં, તન-તરસથી, પરમાર્થથી, કુમુદામરંત-મુમુક્ષુઓને અસંગત છે—અયુક્ત છે. કયા કારણથી ? તે કે-નુ ઘમ મા કાત્યા. કથા -મુક્તિને વિષે ધર્મો પણ પ્રાયે લજવા પડે છે,-પ્રાયનું ગ્રહણ ક્ષાયિક ધર્મોના વ્યવચ્છેદ (અપવાદ) અર્થે છે, મિનેન તો પછી આ ગ્રહથી શું ? કંઈ નહિ, એમ અર્થ છે. Page #533 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાષ્ટિ: મહાજનને માર્ગ-પરપીડાવજન, પરોપકાર (૪૩૭) મહાપુરુષ માર્ગ અધિકાર. કારણ કે એમ છે તેથી— तदत्र महतां वर्त्म समाश्रित्य विचक्षणैः । वर्तितव्यं यथान्यायं तदतिक्रमवर्जितैः ॥ १४९ ॥ પ્રા અત્ર મહંતો, માગ આશ્રને સાર; તસ અતિક્રમ વિણ વર્તવું, ન્યાય તણે અનુસાર, ૧૪૯ અર્થ –તેથી કરીને અત્રે મહતુ પુરુષના માર્ગને સમ્યફ આશ્રય કરી, વિચક્ષાએ તેને અતિક્રમ વજીને, યથાવાય વર્તવું યોગ્ય છે. વિવેચન “મેક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ.” –શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ તેની અત્રે આ બાબતમાં મહાપુરુષોના માર્ગનો સમ્યક આશ્રય કરી, નિરીક્ષણ કરી મુમુક્ષુજનોએ તે ધર્મને અતિક્રમ ન થાય એ રીતે, યથાન્યાયે વર્તવું યેગ્ય છે. તે પછી મુમુક્ષુ આત્માથી જીવે શું કરવું યોગ્ય છે તે અહીં સ્પષ્ટ કર્યું છે. વિચક્ષણ મુમુક્ષુએ તો બીજી બધી માથાફેડ છોડી દઈને, બીજી બધી મહાજનના ભંગજાલ ફગાવી દઈને, મત-દર્શન આગ્રહનો સમસ્ત પ્રપંચ વિસર્જન માર્ગને કરી, સર્વ બ્રહની ચુંગાલમાંથી મુક્ત થઈ, મહત પુરુષોના માર્ગનું અનુસરવું સમ્યક અવલંબન કરવું ચોગ્ય છે. “મહાગન જેન જતઃ ર થા.” મહાજન જે માગે ગયા તે માર્ગ છે. અને મહાજનનો માર્ગ તો કેવળ આત્મવિશુદ્ધિરૂપ મેક્ષમાર્ગ છે. એટલે મહાજનોના નિર્દિષ્ટ માગે તેમના પગલે ચાલવું એ જ મુમુક્ષુનું કર્તવ્ય છે. અને તે માર્ગે ચાલતાં, મહતુ પુરુષોએ પ્રણત કરેલા નિર્દોષ ધર્મમાર્ગને જેમ અતિક્રમ ન થાય અતિચાર ન થાય, ઉલંઘન ન થાય, ભંગ ન થાય, તેમ ઉપગપૂર્વક સન્નતિ પ્રમાણે ચાલવું યોગ્ય છે. આમ મહાજનના માર્ગે નિરતિચારપણે યથાન્યાય પ્રવર્તાવું-ગમન કરવું એ જ મુમુક્ષુ જગજનનું કર્તવ્ય છે. કૃતિઃ-તત્ર-તેથી અત્ર વ્યતિકરમાં, આ પ્રસંગમાં, મત વર્મ-મહતપુરના માર્ગને, સમાવિ -સમાશ્રય કરી, અંગીકાર કરી, વિચાર-વિચક્ષણાએ, પંડિતોએ, વર્તતડ્યું થાવાડ્યુંયથાન્યાય-ન્યાય પ્રમાણે વર્તવું એગ્ય છે તતિક્રીમfકતિઃ-તે મહત ધર્મના અતિક્રમથી–અતિચારથી રહિત એવાઓએ. Page #534 -------------------------------------------------------------------------- ________________ ( ૪૩૮ ) એજ કહે છે— परपीडेह सूक्ष्मापि वर्जनीया प्रयत्नतः । तद्वत्तदुपकारेऽपि यतितव्यं सदैव हि ॥ १५० ॥ પરપીડા અહિં સૂક્ષ્મ પણ, વજ્ર વીજ સપ્રયત્ન; તેમજ તસ ઉપકારમાં, કરા સદૈવ યત્ન, ૧૫૦ અ:—અહીં સૂક્ષ્મ પણુ પરપીડા પ્રયત્નથી વવી; તેમજ તેના ઉપકારમાં પણ સદેવજ યત્ન કરવા, વિવેચન “ વોવાર: મુખ્યાય, પાપાય વપીડનમ્ ”—વ્યાસજી. તે મહત્ પુરુષાએ આચરેલા માર્ગ કયેા છે? તે અહીં કહ્યો છે: આ લેકમાં સૂક્ષ્મ પણ પરપીડા વવી, તેમજ પર ઉપકારમાં પણ નિરંતર યત્ન કરવા. ', યોગન્નિસમુચ્ચય આ જગતમાં પેાતાનાથી બીજા જીવને સૂક્ષ્મ પીડા પણ ન થાય, સૂક્ષ્મ માધા પણ ન ઉપજે, એમ પ્રયત્નથી—યતનાથી વર્તવું, એ મુમુક્ષુ આત્માર્થીનુ કર્તવ્ય છે. મુમુક્ષુ બીજા જીવાને સૂક્ષ્મ પીડા પણ વજે, તે પછી માટી પીડાની વાત તેા કયાંય દૂર રહી ! મનથી, વચનથી કે કાયથી કાઇપણ પ્રકારે કોઇપણ જીવને પેાતાનાથી કંઈ પણ પીડા-ખાધા ન ઉપજે, એવી સતત જાતિ આત્માથી જીવ રાખે. “ અનુબંધે આત્મા દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય; સર્વ જીવનુ ઇચ્છે। સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. સર્વ દને એ ઉપદેશ, એ એકાંતે નહિ વિશેષ; સર્વ પ્રકારે જિનને બેધ, દયા દયા નિ`ળ અવિરાધ. એ ભવતારક સુંદર રાહ, રિયે યે કરી ઉત્સાહ; ધર્મ સકળનુ એ શુભ મૂળ, એ વિષ્ણુ ધર્મ સદા પ્રતિકૂળ. તત્ત્વરૂપથી એ એળખે, તે જન પહાંચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ ' 77 —શ્રીમદ્ રાજચંદ્રજીપ્રીત મેાક્ષમાળા વૃત્તિ:-પપીકા ~~પર પીડા, પર બાધા, રૂદ્દુ-અહીં, લેાકમાં, સૂક્ષ્માવિ-સૂક્ષ્મ પણ, માટી તા દૂર રહેા! શું? તે કે વર્ડ્સનીયા-વજ્ર વા યેાગ્ય છે, પરિત્યજવા યોગ્ય છે, પ્રચનત: --પ્રયત્નથી, સમ આભાગથી, તદ્ભુત્-તેની જેમજ, પ્રયત્નથીજ, તરુપારેડવિ-તેના ઉપકારમાં પશુ, તિતન્યયન કરવા યેાગ્ય છે, અનુષ્ટાન દ્વારાએ ( આચરવડે કરીને), સવૈવ દિ-સૌંજ. Page #535 -------------------------------------------------------------------------- ________________ મારિ ગુરુ-દેવ-બ્રજ-યતિનું યથાયોગ્ય પૂજન (૪૩૯) " અને બીજા ના ઉપકારમાં પણ મુમુક્ષુ જીવ સદૈવ યત્ન કરે. અન્ય જીવોનું આ લેકમાં ને પરલેકમાં જે રીતે હિત થાય એવા પ્રકારે તન-મન-ધનથી પિતાથી બનતું બધુંય મુમુક્ષુ જીવ સદાય સક્રિય આચરણ દ્વારા કરી ચૂકે. આમ મુમુક્ષુ જોગીજન પરમદયાળુ ને પરોપકારને વ્યસની-બંધાણી હેય. તથા गुरवो देवता विप्रा यतयश्च तपोधनाः। पूजनीया महात्मानः सुप्रयत्नेन चेतसा ॥ १५१ ।। ગુરુ દેવતા વિપ્ર ને, તપોધન યતિરાજ; પૂજ્ય સુપ્રયત્ન ચિત્તથી, મહાત્માઓ સહુ આજ, ૧૫૧ અર્થ –ગુરુઓ, દેવતાઓ, વિપ્રે અને તપોધન યતિઓ-એ સર્વ મહાત્મા સુપ્રયત્નવાળા ચિત્તથી પૂજનીય છે–પૂજવા ગ્ય છે. વિવેચન તેમજ-ગુઓ, દેવતા, દ્ધિ અને તપોધન યતિઓ,-એ સર્વ મહાત્માઓ સુપ્રયત્નવંત ચિત્તે યથાયોગ્ય પણે પૂજનીય છે, પૂજવા યોગ્ય છે –ગુરુએ એટલે માતા, પિતા, કલાચાર્ય, એઓના જ્ઞાતિઓ-ભાઈ બહેન વગેરે, તથા ધર્મનો ગુરુ-દેવાદિ ઉપદેશ કરનારા વૃદ્ધો-જ્ઞાનવૃદ્ધ અને વૃદ્ધ જનો. આ શિષ્ટ જનોને પૂજન ઈષ્ટ એવો ગુરુવર્ય છે. તેનું પૂજન આ આ પ્રકારે થાય:-(૧) ત્રણ સંધ્યા સમયે તેને નમનક્રિયા કરવી, અને તે અવસરજોગ ન હોય તો ચિત્તમાં તેને અત્યંતપણે આપને નમનક્રિયા કરવી. (૨) તે આવે ત્યારે અભ્યત્થાનાદિ કરવું, અર્થાત ઊઠીને સામા જવું, આસન દેવું તે બેસે એટલે પર્યું પાસના કરવી, ઈત્યાદિ વિનય આચરણ કરવું તેની સમીપમાં અપ્રગ૯ભ પણે–અનુદ્ધતપણે બેસવું; અસ્થાને તેનું નામ ન લેવું; કવચિત્ પણ તેનો અવર્ણવાદ ન સાંભળ. (૩) સારામાં સારા વસ્ત્રાદિનું તેને યથાશક્તિ નિવેદન-સમર્પણ કરવું, અને તેના હાથે સદા પરલોક ક્રિયાઓનું કરાવવું. (૪) તેને અનિષ્ટ એવા વ્યવહારોનો ત્યાગ કરવો, અને ઈષ્ટ એવા વ્યવહારમાં પ્રવર્તન કરવું, અને આ ધર્માદિને પીડાઝ ન ઉપજે એમ ઓચિત્યથી-ઉચિતપણે કરવું, અર્થાત વૃત્તિ-ગુવો-ગુરુઓ, માતા-પિતા પ્રમુખ, દેવતા-દેવતા, સામાન્યથી જ, વિકાર-વિખે, દિજો. તાશ્ચ-અને યતિઓ, પ્રજિતે, સાધના –તધન, તરૂ૫ ધનવાળા, દૂનીયા-પૂજનીય છે, પૂજવા યોગ્ય છે, મારમાર:-મહાત્માઓ, એ સર્વેય, યથાહપણે યથાયોગ્ય પણે. કેવી રીતે તે કેગુમન તણા-સુપ્રયત્નવંત ચિત્તથી, આજ્ઞાપ્રધાન ચિત્તથી, એમ અર્થ છે. x “ त्यागश्च तदनिष्टानां तदिष्टेषु प्रवर्त्तनम् । औचित्येन त्विदं ज्ञेयं प्राहुर्धर्माद्यपीडया ॥" (આધાર માટે જુઓ ) શ્રી યોગબિન્દુ. શ્લો. ૧૧૦-૧૧૫. Page #536 -------------------------------------------------------------------------- ________________ ( ૪૦) યોગદષ્ટિસમુચ્ચય તેને અનિષ્ટથી નિવતાં અને ઈષ્ટમાં પ્રવર્તતાં જ ધર્માદિ પુરુષાર્થને બાધા ઉપજતી હોય, તે તેમ ન કરતાં પુરુષાર્થ-આરાધનપરાયણ રહેવું. (૫) તેના આસનાદિને અભેગ કરો, અર્થાત્ ગુરુના આસનાદિ વાપરવા નહિં. અને તેના દ્રવ્યનું તીથ માં નિજન કરવું, અર્થાત તીર્થક્ષેત્રમાં વાપરી નાંખવું, નહિં તો તે પોતે ગ્રહણ કરે તો તેના મરણાદિમાં અનુમતિને પ્રસંગ આવે, (૬) તેમજ તેના પ્રતિબિમ્બની* સ્થાપનાને ધૂપ-પુરપાદિ પૂજારૂપ સંસ્કાર કરવો. અને તેની પરમ-ઉત્કૃષ્ટ એવી ઊર્ધ્વદેહક્રિયા કરવી, મૃતકાર્ય કરવું. પુપથી, બલિથી, વસ્ત્રોથી, અને શેભન સ્તોત્રોથી શોચ-શ્રદ્ધા સમન્વિત એવું દેવેનું પૂજન કરવું. ઈત્યાદિ પ્રકારે યથાયેગ્યપણે ગુરુદેવની પૂજા કરવી. વિપ્રો એટલે દ્વિજો-બ્રાહ્મણે. વિદ્યા વડે જે પ્રકૃણ છે, અર્થાત્ જે વિદ્યાના પ્રકર્ષને પામેલા છે તે વિપ્ર, બે વાર જેનો જન્મ થયે છે, અથત એક તો સ્થલ દેહ જન્મની અપેક્ષાએ અને બીજે સંસ્કારની અપેક્ષાએ એમ બે જન્મ જેના થયા છે તે દ્વિજ, બ્રહ્મને આત્મસ્વરૂપને જે જાણે છે, તે બ્રાહ્મણ. આવા વિદ્યાવંત, સંસ્કારસ્વામી, બ્રહ્મવેત્તા વિદ્ધજજનરૂપ દ્વિ યથાયોગ્યપણે પૂજવા યોગ્ય છે, સન્માનવા યોગ્ય છે, તેમજ તપોધન એવા યતિઓ પણ પૂજનીય છે. યતિ એટલે સંયમી પુરુષ, સાધુજન. જેણે મનનો ને ઇંદ્રિયોને સંયમ કર્યો છે તે “યતિ” અથવા “જતિ છે. જે જીવરક્ષામાં ને ઈદ્રિયનિગ્રહમાં ધનવંત છે તે યતિ, તપ જેનું ધન છે તે તપાધન. અનશનાદિ બાહ્ય તપ, અને પ્રાયશ્ચિત્ત સ્વાધ્યાયાદિ આવ્યંતર તપ નિરંતર તપતા રહી તપરૂપ ધનની જેણે વૃદ્ધિ કરી છે, એવા તપોધન યતિઓ નિરંતર પરમાદરથી પૂજવા યોગ્ય છે. આમ ગુરુઓ, દેવતાઓ, વિપ્રો, અને તપોધન યતિ બો– આ સર્વ મહાત્માઓ જેમ ઉચિત હોય તેમ યથાયોગ્ય પણે પૂજવા યોગ્ય છે. અને તે પૂજના પણ સુપ્રયતનવંત ચિત્તથી હોવી જોઈએ. અર્થાત્ તેના આજ્ઞાપાલનમાં તત્પર એવા આજ્ઞાપ્રધાન ચિત્તથી કરવી જોઇએ. पापवत्स्वपि चात्यन्तं स्वकर्मनिहतेष्वलम् । अनुकम्पैव सत्त्वेषु न्याय्या धर्मोऽयमुत्तमः ॥ १५२ ।। સ્વકર્મથી જ હણાયેલા, પાપી પ્રતિ અત્યંત ન્યાચ્ય અનુકંપા જ-આ, ઉત્તમ ધમ મહંત. ઉપર કૃતિ–ઉપવા ચાલ્વરતં-અને અત્યંત પાપર્વતો પ્રત્યે પણ,-લુન્ધક-શિકારી આદિ પ્રત્યે પણ, વનિતવમુ-બવંતપણે સ્વકર્મથી હણાયેલા એ મા, અનુવાજૈવ રy-સન્હો પ્રત્યે અનુકંપાજ, થાણા-ન્યાય છે, –નહિ ક મત્સર, ઘsળમુત્તમ-આ ધમ ઉત્તમ છે,-કારણમાં કાર્યના ઉપચારથી. * “ तदासनाद्यभोगश्च तीर्थे तद्वित्तयोजनम् । તદ્રવ્રથાણાંવાર સક્રિયા ” --શ્રી યોગબિંદુ Page #537 -------------------------------------------------------------------------- ________________ દીપાષ્ટિ: મહા પુરુષોને માર્ગ, ઉપસંહાર (૪૪૧) અર્થ:–અને સ્વકર્મથી અત્યંત હણાયેલા એવા અત્યંત પાપવંત છ પ્રત્યે પણ અનુકંપા જ ન્યાય છે,-આ ધર્મ ઉત્તમ છે. વિવેચન શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ – શ્રીમદ્ રાજચંદ્રજી અને પોતાના જ કર્મોથી અત્યંત હણાયેલા એવા મહાપાપી જી પ્રત્યે પણ અનુકંપા જ ન્યાઓ છે– આ ધર્મ ઉત્તમ છે. મુમુક્ષુ જીવને સર્વ જીવ પ્રત્યે દયા-અનુકંપા હોય એમાં પૂછવું જ શું? પણ શિકારી, માછીમાર વગેરે જેવા મહાપાપી જી પ્રત્યે પણ તે મહાપાપી પ્રત્યે અનુકંપા જ રાખે અને એ જ ન્યાય છે–ન્યાયયુક્ત છે. તેઓના પણ દયા, પ્રત્યે ઘણું રાખવી કે તિરસ્કારની દષ્ટિથી જોવું એ ગ્ય નથી, કારણ કે એ બિચારા પામર જીવે અજ્ઞાનના વિશે કરીને મહા કુકર્મોમાં પડી ગયા છે, પતિત થયા છે, અને પોતાના દુષ્ટ કર્મોથી જ અત્યંત હણાઈ ગયેલા છે. એવા મરેલાને મારવું શું? “પડતા ઉપર પાટુ” શી? એ બિચારા પાપી જીવો તો અત્યંત દયાનું, અનુકંપાનું જ સ્થાન છે. આ કુકમોથી આ છ બાપડા કેવી દુર્ગતિ પામશે ? એ વિચારતાં મુમુક્ષુને તેના પ્રત્યે અનુકંપા જ છુટે. અને તેથી પ્રેરિત થઈ પિતાનાથી બને તો તેમાંથી તેને નિવારવા પ્રયત્ન પણ કરે. આ જ ધર્મ ઉત્તમ છે. “તુલસી દયા ન છાંડીએ, જબ લગ ઘટમે પ્રાન, ”—તુલસીદાસજી “પરહિત એ જ નિજ હિત સમજવું, અને પરદુઃખ એ પિતાનું દુઃખ સમજવું.” પ્રભુ ભજે, નીતિ સજો, પરંઠો પરોપકાર.”–શ્રીમદ્ રાજચંદ્રજી આમ (૧) પર પીડાવર્જન, (૨) પરોપકાર વ્યસન, (૩) ગુરુદેવાદિપૂજન, (૪) પાપીની પણ અનુકંપા,-આ ધર્મ ઉત્તમ છે, આ મહત પુસને માર્ગ છે. આ ઉત્તમ ધર્મ મહાજન એ આચર્યો છે, ને દર્શાવે છે, તેને જ અનુસરવું એ જ યથાન્યાય વર્ણન છે. | રતિ મજુમrsfધાન: Page #538 -------------------------------------------------------------------------- ________________ (૪૪૨ ) ઉપસંહાર કરતાં કહે છે:~ कृतमत्र प्रसंगेन प्रकृतं प्रस्तुमोऽधुना । तत्पुनः पञ्चमी तावद्योगदृष्टिर्महोदया ॥ १५३ ॥ સર્યું. અત્ર પ્રસ`ગથી, હવે કહીએ પ્રસ્તુત; તે તે। પંચમી ચેગની, દષ્ટિ મહેાય ચુક, ૧૫૩ અઃ—અત્રે પ્રસંગથી બસ થયુ. હવે અમે પ્રકૃત વાત પ્રસ્તુત કરીએ છીએ; અને તે પ્રકૃત તે પાંચમી મહેાદયવતી યાગષ્ટિ છે. વિવેચન ઉપરમાં આ જે બધું ય કહ્યું તે પ્રસંગવશાત્ કહ્યું છે. તે માટે આટલું ખસ છે! વધારે કહેવાની જરૂર નથી. શાણા તા સાનમાં સમજી જાય. એટલે સાચા મુમુક્ષુ વિચક્ષણ જના આટલામાંથી બધું સમજી જશે, ‘થોડું કહ્યું ઝાઝું કરી જાણશે. ’ એટલે હવે અમે પ્રકૃત-ચાલુ વાતના પ્રસ્તાવ રજૂ કરીએ છીએ. અને તે પ્રસ્તુત વાત તે પાંચમી સ્થિરા' નામની ચેગષ્ટિ છે. અને તે કેવી વિશિષ્ટ છે ? તે કે મહાદયવાળી છે. માટે અહા મુમુક્ષુ જોગીજને ! સર્વે અનિવેશ છેડી દઇને ચાર ષ્ટિની મર્યાદા વટાવી જઈને, તમે હવે આ ‘સુયશ અમૃત ઘનવૃષ્ટિ કરનારી પાંચમી ‘સ્થિરા’હૃષ્ટિ સબધી યાગ કથા ભાવથી એકચિત્તે શ્રવણુ કર ! યોગસિસ થય “ અભિનિવેશ સઘળે ત્યજીજી, ચાર લડી જેણે ષ્ટિ; તે લેશે હુવે પાંચમીજી, સુયશ અમૃત ધન વૃષ્ટિ.... મનમેાહન જિનજી! મીઠી તાહરી વાણુ−’શ્રી યા. ૬. સજ્જા ૪-૩ વૃત્તિ:-ત——પર્યાપ્ત થયું, ખસ થયું, અત્ર-અત્ર ઋતિકરમાં, પ્રસંગેન-પ્રસગથી, પ્રવૃત પ્રસ્તુમોઘુના-હવે અમે પ્રકૃત ( ચાલુ વાત ) કહીએ છીએ, સપુન:-પુનઃ તે પ્રકૃત તે, પશ્ચી તાવયોગત્તિ:-પાંચમી ચૈાગદષ્ટિ-સ્થિરા નામની છે. તે કેવી વિશિષ્ટ છે ? તે માટે કહ્યું-મઢોટ્યામહાદયવાળી છે, નિર્વાણુરૂપ પરમ ફૂલવાળી છે, એમ અ છે. Page #539 -------------------------------------------------------------------------- ________________ દીમાદિ : દીપા દિને સાર (૪૪૩) દીપ્રાદષ્ટિનું કોષ્ટક : ૧૦ નામ ચથી દષ્ટિમાં નોંધ. દર્શન દીપપ્રભા સમબોધ અવેવસંવેદ્ય પદને લીધે બેધ પૂલ-સૂક્ષ્મ નહિ. ટરેચક માંગ ભાવ - પૂરક પ્રાણાયામ પરભાવને રેચ, આત્મભાવની પૂર્તિ ને સ્થિરતા. દત્યાગ | ઉત્થાન દત્યાગ પ્રશાંતવાહિતાને લીધે યોગમાં ઉથાનદેષ ન હોય. ગુણપ્રાપ્તિ તવશ્રવણ >ધર્મશરણ>બીજપ્રરોહ>ગુરુભક્તિ) તીર્થ કરદર્શનનિર્વાણુ. અઘસંવેદ્ય પદ જય | >વિષમ કુતર્કગ્રહ નિવૃત્તિ. વિશિષ્ટતા ગુણસ્થાન પહેલું ગુણસ્થાન પહેલા “ગુણસ્થાન” નો પ્રકષ-છેલામાં છેટલી હદ અહીં પ્રાપ્ત થાય. દીપા દૃષ્ટિનો સાર. ચથી દીપ્રા ઠષ્ટિમાં તેના નામ પ્રમાણે દીપક સમાન બોધ પ્રકાશ હોય છે, અને રોગનું ચે શું અંગ પ્રાણાયામ પ્રાપ્ત થાય છે. તેમજ અત્રે ઉસ્થાન નામના ચોથા ચિત્તદેષનો નાશ તથા તવશ્રવણ નામના ચોથા ગુણની પ્રાપ્તિ હોય છે,–છતાં અને હજુ સૂક્ષમ બધ હોતો નથી. અત્રે આ પ્રાણાયામ જે હોય છે, તે ભાવથી હોય છે. એટલે બાહા ભાવને રેચ દેવારૂપ રેચક પ્રાણાયામ, અંતર્ભાવને પૂરવારૂપ પૂરક પ્રાણાયામ, અને તેને સ્થિરતા ગુણથી સ્થિર કરવારૂપ કુંભક પ્રાણાયામ-એમ સ્વભાવરૂપ ભાવ પ્રાણાયામ હોય છે. આ દષ્ટિવાળે યેગી પુરુષ પ્રાણ કરતાં પણ ધર્મને નિ:સંશય ગુરુ–મોટો ગણે છે, એટલે તે ધર્મની ખાતર પ્રાણ છેડે, પણ પ્રાણસંકટ આવી પડયે પણ પ્રાણુની ખાતર ધર્મ છેડતે નથી, એ તે દઢષમ હોય છે. Page #540 -------------------------------------------------------------------------- ________________ (૪૪૪) ચાગદશિસમય આમ સદાશયવાળા તે મુમુક્ષુ તત્ત્વશ્રવણમાં તત્પર મની પ્રાર્થેા કરતાં પણુ પરમ એવા ધર્મને બલાત્કારે જ ભજે છે. જેમ ખારૂ પાણી છેાડી મીઠા પાણીના યાગથી બીજ ઊગી નીકળે છે, તેમ તત્ત્વદ્યુતિથી નરને ચેાગ ખીજ ઊગી નીકળે છે-પ્રરાહુ પામે છે; અહીં સર્વ સ'સારયાગ છે તે ખારા પાણી બરાબર છે, અને તત્ત્વતિ તે મધુર જલના ગ સમાન છે. એથી કરીને આ તત્ત્વવ્રુતિથી મનુષ્યને સર્વ કલ્યાણ સાંપડે છે, કે જે ગુરુભક્તિના સુખથી યુક્ત અને બન્ને લેાકમાં હિતાવહુ એવુ હોય છે. આ ગુરુભક્તિના પ્રભાવથી તીર્થંકરદન કહ્યુ છે, કે જે સમાપત્તિ આદિ ભેદથી નિર્વાણનુ એક કારણ છે. 66 તત્ત્વશ્રવણુ મધુરાદકેજી, ઇહાં હૈાય ખીજ પ્રરાહ; ખાર ઉર્દક સમ ભત્ર ત્યજેજી, ગુરુ ભક્તિ અદ્રોહ....મનમાહન॰ ” છતાં અત્રે સૂક્ષ્મ એધને નિષેધ કહ્યો તેનુ કારણુ આ છે કે-સમકિત વિના તેવા આપ હાતા નથી. તેવા આધ વેધસવેદ્ય પદ થકી હાય છે, તે અવેધસવેધ પદ્દમાં જોવામાં આવતા નથી. વેદ્ય એટલે બધ-મેાક્ષહેતુરૂપ વેદનીય વસ્તુ, તે વેધસવધ પદ જ્યાં સંવેદાય છે તેવેદ્યસ ંવેદ્ય પદ છે; તેથી કરીને સમ્યક્ હેતુ આદિ ભેદથી વિદ્યુત સમાજમાં જે તત્ત્વનિહ્ય થાય છે તે સમયેાધ કહેવાય છે. તેવેા સુક્ષ્મમેધ હજી આ દ્રષ્ટિમાં હાતા નથી, કારણ કે અહીં પહેલી ચાર ષ્ટિમાં અવેદ્યસ ંવેદ્ય પદ પ્રબળ હોય છે ને વેદ્યસંવેદ્ય પદ પંખીની છાયામાં જલચરની પ્રવૃત્તિ જેવુ પડછાયારૂપ-તદાભાસરૂપ અતાત્ત્વિક હાય છે. અને અવેવસ'વેવ પદ જે છે તે તા પરમાથી અપદ જ છે, ચેાગીઓનુ` પદ તા વેધસ વેધ પદ જ છે. કારણ કે સ્ત્રી આદિ વેદ્યનુ જ્યાં સમ્યક્ સ ંવેદન તથાપ્રકારની નિર્મલ અપ્રવૃત્તિ બુદ્ધિથી થાય છે, એવું તે પદ સમ્યક્ સ્થિતિવાળું હાઇ તે પદ' નામને બરાબર ચેગ્ય છે. આવુ આ વેદ્યસંવેદ્ય પદ ભિન્નગ્રંથિ, દેશવિરતિ આદિ લક્ષણવાળુ છે. આ નૈયિક વેદ્યસંવેદ્ય પદ ક્ષાયિક સમ્યગ્દષ્ટિને જ હોય છે. અને તેના મહાપ્રભાવને લીધે કર્મના અપરાધવશે કરીને પણ જો વચત પાપમાં પ્રવૃત્તિ થઇ જાય તે તે તમલેાહપદન્યાસ જેવી હાય, અર્થાત્ તપેલા લેાઢા પર પગ મૂકતાં જેમ તરત પાછે! ખેંચાઇ જાય છે, તેમ આ સમ્યગ્દ્રષ્ટિને પણુ પાપ કરતાં તરત આંચકા લાગે છે, તેમાં ઝાઝી સ્થિતિ થતી નથી, અને આ પાપ પ્રવૃત્તિ પણ છેલ્લી જ હાય છે, કારણ કે નિશ્ચય સમ્યગ્દષ્ટિ પુરુષને શ્રેણિક મહારાજની જેમ પુન: દુર્ગાંતિના ચેાગ હાતા નથી. “ તે પદ્મ ગ્રંથિ વિભેદથીજી, છેલ્લી પાપ પ્રવૃત્તિ; તમ લેાહુપદ ધૃતિ સમીજી, તિહાં હૈાય અત નિવૃત્તિ....મનમેહન॰ તેનાથી વિપરીત તે અવેધસ વેધ પદ છે, અને વજા જેવુ' અભેદ્ય તે પદ ભિનંદી જીવને હાય છે. આ ભવાસિનદી ક્ષુદ્ર, લેાભી, દીન, મત્સરવત, ભયાકુલ, શ, ભવા 29 Page #541 -------------------------------------------------------------------------- ________________ દીરાદષ્ટિ : દી પા દષ્ટિને સાર અજ્ઞાની અને નિષ્ફલ આરંભથી સંગત એવો હોય છે. એવા અવગુણઅવેધસંવેદ્ય વંતનો બાધ અસત્ પરિણામથી અનુવિદ્ધ-પરોવાયેલે હાઈ વિષમિશ્રિત પદ અન્ન જેમ સુંદર નથી હોતું. એટલે આ અવેદ્યસંવેદ્ય પદવાળા મનુષ્ય વિપર્યાસપરાયણ ને વર્તમાનદશી હાઈ હિતાહિતના વિવેકમાં અંધ હોય છે, એટલે સંસારનું પ્રગટ દુઃખમય સ્વરૂપ દેખતાં છતાં તેઓ અતિમહને લીધે તેથી ઉગ-કંટાળે પામતા નથી; અને ભેગમાં આસક્ત રહી આ જડ જને પાપલિથી આત્માને પાશ નાંખે છે-બાંધે છે. કર્મભૂમિને વિષે મનુષ્યપણારૂપ પરમ ધર્મ બીજ પામીને પણ આ અપમતિ જ આ બીજની સત્કર્મરૂપ ખેતીમાં પ્રયત્ન કરતા નથી, પણ ગલ જેવા તુચ્છ ને દારુણ ઉદયવાળા કુસુખમાં સક્ત થઈ સચેષ્ટા-સતઆચરણ છોડી દે છે! અહો! આવા આ દારુણ તમને ધિક્કાર છે ! આવું આ અદ્યસંવેદ્ય પદ અંધપણુરૂપ હોઈ દુર્ગતિમાં પાત કરનારું–પાડનારું છે, અને તે સત્સંગ-આગમ ચગવડે ધુરંધર મહાત્માઓથી જ આ જ ભૂમિકામાં જીતવા ગ્ય છે-અન્ય સમયે જીતાવું અશક્ય છે. “એવા અવગુણવંતનું જી, ૫દ જે અવેદ્ય કઠોર સાધુસંગ આગમ તજ, તે ધુરંધર મનમેહનત ” અને આ અવેવસંવેદ્ય પદ છતાયું હોય છે ત્યારે મનુષ્યના વિષમ કુતર્કગ્રહ આપોઆ૫ નિયમથી ટળે છે. આ કુતર્ક બોધને ગરૂપ છે, શમને અપાયરૂપ છે, શ્રદ્ધાને કરનાર અને અભિમાન ઉપજાવનાર છે. આમ આ કુર્તક પ્રગટપણે વિષમ કતકપ્રહ ચિત્તનો અનેક પ્રકારે ભાવશત્રુ છે. એટલા માટે મુમુક્ષુઓને આવા નિવૃત્તિ દુછ કુતર્કમાં અભિનિવેશ-આગ્રહ કર યુક્ત નથી; પણ કૃતમાં, શીલમાં, સમાધિમાં અને પરોપકારમાં તે કરવો યુક્ત છે. તેમજસર્વેય વિકલ્પ અવિદ્યાસંગત છે. અને તેઓની યોજનારૂપ આ કુતર્ક છે, તો એથી શું પ્રજન છે? વળી આ સર્વ કુતર્ક જાતિપ્રાય છે-દૂષણભાસપ્રધાન છે, અને પ્રતીતિથી–ફલથી બાધિત છે. હાથી મારવા દોડતો હોય ત્યારે આ હાથી દૂર રહેલાને હશે કે નિકટ રહેલાને હણશે? એવા મૂર્ણ વિક૯પ જેવો આ કુતર્ક છે. ઈત્યાદિ અનેક પ્રકારના દોષ આ કુતર્કથી ઉપજે છે. તેથી આવા દુષ્ટ અનિષ્ટ કુતર્કનું શું કામ છે ? અને વિચારવંત જીનો પ્રયાસ તો અતીન્દ્રિય અર્થની સિદ્ધિ અર્થે હોય છે, અને તે અતીન્દ્રિય અર્થ કદી શુષ્ક તર્કને ગોચર હેત નથી, પણ આગમને જ ગોચર હેય છે. એટલે આ આગમપ્રધાન, શ્રાદ્ધ, શીલવાન એવો ગતત્પર પુરુષ અતીન્દ્રિય અર્થોને જાણે છે, અને તેવા પ્રકારે મહામતિ પતંજલિએ પણ કહ્યું છે-આગમથી, અનુમાનથી અને યોગાભ્યાસરસથી એમ પ્રજ્ઞાને ત્રણ પ્રકારે પ્રજતાં પુરુષ ઉત્તમ તત્વને પામે છે.” અને તત્વથી ઘણું સર્વરો ભિન્ન મતવાળા નથી, તેથી તેને ભેદ માને તે તેના Page #542 -------------------------------------------------------------------------- ________________ યોગદદિસમુચ્ચય અતિભક્તોને મોહ છે. કારણકે સર્વજ્ઞ નામનો જે કોઈ પારમાર્થિક જ છે, તે વ્યક્તિભેદ છતાં તત્ત્વથી સર્વત્ર એક જ છે. તેથી તેની સામાન્યથી જ જેટલાઓની સર્વ તત્વ પ્રતિપત્તિ-માન્યતા છે, તે સર્વેય તેને પામેલા છે એવી પરા ન્યાયગતિ અભેદ છે. અને તેને વિશેષ તો સંપૂર્ણપણે સર્વ અવદશીએથી જણાત નથી, તેથી સામાન્યથી પણ એ સર્વજ્ઞને જે નિર્વ્યાજ પણે-નિષ્કપટપણે તેના આજ્ઞાપાલનમાં તત્પર થઈ માનતા હોય, તે તેટલા અંશથી જ ધીમોને મન તુલ્ય જ છે,-એક રાજાના ઘણા સેવકેની જેમ. અત્રે બીજી યુક્તિ પણ છે–દેવની ભક્તિ બે પ્રકારની છે-ચિત્ર અને અચિત્ર. તેમાં જે સંસારી દે છે તેની ભક્તિ વિચિત્ર પ્રકારની છે, કારણ કે તેઓનું સ્વરૂપ વિચિત્ર પ્રકારનું છે, અને તે ભક્તિમાં મોહગપણને લીધે પિતાના ઈષ્ટ દેવ પ્રત્યે રાગ અને અનિષ્ટ દેવ પ્રત્યે દ્વેષ હોય છે. પણ સંસારાતીત એવા પર મુક્ત તત્ત્વની જે ભક્તિ છે, તે અચિત્ર છે, અને તે સંમોહના અભાવને લીધે શમસારા જ-રામપ્રધાન જ હોય છે. “નહિં સર્વજ્ઞ આજી, તેહના વળી દાસ; ભકિત દેવની પણ કહીજી, ચિત્ર અચિત્ર પ્રકાશ.મનમોહન” તેમજ-સમાન અનુષ્ઠાનમાં પણ અભિસંધિ-આશય પ્રમાણે ભિન્ન ફળ હોય છે, અને તે જ આશય અહીં કૃષિ કર્મમાં પાણીની પેઠે પરમ છે-પ્રધાન છે. આ આશય પણ રાગાદિની તરતમતા પ્રમાણે તથા બુદ્ધિ આદિ બેધના ભેદ પ્રમાણે બુદ્ધિ-જ્ઞાન- અનેક પ્રકારના ભેદવાળો હોય છે, કારણકે બોધ ત્રણ પ્રકારનો હોય છે? અસમેહ (૧) બુદ્ધિ, (૨) જ્ઞાન, (૩) અસંમોહ. તે બેધથકી સર્વ કર્મોમાં ભેદ પડે છે. તેમાં ઇંદ્રિયાર્થીનો આશ્રય કરે તે બુદ્ધિ છે, આગમપૂર્વક હોય તે જ્ઞાન છે, અને સદનુષ્ઠાન યુક્ત જે જ્ઞાન તે અસંમેહ છે. ક્રિયામાં આદર પ્રીતિ, અવિજ્ઞ, સંપત્તિપ્રાપ્તિ, જિજ્ઞાસા, તજજ્ઞ બુધજનની સેવા, અને તેમને અનુગ્રહએ આ સદનુષ્ઠાનનું લક્ષણ છે. પ્રાણુઓના સર્વ કર્મો સામાન્યથી બુદ્ધિપૂર્વક હેાય છે, અને વિપાકવિરસપણાને લીધે તે સંસારફલ આપનારા છે. કુલગીઓના જે કર્મ છે તે જ્ઞાનપૂર્વક હોય છે, અને તે અમૃત સમી શુનશક્તિના સમાવેશથી અનુબંધફલાણાથકી મુક્તિના અંગરૂપ હોય છે. અને અસંમોહથી ઉપજતા કર્મો એકાંત પરિશુદ્ધિથકી શીધ્ર મેક્ષફળ આપનારા હોય છે; આ અસંમોહ કર્મ ભવાતીત અર્થગામી મુમુક્ષુઓને જ હોય છે. “બુદ્ધિ ક્રિયા ભવફલ દીએજી, જ્ઞાનક્રિયા શિવ અંગ; અસંમોહ કિરિયા દીએજી, શીધ્ર મુગતિફલ ચંગ.મનમોહન ” અહીં પ્રાકૃત ભાવમાં–કારમી પુદ્ગલ રચનામાં જેનું ચિત્ત નિરુત્સુક છે, તે ભવ Page #543 -------------------------------------------------------------------------- ________________ પ્રાષ્ટિ : ડીઝા દષ્ટિને સાર (૪૪૭) ભેગવિરક્ત જનો ભવાતીત અર્થગામી છે. તેઓને માર્ગ એક જ શમપરાયણ એવો છે, અને અવરથાભેદનો ભેદ છતાં તે સાગર પરના તીરમાર્ગની જેમ મુમુક્ષુને એક જ એક જ છે, કારણ કે સંસારાતીત પર તત્વ “નિર્વાણુ” નામનું છે, તે શમમાર્ગ શબ્દભેદ છતાં તત્વથી નિયમથી એક જ છે. સદાશિવ, પરંબ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા આદિ શબ્દોથી અન્વથથી ઓળખાતું તે એક જ છે. કારણકે તેના લક્ષણના અવિસંવાદથી નિરાબાધ, નિરામય અને નિષ્ક્રિય એવું આ પરં તત્વ જન્માદિના અગથી હોય છે. એટલે અસંમોહથી તત્વથી આ નિવણતત્ત્વ જાણવામાં આબે, પ્રેક્ષાવતને તેની ભક્તિની બાબતમાં વિવાદ ઘટતા જ નથી. નિર્વાણ અને આ નિર્વાણ તત્વ નિયમથી જ સર્વ પૂર્વક સ્થિત છે. આ તત્ત્વ એક જ સર્વજ્ઞરૂપ જજુ માર્ગ નિર્વાણને નિકટમાં નિકટ માગે છે, તો તે સર્વાનો ભેદ કેમ હોય? અને તે ન હોય તે તેના ભકતોનો ભેદ કેમ હોય ? પુદગલ રચના કારમીજી, તિહાં જસ ચિત્ત ન લીન; એક માર્ગ તે શિવ તાજી, ભેદ લહે જગ દિન....મન ” ત્યારે હેજે શંકા થશે કે તે પછી તે સર્વની દેશનાનો ભેદ કેમ છે? તેનું સમાધાન એમ છે કે શિષ્યના આનુગુણ્યથી–ગુ થાય એવા અનુકૂળપણાથી તે ચિત્ર-નાના પ્રકારની છે. કારણ કે ભવરોગના આ ભિષવરોએ જેને જે પ્રકારે દેશના ભિન્ન- બીજાધાન આદિનો સંભવ થાય તેને તેવા પ્રકારે ઉપદેશ દીધું છે. તાને ખુલાસો અથવા તો બીજું કારણ એ છે કે એની દેશના એક છતાં T શ્રોતાઓના વિભેદથી તેઓના અચિત્ય પુણ્યસામર્થ્યને લીધે ચિત્ર ભાસે છે, અને તેનાથી તે સર્વને યથાભવ્ય–ોગ્યતા પ્રમાણે ઉપકાર પણ થાય છે. અથવા તે તે તે દેશ-કાલાદિના નિયોગથી તે તે નયઅપેક્ષાવાળી ચિત્ર દેશના ઋષિઓ થકી જ પ્રવત્તી છે, અને આ ઋષિદેશનાનું મૂલ પણ તત્વથી સર્વજ્ઞ જ કતર્કગ્રહ છે. એટલા માટે તે સર્વજ્ઞનો અભિપ્રાય જાણ્યા વિના તેનો પ્રતિક્ષેપત્યાજ્ય વિરોધ કર યુક્ત નથી, કારણ કે તે પ્રતિક્ષેપ પરમ મહા અનર્થકર છે. એટલે આ સર્વજ્ઞ વિષયમાં અંધ જેવા છદ્મસ્થાએ વાદવિવાદ કરે યુક્ત નથી, માટે મિથ્યાભિમાનના હેતુપણાને લીધે શુષ્ક તર્ક ગ્રહ મુમુક્ષુએ સર્વથા છોડી દેવા ગ્ય જ છે. મુમુક્ષુને તો તત્વથી સર્વત્ર ગ્રહ અયુક્ત છે. કારણ કે મુક્તિમાં પ્રાયે ધર્મો પણ છેડી દેવા પડે છે, તો પછી આ તુચ્છ શુષ્ક કુતર્ક ગ્રહથી શું? “ધર્મ ક્ષમાદિક પણ મટે છે, પ્રગટે ધર્મ સંન્યાસ તો ઝઘડા ઝંઝા તણેજી, મુનિને કવણ અભ્યાસ ?....મન ” Page #544 -------------------------------------------------------------------------- ________________ (૪૮) દક્ષિણ પણ તેથી મહત્ પુરુષના માર્ગને સભ્યપણે આશ્રી વિચક્ષણ એ તેના અતિક્રમ રહિતપણે યથાન્યાય વર્તવા ગ્ય છે. તે મહતુ પુરુષને માર્ગ સામાન્યથી સંક્ષેપમાં આ છે - (૧) અહીં સૂક્ષ્મ પણ પરપીડા પ્રયત્નથી વર્જવી, (૨) પરોપકારમાં સદેવ ચત્ન કરો, ગુરુઓ, દેવતા, વિ, અને તપોધન યતિઓ-એ મહાત્માઓને સુપ્રયત્ન ચિત્તથી યથાયેગ્યપણે પૂજવા, (૪) પોતાના કર્મોથી જ અત્યંત હણાયેલા એવા મહાપાપી પ્રાણીઓ પ્રત્યે પણ અત્યંત અનુકંપા રાખવી નહિં કે મત્સર, આ ધર્મ ઉત્તમ છે. - ઈત્યાદિ ગુણગણ પ્રાપ્ત કરી, જે સર્વ કુતર્ક-અભિનિવેશ ત્યજી ચાર દષ્ટિ પામે છે, તે હવે અમૃત ઘનવૃષ્ટિ સમી પાંચમી સ્થિરા ઠષ્ટિ પામશે. અભિનિવેશ સઘળે ત્યજીજી, ચાર વહી જેણે હરિ; તે લેશે હવે પાંચમીજી, સુયશ અમૃત ઘન વૃષ્ટિ. ....મનમોહન જિનજી! મીઠી તાહરી વાણુ. ”—ય, દ. સઝાય કળશ કાવ્ય શાલિની: દીઘામાંહી દીપ શા બોધ દીપે, દીપંત તે ચિત્ત ઉથાન ઝીપે; પ્રાણાયામે આત્માને તે ભરે છે, ને પ્રોતેથી તત્ત્વશ્રુતિ કરે છે. ૫૭ બાહિરૂભા રેચકે બહાર કાઢે, અંતરુભા પૂરકે ગાઢ વાધે; તેને ભેગી કુંભકે સ્થિર ધારે, ભાવે પ્રાણાયામ તે આમ ત્યારે. ૫૮ પ્રાણાયામે પૂર્ણ તે એહ સ્થાને, પ્રાણથી ધર્મ માટે જ માને; પ્રાણેને તે ધર્મ અર્થે ત્યજે છે, ના પ્રાણાથે ધર્મને તે ત્યજે છે. ૫૯ સુહદ સાચે એકલો ધર્મ થાયે, મૂઆની યે પાછળે જેહ જાયે; બાકી બીજું તે બધુંયે બળે છે, કાયા સાથે ખાખમાંહી ભળે છે. • આવી રૂડી ધર્મની ભાવનાથી, તવકૃતિ તત્પર થાય આથી; પ્રાણથીયે ધર્મ માટે લડે છે, શણું તેનું ભક્તિભાવે રહે છે. ૬૧ ખારું પાણી છોડી મીઠા જલેથી, આવે બીજે અંકુરા જે રીતેથી; તેવી રીતે તવર્ચ્યુતિ પ્રભાવે, અંકુરા તે યોગના બીજ પાવે. દર ખારા પાણી તુલ્ય સંસાર પાણી, તત્વતિ મિણ વરિ સમાણ કલ્યાણે સૌ એ થકી સાંપડે છે, ગુરુભક્તિ સૌખ્ય લહાવો મળે છે. ૬૩ શ્રી સદગુરુ ભક્તિ કેરા પ્રભાવે, તીર્થ સ્વામી દર્શન પ્રાપ્ત થા, ધ્યાને સ્પશી તે સમાપતિ ભાવે,-નિર્વાણ જે એક હેતુ ધરાવે. ૬૪ Page #545 -------------------------------------------------------------------------- ________________ પ્રાણિ : કળશ કાવ્ય ઉપજાતિ તેયે ન હોયે અહિં સૂક્ષમ બોધ, તે સંવેદ્ય પદે સુધ; તે વેદસંવેદ્ય ન અત્ર હોય, અદ્યસંવેદ્ય જ ઉગ્ર જોય. ૬પ જે વેવસંવેદ્ય પદે ઠરે છે, ભવાંબુધિ શીત્ર જ તે તરે છે, ને વશ તે કર્મરૂપી વિભેદે, સત્તત્વથી ય સમગ્ર વેદે. ૬૬ આ વેવસંવેદ્ય પદ પ્રભાવે, પાપે પ્રવૃત્તિ કદીયે ન થાવે; ને કમષે યદિ તે પ્રવૃત્તિ, તો તસલેહપદન્યાસ વૃત્તિ. જે વસંવેવ પદે વસે છે, સંગરંગે અતિ તે લસે છે, તેથી જ કેટલી તસ પાપવૃત્તિ, ના દુગતની કરીને પ્રવૃત્તિ. ૬૮ આ વેવસંવેદ્ય તણા અભાવે, અદ્યસંવેદ્ય તણા જ ભાવે, ના અત્ર તત્વે કદી સૂક્ષમ બોધ, પરંતુ હોયે કંઈ થુલ બેધ. ના તત્વથી તે “પદ” છે અવેદ્ય, છે યોગીઓનું પદ એક વેદ્ય સમ્યફ સ્થિતિથી ‘પદ' તે જ સાચું, ને ગ્રંથિભેદાદિ સ્વરૂપ જાચું. અવેદ્ય તે છે વિપરીત તેથી, ભવાભિનંદી તસ પાત્ર એથી અસત પરિણામી ન બોધ ચા, યું વિષસંસ્કૃત ન અન્ન સારૂં. ૭૧ એથી વિપયોસી અવેવવંતા, હિતાહિતે હેય વિવેક અંધા આ લેક મીઠા પર કેણ દીઠા? એવું વિચારે જન મોહ મૂહા. ૭૨ સંસાર જન્માદિથી દુઃખી દેખે, ઉદ્ધજતા તેય ન મેહ લેખે ! કુકૃત્ય તે કૃત્ય અકૃત્ય કૃત્ય, ભાસે–સ્વ પાશ કરી તે કુકૃત્ય. ૭૩ લે કર્મમ નર ધર્મબીજ, સત કર્મ ખેતી મૂઢ ના કરે જ દારુણ કૂડા કુસુખે જ રાચી, ચેષ્ટા ત્યજે તે જડ સર્વ સાચી. ૭૪ અવેદ્ય આ અંધપણું નઠારું, છે દુર્ગતિમાંહિ જ પાડનારૂં તે તે જીતે આ જ સુદષ્ટિ ગે, સતસંગ સત આગમના સુવેગે. ૭૫ ને આ તાતાં નિયમે નકી જ, સ્વત: નરેને અતિ તત્વથી જ, કુતર્ક ગ્રાહો વસમો ટળે છે, જે જીવને તે ગ્રહ શ નડે છે. ૭૬ આ રે ગ બે ધે, શમવાણકારી, શ્રદ્ધાપહારી અભિમાનકારી; કુતર્ક પ્રત્યક્ષ અનેક રીતે, છે ચિત્તને ભાવરિપુ જ નિત્ય. ૭૭ તેથી કુતકે ગ્રહ ના જ યુક્ત, સમાધિ ને શીલ શ્રતે સુયુક્ત; પરોપકારે પણ સુવિશુદ્ધ -જે યોગીને બીજ અવધ્ય સિદ્ધ. ૭૮ મુમુક્ષુ તે શ્રાદ્ધ શ્રુતપ્રધાન, હૈ યેગમાં તત્પર શીલવાન; પદાર્થ અતીન્દ્રિય અત્ર જાણે, પ્રજ્ઞાબલે ઉત્તમ તત્વ પામે. ૭૯ ૫૭ Page #546 -------------------------------------------------------------------------- ________________ (૪૫૦) થાગરિતણુક ઈંદ્રવંશા (વંશસ્થ) સર્વજ્ઞ ઝાઝા નથી ભિન્ન તત્વથી, તભેદ માને અતિભક્ત મોહથી સર્વ જે કઈ ખરેખરો જ છે, તે વ્યક્તિ ભેદે પણ એક સર્વ છે. ૮૦ તેને જ સામાન્યથી જેહ માનતા, ધીમંતને તે સહુની સમાનતા, ન્યું એક રાજશ્રિત સેવકે બહ, નિયુક્તિ ભેદે પણ ભૂય તે સહુ. ૮૧ સર્વજ્ઞ સત્ તાવ તણું અભેદથી, સર્વજ્ઞવાદી મહિં ભેદ તો નથી; ઉપાસ્ય જો એક ઉપાસક મહીં, આચાર ભેદ પણ ભિન્નતા નહિં. ૮૨ સર્વેય સર્વજ્ઞ મહાત્મને ખરે! તેથી નથી તત્વથી ભેદ આખરે નામાદિનું ભિન્નપણું ભલે હવું, સમ્યફ મહાત્મા જન એહ ભાવવું. ૮૩ શાલિની ચિત્રાચિત્રા ભક્તિ જે દેવ કેરી, સતશાસ્ત્રોમાં કેગના વર્ણવેલી, તેથીયે આ વસ્તુ તે પુષ્ટિ પાવે, સર્વોની એકતા સિદ્ધ થા. ૮૪ જે સંસારી દેવકાયે જનારા, તે સંસારી દેવામાં ભક્તિ ધારા જે સંસારતીત અથે જનારા, તે તો તેહી તત્ત્વમાં ભક્તિકારા. ૮૫ તે સંસારી દેવની ભક્તિ ચિત્ર, તેના રાગે અન્ય બે સહિત, ને સંસારતત ત અચિત્ર, ભક્તિ સર્વે શમસારા પવિત્ર ૮૬ તે સંસારી દેવના સ્થાન ચિત્ર, રિધતિ આદિ સો પ્રકારે વિચિત્ર તેથી તેને સાધન પાય ચિત્ર, રસ્તે જૂદા પુરને ના અચિત્ર. ૮૭ કા એકે આશાનો વિભેદ, તેથી તેવો તત ફલનોય ભેદ, હૈયે હેતુ આશય મુખ્ય આંહી, જેવી રીતે પાણી તો ખેતીમાંહિ. ૮૮ ભક્તા નાના તત્ ફલે એહ ઠામે, તે લોકોના આશયે ભેદ પામે; રાગાદિના તારતમ્ય પ્રમાણે, ને બુદ્ધયાદિ બધભેદ પ્રમાણે ૮૯ બુદ્ધિ જ્ઞાન ને અસંમોહકારા, ભાખ્યા શાસ્ત્ર બેધના ત્રિપ્રકારો તેના ભેદે સર્વ પ્રાણીગણોના, કમ સર્વ પામતા ભેદ નાના. ૯૦ ઇઢિયાર્થી બુદ્ધિ તો આશ્ચનારી, હૈયે અત્રે જ્ઞાન શાસ્ત્રાનુસારી; ને સત ક્રિયા યુક્ત જે જ્ઞાન આમ, તેને આપ્યું છે “અસંહ” નામ. ૯૧ ક્રિયા પ્રત્યે આદર પ્રોતિ ભારી, નિર્વિધ શ્રી સંપદાલબ્ધિ સારી જિજ્ઞાસા ને તજજ્ઞ સેવા સુજાણે! સક્રિયાના લક્ષણે એહ જાણે. ૯૨ બુદ્ધિપૂર્વ પ્રાણીના કર્મ સરે, તે તો સંસારી ફલો ઘ જ સર્વ શાસ્ત્રાનુસારીપણું નો'ય જ્યાંહિ, વિપાકે તે વિરસા હોય આંહિ, ૩ Page #547 -------------------------------------------------------------------------- ________________ હાશાહી : કળશ કાવ્ય (૫૧) ને કર્મો જ જ્ઞાનપૂર્વ જુઓને ! તે મુકતંગા કુલગી જનોને, સુધા જેવી યુતશક્તિ પ્રભાવે, સાનું મંધી સફલે તે જ પાવે. ૯૪ કર્મો હેયે જે અસંમોહજન્ય, તે તો આપે શીધ્ર નિર્વાણ ધન્ય; જે સંસારાતીત તત તત્વગામી, તે એકાંતે શુદ્ધિથી સિદ્ધિ સ્વામી. ૯૫ જેનું ચિત્ત પ્રાકૃતાર્થ ન સક્ત, જે સંસારી ભેગ પ્રત્યે વિરક્ત એવા જીવન્મુક્ત જે આત્મરામી, તે સંસારાતીત તત્ તત્વગામી. ૯૬ એવા તે સંતો તણે માર્ગ એક, “લંતિમ સંમનિ જ છેક; હેયે ઝાઝા ત૬ દશા ભેદ તોયે, અબ્ધિમાં ક્યું તીરનો માર્ગ છે. ૯૭ તે સંસારાતીત તત્ત્વ પર તે, છે નિર્વાણું નામ સંસાધર તે, તે તે નિત્યે તત્વથી એક હેયે, સિદ્ધાત્માદિ શબ્દભેદ છતાંયે. ૯૮ આ નિર્વાણ તને તત્વથી જ, સમ્યફ જાયે એ અસંમેહથી જ તેની ભક્તિમાં વિવેકી જનોને, વિવાદે તે ના ઘટે રે! જુઓને ! ૯૯ ને નિર્વાણ હેય સર્વજ્ઞપૂર્વ, મુક્તો પૂર્વે હય સર્વજ્ઞ સર્વ; આ સર્વજ્ઞ ૪જી નિર્વાણમાર્ગ, તેથી તેને કેમ રે ! હાય ભેટ? ૧૦૦ સોની દેશના ચિત્ર જેહ, કવાણાથે શિષ્યના ઉક્ત તેહ, જેને ઊગે બેધબીજાદિ જેમ, તેને બેઠું જન્મવૈધે જ તેમ. ૧૦૧ શ્રોતાભેરે દેશના એક તોયે, ચિત્રા ભાસે! પુણ્ય સામર્થ્ય જે એ! સો ભવ્યનો તેથી ઉપકાર હોયે, ને આ રીતે ત૬ અવંધ્યત્વ રહે. ૧૦૨ વા ષિની દેશના ચિત્ર હોયે, તે તે કાલાઈદ અપેક્ષા જ જોયે; ને તેનું મૂલ સર્વજ્ઞ જાણે, સર્વજ્ઞવાફ સિંધુ બિન્દુ પ્રમાણે. ૧૦૩ વિના જાથે આશો તાસ આંહિ, તેના પ્રત્યાક્ષેપ તે યુક્ત નાંહિ; આર્યોને દુર્વા ભાખે કદી કે, તે તે જિહ્વાદથી છે અધિક. ૧૦૪ સર્વજ્ઞાદિ આ અતીન્દ્રિય હેયે, વિના જ્ઞાન નિત નો; એથી અત્રે અંધ જેવા જનોના, વિવાનું કામ કાંઈ જ છે ના. ૧૦૫ અનુષ્યમ્ શુષ્ક તર્ક તો તેથી, પ્રહ રોદ્ર મહા અતિ મિથ્યાભિમાનને હેતુ, ત્યજે મુમુક્ષુ સન્મતિ. ૧૦૬ તત્વથી ગ્રહ સર્વત્ર, મુમુક્ષુને ઘટે નહિં ધર્મેય મુક્તિ માં ત્યા, તે આ ગ્રહથી શું અહિં? ૧૦૭ Page #548 -------------------------------------------------------------------------- ________________ (૪૫૨) વૈતાલીય અહિં આત્મ જ એક શાશ્વતા, તસ છે ધર્મ જ એક શાશ્વતા; ભજી ધર્મ જ તે સનાતને, જન ચેાગી પદ્મ લે સનાતને. ૧૦૮ મતદન અાગ્રહેા ત્યજી, પથ સત્ સંત મહેતના ભજી; સત ભક્તિપરાયણા થવુ, અનુક’પામય ચિત્ત ધારવું. ૧૦૯ પરપીડન સૂક્ષ્મ વવું, ઉપકારે નિત અવુ પૂજવા ગુરુ આદિ સાદરા, થવુ પાપી વિષ આમહેતુ જ વામશે, સમકિતામૃત મનનદન ધામ જામશે, ભગવાન્દાસ્ ચિત્ત પ્રતિચે દયાપરા. તેઢ યોગષ્ટિસમુ ય પામશે; અમૃતવ પામશે. ૧૧૧ ॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन * सुमनोनंदनी बृहत्टी काव्यविवेचनेन सप्रपञ्चं विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशास्त्रे चतुर्थी કાદવ ॥ * આ મકૃત વિવેચનનું આ ‘સુમનેનદની બૃહત ટીકા ' નામ રાખ્યું છે. ૧૧૦ – ભગવાનદાસ ( ‘ મનાનફ્રેન?) Page #549 -------------------------------------------------------------------------- ________________ સ્થિરા દષ્ટિ એમ સપ્રપંચ થી દષ્ટિ કહી, પાંચમી કહી દેખાડવા માટે કહે છે– स्थिरायां दर्शनं नित्यं प्रत्याहारवदेव च । कृत्यमभ्रान्तमनघं सूक्ष्मयोधसमन्वितम् ॥ १५४ ॥ દર્શન નિત્ય સ્થિરામહીં, પ્રત્યાહારથી યુક્ત; કૃત્ય અબ્રાંત અષને સુમ બેધ સંયુક્ત, ૧૫૪. અર્થ:–સ્થિર દષ્ટિમાં દર્શન નિત્ય અને પ્રત્યાહારવાળું જ હોય છે તથા કૃત્ય અબ્રાંત, અનઘ (નિર્દોષ), ને સૂફમધ સંયુક્ત એવું હોય છે. વિવેચન દષ્ટિ થિરામાંહિ દર્શન નિત્ય, પ્રભા સમ જાણે રે, બ્રાંતિ નહિં વળી બેધ તે સૂક્ષમ, પ્રત્યાહાર વખાણે રે. તે ગુણ વીર તણે ન વિસારૂં. ” શ્રી કે. દ. સઝાય. ૬-૧. સ્થિરા નામની પાંચમી યોગદષ્ટિમાં-નિરતિચારમાં દર્શન નિત્ય-અપ્રતિપાતી હોય છે, અને સાતિચારમાં અનિત્ય પણ હોય છે, અને તે દર્શન પ્રત્યાહારથી યુક્ત એવું કૃત્તિ –રથાણાં-સ્થિરા દષ્ટિમાં, નં-દર્શન -બોધલક્ષણવાળું, નિયં-નિત્ય, અપ્રતિપાતી,નિરતિચાર એવી દૃષ્ટિમાં; અને સાતિચારમાં તે, જેને નયનપટલને ( આંખના પડદાનો) ઉપદ્રવ પ્રક્ષીણ છે તેને તેના ઉપાદિના અનવબોધ જેવું -અનિત્ય પણ હોય છે, તેવા પ્રકારના અતિચારના ભાવને લીધે, રામભામાં પણ ધલિ આદિને ઉપદ્રવ હોય છે. કદાવર -અને પ્રત્યાહારવાળ જ. સ્વવિષયના અસંગે વિચિત્તસ્વરૂપને અનુકારી એવો ઈદ્રિયોને પ્રત્યાહાર, તેનાથી યુક્ત એવું આ દર્શન છે. યમુ-કય, વંદનાદિ ક્રિયા, ૩સ્ત્રાન્ત-અબ્રાંત,-ક્રમને અધિકૃત કરીને-આશ્રીને, એટલા માટે જ અનઇ-અનઘ, નિષ્પાપ-નિર્દોષ -અનતિચારણાને લીધે એને જ વિશેષણ આપે છે. સૂક્ષકવોરાવિતસૂમધ સંયુક્ત,–ગ્રંથિભેદ થકી ઘસવેદ્યપદની ઉ૫પત્તિને લીધે. Page #550 -------------------------------------------------------------------------- ________________ (૪૫૪ ) ગાદિસગુણા હોય છે. તથા અગે વંદનાદિ ક્રિયા કમની અપેક્ષાએ અબ્રાંત, નિર્દોષ-નિરતિચાર હોય છે, અને એટલે જ તે સૂક્ષમધ સહિત એવી હોય છે. કારણ કે ગ્રંથિભેદથી અહીં વેધ. સંવેદ્યપદની પ્રાપ્તિ હોય છે. આમ આગળ કહેલા ક્રમ પ્રમાણે અહીં પાંચમી દષ્ટિમાં(૧) દર્શન રત્નપ્રભા સમાન હોય છે, (૨) ગનું પાંચમું અંગ પ્રત્યાહાર સાંપડે છે, (૩) ભ્રાંતિ નામને પાંચમે ચિત્તદોષ નષ્ટ થાય છે, (૪) બોધ નામને પાંચમ ગુણ પ્રગટે છે. નિત્ય દર્શન રત્નપ્રભા સમ સ્થિર દષ્ટિ બે પ્રકારે છે-(૧) નિરતિચાર, (૨) સાતિચાર. નિરતિચાર દષ્ટિમાં જે દર્શન થાય છે તે નિત્યઅપ્રતિપાતી હોય છે, જેમ છે તેમ અવસ્થિત રહે છે, અને સાતિચારમાં જે દર્શન થાય છે, તે અનિત્ય પણ હેય છે, -ન્યૂનાધિક થયા કરે છે, જેમ છે તેમ અવસ્થિત રહેતું નથી. આ દષ્ટિના દર્શન–બોધને રત્નપ્રસાની ઉપમા છાજે છે, કારણ કે રત્નની પ્રભા દીપપ્રભા કરતાં અધિક હેય, તેમ આ દષ્ટિને બોધ ચોથી દીપા દષ્ટિ કરતાં ઘણું વધારે હોય છે. દીપકની પ્રભા તેલ વગેરે બાહા કારણેને અવલંબી હોય છે, રત્નપ્રભા જ્યાં લગી તેલ હોય ત્યાં સુધી દીપક પ્રકાશે છે, એટલે તે અસ્થિર હોય સમ જાણે રે' છે, પણ રત્નની પ્રભા તેવા બાહ્ય કારણેને અવલંબતી નથી, તે તે સ્વાવલંબી છે, એટલે તે સ્થિર રહે છે-કદી નાશ પામતી નથી. તેમ આ દષ્ટિનો બોધ આત્માવલંબી છે, પર કારણને અપેક્ષતા નથી–પરાવલંબી નથી, અપરોક્ષ છે, અને આમ આ બેધ આત્માલંબી પ્રત્યક્ષ આત્માનુભવરૂપ હોવાથી સ્થિર રહે છે, કદી નાશ પામતો નથી. તેમાં-(૧) નિરતિચાર સ્થિર દષ્ટિને બોધ નિર્મલ રત્નપ્રભા જેવો હેઈ, નિર્મલપણાએ કરીને નિત્ય-સદા સ્થિર એકરૂપ હોય છે, અપ્રતિપાતી હોય છે, જે છે તે અવસ્થિત રહે છે. અને (૨) સાતિચાર સ્થિર દષ્ટિને બંધ સમલ રતનપ્રભા જેવો હોઈ, અતિચારરૂપ સમલપણાને લીધે અનિત્ય-અસ્થિર હોય છે, સદા એકરૂપ રહેતા નથી, મલાપગમ પ્રમાણે ન્યૂનાધિક થયા કરે છે. રત્ન ઉપર જેમ પૂલ વગેરે ઉપદ્રવ સંભવે છે, અને તે પૂલ વગેરેને લીધે તેની પ્રભા પણ અસ્થિર આંદોલનવાળી હોય છે–ચૂનાધિક ઝાંખી વધારે થાય છે, પણ મૂલથી નષ્ટ થતી નથી એટલે સ્થિર રહે છે તેમ આ દષ્ટિને બોધ અતિચારરૂપ મલને લીધે અસ્થિર આંદેલનવાળો–અનિત્ય હોય છે, ક્ષાપશમ પ્રમાણે જૂનાધિક થયા કરે છે, પણ મૂલથી નષ્ટ થત નથી, એટલે સ્થિર રહે છે. જેમ કોઈની આંખ ઊડી હોય ને તે મટવા આવી હોય, તેને તેના ઉકપ આદિની અસર માલુમ પડતી નથી, તેની આંખ હવે ખૂબ લાલઘૂમ દેખાતી નથી, તેને પીડા પણ Page #551 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાષ્ટિ : રત્નદીપક અતિ દીપતા હૈ। લાલ ( ૪૫૫ ) થતી નથી, છતાં હજી કંઇક વિકારની અસરથી તે આંખ મટમટાવ્યા કરે છે, તે વચ્ચે વચ્ચે ઝાંખું ઝાંખું દેખે છે; તેમ સાતિચાર ષ્ટિવાળાના કટ્ટરાગ મટવા આવ્યેા છે, એટલે તેને તેના ઉત્કોપ આદિની અસર માલૂમ પડતી નથી, ષ્ટિરાગ પણુ દેખાતા નથી, અને તજન્ય પીડા પણ થતી નથી, છતાં હજી કંઈ અતિચારરૂપ વિકારને લીધે દનમાં ક્ષાપશમ થયા કરે છે, વધઘટ થયા કરે છે. આમ સાતિચાર સ્થિરા દૃષ્ટિમાં દનની ન્યૂનાધિકતારૂપ અસ્થિરતા,-અનિત્યતા નીપજે છે.−છતાં આ ‘ સ્થિરા ’ ષ્ટિ તેા એના નામ પ્રમાણે સ્થિર જ રહે છે, અપ્રતિપાતિ જ હોય છે, આવ્યા પછી કદી પડતી નથી, એ પૂર્વોક્ત નિયમ તે કાયમ રહે છે. કારણ કે પ્રારંભમાં કહેવામાં આવ્યું હતું કે સ્થિરા આદિ છેલ્લી ચાર ષ્ટિ અપ્રતિપાતી છે. આમ આ સ્થિર દ્રષ્ટિ અપ્રતિપાતી છે, છતાં તેમાં—નિરતિચારમાં પ્રાપ્ત થતું દર્શન કઇ રીતે નિત્ય-અપ્રતિપાતી છે અને સાતિચારમાં પ્રાપ્ત થતું દર્શન કઈ રીતે અનિત્ય-પ્રતિપાતી પણ છે, એને આશય ઉપરમાં વિવરવામાં આવ્યુ છે તે ઉપરથી સ્પષ્ટ થઇ જશે, આ સૃષ્ટિમાં થતું દન, નેત્રરંગ દૂર થતાં ઉપજતા દન જેવું છે. જેમ આંખના રોગ મટી જતાં-આંખનું પડળ ખસી જતાં, તત્કાળ પદાર્થનું ચથા દર્શીન થાય છે; તેમ અત્રે આ દૃષ્ટિમાં અનાદિ માદ્ધસતાનથી ઉપજેલા દેહ-આત્માની દષ્ટિરાગ નષ્ટ એકયબુ દ્વરૂપ દષ્ટિરે!ગ દૂર થતાં તે દનમેાહના પડદો હટી જતાં, તતક્ષણ જ પ્રતિબુદ્ધ થયેલા જીવને પદાર્થનું સમ્યગ્ દર્શન થાય છે. એટલે આ સાક્ષાત્ દષ્ટા એવા સમ્યગ્દષ્ટિ પુરુષને સ્વપર પદાર્થના વિવેકરૂપ ભેદજ્ઞાન પ્રગટે છે, અને તે સમજે છે કે હુ એક શુદ્ધ દČન-જ્ઞાનમય અને સદા અરૂપી એવા આત્મા છું. અન્ય કંઇ પણ પરમાણુ માત્ર પશુ મ્હારું' નથી. ' ( જીએ પૃ. ૬૮) . ♦ આ દર્શન-મધને રત્નદીપકની ઉપમા બરાબર બંધ બેસે છે. કારણ કે (૧) રત્નપ્રદીપથી જેમ શાંત પ્રકાશ પથરાય છે ને અંધકાર વિખરાય છે, તેમ અત્રે સમ્યગ્ દર્શનરૂપ રત્નપ્રદીપ મનમંદિરમાં પ્રગટતાં પરમ શાંતિમય અનુભવ પ્રકાશ પ્રકાશે છે, માહુ અધકાર વિલય પામે છે, મિટે તેા માહ અંધાર. ' ( ૨ ) રત્નપ્રદીપમાં જેમ ધૂમાડાની રેખા હૈ।તી નથી તે ચિત્રામણુ ચળતું નથી, તેમ સમ્યગ્દર્શન રત્ન જ્યારે ‘ અનુભવ તેજે ઝળહળે' છે, ત્યારે કષાયરૂપ ધૂમાડાની રેખા પણ દેખાતી નથી, ધૂમ કપાય ન રેખ ' અને ચર્ચાત્રરૂપ ચિત્રામણુ ચળતુ નથી. ચિત્રામણ નવિ ચળે હેા લાલ. ’ ( ૩ ) રત્નદીપ ખીજા દીવાની પેઠે પાત્ર નીચે કરતું નથી, · પાત્ર કરે નહિ હેડ, ’તેમ આ સમ્યગ્દર્શન રત્ન તેના પાત્રને અધ:-નીચે કરતું નથી, અર્થાત્ તેનું પાત્ર અધગતિને પામતુ નથી. ( ૪ ) રનદીપ તા કદાચ સૂર્યના તેજમાં છૂપાઈ જાય, પણ સમ્યગ્દશ્યૂન રત્નનુ તેજ તેા સૂર્ય તેજથી છૂપાતું નથી. ( ૫ ) રત્નદીપનું • ચરણ 4 • રત્નદીપક અતિ દીપતે હા લાલ’ Page #552 -------------------------------------------------------------------------- ________________ (૫૬) થાગ હસમુથ, તેજ તે સ્થિર-જેમ છે તેમ અવસ્થિત રહે છે, પણ “સવ તેજનું તેજ” એવું આ સમ્યગ્ગદર્શનારત્નનું તેજ તે અનુભવપ્રગની બળવત્તરતાથી પહેલાં કરતાં પાછળથી વધતું જાય છે. (૬) રત્નદીપક જેમ પવનથી ઓલવાત નથી અને ચંચલતા-અસ્થિરતા પામતો નથી, તેમ આ સમગ્રદર્શનરૂ૫ રત્નદીપ મોહરૂપ વાયુને ગમ્ય નથી કે તેથી ચંચલતા-અસ્થિરતા પામતો નથી. “ઘેર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિં તે સ્થિરતાને અંત જે.” (જુઓ ફૂટનોટ પૃ. ૬૮). (૭) રત્નદીપક સદા રૂમ-સુંદર દેખાય છે અને ક્ષીણ-કૃશ થતો નથી, તેમ આ સમ્યગદર્શનરૂ૫ રનદીપ સદા રમણીયસુંદર દેખાય છે, તથા “પુષ્ટ ગુણે નવિ કૃશ રહે હે લાલ”-પુષ્ટ ગુણે કરીને કદી પણ કૃશ-ક્ષીણ થતું નથી, દૂબળા પડતા નથી, પણ આત્મધર્મની ઉત્તરોત્તર પુષ્ટિથી નિરંતર પુષ્ટ જ થયા કરે છે. (૮) રત્નદીપકમાં જેમ તેલ નાંખવું પડતું નથી તથા દશા” અર્થાત્ વાટ બળતી નથી, તેમ આ સમ્યગુદાનરૂપ રત્નદીવામાં પુદ્ગલરૂપ તેલ નાંખવું પડતું નથી અર્થાત પરભાવનું આલંબન હોતું નથી, તથા શુદ્ધ આત્મદશા બળતી નથી, “જેહ ન શુદ્ધ દશા દહે હે લાલ,” અર્થાત શુદ્ધ આત્મભાવમાં સ્થિતિ રહે છે.-રત્નદીપકના રૂપક પરથી ફલિત થતો આ સર્વ ચમત્કારિક ભાવ કવિવર યશોવિજયજીએ પિતાના આ અમર કાવ્યમાં અદ્દભુત રીતે સંગીત કર્યો છે – “સાહેલાં હું કુંથુ જિનેશ્વર દેવ! રત્નદીપક અતિ દીપ હ લાલ સારુ મુજ મનમંદિરમાંહી, આવે જે અરિબલ ઝીપતો હો લાલ ” ઈ. (જુઓ પૃ. ૬૯) તેમજ-૨નના પ્રકાશની જેમ આ દષ્ટિનો બોધ પણ (૧) અપ્રતિપાતી, (૨) પ્રવદ્ધમાન, (૩) નિર પાય, (૪) અન્યને અપરિતા પહેતુ, (૫) પરિતોષહેતુ, (૬) પરિજ્ઞાન આદિનું જન્મસ્થાન, (૭) પરમ મંગલરૂપ હોય છે. (પષ્ટીકરણ માટે જુઓ પૃ. ૬૯-૭૦). ઈત્યાદિ અનેક પ્રકારે રત્નપ્રભા સાથે આ સ્થિર દષ્ટિના દર્શનનું–બોધનું સમાનધર્મપણું છે, સરખાપણું ઘટાવી શકાય છે. આ ઉપમાને જેમ જેમ વિશેષ વિચારીએ, તેમ તેમ તેમાંથી એર ને ઓર ચમત્કૃતિ ભાસે છે, ને જ્ઞાનીની વાણીની પરમ અદ્દભુતતાની પ્રતીતિ કરાવી બહુમાન ઉપજાવે છે. અત્રે સંક્ષેપમાં તેનું દિગદર્શન કર્યું છે. વમતિથી વિશેષ વિચારવું. યોગનું પાંચમું અંગ-પ્રત્યાહાર વિષય વિકારે ન ઇદ્રિચ જેકે, તે ઈહાં પ્રત્યાહાર રે.”—. સક્ઝાય, ૬-૪. યેગનું ચોથું અંગ પ્રાણાયામ ચેથી દષ્ટિમાં પ્રાપ્ત થયા પછી, સ્વાભાવિક ક્રમે પ્રત્યાહાર નામનું પાંચમું ગાંગ અત્ર સાંપડે છે. પ્રત્યાહાર ( પ્રતિરૂઆહાર) એટલે ઈદ્રિયનું વિષમાંથી પ્રત્યાહત થવું-પાછું ખેંચાવું તે. “વિષયોનો અસંપ્રયોગ થતાં Page #553 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદ : પ્રત્યાહાર-વિષયવિકાર ન ઈદ્રિય જોડે ” સ્વચિત્તસ્વરૂપનો અનુકારી તે પ્રત્યાહાર છે.” અર્થાત્ ચક્ષુ આદિ ઇદ્રિયને ગ્રાહૃા એવા રૂપ આદિ વિષયને સંપ્રયોગ થતાં, એટલે કે વિષય સાથે જોડાણ નહિં થતાં તેનું ગ્રહણાભિમુખપણું છોડી દીધાથી સ્વરૂપમાત્ર અવસ્થાન થાય. ઇઢિયે પિતાના વિષયમાંથી પાછી ફરે, એટલે જેમ છે તેમ છાનીમાની બેસી જાય, અને એમ થાય એટલે અંતઃસ્વરૂપનું અનુકરણ થાય, અર્થાત ચિત્તનિરોધ કરવા માટેની સામગ્રી સાંપડે. આનું નામ ચક્ષુ આદિ ઇંદ્રિયોનો પ્રત્યાહાર છે. આ પ્રત્યાહાર કેવો છે? તે કે ઈદ્રિયોના વશીકરણરૂપ એક ફલવાળો છે. પ્રત્યાહારનો અભ્યાસ થતાં, ઇદ્રિય એવી આયરઆધીનતાબેદાર થઈ જાય છે, કે બાહ્ય વિષયે પ્રત્યે લઈ જવામાં આવતાં પણ તે જતી નથી.* ચોથી દષ્ટિમાં પ્રાણાયામ વડે કરીને બાહ્ય ભાવને રેચ દીધે, અંતર્ભાવનું પૂરણ કર્યું, અને તેનું કુંભન-સ્થિરીકરણ કર્યુંઆમ ગમાર્ગે આગળ વધતા મુમુક્ષુ જેગીજનની વૃત્તિ બાહ્ય ભાવમાં રમતી નથી, અને અત્તર ભાવમાં પરિણમે છે. એટલે હવે આ પાંચમી દષ્ટિ પ્રાપ્ત થતાં, આ યોગાભ્યાસી મુમુક્ષુ જનની ઇંદ્રિયે પિતપોતાના વિષયો પ્રત્યે પ્રવર્તતી નથી, અને તેના તેના વિષમાંથી વ્યાવૃત્ત થઈ પાછી ખેંચાઈ આવે છેપ્રત્યાહત થાય છે, અને અંત:વ્યાપારમાં વ્યાપૃત-પ્રવૃત્ત થઈ ચિત્તનિરોધમાં ખપ લાગે છે, અને ચિત્તસ્વરૂપનું અનુકરણ કરે છે. જે ઇન્દ્રિયો પૂર્વે હરાયા ઢોરની જેમ છૂટી ફરતી હતી ને રઘવાઈ થઈને સ્વચ્છેદે વિચરતી હતી, તે હવે નિયમમાં આવી જઈ, પાછી ખેંચાઈને, પિતાના ચિત્ત-ઘરના ખીલે બંધાય છે. વિયગ્રહણ માટે જ્યાં ત્યાં મુખ નાંખવારૂપ બહિવિષય વિકારે મુંબ વૃત્તિ છેડી દઈ, તે હવે ડાહીડમરી બની અંતર્ અભિમુખ થાય છે. ન ઈદ્રિય જોડે એટલે જેની આંખે બાહ્ય રૂપને દેખતી હતી તે યોગી હવે ભાવથી અંત: સ્વરૂપને દેખે છે. જે કાન બાહા શબ્દો સુતા હતા તે હવે અંત:નાદ સાંભળે છે. જેનું નાક બાહ્ય સુગંધથી લોભાતું હતું, તે હવે ભાવ-સૌરભથી સંતોષાય છે. જેની રસના બાહ્ય રસથી રીઝતી હતી, તે હવે અંત:ચૈતન્યરસના પાનથી પ્રસન્ન થાય છે. જેનો સ્પર્શ બાહ્ય સ્પર્શથી સુખ માનતો હતો, તે હવે ચૈતન્ય સ્વરૂપની સ્પર્શનાથી આનંદ અનુભવે છે. આમ ઇન્દ્રિયની બાહ્ય વૃત્તિ વિરામ પામી ભાવરૂપ આત્યંતર વૃત્તિ વ છે, કારણ કે પાંચે ઈદ્રિરૂપ તેફાની ઘેડાની લગામ હવે જાગ્રત આત્માના * “વિષયાસંયોજેveતારવછૂજાગુતિઃ વિઝા પ્રત્યાહાર: ધ્રુવાખામેરવાયત્તતા: ” શ્રી યશા કૃત દ્વા૨ દ્વા૨ ૨૪-૨. "स्वविषयासंप्रयोगे चित्तस्वरूपानुकार इन्द्रियाणां प्रत्याहारः। તતઃ ઘરમા વરસેન્દ્રિયાનામ્ ” –શ્રી પાતંજલ યો. સૂ. ૨-૫૪–૫૫, ૫૮ Page #554 -------------------------------------------------------------------------- ________________ ( ૪૫૮ ) ગાદિસસુશ્ર્ચય એક ચિત્ત-સારથિના હાથમાં આવી છે, અને આમ ભાવથી અનુપમ ચૈતન્યરસને અનુભવ આસ્વાદ થાય છે, એટલે પછી ઇંદ્રિયા એવી તેા વશ થઇ જાય છે, એવી તા ગરીબડી ગાંય જેવી આધીન થઇ જાય છે, કે તેને પછી ખાદ્ય વિષયમાં રસ પડતા નથી, ને તે પ્રત્યે પરાણે લઇ જવામાં આવતાં પણ તે જતી નથી! એવું તે તેને આ ચિત્ત-ઘર ગાઠી જાય છે! એટલે આ ચૈતન્ય અમૃતરસને આસ્વાદ છેડીને ચેગી તે માકસબુકસ 'રૂપ પુદ્ગલભાગને ઇચ્છતા નથી !–આમ આ દ્રષ્ટિમાં સ્થિતિ કરતા સભ્યષ્ટિ ચેાગીપુરુષનું દર્શન અવશ્ય પ્રત્યાહારવાળુ જ હાય છે, કારણ કે પ્રત્યાહાર–ખરેખરા અંતરંગ વિષયવૈરાગ્યન હાય તા સભ્યષ્ટિપણું પશુ ઘટે નહિ, માટે સમ્યગ્દ્ગષ્ટિ પુરુષને વિષયે પ્રત્યે અત્યંત અનાસક્તિ જ ડાય, પરમ વૈરાગ્ય જ વર્ષે. ભ્રાંતિ દાષ ત્યાગ. “ બીજી સમજણુ પછી કહીશ, જયારે ચિત્તે સ્થિર થઈશ. ”—શ્રીમદ્ રાજચ'દ્રષ્ટ. ચેાથે! ઉત્થાન નામના ચિત્તદોષ ચેાથી દૃષ્ટિમાં નાશ પામ્યા પછી, સ્વાભાવિક ક્રમે ભ્રાંતિ નામને પાંચમા દોષ અત્રે ટળે છે. કારણ કે (૧) અત્રે એવી પ્રશાંતવાહિતા હૈાય છે, ચિત્તને! એવા અખંડ એકધારા શાંત પ્રવાહ પ્રવહે છે, ચિત્તનું એવું ઠરેલપણું હાય છે કે માક્ષસાધક યાગમાગ –ક્રિયામાંથી ચિત્ત ઊઠતું નથી. અને જો ચિત્ત સ્વસ્થાનમાંથી ઊઠે જ નહિ, તા તેની બ્રાંતિ પણ કૈમ થાય ? તે આડું અવળું કેમ ભમે ? એટલે અત્રે ચિત્ત અભ્રાંત હાય છે-સ્થિર ડાય છે. ( ૨ ) અથવા પ્રસ્તુત ચેાગક્રિયાને છેાડી ચિત્તનું ચારેકાર ભ્રમણુ-ભ્રામક વૃત્તિ તે ભ્રાંતિ. પણ અત્રે ! શાંતપણાને લીધે ચિત્તસ્થિરતા વર્તે છે, એટલે તેવી ભ્રાંતિ ઢાતી નથી, અભ્રાંતિ જ હેાય છે. (૩) અથવા છીપમાં રૂપાની જેમ ભ્રમણા થવી, તત્ત્વને અતત્ત્વ માનવારૂપ વિપર્યાસ થવા તે બ્રાંતિ. પણ અત્રે તેા તત્ત્વના યથાર્થ નિશ્ચયને લીધે તેવી વિપર્યાસરૂપ ભ્રાંતિ હાતી નથી, અશ્રાંતિ જ વર્તે છે. (૪) અમુક ક્રિયા કરી કે ન કરી, એ ભ્રમથી ન સાંભરે, એટલે એવી શુભ ક્રિયાથકી પશુ અથવરેધી એવું અકાજ થાય, ઇટલરૂપ પરમાર્થ કાર્યા ન થાય. ( જુએ પૃ. ૮૬) આ પણુ ભ્રાંતિ છે. પણ અત્રે આ દૃષ્ટિમાં તે સમ્યગ્ ઉપયેાગવતપણાને લીધે જાગૃતિવાળા સભ્યગૂઢષ્ટિ પુરુષને તેવી ભ્રાંતિ પશુ ઉપજતી નથી. આમ શાંતપણાને લીધે, વિપર્યાસરહિતપણાને લીધે, અને ઉપયેગવતપણાને લીધે અત્રે ચિત્ત સર્વ પ્રકારે અભ્રાંત હાય છે-સ્થિર હોય છે. એટલે સમ્યગ્દ્ગષ્ટિ પુરુષ જે વંદનાદિ ક્રિયા કરે છે તે પણ અબ્રાંત હાય છે, અર્થાત્ યથાક્ત ક્રમને બરાબર સાચવીને તે તે ક્રિયા ભાંતિરહિતપણે કરે છે; પૂર્ણ ભાવપૂર્વક પરમ શાંતિથી, તાત્ત્વિક લક્ષથી, ને તન્મય સ્થિર ઉપયેાગથી કરે છે. જેમ કે 6 Page #555 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદ: ઉષાંતિ દેવત્યાગ, સૂક્ષ્મ બાધ પ્રાપ્તિ ( ૫ ). “શ્રદ્ધાશય ચિર પ્રભુ ઉપગે, જે સમરે તુમ નામજી; અવ્યાબાધ અનંતું પામે, પરમ અમૃતરસ ધામજી. શીતલ૦ ”–શ્રી દેવચંદ્રજી. તે વંદનાદિ કરે છે તો સ્થાન, કાળ ને દમ બરાબર સાચવે છે, સૂત્ર શબ્દના અર્થમાં ઉપગ રાખે છે, બીજાને સંમોહ ન ઉપજે-વિક્ષેપ ન થાય તથા શ્રદ્ધા-સંવેગ સૂચવે એવા યુક્ત સ્વરે સૂત્રોચ્ચાર કરે છે, અને તે વંદનાદિ કરતાં તેના ભાવ-રોમાંચ “શુદ્ધાશય થિર ઉલસે છે, શુભાશય વર્ધમાન થાય છે, ને પ્રણામાદિની સંશુદ્ધિ બરાબર પ્રભુ ઉપયોગ” જળવાય છે. આમ તેની વંદનાદિ ક્રિયા નિરતિચારપણાને લીધે અનઘ નિર્દોષ-નિષા પહેય છે. (જુઓ પૃ. ૨૨૯-૨૨૦). તેમજ આ વંદનપ્રતિક્રમણક્રિક્રિયા સૂક્ષ્મ બેધથી સંયુક્ત એવી હોય છે. સમ્યગદષ્ટિ પુરુષ જે કોઈ ક્રિયા કરે છે, તે તેની તાત્વિક સમજણપૂર્વક સમ્યફપણે કરે છે, કારણ કે તેને તવનું સમ્યફ સંવેદન હોય છે, એટલે તેને અનુસરીને સર્વ ક્રિયા પ્રશાંત વૃત્તિથી, સર્વત્ર અત્યંત સુજ્યરહિતપણે, ત્વરા રહિતપણે કરે છે. આમ સમ્યગૃષ્ટિનું અનુષ્ઠાન અનુબંધ શુદ્ધ હોય છે. દાખલા તરિકે-સમ્યગદષ્ટિ પ્રભુભકિત કરે છે તે તાવિક ભક્તિનું સ્વરૂપ સમજીને કરે છે. તે એમ જાણે છે કે આ પ્રભુ શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે, માટે હારા પરમ પૂજ્ય છે. જે આ પરમાત્માનું સ્વરૂપ છે તે મહારા આત્માનું સ્વરૂપ છે. એટલે મહારી શુદ્ધ આત્મસત્તાની પૂર્ણતા પામવા માટે, શુદ્ધ આત્મસિદ્ધિ કરવા માટે, આ પ્રતિછંદસ્થાનીય-શુદ્ધ આદર્શરૂપ પ્રભુ પરમ હેતુ હેઈ, મહારે તેનું પરમ પ્રબળ અવલંબન લેવા ગ્ય છે. પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય સમજે જિન સ્વભાવ તે, આત્મભાનને ગુંજ્ય. –શ્રીમદ્ રાજચંદ્રજી. માહરી શુદ્ધ સત્તા તણી પૂર્ણતા, તે તણે હેતુ પ્રભુ તુંહી સાચા દેવચંદ્ર સ્તબે મુનિગણે અનુભવ્ય, તત્વભકતે ભવિક સકલ રાચે.”શ્રી દેવચંદ્રજી સૂક્ષ્મ બેધ ગુણની પ્રાપ્તિ અત્રે બેધ નામને પાંચ ગુણ પ્રગટે છે, કારણ કે જેથી દષ્ટિમાં તત્ત્વશ્રવણને ગુણ પ્રગટ્યો, એટલે તેના ફલ પરિપાકરૂપે આ પાંચમી દષ્ટિમાં બધા ગુણ સ્વાભાવિક ક્રમે પ્રગટવો જોઈએ. અને તે બધ પણ અત્રે સૂક્ષમતાવાળો હોય છે. કારણ કે અત્રે ગ્રંથિભેદને લીધે વેદસંવેદ્યપદની પ્રાપ્તિ હોય છે અને આ વેવસંવેદ્યપદમાં જ સૂક્ષમ બધ ઘટે છે, એમ આગળ ચાથી દષ્ટિના વેવસંવેદ્યપદ અધિકારમાં વિસ્તારથી કહેવાઈ ચૂક્યું છે, તે પણ સંક્ષેપમાં ભાવનાથે તેની પુનરાવૃત્તિ કરી જઈએ, તો તેનું લક્ષણ આ પ્રમાણે કહ્યું હતું –સમ્યફપણે હેતુ સ્વરૂપ ને ફલના ભેદે કરીને વિદ્વત Page #556 -------------------------------------------------------------------------- ________________ ( ૪૬૦ ) યોગષ્ટિસમુચ્ચય સમાજમાં જે વેદ્યસંવેદ્યપદ્ય થકી તત્ત્વના નિર્ણય થાય, પરમાર્થ પરિચ્છેદ કરાય, તે ‘સૂક્ષ્મ એધ ’ કહેવાય છે. અને ભવસમુદ્રમાંથી પાર ઉતારવામાં આ આધનુ કુશલપણું છે એ જ એનુ સૂક્ષ્મ પણુ` છે; અથવા ક` વજના વિશેદ કરવામાં એનુ તીક્ષ્ણપણૢ છે એ જ એનુ સૂક્ષ્મપણ છે; અથવા અનત ધર્માત્મક સમગ્ર વસ્તુતત્ત્વનું વ્યાપકપણે નિપુણ માન્યપણું' એ જ એનુ મપણું છે. આમ અનેક પ્રકારે આ એધનુ' સૂક્ષ્મપણું ઘટે છે. (જીએ àા. ૬૫-૬૬, વિવેચન પૃ. ૨૬૧-૨૬૬). અત્રે વેધસ વેદ્યપદની પ્રાપ્તિ હોય છે. અર્થાત જયાં વેદ્ય-સ ંવેદનીય વસ્તુ વસ્તુસ્થિતિ પ્રમાણે સવદાય છે. તે વેધસ વેદ્યપદ છે. એટલે સ્રી આદિ પદાર્થ જે અપાય આદિના કારણુરૂપ છે, તે તેના યથાર્થ સ્વરૂપમાં અત્રે આગમથી વિશુદ્ધ એવી તથાપ્રકારે અપ્રવૃત્તિ બુદ્ધિથી સવેદાય છે. અર્થાત્ સ્ત્રી આદિ પદાર્થ ભવહેતુ છે, માટે હેય જ છે, ત્યાજ્ય જ છે, એવી નિશ્ચયબુદ્ધિ પ્રતીતિ–સમજણુ-છાપ આત્માને વિષે ઉપજે છે. (જુઓ-àા. ૭૦૭૫, વિવેચન પૃ. ૨૭૨–૨૯૧) તથા જ્ઞાન-દર્શન--ચારિત્રરૂપ લક્ષજીવાળા એક શુદ્ધ જ્ઞાયકસ્વભાવી આત્મા જ માત્ર આય છે-ગ્રતુણુ કરવા ચાગ્ય છે, બાકી બીજુ બધુ ય હેય છે—ત્યજવા ચેાગ્ય છે, એવા અખંડ નિશ્ચય આત્મામાં પ્રગટે છે. શુદ્ધ આત્માના જે અનુભવ છે. તે સ્વસમયના વિલાસ છે, અને જ્યાં પુદ્ગલ કર્મ પ્રદેશમાં સ્થિતિરૂપ પરભાવની છાંયડી પડે છે, તે પરસમય નિવાસ છે, એમ વસ્તુતે વસ્તુ અત્રે પ્રકાશે છે, ‘શુદ્ધાતમ અનુભવ સદા’ le 66 શુદ્ધાતમ અનુભવ સદા, તે સ્વસમય વિલાસ રે; પરવડી છાંહુડી જે પડે, તે પરસમય નિવાસ રે.... મ્યાનથી તરવારની જેમ, દેહાદિથી માત્મા ભિન્ન છે, સત્તા ઉપયાગવત અને અવિનાશી છે, એમ સદ્ગુરુ ઉપદેશથી જાણીને અત્રે તેના સમ્યક્ પ્રતીતિ ઉપજે છે, આત્મસ્વરૂપનું સ ંવેદન થાય છે. આવુ જે સહજ આત્મસ્વરૂપપદ સમયા વિના અર્થાત્ જાણીને પ્રતીત્યા વિના પૂર્વે અનંત દુ:ખ પામ્યા હતા, તે આત્મસ્વરૂપ ‘પદ’ શ્રી સદ્ગુરુ ભગવાને સમજાવ્યાથી હવે આ જીવને અનુભવગેાચર થાય છે, સ્વસ'વેદનથી પ્રત્યક્ષ જણાય છે, અને તેજ વેધસવેદ્યપદ છે. ધરમ પરમ અરેનાથના ”—શ્રી આનંદઘનજી. સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજ પદ નિજમાંહિ લઘુ, દૂર થયું. અજ્ઞાન, ’~~ શ્રી આત્મસિદ્ધિ અને આ જે આત્મસ્વરૂપ અનુભવ પદ અથવા વેદ્યસ ંવેદ્ય પદ છે તે જ શબ્દના ખરેખરા અર્થ પ્રમાણે ‘ પદ' છે, કારણ કે જયાં સ્થિરપણે પદ માંડી શકાય Page #557 -------------------------------------------------------------------------- ________________ સ્થિષ્ટિ : બાલધૂતિગૃહક્રીડા સમી સવ ભચેષ્ટા ( ૪૧ ) એવુ સ્થિર સમ્યક્ સ્થિતિવાળું જે હાય તેને જ પદ નામ ઘટી શકે. અને આ આત્મસ્વરૂપ અનુભવ પદ-વૈદ્યસંવેદ્ય પદ સ્વભાવભૂત હાઇ તેવું સમ્યક્ સ્થિતિવાળું છે, એટલે તેને જ 6 , પદ નામ બરાબર ઘટે છે. ( જુએ વિવેચન પૃ. ૨૮૮ થી ૨૯૧ ). આવું સ્થિર આત્મસ્વભાવ અનુભવરૂપ વૈદ્યસ ંવેદ્ય પદ ગ્રંથિભેદથી આ સ્થિરા દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે, તેથી કરીને અત્રે સૂક્ષ્મ એધની સાંપ્રાપ્તિ હૈાય છે. અને એવા સૂક્ષ્માધસ પન્ન સભ્યષ્ટિ પુરુષના આવા સહુજ ઉદ્ગાર નીકળી પડે છે કે—આમ નિમલ સમ્યગ્દર્શનના પ્રતાપે કરીને જેણે મ્હારું' પશુરૂપપણું ટાળીને દેવરૂપપણું કર્યું, દિવ્ય સહજ આત્મસ્વરૂપ પ્રગટ કર્યું, તે ભગવાન્ વીરને અમાપ ઉપકાર હું કદી વિસરું' નહિ', રાત દિવસ સભારું છું. “ એ ગુણુ વીર તણેા નવસારું, સભારું દિન રાત રે; પશુ ટાળી સુરરૂપ કરે જે, સમિતને અવદાત રે. ”-શ્રી ચા. ૬. સજ્ઝાય. -૨, “ અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતુ હતુ, તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યંતર કરી, જેણે ભવનિવૃત્તિરૂપ કયુ", તે કલ્યાણમૂત્તિ સમ્યગ્ દનને નમસ્કાર. ”—શ્રીમદ્ રાજચદ્રષ્ટ. बालधूलीगृह क्रीडातुल्यास्यां भाति धीमताम् । तमोग्रंथिविभेदेन भवचेष्टाखिलैव हि ॥ १५५ ॥ માલ ધૂલિગૃહ રમત શી, ભવચેષ્ટા જ સમસ્ત; તમામ થિભેદ દીસે, બુદ્ધિમતને અત્ર. ૬૫૫ —આ દૃષ્ટિમાં તમેાગ્રંથિના વિભેદને લીધે બુદ્ધિમતાને અખિલ જ ભવ ચેષ્ટા ખાલકાની ધૂલિગૃહક્રીડા તુલ્ય ભાસે છે. અ: વિવેચન “ બાલધૂલિ ગૃહ ક્રીડા સરખી, ભવ ચેષ્ટા ઇદ્ધાં ભાસે રે; ઋદ્ધિ સિદ્ધિ સત્રિ ઘટમાં પેસે, અષ્ટ મહાસિદ્ધિ પાસે રે....તે ગુણ વી૨૦ ” વૃત્તિ:---વાયૂટીયુ ઔકાતુવા-બાલકની ધૂલિ ગૃહક્રીડા સરખી, પ્રકૃતિ અસુંદરપણાથી તે અસ્થિરપણાથી, ચાં-આમાં, આ સ્થિરા દષ્ટિમાં, મતિ-ભાસે છે, ધીમતાં-ધીમત-બુદ્ધિમત પુરુષોને, તમો વિમેફેન-તમેાગ્રંથિના વિભેદરૂપ હેતુથી, મચેલિજૈવ ફ્રિ-અખિલ જ ભવચેષ્ટા નિશ્ચયે --ચક્રવર્તી આદિ ચેન્નારૂપ પણ,--પ્રકૃતિઅસુંદરપણાથી તે અસ્થિપણાથી. —શ્રી ચે. ૬. સજ્ઝાય. ૫-૩ Page #558 -------------------------------------------------------------------------- ________________ થાગદષ્ટિસાય આ દષ્ટિમાં વર્તતા ગીને તમોગંથિને વિભેદ થયે હેાય છે, એટલે તેને સમસ્ત સંસારચેષ્ટા બાલકની ધૂલિગ્રહ ક્રીડા જેવી ભાસે છે, કારણ કે પ્રકૃતિથી અસુંદર પણાથી ને અસ્થિરપણાથી તે બન્નેનું સમાન પણું છે. બાલક ધૂળના કૂબા (ઘર) બાલ ધૂલિ ઘર બનાવવાની રમત રમે છે. તે કૂબા પ્રકૃતિથી-સ્વભાવથી અસુંદર અને ક્રીડા સમી હાથ લગાડતાં કે ઠેસ મારતાં પડી જાય એવા અસ્થિર હોય છે. તેમ સવ ભવચેષ્ટા આ સર્વ સંસારચેષ્ટા પણ પ્રકૃતિથી અસુંદર-અરમણીય અને અસ્થિર છે, ક્ષણમાત્રમાં શીર્ણ વિશીર્ણ થઈ જાય એવી ક્ષણભંગુર છે. આમ એ બનેનું તુલ્યપણું છે. અરે ! ચક્રવત્તી આદિની અદ્ધિ કે જે સંસારમાં સર્વોત્કૃષ્ટ ગણાય છે, તે પણ તત્વથી જોતાં વિષમિશ્રિત અન્ન જેવી અસુંદર અને અસ્થાયી છે. જે પ્રચંડ પ્રતાપે કરીને છ ખંડના અધિરાજ બન્યા હતા, ને બ્રહ્માંડમાં બળવાન, થઈને “ભારી ભૂપ' ઉપજ્યા હતા, “એ ચતુર ચકી ચાલિયા હોતા ન હતા હેઇને, હાથ ખંખેરીને આવ્યા હતા તેવા ખાલી હાથે ચાલી નીકળ્યા છે. આ જગતમાં એટલા બધા ચક્રવર્તી થઈ ગયા છે, કે જ્યારે કોઈ નવો ચક્રવત્તી થાય છે, ત્યારે કિંકિણીરત્નથી 2ષભકૂટ પર્વત પર પિતાનું નામ ઉત્કીર્ણ કરતી વેળાએ તેને એક નામ ભૂંસી નાંખવું પડે છે, ત્યારે તે તેના નામ માટે જગ્યા થાય છે ! આમ આ પૃથ્વીના અનંત સ્વામી થઈ ગયા છે, તે આ પૃથ્વી કેઈ સાથે ગઈ નથી કે જવાની નથી. આમ આ જગતની સર્વોચ્ચ પદવીની પણ આ દશા છે, તે પછી એનાથી ઉતરતી એવી અન્ય કક્ષાની શી વાત કરવી ? (જુઓ પૃ. ૨૪-૨૫૦). આમ બાલકના કૂબા જેમ સાવ તકલાદી ને ક્ષણવારમાં હતા ન હતા થઈ જાય છે, તેમ આ સર્વે સંસારનો ખેલ પણ ક્ષણવારમાં ખતમ થઈ જાય છે, હોં ન હતું થઈ જાય છે. આ સંસારમાં જ્યાં જુઓ ત્યાં સર્વત્ર ક્ષણભંગુરતા ને અરમ્યતા જ ભરી છે. તે તે બાલકના કૂબાની જેમ બાલજીને જ રુચે છે–ગમે છે, પણ તેવી બાલકની રમત રમવી જેમ મોટા માણસને ન રુચેન્ન ગમે, અથવા શરમાવા જેવી લાગે, તેમ આ ભવચેષ્ટારૂપ ધૂલિગ્રહકીડા પણ પંડિત જનને-જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષને રુચતી નથી, અને ભૂલેચૂકે તેમાં રમવું-આનંદ માનો તે લજજાનું કારણ લાગે છે! શરમાવા જેવું લાગે છે. અને આ સકલ વિચેષ્ટા તેને બાલધૂલિહક્રીડા જેવી લાગે છે, તેનું કારણ તેને તમોગ્રંથિને વિભેદ થયો છે, તે છે. આ તમોગ્રંથિના વિભેદથી તેને વેધસંઘપદરૂપ સમ્યગદર્શન પ્રગટયુ છે, તેથી તેને સંસારનું યથાર્થ દુઃખદ સ્વરૂપ સંવેદાય છે, માટે આ ગ્રંથિભેદનું તથા તેના ફલરૂપે પ્રાપ્ત થતા સમ્યગદર્શનનું સ્વરૂપ સંક્ષેપમાં જાણવું અત્ર પ્રસંગથી પ્રાપ્ત થાય છે – ગ્રંથિભેદ આ પાંચમી સ્થિર દષ્ટિને પામેલા સમ્યગ્દષ્ટિ પુરુષને તમોગ્રંથિને એટલે Page #559 -------------------------------------------------------------------------- ________________ સ્થિષ્ટિ : ગ્રંથિભેદ દર્શનમાહઉપશમ-સમ્યગ્દર્શન (૪૬૩) અજ્ઞાન અંધકારરૂપ ગ્રંથિનો વિભેદ થયો હોય છે, અજ્ઞાનમય મોહાંધકારને પડદે ચીરાઈ ગયેલ છે. આ અજ્ઞાન ખરેખર ! તમસૂરૂપ-અંધકારરૂપ જ છે, કારણ કે અંધકારમાં જેમ પદાર્થનું દર્શન થઈ શકતું નથી, તેમ અજ્ઞાન અંધકારમાં પદાર્થનું દર્શન થઈ શકતું નથી. આ અંધકાર સમું અજ્ઞાન જ્ઞાનરૂપ પ્રકાશ થતાં શીધ્ર નાશી જાય છે–એકદમ પલાયન કરી જાય છે. લાંબા વખતનું અંધારું પણ દીવો પેટાવતાં તરત જ દૂર થાય છે, તેમ અનાદિને મોહાંધકાર પણ જ્ઞાન-પ્રદીપ પ્રગટતાં તક્ષણ જ નાશ પામે છે. એટલે સમસ્ત વત્સ્વરૂપ જેમ છે તેમ યથાસ્થિત સ્વરૂપે આ ગીને દેખાય છે. આમ આ યેગી સમ્યગદર્શની, સમ્યગદષ્ટિ જ્ઞાની હોય છે. “કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજ વાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ. રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. ”—આત્મસિદ્ધિ. આ તમેચંથિ જીવનો કમજનિત થનગાઢ રાગદ્વેષ પરિણામ છે, અને તે વાંસની કર્કશ, ઘન, રૂઢ ને ગૂઢ ગાંઠ જેવો અત્યંત દુર્ભેદ્ય છે. એટલા માટે જ એને ગ્રંથિ –ગાંઠ કહેલ છે. તે કઠણ અટપટી (Complex ) પર્વત જેવી મહાબલવાન તમોગ્રથિ અત્રે અપૂર્વ આત્મપુરુષાર્થની સકુરણાથી અપૂર્વકરણરૂપ તીણ ભાવવવડે ભેદાઈ જાય છે. એટલે પછી સમ્યકત્વની પ્રાપ્તિ કરાવ્યા વિના રહે નહિં-નિવર્સ નહિં એવા અનિવૃત્તિકરણ વડે કરીને સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે, જેથી વધુનું યથાર્થ– સમ્યફ વરૂપ દેખાય છે. ( વિશેષ માટે જુઓ-પૃ. ૩૯ અને ૪૬-૪૭). સમ્યગદર્શન “છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ... મૂળ મારગ સાંભળો જિનનો રે! એમ જાણે સદ્દગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વ છે યુદ્ધ પ્રતીતમૂળ કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમક્તિ-મૂળ” – શ્રીમદ્ રાજચંદ્રજી. આમ ઉક્ત ગ્રંથિભેદના ફલ–પરિણામરૂપે સમ્યગદર્શન ઉપજે છે. આ સમ્યક્ત્વ અથવા સમ્યગ્દર્શન આત્માને ગુણ છે, અને તે નિર્વિકલ્પ છે. આ સૂક્ષમ ગુણ કેવલજ્ઞાનગોચર છે તથા પરમાવધિ અને મન:પર્યય જ્ઞાનનો વિષય છે, મતિજ્ઞાનને કે થતજ્ઞાનનો કે દેશાવધિનો વિષય નથી. એટલે આ ગુણ પ્રગટ્યો છે કે નહિં તે તેવા Page #560 -------------------------------------------------------------------------- ________________ થોનસુથથ વિશિષ્ટ જ્ઞાની જ જાણે છે. આ ગુણ અનાદિથી દર્શન મેહના ઉદયથી મિથ્યા સ્વાદરૂપ થઈ પડ્યો છે,–કડવી તુંબડીમાં નાંખેલા દૂધની જેમ દેવગે કાલાદિ લબ્ધિ સંપ્રાપ્ત થયે ભવસમુદ્રને છેડે નજીકમાં હોય ત્યારે ભવ્યભાવના વિપાકથી-જીવની યથાયોગ્યતાથી જીવ સમ્યકત્વ પામે છે. આ સમ્યક્ત્વની પ્રાપ્તિમાં આ પાંચ લધિ કારણભૂત છે:– (૧) ક્ષાયોપથમિક લબ્ધિ-કર્મોના ક્ષેપશમની પ્રાપ્તિ. (૨) વિશુદ્ધિ લબ્ધિકર્મોના ક્ષપશમથી આત્માની જે વિશુદ્ધતા ઉપજે તે. (૩) દેશના લબ્ધિ-સદગુરુ આદિના ઉપદેશનો યોગ. (૪) પ્રાગિકી લબ્ધિ-કે જેથી કરીને પાંચ લબ્ધિઃ કર્મોની સ્થિતિ ઘટીને અંત:કોટાકેટિમાત્ર રહી જાય. (૫) કરણ દર્શનમેહ લબ્ધિ-આત્મસામર્થ્યવિશેષ કે જેથી કરીને કર્મોની સ્થિતિનું ને રસનું ઉપશમ ખંડન કરવાની શક્તિ ઉપજે છે. કરણ લખ્યિ ત્રણ પ્રકારની છે–અધ: કરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. આ કરણનું સ્વરૂપ પૂર્વે કહેવાઈ ચૂકયું છે. આ કરશુલબ્ધિ પછી અંતમુહૂર્તમાં દર્શનમોહના ઉપશમથો અવશ્ય સમ્યદર્શન ઉપજે છે, અર્થાત્ દર્શનની મિથ્યા અવસ્થા સમ્યફ અવસ્થારૂપ થાય છે. પણ જ્યાં સુધી અનંતાનુબંધી કષાયને ઉદય હોય ત્યાં સુધી આ સમ્યગુદર્શનનો લાભ થતો નથી, કારણ કે તીવ્ર ક્રોધ-માન-માયા-ભરૂપ આ દુષ્ટ અને તાનુબંધી કષાયચેકડી જ સમ્યકત્વને ઘાત કરનાર છે, અવરોધનાર છે, તે અનંત સંસારના મૂળ કારણરૂપ મિથ્યાત્વને-દર્શનમોહને ઉદયમાં આણે છે, એટલા માટે એને “ અનંતાનબધી? એવી યથાર્થ સંજ્ઞા આપવામાં આવી છે. આમ અનંત સંસારનો અનુ બંધ કરનાર આ મહા રોદ્ર ને દારુણ પરિણમી અનંતાનુબંધી કષાય ટળે જ દર્શનમેહ ટળે છે, એટલા માટે અનતાનુબંધીનું આ વ્યવહાર સ્વરૂપ સમજી આત્માથીએ તેને ટાળવાનો પ્રત્યેક પ્રયત્ન કરવો જોઈએ: જે સંસાર અર્થે અનુબંધ કરે છે, તે કરતાં પરમાર્થને નામે, ભ્રાંતિગત પરિણામે અસદ્દગુરુ, દેવ, ધમને ભજે છે તે જીવને ઘણું કરી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લાભ થાય છે, કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરી અનંત અનુબંધ કરવાવાળી નથી. માત્ર અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહે જીવ ભજ્યા કરે, તે પરમાર્થ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે, દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે નિરાદર છે એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે. તે સદગુરુ, દેવ, ધર્મ પ્રત્યે અસતગુરુવાદિકના આગ્રહથી, માઠા બોધથી, આસાતનાએ, ઉપેક્ષાએ પ્રવર્તે એવો સંભવ છે. તેમજ તે માઠા સંગથી તેને સંસારવાસના પરિ છેદ નહીં થતી " खयुवसम विसोही देसणा पाउग्ग करणलद्धीए । चत्तारिवि सामण्णा करणं पुण होदि सम्मत्ते ॥" શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચકવીકૃત શ્રી ગમ્મસાર. Page #561 -------------------------------------------------------------------------- ________________ થિ : સવપ્રાપ્તિને પામ, દર્શનમોહ ઉપશમ હતાં છતાં તે પરિચછેદ માની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષક રહે છે. એ જ અનંત ક્રોધ, માન, માયા, લેભને આકાર છે.”–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૭૫, પર૩. વળી આ ઉક્ત પાંચ લબ્ધિના સ્વરૂપ પરથી એ સ્પષ્ટ સમજાય છે કે આમાં મધ્યવતિની દેશના લધિ સમ્યકત્વપ્રાપ્તિની રહસ્ય ચાવી (Master-key) છે. કારણ કે કર્મના ક્ષપશમથી જીવની વિશુદ્ધતા થાય અને તેને સદગુરુના ઉપદેશની પ્રાપ્તિનો જોગ બને, તે પછી તેને અનુક્રમે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. એટલે પ્રથમ તો જીવની વિશુદ્ધતા થવી જોઈએ. અને તે કેમ થાય? સત્ય પુરુષાર્થથી પ્રશમાદિ ગુણની પ્રાપ્તિથી. જ્યારે કષાયનું ઉપશાંતપણું થાય, માત્ર મેક્ષ શિવાય બીજી અભિલાષા હાય નહિં, સંસાર પ્રત્યે ખેદ હેય અને અંતમાં દયા વ, ત્યારે આ જીવ વિશુદ્ધિને પામે, અને તે જ ખરેખર મોક્ષમાર્ગનો “જિજ્ઞાસુ” કહેવાય. આવા વિશુદ્ધિપ્રાપ્ત સુપાત્ર જિજ્ઞાસુ જીવને જે સશુરુને બેધ થાય તો તે સમકિત પામે અને અંતરની શોધમાં વત્તે; એટલે પછી સવ-ગુરુ-ધર્મની સમ્યક્ પ્રતીતિરૂપ વ્યવહાર સમકિત, અને તેના ફલરૂપે શુદ્ધ આત્માનુભવરૂપ પરમાર્થ સમકિત-એમ સાનુબંધ પણે ઉત્તરોત્તર વધતી જતી સમ્યકત્વની કક્ષાએને તે સ્પર્શતા જાય. “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ અંતર્ દયા, તે કહિયે જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બેધ; તો પામે સમકિતને, વત્તે અંતર્ શોધ. મત દર્શન આગ્રહ ત્યજી, વત્તે સદ્ગુરુ લક્ષ લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ. વ નિજ સ્વભાવના, અનુભવ લક્ષ પ્રતીત વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાથે સમકિત. વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યા ભાસ; ઉદય થાય ચારિત્રને, વીતરાગ પદ વાસ.–શ્રી આત્મસિદ્ધિ. આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારનાં સમતિ ઉપદેશ્યાં છે -(૧) આસ પુરુષનાં વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વછંદનિરોધપણે આપ્ત પુરુષની ભક્તિરૂપ એ પ્રથમ સમકિત કહ્યું છે. (૨) પરમાર્થની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ તે સમકિતને બીજો પ્રકાર કહ્યો છે. (૩) નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ તે સમકિતનો ત્રીજો પ્રકાર કહ્યો છે. પહેલું સમકિત બીજા સમકિતનું કારણ છે. બીજું સમક્તિ ત્રીજા સમકિતનું કારણ છે. ત્રણે સમતિ વીતરાગ પુરુષે માન્ય કર્યા છે. ત્રણે સમકિત ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે.”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬૮ Page #562 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) આ સર્વ પરથી ફલિત થાય છે કે-સ્વછંદનો ત્યાગ કરી શ્રી સદગુરુના ચરણનું સમુખાસન કરતાં આત્માથી મુમુક્ષુ જીવને અનંતાનુબંધી દુષ્ટ કષાય-ચોકડી નષ્ટ થાય દર્શનમેહનો ઉપશમ થાય છે, અને ત્યારે-જેમ સૂર્યકિરણેથીઅંધકારનો નાશ થયે દિશાઓ પ્રસન્નતા પામે છે અને ચોતરફ નિર્મલ થઈ જાય છે, તેમ સર્વ આત્મપ્રદેશમાં શુદ્ધપણું હોય છે, ચિત્તપ્રસન્નતા-નિર્મલતા ઉપજે છે, કે જેથી ત્રણ પ્રકારનો બંધ દૂર થાય છે. અથવા જેમ કોઈએ મદિરા કે ધતૂરે પીધો હોય તેને મૂચ્છ આવે છે, પણ થોડા વખત પછી તેને નશો ઉતરી જતાં તે મૂર્છારહિત ની રેગી થઈ જાય છે, તેમ દર્શનમોહના ઉદયથી જીવને મૂછ ઉપજે છે, ચિત્ય હોય છે-ચિત્તનું ઠેકાણું હતું નથી, બેભાનપણું હોય છે, તથા ભ્રમ હોય છે, પણ તે દર્શનમોહ શાંત થયે મૂચ્છને નાશ થતાં જીવ નીરોગી બને છે. દર્શન મોહ વ્યતીત થઈ ઉપ બોધ જે, દેહ ભિન્ન કેવળ ચેતન્યનું જ્ઞાન જે...(અપૂર્વ અવસર)–શ્રીમદ્ રાજચંદ્રજી. તે સમ્યગુદર્શનનું લક્ષણ શું ? શ્રદ્ધાનાદિ ગુણ સમ્યગદષ્ટિનું બાહ્ય લક્ષણ છે. તે શ્રદ્ધાનાદિ જ સમ્યફવરૂપ નથી, પણ જ્ઞાનના પર્યાય છે. વળી આત્માનુભૂતિ આત્માનુભવ પણ જ્ઞાન છે, કારણ કે તે જ્ઞાનને પર્યાય છે, માટે તે શ્રદાન જ્ઞાનાદિ પણ સમ્યફવનું લક્ષણ નથી. અર્થાત જ્ઞાન છે તે સમ્યકત્વ નથી અને બાહ્ય લક્ષણ જે છે એમ કહે તો તે બાહ્ય લક્ષણ કહી શકાય. કારણ કે જેમ નીરોગતા દુર્લક્ષ્ય છે, પણ મન-વચન-કાયાના ઉત્સાહાદિક ગુણરૂપ સ્થલ લક્ષણોથી જાણુ શકાય છે, તેમ સમ્યગદર્શન દુર્લક્ષ્ય છે, પણ તત્વાર્થ શ્રદ્ધાન, આત્માનુભૂતિ આદિ બાહ્ય લક્ષણથી લક્ષિત થાય છે, જાણી શકાય છે. નિર્વિકપ વસ્તુ કહી શકાય એમ નહિં હોવાથી તેનો ઉલ્લેખ જ્ઞાન દ્વારા કરાય છે, કારણ કે જ્ઞાન જ એક એવો ગુણ છે કે જે સવિકલ્પ-સાકાર હોઈ દીપકની જેમ સ્વ–પરનો ગ્રાહક છે, સ્વપરને આવેદક છે, સ્વ–પરને નિશ્ચાયક-નિશ્ચય કરાવનાર છે. બીજા બધા ગુણ નિર્વિકલ્પ હાઈ સ્વ-પર અવેદક છે. એટલે સમ્યકત્વ પણ નિવિકલ્પ-નિરાકાર હેઈ વસ્તુતઃ વચનને અગોચર એ સૂક્ષ્મ ગુણ છે. તેથી વિધિ-કમે કોઈથી કહી કે સાંભળી શકાય તેમ નથી, માટે આત્માની સાધનાદિ વિધિમાં જ્ઞાન જ એક પ્રસિદ્ધ છે, અને તે સ્વાનુ* “તત્રોતોના તમોત્તેવિ રિમજીમ વિસ: પ્રત્તિમાઃ સર્વતો વિમઢારાણા | दङ्मोहोपशमे सम्यग्दृष्टेरुल्लेख एव सः । शुद्धत्वं सर्वदेशेषु त्रिधा बन्धापहारि यत् ॥" (આધાર માટે જુઓ ) શ્રી અમૃતચંદ્રાચાર્યજી (2) કૃત શ્રી પંચાધ્યાયી. * “શ્રદાના વાહ્ય સ્ત્રક્રમ નામના સર્વ તત્તિ Íતિ જ્ઞાનસ્થ રા: ”—શ્રી પંચાધ્યાયી. Page #563 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાષ્ટિ : આત્માનુભૂતિ શ્રદ્ધા અને સમ્યકૃત્વની વ્યાપ્તિ ( ૪૬૭) ભૂતિના એક હેતુ હાઇ તે જ પરમ પદ છે-પરમ આશ્રયસ્થાન છે. જ્ઞાન જ અન્ય ગુથેાના લક્ષ્ય કરાવનાર છે. “ નિરાકાર અભેદ સંગ્રાહક, સેદ્ય ગ્રાહક સાકાર રે; દન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુગ્રહણ વ્યાપારા રે....વાસુપૂજ્ય૰ ’શ્રી માનધનજી અને જે આત્માનુભૂતિ-આત્માનુભવ છે તે આત્માના જ્ઞાનિવશેષ છે. આ આત્માનુભૂતિના સમ્યક્ત્વની સાથે અન્વય-વ્યતિરેકથી અવિનાભાવી સબધ છે, એક બીજા વિના ન ચાલે એવા સંબધ છે. અર્થાત્ સમ્યફવ હાય તેા આત્માનુભૂતિ આત્માનુભૂતિ હાય, આત્માનુભૂતિ હોય તેા સમ્યક્ત્વ હોય; સભ્યફુલ ન હોય તે આત્માનુભૂતિ ન હોય, આત્માનુભૂનિ ન હેાય તે। સમ્યક્ત્વ ન હાય. વની વ્યાપ્તિ આમ બન્નેની પરસ્પર વ્યાપ્તિના સદ્ભાવથી કહી શકાય છે કે સમ્યક્ત્વ તે સ્વાનુભૂતિ છે, તે સ્વાનુભૂતિ જો શુદ્ધ નયાત્મક હાય તેા. અર્થાત્ શુદ્ધ આત્માના અનુભવ જ્યાં વર્તે છે ત્યાં સમ્યક્ત્વ છે એમ સમજવું. આમ શુદ્ધ આત્માનુભૂતિ એ સમ્યક્ત્વનું અવિસવાદી મુખ્ય લક્ષણ છે. અને સભ્ય વળી સમ્યક્શ્રદ્ધાન આદિ ગુણુ પણ સમ્યગ્દર્શનના લક્ષણ કેવી રીતે છે તે તપાસીએ:-‘ તરવાર્યશ્રદ્ધાનું સમ્યાન ’-તવા શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. એવું લક્ષણ શ્રી તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે. આ યથાસ્નાય તત્ત્વા ગાચર શ્રદ્ધાનના આત્માનુભૂતિ ચાર પ્રકાર છે—(૧) શ્રદ્ધા-તવા અભિમુખી બુદ્ધિ તે. (૨) સહિત શ્રદ્ધા રુચિ-સાત્મ્ય, આત્મભાવ, (૩)પ્રતીતિ-‘ તથા ' ‘તદ્ઘત્તિ ' એમ સમ્યક્ત્વલક્ષણ સ્વીકાર તે, (૪) ચરણુ–તેને અનુકૂલ આચરણુ-ક્રિયા. આમ ઉત્તરીત્તર અનુક્રમ છે. આમાં પ્રથમ ત્રણ તે જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાનના જ પર્યાય છે; અને આચરણુ મન-વચન-કાયાને શુભ કર્મોમાં વ્યાપાર છે. આ ચારે સમસ્ત કે વ્યસ્ત- છૂટા છૂટા સમ્યગ્દર્શનના લક્ષણ હોય કે ન પણ હાય, સમ્યક્ત્વ સાથે પણ હાય ને મિથ્યાત્વ સાથે પશુ હાય, અથવા આ શ્રદ્ધાદિક સાથે સમ્યગ્દર્શન હોય કે ન પણ હાય, એટલે આ શ્રદ્ધાદિ પાતે કાંઇ સમ્યગ્દર્શનના લક્ષણ નથી, પણ જે તે સ્વાનુભૂતિ સહિત હાય તેા જ ગુણુ છે-સમ્યગ્દનના લક્ષણ છે, સ્વાનુભૂતિ વિના ગુણાભાસ છે અર્થાત્ ગુણ્ણા જ નથી. આમ શ્રદ્ધાદિ સર્વે સ્વાનુભૂતિ સહિત હોય તેા સભ્ય છે, પણ શ્રદ્ધાભાસ આદિ મિથ્યા શ્રદ્ધાદિની જેમ સમ્યકૃત્વ નથી. તાપ કે શ્રદ્ધા આદિ હાય પણ શુદ્ધ આત્માનુભૂતિ ન હાય, તે સમ્ય′′ નથી; શ્રદ્ધા આદિ હાય અને શુદ્ધ આત્માનુભૂતિ હોય તે સમ્યક્ત્વ છે. આ શ્રદ્ધાદિના બે પ્રકાર છે-સમ્યક્ અને મિથ્યા. (૧) આત્માનુભૂતિ સહિત હાય તે સમ્યક્ શ્રદ્ધાદિ છે, અને તે જ વાસ્તવિક શ્રદ્ધાદિ કહેવા ચાગ્ય છે. (૨) આત્માનુ Page #564 -------------------------------------------------------------------------- ________________ યોગ સિમુખ્યય ભૂતિ રહિત હોય તે મિથ્યા શ્રદ્દાદિ છે, અર્થાત્ તે શ્રદ્ધાદિ નથી.આમ ભેદ પાડવાનુ' કારણ એ છે કે શ્રદ્ધા અને સ્વાનુભવની સમ વ્યાપ્તિ છે, કારણ કે અનુપલબ્ધ અર્થમાં એટલે કે જેના અનુભવ નથી થયેા એવા અનનુભૂત અર્થમાં શ્રદ્ધા હોવી તે ખરવષાણુ જેવી ગધેડાના શિંગડા જેવી છે, અર્થાત્ નિહું અનુભવેલા પદાર્થમાં નિશ્ચયથી શ્રદ્ધા સંભવતી નથી. વળી આત્માનુભૂતિ વિના જે શ્રદ્ધા શ્રુતમાત્રથી-શાશ્વમાત્રથી છે, તે પણ તત્ત્વાર્થને અનુસરતી છતાં અર્થીથી શ્રદ્ધા નથી, કારણ કે અનુપલબ્ધિ છે-આત્માનુભવ નથી. તાત્પર્ય કે જ્યાં ખરેખરી નિશ્ચયાત્મક શ્રદ્ધા છે ત્યાં આત્માનુભન્ન છે; અને જ્યાં આત્માનુભવ છે ત્યાં જ ખરેખરી નિશ્ચયાત્મક શ્રદ્ધા છે. આમ બન્નેની વ્યાપ્તિ છે-અવિનાભાવી સબંધ છે. એટલા માટે જ શ્રદ્ધાને સમ્યક્ત્વનું લક્ષણ કહેવાની યોગિકી રૂઢિ પડી છે. તેમાં પણુ સ્વાત્માનુભૂતિ સહિત હોય તે જ વાસ્તવિક શ્રદ્ધા છે, એમ આશય સમજવા. અને આ જ ‘તરવાર્થશ્રદ્ધાનું સમ્યકૂશન ’- arવાનું શ્રદ્ધાન એ સમ્યગ્દર્શન છે' એ મહાસૂત્રનું રહસ્ય છે. કારણ કે આત્માનુભૂતિ-આત્માનુભવ એ જ શ્રદ્ધાનનું અંતસ્તવ છે, આત્માનુભૂતિ વિનાની શ્રદ્ધા એ ખરી શ્રદ્ધાં જ નથી. ( ૪૬૮ ) શ્રદ્ધા આત્મા નુભૂતિ વ્યાપ્તિ આમ શુદ્ધ આત્માનુભૂતિ વિના સમ્યગ્દર્શન હોય નહિ', અને આત્માનુભૂતિ વિના સાચી શ્રદ્ધા હાય નહિ, એટલે (૧) આત્માનુભૂતિ એ જ સમ્યગ્દનનું મુખ્ય લક્ષણ છે, (૨) અથવા આત્માનુભૂતિજન્ય સભ્યક્ શ્રદ્ધા જ સમ્યગ્દર્શનનું લક્ષણ છે, એમ ફલિત થાય છે. અત્રે આત્માનુભૂતિ એટલે શુદ્નયથી-ભૂતા થી ઉપજતી શુદ્ધ આત્માનુભૂતિ સમજવી. એટલા માટે જ શ્રી સમયસારજીમાં સ્પષ્ટ કહ્યું છે કે- ભૂતાથી+ જાણેલા અનુભવેલા જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ ને મેાક્ષ એ સમ્યક્ત્વ છે. ’ “ જીવ અજીવ પદાર્થા, પુણ્ય, પાપ, આસ્રવ તથા બધ; સવર નિરા, મેાક્ષ, તવ કહ્યાં, નવ પદાર્થ સંબંધ, જીવ, અજીવ વિષે તે, નવે તત્ત્વના સમાવેશ થાય; વસ્તુ વિચાર વિશેષે, ભિન્ન પ્રમેાધ્યા મહાન્ મુનિરાય ’શ્રીમદ્ રાજચદ્રજી 66 કારણ જોગે હા ખાંધે ધને, કારણ મુતિ મૂકાય; આશ્રવ-સંવર નામ અનુક્રમે, હૈયેાપાદેય સુણાય....પદ્મપ્રભુ .. શ્રી આન ધનજી. આમાં (૧) જીવ તત્ત્વ ઉપાદેય છે-બ્રહ્મણુ કરવા યાગ્ય છે, (૨-૩-૪ ) અજીવ * " ववहारोऽभूत्थो भूयत्थो देखिदो दु सुद्धणओ । સૂયસ્થલિયો વહુ સમ્માન્રી વદ્ નાવો ॥ ''...શ્રી સમયસાર. * + + દ भूयत्थेणाभिगदा जीवाजीवा य पुण्णपावं च । આસવનુંવવિજ્ઞાવંધો મોરલો ય સમ્મત્ત ॥ ”— શ્રી સમયસાર. Page #565 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદ : નવતત્વ વિવેકથી ભેદજ્ઞાન (૪૬૯) અને તેના અંગભૂત પુણ્ય-પાપ હેય છે- ત્યાગ કરવા ગ્ય છે. (૫-૬) હેય એવા અજીવ તવનો ઉપાદાનહેતુ આસવ છે, અને તેના આદાનરૂપ-ગ્રહણરૂપ બંધ નવતત્વવિવે છે, એટલે એ બન્ને ય હેય-ત્યજવા યોગ્ય છે. (૭-૮-૯) સંવર અને કથી ભેદજ્ઞાન નિર્જરા એ હેય એવા અજીવ તત્વના હાનના-ક્ષણપણના હેતુ છે, અને તે હેયના પ્રહાણુરૂપ-આયંતિક ક્ષીણુતારૂપ જીવને મોક્ષ છે, એટલે આ ત્રણેય તવ ઉપાદેય છે.-આ હેયોપાદેય વિવેક સમ્યગદષ્ટિ પુરુષ કરે છે (જુઓ-શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત તત્વાર્થસાર). આમ ભૂતાઈથી-પરમાર્થથી દેહાદિ સમસ્ત પર વસ્તુથી ભિન્ન એવી પ્રત્યગ જ્યોતિ પ્રકાશે છે કે જે “અનેક વર્ણમાળામાં સુવર્ણસૂત્રની જેમ નવતત્ત્વગત છતાં એકવ છેડતી નથી!” આ ભિન્ન જતિરૂપ શુદ્ધ આત્માનું ભેદજ્ઞાન ઉપજવું, અનુભૂતિ થવી, આત્મખ્યાતિ પ્રગટવી તે સમ્યગદર્શન છે, સમ્યક્ત્વ અથવા સમકિત છે. (જુઓ પૃ. ૪૦) " उदयति न नयश्रीरस्तमेति प्रमाणं, क्वचिदपि च न विद्मो याति निक्षेपचक्र । किमपरमभिध्मो धाम्नि सर्वकषेऽस्मिन्ननुभवमुपयाते भाति न द्वैतमेव ॥" શ્રી સમયસા૨કલશ “નય નિક્ષેપે રે જેહ ન જાણિયે, નવિ જિહાં પ્રસરે પ્રમાણ શુદ્ધ સ્વરૂપે રે તે બ્રા દાખવે, કેવળ અનુભવ ભાણ..વીર જિનેશ્વર પરમેશ્વર જયે. અલખ અગોચર અનુપમ અર્થનો, કોણ કહી જાણે રે ભેદ? સહજ વિશુદ્ધ રે અનુભવ વય જે, શાસ્ત્ર તે સઘળો રે ખેદ...વીર.”—શ્રી આનંદધનજી આવા આત્માનુભવરૂપ સમ્યગ્દર્શનના બીજા બાહ્ય લિંગ-પ્રગટ ચિલો પણ છે, અને તે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા ને આસ્તિય એ પાંચ છે (જુઓ-પૃ. ૪૧-૪૨). આ પ્રશમાદિ ગુણ પણ બહિર્ દષ્ટિથી સમ્યગદર્શનના લક્ષણ પ્રશમાદિ છે, આત્માનુભૂતિ અથવા સમ્યકત્વ સાથે જે તે હોય છે. તે ગુણ છે, બાહ્ય લક્ષણ નહિં તે ગુણાભાસ છે. અર્થાત આત્માનુભૂતિ ન હોય તો પ્રશમાદિ સમ્યમ્ દર્શનના લક્ષણ નથી. તેનું સંક્ષેપ સ્વરૂપ આ પ્રકારે: (૧) પ્રશમ–વિષય કષાયમાં શિથિલ મન તે, અર્થાત્ વિષય કષાયનું ઉપશાંતપણું તે પ્રશમ છે. અથવા કૃતાપરાધી જીવો પ્રત્યે તેને બાધા ઉપજાવવાની બુદ્ધિ ન થવી, ક્રોધનું ઉપશમન કરી ક્ષમા ધરવી તે પ્રશમ છે. (૨)સંવેગ-(ક) આત્મધર્મમાં અને ધર્મફલમાં પરમ ઉત્સાહ, (૩) સાધર્મિકમાં અનુરાગ, (૪) પરમેષ્ઠીઓ પ્રત્યે પ્રીતિ, તે સંવેગ છે. જેમકે– (૫)સમ્યકત્વમાત્ર આત્મા એ જ ધર્મ છે, અથવા શુદ્ધ આત્માને અનુભવ તે જ ધર્મ છે, અને તેનું ફળ Page #566 -------------------------------------------------------------------------- ________________ (૪૭૦ ) ગદસિસુશ્ચય અતીન્દ્રિય અક્ષય ને ક્ષાયિક એવું મોક્ષપદ છે. આવા આ આત્મધર્મ અને આત્મધર્મના ફલરૂપ મેક્ષ પ્રત્યે સંવેગ (સ + વેગ)- અત્યંત વેગ ધરવો, અદમ્ય પરમ ઉત્સાહ ધરાવ, પરમ ઉછરંગ ધરાવવો તે સંવેગ છે. (૩) આવા આત્મધર્મને સાધનારાઆરાધનારા જે સાધર્મિકે છે, તેના પ્રત્યે કેવળ ગુણેના અનુરાગથી પરમ પ્રેમ ધરાવવો તે સંવેગ છે. પણ તેવા ગુણ ન હોય એવા નામમાત્ર સાધમિક પ્રત્યે અનુરાગ હોવો તે સંવેગ નથી, પણ મોહ છે. કારણ કે અત્રે અનુરાગ એટલે અભિલાષ એ અર્થ નથી, પણ ગુણપ્રેમ અર્થ છે, અથવા અધર્મથી કે અધર્મફલથી નિવૃત્તિ થવી તે અનુરાગ છે. (૪) અથવા આવા આત્મધર્મને ને તેના ફળલાભને જેણે સિદ્ધ કર્યો છે, અથવા તેની સાધનાની ઉચ્ચ દશા જેણે સાધી છે, એવા પંચ પરમેષ્ઠી ભગવંતો પ્રત્યે પરમ પ્રીતિ હેવી, પરમ ભક્તિ હેવી તે સંવેગ છે. અર્થાત સંવેગથી–અત્યંત વેગથી, પરમ ઉલ્લાસથી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુની આરાધના– ઉપાસના કરવી તે સંવેગ છે.-આમ આત્મધર્મ ને આમધર્મના ફલરૂપ મોક્ષપદની સાધના સિવાય બીજી કોઈ જ્યાં અભિલાષા નથી, તે સંવેગ છે. માત્ર મેક્ષ અભિલાષ” તે વિધિરૂપ સંવેગ છે, અને સર્વ અભિલાષનો ત્યાગ તે નિષેધરૂપ સંવેગ અથવા નિર્વેદ છે, એમ પરમ તત્વષ્ટા શ્રી પંચાધ્યાયીકાર વિભાગ પાડે છે. આ સંવેગ છે તે જ ધર્મ છે, કારણ કે મોક્ષ સિવાય બીજા અભિલાષયુક્ત-ઈચછાયુક્ત હોય તે ધર્મવાનું નથી. અને કિયા માત્ર છે તે ધર્મ નથી, સિચ્યાહણિ પણ ક્રિયા કરે છે, પણ તેની ક્રિયા નિત્ય રાગાદિના સદ્દભાવથી ઉલટી અધર્મરૂપ જ છે, કારણ કે મિથ્યાષ્ટિ સદા રાગી જ હોય છે, સમ્યગદષ્ટિ સદા વૈરાગી જ હોય છે, સદા સંવેગી જ હાય છે. (જુઓ પૃ. ૨૭૭). " संवेगः परमोत्साहो धर्मे धर्मफले चितः । सधर्मेष्वनुरागो वा प्रीतिर्वा परमेष्टिषु ॥ धर्मः सम्यक्त्वमात्रात्मा शुद्धस्यानुभवोऽथवा । તારું સુણાચક્ષક્ષચે શાચિવ જ અત્ ” –શ્રી પંચાધ્યાયી. (૩) નિવેદ–એટલે સંસાર સંબંધી સર્વ અભિલાષને-ઈચ્છાને ત્યાગ, વૈરાગ્ય, સંસારથી થાકી જવું-કંટાળવું તે, સંસારથી ખેદ પામો તે. (૪) અનુકંપા-એટલે સર્વ પ્રાણ પ્રત્યે અનુગ્રહ બુદ્ધિ-ઉપકાર બુદ્ધિ, અથવા મેત્રીભાવ, અથવા મધ્યસ્થ, અથવા વરત્યાગથી નિઃશલ્યપણું. સર્વ પ્રાણુ પ્રત્યે જે સમતા છે તે પર અનુકંપા છે, અને અર્થથી તે સ્વાનુકંપા છે -શલ્યવર્જનથી શલ્યની જેમ. આ સ્વાનુકંપા જ પ્રધાન છે. મક “યાજ સર્વામિત્રાપસ નિર્વેરો ઢક્ષાત્તથr !. स संवेगोऽथवा धर्मः साभिलाषो न धर्मवान् ॥” (ઈત્યાદિ આધાર માટે જુઓ)–પંચાધ્યાયી. Page #567 -------------------------------------------------------------------------- ________________ કે , અને (૪૭) રાગાદિ અશુદ્ધ ભાવના સદભાવે બંધ થાય છે, તેના અસદુભાવે બંધ નથી થતું, એમ જાણી રાગાદિ ત્યજી આત્મા ન બંધાય એમ કરવું તે સ્વાનુકંપા–પોતાના આત્માની દયા છે. (૫) આસ્તિય–સ્વત:સિદ્ધ એવા તત્વના સદ્દભાવમાં-હોવાપણામાં, ધર્મમાં, ધર્મના હેતુમાં અને ધર્મના ફળમાં,–આત્મા આદિનો જે ધર્મ છે તે યથાવત વિનિશ્ચય કરો તે આસ્તિકાય છે. આ આસ્તિક્ય જે આત્માનુભૂતિ સહિત હોય તો જ સમ્યકત્વ છે, નહિં તો મિથ્યા આસ્તિય છે. આત્મા છે તે નિત્ય છે, કર્તા નિજ કર્મ છે ભક્તા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધમ. ”-શ્રી આત્મસિદ્ધિ. “ ક્રોધાદિક કષાનું સમાઈ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય એવી આત્મદશા થવી, અથવા અનાદિ કાળની વૃત્તિઓ સમાઈ જવી તે શમ. મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહિ તે સંવેગ. જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું ત્યારથી હવે ઘણું થઈ ! અરે જીવ! હવે ભ, એ નિર્વેદ. મહાગ્ય જેનું પરમ છે એવા નિ:સ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધા-આસ્થા. એ સઘળાંવડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે અનુકંપા. આ લક્ષણે અવશ્ય મનન કરવાં મેગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ઈચ્છવા યોગ્ય છે, અનુભવવાં યોગ્ય છે.” –-શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૨૨. આવા આ પ્રશમાદિ ગુણ પણ જે આત્માનુભૂતિ–આત્માનુભવ સહિત હોય તે સમ્યગદર્શનના બાહ્ય લક્ષણ છે; આત્માનુભૂતિ સહિત ન હોય તે સમ્યગ્ગદર્શનના લક્ષણ નથી. આમ સર્વત્ર શુદ્ધ આત્માનુભૂતિનું જ પ્રાધાન્ય છે, શુદ્ધ આત્માનુપ્રશમાદિ ગુણુ ભવનુંજ મુખ્યપણું છે. તથાપિ આ પ્રમાદિ ગુણ સમ્યગદર્શનની આવશ્યક પ્રાપ્તિમાં કારણરૂપ છે, કારણ કે જીવમાં જેમ જેમ પ્રમાદિ ગુણની વૃદ્ધિ થાય છે, તેમ તેમ તેનામાં સમ્યગદર્શન પામવાની યોગ્યતાપાત્રતા વધતી જાય છે. જ્યારે વિષયકષાયનું ઉપશાંત પણું થાય, માત્ર મોક્ષ શિવાય બીજે અભિલાષ ન હોય, સંસાર પ્રત્યે તીવ્ર વૈરાગ્ય વર્તે, તથા સર્વ પ્રાણીઓ પ્રત્યે ને પોતાના આત્મા પ્રત્યે અનુકંપા ભાવ હોય, ત્યારે તેવી વિશુદ્ધ દશા પામેલો જીવ સદ્દગુરુના ઉપદેશને પાત્ર બને છે અને તે ઉપદેશ બોધથી સર્વિચારણાની ફુરણું થાય છે, એટલે આત્માના અસ્તિત્વથી માંડીને મેક્ષપદ સુધીના છ અસ્તિપદ સમજાય છે–આસ્તિકય ઉપજે છે, અને આત્માનુભૂતિ–આત્મજ્ઞાન પ્રગટી સમ્યગ્દર્શન સાંપડે છે, અને તેથી મોહ ક્ષય થઈ નિર્વાણ પદ પામે છે. માર્ગ પ્રાપ્તિનો આ અવિકલ ક્રમ મહાસમર્થ તત્વવેત્તા શ્રીમદ્ રાજચંદ્રજીએ શ્રી આત્મસિદ્ધિમાં અત્યંત મનનીય સુભાષિતમાં સ્પષ્ટ પ્રકારે છે– Page #568 -------------------------------------------------------------------------- ________________ “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણ દયા, ત્યાં આત્માથી નિવાસ. દશા ન એવી જ્યાં લગી, જીવ લહે નહિં જેગ; મોક્ષમાર્ગ પામે નહિં, મટે ન અંતર રોગ. જ્યાં આવે એવી દશા, સદ્દગુરુ બોધ સુહાય; તે બધે સુવિચારણું, ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં પ્રગટે સુવિચારણું, ત્યાં પ્રગટે નિજજ્ઞાન જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.”—શ્રી આત્મસિદ્ધિજી. આમ પ્રશમ-ત્યાગ-વૈરાગ્યાદિ આત્મજ્ઞાન હોય તો સફળ છે, અને આત્મજ્ઞાનની પ્રાપ્તિના ઉત્તમ હેતુ પણ છે. કારણ કે ત્યાગ-વૈરાગ્ય જેના ચિત્તમાં-અંતરંગમાં નથી, અસ્થિમજજાપર્યત હાડોહાડ વ્યાખ્યા નથી, તેને આત્મજ્ઞાન થાય નહિં; અને ત્યાગવૈરાગ્યમાંજ જે જીવ અટકી પડે-આત્મજ્ઞાનના ઇષ્ટ લક્ષ્ય ભણું આગળ વધે નહિં, તે તે પિતાનું ભાન ભૂલી જાય, અર્થાત્ જે આત્મજ્ઞાન પામવાના મૂળ હેતુ અર્થે ત્યાગવૈરાગ્યાદિ અત્યંત આવશ્યક છે, તે મૂળ હેતુ જ તે ચૂકી જાય છે. વૈરાગ્યાદિ સફળ તે, જે સહ આતમ જ્ઞાન તેમજ આતમજ્ઞાનની પ્રાપ્તિ તણું નિદાન. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન.” શ્રી આત્મસિદ્ધિ. આ પરમ ઉપકારી પ્રશમાદિ ગુણ જ્યાં પ્રગટ્યા છે, પરમાર્થથી–તત્વાર્થનું સમ્યફ શ્રદ્ધાન જ્યાં ઉપન્યું છે, અને જ્યાં પ્રગટ આત્મજ્ઞાન-શુદ્ધ આત્માનુભવ થયે છે, એવું આ પરમ ધન્ય, પરમ વંઘ, પરમ દુર્લભ એવું કલ્યાણમૂર્તિ સમ્યગદર્શન આ પાંચમી સ્થિર દષ્ટિમાં સ્થિતિ કરતા યેગીને તમોગ્રંથિના વિભેદથી સાંપડે છે. અને આમ જેને દર્શન મેહ નષ્ટ થયું છે, ને સ્પષ્ટ આત્મજ્ઞાન પ્રકાશ સાંપડ્યો છે, એવા આ મહાબુદ્ધિમાન્ વિવેકી સમ્યગુદષ્ટિ દા ચગીને આ સંસારનું મહાભયંકર દુઃખદ અસ્થિર સ્વરૂપ સંવેદાય છે, સાક્ષાત અનુભવાય છે. એટલે જ આ પરમ ધન્ય સમ્યગુઢષ્ટિ પુરુષને સમસ્ત સંસારચેષ્ટા બાલધૂલિગ્રહસ્ક્રીડા જેવી ભાસે એમાં કાંઈ આશ્ચર્ય નથી. કારણ કે– એનું સ્વને જે દર્શન પામે છે, તેનું મન ન ચઢે બીજે ભમે રે, થાય કૃણુને લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારનો સંગ રે. હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે, મુક્તાનંદનો નાથ વિહારી રે, એવા જીવનદેવી અમારી રે.”–શ્રી મુક્તાનંદજી Page #569 -------------------------------------------------------------------------- ________________ - -- શિખ : “ખુશનુચ્છા જ લોકજીખ્ય ધન્ય સેહતું? (૪૭) આમ સંતજનોએ આત્મજ્ઞાનસમ્યમ્ દર્શનનો ખૂબ મહિમા ગાયો છે. શ્રીમાનું યશોવિજયજી કહે છે ક–આત્મજ્ઞાનનું ફલ ધ્યાન છે, અને આત્મજ્ઞાન મુક્તિ આપનારૂં છે, માટે મહાત્મા આત્માથીંએ આત્મજ્ઞાનને અર્થે નિત્ય યત્ન કરવા યોગ્ય છે, કારણ કે આત્માને× જાયે, પછી જાણવાનું, બાકી રહેતું નથી અને આ આત્મા ન જાણ્યો, તે પછી બીજું જ્ઞાન ફેગટ છે.’ પરમ આત્મજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજી અને પડઘો પાડે છે – “જબ જા નિજ રૂપકે, તબ જા સબ લોક; નહિં જાને નિજ રૂપકો, સબ જાજે સો ફક.”– શ્રીમદ્ રાજચંદ્ર मायामरीचिगन्धर्वनगरस्वप्नसंनिभान् । बाह्यान् पश्यति तत्त्वेन भावान् श्रुतविवेकतः ॥१५६ ॥ મૃગજલ ગંધર્વનગર ને, તેમજ સ્વપ્ન સમાન; બાહ્ય ભાવ તત્વથી જુએ, મુતવિવેકથી સુજાણ. ૧૫૬ અર્થ –આ દષ્ટિવાળે યોગી શ્રુતવિવેક થકી બાહ્ય ભાવોને તત્વથી માયાજલ, ગંધર્વનગર ને સ્વપ્ન જેવા દેખે છે. વિવેચન “જેને કાળ તે કિંકર થઈ રહ્યો, મૃગતૃષ્ણ જલ ગેલેક...જીવ્યું ધન્ય તેહનું! દાસી આશા પિશાચી થઈ રહી, કામ ક્રોધ તે કદી લોકજીવ્યું ધન્ય તેહનું!” આ દષ્ટિવાળા યોગીને શ્રુતવિક પરિણત હોય છે, એથી તે દેહ-ગહાદિ બાહ્ય ભાવને પરમાર્થથી મૃગતૃષ્ણ જેવા, ગંધર્વનગર જેવા, સ્વપ્ન જેવા દેખે છે. આ સમ્યગ્દષ્ટિ પુરુષ ભાવે છે કે આ સર્વ જગજજાલ મૃગતૃગણ જેવી છે, મૃગજલ જેવી-ઝાંઝવાના પાણી જેવી મિથ્યા છે (જુઓ પૃ. ૨૧૬). ભર ઉન્હાળામાં જગલને વૃત્તિ –મારામારવો-મૃગતૃષ્ણિકા, નાનાં -ગન્ધર્વનગર, હરિશ્ચંદ્રપુર આદિ, વાદસ્વપ્ન, પ્રતીત જ છે, રિમાન-તેના આકારવાળા, વાસ્થાન-બાહ્ય, દેડ-ગૃહ આદિ, પતિ -દેખે છે, તરવેર-તત્ત્વથી, પરમાર્થથી, માવાન-ભાવોને, પદાર્થોને, શા કારણથી? તે કે-યુવવિધતા-શ્રત વિવેક થકી, સમ્યફ એવા શ્રુતજ્ઞાને કરીને. x “शाते ह्यात्मनि नो भूयो ज्ञातव्यमवशिष्यते । अज्ञाते पुनरेतस्मिन् शानमन्यनिरर्थकम् ॥" શ્રી અધ્યાત્મસાર, આત્મનિશ્ચયાધિકાર. Page #570 -------------------------------------------------------------------------- ________________ - - - વિષે તરસ્યા થયેલા મૃગને દૂર દૂર પાણીને આભાસ થાય છે, ને તે મૃગતૃણું પાણી પીવાની આશાએ પૂરપાટ દોડ્યો જાય છે ! પણ તે મૃગજલ તે જલ રૈલોક” વસ્તુત: નહિં હોવાથી, ખાલી આભાસમાત્ર હોવાથી, હાથતાલી દઈને આવું ને આવું ભાગતું જાય છે ! ને તે મૃગ બિચારો તેની બેટી ને બેટી આશામાં દોડાદોડીને નાહકનો લોથપોથ થાય છે. અથવા મધ્યાહ્ન રણભૂમિમાં પસાર થતા મુસાફરને દૂર દૂર ક્ષિતિજમાં પાછું આભાસ (Mirage) થાય છે, એટલે તરસ્ય થયેલે તે તે મેળવવાની આશાએ દેડે છે, પણ તે પાણી તો હતું તેટલું જ દૂર રહે છે! કારણ કે તે જલ ખોટું છે, મિથ્યા કપનારૂપ છે, સૂર્યકિરણોથી ઉપજતો મિથ્યાભાસરૂપ દશ્યવિભ્રમ (Illusion of vision) છે, એટલે તે બિચારાને નિરાશ થવું પડે છે ! તેમ આ દેહ-ગુહાદિ ભાવો મૃગજળ જેવા છે, તે પોતાના નથી, છતાં અવિવેકરૂપ દેહાધ્યાસથી–મિથ્યાભાસથી–અસત્ ક૯૫નાથી પિતાના ભાસે છે ! એટલે મૃગ-પશુ જેવો મૂઢ જીવ તેને પિતાના ગણી, તે મેળવવાની દુરાશાથી, તેની પાછળ “જેતી મનની રે દેડ’–જેટલું દોડાય તેટલું દોડે છે! પણ જે વસ્તુ વસ્તુતઃ પિતાની છે જ નહિં, તે કેમ હાથમાં આવે? જેમ જેમ આ જીવ તેની પાછળ દોડે છે, તેમ તેમ તે હાથતાળી દઈને દૂર ને દૂર ભાગતી જાય છે ! ને આ જીવની જાણે ક્રૂર મશ્કરીરૂપ વિડંબના કરે છે, ઠેકડી કરે છે ! કારણ કે આ અનાદિ સંસારમાં આ જીવે અનંત દેહ પર્યાય ધારણ કર્યા, તેમાં કર્યો દેહ આ જીવને ગણ ? જે દેહ પર્યાયને આ જીવ મિથ્યા દેહાધ્યાસથી પિતાને માનવા જાય છે, તે દેહ તે ખલજનની માફક તેને ત્યાગ કરીને–દગો દઈને ચાલ્યો જાય છે! ને આ જીવ મેંઢાની જેમ “મે ” (હારૂં મહારૂ) કરતે હાથ ઘસતો રહે છે! આ હાલામાં હાલ દેહ પણ જ્યાં જીવનો થતો નથી, તે પછી તે દેહને આશ્રયે રહેલીદેહ હોઈને રહેલી એવી ઘરબાર વગેરે પરિગ્રહરૂપ વળગણું તો તેની કયાંથી થાય? જે દેહમાં દૂધ ને પાણીની જેમ એક ક્ષેત્રાવગાહપણે આ આમાં રહ્યો છે, તે દેહ પણ જે આ આત્માનો નથી થતું, તે પછી પ્રગટપણે અત્યંત અત્યંત ભિન્ન એવા અન્ય પદાર્થ તે આ આત્માના કયાંથી બને ? માટે આ દેહાદિ બાહ્ય ભાવો તત્વથી મિથ્યાભાસરૂપ છે, મૃગતૃષ્ણ જેવા જ છે, એમ આ સમ્યગ્દષ્ટિ પુરુષ પ્રત્યક્ષ દેખે છે. મહાત્મા પુરુષ-દેહધારીરૂપે વિચરતા મહાત્મા પુરુષ લક્ષ સદેવ દેહને વિષે અધિણિત અજર અમર અનંત એ જે દેહ–આત્મા તે પ્રતિ હોય છે. એ દેહીએ દેહ તો અનેક ઘર્યા હોય, ત્યાં કયા દેહને પોતાનો ગણે?” શ્રી મનસુખભાઇ કિરચંદ કૃત શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખા, અથવા તે આ દેહ-ગૃહ આદિ ભાવે ગગનનગર જેવા છે, આકાશમાં રચાયેલા Page #571 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ ! આ તો સ્વપનું છે સંસાર –તવિવેક (૪૭૫) શહેર જેવા છે! ઇંદ્રજાલીયા આકાશમાં નગરરચનાને ખોટો ભાસ ઉભે કરાવે છે, પણ તે મિથ્યાભાસરૂપ નગર તો ક્ષણવારમાં કયાંય “છુ” થઈ જાય છે ! ગગનનગર કયાંનું કયાંય અલોપ થઈ જાય છે! અથવા તો આકાશમાં અદ્ધર જે સંસાર નિરાધારપણે એવું નગર રચવું અશક્ય છે! હવામાં કિલ્લા બાંધવા (Castles in air) અસંભવિત છે, શેખચલ્લીના વિચાર જેવા મિથ્યા ક૯પનાના ઘેડા છે! તેની જેમ આ દેહ-ગૃહ આદિ બાદી પદાર્થો ક્ષણભંગુર ને મિથ્યાભાસરૂપ છે, ક્ષણવારમાં હતા ન હતા થઈ જાય છે. આ દેહાદિ ખરેખર ! આત્માથી બાહ્ય છે, પરભાવ છે, તેની સાથે પરમાર્થથી આ આત્માને કાંઈ લેવાદેવા નથી. શ્રી દેવચંદ્રજીના શબ્દમાં “દ્રવ્ય દ્રવ્ય મિલે નહિં, ભાવ તે અન્ય વ્યાપ્ત હે મિત્ત.” જડ તે જડ ને ચેતન તે ચેતન એમ ત્રણે કાળમાં અખંડ સ્થિતિ છે. એટલે દેહાદિ સાથે કંઈ પણ સંબંધની કલપના તે આકાશમાં નગરરચના જેવી મિથ્યા ક૯પના માત્ર છે. શ્રી પૂજયપાદ સ્વામીજીએ કહ્યું છે તેમ “દેહમાં આત્મબુદ્ધિથી પુત્ર, શ્રી આદિ કલપનાઓ ઉપજી છે અને તેનાવડે આત્માની સંપત્તિ માનતું જગત અરે હણાઈ ગયું છે !” “વિત લક્ષમી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચિયે ત્યાં ક્ષણનો પ્રસંગ?”–શ્રીમદ્ રાજચંદ્રજી. અથવા આ દેહ-ગુડ આદિ આત્મ-બાહી પદાર્થો સ્વપ્ન સમાન છે. સવપ્નમાં દીઠેલી વસ્તુ જેમ જાગ્રત અવસ્થામાં દેખાતી નથી, મિથ્યા જણાય છે, તેમ અજ્ઞાનરૂપ સ્વપ્ન દશામાં દેખાતી આ દેહાદિ કપના આત્મજાગ્રતિરૂપ જ્ઞાનદશામાં આ તો સ્વપનું વાસ્તવિક દેખાતી નથી, મિથ્યાભાસરૂપ જણાય છે. અથવા ગમે તેવું છે સંસાર” સુંદર સ્વપ્ન આવ્યું હોય અને તેમાં ગમે તેવા ઉત્તમ ભેગ ભોગવ્યા હાય, છતાં તેને ક્ષણવારમાં વિલય થતાં વાર લાગતી નથી અને હાય! તે ભેગ ચાલ્યા ગયા ને અમારા ભોગ મર્યા!–એવો મિથ્યા ખેદ મનમાં બાકી રહે છે ! તેમ આ દેહ-ગૃહાદિને સુંદર યુગ થયો હોય અને ચક્રવત્તી આદિની ઋદ્ધિ પ્રાપ્ત થઈ ઉત્તમ ભેગોની વિપુલતા સાંપડી હોય, તો પણ તે સર્વ ક્ષણવારમાં સ્વપ્નાની જેમ જોતજોતામાં દણનષ્ટ થઈ જાય છે, ને હાય ! આ હારા ભેગ ચાલ્યા ગયા, એ વસવસો મનમાં રહી જાય છે! “ભીખારીને ખેદ” એ મનનીય દ્રષ્ટાંત શ્રીમદ્ રાજચંદ્રજીએ મોક્ષમાળામાં તાદસ્ય રીતે વર્ણવ્યું છે, તે અત્રે બરાબર બરાબર લાગુ પડે છે. કેઈ એક ભીખારીને સ્વપ્નમાં ઉત્તમ રાજવૈભવ સાંપડ્યો છે, ને પછી તે સ્વપ્નમાં ને સ્વપ્નમાં રોમાંચ અનુભવે છે, ત્યાં અફસોસ ! વચ્ચમાં વિજ્ઞ આવે છે–ગાજવીજન ગડગડાટ થાય છે, ને તેનું સ્વપ્ન અધૂરું રહે છે, તેને ખેદ માત્ર અવશેષ રહે છે ! આમ આ સંસાર ખરેખર ! સ્વપ્ના જેવો છે, માટે જ સાદા વેધક શબ્દમાં ચાબખા મારનારા ભેજા ભગતે ભેળા ભાવે સાચું જ ગાયું છે કે –“પ્રાણુઓ ! ભજી લેને કિરતાર, આ તે Page #572 -------------------------------------------------------------------------- ________________ (૪૭૬) ગદરિસમુસ્થિય સ્વપનું છે સંસાર.”—ઈત્યાદિ પ્રકારે નિરંતર ભાવતા આ સમ્યગૃષ્ટિ જ્ઞાની પુરુષને આ સમસ્ત સંસાર સ્વપ્ન જેવો, મૃગજળ જે, ગગનનગર જેવ, ને ઉપલક્ષણથી એઠ જે, ધૂળ-રાખ જે, કાજળની કોટડી જેવો ભાસે છે. કારણકે વનરૂપ અજ્ઞાન દશા વ્યતીત થઈ, તેને જ્ઞાનરૂપ જાગ્રત દશા પ્રાપ્ત થઈ છે. જાગીને જોઉં તો જગત દીસે નહિં, ઊંઘમાં અટપટા ભેગ ભાસે; ચિત્ત ચિતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.”—શ્રી નરસિંહ મહેતા “સકળ જગત્ તે એઠવત, અથવા સ્વપ્ન સમાન; તે કહીયે જ્ઞાનિદશા, બાકી વાચા જ્ઞાન.”—શ્રી આત્મસિદ્ધિ આ લેક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝવાના પાણીને લેવા દોડી તૃષા છીપાવવા ઈચ્છે છે, એ દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુળ ખેદ, જવરાદિ રોગ, મરણાદિક ભય, વિયેગાદિક દુઃખને અનુભવે છે, એવી અશરણુતાવાળા આ જગતને એક પુરુષ જ શરણ છે; પુરુષની વાર્થ વિના કોઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે સપુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ. ”–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૮૪. આમ આ સંસાર પ્રત્યે આ સમ્યગદષ્ટિ યોગી પુરુષને અત્યંત તીવ્ર અંતરંગ વૈરાગ્ય વ છે. આવા ગાઢ સંવેગરંગથી જ્ઞાની પુરુષ રંગાયેલા હોય છે, તેનું કારણ એમને મુતવિવેક ઉપજ્યા છે તે છે, સભ્યપણે શ્રુતજ્ઞાન પરિણુત થયું છે તે છે (જુઓ શ્રતવિવેક પૃ. ૧૯-૨૦). અર્થાત આ સમ્યગ્દષ્ટિ દષ્ટા પુરુષને સપુરુષ સદગુરુ સમીપે શ્રવણ કરલા “શ્રત જ્ઞાનથી વિવેક ઉપજ છે, શ્રતજ્ઞાન સમ્યકપણે પરિણમ્યાથી સદ-અસનું ભાન થયું છે, પરંતુ સ્વરૂપ જેવું છે તેવું સમજવામાં આવ્યું છે, સ્વ–પરનું ભેદજ્ઞાન પ્રગયું છે, આત્મા-અનાત્માને પ્રગટ ભેદ અનુભવવામાં આવ્યું છે, કેવલ શુદ્ધ આત્માની અનુભૂતિરૂપ વિવેકખ્યાતિ ઉપજી છે, શુદ્ધ આત્મજ્ઞાન થયું છે. જેમકે-હું આ દેહાદિ પરવતુથી ભિન્ન એવો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી અજર અમર આત્મા છું. આ નાશવંત દેહાદિ પરભાવ તે હું નથી. એક શુદ્ધ સહજાન્મ સ્વરૂપજ હારૂં છે, બીજું કંઈ પણ મહારૂં નથી. હું આ દેહાદિ ભાવ નથી, ને આ દેહાદિ ભાવ મહારા નથી,-એવો વિવેકરૂપ નિશ્ચય તેના આત્મામાં દઢ થયે છે. ભાસ્યું નિજ સ્વરૂપ છે, શુદ્ધ ચેતનારૂપ અજર અમર અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ.” શ્રી આત્મસિદ્ધિ, Page #573 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ: “હ પરભાવને કેમ ચાખે?' નિશંક સમ્યગૃષ્ટિ (૪૭૭ ) શ્રી સદગુરુએ કહ્યાં છે એવા નિગ્રંથ માર્ગને સદાય આશ્રય રહે. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈપણ હાર નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એ હું આત્મા છઉં. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.”—શ્રીમદ્ રાજચંદ્રજી, માટે મહારે આ મહારો એક શુદ્ધ આત્મભાવ જ આદેય છે ગ્રહણ કરવા યોગ્ય છે, બાકી આ બીજા બધા ભાવ હેય છે, ત્યજવા ગ્ય છે માટે હું હારા આત્મભાવને જ ભાં ને સમસ્ત પરભાવપ્રપંચને ત્યાં એ જ છે. આપણે આત્મભાવ જે એક ચેતનાધાર છે. તે નિજ પરિકર-પરિવારરૂપ ભાવ જ આ બીજ બધા સાથે સંગ કરતાં સાર છે. “એ નિજ પરિકર સાર રે.” માટે હે ચેતન ! તું શાંત થઈ આ સર્વ પરભાવથી વિરામ પામ! વિરામ પામ! હે આનંદઘન ! એ જ આ પરમ શાંતિમાર્ગ પામવાને પરમ ઉપાય છે. એનો આશ્રય કર ! આશ્રય કર ! “આપણે આતમ ભાવ જે, શુદ્ધ ચેતનાધાર રે, અવર સવિ સાથે સગથી, એ નિજ પરિકર સાર રે...શાંતિજિન”-શ્રી આનંદધનજી. આમ જ્ઞાની સમ્યગ્દષ્ટિ પુરુષ સ્વભાવને આશ્રય કરવાને ને પરભાવને ત્યાગ કરવાનો વિવેકજન્ય નિશ્ચય કરે છે, તેમાં બેબીના ઘેરથી આણેલા બદલાઈ ગયેલ વસ્ત્રનું આ દષ્ટાંત બરાબર ઘટે છે.-જેમ કોઈ એક પુરુષ બ્રાંતિથી ધાબીના તેહ પરભાવને ઘેરથી વસ્ત્ર લઈ આવી, પોતાનું માની પહેરીને સૂઈ ગયે. તે પોતે કેમ ચાખે?” અજ્ઞાની હેઈ, બીજાએ તેનો છેડો પકડી તેને બળથી નગ્ન કરવા માંડ અને કહ્યું કે “અલ્યા ! જલદી ઊઠ ! આ હારૂં બદલાઈ ગયેલું વસ્ત્ર આપી દે!” એમ વારંવાર વચન સાંભળીને તેણે બધા ચિહ્નોથી સારી પેઠે પરીક્ષા કરી, ચક્કસ આ તે પારકું છે એમ જાણ્યું, એટલે જ્ઞાની થઈ તેણે તે વસ્ત્ર એકદમ મૂકી દીધું. તેમ જ્ઞાતા પણ સંભ્રાંતિથી પારકા ભાવે ગ્રહણ કરીને આત્મીય પ્રતિપત્તિથી–પોતાના માની બેસી પરમાં અધ્યાસ કરીને સૂતો હતો. તે સ્વયં અજ્ઞાની હેઈ, ગુરુ પર ભાવવિવેક કરી તેને “એક” કરવા માંડે છે ને ઉપદેશ છે કે-“અરે ! પ્રતિબોધ પામ! જાગ ! આ આત્મા નિશ્ચયથી એક છે.” એમ વારંવાર શ્રોત-શ્રત સંબંધી વચન સાંભળી તે સર્વ ચિહ્નોથી સારી પેઠે પરીક્ષા કરી, નિશ્ચિત આ પરભાવ છે એમ જાણે છે, એટલે જ્ઞાની થઈ તે સર્વ ભાવને શીવ્ર મૂકી દે છે. કારણ કે– x “जह णाम कोवि पुरिसो परदष्वमिणंति जाणिदुं चयदि । तह सच्चे परभावे णाऊण विमुंचदे णाणी ॥" (આધાર માટે જુઓ )– શ્રી સમયસાર અને અમૃતચંદ્રાચાર્યની ટીકા Page #574 -------------------------------------------------------------------------- ________________ ( ૪૭૮ ) 66 જીવ વિ પુગ્ગલી નૈવ પુગ્ગલ કદા, પરતણ્ણા ઇશ નહિ અ૫૨ એશ્વર્ય તા, પુગ્ગલાધાર નિષે તાસ રંગી; વસ્તુધર્મ કદા ન પર સગી.... સંગ્રહે નહિ. આપે નહિ પર ભણી, નવ કરે આદરે પર ન રાખે; શુદ્ધ સ્યાદ્વાદ નિજ ભાવ લાગી જિકે, તેહ પરભાવને કેમ ચાખે ?.... અહા શ્રી સુમતિ॰ તાહરી શુદ્ધતા ભાસ આશ્ચર્ય થી, ઉપજે રુચિ તિણે તત્ત્વ ઇહે; તવર’ગી થયેા દોષથી ઉભગ્યા, દેષ ત્યાગે ઢળે તત્ત્વ લીધે.... યોગદદિસમુચ્ચય અહે ! શ્રી સુમતિ જિન શુદ્ધતા તાહરી આમ શ્રુતજ્ઞાન પરિણત થવાથી, તત્ત્વવિવેક ઉપજ્યેા હૈાવાથી, સ્વ-પરનું ભેદજ્ઞાન પ્રગટયુ` હાવાથી, આત્મસ્વરૂપપદ સમજાયુ હેાવાથી, ને શુદ્ધ આત્મજ્ઞાન સાંપડયું હાવાથી,આ સર્દિષ્ટ યાગી પુરુષને દેહ-ગૃહાદિ બાહ્ય ભાવા-પરપદાર્થા મૃગતૃષ્ણાદિ જેવા ભાસે એ અત્યંત સ્વાભાવિક છે, કારણ કે જ્ઞાની સમ્યગ્દષ્ટ પુરુષની આત્મદશા ઉત્કટ વૈરાગ્યમય ને પરમ સવેગર’ગથી રંગાયેલી ઢાય છે. ખરેખર ! આત્મારામી સભ્યષ્ટિ મહા ત્માની દશા પરમ અદ્ભૂત હાય છે. જેમકે— ና × ૮ કબંધની શ’કા ઉપજાવનારા મિથ્યાત્વાદિ ચાર પાદને છેદે છે, તે નિશંક આત્મા સમ્યગ્દષ્ટ જાણવા. જે કલામાં તથા સર્વ ધર્મોમાં કાંક્ષા કરતા નથી, તે નિષ્કાંક્ષ આત્મા સભ્યષ્ટિ જાણવા. જે સર્વેય ધર્મમાં બ્રુગુપ્સા કરતા નથી, નિઃશ’ક સમ્યક્ તે નિવિચિકિત્સા આત્મા સમ્યસૂષ્ટિ જાણવા. જે સર્વ ભાવામાં દષ્ટિ કેવા હોય ? અસંમૃદ્ધ હાઇ સદ્ધિવાન છે, તે અમૂદષ્ટિ સમ્યષ્ટિ જાવે. સિદ્ધભક્તિયુક્ત એવે જે સ` પરવસ્તુના ધર્માનું ઉપગ્રહન-ગેાપન કરે છે, અથવા સર્વ આત્મધર્માનું--આત્મશક્તિનું ઉપખ્તુણુ કરે છે-વૃદ્ધિ કરે છે, તે ઉપગ્રહનકારી-ઉપબ હનકારી સગ્દિષ્ટ જાણવા. ઉન્માર્ગે જતા પેાતાના આત્માને જે માગે સ્થાપે છે. તે સ્થિતિકરયુક્ત આત્મા સભ્યષ્ટિ જાણવા. માક્ષમાર્ગ ને વિષે ત્રણ સાધુએનું અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનુ જે પેાતાનાથી અભેદબુદ્ધિથી વાત્સલ્ય કરે છે, તે વત્સલભાવયુક્ત એવે માગ વત્સલ સભ્યષ્ટિ જાણવા. વિદ્યારથમાં આરૂઢ થયેલા જે મનેાથપથામાં ભમે છે, તે ચૈતયિતા-આત્મા જિનજ્ઞાનની પ્રભાવના કરનાર સમ્યગ્દષ્ટિ જાણવા. '× અહા ! શ્રી સુમતિ॰ શ્રી દેવચ જી. ** " जो चत्तारिवि पाए छिंददि ते कम्मबंधमोहकरे । सो णिस्संको चेदा सम्मदिट्ठी मुणेयचो ॥ "" ( જુએ ) શ્રી સમયસાર, ગા. ૨૨૯-૨૩૬, विजारहमारूढो मणोरहपपसु भ्रमइ जो चेदा । सो जिणणाणपहावी सम्मादिट्ठी मुणेयधो ॥ ’’~શ્રી સમયસાર. Page #575 -------------------------------------------------------------------------- ________________ સ્થિર ૫ તિ–પરમ નિદાન માટે સુખ આગળ ' (૪૮) अबाह्यं केवलं ज्योतिर्निरायाधमनामयम् । यदत्र तत्परं तत्त्वं शेषः पुनरुपप्लवः ॥ १५७ ॥ અબાહ્ય કેવલ જાતિ જે, નિરામય નિરાબાધ; પરમ તવ તેહીં જ અહીં, શેષ ઉપલવ બાધ. ૧૫૭ અર્થ—અબાહ્ય એવી કેવલ, નિરાબાધ, નિરામય જ્યોતિ જે અત્રે છે તે પરમ તત્ત્વ છે; બાકી શેષ તો ઉપલવ છે. વિવેચન “કેવલ તિ તે તત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારો રે.”—શ્રી યો. દ. સઝા. -૪ અત્રે અબાહ્ય એવી જે નિરાબાધ ને નિરામય કેવલ જ્ઞાનજાતિ છે, તે જ પરમ તત્વ છે. તે જ અમૂર્ત પણાને લીધે નિરાબાધ અને અનામય છે. એટલા માટે જ તે પરમ તત્વ છે. એ સિવાયનું બાકી બીજું બધુંય ઉપલવરૂપ છે. આ જગતમાં જે કોઈ પરમ, સત્કૃષ્ટ, પરમ તત્વ હોય છે તે અંતમાં ઝળહળી રહેલી કેવળ એક જ્ઞાન જ્યોતિ જ છે. એ તત્ત્વ અબાહ્ય છે, અંતમાં ઝળહળી રહ્યું છે. તે નિરાબાધ છે, કેઈ પણ પ્રકારની બાધાથી–પીડાથી રહિત અબાહ્ય કેવલ છે, કારણ કે તે અમૂર્ત-અરૂપી છે, એટલે તેને કોઈ બાધા સ્પશી તિ પર શકતી નથી. વળી તે નિરામય–આમય-રોગ રહિત, અરોગી છે, તત્વ ભાવઆરોગ્યસંપન્ન છે. કારણ કે તે અરૂપી–અમૂર્ત છે. આમ નિરા બાધ ને નિરામય હોવાથી તે પરમ સુખમય, પરમ આનંદમય છે. કઈ પણ બાધા-પીડા વિનાને અને રોગ વિનાનો સવસ્થ મનુષ્ય જેમ પોતાના સહજ (Normal & Natural ) કુદરતી સંપૂર્ણ આરોગ્યમય સ્વરૂપમાં દીપી નીકળી પૂર્ણ ખુશમીજાજમાં–આનંદોલ્લાસમાં દેખાય છે, તેમ કઈ પણ પ્રકારની બાધાથી ને રોગથી રહિત, એવી આ કેવલ જ્ઞાન જ્યોતિ પિતાના સહજ સંપૂર્ણ અવ્યાબાધ આરોગ્યમય-સ્વાધ્યમય સ્વરૂપમાં પ્રકાશી નીકળી પરમ નિર્ભય સુખમય–પરમ આનંદમય દીસે છે. આ અવ્યાબાધ આરોગ્યમય એવા સહજાન્મસ્વરૂપે સ્થિત કેવલ એક જ્ઞાનજ્યોતિજ પરમ તત્વ છે. નેતિ નેતિ ” એમ બીજું બધુંય બાધ્ય બાધ કરતાં, તે છેવટ-પરમ અબાધ્ય અનુભવરૂપ રહે છે, વૃત્તિ –અવા-અબાહ્ય, આન્તર, વિરુંકેવલ, એક, ડોતિઃ-તિ, જ્ઞાન, અનાવાયંઅનાબાધ-અમૂર્તતાથી, પીડારહિત, અનામયં-અનામય, અરેગી,-એટલા માટે જ, ચત્ર-જે અત્રેલોકમાં, તiાં તરવં-તે પરં તત્ત્વ વે છે,સદા તથાભાવને લીધે, શેષઃ પુના-શેષ-બાકીને પુન: વઢવા-ઉપલવ છે, તથારવારૂપે ભાવથી. Page #576 -------------------------------------------------------------------------- ________________ - એક અક તેટલા માટે તે પરમ છે, અથવા એનાથી પર--મોટું કોઈ નથી. એ જ સર્વોત્કૃષ્ટ છે, એ જ સર્વોત્તમ છે, તેટલા માટે તે પરમ છે. અને ત્યાં કેવલ માત્ર, એક, શુદ્ધ, અદ્વૈત એવી તે જ્ઞાનતિ જ છે, એક ચિતન્ય ચમત્કાર શિવાય બીજું કાંઈ નથી. “અખંડ અનાકુલ ને અનંત એવી તે પરમ તિ અંદરમાં ને બહારમાં સદા સહજ વિલસી રહી છે, ચૈતન્યના ઉછાળાથી તે નિર્ભર હેઈ, મીઠાના ગાંગડાની પેઠે સદાકાલ એકરસને આલંબે છે.” *મીઠાને ગાંગડે ગમે ત્યાંથી ચાખો પણ સદા એક લવણરસરૂપ જ લાગે છે, તેમ આ ચૈતન્યઘન જ્ઞાનજ્યોતિ સદા એક ચૈતન્યરસરૂપજ અનુભવાય છે. “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંતિ સુખધામ; બીજું કહિયે કેટલું? કર વિચાર તે પામ.”—શ્રી આત્મસિદ્ધિજી. અને આવું આ પરમ તિર્મય તત્વ અબાહ્ય છે, અંતરમાં જ વર્તે છે, આત્મામાં જ સ્થિત છે, પિતામાં જ રહે છે, આત્માથી બા–હાર નથી. એ આત્માનું અંતસ્તત્વ છે, અને તે જ પિતાનું છે. તે કંઈ હાર ખાળવા જવાની પરમ નિધાન જરૂર નથી. તે તો આત્મામાં જ રહેલું હોઈ, આત્મામાંથી જ ઓળખીને પ્રગટ મુખ ખોળી કાઢવાનું છે. પરંતુ કસ્તુરી જેમ મૃગની નાભિમાં જ છે, પણ આગળ અજ્ઞાન મૃગને તેનું ભાન નહિં હોવાથી તે ઢંઢવા માટે બીજે દોડે છે! તેમ અજ્ઞાની જીવને આ પરમ તત્વ જે પોતાના આત્માની અંદરમાં જ રહેલું છે, જે આત્મા પોતે જ છે, તેનું ભાન નહિં હોવાથી, તે તેની શોધમાં હાર ભમ્યા કરે છે. પણ અંતર્મુખ થઈ પોતાની અંદર અવલોક નથી ! આમ પરમ નિધાન જે પ્રગટ મુખ આગળ રહ્યો છે, તેને આ અજ્ઞાની જગત ઉલંઘી જાય છે ! ને તેની શોધમાં હાર નીકળી પડે છે ! “કેડે છોકરું ને શોધવા ચાલી” એના જેવો ઘાટ થાય છે! ખુલે ખજાનો આવે છે, ત્યાં આંખે મીંચીને ચાલતા, છતી આંખે આંધળા બનેલા મૂર્ખ જનોના જેવી આ વાત બને છે! તેઓ નિકળ્યા'તા તો ખજાનો શોધવા, પણ જ્યાં ખજાને આવે છે, ત્યાં “આંધળા શી રીતે ચાલતા હશે તે જોઈએ તો ખરા !” એમ તુક્કો ઊઠતાં તેઓ આંખે મીંચીને ચાલવાને અખતરો કરે છે ! એમ કરતાં તેઓ ખજાને ઉલ્લધી જાય છે-ટપી જાય છે ! અને તે શોધવા માટે આગળ દોડ્યા જાય છે. પણ પ્રગટ મેઢા આગળ ઉઘાડો પડેલો ખજાનો દેખતા નથી તેમ અનંત જ્ઞાન-દર્શનચારિત્ર-વીર્ય—આનંદ આદિ ગુણરત્નનો પરમ નિધાન, સૌથી મોટામાં મોટો ને કિંમતીમાં ४ अखण्डितमनाकुलं ज्वलदनन्तमन्तर्बहि-महः परममस्तु नः सहजमुद्विलासं सदा । चिदुच्छलननिर्भरं सकलकालमालम्बते, यदेकरससमुल्लसल्लवणखिल्यलीलायितं ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત સમયસારકલશ. Page #577 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ : કમ આદિ આત્માથી બાહ્ય (૪૮૧) કિંમતી ખજાને, એ આ આત્મા મુખ આગળ પ્રગટ ઉઘાડે પડ્યો છે–સાવ ખુલે પડ્યો છે, છતાં આ અજ્ઞાની જગત અંધની જેમ તેને ઉલ્લુઘી જાય છે! તે આમ કરે છે તેનું કારણ તેને આ પરમ જ્ઞાનતિને પ્રકાશ સાંપડ્યા નથી તે છે, એટલે અજ્ઞાનરૂપ અંધકાર વ્યાપી રહ્યો હોઈ, તે બિચારૂં આ પરમ નિધાન દેખતું નથી, અને “અધો અંધ પલાય” આંધળાની પાછળ આંધળા દેડતા હોય એવી ચેષ્ટા કરે છે ! પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી હે જાય.....જિનેસર ! જયોતિ વિના જુઓ ! જગદીશની, અંધ અંધ પલાય...જિનેસર ! ધર્મ ” -શ્રી આનંદઘનજી. પણ આ ગદષ્ટિવાળા સમ્યગ્દષ્ટિ પુરુષને તો અબાહ્ય એવી આંતરુ તિનું પ્રગટ દર્શન થયું છે, જગદીશની જાતિનો પ્રકાશ સાંપડ્યો છે, એટલે તેણે તો આ પરમ નિધાન પ્રગટ મુખ આગળ” દીઠે છે. એવા સમ્યગ્દષ્ટિ પુરુષને તે પોતાની પૂર્વ અજ્ઞાન અવસ્થાનું સ્મરણ થતાં પોતાના પ્રત્યે હસવું આવે છે ! તે વિચારે છે કે “આ૫ આ૫ર્ક ભૂલ ગયા!” પોતે પિતાને ભૂલી ગયે એનાથી તે બીજું મોટું અંધેર કયું? એ ફરી ફરી યાદ કરતાં કરતાં અમને હસવું આવે છે. પણ હવે તે અમે ફરીથી નહિં ભૂલીએ ! પરમ ભાવગી શ્રીમદ રાજચંદ્રજીએ અત્યંત માર્મિક વચને કહ્યા છે કે “આપ આપકું ભૂલ ગયા, ઈનસે કયા અધેિર ? સુમર સુમર અબ હસત છે, નહિં ભૂગે ફેર, ”–શ્રીમદ્ રાજચંદ્રજી. આ કેરલ જ્ઞાનતિ જ અબાહ છે, બાકી બીજું બધુંય બાહ્ય છે; અર્થાત કર્મ, નોકર્મ આદિ આમાથી બાહ્ય છે, તેને આત્મામાં અંત:પ્રવેશ નથી. કારણ કે ૪ પ્રગટપણે અનંત શક્તિવાળી વસ્તુ પણ ભલે બહાર આળેટ્યા કરે, પણ વત્વx “बहिर्जुठति यद्यपि स्फुटदनंतशक्तिः स्वयम् , तथाप्यपरवस्तुनो विशति नान्यवस्त्वन्तरम् । स्वभावनियतं यतः सकल मेव वस्त्विप्यते, જયમાત્રના ક્રિમિટ્ટ મોહિત: સ્થિત છે वस्तु चैकमिह मान्यवस्तुनो, येन तेन खलु वस्तु वस्तु तत् । निश्चयोऽयमपरोऽपरस्य कः, किं करोति हि बहिल्ठनपि । यत्तु वस्तु कुरुतेऽन्य वस्तुन , किंचनापि परिणामिनः स्यं । व्यावहारिकादशैव तन्मतं, नान्यदस्ति किमपीह निश्चयात् ।" – શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત સમયસાર કલશ. Page #578 -------------------------------------------------------------------------- ________________ (૪૮૨) ચગત્તિસમુ ય કૅમ આફ્રિ તરની-ખીજી વસ્તુની અ ંદર પ્રવેશી શકતી નથી, કારણ કે સકલ જ આત્માથી ખાદ્ય વસ્તુ સ્વભાવનિયત કહી છે, પેાતાના સ્વભાવથી મર્યાદિત કહી છે, તેા પછી માડુ પામી તે સ્વભાવ ફેરવવા માટે આકુલ થઇ શાને કલેશ પામવામાં આવે છે ? કારણ કે અહીં કોઈ વસ્તુ અન્ય વસ્તુની નથી, તેથી વસ્તુ તે વસ્તુ જ છે, આ નિશ્ચય છે. વ્હાર લેાટતાં છતાં અન્ય અન્યનુ શુ કરે છે? અને સ્વયં પરિણામી એવી અન્ય વસ્તુનું અન્ય વસ્તુ કંઇ પણ કરે છે, તે તે વ્યવહાર દૃષ્ટિથી માન્યું છે, નિશ્ચયી તા અહીં ખોજી કંઇ પણુ નથી. ' આમક આઢિ આત્માથી ખાદ્ય છે, તેા પછી આત્માના અને જ્ઞાનાવરણીયાદિ કર્મા, શરીરાદિના તથા રાગદ્વેષાદ્ધિ ભાવકને પરસ્પર શા સબંધ છે ? તે પ્રસ ંગથી અત્ર સમજવા માટે સક્ષેપ વિચાર ક`ન્ય છે. અત્રે શિલ્પીનું-કારીગરનું દૃષ્ટાંત ઘટે છેઃ-જેમ કાઇ સેાની વગેરે કારીગર કુંડલાદિ પરદ્રવ્ય પરિણામરૂપ કર્મ કરે છે, હથેાડી વગેરે પરદ્રવ્ય પરિણામરૂપ કરણેાવડેકરે છે, હુથેાડી વગેરે પરદ્રવ્ય પરિણામરૂપ કરણા ગ્રહે છે, અને કુંડલાદિ નિમિત્તે નૈમિકના ફળરૂપે પરદ્રવ્ય પરિણામરૂપ ગ્રામાદિ ભાગવે છે, પણુ અનેક ત્તિક વ્યવહાર દ્રવ્યપણાને લીધે તેનાથો અન્યપણું જૂદાપણું હાઇ તન્મય થતા નથી. તેથી નિમિત્ત-નૈમિત્તિક ભાવ માત્રથી જ તેમાં ક-કત્વના તે ભ્રાતૃભાગ્યત્વને વ્યવહાર છે. તેમ આત્મા પણ પુણ્ય-પાપાદિ પુદ્ગલ પરિણામરૂપ કર્મ કરે છે, પુદ્દગલ દ્રવ્ય પરિણામરૂપ મન--વચન-કાય કરશેાવડે કરે છે, પુદ્ગલ દ્રવ્ય પરિણામરૂપ મન-વચન-કાય કરણા ગ્રહે છે, અને પુણ્ય પાપાદિ કલરૂપ પુદ્ગલ વ્ય પરિણામાત્મક સુખ દુ:ખાદિ ભાગવે છે, પણ અનેક દ્રવ્યપણાએ કરીને તેનાથી અન્યપણું-ભિન્નપણું હાઇ તન્મય થતા નથી. તેથી નિમિત્ત નૈમિત્તિક ભાવ માત્રથી જ તેમાં કતુ -કર્મ ત્યને ને ભાતૃ-ભાગ્યત્વને વ્યવહાર છે. અને જેમ તે જ કારીગર કામ કરવાને ઇચ્છતા સતા, ચેષ્ટાને અનુરૂપ આત્મપરિણામરૂપ કર્મ કરે છે, અને ચેષ્ટાને અનુરૂપ દુ:ખલક્ષણવાળું આત્મપરિણામરૂપ કર્મ ફળ લાગવે છે, અને એક દ્રવ્યપણાએ કરીને તેનાથી અનન્યપણુંપરિણામ-પરિ· અભિન્નપણું હાઇ તન્મય થાય છે, તેથી પરિણામ-પરિણામી ભાવથી ણામી નિશ્ચય તેમાં જ કતું-કર્મત્વના ને લાતૃ ભાગ્યત્વના નિશ્ચય છે. તેમ આત્મા પણ કરવા ઇચ્છતા સત્તા, ચેષ્ટારૂપ આત્મપરિણામરૂપ કર્મ કરે છે, *** जह सिप्पिओ उ कम्मं कुव्वद ण य सो उ तम्मओ होइ । तह जीवोवि य कम्मं कुव्वदि ण य સમ્મોરોફ્ ॥” (આધાર માટે જીએ) શ્રી સમયસાર ગા. ૩૪-૩૫૫ અને શ્રી અમૃતચદ્રાચાર્યની ટીકા. Page #579 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ ખડી અને ભીંત, આત્માનું શુદ્ધ સ્વરૂપ (૪૮૩) ચેષ્ટારૂપ દુઃખલક્ષણવાળું આત્મપરિણામરૂપ કર્મફળ ભેગવે છે, અને એક દ્રવ્યપણાએ કરીને તેનાથી અનન્યપણું-અભિન્નપણું હોઈ તન્મય થાય છે. તેથી પરિણામ–પરિણામી ભાવથી તેમાં જ કર્તકસ્વનો ને ભેતૃ-ભેગ્યત્વનો નિશ્ચય છે. આમ દ્રવ્ય કર્મ સાથે જીવને વ્યવહારથી નિમિત્ત-નેમિત્તિક સંબંધ છે. અને અશુદ્ધ નિશ્ચયથી ભાવકમ સાથે પરિણામ-પરિણામી સંબંધ છે. પણ શુદ્ધ નિશ્ચય નયથી તે આત્મા સર્વ કર્મ, કલંક-પંકથી રહિત એ શુદ્ધ સ્વભાવી “દેવ સ્વયં શાશ્વત’ છે. વળી જેમ ભીંત પર હાર લગાડેલી ખડી ભીંતરૂપ નથી, ભીંતથી બાઘ છે, ભીંતથી જૂરી છે, એટલે ખડી ભીંતની નથી, ખડી તે ખડી જ છે; તેમ જ્ઞાયક એવા આત્માનું વ્યવહારથી પુદગલાદિ દ્રવ્ય ય છે, પણ તે જ્ઞાયક શેયથી બાા છે, ખડી અને શેયથી જૂદે છે, એટલે તે જ્ઞાયક ય એવા પરદ્રવ્યને નથી, જ્ઞાયક ભીંતનું દષ્ટાંત તે જ્ઞાયક જ છે, એમ નિશ્ચય છે. જેમ વેત ગુણવાળી ખડીને સ્વભાવ ભીતિને વેત કરવાનો છે, તેમ જ્ઞાનગુણુવાળા આત્માને સ્વભાવ શેયને જાણવાને છે. ખડી જેમ વ્યવહારથી ભીંતરૂપ પરદ્રવ્યને વેત કરે છે, તેથી તે કાંઈ ભીંતની થઈ જતી નથી, અર્થાત ભીંતરૂપ બની જતી નથી, પણ નિશ્ચયથી ખડીની ખડી જ રહે છે, તેમ આત્મા પણ વ્યવહારથી ય એવા પરવ્યને જાણે છે, તેથી તે કાંઈ પરદ્રવ્યને થઈ જતું નથી, અર્થાત્ પરદ્રવ્યરૂપ બની જતું નથી, પણ નિશ્ચયથી જ્ઞાયકને શાયક જ રહે છે. કારણકે એજ એને સ્વભાવ છે. (આધાર માટે જુઓ સમયસાર ગા. ૩૫૬-૩૬૫ અને શ્રી અમૃતચંદ્રાચાર્યજીની ટીકા). "जह सेडिया दु ण परस्स सेडिया सेडिया य सा होइ। તદ્ નાનો ટુ જ વરરસ ગાળો ગાળવો તો દુ -શ્રી સમયસાર “ ભાવ સંગજા કર્મ ઉદયાગતા, કરમ નવિ જીવ નવિ મૂલ તે નવિ છતા; ખડીયથી ભીતિમાં જેમ હાએ વેતતા, ભીતિ નવિ ખડીય નવિ તેહ બ્રમસંગતા; દેહ નવિ વચન નવિ જીવ નવિ ચિત્ત છે, કમ નવિ રાગ નવિ શ્રેષ ન વિચિત્ત છે; પુલિ ભાવ પુદ્ગલપણે પરિણમે, દ્રવ્ય નવિ જૂઓ જૂઓ એક હવે કિમે. ” -શ્રી યશોવિજયજી કૃત સાડા ત્ર) ગા. સ્ત. અને જ્ઞાયકપણું આત્માનો સ્વભાવ હોઈ તે વિશ્વને પ્રકાશે છે, તેથી તે કાંઈ વિશ્વરૂપ થઈ જતો નથી–વિશ્વપ્રકાશક “ચંદ્ર ભૂમિરૂપ થતું નથી” તેમ (જુઓ પૃ. ૭૫). જ્ઞાન સેયને સદા જાણે છે, પણ ય કદી તેનું થતું નથી. આમ -જ્ઞાયક સંબંધની વ્યવસ્થા છે. જ્ઞાન સ્વભાવી આત્મ સ્વરૂપસ્થિત રહી વિશ્વરૂપ શેયને જાણે છે–આમ જીવ દેહ નથી, વચન નથી, મન નથી, કર્મ નથી, રાગ નથી, દ્વેષ નથી, પુદગલ નથી, કે અન્ય દ્રવ્યરૂપ નથી. જીવ આ સર્વથી જૂદ છે-ભિન્ન છે. આ સર્વ તે બાહ્ય ભાવે છે, Page #580 -------------------------------------------------------------------------- ________________ (૪૮૪) અખાદ્ય એક કેવલજ્ઞાનયેાતિ જ આત્માને આ આત્મા અખદ્ધત્કૃષ્ટ, અનન્ય, નિયત, ફ્રુટનેટ પૃ. ૭૨ ) થાળષ્ટિસમુચ્ચય ભાવ છે; કારણ કે નિશ્ર્ચયથી–શુદ્ધનયથી અવિશેષ ને અસંયુક્ત છે. ( જુએ ગાથા, “ દેહ પ્રત્યે જેવા વસ્ત્રના સબંધ છે તેવે! આત્મા પ્રત્યે જેણે ફ્રેડના સંબંધ યથાતથ્ય દીઠા છે, મ્યાન પ્રત્યે તરવારને જેવા સબંધ છે તેવા દેહુ પ્રત્યે જેણે આત્માના સબંધ દીઠા છે, અભદ્ધપ્રુષ્ટ આત્મા જેણે અનુભવ્યેા છે, તે મહત્ પુરુષને જીવન અને મરણુ ખન્ને સમાન છે. ”શ્રીમદ્ રાજચંદ્રજી, સ્વરૂપ (૧) અનાદિ ખધ પર્યાયની અપેક્ષાએ આત્મા અદ્વૈત્કૃષ્ટ છે, છતાં એકાંતે પુદ્ગલથી અસ્પૃશ્ય એવા આત્મસ્વભાવને અપેક્ષીને આત્મા જલમાં કમલની જેમ અદ્સ્પષ્ટ છે. (૨) નરનરકાદિ અન્યાન્ય પર્યાય ધારણ કર્યોથી અન્યરૂપ છતાં સત્ર આત્માનું શુદ્દે અખંડ એવા આત્મસ્વભાવની અપેક્ષાએ, ઘટ આદિ સર્વ પર્યાયમાં વતા અખંડિત કૃત્તિકા સ્વભાવની જેમ, આત્મા અનન્ય છે. ( ૩ ) સમુદ્રની જેમ આત્માના વૃદ્ધિ-હાનિ પર્યાયથી અનિયત છતાં, સમુદ્રસ્વભાવ જેવા નિત્ય વ્યવસ્થિત આત્મવભાવની અપેક્ષાએ આત્મા નિયત છે. ( ૪ ) ભારી, પીળુ, ચીકણું એમ સેાનું અનેક પર્યાયરૂપ દીસે છે, પણ પર્યાયષ્ટિ ન દઈએ ને દ્રવ્યદૃષ્ટિથી જોઈએ તેા એક અભંગ સે'નું જ દેખાય છે. તેમ પોય ષ્ટિથી આત્મા જ્ઞાનદ નાદિ અનેક પર્યાયવિશેષરૂપ દીસે છે, પણ અવશેષ એવા આત્મસ્વભાવને અપેક્ષીને જોઇએ ને નિર્વિકલ્પ રસનું પાન કરીએ તેા શુદ્ધ નિરજન એક આત્મા જ ભાયમાન થાય છે. ( ૫ ) જેમ અગ્નિસયેગે પ્રાપ્ત ઉષ્ણત્વ પર્યાયની અપેક્ષાએ જલમાં ઉષ્ણુપણાનું સંયુક્તપણું છે છતાં, એકાંતે જલના શીત સ્વભાવની અપેક્ષાએ તેવું સયુક્તપણું નથી; તેમ કર્મો સચે ગે પ્રાપ્ત માહપર્યાયની અપેક્ષાએ આત્માનુ માહસ યુક્ત પણું છે, છતાં એકાંતે આત્માનો સ્વયં એધબીજ સ્વભાવની અપેક્ષાએ તેવું સયુક્તપણું નથી, અર્થાત્ આત્મા અસયુક્ત છે. આમ પર્યાયષ્ટિ છેડી દઇ, શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિથી જોતાં આત્મા અખદ્ધત્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ ને અસંયુક્ત છે. ( આધાર માટે જીએ સમયસારટીકા ગા. ૧૪-૧૫ ) “ ભારી પીળે! ચીકઘે!, કનક અનેક તરંગ ક પર્યાય છે ન દીએ, એકજ કનક અભંગ રે....ધરમ પરમ અરનાથને દરશન જ્ઞાન ચરણુથકી, અલખ સ્વરૂપ અનેક રે; નિર્વિકલ્પ રસ પીજીએ, શુદ્ધ નિરંજન એક રે....ધરમ૦ ’-શ્રી આનંદઘનજી આવી શુદ્ધ, નિર ંજન, એક, અદ્વૈત એવી કેવલ જ્ઞાનāાતિ જ અમાથું છે, આત્માનું પરમ એવુ અતસ્તત્ત્વ છે. એ શિવાયના શેષ ભાવા તા બાહ્ય છે, આત્માથી Page #581 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ : “gો મે લાવો -બાકી બધે ઉપવ (૪૮૫) પર છે, ને તે ઉપખવરૂપ છે. ઉપપ્લવ એટલે અંધાધુંધી, આફત, બાકી બધે આપત્તિ, દુભોગ્ય, વિન્ન, ભય, ક્ષે–ખળભળાટ, અરિષ્ટ, ગ્રહ ઈત્યાદિ. ઉપપ્લવ કેવલ જ્ઞાનજાતિ શિવાયના જે જે ભાવ છે-પરભાવ છે, તે તે ખરેખર ! ઉપવરૂપ જ છે. જેમ કોઈ પરચકના આક્રમણથી નગરમાં ઉપપ્લવ મચી રહે, અંધાધુ ધી ફેલાઈ જાય, ખળભળાટ વ્યાપી જાય, નાશભાગ થઈ રહે, સંપત્તિ લૂંટાઈ જાય, ને વિપત્તિનો પાર રહે નહિં; તેમ પરવસ્તુના આક્રમણથી આ ચૈતન્યમય પુરુષના ચૈતન્યપુરમાં ઉપલવ મચે છે, આત્મપ્રદેશ પરિસ્પંદરૂપ સંક્ષેભ ઉપજે છે, અજ્ઞાનની અંધાધુંધી વ્યાપે છે, આત્માના જ્ઞાન-દર્શનાદિ ગુણરત્નને ખજાન લૂંટાય છે, અને અનંત ભવપરિભ્રમણરૂપ આપત્તિને પાર રહેતો નથી. “પારકો પઠો વિનાશ કરે” તે કહેવત અત્ર સાચી પડે છે ! " परः प्रविष्टः कुरुते विनाशम् , लोकोक्तिरेषा न मृषेति मन्ये । નિરા વજુમિરર ફ્રિ જિં, જ્ઞાનાતમનો નો સમાપિ મ ” શાંતસુધારસ, આ કર્માદિ પરભાવ તે બાહ્ય ભાવો છે, ખરેખર ! પર છે-અર્થાત શત્રુનું કામ કરતા હોવાથી “પર” છે, આત્માના ભાવશત્રુ છે. પરમાર્થથી આત્માને એની સાથે કાંઈ લેવાદેવા નથી. પણ અનાદિ અધ્યાસની કુવાસનાથી તેમાં અહંવ-મમત્વ કરીને તે બંધાય છે. તે એટલે સુધી કે પપરિણતિના રાગી પણે, તે પરરસના રંગથી રક્ત થાય છે, પરરસરંગે રંગાઈ જાય છે, અને ૫રને ગ્રાહક તથા રક્ષક બની પરાગમાં આસક્ત બને છે! આ પરંપરિણતિના રંગથી જ આ જીવ અનંત દુઃખ પામે છે. એટલે આ પરભાવરૂપ પચકનું આક્રમણ ખરેખર ! ઉપપલવરૂપ છે, આફત છે, આપત્તિ છે, દુર્ભાગ્યરૂપ છે, વિજ્ઞરૂપ-બાધારૂપ છે, અરિષ્ટ-અનિરૂપ છે, પ્રહરૂપ છે, અંધાધુંધીરૂપ છે. “પર પરિણતિ રાગી પશે, પર રસ રંગે રક્ત રે; પર ગ્રાહક રક્ષકપણે, પરભેગે આસક્ત રે જગતારક પ્રભુ વિનવું.” શ્રી દેવચંદ્રજી. " एगो मे सासओ अप्पा ज्ञानदंसणलक्खणो । રોણા વા િમાવા નવે રંગોવાળr ”–શ્રી આષ વચન. પણ જેને કેવલ જ્ઞાતિને પ્રકાશ સાંપડ્યો છે, એ સમ્યગ્દષ્ટિ જીવ તે એમ ભાવે છે કે-જ્ઞાનદશન લક્ષણવાળો એક શાશ્વત આત્મા જ મહારે છે, બાકીના સંજોગલક્ષણ ભાવ તો બાહ્ય છે-આત્મબાહા છે, હારા આત્માને તેની gો મે સારો સાથે કંઈ લેવાદેવા નથી–કંઈ નિસ્બત નથી. એમ સમજી તે પરપરિણતિ ” ત્યજે છે, ને આત્મપરિણતિને ભજે છે; પરમાતમસ્વરૂપ શુદ્ધ વજાતિ તના બહમાનમાં તલ્લીન બની, વિરસ એવા વિજાતિ પરભાવ રસને છોડી દે છે, ને સરસ એવા સ્વસ્વરૂપ રસના પાનથી પીન-પુષ્ટ થાય છે, ધીંગાધડ બને છે Page #582 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) 66 શુદ્ધ સ્વાતિ તત્ત્વને, બહુમાને તદ્દોન રે; તે વિજાતિ રસતા તજી, સ્વસ્વરૂપ રસ પીન રે....જગતારક૦ ... શ્રી દેવચ’જી. . 4 અને આવા કેવલજ્ઞાન-જ્યોતિર્મય પરમ આત્મતત્ત્વનું જેને દર્શન સાંપડયું છે, આત્મસાક્ષાત્કાર થયા છે, એવા સમ્યગ્દષ્ટિ પુરુષને પછી કોઇ પણ પ્રકારને સશયના અંશ પણ રહેતા નથી. જ્ઞાન તિહાં શંકા નહિ થાય. ' જેમ સૂર્ય ના કિરણુસમૂહ પ્રસરતાં અંધકાર રહેતા નથી, તેમ પરમાત્મદર્શન થયે લેશ પશુ સંશય રહેતા નથી, સર્વથા પરમ નિઃશ ંકતા–નિર્ભયતા વર્તે છે, અને ‘દુઃખ દોહગ દૂરે ઢળે’ છે. કારણ કે જ્યાં શંકા છે ત્યાં જ સંતાપ છે, અને જ્યાં જ્ઞાન છે ત્યાં શંકા નથી. 66 “ જયાં શંકા ત્યાં ગણુ સંતાપ, જ્ઞાન તિહાં શંકા નહિ' થાપ. ”—શ્રીમદ્ રાજચંદ્રજી. દરશન દીઠે જિનતણેા રે, સંશય ન રહે વેધ; દિનકર કરભર પ્રસરતાં ૨, અંધકાર પ્રતિષેધ...વિમલ॰ ’—શ્રી આન ધનજી. એવું નિ:શંક સહજાત્મસ્વરૂપનું દર્શીન થતાં પરમ નિયપણાને પ્રાપ્ત થયેલા મહાત્મા અનુભવજ્ઞાની સમ્યગ્દષ્ટિઓના આવા પરમ ધન્ય ઉગાર નીકળી પડે છે: “ મારગ સાચા મિલ ગયા છૂટ ગયે સદેહ; હાતા સે। તેા જલ ગયા, ભિન્ન કયા નિજ દેહ. ’ યોગદષ્ટિસમાય “ ઓગણીસસે' ને સુડતાલીસે, સમકિત શુદ્ધ પ્રકાશ્યુ ૨; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યુ ૨. ધન્ય દિવસ આ અહેા ! જાગી જે રે શાંતિ અપૂર્વ રે, ”—શ્રામદ્ રાજચંદ્રજી. 66 દુ:ખ દોઢળ દૂર ટળ્યા રે, સુખ સંપદજી ભેટ; ધીંગ ધણી માથે ક્રિયા રે, કુણુ ગજે નર બેટ ? વિમલ જિન દીઠા લેાયણુ આજ, મ્હારા સિઝયાં વાંચ્છિત કાજ, અમિય ભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કાય; શાંતસુધારસ ઝીલતી રે, નિરખત તૃતિ ન હાય....વિમલ॰ ’-શ્રી આન ધનજી. एवं विवेकिनो धीराः प्रत्याहारपरायणाः । धर्मबाधापरित्यागयत्नवन्तश्च तत्त्वतः ॥ १५८ ॥ વૃત્તિ:-વક્—એમ, ઉક્ત નીતિ પ્રમાણે, વિવેશિન:-આ વિવેકી, ધીરાઃ-ધીર, અચપલ, પ્રસ્થાધારવા:-ઉક્ત લક્ષગુવાળા પ્રત્યાહારપ્રધાન, તથા-તે પ્રકારે, ધર્મવાધારિત્સ્યાયનવન્તશ્ચઅને ધબાધાના પરિત્યાગમાં યત્નવત, તત્ત્વત:-તત્ત્વથી, એમ ઉક્ત નીતિથી વિવેકવર્ડ કરીને પરિશુદ્ધિને લીધે તત્ત્વથી–પરમાર્થથી. કારણ કે તે ખિન્ન થિપણાથકી ઉત્તમ શ્રુતપ્રધાન હાઇ એમ આલાગે છે. Page #583 -------------------------------------------------------------------------- ________________ ( ૪૮૭ ) સ્થિષ્ટિ : વિખ્યાતિ-“અનુભવ હંસ શું છે ?' એમ વિવેકી ધીર આ, પ્રત્યાહાર કરંત, તત્ત્વથી ધર્મબાધના, ત્યારે પ્રયત્નવંત. ૧૫૮ અર્થ એમ વિવેકી એવા એ ધીરજને તેવા પ્રકારે પ્રત્યાહારપરાયણ હોય છે, અને તત્વથી ધર્મબાધાના પરિત્યાગમાં યત્નવંત હોય છે. વિવેચન ઉપરમાં કહી તે નીતિ પ્રમાણે વિવેકી એવા આ ધીર-અચપલ જને ઉક્ત લક્ષણવાળા પ્રત્યાહારમાં તત્પર હોય છે, અને તે વિવેકથી ઉપજેલી પરિશુદ્ધિને લીધે તેઓ તવથીપરમાર્થથી ધર્મની બાધાના પરિત્યાગમાં યત્નવંત હોય છે. તે આ પ્રકારે – વિવેકખ્યાતિ ઉપરમાં સ્વ-પર ભાવને સ્પષ્ટ વિવેક બતાવ્યું કે દેહ-ગૃહાદિ ભાવ બાહ્ય છે, મૃગજળાદિ જેવા અનિત્ય, અશરણ ને અશુચિ છે, પર છે-પારકા છે, પોતાના નથી. અને નિરાબાધ નિરામય એવી કેવલ એક જ્ઞાનજ્યોતિ જ અબાહ્ય છે; શાશ્વત, શરણરૂપ ને શુચિ ભાવ છે; આત્મીય–પિતાનો છે, પારકે નથી; અને એ જ પરમ તત્વ છે, બાકી બીજું બધુંય ઉપપ્પવરૂપ-આફતરૂપ—અંધાધુંધીરૂપ છે. માટે એક આ કેવલજ્ઞાનજ્યોતિ જ આદેય છે, ગ્રહણ કરવા યોગ્ય છે, બાકી બીજું બધુંય હેય છે- ત્યાગ કરવા ગ્ય છે. ભૂલથી ઘેબને ઘેરથી પારકું વસ્ત્ર આવી ગયું હોય તે તેના મૂળ ધણીને પાછું આપી દેવું જોઈએ, એ ન્યાયે પ્રમાણિક વિવેકી સમ્યગ્દષ્ટિ પુરુષ એમ જાણે છે કે આ સર્વ પરભાવનો-પરવસ્તુને મહારે ત્યાગ કરી દેવો જોઈએ, તેમાં નેહરૂપ “આસક્તિથી હું બંધાયો છું, માટે હારે તે આસક્તિ છોડી દેવી જોઈએ. કારણ કે દેહમાં સ્વબુદ્ધિ આત્માને એ દેહ સાથે નિશ્ચય જોડે છે, સ્વાત્મામાં આત્મબુદ્ધિ એ દેહથી આત્માને વિજે છે-વિખૂટો પાડે છે. દેહમાં આત્મબુદ્ધિ એ જ સંસાર દુઃખનું મૂળ છે, માટે હું દેહાદિમાં આત્મબુદ્ધિરૂપ દેહાધ્યાસ છોડી દઈ આત્મામાં જ આત્મબુદ્ધિ કરૂં. (જુઓ પૃ. ૩૦૨). આમ સ્વ-પરભાવનો વિવેક ઉપજ હોવાથી, ભેદજ્ઞાન પ્રગટયું હોવાથી, શુદ્ધ આત્મજ્ઞાન થયું હોવાથી, તેને નિર્મલ આત્માનુભવ સાંપડે છે. એટલે-“ભૂત, વર્તમાન ४ “भूतं भान्तमभूतमेव रभसा निर्भिद्य बंधं सुधी यद्यन्तः किल कोऽप्यहो कलयति व्याहत्य मोहं हठात् । आत्मात्मानुभवैकगम्यमहिमा व्यक्तोऽयमास्ते ध्रुवं, नित्यं कर्मकलङ्कपङ्कविकलो देवः स्वयं शाश्वतः ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત સમયસાર કલશ. Page #584 -------------------------------------------------------------------------- ________________ (૪૮૮ ) યોગદાસબુચ ને ભાવી બંધને એકદમ નિભેદીને આ સુબુદ્ધિવંત મોહને હઠથી “અનુભવ હંસ હઠાવી અંતરમાં નિહાળે છે, તો એક આત્માનુભવથી જ જેને મહિમા શું ખરે” ગમ્ય છે એવો આ પ્રગટ આમા ધવપણે “સ્થિત” છે, અને તે નિત્ય કર્મકલંક પંકથી રહિત એવે સ્વયં શાશ્વત દેવ છે'. આમ હંસ જેમ ક્ષીર-નીરને વિવેક કરે છે, દૂધ ને પાણી જૂદા કરે છે, તેમ આ આત્માનુભવી સમ્યગુદષ્ટિ પુરુષ આત્મા-અનાત્માનો વિવેક કરે છે, સ્વ-પરને જુદા પાડે છે. દેહથી જેમ વસ્ત્ર જાદુ છે. મ્યાનથી જેમ તલવાર નદી છે, તેમ જડથી ચેતનસ્વરૂપ આત્મા પ્રગટ લક્ષણે જૂદ છે, એમ તે અનુભવે છે; સર્વ અવસ્થામાં જે સદાય ન્યારો-જૂદ ને જૂદ જણાય છે અને જે પ્રગટ ચિતન્યમય સ્વરૂપ છે, એ આત્મા તે સાક્ષાત્ સંવેદે છે. ચિત્રશાળા ન્યારી-જૂદી છે, તેમાં પલંગ ન્યારે જૂદ છે, તેમાં સેજ-પથારી ન્યારી છે, તેની ચાદર પણ ન્યારી છે, આ પરવસ્તુ સાથે મહારો સંબંધ છે, એમાં મહારી સ્થાપના કરવી-આત્મબુદ્ધિ કરવી જૂઠી છે, એમ સમજી સમ્યગુદષ્ટિ ભેદજ્ઞાની પુરુષ અચેતનતા ભાવ ત્યાગીને, ત્યાગી ચેતન બનો, દષ્ટિ ખેલીને દેખે છે, તે પિતાનું-આત્માનું સ્વરૂપ દેખે છે. નિજ ગુણ સબ નિજમાં લખે, ન ચખે પરગુણની રેખ રે; ખીર નીર વિવો કરે, અનુભવ હંસ શું પંખ રેપણુમું પદપંકજ પાર્શ્વના.” –શ્રી આનંદઘનજી. “ચિત્રસારી ન્યારી, પરજક ન્યારો, સેજ ન્યારી, ચાદર ભી ન્યારી, ઈહાં જૂડી મેરી થપના; અતીત અવસ્થા સૈન, નિદ્રા વહી કેઉ પન, વિદ્યમાન પલક ન, યામેં અબ છપના શ્વાસ ઓ સુપન દઉ, નિદ્રાકી અલંગ બુઝે, સૂઝે સળ અંગ લખી, આતમ દરપના ત્યાગી ભય ચેતન, અચેતનતાભાવ ત્યાગી, ભાલે દષ્ટિ લિકે, સંભાવે રૂપ અપના” –કવિવર બનારસીદાસજી. અને તે દેખે છે તે સ્વરૂપ કેવું છે? આત્માથી જ, આત્મામાં, આત્માને હું જે અનુભવું છું તે હું છું, ‘તtsé. નથી નપુંસક, નથી નર, નથી નારી, નથી એક, નથી બે, નથી બહ, નેતિ નેતિ. જેના અભાવે હું સુષમ-સૂતો હતો, અને જેના સદભાવે હું જાગ્રત થયે--ઊડ્યો, તે અતીન્દ્રિય અનિદેશ્ય એવો સ્વસંવેદ્ય હું છું. (જુઓ પૃ. ૨૮૦-૮૧) આમ સમ્યગદષ્ટિ પુરુષને નિજ સ્વરૂપનું ભાન પ્રગટતાં અનાદિની પ્રમાદ નિદ્રા ટળી છે, અને સમ્યગ જ્ઞાનસુધારધામ એ આત્મા જાગ્યા છે ને બેલી ઊઠે છે કે *"येनात्मनाऽनुभूयेऽहमात्मनैवात्मनात्मनि । सोऽहं न तन सा नासौ नैको न द्वौ न वा बहुः ॥ यदभाव सुषुप्तोऽहं यद्भावे व्युत्थितः पुनः । अतीन्द्रियमनिर्देश्यं तत्स्वसंवेद्यमस्म्यहं ॥" –શ્રી સમાધિશતક. Page #585 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ ? સસ ભયરહિત જ્ઞાનીનું પરમ નિશંકપણું (૪૮૯) “જગત દિવાકર શ્રી નમીશ્વર સ્વામ જે, તુજ મુખ દીઠે નાઠી ભૂલ અનાદિની રે લો. જાગ્યે સમ્યગૂ જ્ઞાન સુધારસ ધામ જે, છાંડી દુર્જય મિથ્યા નિંદ પ્રમાદની રે લો. સહજે પ્રગટ નિજ પરભાવ વિવેક જે, અંતર આતમ ઠહર્યો સાધન સાધવે રે લે. સાથાલંબી થઈ જ્ઞાયકતા છેક જે, નિજ પરિણતિ થિર નિજ ધર્મરસ ઠરે રે લે.” –શ્રી દેવચંદ્રજી ધીરતા-નિર્ભયતા. “ધીંગ ધણું માથે કિયો રે, કુણ ગંજે નર એટ? વિમલ. ”શ્રી આનંદઘનજી. - આ સમ્યગઢષ્ટિ મહાત્માઓ આવા વિવેકી હોય છે, એટલા માટે જ ધીર હોય છે, અચપલ–અચંચલ હોય છે, પરમ નિર્ભય હોય છે, કારણ કે ભય-ચંચલતાનું કારણ આત્મસ્વરૂપનું અજ્ઞાન છે, પણ જેને પિતાના સ્વરૂપનું ભાન પ્રગટ્યું છે, એવા સમ્યગદષ્ટિ પુરુષો તો દઢ નિશ્ચય પણે જાણે છે કે મહારું કાંઈ ચાલ્યું જવાનું નથી, હારું છે તે તો મહારી પાસે જ છે, બાકી બીજું બધુંય અનેરું છે. “અવધ કયા તેરા? કયા મેરા ? તેરા હે સો તેરી પાસે, અવર સબહી અનેરા” માટે હારે ભય છે? ચિંતા શી? વિકલ્પ શો? સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છઉં, એક કેવલ શુદ્ધ ચેતન્યસ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છઉં, ત્યાં વિક્ષેપ છે? વિકલ્પ છે? ભય છે? ખેદ છે? બીજી અવસ્થા શી? શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય હું માત્ર નિવિકલ્પ છઉં. નિજ સ્વરૂપમય ઉપયોગ કરૂં છઉં. તન્મય થાઉં છું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ” -શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૭૬૦ આવા સમ્યગૂદષ્ટિઓ જ આ પરમ સાહસ કરવાને સમર્થ થાય છે કે-“જ્યારે વજ પડતું હોય ને ભયથી કંપાયમાન થતું લેય તેને માર્ગ છોડતું હોય, ત્યારે નિસર્ગ - નિર્ભયતાથી સર્વ જ શંકા છોડી દઈ, તેઓ સ્વયં પોતાને ન હણી સપ્ત ભયરહિત શકાય એવા અવધ જ્ઞાનદેહરૂપ જાણતા હોઈ બોધથી યુત થતા જ્ઞાનીનું પરમ નથી.” (જુઓ પૃ. ૬૮, કુટનેટ) અને આમ જેને જ્ઞાનદેહમય નિજ નિઃશંકપણું સહજાન્મસ્વરૂપને પરમ અખંડ નિશ્ચય ઉપજે છે એવા ધીર સમ્યગ્દષ્ટિને સાત ભયમાંથી કોઈ પણ પ્રકારને કંઈ પણ ભય રહે નથી. એવો તે પરમ નિ:શંક હોય છે, કારણ કે (૧-૨) સર્વથી જૂદા એવા આ * આ સાત ભયનું વિસ્તારથી પરમ મનનું વર્ણન શ્રી અમૃતચંદ્રાચાર્યજી(?)કૃત પંચાધ્યાયીમાં આપ્યું છે. ત્યાં જિજ્ઞાસુએ જેવું. તેનું સારભૂત સંક્ષેપ પણ સંપૂર્ણ વર્ણન શ્રી અમૃતચંદ્રાચાર્યજીએ પરમ સુંદર રીતે અત્રે આધારરૂપ લીધેલા સમયસારકલશમાં લલકાર્યું છે. જેમકે – ઢોવા શાશ્વત gg g ના વિવામિનचिल्लोकं स्वयमेव केवलमयं यल्लोकयत्येककः । लोको यन्न तवापरस्तव परस्तस्यास्ति तद्भीः कुतो, નિરાફ: સતતં સાં સ સર્વ જ્ઞાનં સવા વિતિ ” ઇત્યાદિ ૬૨ Page #586 -------------------------------------------------------------------------- ________________ ( ૪૦ ) ગદહિસમુચ) વિવિક્ત આત્માને તે સર્વથી રહિત એ આ એક શાશ્વત લેક છે. એવા આ કેવલ ચૈતન્ય લોકોને એકાકી સ્વયમેવ જે અનુભવે છે, અને આ અપર લોક કે પર લોક હારો નથી એમ જે ચિંતવે છે, તેને તે ઈહલેકભીતિ કે પરોક્લીતિ કયાંથી હોય? આમ સતત નિઃશંક એવો જ્ઞાની તો સ્વયં સહજ જ્ઞાન સદા અનુભવે છે. (૩) નિભેદપણે ઉદિત-ઉદય પામેલા એવા વેદ્ય-વેદકના બલથી એક અચલ એવું જ્ઞાન સદા અનાકુલ નથી જે સ્વયં વેદાય છે, તે આ એકજ વેદના છે, બીજી આવી પડેલી વેદના હોયજ નહિં, તેથી જ્ઞાનીને તે વેદનાભીતિ કયાંથી હોય? (૪) જે “સત્ ” છે તે નિશ્ચય નાશ પામતું નથી, એવી પ્રગટ વસ્તુ સ્થિતિ છે અને જ્ઞાન સ્વયમેવ સત્ છે, તો પછી એનું બીજાઓથી શું ત્રાણ કરાયું છે? એટલા માટે એનું અત્રાણ એવું કંઈ નથી, તો પછી તે અગાણું ભીતિ જ્ઞાનીને ક્યાંથી હોય ? (૫) “સ્વ રૂપ” એજ ખરેખર ! વસતુની પરમ ગુપ્તિ છે, કારણ કે સ્વરૂપમાં કોઈ પણ બીજો પ્રવેશવા શક્તા નથી, અને અકૃત-અકૃત્રિમ એવું સહજ જ્ઞાનજ સ્વરૂપ છે. એટલે પછી એની અગુપ્તિ કઈ હોય નહિં. તેથી અગુપ્તિ ભીતિ જ્ઞાનીને કયાંથી હોય? (૬) પ્રાણના ઉછેદને મરણ કહે છે, અને આ આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન છે. તે સ્વયમેવ શાશ્વતતાએ કરીને કદી પણ ઉએ દાતું નથી, એથી કરીને તેનું મરણ કંઈ હોય નહિં, તે પછી જ્ઞાનીને મૃત્યુભીતિ ક્યાંથી હોય? (૭) એક એવું જ્ઞાન અનાદિઅનંત ને અચલ છે, અને એ ખરેખર ! સ્વત:સિદ્ધ છે. ગમે ત્યાં આ સદૈવ જ છે, અને બીજાનો-દ્વિતીયનો ઉદય નથી. તેથી આકસ્મિક એવું કાંઈ અત્રે હાય નહિં. તે આકસ્મિક ભીતિ જ્ઞાનીને ક્યાંથી હોય? સતત નિ:શંક એ જ્ઞાની તે રવયં સહજ જ્ઞાન સદા અનુભવે છે. – આમ ઈહલોકાદિ સાત ભય જેને ટળ્યા છે, એવો સમ્યગદષ્ટિ જ્ઞાની તો સદા પરમ નિર્ભય, પરમ નિ:શંક જ હોય છે. ભયને જ ભય લાગી તેમનાથી દૂર ભાગી જાય છે ! પ્રત્યાહાર, પપરિણામિકતા છે, જે તુજ પુગલ ભેગ હે મિત્ત જડ ચલ જગની એઠનો, ન ઘટે તુજને ભેગ હે મિત! ”શ્રી દેવચંદ્રજી. સમગ્ગદષ્ટિ પુરુષ આવા વિવેકી ને ધીર હોય છે, તેટલા માટે જ તેઓ પ્રત્યાહારમાં તત્પર બને છે, અર્થાત વિષયવિકારમાં ઇદ્રિય જોડતા નથી, વિષયવિકારમાંથી ઇન્દ્રિયને પ્રત્યાહુત કરે છે–પાછી ખેંચી લે છે, પરભાવમાંથી આત્માને પાછો સકળ જગત્ વાળી ચિત્તસ્વરૂપને અનુકારી કરે છે, પર પરિણતિને વમી આત્મતે એઠવ” પરિણતિમાં રમે છે. તેઓ પોતાના આત્માને સંબોધીને કહે છે કે-હે આત્મન્ ! હે મિત્ર! જે તું પુદગલગ કરે છે, તે પરપરિતિપણું છે, * " सम्मदिठ्ठी जीवा णिस्संका होंति निब्भया तेण। સામવિશ્વમુક્ય રહા તદ્દા ટુ ળિરહેવા ”– શ્રી સમયસાર, Page #587 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદ : પ્રત્યાહાર-વિષયવાસના ત્યાગે ચેતન ! ? (૪૯૧) મરપરિણતિભાવ છે. આ જડ ને ચલ જગતની એક છે મિત્ર! તને ભેગ ઘટતા નથી. આ પુલ સર્વ છએ અનંત વાર ભેગવીને મૂકી દીધેલા છે, તે તેઓના ઉચ્છિષ્ટ ભેજન જેવા છે, એઠ જેવા છે. આવી પ્રગટ અશુચિરૂપ એઠ કોણ ખાય ? ને પિતાના પરમ શુચિ આત્મસ્વરૂપને કોણ ભ્રષ્ટ કરે? વળી હે ચેતન ! આ પુદગલભેગ અનિત્ય છે, ક્ષણવિવંસી છે. જે પોગલિક વિષયભેગ સરસ ને પ્રિય લાગતા હતા, તે ક્ષણવારમાં વિરસ અને અપ્રિય થઈ પડે છે, કારણ કે રૂપ-રસ-ગંધ-વર્ણના વિપરિણામથી પુદ્દગલમાં તેવા તેવા વિકાર-ફેરફાર થયા જ કરે છે. રાજસંપદાથી કે વર્ગસંપદાથી પ્રાપ્ત થતા ભેગ પણ દુર્ગધી કન્ન જેવા છે, માટે નિત્ય સરસ એવા ચેતન્યરસમય નિજાન્મસ્વરૂપને આસ્વાદ છેડીને તેવા અનિત્ય વિરસ પુદ્ગલ કદને કોણ ચાખે? “કરો સાચા રંગ જિનેશ્વ, સંસાર વિરંગ સહુ અન્ય રે; સુરપતિ નરપતિ સંપદા, તે તે દુરગંધિ કદન્ન રેકર સાચા આસ્તાગ જિન ગુણરસ રમી, વિષય વિકાર વિરૂ૫ રે, વિણ સમકિત મત અભિલ, જિણે ચાખે શુદ્ધ સ્વરૂપ રે.....કરો સાચા ”—શ્રી દેવચંદ્રજી. પાંચ ઇન્દ્રિયના વિષયોગ પરિણામે અત્યંત દુઃખદાયી છે. “જે આપાતમા-આરંભ માત્રે સુખદાયક લાગે છે, તે વિષયોગ વિપાકે કિપાક ફલ જેવા દારુણ પરિણામી છે. આ ભેગ ખરેખર ! સાપની ફેણ જેવા આત્મઘાતી છે. વિષયમાં ને વિષયવાસના કાલકૂટ વિષમાં મેરુ ને સર્ષવ જેટલું અંતર છે.” એકેક ઇન્દ્રિયને ત્યાગ ચેતન!” પરવશપણાથી હાથી આદિને પ્રાપ્ત થતા આ પ્રત્યક્ષ ભયંકર પરિણામ તું જે ! (જુઓ. પૃ. ૩૧૮-૩૧૯) તો પછી પાંચ ઇન્દ્રિયના પ્રબળપણાથી તો કેટલું બધું દુઃખ થાય? માટે હે સચ્ચિદાનંદ આત્મન્ ! તું વિષયવાસના છેડીને નિજ સ્વભાવમાં સ્થિતિ કર ! વળી હે ચેતન ! આ અનાદિ સંસારમાં તેં અનેક વાર દેવલોકાદિના અનંત સુખ ભોગવ્યા, છતાં તને તૃમિ ઉપજી નથી, અને હજુ ભૂખાળવાની જેમ જાણે કોઈ દિવસ દીઠા ન હોય એમ તું આ મનુષ્યલકના તુચ્છ કામગની વાંછા કરે છે. તે તેથી તને શી રીતે તૃપ્તિ ઉપજશે ? સાગરજલથી જે તૃષા નથી છીપી, તે ગાગરજલથી કેમ છીપશે? પાણીના પૂરથી સમુદ્ર કઈ રીતે તૃપ્તિ પામે, ઇંધનોથી અગ્નિ તૃપ્તિ પામે, પણ અતિ ચિરકાળ ભોગવેલ અનંત કામગથી પણ પ્રાણી તૃપ્તિ પામતો નથી, માટે આવા તૃણું-તાપ ઉપજાવનારા દારુણ વિષયસુખથી સર્યું x-આમ આ પુદગલગ સર્વથા અશુચિ, અનિત્ય, દુઃખમય અને તૃષ્ણતાપ ઉપજાવનાર છે. અને હારું સ્વરૂપ તો હે ચેતન ! પરમ શુચિ, નિત્ય, પરમ સુખમય, ને આત્મતૃપ્તિજન્ય પરમ શાંતિ ઉપજાવનારું છે, માટે હવે તું પર પરિણતિરસરૂપ પુદગલ ભેગની આસક્તિ છોડી દે, ને સ્વસ્વરૂપરસના ભેગનો આસ્વાદ લે ! * વિશેષ આધાર માટે જુઓ જ્ઞાનાવ, અધ્યાત્મસાર આદિ ગ્રંથરત્નો. Page #588 -------------------------------------------------------------------------- ________________ ( ૪૯૨) ગદષ્ટિસમુસ્થિય “ત્યાગીને સહુ પર પરિણતિરસ રીઝ જે, જાગી છે નિજ આતમ અનુભવ ઈષ્ટતા રે લે સહેજે છૂટી આશ્રવ ભાવની ચાલ જે, જાલિમ એ પ્રગટી છે સંવર શિષ્ટતા રે લો. ” –શ્રી દેવચંદ્રજી ઈત્યાદિ પ્રકારે વિષયોમાંથી ઇદ્રિને પાછી ખેંચનારા આ સમ્યગ્દષ્ટિ જેગીજનને ભોગ પ્રત્યે અત્યંત અનાસક્તિ જ હોય છે, પરમ વૈરાગ્ય જ વતે છે, કારણ કે...(૧) જેનું મન મૂંગે અનાહત નાદ સાંભળી રહ્યું છે, એવા આ જોગીજનને આવા જોગીને કેફિલનો કલ સ્વર કેમ આનંદ આપે ? અનુભૂતિ નટીએ લલકારેલા ભેગ કેમ ગમે? પ્રિય સંગીતમાં જે રત થયા છે, તે કામિનીના કેમલ કરકંકણના અવાજથી કેમ ઘણયમાન થાય? (૨) અવિનાશી ને નિસર્ગ–નિર્મલ એવા સ્વરૂપને જે દેખે છે, તે યોગીપુરુષને નાશવંત ને શુક-શેણિતથી ઉપજેલું રૂપ કેમ ગમે? (૩) શીલ સૌરભથી જે પ્રસન્ન થાય છે, તેને કસ્તૂરી-ચંદનાદિ સુગંધી દ્રવ્યથી કેમ આનંદ ઉપજે ? કારણ કે બીજી સુધી તો ઝાઝીવાર ટકતી નથી, વાયુથી શીર્ઘ ઊડી જાય છે, પણ શીલસૌરભ તે લાંબો વખત ઉપયોગમાં આવે છે અને તેને વિભાવરૂપ વાયરો હરી શકતું નથી. (૪) જેનું મન સતત અવિકારી એવા નવમા શાંત રસમાં મગ્ન થયું છે, તે યોગીજન આરંભે સુખરૂપ પણ પરિણામે વસમા એવા રસોથી કેમ રીએ? જે મધુર રસને ચાખતાં રસલપીની રસનામાંથી રસ પડે છે–જીભમાં પાછું છુટે છે, તે રસને ભયંકર વિપાક ચિંતવતાં આ વિરક્તજનોની આંખમાંથી પાણી પડે છે- અાંસુ આવે છે. (૫) જ્યાં ગુણપુx બીછાવેલા છે એવી નિમલ સુવિકપરૂપ તળાઈમાં જે ધૃતિ-પત્નીને આલિંગીને સૂતા છે, તે સમદષ્ટિજનો બાહ્ય સ્પર્શમાં કેમ રત થાય? આમ આ લોકના વિષયો આ વિરક્તચિત સમ્યગૃહણિ જનેને આનંદદાયી થતા નથી. અરે ! આ મહાનુભાવે પરમાનંદરસનું પાન કરીને ધીંગાધડબા બની એટલા બધા આળસુ બની ગયા છે, કે તેઓ પરલોક સુખમાં પણ નિ:સ્પૃહ હોય છે ! ધર્મયતના આવા વિવેકી ધીર ને વિષયવિરત સમ્યગદષ્ટિ મહાજન ધર્મ બાધાના પરિત્યાગમાં યત્નવંત હોય છે. આત્મધર્મમાં જેમ બાધા ન ઉપજે તેમ પ્રવર્તવા તેઓ સતત યત્નશીલ રહે છે, અર્થાત જેમ બને તેમ આત્મપરિણતિમાં વર્તવા પ્રયાસ કરે છે, પરભાવમાંથી x " इह ये गुणपुष्पपूरिते, धृतिपत्नीमुपगुह्य शेरते । વિમણે પુવિહતર, વહિં કરતા મવંતુ તે છે तदिमे विषयाः किलैहिका, न मुदे केऽपि विरक्तचेतसाम्। परलोकसुखेऽपि निःस्पृहाः परमानंदरलालसा अमी ॥" (ઈત્યાદિ આધારરૂપ હૃદયંગમ વર્ણન માટે જુઓ) અધ્યાત્મસાર વૈરાગ્ય અધિકાર Page #589 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદ િધમને મર્મ-ધર્મનું વાસ્તવિક સ્વરૂપ (૪૯૩) આત્માને પ્રત્યાહત કરી–પાછો ખેંચી લઈ, તે સ્વભાવરૂપ ધર્મમાં સ્થિતિ કરવા પ્રયત્ન કરે છે, ને તેમાં બાધા-હાનિ આવવા દેતા નથી. પરમ ધર્મમૂર્તિ શ્રીમદ રાજચંદ્રજીએ પિતાને તાદશ્ય આત્માનુભવ આલેખે છે કે – “એક આત્મપરિણતિ શિવાયના બીજા જે વિષયે તેને વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે. x x x અચલિત આત્મરૂપે રહેવાની સ્થિતિમાં જ ચિતેચ્છા રહે છે. x x એક આત્મપરિણામ શિવાય સર્વ બીજાં પરિણામને વિષે ઉદાસીનપણું વર્તે છે.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક કલ્ય. ધર્મ એટલે વસ્તુને સ્વભાવ–‘વરઘુરાવો ઘણો’ વસ્તુનો સ્વભાવ તે ધર્મ. આત્મવસ્તુને સ્વભાવ તે આત્મધર્મ. જ્ઞાન-દર્શન–ચારિત્ર અથવા કેલ્કીર્ણ એક શુદ્ધ જ્ઞાયક ભાવ એ આત્માને સ્વભાવ છે, માટે તેમાં વર્તવું તે જ ધર્મ એટલે? વાસ્તવિક ખરેખરો ધર્મ છે. અથવા શ્રી પ્રવચનસારમાં કહ્યું છે તેમ “ચારિત્ર એ જ ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે, અને જે સામ્ય છે તે મોહ-ક્ષોભ વિનાનો આત્માને પરિણામ છે.” આમાં “રવરૂપમાં કચરણ તે ચારિત્ર છે, અર્થાત સ્વસમયપ્રવૃત્તિ તે ચારિત્ર છે. તે જ વરતુસ્વભાવપણાથી ધર્મ છે. અથૉતુ શુદ્ધ ચૈતન્ય પ્રકાશન તે ધર્મ છે. અને તે જ યથાવસ્થિત આત્મગુણપણાથી સામ્ય છે. અને સામ્ય તે દર્શનમોહનીય ને ચારિત્રમોહનીયના ઉદયથી ઉપજતા સમસ્ત મહ-ક્ષેભના અભાવથી અત્યંત નિવિકાર એવો જીવને પરિણામ છે.” આમ ચારિત્ર, ધર્મ ને સામ્ય એ ત્રણે એકાWવાચક છે. આમ આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન, ને આત્માનું ચારિત્ર–એ રત્નત્રયીરૂપ શુદ્ધ આત્મધર્મમાં જેમ બાધા ન પહોંચે, તેમ વર્તવાને સમ્યગદષ્ટિ જીવ સતત ઉપગ રાખે છે. તાત્પર્ય કે જેમ બને તેમ આત્મા શુદ્ધ ઉપગમાં સ્થિતિ કરે તેમ કરવા મથે છે. ધર્મનું વાસ્તવિક સ્વરૂપ એ જ છે. બાકી થવહારધર્મના પ્રકારો પણ જે ઉપરોક્ત નિશ્ચયરૂપ ભાવધર્મના સાધક થતા હોય તો જ ભલા છે, રૂડા છે,–ભાવ વિના તે એ બધાય ફેગટ છે. (જુઓ પૃ. ૨૪૪-૨૪૫) સકલ જગત “ધરમ ધરમ” કરતું ફરે છે, પણ તે ધર્મને મર્મ જાણતું નથી. તે તો કોઈ વિરલા જ જાણે છે. ધર્મને મર્મ તે ઉપર કહ્યો તે-આત્મસ્વભાવમાં વર્તવું તે છે. જે દેહાધ્યાસ છૂટે, દેહમાંથી આત્મબુદ્ધિ x “स्वरूपे चरणं चारित्रं स्वसमयप्रवृत्तिरित्यर्थः । तदेव वस्तुस्वभावत्वाद्धर्मः । शद्ध चैतन्यप्रकाशनमित्यर्थः । तदेव च यथावस्थितात्मगुणत्वात्साम्यम् । साम्यं त दर्शनचारित्रमोहनीयोदयापादितसमस्तमोहक्षोभाभावादत्यन्तनिर्विकारो जीवस्य परिणामः ।" શ્રી અમૃતચંદ્રાચાર્યજીત પ્રવચનસાર ટકા. Page #590 -------------------------------------------------------------------------- ________________ ( ૪૯૪ ) યોગષ્ટિસમુચ્ચય જાય ને આત્મામાં જ આત્મબુદ્ધિ થાય, તે તુ કર્મના કર્તા અને ભેાક્તા પશુ નથી-~~ એ જ ધર્મને! મર્મ છે. આમ આત્માનું સ્વસ્વભાવમાં વવું તે ધમ છે, અને વિભાવમાં વવું તે અધમ છે. જે વિભાવ છે તે નૈમિત્તિક છે—નિમિત્તથી ઉત્પન્ન થાય છે, અને તે નિમિત્ત વિષયસ’ગાર્દિક છે. આ અશુદ્ધ નિમિત્તથી આત્મા સંસારમાં સ'સરે છે—રઝળે છે, અને પરભાવના કર્તા થાય છે. પણ જ્યારે આ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન આત્મા શુદ્ધ નિમિત્તમાં રમે છે, ત્યારે તે નિજ ભાવના કર્તા થાય છે. << “ છૂટે દેહાધ્યાસ તા, તુ કોં નહિં. ક; તુ ભાક્તા નહિ તેહને, એ જ ધર્મના મ. ''શ્રી આત્મસિદ્ધિ પારિણામિક જે ધર્મ તમારા, તેવે અમચેા ધર્મ; શ્રદ્ધા ભાસન રમણુ વિયેાગે, વળગ્યે વિભાવ અધ. ...રે સ્વામી ! વિનલિયે મન રગે. જેહુ વિભાવ તેહ નૈમિત્તિક, સંતતિ ભાવ અનાદિક પરનિમિત્ત વિષયસ’ગાર્દિક, હાય સયેાગે સાદિ...રે સ્વામી !~ અશુદ્ધ નિમિત્તે એ સંસરતા, અત્તા કત્તા પરના; શુદ્ધ નિમિત્ત રમે જખ ચિહ્નન, કર્તા ભાક્તા ઘરને ...... ’—શ્રી દેવચ આવુ... ધર્મ-અધર્મ નુ પરમ સારભૂત પરમાર્થ સ્વરૂપ જાણી સભ્યષ્ટિ પુરુષ વિભાવરૂપ અધર્મના નિમિત્તોના ત્યાગ કરે છે, અને સ્વભાવરૂપ ધર્મના સાધક કારણેાનેસત્ સાધનાને આશ્રય કરે છે. અર્થાત્ સમ્યગ્ જ્ઞાન-દર્શોન-ચર્ચાત્રની • પ્રગટા તેહ વૃદ્ધિના ઉપાયાનું અવલખન છે; આત્મસ્વરૂપના બાધક કારણાને અમારે રે ! ' ત્યજે છે ને સાધક કારણેાને ભજે છે, અને તેમાં પણ જેને અવા શુદ્ધ સ્વભાવરૂપ વસ્તુ ધર્મ પ્રગટયા છે, એવા પરમાત્મા પ્રભુની દ્દઢ આશ્રયભક્તિ પરમ અવલંબનભૂત-આધારભૂત ગણીને તે પરમપ્રેમે ભજે છે. અને તે પ્રભુને ભજતાં તે, ‘હે પ્રભુ! હે સહજાત્મસ્વરૂપ સ્વામી! આપને જેવા શુદ્ધ ધર્મ પ્રગટ્યો છે, તેવા શુદ્ધ ધર્મ અમને પ્રગટો !' એમ નિરંતર અજંપા જાપ જપે છે, તે પ્રભુને અવલખતાં પરભાવ પરિહરે છે, અને આત્મધર્મમાં રમણતા અનુભવતાં તેના આત્મભાવ પ્રગટે છે. “ શ્રી સીમધર જિનવર સ્વામી, વિનતડી અવધારા; શુદ્ધ ધર્મ જે પ્રગટ્યો તુમચા, પ્રગટા તેહુ અમારા રે....સ્વામી ! શુદ્ધ દેવ અવલંબન ભજતાં, પરરિયે પરભાવ; સ્માતમધર્મ રમણું અનુભવતાં, પ્રગટે આતમભાવ ...સ્વામી ! '”......શ્રી દેવચ’જી Page #591 -------------------------------------------------------------------------- ________________ સ્થિશહેરઃ પાપસખા ભેગ-હિસાદ પાપમય ભેગ ( ૪૯૫ ) અને સમ્યગદષ્ટિની આવી પ્રવૃત્તિ તસવથી–પરમાર્થ થી હોય છે, કારણ કે તેને નિશ્ચયપણે ગ્રંથિભેદ થયો છે. એટલે વિવેકની પરિશુદ્ધિને લીધે તે ઉત્તમ કૃતપ્રધાન હાઈ એમ વિચારે છે. न ह्यलक्ष्मीसखी लक्ष्मीर्यथानन्दाय धीमताम् । तथा पापसखा लोके देहिनां भोगविस्तरः ॥ १५९ ।। અલક્ષ્મસખી લક્ષ્મી નદે, ધીમંતને આનંદ પાપસખા ત્યમ પ્રાણિને, અહીં ભેગનો વૃદ, ૧૫૯. અર્થ ખરેખર અલક્ષમીની સખી એવી લક્ષ્મી બુદ્ધિમંતોને આનંદ માટે થાય જ નહિં; તેમ લોકમાં પાપને સખા એ ભેગવિસ્તર પ્રાણીઓને આનંદ માટે થતું નથી. વિવેચન અલક્ષમી જેની સખી છે, એવી લક્ષ્મી બુદ્ધિમંતોને આનંદદાયક થતી નથી, તેમ પાપ જેને સખા છે એવો ભેગવિસ્તર પ્રાણીઓને આનંદદાયી થતો નથી. સામાન્ય લેકવ્યવહારમાં પણ મનાય છે કે અલક્ષમી જેની બહેનપણી છે અર્થાત્ જે લક્ષમીની સાથે અલકમી સહચરીરૂપે જોડાયેલી છે, જે લક્ષ્મીના પરિણામે અલક્ષમી પ્રાપ્ત થાય છે, તેવી લક્ષમી ડાહ્યા માણસોને આનંદનું કારણ થતી નથી. પાપસખા કારણ કે જે લક્ષમી અનુબંધે અલક્ષમી આપે, જે કરેલી કમાણી ભેગ ધૂળધાણી થઈ નિર્ધનપણું આપે, ને અંતરુમાં દાહ દઈને ચાલી જાય, તેવી લક્ષમીથી બુધજન કેમ રાચે? તેમ સમસ્ત પ્રકારનો જે ભોગવિસ્તાર છે તેને સખા–મિત્ર પાપ છે. ભેગની અને પાપની એવી ગાઢ મૈત્રી છે, એવી દિલોજાન દોસ્તી છે કે, જ્યાં જ્યાં ભેગપ્રવૃત્તિ છે, ત્યાં ત્યાં તેને સહચર દિલોજાન દોસ્ત પાપ અવશ્ય હાજર હોય જ છે. અર્થાત ભેગપ્રવૃત્તિ પાપ વિના થઈ શકતી નથી, એવો એ બનેને એક બીજા વિના ન ચાલે એવો-ચેન ન પડે એ અવિનાભાવી સંબંધ છે. આ પાપરૂપ મિત્રવાળે અથવા પાપનો મિત્ર–ગોઠીઓ ભોગવિસ્તર પ્રાણીઓને આનંદદાયી થતું નથી, અને ભૂતપઘાતથી પાપ છે, એમ ભાવના છે. અને પાપથી તે વૃત્તિ-નંદ-નહિ જ, અ૪મીરથી સ્ત્રી-અલીની સખી એવી લક્ષ્મી, અથવા અલક્ષ્મી જેની સખી છે એવી લક્ષ્મી,-તથા પ્રકારે ઉભયના પરિભેગથી, યથાવાવ ધીમતા૫-જેવા પ્રકારે ધીમ તેના આનંદાથે-તશા-તેવા પ્રકારે, પાણલ્લા-પાપનો સખા, અથવા પા૫ જેનો સખા છે એ, ઢોલકમાં,–તેના અવિનાભાવથી, દિનાં મોજવિતર-પ્રાણીઓના ભેગવિસ્તર, આનંદાથે થતો નથી,-ભૂતને ઉપધાત કર્યા વિના ભાગ સંભવ નથી, અને ભૂતપઘાતથી પાપ છે એમ ભાવના છે. Page #592 -------------------------------------------------------------------------- ________________ ( ૪૯૬ ) થો દિસમુચ્ચય દુઃખ જ છે, તે પછી જેનાથી પાછળ દુઃખ છે એવા પાપસખા ભેગથી સુખ કેમ થાય? શ્રીમદ્ રાજચંદ્રજીનું સંકેલ્કીર્ણ અમૃત વચન છે કે – પરવતુમાં નહિં મુંઝ, એની દયા મુજને રહી એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહિં. ” –શ્રી મેક્ષમાળા સવ પ્રકારનો ભેગવિસ્તર પાપમય જ છે. કારણ કે તેની ઉત્પત્તિમાં, તેની પ્રાપ્તિમાં, અને તેના ઉપગમાં સર્વત્ર પાપ, પાપ ને પાપ જ છે: (૧) સર્વ પ્રકારના વિષયભેગની ઉત્પત્તિ ના ઉપઘાત-હિંસા વિના થઈ શકતી નથી. હિંસાદિ પાપ- કામગની ઉત્પત્તિ માટે આરંભ-પરિગ્રહ સેવવા પડે છે, કારણ કે મય ભોગ પંચ વિષયની કઈ પણ સામગ્રી આરંભ–પરિગ્રહ વિના ઉપજતી નથી. પશે દ્રિયનો વિષય છે કે રસનેંદ્રિયનો વિષય તો, ગ્રાદ્રિયનો વિષય હો કે ચક્ષુરિન્દ્રિયને વિષય , શ્રોત્રંદ્રિયનો વિષય છે કે અન્ય કોઈ વિષય હ, પણ કોઈ પણ ભેગ્ય વસ્તુ પ્રાણીઓના ઉપમÉ–ઉપઘાત વિના ઉપજતી નથી. આ માટે ખાનપાનનો એક દાખલો જ બસ છે. આ બે ઈંચની જીભડીને રાજી રાખવા ખાતર જગતમાં કેટલી બધી હિંસા થાય છે? રસનેંદ્રિયના રસને સંતોષવા માટે કેટલા બધા મુંગા નિદોષ જીવોને ઘાત કરાય છે? માંસાહારીઓના ક્ષણિક સંવાદની ખાતર રાજ લાખો-કરોડો પ્રાણીઓની કતલ આ સુધરેલું કહેવાતું જગત કરી રહ્યું છે ! મદિરા આદિની બનાવટમાં પણ તેવી જ ભયંકર હિંસા થાય છે, છતાં તેનું હસે હસે પાન કરી ઉમર લેક મોહમદિરામાં મસ્ત બની પોતાને સંસ્કારી (Civilised) માનતાં શરમાતા નથી ! તે જ પ્રકારે રેશમી વગેરે મુલાયમ વસ્ત્રો માટે, કોશેટાના કીડાની કેટલી કારમી હિંસા કરવામાં આવે છે, તે તે તેની વિધિ જાણનારા સહુ કોઈ જાણે છે. ઊન–ચામડા વગેરેની વસ્તુઓ માટે, પીંછાવાળો–રૂંછાવાળી ટોપીઓ માટે, ફેટ હંટ (મર્કટ-મુકુટ!) સાહેબ ટોપી વગેરે માટે હજારો-બકકે લાખ પ્રાણુઓના ઘાતકીપણે બલિદાન લેવાય છે, ત્યારે અંગ પરિધાન કરી આ બેશરમ માનવ–પશુ પિતાની વિકૃત વિરૂપતા–બેડોળપણું ઢાંકે છે, અને તેમ કરી પોતે કેવું રૂડું રૂપાળું દીસે છે એમ અરિસામાં મોટું જોઈ મલકાય છે! પણ તે બાપડાને ખબર નથી કે– “મુખડા કયા દેખે દરપનમેં, દયા ધરમ નહિં દિલમે... મુખડા”_શ્રી કબીરજી. વળી પોતે રોગનો ભોગ ન બને તેટલા ખાતર લાખો નિર્દોષ પ્રાણીઓને ભેગ લઈ બનાવવામાં આવતી કૅડલિવર, ચીકન ઇસેન્સ વગેરે હિંસાદૂષિત દવાઓનો આ લોક હસથી ઉપભોગ કરે છે ! ને આથી જાણે અમરપણું પામી જવાના હોય, એમ આંખે મીંચીને બાટલાના બાટલા પેટની ગટરમાં ગટગટાવતાં છતાં માનવમર્કટ ગમે તેટલા ઉપાય કર્યો પણ છેવટે મરણશરણ થાય છે !—આ બધા સ્કૂલ દBતે છે, પણ કોઈ પણ Page #593 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ ધર્મજન્ય ભાગે પણ અનર્થહેતુ હાનામાં ન્હાની ભેગસામગ્રી એવી નથી કે જેની ઉત્પત્તિમાં હિંસા ન હોય. આમ ભેગસામગ્રીમાં સર્વત્ર હિંસા વ્યાપ્ત છે, અને હિંસા એ મોટામાં મોટું પાપ છે. એટલે સમસ્ત ભેગોત્પત્તિ સાથે પાપ સદા સંકળાયેલું હોય છે. (૨) વળી આ પાપ-સખાવાળી ભેગસામથ્રીની–વિષયસાધનની પ્રાપ્તિ કરવા માટે મનુષ્યને પ્રાયે પાપોપાર્જનથી ધન પ્રાપ્તિ કરવી પડે છે, આરંભ પરિગ્રહ સેવવા પડે છે, અને તેથી પણ મહાપાપ થાય છે. પૈસાની કમાણી માટે ભાગ્યે જ કોઈ એવો ધંધો હશે કે જે સર્વથા પાપમુક્ત ને અનવદ્ય હોય. તેમાં પણ અગ્નિકર્મ–વનકમ વગેરે પંદર કર્માદાની ધંધા તે વિશેષ વિશેષ પાપના કારણ હોઈ અત્યંત નિંદ્ય છે, અને આત્માથીને સર્વથા વર્ષે છે–દૂરથી ત્યજવા યોગ્ય છે. આમ ભેગસાધન એવા ધનના ઉપાર્જનમાં પણ મહાપાપ છે. (૩) તેમજ ભેગના ઉપભોગમાં પણ મહાપાપ છે, કારણ કે તે તે ભેગસામગ્રી ભેગવતી વેળાએ રૂપ-રસાદિ વિષયોના અભિલાષથી જીવના રાગ-દ્વેષ–મોહ આદિ વિકારની વૃદ્ધિ થાય છે. તેથી નિજ આત્માના ગુણને ઘાત થવાથી આત્મઘાતરૂપ ભાવહિંસા થાય છે, આત્માનું ક્ષણે ક્ષણે ભયંકર ભાવમરણ થાય છે. આ પ્રગટ પાપ છે. “સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહે; ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહે ? ”- શ્રી મોક્ષમાળા. આમ ભેગની ઉત્પત્તિમાં પાપ છે, ભેગની પ્રાપ્તિમાં પાપ છે અને ભેગના ઉપભેગમાં પણ પાપ છે. એટલે ભેગને સખા પાપ છે એમ કહ્યું તે સર્વથા યથાર્થ છે, અને એટલા માટે જ આત્માથી મુમુક્ષુને સમસ્ત ભેગપ્રવૃત્તિ વર્યું છે, તેમજ ભેગ. સાધનરૂપ આરંભ–પરિગ્રહ પણ ત્યાજ્ય છે, એમ જાણી સંગરંગી સમ્યગદષ્ટિ પુરુષે સમસ્ત વિષયભેગ પ્રવૃત્તિથી સતત દૂર રહેવા પ્રયત્નશીલ રહે છે, અને જેમ બને તેમ આરંભ પરિગ્રહનો સંક્ષેપ કરે છે. ધર્મગ સુંદર છે એવી પણ આશંકા દૂર કરવા માટે કહે છે – धर्मादपि भवन भोगः प्रायोऽनर्थाय देहिनाम् । નાવ િસંભૂત વાર દુતાશનઃ || ૬૦ || ત્તિઃ–પર્ધા મન મોજ --ધર્મ થકી પણ ઉપજતે ભોગ-દેવલોકાદિમાં, માવો-માયે, બાહુલ્યથી, અનય દિનાક્-પ્રાણીઓને અનર્થ અર્થ થાય છે –તથા પ્રકારે પ્રમાદવિધાનથી. પ્રાયનું ગ્રહણ શુદ્ધ ધર્માક્ષેપી (શુદ્ધ ધર્મને આકર્ષનારા-ખેંચી લાવનારા) ભોમના નિરાસ અર્થે છે, તેના પ્રમાદધૃવત્વના અગને લીધે, અત્યંત અનવદ્ય તીર્થંકરાદિ ફલશુદ્ધિને લીધે, તથા પુણ્યશુદ્ધિ આદિમાં આગમાભિનિવેશ થકી ધર્મસાર ચિત્તની ઉ૫પત્તિને લીધે. સામાન્યથી દષ્ટાંત કહ્યું–વના સંમૂતતથા પ્રકારે શત્ય પ્રકૃતિવાળા શીતલ ચંદનથકી પણ ઉપજેલે, શું ? તો કે-રત્યેવ દુતારાન-હુતાશનઅગ્નિ રહે જ છે, દઝાડે જ છે,–તથાવભાવપણને લીધે. પ્રાયઃ આ આમ જ છે, (તથાપિ) કેઈ. નથી પણ દહ-સત્ય મંત્રથી અભિસંસ્કૃત અ1િથકી દાહની અસિદ્ધિને લીધે. આ સકલ લોકસિદ્ધ છે. Page #594 -------------------------------------------------------------------------- ________________ ( ૪૯૮) વગરસમુણિય ધર્મ થકી પણ ભોગ તે, અનર્થ કર પ્રાયે જ; ચંદનથી પણ ઉપજત, અગ્નિ અહીં બાળે જ, ૧૬૦ અર્થ –ધર્મ થકી પણ ઉપજેલ ભેગ પ્રાણીઓને પ્રાયે અનર્થ અર્થ થાય છે. ચંદનથકી પણ ઉપજેલે અગ્નિ દઝાડે જ છે. વિવેચન “ શીતલ ચંદનથી પણ ઉપને, અગ્નિ દહે જિમ વનને રે, ધર્મજનિત પણ ભેગ ઈહાં તિમ, લાગે અનિષ્ટ તે મનને રે....તે ગુણ.” શ્રી ય૦ સઝા ૧-૫. ઉપરમાં ભેગમાત્રને પાપસખા કો ને તેથી ગર્ભિતપણે મુમુક્ષને તેને નિષેધ કર્યો, પણ ધર્મથી–પુણ્યથી પ્રાપ્ત થતા ભેગનું શું? એ પ્રશ્નનું અત્ર સમાધાન કર્યું છે કે ધર્મથી એટલે શુભકર્મ રૂપ ધર્મકૃત્યથી ઉપાર્જન કરેલ પુણ્યના ઉદયથી ધર્મજન્ય ભાગ પણ દેવક-મનુષ્યલેક આદિમાં જે ભેગવિતરની પ્રાપ્તિ થાય છે, તે પણ અનર્થહેતુ પણ ઘણું કરીને પ્રાણીઓને અનર્થરૂપ થઈ પડે છે, કારણ કે તે તેવા પ્રકારે પ્રમાદ ઉપજાવે છે. અહીં “ઘણું કરીને” એમ કહ્યું તે શુદ્ધ ધર્મને આક્ષેપનારા-ખેંચી આણનારા ભેગનો અપવાદ સૂચવવા માટે છે, કારણ કે તેવો ભેગ પ્રમાદજીવી નથી, અને તેમાં અત્યંત નિર્દોષ એવા તીર્થકરાદિ ફલની શુદ્ધિ હોય છે, તેમજ આગમાભિનિવેશ વડે કરીને ઘસાર-ધર્મપ્રધાન ચિત્તનું હોવાપણું છે. અત્રે લેકપ્રસિદ્ધ દષ્ટાંત આપ્યું કે, ચંદન શીતલ પ્રકૃતિવાળું છે, છતાં તેથી પ્રગટેલે અગ્નિ જરૂર બાળે જ છે–દઝાડે જ છે. કદાપિ કોઈ સાચા મંત્રથી સરકારેલ ચંદનનો અગ્નિ નથી પણ બાળ –આ લોકમાં પ્રતીત છે. તેમાં પ્રથમ દેવલોકમાં કેવી રીતે પ્રમાદાચરણ થાય છે તે તપાસીએ:–“દેવલોકમાં જીવ શુભ ધકરણીના પુર્યોદયથી ઉપજે છે. ત્યાં અતિ ભવ્ય વિમાનને વિષે કુંદ જેવા કેમલ ઉપ પાદ શિલા-ગર્ભમાં દેવો સ્વયં ઉત્પન્ન થાય છે. તે સ્થાન દેવલોકના સર્વ ઇંદ્રિયોને સુખ આપનારું એવું રમ્ય છે, નિત્ય ઉત્સવથી વિરાજસુખ માન છે, ગીત-વાજિંત્રની લીલાથી ભરચક છે, “જય” “જીવ’ શબ્દથી ગાજતું છે. ત્યાં દિવ્ય આકૃતિ-રૂપ સુસંસ્થાનવાળા, સાત ધાતુથી રહિત, અને દેહકાંતિજ લના પૂરથી દિગંતરોને પ્રસારિત કરતા એવા વાકાય ને મહાબલવાનું સર્વાંગસુંદર દે અચિન્ય પુણ્યગથી ઉત્તમ દિવ્ય શરીર ધારણ કરે છે. જાણે સુખx “ तत्रातिभव्यताधारे विमाने कुन्दकोमले। उपपादिशिलागर्भ संभवन्ति स्वयं सुराः॥" (ઈત્યાદિ આધાર માટે જુઓ ) શ્રી શુભચંદ્રાચાર્ય શ્રી જ્ઞાનાર્ણવ, પ્ર૦ ૩૫. Page #595 -------------------------------------------------------------------------- ________________ સ્થિરષ્ટિ : સુખમગ્ર દેવ-રાજાદિનુ પ્રમાદજીવન ( ૪૯૯ ) મૃતના મહાસાગરની મધ્યેથી બ્હાર નિકળ્યા હાય એમ તે દેવા તરત જ ક્ષણમાં નવયોવનવાળા થાય છે. જેમ કેાઇ સુખનિદ્રામાંથી આળસ મરડીને ઊઠે, તેમ આ દેવા ઉપપાદશય્યામાંથી ઊઠી આંખ ઉઘાડીને જુએ છે તેા પરમ રમણીય સ્વંગ ભૂમિ ને તેની વિપુલ ભાગસામગ્રી નજરે પડે છે. એટલે તે આશ્ચર્યચકિત થઇ ચિંતવે છે, અહે ! મેં પૂર્વે અન્ય જાને દુધ્ધર એવું તપ આચર્યું હતુ, અને વિતાથી પ્રાણીઓને અભયદાન દીધું હતુ; મન:શુદ્ધિથી દર્શીન-જ્ઞાનાદિ ચતુષ્ટય આરાધ્યું હતું, અને જગના નાથ સČજ્ઞ પરમેશ્વરને આરાધ્યા હતા; વિષય અરણ્યને મેં ખાળી નાંખ્યું હતું, કામ વેરીને હણ્યેા હતેા, કષાય તરુઓને છેદી નાંખ્યા હતા, ને રાગશત્રુને નિયંત્રિત કર્યા હતા. આ બધા તેના પ્રભાવ છે કે જેનાથી આજે દુર્ગતિમાંથી ઉદ્ધરીને મને દેવવદિત સ્વર્ગ રાજ્યમાં સ્થાપવામાં આવ્યેા છે. ’ “ નિત નિત નવ નવ રંગ, ગીત જય જય સદા હૈ। લાલ॰ ગીતસાત ધાતુ વિષ્ણુ દેહ, રૂપ સુખકર મુદ્દા હૈા લાલ॰ રૂપ૦ અતિ સુકુમાલ શરીર, ચતુર પંડિત રુહા લાલ॰ ચતુર૦ દોષ ક્લેશ ભયહીન, શાંત જિમ નિશકરુ હેા લાલ શાંત પુણ્ય ઉર્દૂ લહે સુખ, સદા મન ઊમહે હૈ। લાલ॰ સદા૦ દેવલેાકની ભૂમિ સદા, સુખ શુ શુ ગહે હૈં। લાલ॰ સદા સુરપતિ ચેતન તામ, કામ એ પુણ્યના હાલાલ॰ કામ॰ પૂરવકૃત તપ શીલ, ચરણ વરદાનના હૈ। લાલ॰ ચરણુ॰ પિણુ શિવસાધક માગ, એણુ ગમે નહીં હૈા લાલ॰ એણુ એહ વિનાશી સુખ, દુ:ખ ગણજે સહી હૈં। લાલ॰ દુ:ખ॰ -~-~~શ્રી દેવચંદ્ર કૃત શ્રી જ્ઞાનાવ અનુવાદ, "" અને પછી આમ શુભકરણીજન્ય પુણ્યાયથી સાંપડેલી સ્વર્ગસ...પત્તિના ઉપ@ાગ દેવા કરે છે. ત્યાં પંચવિષયના સુખાપભાગ સાધનાની એટલી બધી વિપુલતા હાય છે, અને થઇ જાય છે—મશગુલ મની સૂઝતુ નથી. રાતદિવસ નથી ! અરે ! અનેક દેવા ભાગસાગરમાં એટલા અધા નિમગ્ન જાય છે, કે તે આડે તેમેને બીજું કાંઈ ક્યાં જાય છે તેની પણ તેમને ખબર પડતી સાગરોપમ જેટલું તેમનું દીર્ઘ આયુષ્ય પણ એમ ને એમ પાણીના રેલાની માફક ક્યાં ચાલ્યું જાય છે તેવુ પણ તેમને ભાન રહેતુ નથી ! આયુષ્યના માત્ર છેલ્લા છ માસ બાકી રહે છે ત્યારે એમની ફૂલની માળા કરમાવા લાગે છે, નેત્રાનું અનિમેષપણું ટળે છે—ચક્ષુ મટમટે છે, ત્યારે તેમની આંખ ઉઘડે છે કે—અરે! મ્હારા અંતકાળ હવે નજીકમાં છે. અરે રે! આ મ્હારું આયુષ્ય મે... વિષયતલ્લીન બની પ્રમાદમાં શુમાળ્યું! ‘આ સુરમ્ય સ્વભૂમિ ! આ સર્વાંગસુંદર દેવાંગનાએ ! આ પરમ પ્રણયી મિત્ર પ્રમાદમાં જીવનવ્યય ! Page #596 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) યોગદષ્ટિસમુચ્ચય દે! આ સ્વામીભક્ત સેવકો! આ નંદનવન ! આ કલ્પવૃક્ષો ! આ પંચ વિષયની સંપૂર્ણ સામગ્રી ! અરે રેઆ બધું ય છોડીને મહારે હવે ચાલ્યા જવું પડશે. આના મને પુનઃ કયારે દર્શન થશે?' ઇત્યાદિ અંતરતા પૂર્વક ચિંતવતા તે ચિંતાસાગરમાં નિમગ્ન થઈને છેલ્લા છ માસ યુગોની જેમ અફસોસમાં ને અફસોસમાં કેમે કરીને વિતાવે છે. આમ દેવલોકમાં પ્રાય: ધર્મથી પ્રાપ્ત થયેલ ભેગ ભેગવતાં પ્રમાદમાં જીવન વ્યતીત થાય છે, અને સવરૂપષ્ટતાથી તે આત્માને અનર્થને હેતુ થઈ પડે છે. આ સ્વર્ગલોકની વાત જવા દઈએ, અને પ્રત્યક્ષ દશ્યમાન એવા મનુષ્યાદિની સ્થિતિનો વિચાર કરીએ, તે પણ તેમજ પ્રતીત થાય છે. પ્રબળ પુદયથી ઉત્તમ રાજ્યલક્ષમીને પામેલ એવા રાજાદિનું આંતરૂ જીવન જે તપાસીએ, તો રાજાદિનું તે ભેગવિલાસાદિમાં કે રાજ્યચિંતાદિમાં એટલા બધા વ્યગ્ર થઈ પ્રમાદ જીવન ગયેલા દેખાય છે, એટલા બધા પ્રમાદમાં પતિત–પડી ગયેલા જણાય છે, કે તેઓને “ધર્મકાર્ય ” માટે “ફુરસદ ” મળતી નથી ! નવરાશ જડતી નથી. એટલું જ નહિં પણ રાજ્યભારરૂપ પુષ્પશામાં નહિં–પણ કંટકશધ્યામાં પોઢી ગયેલા તે મહાનુભાને “ધર્મ ” જેવી કઈ વસ્તુ જગમાં છે કે નહિં તેની પણ ભાગ્યે જ ખબર પડે છે ! જે ધર્મના જ પ્રસાદથી આ પુણ્યભવ સાંપડ્યો છે, તે ઉપકારી મૂળ ધર્મનું જ વિસ્મરણ કરી આ બાપડા દુઃખીઆ જ કૃતઘપણું આચરે છે ! ને પ્રમાદમાં અવતાર એળે ગુમાવે છે ! “Unhappy lies the head, that wears the crown.' અથવા તે મહાશ્વર્ય સંપન્ન એવો કઈ શ્રીમંત ધનાઢ્ય હોય, તે તેની પણ એ જ બરી દશા છે. કારણ કે લાડી, વાડી ને ગાડીનું સુખ જેને ઘેર હોય છે, બાગ, બંગલા ને બગી સદા જેની તહેનાતમાં હોય છે, પણ માગતાં દૂધ જેની પાસે શ્રીમતના હાજર થાય છે, એવા શ્રીમંત ધનાઢ્ય જનની જીવનચય નીરખીએ પણ એ જ તો તે પણ એવી જ પ્રમાદાચરણથી ભરેલી હોય છે. કારણ કે રદ્ધિહાલ ! ગરવ, રસગારવ ને શાતાગારવના ગારામાં ગુંચીને ગરકાવ થઈ ગયેલા હેઈ, તેઓ કાં તે એશઆરામમાં ને વૈભવવિલાસમાં એટલા બધા પડી ગયા” હોય છે, ચાર દિવસની ચાંદની જેવા જીવનની “બે ઘડી મોજ ? માણવામાં એટલા બધા અપ્રમાદી બની ગયા હોય છે, હાય! રહી જશે એમ જાણ જીવનનો લહાવો લુંટવાની તાલાવેલીમાં એટલા બધા લદ બની ગયા હોય છે. કે ધર્મ જેવી કઈ ચીજ જગતમાં અસ્તિત્વ ધરાવે છે કે કેમ, તેનું પણ તેમને ભાન રહેતું નથી કાં તે તેઓ ધનના મદમાં એટલા બધા છાકી ગયા હોય છે, દોલતની દે-લત એમની છાતીમાં એટલા બધા જોરથી લાગી હોય છે, “ચિત્તસ્તબ્ધતા’ નામનું વિલેપન છાતી પર લગાવી તેઓ જાણે આકાશના તારા નિહાળતા હોય એમ એટલા બધા અક્કડ ને Page #597 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાષ્ટિ : અપવાદરૂપ તીથ કરાદિ સત્પુરુષ ( ૫૦૧ ) ક્રૂડ અનીને ચાલે છે, કે તે સમસ્ત જગતને પેાતાની પાસે તૃણવત્ તુચ્છ ગણે છે! અરે! પાતે મૂર્ખ શિરામણ છતાં સાચા પંડિત સમર્થ વિદ્વજનાને પણ હસે છે અપમાને છે! અને કાં તે આ બિચારા શ્રીમંત જના પેતે પાથરેલી પરિગ્રહની જાલમાં એટલા બધા ગુંથાઈ ગયા હૈાય છે, મિલ-કારખાના વગેરે પાપાપાદાનરૂપ કર્માદાની ધંધાઓની ધાંધલમાં ને પરાજણમાં એટલા બધા પરોવાઇ ગયા હાય છે, પારકે પરસેવે સચય કરેલે! ધનરાશિ કઇ ગાંઠે માંધવા ને ક્યાં રાકવા તેના પ્રપંચની વિમાસણમાં એટલા બધા આતપ્રાત થઇ ગયા હાય છે, શેરસટ્ટાની ઉથલપાથલની ગડમથલમાં અહીંના અહીં જ પાછળ મૂકી જવા માટેના ધનના ઢગલા શીઘ્ર ભેગા કરવાની વેતરણમાં એટલા ખંધા વ્યગ્ર ખનૌ ગયા હાય છે,−કે આ બાપડા ગદ્ધાવૈતરૂ કરનારા શ્રીમંત શાંતિથી ભ્રાજન પણ લેતા નથી! ચિંતામગ્ન થઇ રાતે નિરાંતે ઊંઘતા પણ નથી ! અને આવી આ ધન-મધની મધમાખીઓ જે ધન-મધના પાતે સંચય કરે છે, તેના આસ્વાદ લેવાથી પાતે જ વાંચિત રહે છે ! જે ધનના મધપુડા પાતે ખાંધે છે, તે જાણે પારકા માટે ૮ મૂકી જવાને ” જહાયની એમ પરગજુ-પરાપકારી અને છે! વેઠીઆ પેાઠીઆ ખની પારકી વેઠ કરે છે! પણ પ્રમાદ છેાડી, જે ધર્મથી આ એશ્વર્યની પ્રાપ્તિ થઇ છે, થાય છે, તે થવાની છે, તેને સંભારતા પણ નથી ! ખરેખર ! શ્રીમંત ધનવાન જેવું બીજી કાઇ વધારે દયાપાત્ર પ્રાણી દુનિયામાં જડવુ મુશ્કેલ છે. સાયના નાકામાંથી ઊંટ નીકળી જાય એ બનવાજોગ છે, પણ શ્રીમંતના પ્રભુના ધામમાં પ્રવેશ થવા સંભવતા નથી, એવા આશયનું મહાત્મા ઈસુ ખ્રીસ્તનું વચન બાઈબલમાં છે, તે અત્રે ખરાખર લાગુ પડે છે:-- It is easier for a camel to pass through the eye of a needle than for a rich man to enter the kingdom of heaven.' “ સાહ્યબી સુખદ હોય, માન તળેા મદ હાય, ખમા ખમા ખુદ હોય, તે તે કશા કામનુ'? જુવાનીનુ જોર હાય, એશનેા અકાર હાય, ઢાલતનેા દાર હાય, એ તે સુખ નામનુ વનિતા વિલાસ હાય, પ્રૌઢતા પ્રકાશ હાય, દક્ષ જેવા દાસ હાય, હાય સુખ ધામનું, વન્દે રાયચ'દ એમ, સદ્ધને ધાર્યા વિના, જાણી લેજે સુખ, એ તે એએ જ બદામનું.” – શ્રીમદ્ રાજચંદ્રજી આમ સ્વર્ગોમાં કે મનુષ્યમાં જ્યાં ધર્મ પસાયે પુણ્યાદયથી ભાગસંપત્તિ સાંપડે છે, ત્યાં જીવન પ્રાયે વિશિષ્ટ ધર્મસાધન વિના પ્રમાદમાં વ્યતીત થાય છે, ને આત્મસ્વરૂપ ભૂલાઇ જાય છે. એટલે પરિણામે આ ધર્માંજનિત ભાગસોંપત્તિ પણ પરમાર્થથી આત્માને અનર્થકારક થઈ પડે છે, અહિતરૂપ બને છે, આત્માથી ચકાવી દેનાર–વંચિત કરનાર નીવડે છે; માટે આ ધનિત ભેગ પણ પ્રાયે અનિષ્ટ છે, પરમાર્થથી દુ:ખરૂપ જ છે. અત્રે પ્રાયે-ઘણું કરીને એમ કહ્યું છે તે શુદ્ધ ધર્મને આક્ષેપનારા-આક નારા Page #598 -------------------------------------------------------------------------- ________________ (૫૦૨) ગદરિસમુચ્ચય એવા પુણ્યાનુબંધી પુણ્ય ફલના ભેગને અપવાદ સૂચવવા માટે છે, કારણ કે તેમાં પ્રમાદને અાગ હોય છે, આત્મસ્વરૂપના ભાનથી ભ્રષ્ટ પણે હેતું નથી. અપવાદરૂપ તીર્થકર આદિ ઉત્તમ સમ્યગદષ્ટિ પુરુષવિશેષની વાત ન્યારી છે. સતપુરુષો તેઓને અચિંત્ય પુણ્યસંભારથી તીર્થકર પદવી આદિ પુણ્યફલ પ્રાપ્ત થાય છે, અને ગૃહસ્થાવાસમાં પણ તેઓ પુણ્યાનુબંધી પુણ્યથી પ્રાપ્ત થયેલ ભેગસામગ્રીનો ઉપભોગ લે છે, તે પણ તેઓને તે ઉપભોગ અત્યંત અનાસક્ત ભાવે હેવાથી તેઓ બંધાતા નથી. જેમ સુક્કો ભીંત પર માટીનો ગોળ ચૅટ નથી, તેમ નિ:સ્નેહ-અનાસક્ત એવા તેઓને કર્મબંધ થતો નથી, પણ નિર્જરા જ થાય છે, ને ગકર્મથી તે છૂટે છે. કારણ કે ભેગ-પંકની મધ્યે રહ્યા છતાં તેઓ જલમાં કમલની જેમ સર્વથા અલિપ્ત જ રહે છે, એ એમનું આશ્ચર્યકારક ચિત્ર ચરિત્ર છે! બીજા પ્રાકૃત સામાન્ય જનોને જે ભેગ બંધનું કારણ થાય છે, તે આ અસામાન્ય-અસાધારણ અતિશયવંત તીર્થંકરાદિ સમ્યગુદણિ પુરુષવિશેષને નિર્જરાનું કારણ થાય છે ! એટલે સામાન્ય પ્રાકૃત કેટિના જનોનો નિયમ આવા અસામાન્ય પુરુષોત્તમોને લાગુ પડતો નથી. તેઓ તેમાં અપવાદરૂપ છે. “Exception proves the rule –અપવાદ નિયમને સિદ્ધ કરે છે, એ અંગ્રેજી કહેવત અત્ર ઘટે છે. રાજમાર્ગો –ધોરીમાગે તે સહુ કંઈ ચાલી શકે છે, પણ સાંકડી કેડી-એકપદી પર ચાલવું તે કોઈ વિરલાઓનું જ કામ છે. માટે આજન્મ પરમ વૈરાગી એવા તીર્થંકરાદિ સમ્યગઢષ્ટિ પુરુષ ભેગ ભોગવતાં છતાં, તેમનું ચિત્ત તો ધર્મસાર જ હોય છે-ઘર્મપ્રધાન જ હોય છે, આત્મધર્મની ભાવનાથી જ ભાવિત ને વાસિત હોય છે.... (જુઓ પૃ. ૨૭૪-૨૭૫). રાગ ભરે જન મન રહે, પણ તિહું કાળ વૈરાગ; ચિત્ત તમારા રે સમુદ્રને, કોઈ ન પામે છે તાગ શ્રી શ્રેયાંસ કૃપા કરો !” શ્રી યશવિજ્યજી આ ઉપરથી એ ફલિત થાય છે કે વિષયનું સેવન–અસેવન એ વૈરાગ્યનું મુખ્ય લક્ષણ નથી, પણ અનાસક્ત ભાવ એ જ મુખ્ય લક્ષણ છે, કારણ કે વિષયનું સેવન ન કરે, પણ અનાસક્ત ભાવ ન હોય ને અંતરમાં ભેગાદિની કામનાઅજ્ઞાનીને વાસના હોય તો વૈરાગ્ય નથી; અને વિષયનું સેવન કરે, પણ અનાબંધ: જ્ઞાની સક્તભાવ હોય ને અંતમાં ભેગાદિની કામના-વાસના ન હોય તે અબંધ વૈરાગ્ય છે. તેમાં પણ વિષયના અસેવન સાથે અનાસક્ત ભાવ હોય તો તે સર્વોત્તમ છે, તથાપિ કેઈ અપવાદરૂપ વિશિષ્ટ સમ્યગ્દષ્ટિ સમર્થ જ્ઞાની પુરુષને અનાસક્તભાવ છતાં પૂર્વ પ્રારબ્ધોદયથી વિષયસેવન હોય, તો પણ તેના x" अत एव महापुण्यविपाकोपहितश्रियाम् । गर्भादारभ्य वैराग्यं नोत्तमानां विहन्यते ॥" Page #599 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદ : અજ્ઞાનીને બંધ, જ્ઞાની અબંધ (૫૦૩) વૈરાગ્યને બાધ આવતો નથી; એટલે “વિષયોના બંધ ઉત્પાદનમાં નિયમ છે નહિં. અજ્ઞાનીઓને તેનાથી બંધ છે, જ્ઞાનીઓને કદી બંધ નથી-નિર્જરા જ છે; કારણ કે જ્ઞાની સેવતાં છતાં સેવતા નથી –ભેગવતાં છતાં ભોગવતા નથી ! અને “અજ્ઞાની નહિં સેવતાં છતાં સેવે છે”—નહિં ભગવતાં છતાં ભેગવે છે! આ આશ્ચર્યકારક પણ સત્ય ઘટના છે. કારણ કે જેમ કોઈ વાણેતર શેઠની વતી વ્યાપાર કરે–લેવડદેવડ કરે, પણ તે કાંઈ લાભહાનિને સ્વામી થતો નથી, તેના નફા-ટોટામાં તેને કાંઈ લેવાદેવા નથી, તે તો માત્ર ચીઠ્ઠીન ચાકર છે, અને શેઠ પોતે બેસી રહે છે, ને કાંઈ કરતો નથી, છતાં તે નફા-ટોટાને માલીક છે, લાભ-હાનિનો સ્વામી છે; તેમ સમ્યગૃષ્ટિ જ્ઞાની પુરુષ પૂર્વ કર્મોદયથી સાંપડેલા વિષયો સેવતાં છતાં, રાગાદિ ભાવોના અભાવે વિષયસેવનફલના સ્વામિત્વના અભાવથી અસેવક જ-નહિં સેવનાર છે; અને મિથ્યાષ્ટિ તો વિષય નહિં સેવતાં છતાં રાગાદિ ભાના સદુભાવે વિષયસેવનફલના સ્વામિત્વને લીધે સેવક-સેવનારો છે. આમ સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષ ભેગ ભેગવે છે છતાં બંધાતા નથી ને કર્મ નિજરે જ છે ! ને અજ્ઞાની ભોગવતાં બંધાય છે! કારણ કે “પદ્રવ્ય ઉપભેગવતાં સતાં તેના નિમિત્તે સાત-અસાત વેદનાના ઉદયથી જીવને સુખરૂપ વા દુઃખરૂપ જ્ઞાન-વૈરાગ્યનું ભાવ નિયમથી ઉદયમાં આવે છે. પણ તે જ્યારે વેદાય છે ત્યારે સામર્થ્ય મિથ્યાષ્ટિને રાગાદિ ભાવોના સદભાવથી બંધનિમિત્ત થઈને નિર્જ રાતે છતાં અજીર્ણ હેઈ બંધ જ થાય છે; પણ સમ્યગૃષ્ટિને રાગાદિ ભાવના અભાવથી બંધનિમિત્ત થયા વિના કેવળ નિજ રાતે સતે જીર્ણ થઈને નિર્જરા જ થાય છે. આમ કઈ કમ ભોગવતાં છતાં કર્મોથી બંધાતો નથી! તે જ્ઞાનનું જ સામર્થ્ય છે કે વિરાગનું જ સામર્થ્ય છે: (૧) જેમ વિષ ખાતાં વૈદ્ય પુરુષ મરણ નથી પામતે, તેમ પુદગલ કર્મને ઉદય જ્ઞાની ભગવે છે પણ બંધાતો નથી. કોઈ વિષ વૈદ્ય, બીજાઓને મરણનું કારણ એવું વિષ ખાતાં છતાં, અમેઘ વિદ્યાના સામર્થ્ય વડે તેની *“વિવાળાં તો ધંધનને નિયમોત ના અજ્ઞાનિનાં તતો ધંધો શનિનાં ઉંદિર છે सेवतेऽसेवमानोऽपि सेवमानो न सेवते। कोऽपि पारजनो न स्याच्छयन् परजनानपि॥" શ્રી અધ્યાત્મસાર “सेवंतोवि ण सेवइ असेवमाणोवि सेवगो कोई। grળા વાસ્તવિ જ ય વાયોત્તિ હો ”– શ્રી સમયસાર * આ વિષય વિસ્તારથી સમજવા માટે અત્રે આધારરૂપ લીધેલ શ્રી સમયસારની ગા૦ ૧૦૪૧૯૮ તથા તે પરની શ્રી અમૃતચંદ્રાચાર્યજીની પરમસુંદર ટીકા અવગાહી,-તેમજ શ્રી અધ્યાત્મસારને વૈરાગ્ય અધિકાર અવલેક. । “ तद् ज्ञानस्यैव सामर्थ्य विरागस्य च वा किल । થોડા વર્મમિ વાર્મ મુલારોડ િર વ ” -- શ્રી સમયસાર કલશ. Page #600 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિસમુ થય ( ૫૦૪ ) શક્તિની નિરુદ્ધતાથી મરતા નથી; તેમ અજ્ઞાનીએને રાગાદિ ભાવાના સદ્ભાવથી ખંધકારણુ એવા પૂર્વ કર્મના ઉદય ઉપભાગવતાં છતાં, અમેાધ જ્ઞાનસામર્થ્ય વડે કરીને રાગાદિ ભાવાના અભાવ સતે તેની શક્તિની નિરુદ્ધતાથી જ્ઞાની મંધાતા નથી –આમ જ્ઞાનનુ સામર્થ્ય છે. (૨) જેમ મદ્ય પીતા પુરુષ અરતિભાવે કરીને મઢવાળા થતા નથી, તેમ દ્રવ્યના ઉપ@ાગમાં અરત એવા જ્ઞાની બંધાતા નથી. કાઈ પુરુષ મદ્ય પ્રતિ તીવ્ર અરતિભાવ પ્રવર્ત્તતા હાઇ મદ્ય પીતાં છતાં તીવ્ર અરતિના સામર્થ્યથી મદવાળા થતા નથી, તેમ રાગાદિ ભાવાના અભાવે સવ દ્રવ્યેાપભાગ પ્રતિ તીવ્ર વિરાગભાવ પ્રવર્ત્તા હાઇ, વિષયા ઉપભાગવતાં છતાં, જ્ઞાની તીવ્ર વિરાગભાવના સામર્થ્ય થકી, બંધાતા નથી—આ વૈરાગ્યનું સામર્થ્ય છે. ’ આમ તીર્થંકરાદિ સભ્યષ્ટિ સમર્થ જ્ઞાની પુરુષાની વાત ન્યારી છે. તેમે પૂ કર્મોથી પ્રેરાઇને પ્રારÀાદયથી સંસારમાં રહ્યા હાય તેપણુ તે સ`સારથી પર-અસ’સારી છે, ને ભાગ ભેગવતાં છતાં નથી ભાગવતા,-એવા પરમ અદ્ભુત વૈરાગ્ય તેમના હાય છે ! કારણ કે તેમનું શરીર-ખાળીયું સંસારમાં છે, પણ ચિત્ત તા મેાક્ષમાં જ છે. શ્રીમાન્ હરિભદ્રસૂરિજીએ કહ્યું છે તેમ ‘મોક્ષે વિત્તું મને તનુઃ '. લેકમાં વતા જ્ઞાની યેાગીની પ્રવૃત્તિએ કાયંત્રની પૂતળીઓના નૃત્ય જેવી હાઇ તેમને બાધાથે થતી નથી; અને લેાકાનુગ્રહના હેતુપણાથી આ ‘ યાગમાયા ' છે, એમ અન્ય દનીએ પણ કહે છે, અને એમાં પણ પણ નથી. ’ ' मोक्षे चित्तं भवे तनुः 3 " दारुयंत्रस्थपांचाली नृत्यतुल्याः प्रवृत्तयः । યોનિનો નૈવ વધાર્યે જ્ઞાનિનો હોવ્રુત્તિનઃ ।। ′′—શ્રી અધ્યાત્મસાર, અને આવા અપવાદરૂપ પરમ સમર્થ જ્ઞાની સભ્યષ્ટિ આત્માનું દૃષ્ટાંત શેાધવાને આપણે વધારે દૂર જવાની જરૂર નથી. હજુ હુમણાં જ વમાન યુગમાં થઈ ગયેલા પરમ તત્ત્વદ્રષ્ટા શ્રીમદ્ રાજચદ્રજીના પરમ અધ્યાત્મમય જીવનવૃત્તમાંથી આનું જવલંત ઉદાહરણ મળી આવે છે. એ પરમ સમ્યગ્દષ્ટ જ્ઞાની પુરુષને પૂર્વ પ્રારબ્ધાદયથી અનિચ્છતાં છતાં સંસારપ્રસગમાં રહેવું પડયું હતું, છતાં પ્રતિક્ષણે તેમને તેના અત્યંત 66 जह विसमुवभुजंतो वेजो पुरिसो ण मरणमुवयादि । प्रोग्गलकम्मस्सुदयं तह भुंजदि णेव बज्झए णाणी ॥ जह मजं पिबमाणो अरदिभावेण मज्जदि ण पुरिसो । રૂબ્રુવમોને સોનાળીવન વર્િ તદેવ ।। ’’—શ્રી સમયસાર 66 जहा विसं कुट्ठायं, मंतमूलविसारया । વિજ્ઞા બંતિ મંતેહૈિં, તો ત વ નિશ્વિä II—શ્રી વદ્વિત્તાસૂત્ર, Page #601 -------------------------------------------------------------------------- ________________ રિદિઃ ધર્મજન્ય ભેગ પણ અનિચંદનઅગ્નિવત (૫૫) અત્યંત ખેદ વર્તતું હતું, અને મહામુનિવરોને પણ દુર્લભ એવી પરમ ઉદાસીન અદ્દભુત વૈરાગ્યમય ભાવનિથદશા ને ઉત્કટ આત્મસ્થિતિ તેમને વર્તતી હતી, અખંડ આત્મસમાધિ અનુભવાતી હતી,-એ એમના આત્માનુભવમય વચનામૃત પરથી નિપક્ષપાત અવલોકનારને પદે પદે સુપ્રતીત થાય છે. પણ આવા અપવાદરૂપ (Exceptional -Extraordinary) જલકમલવત નિલેષ મહાનુભાવ સમ્યગૃહણિ મહાત્માઓ વિરલ જ હોય છે, અતિ અતિ અલ્પ હોય છે. ત્રિકાળ વૈરાગ્યવંત તેમના ચિત્તસમુદ્રનો તાગ લેવાનું કે અનુકરણ કરવાનું બીજાનું ગજું નથી, તેમ કરવા જતાં બીજા પ્રાકૃત જનો તે ખરા જ ખાય! આ અંગે શ્રીમદ્ રાજચંદ્રજીનું જ મનનીય વચનામૃત છે કે – વિષયાદિ ઈચ્છિત પદાર્થ ભેળવી તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને તે કમે પ્રવર્તવાથી આગળ પર તે વિષયમૂછ ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે, કેમકે જ્ઞાનદશા વિના વિષયનું નિમૂળપણું થવું સંભવતું નથી. માત્ર ઉદય વિષયે ભેગાથો નાશ થાય; પણ જે જ્ઞાનદશા ન હોય તે વિષય આરાધતાં ઉત્સુક પરિણામ થયા વિના ન રહે અને તેથી પરાજિત થવાને બદલે વિષય વર્ધમાન થાય. જેને જ્ઞાનદશા છે તેવા પુરુષે વિષયાકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઇચ્છાથી તેમાં પ્રવર્તતા નથી, અને એમ જે પ્રવર્તાવા જાય તે જ્ઞાનને પણ આવરણ આવવા લાગ્યા છે. માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય તેથી જ જ્ઞાની પુરુષની ભેગપ્રવૃત્તિ છે. તે પણ પૂર્વપશ્ચાત પશ્ચાત્તાપવાળી અને મંદમાં મંદ પરિણામ સંયુક્ત હોય છે. સામાન્ય મુમુક્ષુ જી વૈરાગ્યના ઉદ્દભવને અર્થે વિષય આરાધવા જતાં તે ઘણું કરી બંધાવા સંભવ છે, કેમકે જ્ઞાની પુરુષ તે પ્રસંગને માંડ માંડ જીતી શકયા છે, તે જેની માત્ર વિચારદશા છે એવા પુરુષનો ભાર નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૯ આમ સામાન્યપણે ધર્મ જનિત ભેગ પણ અનર્થરૂપ થઈ પડે છે એ નિયમ છે, છતાં સમ્યગૂઢષ્ટિ જ્ઞાની પુરુષવિશેષને તેમ નથી પણ તે એ અપવાદ છે. અત્રે ચંદનનું દષ્ટાંત ઘટે છે. ચંદન જે કે સ્વભાવથી શીતલ જ છે, છતાં ચંદનને ચંદનને અગ્નિ અગ્નિ વનને બાળે જ છે, કારણ કે તે તેને સ્વભાવ છે. તેમ ધર્મ પણ બાળે પણ સ્વભાવે શીતલ-શાંતિપ્રદ છતાં, ધર્મજનિત ભેગ પણ અંતર દાહ ઉપજાવે જ છે. કવચિત અપવાદે ચંદનને અગ્નિ મંત્રથી સંસ્કારવામાં આવતાં મંત્રસિદ્ધ વિદ્યાધર પુરુષને નથી પણ દઝાડત. તેમ કેઈ અપવાદરૂપ તીર્થકરાદિ સમણિ જેવા ઉત્તમ પુરુષવિશેષને ધર્માનિત ભેગ અનર્થહેતુ નથી પણ થતું. કારણ કે તેવા ભાવિતાત્મા તે આત્મ-વિધાધર પુરુષોએ અનાસક્ત ભાવથી વાસનાનું વિષ કાઢી નાંખ્યું હોય છે, એટલે તેમને ભેગનું ઝેર ચડતું નથી ! બીજા અજ્ઞાની જનને Page #602 -------------------------------------------------------------------------- ________________ (૫૦૬) યોહિસાબુ અથવા જે આશ્રવનું-કર્મ આગમનનું કારણ થાય છે, તે જ તેઓને પરિશ્રવનું-કર્મનિર્ગમનનું કારણ થાય છે! જે મારા જે પરિવા, પરિણા રે જાણવા ”—શ્રી આચારાંગ સૂત્ર હત આસવા પરિવા, નહિં ઇનમેં સંદેહ માત્ર દષ્ટિ કી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહ.”– શ્રીમદ્ રાજચંદ્રજી આ ઉપરથી ફલિતાર્થ એ છે કે સમ્મણિ પુરુષને ધર્મજનિત બેગ પણ મનને અનિષ્ટ લાગે છે, પુદયથી સાંપડેલ ભેગ પણ અકારે લાગે છે, કારણ કે તે સારી પેઠે સમજે છે કે-આ વિષયભોગ આત્માને પ્રમાદના-સ્વરૂપષ્ટ કરવાના ધર્મજન્ય ભેગ કારણ છે, માટે એની અંડાસે પણ ઉતરવા યોગ્ય નથી. એમ સમજી પણ અનિષ્ટ તે વિષયગ ઈચ્છતા જ નથી અને તેથી ભાગ જ ફરે છે. પણ પૂર્વ પ્રારબ્ધોદયથી કવચિત્ તેમ ન બની શકે, તે સતત ચેતતો રહી અનાસક્તભાવે-અનાત્મભાવે ભેગવી તે કર્મને ખેરવી નાંખે છે, પણ બંધાતો નથી! તે અવિનાશી જાણે પુદગલજાલને તમાસો જોઈ રહ્યો હોય એમ કેવળ દષ્ટાભાવેસાક્ષીભાવે વ છે. તથા भोगात्तदिच्छाविरतिः स्कंधभारापनुपत्तये । स्कंधान्तरसमारोपस्तत्संस्कारविधानतः ॥१६१ ॥ કૃત્તિ –મોત્ત-ભેગથકી, તષ્ઠિાવિતિઃ -તેની–ભેગની ઇરછાની વિરતિ,-તાત્કાલિકી, શું? તે કે-રસંઘમાદાપત્ત-કંધભાર દૂર કરવા માટે, રાતરમારો-સ્કંધાક્તર સમારોપ વર્તે છે, બીજી ખાંધ પર લાદવા બરાબર છે,-શા કારણથી? તો કે-તવંજ વિધાનતા -તેના સંસ્કારવિધાનથી. તથા પ્રકારે કર્મ બંધથી અનિષ્ટ એવા ભેગસંસ્કારના વિધાનથકી, તત્વથી તેની ઇચ્છાની અનિવૃત્તિને લીધે. એમ પાંચમી દષ્ટિ કહી. આ દૃષ્ટિ સતે, બીજા યેગાચાર્યોએ પણ અલભ-અલોલુપતા આદિ ગુણો કહ્યા છે. કહ્યું છે કે " अलौल्यमारोग्यमनिष्ठुरत्वम्, गन्धः शुभो मूत्रपुरीषमल्पम् । कान्तिःप्रसादः स्वरसौम्यता च, योगप्रवृत्तेःप्रथमं हि चिह्नम् ।। मैत्र्यादियुक्तं विषयेष्वचेतः, प्रभाववद्धैर्यसमन्वितं च । द्वन्द्वैरधृष्यत्वमभीष्टलाभः, जनप्रियत्वं च तथा परं स्यात् ।। दोषव्यपायः परमा च तृप्ति-रौचित्ययोगः समता च गुर्वी। જૈવિનાશsઇ તંમાં ધી-ર્નિcgwથોચ તુ વિદત્તર છે ” ઇત્યાદિ. અર્થાત–(1) અલૌરય-અલેલુપપણું, (૨) આરોગ્ય, (૩) અનિજુપણું-અકઢારપણું, Page #603 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદિ : ભાગથી ઈચ્છાનિવૃત્તિ ન થાય ભાગથકી ઇચ્છા-વિરતિ તે, તસ સસ્કાર પ્રોપ; સ્કંધભાર ઉતારવા, ધાન્તર આ।પ. ૧૬૧. અર્થ :—ભાગથકી તેની ઇચ્છાવિરતિ તે ખાંધ પરના ભાર દૂર કરવા માટે શ્રીછ ખાંધ પર લાદવા ખરાબર છે,−તેના સંસ્કાર વિધાનને લીધે. વિવેચન ભાગ ભાગળ્યાથી કારણ કે ભેગથી ત્યારે કાઈ કહેશે કે-વિષયભાગથી તેની ઇચ્છાની નિવૃત્તિ થશે, એના પ્રત્યે કટાળા–વૈરાગ્ય આવશે, તે તે માનવુ પણ ખાટું છે. તેની ઇચ્છાવિકૃતિ થવી, તે તા એક ખાંધેથી ભાર ઉતારી ખીજી ખાંધે ભાગથી ભાર આરૈાપવા ખરાખર છે, કારણ કે તેના સંસ્કાર તેા ચાલુ જ છે. ઇચ્છાનિવૃત્તિ જેમ કોઇ ભારવાહક એક ખાંધે ભાર ઉપાડતાં થાકી જાય, એટલે ન થાય બીજી ખાંધે ભાર આપે છે, પણ ભાર મૂકી દેતા નથી; તેમ ભાગવાંચ્છક એક વિષયથી થાકે-કંટાળે એટલે તેની ઇચ્છાથી વિરામ પામી ખીજો વિષય પકડે છે, પણુ મૂળભૂત વિષયવાસનાને મૂકી દેતા નથી, માટે ભેગથી તેની ઇચ્છાવિરતિ થવી શકય નથી. કારણ કે ભેાગસ'સ્કાર છૂટ્યો નથી-વાસના ટળી નથી, એટલે વિષયમાંથી વિષયાંતર થયા જ કરે છે. આમ ભેગ થકી જે ઈચ્છાવિરતિ થવી તે તેા તત્ત્વથી ઈચ્છા અનિવૃત્તિરૂપ જ છે, કારણુ વાસનાના અનુબંધ ચાલુ જ છે !× * ( 400 ) આમ જાણી આ સમ્યગ્દષ્ટિ પુરુષ ભેગેચ્છાથી દૂર રહે છે, વિષયવાંચ્છા ત્યજે છે, વિષયવાસનાના ત્યાગ કરે છે; અને કદાચિત્ પૂર્વ કમ યાગે પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવે પ્રાપ્ત ભેાગસ પત્તિને ઉપભેાગ કરે છે, તે પણ અનાસક્તભાવે-અનાત્મ‘પુદ્ગલ જાલ ભાવે જલકમલવત્ નિલે`પ રહીને જ કરે છે; એટલે તે તેમાં બંધાતા તમાસી રે’ નથી અને કર્મ ભાગવીને છૂટી જાય છે. આ સભ્યષ્ટિ પુરુષની (૪) શુભ ગધ, (૫) અલ્પ મૂત્ર-પુરીષ,−આ યામપ્રવૃત્તિનું પ્રથમ ચિહ્ન છે. ( ૬ ) મૈત્રો આદિથી યુક્ત ચિત્ત, ( ૭ ) વિષયામાં અચેત એવુ ચિત્ત, (૮) પ્રભાવવત ચિત્ત, ( ૯ ) અને ધૈર્યથી યુક્ત એવુ ચિત્ત, ( ૧૦ ) દ્વન્દ્વોથી અધ્યત્વ, ઇષ્ટ અનિષ્ટ, લાભ-અન્નાભ આદિ દોથી નહિં. ગભરાવાપણું, ( ૧૧ ) અને જનપ્રિયપણુ,આ બીજું ચિહ્ન છે. ( ૧૨ ) દેષતા વ્યપાય-દૂર થવું તે, (૧૩) અને પરમ તૃપ્તિ, ( ૧૪ ) ઔચિત્ય યાગ, ( ૧૫ ) અતે ભારી સમતા, ( ૧૬ ) વૈરાદના નાશ, ( ૧૭ ) અને ઋતંભરા ક્ષુદ્ધિ,–આ નિષ્પન્ન યેળનુ` ચિહ્ન છે. અહીં પણ આ અકૃત્રિમ ગુણુસમૂહ અહીંથી જ ( આ દૃષ્ટિથી જ ) આરંભીને જોડવા. ( 66 सिद्धया विषय सौख्यस्य वैराग्यं वर्णयंति ये । मतं न युज्यते तेषां यावदर्थप्रसिद्धितः । अप्राप्तत्वभ्रमादुच्चैरवाप्तेष्वप्यनंतशः । कामभोगेषु मूढानां समीक्षा नोपशाम्यति ॥ विषयैः क्षीयते कामो नैधनैरिव पावकः । प्रत्युत प्रोल्लसच्छतिर्भूय एवोपवर्धते ॥ ——શ્રી અધ્યાત્મસાર. ', Page #604 -------------------------------------------------------------------------- ________________ ( ૫૦૮ ) યોગદરિસમુસ્થિય આશ્ચર્ય ઘટના છે. કારણ કે તે શુદ્ધ આત્મસ્વરૂપને દષ્ટા-જ્ઞાતા હેઈ, પુદગલની બાજીમાં સપડાતું નથી, અને આ બધે રૂપ-રસ-ગંધ-સ્પર્શ –શબ્દમય પુદ્ગલને તમાસો છે, “અવધૂ! નટ નાગરની બાજી” છે એમ જાણી, માત્ર દષ્ટારૂપે-સાક્ષીભાવે તે તમાસો જોયા કરે છે, અને મફતમાં આનંદ માણે છે ! કારણ કે જે ચિદાનંદઘનના સુયશને વિલાસી છે, તે પર વસ્તુની આશા કેમ રાખે ? “અંશે હોય ઈહાં અવિનાશી, પુદગલ જાલ તમાસી રે; ચિદાનંદઘન સુયશ વિલાસી, તે કિમ પરનો આશા રે? તે ગુણ”-. દ સજઝા. -૬ “જગતને, જગત્ની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. ”– શ્રીમદ્ રાજચંદ્રજી. યોગ સાધનાથી પ્રાપ્ત ગુણગણ આ પાંચમી દષ્ટિમાં વળી અલોભાદિ બીજા ગુણે જે અન્ય યોગાચાર્યોએ પણ કહ્યા છે, તે પણ ઘટે છે, તે આ પ્રકારે:-(૧) અલેલુપતા-સમ્યગદષ્ટિ પુરુષને વિષય વાસના નષ્ટ હોય છે, અથવા અતિ અતિ મંદ હોય છે, મળી પડી રોગપ્રવૃત્તિના ગયેલી હોય છે, એટલે તેને વિષયલેલુપતા સંભવતી નથી. સમ્યગૂ પ્રથમ ચિહ્ન દષ્ટિ જીવ વિષય માટે ઝાંવાં નાંખતું નથી કે તે માટે તલપાપડ થત નથી. પૂર્વ પ્રારબ્ધોદયથી પ્રાપ્ત ભેગ પણ તે અનાસક્તપણે-અમૂછિતપણે ભેગવે છે. (૨) આરોગ્ય-ગસાધનના પ્રભાવથી સમ્યગદષ્ટિને આરોગ્ય વર્તે છે. મન-વચન-કાયાના વેગની શુદ્ધિથી તથા વિષય અલુપતાથી રોગ હોય તે નાબુદ થાય છે ને નવો થતો નથી, આરોગ્ય સાંપડે છે. (૩) અનિપ્પરપણું-સમૃષ્ટિના મન:પરિણામ અત્યંત કોમળ થઈ જાય છે, દયા-અનુકંપાથી આ ભીના બને છે એટલે તેનામાં કંઈ પણ પ્રકારનું નિર્ટુપણું–કઠોરપણું હેતું નથી; પણ કુસુમ સમું કમળપણું, મૃદુપણું ને દયાદ્રપણું જ હોય છે. શ્રી દેવચંદ્રજીએ ગયું છે તેમ “ભાવ દયા પરિણામનો એહ જ છે વ્યવહાર.” (૪) શુભગધ-ગી પુરુષને ગસિદ્ધિના પ્રભાવથી શરીરને પરિમલ પણ સુગંધી- સુવાસિત બની જાય છે, કાંતિ–પ્રસન્નતા આદિ પણ વધે છે. (૫) અલપ મૂવ-પુરીષ–યેગસાધનાથી શરીરમાં કઈ એવી પ્રક્રિયા થાય છે કે જેથી શરીરના મલ સુકાઈ જઈ મળ-મૂત્ર પણ ચેડા થાય છે, લઘુ નીતિ-વડી નીતિ અપ બને છે. ઈત્યાદિ ગપ્રવૃત્તિના પ્રથમ ચિહ્યું છે, પ્રથમ વાનકીરૂપ છે. આ બધા લક્ષણે યોગસાધનાના પ્રારંભમાં જણાય છે. “અચપલ રોગ રહિત નિષ્ફર નહિ, અલપ હોય દેય નીતિ, ગંધ તે સારો રે કાંતિ પ્રસન્નતા, સુવર પ્રથમ પ્રવૃત્તિ... ધન ધન શાસન શ્રી જિનવરતણું! ”–ી છે. સ. -૧. Page #605 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ : યોગસાધનાથી પ્રાપ્ત ગુણગણુ (૫૦૦) (૬) મેત્રી આદિ યુકત ચિત્ત–આગલી દષ્ટિમાં કરેલી યોગસાધનાથી ચિત્ત મૈત્રી આદિ ભાવથી ભાવિત હોય છે. (૭) વિષય પ્રત્યે અચેત-વિષયે પ્રત્યે ચિત્ત અચેત હોય છે. (૮) પ્રભાવવંતપણું–ગ પ્રભાવથી યોગી પુરુષને બીજું ચિહન કઈ એર પ્રભાવ ઝળકે છે. જેથી સામે માણસ અંજાઈ જાય છે, ને તેના પર ચમકારની સ્વાભાવિક છાપ પડે છે. યોગી પુરુષને જોતાં જ આ કોઈ પ્રભાવિક પુરુષ છે એવી સ્વયંભૂ સહજ અસર ઉપજે છે. (૯) ધૈર્યવંતપણુંપરમ આત્મનિર્ભયતાથી યોગી સમ્યગદષ્ટિ પુરુષનું ધૈર્ય અસાધારણ-અલોકિક હોય છે. (૧૦) દ્વન્દ્ર અધ્યત્વ-સુખ દુઃખ, રાગ-દ્વેષ, લાભ-હાનિ, માન-અપમાન, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ આદિ દ્વન્દોથી યેગીનું અવૃષ્યપણું હોય છે. અર્થાત્ તે તે ઇન્દોથી સમદષ્ટિ પુરુષ ક્ષેભ પામતા નથી, ચલાયમાન થતા નથી, ગાંજ્યા જતા નથી, ડરતા નથી, ગભરાતા નથી. તે તે કોને ભાર નથી કે યોગી પુરુષને વાળ વાંકે કરી શકે. (૧૧) જનપ્રિયત્વ–આવા સમ્યગદષ્ટિ પુરુષ લોકપ્રિય હોય છે. એમનું દર્શન થતાં લોકોને આનંદ ઉપજે છે, અને કુદરતી પ્રેમ કુરે છે, એવા તે પ્રિયદર્શન હેાય છે.-આ બધા ગના બીજા ચિહ્ન છે. ધીર પ્રભાવી રે આગલે યોગથી, મિત્રાદિક યુત ચિત્ત, લાભ ઈષ્ટનો રે ઠંદ્વ અધૃષ્યતા, જનપ્રિયતા હોય નિત્ય-ધન ધન શ્રી . સ. ૨. (૧૨) દોષ વ્યપાય–રાગ, દ્વેષ–મહ આદિ દેવ દૂર થાય છે, અથવા અત્યંત મંદ થાય છે, મોળી પડે છે. જેમ જેમ સમ્યગદર્શનની દઢતા થાય છે, તેમ તેમ રાગ બ્રેષ-મહ એ ત્રિદેષનું જોર ઓછું થતું જાય છે. (૧૩) પરમતૃપ્તિનિષ્પન્ન યોગના આત્માધીન એવા આત્માનુભવથી ઉપજતા સુખથી સમ્યગ્દષ્ટિને પરમ ચિન તૃતિ ઉપજે છે. શુદ્ધ ચૈતન્યરસના આtવાદથી તે એટલા બધા આત્મતૃપ્ત થઈ ગયેલ હોય છે,–એટલા બધા ધરાઈ ગયેલ હોય છે, કે તેને પછી બાકસબુકસ જેવા બીજા રસ ગમતા નથી. (૧૪) ઔચિત્ય ગ– સમ્યગઠષ્ટિ સર્વત્ર ઔચિત્યથી–ઉચિત પણે, ઘટિતપણે પ્રવર્તે છે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં તે તે આચરે છે. (૧૫) ભારી સમતા–સમ્યગ્દષ્ટિને સર્વત્ર કેઈ અપુર્વ સમતા વર્તે છે. (૧૬) વૈરાદિ નાશ-સમ્યગ્દષ્ટિને વેર-વિરાધ, કલેશ આદિને નાશ સહજમાં થઈ જાય છે, કારણ કે વેરવિરોધાદિ કરીને કઈ ગાંઠે બાંધવા છે? એમ સમ્યગ્દષ્ટિ વિચારે છે. તેમજ અહિંસક સમ્યગ્દષ્ટિના સન્નિધાનમાં વૈદિને નાશ થાય છે, એ તેમને ઉગ્ર મહાપ્રભાવ વતે છે. યોગી પુરુષોની હાજરીમાં હિંસક પ્રાણીઓ પણ પોતાના જાતિવેર ભૂલી શાંત થઈ જાય છે. (૧૭) રડતભર બુદ્ધિ-ત્રદલં વિમર્તતિ સંમત' અર્થાત અત એટલે સત્યને જ જે ધારણ કરે છે, કદી પણ વિપર્યયથી આચ્છાદિત થતી નથી તે ઋતંભરા Page #606 -------------------------------------------------------------------------- ________________ (૫૧૦ ) થરાદડિસણુ થાય બુદ્ધિ સમ્યગ્દષ્ટિને પ્રગટે છે. આ ઋતંભરાઝ બુદ્ધિને પ્રતિભ જ્ઞાન પણ કહે છે. તે શ્રતજ્ઞાન ને અનુમાન કરતાં અધિક છે, કારણ કે શ્રુત ને અનુમાનનો વિષય સામાન્ય છે, તંભરાને વિષય વિશેષ છે. આ ઋતંભરા બુદ્ધિ અધ્યાત્મની પ્રસન્નતાથી ઉપજે છે અત્યંત આત્મશુદ્ધિથી પ્રગટે છે. –આ બધા નિષ્પન્ન-સિદ્ધ વેગના લક્ષણ છે. અને તે પાંચમી દષ્ટિથી માંડીને પ્રગટતા પામે છે. “નાશ દોષને ૨ તૃપ્તિ પરમ લહે, સમતા ઉચિત સંગ નાશ વેરનો રે બુદ્ધિ શતંભરા, એ નિષ્પન્નહ યેગ-ધન ધન ચિહ્ન યોગના છે જે પરગ્રંથમાં વેગા ચાર જ દીઠ, પાંચમી દષ્ટિથકી સવિ જોડીએ, એહવા તેહ ગરીઠ-ધન ધન ” શ્રી કે. સઝા દ-૩-૪ પાંચમી સ્થિર દષ્ટિને સાર. આ સ્થિર દષ્ટિમાં–(૧) દર્શન રત્નપ્રભા સમાન, નિત્ય-અપ્રતિપાતી એવું હોય છે, (૨) પ્રત્યાહાર નામનું પાંચમું ગાંગ પ્રાપ્ત થાય છે, (૩) ભ્રાંતિ નામને પાંચમ ચિત્તદોષ ટળે છે, અને (૪) સૂમબોધ નામને પાંચ ગુણ સાંપડે છે. આ દૃષ્ટિવાળા સમ્યગ્દર્શની જ્ઞાની પુરુષને અજ્ઞાનાંધકારરૂપ તમોગ્રંથિને વિભેદ થયો હોય છે, એટલે તેને સમરત સંસારસ્વરૂપ તેના ખરા સ્વરૂપમાં દેખાય છે. આ સર્વ ભવચેષ્ટા તે બુદ્ધિમંતને મન બાલકની ધૂલિગ્રહક્રિીડા જેવી અસાર અને અસ્થિર ભાસે છે. સમ્યક્ પરિણત શ્રતજ્ઞાનથી પ્રાપ્ત થયેલા વિવેકને લીધે તે સર્વ બાહ્ય ભાવેને મૃગજલ જેવા, ગંધર્વનગર જેવા, અને વન જેવા દેખે છે. અબાહ્ય-આંતરુ એવી કેવલ નિરાબાધ ને નિરામય જે જ્ઞાનતિ છે તે જ અત્રે પરમ તત્ત્વ છે, બાકી બીજે બધે ઉપપ્લવ છે–એમ જેને વિવેક ઉપજ છે એવા આ સમ્યગદષ્ટિ ધીર પુરુષ તથાપ્રકારે પ્રત્યાહારપરાયણ હોય છે, અર્થાત વિષયમાંથી ઇન્દ્રિયોને પાછી ખેંચી લે છેવિષયવિકારોમાં ઇદ્રિને જોડતા નથી; અને ધર્મને બાધા ન ઉપજે એમ તત્વથી યનવંત રહે છે. અલક્ષમીની સખી એવી લમી જેમ બુદ્ધિમતોને આનંદદાયી થતી નથી, તેમ પાપને સખા એ ભેગવિસ્તાર પ્રાણીઓને આનંદદાયી થતો નથી, કારણ કે પાપને અને ભેગને સંબંધ એક બીજા વિના ન ચાલે એ અવિનાભાવી છે, અર્થાત ભેગ છે ત્યાં પાપ હોય છે જ પ્રાણુઓના ઉપદ્યાત સિવાય ભેગ સંભવિત વાર નિષિારવાળે વીરતા સંમr તતઃ પ્રજ્ઞા પુરાસુમિતિતોધિ” - શ્રી ય કૃત દ્વા૦ તા Page #607 -------------------------------------------------------------------------- ________________ સ્થિરષ્ટિ : સ્થિષ્ટિને સાર, કળશ કાવ્ય (૫૧૧) નથી, માટે ભેગથી પાપ જ છે, એમ જાણી ધર્મિષ એવા સમ્યગદષ્ટિ પુરુષ વિષયભેગથી વિરામ પામવા જ ઈચ્છે છે. વળી ધર્મથી પણ ઉપજતો ભાગ પ્રાચે અનર્થકારી થઈ પડે છે, કારણ કે તે તેવા પ્રકારે આત્મસ્વરૂપથી ભ્રષ્ટતારૂપ પ્રમાદ ઉપજાવે છે. જેમ શીતલ ચંદનથી ઉપજેલે અગ્નિ પણ દઝાડે છે, તેમ ધર્મજનિત ભેગ પણું તાપ પમાડતે હોઈ સમષ્ટિ પુરુષને અનિષ્ટ લાગે છે. તેમ જ–ભેગથી ભેગઈચ્છાવિરતિ માનવી, તે તે એક ખાધેથી ભાર ઉતારી બીજી ખાંધે લાદવા બરાબર છે. તેથી કાંઈ ભાર ઉતરતું નથી, પણ ભારને સંસ્કાર ચાલુ જ રહે છે. તેમ ભેગથી ભેગની ઈચ્છા વિરામ પામશે એમ માનવું તે ભ્રાંતિ છે, કારણ કે તેથી તે ઊલટો ભેગેચછાનો ન ન સંસ્કાર ચાલુ રહે છે, અને વિષયતૃષ્ણાને લીધે ભેચ્છાની નિવૃત્તિ થતી નથી.-એમ સમજી સમ્યગદષ્ટિ પુરુષ જેમ બને તેમ ભેગને દૂરથી વજેવા પ્રયત્નશીલ રહે છે, અર્થાત વિષયમાંથી ઇદ્રિને પાછી ખેંચી લેવારૂપ પ્રત્યાહાર કરે છે. વળી યોગસાધનાથી પ્રાપ્ત થતા બીજા અલેલુપતાદિ ચિહ્ન પણ જે અન્ય ગાચાર્યોએ કહ્યા છે, તે પણ આ પાંચમી દષ્ટિથી માંડીને પ્રગટે છે (જુઓ પૃ. ૫૦૬). સ્થિરાદષ્ટિનું કેષ્ટક ૧૧ દર્શન યોગાંગ દોષત્યાગ ગુણપ્રાપ્તિ ગુણસ્થાન ૨નપ્રભાસમ પ્રત્યાહાર ભ્રાંતિત્યાગ સુમબોધ ૪-૫-૬ નિત્ય અલોલુપતાદિ. -- કળશ કાવ્ય :-- ચોપાઈ દર્શન રત્નપ્રભા સમ નિત, પ્રત્યાહારે ઇન્દ્રિય જીત; કૃત્ય કરે સહુ ભ્રાંતિ રહિત, યોગી સૂક્ષમ સુધ સહિત. ૧૧૨ ગ્રંથિભેદ તણે સુપ્રભાવ, વેદ્યસંવેદ્ય પદે સ્થિર ભાવ વતી મહું અંધારી રાત, ભેદજ્ઞાનનું થયું પ્રભાત. ૧૧૩ ક્ષીર-નીર જ્યમ જાણી ભેદ, વપર વસ્તુને કરી વિભેદ યોગી હંસ શુદ્ધ માનસ રમે, પર પરિણતિ આત્માની વમે. ૧૧૪ બાલ ધૂલિગ્રક્રીડા સમી, ભવચેષ્ટા લાગે વસમી, મગજલ ને સ્વાદિ સમાન, એ ભાવે બાહ્ય સુજાણ. ૧૧૫ Page #608 -------------------------------------------------------------------------- ________________ (૫૧૨ ) થરાદદિસમુહ અબાહ્ય કેવલ તિ એક, નિરાબાધ નિરામય છેક તેજ પરમ અહિં તત્વ પ્રમાણુ, બાકી બધે ઉપષ્ણવ જાણ ૧૧૬ એમ વિવેકી ધીર મહંત, પ્રત્યાહાર સદાય કરંત, વિષયમાંથી ઇંદ્રિય હરે, આસક્તિ ભેગે ના ઘરે. ૧૧૭ જેહ હરાયા ઢોર જેમ, વિષયમાં ધરતી બહુ પ્રેમ, હઠથી હઠાવી ઇન્દ્રિય તેહ, સ્વરૂપમાં જડે ગુણગેહ ૧૧૮ પાપ તો મિત્ર જ છે ભેગ, યોગ પ્રત્યે રોગ જ છે ભેગ; ભંગ ભુજંગ તણે છે ભેગ, ઈછે કયમ યોગી તે ભેગ? ૧૧૯ ધર્મથી પણ સાંપડતે ભેગ, તેને પણ ગમે નહિંગ, ઉપજ શીતલ ચંદન થકી, તે અગ્નિય વન બાળે નકી. ૧૨૦ ભેગથી ઈછા તો વિરામ, કદી ન થાયે-વધે જ કામ; એક ખાધેથી ઉતારી ભાર, બીજે લાદવો તે અવધાર! ૧૨૧ એમ ચિતે થેગી નિષ્કામ, આત્મારામી તે ગુણધામ, વિષયવિષને દૂરથી ત્યજે, આત્મસ્વરૂપ અમૃતને ભજે. ૧રર અષ્ટ મહાસિદ્ધિ નવ નિધિ, યોગીને હેયે સંનિધિ વિભૂતિ સો દાસી થઈ ફરે, આવી સ્વયં યોગીને વરે. ૧૨૩ તે સામી નવ દષ્ટિ કરે, યોગી સમ્યગદષ્ટિ ખરે! અનંત જ્યાં આત્માની અદ્ધિ, ત્યાં કુણ માત્રજ લબ્ધિ સિદ્ધિ? ૧૨૪ બેસી સ્વરૂપના ઘરમાંહિ, યોગી સાક્ષી ભાવે આહિ, પુદગલજાલ તમાસો જુવે, લીલા લહેર મફત અનુભવે. ૧૨૫ ધર્મતણી બાધા પરિહરે, તત્વથી ધમેં યત્ન જ કરે; આત્મધર્મ માં સ્થિરતા ધરે, ભગવાન્ મનનંદન પદ વરે. ૧૨૬ ॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसू नुमनःसुखनंदनेन भगवानदासेन सुमनो. नंदनीबृहत्टीकाख्यविवेचनेन सप्रपञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशास्त्रे पञ्चती स्थिराष्टिः ॥ Page #609 -------------------------------------------------------------------------- ________________ ૬ કાંતા દૃષ્ટિ અને તથાપ્રકારે છઠ્ઠો ષ્ટિ કહી દેખાડવા માટે કહે છે:-~-~~ कान्तायामेतदन्येषां प्रीतये धारणा परा । अतोऽत्र नान्यमुन्नित्यं मीमांसाऽस्ति हितोदया ॥ १६२ ॥ કાંતા દૃષ્ટિ છઠ્ઠીમાં, જેહુ કહ્યું હમણાં જ; તેહ બધુંયે હાય છે, અન્ય પ્રીતિને કાજ, હેાય પરા અહિં ધારણા, એથી અન્યમુદ નાથ; મીમાંસા વળી સદા, હિતાયચુત હાય. ૧૬૨ અઃ—કાંતા ષ્ટિમાં આ નિત્ય દર્શનાદિ અન્યને પ્રીતિ કારણ થાય છે, તથા પરા ધારણા હેાય છે; એથી અત્રે અન્યમુદ્ હાતી નથી ને નિત્ય હિતેાદથી મીમાંસા ડાય છે. વિવેચન 66 ‘ છઠ્ઠો દિઠ્ઠી રે હવે કાંતા કહુ, તિહાં તારામ પ્રકાશ, તત્ત્વમીમાંસા ૨ હઢ હાય ધારણા, નહું' અન્ય શ્રુત વાસ.... ધન ધન શાસન શ્રી જિનવરતણું ! ”—શ્રી ચેા. ૬. સજ્ઝાય ૬-૫ વૃત્તિ:-ગા તાયામ્— કાન્તા દૃષ્ટિમાં, વતૅવ્-આ, અતંતર-હમણાં જ કહેલુ નિત્યદર્શ'નાદિ, અન્યેવાં પ્રીતને-ખીજાએાની પ્રોતિ અર્થે થાય છે,-દ્ધિ કે દ્વેષ અર્થે. તથા ઘારા વા–પરાપ્રધાન ધારણા હેાય છે. ‘ ચિત્તના દેશધ' એ ધારણાનું લક્ષણ છે. કહ્યું છે કે- તેરાયશ્ચિત્તસ્થ વાળા ' ( પા. રૂ. ૧ ). અતો-આ ધારણાયકી, અન્ન-આ દૃષ્ટિમાં, નાભ્યમુદ્-અન્યમુદ્ નથી હેતી, અન્યત્ર હુ નથી હા, ત્યારે તે તે પ્રતિભાસના અયાણને લીધે. તથા-ત ં-નિય, સકાળ, મીમાંલાઽતિ-સદ્ધિચારાત્મિકા મીમાંસા હોય છે, એટલે જ કહ્યું-ઢિતોયા-હિતેદયવાળી,-સમ્યગૂજ્ઞાનના મૂળપશુાએ કરીને. ૬૫ Page #610 -------------------------------------------------------------------------- ________________ (૫૧૪) વિગદરિસાય આ છઠ્ઠી કાંતા દષ્ટિમાં (૧) આ જે હમણાં જ કહ્યું તે નિત્ય દર્શનાદિ બધુંય હોય છે, અને તે બીજાઓને પ્રીતિ ઉપજાવે છે–નહિં કે દ્વેષ. (૨) પરમ ધારણ હોય છે. ધારણા એટલે ચિત્તને દેશબંધ. (૩) અને આ ધારણાને લીધે અત્રે અન્યમા હતી નથી, અર્થાત અન્યત્ર હર્ષ હોતો નથી, કારણકે ત્યારે તે તે પ્રતિભાસને અગ હોય છે. (૪) તથા નિત્ય-સર્વકાળ સદવિચારાત્મક મીમાંસા-તત્ત્વવિચારણા હોય છે, કે જે સમ્યગૂજ્ઞાનના ફળપણુએ કરીને હિદયવંતી હોય છે. આ દષ્ટિને “કાંતા” નામ આપ્યું છે, તે યથાર્થ છે. કારણકે આ દષ્ટિમાં કાંતા એટલે પતિવ્રતા સ્ત્રી જે પરમાર્થભાવ હોય છે. જેમ પતિવ્રતા સ્ત્રો ઘરના બીજાં બધાં કામ કરતાં પણ પતિનું જ ચિંતન કરે છે, તેમ આ દષ્ટિવાળો સમ્યગૃષ્ટિ પુરુષ ભલે બીજું સંસાર સંબંધી કામ કરતો હોય, તે પણ તેનું ચિત્ત સદાય કૃતધર્મમાં જ લીન રહે છે. અથવા કાંતા એટલે પ્રિયા-હાલી લાગે છે. આ પ્રષ્ટિમાં સ્થિતિ કરતો પુરુષ કાંત-કમનીય-પરમ ૨૫ ભાસે છે, એટલે અન્ય જીવોને બહુ પ્રિય-હાલા લાગે એવા જનપ્રિય હોય છે, એટલે આ દષ્ટિને પણ “કાંતા” નામ ઘટે છે. અથવા આ દષ્ટિ ગિજનેને બહુ પ્રિય છે, એટલે પણ તે કાંતા છે. આમ ખરેખર “કાંતા” એવી આ છઠ્ઠી દ્રષ્ટિમાં પાંચમી દષ્ટિનો જે નિત્ય દર્શનાદિ ગુણગણ કહો, તે તે હોય જ છે, પણ તે વિશેષ નિર્મળ પશે. એટલે નિત્ય દર્શન, સૂક્ષમ બોધ, પ્રત્યાહાર, ધ્રાંતિત્યાગ આદિ અત્રે અવશ્ય અનુવર્તે છે જ, અને તેની ઓર બળવત્તરતા વર્તે છે. અત્રે જે દર્શન થાય છે તે સ્થિર દષ્ટિની પેઠે નિત્ય–અપ્રતિપાતી હોય છે, પણ વધારે નિર્મલ અને બળવાન હોય છે તેને તારાની ઉપમા ઘટે છે, કારણ કે તારાનો પ્રકાશ રત્નની જેમ સ્થિર હોય છે, પણ તેના કરતાં વધારે બળવાન તિહાં તારા તેજસ્વી હોય છે તારાનો પ્રકાશ આકાશમાં નિત્ય ચમકે છે, સદા પ્રકાશ' સ્થિર હોય છે, તેમ આ દષ્ટિવાળા સમ્યગુરષ્ટિ પુરુષને સમગ્ર દશન મય બોધ-પ્રકાશ ચિદાકાશમાં નિત્ય ઝળહળે છે, સદા સ્થિર પ્રકૃતિથી સ્થિત જ વર્તે છે. અત્રે દર્શન અર્થાત્ આત્માનુભવજન્ય સત્ શ્રદ્ધાવત બોધ એટલે બધો સ્પષ્ટ હોય છે કે તે તારાની પેઠે ચિદાકાશને નિરંતર ઉદ્યોતમય કરી મૂકે છે. વળી તારા જેમ આકાશમાં નિરાલંબન છતાં નિત્ય પ્રકાશી રહે છે, તેમ આ દ્રષ્ટિનો બાધ પણ નિરાલંબન છતાં સદા ચિદાકાશને પ્રકાશમાન કરે છે. અને જ્ઞાનીનું આ નિરાલંબનપણું પણ પ્રથમ તો પરમ જ્ઞાની એવા પ્રભુનું–પરમાત્માનું અવલંબન લેવાથી પ્રગટે છે, કારણ કે આ દુતર ભવસમુદ્ર પણ તે શુદ્ધ સહજન્મસ્વરૂપ પ્રભુના પ્રબલ અવલંબનથી પદ સમાન બની જાય છે, અને તે પ્રભુના જ અવલંબનબલથી આત્મા નિરાવલંબન પણું પામી નિજ ગુણરૂપ શુદ્ધ નંદનવનમાં રમે છે. એટલે જ આવા આ સમ્યગદર્શન પુરુષને બોધ અત્યંત સૂક્ષ્મ હોય છે. દ્રવ્યાનુ Page #611 -------------------------------------------------------------------------- ________________ કાંતાદષ્ટિ : તારા સમ પ્રકાશ-સૂક્ષ્મબોધાદિ, ધારણ (૫૧૫ ) ચેગ ને તેના મર્મરૂપ રહસ્યને સમ્યગૃષ્ટિ પુરુષ તત્વથી સમ્યફપણે જાણે છે. તેની શ્રત-અનુભવની દશા પ્રતિસમય વધતી જાય છે ને તેને શુદ્ધ સહજાત્મસૂક્ષ્મ બોધ સ્વરૂપને અવભાસ થાય છે. સ્વ-પર ભાવનો પરમ વિવેક કરવારૂપ સક્ષમ બોધ અત્રે અધિક બળવત્તર હોય છે, અત્યંત થિર હોય છે. હું દેહાદિથી ભિન્ન એવો શુદ્ધ ચૈતન્યસ્વરૂપી આત્મા છું, એવું પ્રગટ ભેદ જ્ઞાન અત્ર અત્યંત દઢ ભાવનાવાળું હોય છે. એટલે તે સમ્યગદષ્ટિ પુરુષ ભાવે છે કે-“ચેતન્ય શક્તિમાં જેનો સર્વસવ સાર વ્યાપ્ત છે એ આ આત્મા આટલે જ છે, એનાથી અતિરિક્ત ( જૂદા) આ સંય ભાવ પોગલિક છે. આ અનાદિ અવિવેકરૂપ મહાનાટ્યમાં વણું દમામ્ પુદગલ જ નાચે છે–અન્ય નહિં; અને આ જીવ તે રાગાદિ પુદગલ-વિકારથી વિરુદ્ધ એવી શુદ્ધ ચૈતન્ય ધાતુમય મૂર્તિરૂપ છે –એવી દઢ આત્મભાવનાને લીધે “ચતન્યથી રિક્તખાલી એવું બધુંય એકદમ છોડી દઈ, અત્યંત સ્કુટ એવા ચિતશક્તિ માત્ર આત્માને અવગાહીને તેઓ વિશ્વની ઉપર તરતા રહી, આ અનંત એવા સાક્ષાત પરમાત્મસ્વરૂપ આત્માને આત્મામાં અનુભવે છે.”-- આવો સૂક્ષ્મ બોધ હોવાથી સમ્યગૃષ્ટિને કયારનીયે મિથ્યાત્વજન્ય બ્રાંતિ ટળી છે અને પરમ શાંતિ મળી છે, કારણ કે અનાત્મ એવી પર વસ્તુમાં આત્મબુદ્ધિ એ જ મુખ્ય બ્રાંતિ છે, એ જ મિથ્યાત્વ અથવા અવિદ્યા છે, આત્મામાં જ આત્મબુદ્ધિ એ જ સમ્યકત્વ અથવા વિદ્યા છે, એ જ વિશ્રાંતિ છે, એ જ આરામ છે, એ જ વિરામ છે, એ જ વિરતિ છે, અને એ જ શાંતિ છે. ૫ર વસ્તુમાં આત્મબ્રાંતિ એ જ જીવનો મોટામાં મોટો રોગ છે, અને તે આત્મબ્રાંતિથી જ ચિત્તભ્રાંતિ અને ભવભ્રાંતિરૂપ અનંત દુઃખ ઉપજે છે. સન્ દષ્ટિ જ્ઞાની પુરુષને તે આ આત્મશ્રાંતિરૂપ મહારોગ સર્વથા દૂર થાય છે, એટલે તેઓ સ્વસ્વરૂપમાં વિશ્રાંત થઈ, સ્વરૂ પિકનિક બની પરમ આત્મશાંતિ અનુભવે છે. આમ પરભાવમાં આત્મબુદ્ધિરૂપ મૂલગત ભ્રાંતિ ટળી હોવાથી, અને આત્મામાં જ આત્મબુદ્ધિરૂપ સવરૂપવિશ્રાંતિય પરમ શાંતિ મળી હોવાથી, આ જ્ઞાની સમ્યગૃહણિ પુરુષ પરભાવમાંથી આત્માને પાછો ખેંચી લે છે–પ્રત્યાહત કરે છે. એટલે તે પ્રત્યાહાર પર પરિણતિમાં રમતા નથી, પરવસ્તુમાં આત્માને મુંઝવવા દેતા નથી મોહમૃછિત થવા દેતા નથી, પણ નિજ આત્મપરિણતિમાં જ રમે છે. પિછાશવશ્વના વીર જવાન પૂરતોતિરિ સર્વોત્તમ ઊંૌઢા અમીu " अस्मिन्ननादीनि महत्यविवेकनाट्ये, वर्णादिमान्नटति पुद्गल एव नान्यः । रागादिपुद्गलविकारविरुद्धशुद्ध-चैतन्यधातुमयमूर्तिरयं तु जीवः ॥ सकलमपि विहायाताय चिच्छक्तिरितम्, स्फुटतरमवगाह्य स्वं च विच्छक्तिमात्रम् । इममुपरि तरन्तं चारु विश्वस्य साक्षात्, कलयतु परमात्मात्मानमात्मन्यनन्तम् ॥" શ્રી સમયસાર કલશ, Page #612 -------------------------------------------------------------------------- ________________ (૫૬) યોગદરિસાર તેઓ પૌગલિક વિષયોગથી નિરંતર દૂર દૂર ભાગે છે, અને કાચબાની જેમ વિષયમાંથી ઇંદ્રિયેનો પ્રત્યાહાર કરે છે–પાછી ખેંચી લે છે. એટલે એમની આશવભાવની ચાલ સહેજેઅનાયાસે છૂટી જાય છે, અને ઉગ્ર સંવર દશા પ્રગટે છે. જેથી તેઓને આત્મા પોતે જ સાક્ષાત્ સંવરરૂપ થાય છે, સ્વરૂપગત બને છે.–આમ નિત્યદર્શન-પ્રત્યાહાર આદિ પાંચમી દષ્ટિના ગુણગણુને આત્મલાભ અત્ર છઠ્ઠી દષ્ટિમાં વિશેષ પ્રબળપણે-નિર્મળપણે અનુવર છે જ. આવા પરમ ઉદાર ગુસંપન્ન સમ્યગ્ર દષ્ટિ પુરુષને દેખીને અન્ય ને પણ તેમના પ્રત્યે સ્વાભાવિક પ્રેમ કુરે એવી તેમની જનપ્રિયતા હોય છે. આ મહતેના સ્વરૂપાચરણરૂપ ચારિત્રનો કોઈ એ મુંગો મહાપ્રભાવ સ્વયં કુરે છે, કે તેમને જોતાં જ બીજા છોને તેમના પ્રત્યે કુદરતી પ્રેમ-બહુમાન ઉપજે છે. યોગનું છછું અંગ–ધારણા. જિનરાજની સેવા કરવી, ચેય ધ્યાન ધારણા ધરવી.”—શ્રી દેવચંદ્રજી. આ દષ્ટિમાં ધારણા નામનું છ ગ અંગ પ્રાપ્ત થાય છે, કારણ કે પ્રત્યાહાર નામનું પાંચમું અંગ સાંપડ્યા પછી સ્વાભાવિક ક્રમે ધારણ થાય છે. ધારણું એટલે A ચિત્તને દેશબંધ, ચિત્તને અમુક મર્યાદિત દેશમાં-ક્ષેત્રમાં બાંધી રાખવુંવિભાવ નિવૃત્તિ ધારી રાખવું તે ધારણા, એમ તેની વ્યાખ્યા છે. મનોમર્કટ ચારે કાર સ્વભાવ પ્રવૃત્તિ ભ્રમણ કરવાનો અતિ ચંચલ સ્વભાવ ધરાવે છે, તેને નાસાગ્ર આદિમાં થિર કરવું, અથવા શ્રુતસ્કંધના નિરંતર આરોહણ-અવરોહણમાં રોકી રાખવું, પ્રભુભક્તિરૂપ ખીલામાં પ્રેમની સાંકળથી બાંધી રાખવું, અથવા શુદ્ધ આત્મ ચિંતનના વ્યાપારમાં ધારી રાખવું તે ધારણા છે. ( જુઓ પૃ. ૨૧૨-૨૧૩) આત્માને પરભાવમાંથી પ્રત્યાહત કરવો-પાછો ખેંચી તે પ્રત્યાહારનું કામ છે, ને તેને આત્મભાવમાં ધારી રાખવો તે ધારણાનું કામ છે. આમ ચિત્તને વિષયમાંથી વ્યાવૃત્ત કરી આત્મભાવમાં જ પ્રવૃત્ત કરવું, આત્મસ્વરૂપ ધર્મમાં જ ધારી રાખવું એવી શુદ્ધ ધારણા સમ્યગુઢષ્ટિ યોગી પુરુષ ધરે છે, કે જે અંતે તસ્વાનંદમય પૂર્ણ સમાધિમાં લયને પામે છે. આવી ઉત્તમ આત્મધારણાવાળા સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષ પર પરિણતિ છોડી દઈ, ભેદ" વાદોનું ખંડન કરી, ઉદિત અખંડ એવા પ્રચંડ જ્ઞાનમય સ્વભાવમાં સ્થિતિ કરે છે, તે પછી તેને બીજી કર્તા-કર્મ પ્રવૃત્તિનો અવકાશ કયાંથી હોય? અથવા પગલિક કર્મબંધ કયાંથી હેય?” આવી અદ્દભુત આત્મસ્વભાવ ધર્મમય ધારણાવાળા ભેદજ્ઞાની સમ્યગદષ્ટિ * " परपरिणतिमुज्झत् खंडयझेदवादा-निदमुदितमखण्डं ज्ञानमुच्चण्डमुच्चैः । નવુ જથમવાર રામવૃત્તિ મવતિ વાર્થ વા વગરઃ : ” (ઇત્યાદિ વિશેષ માટે જુઓ ) શ્રી સમયસારકલશ. Page #613 -------------------------------------------------------------------------- ________________ કાંતારષ્ટિ : અનન્યમુદ- મને ન બમે હે બીજાનો સંગ” ( પ૧૭ ) પુરુષ આત્મપ્રવૃત્તિમાં અતિ જાગરૂક-જાગતા હોય છે, અને પરપ્રવૃત્તિમાં બહેરા, આંધળા ને મૂંગા હોય છે ! આરાખવૃત્તાવતિ ના પાકની વૃધિપૂર: ”—-અધ્યાત્મપનિષદ. ' અન્યમુદ્દ દોષને નાશ. ' “ધર્મ જિનેસર ગાઉં રંગશું, ભંગ મ પડશો હે પ્રીત...જિનેસર ! - બીજે મન મંદિર આણું નહિં, એ અમ કુલવટ રીત....જિ. ”શ્રી આનંદધનજી. અને અત્રે આવી સ્વસ્વરૂપમાં દઢ અવધારણરૂપ ધારણ હોય છે, એટલા માટે જ મા દષ્ટિમાં સ્થિતિ કરતા દઢ યેગીને અન્યમુદુ હોતી નથી, અન્ય સ્થળે હર્ષ ઉપજતે નથી, એક આત્મા સિવાય બીજે ક્યાંય આનંદ થતો નથી. કારણ બીજો મન- કે પરમ આનંદના નિધાન સચ્ચિદાનંદરૂપી ભગવાન આનંદઘન મંદિર આણું આત્માના પરમ અમૃત સુખને રસાસ્વાદ જેણે ચાખ્યો હોય, તેને નહિ” તેનાથી અન્ય એવા “બાકસ બુકસ” જેવા તુચ્છ વિષયસુખમાં કેમ રસ પડે? આત્મા અને આત્મધર્મ શિવાય તેને બીજું કંઈ પણ કેમ ગમે ? આવા આત્મારામી સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષને કેવળ આત્મનિમગ્નતામાં જ આનંદ ઉપજે છે. એક ક્ષણ પણ એ સુખનો વિરહ તે ખમી શકતા નથી. અને અનિછતાં છતાં કદાપિ કર્મજન્ય બાહ્ય ઉપાધિ પ્રસંગથી તે અમૃતસુખસિંધુના અખંડ અનુભવનમાં વિશ્ન આવે, તે તેથી તેને આત્મા અત્યંત સંવેદનવાળે પ્રશસ્ત ખેદ અનુભવે છે.–એવી ઉત્કૃષ્ટ આત્માકારતા જ્ઞાની પુરુષની વર્તે છે. મનમોહન તુમ સનમુખ નિરખત, આંખ ન તૃપતી અમચી, - મોહ તિમિર રવિ હર્ષ ચં છવિ, મૂરત એ ઉપશમચી હું તે વારિ પ્રભુ! તુમ મુખની ”—શ્રી દેવચંદ્રજી. કારણ કે જ્ઞાની સમદષ્ટિ પુરુષ પરમ આત્મતત્વના એવા પરમ ભક્ત હોય છે, તેના પ્રત્યે એમને એવી અનન્ય પ્રીતિ પ્રગટી હોય છે, એ પરમ પ્રેમપ્રવાહ પ્રવહતે ન હોય છે, કે એ શિવાય બીજે કયાંય એમનું ચિત્ત ચંચમાત્ર પણ રતિ મને ન ગમે હા પામતું નથી શુદ્ધ સહજાન્મસ્વરૂપ પ્રભુ પ્રત્યે તેમને એવી અપૂર્વ બીજાને સંગ પ્રીતડી બંધાણ છે, કે તેને બીજાને સંગ ગમતું નથી, માલતી ફલે જે મોદ્યો હોય તે ભમર બાવળની ડાળ પર કેમ બેસે ? પવિત્ર પ્રવાહી ને શીતલ સુગંધી ગંગાજલમાં જે હંસ ઝી હોય, તે અશુચિ બંધિયાર ને દુઃખદ દુર્ગધી ખાબોચિઆના પાણીમાં કેમ રમે? અત્યંત ઉત્કંઠાથી જે “પી8 પીઉ” જપી Page #614 -------------------------------------------------------------------------- ________________ ( ૫૧૮ ) યાગષ્ટિસમુરાય જલંધરના જલની પ્રતીક્ષા કરતા હાય, તે ચાતક બીજા જલ સામું પણ કેમ જુએ ? શીતલ છાયાપ્રદ ને મારો નમ્ર એવા આમ્રની જરી મજરી પામી જે મધુર ટહૂકા કરતી હાય, તે કૈાકિલને ફૂલ રહિત ઉંછા ને ઉંચા તાડ જેવા ઝાડ કેમ ગમે ? કમલિની દિનકરના કર વિના બીજાના કર કૅમ ગ્રહે ? કુમુદિની ચંદ્ર શિવાય બીજાની પ્રીતિ કેમ કરે? ગોરી ગિરીશ વિના ને લક્ષ્મી ગિરિધર વિના પેાતાના ચિત્તમાં અન્યને કેમ ચાહે ? તેમ જ્ઞાની પુરુષનું ચિત્ત પણ એક પરમાત્મ તત્ત્વ શિવાય અન્યત્ર પ્રીતિ કેમ ધરું? ( જુએ પૃ. ૩૮૧-૩૮૨ ) આમ આ પરમ આત્મતત્ત્વના અનન્ય પ્રેમને લીધે જ્ઞાની પુરુષને તેમાં એટલું બધું તન્મયપણું-એકાગ્રપણું થઈ જાય છે, કે તેથી તેની દૃષ્ટિમાં અન્ય વિષયના પ્રતિભાસ પણ થતા નથી ! સભ્યષ્ટિ સત્પુરુષાતુ ચિત્ત સ્ત્રરૂપ-વદેશમાં એટલુ બધુ રાકાયેલુ રહે છે કે તે આડે બીજે કયાંય શુ બની રહ્યું છે, તેનું પણું તે પરમ સંત અવધૂતને ભાન રહેતું નથી !–આવા પરમ અદ્દભુત અનન્યમુદ્ ભાવનું જીવતું જાગતું જવલંત ઉદાહરણ શ્રીમદ્ રાજચંદ્રજીના સ્વાનુભવજન્ય સહજ વચનાગારમાં સ્થળે સ્થળે સુજ્ઞ વિવેકીને પ્રત્યક્ષ થાય છે. જેમકે— “ રાત્રી અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે, આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એજ છે, ભાગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું ? હાડ માંસ અને તેની મજાને એક જ એ જ રંગનુ રંગન છે. એક રામ પણ એને જ જાણે વિચાર કરે છે, અને તેને લીધે નથી કંઈ જોવું ગમતું, નથી કંઈ સુંધવુ' ગમતું, નથી કાંઇ સાંભળવું ગમતું, નથી કાંઈ ચાખવું ગમતું, કે નથી કઈ સ્પવું ગમતું, નથી ખેલવું ગમતું કે નથી મોન રહેવું ગમતું, નથી બેસવું ગમતું કે નથી ઉઠવું ગમતું, નથી સુવું ગમતું કે નથી જાગવું ગમતું, નથી ખાવુ ગમતુ કે નથી ભૂખ્યું ગમતું, નથી અસંગ ગમતા કે નથી સંગ ગમતા, નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી; એમ છે, ઇત્યાદિ ’ (જુએ ) શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૨૦, ખરેખરા જ્ઞાની સભ્યષ્ટિ સત્પુરુષને અનન્યમુદ્ભાવ આવી પરાકાષ્ઠાને પ્રાપ્ત થયેલા વર્તે છે, તેનુ આ દિગ્દર્શન માત્ર છે. આમ આ છઠ્ઠી દૃષ્ટિમાં અન્યમુદ્ નામના ઠ્ઠો ચિત્તદોષ નષ્ટ થાય છે. આત્મતત્ત્વ કરતાં અન્ય સ્થળે આન–મા પામવેા ત અન્યમુદ્ અથવા આમ માંડેલી ચૈાક્રિયા અવગણીને બીજે ઠામે ઠુ ધરવા, તે પરમાર્થીરૂપ ઇષ્ટ કાર્યોંમાં ગારાના વરસાદ જેવા છે. ( જુએ પૃ. ૮૬ ) મીમાંસા– તથા આ છઠ્ઠી સૃષ્ટિમાં મીમાંસા નામને છઠ્ઠો ગુણ પ્રગટે છે. પાંચમી ષ્ટિમાં સૂક્ષ્મખાધ નામના ગુણુ પ્રગટ્યા પછી સ્વાભાવિક ક્રમે મીમાંસા ગુણુ ઉપજવા જોઇએ. Page #615 -------------------------------------------------------------------------- ________________ કાંતાદષ્ટિ હતાદયવતી મીમાંસા ( ૧૧૯ ) કારણ કે જેને સૂક્ષ્મમેષ ઉપજે છે, તે પછી તે બેધનું મીમાંસન કરે છે, તલસ્પર્શી સવિચારણા કરે છે, અહેનિશ ઊહાપેાહ કરે છે, નિત્ય મનન-નિદિધ્યાસન કરે છે, નિરંતર તત્ત્વચિ’તન કરે છે. જેમ કેાઇ ખારાક ખાય અરામ રસપૂર્વક ચાવે તા હાજરીમાં પાચક રસની બરાબર ઉત્પત્તિ થાય, ને તેની પાચનક્રિયા ઉત્તમ થાય, અને પછી તે રસ લાઠીમાં એકરસ થઈ સર્વ અગને માંસલ કરે, પુષ્ટ-ભરાવદાર બનાવે; તેમ સમ્યગ્ ધરૂપ આહાર પણ રસપૂર્વક બરાબર ચાવવામાં આવે, અર્થાત્ પુન: પુન: મનન કરવામાં આવે તે ઉત્તમ ભારૂપ રસની નિષ્પત્તિ થાય, ને શુદ્ધ આત્મપરિણતિરૂપ ઉત્તમ પાચનક્રિયા થાય, અને પછી તે પરિત ર૪ આત્માના અ ંગેઅંગમાં-પ્રદેશેપ્રદેશમાં વ્યાપ્ત થઇ તેને શુદ્ધ આત્મધર્મોની પુષ્ટિથી માંસલ કરે, પુષ્ટ-ભરાવદાર બનાવે. આ દૃષ્ટાંતથી મીમાંસાના પરમાર્થ સમજાય છે. એટલે જ્ઞાની સભ્યષ્ટિ પુરુષ દ્રવ્ય, ગુજી, પાય, તેના ભગ, નય, પ્રમાણ, સત્ સ્વરૂપ, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ ત્રિપદી, સપ્તભંગી, આત્મા, કર્મ, ચેગ માદિ દ્રવ્યાનુચેાાંતગત સૂક્ષ્મ વિષયેાની તલાશિની અવગાહના કરે છે; સ્વદ્રવ્ય -ક્ષેત્ર-કાલ--ભાવથી આત્માનું અસ્તિપણું છે, પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી આત્માનું નાસ્તિપણું છે, એવુ ઊંડું ગંભીર તચિંતન કરે છે. આ દ્રવ્યાનુયાગના પરમ રહસ્યભૂત-કળશરૂપ પરમ આત્મતત્ત્વનું–ભગવાન્ સમયસારનું અર્થાત શુદ્ધ આત્માના સહુજ સ્વરૂપનું પરિશીલન કરી, તેને આત્મસ્વભાવભૂત કરી મૂકે છે. " ગુણ પોય અન`તતા રે, વળી ય સ્ત્રસાવ અગાઢા ૨; નય ગમ ભગ નિક્ષેપના રે, હૈયેાપાદેય પ્રવાહા ...કુથુ જિનેસરુ ! નિજ ભાવે સીય અસ્તિતા રે, પર નાસ્તિત્વ સ્વભાવ; અસ્તિપણે તે નાસ્તિતા રૈ, સીય તે ઉભય સ્વભાવા રે....કુંથુ॰ ”—શ્રી દેવચ'દ્રષ્ટ. અને આવી સૂક્ષ્મ મીમાંસા-તત્ત્વવિચારણા હિતેાદયવાળી ડાય છે, આથી હિતેાદયસર્વ પ્રકારના આત્મકલ્યાણની સંપ્રાપ્તિ થાય છે. ઉદય એટલે ચઢતી કળા. જેમ સૂર્યને ઉદય થઇ તે ઉત્તરોત્તર વધતી તેજસ્વિતાને પામી મધ્યાહ્ને પૂર્ણ પણે પ્રતપે છે, તેમ અત્રે પણ આત્મહિતરૂપ સૂર્યના ઉદય થઇ, ઉત્તરાત્તર ચઢતી આત્મદશાને પામી, પૂર્ણ આત્મસ્વરૂપ મધ્યાહ્નને પામે છે. અથવા જેમ શ્રીના ચંદ્ર ઉત્તરાત્તર ચઢતી કળાને પામી, પૂર્ણ માએ પૂર્ણ સ્વરૂપને પામે છે, તેમ અત્રે પણ આત્મહિતરૂપ ચંદ્ર ઉત્તરોત્તર ચઢતી કળાને પામી, પૂર્ણ શુદ્ધ સહજામસ્વરૂપની પ્રાપ્તિમાં પર્યાપ્ત પામે છે. સહઅઢલ કમલકલિકા જેમ ઉત્તરાત્તર વિકાસને પામી, પૂર્ણપણે ખીલી ઊઠે છે, તેમ અત્ર હિતાયરૂપ સહુદલ કમલ સાનુબંધ વિકાસને પામી પૂર્ણ સ્વરૂપે ખીલી નીકળે છે. નવે નિધાન અને અષ્ટ મહાસિદ્ધિ આદિ કિકર થઇને જ્ઞાનીપુરુષને અનુસરે છે, પણ અવધૂત નિરપેક્ષ જ્ઞાની તેા તેની સામું પણુ Page #616 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) થાગદસિવાય પાછું વાળીને જોતા નથી, તેની તમા પણ કરતા નથી! એ પરમ અદભુત ગુણવૈરાગ્ય જ્ઞાની પુરુષને હોય છે ! તે આત્મસ્વરૂપથી મહતું એવું કંઈ નથી. એ આ સૃષ્ટિને વિષે કે પ્રભાવજોગ ઉત્પન્ન થયે નથી, છે નહીં, અને થવાનું નથી કે જે પ્રભાવજગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય; તથાપિ તે પ્રભાવ જેગને વિષે વર્તવામાં આત્મસ્વરૂપને કંઈ કર્તવ્ય નથી, એમ તે છે, અને જે તેને તે પ્રભાવજગને વિષે કંઈ કર્તવ્ય ભાસે છે તે તે પુરુષ આત્મસ્વરૂપનાં અત્યંત અજ્ઞાનને વિષે વસે છે, એમ જાણીએ છીએ.” “બાકી જેટલાં સમ્યક્ત્વનાં સ્થાનક છે, અને જ્યાં સુધી સમ્યક પરિણમી આત્મા છે ત્યાં સુધી તે એકે જેગને વિષે જીવને પ્રવૃત્તિ ત્રિકાળ સંભવતી નથી.”–શ્રીમદ રાજચંદ્ર, પત્રાંક ૩૩, ૩૬૯. આ જ અર્થ સ્પષ્ટ કરતાં કહે છે– अस्यां तु धर्ममाहात्म्यात्समाचारविशुद्धितः। प्रियो भवति भूतानां धर्मैकाग्रमनास्तथा ॥ १६३ ।। આમાં ધમ માહાત્મથી, હેય વિશુદ્ધાચાર તેથી હેય પ્રિય પ્રાણિને, ધર્મ એકમન ધાર, ૧૬૩ અર્થ:–અને આ જ દ્રષ્ટિમાં ધર્મના મહામ્યથકી સમ્યક્ આચારની વિશુદ્ધિને લીધે, યોગી પ્રાણીઓને પ્રિય હોય છે, તથા ધર્મમાં એકાગ્ર મનવાળા હોય છે. આ વિવેચન આ કાંતા દષ્ટિમાં જ નિયમે કરીને ધર્મના માતારૂપ કારણ થકી સમ્યક આચારવિશુદ્ધિ હોય છે, અને તેથી કરીને જ અત્રે સ્થિતિ કરતો સમ્યગૂ દષ્ટિ ભેગી પુરુષ પ્રાણીઓને આપોઆપ પ્રિય થઈ પડે છે, તથા તે ધર્મમાં એકાગ્ર ચિત્ત ધરાવે છે. ધર્મને મર્મ ધર્મને અપૂર્વ મહિમા. “જિન સોહી હે આતમા, અન્ય હોઈ સૌ કર્મ કર્મ કટે સે જિન બચન, તત્વજ્ઞાનીકે મર્મ.”–શ્રીમદ્ રાજચંદ્રજી, કૃત્તિ – -આ જ કાંતા દષ્ટિમાં-નિયોગથી, નિયમથી, ઘર્મમાદાથા-ધર્મ માહાતમ્યરૂપ કારણ થકી, તમારાવિશુતિ-સમ્યક્ આચારવિશુદ્ધિરૂપ હેતુને લીધે, શું? તો કે વિથો મવતિ મૂતાના-ભૂતને પ્રાણીઓને પ્રિય હોય છે, ઘર્મશાગમનારતા-તયા ધર્મમાં એકાગ્ર મનવાળો હેવ છે. Page #617 -------------------------------------------------------------------------- ________________ કાંતાદષ્ટિ ! ધર્મનો મર્મ–વિભાવ તે કર્મ, સ્વભાવ તે ધર્મ (૫૧) ધર્મને મહિમા કોઈ અપૂર્વ છે. આ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ સમજવા ગ્ય છે. અત્રે “ધર્મ એટલે સનાતન–શાશ્વત એ આત્મધર્મ સમજવો. જિનધર્મ એ એનું પર્યાય નામ છે, કારણ કે શુદ્ધ સહજાત્મસ્વરૂપને પ્રાપ્ત થયેલા શુદ્ધ આત્મા તેનું નામ જ જિન” અર્થાત વિતરાગ પ્રભુ છે, અને એવા તે જિનનો અર્થાત શુદ્ધ આત્માને ધમ તે જ જિનધર્મ છે, અને તેનાથી અન્ય તે કર્મ છે. તે કર્મને જે કા-કાપે તે જિનવચન છે. આમ તત્વજ્ઞાનીઓને મર્મ છે. આ આત્મધર્મ આત્માને સ્વભાવભૂત હેઈ સનાતન છે, શાશ્વત છે, ત્રિકાલાબાધિત છે. આવા આતમભાવમાં સ્થિતિ કરવી, આત્માને ધારી રાખવો તેનું નામ “ધર્મ” છે, અને તે જ વાસ્તવિક એવો વસ્તુ ધર્મ છે. કારણ કે જ્ઞાનદર્શન-ચારિત્રાદિ આત્માના સ્વભાવભૂત ગુણ છે, અથવા તે જેમાં અંતર્ભાવ પામે છે એવો શુદ્ધ એક ટકેલ્કીર્ણ જ્ઞાયક ભાવ એ જ આત્માને સ્વભાવ છે, તેમાં વર્તવું, તેમાં સ્થિતિ કરવી, આત્માને ધારી રાખવો તે આત્મ વસ્તુને ધર્મ છે. “વધુણાવ ઘ” વસ્તુને સ્વભાવ તે ધર્મ. આત્મવસ્તુને સ્વભાવ તે આત્મધર્મ. આમ નિર્મલ જ્ઞાન દર્શનમય આત્મસ્વભાવમાં વર્તવું તે જ ધર્મ છે. પણ ધર્મના આ વાસ્તવિક સ્વરૂપનું જગતને ભાન નથી. “ધરમ ધરમ કરતે સહુ જગ ફિરે” આખું જગત “ધર્મ” “ધર્મ” કરતું ફરે છે, પણ તેને ધર્મના મર્મની ખબર નથી. નહિં તે આ ધર્મ જિનેશ્વરનું ચરણ બ્રહ્યા પછી કઈ કમ બાંધે જ નહિં,-એમ મહાગીતાર્થ મહાત્મા આનંદઘનજી ગાઈ ગયા છે. લોકો પારકે ઘેર ધર્મ શોધતા ફરે છે, પણ પિતાના ઘેર જ ધર્મ છે તે જોતા નથી ! આ તે તેઓ કસ્તૂરીઆ મૃગ જેવું આચરણ કરે છે! કસ્તુરી મૃગની નાભિમાં વાસ છે, છતાં તે મૃગને તેનો પરિમલ કયાંથી આવે છે કસ્તુરી મૃગનું તેનું ભાન નથી. એટલે તે બિચારો તેની શોધમાં હાર તરફ દષ્ટાંત ભમ્યા કરે છે ! તેમ આ ધર્મ તો પિતાના આત્માની અંદર જ રહ્યો છે, કાંઈ ગામ ગયે નથી, છતાં અહીંથી મળશે કે તહીંથી મળશે એવી ખોટી આશાએ અજ્ઞાન લોક તેને હૂંઢવા માટે ચારેકોર ઝાંવા નાંખી નકામા હેરાન થાય છે, ને નિષ્ફળ ખેદ ધરે છે. પિતાના મુખની આગળ જ જે પરમ નિધાન પ્રગટ ખુલ્લો પડ્યો છે, તેને ઉલંઘી જઈને, તેઓ તેની શોધમાં બહાર નીકળી પડે છે ! ! (જુઓ પૃ. ૪૮૦). “પ૨ ઘરે જોતાં રે ધર્મ તમે ફરો, નિજ ઘર ન લહે રે ધર્મ જેમ નવિ જાણે રે મૃગ કસ્તુરી એ, મૃગમદ પરિમલ મર્મ. શ્રી સીમંધર સાહેબ સાંભળે. ” -શ્રી યશોવિજયજી કૃત સ. ગા. સ્ત, આમ આ ધર્મ તો પોતાના આત્મામાં જ રહ્યો છે, અથવા આ આત્મા પોતે જ Page #618 -------------------------------------------------------------------------- ________________ (૫૨) ગદરિસમુચ્ચય ધર્મ છે, એટલી સીધી સાદી વાત લોક સમજતા નથી. જેમ નિર્મલતા એ સ્ફટિક રનનો સ્વભાવ હોઈ, તેનો ધર્મ છે, તેમ કષાયઅભાવરૂપ નિર્મલતા એ જ ટક દષ્ટાંત આત્માનો શુદ્ધ સ્વભાવ હોઈ આત્માનો ધર્મ છે. અર્થાત શુદ્ધ આત્મા નિરુપાધિપણું એ જ ધર્મ છે, આત્મશુદ્ધિ એ જ ધર્મ છે, તેથી વિપરીત તે તે ધર્મ અધર્મ છે. પણ સ્ફટિક રનનો સ્વભાવ નિમલ છતાં, પાસે રાતું ફૂલ હોય તો તેમાં રાતી ઝાંઈ છાયા પડે છે, કાળું ફૂલ હોય તે કાળી ઝાંઈ પડે છે. આમ બાહ્ય ઉપાધિને લીધે સ્ફટિકની નિર્મલતામાં ઉપરાગરૂપ આવરણ આવે છે, તેમ કર્મરૂપ બાદ ઉપાધિને લીધે રાગ-દ્વેષ-મોહાદિ વિભાગ પરિણામોની ઉત્પત્તિથી આત્માની નિર્મળતા અવરાય છે. તે ઉપાધિ દૂર થાય એટલે સ્ફટિક જેમ સ્વયમેવ શુદ્ધ સહજ સ્વરૂપે પ્રકાશે છે, તેમ રાગાદિ વિભાવ ઉપાધિ દૂર થયે આત્મા સ્વયં શુદ્ધ સહજ સ્વરૂપે પ્રકાશે છે. આત્માનો નિર્મલ શુદ્ધ સ્વભાવ તો ત્રિકાલાબાધિત ને સ્વયંસ્થિત છે જ, આવરણ દૂર થયું કે તે બસ પ્રગટ જ છે. આમ જેટલે જેટલે અંશે આવરણ દૂર થાય, વિભાવ ઉપાધિ ટળે, નિરુપાધિ પણું આવે, તેટલે તેટલે અંશે આત્મધર્મની સિદ્ધિ છે. અને તેવું નિરુપાધિક પણું સમ્યગદષ્ટિ ગુણસ્થાનથી માંડીને મોક્ષપ્રાપ્તિ પર્યત ઉત્તરોત્તર પ્રગટતું જાય છે “જિમ નિર્મલતા રે રન સફટિક તણ, તેમજ જીવ સ્વભાવ તે જિન વીરે રે ધર્મ પ્રકાશીઓ, પ્રબળ કષાય અભાવ.શ્રી સીમંધર. જેમ તે રાતે રે ફૂલે રાતડું, શ્યામ ફૂલથી રે શ્યામ; પાપ પુણ્યથી છે તેમ જગજીવને, રાગ દ્વેષ પરિણામ...શ્રી સીમંધર. ધર્મ ન કહીએ રે નિરો તેહને, જેહ વિભાવ વડ વ્યાધિ, પહેલે અંગે રે એણે પેરે ભાખિયું, કરમે હોયે ઉપાધિ...શ્રી સીમંધર. જે જે અંશે રે નિરુપણધિકપણું, તે તે જાણે રે ધર્મ, સમ્યગદષ્ટિ રે ગુણઠાણથકી, જાવ લહે શિવશર્મ..શ્રી સીમંધર. - શ્રી યશોવિજયજી. જેમ જેમ પર પરિણતિ ત્યજાતી જાય છે અને આત્મપરિણતિ ભજાતી જાય છે, તેમ તેમ આ શુદ્ધ આત્મધર્મ ઉન્મીલન પામતે જાય છે-વિકસતો જાય છે, યાવત્ મોક્ષમાં શુદ્ધ ધર્મમૂર્તિ સ્વરૂપ આત્મા સિદ્ધ થાય છે, સંપૂર્ણ આત્મવિભાવ તે કર્મ સિદ્ધિરૂપ મોક્ષને પામે છે. તાત્પર્ય કે શુદ્ધ આત્માની સિદ્ધિ એ જ સ્વભાવને ધર્મ ધર્મ છે. જેમ જેમ કમ–ઉપાધિ ટળે છે, તેમ તેમ ધર્મ-સમાધિ પ્રગટે છે, કારણ કે વિભાવપરિણતિરૂપ ઉપાધિ તે કર્મ છે અને સ્વભાવપરિણતિરૂપ સમાધિ તે ધર્મ છે. આમ ધર્મની સ્પષ્ટ વ્યાખ્યા છે. ધર્મના દ્રવ્ય Page #619 -------------------------------------------------------------------------- ________________ કાંતાણ છે ધમને અપૂર્વ મહિમા, સમ્યક્ આચારવિશુદ્ધિ (૫૩), ધર્મ આદિ બીજા પ્રકારો પણ આ ઉક્ત ભાવધર્મની-આત્મધર્મની ઉત્પત્તિમાં– સિદ્ધિમાં જેટલે જેટલે અંશે કારણભૂત થાય તેટલે તેટલે અંશે જ તેની સફળતા છે; નહિં તે વસ્તુના સ્વભાવ ધર્મની સિદ્ધિ વિના નિષ્ફળતા છે. મહામુનીશ્વર શ્રી દેવચંદ્રજીએ કહ્યું છે તેમ “ભાવ વિના સહ આલ.' આ આ આત્મનિર્મલતારૂપ સ્વભાવ-ધર્મ આ દષ્ટિમાં સ્થિતિ કરતા ચગીને અત્યંત આવિર્ભત થયે હોય છે, અત્યંત પ્રગટ્યો હોય છે, કારણકે આ દષ્ટિવાળા સમ્યગદષ્ટિ ગીપુરુષ અત્યંત આત્મસ્થિતિમાં સ્થિત હોય છે, પર પરિણતિને ત્યજી આત્મસ્વરૂપને ભજે છે, એવા તે ધર્મમૂરિ મહાત્મા હોય છે. “ઘમો મંજરમુવિ, fસા સંગમો તવો તેવા વિ તં નમંતિ, કરણ ઘમે તથા મળો .” –શ્રી દશવૈકાલિક સૂત્ર આ ઉક્ત આત્મસ્વભાવરૂપ ધર્મનો મહિમા કેઈ અપૂર્વ છે. ચિંતામણિ, કામકુંભ, કલ્પવૃક્ષ આદિને મહિમા તેની પાસે તુચ્છ છે. આ ધમે જ્યારે ખરેખરા સ્વરૂપમાં આત્મામાં પ્રગટે છે, ત્યારે સર્વ લબ્ધિ-સિદ્ધિ, સર્વ વિભૂતિ તેની પાસે ધર્મને અપૂર્વ દાસી થઈને કર જોડી ઊભી રહે છે. છતાં આ આત્મનિમગ્ન અવધૂત મહિમા મહાત્મા તેની પરવાહ પણ કરતા નથી ! તેની સામું જોવાની પણ તકલીફ લેતા નથી! ખરેખર ! ધર્મમાં જેનું મન સદા લીન હોય છે, એવા મહાત્મા ગીને દેવો પણ નમસ્કાર કરે છે. કારણ કે અહિંસા, સંયમ અને તપ એ ધર્મના પ્રકાર છે અને તેની આ મહામાએ અત્યંત સિદ્ધિ કરી હોય છે. પરભાવ-વિભાવ પરિણતિથી તે આત્મસ્વરૂપની ઘાતરૂપ હિંસા થવા દેતા નથી, અને સ્વસ્વરૂપમાં નિરંતર સ્થિતિ કરે છે, તેથી તે અત્યંત અહિંસક હોય છે. આત્માને તે સ્વસ્વરૂપમાં જ સંયમી રાખે છે-દાબી રાખે છે, બહાર પરવસ્તુમાં જવા દેતા નથી, તેથી તે પૂરા સંચમી હોય છે. આમ પરભાવમાં નહિં જવારૂપ અહિંસનથી, અને સ્વભાવમાં સ્થિતિરૂપ સંયમનથી સમર્થ આત્મવીયન સંચય થાય છે, અને તેથી આ ગી પુરુષ સ્વસ્વરૂપના પરમ તેજથી પ્રતાપે છે, પરમ તપોધન હોય છે. આવા અહિંસક, સંયમી અને તપસ્વી સાચા સંત પુરુષને દેવે પણ નમસ્કાર કરે એમાં શી નવાઈ ? * " धर्मः श्रीवशमंत्र एष परमो धर्मश्च कल्पद्रुमो, धर्मः कामगवीप्सितप्रदमणिधर्मः परं दैवतम् । धर्मः सौख्यपरंपरामृतनदीसंभूतिसत्पर्वतो, . ધ પ્રતાપરાતાં વિમઃ ભુજઃ ” – શ્રી પદ્મનંદિપચવિંશતિકા. Page #620 -------------------------------------------------------------------------- ________________ ( ૫૨૪) ગદરિસમુચ્ચય સમ્યફ આચારવિશુદ્ધિઅને આવા શુદ્ધ ધર્મની સિદ્ધિના મહિમાથી સમ્યફ આચારવિશુદ્ધિ હોય છે, અથૉત્ જ્ઞાનાચાર, દશનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચારની યોક્ત વિશુદ્ધિ થાય છે. એટલે (૧) “જ્ઞાનચરણાર્થે આ યોગી પુરુષ સ્વાધ્યાય કાલ અવલોકે છે, અનેક પ્રકારે વિનય પ્રપંચે છે, દદ્ધર ઉપધાન વિધિપૂર્વક આદરે છે, સારી પેઠે બહુમાન વિસ્તારે છે, નિતંબ દેષાપત્તિ અત્યંત નિવારે છે, અર્થ—વ્યંજન અને તદુભય શુદ્ધિમાં નિતાંત સાવધાન રહે છે. (૨) દશનચરણુંથે પ્રશમરસનિમગ્ન, દઢ સંવેગરંગી, પરમ વૈરાગ્યસંપન્ન, અનુકંપાપરાયણ અને આસ્તિકયવંત એવા તેઓ શંકા, કાંક્ષા, વિચિકિત્સા અને મૂઢણિતાને ઊઠતાં વેંત જ દાબી દેવા માટે નિત્ય બદ્ધપરિકર-ભેઠ બાંધીને તૈયાર રહે છે; અને ઉપખંહણ, સ્થિતિકરણ, વાત્સલ્ય, તથા પ્રભાવનાને ભાવતાં વારંવાર ઉત્સાહની અભિવૃદ્ધિ કરે છે. (૩) ચારિત્રચરણાર્થે હિંસા, અસત્ય, સ્તેય, અબ્રહ્મ અને પરિગ્રહથી સમસ્ત વિરતિરૂપ પંચ મહાવ્રતમાં તેઓ તન્નિષ્ઠવૃત્તિવાળા હોય છે; સમ્યગૂ યોગનિગ્રહરૂપ લક્ષણવાળા ગુતિઓમાં અત્યંત ઉઘોગી હોય છે; ઈર્યા, ભાષા, એષણ, આદાનનિક્ષેપ અને ઉત્સર્ગરૂપ સમિતિઓમાં અત્યંત પ્રયત્નશીલ રહે છે. (૪) તપ આચરણ તેઓ અનશન, અવોદયે, વૃત્તિ પરિસંખ્યાન, રસારિત્યાગ અને વિવિક્ત શય્યાસનમાં પ્રતિક્ષણે ઉત્સાહ ધરાવે છે; પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, વ્યુત્સર્ગ, સ્વાધ્યાય અને ધયાનપરિકરથી તેઓ પોતાના અંતઃકરણને અંકુશમાં લાવે છે. (૫) વીર્યચરણાર્થે તેઓ કર્મકાંડમાં સર્વશક્તિથી વ્યાપૃત થાય છે. ”-આમ કંઈ પણ અતિચાર દેષ ન લાગે એમ તેઓ પંચાચારનું આદર્શ પરિપાલન કરે છે. આવું તેઓનું નિરતિચાર ભાવ અનુષ્ઠાન, સતક્રિયાચરણ હોય છે. માભિમુખ થયેલા સમ્યગૃષ્ટિ જીવોને એ આચરણે પરમ કલ્યાણના હેતુરૂપ છે. માટે તેઓએ તે અવશ્ય આચરવા ઘટે છે, આચરવાનો ખંતથી પ્રયાસ કરવો ઘટે છે. અભ્યાસ કરી વિશુદ્ધ આચરણ થશે. અહા ! કેવા અનુપમ આચાર!” ( આ પંચાચારનું હૃદયંગમ સ્પષ્ટ સ્વરૂપ વિસ્તારથી સમજવા માટે જુઓ)--શ્રી મનસુખભાઈ કીરચંદકૃત દાનધર્મ–પંચાચાર જ્ઞાનને અનુસરતી-અનુકૂળ જે સત્ ક્રિયા તેનું નામ “અનુષ્ઠાન” છે. એટલે આ સમ્યગદષ્ટિ પુરુષને જે આત્મજ્ઞાન ઉપર્યું છે, તે આત્મજ્ઞાનને અનુરૂપ-છાજે એવી આત્માનું ચરણરૂપ ભાવકિયા કરવાને-સચ્ચારિત્ર પાળવાને આ યોગી પુરુષ સતત પ્રયત્નપૂર્વક પરમ પુરુષાર્થ કરે છે. આ સાચા સાધુપુરુષના વંદનાદિ અનુષ્ઠાન ઉત્તમ ભાવવાળા હોય છે. + “જ્ઞાનવરબાર વાગ્યા વાઢમઢોસ્તો , વહુધા વિનā vપશ્ચાત્તો” – ઈત્યાદિ આધારરૂપ પરમસુંદર વર્ણન માટે જુઓ) – શ્રી અમૃતચંદ્રાચાર્યજીત પંચાસ્તિકાય ટીકા, ગા. ૧૭૨. Page #621 -------------------------------------------------------------------------- ________________ કાંતાદષ્ટિ આદર્શ નિચર્યા, ધમમાં એકાય મન (૫૫) એટલે જ આ દષ્ટિવાળા પરમ ભાવિતાત્મા યોગીપુરુષનું સમસ્ત આચરણચારિત્ર નિરતિચાર, શુદ્ધ ઉપગને અનુસરનારું, વિશિષ્ટ અપ્રમાદથી યુક્ત, વિનિગપ્રધાન અને ગંભીર ઉદાર આશયવાળું હોય છે. (જુઓ પૃ. ૭૨, તથા પૃ. ૨૫ શ્રીમદ્ રાજચંદ્રજીનું અપૂર્વ અવસર ” વાળું અપૂર્વ કાવ્ય.) તે અણગાર૪ ભગવંતો ઈસમિત, ભાષાસમિત, એષણાસમિત, આદાનભંડમાત્ર નિક્ષેપણ સમિત, પારિકા પનિકા સમિત, મનસમિત, વચન સમિત, કાયસમિત, મનગુપ્ત, વચનગુણ, કાયગુરૂ, ગુપ્ત, ગુપ્તદ્રિય, ગુપત બ્રહ્મચારી, અક્રોધ, અમાન, અમાય, અભ, શાંત, પ્રશાંત, ઉપશાંત, પરિનિર્વત, અનાશ્રવ, અગ્રંથ, છિન્નશ્રોત, નિરુપલેપ. કશ્યપાત્ર જેવા મુક્ત જલ, શંખ જેવા નિરંજન, જીવ જેવા અપ્રતિહતગતિ, ગગનતલ જેવા નિરાલંબન, વાયુ જેવા અપ્રતિબંધ, શારદજલ જેવા શુદ્ધહૃદય, પુષ્કરપત્ર જેવા નિરુપલેપ, કૂર્મ જેવા ગુખેંદ્રિય, વિહગ જેવા વિપ્રમુક્ત, ગેંડાના શીંગડા જેવા એક જાત, ભારંડપક્ષી જેવા અપ્રમત્ત, કુંજર જેવા શોંડીર, વૃષભ જેવા સ્થિર, સિંહ જેવા દુર્ધર્ષ, મંદર જેવા અપ્રકંપ, સાગર જેવા ગંભીર, ચંદ્ર જેવા સોમેશ્યાવંત, સૂર્ય જેવા દિપ્તતેજ, જાત્ય સુવર્ણ જેવા જાતરૂપ, વસુંધરા જેવા સર્વસ્પર્શવિષહ, સુહુત હુતાશન જેવા તેજથી જવલંત હોય છે. તે ભગવંતોને કયાંય પણ પ્રતિબંધ હોતા નથી.” અને આવી સમ્યફ આચારવિશુદ્ધિને લીધે આ શુદ્ધોપાગમય નિગ્રંથ શ્રમણ આપોઆપ જનતાને પ્રિય થઈ પડે છે. આ સ્વયંભૂ (spontaneous) પ્રીતિ સંપાદન કરવા માટે તેને કાંઈ બલવું પડતું નથી, કે બીજે કઈ કૃત્રિમ પ્રયાસ કરે પડતું નથી. માત્ર આ નિગ્રંથ મહાત્માનું સહજ સ્વભાવે સિદ્ધ એવું શુદ્ધ આત્માનુચરણરૂપ પવિત્ર ચારિત્ર જ જાણે લોકોને પોકારીને બોધ આપી આકર્ષે છે! સેંકડો વાચાની વાણ જે બેધી નથી શકતી, તે એક જ્ઞાની મુનિનું મોન બધે છે ! પુસ્તક પંડિતના વાજાલરૂપ હજાર ઉપદેશ કે વાચસ્પતિઓના લાખ વ્યાખ્યાને જે બંધ નથી આપી શકતા, તેનાથી અનંતગણ સમર્થ બોધ એક સાચા સપુરુષનું શુદ્ધ સહજત્મસ્વરૂપમય નિર્મલ આત્મચારિત્ર મૂક વાણથી આપે છે ! અને તેથી તેના પ્રત્યે લેકીન નૈસર્ગિક પ્રેમ પ્રવાહ પ્રવહે છે. ધર્મમાં એકાગ્ર મન અને આવા શુદ્ધ આચારસંપન્ન, ધર્મમૂર્તિ, પરમાર્થના અવતાર સમા આ સમ્ય દષ્ટિ યોગીપુરુષનું ચિત્ત સદાય ધર્મમાં એકાગ્ર જ હોય, એમાં પૂછવું જ શું ? ધર્મ તો * “હૃા નામ અનારા માર્વતો દુનિયામણા માતામિયા” છે. (જુઓ નિર્મચર્યાના આ પરમ સુંદર હૃદયંગમ વર્ણન માટે શ્રી સૂત્રકૃતાંગ, કિં. બુ. સ્ક. સૂત્ર. ૭૦) Page #622 -------------------------------------------------------------------------- ________________ (૫૬ ) યોગદષ્ઠિસમુચ્ચય એના પ્રાણરૂપ જ હોય છે, જીવનરૂપ જ થઈ પડે છે, એ અસ્થિમજજા પર્યત અવિહડ– પાકો ધર્મરંગ તેમને લાગ્યું હોય છે. આનું જવલંત ઉદાહરણ આ રહ્યું– ધર્મ જ જેનાં અસ્થિ અને ધર્મ જ જેની મિજા છે, ધર્મ જ જેનું લેહી છે, ધર્મ જ જેનું આમિષ છે, ધર્મ જ જેની ત્વચા છે, ધર્મ જ જેની ઇંદ્રિય છે, ધર્મ જ જેનું ચલન છે, ધમ જ જેનું બેસવું છે, ધર્મ જ જેનું ઉભું રહેવું છે, ધર્મ જ જેનું શયન છે, ધર્મ જ જેની જાગૃતિ છે, ધર્મ જ જેનો આહાર છે, ધર્મ જ જેને વિહાર છે, ધર્મ જ જેને નિહાર (?) છે, ધર્મ જ જેને વિકલ્પ છે, ધર્મ જ જેને સંકલ્પ છે, ધર્મ જ જેનું સર્વસ્વ છે, એવા પુરુષની પ્રાપ્તિ દુલભ છે. અને તે મનુષ્ય દેહે પરમાત્મા છે. એ દશાને શું આપણે નથી ઈચ્છતા? ” શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૧૭. આમ આ યોગી પુરુષ ધર્મ-ધારણામાં આ પરમ દઢ ધીર હોય છે, તે તેની અત્યાર સુધીની દીર્ઘ યોગસાધનાનું ફળ છે. કારણ કે આપણે પૂર્વે આગલી દષ્ટિએમાં પ્રાપ્ત થતા આધ્યાત્મિક વિકાસક્રમમાં જોયું તેમ, તેણે પ્રથમ તો મૈત્રી દીઘ વેગ આદિ ભાવનાઓ વડે ચિત્ત પરિકર્મથી–ચિત્તસુધારણાથી પિતાના અંતઃસાધનાનું ફલી કરણને વાસિત કર્યું, પછી યમનિયમને સારી પેઠે અભ્યાસ કર્યો, આસનનો જય કર્યો–દેહાધ્યાસ છોડી આત્મભાવમાં આસન જમાવ્યું પ્રાણવિક્ષેપને પરિહર્યો–આત્મભાવની સ્થિરતારૂપ ભાવ પ્રાણાયામ સાથે ઇન્દ્રિય ગ્રામને વિષમાંથી પાછી ખેંચી લેવારૂપ પ્રત્યાહાર કરી કાયાને અજુ કરી–સીધી કરી; રાગ-દ્વેષ, સુખ-દુ:ખ આદિ ઢંઢોને જય ક્ય, સંપ્રજ્ઞાત સમાધિના અભ્યાસમાં અત્યંત પ્રવેશ કર્યો અને નાભિચક્ર-નાસાગ્ર આદિ દેશમાં ચિત્તને બંધ કર્યો -વિષયાન્તર પરિ. હારથી અથત બીજે બધે વિષય છેડી દઈ ચિત્તના સ્થિરીકરણરૂપ ધારણ કરી–આ ધારણામાં સુસ્થિત-સમ્યકપણે વ્યવસ્થિત મહાગી શ્રીમદ્દ પુરુષ જગજજનને પ્રિય કેમ ન હોય? તથા ધર્મમાં એકાગ્રમના કેમ ન હોય ?x એ જ કહે છે– श्रुतधर्मे मनो नित्यं कायस्त्वस्यान्यचेष्टिते। अतस्त्वाक्षेपकज्ञानान्न भोगा भवहेतवः ॥ १६४ ।। -યુતપમેં-બુતધમમાં, આગમમાં, મન નિયં-મન નિત્ય હોય છે,તેની ભાવનાની ઉપપત્તિને લીધે. રાહુ-કાય જ, સહ્ય -આ અધિકૃત દષ્ટિવંતની, સાgિ?–અન્ય ચેષ્ટિતમાં, સામાન્ય એવા બીજા કાર્યમાં. તત્ત્વ-આ જ કારણથી, સાક્ષાવાશાના-હેતુભૂત એવા સમગૂ આક્ષેપક શાનથકી, મા-ભોગ, ઈદ્રિયાથે સંબંધ, મવહેતાઃ-સંસારહેતુઓ, -નથી હોતા. x" देशबन्धो हि चित्तस्य धारणा तत्र सुस्थितः । ઘિયો મત મૂતાનાં ધર્મજાગ્રમનારતથા ” –(આધાર માટે જુઓ ) શ્રી દ્વા. દ્વા. ર૪-૯. Page #623 -------------------------------------------------------------------------- ________________ કાંતાદ્રષ્ટિ : જ્ઞાનાક્ષેપકવત-મન મહિલાનું વ્હાલા ઉપર ” (૫૭) શ્રતધર્મ મન તસ સદા, અન્ય કાર્ય તન યોગ; એથી આક્ષેપક જ્ઞાનથી, ભવહેતુ નહિં ભેગ. ૧૬૪ અર્થ –એનું મન નિત્યે મૃતધર્મમાં હોય છે, કાય જ અન્ય કાર્યમાં હોય છે, આથી કરીને જ આક્ષેપક જ્ઞાનને લીધે એને ભેગો ભવહેતુ થતા નથી. વિવેચન આ પ્રસ્તુત દષ્ટિવાળા રોગીનું મન શ્રતધર્મની દઢ ભાવનાને લીધે શ્રુતધર્મમાં– આગમમાં હોય છે, અને એની કાયા જ સામાન્ય એવા અન્ય કાર્યમાં હોય છે. આ જ કારણથી આક્ષેપક જ્ઞાનને લીધે ભેગો એને ભવહેતુ-સંસારકારણ થતા નથી. આ દષ્ટિમાં સ્થિતિ કરતા સમ્યગદષ્ટિ યોગી પુરુષને આત્મધર્મની એવી દઢ ભાવના ઉપજી હોય છે, કે તેનું મન શ્રીમદ્ પુરુષ સદગુરુ ભગવાન્ પાસેથી શ્રવણ કરેલા તે મૃતધર્મમાં–આગમમાં નિરંતર લીન રહે છે. ભલે તેનું શરીર સંસાર આક્ષેપક જ્ઞાન સંબંધી બીજા સામાન્ય કાર્યમાં પ્રવૃત્ત હોય, પણ તેનું ચિત્ત તો તે આજ્ઞારૂપ શ્રતધર્મમાં જ ચૂંટેલું હોય છે. આ ધર્મનું તેને કઈ એવું અજબ આકર્ષણ-આક્ષેપણ હોય છે, કે ગમે તે કાર્ય કરતાં પણ તેના ચિત્તને પિતાના ભણી આક્ષેપ-આકર્ષણ કરે છે. લોહચુંબક જેમ લેઢાને ખેંચી રાખે છે, તેમ શ્રુતધર્મ પ્રત્યે આવું સહજ સ્વભાવે આક્ષેપનારૂં-આકર્ષનારું-ખેંચી રાખનારૂં જ્ઞાન આક્ષેપક જ્ઞાન કહેવાય છે. અને તેવું સહજ સવભાવસિદ્ધ જ્ઞાન ધરાવનારા આ જ્ઞાની પુરુષ ‘જ્ઞાનાક્ષેપકવંત’ કહેવાય છે. અત્રે આ લોકપ્રસિદ્ધ દષ્ટાંત ઘટે છે. મહિલાનું અર્થાત પતિવ્રતા સ્ત્રીનું મન ઘર સંબંધી બીજાં બધાં કામ કરતાં પણ પિતાના પ્રિયતમમાં જ લગ્ન થયેલું હોય છે. તેમ જ્ઞાનાક્ષેપકવંત જ્ઞાની પુરુષનું ચિત્ત પણ સંસાર સંબંધી અન્ય કાર્ય કરતાં છતાં, કે ભેગ ભેગવતાં છતાં પણ નિરંતર ધૃતધર્મમાં જ લીન હાય છે,આસક્ત હોય છે. આ મહામુમુક્ષુનું મન મેક્ષમાં અને ખેળીઉ સંસારમાં–એવી સ્થિતિ હોય છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાશ પરમાર્થ. “મન મહિલાનું વહાલા ઉપરે, બીજા કામ કરંત રે; તિમ શ્રત ધર્મે મન દ્રઢ ઘરે, જ્ઞાનાક્ષેપકવત રે...ધન.”–શ્રી દસક્ઝાય -૬. આ વચન ઉપર સૂક્ષ્મ મીમાંસન કરતાં પ્રખર તત્વવેત્તા શ્રીમદ રાજચંદ્રજીએ પરમ મનનીય વિવેચન કર્યું છે કે-“ઘર સંબંધી બીજા સમસ્ત કાર્ય કરતાં થકાં પણ જેમ પતિવ્રતા (મહિલા શબ્દનો અર્થ ) સ્ત્રીનું મન પોતાના પ્રિય એવા ભર્તારને વિષે લીન છે, તેમ સમદષ્ટિ એવા જીવનું ચિત્ત સંસારમાં રહી સમસ્ત કાર્ય પ્રસંગે વર્તવું પડતાં છતાં, જ્ઞાન સંબંધી શ્રવણ કર્યો છે એ જે ઉપદેશ ધર્મ તેને વિષે લીનપણે Page #624 -------------------------------------------------------------------------- ________________ (પ૨૮) થાગદષ્ટિસમુચ્ચય વર્ત છે. સમસ્ત સંસારને વિષે સ્ત્રી પુરુષના નેહને પ્રધાન ગણવામાં આવ્યું છે. તેમાં પણ પુરુષ પ્રત્યેનો સ્ત્રીને પ્રેમ એ કેઈ પ્રકારે પણ તેથી વિશેષ પ્રધાન ગણવામાં આવ્યો છે. અને એમાં પણ પતિવ્રતા એવી સ્ત્રીને પતિ પ્રત્યેનો નેહ તે પ્રધાનને વિષે પણ પ્રધાન એવો ગણવામાં આવ્યો છે. તે નેહ એવો પ્રધાન-પ્રધાન શા માટે ગણવામાં આવ્યો છે? ત્યારે જેણે સિદ્ધાંત બળવાન પણ દર્શાવવા તે દષ્ટાંતને બહણ કર્યું છે, એ સિદ્ધાંતકાર કહે છે કે તે નેહને એટલા માટે. અમે પ્રધાનને વિષે પણ પ્રધાન ગણીએ છીએ, કે બીજાં બધાં ઘર સંબંધી (અને બીજાં પણ) કામ કરતાં છતાં, તે પતિવ્રતા એવી મહિલાનું ચિત્ત પતિને વિષે જ લીન પણે, પ્રેમપણે, સ્મરણ પણે, ધ્યાનપણે, ઈચ્છાપણે વસે છે, એટલા માટે. પણ સિદ્ધાંતકાર કહે છે કે એ સ્નેહનું કારણ તો સંસારપ્રત્યયી છે. અને અન્ન તે તે અસંસારપ્રત્યયી કરવાને અર્થે કહેવું છે માટે તે સનેહ લીનપણે. પ્રેમપણે, સ્મરણ પણે, ધ્યાનપણે, ઈચ્છાપણે, જ્યાં કરવા યોગ્ય છે, જ્યાં તે સ્નેહ અસંસાર પરિણામને પામે છે તે કહીએ છીએ. તે નેહ તો પતિવૃત્તારૂપ એવા મુમુક્ષુએ જ્ઞાની સંબંધી શ્રવણરૂપ જે ઉપદેશાદિ ધર્મ તેની પ્રત્યે તે જ પ્રકારે કરવા ચોગ્ય છે; અને તે પ્રત્યે તે પ્રકારે જે જીવ વર્તે છે, ત્યારે “કાંતા” એવા નામની સમકિત સંબંધી જે દ્રષ્ટિ તેને વિષે તે જીવ સ્થિત છે, એમ જાણીએ છીએ. એવા અર્થને વિષે પૂરિત એવાં એ બે પદ છે. તે પદ તે ભક્તિ પ્રધાન છે. * * * ભક્તિપ્રધાન દશાએ વર્તવાથી જીવના સ્વચ્છંદાદિ દોષ સુગમ પણે વિલય થાય છે, એ પ્રધાન આશય જ્ઞાની પુરુષને છે. તે ભક્તિને વિષે નિષ્કામ એવી અ૯પ પણ ભક્તિ જે જીવને ઉત્પન્ન થઈ હોય છે તો તે પણ દોષથી નિવૃત્ત કરવાને યોગ્ય એવી હોય છે. અપ એવું જ્ઞાન અથવા જ્ઞાનપ્રધાન દશા તે અસુગમ એવા અર્થ પ્રત્યે, સ્વછંદાદિ દેષ પ્રત્યે, અથવા પદાર્થ સંબંધી ભ્રાંતિ પ્રત્યે પ્રાપ્ત કરે છે. ઘણું કરીને એમ હોય છે. તેમાં પણ આ કાળને વિષે તો ઘણું કાળ સુધી જીવનપર્યત પણ જીવે ભક્તિ પ્રધાન દશા આરાધવા ગ્ય છે, એ નિશ્ચય જ્ઞાનીઓએ કર્યો જણાય છે. ( અમને એમ લાગે છે, અને એમ જ છે). ”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૨૦ વળી “તેમ કૃતધર્મે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત રે” એ પદ પર પુનઃ પરમ પરમાર્થમય તલસ્પર્શી વિવેચન કરતાં તેઓશ્રી–શ્રીમદ્ રાજચંદ્રજી પ્રકાશે છે કે વિક્ષેપ રહિત એવું જેનું વિચારજ્ઞાન થયું છે, એ જ્ઞાનાક્ષેપકવંત આત્મકલ્યાણની ઈચ્છાવાળો પુરુષ હોય, તે જ્ઞાની મુખેથી શ્રવણ થયો છે એવો જે આત્મકલ્યાણરૂપ ધર્મ તેને વિષે નિશ્ચળ પરિણામે મનને ધારણ કરે, એ સામાન્ય ભાવ ઉપરનાં પદોને છે. અત્યંત સમર્થ એવો સિદ્ધાંત પ્રતિપાદન કરતાં જીવના પરિણામમાં તે સિદ્ધાંત સ્થિત થવાને અર્થે સમર્થ એવું દ્રષ્ટાંત ઘટે છે, એમ જાણી ગ્રંથકર્તા તે સ્થળે જગતમાં, સંસારમાં પાયે મુખ્ય એવો જે પુરુષ પ્રત્યેને કલેશાદિ ભાવ રહિત એ કામ્ય પ્રેમ સ્ત્રીને, તે જ પ્રેમ Page #625 -------------------------------------------------------------------------- ________________ કાંતાદષ્ટિ : જ્ઞાનીને “ભગ નહિં ભવહેત”, “ધાર તરવારની ” ( પ૨૯ ) સપુરુષથી શ્રવણ થયો હોય જે ધર્મ તેને વિષે પરિમિત કરવા કહે છે. તે પુરુષદ્વારા શ્રવણ પ્રાપ્ત થયા છે જે ધર્મ તેમાં સર્વ બીજા જે પદાર્થ પ્રત્યે પ્રેમ રહ્યો છે, તેથી ઉદાસીન થઈ એક લક્ષપણે, એક ધાનપણે, એક લયપણે, એક સ્મરણ પણે, એક શ્રેણપણે, એક ઉપગ પણે, એક પરિણામ પણે સર્વ વૃત્તિમાં રહેલે જે કામ પ્રેમ તે મટાડી, કૃતધર્મરૂપ કરવાનો ઉપદેશ કર્યો છે, એ કામ્ય પ્રેમથી અનંતગુણવિશિષ્ટ એ શ્રત પ્રત્યે પ્રેમ કરવો ઘટે છે, તથાપિ દષ્ટાંત પરિસીમાં કરી શકયું નથી, જેથી દષ્ટાંતની પરિસીમા જ્યાં થઈ ત્યાં સુધી પ્રેમ કહ્યો છે, સિદ્ધાંત ત્યાં પરિસીમાપણાને પમાડ્યો નથી. -શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૨૧ અત્રે બીજા લોકપ્રસિદ્ધ દૃષ્ટાંત પણ ઘટે છે. જેમકે-ગાય વનમાં ચારે ચરવા જાય છે, ચારે દિશામાં ફરે છે, પણ તેનું મન તે પિતાના પરમ પ્રિય વત્સ-વાછડામાં જ હોય છે. ચાર પાંચ સાહેલીઓ હળીમળીને પાણી ભરવા જાય છે, તે પાણીનું બેડું માથા પર મૂકીને ઝપાટાબંધ રુવાબભેર ચાલે છે, વાતો કરતી જાય છે, તાકી દીએ છે ને ખડખડાટ હસે પણ છે, પણ તેની નજર તે “ગગુરિઆમાંય '-તેની ગાગરમાં જ હોય છે. તેમ પરભાવના વિક્ષેપથી રહિત એવા જ્ઞાનાક્ષેપકવંત જ્ઞાનીનું મન પણ સંસાર સંબંધી અન્ય કાર્ય કરતાં થકાં પણ સદાય કૃતધર્મના જ ધ્યાનમાં લીન હોય છે. “જિન ચરને ચિત લાવ, વૈસે જિન ચરને ચિત્ત લાવ, ચારો ચરનકે કારણે રે, ગોરા બનમેં જાય; ચાર ચરે ફિરે ચિહું દિશિ, વાંકી નજર બહુરિઆ માંડ્યા.વૈસે જિન ચાર પાંચ સાહેલિઆ મિલી, હિલમિલ પાની જાય; તાલી દીએ ખડખડ હસે, વાંકી નજર ગગુરિઆ માંહ્યવસે ”શ્રી આનંદધનજી. નિશદિન સુતાં જાગતાં, હઈડાથી ન રહે દૂર રે, જબ ઉપગાર સંભારીએ, તવ ઉપજે આનંદપૂર રે.”—શ્રી યશોવિજયજી. અને આવા સહજ સ્વભાવભૂત આક્ષેપક જ્ઞાનના પ્રભાવને લીધે જ આ જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષને ભેગો પણ ભવહેતુ થતા નથી – સંસારકારણ બનતા નથી ! જે સાંસારિક ભેગો બીજા સામાન્ય પ્રાકૃત જનને સંસારહેતુ હોય છે, તે ભગ નહિ ભેગે પણ આ દષ્ટિવાળા નાની પુરુષને સંસારકારણ થતા નથી, એ ભવહેત” અત્યંત આશ્ચર્યકારક પણ પરમ સત્ય ઘટના છે. આનો ખુલાસો એમ છે કે સામાન્ય સંસારી અજ્ઞાની જેને વિષયનું આક્ષેપણુઆકર્ષણ હોય છે, અને આ જ્ઞાની પુરુષને તે નિરંતર શ્રતધર્મનું જ આક્ષેપણ–આકર્ષણ હોય છે. અજ્ઞાની જીવ સદાય વિષયાd હાઈ, વિષયાકાર વૃત્તિને ભજતે રહી વિષયને જ ઈચ્છે છે કે તે પ્રત્યે દોડે છે. અને જ્ઞાની પુરુષ તે ઉપરમાં જોયું તેમ સદાય થત Page #626 -------------------------------------------------------------------------- ________________ (૩૦) વિગદષ્ટિસમુથ, ધમેનેજ-આજ્ઞાપ્રધાન સ્વભાવ ધર્મને જ ઈચ્છે છે, એ વિષયને નહિં ઈચછતાં તેથી દૂર ભાગે છે, છતાં પૂર્વ પ્રારબ્ધોદયથી ભોગવવા પડે તો અલોલુપ પણે-અનાસક્ત ભાવે ભોગવી નિર્જરી નાંખે છે. જ્યારે અજ્ઞાની જીવ તો અત્યંત લેલુ પપ-આસક્ત ભાવે ભેળવી પુન: બંધાય છે. આમ જ્ઞાની–અજ્ઞાનીની વૃત્તિમાં ને દષ્ટિબિન્દુમાં આકાશ-પાતાલનું અંતર છે. એટલે જ ભોગને નિરંતર ઇરછતો એવો અજ્ઞાની ભેગ નહિં ભગવતાં છતાં બંધાય છે ! અને ભેગને અનિચ્છતો એ જ્ઞાની આવી પડેલ ભોગ ભોગવતા છતાં બંધાતા નથી ! એ આશ્ચર્યકારક ઘટના સત્ય બને છે. (જુએ . પ૦૨–૫૦૪). કારણ કે યંત્રની પૂતળીઓ જેમ દેરીસંચારથી નાચે છે, તેમ નિરિ૭ એવા જ્ઞાની પુરુષની બધી પ્રવૃત્તિ પૂર્વ પ્રારબ્ધના સૂત્રસંચારથી જ ચાલે છે. એટલે તે કવચિત પૂર્વ પ્રારબ્ધદય પ્રમાણે સાંસારિક ભેગાદિ પ્રવૃત્તિ પણ કરે, તો પણ વિચરે પૂર્વ જલકમલવત નિલેપ એવા તે જ્ઞાનીનું ચિત્ત તો મોક્ષમાં જ લીન પ્રગ” રહે છે. સંસારમાં રહેલા જ્ઞાની પુરુષ જાણે યેગમાયા પ્રકટ કરતા હોય, એમ જણાય છે ! અને લોકાનુગ્રહના હેતુપણાથી આમાં પણ દૂષણ નથી. આમ લેકવતી જ્ઞાની યોગી પુરુષ કવચિત્ અપવાદવિશેષે સંસારમાં–ગૃહવાસાદિમાં રહ્યા છતાં, સાંસારિક ભેગાદિ જોગવતાં છતાં પણ બંધાતા નથી, અને અજ્ઞાની નહિં ભેગવતાં છતાં પણ બંધાય છે! એ વિલક્ષણ વાત આક્ષેપક જ્ઞાનનો મહાપ્રભાવ સૂચવે છે. ભોગ ભોગવતાં છતાં પણ જ્ઞાની બંધાતા નથી, તેનું કારણ તેમનામાં આસક્તિનોનેહનો અભાવ એ છે. જેમ રેણુબહ લx વ્યાયામશાળામાં કોઈ નેહાભ્યાસક્ત-તેલ ચોપડેલ મનુષ્ય વ્યાયામ કરે તે તેને રજ ચાંટે છે; પણ સનેહાભ્યક્ત ન હોય-તેલ ચપડેલ ન હોય, તેને સનેહરૂપ–સેલરૂપ ચીકાશના અભાવે રેણુ ચુંટતી નથી, તેમ અજ્ઞાનીને નેહરૂપ, આસક્તિરૂપ, રાગરૂપ ચીકાશને લીધે કર્મ પરમાણુરૂપ રજ ચૂંટે છે, પણ નિ:સ્નેહવીતરાગ-અનાસક્ત એવા “કેરા ધાકેડ” જ્ઞાની સમ્યગૃષ્ટિ પુરુષને નેહરૂપ-આસક્તિરૂપ ચીકાશના અભાવે કર્મ રજ વળગી શકતી નથી. આમ સમર્થ એવા જ્ઞાનીની વાત ન્યારી છે, તે જલમાં કમલની જેમ અલિપ્ત જ રહી શકવાનું અદ્ભુત સામર્થ્ય ધરાવે છે, મૂર્ખ અજ્ઞાનીમાં તેનું અનુકરણ કરવાનું ગજું નથી, ને તેમ કરવા જાય તો ખરા જ ખાય! ધાર તરવારની સોહલી, દહલી ચૌદમા જિનતણી ચરણ સેવા ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા. ” –શ્રી આનંદઘનજી. સંસારમાં રહીને પણ સર્વથા નિર્લેપ રહેવાનું આવું મહાપરાક્રમ તો કઇક વિરલા અપવાદરૂ૫ અસાધારણ જ્ઞાની જ કરી શકે; આવી બેધારી તલવાર પર ચાલવાનું કામ x “ एवं सम्मादिट्ठी वहतो बहुविहेसु जोगेसु, अकरंतो उवओगे रागाइ ण लिप्पइ रयेण ॥" (જુઓ) શ્રી સમયસાર-ગ ૦ ૨૪૨-૨૪૬. Page #627 -------------------------------------------------------------------------- ________________ કાંતાષ્ટિ : જ્ઞાનીનું ભાગ-મૃગજલ સાંસરું પરમપદ ગમન ( ૧૩૧ ) તા સમ યોગી પુરુષ જ કરી શકે. બાહ્ય ઉપાધિ મળ્યે રહ્યા છતાં ‘ધાર તરવારની’ અખંડ આત્મસમાધિ જાળવવી એ કાંઇ જેવું તેવુ વિકટ કાર્ય નથી, પણ • આંખ પાસે રેતી ઉપડાવવા જેવું મહાવિકટ છે - એમ પરમ અધ્યાત્મરસનિમગ્ન સમર્થ મહાયેાગી શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્માનુભવથી યથા જ કહ્યું છે,–જેમના વચનામૃતમાં આ આક્ષેપક જ્ઞાનના ચમત્કાર પદ્મ પદે ગોચર થાય છે. બાહ્ય ઉપાધિ મળ્યે પણ એ મહાત્મા જ્ઞાની પુરુષની આત્મસમાધિ કેવી અખંડ હતી, શુદ્ધોપયાગમય આત્મજાગૃતિ કેવી અપૂર્વ હતી, સંસારસંગમાં પણ અસંગતા કેવી અદ્ભુત હતી, તે તેમના આત્માનુભવમય વચનામૃતમાં સ્થળે સ્થળે નિષ્પક્ષપાતી વિચક્ષણ વિવેકી જનાને સ્વયં પ્રત્યક્ષ થાય છે. ‘ અક્ષિપાત્રો ટ્ટુિ વિદ્વાન' એ પાત જલ યાગભાષ્યનું વચન પણ આવી જ્ઞાનાક્ષેપકવત જ્ઞાનીદશાની સાક્ષી પૂરે છે. આ જ અર્થ દૃષ્ટાંતને આશ્રીને કહે છે.. मायाम्भस्तत्त्वतः पश्यन्ननुद्विग्नस्ततो द्रुतम् । तन्मध्येन प्रयात्येव यथा व्याघातवर्जितः ॥ १६५ ॥ મૃગજલ તત્ત્વથી દેખતા, તે તા વિષ્ણુ ઉદ્વેગ; તે મધ્યે વ્યાધાત વિણ, જાય જ જેમ સવેગ; ૧૬૫ અથઃ—માયાજલને તત્ત્વથી દેખતે પુરુષ તેનાથી અનુદ્વિગ્નપણે તેની મધ્યેથી જેમ વ્યાઘાત પામ્યા વિના શીઘ્ર ચાલ્યેા જ જાય છે, વિવેચન ' માયાજલને-મૃગજલને જે તત્ત્વથી માયાજલપણે દેખે છે, તે તેનાથી ઉદ્વેગ પામતા નથી-ગભરાતા નથી. એટલે તે તા તેની મધ્યેથી ઝપાટા ધ ચાÕા જ જાય છે; અને તેમ કરતાં તેને વ્યાઘાત-આધ ઉપજતા નથી, કારણ કે માયા માયા પાણી રે જલ તત્ત્વથી વ્યાઘાત-ખાધ ઉપજાવવાને અસમર્થ છે. મૃગજલ-ઝાંઝવાનુ જાણી તેહને’ પાણી એ વાસ્તવિક રીતે મિથ્યા છે-ખાટુ છે. એવા માયાજલનુ તત્ત્વથી કાઇ સ્વરૂપ અસ્તિત્વ છે જ નહિ, તે મિથ્યાભાસરૂપ હાઇ ખાટુ' જ છે, એમ જે જાણે છે, તે તેથી ઉદ્વેગ-ક્ષેાભ પામતા નથી, રખેને હું આમાં વૃત્તિ:-માયામઃ-માયા લને, સરવત: વશ્યન-તત્ત્વથી માયાજલપણે દેખતા, અનુદ્ઘિન સતો-તે માયાજલથી અનુદ્વિગ્ન હૈ, વ્રુતમ્ શીઘ્ર સથેન-તે માયાજલ મધ્યેથી, પ્રયાક્ષેત્રચાણ્યા જ જાય છે, ચથા-જેમ, એ ઉદાહરણના ઉપન્યાસ અર્થે છે, ત્યાધાતાનત:-વ્યાધાત પામ્યા વિના,માયાજલના તત્ત્વથી બાધાતના અસમર્થ પણાને લીધે. Page #628 -------------------------------------------------------------------------- ________________ ( પ૩ર ) ગદષ્ટિસમુચ્ચય બૂડી જઈશ એમ ડરતો નથી. એટલે તે તો તે માયાજલ મધ્યેથી સોંસરો ઝપાટાબંધ બેધડકપણે ચાલ્યો જતાં આંચકે ખાતો નથી, નિભીકપણે તેને ઉલંઘીને ચાલ્યા જ જાય છે. અને તેમ કરતાં તેને કોઈ પણ વ્યાઘાત-બાધારૂપ અંતરાય ઉપજતું નથી, કંઈ પણ આલઅવલ આવતી નથી. માયા પાણી રે જાણી તેહને, લંઘી જાય અડેલ સાચું જાણું રે તે બીતે રહે, ન ચલે ડામાડોલ. ધન ધન.” -શ્રી કે. દસઝાય ૬-૮. भोगान् स्वरूपतः पश्यंस्तथा मायोदकोपमान् । भुञ्जानोऽपि ह्यसङ्गः सन् प्रयात्येव परं पदम् ।। १६६ ॥ ત્યમ ભેગે મૃગજલ સમા, તત્ત્વથી જે દેખેજ; ભગવતાંય અસંગ તે, પર પદને પામે જ. ૧૬૬ અર્થ -તેમ ભેગોને સ્વરૂપથી માયાજલ સરખે દેખતે પુરુષ, ભગવતાં છતાં, અસંગ હેઈ, પરમ પદ પ્રત્યે જાય જ છે. વિવેચન તે જ પ્રકારે ભેગોને સમારોપ શિવાય તેના સ્વરૂપે કરીને જે મૃગજલ જેવા અસાર દેખે છે, તે કર્મથી આકર્ષાઈને પરાણે આવી પડેલા ભેગને ભેગવતાં પણ અસંગ હોઈ, પરમપદ પ્રત્યે જાયજ છે-કારણકે અનભિવંગથી-અનાસક્તિથી પરવશ ભાવે છે માટે. ભેગે અર્થાત ઇંદ્રિયાથે સંબંધોને કોઈ પણ પ્રકારના સમારોપ શિવાય તેના વસ્તરવરૂપે જોઈએ તો માયાજલ સરખા-મૃગજલ જેવા મિથ્યા છે. મૃગજલ માત્ર મિથ્યાભાસરૂપ છે, વસ્તુત: સ્વરૂપથી તેનું કંઈ અસ્તિત્વ નથી, એટલે વિષય મૃગજલ તેમાં જલબુદ્ધિને સમારો૫ કરો મિથ્યા છે, ખોટો છે, તેના પ્રત્યે પ્રાપ્તિની આશાએ દોડવું તે પણ મિથ્યા છે, તેનાથી કંઈકાળે તૃષા છીપાવાની નથી, અને તે મિચ્યા હેવાથી જ તેને ઉલંધીને ચાલ્યા જતાં–તેની મધ્યેથી સસરા પસાર થતાં ડબાતું પણ નથી. તેમ વિષયભોગ મૃગજ લ જેવા છે, નિઃસાર છે. આત્મસ્વરૂપની અપેક્ષાએ તે કઈ ચીજ છે નહિં,–પરમાર્થથી આમસ્વરૂપને તેની સાથે વૃત્તિ-ભજન-ભોગાને, ઇક્રિયાથે સંબંધોને, ઘuત: પન સમારોપ શિવાય સ્વરૂપથી જેતે, તથા–તેમ, માવોમાન-માયાજલ જેવા અસાર, મુન-કર્માક્ષિપ્ત-કર્મથી આકર્ષાઈને આવી પડેલા ભેગો ભોગવતાં પણ, અત: તન-અસંગ હોઈ, પ્રવાહ ઘર પરમ પદ પ્રત્યે જાયજ છે,-અનભિવંગતાથી ( અનાસકિતથી ) પરવશ ભાવને લીધે. Page #629 -------------------------------------------------------------------------- ________________ કાંતાષ્ટિ : જ્ઞાનીના અનાસક્ત યાગ-ત્રિકાળ વેશવ્ય ( ૧૩૩ ) કાંઇ લેવાદેવા નથી. એટલે એવા નિ:સાર મિથ્યા વિષય@ાગમાં આત્મબુદ્ધિના સમારોપ કરવા મિથ્યા છે-ખાટા છે; તેના પ્રત્યે તેની પ્રાપ્તિની તૃષ્ણાએ-દુરાશાએ દોડવુ તે પણ મિથ્યા છે, કારણુ કે જે વસ્તુ પાતાની નથી તે કદી હાથમાં આવવાની નથી અને તેનાથી કોઈ કાળે તૃષ્ણા છીપાવાની નથી. અને આમ તે સર્વથા નિ:સાર-મિથ્યા હાવાથીજ તેમાં આત્મબુદ્ધિ કર્યા વિના, અસગ રહીને, તેની મધ્યેથી તેને ઉલ્લ ંઘીને સાંસરા ચાલ્યા જતાં પણ ડખાતુ નથી. એટલે વિષયાનું આવું મૃગજલ જેવુ મિથ્યાભાસ સ્વરૂપ જે તત્ત્વથી જાણું છે, તે અસગ-અનાસકત જ્ઞાની પુરુષ તેમાં ડૂબતા નથી, પશુ અવશ્ય ભાગ્ય કર્મ ચિત્ આવી પડે તાપણુ તેની મધ્યેથી સાંસરા મેધડકપણે અવિષમ ભાવે પસાર થઇ જાય છે. અત્રે ભેગાને ‘મિથ્યા' કહ્યા છે, તેને અર્થ કાઇ સ્વરૂપાસ્તિત્વ ન હવુ' એવા કરે છે તેમ નથી. પણ અત્રે ‘મિથ્યા' શબ્દના અર્થ સ્વરૂપાસ્તિત્વ હાવા છતાં પર માથી નિઃસાર એવા સ્પષ્ટ કર્યા છે. જેમ મૃગજલમાં કંઇ જલરૂપ જ્ઞાનીના અના સાર નથી, અને તેની પાછળ દોડવાચી કાંઈ વળતુ નથી; તેમ અનાત્મસક્ત ચેાગ સ્વરૂપ ભાગામાં કઈ આત્મતત્ત્વરૂપ સાર નથી, અને તે પ્રત્યે અનુધાવનથી–ઢાડવાથી આત્માનું કાંઇ વળતું નથી. અથવા ‘ મિથ્યા ’ એટલે નહિં હાવાપણારૂપ અસત્આપણું નહિ, પણ ખેાટાપણારૂપ અસતપણું. કારણ કે આત્મતત્ત્વની અપેક્ષાએ પરવસ્તુરૂપ ભાગ અસત્ અર્થાત્ ખોટા છે, વિષયાસરૂપ છે. આત્મતત્ત્વને વસ્તુત: તે પરવસ્તુની સાથે લેવાદેવા છે નહિં, છતાં તેવી અતૂ-ખાટી પરવસ્તુમાં આત્મબુદ્ધિ કરીને રાગદ્વેષજન્ય ઇષ્ટાનિષ્ટ ભાવથી મહમૂદ્ર આત્મા નિષ્કારણુ મુઝાય છે ને બ ંધાય છે. પણ અમેહસ્વરૂપ એવા વીતરાગ જ્ઞાની પુરુષ તે। તેમાં આત્મબુદ્ધિ નહિ કરતાં, ઇષ્ટાનિષ્ટ ભાવનાને ત્યાગ કરી મુંઝાતા નથી ને ખંધાતા નથી. આ ઉપરથી તાપ એ છે કે-જે ભાગોને સ્વરૂપથી માયાજલ જેવા નિ:સાર ને ખેાટા જાણે છે, તે જ્ઞાની પુરુષ કવચિત્ પૂર્વ કર્માંના-પ્રારબ્ધના ચેાગથી આક્ષિપ્ત-ખેંચાઇને આવી પડેલા ભાગે ભાગવતાં છતાં પણ અસંગ હાઇ, પરમપદને પામે જ છે. સાચા જ્ઞાની પુરુષ ભાગપકની મધ્યે પણ કદી ખરડાતા નથી-લેપાતા નથી, જલમાં કમલની જેમ અલિપ્ત જ રહે છે, મેહુમલથી અસ્પૃશ્ય એવા પરમ ઉદાસીન જ રહે છે. આનુ નામ જ ગીતામાં કહેલેા અનાસત ચેાગ છે. “ ભાગ પક ત્યજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા; સિહુ પરે નિજ વિક્રમ શૂરા, ત્રિભુવન જન આધારા. ધન્ય તે મુનિવરા રે જે ચાલે સમભાવે. ”—સા, ત્ર. ગા. ત. આત્મજ્ઞાની પુરુષ આવી રીતે અનાસકિત-અસંગ ભાવ રાખી શકે છે, તેનું કારણ એમ છે કે-તે સાચા અંતરાત્માથી નિશ્ચય જાણે છે અને નિરતર ભાવે છે કે-આ Page #630 -------------------------------------------------------------------------- ________________ પ૩૪) યોગદષ્ટિસમુચ્ચય પરવરતુમાં પરમાણુ માત્ર પણ મહારું નથી. હું તો એક શુદ્ધ દશન-જ્ઞાનમય ચિતન્યસ્વરૂપી અરૂપી આત્મા છું, આ સમસ્ત પરવરતુની સાથે મહારે કંઈ પણ લેવાદેવા નથી. પૂર્વે મોહથી આ પરવસ્તુમાં આત્મબુદ્ધિ બાંધીને હું જે પુદગલ કર્મબંધથી બંધાયો છું તે આ કર્મયુદ્દગલે પોતાનું જૂનું લેણું વસુલ કરવા આવ્યા છે, તે ભલે પિતાનું લેણું લઈ લઈ મને ઝટ ઝણમુક્ત કરે! બાકી “હુંક તે પરવસ્તુ નથી ને પરવસ્તુ તે હું નથી. તે હારી નથી ને હું હેનો નથી.’ હું તે હું છું, તે તે તે છે. મહારૂં તે મહારૂં છે, તેનું તે તેનું છે. હે ચેતન ! હારું છે તે હારી પાસે છે, બાકી બીજું બધું ય અનેરૂં છે, માટે આ પરવતુમાં તું હુંકાર હુંકાર શું કરે છે? મારું મારું શું કરે છે? આત્માને હુંકાર કરી એ હુંકારનો હુંકાર તું તોડી નાંખ. “મારું”ને મારું એમ નિશ્ચય કર. આવી પરમ ઉદાસીન વૃત્તિવાળી અખંડ આત્મભાવનાના મહાપ્રભાવને લીધે જ જ્ઞાની પુરુષ પરવરતુના ભાગ મધ્યે રહ્યા છતાં પણ ભેગથી લિપ્ત થતા નથી, પરંતુ કાજળની કોટડીમાં પણ અસંગ રહી, ડાઘ લાગવા દીધા વિના ભેગકર્મને ભોગવી જ્ઞાનીનો ત્રિકાલ નિર્જરી નાંખે છે, પણ બંધાતા નથી ! એ પરમ આશ્ચર્ય છે. પરમ વૈરાગ્ય જ્ઞાની તીર્થકર ભગવાનના ભગાવલી કર્મના ભેગવટાનું આ જ પરમ રહસ્ય છે. આજન્મ પરમ વૈરાગી એવા તીર્થકર દેવને પૂર્વ પ્રારબ્ધોદયથી અનિચ્છતાં છતાં કંઈક વખત ગૃહાવાસમાં સ્થિતિ કરવાનો પ્રસંગ પણ પડે છે, પણ શ્રતધર્મમાં દઢ જ્ઞાનાક્ષેપકવંત પરમ આત્મજ્ઞાની એવા તે પરમ પુરુષ ભેગકમને ભેગવતાં છતાં પણ બંધાતા નથી,–ઉલટા તે ભેગાવલી કમ ભેગવીને નિર્જરી નાંખે છે, ખેરવી નાંખે છે. આ વાત શાશ્વપ્રસિદ્ધ છે. (જુઓ, પૃ. ૨૭૩-૨૭૪). એ જ પ્રકારે એવા કોઈ અપવાદરૂપ સમર્થ જ્ઞાનવિશેષને પૂર્વ પ્રારબ્ધના વેગથી, ખરેખરા અંત:કરણથી અનિછતાં છતાં, સંસારવાસમાં રહેવાને પ્રસંગ પરાણે આવી પડે, તો તે પરમ સમર્થ યોગી અત્યંત આત્મજાગૃતિપૂર્વક તે સંસારપ્રસંગમાં આવા જ્ઞાની પણ અસંગ રહી, તેમાંથી નિલેષપણે ઉત્તીર્ણ થવાને પરમ પુરુષાર્થ અપવાદરૂપ કરે છે, અને “ધાર તરવારની સેહલી-દેહલી ચોદમા જિન તણું ચરણસેવા”ની જેમ, સંસાર ઉપાધિ મળે સ્થિત છતાં પરમ આત્મસમાધિ જાળવી, શુદ્ધ આત્માનુચરણમય ચારિત્રની બેધારી તલવાર પર ચાલવાનું અદ્દભુત બાજીગર પણું દાખવી, પોતે સાધેલા પરમ અદ્દભુત આત્મસામર્થયેગને પર બતાવે છે અને સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. પણ આવા અપવાદરૂપ થેગીઓ તો કોઈક વિરલા જ હોય છે, કારણ કે ત્યાગ અવસ્થામાં અત્મિસમાધિ જાળવવી દુષ્કર છતાં સુકરx“अहमेदं पदमहं अहमेदरसेव होमि मम पदम् । अण्णं जं परदब्बं सञ्चित्ताचित्तमिस्सं वा॥ एयत्तु असंभूदं आदवियप्पं करेदि संमूढो । भूदत्थं जाणंतो ण करेदि दु तं असंमूढो ॥" --- શ્રી સમયસારે ગા ૨૦-૨૨, Page #631 -------------------------------------------------------------------------- ________________ કાંતાદષ્ટિ: આવા જ્ઞાની અપવાદરૂપ-બીજાનું ગજું નથી. (૫૩૫ ) સોહલી છે, પણ ગૃહસ્થાવસ્થામાં તથારૂપ આત્મસમાધિ જાળવવી તે તો દુષ્કર દુષ્કર ને દહલી છે. ચેખા ઓરડામાં ડાઘ ન લાગે એ દેખીતું છે, પણ કાજળની કોટડીમાં રહીને પણ જરા પણ ડાઘ ન લાગવા દે, એ કાંઈ જેવા તેવા પુરુષાર્થ કોશલ્યનું કામ નથી. પણ પુન: કહેવાનું કે આવા અપવાદરૂપ પરમ ચેગીઓ તો કોઈક વિરલા જ હોય છે. આનું જવલંત ઉદાહરણ વર્તમાનમાં પરમ ગસિદ્ધિસંપન્ન શ્રીમદ્ રાજચંદ્રજીના જીવનચરિત્રમાંથી મળી આવે છે. અનિછતાં છતાં પૂર્વ પ્રારબ્ધોદયથી પરાણે સંસારઉપાધિ મળે રહીને પણ, તેમણે કેવી અખંડ આત્મસમાધિદશા જાળવી છે, તે તેમના વચના મૃતમાં ડેકિયું કરતાં કોઈ પણ નિષ્પક્ષપાત વિવેકી વિચારકને સહેજે સુપ્રતીત થાય છે. અન્ય દર્શનીઓમાં પણ જનક વિદેહી-શ્રી કૃષ્ણ આદિના દષ્ટાંત સુપ્રસિદ્ધ છે. પણ આવું બેધારી તલવાર પર ચાલવા જેવું પરમ દુર્ઘટ કાર્ય તો કોઈ વિશિષ્ટ સામર્થ્યના સ્વામી એવા સિદ્ધહસ્ત-ગારૂઢ પુરુષો જ કરી શકે. બાકી બીજા સામાન્ય પ્રાકૃત જનો, કે સામાન્ય કેટિના ગિજનો, કે ગપ્રારંભક આરોહક બીજાનું ગજુ સાધકે, તેનું જે આંધળું અનુકરણ કરવા જવાની ધૃષ્ટતા કરે, તે નથી તેનું તે અધ:પતન થવાનું જ નિર્માણ થયેલું છે, કારણ કે તેમ કરવાનું તેનું ગજું નથી, સામર્થ્ય નથી. એટલે સંસાર પ્રસંગમાં રહી કેવળ અસંગ રહેવાનો અખતરો સામાન્ય પ્રાકૃત અને અજમાવવા જાય, તો તે પ્રાયે નિષ્ફળ થવાને જ સાચે છે, એટલું જ નહિં પણ તેને ઉલટો મહાઅનર્થકારક થઈ પડવાનો પ્રત્યેક સંભવ છે. હાલમાં સ્વછંદ મતિક૯પનાએ અધ્યાત્મશાસ્ત્રો વાંચી તથારૂપ દશા વિના અનાસક્ત યોગની દાંભિક વાતો કરનારા અને ખોટો ફાંકો રાખનારા ઘણુ જનો દષ્ટિગોચર થાય છે, પણ તે મહાનુભાવો ક્ષણભર જે પોતાને દંભ અને ફોકો છોડી દઈ સ્વસ્થ અંતરાત્માથી વિચારે તો તેઓને આ ઉપરથી ઘણો ઘડો લેવાનું પ્રાપ્ત થાય એમ છે. કારણ કે છઠ્ઠી દષ્ટિ જેટલી ઉંચી પરિપકવ ગદશાને પામેલા જ્ઞાનાક્ષેપકવંત ગવિશેષ જ જે કાર્ય કરવાને સમર્થ છે, તે કાચી દશાવાળા યોગ્યતાવિહીન જન કેમ કરી શકે ? જેને હજુ એકડે પણ આવડતો નથી એ બાલ, સ્નાતક પદવીને પામેલા વિદ્યાપારંગત પંડિતને કેમ પહોંચી શકે ? મોટા માણસના જેડામાં જેમ હાનાને પગ ન મૂકાય, તેમ મહાજ્ઞાની મહાપુરુષના આચરણનું અનુકરણ સામાન્ય મનુષ્ય નજ કરી શકે, અને ગ્યતા વિના કરવા જાય તો ઉલટું અહિતકારકજ થઈ પડે. શ્રી નરસિહ મહેતાને કહેવું પડયું છે કે:-- અમારૂં ગાયું ગાશે, તે ઝાઝાં ખાસડાં ખાશે; જે સમજીને ગાશે, તે વહેલે વૈકુંઠ જાશે.” માટે સાંકડી કેડી-એસ્પદીમાંથી તે કોઈ વિરલ મનુષ્યજ જઈ શકે છે ને રાજમાર્ગ Page #632 -------------------------------------------------------------------------- ________________ (૫૩૬) યોગદરિસમુચ્ચય તે સહુ કોઈ જઈ શકે છે, એમ જાણી, ભેગ મળે પણ નિલેપ રહેવારૂપ એકપદી પર ચાલવાનું દુર્ઘટ કાર્ય કોઈ વિશિષ્ટ જ્ઞાની વિશેષને માટે રહેવા દઈ, ઈતર જનોએ તો વિષયત્યાગરૂપ રાજમાર્ગે જ ચાલવામાં પિતાનું ધ્યાન કેન્દ્રિત કરવા ગ્ય છે, એ જ અત્ર તાત્પર્ય છે. (જુઓ, અધ્યાત્મસાર ). એટલે જ્ઞાની પુરુષોના અધ્યાત્મ વચનો વાંચી પોતાની તથારૂપ આત્મદશા થયા વિના, પિતાની તેવી દશા કપી લઈ, જે શુષ્ક જ્ઞાનીઓ સંસારમાં રહીને ભેગ ભેગવતાં છતાં નિષ્કામપણું ભજવાનો ખોટે ડાળ-દંભ કરે છે, તે અજ્ઞાનીઓ દંભી અજ્ઞાનીને ખરેખર ! આત્મવંચના જ કરે છે, અને ગ-અધ્યાત્મની હાસી–વિડંકરુણ ફેજ ! બના જ માત્ર કરે છે! કારણ કે સકામપણાના બાહ્ય નિમિત્તો તેને નિષ્કામ રહેવા દેતા નથી, એટલું જ નહિં પણ તેનું ઘર અધ:પતન કરે છે. માટે ખરેખર જે નિષ્કામ પણું ભજવું જ હોય તો તેવા બાહ્ય નિમિત્ત પ્રસંગને પણ ત્યાગ કરવો અત્યંત આવશ્યક છે. સંસાર પ્રસંગમાં પણ અસંગ રહી નિકામવૃત્તિ અખંડપણે જાળવનારા પરમ પુરુષ તે અત્યંત અત્યંત વિરલા જ છે, અપવાદરૂપ જ છે, એમ જાણી મુમુક્ષુએ સાંસારિક બેગ પ્રસંગનો જેમ બને તેમ પરિત્યાગ કરતાં જ રહેવું એ ઉત્સર્ગમાર્ગ છે. આ અનાસક્ત ચોગ તે કેઈક વિરલા પરમ ચાગસિદ્ધ પુરુષે જ સાધી શકે છે. બાકી તથારૂપ ગ્યતા વિનાના જે તે સાધવાની ધૃષ્ટતા વા સાહસ કરવા જાય છે, તે તે બિચારા ખરા જ ખાય છે, વ્યામોહ ઉપજાવનારા બાહા નિમિત્તે તેને સસ્વરૂપથી ભ્રષ્ટ કરે છે–પાડી નાંખે છે, અને માયાની ભૂલભૂલામણીમાં ભૂલા પડી તે યોગીને બદલે “ભગી બને છે! એટલા માટે જ જ્ઞાની પુરુષોએ વિષયલેગ સાધનને પતનસ્થાન જાણી બાહ્ય સંગને પણ સર્વથા નિષેધ કર્યો છે, તે સહેતુક છે. પરમાણુ માત્ર પણ પરવસ્તુનો લેશ પણ સંગ કરવા ગ્ય નથી, એ એમને નિરંતર ઉપદેશ છે. અને એટલા માટે જ અનાસક્ત નિષ્કામ યોગ સાધવા પ્રવર્તવાની ચેષ્ટા કરનારને ચેતવણીરૂપ “લાલબત્તી તેઓએ આગળ ધરી છે. જેમકે – હે જ્ઞાની ! કદી પણ કંઈ કર્મ× કરવું ઉચિત નથી. તથાપિ જે તું એમ કહે કે હું તો ભેગવું છું, પણ પરદ્રવ્ય કરી મહારું નથી,’ તો અરે ! તું દુર્ભક્ત જ છે, અર્થાત જે હારૂં નથી તે તું ભગવે છે, એટલે તું દુષ્ટ ભેગ ભેરવનાર છે. અને જે તું કહે કે “ ઉપભેગથી બંધ નથી, કારણ કે પરદ્રવ્યના ઉપભોગથી બંધ નથી એમ x “ज्ञानिन् कर्म न जातु कर्तुमुचितं किंचित्तथाप्युच्यते, भुक्ष्वे हंत न जातु मे यदि परं दुर्भुक्त एवासि भोः । बंधः स्यादुपभोगतो यदि न तत्कि कामचारोऽस्ति ते, ज्ञानं सन्वस बंधमेष्यपरथा स्वस्यापराधाधुवम् ॥” -શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત શ્રી સમયસારકલશ. Page #633 -------------------------------------------------------------------------- ________________ કતારષ્ટિ : “મન ગુણ અવગુણ ખેત', બલીયસી ધર્મશક્તિ ( ૫૩૭ ) શાસ્ત્રમાં કહ્યું છે,” તો શું આ હારી ભેગપ્રવૃત્તિ કામચાર છે-ઈચ્છા પ્રવૃત્તિ છે ? અને એમ છે તે શું બંધ નથી ? માટે હે શાની! તું જ્ઞાનરૂપ થઈને વસ, નહિં તો ચોક્કસ હારા પિતાના અપરાધથી તું બંધને પામીશ. તેમજ કર્મનયના અવલંબનમાં પરાયણ ક્રિયામાં રચ્યાપચ્યા રહેનારા એવા ક્રિયાજ જે જ્ઞાનને નથી જાણતા તે મગ્ન છે, સંસારસમુદ્રમાં ડૂબી ગયેલા છે. જ્ઞાનનયને ઈચ્છનારાઓ પણ જે સ્વછંદથી મંદ અને અધમ છે તે પણ મગ્ન છે, સંસારસાગરમાં ડૂબેલા જ છે. વિશ્વ ઉપર તો તે તરે છે, કે જે સતત સ્વયં જ્ઞાન થઈ-જ્ઞાનરૂપે પરિણમી કર્મ કદી પણ કરતા નથી, અને કદી પણ પ્રમાદને વશ થતા નથી. '+ વળી અત્રે જ્ઞાનાક્ષેપકવંત ક્વચિત્ ભેગ ભેગવતાં છતાં પણ અસંગ હોઈ નિર્લેપ રહી શકે છે એમ કહ્યું, તે તેની અદભુત ગસિદ્ધિનું સામર્થ સૂચવવા માટે કહ્યું છે, તે ભોગ ભેગવે જ એમ કહેવા માટે કહ્યું નથી, પણ કવચિત્ જ્ઞાની ભેગી કોઈ યોગી વિશેષને પૂર્વ પ્રારબ્ધોદયથી તેવી સંભાવનાની અપેક્ષા લક્ષમાં છતાં અભેગી! રાખી, તેનું અસાધારણ અતિશયવંત દયેગીપણું દર્શાવવા માટે કહ્યું છે. કારણ કે જ્ઞાની સમ્યગુણિ પુરુષ વિષયોને પર પદાર્થ જાણે છે, તેમાં આત્મભાવ કરતા નથી, તે પિતાના નથી જ એમ દઢ આત્મપ્રતીતિથી માને છે, અને તેમાં સ્વપ્નાંતરે પણ પરમાણુ માત્ર પણ આસક્તિ રાખતા નથી. એટલે સુકકો ગાળો જેમ ભીંતને લાગતો નથી, તેમ ખરેખરા અનાસક્ત જ્ઞાની પુરુષ વિષયોથી બંધાતા નથી, કેવળ અલિપ્ત જ રહે છે. પૂર્વ પ્રારબ્ધદયથી કદાચને ભેગ ભેગવવો પડે, તે પણ તેમાં સર્વથા અસંગ પણાને લીધે જ્ઞાની લેવાતા નથી, એવી અપૂર્વ ઉપગજાગૃતિ રાખે છે. આ ખરેખર ! તેઓના જ્ઞાનનું જ સામર્થ્ય અથવા વૈરાગ્યનું જ સામર્થ્ય છે. તેમજ– વિષયે જે છે તે પોતે તેના સ્વરૂપથી ગુણરૂપ પણ નથી કે દોષરૂપ મન ગુણ પણ નથી. એટલે “વિષયોનો બંધ ઉત્પાદનમાં નિયમ નથી; અજ્ઞાનીને અવગુણ ખેત તેથી બંધ થાય છે, જ્ઞાનીને કદી થતા નથી. જે સેવતાં કદી જેની અશુદ્ધિ થાય છે, તેનાથી જ તેની કદાચિત શુદ્ધિ થાય છે, એમ શાસ્ત્રવચન છે.” (જુઓ અધ્યાત્મસાર) પણ તે વિષયેના નિમિત્તે જે ઈષ્ટ–અનિષ્ઠ બુદ્ધિ ઉપજે છે, તે જ બંધનું કારણ છે. તેથી મન જ ગુણ-અવગુણનું ક્ષેત્ર છે, ઉત્પત્તિસ્થાન છે. મન gવ મનુષ્કાળ Troi વંધમાળો: !” મને વીતરાગ જ્ઞાની પુરુષને તો એ પરમ વૈરાગ્ય વર્તે છે કે તેને વિષમાં લેશમાત્ર પણ ઈછાનિઝ બુદ્ધિ હોતી જ નથી, નિર્મૂળ જ + “મન્ના જર્મનરાવરનger જ્ઞાન ન જ્ઞાનંતિ છે, मग्नाः शाननयैषिणोऽपि यदतिस्वच्छंदमंदाधमाः ।। विश्वस्योपरि ते तरंति सततं ज्ञानं भवंतः स्वयं, થે યુતિ ન કર્મ કાતુ ન વ યાંતિ પ્રમાદ્રરા ”—-શ્રી સમયસાર કલશ. Page #634 -------------------------------------------------------------------------- ________________ (૫૩૮). થાગાદિસમુહ થયેલી હોય છે, એટલે પૂર્વ કર્મવશાત કવચિત વિષય ભોગવતાં છતાં પણ તે પરમ ઉદાસીન રહી, તે વિષયભેગના ગુણદોષથી લેપાતા નથી, એવા તે પરમ સમર્થ હોય છે. “કલેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર, ”શ્રી યશોવિજયજી. એવા જ્ઞાને રે વિઘન નિવારણે, ભગ નહિ ભવહેત; નવિ ગુણ દોષ ન વિષય સ્વરૂપથી, મન ગુણ અવગુણ ખેત...ધન.”—શ્રી કે. સજઝાય દ–૭ આમ જે ભેગસાગરમાં ભેગી ડૂબી મરે છે, તેને સમર્થ થેગી શીધ્ર તરી જાય છે ! જે ભેગથી બીજાના ભેગ મરે છે, તે ભેગ પણ આવા ઉત્તમ યોગીને ગબાધક થતા નથી, ભવહેતુ થતા નથી ! કારણ કે “આ કાંતા દષ્ટિમાં કર્મોક્ષિપણાથી ભેગશક્તિ નિર્બલ હોય છે, તે નિરંતર વરસથી પ્રવર્તતી એવી બલીયસી ધર્મશક્તિને હણતી નથી,-દીપને જે વાયરે બૂઝાવી નાખે છે, તે પ્રજવલિત એવા દાવાનલને બૂઝાવી શક્ત નથી,” પણ ઉલટો તેને સહાયતા જ કરે છે. તેમ અત્રે ભગવ્યા વિના છૂટકો જ નથી એવા કર્મને ક્ષય થતો હોવાથી બળવાન ધર્મશક્તિને ભેગશક્તિ સહાયતા જ કરે છે, પણ નિર્બળપણાને લીધે તેનો વિરોધ કરતી નથી. હાથીને મગતરું શું કરી શકે? મહામહેલને નિર્બલ બાલક શું કરી શકે? જે કે સ્થિર દષ્ટિમાં પણ જ્ઞાનીની તાકાત એટલી બધી હોય છે કે તેને ભેગો કંઈ કરી શકે એમ નથી, તો પણ ત્યારે હજુ કંઈક અંશે પણ પ્રમાદની સંભાવના છે. પરંતુ આ કાનતા દષ્ટિમાં તે ધારણ જ્ઞાની ગૃહસ્થ વડે કરીને જ્ઞાનનું એવું પરમ બળવાનપણું થયું હોય છે, કે તે ભેગો પણ ભાવસાધુ પણ લેશ પણ પ્રમાદ ઉપજાવી શકતા નથી ! અર્થાત ભેગ મળે પણ તે વિશિષ્ટ જ્ઞાની સ્વસ્વરૂપથી પ્રમત્ત-ભ્રષ્ટ થતો નથી, સ્વરૂપસ્થિત અપ્રમત્ત જ રહે છે, એવો તે બળવાનું સામર્થ્ય સંપન્ન હોય છે. આવો અપ્રમત્ત ગૃહસ્થ ચગી પણ ભાવસાધુ જ છે. અને આમ હોવાથી અત્રસ્થિત અસંગ જ્ઞાની ગીપુરુષ નિવિને-નિર્બાધ પણે પરમ પદ પ્રત્યે અખંડ પ્રયાણ કરતો આગળ વધે જ છે. “તે એ દષ્ટિ રે ભવસાયર તરે, લહે મુનિ સુયશ સોગ.”—. સઝાય. भोगतत्वस्य तु पुनर्न भवोदधिलङ्घनम् । मायोदकहढावेशस्तेन यातीह कः पथा ? ॥ १६७ ॥ વૃત્તિઃ-માતરવશ તુ–ભગતત્વને તે, ભાગ પરમાર્થને તે, અર્થાત ભોગ જેને મન પરમાર્થ છે એવાને, પુન:-પુનઃ, 7 મોધિન-માધિનું બંધન નથી, ભવસાગર ઉલંધાતો નથી તેવા પ્રકારની બુદ્ધિથકી તેના ઉપાયમાં અપ્રવૃત્તિને લીધે, અને ૨ દારા-માયાજ માં જેને દઢ આવેલ છે એવો,–તેવા પ્રકારના વિપર્યાસને લીધે, જેને મૃગજલમાં દઢ અભિનિવેશ છે એ, તેન ચાતી : થાં-કણ અહીં તે પંથે-માર્ગે જાય. કે જયાં માયામાં જ લબુદ્ધિ છે. x “धर्मशक्ति न हन्त्यस्यां भोगशक्तिबलीयसीम् । ટુરિત રીuruદ્દો વાપુર્વ ન રવાનમ્ ”-ય૦ કૃત દ્વા. હા. ૨૪-૧૫ Page #635 -------------------------------------------------------------------------- ________________ કાંતાદષ્ટિ : ભગતત્વ ભવાબ્ધિ ન તરે, વિષય મૃગજલ (૫૩૯ ). ભેગતવને ભવાબ્ધિનું, લંધન તો નજ થાય; મૃગજલ દઢાવેશ છે, તે માર્ગે કુણ જાય? ૧૬૭ અર્થ – પણ જેને મન ભેગ એ તત્વ છે, એવાને તે ભવસમુદ્રનું ઉલંઘન થતું નથી. જેને મૃગજલમાં દઢ આવેશ છે, એવો કે અહીં તે માગે-કે જ્યાં માયામાં જલબુદ્ધિ છે ત્યાં–જાય? વિવેચન “સાચું જાણી રે તે બીતે રહે, ન ચલે ડામાડોલ..ધન ધન ભગતત્ત્વને રે એ ભય નવિ ટળે – શ્રી , દ. સઝાય, પણ ભેગને જે તત્વરૂપ–પરમાર્થરૂપ માને છે, એવા ભગત પુરુષને તે ભવસાગરનું ઉલંઘન થતું નથી. કારણકે તેવા પ્રકારના વિપર્યાસને લીધે, માયાજલમાં જેને દઢ અભિનિવેશ છે એ કોણ અહીં-જ્યાં માયામાં જલબુદ્ધિ છે એવા તે માર્ગે જાય? ભેગ જેને મન તત્વરૂપ છે, પરમાર્થરૂપ લાગે છે, સાચા ભાસે છે, એ ભેગતરવા પુરુષ કદી ભવસમુદ્ર ઓળંગી શકતો નથી. કારણ કે તેવી મિથ્યાભાસરૂપ બુદ્ધિને લીધે તે તેના ઉલ્લંઘનના ઉપાયમાં પ્રવર્તતે નથી. અને તેનું કારણ પણ ભાગતત્વ એમ છે કે જેને માયાજલમાં દઢ આવેશ–ગાઢ અભિનિવેશ હોય, ભવાબ્ધિ ન તરે તે તે માગે કેવી રીતે જાય? વિપર્યાસને લીધે તેને સાચું જાણતો હોય તે તેને ઉલ્લંઘી જવાની હામ કેમ ભીડે? એટલે રખેને હું ડૂબી જઈશ એમ ડરતે રહી, ડામાડોળ બની, તે માયાજલને ઓળંગી જવાનો પુરુષાર્થ કરતા નથી, અને ત્યાં જ પડ્યો રહે છે. તેમ વિપર્યાસથી–વિપરીત મતિથી જે માયાજલ સમા વિષયને સાચા માને છે, તે તેમાંથી નિબંધ પણે પાર ઉતરવાને પુરુષાર્થ કરતો નથી, અને ત્યાં જ પડ રહે છે! તેમ વિપર્યાસથી-વિપરીત મતિથી જે માયાજલ સમાં વિષયભેગને સાચા માને છે, તે તેમાંથી નિબંધ પણે પાર ઉતરવાનો પુરુષાર્થ કરતો નથી, તેને નિસાર અસત્ય જાણું તેની સેંસરો નિર્ભયપણે પસાર થઈ જતો નથી, પણ તેમાં જ નિમગ્ન બની ડૂબી જાય છે, ગુંચી જાય છે, રપ રહે છે. અત્રે વિષયને જે મૃગજલની-ઝાંઝવાના પાણીની ઉપમા આપવામાં આવી છે, તે અત્યંત યુક્ત છે, કારણ કે ગ્રીષ્મમાં, દૂર દૂર ક્ષિતિજમાં–જ્યાં પૃથ્વી ને આકાશ મળતા દેખાય છે ત્યાં દષ્ટિમર્યાદાના છેડે જલનો આભાસ થાય છે, તેને મૃગ વિષય મૃગજલક જલ કહે છે. તે જલ કાંઈ વસ્તુતઃ છે જ નહિં, પણ દષ્ટિવિભ્રમથી વિપર્યાસ (Illusion of vision) તેને આભાસ માત્ર થાય છે. એવા તે મૃગજલને સાચું જ માનીને તૃષાતુર મૃગ તે પીવાની આશાએ તે Page #636 -------------------------------------------------------------------------- ________________ (૫૪૦) યોગદસિમુચિય પ્રત્યે દોડે છે, પણ તે મિથ્યા જલે તો જાણે હાથતાલી દઈને આવું ને આવું ભાગતું જ જાય છે ! કાંઈ હાથમાં આવતું નથી, અને દેડવાના નિષ્ફળ શ્રમથી બિચારા મૃગની તૃષ્ણ છીપવાને બદલે ઉલટી વધતી જાય છે. તેમ જડ એવા વિષય પદાર્થ અને ચેતન એવા આત્માને સંબંધ છે અસંભવિત છે, તથાપિ વિપર્યાસરૂપ વિશ્વમથી ( Illusion & Delusion ) તે જડપદાર્થમાં આત્મબુદ્ધિના સમારોપથી તે સંબંધ ભાસે છે. તે જ વિષય મૃગજલ છે. એવા તે ઝાંઝવાના પાણીને સાચું માનીને, વિષયતૃણાથી આકુલ બનેલો મોહમૂઢ જીવરૂપ મૃગ તેનું પાન કરવાની દુરાશાથી પૂર વેગે તે પ્રત્યે દેડે છે, તે ઝાંઝવાના પાણીને માટે ખૂબ ઝાંવાં નાંખે છે, પણ મહામાયાવી એવું તે માયાજલ તો લાંબેથી લટક સલામ કરી જાણે જીવની વિડંબના કરતું હોય, એમ દૂર ને દૂર ભાગતું જ જાય છે! અને આ નિષ્ફળ વિષયાનુ ધાવનથી ભવભ્રમણુજન્ય ખેદને લીધે, પશુ સમા વિષયપિપાસુ જીવની તૃષ્ણા શમવાને બદલે ઉલટી અભિવૃદ્ધિ પામે છે, અને તેથી મહા ભવભ્રમણ દુઃખ સહવું પડે છે. આ વિપર્યાસ જ સર્વ દુઃખનું મૂળ છે, તે જ જીવને ઉંધા પાટા બંધાવે છે, અનાત્મમાં આત્મબુદ્ધિ ઉપજાવે છે, પર વસ્તુમાં વબુદ્ધિને વિશ્વમ કરાવે છે. આ અનાદિ અવિદ્યારૂપ વિપર્યાસથી ભેગસાધનરૂપ દેહાદિમાં આત્મબુદ્ધિ ઉપજે છે, આપ આપકું દેહાદિથી આત્માને અભિન્ન માની હું દેહાદિરૂપ છું એવી મિથ્યામતિ ભૂલ ગયા!” ઉદ્દભવે છે. એટલે પછી વસ્વરૂપથી ભ્રષ્ટ થયેલો આત્મા ઇદ્રિયદ્વારથી પ્રવર્તતી રહી વિષયમાં પડી જાય છે, અને તે વિષયોને પામીને પોતે પોતાને તવથી જાણતું નથી, પોતે પિતાને ભૂલી જાય છે ! શ્રીમદ્ રાજચંદ્રજીએ લાક્ષણિક શૈલીમાં ભાખ્યા પ્રમાણે “આપ આપકું ભૂલ ગયા, ઈનસે કયા અંધેર?” એના જેવી મહાહાસ્યાસ્પદ વાત્ત બને છે ! “હું છોડી નિજ રૂપ, રમ્યા પર પુદગલે; ઝી ઊલટ આણી, વિષય તૃષ્ણાજલે. ”શ્રી દેવચંદ્રજી. વિચારની ઉત્પત્તિ થયા પછી વક્ર માનસ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનાદિકાળથી ચારે ગતિ વિષે અનંતથી અનંતવા૨ જન્મવું મરવું થયાં છતાં, હજુ તે જન્મ-મરણાદિ સ્થિતિ ક્ષીણ થતી નથી; તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવાં ? અને એવી કઈ ભૂલ આ જીવની રહ્યા કરી છે કે, જે ભૂલનું આટલાં સુધી પરિણમવું થયું છે? આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે સદ્દબોધનાં વદ્ધમાન પરિણામે વિચારતાં વિચારતાં જે ભૂલ ભગવાને દીઠી છે તે જિનાગમમાં ઠામ ઠામ કહી છે; કે જે ભૂલ જાણીને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય. જીવની ભૂલ જોતાં તો અનંત વિશેષ લાગે છે, પણ સર્વ ભૂલની બીજભૂત ભૂલ જે જીવે પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે, Page #637 -------------------------------------------------------------------------- ________________ કાંતાષ્ટિ : વિષયના ભિખારી-‘ નિપુણ્યકારક ' ( ૧૪૧ ) કે જે ભૂલને વિચાર કર્યાથી સર્વે ભૂલને વિચાર થાય છે; અને જે ભૂલના મટવાથી સર્વે ભૂલ મટે છે. કેાઇ જીવ કદાપિ નાના પ્રકારની ભૂલના વિચાર કરી તે ભૂલથી છટવા છે, તાપણ તે કત્તવ્ય છે, અને તેવી અનેક ભૂલથી છૂટવાની ઈચ્છા મૂળ ભૂલથી છૂટવાનું સહેજે કારણ થાય છે. ”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૧૩. આ સર્વ ભૂલની મીજભૂત ભૂલ તે આત્મસ્વરૂપનું અજ્ઞાન અથવા પરવસ્તુમાં આત્મબુદ્ધિરૂપ વિપર્યાસ છે. ‘આપ આપ ભૂલ ગયા ! ' એ જ મોટામાં માટી કેન્દ્રસ્થ ભૂલ છે. તે મૂલગત ભૂલથી બીજી ભૂલાની પરપરા નીપજે છે, તે વિષયને એટલી હદ સુધી આત્માનું પતન થાય છે કે તેની વૃત્તિ વિષયાકાર ભિખારીઃ બની જાય છે. પાઁચ ઇંદ્બિયના વિષયામાં તે એટલે બધા તન્મય થઇ નિપુણ્યક રક જાય છે કે તે પેાતાનું મૂળ સ્વરૂપ સાત્ર ભૂત્રી જઇ, વિષયામાં જ સર્વસ્વ માની તેની ગવેષણામાં અનિશ મંડ્યો રહે છે ! અને વિષયતૃષ્ણાથી આત્ત ને તપ્ત ખની નિરંતર દુ:ખ અનુભવે છે, છતાં તે વિષયેાના કીડા વિષયાના કેડા મૂકતા નથી ! ને વિષ્ટાના ભ્રમરની પેઠે તેની પાછળ પાછળ ભમ્યા કરે છે ! આવા તે વિષયનુભુક્ષુ જીવ શ્રી ઉપમિતિ ભવપ્રપંચ કથામાં મહાત્મા સિષિ એ અનુપમ શૈલીથી તાદશ્ય વર્ણવેલા તે નિપુણ્યક રકના જેવુ સમસ્ત ચેષ્ટિત કરે છે, ને કરમાં ઘટપાત્ર લઇ રાતદ્વિવસ વિષયકદન્નની ભિક્ષાર્થે ભમે છે! જેમકે “ આ જીવ આ સંસાર-નગરમાં અપરાપર જન્મ લક્ષણરૂપ ઊંચા-નીચા ગૃહામાં વિષય-કદન્નના આશાપાશને વશ થઇ અવિરામપણે ભમ્યા કરે છે. 66 ક્ષુધાથી જસ દુ`લ દેહ, ગૃહે ગૃહૈ ભિક્ષાર્થે તે&; કરમાંહિ ગૃહીંના ઘટપાત્ર, નિન્દાતા ભ્રમતા દિનરાત્ર. સર્વાંગ મહાઘાત ઉતાપ, તિહાં અનુગત ચેતન આપ; ૮ વાય. માડી! રે કરજો ત્રાણુ ! ' પાકારે એવી ટ્વીન વાણુ. જવર ક્રુષ્ઠ ઉન્માદ સંયુક્ત, શૂલપીડિત ને પામા યુક્ત; સર્વાં રાગના તેડુ નિવાસ, વેદનાવેગે વિર્હુલ ખાસ. . પામીશ ભિક્ષા તે તે ગેહ, ' ઇત્યાદિક ચિતવતા એહ; વિકાકુલ મનમાં થાય, રોદ્રધ્યાન ભરતા જાય. સંતાને કરુણાનું સ્થાન, માનીએને હાસ્ય નિદાન; માલેાને ક્રીડન આવાસ, ઉદાહરણ પાપીને ખાસ. —શ્રી ઉં. ભ. પ્ર. કથા, પ્ર. ૧ ( ડા. ભગવાનદાસકૃત સંદ્યગદ્ય અનુવાદ ) · સંસારને વિષે અહેનિશ પટન કરતા આ જીવના જે આ શબ્દાદિ વિષયે અને જે આ બધુત્ર-ધન-સુવર્ણાદિ, અને જે ક્રીડા-વિકથા આદિ અન્ય પણ્ સ'સાર "" Page #638 -------------------------------------------------------------------------- ________________ (૫૪ર ) ગદરિસમુચ્ચય કારણ હોય, તે ગૃદ્ધિહેતુપણાથી રાગાદિ ભાવોના કારણુપણાને લઈને વિષય કદન્નના અને કર્મ સંચયરૂપ મહા અજીર્ણના નિમિતપણાને લઈને કદન્ન જાણવા મનોરથ છે.' (ઉ. ભ. પ્ર. કથા) એવી તે કદન્નરૂપ ભિક્ષા ભક્ષણ કરવા ઈચ્છતો આ જીવ નાના પ્રકારના વિષય સંબંધી મનોરથ કરે છે – થાવત્ તે ચક્રવતી પણાના મનોરથ પણ કરે છે. અને આ ચક્રવત્તી પણ “ભગવાન સત સાધુઓને શુદ્ધ રંક જેવો પ્રતિભાસે છે, તો પછી શેષ અવસ્થાઓનું તો પૂછવું જ શું?” અને આવા કદન્ન જેવા આ ધન-વિષય-કલત્રાદિથી પૂરાઈ રહ્યા છતાં આ જીવને અભિલાષાનો વિચ્છેદ થતો નથી, એટલું જ નહિં પણ તેની તૃષા વિશેષ ગાઢપણે અભિવૃદ્ધિ પામે છે. કારણ કે જેમ ગાઢ શ્રીમમાં દવદાહથી તાપ પામેલ શરીરવાળા, પિપાસાથી–તરસથી અભિભૂત ચેતનાવાળા, મૂછીથી ઢળી પડેલા એવા કઈ પથિકને ત્યાં જ સ્વપ્નદર્શનમાં, પ્રબલ કલમાલાથી આકુલ એવા ઘણા ઘણા મહા જળાશય સમૂહે પીતાં પણ જરાય તૃષાની ન્યૂનતા ઉપજાવતા નથી; તેમ આ જીવને પણ આ વિષયાદિ વર્તે છે. તે આ પ્રકારે -અનાદિ સંસારમાં પરાવર્તન કરી રહેલા આ જીવે પૂર્વ દેવોને વિષે અનંતીવાર નિરુપચરિત એવા શબ્દાદિ ભેગો પ્રાપ્ત કરેલા છે, અનંત અમૂલ્ય રત્નરાશિઓ મેળવેલા છે, રતિના વિશ્વમોને ખંડિત કરે એવા વિલાસિની. વંદે સાથે વિલાસ કરેલા છે, ત્રિભુવનાતિશાયિની નાના પ્રકારની કીડાઓથી કીડન કરેલું છે. તથાપિ જાણે મહાબુભક્ષાથી-ભૂખથી કૃશ ઉદરવાળો હોય એમ આ જીવ શેષ દિનના ભુક્ત વૃત્તાંતને કાંઈ પણ જાણતા નથી!કેવલ તેના અભિલાષથી શોષાય છે!!! તેથી તૃપ્તિ ન તેને થાય, પણ બુભક્ષા વધતી જાય !” –શ્રી ઉ. ભ. પ્ર. કથા ( ડો. ભગવાનદાસ કૃત અનુવાદ) આવી કદન્નરૂપ આ વિષય મૃગતૃષ્ણાની પાછળ દોડવાથી આ જીવને આ બધી અનર્થ પરંપરા સાંપડે છે, અને તેને ભવસાગરનું ઉલંઘન થતું નથી, કારણ કે માયાજાલરૂપ તે માયાજલમાં તેને ગાઢ અભિનિવેશ-મિથ્યા આગ્રહ છે, એટલે તે તેને ઉલંધી જવાની હામ ભીડતો નથી, અને જ્યાં છે ત્યારે ત્યાં એટલે કે વિષય-કાદવમાં ડુક્કરની જેમ પડ્યો રહે છે !! स तत्रैव भवोद्विग्नो यथा तिष्ठत्यसंशयम् । मोक्षमार्गेऽपि हि तथा भोगजम्बालमोहितः ॥ १६८ ।। કૂત્તિ – –તે, માયામાં જેને જલને દઢ આવેશ છે તે, સરૈવ-ત્યાં જ, પથમાં, માર્ગમાં, મોનિઃ -ભવોદ્વિગ્ન હેઈ, યથા-જેમ, એ ઉદાહરણના ઉપન્યાસ અર્થે છે, તિgત્યવંશમ્ નિઃસંશય સ્થિતિ જ કરે છે, જલબુદ્ધિના સમાવેશથી, મોક્ષમાજ હિ-જ્ઞાનાદિ લક્ષણવાળા મોક્ષમાર્ગમાં પણ, તથા-તેમ અસંશય સ્થિતિ કરે છે, મોજશાસ્ત્રમોહતા-ભોગજંબાલથી-ગનિબંધત દેહાદિ પ્રપંચથી મોહિત એ તે એમ અર્થ છે. Page #639 -------------------------------------------------------------------------- ________________ કાંતાકષિ ભવમાં સ્થિતિ, બહિરાત્મા-દેહમાં આત્મબુદ્ધિ (૫૪૩) ત્યાંજ નિઃશંક સ્થિતિ કરે, ભદ્વિગ્ન તે જેમ; ભેગઅંબાલે મહિયે, મેક્ષિપથે પણ તેમ. ૧૬૮ અર્થ –તે જેમ ત્યાંજ-માર્ગમાં, ભદ્વિગ્ન હોઈ, નિ:સંશય સ્થિતિ કરે છે, તેમ મોક્ષમાર્ગ માં પણ ભેગજંબાલથી મોહિત એ તે સ્થિતિ કરે છે. વિવેચન માયાજલમાં જેને જલને દઢ અભિનિવેશ છે, એ તે ભોગતત્વ પુરુષ જેમ જલબુદ્ધિના આવેશથી, ભદ્વિગ્ન રહી, ત્યાં જ માર્ગમાં અસંશય સ્થિતિ કરે છે, તેમ જ્ઞાનાદિ લક્ષણવાળા મેક્ષમાર્ગમાં પણ ભેગના કારણરૂપ દેહાદિ પ્રપંચથી મોહિત એ તે નિ:સંશય “સ્થિતિ” કરે છે. આને આશય એમ સમજાય છે કે-માયાજલમાં જેને જલબુદ્ધિને અભિનિવેશ છે, એવો ભેગતવ પુરુષ, આ જલ સાચું છે–ખરેખરૂં છે, એવા બાંધી લીધેલા પૂર્વગ્રહરૂપ મિથ્યાભાવને લીધે, સંસારથી ઉદ્વેગ-દુ:ખ પામતો રહી, ત્યાં જ માર્ગ માં ભવમાં સ્થિતિ સ્થિતિ કરે છે, પણ આમાં કાંઈ સાર નથી એમ જાણું તે સંસાર મોક્ષમાર્ગો સાગરને ઓળંગી જવા આગળ વધતો નથી, પુરુષાર્થ કરતો નથી, પણ સ્થિતિ” એટલે તે ભેગમાં જ સ્થિતિ કરે છે, ભેગમાં જ ર–પ રહે છે. તેમજ ભેગકારણરૂપ દેહાદિ પ્રપંચથી મહમૂઢ બનીને, તે જ્ઞાનાદિ લક્ષણવાળા મોક્ષમાર્ગમાં પણ “સ્થિતિ” કરે છે, એટલે કે જ્યાં છે ત્યાંને ત્યાં અટકી રહે છે-ભા રહે છે, પડ્યો રહે છે, પણ આગળ વધતું નથી. તાત્પર્ય કે જેમ તે ભવમાર્ગમાં નિવાસરૂપ સ્થિતિ કરે છે, તેમ મોક્ષમાર્ગમાં પણ આગળ પ્રગતિ ન કરવારૂપ સ્થિતિ” કરે છે. અર્થાત તે ભવસમુદ્રમાં નિમગ્ન રહે છે, અને મોક્ષમાર્ગે આગળ વધતો નથી. તે આ પ્રકારે – આ આત્મા અનાદિથી પોતાના મૂળ સહજ શુદ્ધ સ્વરૂપને ભૂલી ગયા છે. આ સ્વરૂપ અજ્ઞાનરૂપ અવિદ્યા અથવા મિથ્યાત્વથી તે પર પદાર્થમાં આત્મબુદ્ધિ કરી રહ્યો છે. અનાદિ કાળના અધ્યાસથી દેતાદિ પરવરતુમાં તેના આત્મબુદ્ધિ એટલી બહિરામા: બધી સજજડ થઈ ગઈ છે, એટલા બધા ઊંડા મૂળ ઘાલી ગઈ છે કે દેહમાં “દેવાદિ તે જ હુ” એવી વિપર્યાય બુદ્ધિ-વિપરીત મતિ તેને ઉપજી છે. આત્મબુદ્ધિ જડના દીર્ઘકાલના સહવાસથી તે જાણે જડ જેવો થઈ ગયો છે! આમ કાયાદિકમાં આત્મબુદ્ધિથી ગ્રહાયેલો જીવ બહિરાત્મા કહેવાય છે. આત્મજ્ઞાનથી પરાભુખ એવો આ બહાત્મા પોતાના સ્વરૂપનું ભાન ભૂલી, ઈદ્રિયદ્વારોથી સકુરાયમાન થઈ, પોતાના દેહને આત્માપણે માની બેસે છે. મનુષ્ય દેહમાં Page #640 -------------------------------------------------------------------------- ________________ થાગદસિમુશ્ચિય રહેલા આત્માને તે મનુષ્ય માને છે, તિર્યંચ દેહમાં રહેલા આત્માને તિર્યંચ માને છે, દેવ દેહમાં રહેલા આત્માને દેવ માને છે, અને નારક દેહમાં રહેલા આત્માને તે નારક માને છે. પણ તત્વથી હું પિતે તે નથી, તે તે દેડુપયોયરૂપ નથી, હું તે અનંતાનંત જ્ઞાનશકિતને સ્વામી સંવેદ્ય એ અચલ સ્થિતિવાળા શાકવત આત્મા છું, એમ તે મૂઠ જાણતા નથી.’ આમ પિતાના દેહમાં આત્માને અધ્યાસ કરતો એ આ બહિરાત્મા “ પરના આત્માનો જ્યાં વાસ છે એવા સ્વદેહ સદશ અચેતન પરદેહને આ પારકે દેહ એમ માની બેસે છે. અને આમ દેડેમાં વપરના મિથ્યા અધ્યવસાયને માન્યતાને લીધે, જેને આત્માનું ભાન નથી એવા અનાત્મજ્ઞ જનને બ્રો-પુત્રાદિ સંબંધી વિક્રમ વર્તે છે, અને તેમાંથી અવિદ્યા નામને દઢ સંસ્કાર જમે છે,-કે જેથી લોક પુન: દેહ એ જ આત્મા એવું અભિમાન ધરે છે. આ દેહમાં આત્મબુદ્ધિ એ જ સંસાર દુઃખનું મૂળ છે.' જડ ચલ જડ ચલ કર્મ જે દેહને છે, જાણ્યું આતમ તત્વ બહિરાતમ બહિરાતમતા મેં ઘડી હોજી, ચતુરગે અકત્વ. નમિપ્રભ૦ - શ્રી દેવચંદ્રજી. દેહમાં આ આત્મબુદ્ધિને લીધે જ જીવ તેના લાલન-પાલનાથે વિષયોમાં પ્રવૃત્તિ કરે છે, અને તે વિષયપ્રાપ્તિના સાધનરૂપ ધનાદિના ઉપાર્જનમાં પ્રવૃત્ત થાય છે, તેની પ્રાપ્તિમાં અનુકૂળ થાય તે પ્રત્યે રાગ કરે છે, પ્રતિકૂળ પ્રત્યે દ્વેષ ધરે છે. તેમાં કોઈ વચ્ચે આડું આવે તેના પ્રત્યે ક્રોધ કરે છે, તુચ્છ કદન્ન જેવા કંઈક વિષયની પ્રાપ્તિ થતાં તે અનંતગણું અભિમાન ધરી કાકીડાની જેમ નાચે છે, અને વિશેષ વિશેષ લાભ ધરત રહી તેના લાભ માટે અનેક પ્રકારના છળપ્રપંચ-માયાકપટ કરી પિતાને અને પરને છેતરે છે. ઈત્યાદિ પ્રકારે જીવ વિષયને અર્થે કષાય કરે છે, અને તેથી હાથે કરીને આ ભવપ્રપંચ ઉભું કરીને, સંસાર પરિભ્રમણદુઃખ પામી, તે ભદ્વિગ્ન બને છે. આમ દેહમાં આત્મબુદ્ધિરૂપ મૂળથી ઉપજતા વિષય-કષાયથી આ જીવનું સંસારચક ચાલ્યા કરે છે. x “ बहिरात्मेन्द्रियद्वारैरात्मज्ञानपराङ्मुखः। स्फुरितश्चात्मनो देहमात्मत्वेनाध्यवस्यति । नरदेहस्थमात्मानमविद्वान्मन्यते नरम् । तिर्यञ्च तिर्यगङ्गस्थं सुराङ्गस्थं सुरं तथा ॥ नारकं नारकाङ्गस्थं न स्वयं तत्त्वतस्तथा । अनंतानंतधीशक्तिः स्वसंवेद्योऽवलस्थितिः॥ स्वदेहसदृशं दृष्ट्वा परदेहमचेतनम् । परात्माधिष्ठितं मूढः परत्वेनाध्यवस्यति ।। स्वपराध्यवसायेन देहेष्वविदितात्मनाम् । वर्त्तते विभ्रमः पुंसां पुत्रभार्यादिगोचरः ॥ अविद्यासंज्ञितस्तस्मात्संस्कारो जायते दृढः । येन लोकोऽङ्गमेव स्वं पुनरप्यभिमन्यते ॥ मूलं संसारदुःखस्य देह एव आत्मधीस्ततः । त्यक्त्वनां प्रविशदन्तर्बहिरव्यापृतेन्द्रियः॥" –શ્રી પૂજ્યપાદસ્વામીછકૃત શ્રી સમાધિશતક. Page #641 -------------------------------------------------------------------------- ________________ કાંતાષ્ટિ : ભાગતત્ત્વની મોક્ષમાર્ગે અપ્રગતિ-‘ સ્થિતિ ’ 66 રાગ દ્વેષે ભર્યા માહુ વૈરી નડ્યો, લેાકની રીતમાં ઘણુંય રાતા; ક્રોધ વશ ધમધમ્યા, શુદ્ધ ગુણ નવ રમ્યા, ભમ્યા ભવમાંહિ હું વિષય માતા.... તાર હા તાર પ્રભુ ! મુજ સેવક ભણી. ’-શ્રી દેવચંદ્રજી. “ વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી ? બીજા જીવા પરત્વે ક્રોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લાભ કરતાં કે અન્યથા કરતાં તે માઠુ છે એમ યથાયેાગ્ય કાં ન જાણ્યું ? અર્થાત્ એમ જાણવું જોઇતુ હતું, છતાં ન જાણ્યું એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે. ” . —શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૧૫ અને પછી તેા તે તુચ્છ કદન્ન જેવા વિષયસુખમાં આ મેહમૂદ્ર જીવને એટલે બધા રંગ લાગી જાય છે, એટલા બધા તન્મય રસ જામે છે, કે તે તેની પ્રાપ્તિમાં નિર ંતર નિમગ્ન રહે છે, અને તેને જ સુંદર માને છે, બીજું કાંઇ તે આપડા જાણતા નથી. કારણ કે સુસ્વાદુ ભાજનનો સ્વાદ તેને સ્વપ્ને પણ લાધ્યું નથી. એટલે ડુક્કરને જેમ કાદવમાં પડ્યા રહેવુ ગમે છે, તેમ તેને વિષય-દશમાં રચ્યા-પચ્યા રહેવું ગમે છે. તે વિષ્ટાના ભ્રમરને જેમ વિદ્યાની સુગંધી જ સારી લાગતી હતી, તેમ આ વિષયના ભ્રમરને વિષયની ગંધ જ સારી લાગે છે! 46 તેને સુંદર માને રાંક, બીજું ન જાણે તેહ વાક સુસ્વાદુ ભાજનના સ્વાદ, સ્વપ્ને પણ એને ન પ્રાપ્ત. "" ( ૧૪૫ ) ૯. ભ. પ્ર. કથા, ૫. ૧ ( ડા. ભગવાનદાસકૃત અનુવાદ) આમ પરપરિણતિના રાગીપણે, પર રસગે રક્ત થયેલા આ જીવ, પર વસ્તુ ગ્રાહક અને રક્ષક અની, પરવસ્તુના ભાગમાં આસક્ત થઈને અનંત કાળ પત સંસારમાં રખડે છે. અને આમ પેાતાનું આત્મહિત ચૂકી, આ મહામહમૂદ્ધ જીવ વેઠીઆ પેાઠીઆની પેઠે પારકી વેઠ ઉઠાવી, હાથે કરીને નાહકનેા હેરાન હેરાન થાય છે! ભાવિતાત્મા મહાત્માઓના વચનામૃત છે કે— “ પરપરણિત રસ રંગતા, પરગ્રાહકતા ભાવ....નાથ રે! પર કરતા પર ભાગતા, શ્યા થયા એહુ સ્વભાવ ?....નાથ રે ! ’–શ્રી દેવચંદ્રજી. “ જે ક્રિયાને વિષે જીવને રંગ લાગે છે, તેને ત્યાં જ સ્થિતિ હાય છે, એવા જે જિનના અભિપ્રાય તે સત્ય છે. ત્રીશ મહામહનીયનાં સ્થાનક શ્રી તીર્થંકરે કહ્યાં છે તે સાચા છે. ”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૪૮ ર Page #642 -------------------------------------------------------------------------- ________________ ( ૫૪૬ ) ગાદિસપુશ્ચય અને આમ ભેગરૂપ નિઃસાર માયાજાલમાં જ જેને દઢ રંગ લાગ્યો છે, દઢ અભિનિવેશ ઉપ છે, એવા ભેગતવ પુરુષને પિતાના શુદ્ધ આત્મસ્વરૂપનું દર્શન હતું નથી, એટલે મોક્ષમાર્ગમાં તેનો પ્રવેશ પણ કયાંથી હોય ? દેહાદિની મોક્ષમાર્ગ ભૂલભૂલામણ ભરી અંબાલમાં જે ફસાઈ ગયે છે, દેહાદિ માયાપ્રપંચમાં અપ્રગતિ- આત્મબુદ્ધિના વ્યામોહથી જે મુંઝાઈ ગયો છે, માયાજલરૂપ વિષયની સ્થિતિ અટપટી માયાવી જાલમાં જે અટવાઈ પડ્યો છે, તેના નિમિત્તે રાગદ્વેષ કરતે જે કષાયરંગથી રંગાઈ રહ્યો છે, અને તેથી જે ભવપ્રપંચના અનંત ચક્રાવામાં પડી ગયો છે,–એવા આ મહામોહમૂઢ જીવને મોક્ષમાર્ગ પામ પણ મુશ્કેલ થઈ પડે છે, તેની મિથ્યાત્વમાં જ સ્થિતિ હોય છે, તેથી તે આગળ વધતો નથી, પ્રગતિ કરતો નથી, કારણ કે જ્યાં લગી કષાયની ઉપશાંતતા ન થઈ હોય, વિષયાદિ પ્રત્યે અંતરંગ વૈરાગ્ય ન વ તે હોય, મેક્ષ શિવાય બીજી કોઈ અભિલાષા ન હોય, ત્યાંલગી મોક્ષમાર્ગમાં પ્રવેશ કરવા યોગ્ય યોગ્યતા પણ પ્રાપ્ત થતી નથી, સાચું મિથ્યાત્વ ગુણસ્થાનક’ પણ પ્રાપ્ત થતું નથી, ને પ્રથમ મિત્રાદષ્ટિ પણ ખૂલતી નથી, તો પછી ઉક્ત ભેગતત્વ પુરુષનો મે ક્ષમા માં પ્રવેશ કયાંથી હોય? ને તેમાં તે આગળ કયાંથી વધે? ઉત્તરોત્તર ગુણસ્થાનની પ્રાપ્તિથી પ્રગતિ કેમ કરે? આમ ને ભેગમાં તત્વબુદ્ધિ છે એ ભોગતત્વ પુરુષ સંસારમાં “સ્થિતિ કરે છે, અર્થાત્ અનંત કાળસ્થિતિ પર્યત અનંત પરિભ્રમણ દુઃખને પામે છે. અને મોક્ષમાર્ગમાં પણ તે સ્થિતિ” જ કરે છે, અર્થાત ગુણવિકાસ પામી આગળ પ્રગતિ કરતો નથી, ગળીયા બળદની જેમ જ્યાંને ત્યાં પડ્યો રહે છે. અને આમ તેનું પરિભ્રમણ દુઃખ ચાલુ રહે છે, ને તેને નિવારણનો ઉપાય તેને મળતો નથી. એટલે બને રીતે તે દુઃખી થાય છે. मीमांसाभावतो नित्यं न मोहोऽस्यां यतो भवेत् । अतस्तत्त्वसमावेशात्सदैव हि हितोदयः ॥ १६९ ॥ નિત્ય મીમાંસા ભાવથી, મેહ એહમાં હોય; એથી તવ સમાવેશથી, સદા હિતોદય હોય. ૧૬૯ અર્થ –નિત્ય મીમાંસા ભાવને લીધે આ દષ્ટિમાં મહ હેતે નથી, એથી કરીને તવ સમાવેશને લીધે સદૈવ હિદય જ હોય છે. વૃત્તિ-મીમાંસામાવતો–મીમાંસા ભાવથી, સદ્વિચાર ભાવથી, નિ-નિય, સર્વ કાળ, ન મોદોથ થતો મત-કારણકે આ દષ્ટિમાં મહ હેતે નથી, અતઃ-એથી કરીને, તરવસમાવેરાન્ તરવસમાવેશરૂ ૫ કારણ થકી. સર ફ્રિ દિતો :-આ દષ્ટિમાં ચક્કસ સદૈવ હિતેાદય જ હોય છે. Page #643 -------------------------------------------------------------------------- ________________ કાંતાદષ્ટિ: ષપદમીમાંસા, ડ્રદર્શનમીમાંસા (૫૪૭ ) વિવેચન વળી નિત્ય મીમાંસાના સદૂભાવથી આ દષ્ટિમાં મોહ હેતો નથી. એથી કરીને તત્વના સમાવેશરૂપ કારણ થકી નિશ્ચય એને સદાય હિતેાદયજ હોય છે. તવ મીમાંસા આ દષ્ટિમાં સ્થિતિ કરતે સમ્યમ્ દષ્ટિ જ્ઞાની પુરુષ સમર્થ તત્વચિંતક-તત્વમીમાંસક હોય છે. એટલે નિરંતર સદ્દવિચારરૂપ મીમાંસાના-સૂક્ષમ તત્ત્વ–પર્યેષણાના હોવાપણાને લીધે અત્રે કોઈ પણ મોહનો સંભવ છેતો નથી. કારણકે જે તત્ત્વ સમજે છે, તે મોહ પામતો નથી. અને સમ્યગ દષ્ટિને દર્શન મેહ તો કયારનો ક્ષય થઈ ચૂકી છે, તથા યેગમાર્ગમાં આગળ વધતાં એને ચારિત્રમેહની પણ ઉત્તરોત્તર ક્ષીણતા થતી જાય છે, એટલે સર્વથા મેહનો અભાવ હોય છે. સમ્યગ દ્વષ્ટિ પુરુષ અનેક પ્રકારે તત્વને સૂક્ષમ વિચાર કરે છે. જેમકે “શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગદર્શનનાં નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે –(૧) પહેલું પદ આત્મા છે. જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. સ્પદ મીમાંસા અમુક ગુણ હેવાને લીધે જેમ ઘટપટ આદિ હેવાનું પ્રમાણ છે, તેમ સ્વપરપ્રકાશક એવી ચેતન્ય–સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એ આભા હોવાનું પ્રમાણ છે. (૨) બીજું પદ-આત્મા નિત્ય છે. ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવર્તિ છે. આત્મા ત્રિકાળવતિ છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મ સ્વભાવે કરીને પદાર્થ છે, કેમકે તેની ઉત્પત્તિ માટે કોઈપણ સંગે અનુભવ થતા નથી. કોઈ પણ સંયેગી દ્રવ્યથી ચેતન–સત્તા પ્રગટ થવા ગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંગી હોવાથી અવિનાશી છે, કેમકે જેની કઈ સંગથી ઉત્પત્તિ ન હોય, તેને કેઈને વિષે લય પણ હોય નહિં. (૩) ત્રીજું પદ-આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જેવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે, પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા ગ્ય વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આમાં દ્રવ્ય કર્મ કર્તા છે. ઉપચારથી ધર, નગર આદિનો કર્તા છે. (૪) ચોથું પદ-આત્મા ભકતા છે. જે જે કંઇ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભેગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ અગ્નિસ્પર્શથી અગ્નિસ્પશ નું ફળ; હીમને સ્પર્શ કરવાથી હિમપર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ Page #644 -------------------------------------------------------------------------- ________________ (૪૮) યોગદષ્ટિસમુચ્ચય થવા ગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભક્તા છે. (૫) પાંચમ પદ–એક્ષપદ છે.-જે અનુપચરિત વ્યવહારથી કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે, કેમકે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય, પણ તેના અભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા ગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા ગ્ય હેવાથી તેથી રહિત એ જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. (૬) છડું પદ-તે મોક્ષને ઉપાય છે.–જે કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તે તેની નિવૃત્તિ કેઈ કાળે સંભવે નહીં, પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષ પદના ઉપાય છે.” – વિશેષ માટે જુઓ ) શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૦૬. “આત્મા છે તે નિત્ય , કર્તા નિજ કર્મ છે ભોક્તા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. ષટ સ્થાનક સંક્ષેપમાં, ષટ દરશન પણ એહ; સમજાવા પરમાર્થને, કøાં જ્ઞાતિએ એહ.”—શ્રી આત્મસિદ્ધિ. “મુનિસુવ્રત જિનરાજ ! મુજ એક વિનતિ નિસ આતમ તવ કયું જાયું જગતગુરુ ! એહ વિચાર મુજ કહિયે, આતમ તત્વ જાણ્યા વિણ નિર્મલ, ચિત્તસમાધિ નવિ લહિયે. મુ”—શ્રીઆનંદઘનજી. વળી આ આત્મતત્વ સંબંધી ષદર્શનની તે તત્વજ્ઞ પુરુષ આ પ્રમાણે વિશેષ પલે ચના કરે છે: (૧) કેઈ આત્મતત્વને અબંધ માને છે, પણ આ આત્મા ક્રિયા કરતો દેખાય છે, તો તે ક્રિયાનું ફળ કેણુ ભગવશે ? (૨) જડ-ચેતન પદ્દશન આ બંને એક જ આત્મારૂપ છે, સ્થાવર-જંગમ બન્ને સરખા છે એમ મીમાંસા કેઈ કહે છે. પણ તેમાં સુખ-દુઃખ વ્યવસ્થા નથી ઘટતી, અને સંકર નામનું દુષણ આવે છે, એમ ચિત્તમાં વિચારી પરીક્ષા કરતાં જણાય છે. (૩) આત્મદર્શનમાં લીન એવો કોઈ કહે છે કે “આત્મતત્વ નિત્ય જ છે, પણ તેમાં તે કરેલા કર્મના વિનાશરૂપ કૃતવિનાશ ષ, અને નહિં કરેલા કર્મના આગમનરૂપ અકૃતાગમ દેષ આવે છે, તે મતિહીન દેખાતા નથી. “કોઈ અબંધ આતમ તા માને, કિરિયા કરતો દીસે, ક્રિયાતણું ફલ કહે કુણ ભેગવે? ઈમ પૂછયું ચિત્ત રસે. મુનિસુવ્રત Page #645 -------------------------------------------------------------------------- ________________ કાંતાદષ્ટિ: પદનમીમાંસા, આત્મતત્વમીમાંસા જડ ચેતન આ આતમ એક જ, સ્થાવર જંગમ સરિખા; દુઃખ સુખ સંકર દુષણ આવે, ચિત્ત વિચારી જે પરિ. મુનિ એક કહે નિત્ય જ આતમ તત્વ, આતમ દરિશણ લીને, કૃતવિનાશ અકૃતાગમ દૂષણ, નવિ દેખે મતિહી. મુનિ.”—આનંદધનજી. (૪) કોઈ કહે છે કે “આ આત્મા ક્ષણિક છે એમ જાણે. પણ તેમ માનતાં બંધ–મોક્ષ કે સુખ-દુખની વ્યવસ્થા નહિં ઘટે, એ વિચાર મનમાં લાવવા યોગ્ય છે. (૫) કઈ વળી એમ કહે છે કે “ચાર ભૂત શિવાયની અળગી-જૂદી એવી આત્મસત્તા ઘટતી નથી. ” પણ આંધળો ગાડું નજરે ન ભાળે તેમાં ગાડાંને શે દોષ?–એમ અનેક વાદીઓના મતવિમરૂપ સંકટમાં પડી ગયેલું ચિત સમાધિ પામતું નથી, અને યથાર્થપણે આત્મતત્વ સમજ્યા વિના તે સમાધિ ઉપજે એમ નથી, તે મુમુક્ષુએ કેમ કરવું? “સીગત મતિરાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણે બંધ મોક્ષ સુખ દુઃખ નવિ ઘટે, એહ વિચાર મન આણે. મુનિ ભૂત ચતુષ્ક વર્જિત આતમતા, સત્તા અલગી ન ઘટે, અંધ શકટ જે નજર ન દેખે, તે શું કરે શકટે? મુનિ એમ અનેક વાદિ મતવિભ્રમ, સંકટ પડિયે ન લહે, ચિત્તસમાધિ-તે માટે પૂછું, તુમ વિણ તત્ત કોઈ ન કહે. મુનિ –શ્રી આનંદધનજી. ત્યારે તેનો અંતરાત્મા ( અથવા પરમાત્મા ) જાણે જવાબ આપે છે કે-અહે આત્મન્ ! તું સર્વ પક્ષપાત છોડી દઈ, રાગ-દ્વેષ-મોહ પક્ષથી વર્જિત એવા એક આત્મતવમાં રઢ લગાડીને મંડી પડ ! જે કઈ આ આત્માનું ધ્યાન કરે છે તે કરી આમાં આવતા નથી, અને બીજું બધુંય વાપૂજાલ છે એમ જાણે છે, આ તત્ત્વ ચિત્તમાં લાવે છે, માટે જેના વડે કરીને દેહ-આત્માને વિવેક ઉપજે તે જ પક્ષ ગ્રહણ કરવો ગ્ય છે, અને તે જ તત્વજ્ઞાની કહેવાય. એટલે એને અંતરાત્મા પુનઃ બોલી ઊઠે છે કે હે આત્મસ્વરૂપ આનંદઘન પ્રભુ! “મુનિસુવ્રત ! જે કૃપા કરે તે,” “આનંદઘન પદ લહીએ.” વળતું જગગુરુ ઈણિ પેરે ભાખે, પક્ષપાત સબ ઈડી; રાગ-દ્વેષ-મોહ પખ વર્જિત, આતમ શું રઢ મંડી-મુનિસુવ્રત આતમ ધ્યાન ધરે જે કેઉ, સે ફિર ઈણમેં નાવે; વાગૂજાલ બીજું સહુ જાણે, એહ તત્વ ચિત્ત લાવે. મુનિ જિણે વિવેક ધરિયે પખ ગૃહિયે, તત્તજ્ઞાની તે કહિયે: મુનિસુવ્રત જે કૃપા કરે તો, આનંદઘન પદ લહિયે.” મુનિ–શ્રી આનંદધનજી. ઈત્યાદિ પ્રકારે ષપદની અને તે પરથી ફલિત થતા ષદર્શનની મીમાંસા કરનાર Page #646 -------------------------------------------------------------------------- ________________ (પપ૦ ) ગદષ્ટિસમુચ્ચય આ મહાતત્વજ્ઞાની પુરુષ બીજી બધી પંચાત છોડી દઈ, શુદ્ધ આત્મધ્યાનમાં લીન થાય છે, અને ધ્યાવે છે કે-હું દેહાદિથી ભિન્ન એ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મતત્વ આત્મા છું. “ આ મહારા સ્વરૂપથી મૃત થઈ હું ઇદ્રિયદ્વારોથી મીમાંસા વિષયમાં પતિત-પડી ગયા હતા. તે વિષયને પામીને “હું” એમ મને મેં પૂર્વે તત્વથી ઓળખે નહિં! જે અગ્રાહ્યને ગ્રહતું નથી ને ગ્રહેલને મૂકતું નથી, જે સર્વથા સર્વ જાણે છે, એવું સ્વસંવેદ્ય તે “સત્ 'હું છું. તત્વથી બોધાત્મા–બોધસ્વરૂપ એવા મને સમ્યક્રપણે પેખતાં, રાગાદિ અત્રેજ ક્ષીણ થાય છે, તેથી કઈ મહા શત્રુ નથી, કે કોઈ હારા પ્રિય મિત્ર નથી. મને નહિં દેખતે એ આ લોક નથી મહારો શત્રુ કે નથી મારે મિત્ર.” આમ બહિરાત્માને ત્યજી અંતરાત્મામાં વ્યવસ્થિત થયેલ જ્ઞાની પુરુષ ભાવે છે કે- જે પરમાત્મા છે તે હું છું, ને જે હું છું તે પરમ છું. તેથી હુંજ મહારાથી ઉપાસ્ય છું, અન્ય કોઈ નહિં એમ સ્થિતિ છે. વિષયમાંથી મને પ્રયુત કરાવી, મહારાથીજી મહારામાં સ્થિત એવા પરમાનંદમય બેધાત્માને હું પ્રપન્ન થયેલ છું, પ્રાપ્ત થયેલો છું.” ઈત્યાદિ પ્રકારે આત્મભાવનાના પરિભાવનથી તે દશનમેહનો ક્ષય કરે છે. અને તેથી કરીને દેહથી ભિન્ન એવા કેવલ શુદ્ધ ચૈતન્યનું આત્માનુભવમય જ્ઞાન જ્યાં વસે છે, એવો પરમ સૂક્ષ્મબોધ તેને ઉપજે છે. એટલે પછી તેને તે શુદ્ધ સ્વરૂપનું એવું ધ્યાન પ્રવર્તે છે કે તે ચારિત્રમોહને પ્રક્ષણ-અત્યંત ક્ષણ કરવા ભણું પ્રવર્તે છે. જેમકે – ચારિત્ર મહ પરાજય સર્વ ભાવથી તે ઓદાસીન્ય વૃત્તિ-ઉદાસીન ભાવ કરે છે, અને તેનો દેહ માત્ર સંયમના હેતુએ જ હોય છે, બીજા કોઈ કારણે તેને બીજું કાંઈ કહપતું નથી, અને દેહમાં પણ તેને કિંચિત્ મૂછ હોતી નથી. મન, વચન, કાયાના સર્વત્ર ઔદા- યોગને તે જેમ બને તેમ સંક્ષિપ્ત કરે છે, અને તે ત્રણે સંક્ષિપ્ત ગની સીન્યર ગુપ્તિ- આત્મામાં સ્થિરતા કરે છે તે પણ મુખ્યપણે તે દેહની સ્થિતિ પર્યતસમિતિ ચાવજજીવ વર્તે છે. તે આત્મસ્થિરતા એટલી બધી દઢ હોય છે કે ઘેર પરીષહ કે ઉપસર્ગના ભયથી પણ તેને અંત આવી શકતો નથી. *" मत्तश्युत्वेन्द्रियद्वारैः पतितो विषयेष्वहम् । तान्प्रपद्याहमिति मां पुरा वेद न तत्त्वतः॥ यदनाां न गृह्णाति गृहीतं नापि मञ्चति । जानाति सर्वथा सर्व तत्स्वसंवेद्यमस्म्यहम॥ क्षीयन्तेऽत्रैव रागाद्यास्तत्त्वतो मां प्रपश्यतः । बोधात्मानं ततः कश्चिन्न मे शत्रुन च प्रिय.॥ मामपश्यन्नयं लोको न मे शत्रुन च प्रियः। मां प्रपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः ॥ यः परात्मा स एवाहं योऽहं स परमस्ततः । अहमेव मयोपास्यो नान्यः कश्चिदिति स्थितिः॥ प्रच्याव्य विषयेभ्योऽहं मां मयैव मयि स्थितम् । बोधात्मानं प्रपन्नोऽस्मि परमानन्दनिवृतम् ॥" – શ્રી સમાધિશતક. Page #647 -------------------------------------------------------------------------- ________________ કાંતાદષ્ટિ ચારિવહ પરાજય, સદાય હિતેાદય ( પપ૧ ) અને તે સંક્ષિપ્ત મન-વચન-કાયાના યોગની પ્રવૃત્તિ કરવી પડે તો તે માત્ર સંયમના હેતુથી જ કરે છે, અને તે પણ નિજ આત્મસ્વરૂપનો નિરંતર લક્ષ રાખીને અને ભગવાન વીતરાગ દેવની આજ્ઞાને આધીન પણે રહીને. તે સંક્ષિપ્ત પ્રવૃત્તિ પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં હોય છે, અને છેવટે નિજ સ્વરૂપમાં લીન થાય છે, (જુઓ પૃ. ૨૫, શ્રીમદ્ રાજચંદ્રજીએ સંગીત કરેલું “અપૂર્વ અવસર વાળું અનન્ય કાવ્ય). “સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય છે, અન્ય કારણે અન્ય કશું ક૯પે નહિં, દેડે પણ કિંચિત મૂછ નવ ય જો. અપૂર્વ અવસર એ ક્યારે આવશે ? ” ઇ-શ્રીમદ્ રાજચંદ્રજી. પંચ ઇન્દ્રિયના વિષયમાં તેને રાગદ્વેષ વિરહિતપણું હોય છે, ઈષ્ટ-અનિષ્ઠ બુદ્ધિ હોતી નથી; પાંચ પ્રકારના પ્રમાદથી એના મનને ક્ષોભ ઉપજતો નથી; દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી કયાંય પ્રતિબંધ કર્યા વિના તે નિર્લોભ પણે પૂર્વ પ્રારબ્ધ વિષય કષાયજય કર્મના ઉદયને આધીન થઈને વિચરે છે. ક્રોધ પ્રત્યે તે તેને ક્રોધસ્વ. અપ્રમાદ– ભાવપણું વર્તે છે ! માન પ્રત્યે દીન પણાનું માન હોય છે ! માયા પ્રત્યે અપ્રતિબંધ તે સાક્ષીભાવની–દષ્ટાભાવની માયા કરે છે! અને લેભ પ્રત્યે તે લોભ સમાન થતો નથી ! કંઈ બહુ ઉપસર્ગ કરનારે હોય તો તેના પ્રત્યે તે કાપતે નથી. ચક્રવતી આવીને વંદન કરે તો પણ તેનામાં માન ત્યે જડતું નથી. દેહ છૂટી જાય તો પણ તેના રોમમાં પણ માયા ઉપજતી નથી, પ્રબળ લધિ-સિદ્ધિ પ્રગટે તે પણ તેને લોભને અંશ પણ સ્પર્શતો નથી. શત્રુ-મિત્ર પ્રત્યે તેને સમદર્શિપણું વર્તે છે, માન-અપમાનમાં પણ તેનો તે જ સ્વભાવ વર્તે છે, જીવિતમાં કે મરણમાં તે ન્યૂનાધિક પણું-ઓછાવત્તાપણું માનતા નથી અને સંસાર છે કે મોક્ષ છે તે પ્રત્યે તેને શુદ્ધ સમભાવ વર્તે છે. સર્વત્રસમભાવ: તે એકાકી પણ સ્મશાનને વિષે વિચરે છે, વળી પર્વતમાં કે જ્યાં વાઘજિનકપીવત્ સિંહને સંગ હોય છે ત્યાં પણ વિચરે છે, છતાં તેનું આસન ચર્યા અડોલ રહે છે ને મનમાં કોઈપણ પ્રકારનો ક્ષોભ ઉપજતો નથી, પણ જાણે પરમ મિત્રને વેગ પામ્યા હોય એમ તે જાણે છે. ઘોર તપશ્ચર્યા કરતાં પણ તેના મનને તાપ થતું નથી, અને સસ અન્નથી તેના મનને પ્રસન્નભાવ ઉપજતું નથી. રજકણ હો કે વૈમાનિક દેવની ઋદ્ધિ હે –તે સર્વેય એક પુદગલસ્વભાવરૂપ છે એમ તે માને છે. આમ તે ચારિત્રમોહને પણ પરાજય કરે છે, એટલે સર્વથા મેહના અભાવથી તત્વસમાવેશરૂપ કારણને લીધે-અત્યંત તત્વ પરિણતિને લીધે તેને સદાય હિતોદય જ Page #648 -------------------------------------------------------------------------- ________________ (૫પર ) યોગદષ્ટિસમુચ્ચય હોય છે. મોહાંધકાર હરનારી મીમાંસાદીપિકાના૪ તત્વપ્રકાશવડે સદાય હિતેાદય કરીને તેને સદાય આત્મકલ્યાણની–ધમની વૃદ્ધિ થયા જ કરે છે. તેને વસ્તુસ્વભાવરૂપ આત્મધર્મ અધિકાધિક અંશે ઉમીલન પામતે જાય છે, પ્રગટતો જાય છે. આમ તેની આત્મદશા ઉત્તરોત્તર ચઢતી કળાને પામતી જાય છે, તે ઉત્તરોત્તર ઉત્તમ આત્મગુણની શ્રેણી પર આરૂઢ થતો જાય છે. જેમ બીજનો ચંદ્રમાં ઉત્તરોત્તર ચઢતી કળાને પામી પ્રાંતે પૂર્ણતાને પામે છે, તેમ આ સમ્યગૃહણિ મહાત્મા યાગીને હિતરૂપ ચંદ્ર ઉત્તરોત્તર ચઢતી કળાને પામી પૂર્ણ સ્વરૂપ પણાને પામે છે. “ભગ તત્વને રે એ ભય નવિ ટળે, જૂઠા જાણે રે ભેગા તે એ દ્રષ્ટિ રે ભવસાયર તરે, લહે મુનિ સુયશ સંયોગ. ધન ધન શાસન શ્રી જિનવરતણુ!”—શ્રી . દ. સઝા, ૬-૯ કાંતા દષ્ટિ: કેપ્ટક ૧૨ દર્શન-તારા સમાન અન્યમુદ્ર ચિત્તદોષ ત્યાગ ગાંગ-ધારણું મીમાંસા-ગુણપ્રાપ્તિ – કાંતા દૃષ્ટિનો સાર – છઠ્ઠી કાંતા દષ્ટિમાં, આગલી દષ્ટિમાં જે નિત્યદર્શન, પ્રત્યાહાર, અશાંતિ, સૂકમબેધ વગેરે કહ્યું, તે તે હોય જ છે, અને તે બીજાઓને પ્રીતિ ઉપજાવે એવું હોય છે. તે ઉપરાંત અત્રે ધારણ નામનું છઠું ગાંગ પ્રાપ્ત થાય છે. એ પરમ ધારણાને લીધે અત્રે અન્યમુદ્ નામને ચિત્તદેષ હેતે નથી, અથત ચિત્ત ધર્મ શિવાય કોઈ અન્ય સ્થળે આનંદ પામતું નથી. અને હિદય કરનારી એવી નિત્ય મીમાંસા-વિચારણા અત્ર હોય છે. આ દષ્ટિમાં ધર્મના મહાને લીધે સમ્યક આચારવિશુદ્ધિ હોય છે. અને તેથી કરીને આ દષ્ટિવાળે યેગી પુરુષ પ્રાણીઓને પ્રિય થઈ પડે છે, અને તે ધર્મમાં એકાગ્ર મનવાળો હોય છે. એનું મન સદાય કૃતધર્મમાં લીન રહે છે, અને કાયા જ બીજા કામમાં હોય છે, જેમ પતિવ્રતા સ્ત્રીનું ચિત્ત ઘરનાં બીજા બધાં કામ કરતાં પણ + “મીમાંસાહીપિકા સાચાં મોઢવાવિનાશિની ! તવાદ્યોન સેન સ્થાન કરાવ્યસમાજ શ્રી દ્વા, દ્વા. ૨૪-૧૫. Page #649 -------------------------------------------------------------------------- ________________ કરતાદિ : સાર, કળશ કાજ્ય ( ૧૧૩ ) પેાતાના પતિમાં જ લીન રહે છે, તેમ. એથી કરીને આક્ષેપક જ્ઞાનને લીધે એને લાગે ભવહેતુ–સ'સારકારણુ થતા નથી. માયાજલને તત્ત્વથી તેના સ્વરૂપો દેખનારા પુરુષ જેમ બેધડકપણે શીઘ્ર તેની મધ્યેથી, વ્યાઘ્રાત પામ્યા વિના, ચાલ્યા જાય જ છે; તેમ માયાજલની ઉપમા જેને ઘટે છે, એવા લાગેને તેના સ્વરૂપથી દેખનારા સભ્યગૂઢષ્ટિ ઢટા પુરુષ, તે ભેગવતાં છતાં, અસંગઅનાસક્ત હેઇ, પરમપદ પ્રત્યે જાય જ છે. પશુ લેગ જેને મન તત્ત્વરૂપ-સાચે સાચા ભાસે છે, એવા ભેાગતત્ત્વ પુરુષને તે ભવસમુદ્રનુ ઉલ્લ ંઘન થતું નથી. કારણ કે તેની તથાપ્રકારની બુદ્ધિથી તેના ઉપાયમાં તેની પ્રવૃત્તિ હોય છે. માયાજલમાં જેને તેવા વિપર્યાસને લીધે દૃઢ અભિનિવેશ-આગ્રહ છે, એવા કાણુ અહીં માયામાં-જ્યાં જલબુદ્ધિ છે તે માગે જાય ? એટલે તે તા ભવાદ્વિગ્ન-ભવથી દુ:ખ પામતા રહી, જેમ ત્યાં જ-માર્ગમાં જ નિ:સંશય સ્થિતિ કરે છે, તેમ લેગમાલથી માહિત એવા તે મેાક્ષમાર્ગમાં પણ ‘ સ્થિતિ ' કરે છે, જ્યાં છે ત્યાંને ત્યાં જ પડ્યો રહે છે, પણ આગળ પ્રગતિ કરતા નથી, સદા સદૃવિચારરૂપ મીમાંસા ભાવથી આ ષ્ટિમાં કદી માહ હાતા નથી, એથી કરીને ‘ અમેાહસ્વરૂપ ’ એવા ‘ એધસૂત્તિ ' જ્ઞાની પુરુષને સદૈવ હિતેાદય જ હાય છે, અર્થાત્ ઉત્તરાત્તર આત્મદશાની પ્રગતિરૂપ હિતનેા-આત્મકલ્યાણના સમુદય થયા જ કરે છે, , 190 કળશ કાવ્ય હિરગીત ક્રાંતા સમી નિત કાંત કાંતા હૃષ્ટિ મિજન તણી, તારા સમી દર્શનપ્રભાથી ચમકતી નિત્યે ઘણી; સૂક્ષ્માષ પ્રકાશ ક્રાંતિ ચિદાકાશ ઝગાવતી, પુષ્ટ તત્ત્વવિચારણામય મીમાંસા મલથી અતિ. ૧૨૭ મ્યાનથી અસિ જેમ આત્મા ભિન્ન દેહાર્દિ થકી, અવિનાશ ને ઉપયોગવતા ટ્ઠખતા નિત્યે નકી ચેાગી પરા ધીર ધારણા આત્મસ્વરૂપે ધારતે, પરસાવ તેમ વભાવમાં કદી મેાદ તે ન ધરાવતા. ૧૨૮ આત્મ સ્વભાવે વનારૂપ ધર્મમાં વન થકી, આચારની શુદ્ધિ પરા આ પામતા યાગી નકી; ધર્મમાં એકાગ્રમન આ ધર્મમૂર્ત્તિ મહાત્મને, આ ધર્મના મહિમા થકી હાયે અતિ પ્રિયતા જને, ૧૨૯ Page #650 -------------------------------------------------------------------------- ________________ શ્રત કર્મમાં નિત ચિત્ત ધારે, કાય કાર્ય બીજા મહીં, મન જેમ મહિલાનું સદાયે લીન હાલામાં અહીં જયમ ગાય વનમાં જાય, ચારો ચરે, ચાર દિશા ફરે, પણ દષ્ટિ તે તેની સદા નિજ વત્સ હાલા પર ધરે. ૧૩૦ શ્રત ધર્મ જેનું ચિત્ત આમ જ નિત્ય આક્ષેપે અહીં, તે જ્ઞાનાક્ષેપકવંતને ભેગે ય ભ વહેતુ નહિં! મોહમયી માયામહીં પણ અમેહરૂપી સદા, દુષ્કરકરા તે કમલવત જલમાં ન લેપાયે કદા. ૧૩ મગજલ અહીં મગજલપણે જે તત્વથી જન ખિતે, તે સેંસરો બેધડક તે બાધા વિના ચાલે જતે; ત્યમ એગ માયાજલ સમા જે સ્વરૂપથી અહીં દેખતે, ગતાંય અસંગ રહી તે પદ પરમ પ્રત્યે જા. ૧૩૨ ગ તત્વ જ માનતે તે ભવસમુદ્ર તરે નહિં, માયાજલે આવેશ દઢ તે તે પથે વિચરે નહિં, તે ત્યાં જ ભવઉદ્વિગ્ન જ્યમ માયાજલે સ્થિતિ ધાર, ત્યમ મોક્ષમાર્ગ પણ કરે “સ્થિતિ” ભેગમલ મોહિત થતું. ૧૩૩ હું એક શુદ્ધ જ જ્ઞાનમય, બાકી બધુંય અનિષ્ટ છે, એ પણ તવ સુધાતણું રસપાનથી નિત પુષ્ટ છે, તે યોગી મનનંદન ધરે કયમ મોહ કે પરભાવમાં? હિત ઉદય તે પામે સદા ભગવાનદાસ સ્વભાવમાં. ૧૩૪ ॥ इति महर्षि श्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन मुमनोनंदनीपाटीकाग्यविवेचनेन सप्रपञ्चं विवेचिते श्रीयोगरएिसमुच्चयशाने पष्ठी कान्तारहि Page #651 -------------------------------------------------------------------------- ________________ પ્રભા દૃષ્ટિ છબી દક્ષિ પ્રતિપાદન કરવામાં આવી. હવે સાતમી કહેવામાં આવે છે ज्यानप्रिया प्रभा प्रायो नास्यां रुगत एव हि। तत्वप्रतिपत्तियुता सत्प्रवृत्तिपदावहा+ ॥ १७० ॥ ધ્યાન પ્રિયા રાયે પ્રભા, એથી અન્ન ન રેગ; તાવ પ્રતિપત્તિ અહીં સત્યવૃત્તિ પર યોગ. ૧૭૦ અર્થ–પ્રભા દણિ પ્રાયે માનપ્રિયા હોય છે, જેથી કરીને ખામાં “રામ” નામને દોષ હોતું નથી. આ દષ્ટિ તત્વમતિપત્તિ ચુત અર્થાત યથાર્થ ખાત્માનુણવયા હેય છે, અને સતપ્રવૃત્તિ ૫૦ને આણનારી હોય છે. વિવેચન અપ્રજા સમ છેષ પ્રજામાં, ધ્યાન પ્રિયા એ છિી, તરવતણી પ્રતિપત્તિ વળી ઈહાં, રાગ નહિં સુખ પુઠ્ઠી - ૧ ભવિકા ! વીર વચન ચિત્ત ધરીએ ”—મી છે. ઇ. સઝા. ૭આ સાતમી પ્રભા દષ્ટિમાં પૂર્વોક્ત નિયમાનુસાર સૂર્યપ્રણા સમાન છેષ, યાત ગાંગ ધ્યાન, સાતમા “ગ” દેષને અભાવ ને સાતમા તત્વમતિપતિ શણને અભાવ હોય છે. આવી આ દષ્ટિ પ્રાયે ધ્યાનપ્રિયા હોય છે, તથા વિશેષ કરીને શમસંસદ અને તેથી પ્રવૃત્તિપદાવહા-સપ્રવૃત્તિ પદ આણનારી હોય છે. –એમ આ દષ્ટિ “સપ્રતિપદાવહા ' છે એમ પિંડાઈ છે, અર્થાત સતપ્રતિપદને લાવનારી છે. 1 + પાઠાંતર– વિન શાસ્થતા અર્થત વિશેષ કરીને શ્રમ સંયુક્ત એવી હેવ છે. અને વૃત્તિ પણ અપૂર્ણ અથવા ખંડિત જણાય છે. Page #652 -------------------------------------------------------------------------- ________________ ગાદિસપુર બા દિને સૂર્ય પ્રજાની ઉપમા આપી, તે યથાચિત છે. કારણ કે તારા કરતાં સૂર્યનો પ્રકાશ અનેકગણે બળવાન હોય છે, તેમ છઠ્ઠી કાંતા દષ્ટિ કરતાં સાતમી પ્રમા દઇનું દર્શન–બોધપ્રકાશ અનેકગુણવિશિષ્ટ બળવાન, પરમ અવગાઢ હોય છે. આને પ્રભા” નામ આપ્યું તે પણ યથાર્થ છે. પ્ર+માં અર્થાત્ પ્રકૂટ બોધપ્રકાશ જેનો છે તે પ્રભા જેમ સૂર્યના પ્રભા અતિ ઉગ્ર તેજસ્વી છે, તેમ આ દષ્ટિની બેધ-પ્રભાં અતિ ઉગ્ર તેજ રવી, બળવાન ક્ષપશમ સંપન્ન હોય છે. સૂર્ય પ્રકાશથી જેમ સર્વ પદાર્થનું બરાબર દર્શન થાય છે, સમસ્ત વિશ્વ પ્રકાશિત થાય છે, તેમ આ દષ્ટિના બધપ્રકાશથી સર્વ પદાર્થ સાથેનું યથાર્થ દર્શન થાય છે. - યોગનું સાતમું અંગ ધ્યાન અને આ હષ્ટિને આ પ્રકૃણ બોધ-પ્રકાશ હોય છે, તેથી જ આ બોધ નિરંતર માનનો હેતુ થઈ પડે છે, કારણ કે જ્ઞાનપ્રમાણ ધ્યાન થાય છે, જેવું જ્ઞાન બળવાન તેવું ખાન પણ બળવાન હોય છે. આમ આ દષ્ટિ ધ્યાનપ્રિયા હોય છે, ધ્યાનની હાલી પ્રિયતમા જેવી હોય છે, જ્યાં ધ્યાન યોગીને અત્યંત પ્રિય હોય છે એવી હેાય છે. એટલે અહીં સ્થિતિ કરતો યેરી જ્ઞાની પુરુષ પિતાને પરમ પ્રિય એવું અખંડ આત્મધ્યાન બાવે છે. અને આ આમધ્યાન તીક્ષણ આમેપગવાળું-આત્મજાગ્રતિવાળું હોવાથી, તેમાં પ્રાયે-ઘણું કરીને કંઈ પણ વિકપ ઊઠવાને અવકાશ હોતો નથી, એવું તે નિવિકલ્પ હોય છે. ધારણ નામનું છઠું ગાંગ સાંપડયા પછી સ્વાભાવિક ક્રમે સાતમું ધ્યાન નામનું ગાંગ પ્રાપ્ત થાય છે. કારણ કે ધારણું એટલે અમુક વિષયમાં-પ્રદેશમાં ચિરબંધ થાય, એટલે તેના પુનઃ પુનઃ સંસ્કારથી તેના અંતસ્તવ પ્રત્યે ચિત્ત દોરાય છે, અને તેમાં જ એકાગ્ર થાય છે. આત્માને આત્મસ્વભાવ અભિમુખ ધારી રાખવારૂપ ધારણાથી આત્મામાં એકાગ્રતારૂપ.. ધ્યાન પ્રગટે છે. “થોનશ્ચિકૃત્તિનિરોધઃ” (પા૨-૧), ધારણામાં સ્વરૂપાભિમુખ પ્રવૃત્તિમાં ચિત્તનું અવધારણ હોય છે, અને ધ્યાનમાં શુદ્ધ આત્મતત્વનું સાક્ષાનું અનુસંધાન હોય છે. “તર કરતાનતા દાનમ્ ' (પા. ૨-૨). ચિત્તના ધારણા-દેશમાં પ્રત્યયની એકતાનતા થવી અર્થાત્ ધારણું પ્રદેશમાં એક સરખા અખંડ પરિણામની ધારા રહેવી તે ધ્યાન છે. ( જુઓ. દ્વા. દ્વા.) “જે સ્થિર અધ્યવસાય તે ધ્યાન છે, અને અરિથર ચિત્ત તે ભાવના, અનુપ્રેક્ષા, વા ચિંતા એમ ત્રણ પ્રકારે છે. એક અર્થમાં મનની અંતર્મુહૂર્ણ સ્થિતિ તે ધ્યાન છે. અનેક અર્થસંક્રમમાં લાંબી પણ સ્થિતિ હોય, તે અછિન્ન-અખંડ એવી ધ્યાનસંતતિ છે.” (જુઓ અધ્યાત્મસાર). ૬ - વનના મુખ્ય ચાર ભેદ છે–(૧) આર્ત, (૨) રોદ્ર, (૩) ધર્મ, (૪) થકલ. તેમાં આ રોદ્ર એ બે દુષ્પન સંસારના કારણ હોઈ અપ્રશસ્ત અને અનિષ્ટ છે, Page #653 -------------------------------------------------------------------------- ________________ પાલપિ : પાન, ચાર ભાવનાથી રિચિત્ત શિરપન્ન થાતા (પપ૭) અને આત્માથી મુમુક્ષુને સર્વથા હેય છે-ત્યજવા યોગ્ય છે. બાકીના બે ધર્મ અને શુકલ મોક્ષના કારણ હોઈ પ્રશસ્ત અને ઈષ્ટ છે, અને આમાથી મુમુક્ષુને સર્વથા આદેય છે, પરમ આદથી આદરવા યોગ્ય છે. અથવા પદસ્થ, પિસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એમ ધ્યાનના ચાર પ્રકાર પણ સમજવા યોગ્ય છે. આ સર્વ ધ્યાનપ્રકાર વિસ્તારથી સમજવા માટે જિજ્ઞાસુએ શ્રી જ્ઞાનાર્ણવ, અધ્યાત્મસાર, ચોગશાસ્ત્ર, મેક્ષમાળા આદિ ગ્રંથરત્ન અવલોકવા. આ સર્વ પ્રકારના ધ્યાનને અંતિમ ઉદ્દેશ શુદ્ધ આત્માના ધ્યાન પર આરૂઢ થવાનો છે. એટલે આત્મધ્યાન એજ મુખ્ય ધ્યાન છે. અત્રે ધ્યાનમાં વરૂપ બરાબર સમજવા માટે ધ્યાતા-પેય આદિનું સ્વરૂપ સમજવા છે યાતા સ્વરૂપ આ પાન ધરનાર ધ્યાતા યોગી પુરુષ પણ તે માટેની યથાયોગ્ય યોગ્યતાવાળા હોવો જોઈએ, અને તે માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય એ ચાર ઉત્તમ ભાવનાઓથી ભાવિતામાં હવે જોઈએ-દઢ ભાવરંગી છે ચાર ભાવનાથી જોઈએ. કારણ કે જ્ઞાનભાવનાથી નિશ્ચલપણું થાય છે, દશનભાવનાથી સ્થિર ચિત્ત અસંમત હોય છે, ચારિત્રભાવનાથી પૂર્વ કર્મોની નિર્જરા થાય છે અને વૈરાગ્ય ભાવનાથી સંગનો આશંસાનો ને ભયને ઉછેદ થાય છે અર્થાત વેરાગ્યને લીધે ચિત્ત કયાંય પણ સંગ-આસક્તિ કરતું નથી, અને આ લેકપરાકાદિ સંબંધી કઈ પણ આશંસા-ઈચ્છા કરતું નથી, અને કોઈ પણ પ્રકારના ભયકારણથી ક્ષોભ પામતું નથી. આમ જે ચાર ભાવનાથી ભાવિત હોય છે, તેનું ચિત સ્થિર થાય છે. અને આ જે સ્થિરચિત્ત હોય છે, તે જ ધ્યાનની એગ્યતા પામે છે, બીજાને-અસ્થિરચિત્તને તેની ગ્યતા હોતી નથી. ધ્યાનની સિદ્ધિ માટે ચિત્તસ્થિરતા એ સોથી પ્રથમ આવશ્યક છે. શ્રીમદ્ રાજચંદ્રજીનું પરમ ગંભીર તત્ત્વવચન છે કે બીજી સમજણ પછી કહીશ, જ્યારે ચિત્ત સ્થિર થઈશ.' તેમજ ગીતામાં પણ કહ્યું છે કે- અસંયતાત્માઓને વેગ પામ દુર્લભ છે એમ મહારી મતિ છે, પણ જેને આત્મા-મન વશ છે તે યત્નવંતને વેગ ઉપાયવડે કરીને પામી શકય છે.”—આ બધુંય ઉપરોક્ત ભાવનાથી ભાવિતાત્મામાં બરાબર ઘટે છે. શ્રી નેમિચંદ્રાચાર્યજીએ બહદુ દ્રવ્યસંગ્રહમાં ભાખ્યું છે કે-“જે તમે વિચિત્ર પ્રકારના ધ્યાનની પ્રસિદ્ધિને અથે + “ निश्चलत्वमसंमोहो निर्जरा पूर्वकर्मणाम् । सनाशंसाभयोच्छेदः फलान्यासां यथाक्रमम् ॥ स्थिरवित्तः किलैताभिर्याति ध्यानस्य योग्यताम् । योग्यतैव हि नान्यस्य तथा चोकं परैरपि।" –શ્રી અધ્યાત્મસાર. * " असंयतात्मनो योगो दुःप्राप्य इति मे मतिः। - ઘરગામના તુ ગતતા રાજકોવાતુમુપાવતઃ ” ગીતા અ. ૬. Page #654 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) ગાધિસમાવ ચિત્તને સ્થિર છતા ડા, તે ઈષ અનિષ્ટોમાં મહ મ પામે, શમ મ કરી, કૈષ મ કરા. • " मा मुज्जह मा रज्जद्द मा दुस्सह इठ्ठमिठुअत्थेसु । થિમિસ્જીદ્દ ગરૂ વિત્ત વિધિન્નગ્ધાળસિદ્ધિવ ।। ’’——બૃહદ્ દ્વવ્યસગ્રહ. શ્યામ મનના અને ઇંદ્રિયના જયથી જે નિર્વિકાર બુદ્ધિવાળા ડાય છે, તે ખ્યાતા રશાંત અને દાંત એવા હોય છે, અર્થાત્ કષાયની ઉપશાંતતાથી તે શાંત હેાય છે, અને ઇંદ્રિયાદિના ક્રમનથી તે દાંત હાય છે. ગીતામાં કહેલા સ્થિતપ્રજ્ઞના લક્ષણુ આ શાંત-દાંત ચેાગીમાં સંપૂર્ણ પણે ઘટે છે.− ડે અર્જુન ! જ્યારે સર્વ મનેાગત કામેાને-ઇચ્છાઓને છેડી દે છે, ત્યારે આત્માથી આત્મામાં જ તુષ્ટ એવા તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. દુ:ખામાં તેના મનને ઉદ્વેગ ઉપજતા નથી અને સુખામાં તે પૃહા કરતા નથી. વીતરાગ, શીતભય, વીતક્રોધ હોય એવા તે મુનિ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. ઢાંત-દાંત પુરુષ ખરેખર ! આવા લક્ષણવાળા હાય છે. " આત્મારામપણાએ સ્થિત એવા શાંત, દાંત: સ્થિતપ્રજ્ઞ અને આ સાતમી દ્રષ્ટિવાળા ચગી પુરુષ તે આવા ઉત્તમ કેાટિના ધ્યાતા હૈાય જ છે, કારણ કે અત્યાર સુધીનો ઉત્તમ ચેાગસાધનાથી તે અત્યંત સ્થિરચિત્ત અને સ્થિતપ્રજ્ઞ થઈ ચૂકયા છે. ( ૧ ) સૂક્ષ્મ તત્ત્વમેધ અને તેની મીમાંસાથી-સૂક્ષ્મ આ દષ્ટિવાળા સવિચારણાથી તેને જ્ઞાન-દર્શનની ઉત્તમ ભાવના થઈ હોય છે. ( ૨ ) ઉત્તમ ધ્યાતા અહિંસાદિ પાંચ યમના પાલનથી,શૌચ સતાષાદિ નિયમના સેવનથી, ચિત્ત સમાધાનકારી સુખાસનની દઢતાથી, ખાદી ભાવના વિરેચન અને તર્ આત્મભાવના પૂરણ-કુંભનરૂપ પ્રાણાયામથી, ઇંદ્રિયાને વિષયામાંથી પાછી ખેંચી લેવારૂપ પ્રત્યાહારથી, અને ચિત્તને ધર્મધ્યાનમાં ધારી રાખવારૂપ હૃઢ ધારણાથી,આમ ચેાગાંગાના નિરંતર અભ્યાસથી-પુન: પુન: ભાવનથી તેની ચારિત્રભાવના ઉત્તમ પ્રકારની થઇ ડાય છે. (૩) અને જ્ઞાન-દન-ચારિત્રની આવી ઉત્તમ ભાવનાવાળા આ સભ્યષ્ટિ જ્ઞાની પુરુષ પરમ વૈરાગ્ય ભાવનાથી રંગાયેલા હાય છે, તેથી પરમ ઉદાસીન એવા તે વીતરાગ પુરુષ કયાંય પશુ સંગ-આસક્તિ કરતા નથી, આ લેાક-પરલેાક સંબંધો કાઈપણ ઈચ્છા ધરતા નથી, જીવવાની તેમને તૃષ્ણા નથી તે મરણુયાગથી તે ક્ષેાભ પામતા *" प्रजहाति यदा कामान्सर्वान्पार्थ मनोगतान् । आत्मन्येवात्मना तुष्टः स्थितप्रशस्तदोच्यते ॥ ૩:એત્તુનિમના: ઘુલેષુ વિગત-જ્જુTM: ।થીતરામોધઃ સ્થિતથીમુનિ તે ”ગીતા. सुविदिदपदस्थसुतो संजमतवसंजुदो विगतरागो । સમો સમસુ વુક્ષો મળિયો સુડો ઓનોશિ ॥ ’--શ્રી પ્રવચનસાર. 66 Page #655 -------------------------------------------------------------------------- ________________ કndi vegવાપધ્યાન, અરિહંતસ્થાન, સિહાન (૧પ) નથી, એવા તે સર્વ ભયથી મુક્ત-પરમ નિર્ભય અવધૂત હોય છે. યોગીશ્વર રાજચંદ્રજીનું કેલ્કીર્ણ વચનામત છે કે – નહિં તૃષ્ણ જીવ્યા તણું, મરણ પેગ નહિં ક્ષેભ; મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતભ.”—શ્રીમદ્ રાજચંદ્રજી. અને આમ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વૈરાગ્યની ઉત્કૃષ્ટ ભાવનાઓથી અસ્થિમજ પર્યત હાડોહાડ રંગાયેલા, ને આત્મભાવનાથી અત્યંતપણે ભાવિતાત્મા એવા આ ગીને, ચિત્ત વિક્ષેપ ઉપજાવનારા દેશે નિવૃત્ત થઈ ગયા હેવાથી, ચિત્તની અત્યંત સ્થિરતા વસે છે. એટલે આ આવા સ્થિરચિત્ત, સ્થિતપ્રજ્ઞ, આત્મારામી, શાંત-દાંત, વીતરાગગીશ્વર સમગ્ર ધ્યાનસામગ્રીથી સંપન્ન હેઈ, કયાંય પણ ઇષ્ટ-અનિષ્ટ અર્થમાં મોહ પામતા નથી, શગ ધરતા નથી, દ્વેષ કરતા નથી અને એટલે જ આ પરમ નિગ્રંથ વીતરાગ મુનીશ્વર પરમ નિશ્ચય ધ્યાનને માટે-શુદ્ધ આત્મધ્યાનને માટે પરમ યેગ્ય હોય છે. દશેય સ્વરૂપ કચેય એટલે ધ્યાન કરવાને વિષય–આલંબન. કઈ પણ બેય ચિતવવાનો અંતિમ (Ultimate ) હેતુ આત્મધ્યાન પર આરૂઢ થવાનો છે. જે કંઈ ચિંતવતાં આત્મા નિરીય વૃત્તિને પામી એકાગ્રપણાને પામે તે ધ્યેય છે. તેમાં મુખ્ય ધ્યેય આ છે -(૧) ચેતન કે અચેતન એવી મૂર્ત—અમૂર્ત વસ્તુ, (૨) પંચ પરમેષ્ટિ, (૩) આત્મા. ૧. વસ્તુ ચેતન–અચેતન એમ બે ભાગમાં વિભક્ત છે. તે ઉત્પત્તિ-સ્થિતિ–લયરૂપ સત સ્વરૂપ સંપન્ન છે. નિજ નિજ ગુણપર્યાયથી યુક્ત એવું પ્રત્યેક દ્રવ્ય પિતાપિતાની સ્વરૂપ સત્તામાં અવસ્થિત છે. સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી અસ્તિરૂપ એવી પ્રત્યેક વસ્તુ, પર દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી નાસ્તિરૂપ છે. અર્થાત કોઈ વસ્તુ સવરૂપ છેડી પરરૂપને ભજતી નથી, સ્વસમયની મર્યાદા ઉલ્લંઘી પરસમયમાં જતી નથી. જડ છે તે જડ ભાવે જ પરિણમે છે, અને ચેતન છે તે ચેતન ભાવે જ પરિણમે છે. એમાં કોઈ પોતાને સ્વભાવ છોડી પલટતું નથી, જડ તે ત્રણે કાળમાં જડ છે, અને ચેતન તે ત્રણે કાળમાં ચેતન છે. આ પ્રગટ અનુભવરૂપ છે, એમાં સંશય કેમ હોય? ઈત્યાદિ પ્રકારે કોઈ પણ ધ્યેય વસ્તુના સ્વરૂપચિંતન પરથી આત્મા શુદ્ધ સ્વવસ્તુના સ્વરૂપચિંતન પ્રત્યે ઢળે છે, અને શુદ્ધ આત્માના ધ્યાન પર ચઢે છે. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ કેઈ કઈ પલટે નહિં, છડી આપ સ્વભાવ ન જડ તે જડ ત્રણ કાળમાં ચેતન ચેતન તેમ, પ્રગટ અનુભવરૂપ છે, સંશય એમાં કેમ ? ”—બીમ રાજચંદ્રજી. Page #656 -------------------------------------------------------------------------- ________________ (પ૬૦) થાગષ્ટિસમુથ, ૨, અથવા પંચ પરમેષ્ટિને પરમેષિવાચક નામમંત્રોથી જપ કરે (પદસ્થ ધ્યાન) તે પણ ધ્યાનને ઉત્તમ વિષય છે, ઉત્તમ ધ્યેય છે. __“ नमो मरिहंताण, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो उवज्झायाणं, नमो लोर સવાળા” (૧) “જેના ચાર વાતિકર્મ ન થયા છે, અને તેથી કરીને જ અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય, અનંત આનંદમય છે, એ જે શુભહસ્થ શુદ્ધ આત્મા તે અહ” ધ્યાન કરવા ગ્ય છે.” ધ્યાનના ફલરૂપ પરમ આત્મઅરિહંતનું સમાધિને પામી જે દેડ છતાં દેહાતીત કાર્યોત્સર્ગ દશાએ વિચરે છે, ધ્યાન એવા સહજાન્મસ્વરૂપે સ્થિત શુદ્ધ આમાં તે જ અહંત-જિન ભગવાન -સર્વજ્ઞ પરમાત્મા છે. આ જીવન્મુક્ત દેહધારી પરમાત્માનું તાત્વિક શુદ્ધ સ્વરૂપ આત્માથી મુમુક્ષુને પરમ ધ્યેય છે, ધ્યાન કરવા ગ્ય છે, કારણ કે આ સહજાન્મસ્વરૂપી શુદ્ધ આત્માના પ્લાનથી આત્મા શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાન પર આરૂઢ થાય છે. એટલે આ “પરમેષ્ઠિ'નું ધ્યાન મુમુક્ષુને હસ્તાવલંબનરૂપ હેવાથી પરમ ઈષ્ટ છે. જિનવરના આલંબનથી આત્મા આત્માવલંબની થઈ નિજ સ્વરૂપને ધ્યાતા થાય છે. “નેમિ પ્રભુ ધ્યાને રે એકત્વતા, નિજ તત્વે એકતાને, | શુકલ ધ્યાને રે સાધી સુસિદ્ધતા, લહિયે મુક્તિ નિદાને છે.” –શ્રી દેવચંદ્રજી. “દેહ તાય જેહની દશા અદેહ વતી, વૃત્તિ આત્મભાવમાં સદા સ્વયં પ્રવર્તતી, ચેગિનાથ જે ધરી રહ્યા છેવવિમુક્તિને, વિશ્વની વિશિષ્ટ છેક વંદું એ વિભૂતિને.” –શ્રી અરિહંતસ્તોત્ર (ડેભગવાનદાસ વિરચિત) (૨) “જેના અણન કર્મ અને દેહ નષ્ટ થયા છે, લોકાલેકના જે ડાયક ને દષ્ટા છે, એવા પુરુષાકાર સિદ્ધ આત્મા કશિખર સ્થિત છે તે ધાવવા.' સર્વ કર્મ કલંકને ક્ષય કર્યાથી જેણે શુદ્ધ આત્મા સિદ્ધ કર્યો છે, દેહ રહિત એ શુદ્ધ આત્મા સિદ્ધનું ધ્યાન પ્રગટ કર્યો છે, સહજાન્મસ્વરૂપને પ્રાપ્ત એવા જે શુદ્ધ આત્મા થયા છે, કેવલ ચિતન્યમય આત્મતત્વ અવસ્થાના પ્રગટપણાથી જે સ્વરૂપપ્રતિષ્ઠત્વરૂપ કેવલયને પામ્યા છે –એવા શુદ્ધ આત્મારૂપ સિદ્ધ ભગવાન તે પરમ ધ્યેય છેx “गट्टचदुघाइकम्मो दसणसुहणाणवीरियमईओ। सुहदेहत्थो अप्पा सुद्धो अरिहो विचिंतिजो॥" –શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તીત થી બ્રહદ્ દ્રવ્યસંગ્રહ. ggશ્નો ઢોવાઢો રસજ્ઞાળો 1 ગુણાગા ચconલોશાહ સોલરો –ી બૃહદ વ્યસંગ્રહ Page #657 -------------------------------------------------------------------------- ________________ પ્રભાષ્ટિ. સિદ્ધનું ખાન, આચાર્યાદિનું ધ્યાન (૫૬૧) પરમ ધ્યાન ધરવા ગ્ય છે. કારણકે તે ભગવાનને શુદ્ધ આત્મવસ્તુ-ધર્મ પ્રગટ્યો છે, સર્વ આત્મગુણની સંપૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત થઈ છે, નિજ સ્વરૂપના કર્તા- ક્તા થઈ તે તેમાં રમણતા-પરિણામતા અનુભવી રહ્યા છે, સર્વ આત્મપ્રદેશની શુદ્ધતા તેમને ઉપજી છે, ચૈતન્યમય તત્વપણું તેમને પ્રગટ પ્રાપ્ત થયું છે, તેમને ગ્રાહ્ય પણ ચેતન છે ને ગ્રાહક પણ ચેતન છે, વ્યાપ્ય પણ ચેતન છે ને વ્યાપક પણ ચેતન છે,-એવી ચૈતન્યમય તત્વ અવસ્થા-સિદ્ધ દશા પ્રગટી છે. “ધર્મ પ્રાગભાવતા, સકલ ગુણ શુદ્ધતા, કત્તા ગ્યતા, રમણ પરિણામતા શુદ્ધ સ્વપ્રદેશતા, તવ ચૈતન્યતા, વ્યાય વ્યાપક તથા ગ્રાહ્ય ગ્રાહકગતા... ધર્મ જગનાથનો ધર્મ શુચિ ગાઈએ, આપણે આતમા તેહવો ભાવીએ!”–શ્રી દેવચંદ્રજી. પ્રભુપદ વળગ્યા તે રહ્યા તાજા, અલગ અંગ ન સાજા રે; વાચક યશ કહે અવર ન થાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે.”–શ્રી યશવિજ્યજી. ખાતાં કરી ખતમ કર્મત સમસ્ત, પાયા તિજ અપુનર્ભવ જે પ્રશસ્ત જેણે ચૅર્યા ચઉગતિ રથ ચક્ર ચારે, તે સિદ્ધના ચરણ હું શરણું અમારે !” –શ્રી સિદ્ધસ્તોત્ર (ડે. ભગવાનદાસ વિરચિત) આવા પ્રગટ સહજાન્મસ્વરૂપ સિદ્ધ પ્રભુના ધ્યાનથી આત્મા નિજ સ્વરૂપને ધ્યાતા થાય છે, કારણકે તે પરમાત્માની ને આત્માની આત્મત્વ જાતિ એક છે. જે તે ધર્મમૂર્તિ ધર્મનાથ પરમાત્માને શુદ્ધ ધર્મ છે, તે જ આ આત્માનો તિણે મનમંદિરે મૂળ સ્વભાવ ધર્મ છે. આમ જે વસ્તુની જાતિ એકતા છે, તે કદી ધર્મા પ્રભુ પલટતી નથી-ફરતી નથી. મુક્ત પરમાત્મામાં સર્વ સંગના પરિહારથી યાએ ' તે પરમ આનંદમય પરમાત્મ તત્વ વ્યક્તપણે રહ્યું છે, અને સંસારી આત્મામાં ઉપાધિરૂપ પરભાવના પ્રસંગને લીધે તે આવૃત હોવાથી અવ્યક્તપણે-શક્તિરૂપેઝ રહ્યું છે. અર્થાત સંસારી જીવમાં શક્તિથી પરમાત્મપણું છે, અને સિદ્ધમાં વ્યક્તિથી પરમાત્માપણું છે. એટલે તે શક્તિરૂપ પરમાત્મપણાની વ્યક્તિ માટે, જેને તેની વ્યક્તિ-પ્રગટતા પ્રાપ્ત થઈ છે એવા સાક્ષાત્ પરમાત્મ તત્વની ભક્તિમાં રંગ લગાડી, તેનું તન્મય ધ્યાન કરવું જોઈએ. તેવા તન્મય ધ્યાનથી સમાપીત્ત થાય છે, એટલે કે સમરસીભાવ ઉપજે છે, એકીકરણ થાય છે, કે જ્યાં આત્મા અમૃથફપણે-અભિન્નપણે પરમાત્મામાં લય પામે છે. આમ શુદ્ધ પરમાત્માના પ્લાનથી શુદ્ધ આત્મા પ્રગટે છે, તેથી આ સિદ્ધ પરમેષ્ઠિનું ધ્યાન મનમંદિરમાં મુમુક્ષુને સદા ધ્યાવવા ગ્ય છે–પરમ ઈષ્ટ છે. x“ मम शतया गुणग्रामो व्यक्त्या च परमेष्ठिनः। एतावानावयोर्भेदः शक्तिव्यक्तिस्वभावतः॥ सोऽहं समरसीभावस्तदेकीकरणं स्मृतम् । अपृथक्त्वेन यत्रात्मा लीयते परमात्मनि ॥" – શ્રી શુભચંદ્રાચાર્યજીકૃત શ્રી જ્ઞાનાર્ણવ, ૭૧ Page #658 -------------------------------------------------------------------------- ________________ (૫૬૨) યાગાદિસગુણ તિણે મુજ આતમા તુજ થકી નીપજે, મારી સંપદા સકળ મુજ સંપજે, વિણે મનમંદિરે ધર્મ પ્રભુ થાઈએ, પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈએ.” પ્રગટ તરવતા યાવતાં, નિજ તત્વનો ધાતા થાય રે, તવરમણ એકાગ્રતા, તેહ પૂરણ તત્વ સમાય છે.” ઈણી પરે વિમલ જિનરાજની વિમલતા, ધ્યાન મનમંદિરે જેહ ધ્યાવે, ધ્યાન પૃથફત્વ સવિકઃપતા રંગથી, ધ્યાન એકત્વ અવિકટ આવે. ધન્ય તું ! ધન્ય તું! ધન્ય જિનરાજ તું ! ”–શ્રી દેવચંછ. (૩-૪-૫) તેમજ—“ દર્શન-જ્ઞાનપ્રધાન એવા ઉત્તમ વિચાર, ચારિત્રાચાર અને તપાચારમાં જે આત્માને અને પરને યોજે છે, એવા તે આચાર્ય મુનિ ધ્યેય છે ધ્યાન કરવા યોગ્ય છે. જે રત્નત્રયયુક્ત છે ને નિત્ય ધર્મોપદેશનમાં આચાર્યાદિ નિરત છે, યતિવરવૃષભ એવા ઉપાધ્યાય આત્મા છે, તેને નમસ્કાર હે! ધ્યેય ( તે પણ ધ્યેય છે ) દર્શન-જ્ઞાનસમગ્ર એવું મેક્ષના માર્ગરૂપ નિત્ય શુદ્ધ ચારિત્ર જે સાધે છે તે સાધુ એવા મુનિ છે, તેને નમસ્કાર હો !” આ પણ ધ્યાન કરવા ગ્ય છે-આ આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ એ શુદ્ધ આત્માના સહજામસ્વરૂપની સાધનામાં-સહજ શુદ્ધ સ્વભાવભૂત આત્મસ્વરૂપની આરાધનામાં નિરંતર પ્રવૃત્ત થયેલા અને ઉચ્ચ ગુણસ્થાને સ્થિતિ કરતા, એવા આત્મારામી મહાત્માઓ છે. એટલે એવા એ શુદ્ધ આત્મારૂપ પરમેષ્ઠિઓનું સ્વરૂધ્યાન આત્માર્થીને આત્મધ્યાનારૂઢ થવામાં અપૂ પ્રેરણાદાયી હોવાથી પરમ ઈષ્ટ છે–આમ પંચપરમેષ્ઠિ આદિ આ સર્વ મેય–આલંબનનો હેતુ આત્મસ્વરૂપના ધ્યાન પર આરૂઢ થવાનો-ચઢવાનો છે, કારણ કે “જે કંઈ ચિંતવતાં સાધુ જ્યારે એકત્વ પામી નિરીહ વૃત્તિવાળે થઈ જાય છે, ત્યારે તેને નિશ્ચય ધ્યાન હોય છે,” અર્થાત શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન હોય છે. પ્રાસાદ પર ચઢવા માટે જેમ નીસરણી વગેરે આલંબનની જરૂર પડે છે, તેમ આત્મધ્યાનરૂપ નિશ્ચય ધ્યાન પર ચઢવા માટે પરમેષ્ઠિ આદિ ધ્યેયનું આલંબન પરમ ઉપકારી થાય છે. ૩, અથવા આત્મા એ જ મુખ્ય ધ્યેય છે-ધ્યાનનો વિષય છે. ઉપરોક્ત અન્ય સર્વ ધ્યેયનું અતિમ લક્ષ્ય અને ફળ પણ આ આત્મધ્યાન જ છે. કારણ કે એ અરિહંત, સિદ્ધ આદિ શુદ્ધ આત્મારૂપ બેયના ચિંતનથી ચિત્તની શુદ્ધિ અને સ્થિરતા-એકાગ્રતા * “રંamTITટાને ચરિત્રરત્તાવાળા અi T = ડુંગર તો આરિો મુળ ગ્રો जो रयणत्तयजुत्तो णिचं धम्मोवएसणे हिरदो। सो उवज्झाओ अप्पा जदिवरवसहो णमो तस्स ॥ दसणणाणसमग मग्गं मोक्खस्स जो हु चरितं । साधयदि णिच्चसुद्धं साहू स मुणी णमो तस्त॥ जं किंचिवि चिंतंतो गिरीहवित्ती हवे जदा साइ। लध्धूणय एयत्तं तदाहुतं तस्स णिच्छयं झाग॥" –શ્રી બૃહદ્ દ્રવ્યસંગ્રહ Page #659 -------------------------------------------------------------------------- ________________ પ્રભાણિત શુકલ આત્મધ્યાન, પ્રભુનું પિંડસ્થધ્યાન (૫૬૩) થાય છે,–જેથી સર્વત્ર નિરીહ એવા યોગી પુરુષ થકલ આત્મkયાનરૂપ નિશ્ચય યાનને માટે પરમ યેગ્ય થાય છે. એટલે તે પરમ ગુણવંત પરમાત્માનું તન્મય ધ્યાન જે નિશ્ચય ધ્યાનમાં ધાવે છે, તે શુદ્ધાત્માનો અનુભવ આરવાદી તે પરમાત્મપદને પામે છે. “પરમગુણી તન્મયતા સેવન, નિશ્ચય ધ્યાને ધ્યાવેજી; શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પાવેજી.-શ્રી દેવચંદ્રજી. અને આ દિવાળો મહાયોગી તે શુકવ એવા આ શુદ્ધ આત્મધ્યાનના પ્રારંભ માટે પરમ ચગ્ય થઈ ગયો હોય છે, કારણ કે અત્યાર સુધીની ધર્મધ્યાનની ઉત્કૃષ્ટ આરાધનાથી આ આત્મજ્ઞાની સમ્યગદષ્ટિ જોગીપુરુષ એવો શાંત, દાંત આ દષ્ટિ માં ને અપ્રમત્ત થઈ ગયો હોય છે. આમભાવનાથી એ ભાવિતામાં શુકલધ્યાનની અને સ્થિતપ્રજ્ઞ આમારામ થઈ ગયો હોય છે, કે તેણે શુદ્ધ આત્માના ચોગ્યતા ધ્યાનરૂપ શુકલધ્યાનની શ્રેણી એ ચઢવા માટે આવશ્યક ઉપયોગી એવા અપૂર્વ આત્મવીર્યનો-આત્મસામનો અભુત સંચય કરી લીધે હોય છે. એટલે આ આમધ્યાની પુરુષ અપૂર્વ આત્મવીર્યની કુરણાથી ભાવે છે કે અનંત ગુણ-કમલને વિકાસ કરનાર એ હું સૂર્ય સમાન છતાં અહો ! આ મહાભવારમાં પૂર્વ કર્મ–રિઓથી વંચિત કરાયા ! મજાંતિથી ઉપજેલા રાગાદિ અતુલ બંધનથી બંધાયેલ હું અનંતકાળ આ દુમ ભવ-વનમાં વિડંબિન થયે ! હવે આજ મહાર રાગ-જવર નષ્ટ થયો છે, આજ મહારી મોહનિદ્રા ચાલી ગઈ છે, તેથી ધ્યાનરૂપ ખધારાથી હું કર્મશત્રુને હણી નાંખું” વળી તે ભાવે છે કે- જેના અભાવે હું સૂતો હતો, અને જેના સમાવે હું ઊડ્યો છું, તે અતીન્દ્રિય અનિદેશ્ય સ્વસંવેદ્ય હું છું. જે પામે છે તે જ હું છું, જે હું છું તે પરમ છે, તેથી હું જ મહારાથી ઉપાસ્ય છું, અન્ય કઈ નહિં, એમ સ્થિતિ છે. ' નમે મુજ આમ જે આત્મભાવના ભાવે છે, તે કયાંય રાગ-દ્વેષ કરતો નથી, નમે મુજ રે” કારણકે તે ચિંતવે છે કે–આ અચેતન છે તે દશ્ય છે, ને ચેતન છે તે અદશ્ય છે. તે હું કયાં રેષ કરું? કયાં તેષ કરું? એથી હું • "अनन्तगुणराजीवबन्धुरप्यत्र वञ्चितः । अहो भवमहाकक्षे प्रागहं कर्मवैरिभिः॥ स्वविभ्रमसमुद्भुतै रागायतुलवन्धनैः। यो विडम्धितः कालमनन्तं जन्मदुर्गमे ॥ अद्य रागज्वरो जीर्णो मोहनिद्राद्य निर्गता । ततः कर्मरिपुं हन्मि ध्याननिस्त्रिशधारया ॥" –શ્રી શુભચંદ્રાચાર્ય કૃત શ્રી જ્ઞાનાવ. x “ अचेतनमिदं दृश्यमदृश्यं चेतनं ततः।। જય દાનિ જા તુમ મચ્છરથsણું માણતા – શ્રી સમાધિશતક. Page #660 -------------------------------------------------------------------------- ________________ (પ૬૪) વાગડસિસ્થય મધ્યસ્થ થઉં છું.” અને સર્વત્ર વીતરાગ એવો તે આત્મામાં જ રત થઈ શુકલ એવા આત્મધ્યાનને પામે છે, ને તેના પરમ ધન્ય ઉદ્દગાર નીકળી પડે છે કે– “અહો ! અહે! હું મુજને કહું, ન મુજ નમો મુજ રે; અમિત ફલ દાન દાતારની, જેહને ભેટ થઈ તુજ રે. શાંતિજિન! એક મુજ વિનતિ.”—શ્રી આનંદઘનજી. આ આત્મા જેમાં ધ્યેય છે, તેને શાસ્ત્રપરિભાષામાં પિંડસ્થ ધ્યાન કહે છે. દેહપિંડમાં સ્થિતિ કરતા આત્માનું, દેહ-દેવળમાં બિરાજમાન આત્મ–દેવનું જયાં ધ્યાન ધરાય છે તે પિંડસ્થ ધ્યાન છે. પરમેષિવાચક નમસ્કારાદિ મંત્ર વાક્યનો જપ ચેય ભેદે ચાર જ્યાં ધ્યેય છે, તે પદસ્થ થયા છે. જ્યાં સદેહે વર્તતા, સાકાર-રૂપી ધ્યાન ભેદ એવા સર્વજ્ઞ પરમાત્મા ધ્યાનને વિષય છે, તે રૂપસ્થ ધ્યાન છે. અને જ્યાં દેહાતીત-રૂપાતીત એવા નિરંજન નિરાકાર સિદ્ધ પરમાત્મા ધ્યાનને વિષય છે, તે રૂપાતીત ધ્યાન કહેવાય છે.* રેવે૪િ નો વરૂ, દેવ બળrg શiતુવઢળાનતાતળુ, ઘરમg fજમંતુ ” –શ્રી યોગીન્દ્રદેવવિરચિત પરમાત્મપ્રકાશ ગા. ૩૩. એમાં પણ ખાસ કરીને જીવંતમૂર્તિ એવા રૂપી-દેહપિંડસ્થ સર્વજ્ઞ ભગવાનનું ધ્યાન જીવને પરમ ઉપકારી થાય છે. કારણ કે આ દેહ છતાં દેહાતીત દશાવાળા પરમ આત્મસમાધિમય પ્રભુનું અનુપમ રૂપ દેખીને ભક્ત જનનું મન ચપળ પ્રભુનું પિઠસ્થ સ્વભાવ છોડીને ઠરી જાય છે-સ્થિર થાય છે. એટલે એ ભક્ત જન ધ્યાન ભાવાવેશમાં ગાય છે કે-હે ભગવાન્ ! જો આ હારૂં રૂપી સ્વરૂપ જગતમાં ન દેખાયું હોત, તો અમારું મન તેના ઉપર હસતા-હર્ષ પામત ? હસ્યા વિના શુદ્ધ સ્વભાવને કેમ ઈચ્છતી ઈછયા વિના હારા પ્રગટ ભાવને કેમ પ્રીચ્છત-ઓળખત? પ્રીછયા વિના ધ્યાન દશામાં તે કેમ લાવત ? લાવ્યા વિના રસસ્વાદ તે કેમ પામત? માટે અમે તે માનીએ છીએ કે હે પ્રભુ! હારી ભક્તિ વિના કઈ ભક્તને મુક્તિ હોતી નથી. હે સર્વજ્ઞ પરમાત્મા ! અમારા સંત પુણ્યના ભેગથી તમે રૂપીદેહધારી થયા ને અમૃત સમાણુ ધર્મની વાણી કહી ગયા. આમ હે ભગવાન ! આ હારે દેહ-પિંડ ઘણું ગુણનું કારણ છે, અને તે સેવવામાં આવતાં મહાભયનું વારણ થઈ પડે છે. માટે હે પ્રભુ! અમે તે હારું પિંડસ્થ ધયાન એકમના થઈને કરવાનો નિશ્ચય કરીએ છીએ. રૂપ અનૂપ નિહાળી સુમતિ જિન તાહરું, છાંડી ચપલ વસાવ ઠર્યું મન માહ રૂપી સરૂપ ન હત જે જગ તુજ દીસતું, તે કુણ ઉપર મન કહો અમ હીંસતું. * " पदस्थं मन्त्रवाक्यस्थं पिण्डस्थं स्वात्मचिंतनम् । પર રિપ સપતીત નિરલનમ્ II” Page #661 -------------------------------------------------------------------------- ________________ પ્રભાષ્ટિ : આત્મકથાનની મુખ્યતા, રોગ દેવને નાશ (૫૬૫). હિંસ્યા વિણ કિમ શુદ્ધ સ્વભાવને ઈચ્છતા ઈછા વિણ તુજ ભાવ, પ્રગટ કિમ પ્રીછતા ? પ્રીછયા વિણ કિમ યાન, દશામાંહિ લાવતા? લાવ્યા વિણ રસસ્વાદ, કહે કિમ પાવતા? ભક્તિ વિના નવિ મુક્તિ, હવે કઈ ભક્તને, રૂપી વિને તે તે ન, હવે કઈ વ્યક્તિને અમ સતપુણ્યને ગે, તમે રૂપી થયા, અમિય સમા વાણી, ધરમની કહી ગયા. તે માટે તુજ પિંડ, ઘણા ગુણ કારણે, સેબે થાયે હવે, મહાભયવારણે. શાંતિવિજય બુધ શિષ્ય, કહે ભવિકાજના ! પ્રભુનું પિંડસ્થ ધ્યાન, કરો થઈ એકમના.” –શ્રી રૂપવિજ્યજી. “હારું ધ્યાન તે સમકિત રૂપ, તેજ જ્ઞાન ને ચારિત્ર તેહ છે; તેહથી જાયે સઘળા હે પાપ, ધ્યાતા ધ્યેય સવરૂપ હવે પછે.”—શ્રી યશોવિજયજી. આ સર્વજ્ઞ પરમાત્માને પરમ શાંત, પ્રશમરસનિમગ્ન વીતરાગ ભાવ જેમાં મૂર્તિમંત થાય છે, એવી તેની તદાકાર સ્થાપનારૂપ જિનપ્રતિમા પણ ધ્યાન માટે તેટલી જ ઉપકારી થાય છે. જિન અને જિનપ્રતિમા બને નિમિત્ત જિનપડિમા સમાન છે, એવી આગમવાણી છે. એટલે આ સ્થાપનારૂપ જિનપ્રતિમા જિન સારિખી’ સાથે પણ જે અભેદતા વધી, તો આ આત્માના સ્વસ્વભાવ ગુણની વ્યક્ત-પ્રગટ ગ્યતા સાધી એમ જાણવું. અને આવા આ રૂપી ભગવંતનું અદભુત રૂપ દેખીને આશ્ચર્ય છે કે ભવ્યજન-ગ્ય એવા યોગીજન અરૂપીપદ વરે છે ! “નિમિત્ત સમાન થાપના જિનજી, એ આગમની વાણી રે.” “જિનપડિમા જિન સારિખી, કહી સૂત્ર મઝાર.” “ઠવણું સમવસરણ જિન સેંતી, જે અભેદતા વાધી રે, એ આતમના સ્વસ્વભાવ ગુણ, વ્યક્ત ગ્યતા સાધી રે. –શ્રી દેવચંદ્રજી. દેખી જે અદ્દભુત તારું રૂપ, અચરિજ ભવિકા અરૂપી પદ વરેજી; હારી ગત તું જાણે છે દેવ ! સમરણ ભજન તે વાચક યશ કરે.”–શ્રી યશોવિજયજી. તેમજ રૂપાતીત આદિ ધ્યાન પ્રકારે પણ આત્માને સ્વરૂપાવલંબનમાં પરમ ઉપકારી થઈ આત્મધ્યાને ચઢાવે છે. આ આત્મધ્યાન જ મુખ્ય એવું યોગસાધન છે, કારણ કે તેનાથી જ રોગને મુખ્ય ઉદ્દેશ સિદ્ધ થાય છે, શુદ્ધ સ્વભાવરૂપ મોક્ષ સાથે યુજન થાય છે, શુદ્ધ આત્મતત્વના અનુસંધાનરૂપ યોગ નીપજે છે. આ ધ્યાન કરનાર ધ્યાતા પિતે ધ્યેયરૂપ–પરમાત્મારૂપ બની જાય છે. “કર્મવેગને સમ્યફ અભ્યાસ કરી, જ્ઞાનાગથી સમાહિત એ યોગી, ધ્યાનયોગ પર ચઢી, મુક્તિયોગને પામે છે. ' વાતો સારા જ્ઞાનોપમાહિત: થાનવો કુત્તા પ્રાપ્ત ) -શ્રી અધ્યાત્મસાર Page #662 -------------------------------------------------------------------------- ________________ થાગાદિસપુલ ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે, એ સર્વમાં શ્રેષ્ઠ એવું તે આત્મા જેમાં મુખ્યપણે વસે છે તે ધ્યાન કહેવાય છે, અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી, એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બોધની પ્રા તે સિવાય ઉત્પન્ન થતું નથી. એ યથાર્થ બેધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણું જીવોને થાય છે, અને તેનો મુખ્ય માર્ગ તે બોધ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો આશ્રય કે સંગ અને તેને વિષે બહુમાન, પ્રેમ એ છે.” (જુઓ) શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૪૨. રોગ દોષનો નાશ જણાતા બેય સમાધિ અભે, પરપરિણતિ ઉછે.”—શ્રી દેવચંદ્રજી. રેગ' નામનો સાતમે ચિત્તષિ અને નષ્ટ થાય છે. રોગ એટલે રાગ-દ્વેષ-મોહ એ ત્રિદેષરૂપ મહારોગ–ભાવરોગ તેનો અત્ર અભાવ થાય છે. અથવા સાચી યથાર્થ સમજણ વિનાની ક્રિયા કરવામાં આવે તો શુદ્ધ ક્રિયાનો ઉચ્છેદ થાય, એટલે ત્રિદોષ શુદ્ધ ક્રિયાને જે પીડારૂપ અથવા લંગરૂપ થાય, તે રોગ છે. (જુઓ સન્નિપાત પૃ. ૮૬) અને આવી માંદલી અશુદ્ધ ક્રિયાનું ફળ વાંઝિયું છે. (૧) આમસ્વરૂપના અજ્ઞાનથી જીવ પરભાવમાં મુંઝાય છે, મૂતિ થાય છે,-આ જ મોહ છે. અને તેને લીધે પરવતુમાં આત્મબુદ્ધિના કારણે આ જીવ રાગછેષ કરે છે. એટલે એ પરભાવ પ્રત્યે ગમન કરે છે, પરંપરિકૃતિને ભજે છે. આમ મોહરાગ-દ્વેષ એ જ જીવને મોટામાં મોટો રોગ છે. જેમ ત્રિદેવ સન્નિપાતનો રોગી પોતાનું ભાન ભૂલી જાય છે, બેભાનપણે ફાવે તેમ બકે છે, પિતાનું તે પારકું ને પારકું તે પિતાનું એવું યુદ્ધાતદ્વા અસમંજસ બોલે છે, ટૂંકમાં જાણે બદલાઈ ગયે હોય એમ પોતાના મૂળ અસલ સ્વભાવથી વિપરીત પણે-વિભાવ પણે વતે છે, અને પોતાના સત વરૂપથી નિપાતને પામી પિતાના “સન્નિપાતી” નામને યથાર્થ કરે છે તેમ રાગ-દ્વેષ-મોહરૂપ ત્રિદેષ સન્નિપાત જે જીવને લાગુ પડ્યો હોય છે, તે જીવ પોતાના આત્મસ્વરૂપનું ભાન ભૂલી જાય છે, પારકું તે પોતાનું ને પિતાનું તે પારકું એવું બેભાન પણે ફાવે તેમ પ્રલપે છેલવે છે, પિતાના મૂળ અસલ સહજ સ્વભાવથી વિપરીત પણે-વિભાવપણે વર્તે છે. આમ ત્રિદોષ સન્નિપાતથી જીવને નિજ સ્વરૂપથી નિપાત-અધ:પાત થાય છે એટલે તેના આત્મપરિણમનમાં ભંગ પડી, તે પરભાવ પ્રત્યે-વિભાવ પ્રત્યે ગમન, પરિણમન ને રમણ કરે છે. આ જ જીવનો મુખ્ય મહારોગ છે. (૨) અથવા યથાર્થ સાચી સમજણ વિનાની જે ક્રિયા કરવામાં આવે તે પણ રોગ છે, કારણ કે તેથી શુદ્ધ ક્રિયાને ઉછેર થાય છે, એટલે કે શુદ્ધ ક્રિયાને પીડા ઉપજે છે અથવા તેને ભંગ થાય છે. માંદા માણસની ગમનાદિ ક્રિયા જેમ માંદલી હોય છે, તેમ આ રેગ દેષવંતની કોઈ પણ ક્રિયા માંદલીરોગિષ્ટ હોય છે. તાત્પર્ય કે શુદ્ધ ક્રિયા એટલે શુદ્ધ આત્મપરિણતિને જે પીડા ઉપજે, Page #663 -------------------------------------------------------------------------- ________________ પ્રભાષ્ટિ તરવપ્રતિપત્તિ-શમસારસ્થાન સુખ અનુભવ ( ૫૬૭) શુદ્ધ સ્વરૂપમણુતારૂપ ચારિત્રનો જે ભંગ થાય તે જ રોગ છે. આ બંને વ્યાખ્યાન તાપર્યો એક જ છે. આમ શુદ્ધ આત્મપરિણતિના ભંગરૂપ અથવા પર પરિણતિમાં ગમનરૂપ રંગને અત્ર નાશ થાય છે –એટલે પર પરિણતિમાં ગમન થતું નથી અને આત્મપરિકૃતિમાં જ રમણ થાય છે.-આ “પ્રભા” દષ્ટિમાં સ્થિતિ કરતો મહાગી પરભાવને પરિહરી નિરંતર શુદ્ધ આત્મપરિણતિને જ ભજ્યા કરે છે, શુદ્ધ સહજાભસ્વરૂપી શુદ્ધ આત્મદેવને અવલંબતાં પરભાવને પરિહરે છે, અને આત્મધર્મમાં રમણ અનુભવતાં આત્મભાવને પ્રગટાવે છે. આવી ઉચ્ચ આત્મદશાના સ્વાનુભવનું તાદશ્ય આલેખન આ રહ્યું એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયે તેને વિષે ચિત અવ્યવસ્થિતપણે વસે છે.” “અત્રે આત્માકારતા વત છે. ” ઈત્યાદિ. (જુઓ) શ્રીમદ્ રાજચંદ્ર. તત્ત્વમતિપત્તિ “એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે ભાણ ”—શ્રીમદ્ રાજચંદ્રજી. છઠ્ઠી દ્રષ્ટિમાં “મીમાંસા’–સૂમ તત્વવિચારણા નામને ગુણ પ્રકટ્યા પછી તેના સ્વાભાવિક પરિણામરૂપે સાતમી દષ્ટિમાં તપ્રતિપત્તિ નામના ગુણનો અવિભવ થાય છે. તવમતિપત્તિ એટલે યથાસ્થિત-જેમ છે તેમ આત્મતત્વનો અનુભવ. “શુદ્ધાતમ અનુભવ સદા”. આમ અત્રે આસમાને પ્રત્યક્ષ અનુભવ-સાક્ષાત્કાર થાય છે. એટલે જેમાં તેનું પરોક્ષ વર્ણન છે, એવા અન્ય શાસ્ત્રો અકિંચિકર થઈ પડે છે, નકામા-અણખપના થઈ પડે છે, કારણ કે શાકા તો માત્ર માર્ગનું દિશાદર્શન કરાવે છે, અને જે આત્મવસ્તુતવનો લક્ષ કરાવવા માટે શાસ્ત્રનું મુખ્ય પ્રજન છે, તે વસ્તુતવ તો અત્રે સાક્ષાત અનુભૂતિમાં-અનુભવમાં આવ્યું છે, એટલે હવે તેનું શું કામ છે ? તેનું હવે કંઈ પ્રયેાજન રહ્યું નથી. “અગમ અગોચર અનુપ" અર્થને, કોણ કહી જાણે રે ભેદ ? સહજ વિશુદ્ધ રે અનુભવ વયણ જે, શાસ્ત્ર તે સઘળે રે ખેદ વીર જિનેશ્વર પરમેશ્વર જયે. જેહ અગોચર માનસ વચનને, તે અતીંદ્રિય રૂપ અનુભવ મિતે રે વ્યક્તિ શક્તિ શું, ભાખ્યું તાસ સ્વરૂપ.વર૦ –શ્રી આનંદઘનજી. જે મન-વચનને અગોચર છે, જ્યાં વાણી અને મનને મોન ભજવું પડે છે, જ્યાં વિક૫-જાનો અવકાશ નથી, એવું અતીનિદ્રય આત્મસ્વરૂપ અનુભવ મિત્રના પ્રસાદથી અત્રે સાક્ષાત જણાય છે. જે નય-નિક્ષેપથી જણાતું નથી, અને જયાં પ્રમાણુનો પ્રસર નથી, ગતિ નથી, તે શુદ્ધ સ્વરૂપી બ્રાને કેવળ અનુભવ–ભાનુ જ દેખાડે છે. (જુઓ પૃ. ૩૦) Page #664 -------------------------------------------------------------------------- ________________ ગદષ્ટિસચય ध्यानजं सुखमस्यां तु जितमन्मथसाधनम् । विवेकवलनिर्जातं शमसारं सदैव हि ॥ १७१ ।। ધ્યાનજન્ય સુખ એહમાં, મન્મથને Öતનાર; વિવેકબલથી ઉપજતું, સદૈવ જે શમસાર- ૧૭૧ અર્થ –અને આ દ્રષ્ટિમાં કામના સાધનને જીતનારૂં એવું ધ્યાનજન્ય સુખ હોય છે, કે જે વિવેકબલથી ઉપજેલું હઈ સદેવ શમસાર જ હોય છે. વિવેચન કાયાની વિસારી માયા, વરૂપે શમાયા એવા, નિર્ચથને પંથ ભવઅંતનો ઉપાય છે. ”–શ્રીમદ્ રાજચંદ્રજી. આ પ્રસ્તુત સાતમી દષ્ટિમાં જ ધ્યાનજન્ય સુખ હોય છે. અને તે કેવું વિશિષ્ટ હોય છે કે મન્મથના-કામના સાધનને જીતનારૂં, અર્થાત્ શબ્દાદિ વિષયને જય કરનારું એવું હોય છે. વળી તે વિવેકબલથી-જ્ઞાનસામથી ઉત્પન્ન હોઈ, સદાય શમસાર-શમપ્રધાન જ હોય છે, કારણકે વિવેકનું ફળ શમ છે. આ દષ્ટિમાં જ ધ્યાનનું ખરેખરૂં સુખ અનુભવાય છે; શુદ્ધ આત્માના ધ્યાનથી કે નિવ્યજ સાચેસાચો આનંદ ઉપજે છે, તે અત્ર સંવેદાય છે. નિર્વિકલ્પ ધ્યાનરૂપ પરમ અમૃતરસસાગરમાં નિમગ્ન થયેલ ગિરાજ જે સહજાન્મસ્વરૂપના ધ્યાન સુખ આનંદની શીતલ લહરીઓ અનુભવે છે, તેનું અવાચ્ય સુખ તે તે અનુભવ પિતે જ જાણે છે. આ યાન જન્ય સુખ વિષયજન્ય સુખથી ઉલટા પ્રકારનું છે. કારણ કે અત્રે તે કામના સાધનરૂપ શદાદિ વિષયને* વૃત્તિ-સ્થાનાં વમરચાં સુ-આમાં અધિકૃત દૃષ્ટિમાં જ કાનજન્ય સુખ હોય છે. કેવું વિશિષ્ટ ? તોકે કિતમમરાધનં-મન્મથના-કામના સાધનને જીતનારું, શબ્દાદિ વિષયને યુદત કરનારું–ફમાવી દેનારું. આને જ વિશેષણ આપે છે-વિવાવનિર્વાતH-વિવેકના બલથી ઉપજેલું, જ્ઞાનસામર્થ્યથી ઉત્પન્ન, એટલા માટે જ શમણાં સંવ હિંસદેવજ શમસા-શમપ્રધાન, વિવેકના મફલ પણને લીધે. ___x इन्द्रियसुखभाजनेषु हि प्रधानाः दिवौकसः । तेषामपि न खलु स्वाभाविकं सुखमस्ति, प्रत्युत तेषां स्वाभाविकं दुःखमेवावलोक्यते । यतस्ते पञ्चेन्द्रियात्मकशरीरपिशाचपीडया परवशा भृगुप्रपातस्थानीयान्मनोज्ञविषयानभिपतन्ति | xxx तदुःखवेगमसहमाना अनुभवन्ति ૨ વિકથાનું પૂ ય તાવઘાર ક્ષ નિતા” ઇ. ( વિશેષ માટે જુઓ ) –શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પ્રવચનસારદીકા ગા. ૩૧-૭૭. Page #665 -------------------------------------------------------------------------- ________________ પ્રભાદષ્ટિ : ઇંદ્રિયસુખ તે દુઃખ જ, વિવેકખજજન્ય ધ્યાનસુખ ( ૫૬૯ ) જય હાય છે, જિતેન્દ્રિયપણારૂપ ‘જિનત્વ ’ હોય છે. શબ્દાદિ વિષયે જે લેકમાં સુખસાધન મનાય છે તે તેા પરમા ષ્ટિથી જોતાં દુ:ખસાધન જ છે, અથવા કલ્પિત સુખાભાસ જ છે. કારણ કે પુણ્યપરિપાકને લીધે દેવતાએને ઉત્કૃષ્ટ ઈંદ્રિયસુખની પ્રાપ્તિ ઢાય છે, ‘તેઓને પણ સ્વાભાવિક સુખ નથી, ઉલટુ સ્વાભાવિક દુ:ખ જ દેખાય છે. કારણ કે તેએ પાંચે. ન્દ્રિયાત્મક શરીર-પિશાચની પીડાથી પરવશ થઇ ભૃગુપ્રપાત સમા મનગમતા વિષયેા પ્રત્યે ઝાંવાં નાંખી ઝ ંપલાવે છે. ' પુણ્ય ખલથી ઈચ્છા મુજબ હાજર થતા લે!ગેાથી તેઓ સુખીઆ જેવા પ્રતિભાસે છે, પરંતુ ‘દુષ્ટ રુધિરમાં જળાની પેઠે' તેએ વિષયામાં અત્યંત આસક્ત હાઇ વિષયતૃષ્ણાદુઃખ અનુભવે છે. ખરાબ લેાહી પીવા ઇચ્છતી લેાહીતરસી જળા જેમ રુધિર પાન કરતાં પાતે જ પ્રલય પામી ક્લેશ ભાગવે છે; તેમ વિષયતૃષ્ણાવત આ પુણ્યશાળીએ પણ વિષયાને ઇચ્છતા અને ભાગવતા રહી પ્રલય-આત્મનાશ પામી લેશ અનુભવે છે. આમ શુભેચેગજન્ય પુછ્યા પશુ સુખાસાસરૂપ દુ:ખના જ સાધના છે. જયાં મહા પુણ્યશાળી દેવાદિના સુખ પણ પરમાથી દુ:ખરૂપ જ છે, ત્યાં બીજા સુખનુ તા પૂછવું જ શું ? વળી પુણ્યજન્ય ઇંદ્રિયસુખ સુખાભાસરૂપ છે એટલું જ નહિ, પણ બહુ પ્રકારે દુ:ખ સ્વરૂપ પણ છે. કારણ કે ‘તે પરાધીન છે, બાધા સહિત છે, વિચ્છિન્ન-ખડિત છે, બંધકારણ છે, વિષમ છે. એટલા માટે ઇંદ્રિયાથી જે સુખ પ્રાપ્ત થાય છે, તે દુ:ખ જ છે. 'આત્માથી અતિરિક્ત-જૂદા એવા પર નિમિત્તથી ઉપજતુ હાવાથી, તે ઇંદ્રિયસુખ પરાધીન છે. ક્ષુધા-તૃષાદિ તૃષ્ણાપ્રકારાથી અત્યત આકુલતાને લીધે તે બાધાસહિત છે. એક સરખા અખંડ શાતાવેદનીયના ઉદય રહેતા ન હેાઇ, શાતા-અશાતા વેદનીયના ઉદયથી તે ખડખડ થાય છે, એટલે તે વિચ્છિન્ન-ખડિત છે. ઉલ્લેગમાર્ગોમાં રાગાદિ ઢોષસેના તેા પાછળ પાછળ લાગેલી જ છે, અને તેના અનુસારે ધન કર્મ રજપટલ પશુ સાથે સાથે હાય જ છે, તેના વડે કરીને તે બધકારણ છે. અને સદા વૃદ્ધિ-હાનિ પામવાથી વિષમપણાએ કરીને તે વિષમ છે. આમ પુણ્ય પણ પાપની જેમ દુ:ખસાધન સિદ્ધ થયું. " सपरं बाधासहिदं विच्छिण्णं बंधकारणं विसमं । ન કૃદ્ધિ રુદ્ધ તં સોયણું દુ:વમેવ તધા ।। ”—શ્રી પ્રવચનસાર. અને આમ પુણ્ય-પાપમાં તફાવત નથી એમ જે નો માનતા તે માહાચ્છાદિત જીવ અપાર ઘાર સંસારમાં ભમે છે. ’× કારણકે સેાનાની ખેડી હાય કે લેાઢાની મેડી હાય, પણ બન્ને મધનરૂપ એડીજ છે; તેમ પુણ્યમ ધ હાય કે પાપબંધ હોય, પણુ અને × જીએ-શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પ્રવચનસાર ટીકા, ગા. ૭૬. ૭૨ Page #666 -------------------------------------------------------------------------- ________________ ( પ૭૦ ) ગાદિસપુષ્પો ભવબંધનરૂપ બેડી જ છે, એટલે પુણ્ય-પાપમાં કઈ ફલભેદ નથી, અર્થાત્ પુણ્યફલરૂપ સુખ પણ કર્યોદયરૂપ હાઈ દુઃખ છે, પરિણામથી તાપથી, સંસ્કારથી, અને ગુણવૃત્તિના વિરોધથી પુણ્યજન્ય સુખ તે દુઃખજ છે.” જેને વધ કરાવાને છે એવા ઘેટાની દેહપુષ્ટિનું પરિણામ જેમ અતિ દારુણ હોય છે, લેહતરસી જળ જેમ અંતે દારુણ દશાને પામે છે, તેમ પુણ્યજન્ય વિષયભેગનો વિપાક પણ અતિ દારુણ હોય છે. સુકીને લીધે જ્યાં વિષય તૃષ્ણાતાપથી ઇદ્રિનું સંતપણું રહે છે, ત્યાં સુખ શેનું હોય? એક ખાંધેથી બીજી ખાંધે ભાર આરોપવાની પેઠે ઇન્દ્રિયને આહ્લાદ છતાં તત્વથી દુખને સંસ્કાર દૂર થતો નથી. સુખ દુઃખ અને મેહ એ ત્રણેય ગુણવૃત્તિઓ વિરુદ્ધ છે, છતાં એ ત્રણેય દુઃખરૂપજ છે. ઈત્યાદિ પ્રકારે પુણ્યજન્ય વિષયસુખનું જે પ્રગટ દુઃખરૂપપણું જાણે છે, એવા પરમ વૈરાગ્યવાન જ્ઞાની ગીપુરુષ આ તુચ્છ વિષયસુખમાં કેમ રાચે ? મન્મથના સાધનરૂપ | શબ્દાદિ વિષયનો જય કેમ ન કરે ? “જડ ચલ જગની એક “જિન” ને જેવા પુદગલ ભેગને દૂરથી કેમ ફગાવી ન દે? પરમ અમૃત જેવા વિષયજય ધ્યાનસુખનો રસાસ્વાદ જેણે ચાખ્યું હોય, તે તુચ્છ બાકસબુકસ જેવા દુર્ગધિ વિષય-કદને કેમ ચાખે? કારણકે વિષયસુખ પરાધીન છે, ત્યારે ધ્યાન સુખ સ્વાધીન છે. વિષયસુખ બાધા સહિત છે, ત્યારે ધ્યાનસુખ બાધા રહિત છે. વિષયસુખ વિછિન્ન-ખંડિત છે, ત્યારે ધ્યાનસુખ અવિચ્છિન્ન-અખંડિત છે. વિષયસુખ બંધકારણ છે, ત્યારે ધાનસુખ મોક્ષકારણ છે. વિષયસુખ વિષમ છે, ત્યારે ધ્યાનસુખ સમ છે. આવું પરમોત્તમ ધ્યાનસુખ જેને પ્રાપ્ત થયું હોય, તે પછી તુચ્છ વિષય ભણી નજર પણ કેમ નાંખે? આવું ધ્યાનસુખ વળી વિવેકના બળથી–જ્ઞાનના સામર્થ્યથી ઉત્પન્ન થયેલું હોય છે. વપર વસ્તુના ભેદવિજ્ઞાનથી જે વિવેક ઉપજે છે, આત્મજ્ઞાન સાં પડે છે, તેના સામર્થ્યથી આ ધ્યાન પ્રાપ્ત થાય છે. આ વિવેકજન્ય જ્ઞાનની ક્ષયોપશમની જેવી વિવેક બલજન્ય તીવ્રતા હોય છે, તેવીજ ધ્યાનની તીવ્રતા નીપજે છે, અને જેવી ધ્યાન સુખ થાનની તીવ્રતા નીપજે છે, તેવી આત્મસુખની તીવ્રતા ઉપજે છે. x “ण हि मण्णदि जो एवं पत्थि विसेसोत्ति पुण्णपावाणं । fëરિ ઘરમાં સંસાર મોહંછom –શ્રી પ્રવચનસાર, पारतंत्र्याविशेषेण फलभेदोऽस्ति कश्चन ॥" –( ઇત્યાદિ જુઓ) શ્રી અધ્યાત્મસાર, આત્મનિશ્ચયાધિકાર, લે. ૬૦-૭૪ * " परिणामाच्च तापाच्च संस्काराच्च बुधैर्मतम् । ગુorgવધાર્ચ ટુર્ણ guથમ તુમ્ II ”-શ્રી અધ્યાત્મસાર. Page #667 -------------------------------------------------------------------------- ________________ પ્રભાષ્ટિ : “સમજ્યા તે શમાયા” શમના વિવિધ અથની એકતા (૫૭) કારણકે હંસ જેમ ક્ષીર–નીરનો વિવેક કરે છે, દૂધ ને પાછું જૂદા પાડે છે, અને પછી પાણીને છોડી દૂધ ગ્રહે છે, તેમ મુનિરૂપ પરમહંસ ગિરાજ આત્મા-અનાત્માને વિવેક કરે છે, અને અનાત્મારૂપ સમસ્ત પરભાવને હેય-ત્યજવા યોગ્ય જાણી તેને ત્યાગ કરે છે, તથા જ્ઞાનદર્શનમય શુદ્ધ આત્મસ્વરૂપને પરમ આદેયગ્રહણ કરવા યોગ્ય જાણ આત્મસ્વભાવમાં ચિત્તવૃત્તિને જોડે છે. આ આત્મસ્વરૂપના એકાગ્ર ચિંતનમાં અનુસંધાનરૂપ ચિત્તવૃત્તિને નિરોધ થવે, તે જ મુખ્યપણે “ગ” છે, અને તેને જ જૈન પરિભાષામાં “ધ્યાન” નામથી ઓળખવામાં આવે છે. અને એ શુકલ ધ્યાનરૂપ હેળીની જવાળા કઠોર કમ પણ બાળી નાંખે છે. “શુકલ ધ્યાન હારીકી વાલા, જાલે કર્મ કઠોર રે....નિજ સુખકે સપૈયા શેષ પ્રકૃતિ દલ ક્ષીરણ નિર્જરા, ભરૂમ ખેલ અતિ જેર રે...નિજ ”–શ્રી દેવચંદ્રજી. આમ આ ધ્યાનસુખ વિવેકબલથી–જ્ઞાન સામર્થ્યથી ઉત્પન્ન હોય છે, એટલા માટે જ તે સદાય શમસાર–શમપ્રધાન હોય છે. કારણ કે “સમજ્યા તે સમાયા.” જ્ઞાનનું અર્થાત વિવેકનું ફલ વિરતિ-શમ છે. “જ્ઞાનસ્થ શરું વિરતિ”—એ જિનપ્રવચનનું મહાસુત્ર છે. જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ઉપગ અન્ય વિકલ્પ રહિત થયે તેનું નામ શમાવું છે. વસ્તુતાએ બને એક જ છે. જેમ છે તેમ સમજાવાથી ઉપયોગ સ્વરૂપમાં શમા, અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો એ પ્રથમ વાય “સમજીને શમાઈ રહ્યા” તેનો અર્થ છે. અન્ય પદાર્થના સંગમાં જે અધ્યાસ હતું, અને તે અધ્યાસમાં આત્માપણું માર્યું હતું, તે અધ્યાસરૂપ આત્માપણું સમાઈ ગયું. એ બીજું વાકય સમજીને સમાઈ ગયા” તેનો અર્થ છે. જે જે સમજ્યા તેણે તેણે મારું તારું એ આદિ અહત્વ મમત્વ શમાવી દીધું કેમકે કઈ પણ નિજ સ્વભાવ તે દીઠે નહિં અને નિજ સ્વભાવ તે અચિંત્ય અવ્યાબાધસ્વરૂપ, કેવળ ત્યારે જોયે. એટલે તેમાં જ સમાવેશ પામી ગયા ” ( જુઓ)–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૫૬૧. આમ સ્વરૂપમાં જે સમાયા છે, એવા જ્ઞાની પુરુષના ચિત્તની પ્રશાંતવાહિતા હોય છે. જેમ તરંગ રહિત શાંત સરિતાને પ્રવાહ અખંડ એકધારે વહ્યા કરે, તેમ અત્રે યેગીની શાંત ચિત્ત-સરિતાને પ્રવાહ એવો અખંડ એકધારે પ્રશાંતવાહિતા શાંત પણે પ્રવહ્યા કરે છે, કે તેમાં કોઈ પણ વિક૫તરંગ ઊઠત નથી, વિક્ષેપ દૂર કર્યો હોવાથી સદશ એક સરખા પ્રવાહવાળી પરિણામિતા હોય છે. આ પ્રશાંતવાહિતા નિરાધજન્ય સંસકારથી ઉપજે છેઝ (આની વિશેષ સમજૂતી માટે જુઓ પાત. . ૩, ૯-૧૦, તથા દ્વા. દ્વા. ૨૪.) પ્રશાંતવાહિતા રાત ” – પાતંજલ યે. ૩-૧૦ Page #668 -------------------------------------------------------------------------- ________________ યોગન્નિસમુચ્ચય ( ૫૭૨ ) 6 શમ એટલે ( ૧ ) કષાયનું શમન, (૨) વિરતિ, ( ૩ ) વીતરાગભાવ, ( ૪ ) સમભાવ, ( ૫ ) સામ્યભાવ, (૬) ધર્મ, ( ૭ ) ચારિત્ર, ( ૮ ) આત્મશાંતિ-વિશ્રાંતિ. આમ શમ શબ્દને લક્ષ્યાર્થ એક છે. તે આ પ્રકારે:—( ૧ ) વિવેકને શમના વિવિધ લીધે વસ્તુસ્વરૂપની યથાર્થ સમજણુ આવે, સ્વ-પરના ભેદ પરખાય, અની એકતા તે પછી આત્મા શિવાયની સમસ્ત વસ્તુ પારકી છે એમ જાણે, એટલે તે વિષયરૂપ પરવસ્તુને નિમિત્તે નિષ્કારણે કષાયની ઉત્પત્તિ ન થાય, રાગ દ્વેષ અણુહેતુ ' ન ઉપજે, અને ક્રોધ-માન-માયા-લેાભનું શમન થાય, શાંતપણું થાય, મદપણું થાય. આમ વિવેકથી કાયશમન થાય છે. (૨ ) વિવેકથી સ્વ-પરના ભેદ જાણું, એટલે પછી પરભાવથી વિરામ પામે-વિરતિ પામે જે વિષયને માટે આંવાં નાંખવારૂપ મનની દોડાદોડ થતી હતી, તે બધી અટકી જાય, વિરમી જાય. આમ ‘ જ્ઞાનનું ફૂલ વિરતિ ’ એ સૂત્ર ચરિતાર્થ બને છે. (૩) સ્વ-પર ભેદ જાણુ, એટલે ૫૨ વસ્તુમાં મુઝાય નહિં, માઠુ પામે નહિં, ગેાથું ખાય નહિં. એટલે પરભાવ પ્રત્યેના રાગ છટી જાય, આસક્તિ છૂટે, સ્નેહાનુબંધ ત્રુટે. આમ વીતરાગ ભાવરૂપ શમ પામે. (૪)ઞામ વીતરાગ ભાવ પામે, સર્વત્ર રાગ-દ્વેષ વિરહિત મને, એટલે સર્વત્ર સમભાવી થાય, કયાંય પણ ષ્ટિ-અનિષ્ટ બુદ્ધિ ચિતવે નહિ, સમદર્શી અને, ‘વંદક નિંદક સમ ગણે ’–ઇત્યાદિ પ્રકારે સમભાવને પામે. ( ૫ ) આમ સમભાવને પામે એટલે સામ્યભાવને પામે. જેવું આત્મસ્વરૂપ છે, તેનું સમાનપણું-સશપણું પામવું તેનું નામ સામ્ય છે, એટલે સ્વરૂપસ્થિતિરૂપ સામ્યને પામે. (૬) અને આ સામ્ય પામે એટલે ધર્મ કે ધર્મ એટલે વસ્તુને સ્વભાવ. ‘ વસ્તુલઢાવો ધમો ।' આત્મસ્વભાવને પામવા તેનું નામ ધર્મ માટે સ્વરૂપસામ્ય થયુ. એટલે આત્મધર્મ પામ્યા. (૭) આત્મધર્મ પામ્યા એટલે ચારિત્ર યુક્ત થયા. કારણ કે ' સ્વરૂપે વળ ચારિત્ર ’- આત્મસ્વરૂપનુ અનુચરણ તે ચારિત્ર. જેવુ આત્માનું સ્વરૂપ ખ્યાત છે, પ્રસિદ્ધ છે, તેવુ યાખ્યાત ચારિત્ર અર્થાત સ્વ સ્વરૂપમાં રમણુપણું આમ પ્રાપ્ત થાય. (૮) અને આપણેા આત્મભાવ જે એક જ ચૈતન્ય આધારરૂપ છે, તે જ નિજ પરિકર–નિજ પરિવાર બીજા સર્વ સાથ સયાગ કરતાં સાર છે. તે જ નિજ પરિકરરૂપ આત્મભાવની સાક્ષાત્ અત્ર પ્રાપ્ત થઇ, એટલે પરમ આત્મશાંતિ ઉપજી, અને આત્મા સ્વરૂપમાં વિશ્રાંત થયા, સ્વરૂપવિશ્રાંતિ પામ્યા, સ્વરૂપમાં શમાઇ ગયા. આમ સમઝ્યા એટલે શમાચે. પામે. કારણ 66 શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વત્તું તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહિં ન્યૂનાધિકતા, ભવ મેક્ષે પણ વર્ષે શુદ્ધ સમભાવ જો. અપૂર્વ અવસર એવા કયારે આવશે ? ”—શ્રીમદ્ રાજચંદ્રજી. આમ સ્વ-૫૨ના ભેદ જાણ્યા-વિવેક થયા, એટલે કષાય ઉપશાંતિ થઇ, વિરતિ થઇ, આસક્તિ ગઇ, વીતરાગતા આવી, સમતા ઉપજી, સ્વરૂપ સામ્ય થયું, આત્મધર્મની સિદ્ધિ Page #669 -------------------------------------------------------------------------- ________________ પ્રભાદઃ “ સઘળું પરવશ તે દખલક્ષણ', “પ્રતિક્રમણ કર્યું છૂટકે (૫૭૩) થઈ, યથાખ્યાત ચારિત્ર પ્રગટયું, આત્મા પરમ શાંતિમાર્ગને પાયે, સ્વરૂપે માયા સ્વરૂપમાં વિશ્રાંત થયે, સ્વરૂપ સમજીને તેમાં જ શમાઈ ગયો. આ એવા બધા “શમ”ના પ્રકાર છે. અથવા તે સરવાળે પરિણામે એક જ છે. આવા અપૂર્વ શમની અત્ર પ્રાપ્તિ હોય છે. એટલે જ આ ધ્યાનસુખને શમસાર-શમપ્રધાન કહ્યું છે. તેમજ– सर्व परवशं दुःखं सर्वमात्मवशं सुखम् । एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः ।। १७२ ॥ પરવશ સઘળું દુખ છે, નિજવશ સઘળું સુખ; લક્ષણ એ સુખ દુઃખનું, કહ્યું સંક્ષેપ મુખ્ય. ૧૭૨ અર્થ–પરવશ હોય તે બધુંય દુઃખ છે, અને આત્મવિશ હોય તે બધુંય સુખ છે, આ સંક્ષેપમાં સુખદુ:ખનું લક્ષણ કર્યું છે. વિવેચન, “ સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ, એ હદે આતમગુણ પ્રગટે, તે વિણ સુખ કુણુ કહીએ ?”—હ્યા છે. સજઝાય ૭-૨ જે કાંઈ પરવશ છે–પરાધીન છે, તે બધુંય દુઃખ છે, અને જે સ્વવશ છે–આત્મવશ છે. તે બધુંય સુખ છે, કારણકે તેમાં સુખ-દુખના લક્ષણને યોગ છે. આ સંક્ષેપમાં સુખદુઃખનું લક્ષણ-સ્વરૂપ મુનિએ કહ્યું છે. સામાન્ય લોકવ્યવહારમાં પણ કહેવાય છે કે “પારકી આશ તે સદા નિરાશ ” પરાધીનતા–પરતંત્રતા જેવું કંઈ દુઃખ નથી ને સ્વાધીનતા-સ્વતંત્રતા જેવું કંઈ સુખ નથી. કોઈ પારકી આશે શીયાળો થઈને પડ્યો હોય, તેનું દુઃખ તે “સઘળું પરવશ પોતે જ જાણે છે. પરાધીન-પરતંત્ર રાષ્ટ્ર કે પ્રજાને કેવું દુઃખ ભેગવવું તે દુઃખલક્ષણ” પડે છે, તે હાલના જમાનામાં સર્વ કઈ જાણે છે. આમ જેમ વ્યવહારમાં, તેમ પરમાર્થમાં પણ પરાધીનતા-પરતંત્રતા એ દુઃખ છે, સ્વાધીનતા-સ્વતંત્રતા એ સુખ છે. પરમાર્થથી પરાધીનતા એટલે આત્માથી અતિરિક્ત-જૂતી એવી પરવસ્તુને આધીન પણું-પરતંત્રપણું, સ્વાધીનતા એટલે નિજ આત્મસ્વરૂપને આધીનપાણું-સ્વતંત્રપણું. જેમાં પર વતુરૂપ વિષયની અપેક્ષા રહે છે, તે વિષયજન્ય સુખ તે વૃત્તિ – gવાં સુરમ્-પરવશ તે સર્વ દુઃખ છે, તેના લક્ષણના યોગ થકી, સર્વમારમારાં પુત્ર-આત્મવશ તે સર્વે સુખ છે-એ જ હેતુથકી. તદુ-આ કહ્યું છે મુનિએ, તમાન-સમાસથી, સંક્ષેપથી, ઋક્ષમૂ-લક્ષણ, સ્વરૂપ, ગુણસુ થો-સુખ-દુઃખનું. Page #670 -------------------------------------------------------------------------- ________________ (૫૭૪) ધગદરિસમુગ્ધ સુખ નથી, પણ દુઃખ જ છે, અથવા કેવલ સુખાભાસ જ છે, એમ આપણે પૂર્વે વિસ્તારથી વિચારી ગયા. જેમાં એક શુદ્ધ આત્મવસ્તુનું જ અવલંબન છે, એવું નિરપેક્ષ આત્મસુખ એ જ વાસ્તવિક સુખ છે કારણકે “સાપેક્ષે સામર્થ, નિરપેક્ષે સમર્થ' સાપેક્ષ તે અસમર્થ છે, નિરપેક્ષ તે સમર્થ છે, આમ પરમાર્થ પરિભાષા છે. “આશા એરનકી કયા કીજે ગ્યાન સુધારસ પીજે...આશા. ભટકે દ્વાર દ્વાર લેકનકે, કુકર આશા ધારી. આશા આશા દાસીકે જે જાયે, તે જન જગકે દાસ...આશા.” -શ્રી આનંદઘનજી. અથવા આકલતા એ દુઃખનું લક્ષણ છે, અને નિરાકુલતા એ સુખનું લક્ષણ છે, એ વ્યાખ્યા પણ ઉપરોક્ત વ્યાખ્યા સાથે બંધબેસતી છે, ને તેને પુષ્ટ કરે છે, કારણ કે - જ્યાં એક કરતાં વધારે મળે–ભળે, જ્યાં દ્વત છે ત્યાં આકુલતા છે; આકલતા તે અને જ્યાં એક શુદ્ધ નિર્ભેળ વસ્તુ હોય છે, જ્યાં અદ્વૈત છે ત્યાં દુઃખ નિરાકુલતા છે. એટલે પરવસ્તુના સંગ સંબંધથી જ્યાં પરાધીનતા છે ત્યાં આકુલતા છે, અને જ્યાં આકુલતા છે, ત્યાં દુઃખ છે,-એ સર્વ કોઈને પ્રત્યક્ષ અનુભવ છે. તથા પરવસ્તુના સંગ સંબંધથી રહિત એવી જ્યાં સ્વાધીનતા છે ત્યાં નિરાકુલતા છે, અને જ્યાં નિરાકુલતા છે ત્યાં સુખ છે. આ પણ સર્વને સાક્ષાત અનુભવ છે. આમ આ બને વ્યાખ્યાને સુમેળ છે. આત્માથી અતિરિક્ત-જૂદી એવી જે અન્ય વસ્તુ-કર્મ, તેના વડે કરીને જ આ આત્માને અનંત સંસાર પરિભ્રમણ દુઃખ પ્રાપ્ત થયું છે. બેડીથી જકડાયેલા પરાધીન કેદીને જ્યાં લઈ જવો હોય ત્યાં પરાણે લઈ જવાય છે, તેમ કર્મબંધરૂપ પારકે પેઠે બેડીથી બંધાયેલા પરાધીન જીવને કર્મ ગમે ત્યાં ઘસડી જાય છે, અને વિનાશ કરે ” જન્મ-જરા-મરણાદિ અનંત દુઃખથી દુઃખી કરે છે. આમ “પારકે પેઠે વિનાશ કરે”-g: gવઃ કુતે વિના”—એ લોકોક્તિ સાચી કરે છે. આત્માએ સ્વસમયને અર્થાત આત્મવસ્તુની સ્વરૂપમર્યાદાને ઉલંઘી, પરસમયમાં -પારકા પુગલ ક્ષેત્રમાં–પારકી હદમાં પ્રવેશ કર્યો, અતિક્રમણ (Transgression, Trespass) કર્યો. અનાદિથી આત્માએ પરંપુદ્ગલ પ્રદેશમાં માથું માર્યું–હસ્તક્ષેપ કર્યો, પરવતુમાં આસક્તિ કરી, તેની સાથે સ્નેહસંબંધ (!) બાંધ્યો. એટલે તે પુદગલ બેલાએ બદલામાં કર્મરૂપ ભૂત તે આત્માને વળગાડયું, અને આત્માને પિતાના ક્ષેત્રમાં આક્રમણના ગુન્હાના બદલામાં પિતાના વિષય-ક્ષેત્રમાં પૂરી રાખવારૂપ દંડ દીધે! અથવા તો નેહસંબંધના બદલામાં તેને ગાઢ બંધને બાંધી સંસારરૂપ હેડમાં પૂરી રાખે ! આમ પરાધીનતાથી જ બધી હોકાણ થઈ છે ! પણ જ્યારે આમા પરક્ષેત્રમાં આક્રમણરૂપ અતિક્રમનું પ્રાયશ્ચિત કરે છે, તે પિતાના Page #671 -------------------------------------------------------------------------- ________________ પ્રભાષ્ટિ ! અધ્યાપક્ષી સુખ તે દુખ, ધ્યાનસુખ આત્માધીન (૫૭પ) ક્ષેત્રમાં પાછા જવારૂપ પ્રતિક્રમણ કરે છે, પુન: પરક્ષેત્રમાં નહિં જવાનું પ્રત્યાખ્યાન કરે છે; સ્વરૂપમાં સમવસ્થિત રહી શુદ્ધ સામાયિકરૂપ આત્મસ્વભાવને પ્રતિકમણ’ ભજે છે; સ્વસ્વરૂપના સ્પર્શનરૂપ સાચું આત્મવંદન કરે છે“નમે કર્યો છૂટકે મુજ ! નમો મુજ !” એમ આત્મતૃતિની પરમ ધન્ય ગ્યતાને પ્રાપ્ત થાય છે, અને “કાયાની વિસારી માયા, સ્વરૂપે શરમાયા એવા” નિર્થથના પંથને પામે છે, અર્થાત દેહ છતાં દેહાતીત દશાને પામી નિરંતર કાયેત્સર્ગ ભાવને સાધે છે,–ત્યારે આ આત્મા સ્વાધીન–આત્માધીન એવા પરમ સુખને અનુભવે છે. અને આવી આ કાર્યોત્સર્ગ દશાને પામેલો આ હષ્ટિમાં સ્થિત યોગી તે પરવશપણાથી દુઃખસ્વરૂપ એવા સર્વ વિષયને ત્યાગ કરે છે, અને સ્વવશપણાથી સુખસ્વરૂપ એવા શુકલ આત્મધ્યાનનો આશ્રય કરે છે, તેથી તે પરમાનંદ લહરીઓમાં નિરંતર નિમજજન કરે છે. पुण्यापेक्षमपि ह्येवं सुखं परवशं स्थितम् । ततश्च दुःखमेवैतत्तल्लक्षणनियोगतः ।। १७३ ॥ પુણ્ય અપેક્ષક સુખ પણ, પરવશ સ્થિત છે આમ; તસ લક્ષણ નિયાગથી, દુઃખજ અહીં તમામ. ૧૭૩ અર્થ –એમ પુણ્યની અપેક્ષાવાળું સુખ પણ પરવશ સ્થિત છે, અને તેથી કરીને આ તેના લક્ષણના નિયગથી દુઃખ જ છે. (અને ધ્યાનજન્ય સુખ જ તાત્વિક સુખ છે.) વિવેચન. એમ ઉપર કહી તે નાતિ પ્રમાણે પુણ્યની અપેક્ષાવાળું સુખ પણ પરવશ રહ્યું છે, કારણકે પુણ્યનું પરપણું છે, એટલે તે પણ તેના લક્ષણના નિયેગથી દુઃખ જ છે. તેથી આમ ધ્યાનજન્ય સુખ એ જ તાત્વિક સુખ છે, કારણકે તેનું અપરાધીનપણું છે અને કર્મ વિયેગ માત્રથી ઉપજવાપણું છે. ઉપરમાં જે સામાન્ય નિયમથી કહ્યું કે જેટલું પરવશ છે તેટલું બધુંય દુઃખ છે, અને સ્વવશ છે તેટલું બધુંય સુખ છે, તે નિયમની નીતિ પ્રમાણે જે સુખમાં પુણ્યની અપેક્ષા કૃત્તિ-guથાપેક્ષમા-પુણ્ય પક્ષી પણ, પુણ્યની અપેક્ષાવાળું પણ, શૈવ-એમ, ઉક્ત નીતિથી, પુર્વ પરવરાં સ્થિતમૂ-સુખ પરવશ સ્થિત છે, પુણ્યના પરપણાને લીધે. તતશ્ચ સુમેવૈતર તક્ષનિયોજીત -અને તેથી કરીને આ તેના લક્ષણને નિયોગને લીધે દુઃખ જ છે. તેથી આમ– ઇશાર૪ તારવ કુર્ઘ-ધાનજન્ય એજ તાત્વિક સુખ છે-અપરાધીનપણાને લીધે, કર્મ વિયોગ માત્ર જન્યપણાને લીધે. ( દયાનં તારવવં ગુણ-એ પાઠાંતર છે. ] Page #672 -------------------------------------------------------------------------- ________________ (૫૭૬ ) થાગદિસપુશ્ચય રહે છે, અર્થાત પુર્યોદયથકી જે જે સુખપ્રાપ્તિ થાય છે, તે પણ પુયાપેલી સુખ દુઃખ જ છે. કારણ કે તે પુણ્ય પણ પરવતુ છે, એટલે તેને પરાધીન તે દુઃખ એવું સુખ તે તો દુઃખ જ છે, એ દુઃખનું લક્ષણ અત્ર પ્રાપ્ત થાય છે. પુણ્યને પરવતુ કહેવાનું કારણ એ કે–પુણ્ય એ શુભ કર્મ છે અને શુભ કર્મ એ આત્માથી અતિરિક્ત-જૂદી એવી પરવસ્તુ છે. આમ પરવતુરૂપ પુણયના ઉદયથી દેવેંદ્ર-મનુજે આદિના જે જે સુખ સાં પડે છે, તે પરમાર્થથી દુઃખ જ છે, અથવા સુખાભાસ જ છે. ઇંદ્ર-ચક્રવતી આદિની અઢળક ઋદ્ધિ અને તેથી પ્રાપ્ત થતા પંચ વિષય સંબંધી કહેવાતા સુખ તે દુઃખ જ છે. અત્રે શ્રી ઉપમિતિભવપ્રપંચ કથામાં કહેલ નિપુણ્યક રંકનું તાદ્રશ્ય ચિતાર ખડે કરતું પ્રસ્તુત દષ્ટાંત યાદ આવે છે. તેમાં પુણ્યદયથી ચક્રવતીની ઋદ્ધિ પામેલાને પણ પરમાર્થથી “નિપુણ્યક' અર્થાત્ ધર્મ ધનથી રહિત એવો નિધનીઓ મહાદરિદ્રી ને દુઃખી કહ્યો છે. તે સમસ્ત અદ્દભુત રૂપક વર્ણન ( Allegory ) મહાત્મા સિદ્ધર્ષિની જેમ પોતાના આત્મા ઉપર ઘટાવી આત્માથી મુમુક્ષુ જીવે પુનઃ પુનઃ મનન કરવા યોગ્ય છે. જો કદી બંધનને સુખ માની શકાય તો પુને સુખ માની શકાય, પણ તેમ તો મૂર્ખ ગમાર પણ માને નહિં. કારણકે પુણ્ય એ સોનાની બેડી ને પાપ એ લોઢાની બેડી, પણ બન્ને બંધન તે છે જ છે. પિોપટને સોનાના પાંજરામાં પૂર્યો હોય કે લેઢાના, પણ તે બને બંધનરૂપ પાંજરા છે જ. એટલે જે પુણ્યબંધથી સંસારબંધન ચાલુ રહે છે, વિધ્ય તૃષ્ણા ઉદીર્ણ રહે છે, તેને સુખ કેમ કહી શકાય ? આ વગેરે ઉપરમાં વિસ્તારથી વિવેચાઈ ચૂક્યું છે. આ ઉપરથી સારરૂપ તાત્પર્ય એક જ છે કે–તાવિક-પારમાર્થિક સુખ કેવળ ધ્યાનથી જ ઉપજે છે; કારણ કે આત્મધ્યાનમાં પરાવલંબનની અપેક્ષા નથી, અથવા પ્રગટ શુદ્ધ આત્મારૂપ પરમાત્માના જ અવલંબનની અપેક્ષા છે, એટલે ધ્યાનસુખ તે કેવલ આત્માધીન છે, અને તે કર્મવિયોગમાત્રથી ઉપજે છે, આત્માધીન એટલે તેમાં કમનું પરવશપણું નથી. આમ સ્વાધીન એવા આત્મધ્યાનમાં આત્મા ધ્યાતા છે, ધ્યેય આત્મા છે, ને ધ્યાન આત્મા છે. ધ્યાતાધ્યાન-ધ્યેયની ત્રિપુટીની અત્ર એકતા થાય છે, પરમ શુદ્ધ અદ્વૈત થાય છે. સહજાન્મસ્વરૂપ એ જ સાથ, સહજામસ્વરૂપ એ જ સાધન, ને સહજાન્મસ્વરૂપ એ જ સિદ્ધિએમ અભેદ એકતા અત્ર થાય છે. એટલે કોઈ પણ પ્રકારની કોઈ પણ વિકલ્પરૂપ આકુલતા થતી નથી, પરમ નિર્વિકલ્પ શાંતિ થાય છે, પરમ સ્વસ્થતા ઉપજે છે, તે જ પરમ સુખ છે, તે જ પરમ આનંદ છે. એવા પરમોત્તમ ધ્યાન સુખની તુચ્છ વિષયસુખમાં રાચનારા પામર જનેને શી ખબર પડે? નગરમાં રહેનારા નાગર જનના સુખની ગમાર ગામડી અને શી ગમ પડે? તેમ અનુભવ વિના તે ધ્યાનસુખ કેમ કહી શકાય ? “ નાગર સુખ પામર નવિ જાણે, વલ્લમ સુખ કુમારી રે; અનુભવ વિણ ત્યમ ધ્યાનતણું સુખ, કુણ લહે નર નારી રે.” શ્રી કે. સઝા. ૭-૩. Page #673 -------------------------------------------------------------------------- ________________ મwખ : નિમલ બહૈ સદા આભથ્થાન : હે સો કયાણુ' ( ૭) “ આ ધ્યાન... જ્યારે પરમ પરિપાકને પામે છે ત્યારે તેની પાસે ઇન્દ્રપદ તૃણ સરખું છે. પ્રકાશમય-સુખમય–બેધમય એવું આ ધ્યાન જ ભવને નાશ કરનારું છે. આત્માને પરમાત્મામાં જે ભેદબુદ્ધિકત વિવાદ હતો, એને આ ધ્યાનરૂપ સંધિકાર ઝટ દૂર કરી, એ બેને અભેદ કરી આપે છે.” અર્થાત આત્મા-પરમાત્માની અભેદતા થતાં આત્માને પરમાત્મામાં લય થાય છે. “યાન સુધારસ પાન મગનતા, ભજન સ્વગુણ ઉપગ રે..નિજ સુખકે સધિયા રીઝ એકત્વતા તાનમેં વાજે, વાજિંત્ર સન્મુખ ગ રે...નિજ ”–શ્રી દેવચંદ્રજી. ध्यानं च निर्मले बोधे सदैव हि महात्मनाम् । क्षीणप्रायमलं हेम सदा कल्याणमेव हि ॥ १७४ ॥ નિર્મલ બંધ સતે સદા, મહાત્માઓને ધ્યાન; ક્ષીણપ્રાય મેલ હોય તે, હેમ સદા જ કલ્યાણ, ૧૭૪. અર્થ:–અને નિર્મલ બોધ સતે, મહાત્માઓને સદેવ જ ધ્યાન હોય છે. ક્ષીણુપ્રાય મલવાળું સોનું સદાય કલ્યાણ જ હોય છે. વિવેચન “એહ દૃષ્ટિમાં નિર્મલ બધે, ધ્યાન તે હેયે સાચું; દૂષણ રહિત નિરંતર જાતિ, રત્ન તે દીપે જાચું. ”–ી છે. સઝા. ૭-૪ સ્પષ્ટ ક્ષયપક્ષમથી ઉપજેલ નિર્મલ બંધ હતાં, મહાત્મા મુનિઓને સદેવ જ ધ્યાન હોય છે. અત્રે પ્રતિવસ્તુઉપમા આપી છે કે-ક્ષીણપ્રાય મેલવાળું સોનું સદાય કલ્યાણજ હોય છે. કારણ કે તેની તથા પ્રકારની અવસ્થાની ઉપપત્તિ છે. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે ”—શ્રીમદ્ રાજચંદ્ર - જૂત્તિ-થાનં ૪ નિર્મદે વો-અને સ્પષ્ટ પશમથી ઉપજેલો નિર્મલ બેધ સતે ધ્યાન, શું? તે કે- fહ મદારમનાકુ-સદૈવ જ મહાત્માઓને, મુનિઓને હોય છે. આ જ પ્રતિવસ્તુપમાથી કહે છે-ક્ષીણામ દેમ-ક્ષીણપ્રાય મલવાળું હમ-સોનું, સરા લાદવાળા હિસદા કલ્યાણજ હોય છે,–તથા પ્રકારની અવસ્થાની ઉપપત્તિને લીધે. x “यत्र गच्छति परं परिपाकं, पाकशासनपदं तृणकल्पम् । स्वप्रकाशसुखबोधमयं तद्धयानमेव भवनाशि भजध्वम् ।। मात्मनो हि परमात्मनि योऽभूतेंदबुद्धिकृत एव विवादः । દાનસંધિરખું રચવનીય દ્રા એમનોવિંતનોતિ ”—શ્રી અધ્યાત્મસાર, અ૦ ૧૭. Page #674 -------------------------------------------------------------------------- ________________ પણTemશ્યલ આ સાતમી પ્રભા દષ્ટિમાં બેધ એટલો બધે નિર્મલ થઈ ગયો હોય છે, પણ ક્ષપશમનું બલ એટલું બધું વધી ગયું હોય છે, કે આ દષ્ટિવાળા મહાત્મા ગી મુનીશ્વરને સદાય-નિરંતર ધ્યાન વે છે. આ આત્મારામ જ્ઞાની આત્મધ્યાનથી પુરુષો નિરંતર આત્મધ્યાનમાં નિમગ્ન રહે છે, એવી અદભુત સહજ આત્મપ્રાપ્ત ધ્યાનદશા તેમની વર્તે છે, કારણ કે જ્ઞાનપ્રમાણ ધ્યાન થાય છે. અને અત્રે યોગીને જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ એટલે બધે વધી ગયે હેાય છે, સશ્રદ્ધાસંગત બેધ એટલે બધે સ્પષ્ટ ને ઉત્કૃષ્ટ થઈ ગયો હોય છે, જ્ઞાનદશા એટલી બધી આકરી–તીવ્ર થઈ ગઈ હોય છે, કે એવા ગીશ્વરને સહજ સ્વભાવે નિરંતર અંખડ આત્મધ્યાન વર્તે છે. આ આત્મધ્યાનીઝ પુરુષ “ પુણ્ય-પાપ ગ વિષયમાં આત્માને આમાથી સંધી, તથા પરવસ્તુ પ્રત્યેની ઈચ્છાથી વિરત થઈ, દર્શન-જ્ઞાનમાં સ્થિત થાય છે. અને સર્વ સંગથી મુક્ત એવા તે આત્માને આત્માથી કાવે છે, કર્મને કે નેકમને ધ્યાવતા નથી, અને ચેતયિતા–આત્માનુભવી એવા તે એકત્વને ચિંતવે છે. આમ દર્શન-જ્ઞાનમય ને અનન્યમય એવા જ્ઞાની પુરુષ આત્માને ધ્યાવતાં કમવિપ્રમુક્ત એવા આત્માને જ શીધ્ર પ્રાપ્ત કરે છે. આ આત્મધ્યાનની સિદ્ધિમાં જેણે શુદ્ધ આત્માની સાક્ષાત્ પ્રાપ્તિ કરી છે, એવા પરમાત્માનું અવલંબન પરમ ઉપકારી થાય છે. શુદ્ધ આત્મસ્વરૂપ પરમાત્માની ભજનાથી પિતાને શુદ્ધ આત્મા પ્રગટે છે, એટલા માટે યોગી પુરુષો પિતાના મનમંદિરમાં પરમાત્માનું નિરંતર ધ્યાન ધરે છે, કારણ કે એવા પુષ્ટ નિમિત્ત આલંબનરૂપ પરમાત્માના ધ્યાનથી લય સ્થાને સ્વાલંબનઆત્માલંબન થાય છે, અને આમ “દેવચંદ્ર” પરમાત્માના ગુણની સાથે એકતાનતા થતાં, આત્મા પૂર્ણ સ્થાને પહોંચે છે, પરમાત્મપદને પામે છે. પુષ્ટ નિમિત્તાલંબન યાને, સ્વાલંબન લય ઠાને દેવચંદ્ર ગુણને એક તાને, પહોંચે પૂરણ થાને.” “મારા સ્વામી હે તોરો ધ્યાન ધરિજે, ધ્યાન ધરિજે હે; સિદ્ધિ વરીએ, અનુભવ અમૃત પીજે – શ્રી દેવચંદ્રજી અત્રે પ્રસિદ્ધ દષ્ટાંત આપ્યું છે કે-જેમાંથી મેલ લગભગ ગાળી નંખાયે હેય, શુદ્ધ કરાયો હોય, એવું હેમ-સોનું “ કલ્યાણ” તરીકે ઓળખાય છે, અને તે સદાય x “ अण्पाणमप्पणा रुंधिउण दो पुण्णपावजोएसु । दसणणाणहि ठिदो इच्छाविरओ य अण्णमि ॥ जो सव्वसंगमुको झायदि अप्पाणमप्पणो अप्पा। णवि कम्मं णोकम्मं चेदा चिंतेदि एयत्तं ॥ अप्पाण झायंतो दंसणणाणमओ अणण्णमओ । દ જિળ પામે તો વિપુ – શ્રી સમયસાર ગા. ૧૮૭–૧૮૯. Page #675 -------------------------------------------------------------------------- ________________ પ્રભાષ્ટિ : અસંગાતૃછાન સંન્નિત સતપ્રવૃત્તિ પદ ( પse) “કલ્યાણ સ્વરૂપ જ રહે છે. તેમ અત્રે પણ કમલ લગભગ ક્ષીણ કલ્યાણ સુવર્ણ થયે હેવાથી-ક્ષીણપ્રાય હેવાથી, નિમલ એવા ઉત્કૃષ્ટ ક્ષયે પશમથી - જે બંધ થાય છે, તે પરમ કલ્યાણરૂપ જ હોય છે, કારણકે તે પરમ કલ્યાણસ્વરૂપ ઉણ સાચા જ્ઞાનને હેતુ થઈ પડે છે. જેમ દૂષણ વિનાનું, નિરંતર જ્યોતિવાળું રત્ન ખરેખરૂં દીપે છે–ઝગારા મારે છે, તેમ આ નિર્મલ બેધરૂપ સાચું રત્ન અંતરમાં ઝગારા મારે છે, અત્યંત ઝળકી ઊઠે છે. આ પરમ પ્રકાશમય-પ્રકાશ ધામરૂપ બેધ સદાય પરમ ક૯યાણુસ્વરૂપ જ છે, કારણકે પરમ કલ્યાણમય સ્વસ્વભાવરૂપ મોક્ષપદની પ્રાપ્તિ અત્રે નિકટમાં નિકટ વર્તે છે. વળી જેમ શુદ્ધ “કલ્યાણુ’ સુવર્ણ કરી બગડે નહિં, વિપરિણામ પામે નહિં, પણ જેમ છે તેમ કલ્યાણ સ્વરૂપ જ રહે, તેમ શુદ્ધ કલ્યાણમય નિર્મલ બંધ કદી વિણસે નહિં, વિપરિણામ પામે નહિં, પણ જેમ છે તેમ શુદ્ધ કલ્યાણુસ્વરૂપે જ રહે, એટલે આ નિર્મલ બેધ સતે અત્રે નિરંતર ધ્યાન વર્તે છે, એ યથાર્થ કહ્યું છે. सत्प्रवृत्तिपदं चेहासङ्गानुष्ठानसंज्ञितम् । महापथप्रयाणं यदनागामिपदावहम् ॥ १७५ ।। ને સત્મવૃત્તિપદ અહીં, છે અસંગ અનુષ્ઠાન, મહાપથતણું પ્રયાણ કે, આપે પદ નિર્વાણ. ૧૯૫ અર્થ—અને અહીં-તત્વમાર્ગમાં, “અસંગાનુષ્ઠાન” એ સંજ્ઞાઓ ઓળખાતું એવું સતપ્રવૃત્તિપદ વર્તે છે, કે જે મહાપથ-પ્રયાણરૂપ હાઇ, અપુનરાવર્ત પદ-નિત્ય પદ, પમાડનારૂં છે. વિવેચન અને અહીં તત્વમાર્ગને વિષે, “અસંગઅનુષ્ઠાન” એ સંજ્ઞાઓ ઓળખાતું એવું સપ્રવૃત્તિ પદ પ્રાપ્ત વત્ત છે. કારણ કે તથા પ્રકારે સ્વરસપ્રવૃત્તિ હોય છે. તે અસંગાનુષ્ઠાન નામનું સપ્રવૃત્તિપદ મહાપથના પ્રયાણરૂપ છે, અને અનાગામિપદાવહ છે, અર્થાત્ અપુનરાવર્ત પદ પમાડના–નિત્ય પદ પમાડનારું છે. અસંગ અનુષ્ઠાન, ઉપરમાં જે સસ્પ્રવૃત્તિ પદ કહ્યું તે શું? તેનું અન્ન સ્વરૂપ કહ્યું છે. અહીં તવ ર-પ્રવૃત્તિપર્વ –અને અહીં એટલે કે તત્વમાર્ગમાં સતપ્રવૃત્તિ ૫૬, શું? તેને અ નુષ્ઠાનશિતર્મુ-અસંગાનુષ્ઠાન સંતિ–સંજ્ઞાવાળું વર્તે છે, તથા પ્રકારે સ્વરસપ્રવૃત્તિને લીધે. માથા -જે અસંગાનુજાન મહાપથ પ્રયાણ છે. અનામિgવાવ-અનાગામિ પદાવહ છે, ( અપુનરાવર્ત પદ પમાડનાર છે ), નિત્યપદ પ્રાપક–પમાડનાર છે. Page #676 -------------------------------------------------------------------------- ________________ (૫૮૦) : ગાદિસ થઈ માર્ગમાં અર્થાત શુદ્ધ આત્મતત્વની સિદ્ધિ સાધના યોગમાર્ગમાં, સત્મવૃત્તિપદને અસંગાનુષ્ઠાન” સંજ્ઞા આપવામાં આવી છે. આ “અસંગાનુષ્ઠાન' સંજ્ઞા-નામ ઉપરથી એનું સ્વરૂપ સંજ્ઞાત થાય છે, સમ્યફપ્રકારે જણાય છે, એટલે એને “અસંગાનુષ્ઠાન સંજ્ઞા બરાબર ઘટે છે. “સંશાતે નેન તિ સંશા. 'આ અસંગ અનુષ્ઠાન એટલે શું? તે બરાબર સમજવા માટે આ ચાર પ્રકારના અનુષ્ઠાનનું સ્વરૂપ જાણવું જોઈએ(૧) પ્રીતિ અનુષ્ઠાન, (૨) ભક્તિ અનુષ્ઠાન, (૩) વચન અનુષ્ઠાન, (૪) અસંગ અનુષ્ઠાન. જે અનુષ્ઠાનમાં પરમ આદર-પ્રયત્નાતિશય હોય છે, પરમ પ્રીતિ ઉપજે છે, અને શેષત્યાગથી એટલે કે બીજાં બધાં કામ એક કાર મૂકી દઈ જે કરાય છે, તે પ્રીતિ _ અનુષ્ઠાન છે. એ પ્રીતિ અનુષ્ઠાનની તુલ્ય છતાં, પૂજ્યપણાની બુદ્ધિથી પ્રીતિ-ભક્તિ જે વિશુદ્ધતર વ્યાપારવાળું હોય છે, તે ભકિત અનુષ્ઠાન છે. એટલે અનુષ્ઠાન બીજી બધી રીતે પ્રીતિ અનુષ્ઠાન બરાબર છતાં, આ ભક્તિ અનુષ્ઠાનમાં પૂજ્યભાવને અંશ વિશેષ હોય છે, તેથી તે વધારે વિશુદ્ધગવ્યાપારવાળું હોય છે. આ પ્રીતિ-ભક્તિ એ બને અનુષ્ઠાનનું સ્વરૂપ સમજવા માટે પત્નીનું અને માતાનું ઉદાહરણ છે. પત્ની છે તે અત્યંત વલભ-પ્રિય છે, તેમજ જનની હિતરૂપ છે. પત્નીને જે ભેજન-વસ્ત્રાદિ આપવામાં આવે છે તે પ્રીતિથી અપાય છે, અને માતાને જે આપવામાં આવે છે તે ભક્તિથી અપાય છે. આટલે એ બંને વચ્ચે ફેર છે. શાએ અર્થના અનુસંધાનપૂર્વક સાધુપુરુષની જે સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ, તે વચના નુષ્ઠાન છે. અર્થાત ચારિત્રવંત પુરુષની શાસ્ત્રવચનને અનુસરતી, “ જયાં જયાં જે જે ચોગ્ય છે” એવી સર્વત્ર ઉચિત ગવાળી પ્રવૃત્તિ, શાસ્ત્રમાં કહ્યા વચન-અસંગ પ્રમાણે યથાસૂત્ર આદર્શ ( Ideal ) આચરણ, તે વચનાનુષ્ઠાન છે. અનુષ્ઠાન દા. ત. અઢાર હજાર શીલઅંગને ધરનારા તે સાચા સાધુ અથવા મુનિ છે, તેવું શાસ્ત્રવચન અનુસારનું યથક્ત આદર્શ આચરણ હોય તે વચનાનુષ્ઠાન. વ્યવહારકાલે શાસ્ત્રવચનથી જે નિરપેક્ષ હોય છે-શાસ્ત્રવચનની જ્યાં અપેક્ષા રહી નથી, અને અતિદઢ સંસ્કારને લીધે ચંદનગંધ ન્યાયે જે આત્મારૂપ થઈ ગયું હોય છે, એવું જે જિનકલ્પ આદિનું ક્રિયાસેવન–સર્વ પર ભાવના સંગસ્પર્શ રહિત શુદ્ધ x “ यत्रादरोऽस्ति परमः प्रीतिश्च हितोदया भवति कर्तुः। शेषत्यागेन करोति यच्च तत्प्रीत्यनुष्ठानम् ॥ गौरवविशेषयोगाद्बुद्धिमतो यद्विशुद्धतरयोगम् । क्रिययतरतुल्यमपि क्षेयं तद्भक्त्यनुष्ठानम् ॥ अत्यन्तवल्लभा खलु पत्नी तद्वद्धिता च जननीति । તુરામવિ કલ્યમનોત બીતિમતિ ”—ડિશાક, ૨૦, ૩-૫ Page #677 -------------------------------------------------------------------------- ________________ પ્રભા : મીલ આદિ ૪ અgષ્ઠાન, અનાલંબન યોગ (૫૮૧ ) આત્માનુચરણ તે અસંગાનુષ્ઠાન છે. કહ્યું છે કે-“અભ્યાસાતિશયને લીધે સંતેથી જે સાતમીભૂત જેવું આચરાય છે, એવું અસંગાનુષ્ઠાન તે વચનના સંસ્કાર થકી હોય છે. પહેલું ચક્રભ્રમણ દંડવ્યાપારથી હોય છે અને તેના અભાવે પછીનું હોય છે, આ વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનને વિશેષ જણાવનારૂં દષ્ટાંત છે.” અર્થાત હાથ હલાવતાં ચક ભમે છે, તેમાં પહેલે આંટે હાથે હલાવવાથી ફરે છે, અને પછી હાથ મૂકી દઈએ તે પણ પૂર્વ સંસ્કારથી ચક્ર ફર્યા કરે છે. આમાં પહેલા આંટા બરાબર વચનાનુષ્ઠાન છે અને પછીના આંટા બરાબર અસંગાનુષ્ઠાન છે. એટલે ભિક્ષાટનાદિ વિષયી વચનાનુષ્ઠાન વચનવ્યાપારથકી હોય છે, અને અસંગાનષ્ઠાન વચન અભાવે પણ કેવલ તજજનિત સંસ્કારથકી હોય છે, વચનવ્યાપાર નહિં છતાં તેનાથી ઉપજેલા દઢ અભ્યાસ સંસ્કારથી આપોઆપ (Automatic ) થયા કરે છે. આમ અસંગાનુષ્ઠાન એટલે વ્યવહાર કાલે વચનનું આલંબન લીધા વિના, અતિશય અભ્યાસને લીધે ઉપજેલા ગાઢ સંસ્કાર થકી, ચંદનગધન્યાયે સાત્મીભૂત થયેલું-આત્માના સ્વભાવભૂત થઈ ગયેલું અનુષ્ઠાન. જેમ ચંદનગંધ આખા વનને સુવાસિત કરી મૂકે છે, તેમ આ અનુષ્ઠાન આ ચારિત્રવંત મહાયોગીને એટલું બધું આત્મારૂપ થઈ ગયું હોય છે, કે તે તેના સકલ આત્મપ્રદેશમાં વ્યાપ્ત થઈ જઈ તેને શીલસૌરભથી સુવાસિત કરી મૂકે છે. તે અનુષ્ઠાનને તેના આત્માને એટલે બધે દઢ અભ્યાસ થઈ ગયે હેાય છે, ને શાસ્ત્રવચનને તેને એટલે બધે ગાઢ સંસ્કાર લાગી ગયે હેાય છે, કે વચનાલંબન વિના પણ એની મેળે સ્વરસથી તેની તથા પ્રવૃત્તિ થયા જ કરે છે. આવું તે મહાત્માનું સહજ સ્વભાવરૂપ અસંગ આચરણ તે અસંગ અનુષ્ઠાન છે. અનાલંબન યોગ આ જે અસંગાનુષ્ઠાન છે, તે જ અનાલંબન વેગ કહેવાય છે, કારણ કે અનાલંબન એ સંગત્યાગનું જ લક્ષણ છે. આ અનાલંબન યુગનું સ્વરૂપ સમજવા માટે આલંબન યોગનું સ્વરૂપ જાણવું જોઈએ. તે આ પ્રકારે અહીં આલંબન પણ આ છેરૂપી અને અરૂપી એવા પરમ; અને તે અરૂપી પરમાત્માના ગુણની પરિણતિરૂપ એ જે સૂક્ષમ છે, તે અનાલંબન યોગ છે.” " आलंवणं पि एयं रूवमरूवी य इत्थ परमुत्ति । तग्गुणपरिणइरूवो, सुहुमोऽणालंबणो नाम ॥" –શ્રી હરિભદ્રસૂરિકૃત ગવિશિકા, ગા. ૧૯. * " यत्त्वभ्यासातिशयात्सात्मीभूतमिव चेष्यते सद्भिः। तदसङ्गानुष्ठानं भवति त्वेतत्तदावेधात् ।। चक्रभ्रमणं दण्डात्तदभावे चैव यत्परं भवति । वचनासङ्गानुष्ठानयोस्तु तज्ज्ञापकं शेयम् ॥” । મહર્ષિ હરિભદ્રાચાર્યજી પ્રણીત ષડશક ૨૦-૭, ૮. Page #678 -------------------------------------------------------------------------- ________________ થરાદસિમુચિય - અહીં (૧) રૂપી એટલે સમવસરણસ્થિત જિનરૂપ; અને તેની પ્રતિમાદિ લક્ષણવાળું આલંબન. (૨) અરૂપી પરમ એટલે સિદ્ધ પરમાત્મા. તેમાં–તે અરૂપી પરમાત્મરૂપ આલંબનના જે કેવલજ્ઞાનાદિ ગુણે, તેની સમાપત્તિરૂપ પરિણતિથી જે જણાય છે, તે તદ્દગુણપરિણતિરૂપ અનાલંબન નામનો ગ છે. અતીન્દ્રિય વિષયપણને લીધે તે સૂક્ષમ છે, અથવા તે સૂક્ષમ આલંબનવાળે આ ગ છે, તેથી આ ઈષ-કિચિત આલંબનરૂપ હોઈ અનાલંબન યોગ કહેવાય છે.* અને આ જે અનાલંબન યોગ છે, તે સામર્થ્ય વેગમાં પ્રાપ્ત થતી પરત દશનેચ્છારૂપ છે. “શાસ્ત્રમાં જેનો ઉપાય બતાવવામાં આવ્યો છે, પણ જેનો વિષય શાસથી પર છે, એ વિશેષથી શક્તિ ઉદ્રેકથી પ્રાપ્ત થતું આ સામ પરતવ નામને ઉત્તમ યોગ છે.”—એમ આ ગ્રંથ પ્રારંભમાં (લે. ૫) દશનેચ્છા વ્યાખ્યા કરવામાં આવી હતી. આ સામર્થ્ય યોગ ક્ષપકશ્રેણીગત દ્વિતીય અપૂર્વકરણમાં પ્રાપ્ત હોય છે, અને તેમાં ક્ષમા આદિ ક્ષાપશમિક ધર્મોને સંન્યાસ-ત્યાગ હોય છે. આવા સ્વરૂપવાળા આ ધર્મસંન્યાસરૂપ સામગથકી જે નિ:સંગ એવી પરતત્ત્વદર્શને છા* અખંડપણે પ્રવર્તે છે, તદુરૂપ આ અનાલંબન ગ જાણ. અથત એક પરમાત્મા શિવાય બીજે કયાંય સંગ ન કરેચોંટે નહિં એવી અસંગ શક્તિથી, અખંડ પ્રવૃત્તિથી પૂર્ણ એવી જે પરમાત્મદર્શનની ઇચ્છા તે અનાલંબન યોગ છે. અને તે પરતત્વનું દર્શન જ્યાં લગી નથી થયું, ત્યાં લગી જ આ હોય છે, પણ પરમાત્મ સ્વરૂપનું દર્શન થયે કેવલજ્ઞાન ઉપજતાં, અનાલંબન યેગ હિતે નથી, પણ સાલંબન હેાય છે. આ સમજવા માટે બાણુનું દષ્ટાંત છે – ક્ષપકરૂપ ધનુર્ધર બાણાવળી છે. ક્ષપકશ્રણરૂપ ધનુષ્ય છે. પરમાત્મા એ લક્ષ્યતાકવાનું નિશાન છે. તેના વેધમાં ખાલી ન જાય, અચૂક જે બાણ તાકે છે, તેના સ્થાને આ અનાલંબન ગ છે. જ્યાં લગી તે બાણ છોડવામાં આવ્યું નથી, ત્યાં લગી જ અનાલંબન યેાગ વ્યાપાર છે. પણ તે છોડવામાં આવ્યું, અચક એવા તેના પતનમાત્રથી જ લક્ષ્યવેધ હોય છે, શીધ્ર પરમાત્મ દર્શન થાય છે. એટલે બાહુપાત-બાણના પડવા જેવો સાલંબન કેવલજ્ઞાન પ્રકાશ જ હોય છે, * “રાવનો નિકાઢવાશ્ચ રોડ દ્વિધા શેરઃ. કિનuથા વવાતા –ડશક ૪* " सामर्थ्ययोगतो या तत्र दिदृक्षेत्यसङ्गशक्त्याढ्या । साऽनालम्बनयोगः प्रोक्तस्तददर्शनं यावत् ॥ तत्राप्रतिष्ठितोऽयं यतः प्रवृत्तश्च तत्त्वतस्तत्र । सर्वोत्तमानुजः खलु तेनानालम्बनो गीतः ॥ द्रागस्मात्तदर्शनमिषुपातशातमात्रतो शेयम् । uતા વરું તત્વ શાનં જરાશં તિઃ ”—પડશક ૭-૮, ૯, ૧૦. Page #679 -------------------------------------------------------------------------- ________________ પતાને, “અસંગ અતષ્ઠાન 'હું તાપથ (૫૮૩) નહિં કે અનાલંબન ગ વ્યાપાર. કારણ કે ફલનું સિદ્ધપણું છે. (વિશેષ જિજ્ઞાસુએ ગવિંશિકા પર શ્રી યશોવિજયજીની ટીકા તથા પડશક શાસ્ત્ર અવેલેકવા.) આ સર્વ ઉપરથી તાત્પર્ય એ છે કે-(૧) અસંગ અનુષ્ઠાન એટલે શાસ્ત્રવચનના સંગઅવલંબન વિના, તજજન્ય દઢ સંસ્કારથી આપોઆપ સ્વરસથી પ્રવર્તતું એવું, નિગ્રંથ વીતરાગ મુનિનું આત્મસ્વભાવરૂપ થઈ ગયેલું અસંગ આચરણ. અસંગનું આ નિગ્રંથ મહામુનિનું આત્મચારિત્ર એટલું બધું આદર્શ પણે અસંગ તાત્પર્ય હોય છે, કે તેમાં કોઈ પણ પ્રકારના પરભાવને કંઈ પણ સંગ નથી હતો. સંગ બે પ્રકારના છે-બાહ્ય અને અત્યંતર. ધન ધાન્યાદિ પરિગ્રહ તે બાહ્ય સંગ છે, રાગ-દ્વેષ-મહદ અંતરંગ ભાવે તે અત્યંતર સંગ છે. આ બને પ્રકારના સંગનો જ્યાં સર્વથા અભાવ વરે છે, તે અસંગ અનુષ્ઠાન કહેવાય છે. વ્ય-ભાવ નિગ્રંથપણાની અને તેમાંય મુખ્ય કરીને આદર્શ ભાવ નિશૈથપણાની જયાં સંપૂર્ણ સિદ્ધિ વર્તે છે, તે અસંગ અનુષ્ઠાન છે. (૨) આ અસંગ અનુષ્ઠાન એ જ અનાલંબન રોગ છે. અરૂપી પરમાત્માના ગુણ સાથે સમાપત્તિ થવી, સમરસભાવ પરિણતિ થવી તે અનાલંબન યોગ છે. બીજે કયાંય પણ સંગ-આસક્તિ કર્યા વિના કેવળ એક પરમાત્મામાં જ ચિત્ત જેડી, પરમાત્માના અને આત્માના ગુણની એકતાના ચિંતનથી તન્મયતા થવી, તે અસંગ અનુષ્ઠાનરૂપ અનાલંબન ગ છે. (૩) અને આ અનાલંબન ગ તે સામર્થ્યોગમાં પ્રગટતી ઉત્કટ પરતવદર્શનચ્છા છે. આ પરતવદર્શનની ઈચ્છા એટલી બધી ઉત્કટ–તીવ્ર હોય છે, કે ત્યાં પછી બીજે કયાંય પરભાવમાં સંગઆસકિત હોતી નથી, બીજે કયાંય ચિત્ત ચોંટતું નથી, કેવળ ૫રતત્વના દર્શનની જ ઝંખના વર્તે છે. આમ અન્યત્ર કયાંય સંગ વિના-આસક્તિ વિના, આલંબન વિના, પ્રતિબંધ વિના, જે અસંગ નિગ્રંથ આચરણ થાય, એક પરમાત્માના ધ્યાનરૂપ જે અનાલંબનગ પ્રગટે, પરમાત્મદર્શનની જે ઉત્કટ ઈચ્છા પ્રવર્તે, તે સર્વ અસંગ અનુષ્ઠાન છે. આ “અનુષ્ઠાન” શબ્દનું અર્થ રહસ્ય સમજવા ગ્ય છે. જ્ઞાનને અનુસરતી, અનુકૂળ, અવિરુદ્ધ ક્રિયા કરવી, તેનું નામ અનુષ્ઠાન છે. એટલે જે પ્રકારે દ્રઢ નિશ્ચયપૂર્વક જ્ઞાન થયું કે દેહાદિ પરવતુથી આત્મા ભિન્ન છે, તે નિશ્ચય જ્ઞાનને “અનુષ્ઠાન ”નું વર્તનમાં–આચરણમાં મૂકવું અર્થાત દેહાદિ પરવતુ પ્રત્યેના રાગાદિ રહસ્ય ભાવને ત્યાગ કરી, શુદ્ધ આત્માની સિદ્ધિ કરવા પ્રવર્તવું, તે અનુષ્ઠાન છે. દેહાદિથી પ્રગટ ભિન્ન એવું જે આત્માનુભવરૂપ આત્મજ્ઞાન થયું, તેને અનુરૂપ-છાજે એમ દેહાદિ પરભાવના સંસર્ગથી રહિતપણે શુદ્ધ આત્મસ્વભાવનું આચરણ કરવું, તે અનુષ્ઠાન છે. એટલે તેની સાધક એવી ક્રિયા તે પણ અનુષ્ઠાન નામથી ઓળખાય છે. આવા આત્માને અમૃતરૂપે પરિણમતા અમૃત અનુષ્ઠાનની સાધના કરતાં કરતાં Page #680 -------------------------------------------------------------------------- ________________ (પ૯૪ ) સમ્યગૃહણિ મેગી પુરુષ, સમસ્ત પરભાવ-વિભાવના સંગ-સ્પર્શ વિનાના પરમ અસંગ અનુષ્ઠાનને પામી, પરમ અમૃતમય આત્મધ્યાનદશાને પામે છે. “ પ્રીતિ ભક્તિ અનુષ્ઠાનથી રે...મન, વચન અસંગી સેવ રે...ભવિ કર્તા તન્મયતા લહેરે...મન પ્રભુ ભક્તિ સ્વયમેવ રે....ભવિ. ”-શ્રી દેવચંદ્રજી. આવું પરમ અમૃતમય અસંગ અનુષ્ઠાન મહાપથના પ્રયાણરૂપ છે, મહામોક્ષમાર્ગ પ્રત્યેના સાક્ષાત ગમનરૂપ-છેટલી મજલરૂપ છે. આ અસંગ અનુષ્ઠાનથી જ સાક્ષાત મોક્ષ માર્ગની પ્રાપ્તિ હોય છે. અને એટલા માટે જ આ અસંગ અનુષ્ઠાનને અહીં “ અનાગામિપદાવહ” કહ્યું છે, અર્થાત્ અપુનરાવર્ત પદ કે જ્યાંથી પુનઃ પાછું ફરવાનું નથી, એવું નિત્યપદ, શાશ્વત મોક્ષપદ તે પ્રાપ્ત કરાવનાર છે. આ અસંગ અનુષ્ઠાન થકી જ નિત્ય-સદા સ્થિર એવા મોક્ષપદની પ્રાપ્તિ હોય છે. કારણકે આ અસંગાનુષ્ઠાન તે ઉપરમાં કહ્યું તેમ પરમાત્માના તન્મય ધ્યાનરૂપ અનાલંબન યોગ છે, અને પરમાત્માના વરૂપ ધ્યાન આલંબને આત્મા અવશય પરમાત્મા થાય છે,-ઈયળ જેમ ભમરીના ધયાનથી ભમરી બને છે તેમ, “જિન ભકિતરત ચિત્તને રે, મન, વેધક રસ ગુણપ્રેમ છે. ભવિ. સેવક જિનપદ પામશે રે, મન, રસધિત અય જેમ રે. ભવિ. ” શ્રી દેવચંદ્રજી “જિન થઈ જિન જે આરાધે, તે સહી જિનવર હવે રે, ભંગી ઇલિકાને ચટકાવે, તે ભંગી જગ જેવે રે.”—શ્રી આનંદધનજી. આના નામો કહે છે – જાન્તવાદિતાસં વિમાનપરિક્ષા शिववर्त्म ध्रुवाध्वेति योगिभिर्गीयते यदः ॥ १७६ ।। વિભાગપરિક્ષય અને, શાંતવાહિતા નામ; વમાર્ગ શિવપંથ આ ગીત ગીથી આમ. ૧૭૬. અર્થ–પ્રશાંતવાહિતા સંજ્ઞાવાળું આ અસંગ અનુષ્ઠાન વિભાગપરિક્ષય, શિવવર્મા, ધવમાર્ગ એમ યોગીઓથી ગવાય છે. વિવેચન વિસભાગક્ષય શાંતવાહિતા, ધ્રુવમારગ શિવ નામ, કરે અસંગ ક્રિયા ઈહાં યોગી, વિમલ સુયશ પરિણામ . ”—. સક્ઝા. ૭-૫. વૃત્તિ – રાતવાહિતા સંકુ-પ્રશાંતવાહિતા સંજ્ઞાવાળું-સાંખ્યોનું. વિરમપરિક્ષય:વિસભાગપરિક્ષય,-બૌદ્ધોનું. શિવઘર્મ-શિવતત્મ, શિવમાર્ગ,-શૈોનું વાવ-કુવમાર્ગ.-મહાવતિનું, તિ-એમ, રોજિમિયતે સૂવા-આ અસંગ અનુષ્ઠાન યોગીઓથી ગવાય છે. Page #681 -------------------------------------------------------------------------- ________________ પ્રભાષ્ટિ : અસ ગાનુષ્ઠાનના નામ, પર શાંતિ અનત સુધામય જે’ ( ૧૮૫ ) આ જે અસંગ અનુષ્ઠાન કહ્યું, તેને યાગીઓએ ભિન્ન ભિન્ન નામે ગાયુ છે; કા તેને પ્રશાંતવાહિતા કહે છે, ક્રાઇ વિસભાગપરિક્ષય કહે છે, કાઇ શિવવત્ન કહે છે, કાઇ ધ્રુવમા કહે છે. ( ૧ ) સાંખ્યદર્શની-ચેાગઢનીએ આ અસંગઅનુષ્ઠાનને પ્રશાંતવાહિતા નામે આળખે છે. જ્યાં પ્રશાંત-અત્યંત શાંતવાહિતાવહુન ભાવ છે, અર્થાત્ જ્યાં અખંડ શાંત સુધારસને પ્રશાંત એકધારા પ્રવાહ વહ્યા કરે છે, તે પ્રશાંતત્રાહિતા અસ’ગાનુષ્ઠાનના છે. જ્યાં અખંડ આત્મસ્થિતિરૂપ પરમ પ્રશાંત ચૈતન્ય રસામૃતસાગરમાં વિવિધ નામ નિમજ્જનમય અખંડ એકધારા આત્મભાવ પ્રવાહ વહ્યા કરે છે, તે પ્રશાંતવાહિતા× છે. ( ૨ ) ખોદ્ધદર્શોની તેને વિસભાગપરિક્ષય ’ કહે છે. જ્યાં વિસસાગના પરિક્ષય છે તે વિસભાગપરિક્ષય. આના પરમાર્થ એમ સમજાય છે કે–અનાદિ કુવાસનામય વિષને જ્યાં પરિક્ષય-સથા ક્ષય હાય છે તે વિસભાગપરિક્ષય છે. આ કુવાસનામય વિષના સર્વનાશ થતાં, પરમ અમૃતસ્વરૂપ આત્મા જ્યાં સ્વસ્વભાવે પ્રગટ થાય છે, તે વિસભાગપરિક્ષય છે. (૩) શૈવા તેને શિવવત્મ-શિવ મા કહે છે. શિવ એટલે પરમ તત્ત્વરૂપ મેક્ષ અથવા કલ્યાણુ-નિ:શ્રેયસ્; તેને પામવાને મા, તેના પ્રત્યે જતેા માર્ગ તે શિવમ્, શિવમાર્ગ, માક્ષમાČ. અથવા શિવ એટલે શાંતિ; પરમ આત્મશાંતિ પામવાના માર્ગ તે શિવવમ્ . (૪) મહાન્નતિકા તેને જીવાવધ્રુવ સાગ નામ આપે છે. ધ્રુવ એટલે ત્રણે કાળમાં જે કદી ચલે નહિ, ક્રૂરે નહિ એવું અચલ પદ. જેમ ધ્રુવને તારા કદી કરે નહિ, ચલે નહિ, ધ્રુત્ર જ રહે, તેમ જે કદી ક્રે નહિ', ચલે નહિ, ધ્રુવ જ રહે તે ધ્રુવ પદ. તે ધ્રુવપદ પ્રત્યે જવાના માર્ગ તે ધ્રુવ મા. આમ જે પરમ વીતરાગ ભાવરૂપ અસંગ આત્મચારિત્રને જૈને અસગાનુષ્ઠાન નામે એાળખે છે, તેને જ અન્ય દનીએએ પણ જૂદા જૂદા નામે ગાઇ તેનેા મહામહિમા વિસ્તાર્યો છે. અને આમ પરમાણુમાત્ર પશુ પરભાવ--વિભાવની વાસનાના સ્પ લેશથી રહિત એવુ આ પરમ અસંગ વીતરાગપદ-જિનપદ, શિવપદ, બુદ્ધપદ, વિષ્ણુપદ છે; અને તે પામવા મા પણુ તેવા જ અસંગ અનુષ્ઠાનરૂપ છે. સકલ યાગમાના પરમ રહસ્યરૂપ • ઇચ્છે છે જે જોગીજન ’વાળું પરમ અદ્ભુત અમર કાવ્ય કે જે યાગીશ્વર x" प्रशांतवाहिता वृत्तेः संस्कारात्स्यान्निरोघजात् । પ્રાદુ યંતોમાવો તત્યુસ્થાનળયોયમ્ ॥''—ઢા, દ્વા. ૨૪. ૨૩. અર્થાત્—પ્રશાંતવાહિતા એટલે વિક્ષેપના પરિહતપણાથી સદશપ્રવાહ પરિણામિતા, એક સરખી પ્રવાહરૂપ પરિણામિતા. તે વૃત્તિ એટલે વૃત્તિમય ચિત્તના નિધિજન્ય સસ્કારથી હૈય છે. “ તત્ત્વ પ્રરાાંતવાદિતા સંTMkTMાત્ ''-( પા. ૩૦-૧૦).આ રાષ તે શુ? તે કે નિરોધજન્ય અને યુત્થાનજન્ય સંસ્કારના અનુક્રમે પ્રાદુર્ભાવ–તિરાભાવ તે નિરાધ છે, ૪ Page #682 -------------------------------------------------------------------------- ________________ (૫૮૬) વિષ્ટિસીય શ્રીમદ્ રાજચંદ્રજીની અંતિમ કૃતિ છે, તેની આ અંતિમ ગાથામાં ઉપરોક્ત સર્વ નામને પરમાર્થભાવ સુંદર સરલ ને સ્પષ્ટ શૈલીમાં ઉત્તમ રીતે ગુંથેલે દય થાય છે – “સુખધામ અનંત સુસંત ચહી, ( દિનરાત રહે તદ ધ્યાન મહીં; પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે, વર તે, જય તે.”—શ્રીમદ્ રાજચંદ્રજી. સુખના ધામરૂપ અનંત-શાશ્વત-ધવ એવા આ પરમ પદને સંતજન-જોગીજને ચાહે છે, નિરંતર ઈચ્છે છે, એટલે જ રાતદિવસ તેના જ ધ્યાનમાં રહે છે. સુધામય અમૃતમય એવી પરમ શાંતિ જ્યાં પ્રવહે છે એવા આ પદને નમસ્કાર પરશાંતિ હે ! એ પદ “વર” છે અથત યોગીઓએ વરેલું-પસંદ કરેલું અનંત (Choicest) પરમ પદ છે. એવું તે પદ જયવંત વર્તા! અત્રે સુધામય જે” “સુખધામ' શબ્દથી તેનું શિવપણું અને “અનંત” શબ્દથી ધ્રુવપણું બતાવ્યું છે. “સુધામય’ શબ્દથી વિભાગપરિક્ષયનું સૂચન છે, અને પર શાંતિ અનંત” પદથી પ્રશાંતવાહિતા પ્રદર્શિત કરી છે. આમ એક જ કંડિકામાં સર્વ દર્શનના ગશાસ્ત્રોને પરમ સંમત એવી ચેગ પરિભાષાને પરમ રહસ્યરૂપ અનુપમ પરમાર્થ કેવી અપૂર્વ સરલતાથી પ્રકાશ્યો છે ! ખરેખર ! શ્રીમદને આ છેલલામાં છેલ્લે શબ્દ એ સર્વ યેગશાસ્ત્રોને પણ એટલામાં છેલ્લે (last word) શબ્દજ છે. एतत्प्रसाधयत्याशु यद्योग्यस्यां व्यवस्थितः। एतत्पदावहैषैव तत्तत्रैतद्विदां मता ॥ १७७ ।। એહ પ્રસાધે શીઘ અહિં, સ્થિત ગિજન શિષ્ટ; તેથી એહ-પદાવહા, આ જ તને ઈષ્ટ. ૧૯૭ અર્થ –કારણ કે આ દષ્ટિમાં વ્યવસ્થિત સતો યોગી આ અસંગ અનુષ્ઠાનને શીવ્ર પ્રસાધે છે. તેથી કરીને એ પદ પમાડનારી આ જ દ્રષ્ટિ ત્યાં આ પદના જાણનારાઓને ઈષ્ટ છે. વિવેચન આ અસંગ અનુષ્ઠાનને આ દષ્ટિમાં વ્યવસ્થિત યોગી શીધ્ર પ્રસાધે છે. એટલે આ વૃત્તિ-પતઆ, અસંગ અનુષ્ઠાન, અસાધવાચા-શીધ્ર પ્રસાધે છે, ત્ યોજી-કારણકે યોગી, અહ્યાં-આમ, આ દૃષ્ટિમાં, યથિત-વ્યવસ્થિત સત, તાર -એ પદાવહા આ જ છે, એ પદ પમાડનારી આ જ દૃષ્ટિ છે, તત્ત્વ-તેથી કરીને, તન-તેમાં, તિહિાંએ પદને જાણનારાઓને, મતા-મત છે, ઇષ્ટ છે. Page #683 -------------------------------------------------------------------------- ________________ પ્રભાષ્ટિ : અસંગાનુષ્ઠાનસિદ્ધિ-પ્રભુ પદ તે, વર તે, જય તે. ’ ( ૫૮૭ ) અસ’ગપદાવહા—અસંગ પટ્ટને પમાડનારી આ જ દૃષ્ટિ, તે ચાગમાને વિષે એ પદના જ્ઞાતા યાગી પુરુષાને મત છે, ઋષ્ટ છે, અભિમત છે, સિદ્ધિ આ જે અસંગ અનુષ્ઠાન કહેવામાં આવ્યું, તે અસંગ અનુષ્ઠાનને આ સાતમી પ્રભા દૃષ્ટિમાં સ્થિતિ કરતા યાગી શીઘ્ર પ્રસાધે છે. અત્રે ચેગી પરમ વીતરાગ ભાવરૂપ આ અસંગ પદને પામે છે; કે જ્યાં અનાદિ કુવાસનામય વિષને અસંગાનુષ્ઠાન પક્ષિય-વિસભાગપરિક્ષય થતાં, પરમ અમૃતસ્વરૂપ આત્મા શુદ્ધ સહજાત્મસ્વરૂપે પ્રગટ થાય છે; અને જ્યાં પરમ શાંત સુધારસના પ્રશાંત અખ’ડ પ્રવાહ વહ્યા કરે છે-પ્રશાંતવાહિતા વર્તે છે, એટલે અખંડ આત્મસ્થિતિરૂપ પરમ પ્રશાંત ચૈતન્ય રસામૃતસાગરમાં આત્મા નિરંતર નિમજ્જન કરે છે. અત્રે જ તે પરમ ચેાગી જ્ઞાન-દન-ચારિત્રની અભેદ એકતારૂપ પરમાર્થ માક્ષમાને-શિવમાર્ગોને સાક્ષાત પામે છે, મેાક્ષરૂપ ધ્રુવપદ પ્રત્યે લઇ જનારા પ્રત્યક્ષ ધ્રુવમાને પ્રાપ્ત કરે છે. જવલત ઉદાહરણ “ એમ પરાજય કરીને ચારિત્રમાહા, આવા અસંગ-વીતરાગ ચોગીની આત્મદશા પરમ અદ્ભુત હાય છે. તેમના આત્મા એટલા બધા ઉદાસીન-વીતરાગ વર્તે છે, કે તે સત્ર અસંગ ભાવને જ ભજે છે, એક આત્મા સિવાય અન્યત્ર ક્યાંય સોંગ કરતા નથી. આવી પરમ અદ્ભુત અસગ–ઉદાસીન વીતરાગ દશાનું શ્રેષ્ઠ ઉદાહરણ આ રહ્યું:“ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે. ” આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો. ”-~શ્રીમદ્ રાજચ`દ્રજી “ એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સપત્તિ વિના અમને કંઇ ગમતું નથી, અમને કોઇ પદાર્થાંમાં રુચિ માત્ર રહી નથી; કંઇ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનુ ભાન નથી; જગત્ શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કાઇ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કાણુ શત્રુ છે અને કાણુ મિત્ર છે એની ખબર રખાતી નથી; અમે દેહધારી છઇએ કે કેમ તે સભારીએ ત્યારે માંડ જાણીએ છઇયે. ,, ઇત્યાદિ. જીએ.—શ્રીમદ્ રાજચ', પત્રાંક ૨૧૭ આ અસંગ અનુષ્ઠાન અત્રે સાતમી દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે, એટલા માટે આ સાતમી દ્રષ્ટિ જ પરમપદને-મેાક્ષપદને આણનારી, પમાડનારી હાઇ, ચેાગીઓને પરમ ઇષ્ટ છે, અભિમત છે. કારણ કે એ પદને-શાશ્વત પદને અથવા ‘પ્રણમ્' પદ તે, અસંગાનુષ્ઠાનરૂપ સત્પ્રવૃત્તિપદને જે સ્વરૂપથી જાણે છે, તે શાશ્વત વર તે, જય તે ’ આત્મસ્વરૂપ પદના-મેક્ષપદના મર્હિમા જેના હૃદયે વસ્યા છે, એવા Page #684 -------------------------------------------------------------------------- ________________ ( ૫૮૮ ) ગદષ્ટિસસ્થય તજુ યોગીઓને, તે પદની સાક્ષાત્ પ્રાપ્તિ કરાવનારી આ દષ્ટિ જ પરમ પ્રિય, અત્યંત વહાલી હોય, એમાં આશ્ચર્ય શું? એટલે યોગીઓ નિરંતર આ દષ્ટિની જ ઝંખના કર્યા કરે છે, નિરંતર ભાવનામય ઈચછા રાખે છે, અને તેવી અસંગ જ્ઞાનદશાસંપન્ન જ્ઞાનીને સ્તવે છે કે – દેહ છતાં જેની દશા, વતે દેહાતીત; તે જ્ઞાનિના ચરણમાં, હો વંદન અગણિત.”—શ્રી આત્મસિદ્ધિ. – પ્રભા દૃષ્ટિને સાર – સાતમી પ્રભા દષ્ટિ ધ્યાનપ્રિયા છે. જેથી કરીને જ આમાં “ગ” નામને સાતમે ચિત્તવ નથી, અને આ દષ્ટિ તત્વમતિપત્તિ નામના સાતમા ગુણથી યુક્ત, તથા વિશેષે કરીને શમસંયુક્ત એવી હેઈ, સતવૃત્તિપદાવહા-સતુપ્રવૃત્તિ પદ પમાડનારી છે. આ દ્રષ્ટિમાં ધ્યાનજન્ય સુખ હોય છે, કે જે શબ્દાદિ વિષયરૂપ કામસાધનને જીતનારું હોય છે, તથા વિવેકબલથી-જ્ઞાન સામર્થ્યથી ઉપજેલું એવું હોઈ સદૈવ શમસાર જ હોય હોય છે, કારણ કે વિવેકનું ફલ શમ છે. તેમજ સર્વ પરવશ તે દુઃખ છે, ને સર્વ આત્મવિશ તે સુખ છે, આ સંક્ષેપમાં સુખ દુઃખનું લક્ષણ મુનિએ કહ્યું છે. એમ પુણ્યની અપેક્ષા રાખવાવાળું સુખ પણ પરવશસ્થિત છે, કારણ કે પુણ્યનું પરપણું છે, અને તેથી કરીને આ પુણ્યની અપેક્ષાવાળું સુખ તેના લક્ષણની પ્રાપ્તિથી દુઃખ જ છે. માત્ર ધ્યાન જન્ય સુખ તે જ તારિક સુખ છે, કારણ કે તેનું અપરાધીન પણું છે, અને કર્મવિયેગમાત્રથી ઉપજવાપણું છે. અત્રે નિર્મલ બેધ હેઈ, મહાત્મા મુનિઓને યાને સદેવ હોય છે, કારણ કે જેને માલ લગભગ ક્ષીણ છે એવું સુવર્ણ સદા કલ્યાણ જ હોય છે. અસંગાનુષ્ઠાન સંજ્ઞાથી ઓળખાતું સત્ પ્રવૃત્તિપદ અત્ર પ્રાપ્ત હોય છે. તે મહાપથના પ્રયાણરૂપ હાઈ નિત્ય પદ પમાડનારું છે. આ અસંગાનુષ્ઠાન પ્રશાંતવાહિતા, વિભાગપરિક્ષય, શિવવર્મ, ઇવમાર્ગ,-એમ અનેક નામે યોગીઓથી ગવાય છે, આને અત્ર સ્થિત યોગી શીધ્ર સાધે છે. તેથી આ પદ પમાડનારી આ દષ્ટિ જ ગવિદોને ઈષ્ટ છે. પ્રભા દષ્ટિનું કેષ્ટકઃ ૧૩ દર્શન | ગગ | દષત્યાગ 1 ગુણપ્રાપ્તિ | અન્ય વિશિષ્ટતા | ગુણસ્થાન સૂર્ય પ્રભાસમ ધ્યાન સદાય અનુપમસુખ રોગ દેષ તત્વપ્રતિપત્તિ સ પ્રવૃત્તિ પદાવલપણું સતપ્રવૃત્તિ પદ =અસંગાનુષ્ઠાન ૭-૮ -નિર્મલ બોધ ત્યાગ -શમસાર Page #685 -------------------------------------------------------------------------- ________________ પ્રભા હરિ : સાર, પ્રભા દષ્ટિના કળશ કાવ્ય (૫૮૯) કળશ કાવ્ય ૧૩૬ માલિનીદિનકર શું પ્રકાશી આ પ્રભા નામ દષ્ટિ, શમ અમૃત ઘનની અત્ર ઉદ્દામ વૃષ્ટિ, નિમલ પ્રતિપત્તિ તકેરી પ્રવર્ત, રુગરહિત ક્રિયા સો સર્વદા શુદ્ધ વ. ૧૩૫ વિષય સુખતણા સો સાધને જીતનારું, બલથી સ્વપ૨ ભેદજ્ઞાનના જન્મના પ્રશમરસથી સાર ધ્યાનનું સૌખ્ય એવું, અહિં અનુભવ ચાખે ગી-ઓપ કેવું? પરવશ સઘળું લેકમાં દુઃખ જાણે, નિજવશ સઘળું સુખ તે તે પ્રમાણે લખણ સુખદુઃખનું એહ સંક્ષેપમાંહિ, પરવશ સુખ પુણ્યાપેક્ષી તે દુઃખ આંહિ. ૧૩૭ નિરમલ અતિ બેધે આત્મનું શુકલ યાન, નિશદિન જ મહાત્મા જ્ઞાનીને એ સ્થાન, મલ ગલિત થયો તે હેમ કલ્યાણ જાચું, ત્યમ અમલ લહે‘હ્યાં ધ્યાન કલ્યાણ સાચું. ૧૩૮ વિષમ વિષય આદિ વિષ જ્યાં ક્ષીણ વ, અપુનરગતિદાયી સપ્રવૃત્તિ પ્રવર્તે પરમ પ્રવહતી જ્યાં શાંતિ સુંધા સરિતા, ધવ શિવ પથદાત્રી મેગીને નિત્ય પ્રીત ૧૩૯ પર પરિણતિકે સંગ જ્યાં નેય કાંઈ, પર સમયની જેમાં હોય ને ન છાંઈ, સમય પણ ન જેમાં હેય વિભાવ વૃત્તિ, સ્થિતિ જ સમયે તે સત્ અસંગી પ્રવૃત્તિ. ૧૪૦ સત પ્રવૃત્તિપદં તે ક્યાં અસંગનુષ્ઠાન, મહત પથ પ્રતિ તે ગિનું છે પ્રયાણ પરિખય વિભાગ શાંતસંવાહિતાય, શિવપદ ધ્રુવમાર્ગ ચોગિથી તે ગવાય. ૧૪૧ સકલ સ્થલ અસંગી આ અસંગાનુષ્ઠાન, સ્થિત અહિં ઝટ યોગી સાધતે એહ સ્થાન નિશદિન મનનંદી આત્મ આનંદ જામે, પર પદ ભગવાનને દાસ તે શીધ્ર પામે. ૧૪૨ ॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन सुमनोनंदनीबृहत्टीकाख्यविवेचनेन सप्रपञ्नं विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशास्त्रे सप्तमी માgિ: I Page #686 -------------------------------------------------------------------------- ________________ ८ પરા દૃષ્ટિ સાતમી ષ્ટિ કહી, હવે તે પછીની કહેવામાં આવે છે. તે કહે છે:-~~~ समाधिनिष्ठा तु परा तदासङ्गविवर्जिता । सात्मीकृतप्रवृत्तिश्च तदुत्तीर्णाशयेति च ॥ १७८ ॥ સમાધિનિષ્ટ દૃષ્ટિ પરા, તસ આસંગ વિહીન; આત્મારૂપ પ્રવૃત્તિ જ્યાં, આશય તેથી ઉત્તીર્ણ. ૧૯૮ અ:-આઠમી પરા દ્રષ્ટિ સમાધિનિષ્ઠ અને તેના ભાસગઢાષથી વિજિત એવી હાય છે; તથા સામીભૂત પ્રવૃત્તિવાળી અને તેનાથી ઉત્તીણું આશયાળી હાય છે. વિવેચન “ આઠમી ષ્ટિ સાર સમાધિ, નામ પરા તસ જાણુંજી; આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂર, શશિ સમ એધ વખાણુંજી ”—યા. સજ્ઝા, ૮-૧ આ પરાષ્ટિ સમાધિનિષ્ઠ અને તે સમાધિના આસંગ દ્વેષથી સર્વથા રહિત એવી હાય છે. વળી તે ચ ંન્દ્વનગધ ન્યાયે સાત્મીભૂત પ્રવૃત્તિવાળી અને તે પ્રવૃત્તિથી ઉત્તીણુ આશયવાળી હાય છે, કારણકે વાસક ચિત્તના અભાવ હાય છે. 4 પા આ આઠમી ષ્ટિ ૮ પરા ' નામની છે, અને તેનું આ નામ સથા યથાર્થ છે; કારણ કે એનાથી પર કાઇ નથી, અને એ સર્વથી પર છે, પરમ છે, સર્વોત્કૃષ્ટ છે, વૃત્તિ:-સમાધિનિષ્ઠા તુ આઠમી પરાદિષ્ટ તેા સમાધિનિષ્ટ હોય છે. સમાધિ તે ધ્યાનવિશેષ છે, અથવા ધ્યાનનું કુલ છે એમ બીજાએ કહે છે. કહ્યું છે કે- ફેરાવન્ધશ્ચિત્તય ધાળા ’ { પા. ફૈ-૧ ), ‘તંત્ર પ્રત્યયૈતાનતા સ્થાનં’( તા. ૩-૨ ), ‘ તવેવાર્થમાનિર્માનું સ્વરૂપરામિવ સમાધિ ' ( પા. રૂ-૩ ), તદ્દાત્તવિવજ્ઞિતા—તેના-સમાધિના આસંગથી વિર્જિત, સામતપ્રવૃત્તિશ્ર્વ-સાત્મીકૃત પ્રવૃત્તિવાળી, સાત્મીભૂત પ્રવૃત્તિવાળી આ,—ચ ંદનગધન્યાયે. તદુત્તાîરાયા-તેનાર્થી-પ્રવૃત્તિયી ઉત્તી આશ્ચયવાળી-વાસક ચિત્તના અભાવે. ' Page #687 -------------------------------------------------------------------------- ________________ પર ખ : સમાધિનિષ્ઠ પર હg, “ શશિ સમ બેધ વખાણુંછ ( ૫ ) ઊંચામાં ઊંચી ને છેવટમાં છેવટની એ છે. એટલા માટે એને “પર” કહી છે. અત્રે જ આધ્યાત્મિક વિકાસરૂપ યોગની પરાકાષ્ટા-છેલામાં છેલ્લી હદ પ્રાપ્ત થાય છે, પરમ તત્વની સાક્ષાત પ્રવૃત્તિ અત્ર હોય છે, અર્થાત્ અત્રે આત્મા સાક્ષાત્ પરમાત્મા બને છે. વળી આ પર” દષ્ટિને પામેલે ગીશ્વર સંસારથી પર થાય છે, એટલે પણ એને “પરા’ નામ ઘટે છે. આવી આ યથાથભિધાના આઠમી પરા દષ્ટિમાં પૂર્વોક્ત ક્રમ પ્રમાણે ચંદ્રપ્રભા સમાન બેધ, ગનું આઠમું અંગ સમાધિ, આઠમા આસંગ દોષને ત્યાગ અને આઠમા પ્રવૃત્તિ ગુણની સંપ્રાપ્તિ હોય છે. આ પ્રષ્ટિમાં પ્રાપ્ત થતો બેધ ચંદ્રની પ્રજા સરખો હોય છે, કારણ કે સાતમી દષ્ટિ કે જેને બોધ-પ્રકાશ સૂર્યપ્રભા સમાન હોય છે, તેના કરતાં આ આઠમી દષ્ટિને બોધ અધિકતર હોય છે. સૂર્યનો પ્રકાશ તેજસ્વી છે, પરંતુ તાપ પમાડે છે, શશિ સમ બધ ઉગ્ર લાગે છે, અને ચંદ્રને પ્રકાશ તે કેવલ સૌમ્ય ને શાંત હોઈ વખાણુંછ” શીતલતા ઉપજાવે છે, પરમ આહૂલાદ આપે છે અને બન્નેનું વિશ્વપ્રકાશકપણું તે સમાન છે, એટલે ચંદ્રના પ્રકાશનું સ્થાન સૂર્ય કરતાં અધિક માન્યું છે. આમ પૂર્ણ ચંદ્રની જેમ જ્યાં પૂર્ણ જ્ઞાનચંદને પ્રકાશ સોળે કળાએ ખીલી ઊઠે છે, એવી આ દણિને બેધ પરમોત્કૃષ્ટ હોય છે, અને તે બધ-ચંદ્રની જ્ઞાન ત્યના સમસ્ત વિશ્વને પ્રકાશિત કરે છે, પણ તે વિશ્વરૂપ થતું નથી. (જુઓ પૃ. ૭૫૭–૪૮૩) આમ આ પરાઠષ્ટિને ચંદ્રની ઉપમા સાથે પાંગ સંપૂર્ણપણે ઘટે છે, કારણ કે ચંદ્રની જેમ સ્વરૂપમાં સમવસ્થિત રહી અત્રે બેધની વિશ્વપ્રકાશકતા હોય છે, પણ વિશ્વવ્યાપકતા નથી હોતી; આપ સ્વભાવમાં જ પરિપૂર્ણ પ્રવૃત્તિ હોય છે, પરભાવનો લેશ પણ પ્રવેશ હેતે નથી, કેવળ નિર્ભેળ શુદ્ધ અદ્વૈત અવસ્થા જ હોય છે. અને આમ બોધની પરાકાષ્ઠા પ્રાપ્ત હોવાથી અત્રે યોગનું આઠમું અંગ સમાધિ પ્રાપ્ત થાય છે. આ દષ્ટિ સમાધિનિષ્ટ હોય છે–સદા સદ્ધયાનરૂપ જ હોય છે. આ - સમાધિ એ ધ્યાનવિશેષ છે, અથવા ધ્યાનનું ફળ છે એમ બીજાએ સમાધિનિષ્ટતા કહે છે. ચિત્તને દેશબંધ તે ધારણું, તેમાં પ્રત્યયની એકતાનતા તે ધ્યાન, અને તે જ ધ્યાન અર્થ માત્ર નિર્માસરૂપ હઈ જાણે સ્વરૂપ શન્ય હોય તે સમાધિ છે. અર્થાત જ્યાં બેય વસ્તુમાત્રજ દેખાય છે ને ધ્યાનનું સ્વરૂપ રહેતું નથી, અને આમ જ્યાં થાતા, ધયાન ને ધયેયની ત્રિપુટીની એકતા થાય છે, કેવળ એક સહજ એવું આત્મસ્વરૂપ જ સહજ સ્વરૂપે ભાસે છે, તેનું નામ સમાધિ છે. અત્રે નિરંતર પણે આવી પરમ આત્મસમાધિ જ વસે છે, એટલે આ દષ્ટિમાં સ્થિતિ કરતા ગીશ્વરની સહજાત્મસ્વરૂપે અખંડ સ્થિતિ હોય છે, કારણ કે પરભાવનું જે દૈત હતું તે સર્વથા ટળી ગયું, Page #688 -------------------------------------------------------------------------- ________________ થાગદષ્ટિસાય એટલે એને પરમ શુદ્ધ અદ્વૈત ભાવે કેવળ એક આત્મવરૂપમાં જ સ્થિતિરૂપ સહજ નિ:પ્રયાસ રમણતા વર્તે છે. આમ આ દષ્ટિ સમાધિમાં નિકાને-અંતિમ આત્યંતિક સ્થિતિને પામે છે, એટલે જ એને અત્રે “સમાધિનિષ્ઠ” કહી છે. “શુદ્ધ નિ:પ્રયાસ નિજ ભાવ ભેગી યદા, આત્મ ક્ષેત્રે નહિં અન્ય રક્ષણ તદા એક અસહાય નિઃસંગ નિદ્ધતા, શક્તિ ઉત્સર્ગની હોય સહુ વ્યક્તતા.” શ્રી દેવચંદ્રજી. આ પરમ સદ્ધયાનરૂપ આત્મસમાધિ નિર્વિકપ જ હોય છે, કારણ કે અત્રે ઉપર કહ્યા પ્રમાણે બધ પણ ચંદ્ર જેવો નિર્મલ તથા નિર્વિકલ્પ હોય છે. એટલે એમાં કયારેય પણ કોઈ પણ પ્રકારને કોઈ પણ વિક૯૫ ઊઠવાનો સર્વથા અસંભવ જ નિર્વિકલપ દશા છે. આમ અત્રે નિર્વિકલ્પ અખંડ આત્મસમાધિ હોય છે, એટલે ધાતા ધયાન ને ધ્યેય એ ત્રણને ભેદ પણ મટી જાય છે, જ્ઞાતા, શેય ને જ્ઞાનની ત્રિપુટી પણ લય પામે છે, જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રિગુણ પણ એક અભેદ આત્મસ્વરૂપે પરિણમે છે. અત્ર સમસ્ત વૈતભાવ અસ્ત પામી જાય છે, ને એક શુદ્ધ આત્મા સ્વભાવસમવસ્થિત રહે છે, શુદ્ધ જ્ઞાન-દર્શનમય આત્મસ્વભાવમાં નિયત ચરિતવંતચરણવંત વતે છે, સ્વભાવમાં વિકસે છે. “નિર્વિકલપ સુસમાધિમેં હૈ, ત્રિગુણ ભયે હે અભેદ.” “યાતા ધ્યેય સમાધિ અભેદે, પર પરિણતિ વિચ્છેદે રે; ધ્યાતા સાધક ભાવ ઉછે, બેય સિદ્ધતા વેદે રે..પ્રભુ અંતરજામી!” શ્રી દેવચંદ્રજી. “તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે તે તે આત્મારૂપ....મૂળ મારગ. તેહ મારગ જિનને પામિ રે, કિવા પાપે તે નિજસ્વરૂપ મૂળ.”-શ્રીમદ્ રાજચંદ્રજી. આ પરમ યોગીંદ્ર આવી નિવિકલ્પ દશા આવા અખંડ આત્મધ્યાનથી પામે છે - “સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છઉં, એક કેવલ શુદ્ધ ચેતન્ય સ્વરૂપ, પરમેસ્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ, માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છઉં. ત્યાં વિક્ષેપ છે? વિકલ્પ શો? ભય છે? ખેદ છે? બીજી અવસ્થા શી? શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચિતન્ય હું માત્ર નિવિક૯પ છઉં, નિજ સવરૂપમય ઉપયોગ કરૂં છઉં. તન્મય થાઉં છઉં. શાંતિઃ શાંતિઃ શાંતિઃ” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૭૬૦. આમ વિક૯૫જાલથી યુત થઈ શાંત ચિત્તવાળા જે ગીશ્વર નયપક્ષપાત છેડી, નિત્ય સ્વરૂપગુમ થઈને નિવસે છે, તેઓ જ સાક્ષાત અમૃત પીએ છે, અર્થાત્ જેઓ નિર્વિકલ્પ એવું શુદ્ધ-શુકલ આત્મધ્યાન ધાવે છે, તેઓ જ પરમ Page #689 -------------------------------------------------------------------------- ________________ પરા દૃષ્ટિ: નિવિકલ્પ દશા, સ્વરૂપશુ તનું' અમૃતપાન સ્વરૂપગુપ્તનુ અમૃતપાન લલકાર્યું છે: – આવી પરમ આત્મસમાધિ જ્યાં પ્રગટે છે, એવી આ આઠમી દૃષ્ટિમાં આસગ નામના આઠમા ચિત્તદોષના સથા ત્યાગ હોય છે. અમુક એક જ ચૈાક્રિયાના સ્થાનમાં રંગ લાગવાથી, તે સ્થાનમાં જ—તે જ ક્રિયામાં આસક્તિ થઈ જવી તે આસંગદોષ છે. જે ક્રિયા કરતા હાય, તેમાં ‘ઇમેવ સુંદર’ આ જ સુંદર છે-રૂડુ છે-ભલુ છે, એવા જે રંગ લાગવા, આસક્ત ભાવ થવા, તેમાં જ શુદરીયા થઇને ચાંટ્યા રહેવુ, તે આસંગ અર્થાત આસક્તિ છે. કારણ કે એમ એક જ સ્થાને જીવ જો આસક્ત થઈને ચાંટી રહેમ ડ્યો રહે, તા પછી ત્યાં જ ગુણસ્થાને સ્થિતિ રહે, આગળ ન વધે, પ્રગતિ (Progress, Advancement) ન થાય, આગળનુ ગુણુસ્થાન ન સ્પર્શાય, અને તેથી પરમારૂપ સફળ-મેક્ષલ ન મળે. ( જુએ પૃ. ૮૬ ). આસગ દોષત્યાગ ૭૫ ( ૫૯૩ ) જીવન્મુક્તદશારૂપ પરમ અમૃત સમા સહજ સમાધિ સુખને સાક્ષાત્ અનુભવ કરે છે. એ પ્રમાણે તાત્ત્વિકશિશમણિ શ્રી અમૃતચંદ્રાચાય જીએ શ્રી સમયસાર શમાં પરમ આત્મભાવના ઉલ્લાસમાં " य एव मुक्त्वा नयपक्षपातं, स्वरूपगुप्ता निवसन्ति नित्यम् । विकल्पजालच्युतशान्तचित्तास्त एव साक्षादमृतं पिबन्ति ॥ "" “ ચંદન ગોંધ સમાન ક્ષમા ઇહાં, વાસકને ન ગવેર્ષેજી; આસંગે વજિત વળી એહમાં, કિરિયા નિજ ગુણ લેખેજી ”યા. સજ્ઝા૦ ૮-૨ અથવા પર દ્રવ્ય તથા પરભાવના પ્રસંગમાં આસકિત ઉપજવી તે આસગ છે. આ દૃષ્ટિવંત વીતરાગ મહાયાગીને પરદ્રવ્ય-પરભાવના પરમાણુ પ્રત્યે પણ લેશમાત્ર આસક્તિ હાતી નથી, સ્વપ્નાંતરે પશુ સમય માત્ર પણ તે પ્રત્યે આત્મભાવ ઉપજતા નથી; કારણ કે એક શુદ્ધ આત્મા સિવાય પરમાણુ માત્ર પણ મ્હારૂં' નથી, એવી અખંડ આત્મભાવના તે ભાવે છે. આવા પરમ ભાવિતાત્માને પરભાવ પ્રત્યે આસક્તિ કેમ હોય ? અરે! અન્યત્ર આસંગ તેા દૂર રહ્યો, પણ ઉપરમાં કહ્યું તેમ યેાગ-સમાધિ ક્રિયામાં પણ તેને આસંગ હાતા નથી ! અને તેથી કરીને જ ઉત્તરાત્તર સમાધિપ્રકને પામતા આ યાગીશ્વર ઉચ્ચ ઉચ્ચ ગુણુસ્થાનની પ્રાપ્તિ કરતા આગળ વધે છે; એક જ સ્થાને પડ્યો રહેતા નથી, પણ સમયે સમયે અનંતા સયમ વર્ધમાન કરતા રહી તે ઝપાટાખ'ધ ગુણસ્થાન શ્રેણીએ ચઢતા ચઢતા ઉત્કૃષ્ટ આત્મસમાધિ દશાને પામે છે. tr અનુક્રમે સયમ સ્પર્શ તાજી, પામ્યા ક્ષાયિક ભાવ; સંયમ શ્રેણી કુલડેજી, પૂજી પદ નિષ્પાવ. ” Page #690 -------------------------------------------------------------------------- ________________ વાગાસભ્યય અને સાતમે પ્રતિપત્તિ-સ્વાનુભવરૂપ ગુણ પ્રગટ્યા પછી, સ્વાભાવિક ક્રમે આ આઠમી દષ્ટિમાં આઠમે પ્રવૃત્તિ ગુણ પ્રગટે છે, જેથી યથાત પ્રવૃત્તિ હોય છે. એટલે કે જેવા પ્રકારે શુદ્ધ આત્મતત્વનું સ્વરૂપ અનુભવમાં આવ્યું, તેવા પ્રકારે આપ સ્વભાવે પ્રવર્તાનરૂપ, આચરણરૂપ, ચારિત્રરૂપ સ્થિતિ પ્રવર્તે છે, આત્માનુચરણ પ્રવૃત્તિ પૂરણ હોય છે. અર્થાત આત્માનો સ્વભાવ જ્ઞાન-દર્શનારૂપ છે, તે સ્વભાવમાં નિયત ચરિત હેવું, આત્મસ્વભાવમાં પૂર્ણપણે પ્રવર્તવું, “આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ” થવી, એવો ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ ગુણ અત્રે પ્રગટે છે. આમ આ સ્વભાવ પ્રવૃત્તિ સાત્મીરૂપ-આત્મભૂત થઈ જાય છે, આત્માનુચરણરૂપ પ્રવૃત્તિ આત્મામય બની જાય છે, આત્માકાર થઈ જાય છે. આત્મા સ્વયં ચારિત્રમૂર્તિ બને છે, આત્માના “નામ ચારિત્ર પ્રદેશ પ્રદેશે શુદ્ધ ચારિત્ર ગુણ વ્યાપ્ત થાય છે. જેને વાસકની-સુવાસિત તે અણુલિગ” કરનારની અપેક્ષા નથી, એ ચંદનનો વધ વનમાં સર્વત્ર પ્રસરી જઈ તેને સુવાસિત કરે છે, તેમ આ સ્વરૂપાચરણમય આત્મપ્રવૃત્તિ ગુણ સહજ સ્વભાવે સર્વ આત્મપ્રદેશમાં વ્યાપી જઈ સપૂર્ણ શીલસુગંધથી તેને સુવાસિત કરી મૂકે છે. જેમ જેમ આ પ્રવૃત્તિ ગુણ વિકસતો જાય છે, તેમ તેમ મોહનીય કર્મને ક્ષય થતો જાય છે, ને વીતરાગતાની માત્રા વધતી જાય છે, છેવટે યથાખ્યાત પરમ વીતરાગ ચારિત્ર પ્રગટે છે. એટલે કે જેવું આત્માનું શુદ્ધ સ્વરૂપ ખ્યાત છે–પ્રસિદ્ધ છે, અથવા તો જેવું ચારિત્રનું શુદ્ધ નિકષાય સ્વરૂપ આખ્યાત છે-જ્ઞાનીઓએ ભાખ્યું છે, તેવું અન્ન પ્રગટ થાય છે. “જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણો સર્વેથી ભિન્ન અસંગ મૂળ મારગ તે સ્થિર સ્વભાવ જે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ મૂળ૦ ”–શ્રી રાજચંદ્રજી. વળી આ દષ્ટિ પ્રવૃત્તિથી ઉત્તીર્ણ આશયવાળી હોય છે–વાસક ચિત્તના અભાવને લીધે. એટલે કે હવે ચિત્ત-આશય પ્રવૃત્તિથી ઉતીર્ણ—પાર ઉતરી ગયેલો હોય છે. ચિત્તને કંઈ પ્રવૃત્તિ કરવાપણું રહ્યું નથી, એટલે તેની સમસ્ત પ્રવૃત્તિ નિવૃત્ત પ્રવૃત્તિ અનંત થાય છે, બધી દેવાડ બંધ થાય છે ને તે આત્મામાં લય પામે છે. અપહારી હો” અત્યારે પહેલાં વાસનાવંત આમાની બધી પ્રવૃત્તિ ચિત્તદ્વારા થતી હતી, જ્યાં સુધી કલેશરૂપ વાસના હતી ત્યાં સુધી વાસનાવાસિત ચિત્ત જીવન બધો કારભાર ચલાવતું હતું. પરંતુ હવે તો કલેશરૂપ વાસના નિર્મૂળ થતાં, વાસનાનું બીજ સર્વથા બળી જતાં, આમાં પોતે જ આત્મસ્વરૂપમાં પ્રવૃત્તિ કરે છે, વચ્ચે મફતી આ મારફતીઆ (agent ) ચિત્તની ડબલ રહેતી નથી. આમ પદભ્રષ્ટ મંત્રીની જેમ વાસનાવાસિત ચિત્ત અત્ર નિર્વાસિત થાય છે! એટલે “થોનશ્ચિત્તવૃત્તિનિરોધઃ ” ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગની સંપૂર્ણ સિદ્ધિ અત્ર સંપ્રાપ્ત થાય છે. સર્વ પ્રદેશ પ્રગટ શમગુણથી, પ્રવૃત્તિ અનંત અપહારી હે; પરમ ગુણ સેવનથે સેવક, અપ્રશસ્તતા વારી હો”—શ્રી દેવચંદ્રજી. Page #691 -------------------------------------------------------------------------- ________________ પરા દણિ : “આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ” (૩૫) “કલેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર.”—શ્રી યશોવિજયજી. જિહાં રાગ અને વળી છેષ, તિહાં સર્વદા માનો કલેશ, ઉદાસીનતાને જ્યાં વાસ, સકલ દુઃખને છે ત્યાં નાશ. આબે બહુ સમ દેશમાં, છાયા જાય સમાઈ; આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ”-શ્રીમદ્ રાજચંદ્રજી. निराचारपदो ह्यस्यामतिचारविवर्जितः । आरूढारोहणाभावगतिवत्त्वस्य चेष्टितम् ॥ १७९ ।। નિરાચાર ગી અહીં, નિરતિચાર જ હોય; તસ ચેણિત-આરૂઢનું, આરેહણ જ્યમ ને. ૧૭૯. અર્થ –આ દષ્ટિમાં યોગી નિરાચાર પદવાળે, અતિચારથી વિવજિત-રહિત એ હેય છે. આરૂઢના આરોહણ અભાવની ગતિ જેમ એનું ચેષિત હોય છે. વિવેચન આ દષ્ટિમાં ગી નિરાચાર પદવાળો હોય છે. કઈ પણ આચાર કરવાનું પ્રજન તેને હેતું નથી. તેથી તેને પ્રતિક્રમણ આદિ આચારનો અભાવ હોય છે. વળી તે અતિ ચારથી વિવજિત-સર્વથા રહિત હોય છે, કારણ કે કઈ પણ અતિચાર લાગવાનું કારણ તેને હેતું નથી. આરૂઢને આરોહણના અભાવની જેમ આ ગીનું ચેખિત હોય છે, કારણ કે આચાર વડે જીતવા ગ્ય એવા કર્મનો તેને અભાવ થયો છે. એટલે કે આચારનું પાળવાપણું તેને બાકી રહ્યું નથી. આમ તે સર્વ આચારથી પર એવા નિરાચાર પદને પ્રાપ્ત થયો હોય છે. “નિરતિચાર પદ એહમાં યોગી, કહિયે નહિં અતિચારીજી; આરહે આરૂઢે ગિરિને, ત્યમ એહની ગતિ ન્યારીજી, ” કે. દ. સજઝા. ૮-૧. જ્યારે યોગી આ આઠમી પર દષ્ટિને પ્રાપ્ત થાય છે, ત્યારે તેને કોઈ આચાર પાળવાપણું રહેતું નથી, તે આચારથી પર એવો “કપાતીત થાય છે. અત્યાર સુધી વૃત્તિ –નિરરાજuો ઉદ-નિરાચાર પદવાળો જ, કાચાં-આમાં, આ દૃષ્ટિમાં યોગી હેય છે, -પ્રતિમણાદિના અભાવથી, અતિવાવિવતિ:-અતિચાર વિવર્જિત-રહિત, તેના નિબંધનના અભાવને લીધે. આનામાવત્તિવત્ત વજ્જ પ્રિતમ-આરૂઢના આરોહણ અભાવની ગતિ જેમ આનુંયોગીનું ચેષ્ઠિત હોય છે. આચારથી જે-જય કરવા યોગ્ય એવા કર્મના અભાવથી નિરાચાર પદવાળો હોય છે, એમ અર્થ છે. Page #692 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) યોગદદિસમુચ્ચય યોગસાધના માટે જે જે આચાર આવશ્યક હતા, અવશ્ય કરવા યોગ્ય નિરાચાર પદ હતા, તે હવે અત્રે સંપૂર્ણ યોગસિદ્ધિ સાંપડતાં નિરુપયોગી બની જાય એહમાં યોગી” છે, નિપ્રયજન થાય છે. પૂર્વે પ્રારંભિક સાધકને જે પ્રતિક્રમણદિ સાધન ગભૂમિકા પર ચઢવા માટે ઉપકારી હતા, તે હવે ગારૂઢ એવી સમાધિદશા પામ્યા પછી યોગસિદ્ધ પુરુષને અકિંચિત્કર-નકામા થઈ પડે છે. ગારંભ દશામાં જે પ્રતિક્રમણાદિ આવશ્યક આચાર અમૃતકુંભરૂપ હોય છે, તે જ સાધનને જો નિષ્પન્ન-સિદ્ધ યોગદશામાં પણ વળગી રહેવામાં આવે તો તે વિષકંભરૂપ થઈ પડે છે; કારણ કે અખંડ આત્મસમાધિરૂપ આત્મસ્થિતિમાં તે તે ક્રિયા ઉલટ વિક્ષેપ પાડે છે. પ્રતિક્રમણાદિ ક્રિયા કરવાનો હેતુ અનુક્રમે આત્મસમાધિદશા પામવાનો છે, તે હેતુ સિદ્ધ થઈ ગયા પછી તે તે સાધનનું કોઈ પ્રયોજન રહેતું નથી. અત્રે શંકા થવી સંભવે છે કે-આ શુદ્ધ આત્મ ઉપાસનથી શું? કારણ કે પ્રતિક્રમણદિથી જ આત્મા નિરપરાધ થાય છે. અપ્રતિકમણાદિ સાપરાધને-અપરાધીને અપરાધ દૂર નહિં કરનાર હોવાથી વિષકુંભરૂપ છે, અને પ્રતિક્રમણાદિ પ્રતિકમણાદિ અપરાધ દૂર કરવાપણાથી અમૃતકુંભ છે.” તેનું સમાધાન-પ્રતિક્રમણાદિ વિષકુંભ કેમ? અપ્રતિક્રમણદિના ત્રણ પ્રકાર છે –(૧) અજ્ઞાની જનનું જે અપ્રતિ ક્રમણાદિ છે તે તો સાક્ષાત્ વિષકુંભ જ છે. કારણ કે તેમાં તે શુભ આત્મસિદ્ધિનો અભાવ જ છે, એટલે એ સ્વયં અપરાધરૂપ જ છે. (૨) . બીજું જે દ્રવ્ય પ્રતિક્રમણાદિ શુદ્ધ આત્મસિદ્ધિરૂપ ત્રીજી ભૂમિકાના લક્ષ્ય વિનાનું હોય, તે પણ વિષકુંભ જ થઈ પડે છે, કારણ કે તે આત્માર્થરૂપ સ્વીકાર્ય સાધતું નથી, અને માનાર્થ આદિરૂપ વિપરીત કાર્ય સાધે છે, એટલે આત્માને વિષરૂપે જ-ઝેરરૂપે જ પરિણમે છે. (૪) પણ તે દ્રવ્ય પ્રતિક્રમણાદિ જે શુદ્ધ આત્મસિદ્ધિરૂપ તૃતીય ભૂમિકાના લક્ષ્યવાળું હોય, આત્મસિદ્ધિને લક્ષ્ય રાખીને કરવામાં આવતું હોય, તે વ્યવહારથી તે અમૃતકુંભરૂપ હોય છે, અર્થાત્ આત્માને અમૃતરૂપે પરિણમવાનું કારણ થાય છે. (૩) ત્રીજું જ્ઞાનીજનનું જે તૃતીય ભૂમિકારૂપ–શુદ્ધ આત્મસિદ્ધિરૂપ અપ્રતિક્રમણાદિ છે, તે તે સાક્ષાત સ્વયં અમૃતકુંભ છે, અર્થાત આત્માને સાક્ષાત અમૃતરૂપે પરિણમે છે. એટલે શુદ્ધ આત્મસિદ્ધિસંપન્ન આવા ગારૂઢ જ્ઞાનીની અપેક્ષાએ તેઓને દ્રવ્ય પ્રતિક્રમણાદિ વિષકુંભ છે, અને અપ્રતિક્રમણાદિ અમૃતકુંભ છે.* (સરખા-વિષ, અમૃત આદિ અનુષ્ઠાન સ્વરૂપ). * " पडिकमणं पडिसरणं परिहारो धारणा णियत्ती य । जिंदा गरहा सोही अट्टविहो होइ विसकुंभो ॥ अपडिकमणं अप्पडिसरणं अपरिहारो अधारणा चेव । अणियत्ती य अणिंदा गरहा सोही अमयकुंभो ॥” ( જુઓ ) સમયસાર ગા. ૩૦૬-૩૦૭ અને અમૃતચંદ્રાચાર્યજીની અદ્દભુત ટીકા. Page #693 -------------------------------------------------------------------------- ________________ પરા દિઃ “નિરાચાર પદ એહમાં યોગી ”-ગારૂની વાત ન્યારી (૫૯૭) અને એટલા માટે જ આ દષ્ટિમાં સ્થિતિ કરતા સિદ્ધ શી જ્ઞાની પુરુષ આ અમૃતકુંભ સમી અપ્રતિક્રમણદિરૂપ ત્રીજી મકાને પ્રાપ્ત હોવાથી, તેમને સાધક પગી એવી દ્રવ્ય પ્રતિક્રમણાદિ આચાર ક્રિયા હોતી નથી, અપ્રતિકમણાદિ કારણ કે સમસ્ત ક્રિયાકલાપને એક ઈષ્ટ ઉદ્દેશ શુદ્ધ આત્મસિદ્ધિ એ જ અમૃતકુંભ છે, અને તે શુદ્ધ આત્માની સિદ્ધિ તે અત્રે પ્રાપ્ત થઈ ચૂકી છે. એટલે - હવે તેનું કંઈ પ્રયજન રહ્યું નથી. કારણ કે “ક” જે પૂર્વકૃત શુભાશુભ અનેક વિસ્તાર વિશેષવાળું છે, તેનાથી જે આત્માને નિવર્તાવે-પાછો વાળે તે પ્રતિક્રમણ છે. અથવા તો સ્વાસ્થાનમાંથી જે પ્રમાદને વશ થઈ પરસ્થાને ગયે હાય, તેનું પુન: પાછું ત્યાં જ મૂળ સ્થાને ક્રમણ-ગમન તે પ્રતિક્રમણ કહેવાય છે. અર્થાત શુદ્ધ આત્મસ્વરૂપ પદમાંથી જે ભણતા થઈ હતી, ત્યાં “મૂળ શુદ્ધ તે આત્મપદમાં પાછું આવી જવું તેનું નામ પ્રતિક્રમણ છે, આવું શુદ્ધ સહજ આત્મસ્વરૂપમાં પુનરાગમનરૂપ ભાવપ્રતિકમણપરમાર્થ પ્રતિક્રમણ અત્રે નિપન્ન ગીને પ્રાપ્ત થઈ ચૂક્યું છે. એટલે એમને એવી પરમ નિરપરાધ-નિર્દોષ આત્મદશા પ્રગટી છે, કે ત્યાં લેશ પણ અપરાધનો પુનઃ સંભવ નથી. તે પછી અપરાધના પ્રાયશ્ચિત્તરૂપ પ્રતિક્રમણનો અવકાશ ક્યાંથી હોય? આમ તેમને શુદ્ધ આત્મસ્વભાવમાં સ્થિતિમય પરમ અમૃતસ્વરૂપ અપ્રતિક્રમણ દશા ઘટે છે. તે જ પ્રકારે અપ્રત્યાખ્યાનાદિ બાબત સમજી લેવું. અત્રે આ દષ્ટાંત ઘટે છે–પર્વત પર ચઢવા માટે આરોહણક્રિયા-ચઢવાની ક્રિયા કરવી પડે છે, પણ પર્વતની ટોચે ચઢી ગયા પછી કાંઈ ચઢવાની ક્રિયા કરવી પડતી નથી. તેમ ગગિરિ પર ચઢવા માટે ઉત્તરોત્તર ગભૂમિકા વટાવવારૂપ ચોગારૂઢની આરોહણક્રિયા કરવી પડે છે, પણું ગગિરિના શૃંગ પર આરૂઢ વાત ન્યારી થયા પછી કંઈ પણ ગસાધનરૂપ આરેહશુક્રિયા કરવી પડતી નથી. સાધક દશામાં વર્તતા ગારોહકને જે અવલંબન–સાધન અનિવાર્ય પણે આવશ્યક છે, અવશ્ય જરૂરના છે, તે નિષ્પન્ન ગદશાને પામેલા ગારૂઢ જ્ઞાની પુરુષને કંઈ પણ કામના નથી. કારણ કે ચઢેલાને ચઢવાનું શું ? પામેલાને પામવાનું શું? ધરાયેલાને જમવાનું શું ? આમ પરમ અદ્દભુત આત્મસમાધિમય પરમ જ્ઞાનદશા પામેલા જ્ઞાનગીની વાત એ છે, ન્યારી છે. ત્યાં પ્રાકૃત જનને કાયદો કેમ લાગુ પડે? સામાન્ય જનના અનુમાનના કાટલે જોખવાનું કેમ પાલવે ? અને સામાન્ય પ્રાકૃત જન તેવા જ્ઞાનીજનનું અનુકરણ કરવાની ધૃષ્ટતા કરે તે પણ કેમ કામ આવે? ભૂખ્યાને ભેજન કરવાની જરૂર પડે છે, પણ ધરાયેલાને તૃપ્ત થયેલાને કાંઈ જરૂર રહેતી x “कम्मं जं पुवकयं सुहासुहमणेयवित्थरविसेसं । તો ળિયg acqયં તુ ર પરિઘમ”– શ્રી સમયસાર ટીકા ગા. ૩૮૩. " स्वस्थानात्यत्परस्थानं प्रमादस्य वशाद् गतः । तत्रैव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते॥" Page #694 -------------------------------------------------------------------------- ________________ (૫૯૮ ) વગદષ્ટિસમુચ્ચય આનંદઘન નથી. તેમ પરમ જ્ઞાનામૃતના કાનથી જે આકંઠ પરિતૃપ્ત થયા છે, તેને પ્રભુ જાગે રે’ હવે કોઈ આ બન–સાધનની અપેક્ષા રહેતી નથી, કારણ કે આલંબન સાધનને ત્યાગી જેણે પર પરિણતિને ભગાડી છે, એવા સહજાન્મસ્વરૂપી આનંદઘન પ્રભુ અક્ષય એવા દર્શન-જ્ઞાન-વૈરાગ્યમાં જાગ્યા છે, અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપમાં અખંડ સ્થિતિરૂપ સદેદિત જાગ્રત એવી ઉજાગર દશામાં બિરાજમાન થયા છે. આમ સાધ્ય સિદ્ધ થયું હોવાથી સાધનની કંઈ અપેક્ષા રહેતી નથી, કૃતકૃત્ય થયા હોવાથી એને હવે કંઈ કરવાનું રહ્યું નથી. “આલબન સાધન જે ત્યાગે, પરંપરિણતિને ભાગે રે, અક્ષય દર્શન જ્ઞાન વેરાગે, આનંદઘન પ્રભુ જાગે રે. ”શ્રી આનંદઘનજી. આ પરમ જ્ઞાની પુરુષ પરમ કૃતકૃત્ય, પૂર્ણકામ થઈ ચૂક્યા છે; કારણ કે જ્યારથી ચેતન પિતે વિભાવથી ઉલટ થઈ-વિમુખ થઈ, સમય પામી પોતાનો સ્વભાવ ગ્રહણ કરી લીધો છે, ત્યારથી જ જે જે લેવા ગ્ય હતું તે તે સર્વ તેણે કતકલ્ય જ્ઞાન લઈ લીધું છે, અને જે જે ત્યાગ યોગ્ય હતું, તે તે સર્વ છોડી દીધું | દશા છે. એટલે તેને હવે કંઈ લેવાનું રહ્યું નથી કે મૂકવાનું બીજું કાંઈ રહ્યું નથી, તે હવે તેને બાકી નવીન કાર્ય શું રહ્યું છે? કારણ કે સંગના ત્યાગી, અંગના ત્યાગી, વચન-તરંગના ત્યાગી, મનના ત્યાગી, બુદ્ધિના ત્યાગી એવા આ પરમ વીતરાગ યોગીશ્વરે આત્માને શુદ્ધ કરી દીધો છે. “જબહિં તે ચેતન વિભાવસો ઉલટિ આપુ, સમો પાઈ અપને સુભાવ ગહી લીન હે; તબહિં તે જે જે લેન જગ સો સો સબ લીનો, જે જે ત્યાગ જોગ સો સો સબ છાંડી દીને હૈ. લેવેકી ન રહી ઠોર ત્યાનિકો નાંહિ ઓર, બાકી કહા ઉબર્યો જુ, કારજ નવીન હૈ સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચનતરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કી. –-શ્રી બનારસીદાસજીકૃત હિંદી સમયસારઆવી પરમ અદ્દભુત વીતરાગ જ્ઞાનદશાને જેણે પોતાના જીવનમાં સાક્ષાત્ અનુભવ કર્યો છે, એવા પરમ ભેગી શ્રીમદ્ રાજચંદ્રજી આ સુભાષિતમાં વર્ણવેલ જ્ઞાનદશાની મુક્ત કંઠે પ્રશંસા કરતાં પરમેલ્લાસથી કહે છે કે “લેવેકી ન રહી ઠોર, ત્યાગીકી નાંહિ ઓર બાકી કહા ઉબર્યો જુ, કારજ નવીને હે.” સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણકામપણું પ્રાપ્ત થયું. એટલે હવે બીજું કોઈ ક્ષેત્ર કંઈ પણ લેવાને માટે રહ્યું નથી. સ્વરૂપને તો કેઈ કાળે ત્યાગ કરવાને મૂર્ખ પણ છે નહિ, અને જ્યાં કેવલ સ્વરૂપસ્થિત છે ત્યાં તો પછી બીજું કંઈ રહ્યું Page #695 -------------------------------------------------------------------------- ________________ ૫ હણિ = કૃતકૃય જ્ઞાનદશા, લેઝી ન રહી ઠેર' (૫૯) “લેવેકી ન નથી, એટલે ત્યાગવાપણું પણ રહ્યું નહીં. હવે જ્યારે લેવું દેવું એ રહી ઠર’ બને નિવૃત્ત થઈ ગયું ત્યારે બીજું કઈ નવીન કાર્ય કરવાને માટે શું ઉગયું ? અથોત જેમ થવું જોઈએ તેમ થયું, ત્યાં પછી બીજી લેવાદેવાની જંજાળ કયાંથી હોય? એટલે કહે છે કે અહીં પૂર્ણકામતા થઈ. ” –શ્રીમદ્ રાજચંદ્ર, અં. ર૭૫. કેવી અદ્દભુત ધન્ય દશા ! આવા કૃતકૃત્ય, પૂર્ણકામ જ્ઞાની પુરુષને ગ્રહણ-ત્યાગરૂપ આચાર આચરવાનો બાકી રહ્યો હોય ? કારણ કે “મૂઢ જીવ બહારમાં ગ્રહણ-ત્યાગ કરે છે, આત્મવેત્તા અધ્યાત્મમાં–અંતરુમાં ગ્રહણ-ત્યાગ કરે છે, પણ કહીયે નહિં નિષિતાત્માને હાર કે અંદર ગ્રહણ-ત્યાગ હોતા નથી.” આમ નિરાચાર અતિચારીજી’ પદને પામ્યા હોવાથી અત્રે તેના કારણના અભાવે કઈ પણ અતિચારનો સંભવ રહેતો નથી. કારણ કે આચારમાં અતિચાર લાગે, પણ અત્રે તે આચાર જ નથી, તો અતિચાર કયાંથી લાગે? આવી નિરાચાર પદવાળી ઊંચી આત્મદશાને પામેલા મહાત્માઓનું વર્તમાન ઉદાહરણ શ્રી ચિદાનંદજી મહારાજના અધ્યાત્મ જીવનમાંથી મળી આવે છે. આ અંગે શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે – જૈન મુનિ થયા પછી પોતાની પરમ નિવિકલ્પ દશા થઈ જવાથી કમપૂર્વક દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી યમ-નિયમ તેઓ હવે પાળી શકશે નહીં, તેમ તેમને (ચિદાનંદજીને) લાગ્યું. જે પદાર્થની પ્રાપ્તિ માટે યમનિયમનું ક્રમપૂર્વક પાલન કરવું છે, તે વસ્તુની પ્રાપ્તિ થઈ તે પછી તે શ્રેણીએ પ્રવર્તવું અને ન પ્રવર્તવું બને સમ છે. આમ તત્વજ્ઞાનીઓની માન્યતા છે. ” ઈત્યાદિ. -શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૯ (૨) આને ભિક્ષાટનાદિ આચાર કેમ હોય? એવી આશંકા દૂર કરવા કહે છે – रत्नादिशिक्षाहरभ्योऽन्या यथा दृक् तन्नियोजने । तथाचारक्रियाप्यस्य सैवान्या फलभेदतः ॥ १८० ॥ કૃત્તિ-રત્નાવાિક્ષાદ –રત્નાદિની શિક્ષદષ્ટિઓ કરતાં, -અન્ય, ભિન્ન જ, અથાજેમ, દ-દષ્ટ, તન્નો જે-તે રત્નાદિના નિયોજનમાં,-શિક્ષિત હતાં-તથા-તેમ, આવાયા , આ ગીની આચારક્રિયા પણ, લિવ-તે જ, ભિક્ષાટનાદિ લક્ષણવાળી, અભ્યા-અન્ય, ભિન્ન, જૂદી જ હોય છે. કયા કારણથી ? તે કે મેત:--ફલભેદ થકી–પૂર્વે સાંપરાયિક કર્મક્ષય ફળ હતું, અને હમણાં તે ભોપગ્રાહી કર્મક્ષય ફળ છે. x “ त्यागादाने बहिर्मूढः करोत्यध्यात्ममात्मवित् । નામતપિતા ન યા નિછિતારમનઃ | »–સમાધિશતક, Page #696 -------------------------------------------------------------------------- ________________ યોગદઝિસસ્થય રત્નશિક્ષા દષ્ટિ થકી, નિજન દૃષ્ટિ ભિન્ન; ત્યમ આચાર ક્રિયા ય તસ, તે ફલ ભેદે ભિન્ન, ૧૮૦ અર્થ –રત્નાદિની શિક્ષાહણિઓ કરતાં જેમ તેના નિજન સંબંધી દ્રષ્ટિ ભિન્ન હોય છે, તેમ આની તે જ આચારક્રિયા પણ ફલદને લીધે ભિન્ન હોય છે. વિવેચન “શિક્ષાથી જ્યમ રતન નિજન, દષ્ટિ ભિન્ન ત્યમ એહો.—શ્રી કે. સક્ઝા. ૮-૨ રાદિકની શિક્ષાણિઓ કરતાં, જેમ શિક્ષિત થતાં તેના નિયોજન વિષયમાં દષ્ટિ અન્ય જ હોય છે, ભિન્ન જ હોય છે, તેમ આ ગીની તે જ ભિક્ષાટનાદિ આચાર ક્રિયા પણ અન્ય જ-ભિન્ન જ હોય છે. શા કારણથી? તો કે ફલભેદથી,-પૂર્વ સાંપરાયિક કર્મક્ષય ફળ હતું, હવે ભપગ્રાહી કર્મક્ષય ફળ છે. પ્રથમ શિક્ષા લેતી વેળાએ રત્નપરીક્ષા વિષયે શિખાઉની જે દષ્ટિ હોય છે, તે કરતાં શીખીને પાર ઉતરી ગયા પછી તે રનનું નિયોજન કરે છે એવા તે શિક્ષિતની હણિ જૂદી જ હોય છે, કારણકે પ્રથમ તો શિખાઉને તે વિષય સંબંધી શિક્ષાથી જયમ કંઈ જ્ઞાન હોતું નથી. રત્ન કેવું છે? તેનું સ્વરૂપ શું? તેના પ્રકાર શું? રતન નિયોજન” તેના ગુણદોષ શું? તેનું મૂલ્ય શું? ઈત્યાદિ બાબત તેને સાવ અજ્ઞાત હોય છે. એટલે તેને તે સંબંધી કુતૂહલ બુદ્ધિ હોય છે. એથી તે જિજ્ઞાસાપૂર્વક તે તે રતનની પરીક્ષા સંબંધી જ્ઞાન મેળવવા પ્રવર્તે છે. આમ અભ્યાસ કરતાં કરતાં તે તદ્દવિષયક જ્ઞાનમાં નિષ્ણાત થાય છે. અને પછી રતનપરીક્ષામાં સુશિક્ષિત એ તે ઉપલબ્ધ જ્ઞાનનો વ્યવહારમાં વિનિયોગ કરે છે, કય-વિક્રયાદિ પ્રયોગ કરે છે. પ્રથમ અવસ્થામાં માત્ર શિખાઉ જ્ઞાન (Theoretical knowledge ) હતું, ત્યારે હવે તો તને અનુભવસિદ્ધ પ્રયોગ (Practical application) હેાય છે. એટલે પહેલાંની શિખાઉ દષ્ટિ કરતાં આ વિનિયોગ દશાની દષ્ટિ ભિન્ન જ-જૂદા જ પ્રકારની હોય છે. તેમ અત્રે પણ ગીની તે જ ભિક્ષાટન આદિ આચારક્રિયા પણ ભિન્ન જ-એર પ્રકારની જ હોય છે. પહેલાં પણ એ જ ભિક્ષાટનાદિ ક્રિયા હતી, અને હમણાં પણ એ જ ભિક્ષાટનાદિ ક્રિયા છે, છતાં બન્ને દષ્ટિમાં મહદ્ અંતર છે. અથવા તે એકડીને પ્રથમ તો માતુકાક્ષરનું-બારાખડીનું જ્ઞાન પણ નથી હોતું, એકડો પણ નથી આવડત. પણ તે ખંતીલા વિદ્યાર્થી બનીને એકડે ઘુંટતાં ઘુંટતાં, ક્રમે કરીને શિખાઉ જ્ઞાન પ્રાપ્ત કરતો કરતો, વિદ્યાપારંગત થનાતક થાય છે, જ્ઞાન-ગંગામાં નાહીને બહાર પડે છે ! અને પછી જીવનવ્યવહારમાં શિખેલા જ્ઞાનનો વ્યવહાર ઉપગ કરે છે–યથાગ્ય વિનિયોગ કરે છે. તેની નિશાળીઆ તરિકેની શિખાઉ અવસ્થાની Page #697 -------------------------------------------------------------------------- ________________ પા દ શિક્ષા દષ્ટિથી નિયાજન દષ્ટિ ભિન્ન, નિષ્કષાય “સાધુ ' ( ૬૦૧) દષ્ટિમાં અને જીવન-વ્યવહાર શાળાની શિક્ષિત અનુભવસિદ્ધ દષ્ટિમાં ઘણે જ ફરક હોય છે. તેમ અત્રે પણ આચારની બાબતમાં પ્રારંભિક સાધક યોગીની દષ્ટિ કરતાં, યેગારૂઢ સિદ્ધ યોગીની દષ્ટિ ભિન્ન-જુદા પ્રકારની હોય છે. અથવા તે સંગીત શાસ્ત્રથી અનભિજ્ઞ–અજાણ જેમ પહેલાં તે આલાપ લેતાં શીખે છે, સ્વરના પ્રકાર વગેરે સંબંધી જ્ઞાન મેળવે છે. આમ શીખતાં શીખતાં અનુક્રમે તે સંગીત કલામાં પ્રવીણ બને છે, અને તેમાં એને હાથ એ બેસી દષ્ટિ ભિન્ન જાય છે કે ગ્રામ-મૂછનાદિ પ્રકાર તેને સહજ સિદ્ધ થાય છે, ગમે ત્યમ એહજી” ત્યારે ગમે તે રાગ છેડી તન્મયતા સાધી તે ઉસ્તાદ જન-મનોરંજન કરી શકે છે. આમ પ્રથમની અશિક્ષિત આલાપકલા કરતાં તેની હવેની સુશિક્ષિત આલાપકલા સાવ જૂદી જ તરી આવે છે. તેમ અત્રે પણ આચાર પરત્વે પ્રથમની અભ્યાસદશામાં સાધક યેગીની જે દષ્ટિ હોય છે, તેના કરતાં ગીતાર્થ નિષ્પન્ન જ્ઞાનદશામાં દષ્ટિ ભિન્ન હોય છે.-આમ રત્ન, કે માતૃકાક્ષર, કે સંગીત આદિ છે તો તેના તે, પણ તેના પ્રત્યેની શિખાઉની દષ્ટિમાં ને શિક્ષિતની દષ્ટિમાં પ્રગટ ભેદ હોય છે, તેમ ભિક્ષાટનાદિ આચારક્રિયા છે તે તેની તે, પણ તેના પ્રત્યેની સાધક ભેગીની દ્રષ્ટિ કરતાં અત્રે સિદ્ધનિષ્પન્ન યોગીની દષ્ટિ ભિન્ન જ-જૂદા જ પ્રકારની-ઓર જ હોય છે. કારણકે પૂર્વે સાંપરાયિક-કષાય સંબંધી કર્મક્ષય એ આચાર ક્રિયાનું ફલ હતું, હવે ભપગ્રાહી કર્મક્ષય એ ફલ છે. પૂર્વે નિથિ મુનિની સમસ્ત પ્રવૃત્તિ કષાય સંબંધી કર્મક્ષય કરવા માટે હતી, જેમ બને તેમ સૂફમમાં સૂક્ષ્મ ફિલભેદ કષાયને પણ ક્ષય કરવા અર્થે હતી, તે સંયમીનો દેહ પણ માત્ર સંયમને માટે હતો, અને તે દેહ દ્વારા સંયમયાત્રાના નિર્વાહ અથે જ ભિક્ષાટનાદિ ક્રિયા આવશ્યક હતી, તથા એ બધુંય કષાય-ભાવ દૂર કરવા માટે જ-પૂર્ણ વિતરાગતા આણવા માટે જ હતું. કારણ કે સાચા “સાધુને કવચિત્ હોય તે અતિ અતિ સૂક્ષમ એ સંજવલન કષાય જ હોય, એથી અધિક કષાયઝ હાય જ નહિં, છતાં * શ્રીમાન હરિભસૂરિજી શ્રી પંચાશક સશાસ્ત્રમાં સ્પષ્ટપણે કહે છે કે- સાધુ” ને કાલદોષથી હેય તે કવચિત સંજવલન કષાયને ઉદય હેય, બાકી તે કપાય હેય જ નહિં, અને જે હોય તો તે સાધુ જ નથી, કારણ કે સર્વેય અતિચાર સંજવલનના ઉદયથી હોય છે, પણ અનંતાનુબંધી આદિ બાર કષાયના ઉદયથી તો સચોડે વ્રતભંગ થતો હોવાથી મૂલછેદ્ય પ્રાયશ્ચિત્ત લાગે છે afમાજ વિ તદ જેવું કંઢળ જણાયા , माइठाणं पायं असई पि हु कालदोसेण ॥ सन्चेविय अइयारा संजलणाणं तु उदयओ होति । મૂ i વાર નાથri ”—શ્રી પંચાશક, Page #698 -------------------------------------------------------------------------- ________________ ( ૬૦૨ ) તે મહામુનિ આંખના કણાની જેમ તે કષાયકણિકાને પણ સાંખી શકતા નથી, એટલે સર્વ આત્મપ્રદેશમાંથી પરમાણુ માત્ર કષાયકણને પણ કાઢી નાંખવા માટે તે સર્વાત્માથી પ્રવર્તે છે, અને નિષ્કષાયતારૂપ વીતરાગ ભાવને સાધે છે. પણ હવે અત્રે તો તે અતિ અતિ અ૮૫ કષાયભાવ પણ સર્વથા દૂર થઈ ગયા છે, વીતરાગતા પ્રાપ્ત થઈ ચૂકી છે, ઘાતિકને ક્ષય થઈ ચૂક્યો છે, એટલે અઘાતી એવા ભોપગ્રાહી કર્મને ક્ષય એક જ અત્ર હેતુ છે. અત્રે આ પરમ ભેગી જે દેહ ધારણ કરી રહ્યા છે, તે નામ-શેત્ર–ખાયુર્વેદનીય એ ચાર, આ ચરમ દેહમાં ભેગવવા ગ્ય પ્રારબ્ધ કર્મના ક્ષય અથે જ ધારણ કરી રહ્યા છે. એટલે તે દેહના નિર્વાહાથે જે ભિક્ષાટનાદિ ક્રિયા કરે છે, તે પણ તે ભપગ્રાહી કમના ક્ષય અથે જ કરે છે. આમ પૂર્વે સાંપરાયિક કર્મક્ષય એ ભિક્ષાટનાદિ ક્રિયાનું ફલ હતું, અને અત્રે ભોપગ્રાહી કર્મક્ષય એ ફલ છે. આમ કુલભેદથી દષ્ટિભેદ પ્રગટ છે. આ ઉપરથી તાત્પર્ય એ છે કે-જેને સર્વ કષાયનો ક્ષય થયે છે એવા વીતરાગ પરમ ભેગી જ્યાં લગી આ છેલ્લા દેહની આયુસ્થિતિ છે ત્યાં લગી પૂર્વ પ્રારબ્ધોદયથી વિચરે છે, અને એમ કરીને પોતાના શિષ કર્મને ત્રણાનુબંધ ચૂકવી આપી ‘દેહ છતાં જેની નિર્જરી નાંખે છે. આમ પૂર્વ પ્રોગથી વિચરતા જ્ઞાની પુરુષ, દેહ દશા, વત્ત છતાં દેહાતીત એવી પરમ અદ્દભુત કોત્સર્ગ દશા-જીવન્મુક્ત દેહાતીત દશાનો અનુભવ કરતા સતા, સદેહે મુક્ત વર્તે છે. આવા વિદેહદશા સંપન્ન કેવલિ ભગવાન પરમાર્થ મેઘની વૃષ્ટિ કરી ભવ્યજનેને બોધ કરતા ભૂતલ પર વિચરે છે, ને પરમ જનકલ્યાણ-લોકોપકાર કરે છે અને આવા જંગમ કઃપવૃક્ષ સમા શુદ્ધ આત્મસ્વરૂપ જિનરાજને ધન્ય આત્માઓ સેવે છે. જેમકે – “અજિતવીર્ય જિન વિચરતા રે....મન પુષ્કર અર્ધ વિદેહ રે...નિ. જંગમ સુરતરુ સારિખ રે.....મન સેવે ધન્ય ધન્ય તેહ રે.ભવિ. ”શ્રી દેવચંદ્રજી. દેહ છતાં જેની દશા, વ દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણિત ” –શ્રી આત્મસિદ્ધિ तन्नियोगान्महात्मेह कृतकृत्यो यथा भवेत् । तथायं धर्मसंन्यासविनियोगान्महामुनिः ॥ १८१ ।। કૃત્તિ-વોત્ત-તેના નિયમથી, રનના નિયમથી, મા-મહાત્મા અહીં લેકમાં, તો થા મ-જેમ કૃતકૃત્ય હોય છે, કોઈ રત્વવણિક્ કૃતકૃત્ય હોય છે; તથાથં-તેમ આ, અધિકૃત યોગી, ધર્મસંવાનિયોજ-ધર્મ સન્યાસના વિનિયોગથકી, મહામુનિ મહામુનિ, કૃતકૃત્ય હોય છે. Page #699 -------------------------------------------------------------------------- ________________ પર દષ્ટિ ! ધર્મસંન્યાવિનિયોગથી મુનિ-રત્નવણિકુ કૃતકૃત્ય (૬૦૩) તસ વિનિયોગે તે અહીં, કૃતકૃત્ય જ્યમ થાય; ધર્મ સંન્યાસ નિગથી, તેમ મહામુનિરાય. ૧૮૧. અર્થ –તે રનના વિનિયોગથી અહીં જેમ તે મહાત્મા કૃતકૃત્ય થાય છે, તેમ આ મહામુનિ ધર્મસંન્યાસના વિનિયોગથી કૃતકૃત્ય થાય છે. વિવેચન “તાસ નિગે કરણ અપૂર્વ, લહે મુનિ કેવલ ગેહે છે.”—. સઝા. ૮, ૨. તે રત્નના વિનિયોગથી જેમ અહીં લેકમાં કોઈ મહાત્મા-રત્નાવણિક કૃતકૃત્ય થાય છે, તેમ આ દષ્ટિવાળો એગ મહામુનિ ધર્મસંન્યાસના વિનિયોગથકી કૃતકૃત્ય થાય છે. રત્નપરીક્ષા કરી જાણનારો રત્નાવણિક ચોકસી, ઝવેરી શુદ્ધ દષ્ટિથી જ્યારે રત્નને યથેચ્છ વ્યાપાર કરે, ત્યારે જ તે કૃતકૃત્ય થયો કહેવાય છે કારણ કે રત્નપરીક્ષા સંબંધી ગમે તેટલું જાણપણું હોય, પણ જ્યાં સુધી વ્યવહારમાં–વ્યાપારવિનિમયમાં રત્નાવણિકનું તેને પ્રયોગ ન કરવામાં આવ્યું હોય, ત્યાં સુધી તેનું સાર્થકપણું– દષ્ટાંત કૃતાર્થપણું થયું કેમ કહેવાય? પણ રત્નના ક્રયવિક્રયમાં, લેવડદેવડમાં ઉપયોગી થાય તેની ખાતર જ જે રત્નપરીક્ષાનું જ્ઞાન અનિવાર્યપણે આવશ્યક હતું, તે જ્ઞાનને વ્યાપારમાં જ્યારે વિનિયોગ (Practical application) કરવામાં આવે, ને તેને યથેચ્છ લાભ ઊઠાવવામાં આવે, ત્યારે જ તેનું કૃતકૃત્યપણું ગણાય, ત્યારે જ તેનું કામ થયું કહેવાય. તે જ પ્રકારે આ દષ્ટિવાળે યોગી મહામુનિ અહીં ધર્મસંન્યાસના વિનિંગથી, અર્થાત શુદ્ધ દષ્ટિથી તાત્વિક આચરણરૂપ વિશિષ્ટ પ્રયોગથી–ધર્મવ્યાપારરૂપ પ્રોજનથી કૃતકૃત્ય થાય છે, કારણ કે ધર્મસંન્યાસ સંબંધી ગમે તેટલું જાણપણું હોય, ધર્મસંન્યાસ ગમે તેટલી તાલીમ લીધી હોય, પણ જ્યાં સુધી હજુ તેનો નિશ્ચયશુદ્ધ વિનિગ વ્યવહારમાં તાવિકપણે ઉપયોગ ન કરવામાં આવ્યું હોય, ત્યાં સુધી પરમાર્થથી તેનું સાર્થકપણું થયું કેમ કહેવાય? પણ પ્રસ્તુત ધર્મસંન્યાસની ગ્યતા પ્રાપ્ત થાય તે ખાતર જ જે અત્યારસુધીની જ્ઞાન-દર્શન-ચારિત્રની અખંડ આરાધનારૂપ તાલીમ અત્યંત આવશ્યક હતી, તેને હવે અહીં તાવિક ધર્મસંન્યાસપણે વ્યવહારૂ પ્રયોગ કરવામાં આવે છે, અને તન્ય પરમ આત્મલાભ ઊઠાવવામાં આવે છે. એટલે અહીં આ દષ્ટિમાં જ ધર્મસંન્યાસના વિનિયોગથી ( Practice ) કૃતકૃત્ય પણું હોય છે. અર્થાત અત્રે જ શુદ્ધ રત્નત્રયીને વ્યાપાર કરનારો મહામુનિરૂપ રત્નાવણિફ, ધર્મસંન્યાસ ગરૂપ રત્નવાણિજ્ય વડે, યથેચ્છ આત્મલાભરૂપ નફો મેળવી કૃતકૃત્ય થઈ જાય છે, અહીં જ તેને બેડે પાર થઈ જાય છે, અહીં જ તેનું આત્મસિદ્ધિનું કામ થઈ Page #700 -------------------------------------------------------------------------- ________________ (૬૦૪) ગદરિસચય જાય છે, અહીં જ તે સાચે “ધર્મસંન્યાસ” યોગીસંન્યાસીબની પરમ આત્મકલ્યાણને પામે છે. કારણ કે આ દષ્ટિ પૂર્વેનો અત્યાર સુધી જે ધર્મસંન્યાસગ હતા, તે તાવિક હેતે, અતાવિક હતું. તેમાં પ્રવૃત્તિ-લક્ષણ ધર્મોને સંન્યાસ-ત્યાગ જરૂર હતો, એટલે જ તે અતાત્વિક છતાં “ધર્મસંન્યાસ” નામને યોગ્ય હતા તેમજ તે તાત્વિક ધર્મ સંન્યાસની યોગ્યતા પામવા માટે પણ આવશ્યક ને ઉપકારી હતો, એટલે પણ તેને ઉપચરિતપણે તે ધર્મસંન્યાસ નામ ઘટતું હતું. પણ અહીં તો તાવિક ધર્મસંન્યાસ યોગ હોય છે. ધર્મ એટલે ક્ષાપશમિક ભાવ, તેને અહીં સંન્યાસ-ત્યાગ હોય છે, માટે તે ધર્મસંન્યાસાગ અને યથાર્થ પણે પરમાર્થથી હોય છે. તથા— द्वितीयापूर्वकरणे मुख्योऽयमुपजायते। केवलश्रीस्ततश्चास्य निःसपत्ना सदोदया ॥ १८२ ॥ બીજા કરણ અપૂર્વમાં, મુખ્ય એહ ઉપજત, (તેથી તેને) નિરાવરણ નિત્યદયા, કેવલલમી વરંત. ૧૮૨ અર્થ–બીજા અપૂર્વકરણમાં મુખ્ય એ આ ધર્મસંન્યાસ ઉપજે છે, અને તેથી કરીને આ ગીને નિસપના-નિરાવરણ એવી સદદયા કેવલલામી હોય છે. વિવેચન શ્રેણવત્ત એવા બીજા અપૂવકરણમાં મુખ્ય એ આ ધર્મસંન્યાસયોગ ઉપજે છે,–ઉપચરિત તો પ્રમત્ત સંયતથી આરંભીને હોય છે. અને તે ધર્મસંન્યાસના વિનિયોગ થકી આ ગીને નિરાવરણ એવી કેવલશ્રી ઉપજે છે કે જે પ્રતિપાતના અભાવે કરીને સંદદયા હોય છે. - આ ધર્મસંન્યાસ યોગ જે કહ્યો, તે મુખ્ય અર્થાત તાત્વિક કેટિન ધર્મ સંન્યાસ ક્યારે હોય છે? તેનું અહીં સ્પષ્ટીકરણ છે. મુખ્ય–તાત્વિક ધર્મ સંન્યાસ શ્રેણીમાં આવતા બીજા અપૂર્વકરણું સમયે પ્રાપ્ત હોય છે,–જે કે ઉપચરિતતાવિક અતાત્વિક એવો ધર્મસંન્યાસ પ્રમત્તસંવત ગુણસ્થાનથી માંડીને હાય ધર્મસંન્યાસ છે, અને તે અનુક્રમે તાત્વિક ધર્મસંન્યાસ પામવાની યોગ્યતા માટે અધિકારી થવા માટે પરમ ઉપકારી થાય છે. આ અતાવિક ધર્મ. કૃત્તિ –ક્રિતીયાપૂર્વકાળે-દ્વિતીય અપુર્વકરણમાં, એણવર્તી એવા અપૂર્વકરણમાં, મુથોડવન-મુખ્ય એવો આ ધર્મસંન્યાસ; ૩vષાય-ઉપજે છે, ઉપયરિત તે પ્રમત્ત સંવતથી ઉપજે છે. રકતત-અને કેવલી તેથી કરીને-ધર્મસંન્યાસ વિનિયોગ થકી, કહ્યું-આ પગીને, નિરપરના-નિઃસપા, પતિ પક્ષ રહિત (નિરાવરણ), સરોવવા-સાદયા,-પ્રતિપાતના અભાવે કરીને. Page #701 -------------------------------------------------------------------------- ________________ પરા થ્રુિ : તાત્ત્વિક ધસ’-કેવલથી : શ્રીમદ્દુ' જિન ભગવાન્ (૬૦૫) સન્યાસમાં પ્રવૃત્તિલક્ષણ ધર્મના સન્યાસ-ત્યાગ હોય છે, અને તાત્ત્વિક ધ સન્યાસમાં ક્ષયેાપશમભાવરૂપ ધર્મના સન્યાસ-ત્યાગ હોય છે, એટલે ધ સન્યાસ ' " સંજ્ઞા થાય છે. 6 અહીં ‘બીજા ’ અપૂવ કરણમાં આ તાત્ત્વિક ધર્મસંન્યાસ પ્રગટે છે એમ કહ્યું તે સહેતુક છે, કારણ કે પહેલ' અપૂર્વકરણ જે 'થિલેનુ કારણ છે, તેમાં આ પ્રસ્તુત ધર્માંસન્યાસ હાઇ શકે નહિં. એટલા માટે ‘જા ’માં એમ કહી તેના અપવાદ સૂચયેા. આમ આ અપૂર્વકરણ એ છે:-(૧) ગ્રંથિભેદના કારણરૂપ તે પહેલું; (ર) ક્ષપકશ્રેણી વેળાનુ` તે ખીજું. આ ‘અપૂર્વકરણ' એટલે શુ? અપૂર્વ ' એટલે અનાદિકાળના ભવભ્રમણમાં જે કદી પણ પૂર્વ પ્રાપ્ત થયા નથી, એવા શુભ-પ્રશસ્ત આત્મપરિણામ. તેમાં પહેલા અપૂર્વકરણનુ ફળ ગ્રંથિભેદ છે અને તે ગ્રંથિભેદનુ ફળ સમ્યગ્દર્શન છે. અને પછી ક સ્થિતિમાંથી સખ્યાત સાગરાપમ વ્યતીત થયે આ બીજી અપૂર્વકરણ-અપૂર્વ આત્મપરિણામ પ્રાપ્ત થાય છે, ત્યારે આ તાત્ત્વિક ધ સન્યાસ યેાગ ક્ષેપક શ્રેણીમાં ચઢતા સામ યાગીને હાય છે.(આને ‘અપૂર્ણાંકરણ કહેવાના કારણ માટે જુએ પૃ. ૪૩–૪૪ ). આ અપૂર્ણાંકરણુરૂપ અપૂર્વ આત્મસામર્થ્ય પામીને, પરમ આત્મવીલાસ સ્ફુરાવીને જે યાગીપુરુષ ક્ષપકશ્રેણી પર આરૂઢ થાય છે, તેને આ તાત્ત્વિક ધસન્યાસ નામના સામર્થ્ય ચાગ હાય છે, કારણ કે તે ક્ષયાપશમરૂપ ધર્મોનું ક્ષપણુ કરતા કરતા આગળ વધે છે; ક્રર્મ પ્રકૃતિએને સર્વથા ખપાવતા ખપાવત, ખતમ કરતા કરતા, ઉડાવતા ઉડાવત, ગુણુ. સ્થાનકની શ્રેણી પર વેગે ચઢતા જાય છે. અને આમ ક શત્રુને ક્ષય કરતા કરતા, ક્ષાયેાપશમિક ધમેનિા સન્યાસ કરતા કરતા, આ પરમ સમ વીર ‘ સંન્યાસી ’ ૮-૯-૧૦-૧૨ ગુણસ્થાનને વટાવી જઇ, તેરમા સચેાગી કેવલ ગુણસ્થાને પહેાંચી ‘નિજ કેવલજ્ઞાન નિધાન ’ પ્રગટાવે છે. (જુઓ આકૃતિ ૩-પૃ. ૫૦. ) ક્ષપકેશ્રેણી કેવલશ્રી અને આમ ધર્મસંન્યાસના વિનિયેાગથી આ સામર્થ્ય ચેાગીને કૈવલલક્ષ્મીની-કૅવલશ્રીની પ્રાપ્તિ હાય છે, અર્થાત્ કેવલજ્ઞાન-દર્શીનની ઉત્પત્તિ હાય છે, કે જેમાં કોઇપણ પ્રતિબ ંધકવિરાધક પ્રતિપક્ષરૂપ આવરણ હૈ।તું નથી. આવી આ નિરાવરણ કેવલશ્રી સદાયા હૈાય છે, અર્થાત્ કાઇપણ કાળે તેના પ્રતિપાતના અભાવ હાવાથી સદા ઉદયવતી જ હાય છે. એટલે આવી અનુપમ કેવલશ્રી સંપન્ન આ ‘ શ્રીમદ્ ' ભગવાન્ જિનરાજ રાજેશ્વર આત્મસામ્રાજ્ય લક્ષ્મીથી સદા વિરાજે છે. તેનું અપૂર્વ વર્ણન લાક્ષણિક શૈલીમાં કવિરાજ દેવચંદ્રજીએ ગાયું છેઃ— શ્રીમદ્’ ભગવાન્ Page #702 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) “ મહાભદ્ર જિનરાજ ! રાજરાજ વિરાજે હૈ। આજ તુમારડાજી; ક્ષાયિક વીય અનંત, ધર્મ અભગે હા તું સાહિબ વડાજી.... હું બલિહારી રે શ્રી જિનવર તણી રે. યાગનિસમુØય કર્તા ભાક્તા ભાવ, કારક કારણુ હૈ। તું સ્વામી છતાજી; જ્ઞાનાનંદ પ્રધાન, સ` વસ્તુના હૈ ધર્મ પ્રકાશતાજી....હું બલિહારી સમ્યગ્દર્શન મિત્ત, સ્થિર નિહોરે રે અવિસ'વાદતાજી; અવ્યાબાધ સમાધિ, કાશ અનશ્વર રે નિજ આનંદતાજી, ''—શ્રી દેવચ’દ્રજી, કારણ કે આ આત્મસામ્રાજ્યના સ્વામી શ્રીમદ્ ભગવાન્માં રાજરાજેશ્વરના સમ્રાટ્ન સપૂર્ણ લક્ષણ જોવામાં આવે છે. જેમકે-તેમનામાં અનત એવું ક્ષાયિક વીર્ય પ્રગટયુ છે, અને તેથી આત્મત્રભાવરૂપ ધર્મના અભંગાણાએ કરીને શ્રી જિનરાજ એ ‘ વડા સાહેબ ' મેાટામાં મેાટા સાહેબ થયા છે. તે આત્મભાવના રાજરાજેશ્વર કો–ભાક્તા, કારક કારણ છે, એટલે તે છતા-પ્રગટ એવા સ્વસ્વરૂપના સ્વામી થયા છે. તેમને જ્ઞાનાનંદ નામના પ્રધાન છે કે જે સર્વ વસ્તુના ધર્મ પ્રકાશે છે; અને સમ્યગ્દર્શન નામના મિત્ર છે કે જે સ્થિર એવી અવિસંવાદિતાના નિર્ધાર કરે છે, બધુય બરાબર છે એની તકેદારી રાખે છે. તેમને અભ્યાબાધ સમાધિરૂપ નિજાન ંદમય અનિશ્વર કાશ છે, અખૂટ ખજાના છે. અસંખ્ય આત્મપ્રદેશરૂપ તેના દેશ છે કે જે પાતપેાતાની રીતે ગુણસંપત્તિથી ભર્યા છે. એમને ચારિત્રરૂપ અભંગ દુર્ગા છે, અજેય કિલ્લા છે, કે જે આત્મશક્તિથી પરને-પરભાવરૂપ શત્રુનેા જય કરવા સંચર્યા છે. ક્ષમાદિ ધર્મરૂપ તેમનું સૈન્ય છે. પરિણતિ પ્રભુત્વરૂપ-આત્મપરિણતિના સ્વામિત્વરૂપ તેમનું આકરું બલ છે. આવા આ પ્રભુએ સકલ તત્ત્વના પ્રગટભાવ સાદિ અનતી રીતે ધારણ કર્યો છે. દ્રવ્ય-ભાવ સર્વ શત્રુના નાશ કરીને આવા આ ‘સાહિબ ’ અવતર્યા છે; અને તે સહજ સ્વભાવ વિલાસના ભેગી, ઉપયેગી એવા જ્ઞાનગુણે ભર્યા છે. “ દેશ અસંખ્ય પ્રદેશ, નિજ નિજ રીતે ૨ ગુણુસ'પત્તિ ભર્યાજી; ચારિત્ર ૬ અભંગ, આતમશકતે હૈા પર જય સંચો.....હું બલિહારી૦ ધર્મ ક્ષમાદિક સૈન્ય, પરિણતિ પ્રભુતા હૈ। તુજ ખલ ક૨ાજી; તત્ત્વ સકલ પ્રાગ્ભાવ, સાદિ અનતી રૅ રીતે પ્રભુ ધાજી....હું બલિહારી દ્રવ્યભાવ અરિ લેશ, સકલ નિવારી રે સાહિમ અવત જી; સહજ સ્વભાવ વિલાસ, ભોગી ઉપયાગી રે જ્ઞાનગુણે ભર્યાજી. ''—શ્રી દેવચ`દ્રજી, સિંહાવલેાકન નીતિથી અધિકૃત વસ્તુના નિર્ધારણાર્થે કહે છે; Page #703 -------------------------------------------------------------------------- ________________ પરા ષ્ટિ : શ્રી જિનરાજરાજેશ્વર : આત્મ-ચ, જ્ઞાન-ચદ્રિકા स्थितः शीतांशुवज्जीवः प्रकृत्या भावशुद्धया । चंद्रिकावच विज्ञानं तदावरणमभ्रवत् ૨૮૨ ॥ ભાવશુદ્ધ પ્રકૃતિ થકી, સ્થિત ચંદ્ર શું છૅવ એહુ; જ્ઞાન ચદ્રિકા સમ અને, તદાવરણ છે મેહ. ૧૮૩ અ: જીવ, ચંદ્રની જેમ, ભાવશુદ્ધ એવી પ્રકૃતિથી સ્થિત છે; અને વિજ્ઞાન ચંદ્રિકા જેવું છે, તેનું આવરણ અગ્ન-વાદળા જેવુ છે. વિવેચન ( ૬૦૭) છે આત્મા ચંદ્રની પેઠે પાતાની--આત્મીય ભાવશુદ્ધ એવી પ્રકૃતિથી સ્થિત છે, કાંઇ સ્થાપિત કરવાના નથી; અને જે વિજ્ઞાન છે તે જ્ગ્યાના જેવું-ચાંદની જેવુ છે. આ કેવલાનુિ` ઉપમામાત્ર છે. અને તદાવરણુ અર્થાત્ જ્ઞાનાવરણ તે અભ્ર જેવુ’-વાદળા જેવુ' છે. પ્રત્યેક વસ્તુ ભાવશુદ્ધ પ્રકૃતિથી-શુદ્ધ સ્વભાવથી નિજ નિજ સ્વરૂપમાં સ્થિત જ, કાંઇ નવી સ્થાપવાની નથી. તેમ આત્મ-વસ્તુ પણ ભાવશુદ્ધ એવી પ્રકૃતિથી-સ્વભાવથી સ્થિત જ છે, કાંઇ નવી સ્થાપિત કરવાની નથી. અત્રે ચંદ્રની આત્મ-ચંદ્ર ઉપમા સાંગાપાંગ સુઘટપણે ઘટે છે:-ચંદ્ર જેમ આકાશમાં પ્રકૃતિથી જ્ઞાન-ચદ્રિકા કુદરતથી-સ્વભાવથી સ્થિત છે, તેમ આત્મા પણ નિજ પ્રકૃતિથી-કુદરતી સહજ સ્વભાવથી ચિદાકાશમાં સ્થિતિ કરી રહ્યો છે. આકાશમાં સ્વસ્થાને સ્થિત રહ્યો છતા ચંદ્ર જેમ ચંદ્રિકા પ્રસારે છે, તેમ સ્થિર એવા સ્વત્રંરૂપ પદમાં સ્થિત આત્મા જ્ઞાનરૂપ જ્યેના-ચંદ્રિકા વિસ્તારે છે. પણ ચાંદનીથી ભૂમિઆદિને પ્રકાશિત કરતાં છતાં ચંદ્ર કાંઇ ભૂમિરૂપ અની જતા નથી; તેમ આત્મા પણુ જ્ઞાનજ્યાનાથી વિશ્વને પ્રકાશતાં છતાં, કાંઇ વિશ્વરૂપ બની જતા નથી. આમ સ્વ-પર પ્રકાશક ચદ્રિકા રેલાવતા ચંદ્વ સ્વસ્થાને સ્થિત રહ્યો છે, તેમ સ્ત્ર-પ૨ અવભાસક જ્ઞાન–ચંદ્રિકા વિસ્તારતા આમા પણ નિજ સ્વભાવપદમાં સમવસ્થિત જ રહ્યો છે. આ પ્રમાણે નિશ્ચયવાર્તા છે, તવશુદ્ધ પ્રકૃતિથી-સ્વભાવથી સ્થિતિ છે. અને જે સ્વભાવ છે તે કદી અન્યથા થતા નથી, કારણ કે અન્ય દ્રવ્યરૂપ થવુ તે તા સ્વભાવ નહિં, પણ પરભાવ જ છે. ( જુએ પૃ. ૪૮૩, તથા àા. પૃ. ૭૫ ) આત્માના સ્વ-પરપ્રકાશક એવા જ્ઞાયક સ્વભાવ છે, એટલે તે વિશ્વને વૃત્તિ—સ્થિત:-સ્થિત છે, નહિ કે સ્થાપીય, સ્થાપવાને! નથી, શીતાંશુવદ્-શીતાંશુ-ચંદ્રની જેમ, ઝીવ:-જીવ, આત્મા, પ્રત્યા-આત્મીય,-પેતાની પ્રકૃતિથી મવચા-ભાવશુદ્ધ એવી, તત્ત્વશુદ્ધ એવી એમ અ છે. તેમજ-ચંદ્રિાયચ-અને ચાંદ્રિકા જેવુ, જ્યાસ્તા-ચાંદની જેવુ, વિજ્ઞાનમ્વિજ્ઞાન. કૈવલ દિનુ આ ઉપમામાત્ર છે. સત્તાવાર્તા, દતાવરણ, સ્ત્રવત્ અભ્ર જેવુ, મેધપટલ જેવુ છે, એમ ા છે. Page #704 -------------------------------------------------------------------------- ________________ ગસિસ ય (૬૦૮ ) જાણે છે, પણ તેથી તે કાંઇ વિશ્વરૂપ બની જતા નથી. આ અંગે પરમ તત્ત્વદ્રા શ્રીમદ્ રાજચંદ્રજીનું આ પરમ રહસ્યમય વચનામૃત પુન: પુન: મનન કરવા ચેાગ્ય છે;~~~ “ ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ ચંદ્ર કંઈ ભૂમિરૂપ કાઇ કાળે તેમ થતા નથી. એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવા આ આત્મા તે કયારે પણ વિશ્વરૂપ થતે નથી, સદા સર્વાંદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદ્યતા માને છે એ જ ભ્રાંતિ છે. ''——શ્રીમદ્ રાજચંદ્ર “ જ્ઞેય જ્ઞાન શું નવિ મિલે રે લાલ, જ્ઞાન ન જાયે તથ્ય રે; પ્રાપ્ત અપ્રાપ્ત પ્રમેયને રૈ લાલ, જાણે જે જિમ જથ્થ રે.--શ્રી દેવચ`દ્રજી " અને આમ શુદ્ધ સ્વભાવથી સ્વસ્થાને સ્થિત છતાં ચંદ્રને જેમ મેઘપટલ-વાદળાં આવરે છે, ઢાંકી ઘે છે, તે તેથી તેનું યથાર્થ દન નથી થતું; તેમ શુદ્ધ સ્વભાવસ્થિત આત્માને જ્ઞાનાવરણાદિ કર્મરૂપ મેઘપટલ આવૃત કરે છે-ઢાંકી દ્યે છે, અને તેથી તેનું યથાસ્થિત દર્શન થતું નથી. તથાપિ મેઘપટલ ગમે તેટલુ ગાઢ હાય છતાં, જેમ ચંદ્રની કંઇ ને કંઇ છાંયા દેખાયા વિના રહેતી નથી, તેની કંઇ ને કંઇ ચંદ્રિકા વાદળને વીંધીને હાર નિકળ્યા વિના રહેતી નથી, ચદ્ર છુપે નહિ બાદલ છાયા '; તેમ કેવલજ્ઞાનસ્વરૂપ આત્મ-ચ ગમે તેટલા ગાઢ કર્મ પટલના આવરણથી આવૃત હાય, તાપણું તેની કાંઈ ને કાંઈ આંખી થયા વિના રહેતી નથી, તેની કંઇ ને કંઇ જ્ઞાન-યૈાના ડાકીઉં કરી ચૈતન્ય સ્વરૂપના ખ્યાલ આપ્યા વિના રહેતી નથી. એટલા માટે જ અક્ષરના અનતમા ભાગ જેટલે કેવલજ્ઞાનને! ભાગ નિત્ય ઉઘાડા જ રહે છે એમ શાસ્ત્રમાંx કહ્યું છે. નઢુિં' તા તે પણ જો અવરાઇ જાય તે જીવ અજીવપણાને પામી જાય. એટલે કેવલજ્ઞાનાવરણને લીધે જો કે જ્ઞાનના પૂણ પ્રકાશ પ્રાપ્ત થતા નથી, તાપણુ અશપ્રકાશરૂપ મદ પ્રકાશ તા સદાય અવશ્ય દૃશ્યમાન હાય જ છે. અને તે મ પ્રકાશનું કારણ પણ પ્રસ્તુત કેવલજ્ઞાનાવરણુ જ છે. આમ કેવલજ્ઞાનાવરણુરૂપ એક જ કારણને લીધે પૂર્ણ પ્રકાશરૂપ કેવલજ્ઞાન ઉપજતુ નથી; અને મ'દ પ્રકાશરૂપ છાદ્યસ્થિક જ્ઞાન ઉપજે છે. ધનુન્દ્રિય વૈધલમુÇ îતિ પમા ચંદૂરાળાં ''..શ્રી નંદીસૂત્ર, ૪૨ આ મ`દ પ્રકાશમાં પણ જે તરતમતા દેખાય છે, ન્યૂનાધિકતા દેખાય છે, ચિત્ર જ્ઞાનાવરણમેઘ × सजीवापि य णं अक्खरस्स अनन्ततमो भागो णिच्चुग्घाडिओ चिटुर, "" ણો વિજ્ર સ્રર્ આજ્ઞા તેળ નવો અજ્ઞીવત્તળ વિજ્ઞા। '’–શ્રી નંદીસૂત્ર, ૪૨ * " अयं च स्वभावः केवलज्ञानावरणावृतस्य जीवस्य घनपटलच्छन्नस्य, rafta मंदप्रकाश इत्युच्यते । तत्र हेतुः केवलज्ञानावरणमेव । શ્રી જ્ઞાનભિન્દ 97 Page #705 -------------------------------------------------------------------------- ________________ પર દષ્ટિ 1 કેવલજ્ઞાનાવરણ મેઘ, મંદ પ્રકાશ-ક્ષપશમ ( ૬૦૯) વિચિત્ર ભેદ દેખાય છે, તેનું કારણ મતિજ્ઞાનાવરણાદિ ઈતર કર્મ છે. વિશ્વના વિવરમાંથી કે ભીંતના વિવરમાંથી (છિદ્રમાંથી ) દેખાતા અબ્રાછાદિત સૂર્યના ક્ષપશામક મંદ પ્રકાશમાં પણ તરતમતા હોય છે, તેમ અંતરાલમાં રહેલા મતિ અનંત ભેદ આદિ ઈતર જ્ઞાનાવરણ કર્મને લીધે કેવલજ્ઞાનાવરણછાદિત આત્માના જ્ઞાનરૂપ મંદ પ્રકાશમાં પણ તરતમતા હોય છે-ન્યૂનાધિકતા, ઓછાવત્તાપણું હોય છે. અને તેથી કરીને મતિ આદિ તે તે જ્ઞાનાવરણ કર્મોના પશમના અનંત ભેદથી મતિ આદિ જ્ઞાનના અનંત ભેદ જન્મે છે.+ ગમે તેમ હો, પણ આત્મચંદ્રની ચંદ્રિકાને કંઈ ને કંઈ પ્રકાશ અવશ્ય અનાવૃત હોય છે–અણુઢાંક્યો જ રહે છે. એટલા માટે જ કહ્યું છે કે-જ્ઞાન એ આત્માને સ્વપરાધભાસક અસાધારણ ગુણ છે. "तत्र ज्ञानं तावदात्मनः स्वपरावभासकः असाधारणो गुणः ।" –શ્રી યશોવિજયજીત જ્ઞાનબિન્દુ પ્રકૃતિનું જન કહે છે– घातिकर्माभ्रकल्पं तदुक्तयोगानिलाहतेः। यदापैति तदा श्रीमान् जायते ज्ञानकेवली ॥ १८४ ॥ ઘાતિકર્મ વાદળ સમું, વાતાં યોગ સુવાય; દૂર થાય ત્યારે શ્રીમાન, જ્ઞાનકેવલી થાય, ૧૮૪ અર્થ-ઘાસિકમ વાદળા જેવું છે, તે ઉક્ત યોગરૂપ વાયુના આઘાતથી ( સપાટાથી) જ્યારે દૂર થાય છે, ત્યારે તે શ્રીમાનું જ્ઞાનકેવલી અર્થાત્ સર્વજ્ઞ થાય છે. વિવેચન જ્ઞાનાવરણીયાદિ જે ઘાનિકમે તે અન્ન જેવું–વાળા જેવું વર્તે છે. તે ઘાતિકર્મઉપરમાં હમણાં જ કહેવામાં આવેલા ધર્મસંન્યાસ યોગરૂપ પવનના સપાટાથી,જ્યારે વૃત્તિ – વાતાર્મ-ધાતિકર્મ, જ્ઞાનાવરણીય આદિ, તથા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. અ-િઅબ્રાહમૂ-અભ્ર, વાદળા જેવું વર્તે છે. તત્તે ઘાતિકર્મ, ચોપાનિસ્ત્રાહત ઉક્ત-હમણાં જ કહ્યા તે ગ-વાયુના આઘાતથી-સપાટાથી (એમ અર્થ છે ) જાતિ-જયારે દૂર થાય છે-શ્રેણીની પરિસમાપ્તિ વેળાયે, તવા-ત્યારે, થાકા-શ્રીમાન, શ્રીમદ્દ તે,-મુખ્ય એવા વિક્રમગથી, પરાક્રમથી , ગાયતે ફાવઢી-જ્ઞાનકેવલી થાય છે, સર્વજ્ઞ થાય છે, એમ અર્થ છે, + “સ અપાતરાઢાઘરથામતિ જ્ઞાનાયાવરોફામ મેરયંતિં નાનાવું મારે घनपटलाच्छन्नरवेः मंदप्रकाश इव अन्तरालस्थकुटकुट्याद्यावरणविवरप्रवेशात् । " ઈત્યાદિ ( જુઓ)--શ્રી જ્ઞાનબ૬ Page #706 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) યોગ ઉસમય શ્રેણીની પરિસમાપ્તિ વેળાયે વીખેરાઇ જાય છે, ત્યારે મુખ્ય એવા પરાક્રમયેાગે કરીને તે શ્રીમાન્ જ્ઞાનકૈવલી–સર્વજ્ઞ થાય છે. " જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેાહનીય અને અ ંતરાય એ ચાર ઘાતિકમ કહેવાય છે. તે આત્માના મૂળ સ્વભાવભૂત ગુણની ઘાત કરે છે, માટે ‘ ઘાતિ ’–ઘાત કરનારા છે. જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાનસ્વભાવગુણુને આવૃત ઘાતિક -- -અગ્ન કરી તેની ઘાત કરે છે. દનાવરણીય કર્મી આત્માના દર્શન ગુણુને આવરી તેની ઘાત કરે છે. માહનીય ક્રમ આત્માના પરમ નિશ્ચયસ્વરૂપ સમ્યફલ ગુણને તથા જ્ઞાનદર્શન સ્વભાવમાં સ્થિતિરૂપ ચારિત્ર ગુણુને હણે છે, ઘાત કરે છે. અંતરાય કર્મ આત્માના અનંત વીર્ય શુને હણે છે, ધાત કરે છે. આમ આત્માના સ્વભાવભૂત મૂળ ગુણુની ઘાત કરતા હેાવાથી આ ચારેય કર્મીને ઘાતિક ’ એવી યથાર્થ સત્તા આપવામાં આવી છે. • આકૃતિ ૧૪ઃ— માહનીય કર્માંના રાજા આત્મા ચંદ્ર →જ્ઞાન-ચદ્રિકા ઘાતિકમ -મેઘપટલ, " तत्र घातीनि चत्वारि कर्माण्यन्वर्थसंज्ञया । વાતવાતુ ગુળાનાં દુિનીયૈવેત્તિ વાસ્મૃતિઃ ॥ ”—શ્રી પંચાધ્યાયી. આ ચાર ઘાતિક માં પણ માહનીય કર્મ સર્વથી વધારે બળવાન છે. તે કર્મના રાજા કહેવાય છે, કારણ કે જ્ઞાનાવરણીયાદિ બીજાં કર્યું જ્યારે આત્માના તે તે ગુણેને આવરણ માત્ર કરે છે, ત્યારે આ માહનીય કર્મ તે આત્માના તે તે ગુજીને વિપરીત સ્વાદવાળા બનાવી દે છે. દાનમાહનીય આત્માના સમ્યગ્ નિશ્ચય-શ્રદાનરૂપ સમ્યક્ત્વ ગુણુને વિપરીત–મિથ્યા શ્રદ્ધાનરૂપ ધ સંન્યાસ યોગ-વાયુ Page #707 -------------------------------------------------------------------------- ________________ ૫ દઃિ મેહનીય-કમેને રાજા, ઘાતિ-અઘાતિ પ્રકૃતિ (૬૧૧ ) મિથ્યાત્વમાં ફેરવી નાખે છે. અને ચારિત્ર મેહનીય આત્માના સ્વભાવસ્થિતિરૂપ ગુણને વિભાવ સ્થિતિ પણમાં પલટાવી નાંખે છે. આમ આત્માના પરમ અમૃતમય ગુણને વિષમય વિકૃત સ્થિતિમાં પલટાવી નાંખવાનું મહાદુષ્ટ અધમ કૃત્ય (Villain's action) મોહનીય કર્મ કરે છે. બીજાં કર્મ તો માત્ર આવરણ કે અંતરાય કરીને અટકે છે, ત્યારે આ મહાનુભાવ (!) મોહનીયકર્મ તો પોતાનું દેઢડહાપણ વાપરી ઉલટ બગાડો કરી મૂકે છે! એટલે જ એ આત્માનો ભયંકરમાં ભયંકર ને મોટામાં મોટો દુશમન (Ring-leader ) છે. તે નાયકના જોર પર જ બીજાં કર્મોનું બળ નભે છે, તેનું જેર ક્ષીણ થતાં અન્ય કર્મોનું બળ પણ ક્ષીણ થાય છે. આમ અન્ય કર્મોને આશ્રયદાતા- અન્નદાતા” હોવાથી નેકનામદાર મેહનીયને કર્મોને “રાજા” કહ્યો છે તે યથાર્થ છે. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ તેમાં મુખ્ય મેહનીય, હણાય તે કહું પાઠ. કમ મહિનીય ભેદ બે, ૧ દર્શન ૨ ચારિત્ર નામ હણે ૧ બોધ ૨ વીતરાગતા, અચૂક ઉપાય આમ, ” શ્રી આત્મસિદ્ધિ. કર્મની મૂળ પ્રકૃતિ આઠ, તેમાં ચાર ઘાતિની અને ચાર અઘાતિની કહેવાય છે. ચાર ઘાતિનીને ધર્મ આત્માના ગુણની ઘાત કરવાને અર્થાત (૧) તે ગુણને આવરણ કરવાનો, અથવા (૨) તે ગુણનું બળ-વીર્ય શોધવાનો, અથવા (૩) તેને વિકળ કરવાને છે. અને તે માટે ઘાતિની એવી સંજ્ઞા તે પ્રકૃતિને આપી છે. આત્માના ગુણ જ્ઞાન, દર્શન તેને આવરણ કરે તેને અનુક્રમે (૧) જ્ઞાનાવરણીય અને (૨) દર્શનાવરણીય એવું નામ આપ્યું. અંતરાય પ્રકૃતિ એ ગુણને આવરતી નથી, પણ તેના ભંગ ઉપગ આદિને, તેનાં વીર્ય–બળને રોકે છે. આ ઠેકાણે આત્મા ભેગાદિને સમજે છે, જાણે દેખે છે એટલે આવરણ નથી; પણ સમજતાં છતાં ભેગાદિમાં વિન–અંતરાય કરે છે, માટે તેને આવરણ નહિં પણ અંતરાય પ્રકૃતિ કહી. આમ ત્રણ આત્મઘાતિની પ્રકૃતિ થઈ. ચોથી ઘાતિની પ્રકૃતિ મેહનીય છે. આ પ્રકૃતિ આવરતી નથી, પણ આત્માને મૂર્શિત કરી, હિત કરી વિકળ કરે છે, જ્ઞાન, દર્શન છતાં, અંતરાય નહિં છતાં પણ આત્માને વખતે વિકળ કરે છે, ઊંધા પાટા બંધાવે છે, મુંઝવે છે, માટે એને મોહનીય કહી. આમ આ ચારે સર્વઘાતિની પ્રકૃતિ કહી. બીજી ચાર પ્રકૃતિ જે કે આત્માના પ્રદેશ સાથે જોડાયેલી છે તથા તેનું કામ કર્યા કરે છે અને ઉદય અનુસાર વેદાય છે, તથાપિ તે આત્માના ગુણની આવરણ કરવારૂપે કે અંતરાય કરવારૂપે કે તેને વિકળ કરવારૂપે ઘાતક નથી માટે તેને અઘાતિની કહી છે. ”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૭૯૩, આ ચાર ઘાતિ કર્મ શિવાયના શેષ-બાકીના જે ચાર કર્મ છે, તે “અઘાતિ' Page #708 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) યોગદદિસમુચ્ચય કર્મ કહેવાય છે. આયુ, નામ, ગેત્ર ને વેદનીય એ “અઘાતિ’ કર્મ છે, કારણ કે તે આત્માના મૂળ સ્વભાવભૂત જ્ઞાન-દર્શન ગુણની ઘાત કરતા નથી. હા, અઘાતિ કર્મ તે ઘાતિ કર્મોને સહાયક અવશ્ય થાય છે, પણ સ્વયં આત્માના તે મૂળ જ્ઞાન-દર્શને સ્વભાવગુણને હણતા નથી. તથાપિ તે તે કર્મ પોતપિતાની વિશિષ્ટ શક્તિ જરૂર દાખવે છે. જેમકે-આયુ કર્મથી જીવ અમુક મર્યાદિત સમય સુધી તે તે ગતિને વિષે તે તે દેહમાં સ્થિતિ કરે છે, અથાત્ આયુકર્મ જીવને ચતુ ગતિમય સંસારરૂપ બંદિખાનામાં જકડી રાખે છે, અને તેથી આત્માના અવગાહન ગુણને હાનિ પહોંચે છે. નામકર્મ આમાના અમૂર્તત્વ–સૂક્ષ્મત્વ ગુણને ધખો પહોંચાડે છે, જેથી કરીને આત્માના ગતિ-જાતિ-શરીર આદિ સ્થલ–સૂર્ત પર્યાય પ્રગટે છે, એટલે નામકર્મ ચિતારાએ ચિત્રેલા ચિત્રામણ જેવા ચિત્રવિચિત્ર નામ પામી આત્મા બહુરૂપીવિશ્વરૂપી બને છે! ગોત્રકમ આત્માના “અગુરુલઘુ” ગુણને હાનિ કરે છે, જેથી કરીને એક શુદ્ધ સમસ્વરૂપ આત્મા ઉચ્ચ-નીચ નેત્રરૂપ વિષમતાને પામે છે. વેદનીય કર્મ આત્માના અવ્યાબાધ સુખગુણને હણે છે. જેથી કરીને મધુથી ખરડાયેલ ખડ્યધારા જેવા શાતા-અશાતા વેદનીયના ઉદયથી સુખદુઃખ ભેગવવા પડે છે. આમ આ ચાર અઘાતિ કમ પણ મૂળ આત્મગુણઘાતી નહિં છતાં પોતપોતાની વિશિષ્ટ અસર જરૂર નીપજાવે છે, પિતા પોતાને ભાવ જરૂર ભજવે છે. આમ આ આઠ પ્રકારના કર્મમાંથી જે જ્ઞાનાવરણીયાદિ ઘાતિક છે, તે વાદળા જેવું છે. તે જ્યારે ધર્મસંન્યાસ ગરૂપ પવનના સપાટાથી શીર્ણ વિશીર્ણ થાય છે, વિખરાઈ જાય છે, ત્યારે મુખ્ય એવા પરાક્રમ યેગે કરીને તે શ્રીમાનું ધર્મસંન્યાસ જ્ઞાનકેવલી અર્થાત સર્વજ્ઞ પરમાત્મા થાય છે. વાદળાં જેમ વાયુના વાયુઃ ક્ષપકશ્રેણ હલેળાથી વિખરાઈ જાય છે, તેમ ધર્મસંન્યાસરૂપ પવનના આઘાતથી - સપાટાથી ઘાતિકરૂપ મેઘપટલ વિખરાઈ જાય છે. આ હમણું જ કહ્યો તે તાવિક ધર્મ સંન્યાસ નામને સામર્થ્ય વેગ આઠમા “અપૂર્વકરણ” ગુણસ્થાનથી શરૂ થાય છે, કે જ્યાં ક્ષપકશ્રેણીનો પ્રારંભ થાય છે. અત્રે આ સમર્થ યોગી અપૂર્વ આત્મપરાક્રમ–અપૂર્વ આત્મવિલાસ દાખવતે ક્ષપકશ્રણ પર આરૂઢ થાય છે, અને કર્મોને ક્ષય કરતો કરતો, ખપાવતે ખપાવ, ખતમ કરતો કરતે, “મહા વીરની પેઠે આત્મસ્થાને વીરપણું પ્રકટ કરેતો સતે, આગળ વધે છે. સમયે સમયે આત્મસ્થિતિમાં સંયમનરૂપ અનંતા સંયમ વર્ધમાન કરતો કરતો, ને કર્મદલને ઉડાવતા ઉડાવતે, તે મહાયોગી ઉત્તરોત્તર ગુણસ્થાન ભૂમિકાઓ કુદાવતે જાય છે, અને ક્ષાયિક ભાવની વૃદ્ધિ કરતો જાય છે. યાવત્ બારમાં ગુણસ્થાનના અંતે મોહનીય કર્મને સર્વ સંક્ષય કરી, તે પરમ ભેગી પરમ અમેહસ્વરૂપ એવા પરમ વીતરાગભાવને પામે છે. * “રાત: શેષતુ રાત જામઘાતિ વિરક્ષણા rria પાતામાવાત્માનિત ” -શ્રી પંચાધ્યાચી Page #709 -------------------------------------------------------------------------- ________________ ૫૨ દષ્ટિઃ ધમ સંથી ધાતિ-અષ્ટ વિલય ને આત્મ-ચંદ્રનો પ્રકાશ (૬૧૩) વીરપણું તે આતમ ઠાણે, જાણ્યું તમચી વાણે રે ધ્યાને નાણે શક્તિ પ્રમાણે, ધુવ નિજ પદ પહિચાણે રે. ”શ્રી આનંદઘનજી. અને જેવું મોહનીય કર્મ ક્ષય પામે છે કે તક્ષણ જ તેના અવર્ણભે–એથે રહેલા જ્ઞાનાવરણાદિ બાકીના ત્રણ ઘાતિ કર્મ ક્ષય પામે છે, અર્થાત કેવલજ્ઞાનાવરણ, કેવલ દર્શનાવરણ, ને અંતરાય કમની ત્રિપુટીને સર્વનાશ થાય છે. આમ કેવલજ્ઞાન હરિપુ જય થતાં આત્માને જયપટલ વાગી રહે છે, જીત-નગારૂં - વાગે છે, અને આત્મા કમરિપુ જય કરનારા “જિન” તરીકે, અરિહંત' તરીકે, “વીર' તરીકે જગતમાં પ્રસિદ્ધ થાય છે. “સહજ ગુણ આગ, સ્વામી સુખ સાગર, જ્ઞાન વયરાગરે પ્રભુ સવાયા; શુદ્ધતા એકતા તીક્ષણતા ભાવથી, મેહ રિપુ જીતી જયપડહ વાય.”—શ્રી દેવચંદ્રજી “વરજીને ચરણે લાગું, વીરપણું તે માણું રે; મિથ્યા મેહ તિમિર ભય ભાગું, છત નગારૂં વાણું રે.”–શ્રી આનંદઘનજી. અને આમ આત્મ-ચંદ્રને આવરણ કરી રહેલ વાદળા જેવા ચાર ઘાતિકર્મ દૂર થાય છે, કે તક્ષણ શુદ્ધ પ્રકૃતિસ્થિત ઝળહળ જ્યોતિ સ્વરૂપ આત્મા વસ્વરૂપે પ્રગટ થાય છે. જેમ વાદળાનું આવરણ દૂર થતાં ચંદ્ર સ્વયં પૂર્ણ સ્વરૂપે પ્રકાશે છે, તેમ ઘાતિકર્મરૂપ મેઘપટલ ટળતાં પરંતિસ્વરૂપ આત્મ-ચંદ્ર, જિનરાજચંદ્ર સ્વયં પૂર્ણ કેવલજ્ઞાન સ્વરૂપે પ્રકાશે છે, શુદ્ધ સહજત્મસ્વરૂપે ઝળહળે છે. ચાર કર્મ ઘનઘાતિ તે વ્યવહેદ જ્યાં, ભવના બીજ તણે આત્યંતિક નાશ જે, સર્વ ભાવ જ્ઞાતા દશા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જે. અપૂર્વ અવસર.”– શ્રીમદ્ રાજચંદ્રજી. એટલા માટે જ કહે છે– क्षीणदोषोऽथ सर्वज्ञः सर्वलब्धिफलान्वितः । परं परार्थं संपाद्य ततो योगान्तमश्नुते ॥ १८५ ॥ ત્તિ-ક્ષણો:–ક્ષીણ દોષ જેના થયા છે તે –સકલ રાગાદિના પરિક્ષયથી. અત્યારે જ, સર્વો-સર્વજ્ઞ, નિરાવરણું જ્ઞાનના ભાવે કરીને, રષ્યિાન્વિત:-સર્વ લબ્ધિ ફલથી યુક્ત – સર્વ સુક્યની નિવૃત્તિથી, ઘર્થ સંviા-પરમ પરાર્થે સંપાદન કરી,-યથાભવ્ય સમ્યકત્વાદિ લક્ષણવાળે પરાર્થ-પરોપકાર કરી, તો યોજાતમxz-પછી પગના અંતને પામે છે, યોગના પર્વતને પામે છે, Page #710 -------------------------------------------------------------------------- ________________ (૬૧૪) યોગદષ્ટિસમુચ્ચય ક્ષીણ દોષ સર્વજ્ઞ તબ, સર્વ લબ્ધિ ફલવંત; પરમ પરાઈ કરી પછી, લહે વેગને અંત ૧૮૫ અર્થ-પછી ક્ષીણ દેષવાળા, સર્વજ્ઞ, સર્વ લબ્ધિ ફલથી યુક્ત એવા તે પરમ પરાર્થનું સંપાદન કરી ભેગના અંતને પામે છે. વિવેચન આમ જે ક્ષીણદોષ થયા છે એવા તે ત્યારે જ નિરાવરણ જ્ઞાનના ભાવે કરીને સર્વજ્ઞ હોય છે, અને સર્વ સુષ્યની નિવૃત્તિ થકી સર્વ લબ્ધિફલથી યુક્ત એવા હેય છે. આવા સર્વલધિસંપન્ન સર્વજ્ઞ, ભવ્યજનોની એગ્યતા પ્રમાણે, તેમને સમ્યફવાદિ પરમાર્થલાભ આપી, પરમ પરોપકાર કરે છે અને પછી મેંગના અંતને પામે છે. જેના રાગાદિ સર્વ દોષ ક્ષણ થાય છે તે વીતરાગ-જિન થાય છે, અને જે વીતરાગ થાય છે તે તતક્ષણ જ સર્વજ્ઞ હોય છે. આ નિયમ છે. સર્વ દે ત્રણ મુખ્ય દોષમાં સમાય છે–રાગ, દ્વેષ અને મોહ. આ “વિષ” જેનામાંથી ગયા છે, ‘ત્રિદેશ” તે સર્વ દેષથી મુક્ત એવા પરમ વીતરાગ હોય છે, કારણ કે આ વિજેના મહાદેવ “ત્રિદોષ થી જ જીવને “સન્નિપાત” લાગુ પડે છે, અર્થાત્ આત્માના શુદ્ધ સત્ સ્વરૂપથી નિપાત-અધ:પતન હોય છે. પણ જ્યારે આ દોષ નષ્ટ થાય છે ત્યારે સત્ સ્વરૂપથી નિપાતરૂપ સન્નિપાત હોતો નથી, પણ આત્માના સહજ સત્ સ્વરૂપમાં સંસ્થિતિ જ હોય છે, આત્મા સહજામસ્વરૂપે “સુસ્થિત” થાય છે. આ જ પરમ વીતરાગ દશા છે, અને આ જ પરમ દિવ્ય એવું ખરેખરૂં “મહાદેવપણું” છે. એટલા જ માટે કહ્યું છે કે જેને સંલેશ ઉપજાવનારો રાગ સદાયને માટે છે જ નહિં, અને શમરૂપી ઇંધન પ્રત્યે દાવાનલ જે પ્રાણ પ્રત્યેનો દ્વેષ પણ છે જ નહિં, અને સદજ્ઞાનને આચ્છાદન કરનાર તથા અશુદ્ધ ચારિત્ર કરનાર મોહ પણ છે જ નહિં તે ત્રિકપ્રસિદ્ધ મહિમાવાળો “મહાદેવ” કહેવાય છે.” " यस्य संक्लेशजननो रागो नास्त्येव सर्वदा । न च द्वेषोऽपि सत्त्वेषु शमान्धनदवानलः ॥ न च मोहोऽपि सज्ज्ञानच्छादनोऽशुद्धवृत्तकृत् । त्रिलोकख्यातमहिमा महादेवः स उच्यते ॥" –શ્રી હરિભદ્રાચાર્યજીત અષ્ટક અષ્ટાદશ દોષ રહિત શ્રીમદ્ વીતરાગ જિનદેવ અથવા પ્રકારતરે, જેનામાંથી અઢાર દોષ ગયા છે, તે પરમ નિર્દોષમૂર્તિ વીતરાગ હોય છે. બીજાઓ જે દેષને અતિ આદર આપે છે, જે રાગાદિ દોષથી યુક્તમાં પણ Page #711 -------------------------------------------------------------------------- ________________ પણ હર્ષિ વિશ્વવિજેતા “મહાદેવ'-૧૮ દોષ શહિત જિનદેવ ( ૬૧૫) પૂજ્યપણું આપે છે, તે દોષોને આ ભગવાન જિન-વીતરાગે તો મૂલથી નિવાર્યા હોય છે, જડમૂળથી ઉખેડી નાંખ્યા હોય છે. જેમકે – “સેવક કિમ અવગણુએ હો મલ્લિજિન! એ અબ શોભા સારી; અવર જેહને આદર અતિ દીએ, તેહ તે મૂલ નિવારી. ”–શ્રી આનંદઘનજી. અનાદિ એવું આત્માનું જ્ઞાનસ્વરૂપ કે જેના પર અનંત કાળના અજ્ઞાન આવરણના અનંત થર બાઝી ગયા હતા, તેને આ ભગવાન વીતરાગે બહાર ખેંચી કાઢી પ્રકટ કર્યું. અનાદિની સાથે સંલગ્ન થયેલી અજ્ઞાનદશાને રીસાવી તે જુઓ તે તુરીય અવસ્થા ખરા ! અને તે રીસાઈને ચાલી જતાં તેની કાણું પણ ન માંડી ! તેને આવી માટે અફસોસ વીક પણ ન કર્યો ! આમ આ ભગવાને અજ્ઞાન દોષને નિવૃત્ત કર્યો નિદ્રા, સ્વનિ, જાગ્રત અને ઉજજાગ્રત એ ચાર દશામાંથી ચોથી ઉજાગર અવસ્થા ભગવાને પ્રાપ્ત કરી. અર્થાત સહજ આત્મસ્વરૂપમાં અખંડ જાગ્રત આમોપયોગમય સતત અત્યંત જાગ્રતિને પામ્યા; અને નિદ્રા-સ્વપ્ન એ બે દશા રીસાણી જાણું તે ચાલવા માંડી, તો પણ આ સ્વસ્વરૂપના સ્વામીએ તેને મનાવી નહિં! તે ચિરકાલની પ્રિયાનું મનામણું કર્યું નહિં! આમ અત્યંત જાગ્રત–ઉજાગર એવી પરમ જ્ઞાનદશાને પામેલા ભગવાને નિદ્રા દોષની આત્યંતિક નિવૃત્તિ કરી. “જ્ઞાન સ્વરૂપ અનાદિ તમારૂં, તે લીધું તમે તાણી; જુઓ અજ્ઞાન દશા રીસાવી, જાતાં કાણ ન આણુ મલ્લિજિન! નિદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરીય અવસ્થા આવી, નિદ્રા સુપન દોય દશા રીસાણી, જાણીને નાથ મનાવી...હે મલિજિન ! ” મિથ્થામતિ નામની જે કુલટા સ્ત્રી આ જીવ સાથે અનાદિથી જોડાયેલી હતી, સંલગ્ન હતી, તેને અપરાધ-દુષ્ટ દેષવાળી દુશીલ વ્યભિચારણ જાણુને આ મહાત્માએ આભગૃહમાંથી બહાર કાઢી મૂકી, અને સપરિવાર સમકિત સાથે સગાઈ સમકિત સાથે કીધી, ગાઢ સગપણ સંબંધ બાંધે. આમ સમ્યગદર્શનને પામેલા સગાઈ કીધી” ભગવંતે મહામિથ્યાત્વ દેષને-દર્શનમેહને ક્ષીણ કર્યો. સમકિત સાથે સગાઈ કીધી, સપરિવાર શું ગાઢી; મિથ્યામતિ અપરાધ જાણી, ઘરથી બાહિર કાઢી મણિજિન !” હાસ્ય, અરતિ, રતિ, શોક, દગચ્છા, ભય,-એ તુચ્છ કૃષિપંક્તિ જેવા, ઢીલા માટીના ઢેફાં જેવા દેષ તો બિચારા કયાંય કચરાઈ ગયા ! એ પામર મગતરાં જેવા નોકષાય દોષે તે,-ભગવાન જ્યારે ક્ષપકશ્રેણીરૂપ ગજરાજ પર ચઢ્યા Page #712 -------------------------------------------------------------------------- ________________ ભય પામર ત્યારે શ્વાનની ગતિ ધારણ કરી! પણ “હાથીની પાછળ કૂતરાં ભસે” કરસાલી” તેની જેમ તે બાપડા ભસતા જ રહ્યા ! અને ભગવાનની સ્વારી તે તેની ઉપેક્ષા કરી આગળ ચાલી ! અર્થાત આ તુચ્છ પામર દેશે આ પરમ સમર્થ ગિવર પાસે અકિંચિકર થઈ પડ્યા, તેમના પર પિતાની કાંઈ પણ અસર નીપજાવવા સર્વથા અસમર્થ નીવડ્યા ! હાસ્ય અરતિ રતિ શેક દુગચ્છા, ભય પામર કરસાલી નોકષાય ગજ શ્રેણી ચઢતાં, વાન તણી ગતિ ઝાલી. મન્નિજિન !” રાગ, દ્વેષ અને અવિરતિ પરિણામ કે જે ચારિત્રમેહના જબરજસ્ત દ્ધા હતા, તે તે જેવી આ ભગવાનની વીતરાગ પરિણતિ પરિણમી કે તક્ષણ બાઘા બની ઉઠીને નાઠા ! વળી વેદોદયરૂપ જે કામવિકાર પરિણામ-કાગ્ય કર્મ તે સર્વનો ચરણ મેહના પણ આ ભગવાને ત્યાગ કર્યો. આમ ચારિત્રમોહને સર્વનાશ કરી, હા” નિષ્કારણ કરુણારસના સાગર એવા આ પરમ કૃપાળુ દેવે અનંત ચતુષ્ક પદ પ્રગટ કર્યું, અર્થાત અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ ને અનંત વીર્યની પ્રાપ્તિ કરી. રાગ દ્વેષ અવિરતિની પરિણતિ, ચરણ મહિના દ્ધા વીતરાગ પરિણતિ પરિણમતાં, ઊઠી નાઠા બધા...હે મલ્લિજિન ! વેદેાદય કામા પરિણામ, કામ્ય કરમ સહુ ત્યાગી; નિષ્કારણ કરુણરસ સાગર, અનંત ચતુષ્ક પદ પાગી. મન્નિજિન !” આવા આ પરમ વીતરાગ પ્રભુ દાન સંબંધી વિધ્રને-અંતરાયને નિવારી સર્વજનને અભય દાનપદના દાતા થયા. લાભ સંબંધી વિશ્વને નિવારી પરમ લાજરસથી મસ્ત એવા આ પ્રભુ જગને વિઘ કરનારા લાભવિન્દ્રના નિવારક થયા. પરમ લાભ પંડિત વીયે કરીને વીર્યવિદતનેવીયતરાયને હણીને આ પ્રભુ પૂર્ણ રસ માતા” પદવીના પેગી બન્યા અને ભેગ-ઉપભેગ એ બને વિદન નિવારીને પૂર્ણ ભોગના સુભેગી થયા. “દાન વિઘન વારી સહુ જનને, અયદાન પદ દાતા, લાભ વિઘન જગ વિઘન નિવારી, પરમ લાભ રસ માતા છે.મહિલજિન! વીર્ય વિઘન પંડિત વયે હણી, પૂરણ પદવી યોગી; ભેગે પગ દેય વિઘન નિવારી, પૂરણ ભેગ સુભેગી હે....મલિજિન !” આમ (૧) અજ્ઞાન, (૨) નિદ્રા, (૩) મિથ્યાત્વ, (૪) હાસ્ય, (૫) અરતિ, (૬) રતિ, (૭) શેક, (૮) દુશચછા, (૯) રાય, (૧૦) રાગ, (૧૧) દ્વેષ, (૧૨) Page #713 -------------------------------------------------------------------------- ________________ પર દષ્ટિ : અઢાર વર્ણવજિત જિનદેવસર્વ ( ૬૧૭) અવિરતિ, (૧૩) વેદય (કામ), (૧૪) દાનાંતરાય, (૧૫) મુનિજન વંદે લાભપંતરાય, (૧૬) વીતરાય, (૧૭) ભેગાંતરાય, (૧૮) ઉપગાયા ” ભેગાંતરાય,-એ અઢાર દૂષણથી રહિત આ જિન-વીતરાગ પરમાત્મા હોય છે, કે જેના અનન્ય ગુણેનું સંકીર્તન મુનિજનવૃંદ ગાય છે, અને જે નિદ્રષણ એવા પ્રભુ મનને રુચે એવા-ગમે એવા છે. અને આ આવા પરમ નિષ ગુણમૂત્તિ શ્રીમદ્ વીતરાગ દેવની આ પ્રકારે સ્વરૂપપરીક્ષા કરી, આ મનવિશ્રામી જિનવરના ગુણ જે ગાય છે, તે પણ આ દીનબંધુની મહેર નજરથી-કૃપા દ્રષ્ટિથી આનંદઘનપદને પામે છે, અર્થાત્ તે પણ જિનેશ્વર તુલ્ય પરમાનંદમય સહજ આત્મસ્વરૂપ પદને પામે છે. “એહ અઢાર દૂષણ વરજિત તનુ, મુનિજન વંદે ગાયા; અવિરતિરૂપક દોષ નિરૂપણ, નિર્દૂષણ મન ભાયા હે...મહિલજિન! ઈસુવિધ પારખી મન વિશરામી, જિનવર ગુણ જે ગાવે રે, દિનબંધુની મહેર નજરથી, આનંદઘનપદ પાવે રે હો.”—શ્રી આનંદધનજી. આમ આ ભગવાનના દેષ-આવરણની નિઃશેષ હાનિ-આત્યંતિક ક્ષીણતા હોય છે,સવ હેતુઓથી જેમ બાહા-અત્યંતર મલ ક્ષય થાય છે તેમ, ધાતુપાષાણનો બાહ્યાભંતર મલ જેમ પિતાના હેતુએ કરીને ક્ષય પામે છે, તેમ સમ્યગદર્શનાદિ દોષ-આવરણ હેતુઓ વડે કરીને ભગવાનના બાહ્યાભ્યતર મલને ક્ષય થયા હોય છે, ક્ષયઃ સર્વજ્ઞ એટલે મેહનીય ને અંતરાયરૂપ દોષ, તથા જ્ઞાનાવરણ-દર્શનાવરણરૂપ આવરણનો આત્યંતિક ક્ષય હોય છે. અને આમ પ્રતિબંધક એવા દોષ-આવરણને ક્ષય થતાં, ક્ષીણુદેષ એવા તે અવશ્ય સર્વજ્ઞ થાય છે, અર્થાત નિરાવરણ એવા કેવલજ્ઞાનને પામે છે, જેથી કાલોકના સર્વ ભાવને તે સાક્ષાત્ દેખે છે, સર્વ દ્રવ્યના સર્વ પયય જાણે છે. ( જુઓ પૃ. ૩૫૬, તથા પૃ. ૩૪૯ ફુટનાટ.). આ સર્વસિદ્ધિ વિષયમાં આ પ્રમાણ છે–સૂક્ષમ, અંતરિત ને દૂર પદાર્થો કેઈને પ્રત્યક્ષ હોય છે,અનુમેયપણું છે માટે, અગ્નિ આદિની જેમ. અર્થાત સૂક્ષમ એટલે સ્વભાવથી વિપ્રકૃણ (વિખૂટા પડેલા), અંતરિત એટલે કાળથી વિપ્રકૃe ને દૂર એટલે દેશથી વિપ્રકણ એવા પદાર્થો કોઈને પણ પ્રત્યક્ષ હોય છે, કારણ કે તે અનુમેય-અનુમાનગમ્ય છે, અથવા પ્રમેય છે. અને જે પ્રમેય છે તે કોઈ પુરુષવિશેષને પ્રત્યક્ષ હોય છે, અથવા જે અનુમાન ગમ્ય છે તે કોઈને પ્રત્યક્ષ હોય છે. જેમકે-અગ્નિ આદિ, વળી સર્વ * “સૂફમાત્તતિદૂતા પ્રત્યક્ષદ જિલ્લા અનુમેરવતોથાવિતિ વૈશવંતિઃ ”–શ્રી આમીમાંસા ૭૮ Page #714 -------------------------------------------------------------------------- ________________ (૧૧૮ ) ગષ્ટિસાય સિદ્ધિ બાબત ત્રીજી પ્રમાણભૂત યુક્તિ આ છે કે-જે વસ્તુ તરતમભાવયુક્ત હાય છે, તેના પ્રક– છેવટની હદ હાય છે. જેમકે-મહત્ત્વ, એ તરતમભાવવાળા જીણુ છે, તેને પ્રકઅંતિમ મર્યાદા આકાશમાં પ્રાપ્ત થાય છે, અર્થાત્ આકાશ સૌથી મહાન્ છે, તેમ જ્ઞાન ગુણ્ તરતમભાવથી યુક્ત ડાય છે. એટલે તેની ચિત-કેાઇ પુરુષવિશેષમાં પ્રક પ્રાપ્તિ અવશ્ય સભવે છે. અને જેનામાં તે જ્ઞાનના પ્રક પ્રાપ્ત હોય છે, તે જ સ`જ્ઞ છે, ઈત્યલ પ્રસ ંગેન ! (જુઓ—શ્રી હરિભદ્રસૂરિષ્કૃત સČજ્ઞસિદ્ધિ પ્રકરણ, જ્ઞાનબિન્દુ, આસમીમાંસા આદિ ). " આવા ક્ષણદેષ-પરમ નિર્દોષ, ગુણાવતાર શ્રીમદ્ સત્ત ભગવાન્ સ લબ્ધિરૂપ ફૂલથી સંયુક્ત ડાય છે. કેવલજ્ઞાન લબ્ધિ, કૈવલદન લબ્ધિ, અનંત દાનલબ્ધિ, અને ત લાભ લબ્ધિ, અનંત ભાગ લબ્ધિ, અનત ઉપભાગ લબ્ધિ, અનંત વી સર્વ લબ્ધિલબ્ધિ આદિ સર્વ બ્ધિ આ કેવલી ભગવતના ઘટમાં વસે છે. અણુિમા– ફલ ભાગીજી’ મહિમા આદિ અષ્ટ મહાસિદ્ધિ એમની કિ કરી થઈને ફરે છે. પાત'જલ આદિ ચેગશાસ્ત્રોમાં તથા જિનાગમેામાં વર્ણવેલ સ` વિભૂતિઓનુ આ ભગવાન્ એક ધામ હેાય છે. સર્વ પદાર્થના સર્વાં પર્યાયમાં વ્યાપક એવા સર્વજ્ઞપણાને લીધે આજ્ઞાનવર્ડ કરીને સર્વવ્યાપક શ્રીપતિ ‘વિષ્ણુ ' ભગવાનને ઓત્સુકયની સર્વથા નિવૃત્તિ હાય છે, કયાંય પણ કંઇ પણ ઉત્સુકપણું' હેતુ નથી, એટલે તે સર્વ લબ્ધિએના ફૂલના ભેગી હોય છે. 9 “તે આત્મસ્વરૂપથી મહત્ એન્નુ` કઇ નથી. એવા આ સૃષ્ટિને વિષે કાઈ પ્રભાવજોગ ઉત્પન્ન થયા નથી, છે નહીં અને થવાના નથી કે જે પ્રભાવોગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય. 'શ્રીમદ્ રાજચંદ્ર, અંક ૩૩૭, કારણ કે નિજ જ્ઞાને કરી જ્ઞાયક પદ્મના ઇશ એવા આ વીતરાગ પ્રભુ જ્ઞેયના જ્ઞાતા હૈાય છે, નિજ સ્વરૂપનું દર્શન કરી આ પ્રભુ નિજ સામાન્ય એવુ દ્રશ્ય દેખે છે, આત્મવભાવરૂપ ચારિત્રમાં રમતારામ એવા આ પ્રભુ નિજ રમ્યમાં રમણ કરે છે, ભેાગ્ય એવા નિજ સ્વરૂપના અનત ભાગને આ ભક્તા સ્વામી ભેળવે છે. મહાન્ દાતા એવા આ પ્રભુ નિત્ય દાન દીએ છે, અને નિજ શક્તિના બ્રાહ્રક-વ્યાપકમય એવા આ દેવ પાતે જ તે દાનના પાત્ર છે. ‘અનંત ચતુષ્ક પદ યાગી’ “ નિજ જ્ઞાને કરી જ્ઞેયને, જ્ઞાતા ગાયક પદ પ્રંશ ૨; દેખે નિજ દન કરી, નિજ દૃશ્ય સામાન્યજગીશ રે. Page #715 -------------------------------------------------------------------------- ________________ પર દષ્ટિ : “સવે લબ્ધિ ફલ ભોગીજી, ધ્રુવપદરામી નિજ રમ્ય રમણ કરે, પ્રભુ ચારિત્રે રમતા રામ રે, ગ્ય અનંતને ભેગા, ભેગે તિણે ભેતા સ્વામ રે. દેય દાન નિત દીજતે, અતિ દાતા પ્રભુ સ્વયમેવ રે, પાત્ર તમે નિજ શક્તિના, ગ્રાહક વ્યાપકમય દેવ રે. શ્રી શ્રેયાંસ, ” શ્રી દેવચંદ્રજી. દાનાંતરાયને ક્ષય થયો હોવાથી આ ભગવાન શુદ્ધ સહજ આત્મસ્વરૂપનું દાન આત્માને કરે છે, લાભાંતરાયને ક્ષય થયે હેવાથી અણચિંતવ્ય એ સહજ આત્મસવરૂપ લાભ નિરંતર પામે છે, ભેગાંતરાયના ક્ષયને લીધે શુદ્ધ આત્મસ્વરૂપ શુદ્ધ સ્વગુણ સંપત્તિને અયને ભેગા કરે છે, ઉપરાંત રાયના ક્ષયને લીધે શુદ્ધ ઉપલેગ” સ્વગુણને નિરંતર ઉપગ લે છે, અને વીતરાયના ક્ષયને લીધે સ્વરૂપેરમણને વિષે અપ્રયાસવંત હોય છે–પ્રયાસ વિના સહજપણે અનંત આત્મશક્તિ સકુરાયમાન કરે છે. અક્ષય દાન અચિંતન, લાભ અયને ભેગ-હિ જિનાજી! વિર્ય શક્તિ અપ્રયાસતા, શુદ્ધ સ્વગુણ ઉપભેગહે ”શ્રી દેવચંદ્રજી. અને આમ અનંત દાનાદિ લબ્ધિથી સ્વરૂપને વિષે પર્યાપ્ત હોવાથી, આ પરમ પ્રભુ ધ્રુવ એવા સહજાન્મસ્વરૂપ પદમાં જ રમણ કરનારા હોય છે. એટલે જ આ “ધ્રુવપદ રામી” પ્રભુને કોઈ કામના નથી હોતી, તે નિ:કામી જ હોય છે. જેને ધ્રુવપદરામી ઘેર વિપુલ પરિપૂર્ણ સંપત્તિ ભરી હોય, તે અન્ય વસ્તુની ઈચ્છા કેમ હે સ્વામી કરે? તેમ જેનું આત્મ-ગૃહ વિપુલ પરિપૂર્ણ ગુણ સંપત્તિથી સંભૂત છે, માહરા” તે ધવપદરામી નિષ્કામી ગુણરાય બીજી કંઈ કામના કેમ ધરે? કેવલ એક ધ્રુવ” એવા શુદ્ધ આત્મપદ શિવાય અન્યત્ર આ “કેવલી” ભગવાન ઉપગ કેમ દીએ? “ધવપદરામી હે સ્વામી માહરા, નિ:કામી ગુણરાય સુગ્યાની ! નિકામી હા પામી તું ધણ, ધ્રુવ આરામ થાય.”–શ્રી આનંદઘનજી. આ લબ્ધિ વિષય અંગે તલસ્પર્શી મીમાંસા કરતાં પરમ તત્વદ્રષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ પરમ અદ્દભુત પરમાર્થ પ્રકાશે છે કે – ચાર ઘનઘાતી કર્મનો ક્ષય થતાં અંતરાય કર્મની પ્રકૃતિને પણ ક્ષય થાય છે. અને તેથી દાનાંતરાય, લાભાંતરાય, વાર્યતરાય, ભેગાંતરાય અને ઉપભેગાંતરાય એ પાંચ પ્રકારને અંતરાય ક્ષય થઈ અનંત દાનલબ્ધિ, અનંત લાભલબ્ધિ, Page #716 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) થરાદષ્ટિસમુચ્ચય દાનાદિ અનંત વીર્ય લબ્ધિ, અને અનંત ભેગ ઉપગ લબ્ધિ સંપ્રાપ્ત થાય લબ્ધિને અ૬- છે. જેથી તે અંતરાય કમ ક્ષયું છે એવા પરમ પુરુષ અનંત દાનાદિ ભુત પરમાર્થ આપવાને સંપૂર્ણ સમર્થ છે. તથાપિ પુદગલ દ્રવ્યરૂપે એ દાનાદિ લબ્ધિની પરમ પુરુષ પ્રવૃત્તિ કરતા નથી. મુખ્યપણે તે તે લબ્ધિની સંપ્રાપ્તિ પણ આત્માની સ્વરૂપભૂત છે, કેમકે ક્ષાયકભાવે તે સંપ્રાપ્તિ છે, ઉદયિકભાવે નથી, તેથી આત્મસ્વભાવ સ્વરૂપભૂત છે; અને જે અનંત સામર્થ્ય આત્મામાં અનાદિથી શક્તિરૂપે હતું તે વ્યક્ત થઈ આત્મા નિજ સ્વરૂપમાં તે આપી શકે છે, તરૂપ શુદ્ધ સ્વચ્છ ભાવે એક સ્વભાવે પરિણુમાવી શકે છે, તે અનંત દાનલધિ કહેવા ગ્ય છે. તેમજ અનંત આત્મસામર્થની સંપ્રાપ્તિમાં કિંચિત માત્ર વિયોગનું કારણ રહ્યું નથી તેથી અનંત લાભ લબ્ધિ કહેવા યોગ્ય છે. વળી અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણપણે પરમાનંદ સ્વરૂપે અનુભવાય છે, તેમાં પણ કિંચિત માત્ર પણ તેમાં વિયોગનું કારણ રહ્યું નથી, તેથી અનંત ભેગ ઉપગ લબ્ધિ કહેવા લાગ્યા છે. તેમજ અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણ પણે થયાં છતાં તે સામર્થના અનુભવથી આત્મશક્તિ થાકે કે તેનું સામર્થ્ય ઝીલી ન શકે, વહન ન કરી શકે, અથવા તે સામર્થ્યને કોઈપણ પ્રકારના દેશકાળની અસર થઈ કિંચિત્માત્ર પણ ન્યૂનાધિકપણે કરાવે એવું કશું રહ્યું જ નહીં, તે સ્વભાવમાં રહેવાનું સંપૂર્ણ સામ ત્રિકાળ સંપૂર્ણ બળ સહિત રહેવાનું છે તે અનંત વીર્ય લધિ કહેવા ગ્ય છે. ક્ષાયક ભાવની દ્રષ્ટિથી જોતાં ઉપર કહ્યા પ્રમાણે તે લબ્ધિનો પરમ પુરુષને ઉપયોગી છે. વળી એ પાંચ લબ્ધિ હેતુવિશેષથી સમજાવા અર્થે જુદી પાડી છે, નહીં તે અનંતવર્ય લબ્ધિમાં પણ તે પાચેને સમાવેશ થઈ શકે છે. આત્મા સંપૂર્ણ વીર્યને સંપ્રાપ્ત થવાથી એ પાંચ લબ્ધિનો ઉપયોગ પુગલ દ્રવ્યરૂપે કરે તો તેવું સામર્થ્ય તેમાં વતે છે, તથાપિ કૃતકૃત્ય એવા પરમ પુરુષમાં સંપૂર્ણ વીતરાગ સ્વભાવ હોવાથી તે ઉપગને તેથી સંભવ નથી. અને ઉપદેશાદિના દાનરૂપે જે તે કૃતકૃત્ય પરમ પુરુષની પ્રવૃત્તિ છે તે ગાશ્રિત પૂર્વબંધના ઉદયમાનપણથી છે, આત્માના સ્વભાવના કિંચિત પણ વિકૃત ભાવથી નથી.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૮૪૦ (૩). અને પછી આવા સર્વ લધિસંપન્ન આ સર્વજ્ઞ વીતરાગ દેવ પ્રારબ્ધદય પ્રમાણે પરમ પરોપકાર કરતા સતા વિચરે છે, પિતાના શેષ જે ચાર અઘાતિ કર્મ–ભપગ્રાહી કર્મ છે, તેનાથી પ્રાપ્ત ઉદય પ્રમાણે ભૂતલ પર વિહાર કરતા આ “નિષ્કારણું કરુણું કૃતકૃત્ય પ્રભુ, સદેશના દાનવડે અન્ય આત્માઓ પ્રત્યે પરમ પોપકાર રસ સાગર” કરી, તેઓને કૃતકૃત્ય થવાનો મહા મોક્ષમાર્ગ બોધે છે. “નિષ્કારણ કરુણું રસ સાગર' એવા આ પરમકૃપાળુ દેવ પરમાર્થ મેઘની વૃષ્ટિ કરી સંસારતાપથી સંતપ્ત જગજજંતુઓને પરમ આત્મશાંતિરૂપ શીતલતા આપે છે. Page #717 -------------------------------------------------------------------------- ________________ પરા દષ્ટિ : દાનાદિ લધિને પરમાર્થ પરમ પરોપકાર (૬૨૧ ) જે સ્વરૂપ સમજ્યા વિના આ જીવ અનંત પરિભ્રમણ દુઃખ પામે છે, તે “સ્વરૂપ પદ” સમજાવી, આ પરમ જગદગુરુ પરમ લોકકલ્યાણ-લોકસંગ્રહ-લકાનુગ્રહ કરે છે. “ભવ દુઃખવારણ શિખસુખ કારણ” એવો શુદ્ધ ધર્મ પ્રરૂપી આ ભગવાન વિશ્વબંધુ પરમ શાંતિ સન્માર્ગ પ્રવાહો કરે છે, કે જેમાં નિમજજન કરી ભવ્ય આત્માઓ પરમ આત્મશાંતિને અનુભવે છે. આમ આ ધર્મમૂત્તિ-ધર્માવતાર વીતરાગ પરમાત્મા સદ્ધર્મની સંસ્થાપના કરી, સમુદ્ધાર કરી, ભવ્યજનોની યથાભવ્યતા પ્રમાણે–પિત પિતાની યોગ્યતા અનુસારે તેમને સમ્યફવાદિ ગુગની પ્રાપ્તિ કરાવી, યથાયોગ્યપણે “ધર્મલાભ” આપે છે. આ કેવલી ભાસ્કર ભવ્યજન-કમલોને પ્રબોધી વિકસિત કરતા સતા જગતમાં વિહરે છે. “કેવલ જ્ઞાન અનંત પ્રકાશી, ભવિજન કમલ વિકાસી રે..પ્રભુ અંતરજામી. ચિદાનંદ ઘન તત્વ વિલાસી, શુદ્ધ સ્વરૂપ નિવાસી રે...પ્રભુત્વ આતમ ધર્મ તણે આરામી, પપરિણતિ નિષ્કામી રે પ્રભુ –શ્રી દેવચંદ્રજી. અને આમ આયુષ્યસ્થિતિ પર્યત દુષ્ટ અસાધુજનેને દુષ્ટ માર્ગ છોડાવી, અને શિષ્ટ સાધુજનોને ઈષ્ટ પરમાર્થ માગે ચઢાવી, સર્વ જગતજંતુનું હિત કરવારૂપ પરમ લકાનુગ્રહ આચરી, પછી આ વિશ્વવત્સલ પરમાત્મા યોગના અંતને પામે છે, યોગ પર્વતને અર્થાત શિલેશી અવસ્થાને પામે છે. “ક્ષીણદોષ સર્વજ્ઞ મહામુનિ, સર્વ લબ્ધિ ફલ ભેગીજી; પર ઉપકાર કરીને શિવ તે, પામે યોગ અગીજી.”—શ્રી . દ. સજઝા, ૮-૩ तत्र द्रागेव भगवानयोगाद्योगसत्तमात् । भवव्याधिक्षयं कृत्वा निर्वाणं लभते परम् ॥ १८६ ॥ અગ ગરમ થકી, શીધ જ ત્યાં ભગવાન; ક્ષય કરી ભવ્યાધિને, પામે પર નિર્વાણ. ૧૮૬. અર્થ –ત્યાં શીધ્ર જ તે ભગવાન, ગસત્તમ એવા અયોગથી ભવ્યાધિને ક્ષય કરીને, પરમ નિર્વાણને પામે છે. કૃત્તિ-તત્ર-ત્યાં, એટલે કે યોગાનમાં, શૈલેશી અવસ્થામાં, ટ્રાવ-શીધ્ર જ, ઝપાટાબંધ જ, હસ્વ પંચ અક્ષર ઉચ્ચારણમાત્ર કાળમાં, માવા-ભગવાન તે, અયોગ-અયોગ થકી, અવ્યાપાર થકી, થોત્તમાર્ગ મ થકી, ગપ્રધાન થકી, શૈલેશી યોગ થકી એમ અર્થ છે. શું ? તે કે-અવરથાદિક્ષાં વા-ભવવ્યાધિને ક્ષય કરી,-સર્વ પ્રકારે, નિર્ધા સ્ટમ પરમ નિર્વાણને પામે છે, ભાવ નિર્વાણને પામે છે, એમ અર્થ છે. Page #718 -------------------------------------------------------------------------- ________________ ( દરર ) ધગદષ્ટિસમુચ્ચય વિવેચન પછી ત્યાં-ચોગપતરૂપ શેલેશી અવસ્થામાં શીધ્ર જ તે ભગવાન સર્વ યુગમાં પ્રધાન એવા “અયોગ” ચગથી અર્થાત શિશી વેગથી, સર્વ પ્રકારે ભવવ્યાધિને ક્ષય કરી, પરમ એવા ભાવ નિવાણુને પામે છે. શેલેશી અવસ્થામાં આ કેવલી ભગવાન્ સર્વ યેગમાં ઉત્તમ એવા “અગ” નામના પરમ ભેગને પામે છે, અર્થાત સર્વ મનાયેગ, સર્વ વચનગ, ને સર્વ કાય ગની ક્રિયા વિરામ પામે છે, એવી સમસ્ત ગવ્યાપાર રહિત પરમ “અયોગી” દશાનેગુણસ્થાનને પામે છે. મન વચન કાયા ને કર્મની વર્ગણ, છૂટે જહાં સકળ મુદ્દગલ સંબંધ જે એવું અગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જે. અપૂર્વ અવસર.”– શ્રીમદ્ રાજચંદ્રજી અત્રે ઉત્કૃષ્ટ એવા ક્ષાયિક વીર્યને બળથી મન-વચન-કાયાના ચગની ચપળતા રાધીને, આ ગીશ્વર ભગવાન વેતનને શુચિ–શુદ્ધ અને અલેશી-લેશ્યા રહિત કરે છે. અને શિલેશી અર્થાત મેરુપર્વત જેવી નિપ્રકંપ-નિશ્ચલ આત્મસ્થિરતાશલેશીકરણ રૂપ શૈલેશી અવસ્થામાં સ્થિતિ કરી, પરમ સંવરને પામેલા આ અાગ પરમ “શીલેશ” પ્રભુ પરમ અક્રિય થઈ, સૂક્ષમ એવા ચાર શેષ કર્મોને ચગસત્તમ ક્ષય કરે છે. આમ જ્યારે ઉત્કૃષ્ટ આત્મવીર્યની સ્કુરણ હોય છે, ત્યારે યેગ-ક્રિયાને પ્રવેશ હોતો નથી, એટલે આ શૈલેશીકરણમાં ગની એવી ધ્રુવતા-નિશ્ચલતા હોય છે કે તે શૈલેશ-મેરુ જેવી અચલ અડોલ આત્મશક્તિને બેસવા શકતી નથી—ચલાયમાન કરી શકતી નથી. (જુઓ પૃ. ૪૫-૪૬). અને આ અયોગી દશાગુણસ્થાનક પંચ હવાક્ષર ઉચ્ચારણમાત્ર કાળ રહે છે, અર્થાત અ, ઈ, ઉ, , –એ પાંચ લઘુ અક્ષર ઉચ્ચારતાં જેટલો સમય લાગે તેટલે વખત જ રહે છે. એટલે આ અગ’ ચગસરામને પામીને શીધ્ર જ-તરત જ આ પ્રભુ ભવ્યાધિને ક્ષય કરી પરમ નિર્વાણને પામે છે. જેને લઈને ભવની સ્થિતિ હતી-પુનઃ પુનઃ દેહધારણુરૂપ સ્થિતિ હતી, તે ભવના મૂલ કારણભૂત સર્વ કર્મને અત્ર સર્વથા સંક્ષય થાય છે. એટલે કારણુના અભાવે કાર્ય ન હેય એ ન્યાયે, ભવ-સંસારને આત્યંતિક ઉચ્છેદ થાય છે. જેમ ભવના બીજ રોગનું મૂળ કારણ નિર્મૂળ થતાં રોગ નિર્મૂળ થાય છે, તેમ ભવરોગનું તણે આત્યંતિક કર્મરૂપ કારણ નિર્મૂળ થતાં ભવરોગ નિર્મળ થાય છે. એટલે પછી નાશ જ” પુનઃ જન્મ ધારણ કરવાપણું રહેતું નથી. જેમ બીજ બળી ગયા પછી Page #719 -------------------------------------------------------------------------- ________________ પશ . શશીકરણ--અને ગણત્તમથી નિર્વાણ ( ૬૨૩) અંકુર ફૂટતું નથી, તેમ કરૂપ ભવ-બીજ બળી ગયા પછી, ભવરૂપ અંકુરો ફૂટતો નથી. " दग्धे बीजे यथाऽत्यन्तं प्रादुर्भवति नाङ्कुरः । कर्मबीजे तथा दग्धे न रोहति भवाङ्कुरः ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત શ્રી તત્વાર્થસાર અને રોગને નાશ થયા પછી જ્યાં રોગનું રજકણ પણ નથી, એવી તંદુરસ્તીસંપૂર્ણ આરોગ્ય અવસ્થા પ્રાપ્ત થાય છે, તેમ ભાવવ્યાધિને નાશ થયા પછી જ્યાં કમ રેગનું એક પરમાણું પણ નથી, એવી આત્માની સંપૂર્ણ ભાવ આરોગ્ય સર્વ વ્યાધિ લય અવસ્થા પ્રગટે છે. જેમ રોગનો નાશ થયા પછી મનુષ્ય પોતાની અસલ મૂળ સહજ સ્વસ્થતાને પામે છે, તેમ ભવરૂપ ભાવગનો નાશ થતાં આમા પિતાની અસલ મૂળ સહજ “સ્વસ્થતાને-સહજાન્મસ્વરૂપ સ્થિતિને ભજે છે, અથોત સહજ-યથાજાત આત્મસ્વરૂપમાં સ્થિત” એ ભગવાન શુદ્ધ આત્મા પ્રગટે છે. અને જેમ રોગને નાશ થયા પછી નીરોગી મનુષ્ય આરેગ્યનો સહજ તાત્વિક આનંદ અનુભવે છે, તેમ ભવરગનો ક્ષય થયા પછી ભાવ આરોગ્યસંપન્ન આત્મા ભાવ–આરેગ્યનો સહજ શુદ્ધ તાત્વિક પરમાનંદ અનુભવે છે. પરમાનદ વિલાસી અનુભવે રે, દેવચંદ્રપદ વ્યક્તિ.... પૂજન તે કીજે રે બારમા જિનતણ રે.” --શ્રી દેવચંદ્રજી. અને આમ ભવવ્યાધિને ક્ષય થાય છે, એટલે ભગવાન પરમ એવા ભાવ નિર્વાણુને પામે છે. દીપકનું તેલ ખૂટી જતાં જેમ દીપક નિર્વાણ પામે છે–બઝાઈ જાય છે, તેમ કર્મરૂપ તેલ ખૂટી જતાં ભગવાન પણ નિર્વાણને પામે છે. કારણ કે ભાવ નિર્વાણું કર્મ–તેલના અભાવે તેમને સંસાર-દી નિર્વાણ પામ્યું હોવાથી હોલવાઈ ગયા હોવાથી, ભગવાન્ પણ “નિર્વાણ” પામ્યા કહેવાય છે. અથવા જેનું ઇંધન–બળતણ બળીને ખાખ થઈ ગયું છે, એ ઉપાદાનસંતતિ વિનાનો અગ્નિ જેમ નિર્વાણને પામે છે-બઝાઈ જાય છે, તેમ સર્વ કર્મ ઈંધન બળીને ખાખ થઈ જતાં ઉપાદાન-સંતતિ વિનાને સંસાર અગ્નિ નિવણને પામે છે, હોલવાઈ જાય છે. એટલે ભગવાન “નિર્વાણ” પામ્યા એમ યથાર્થ કહેવાય છે. " कृत्स्नकर्मक्षयादूर्ध्व निर्वाणमधिगच्छति । यथा दग्धेन्धनो वह्निनिरुपादानसंततिः ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્યજીત શ્રી તત્વાર્થસાર , હોતા સે તે જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ.”– શ્રીમદ્ રાજચંદ્રજી. સર્વ શત્રુ ક્ષય સર્વ વ્યાધિલય, પૂરણ સર્વ સમી હાજી; સર્વ અરથે ગે સુખ તેથી, અનંત ગુણ નિરીહાજી, ”—શ્રી , . સઝા. ૮-૩ Page #720 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) થાળફિસમુખલય પરા દષ્ટિનો સાર. પરાષ્ટિ સમાધિનિષ્ટ છે. તે સમાધિના આસંગ દોષથી રહિત એવી હોય છે, અને ચંદનગંધ ન્યાયે તે સાત્મીભૂત પ્રવૃત્તિવાળી હોય છે, અર્થાત આત્મસ્વભાવે પૂર્ણ પ્રવૃત્તિવાળી હોય છે. આમાં યોગી સર્વ આચારથી પર એવા નિરાચાર પદવાળો હોય છે અને કારણ અભાવે તેને અતિચાર હોતે નથી; અર્થાત તેને કોઈ આચાર પાળવાપણું રહ્યું નથી અને તેથી તેને કઈ અતિચાર દોષની સંભાવના પણ નથી. આરૂઢને આરોહણને જેમ અભાવ હોય છે, ચઢેલાને જેમ ચઢવાનું હોતું નથી, તેમ આ ભેગારૂઢ પુરુષને આચારવડે જીતવા ગ્ય કર્મના અભાવે નિરાચાર પદ હોય છે. તે પછી તેને ભિક્ષાટન આદિ આચાર કેમ હોય છે ? તે શંકાનું નિવારણ એ છે કે-રત્ન આદિની શિક્ષાદષ્ટિ કરતાં જેમ તેના નિયંજન વિષયમાં શિક્ષિતની દષ્ટિ જુદી હોય છે, તેમ આ ગીની તે જ આચારક્રિયા પણ ફલદે કરીને જૂદી હોય છે; કારણ કે પૂર્વે તેનું સાંપરાયિક (કષાય સંબંધી) કર્મક્ષય ફલ હતું, ને હવે તો ભ૫ગ્રાહી કર્મક્ષય ફલ છે. તે રનના નિયાગથી–વ્યાપારથી અહીં લેકમાં તે મહાત્મા રત્નાવણિક જેમ કૃતકૃત્ય થાય છે, તેમ ધર્મસંન્યાસ વિનિયોગથી-વ્યાપારથી આ મહામુનિ કૃતકૃત્ય થાય છે. આ મુખ્ય ધર્મ સંન્યાસ બીજા અપૂર્વકરણમાં ઉપજે છે, અને તેના થકી નિરાવરણ એવી કેવલથી હોય છે, કે જેનો કદી પ્રતિપાત ન થતો હોવાથી સદયાસદા ઉદયવંત હોય છે. ચંદ્રની જેમ જીવ પિતાની ભાવશુદ્ધ પ્રકૃતિથી-સ્વભાવથી “સ્થિત જ' છે, કાંઈ સ્થાપવાનું નથી. અને જે વિજ્ઞાન છે તે ચંદ્રિકા જેવું છે. તે જ્ઞાનનું આવરણ તે મેઘપટલ જેવું-વાદળા જેવું છે. આ વાદળા જેવું ઘાતિકર્મ છે, તે આ ધર્મ સંન્યાસ ગરૂપ વાયુના સપાટાથી જ્યારે ક્ષપકશ્રેણીની પરિસમાપ્તિ વેળાયે દૂર થાય છે, ત્યારે તે શ્રીમાન મુખ્ય એવા પરાક્રમગથી જ્ઞાનકેવલી થાય છે. એટલે કે સકલ રાગાદિ દેષના પરિક્ષય થકી ક્ષીણદોષ એવા તે તક્ષણ જ નિરાવરણ જ્ઞાન કરીને સર્વજ્ઞ હોય છે, અને સર્વ લફિલના ભેગી હોય છે. આવા તે શ્રીમદ્ સર્વજ્ઞ ભગવાન મહામુનિ પરાર્થ–પરોપકાર કરીને પછી યેગના અંતને પામે છે. ત્યાં ગાનમાં-શેલેશી અવસ્થામાં શીઘ્ર જ પાંચ હ્રસ્વ અક્ષર ઉચ્ચારણ માત્ર કાળમાં તે ભગવાન ગત્તમ એવા અગ થકી ભવ્યાધિને ક્ષય કરી પરમ ભાવ નિર્વાણને પામે છે. ક્ષીણ દોષ સર્વજ્ઞ મહામુનિ, સર્વ લબ્ધિ ફલ ભેગીજી, પર ઉપગાર કરી શિવસુખ તે, પામે યોગ અગીજી, સર્વ શત્રુ ક્ષય સર્વ વ્યાધિ લય, પૂરણ સર્વ સમીતાજી, સર્વ અરથ વેગે સુખ તેહથી, અનંત ગુણ નિરીહા.”—શ્રી . સઝાય. Page #721 -------------------------------------------------------------------------- ________________ પશુ વિશ્વ ! સારઃ અષ્ટાંગ યોગની પૂર્ણાહુતિ, રૂપકઘટના દર્શન ચંદ્રપ્રભાસમ સંપૂણૅ કેવલ દર્શન જ્ઞાન યગંગ ચેાગ-પુરુષ અષ્ટાંગ યાગ સમાધિ પરા દષ્ટિ કોષ્ટક ૧૪ દોષત્યાગ આસ ગત્યાગ ગુણુપ્રાપ્તિ પ્રવૃત્તિ ‘ આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ અષ્ટાંગ યોગની પૂર્ણાહુતિઃ રૂપકટના આમ અષ્ટ ચિત્તદેોષની નિવૃત્તિ થતાં, તથા આપ સ્વભાવે પૂર્ણ પ્રવૃત્તિરૂપ આઠમા પ્રવૃત્તિગુણની પ્રવૃત્તિ થતાં, તથા આઠમા સમાધિ ચેાગાંગની સિદ્ધિ સાંપડતાં, અત્રે આઠમી ચેાગષ્ટિ પૂર્ણ કળાએ ખીલી નીકળે છે, અને તેથી કરીને યેાગચક્રની પૂર્ણતા થતાં ભવચક્રની પણ પૂર્ણતા થાય છે, અર્થાત્ ભવચક્રના અંત આવે છે. આ ચેાળચક્ર ખરેખર! ભવચક્રને ઉચ્છેદ કરનારૂ અમેઘ શસ્ત્ર છે. તેના વડે કરીને આ પરમ ચૈાગિનાથ ભવઅરિને હણી ‘ અરિહંત ? એવા યથાર્થ નામને પામે છે, અને સ્વરૂપની સિદ્ધિ કરી • સિદ્ધિ' નામને સાર્થક કરે છે. અષ્ટ યેગાંગ એ આ યેાગચક્રના આશ છે, તે આત્મસ્વભાવયું જનરૂપ ચાગની ધરી સાથે ગાઢ સબદ્ધ હાઇ તેની આસપાસ ફરે છે. " ( ૧૨૫ ) અથવા યાગરૂપ પુરુષ છે. તેના અષ્ટ ચેગગરૂપ આઠ અંગ છે. તેમાં યમ-નિયમરૂપ બે ચરણુ છે, આસન-પ્રાણાયામ એ હાથ છે, પ્રત્યાહાર ઉદર છે, ધારણા વક્ષસ્થલ (છાતી) છે, ધ્યાન શ્રીવા–ડાક છે, સમાધિ ઉત્તમાંગ-મસ્તક છે. આ આઠે અંગનું સપૂર્ણ પણું-વિકલપણું થાય તા જ ચેાગ પુરુષની અવિકલ સંપૂર્ણતા છે, જેમ અવિકલ સંપૂર્ણ અંગોપાંગવાળા પુરુષની હાય તેમ. એક પણ અંગની વિકલતાથી-અપૂર્ણતાથી ચાગ પુરુષની વિકલતા–અપૂર્ણતા છે, જેમ હીન અંગવાળા ખાડખાંપણવાળા પુરુષની હાય છે તેમ. જેમ પુરુષ શરીરના પ્રત્યેક અંગનુ યથાયેાગ્ય સમુચિત સ્થાન ને ઉપયાગીપણું હાય છે, તેમ આ ચેગશરીરમાં પણ પ્રત્યેક યેાગાંગતુ. યથાયેાગ્ય સમુચિત સ્થાન ને ઉપયાગીપણું છે. જેમ શરીરના સર્વ અંગ-પ્રત્યંગ એક બીજા સાથે સહકારથી-સહયોગથી એકપણે વત્તી ( Co-ordination ) એક શરીર સંબધી સર્વ ક્રિયા સાથે છે, તેમ ચેાગ પુરુષના આ સર્વ અંગ એક બીજા સાથે સહકારથી-સહુયેાગથી એકપણે વત્તી ( organic unit ) એક Ge ગુણસ્થાન ૮-૯-૧૦-૧૨-૧૩-૧૪ ધર્મ સન્યાસયાગ V ક્ષપકશ્રેણી W કેવલજ્ઞાન—નિર્વાણુ Page #722 -------------------------------------------------------------------------- ________________ યેગપુરુષની સાધક એવી સર્વ પ્રક્રિયા કરે છે. ઈત્યાદિ અનેક પ્રકારે આ ઉપમાનું ઘટમાનપણું અત્ર યથામતિ મેં વિવેચ્યું છે. તે વિશેષ સ્વમતિથી ચિંતવવું. અથવા ગરૂપ અણ કમલદલવાળું કમલ છે. આઠ ગણિરૂપ તેની આઠ પાંખડીકમલદલ છે. અને તે પાંખડીનું મિલનસ્થાન આત્મસ્વભાવથું જનરૂપ ગ-કર્ણિકા છે. તે આત્મસ્વભાવરૂપ કણિકામાં ભગવાન આત્મા-પરબ્રહ્મ બિરાજે છે. ગરૂપ અષ્ટદલ ગણિરૂપ દલ જેમ જેમ વિકાસને પામે છે, તેમ તેમ ગ-કમલ કમલ વિકાસને પામતું જાય છે. એકેક ગણિરૂપ પાંખડી ખુલતાં અનુક્રમે એકક ચિનદેષ નિવૃત્ત થતો જાય છે, એકેક ગુણ વિકાસ પામતે જાય છે, અને એકેક ગાંગ પ્રગટતું જાય છે. આમ સંપૂર્ણ યોગદષ્ટિ વિકસતાં ગરૂપ અષ્ટદલ કમલ સંપૂર્ણ વિકાસને પામે છે. આ સર્વનો સંપૂર્ણ ખ્યાલ સંક્ષેપમાં આ ગ્રંથના પ્રારંભમાં મૂકેલ સર્વગ્રાહી મુખ્ય આકૃતિ પરથી આવશે. કળશ કાવ્ય વસંતતિલકા. હેયે સમાધિમહિં નિષ્ઠ પર સુદષ્ટિ, સદબોધ ચંદ્રતણી શાંતિ સુધા સુવૃષ્ટિ, સોળે કળાથી અહિં આતમ ચંદ્ર ખીલે, સ્ના સુજ્ઞાનમયમાં વય લેક ઝીલે. ૧૪૩ સવે વિભાવ પરભાવ સમાઈ જાય, આત્મા સ્વભાવમહિં શુદ્ધ સદા સમાય; થાયે વિલીન મન આત્મમહિં સદાય, એવી સમાધિ પ્રગટે પર સૌખ્યદાય. ૧૪૪ સત્ સંયમ જ સમયે સમયે અનંતા, વૃદ્ધિ લહે અમલ આતમ ભાવવંતા; એવું અપૂર્વ અહિં શુષ સદા સુધાન, આસંગ વર્જિત અખંડ પ્રવિદ્ધમાન. ૧૪૫ જ્યાં વાસનામય મન: વરતે વિલીન, આત્મા થયે નિજ સ્વરૂપ વિષે જ લીન સર્વ પ્રદેશમહિં ચંદન ગંધ ન્યાયે, આત્મપ્રવૃત્તિ સહજાન્મસ્વરૂપ થાયે. ૧૪૬ આવી અસિત્રત સમી ચરણેકધારા, વત્તે સદા સહજ નિરતિચારચારા; આચારથી પર સુદુષ્કરકાર તે છે, આહવાનું શું જ આરૂઢને રહે છે? ૧૪૭ જે વેગના પરમ શૃંગ પરે ચઢ્યા છે, ને જે અપૂર્વ ગુણશ્રેણું પરે વધ્યા છે તે સર્વ ક૫થી અતીત જ નિર્વિકલ્પ, સામગ જિનકપ તુવે અન૫. ૧૪૮ નાદિ શિક્ષણની દ્રષ્ટિ શિખાઉ જેવી, તેથી જૂદી તસ નિયોજન દષ્ટિ એવી આચારની ત્યમ ક્રિયા પણ તે જ આંહિ, યેગીની અન્ય ફલભેદથી લેકમાંહિ, ૧૪૯ રનો નિયછે જ્યમ રત્નાવણિક કૃતાર્થ, નિર્જી રત્નત્રયી તેમ મુનિ યથાર્થ, સંન્યાસ ધર્મ વિનિયેગથી અત્ર યેગી, થાયે કૃતાર્થ પરમાર્થ સુતત્વ ભેગી. ૧૫૦ સંન્યાસ ધર્મ સઘળાય તણે કરીને, ક્ષાયિક ભાવ સહુ અંતરમાં ભરીને, સંન્યાસ ધર્મ પર પગ મુનિ લહે છે, શ્રેણી અપૂર્વકરણે ગુણની વહે છે. ૧૫૧ Page #723 -------------------------------------------------------------------------- ________________ પરા દષ્ટિ : પરા દષ્ટિના કળશ કાવ્ય ( ૬ર૭ ) સાક્ષાત મોક્ષપદ નીસરણી સમાણ, એવી અપૂર્વ ગુણ શ્રેણી ચઢત નાણું, યોગીશ્વર પરમ કેવલથી વરે છે, જે નિત્ય ઉદય નિરાવરણ કરે છે. ૧૫ર આકાશમાં પ્રકૃતિથી સ્થિત જેમ ચંદ્ર, શુદ્ધ સ્વભાવ સ્થિત છે ત્યમ આત્મચંદ્ર સચંદ્રિકા સમ જ કેવલ જ્ઞાન લેવું, તે જ્ઞાન આવરણ મેઘસમૂહ જેવું. ૧૫૩ તે ઘાતિ કર્મ ઘન શું વિખરે ઝપાટે, સંન્યાસ ધર્મરૂપ વાયુ તણું સપાટે ત્યારે શ્રીમાન પરમ કેવલજ્ઞાન પામે, ને જ્ઞાનકેવલી કહાય યથાર્થ નામે. ૧૫૪ સર્વેય દોષ ક્ષીણ સાવ જ વર્તનારા, સર્વજ્ઞ લક્વિફલ સર્વ જ ભેગનારા, સાધી પરાર્થ પર તેહ પર કૃપાળુ, ગાંત શ્રીમદ મુનીંદ્ર લહે દયાળુ. ૧૫૫ શેલેશીમાંહિ સહાત્મસ્વરૂપ સ્વામી, પામી જ શીઘ પર યોગ અયોગ નામી, વ્યાધિ ભવ ક્ષય કરી નિરવાણ પામે, સુસ્થિત તેહ ભગવાન નિત સૌખ્ય ધામે. ૧૫૬ ॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसू नुमनःसुखनंदनेन भगवानदासेन सुमनोनंदनीबृहत्टीकाख्यविवेचनेन सप्रपञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशास्त्रे अष्टमी vi g: + Page #724 -------------------------------------------------------------------------- ________________ મુકત તત્વ મીમાંસા ત્યાં (નિર્વાણમાં) આ કેવો હોય છે? તે કહે છે – व्याधिमुक्तः पुमान् लोके यादृशस्तादृशो ह्ययम् । नाभावो न च नो मुक्तो व्याधिना व्याधितो न च ॥ १८७ ॥ વ્યાધિમુક્ત પુરુષ અહીં, જેવો-તેવો આ જ; ન અભાવ ન વ્યાધિથી ના, મુક્ત-અવ્યાધિત નાજ. ૧૮૭ અર્થ –લેકમાં વ્યાધિમુક્ત પુરુષ જેવો હોય છે, તેવો જ આ હેય છે. તે અભાવરૂપ નથી અને વ્યાધિથી મુક્ત નથી એમ નથી, અને તે અવ્યાધિત પણ નથી. વિવેચન આ લેકમાં વ્યાધિમુકત પુરુષ જે હોય છે, તે આ નિર્વાણ પામેલો મુક્ત પુરુષ હોય છે. (૧) તે અભાવરૂપ નથી, પણ બઝાઈ ગયેલ દીપકલિકાની ઉપમા જેને ઘટે છે એવો તે સદ્દભાવરૂપ હોય છે. (૨) વળી તે વ્યાધિથી મુક્ત નથી થયે એમ નથી, પણ ભવ્યત્વના પરિક્ષયથી મુક્તજ હોય છે. (૩) તેમજ તે અવ્યાધિત પણ નથી, વ્યાધિવાળે તો એમ પણ નથી, કારણ કે પૂર્વ તથા પ્રકારે વ્યાધિને સદ્દભાવ તેને હતો. કોઈ ચિરકાળનો મહારોગી છે. ઘણુ ઘણા લાંબા વખતથી તે અતિ દુઃસાધ્ય વ્યાધિથી પીડાય છે. વિવિધ રોગવિકારોથી દુઃખાકુલ થઈ તે “ત્રાહિમામ ” પિકારી રહ્યો છે. તેના શરીરમાં ઉગ્ર વર-તાવ ભરાયેલ છે. વાત-પિત્ત-કફ રેગીનું દૃષ્ટાંત એ દોષની વિષમતાથી તેને ત્રિદોષ સન્નિપાત ઉપજે છે. તેથી તે ત્તિ -શાષિકુ -વ્યાધિથી મુક્ત, વ્યાધિ જેને પરિક્ષીણ છે તે, પુમાન-પુરુષ, જાદરોયાદશ, જે હોય છે, તારો શમૂ-તેવો આ નિવૃત-નિર્વાણ પ્રાપ્ત હેય છે. નામાવો અભાવ નથી, બૂઝાઈ ગયેલ દીપકલિકાની ઉપમા જેને ઘટે છે એ. નો મુજને હાથના-અને વ્યાધિથી મુક્ત નથી થયો એમ નથી, અર્થાત મુજ છે–ભવ્યત્વના પરિક્ષયને લીધે. રાષિતો જ ત્રઅને અત્યાધિત પણ નથી, વ્યાધિવાળો હતો એમ પણ નથી,-પૂર્વે તથા પ્રકારે તદ્દભાવને લીધે. * આ સિદ્ધસ્વરૂપવિચાર વાસ્તવિક રીતે પરી દષ્ટિની ચૂલિકારૂપ જ છે. તે વિષયની વિશદતા અત્ર અલગ અધિકારરૂપે મૂકયો છે. Page #725 -------------------------------------------------------------------------- ________________ સુક્ત તત્ત્વ મીમાંસા : જીવને ભવરૂપ ભાવરાગ (૬૨૯ ) પેાતાનું ભાન ભૂલી જઇ જેમ તેમ ખકી રહ્યો છે, ઉન્મત્ત ચેષ્ટા કરી રહ્યો છે. આખા શરીરે તીવ્ર અસહ્ય દાવેદના તેને થઈ રહી છે. હૃદયમાં તીક્ષ્ણ શૂલ લાંકાઇ રહ્યું છે. એમ અનેક પ્રકારની રાગપીડાથી આકુલવ્યાકુલ એવા તે હેરાન હેરાન થઇ રહ્યો છે. આવા મહા રાગા` દુ:ખી જીવને ઉત્તમ સર્વૈદ્યના ઉપદેશથી ઉત્તમ ઔષધને! જોગ મળી આવે ને તેને યથાનિર્દિષ્ટ પધ્યપૂર્વક પ્રયાગ કરવામાં આવે, તે તે રાગીના રાગ નિર્મૂળ થાય; તેના જવર-તાવ ઉતરી જાય, ત્રિદોષ-સન્નિપાત ચાલ્યેા જાય, તે ખરાખર પેાતાના ભાનમાં આવે, તેની દાવેદના દૂર થાય, હૃદયશૂલ્ય નીકળી જાય, ને પછી સંપૂર્ણ રોગમુક્ત થઇ, તદ્ન સાજોતાજો-હૃષ્ટપુષ્ટ બની તે સંપૂર્ણ આરાગ્યને– સ્વાસ્થ્યને અનુભવે. અને આવા આ આરાગ્યસ ંપન્ન ‘સ્વસ્થ પુરુષ રોગમુક્ત થયાના કાઈ અદ્ભુત આનંદરસ આસ્વાદે. આ પ્રકારે લેાકમાં પ્રગટ દેખાય છે. ભાવરાગ તે જ પ્રકારે આ જીવને અનાદિ કાળથી આ ભવરૂપ મહારાગ લાગુ પડ્યો છે. આ મહા કષ્ટસાધ્ય વ્યાધિથી તે ઘણા ઘણા દીર્ઘ સમયથી હેરાન હેરાન થઇ રહ્યો છે. તે રાગના વિકારાથી દુ:ખી દુ:ખી થઇ તે ‘ વાય માડી રે ! કરજો ત્રાણ જીવના ભવરૂપ એમ પાકારી રહ્યો છે. તેના જ્ઞાનમય દેહમાં રાગરૂપ ઉગ્ર જવર ચઢી આન્યા છે, માહરૂપ ત્રિદોષ સન્નિપાત તેને થયા છે, એટલે તે નિજ ભાન' ભૂલી જઈ ઉન્મત્ત પ્રલાપ-ચેષ્ટા કરી રહ્યો છે. આખા શરીરે તેને વિષયતૃષ્ણાજન્ય અસહ્ય તીવ્ર દાઢવેદના વ્યાપી રહી છે-બળતરા થઇ રહી છે; હૃદયમાં દ્વેષરૂપ શલ્ય ભેાંકાઇ રહ્યું છે. આવા ઉગ્ર ભવરાગથી આકુલ જીવને શ્રીમદ્ સત્ ગુરુરૂપ ઉત્તમ સદ્યના ‘ જોગ ' બાઝતાં, તેમના સદુપદેશથી સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ ઔષધત્રયીની પ્રાપ્તિ થાય છે, અને શુરુઆજ્ઞારૂપ પથ્ય અનુપાન સાથે તે રત્નત્રયીરૂપ ઔષધત્રિપુટીનું સમ્યક્ સેવન કરતાં અનુક્રમે તેના ભવરાગના નિર્મૂળ નાશ થાય છે. તેને રાગ-જવર ઉતરી જાય છે, દ્વેષશલ્ય નીકળી જાય છે, માહુ સન્નિપાતનુ પતન થાય છે, આત્મભાન પાછું આવે છે, વિષયતૃષ્ણાથી ઉપજતી દાહવેદના-બળતરા શમી જાય છે. અને તે નિજ સહુજ આત્મસ્વરૂપનું દર્શીન કરી,જ્ઞાન પામી, આત્મ સ્વરૂપનુ અનુચરણ કરે છે; કેવલ શુદ્ધ આત્માને જાણી, શ્રદ્ધી, કેવલ જ્ઞાનમય આત્મામાં સ્થિતિ કરી, ‘ સ્વસ્થ ’ થઇ, કૈવલ્ય દશાને અનુભવે છે. અને પછી તે ચરમ દેહના આયુષ્યની સ્થિતિ પર્યંત બળેલી સીંદરી જેવા આકૃતિમાત્ર રહેલા શેષ ચાર કર્મીને પ્રારબ્ધાદય પ્રમાણે ભાગવી નિર્જરી નાંખે છે, અને પ્રાંતે તે કર્મને પણ સર્વથા પરિક્ષીણુ કરે છે. આમ સથા કમ મુક્ત થયેલ તે ભવરાગથી મુક્ત બને છે. અને આવા આ ભજવ્યાધિથી મુક્ત થયેલા, પરમ ભાવારાગ્યસંપન્ન, સહજાત્મસ્વરૂપ સુસ્થિત, એવા આ પરમ ‘ સ્વસ્થ પરમ પુરુષ પરમ આનંદમય એવી ભાવ-આરાગ્ય દશાના કાઇ અવર્ણનીય આનંદરસ ભાગવે છે. ܕ Page #726 -------------------------------------------------------------------------- ________________ (૬૩૦ ) યોગદષ્ટિ સુચ્ચય આમ જેમ લેકમાં વ્યાધિમુક્ત પુરુષ જે નીરગી, જે સ્વસ્થ, જે આનંદમય હોય છે, તે આ ભવવ્યાધિથી મુક્ત આ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પુરુષ (આત્મા) પરમ નીરોગી, પરમ સ્વસ્થ', પરમ આનંદમય હોય છે. (૧) આ નિર્વાણ પ્રાપ્ત મુક્ત મુક્ત અભાવ. પુરુષ કાંઈ અભાવરૂપ નથી, અર્થાત કેટલાક (બોદ્ધ આદિ) માને છે તેમ રૂપ નથી નેરા અવસ્થારૂપ નથી, આત્મ વસ્તુના અભાવરૂપ નથી, પરંતુ વસ્તુસ ભાવરૂપ છે. એટલે કે કેવલ, શુદ્ધ, વિવિક્ત, નિર્મલ આમતત્વનું જ ત્યાં હોવાપણું છે, કે જે શુદ્ધ આત્મતત્વ “સિદ્ધ” નામથી ઓળખાય છે. રોગથી મુક્ત થયેલ પુરુષ રેગથી મુક્ત થતાં કાંઈ પુરુષ મટી જતો નથી, તેમ ભવરોગથી મુક્ત થયેલ ચૈતન્યમય પુરુષ-આત્મા ભવરોગમુક્ત થતાં કાંઈ પુરુષ–આત્મા મટી જતો નથી. રોગના અભાવે કાંઈ પુરુષને અભાવ થતો નથી, પણ કેવલ તેની શુદ્ધ નીરોગી અવસ્થા જ પ્રગટે છે. તેમ ભવરોગના અભાવે કાંઈ આત્માને અભાવ થતો નથી, પણ તેની કેવલ શુદ્ધ નીરોગી નિરામય તવકાય અવસ્થા પ્રગટે છે; આત્માની સંસારી અવસ્થા દૂર થઈ સિદ્ધ-મુક્ત અવસ્થા આવિર્ભાવ પામે છે, દેહાદિક સંગનો જ્યાં આત્યંતિક વિગ છે, એવી શુદ્ધ નિજ સ્વભાવરૂપ મોક્ષદશા પ્રકટ થાય છે. (જુઓ આત્મસિદ્ધિની ગાથા, પૃ. ૪૦૪). વળી (૨) આ પુરુષ-આત્મા વ્યાધિથી મુક્ત નથી થયો એમ પણ નથી, પણ ભવ્ય ત્વના પરિક્ષયથી મુક્ત હોયજ છે. કેઈ (સાંખ્યાદિ) એમ માને છે કે આ આત્મા તો સદાય મુક્ત જ છે, અબંધ જ છે–બંધાયેલે જ નથી. પણ આ માન્યતા બહુ મુક્ત નથી થયે ભૂલભરેલી છે; કારણ કે તેમાં જે માનીએ તે બંધ-મોક્ષ, સુખ-દુઃખ એમ પણ નથી આદિ વ્યવસ્થા ઘટશે નહિં, કૃત નાશ-અકૃતાગમ આદિ અનેક દોષ આવશે, અને જે મોક્ષને માટે જ તે તે દર્શનનું પ્રજન છે તે પ્રજન પણ નિષ્ફળ થશે ! કારણ કે બંધાયેલ હોય તેને મુક્ત થવાપણું હોય, પણ જે બંધાયેલો જ ન હોય તો મુક્ત થવાનું કયાં રહ્યું? જો બંધન જ ન હોય તો મુક્તિ ક્યાંથી હોય ? કારણકે બંધન-મેચન, બંધનથી છૂટવું તેનું નામ જ મોક્ષ છે. આ બંધનમોચનરૂપ મોક્ષ અત્રે ભવ્યત્વના પરિક્ષયથી હોય છે. એટલા માટે જે મોક્ષ પામે છે, મુકત થાય છે, તે ભવ્યાધિથી મુકત નથી થયો એમ નથી, પરંતુ મુક્ત થયા જ છે. જેમ “નીરોગી ” મનુષ્ય રોગથી મુકત નથી થયો એમ નથી, પણ છતા એવા રોગથી મુક્ત થયો જ છે, અને એટલે જ તે નીરોગી-રોગમુક્ત કહેવાય છે, તેમ મુક્ત આત્મા ભવરગથી મુકત નથી થયે એમ નથી, પણ છતા–પ્રગટ અસ્તિત્વરૂપ ભવરોગથી મુકત થયે જ છે, એટલે જ તે “મુક્ત”—ભવરગમુદત કહેવાય છે. (૩) અને તે “અવ્યાધિત’–વ્યાધિ વગરનો હતો એમ પણ નથી, કારણ કે પૂર્વે તેને તથા પ્રકારે પ્રગટ અવ્યાધિત વ્યાધિનો સદ્દભાવ હતે જ, વ્યાધિમુક્ત પુરુષને માટે કોઈ એમ કહે પણ નથી કે પૂર્વે તેને વ્યાધિ જ હોત, તો તેમાં દષ્ટ-ઈષ્ટ બાધા, પ્રત્યક્ષ વિરોધ આવે છે. કારણ કે તે તે “મહારા મોઢામાં જીભ નથી” એમ Page #727 -------------------------------------------------------------------------- ________________ મુક્ત તત્ત્વ મૌમાંસા : રાગમુક્ત જેવા ભવસુખ્ત ( ૬૩૧ ) ખેલનારની જેમ વદતાવ્યાઘાત છે. કારણ કે જો વ્યાધિ જ ન્હોતા, તેા વ્યાધિમુક્ત થયા શી રીતે? માટે એમ કહેવુ તે સાવ બેહૂદું છે. કારણકે તે ભારેાગથી દુ:ખી થઇ રહ્યો હતા તે પ્રત્યક્ષ પ્રગટ હુકીકત (Real faet ) છે. અને તેમાંથી છૂટ્યો-મુક્ત થયેા, ત્યારે જ તે ભવ્યાધિ રહિત-મુક્ત કહેવાય છે. ભવમુક્ત આમ સર્વથા, વ્યાધિમુક્ત પુરુષ જેવા લેાકમાં ઢાય છે, તેવા જ-તાદ્દેશ જ આ નિર્વાણુપ્રાસ મુક્ત પુરુષ ( આત્મા ) હોય છે: ( ૧ ) વ્યાધિમુક્ત પુરુષ જેવા સ્વસ્થઆનંદી હાય છે, તેવા આ મુક્ત આત્મા પરમ સ્વસ્થ-પરમ આનંદરાગમુક્ત જેવા નિમગ્ન હેાય છે. ( ૨ ) જેમ રાગ દૂર થતાં કાંઇ રાગી પુરુષના અભાવ થઇ જતા નથી, તેમ ભવ્યાધિ દૂર થતાં કાંઇ શુદ્ધ ચૈતન્ય મૂર્ત્તિ આત્માને અભાવ હાતા નથી. (૩) તે વ્યાધિમુક્ત પુરુષ જેમ વ્યાધિથી મુક્ત નથી હાતા એમ નહિં, પણ મુક્ત જ હોય છે; તેમ આ નિર્વાણુપ્રાપ્ત મુક્ત આત્મા ભવ્યાધિથી મુકત નથી એમ નહિં, પણ મુક્ત જ હાય છે. (૪) અને તે વ્યાધિમુક્ત પુરુષ જેમ પૂર્વે અવ્યાધિત ન્હાતા, વ્યાધિ વગરના ન્હાત, પણ વ્યાધિવાળા હતા જ, તેમ આ નિર્વાણુપ્રાસ મુક્ત આત્મા પણુ પૂર્વે અવ્યાધિત ન્હાતા, ભવ વ્યાધિ વગર મ્હેતા, પણ ભવ વ્યાધિવાળા હતા જ. નહિંતા, વ્યાધિ જ ન હેાત, તે તેના નાશ પણ કેમ હેત ? તેથી મુક્તપણું કેમ હાત ? મૂળું નાસ્તિ તો ચાલા ? આમ આ દષ્ટાંત ઉપરથી સુપ્રતીતપણે ફલિત થતી ચાકખી દીવા જેવી સ્પષ્ટ હકીકત ખાલક પણ સમજી શકે એમ છે, તા સાદી સમજવાળા કાઇ પણ મનુષ્ય કેમ ન સમજે ? તથાપિ મહામતિ ગણાતા કેટલાક દર્શનવાદીઓએ આ મેક્ષ સંબંધી અનેક પ્રકારે અસત્ કેલ્પનાએ ઉભી કરી છે તે આત્મય છે! જેમકે- મેક્ષ આત્મ અભાવરૂપ છે, ' ‘ આ આત્મા નિત્ય મુક્ત જ છે. આ આત્માને ભવ્યાધિ લાગેàા જ નથી, ' ઇત્યાદિ. આવા બધા કુવિકલ્પે। દ્રષ્ટ-ઈષ્ટ બાધિત હાઇ, વિવેક વિચારથી ક્ષણભર પણ ટકી શકતા નથી. આ સંબંધી વિશેષ પ્રકાશના જિજ્ઞાસુએ શ્રી ષડ્કશનસમુચ્ચય, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, અત્રીશ મંત્રીશી, તત્ત્વાર્થસાર આદિ મહાગ્રંથરત્ના અવગાહવા ભલામણ છે. અત્ર વિસ્તાર ભયથી દિગ્દર્શનરૂપ નિર્દેશમાત્ર કર્યાં છે. > > આ જ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે भव एव महाव्याधिर्जन्ममृत्युविकारवान् । विचित्र मोहजननस्तीवरागादिवेदनः || १८८ ॥ વૃત્તિ:-મય વ—ભવજ, સાંસારજ, મજ્જાવ્યાધિ:-મહાવ્યાધિ છે, કે વિશિષ્ટ ? - જ્ઞમમૃત્યુવિાવાન્-જન્મ, મૃત્યુરૂપ વિકારવાળા. આનુ જરા આદિ ઉપલક્ષયુ છે. વિચિત્રમોદજ્ઞનો-વિચિત્ર મેહ ઉપજાવનારે।, મિથ્યાત્વના ઉદ્દય ભાવથી. સીત્રા-વેન:-તીવ્ર રાગાદિ વેદનાવાળા,–સ્રી આદિના અભિäગભાવથી ( આસક્તિ ભાવથી ). Page #728 -------------------------------------------------------------------------- ________________ (૧૩૨) થાગ સિસ્થય સંસાર જ મહા વ્યાધિ છે, જન્મ મૃત્યુ વિકાર; તીવ્ર રાગાદિ વેદના, ચિત્ર મેહ કરનાર ૧૮૮ અર્થ:–ભવ જ મહાવ્યાધિ છે. તે જન્મ-મરણરૂપ વિકારવાળે છે, વિચિત્ર મોહ ઉપજાવનારો અને તીવ્ર રાગાદિ વેદનાવાળો છે. વિવેચન આ ભવ-સંસાર એ જ મહાવ્યાધિ છે. તે કેવો છે ? જન્મ-મરણરૂપ વિકારવાળો છે, ઉપલક્ષણથી જરા આદિ વિકારવાળે છે; મિથ્યાવના ઉદયભાવથી વિચિત્ર પ્રકારને મોહ ઉપજાવનારો છે; તથા સ્ત્રી આદિના આસકિત ભાવથી તીવ્ર રાગાદિ વેદનાવાળો છે. ઉપરમાં જે વ્યાધિની વાત કહી તે વ્યાધિ કયો? તેની અહીં ગ્રંથકાર મહર્ષિએ જ સ્પષ્ટતા કરી છે. પરમાર્થથી જોઈએ તો આ જગતમાં મોટામાં મોટો જે કઈ વ્યાધિ હોય, તે તે આ ભવ એટલે સંસાર જ છે. આ સંસારને મહારોગની ઉપમા બરાબર ઘટે છે; કારણ કે ચિહ્નથી, સ્વરૂપથી, કારણથી, વિકૃતિથી, ચિકિત્સાથી, પરિણામ આદિથી બન્નેનું અનેક પ્રકારે સામ્ય છે. તે આ પ્રકારે – રેગ જેમ મનુષ્યના શરીર પર આક્રમણ કરી તેને ચોતરફથી ઘેરી લે છે, તેમ ભવરોગ આત્માના જ્ઞાનમય શરીર પર આક્રમણ કરી એને એ પાસથી ઘેરી લે છે. રોગ જેમ શરીરના પરમાણુએ પરમાણુમાં વ્યાપ્ત થઈ પિતાની અસર નીપભવનું જાવે છે, તેમ ભવરોગ આત્માના પ્રદેશ પ્રદેશમાં વ્યાપી જઈ પિતાની આક્રમણ અસર નીપજાવે છે. રોગ જેમ શરીરની શક્તિને ક્ષીણ કરી નાંખે છે, નૂર-તેજ ઉડાડી દે છે, રક્ત-માંસ આદિ ધાતુઓને શોષી લે છે, તેમ ભવરોગ પણ આત્માની અનંત શક્તિને ક્ષીણ કરી નાંખે છે, આત્માનું નર–તેજ ઉડાડી દે છે, જ્ઞાન-દર્શનાદિ આત્મસ્વભાવરૂપ ધાતુઓને શોષી લે છે. રોગ જેમ દોષપ્રકોપ કરે છે, તેમ ભવરોગ રાગદ્વેષાદિ દોષનો પ્રકોપ કરે છે. રોગ જેમ મનુષ્યને પથારીવશ કરી પરાધીન ને પાંગળ કરી મૂકે છે, તેમ ભવરોગ આત્માને શરીર–શધ્યામાં સુવડાવી પર પુદગલ વસ્તુને આધીન પાંગળો કરી મૂકે છે. રોગ જેમ માણસની આખી સીકલ એવી ફેરવી નાંખે છે કે તેનું ઓળખાણ પડવું મુશ્કેલ થઈ પડે છે, તેમ ભવરગ આત્માની અસલ સીકલ એવી પલટાવી નાંખે છે કે તેનું ઓળખાણ થવું કઠિન હોય છે. રોગ એ જેમ મનુષ્યની અનારેગ્યરૂપ અપ્રાકૃતિક-અકુદરતી-વિકૃત અવસ્થા છે, તેમ ભવરોગ એ આત્માની અનારેગ્યરૂપ અકુદરતી અપ્રાકૃતિક-વિકૃત અવસ્થા છે. રોગ જેમ મનુષ્યના શરીરની અસ્વસ્થ સ્થિતિ છે, તેમ ભવરગ એ ભવગ આત્માની અસ્વસ્થ સ્થિતિ છે. રોગ જેમ મનુષ્યના પ્રકૃતિવિરુદ્ધ અપ્રાકૃતિક વર્તનની–અધમની સજા છે–દંડ છે, તેમ ભવરોગ એ આત્માના સહજ અવસ્થા પ્રકૃતિ વિરુદ્ધ વર્તનની-અધર્મની સજા છે, દંડ છે. રોગ જેમ શરીરની Page #729 -------------------------------------------------------------------------- ________________ મુક્તતત્વમીમાંસા : ભવરગ અરાકૃતિક વિકૃત અવસ્થા, ચિહ્નો ( ૬૩૩) ધાતુઓની વિષમતાને આવિભૉવ છે, તેમ ભવરોગ એ આત્માની સ્વભાવ–ધાતુની વિષમતાનો આવિષ્કાર-પ્રકટ પ્રકાર છે. રોગને જેમ નિયત ચોકકસ કારણકેલા હોય છે, તેમ ભવરગનો નિયત ચોક્કસ કારણકલાપ હોય છે. મલસંચય, દેષપ્રકોપ, ધાતુવૈષમ્ય, પ્રકૃતિવિરુદ્ધ આચરણ, ભય, ઉદ્વેગ આદિ સ્વ-ગ્ય કારથી જેમ રોગની ઉત્પત્તિ હોય છે, તેમ ભાવમલસંચયથી, રાગાદિ દોષપ્રકોપથી, સ્વભાવધાતુવેષથી, આત્માની સહજ સ્વભાવસિદ્ધ પ્રકૃતિ વિરુદ્ધ આચરણથી અધર્મથી, આત્મપરિણામની ચંચળતારૂપ ભયથી, સન્માર્ગ પ્રત્યે કંટાળારૂપ ઉદ્વેગથી -ઈત્યાદિ વિવિધ કારણેથી મહાભવરગ ઊપજે છે. (૧) રોગથી જેમ અગ્નિમાંદ્ય થાય છે, અન્ન પ્રત્યે અરુચિ ઉપજે છે, ખાવાનું ભાવતું નથી, તેમ ભવરોગથી આત્મતેજની મંદતારૂપ અગ્નિમાંદ્ય ઉપજે છે, સન્માર્ગરૂપ પરમાત્ર પ્રતિ અરુચિ–અભાવે આવે છે. રોગથી જેમ મેળ આવે છે, રોગચિહનો વમન થાય છે, તેમ ભવરોગથી સત્વચન પ્રત્યે અણગમારૂપ મેળ અનિમાંધ આવે છે, ને સ્વરૂપવિસ્મરણરૂપ વમન થાય છે. રોગથી જેમ મલાઆદિ વર્ણભ થાય છે, અથવા અજીર્ણ –વિશુચિકા ઉપજે છે, તેમ ભવરોગથી કર્મ સંચયરૂપ ભાવમલને અવર્ણભ થાય છે, અથવા વિષયવિકારરૂપ અજીર્ણ-વિસૂચિકા ઉપજે છે. (૨) રોગથી જેમ હૃદયમાં શલ ભેંકાય છે, તથા હાંફ ચઢે છે, તેમ ભવરોગથી શ્રેષરૂપ શૂળ આત્માને ભેંકાય છે, તથા સન્માર્ગ પ્રત્યે બેદરૂપ હાંફ ચઢે છે. ( ૩ ) રોગથી જેમ પ્રાણાવરોધ થાય છે. શ્વાસોચ્છવાસ જોરથી ચાલે છે. ખાંસી આવે છે, કફ પડે છે, તેમ ભાગથી જ્ઞાનદર્શનરૂપ ભાવપ્રાણનો અવરોધ થાય છે, જન્મ-મરણરૂપ શ્વા છુવાસ જોરથી ચાલે છે, કષાયરૂપ ખાંસી આવે છે, ને વિષયરૂપ કફ પડે છે. (૪) રોગથી જેમ શરીરને ક્ષય-ક્ષીણતા–ઘસારો લાગુ પડે છે, તેમ ભવરોગથી જ્ઞાનમય આત્મદેહને ક્ષય-ક્ષીણતા–ઘસારે લાગુ પડે છે. (૫) રોગથી જેમ શુદ્ધ રક્તાભિસરણ (circulation) બરાબર થતું નથી, શરીર પાંડુ-કું-નિસ્તેજ (anaemic ) થઈ જાય છે, તેમ ભવરોગથી શુદ્ધ ચૈતન્ય પ્રવાહરૂપ રક્તનું અભિસરણ (circulation) બરાબર થતું નથી, આત્માને જ્ઞાનદેહ પાંડુ-ફિક્કો-નિતેજ બની જાય છે. (૬) રોગથી જેમ શરીરના રુધિર-માંસાદિ ધાતુ સુકાઈ જાય છે ને શરીર અસ્થિમાત્રાવશેષ રહે છે, તેમ ભવરોગથી આત્માના જ્ઞાનદર્શનાદિ વભાવરૂપ ધાતુ શેષાય છે ને અત્યંત મંદ ચિતન્યચિહ્નરૂપ આત્મદેહ અવશેષ રહે છે. (૭) રોગથી જેમ મગજનું ઠેકાણું રહેતું નથી, મગજનું કેંદ્ર (centre) ખસી જાય છે, માણસ પોતે પોતાનું ભાન ભૂલી જાય છે, “ચકમ ” થઈને યુદ્ધાતદ્વા ફાવે તેમ બકે છે, ને ત્રિદોષ સન્નિપાતને પામે છે; તેમ ભવરગથી આત્માનું | 20 Page #730 -------------------------------------------------------------------------- ________________ ( ૬૩૪ ) ગાસસ્થય ત્રિદોષ સ્વરૂપ પદમાં સ્થિતિરૂપ કોઈ ઠેકાણું રહેતું નથી, સ્વરૂપભ્રષ્ટતાથી ઉન્માદાદિ વરૂપ કેંદ્ર ખસી જાય છે, આત્મા પોતે પોતાના સહજ નિજ સ્વરૂપનું ભાન ભૂલી જાય છે, ઉન્મત્ત “ચક્રમ’ બનીને પરવસ્તુને પોતાની કહેવારૂપ યદ્વાઢા પ્રલાપ-બકબકાટ કરે છે, અને મોહ-રાગ-દ્વેષરૂપી ત્રિદોષની વૃદ્ધિથી સસ્વરૂપથી નિપાતરૂપ સન્નિપાતને પામે છે. (૮) રેગથી જેમ ખસ થાય છે ને ખજલી-મીઠી ચળ ઉપડે છે, અને તેથી પરિણામે લાહા બળે છે, તેમ ભવરેગથી વિષયવિકારરૂપ ખસ થાય છે ને ભેગેચ્છારૂપ ખજવાળ-મીઠી ચળ-“કંડઆવે છે, ને તેથી પરિણામે ભવગરૂપ લાહ્ય બળ્યા કરે છે. (૯) રોગથી જેમ શરીરમાં ઉગ્ર–આકરો તાવ ભરાય છે અને ભારી તરસ લાગે છે, તેમ ભવગાથી રાગરૂપ ઉગ્ર જવર ભરાય છે અને વિષયતૃષ્ણારૂપ ભારી તૃષા ઉપજે છે. (૧૦) વળી રોગથી જેમ વિવિધ વિકારો ઉબરી આવે છે, તેમ ભવરોગથી જન્મ-મરણદિ વિકારો ઉપજે છે. ફરી ફરીને જન્મવું, ફરી ફરીને મરવું, ફરી ફરીને માતાના ઉદરમાં શયન કરવું, ફરી ફરી ઘડપણ, રોગ, શોક, ચિંતા, દોભાગ્ય, દારિદ્ર આદિ દુઃખ અનુભવવું, એ બધા ભવરોગના વિકાર છે. (૧૧) રોગથી જેમ વિચિત્ર પ્રકારનો મોહ ઉપજે છે, તેમ ભવરોગથી વિચિત્ર પ્રકારનો મોહ ઉપજે છે. રોગથી જેમ કમળારૂપ પિત્તવિકારને લીધે ધોળી વસ્તુ પણ પીળી દેખાવારૂપ દષ્ટિદેષ થાય છે, તેમ ભાગથી મિથ્યાત્વ ઉદયને વિચિત્ર માહ લીધે અસતમાં સત્ બુદ્ધિ ને સમાં અસતબુદ્ધિરૂપ દષ્ટિદેષઆદિ દર્શનમેહ ઉપજે છે. રોગથી જેમ રોગાકુલ દરદી પોતે પોતાનું ભાન ભૂલી જાય છે, તેમ ભવરગાર્ન જતુને આત્માના સ્વસ્વરૂપનું ભાન રહેતું નથી. બેભાનપણમાં જેમ દરદી પોતાની વસ્તુને પારકી ને પારકી વસ્તુને પિતાની કહેવારૂપ બ્રાંતિને સેવે છે, તેમ આત્મસ્વરૂપના અભાનપણમાં ભવરોગી પરવસ્તુને પિતાની ને વસ્તુને પારકી ગણવારૂપ મિથ્યા ક્રાંતિને સેવે છે. (૧૨) રેગી જેમ પોતાની મૂળ આરોગ્યમય અસલ સ્વભાવસ્થિતિમાં હેત નથી, પણ રેગકૃત વિકૃત અવસ્થામાં હોય છે, તેમ ભાગી પિતાની મૂળ અસલ સહજ સ્વભાવસ્થિતિમાં વર્તાતો નથી, પણ ભવરોગકૃત વિભાવરૂપ વિકૃત દશામાં વર્તતો હોય છે. (૧૩) રોગથી મુંઝાઈ ગયેલા-મોહમૂઢ રોગીનું આચરણ જેમ વિષમ હોય છે, તેમ ભવરોગથી મોહિત થયેલા-મુંઝાઈ ગયેલા મેહમૂઢ જીવનું આચરણ પણ મહામોહમય વિષમ હોય છે, સ્વભાવથી વિપરીત હોય છે. (૧૪) રોગથી જેમ સ્વભાવ ચીઢીય થઈ જવાથી દરદી વાતવાતમાં ચઢાઈ જાય છે, તેમ ભવરોગથી ચીઢીયે થઈ ગયેલે આ ભવરગી પણ વાતવાતમાં ક્રોધાદિ કષાયાકુલ થઈ આવેશમાં આવી જાય છે ! “કમ જોર ને ગુસ્સા બહાત’ કરે છે! (૧૫) રોગથી જેમ શરીરે તીવ્ર વેદના-પીડા ઉપજે છે, તેમ ભવરગથી આત્માને સ્ત્રી આદિ પ્રત્યેના આસક્તિભાવને લીધે રાગદ્વેષાદિ તીવ્ર વેદના ઉપડે છે- આમ અમુક અમુક ચોકકસ ચિહ્નો પરથી Page #731 -------------------------------------------------------------------------- ________________ મુક્તતત્વમીમાંસા ભવરોગ ચિહ્નોની તુલના, સાધ્યાસાધ્ય નિર્ણય (૬૩૫) જેમ રોગનું નિદાન-પરીક્ષા (Diagnosis) થઈ શકે છે, તેમ નાના પ્રકારના પ્રતિનિયતચોક્કસ ચિહ્નો પરથી ભવરેગનું નિદાન થઈ શકે છે. અને રોગીની તથા પ્રકારની અવસ્થા ઉપરથી જેમ રોગની સુસાધ્યતાનો કે દુઃસાધ્યતાને કે અસાધ્યતાનો નિર્ણય કરી શકાય છે, તેમ જીવની તથા પ્રકારની ભવ્યતા–અભવ્યતારૂપ, રેગ્યતા-અમૃતારૂપ દશાવિશેષ ઉપરથી આ જીવન ભવરગ સુસાધ્ય સાધ્યા સાધ્ય છે? કે દુઃસાધ્ય છે? કે અસાધ્ય છે? તેનો પ્રાનિર્ણય (Prognosis ) નિર્ણય થઈ શકે છે. જેમકે-(૧) રોગી ઉપર અજમાવવામાં આવેલ ઓષધિની તાત્કાલિક ઘણું સુંદર અસર થાય તો જેમ રોગીને રેગ સુસાધ્ય છે એમ જણાય છે, તેમ સમ્યગદર્શનાદિ યથાયોગ્ય ઔષધિના પ્રયોગથી જે જીવન પર તાત્કાલિક પ્રશસ્ત આત્મપરિણામરૂપ–ભાવરૂપ ઘણું સુંદર અસર થાય છે, તે જીવ કેનકટભવ્ય છે અને તેનો વિરોગ અસાધ્ય છે, એમ નિશ્ચિત થાય છે. (૨) રેગી પર પ્રોજેલ ઓષધિની લાંબા વખતે કંઈક અસર થાય તે જેમ આ રોગ દુઃસાધ્ય છે એમ ખાત્રી થાય છે, તેમ રત્નત્રયીરૂપ સઓષધના પ્રયોગથી જે જીવના પર ચિરકાળે શુભ ભાવરૂપ કંઈક સુંદર અસર થાય, તો તે જીવ દૂરભવ્ય છે, ને તેને ભરોગ દસાધ્ય છે (Difficult to cure ) છે એમ સમજાય છે. (૩) રેગી પર ગમે તેટલા ઉત્તમ ઔષધોનો પ્રયોગ કરવામાં આવે છતાં અતિ અતિ ચિરકાળે પણ જેના પર કંઈ પણ અસર ઉપજતી નથી, દવાની કંઈ પણ “ટકી” લાગતી નથી, “પથર પર પાણી ઢળ્યા” જેવું થાય છે, ને રોગ ઉલટો વધતો જાય છે, તે રોગીનો રોગ જેમ અસાધ્ય કોટિમાં (Incurable) આવે છે; તેમ જે જીવ પર ગમે તેટલા ઉત્તમ દર્શનાદિ સદ્ઓષધોની માત્રા અજમાવવામાં આવે, પણ ઘણા લાંબા વખતે પણ કંઈ પણ સદ્દભાવની ઉત્પત્તિરૂપ સુંદર અસર નીપજતી નથી, કંઈ પણ ગુણ ઉપજતો નથી, “ઘડો કરે ને કોરો ધાકડ” રહે છે, ને ઉલટી અભિમાનાદિ વિપરિણામરૂપ અસર થઈ રોગ ઉલટો વૃદ્ધિ પામે છે, તે જીવ અભવ્ય-અસાધ્ય કોટિનો (Incurable ) છે, અને તેને ભવરોગ અસાધ્ય છે એમ પ્રતીત થાય છે. આમ રેગીના ચિહ્ન ઉપરથી–દશાવિશેષ ઉપરથી જેમ રોગના ભાવિ પરિણામનું અનુમાન (Prognosis) અગાઉથી બંધાય છે, તેમ ભાવગીના ચિહ્ન ઉપરથી-દશાવિશેષ ઉપરથી તેના ભવરગના પરિણામનું અનુમાન અગાઉથી કરી શકાય છે. વળી રોગી–ગીમાં પણ ફરક હોય છે, કઈ સમજુ, કોઈ અણસમજુ હોય છે, કઈ બાલ, કઈ વૃદ્ધ, ઈત્યાદિ પ્રકાર હોય છે. તેમ ભવરગીમાં પણ તફાવત હોય છે, કઈ સમજુ, કેઈ અણસમજુ, કેઈ બાલ, કઈ વૃદ્ધ, ઈત્યાદિ પ્રકાર રોગીની હોય છે. કારણકે ઉપર કહ્યા પ્રમાણે રોગના દુઃખમય સ્વરૂપને જે જાણે છે, વિવિધતા તે વિવેકી સુજ્ઞ રોગી જેમ બને તેમ જલદી રોગ નિમ્ળ થાય એમ Page #732 -------------------------------------------------------------------------- ________________ ( ૬૩૬ ) ગદરિસમુચ્ચય ખરા અંત:કરણથી ઈચ્છે છે. એટલે તે ડાહ્યો સમજુ રોગી જેમ કુશળ સવૈદ્યનું શરણ લે છે, અને પોતાનું ડહાપણ ડહોળ્યા વિના વૈદ્યની સૂચના મુજબ ઓષધપ્રયોગ કરે છે, અને તેથી કરીને રોગમુક્ત થાય છે, તેમ સમ્યક સમજણવાળો ડાહ્યો સમજુ પંડિત જીવ સદ્દગુરુરૂપ સુજાણુ સઘનું શરણ લે છે, અને પિતાની મતિક૯પનારૂપ સ્વછંદનું ડોઢડહાપણ છોડી દઈ શ્રીમદ્દ સદગુરુની આજ્ઞાનુસાર રત્નત્રયી ઔષધનું પ્રતિસેવન કરે છે, અને તેથી તે ભવરોગથી મુક્ત થાય છે. પણ કુપગ્યસેવામાં આસકત એવો અણસમજુ રોગી જેમ મીઠું મીઠું અનુકૂળ વદનારા ઊંટવૈદ્યને (Quack) પકડે છે, અને તેણે બતાવેલ ઊંટવૈદું સેવીને ઉલટો હાથે કરીને હેરાન થાય છે ને રોગમુક્ત થતું નથી, તેમ વિષયકદન્નમાં આસક્ત એવો બાલ અણસમજુ જીવ વિષયાનુકૂળપ્રથમ દષ્ટિએ મીઠા લાગતા પણ પરિણામે હાલાહલ ઝેર જેવા વચન વદનારા મિયાદષ્ટિ અસદ્દગુરુરૂપ ઊંટવૈદ્યને આશ્રય કરે છે, અને તે અનાડી વૈદ્યના અનાડી ઉપાયથી હાથે કરીને ભવકૂપમાં ઊંડો ઉતરે છે ને ભવરોગથી મુકત થતું નથી. ઈત્યાદિ પ્રકારે રોગી રેગીના પ્રકાર હોય છે, અને તે ઉપરથી પણ રોગની સાધ્યતા-અસાધ્યતાના પ્રાફકથનમાં (Prognosis) પણ ફરક પડે છે. તેમજ-રોગ જેમ યથાયોગ્ય ચિકિત્સાથી (Right treatment) કાબૂમાં આવે છે ને મટે છે, તેમ ભવરોગ પણ યથાયોગ્ય ચિકિત્સાથી કાબૂમાં આવે છે ને મટી જાય છે. રોગચિકિત્સામાં પ્રથમ જેમ રોગના મૂળ નિદાનને, કારણને, સ્વરૂપને, રોગચિકિત્સા ચિહ્નને, પરિણામને અને ચિકિત્સાને બરાબર જાણનારા કુશળ નિષ્ણાત (Expert, Specialist ) સઘની જરૂર છે, તેમ ભવરોગની ચિકિત્સામાં પણ ભવરોગના મૂળ નિદાનને, કારણને, સ્વરૂપને, ચિહ્નને, પરિણામને અને નિવારણરૂપ ચિકિત્સાને યથાર્થ પણે બરાબર જાણનારા કુશળ જ્ઞાની સદગુરુરૂપ “સુજાણુ’ સદ્વૈધની અનિવાર્ય જરૂર પડે છે. વળી રોગના નિવારણમાં જેમ ઉત્તમ ઓષધની જરૂર પડે છે, તેમ ભવરોગના નિવારણમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ૬ ઓષધત્રયીની જરૂર પડે છે. પથ્ય અનુપાન સાથે ઓસડનું બરાબર સેવન કરવામાં આવે તો જ તે ફાયદો કરે છે, ગુણકારી થાય છે, નહિંતે ઉલટું અનર્થકારક થઈ પડે છે, તેમ ગુરુ આજ્ઞારૂપ પથ્ય અનુપાન સાથે જે પરમ અમૃતસ્વરૂપ રત્નત્રયી ઓષધિનું સમ્યકુ સેવન કરવામાં આવે, તે જ તે ગુણકારી–આત્મોપકારી થાય છે, નહિંતે આત્માર્થ-હાનિરૂપ અનર્થ વિપરિણામ નીપજાવે છે. શ્રીમદ્ રાજચંદ્રજીનું સુભાષિત છે કે – આત્મબ્રાંતિ સમ રેગ નહિં, સદગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિં, ઔષધ વિચાર ધ્યાન.”–શ્રી આત્મસિદ્ધિ. અને આમ યથાયોગ્યપણે ઔષધ પ્રયોગથી રોગ નિર્મૂળ થતાં રોગી જેમ નીરોગી બને Page #733 -------------------------------------------------------------------------- ________________ મુક્તતત્ત્વમીમાંસા : ભવરાગીની વિવિધતા, ચિકિત્સા, “મહા” રેગ કેમ? (૬૩૭ ) છે, સાજોતાજે-હૃપુષ્ટ થાય છે, અને આનંદનિમગ્ન સ્વસ્થ અવસ્થા માણે છે, તેમ યથાયોગ્યપણે સમ્યફ રત્નત્રયીરૂપ ઓષધ પ્રયોગથી ભવરગ નિર્મળ આરોગ્ય થતાં જીવ ની રેગી-ભાવ આરોગ્ય સંપન્ન બને છે, સાતા-નિરામય સ્વાથ્ય તથા શુદ્ધ ચિંતન્યરસના પાનથી હૃષ્ટપુષ્ટ થાય છે, અને પરમાનંદ નિમગ્ન સહજામસ્વરૂપ સ્થિતિમાં પરમ સ્વસ્થ અવસ્થા અનુભવે છેઇત્યાદિ અનેક પ્રકારે ભવનું રોગ સાથે સામ્ય-સરખાપણું ઘટાવી શકાય છે, તેથી તેને રોગની ઉપમા બરાબર છાજે છે. એ અત્ર સંક્ષેપમાં યથામતિ દિગ્ગદર્શનમાત્ર દર્શાવ્યું છે. વિશેષ સ્વમતિથી સમજી લેવું. વળી આ ભવરોગને “મહા’ કહ્યો તે પણ સહેતુક છે, કારણ કે પોતપોતાના વર્ગમાં-જાતિમાં જે શ્રેષ્ઠ–મોટો હોય તે “મહા” કહેવાય છે. દા. ત. મહાકવિ, મહારાજા, મહાવીર, મહામુનિ; અને ભવરોગનું મહતુપણું–મોટાપણું અનેક પ્રકારે મહા” રોગ છે. જેમકે-(૧) માણસના શરીરમાં ઉપજતે રેગ અમુક મર્યાદિત કેમ કહ્યો? સમય સુધીને અથવા વધારેમાં વધારે માવજ જીવ–આ જીદગી પર્યત ટકે એવો હોય છેપણ આ ભવરગ તો અનાદિ કાળથી આ જીવને લાગુ પડે અને ભવોભવ ચાલી આવેલ હેઈ, હજુ પણ આ જીવન કે મૂર્તિ નથી! આમ અતિ અતિ દીર્ઘ રિથતિને (Duration) લઈ આ ભવરોગ “મહાન” છે. (૨) મનુષ્યના શરીરમાં દશ્ય થતે રેગ જે કે તીવ્ર વેદના ઉપજાવે છે, તે પણ ભવરોગથી નરકાદિમાં (જુઓ ગાથા પૃ. ૨૦૨ ફૂટનોટ) ઉપજતી વેદના એટલી બધી તીવ્ર હોય છે કે તેની પાસે ગમે તેવો આકરો રોગ કંઇ વિસાતમાં નથી. રોગથી જે શારીરિક-માનસિક દુ:ખ ભોગવવું પડે છે તેના કરતાં અનંતગણું શારીરિક-માનસિક દુઃખ આધિ, વ્યાધિ, ઉપાધિરૂપે ભવરેગથી વેઠવું પડે છે. ચારે ગતિમાં જન્મમરણાદિથી અનંત અનંત દુઃખ વેદના-યાતના ખમવી પડે છે. આમ તીવ્રતાને લઈ (Acuteness & Intensity) પણ ભવરોગની મહત્તા છે. (૩) બાહ્ય રોગને સાધવો-મટાડે એ કાંઈ એટલી બધી મુશ્કેલ વાત નથી, પણ આ ભવરૂપ ભાવગ સાધ-મટાડવો એ મહા મહાદુષ્કર વાર્તા છે. એટલે કુછુસાધ્યતાથી અથવા અસાધ્યતાથી પણ આ ભવરોગ “મહાન” છે– મોટો છે. (૪) બાહ્ય રોગ અતિ તીવ્ર હોય તે કવચિત એક જ વારના મરણમાં પરિણમે છે, પરંતુ આ અતિ તીવ્ર વિરોગ તો સદાય અનંતવારના જન્મમરણમાં પરિણમે છે. આમ પરિણામદષ્ટિથી પણ આ ભવગ અતિ મોટો છે. ઈત્યાદિ પ્રકારે આ ભવ-સંસાર ખરેખર મહારોગ જ છે. એને મીટાવવાને વિવેકી બદ્ધપરિકર થઈ જરૂર કમ્મર કસે જ, સર્વાત્માથી સર્વ પ્રયાસ કરી છૂટે જ. ક્ષણિક જીંદગીના એક સામાન્ય રોગને મટાડવાને લોકે કેટલી બધી જહેમત મુમુક્ષનું કર્તવ્ય ઊઠાવે છે? કેવા આકાશ પાતાળ એક કરે છે? કેટલા વેધડાક્તર Page #734 -------------------------------------------------------------------------- ________________ (૬૩૮) યોગદષ્ટિસપુસ્થય ભેગા કરે છે? ઔષધાદિ અંગે કેટલે બધે ખર્ચ કરે છે ? તે પછી આવા આ અનાદિના મહારોગને મીટાવવાને માટે આત્માથી મુમુક્ષુ કેમ બને તેટલી જહેમત ન ઊઠાવે ? કેમ અપૂર્વ આત્મ-પુરુષાર્થ ન કરે ? પિતાના તન-મન-ધન-વચનની સમસ્ત શક્તિ કેમ ન ખચી નાંખે? રત્નત્રયી ઓષધિનું પરમ અમૃતપાન પરમ પ્રેમથી કેમ ન કરે ? સદગુરુ આજ્ઞારૂપ પથ્યનું પરમ ઉત્સાહથી કેમ પાલન ન કરે ? मुख्योऽयमात्मनोऽनादिचित्रकर्मनिदानजः । तथानुभवसिद्धत्वात्सर्वप्राणिभृतामिति ॥ १८९ ॥ મુખ્ય આ ઍવને ઉપજે, અનાદિ ચિત્ર કજ; તેમ અનુભવસિદ્ધ છે, સર્વ પ્રાણિઓનેજ ૧૮૯ અર્થ –આ ભવ્યાધિ આત્માનો મુખ્ય-નિરુપચરિત એ વ્યાધિ છે, અને તે અનાદિ એવા વિચિત્ર કર્મના નિદાનથી કારણથી ઉપજેલ છે; કારણકે સર્વ પ્રાણીઓને તેનું તેવા પ્રકારે અનુભવસિદ્ધપણું છે. વિવેચન જીવન આ જે ભવવ્યાધિ છે તે મુખ્ય છે, નિરુપચરિત એ ખરેખર છે. અને તે અનાદિ એવા દ્રવ્ય-ભાવ ભેદથી ભિન્ન વિચિત્ર કર્મના બલથી ઉત્પન્ન થયેલ છે, કારણકે જન્મ-મરણાદિ વિકારોના પ્રત્યક્ષ અનુભવવડે કરીને, તે તિર્યંચ વગેરે સર્વ પ્રાણુઓને પણ અનુભવસિદ્ધ છે. ઉપરમાં જે ભવવ્યાધિનો ઉલ્લેખ કરવામાં આવ્યું તે ભવ્યાધિ કઈ કલ્પનારૂપ નથી, કાલ્પનિક નથી, કથનમાત્ર ઉપચારરૂપ નથી, પરંતુ ખરેખર છે, મુખ્ય છે, નિરુપચરિત એ પારમાર્થિક છે. તે કાંઈ ઉપ્રેક્ષારૂપ વિકપનાનો ભવવ્યાધિ તરંગ નથી, કલ્પિત નથી, પણ ખરેખરી વસ્તુસિથતિરૂપ સત્ય હકીકત સખ્ય પરમાર્થ ( Actual Fact, Reality) છે. કારણકે જે પારમાર્થિકસત વસ્તુસ્વરૂપે સત્ નિરુપચરિત હોય તે “મુખ્ય” કહેવાય છે. અને ઉપચાર પણ જે મુખ્ય–પારમાર્થિકસત વસ્તુ હોય તે જ થઈ શકે છે, નહિંતે નહિં. જે ભવરૂપ વસ્તુ જ ન હોત, તે તેને વ્યાધિરૂપે ઉપચાર પણ ન થઈ શકત. પણ ભવ કૃત્તિ-બુહા –મુખ્ય, નિરુપચરિત, અમૂઆ, ભવ્યાધિ, આરમનો-આત્માને, જીવન, કેવા પ્રકારને? કે-અનાવિચિત્રવાર્મનિસાન -અનાદિ એવા ચિત્ર કર્મરૂપ કારણથી જન્મેલો - દ્રવ્ય–ભાવે ભેદથી ભિન્ન એવા કર્મને બલથી ઉત્પન્ન એમ અર્થ છે. ક્યા કારણથી ? તે કે-તળાવમવરિવાત-તથા પ્રકારે અનુભવસિદ્ધ પણાને લીધે, જન્માદિના અનુભવથી. સર્વકાળમૃતામિતિસર્વ પ્રાણીઓને પણ,-તિર્યંચ પ્રમુખને પણ. Page #735 -------------------------------------------------------------------------- ________________ સુહતતત્વમીમાંસા : ભવ વ્યાધિ મુખ્ય પરમાર્થ સત, અનાદિ (૬૩૯) તે ખરેખરી વસ્તુસ્થિતિરૂપ-સદભાવરૂપ છે જ, એટલે જ તેને વ્યાધિરૂપે ઉપચાર પણ કરી શકાય છે. વ્યાધિ એ રૂપક-કપના-ઉપચાર ભલે હે, પણ “ભાવ” એ કાંઈ રૂપકક૯પના–ઉપચાર નથી. ભવ એ તો સત્ય હકીકત (Absolute reality) નિરુપચરિત ઘટના છે, મુખ્ય એવી પારમાર્થિક વસ્તુસ્થિતિ છે. એ મુખ્ય “છતી” પ્રગટ વસ્તુ છે, તેને યથાર્થ પણે સમજવા માટે આ વ્યાધિરૂપ રૂપક ઘટના-ઉપચારકથન છે. અને આ ઉપચારરૂપ વ્યવહાર પણ પરમાર્થરૂપ મુખ્ય વસ્તુના સદભાવે જ ઘટે છે, શેભે છે. જેમકેવાસ્તવિક વ્યાધિનું અસ્તિત્વ છે, તે તેને ઉપમારૂપે ઉપચારરૂપ વ્યવહાર કરી શકાય છે; વાસ્તવિક સિંહનું અસ્તિત્વ છે, તે “સિંહ-માણુવકને ”-બીલાડીને સિંહની ઉપમાન ઉપચાર કરાય છે, પુરુષ-સિંહનો વ્યવહાર કરાય છે, પણ તેનું અસ્તિત્વ જ ન હોત તો તેવો કઈ ઉપચાર વ્યવહાર બની શકત નહિં. દાખલા તરિકે-વંધ્યાસુતનું, કે આકાશપુષ્પનું, કે શશશુગનું અસ્તિત્વ જ નથી, એટલે તેને ઉપચાર પણ સંભવતો નથી. આ ભવરોગ અનાદિ એવા વિચિત્ર કર્મરૂપ કારણથી ઉત્પન્ન થયેલું છે. કોઈ પણ કાર્યનું કંઈ ને કંઈ કારણ હોવું જ જોઈએ, એ સનાતન નિયમ પ્રમાણે ભવરૂપ કાર્યનું કંઈ ને કંઈ કારણ હોવું જ જોઈએ. એટલે રોગ જેમ ચક્કસ કારણકલાપથી ઉપજે છે, તેમ આ ભવરોગ પણ દ્રવ્ય-ભાવ ભેદથી ભિન્ન એવા વિચિત્ર કમરૂપ કારણથી ઉત્પન્ન થયેલ છે. અને આ કર્મરૂપ નિદાન-કારણે અનાદિ છે. એટલે આ કર્મ આ આત્મા સાથે અનાદિનું જોડાયેલું–સંલગ્ન છે, સંગ સંબંધથી બંધાયેલું છે. પ્રકૃતિની અને પુરુષની આ જોડી અનાદિ છે,-કનકપાષાણમાં સેનાને ને માટીને સંગ જેમ અનાદિ છે તેમ. કનકે પલવત્ પયડિ પુરુષ તણું, જેડી અનાદિ સ્વભાવ, અન્ય સંગી જિહાં લગી આતમા, સંસારી કહેવાય.”—શ્રી આનંદઘનજી “જડ ચેતન સંગ આ, ખાણ અનાદિ અનંત, કર્તા કઈ ન તેહને, ભાખે જિન ભગવંત.”-શ્રીમદ્ રાજચંદ્રજી, કર્મ આત્માને આ સંગ સંબંધ જે અનાદિ ન માનીએ તો આમ વિરોધ આવે છે-જે કમને પહેલું માનીએ તો આત્મા વિના કર્મ કર્યા કેણે? અને તે લાગ્યા કેને? જે કેવલ શુદ્ધ આત્માને પહેલે માનીએ તે શુદ્ધ આત્માને કર્યું લાગવાનું પ્રયજન શું ? અને લાગે છે એમ માનીએ, તો શુદ્ધ એવા સિદ્ધ આત્માને પણ કેમ નહિં લાગે ? વળી મરઘી પહેલી કે ઈંડું પહેલું ? વૃક્ષ પહેલું કે બીજ પહેલું ? તેને x “ उपचारोऽपि च प्रायो लोके यन्मुख्यपूर्वकः । દઇતતtsઘર સમિથિમેવ ચરિતમ્ ! ” શ્રી ગબિંદુ, લે. ૧૫ Page #736 -------------------------------------------------------------------------- ________________ ( ૩૪૦ ) યોગનિસસ થય નિર્ણય જેમ કહી શકાતા નથી ને બન્ને અનાદિ જ માનવાનું પ્રાપ્ત થાય છે, તેમ અત્રે પણ કર્યું–આત્માના સબંધ ×અનાદિ જ સસિદ્ધ થાય છે. “ જીવ પહેલા કે ક વસ્તુને મળ વળગવાનુ કઇ કાણે ? એ ન્યાયથી બન્ને આ અનાદ્ધિ ક્રમ વિચિત્ર છે-અનેક પ્રકારનુ છે, અને તે દ્રવ્ય-ભાવ ભેદમાં વિભક્ત થયેલુ છે. દ્રવ્ય કે તે પુદ્ગલ પરમાણુરૂપ, અને ભાવકસ તે આત્મપરિણામરૂપ છે. રાગ-દ્વેષ-માહ એ અશુદ્ધ આત્મપરિણામ તે ભાવક છે, અને જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મી તે દ્રવ્ય કર્મ છે. તે આઠ કર્મોની સામાન્ય સમજ આ પ્રકારે:— “ જ્ઞાનાવરણીય એટલે આત્માની જ્ઞાન સંબંધીની જે અનંત શક્તિ છે તેને આચ્છાદન થઈ જવું તે. દનાવરણીય એટલે આત્માની જે અનંત દર્શનશક્તિ છે તેને આચ્છાદન થઈ જવું તે. વેદનીય એટલે દેહ નિમિત્તે સાતા અસાતા એ પ્રકારનાં વેદનીય કર્મ, એથી અભ્યાબાધ સુખરૂપ આત્માની શક્તિ રાકાઇ રહેલી તે. મેાહનીયક એટલે આત્મચારિત્રરૂપ શક્તિ રાકાઇ રહેવી તે. આયુક્સ એટલે અક્ષય સ્થિતિ ગુણુ રોકાઇ રહેવા તે. નામકમ એટલે અમૂત્તિરૂપ દિવ્ય શક્તિ શકાઈ રહેવી તે. ગાત્રકમ એટલે અટલ અવગાહનારૂપ આત્મિક શક્તિઓ રાકાઈ રહેવી તે. અતરાય કર્મ એટલે અનંત દાન, લાભ, વીર્ય, ભેગ અને ઉપભાગ શક્તિ રાકાઇ રહેવી તે. ’ -શ્રી મેાક્ષમાળા, પા. ૧૦૨. આ આઠ મૂળ પ્રકૃતિના વળી ઉત્તર અનેક ભેદ છે. અને તેના બંધના ચાર પ્રકાર છે; પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશખ ધ, તેમાં સ્થિતિબંધ–રસબ'ધ કષાયથી થાય છે, અને પ્રકૃતિમ ધ—પ્રદેશમાંધ મન-વચન-કાયાના યાગથી થાય છે. તે તે કર્મોના બંધ, ઉદય, ઉદીરણા, સત્તા, કવિચ્છેદ, ઘાતિ, અધાતિ વગેરે અનેક સૂક્ષ્મ પ્રકારો કગ્રંથ, પંચાધ્યાયી, ગામટ્ટસાર આદિ મહાગ્રંથરત્નાથી તવરસિકે સમજવા ચેાગ્ય છે. ?-ખને અનાદિ છે. જીવ પહેલા હાય તા એ વિમળ નિમિત્ત જોઇએ. ક પહેલા કડા તા જીવ વિના કર્મ કર્યાં અનાદિ છે. ''—શ્રીમદ્ રાજચંદ્રમણીત શ્રી મેાક્ષમાળા. “ પદ્મપ્રભ જિન ! તુઝ મુઝ આંતરું, કિમ ભાંજે ભગવંત ? કવિપાકે હૈ। કારણુ જોઈને, ફાઈ કહે મતિમંત....પદ્મ પડિ ડિઇ અભાગ પ્રદેશથી, મૂળ ઉત્તર બહુ ભેદ; ઘાતિ અઘાતિ મધ ઉદય ઉદીરણા, સોં કવિચ્છેદ...પદ્મ ''—શ્રી આનંદધનજી X 66 'योग्यतामन्तरेणास्य संयोगोऽपि न युज्यते । सा च तत्तत्त्वमित्येवं तत्संयोगोऽप्यनादिमान् ॥ 1. શ્રી યોર્ગામન્તુ લેા. ૧૦ Page #737 -------------------------------------------------------------------------- ________________ મુતતત્વમીમાંસા : દ્રવ્ય-ભાવ કર્મની સંકલના ( ૬૪૧) આ ભાવકર્મ-દ્રવ્યકર્મને પરસ્પર કાર્ય-કારણ સંબંધ છે. રાગાદિ ભાવકર્મના નિમિત્તથી જ્ઞાનાવરણીયાદિ દ્રવ્ય કર્મની ઉત્પત્તિ થાય છે, અને દ્રવ્ય કર્મના નિમિત્તથી પુન: રાગાદિ ભાવકર્મની ઉત્પત્તિ થાય છે. આમ એક બીજાની સાંકળ દ્રવ્ય-ભાવ ચક્રમણ ન્યાયે ચાલ્યા કરે છે, અને દુષ્ટ અનંતચક (Vicious circle) કર્મની સ્થાપિત થાય છે. પણ રાગાદિ ભાવકર્મ જે અટકાવી દેવામાં આવેસંકલના જે અટકાવવું મોટરની એઈકની જેમ આત્માના પિતાના હાથની વાત છે— તે તે દુષ્ટ ચક્ર આપોઆપ ત્રુટી પડે છે, ને કર્મચક્રગતિ અટકી પડતાં ભવચક્રગતિ અટકી પડે છે. આ સંબંધી ઘણે સૂમિ વિવેકવિચાર શ્રી સમયસાર, પ્રવચનસાર આદિ ગ્રંથરાજોમાં પ્રદર્શિત કરવામાં આવે છે, જે મુમુક્ષુએ અત્યંત મનન કરવા ગ્ય છે. આકૃતિ: ૧૫ ભાવક મ” કર્મચક ભવચક્ર દિવ્યકર્મ આમ અનાદિ એવા વિચિત્ર કર્મથી ઉત્પન્ન થયેલા આ ભવરોગ મુખ્ય-નિરુપચરિત કહ્યો, તેનું પ્રમાણ શું? એમ કોઈ પૂછે તે તેને સીધે, સરળ ને સચોટ જવાબ એ છે કે-તે સર્વ પ્રાણીઓને અનુભવસિદ્ધ છે. એટલે કે અનુભવરૂપ પ્રબળ પ્રત્યક્ષ પ્રમાણ અત્ર છે. કારણકે તિર્યંચાદિ સર્વ પ્રાણુઓને આ ભવ્યાધિ તથા પ્રકારે પોતાના અનુભવમાં આવી રહ્યો છે, તેઓ જન્મ–જરા-મરણ–રોગ-શોક-ભય આદિરૂપે આ ભવળ્યાધિનું મહાદુઃખ-વસમી પીડા પ્રત્યક્ષ વેઠી રહ્યા છે. આ જન્મમરણાદિ આપનાર ભવ્યાધિ એ કલ્પના નથી, પણ સર્વને સાક્ષાત અનુભવસિદ્ધ “હકીકત છે, વસ્તુસ્થિતિરૂપ સિદ્ધ વાર્તા છે, તો પછી આથી વધારે બીજું પ્રમાણ ગોતવા દૂર જવાની જરૂર નથી. x “ जीवपरिणामहेदुं कम्मत्तं पुग्गला परिणमंति । gr૪wfmમિત્ત ની ૬ ળિમદ – શ્રી સમયસાર. Page #738 -------------------------------------------------------------------------- ________________ ભવ ને વ્યાધિની તુલના-કેષ્ટક ૧૫ જીવ =રોગી અભવ્ય= અસાધ્ય રોગી ભવ =વ્યાધિ-મુખ્ય દૂરભવ્ય = દુ:સાધ્ય રોગી જન્મ મરણ =વિકાર આ સભવ્ય = સુસાધ્ય રોગી મોહર પરિણામ સદગુરુ=સુવૈદ્ય રાગાદિ= વેદના રત્નત્રયી = ઔષધ કર્મ-દ્રવ્ય-ભાવ=ભવરાગ હેતુ | ભવમુક્ત-મુક્ત=વ્યાધિ મુક્તા एतन्मुक्तश्च मुक्तोऽपि मुख्य एवोपपद्यते । जन्मादिदोषविगमात्तददोषत्वसंगतेः ॥ १९० ॥ એથી મુક્ત પણ મુક્ત નું, ઘટતું મુખ્યપણું જ; (કારણ ) જન્માદિ દોષ ટળે ઘટે, અષત્વ તેનુંજ. ૧૯૦ અર્થ—અને આ ભવ્યાધિથી મુક્ત થયેલે મુકત પણ મુખ્ય જ એ ઘટે છે, કારણકે જન્માદિ દોષના દૂર થવાથી, તેના અદષપણાની સંગતિ હોય છે. વિવેચન ઉપરમાં “મુખ્ય” એવો જે ભવ્યાધિ કહ, તેનાથી મુક્ત થયેલે મુક્ત-સિદ્ધ પણ મુખ્ય જ ઘટે છે, કારણ કે પ્રવૃત્તિ નિમિત્તને ભાવ છે. એટલે કે જન્માદિ દોષના દૂર થવારૂપ કારણ થકી તેને અદોષપણુની સંગતિ છે-ઘટમાનપણું છે. ભવવ્યાધિ જે મુખ્ય-નિરુપચરિત સાબીત કરવામાં આવ્યું, તે ભવ્યાધિમાંથી મુક્ત થયેલે મુકત-સિદ્ધ પણ મુખ્ય જ, નિરુપચરિત જ, પારમાર્થિકસત્ જ હોવો ઘટે છે. કારણકે પ્રવૃત્તિનિમિત્ત–તેવા પ્રકારે પ્રવૃત્તિનું નિમિત્ત-કારણ જે મુખ્ય મુકત પણ હોય તો કાર્ય પણ મુખ્ય હાય, આ નિયમ છે. અને અહીં જન્માદિ મુખ્ય જ દોષ દૂર થવારૂપ કારણ મુખ્ય છે, એટલે મુક્ત થવારૂપ કાર્ય પણ મુખ્ય છે. અને આમ જન્માદિ દેષના દૂર થવાથી એના અદષપણાનું સંગતપણું હોય છે. કારણકે રોગયુકત સારેગ પુરુષ રોગમુકત થતાં અરેગ કહેવાય છે, કૃત્તિ-તમુશ્ચ–અને આ ભવ્યાધિથી મુક્ત એવો, મુaોજ-મુક્ત ૫ણુ, સિદ્ધ, મુથ guત-મુખ્ય જ ઉપપન્ન છે, ઘટે છે –પ્રવૃત્તિ નિમિત્તના ભાવને લીધે. અને તેવા પ્રકારે કહે છેકમrોવરમાત-જન્માદિ દોષના વિગમરૂપ-ટળવારૂપ કારણથકી, તવોપરારંજતે -તે દેષવંતના અષપણાની પ્રાપ્તિને લીધે. Page #739 -------------------------------------------------------------------------- ________________ મુકતતત્ત્વમીમાંસા : મુકત પણ મુખ્ય જ, દોષ અભાવે અદોષ (૬૪૩) તેમ જન્મ મરણાદિ દોષથી યુક્ત સદોષ પુરુષ તે જન્માદિ દોષથી મુક્ત થતાં “અદોષ” કહેવાય છે. આમ દેષના અપગમરૂપ–ચાલ્યા જવારૂપ કારણથી દેષવંતનું અદેષપણું ઘટે છે, માટે “મુક્ત” એ મુખ્ય જ એવો ઘટે છે. તાત્પર્ય કે–રોગ નષ્ટ થતાં કાંઈ પુરુષ નષ્ટ થઈ જતો નથી, પણ રોગમુક્ત પુરુષને સદભાવ જ હોય છે તેમ ભવરોગ નષ્ટ થતાં કાંઈ પુરુષ-આત્મા નષ્ટ થઈ જતો નથી, પણ ભવરોગમુકત પુરુષને-મુક્ત આત્માને સદભાવ જ હોય છે. જે દોષવંત હોય તે તેના દોષને અભાવ થતાં અદોષ હોય છે, તેમ જન્માદિ દેજવંત આ આત્મા તે દોષને અભાવ થતાં અદેષ એવો સિદ્ધમુક્ત આત્મા હોય છે. પણ દેષ અભાવે કાંઈ અદોષ પુરુષને અભાવ હેતે નથી, તેમ જન્માદિ દેષ અભાવે કાંઈ અદેષ આત્માનો અભાવ હોતો નથી. જેમ અષપણું એ પુરુષની દષ–અભાવાત્મક અવસ્થા છે, પણ પુરુષ અભાવરૂપ નથી, તેમ અદેષ એવું મુક્તપણું એ આત્માની જન્માદિ દેષ અભાવાત્મક અવસ્થા છે, પણ આત્મ-અભાવાત્મક નથી. ટૂંકામાં રોગ અભાવે નિરોગી પુરુષ જ બાકી રહે છે, તેમ ભવરોગ અભાવે×નિરોગી શુદ્ધ આત્મા જ બાકી રહે છે. આકૃતિ ૧૬ રોગ અભાવે ભવરોગ અભાવે રોગી ભવરોગીને મુખ્ય | આત્મા સંસાર | પુરુષ |=| આત્મા મુક્ત આ જ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે – तत्स्वभावोपमर्देऽपि तत्तत्स्वाभाव्ययोगतः। तस्यैव हि तथाभावात्तददोषत्वसंगतिः ॥ १९१ ॥ તે આત્મના સ્વભાવને છે ઉપમ છતાંય, તેના તે જ સ્વભાવના યોગ તણે સુપસાય; તે જ આત્મન ઉપજે, નિશ્વે જ તથાભાવ, તેથી ઘટે છે તેહનું અષત્વ અહિં સાવ. ૧૯૧ કૃત્તિ-તવમાવો -તે આત્માના સ્વભાવને ઉપમ છતાં. જન્માદિભાવના વિગમે કરીને-દૂર થવાપણાએ કરીને, તત્તરરામાવ્યયાત:-તેના તસ્વાભાવ્યના વેગથી; એટલે તેનું તત્વવાભાવ્ય, તેની સાથે યોગથી. તે આ પ્રકારે–તેને એવા પ્રકારનો જ સ્વભાવ જેથી છે, તે જ ‘તથા” હોય છે. અને તેથી કરીને–તા રિ-તેના જ, તથામાવા-તથાભાવથી, જન્માદિના ત્યાગથી, જન્માદિ અતીતપણે ભાવથી, શું ? તે કે-તોપવયંતિઃ –તેના અદધત્વની સંગતિ હેય છે. દોષવંતની જ અદષત્રપ્રાપ્તિ હોય છે, એમ અર્થ છે. * “નઇ વ યથામાનં છું મળ્યતે તથા / ન રહેમાનં મતે યુધઃ ” – શ્રી સમાધિશતક. Page #740 -------------------------------------------------------------------------- ________________ (૬૪૪ ) અ:—તે આત્માના સ્વભાવપણાના યાગથી, તેના જ યાગન્નિસમુચ્ચય સ્વભાવને ઉપમ છતાં, તેના તત્ક્ષ્વાભાવ્યના—તેવા તથાભાવને લીધે, તેના અદેષપણાની સંગતિ હાય છે. વિવેચન તે આત્માના સ્વભાવ ઉપમ છતાં, જન્માદિભાવના દૂર થવાથી તેના તત્ક્ષ્વા ભાગ્ય સાથે ચાગ હાય છે; અને તેથી કરીને તેનેા જન્માદિ અતીતપણે ‘તથાભાવ ’ હાય છે, એટલે તેના અદોષપણાની સ`ગતિ હોય છે. અર્થાત દોષવતને અદેષપણાની પ્રાપ્તિ ઘટે છે. ' અનાદિ કાળથી આ આત્માના સ્વભાવના ઉપમ થયા છે-કચ્ચરઘાણ નીકળી ગયા છે. વિભાવના આક્રમણથી તે સ્વભાવ કચરાઇ ગયા છે, દબાઇ ગયા છે, ઘેરાઇ ગયેા છે, આવૃત થયા છે, પણ મૂળ નાશ નથી પામ્યા. નિજ સ્વરૂપના જ્ઞાન– સ્વભાવ ઉપમ દર્શન-ચરણરૂપ સ્વભાવ ધના વિયેાગે જો કે તેને વિભાવરૂપ અધમ વળગ્યા છે, તેા પણ વસ્તુના જે સ્વજાતિ સ્વભાવ છે, તેના કદી સમૂળગા અભાવ થતા નથી. માત્ર થાય છે એટલું જ કે—પર વિભાવને અનુગત-અનુસરતા એવા ચેતનથી તે કર્મ કરીને અવરાય છે—ઢંકાઈ જાય છે. અર્થાત્ આત્મા પરવસ્તુરૂપ વિભાવને અનુસર્યો, તેથી તે કથી અવરાયેા છે. સ્વભાવરૂપ સ્વધર્મ ’છેડી, તે વિભાવરૂપ ‘પર ધર્મ ને અનુસર્યા, તેથી કર્મરૂપ ભૂતના વળગાડથી તે પરધર્મ તેને સૌંસાર પરિભ્રમણ દુ:ખવડે કરીને ખરેખર! ‘ ભયાવહુ’ થઇ પડ્યો છે ! પરધર્મો માવદઃ /> આ પર એવા જે વિભાવ છે, તે પણ નૈમિત્તિક અર્થાત્ નિમિત્તથી ઉત્પન્ન થનારા હાઇ સંતતિથી અનાદિ છે; અને તેના નિમિત્તરૂપ જે પરભાવ છે-તે વિષયસંગાદિક છે, તે સંચાગે કરીને સાદિ છે. આમ વિષયાદિરૂપ પરભાવના નિમિત્તથી રાગાદિ વિભાવરૂપ અધર્મ ઉપજે છે, અને તેથી શુદ્ધ સ્વભાવરૂપ ધર્માંથી ભ્રષ્ટ થઇ આત્મા સંસારમાં રખડે છે ને પરભાવના કર્તા થાય છે. આમ પરભાવ-વિભાવથી આત્માના સ્વભાવના ઉપમ થાય છે—કચરાવાપણું થાય છે, અભિભૂતપણું-દખાઇ જવાપણું થાય છે. (જુએ પૃ. ૪૯૪) 66 વસ્તુ સ્વભાવ સ્વાતિ તેહુને, મૂલ અભાવ ન થાય; પર વિભાવ અનુગત ચેતનથી, કર્મે તે અવરાય ૪. શ્રી ઢવચંદ્ર . “ ચેતન જો નિજ ભાનમાં, કર્તો આપ સ્વભાવ; વર્ત્ત નહિં. નિજ ભાનમાં, કર્તો કમ પ્રભાવ. ”—શ્રી આત્મસિદ્ધિ. જેમ પરચક્રના આક્રમણથી પુરમાં ઉપમર્દ -ઉપપ્લવ મચી રહે છે, અ ંધાધુંધી ( chaos ) ફેલાઈ જાય છે, સ્વપરના ભેદ પરખાતે નથી, ને અરાજકતાથી સત્ર ભયનું સામ્રાજ્ય વ્યાપી જાય છે; તેમ વભાવરૂપ પરચક્રના આક્રમણથી Page #741 -------------------------------------------------------------------------- ________________ મુકતતત્વમીમાંસા : સ્વભાવઉપમ, “તથાભાવથી અદોષપણું (૬૪૫) વિભાવ પરચ- ચેતન્ય-પુરમાં ઉપમર્દ થાય છે, ઉપપ્લવ મચે છે, અંધાધુધી વ્યાપે છે, થ્રી ઉપપ્લવ -પરને ભેદ પરખાતો નથી, સ્વપરની સેળભેળ-ગોટાળો થઈ જાય છે, અને ચેતન રાજના “પદ 'ભ્રષ્ટપણાથી અરાજક્તાને લીધે સર્વત્ર ભયનું સામ્રાજ્ય જામી જાય છે ! આમ વિભાવરૂપ અધર્મના સેવનથી, સ્વાસ્થાનથી યુત થયેલે, “ઠેકાણું વિનાને,” સ્વરૂ૫૫દથી ભ્રષ્ટ એ આ આત્મા ચતુર્ગતિમય સંસારમાં રખડે છે, ને જન્મમરણાદિ અનંત દુઃખ ભેગવે છે. આવા આ સ્વરૂપ-પદભ્રષ્ટ ચિદ્દઘન આત્માને પુન: જ્યારે તસ્વાભાવ્ય સાથે અર્થાત તેના પિતાના સ્વસ્વભાવપણા સાથે “ગ” થાય છે, ત્યારે તેનો “તથાભાવ” હોય છે. એટલે કે તેને જે મૂળ સ્વભાવ છે, તથા પ્રકારનો ભાવ તેને તરવાભાવ્ય ઉપજે છે. આમ આત્મા જ્યારે પ્રતિક્રમણ કરી–પીછેહઠ કરી સાથે વેગ મૂળ અસલ સહજ તથાભાવરૂપ સ્વરૂપસ્થિતિને ભજે છે, વિભાવરૂપ પર ઘર” છોડી દઈ નિજ વિભાવરૂપ ઘરમાં આવે છે, ત્યારે તેને જન્મમરણાદિરૂપ સંસાર વિરામ પામે છે, અને સ્વભાવસ્થિતિરૂપ મેક્ષ પ્રગટે છે, ને નિજ ઘર મંગલમાળ” થાય છે. “આતમઘર આતમ રમે રે, નિજ ઘર મંગલમાલ રે.” (દેવચંદ્રજી). અને આમ “તથાભાવ” અથાત જે મૂળ સ્વભાવ છે તે ભાવ થવાથી જ તેનું અષપણું ઘટે છે, તે દષવંત મટી અદોષ બને છે. કારણકે સ્વભાવ ઉપમ કરનારા વિભાવરૂપ દેષથી તે દોષવત હત; તે વિભાવ દેષ ટળવાથી તેને તથાભાવ” થી સ્વભાવ ઉપમર્દ થતું અટયે, એટલે તે અદેષ થશે, જે હતો અદેષપણું તેવો રહ્યો. સ્વભાવ પદથી–પિતાના ઠેકાણાથી ભ્રષ્ટ થયે-ખસ્યો એ તેને * દોષ હતો, સ્વભાવમાં આવ્યું એટલે તે દોષ ટળે, અને સ્વભાવપદમાં સ્થિતિ થવાથી-ઠેકાણે આવ્યાથી ” તે અદેષ –રોગીને રોગ ટળતાં જેમ તે અગી હોય છે તેમ. તાત્પર્ય કે-અદેષ હતાં, તે તથાભાવયુક્ત હોય છે, અર્થાત સ્વસ્વભાવપણાના યોગથી જે અસલ સહજ સ્વભાવે-સહજાન્મસ્વરૂપે હતું તેવો હોય છે. આમ ખરેખરા-મુખ્ય એવા જન્મમરણાદિ આપનારે સ્વભાવપમન્દરૂપ વિભાવદોષ મુખ્ય હતો, એ જેમ ખરી વાત છે, તેમ વિભાવદોષ ટળી સ્વભાવમાં આવ્યાથી તે “અદોષ” થ, એ પણ તેવીજ ખરેખરી મુખ્ય વાત છે. માટે “અદેષ” એ આ સ્વભાવસ્થિત મુક્ત આત્મા મુખ્ય છે, ખરેખર છે, નિરુપચરિત છે, પરમાર્થ સત્ છે, એમ આ ઉપરથી સાબીત થયું. Page #742 -------------------------------------------------------------------------- ________________ ( ૬૪૬ ) યોગદસિમુશ્ચિય આકૃતિ ૧૭ સ્વભાવપમથી દોષથી - - સદોષ ( પુરુષ આત્મા) વિભાવ દોષયુક્ત આત્મા ) સન મgwા સ્વભાવેપમઈ-વિભાવ દોષ અભાવે દેશ અભાવે સ્વભાવ નિર્દોષ (પુરુષ સ્થિત અષ આમ અને આ આમ અંગીકાર કરવા યોગ્ય છે તે કહે છે स्वभावोऽस्य स्वभावो यनिजा सत्तैव तत्त्वतः। भावावधिरयं युक्तो नान्यथातिप्रसङ्गतः ॥ १९२ ।। સ્વભાવ તસ સ્વભાવ છે, તત્વથી નિજ સત્તા જ; ભાવાવધિ આ-અન્યથા, અતિપ્રસંગથી ને જ ૧૯૨ અર્થ –આ આત્માનો સ્વભાવ તે સવભાવ છે, કારણ કે તત્વથી નિજ સત્તા જ સ્વભાવ છે. આ સ્વભાવ ભાવાવધિ (ભાવની અવધિ પર્યત) યુક્ત છે, અન્યથા નહિં,અતિપ્રસંગને લીધે. વિવેચન આ આત્માનો સ્વભાવ તે સ્વભાવ છે, અને પરમાર્થથી-તત્વથી જે નિજ સત્તા જ તે સ્વભાવ છે. આ જે સ્વભાવ છે તે ભાવાવધિ જ યુક્ત છે, એટલે કે ભાવની અવધિમર્યાદા પર્યત જ યુક્ત છે, નહિં તો યુક્ત નથી, કારણ કે અતિપ્રસંગ દેવ આવે છે. ઉપરમાં આત્માનું સ્વભાવમાં આવ્યાથી અદેષપણું હોય એમ કહ્યું, તે સ્વભાવ એટલે શું? તેની સ્પષ્ટ મયદા અત્ર બતાવી છે. આ આત્માને “સ્વ ભાવ” તે સ્વભાવ છે. અર્થાત્ પરમાર્થથી–તત્વથી જે પ્રકારે નિજ સત્તા છે, તે સ્વભાવ છે. જે પ્રકારે કૃત્તિ –રવામાdોડ-આ આત્માને સ્વભાવ, માત્ર સ્વભાવ છે, કારણ કે, શું કહ્યું? તો કે- નિશૈવ તરવત-નિજ સતા જ તત્ત્વથી–પરમાર્થથી. માવાર્ષિ ગુરૂ-આ હમણાં જ કહ્યો તે રવભાવ ભાવઅવધિવાળો યુક્ત છે, નાન્યથા-અન્યથા યુક્ત નથી. શા કારણથી ? તે કે-અતિકલત:-અતિપ્રસંગને લીધે. Page #743 -------------------------------------------------------------------------- ________________ મુકતતવમીમાંસા: ભાવ- મર્યાદા ધમ ', 'નિજ સત્તા નિજ ભાવથી ૨' (૬૪૭ ) આત્માની સ્વરૂપ સત્તા છે, જે પ્રકારે આત્માનું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે, તે પ્રકારે સ્વનું ભવન–હોવું તે સ્વભાવ છે. નિજ સ્વરૂપે હેવું તે “સ્વભાવ છે. (જુઓ થક પૃ. ૭૫ ફૂટનોટ ). અને આ સ્વભાવ પણ ભાવાવધિ જ યુક્ત છે, એટલે કે જેટલી સ્વ ભાવની અવધિ-મર્યાદા છે, તેટલી અવધિ-મર્યાદા પર્યત જ સ્વભાવ ઘટે છે, –નહિં કે અન્ય પ્રકારે. શુદ્ધ ચેતનભાવમાં હોવું-વર્તવું એ આત્માની સ્વભાવ-મર્યાદા છે, સ્વભાવ- એ જ એને “મર્યાદા ધર્મ - મરજાદ છે, એટલે શુદ્ધ ચેતન “મર્યાદા ધર્મ” ભાવમાં વર્સ તે જ “સ્વભાવમાં આવ્યો કહેવાય, નહિં તે નહિં. કારણ કે સ્વભાવ મર્યાદામાં અર્થાત્ શુદ્ધ ચેતનભાવમાં ન વર્તતાં, પરભાવ-વિભાવમાં વર્તે, તે તે સ્વભાવમાં વન્ય ન કહેવાય, ને વન્ય જે કહીએ તે અતિપ્રસંગ દોષ આવે; કારણ કે શુદ્ધ દ્રવ્યનું જે સ્વરભવન તે જ સ્વભાવ છે, અને જે તે અન્ય દ્રવ્યરૂપ થાય તે તે એને સ્વભાવ નથી, પણ વિભાવ જ છે. તાત્પર્ય કે-જેમ છે તેમ, જેટલી છે તેટલી સ્વભાવની અવધિમાં-મર્યાદામાં હોવુંનિજ સત્તા નિજ વર્તવું, તત્વથી નિજ સત્તાએ સ્થિતિ કરવી, તે જ સ્વભાવ છે તે સ્વભાવ ભાવથી રે’ મર્યાદામાં ન હોવું-ન વર્તવું તે સ્વભાવ નથી, પણ વિભાવ છે, પરભાવ છે. અને આ જે સ્વભાવમાં હોવું–વર્તવું તે જ અદોષ એવું મુક્તપણું છે, “નિજ ભાવથી નિજ સત્તા” એ જ અનંત ગુણનું સ્થાન એવું શુદ્ધ સિદ્ધપણું છે, અને તેને જે પામ્યા છે તે જ પરમ નિર્દોષ મુક્ત, સિદ્ધ એવા “દેવચંદ્ર” જિનરાજજી છે. “નિજ સત્તા નિજ ભાવથી રે, ગુણ અનંતનું કાણજિનવર પૂજે દેવચંદ્ર જિનરાજજી રે, શુદ્ધ સિદ્ધ સુખખાણ...જિન” શ્રી દેવચંદ્રજી આજ કહે છે – अनन्तरक्षणाभूतिरात्मभूतेह यस्य तु । तयाविरोधान्नित्योऽसौ स्थादसन्वा सदैव हि ॥ १९३ ॥ આગલી પાછલી ક્ષણે, આત્મા તણે અભાવ; જે માને છે તેહને, અહિં લેમાં સાવ; તેજ માન્યતા સાથમાં, વિરોધભાવ વિનાજ; હાયનિત્ય તે આતમાં, અથવા અસત્ સદાજ. ૧૯૩ ત્તિ-અનરતરક્ષાભૂતિ –અનંતરક્ષણે અભૂતિ-અભાવ, પૂર્વ-પશ્ચિાત્ ક્ષણે અભૂતિઅભાવ, એમ અર્થ છે, આરમતટ્ટ તુજેને અહીં આત્મભૂત છે, જે વર્તમાનની અથવા ' આત્મભૂત છે, તેને દોષ કહે છે. તા-તે સાથે તે અનંતર ક્ષણ અભૂતિ સાથે, અવિરોધા-અવિધરૂપ કારણ થકી, વર્તમાનભાવે કરીને શું ? તો કે-નિત્યોૌ -નિત્ય એવો તે વર્તમાન હોય – તદ્રત હવા તાવાર્ ” “સદા તદ્ભાવ થકી તદ્દત હોય ” એટલા માટે. પક્ષાન્તર કહે છે-મસળ્યા હરિ દિ-અથવા સદૈવ અસત હોય તે અનંતર ક્ષણે અભૂતિ સાથે વિરોધથી તેના પ્રતપણાને લીધે. Page #744 -------------------------------------------------------------------------- ________________ ( ૬૪૮) = = અર્થ-અનંતર ક્ષણે અભૂતિ અહીં જેને (વર્તમાનને વા વાદીને) આત્મભૂત છે, તેને તેની સાથે અવિરોધથી તે વર્તમાન નિત્ય હેય, વા સદેવ અસત્ જ હેય. વિવેચન અનંતર અર્થાત આગલી–પાછલી ક્ષણે અભાવ–નહિં હોવાપણું, એ જે વર્તમાન વાદીના અભિપ્રાયે આત્મભૂત છે, અર્થાત્ આત્માને જે આગલી–પાછલી ક્ષણે અભાવરૂપનહિં હેવારૂપ માને છે, માત્ર વર્તમાન ક્ષણે જ ભાવરૂપ-હોવારૂપ માને છે, તેને અનેક દેષ આવે છે. તે આગલી પાછલી ક્ષણે અભાવ સાથે તેના વર્તમાનભાવનો અવિરોધ છે, તેથી તે વર્તમાન (૧) કાં તે નિત્ય હોવો જોઈએ, અને (૨) કાં તો સદાય અસત્ જ અવિદ્યમાન જ હા જોઈએ,-આમ આ બે પક્ષ અત્રે સંભવે છે. આ બન્ને પક્ષ દૂષિત છે, અને તેથી ક્ષણિકવાદનો મત ખંડિત થાય છે. તે આ પ્રકારે – (૧) ક્ષણિકવાદી એમ માને છે કે-આત્માદિ વસ્તુ ક્ષણવરૂપ છે, આગલી પાછલી ક્ષણે અવિદ્યમાન-અભાવરૂપ છે, માત્ર વર્તમાન ક્ષણે જ વિદ્યમાન–ભાવરૂપ છે. આ મત જેના આત્મભૂત છે, તેના પિતાના આત્મા ઉપર જ આ ઘટાવીએ તે વદનારે તે આમ વિરોધ આવે છે -આગલી–પાછલી ક્ષણે અભાવ છે એવી તેની ક્ષણિક નહિં” માન્યતાની સાથે અવિરોધને લીધે, વર્તમાન ભાવે તે તે પોતે છે. કારણકે આગલી–પાછલી ક્ષણે જ નહિં હેવાપણું તે કહે છે, એટલે તે બેની વચ્ચેની વર્તમાન ક્ષણે તો તેનું વિદ્યમાનપણું–વર્તમાનપણું તે સ્વીકારે છે. આમ જે વર્તમાનભાવે વર્તમાન છે, તે નિત્ય હોવો જોઈએ. કારણકે “સદા તદ્દભાવ થકી તવત્ ” તે ભાવવંત હોય એમ નિયમ છે. અર્થાત જે જે ભાવવાળો હોય તે તદૃભાવથી સદા તે ભાવવાળા હા જોઇએ. એટલે વનમાન ભાવવાળા તે સદા વર્તમાન ભાવવંત હો જોઈએ, અર્થાત તે નિત્ય હો જોઈએ. અને આમ નિત્ય પક્ષની સિદ્ધિ થતાં, ક્ષણિકવાદ ઊડી જાય છે. (૨) વળી આગલી–પાછલી ક્ષણે અભાવ છે એમ જે જાણે છે ને કહે છે, તે પિતે જે આગલી-પાછલી ક્ષણે વિદ્યમાન ન હોય, તો તેમ કેમ જાણી-કહી શકે વારુ? એટલે તે પોતે જે વર્તમાન ક્ષણે વિદ્યમાન છે, તે આગલી પાછલી ક્ષણે પણ વિદ્યમાન હિજ જોઈએ. આમ જે વસ્તુ ક્ષણિક છે એમ જાણ વદે છે, તે વદનારો પિતે ક્ષણિક નથી, એમ અનુભવથી નિશ્ચય જણાય છે. (જુઓ. પૃ. ૮૧, આત્મસિદ્ધિની ગાથા). તાત્પર્ય કે આત્મા ક્ષણિક નહિં, પણ નિત્ય છે.-એટલે વાદીએ કાં તે નિત્ય પક્ષને સવીકાર કરવો જોઈએ અને કાં તે પિતાના વર્તમાન ક્ષણે પણ વિદ્યમાન પણાને પક્ષ છોડી દે જોઈએ. અને એમ જે કરે તે તે સદાય અસત્ જ-અવિદ્યમાન જ થઈ પડે ! કારણકે તેઓના મતે આગલી પાછલી ક્ષણે તે અભાવરૂપ છે, અને આમ વર્તમાન ક્ષણે પણ જે ન હોય, તે તે સદાય અભાવરૂપ જ હોવાથી સદાય અસત જ હોય, અવિદ્યમાન જ હોય. Page #745 -------------------------------------------------------------------------- ________________ મુક્તતત્ત્વમીમાંસા : ક્ષણિકવાદનુ એના જ ન્યાયે ખંડન ( ૬૪૯ ) વર્તમાન ક્ષણે પણ તે સતુ નહિ રહે. અને તે વદનારા ક્ષણિકવાદીનું પેાતાનું જ અસ્તિત્વ નહિં રહે ! એટલે તેને વાદ્ય જ કયાંથી ઉભા રહેશે ? આમ આગલી—પાછલી ક્ષણે આત્માના અભાવ માનનારા ક્ષણિકવાદ ક્ષણભર પણ ટકી શકતા નથી. પરાક્તિ માત્રના પરિહારાથે કહે છે स एव न भवत्येतदन्यथाभवतीतिवत् । विरुद्धं तन्नादेव तदुत्पत्त्यादितस्तथा ॥ १९४ ॥ અર્થ :—તે જ નથી હાતા ’–આ ‘· અન્યથા હાય છે'−એની જેમ વિરુદ્ધ છે;–તેના ન્યાયથી જ તદ્ઉત્પત્તિ આદિને લીધે તથાપ્રકારે વિરુદ્ધ છે. વિવેચન ‘તે જ છે ન” એ ‘ અન્યથા, તે છે ’-એની જેમ; વિરુદ્ધ તસ ન્યાયે જ-તસ, ઉપન્ત્યાદિથી તેમ. ૧૯૪ 6 , स एव ' ‘તે જ એ ભાવ સૂચવે છે, ‘ 7 મતિ ”-નથી હાતા એ અભાવ સૂચવે છે. એટલે ‘તે જ નથી હાતા’ એ ‘ ઋન્યથા મતિ' તે અન્યથા હાય છે એની પેઠે, વિરુદ્ધ છે, વિરાધ પામે છે. તેના પેાતાના નયથી જ-ન્યાયથી જ આમ છે. કારણ કે તે ક્ષણિકવાદી તે જ અન્યથા ભતિ-અન્યથા થાય છે,' એમ કહ્યે આમ કહે છે-“તે અન્યથા ક્રમ હાય? જો અન્યથા હાય, તેા તે કેમ હાય ? ” અને આ ન્યાય તે જ ભાવ 6 ન મતિ '-નથી હાતા, એમાં પણ સમાન જ છે. તે આ પ્રકારે:જો તે જ છે, તેા તે ‘ન મતિ ’- કેમ ? નથી હાતા કેમ ? અને જો ‘ગમવત્’ છે-છે નહિ', તે તે ‘ભાવ’ કેમ ? એમ આ વિરુદ્ધ છે. અભાવાત્પત્તિ આદિને લીધે આ તથા પ્રકારે—તેવા પ્રકારે વિરુદ્ધ છે. વિરુદ્ધ તે જ ભાવ અભાવ " વૃત્તિઃ--જ્ઞ વ-તે જ એમ ભાવ પરામર્શ છે, અને 1 મતિ-નથી હાતા-એમ અભાવ અભિધાન છે, તત્-આ, શુ' ? તે કે-અન્યથા મવતીતિવર્- અન્યયા ભવતિ '–અન્યયા હોય છે એની જેમ, એમ નિર્દેશન છે, વિદું-વિરુદ્ધ, વ્યાહત છે, સાયા-તેના નય થકી જ, તેના ન્યાયથી જ. કારણ કે તે · તે જ અન્યથા થાય છે' એમ કહ્યું આમ કહે છે– કેમ અન્યથા થાય ? જો અન્યથા થાય, તે તે કેમ ?” અને આ ‘ તે જ નથી હતેા ’–એમાં અત્રે પણ સમાન જ છે. તે આ પ્રકારે:-જો તે જ છે, તે તે કેમ ‘ન મર્યાત ’-ન હોય ? અભવત્પાથી-ન હોવાપણાથી તે કેમ ? એવા પ્રકારે વિરુદ્ધ છે. અણુચ્ચય કહે છે-તરુપવૅતા:-તેની ઉત્પત્તિ આદિ થકી, અભાવે ત્પત્તિ આદિ થકી, તથા-તેવા પ્રકારે વિરુદ્ધ છે. ર Page #746 -------------------------------------------------------------------------- ________________ ( ૬૫૦ ). યોગદષિસસુશ્ચય આકૃતિ: ૧૮ ભાવ ક્ષણિકવાદી { જ * Jખત ) ભાવ અભાવ ? અભાવે . અભાવ ભાવ ? અહીં ક્ષણિકવાદી જે યુક્તિથી પોતાના મતનું સમર્થન કરે છે, તે જ યુક્તિથી તે ક્ષણિક મતનું ખંડન શાસ્ત્રકાર મહર્ષિએ કુશળ ન્યાયશાસ્ત્રીની જેમ અજબ કુશળતાથી કરી બતાવી, વાદીની દલીલ વાદીના મુખમાં પાછી આપી છે, ત્યારે એના જ ન્યાયે તેને નિરુત્તર-મોન રહેવા શિવાય છૂટકો નથી, તે આ પ્રકાર:-પૂર્વ એનું ખંડન ક્ષણે જે ભાવ છે, તે જ ઉત્તર ક્ષણે પર્યાયાંતર પામી અન્યથા હાય છે “અન્યથા ભવતિ,” એમ કઈ કહે છે. ત્યારે ક્ષણિકવાદી આ પ્રમાણે દલીલ કરી તેનું ખંડન કરે છે–તે અન્યથા કેમ હોય ? જે અન્યથા હોય, તે તે કેમ હોય? અથાત તે ભાવ બીજા પ્રકારે કેમ હોય ? અને બીજા પ્રકારે હોય તો તે ભાવ કેમ હોય? માટે અન્યથા ભવતિ–તે ભાવ અન્યથા હોય છે તે ઘટતું નથી.” હવે એ જ ન્યાયે, આગલી-પાછલી ક્ષણે છે તે જ વર્તમાન ક્ષણે નથી એમ માની, “ર gવ જ મવતિ -તે જ છે નહિં, એમ જે ક્ષણિકવાદી કહે છે, તે પણ ઘટતું નથી. કારણ કે “તે જ' એ ભાવ-હેવાપણું બતાવે છે, અને “છે નહિં” એ અભાવ-નહિં હેવાપણું બતાવે છે. આમ એક કથળે ભાવ-અભાવ પરસ્પર વિરુદ્ધ છે. કારણ કે તે જ ભાવ છે, તો તે કેમ ન ભવતિ”—કેમ નથી હોતો? અને જે તે અભવત્ છે-છે નહિં, તે તે ભાવ કેમ? અર્થાત જે “ભાવ” છે તો “ન ભવતિ' કેમ? ને જે “ન ભવતિ” છે તો “ભાવ કેમ? આમ આ વિરુદ્ધ છે. માટે તે જ નથી હોતો ” એ ક્ષણિક પક્ષ ઘટતો નથી. વળી વર્તમાન ક્ષણે જ “ભાવ”નો ક્ષણિકવાદી સ્વીકાર કરે છે, પણ આગલી-પાછલી ક્ષણે તે “ન ભવતિ”—તે નથી હોતો-અભાવ છે એમ તે કહે છે. તેમાં પણ અનેક વિરોધ આવે છે, કારણ કે પૂર્વ ક્ષણે ન હોય, તે વર્તમાન ક્ષણે હોય, તે અસત્ ઉત્પાદ થયો, અથત અભાવમાંથી ભાવની ઉત્પત્તિ થઈ, આ દેષ છે. તેમ જ વર્તમાન ક્ષણે હોય તે ઉત્તર ક્ષણે ન હોય, તો સત વિનાશ થયે, અર્થાત ભાવમાંથી અભાવ થયે, આ પણ પ્રગટ દેષ છે. ઇત્યાદિ અનેક વિરોધ અત્ર આવે છે. (જુઓ . ફૂટનોટ પૃ. ૮૧). આના ભાવન અર્થે જ કહે છે – सतोऽसत्त्वे तदुत्पादस्ततो नाशोऽपि तस्य यत् । तन्नष्टस्य पुनर्भावः सदा नाशे न तत्स्थितिः॥ १९५ ॥ વૃત્તિ-સતો-સતનું, ભાવનું, અત્તર-અસત્વ માનવામાં આવ્યું (“a ga = માત” તે જ નથી હોત ? એ વચનથી. ) શું ? તે કે-તસૂક્ષ્મ –તેનો ઉત્પાદ, એટલે અસવને ઉતપાદ થશે,-કાદાચિકાણથી (કદાચિત હવા પણને લીધે). તો-તેથી કરીને, તે ઉત્પાદને લીધે, નારોજ Page #747 -------------------------------------------------------------------------- ________________ મુક્તતત્વમીમાંસા: ક્ષણિકવાદમાં અસત ઉત્પાદ આદિ દોષ (૬૫૧) સતનું અસતપણું સતે-ઉત્પત્તિ તસ હોય; તેથી તેહ અસવને, અહિં નાશ પણ જોય, ને તેથી કરી નષ્ટને, ઉપજે પુનર્ભાવ; અથવા નાશ સદા કલ્લે, સ્થિતિ ન તેની સાવ. ૧૮૫ અર્થ–સતનું અસ–અસતુપણું માનવામાં આવ્યું તે અસવન-અસતપણાને ઉત્પાદ થશે, તેથી કરીને તે અસત્ત્વનો નાશ પણ થશે, તેટલા માટે નષ્ટ અસવને પુનર્ભવ થશે, અને સદા નાશ માન્ચે તેની સ્થિતિ જ નહિં હાય. વિવેચન a ga ઘ મવતિ” તે જ નથી હોત” એ વચન ઉપરથી સતનું-ભાવનું અસર–અભાવ માનવામાં આવ્યું, કવચિત હોવાપણાને લીધે અસત્વનો ઉત્પાદ થશે, અને તે ઉત્પાદને લીધે તે અસત્રને નાશ પણ થશે. કારણ કે “જે ઉ૫ત્તિવાળું અસત્ ઉતપાદ હોય તે અનિત્ય હાય” એ નિયમ છે. અને તેથી કરીને નષ્ટ એવા આદિ દેાષ અસત્વને તે જ રૂપે પુનર્ભવ થશે, કારણ કે અસત્વના વિનાશની અન્યથા અનુપપત્તિ છે, અર્થાત્ બીજી કઈ રીતે ઘટમાળપણું નથી. હવે નાશ તો નાશાત્મક ભાવને લીધે પૂર્વ પશ્ચાત-આગળ પાછળ અવસ્થિત જ છે, એમ કઈ કહે તો એ આશંકીને કહે છે સદા નાશ જે માનવામાં આવે, તે તેની સ્થિતિ જ નહિં હોય, વિવક્ષિત ક્ષણે પણ તે નાશ પામે. તે જ નથી હોત” એ વચનના આધારે જે સતનું અસતપણું માનવામાં આવે, ભાવનું અભાવપણું માનવામાં આવે, તે અસતની ઉત્પત્તિ થશે, અભાવનો ઉદ્દભવ થશે. એટલે જે વસ્તુનું મૂળ અસ્તિત્વ જ છે નહિ, તે નવી આવીને કાં તો સદા સતઃ ઉત્પન્ન થશે, અભાવમાંથી ભાવ ઉપજશે, શૂન્યમાંથી જગત્ પેદા થશે ! કાં તો સદા અસત્ આમ આકાશપુષ્પ, શશશંગ, અથવા વંધ્યાસુત કે જેનું અસ્તિત્વ જ છે નહિં, તે આપમેળે આકાશમાંથી ઉભા થશે ! આમ આ અસત્ ઉત્પાદ પ્રત્યક્ષબાધિત છે, અનેક પ્રકારે દેષયુકત છે. (૧) તથાપિ ધારો કે અસત્ ઉત્પાદ થશે, તો તે અસને નાશ પણ સાથે આવીને ઉભું રહેશે. કારણ કે જેની ઉત્પત્તિ હોય તેને નાશ પણ હોય જ એવો નિયમ છે. તેથી અસવને વિનાશ થશે, તે અસવ પણ ઊડી જશે. એટલે નષ્ટ એવા અસત્વનો તે જ રૂપે પુનર્ભવ થશે, કારણ કે અસત્વને વિનાશ તા-તે અસવનો નાશ પણ થશે.–દુસ્તસમાનિત્યે' જે ઉપત્તિવાળું હોય તે અનિત્ય હોય, એટલા માટે. -જે કારણથી, જેથી કરીને. એમ તત્તે થી કરીને, નદૃશ્ય-નષ્ટનો, અસવને, પુનમ:-તે જ રૂપે પુનર્ભાવ થશે,–તે અસત્ત્વના વિનાશની અન્યથા અનુ૫૫ત્તિને લીધે (તે અસત્વને વિનાશ બીજી કોઈ રીતે નહિં ઘટે, માટે). હવે “નાશ તે નાશાત્મક ભાવને લીધે પૂર્વ–પશ્ચાત અવસ્થિત જ છે ” એ આશંકીને કહે છે–રવા ના-સદા નાશ માનવામાં આવ્યું, શું? તો કેતિથતિ તેની સ્થિતિ નહિં હોય, વિવક્ષિત ક્ષણે પણ તે નાશ પામે છે. Page #748 -------------------------------------------------------------------------- ________________ (૬૫ર ) વગદષ્ટિસમુચ્ચય ( ભાવ અભાવ ખંડન બીજી કઈ રીતે ઘટશે નહિં. આમ સત્વ જ રહેશે, સત્પણું જ રહેશે, વસ્તુ સદા સસ્વરૂપ જ સાબિત થશે, માટે તમે માનેલું સતનું અસત્વ અયુક્ત છે-મિથ્યા છે. (૨) એટલે સકંજામાં આવેલ વાડી મુંઝાઈને સવિનાશ પક્ષને પકડીને કહે છે કેનાશાત્મક ભાવને લીધે આગલી-પાછલી ક્ષણે નાશ તો છે જ એમ અમે પણ માનીએ છીએ. ત્યારે તેનો જવાબ આપે છે કે સદા નાશ માનવામાં આવ્યું તેની સ્થિતિ જ નહિ હોય. તમે કહો છો તે વિવક્ષિત ક્ષણે પણ તેનું અસ્તિત્વ જ નહિં રહે. એટલે તમે માનેલું સંત સદા અસત જ થઈ પડશે. આમ સતનું અસત્વ માનવાથી (૧) અસત્ ઉત્પાદ– અભાવ ભાવ થશે, (૨) એટલે અસત્વ વિનાશ થશે અર્થાત અભાવ ભાવને અભાવ થશે, (૩) એટલે કે ભાવને તે જ રૂપે પુનર્ભવ થશે. અર્થાત્ ભાવ ભાવ થશે, વસ્તુ સદા ભાવરૂપ જ સિદ્ધ થશે. અથવા–સતુવિનાશ માનવાથી વસ્તુ સદાય અભાવરૂપ સિદ્ધ થતાં, કયારેય પણ તેની સ્થિતિ નહિં હોય. આકૃતિ: ૧૯ ક્ષણિકવાદી) ૦ × [ [ ૦ ૦ ૦ ભાવ ભાવ ભાવ [ અભાવ ઉતપાદ> અભાવ નાશ ] ( અભાવ અભાવ અભાવ [ સદા નાશ ] स क्षणस्थितिधर्मा चेद् द्वितीयादिक्षणे स्थितौ । युज्यते ह्येतदप्यस्य तथा चोक्तानतिक्रमः ॥ १९६ ॥ ક્ષણસ્થિતિ ધર્મ યુત વળી, જો માને તે નાશ; તો દ્વિતીય આદિ ક્ષણે, હેતાં સ્થિતિ જ તાસ; ક્ષણસ્થિતિ ધર્મપણું, એ જ યુ એનુંય; અને તેમ તો જે કહ્યું, તે યથાર્થ બધુંય. ૧૯૬. અર્થ –તે નાશ ક્ષણસ્થિતિ ધર્મવાળો છે એમ જ કહો, તે દ્વિતીય આદિ ક્ષણે સ્થિતિ સતે, આ અધિકૃત ભાવનું આ ક્ષણસ્થિતિધર્મકપણું યુક્ત છે, અને એમ સતે ઉક્તને અનતિક્રમ હોય છે, અર્થાત જે કહ્યું તેનું ઉલંઘન થતું નથી. વિવેચન તે નાશ જે ક્ષણસ્થિતિ ધર્મવાળે ભાવ જ છે, એમ જે કહે, તે દ્વિતીય આદિ ક્ષણે સ્થિતિ સતે આ પ્રસ્તુત ભાવનું ક્ષસ્થિતિધર્મકપણું પણ યુક્ત છે, અને એમ સતે ઉપરમાં કહેલી વાતનું ઉલંઘન થતું નથી. વૃત્તિ – તે નાશ, ક્ષત્તિપમ રેત-જે ક્ષણસ્થિતિધર્મવાળો ભાવ જ છે, આ આશંકાને કહે છે-દ્વિતીયાવિક્ષને રિત-દ્વિતીય આદિ ક્ષણે સ્થિતિ સત, શું? તે કે-પુરા શ્રેત-આ પણ યુક્ત છે, ક્ષરિથતિધર્મકપણું પણ યુક્ત છે, મા-બાનું, અધિકૃત ભાવનું, તથા ૪-અને તેવા પ્રકારે, એમ સતે, ૩નતિન:–ઉકતનો અનતિક્રમ છે. Page #749 -------------------------------------------------------------------------- ________________ મુક્તતત્ત્વમીમાંસા : કાં તો સદા સ્થિતિ, કાં તો સદા અસ્થિતિ (૬૫૩) ઉપરના લેકમાં કહ્યું કે–સદા નાશ માનવામાં આવ્યું વસ્તુની ક્ષણભર પણ સ્થિતિ જ નહિં રહે. એટલે ક્ષણિકવાદી કહે છે કે–તે નાશ ક્ષણસ્થિતિ ધર્મવાળે છે. તેનો જવાબ આપતાં શાસ્ત્રકાર કહે છે (૧) બીજી વગેરે ક્ષણે પણ આ કાં તે સદા તમે જે ક્ષણસ્થિતિધર્મપણું કહે છે તે ઘટે છે, એટલે બીજી વગેરે સ્થિતિ કાં તે ક્ષણે પણ આ ક્ષણસ્થિતિવાળો ધમ આવીને ઉભું રહેશે. એમ અનંત સદા અસ્થિતિ ક્ષણ પર્યત ચાલ્યા જ કરશે, તે પછી ક્ષણસ્થિતિ ધર્મ વિનાની ખાલી કઈ ક્ષણ હશે ? એ બતાવે અર્થાત્ અનવકાશ એવી ત્રિકાળ સ્થિતિ જ પ્રાપ્ત થશે. આમ વસ્તુની અખંડ સ્થિતિ સિદ્ધ થતાં ક્ષણિકપણું કયાં રહેશે? (૨) અથવા એમ જે કહે કે-નાશ ક્ષણસ્થિતિધર્મવાળો-ક્ષણભર રહેનારો છે, તો પછી બીજી વગેરે ક્ષણે પણ તે ક્ષણસ્થિતિવાળો નાશ પ્રાપ્ત થશે. એટલે તમે માનેલા ક્ષણસ્થિતિ ધર્મવાળા નાશ વિનાની ખાલી-અવકાશ એવી કઈ ક્ષણ હશે? તે કહો. એવી એક પણ ક્ષણ નહિં હોય કે જ્યારે નાશ નહિં વર્તતો હોય, અર્થાત સદાય નાશ જ પ્રાપ્ત થશે, અને વસ્તુની ક્ષણભર પણ સ્થિતિ જ નહિં રહે. આમ કાં તો સદા સ્થિતિ-સતપણું જ પ્રાપ્ત થશે, અને કાં તો સદા અસ્થિતિ–અસત્પણું જ પ્રાપ્ત થશે. એટલે કેઈપણ રીતે તમારો ક્ષણિકવાદ ક્ષણ પણ ટકશે નહિં. અને આમ ઉપરમાં જે કહ્યું હતું તે બધુંય બરાબર જ છે, એમ અત્રે પુષ્ટિ મળે છે. કેવા પ્રકારે ? તે કહે છે– क्षणस्थितौ तदैवास्य नास्थितियुक्त्यसंगतेः । न पश्चादपि सेत्येवं सतोऽसत्त्वं व्यवस्थितम् ॥ १९७ ॥ ક્ષણસ્થિતિ ત્યારેજ એહની, અસ્થિતિ નહિં યુક્ત; ન પછી પણ અસ્થતિ તે, એમ વ્યવસ્થિત ઉક્ત. ૧૯૭ અર્થ –ક્ષણસ્થિતિ સતે, ત્યારે જ આ વિવક્ષિત ભાવની અસ્થિતિ નથી,-યુક્તિની અસંગતિને લીધે, અને પછી પણ તે અસ્થિતિ નથી,-એવા પ્રકારે સત્વનું અસત્વ વ્યવસ્થિત છે. વિવેચન ક્ષણસ્થિતિ સતે ત્યારે જ-વિવક્ષિત ક્ષણે આ વિવક્ષિત ભાવની જ સ્થિતિ નહિ વૃત્તિ-ક્ષતિ –ક્ષણરિથતિ સત, તદૈવ-ત્યારે જ વિવક્ષિત ક્ષણે, અક્ષ-આના, વિક્ષિત ભાવની જ, નારિથતિ -અસ્થિતિ નથી. શા કારણથી તો કે-ગુજરાસં -યુક્તિની અસંગતિને લીધે - ત્યારે જ અસ્થિતિના વિરોધ થકી, એવા પ્રકારે યુક્તિ છે. 7 પાપ-પછી પણ-દ્વિતીય ક્ષણે પણ નહિ ા તે અસ્થિતિ નથી-યુકિત અસંગતિ થકી જ, “ ત્યારે અવસ્થિતિમાં તેની અસ્થિતિના વિરોધ થકી ' એવા પ્રકારે યુક્તિ છે. દુર્વા એવા પ્રકારે, સતtsણરર્વ-સંતનું અસત્વે વ્યવસ્થિત છે. અને તેથી કરીને સતના અસત્વમાં તેને ઉત્પાદ ઈત્યાદિ અનુવર્ણ જ છે. Page #750 -------------------------------------------------------------------------- ________________ ( ૬૫૪ ) થગદક્ટિસ થયા હોય; કારણકે નહિં તો ત્યારે જ અરિથતિનો વિરોધ આવે,એમ યુક્તિની અસંગતિ હોય. પછી પણ દ્વિતીય ક્ષણે પણ તે અસ્થિતિ નહિં હોય,-યુતિની વિવક્ષિત આદિ અસંગતિને લીધેજ “ ત્યારે અવસ્થિતિમાં તેની અસ્થિતિને વિરોધ છે – ક્ષણે ન અસ્થિતિ એ પ્રકારે યુક્તિની અસંગતિ હોય છે માટે એવા પ્રકારે સતનું અસત્વ વ્યવસ્થિત છે. અને તેથી કરીને “હતો.સરવે સુઘાર ” સતનું અસત્વ સતે તેનો ઉત્પાદ ઈત્યાદિ અનુવ જ છે. આગલા લેકમાં નાશ ક્ષણસ્થિતિધર્મવાળો છે, ઈત્યાદિ કહ્યું, તેનું અત્ર સ્પષ્ટીકરણ કર્યું છે. (૧) ભાવની ક્ષસ્થિતિ વેળાએ ત્યારે જ-અમુક ચેકસ વિવક્ષિત ક્ષણે તે વિવક્ષિત ભાવની અસ્થિતિ નહિં હોય, અર્થાત સ્થિતિ જ હોય. કારણ કે નહિં તો યુક્તિની અસંગતિ થાય. જ્યારે સ્થિતિ છે ત્યારે અસ્થિતિને વિરોધ છે, અર્થાત જ્યારે સ્થિતિ હોય ત્યારે અસ્થિતિ હોય નહિં એ પ્રમાણે યુક્તિ છે, તે ઘટે નહિં. એટલે વસ્તુ જે ક્ષણસ્થિતિ ધર્મવાળી હોય તે વિવક્ષિત ક્ષણે વિવક્ષિત ભાવની સ્થિતિ હોવી જ જોઈએ. (૨) અને પછી પણ બીજી ક્ષણે પણ તેની અસ્થિતિ નથી, કારણ કે નહિં તે યુક્તિની અસંગતિ થાય; “ત્યારે અવસ્થિતિમાં અસ્થિતિનો વિરોધ આવે છે” એ પ્રકારે યુક્તિ છે, તેની અસંગતિ થાય; અર્થાત જ્યારે અવસ્થિતિ હોય ત્યારે અસ્થિતિ હેય નહિં, એ પ્રકારે યુક્તિ છે, તે અહીં ઘટે નહિં. એટલે બીજી ક્ષણે પણ પ્રસ્તુત ભાવની સ્થિતિ નથી, પણ સ્થિતિ જ છે. એમ અપરાપર ક્ષણ માટે સમજવું. એટલે પ્રસ્તુત ભાવની ત્રિકાળ સ્થિતિ સિદ્ધ થઈ.-આમ સતનું અસત્વ તે અસત્વ ઉત્પાદ વગેરે જે કહ્યું હતું, તે બધુંય બરાબર જ છે, એમ સાબિત થયું. એટલે ક્ષણિકવાદીઓએ માનેલા ક્ષણિક એવા સત્ સ્વરૂપનું અસવ સ્થાપિત થયું, અર્થાત્ અસત્પણું–અસત્યપણું-મિથ્યાપણું પૂરવાર થયું. આમ સર્વથા ક્ષણિકવાદ અસત્ છે. । इति एकान्तअनित्यपक्षनिराकरणम् । નિત્ય પક્ષને અધિકૃત કરી કહે છે– भवभावानिवृत्तावप्ययुक्ता मुक्तकल्पना। एकान्तकस्वभावस्य न ह्यवस्थाद्वयं क्वचित् ॥ १९८ ॥ ભવભાવનેય જો વળી, હોયે નહિં અભાવ; મુક્ત ભાવની કલ્પના, તો ધટે નહિં જ સાવ; કારણ કે એકાતથી, જેને એક સ્વભાવ; તેને કદીય હાય ના, દ્વય અવસ્થા ભાવ. ૧૯૮ કૃત્તિ-મામાવાનિવૃત્તાવ-ભવભાવની અનિવૃત્તિમાં પણ, એકાન્ત નિત્યતામાં પણ, શું ? તે કે-અશુજા કુ હાના-આત્માની મુક્તક૯૫ના અયુકત છે. કેમ અયુક્ત છે ? તે કે-0%ાનતૈs. -એકાત એક સ્વભાવનું -પ્રયુત અનુપજ સ્થિર એક સ્વભાવતાનું, કારણ કે નથી, માથાદ્વયં-અવસ્થાય-સંસારી અને મુક્તરૂપ, રિત-કવચિત --એકાંત એકસ્વભાવ૫ણાના વિરોધને લીધે. Page #751 -------------------------------------------------------------------------- ________________ સુતતત્ત્વમીમાંસા · ક્ષણિકાદ અસત, એકાંત નિત્યમાં મોક્ષ નહિ ઘટે (૫૫) અ—ભવભાવની અનિવૃત્તિમાં પણ મુક્તકલ્પના અયુક્ત છે, કારણ કે એકાંત એક સ્વભાવની કવચિત્ બે અવસ્થા ઢાય નહિં. વિવેચન ભવભાવની–સંસારભાવની અનિવૃત્તિમાં પણ, અર્થાત એકાન્ત નિત્યતા માનવામાં આવતાં પણુ, આત્માની મુક્તકલ્પના અયુક્ત છે. કેમ અયુક્ત છે? તા કે એકાંત એક સ્વભાવનું અવસ્થાદ્રય કદી હાય નહિ; અર્થાત્ અપ્રદ્યુત, અનુત્પન્ન, એકાંત નિત્યમાં સ્થિર એવા જેના એકરૂપ સ્વભાવ હાય, તેને સંસારી ને મુક્ત એવી માક્ષ નહિ ઘટે એ અવસ્થા દી હાય નહિં, કારણ કે તેમ તે તેના એકાંત એક સ્વભાવપણાને વિરોધ આવે. ઉપરમાં કહ્યા પ્રમાણે એકાંત અભાવરૂપઅનિત્ય પક્ષમાં જેમ મેાક્ષ ઘટતા નથી, તેમ એકાંત ભાવરૂપ નિત્ય પક્ષમાં પણ મેાક્ષ ઘટતા નથી. કારણ કે ભવભાવ-સંસારભાવ હાય, તેા નિત્ય પક્ષના અભિપ્રાયે તેની કી નિવૃત્તિ થશે નહિ, એટલે સદાય ભવભાવ જ-સંસારભાવ જ રહ્યા કરશે, અને આત્માની કદી પણ મુક્તિ થશે નહિં. આમ એકાંત નિત્ય પક્ષમાં મુક્તકલ્પના ઘટતી નથી, કારણ કે એકાંતે એક સ્વભાવરૂપ જે હાય, તેને કદી પણ એ અવસ્થા હાય નહિ. એકાંત નિત્ય પક્ષના અભિપ્રાય પ્રમાણે અપ્રદ્યુત, અનુત્પન્ન, સ્થિર, એક સ્વભાવરૂપ હાય તે નિત્ય છે. એટલે કે જે સ્વરૂપથી પ્રદ્યુત-ભ્રષ્ટ નહિ હાવાથી અપ્રદ્યુત છે, ઉત્પન્ન ન' થતુ હાવાથી જે અનુપન્ન છે, સદા સ્થિરતાવાળું હાવાથી જે વિરાધાત્મક સ્થિર છે, અને અદ્વિતીય એવા એકસ્વભાવવાળુ હાવાથી જે એકરૂપ નિત્ય વ્યાખ્યા છે, તે નિત્ય એવું સત્ છે, એમ તેએની ‘નિત્ય ' શબ્દની વ્યાખ્યા છે. ‘ અચ્યુતાનુત્પન્નચિત્ત્વ સત્ । ’-આ તેમની માન્યતા પ્રમાણે ભાવ—વસ્તુ નિત્ય હાઇ, સદા સ્થિર એકસ્વભાવરૂપ હોય છે, તે જ પ્રમાણે જેમ છે તેમ સદા અવસ્થિત રહે છે, એટલે તેમાં કાઈ ખીજો ફેરફાર કે પરિણામ કે અવસ્થાંતર ઘટતું નથી; અને આમ તેની સદા જેમ છે તેમ એક જ અવસ્થા રહે છે, મીજી અવસ્થા સંભવતી નથી. નહિ તેા તેના એકાંત એકસ્વભાવપણાને વિરાધ આવે. એટલે જો સંસાર ભાવ હશે તા સદાય સ ંસાર ભાવ જ રહેશે. તેમાંથી કદી પણ મુક્તપણારૂપ ત્રીજા ભાવનાઅવસ્થાના સંભવ નહિ જ થાય, આમ એકાંત નિત્ય પક્ષમાં કદી પણ સુતપણું ઘટશે નહિ', અને ‘મુકતપણું ' એ કલ્પના માત્ર થઇ પડશે ! અને આ મુકિત માટેના યેગમા પણ ‘કલ્પના માત્ર ભદ્રક' થઇ પડશે ! અર્થાત્ એકાંત નિત્ય પક્ષમાં કદી પણ સભવ જ નહિ રહે (જીએ àા. પૃ. ૮૦ ) ચેાગમાના Page #752 -------------------------------------------------------------------------- ________________ ધગદષ્ટિસમુચ્ચય तदभावे च संसारी मुक्तश्चेति निरर्थकम् । तत्स्वभावोपमर्दोऽस्य नीत्या तात्त्विक इष्यताम् ॥ १९९ ॥ અને બે અવસ્થા તણે, હેતાં એમ અભાવ; સંસારી ને મુક્ત એ, કથન નિરર્થક સાવ; તેથી એક સ્વભાવથી, બીજા તણે અભાવ,ન્યાયથી તાત્ત્વિક માન, એ જ ઇષ્ટ છે ભાવ.૧૯૯, અર્થ – અને તે અવસ્થાદ્વયના અભાવે સંસારી અને મુક્ત એમ કહેવું નિરર્થક થઈ પડશે. તેથી આ આત્માને સ્વભાવોપમર્દ ન્યાયથી તાત્વિક માન્ય કરે. વિવેચન અને ઉપરમાં કહ્યું તેમ તે અવસ્થાદ્વયના અભાવે સંસારી અને મુકત, એમ આ નિરર્થક જ શબ્દમાત્ર જ થઈ પડશે, કારણ કે અર્થનો અગ છે. તેથી કરીને તથા પ્રકારે આ આત્માનો સ્વભાવોપમર્દ નીતિથી-ન્યાયથી તારિક-પારમાર્થિક માને એ જ ઇષ્ટ છે. આ સ્વભાપમર્દ તદત્તરથી તદન્તરના દૂર કરવારૂપ લક્ષણવાળે છે, અર્થાત્ તેનાથી અન્ય વડે કરીને તદઅન્યને દૂર કરવારૂપ લક્ષણવાળે છે. ઉપરમાં સાબિત કરી બતાવવામાં આવ્યું કે અપરિણામી એવા એકાંત નિત્ય પક્ષમાં સ્થિર એકસ્વભાવરૂપ વસ્તુની કદી પણ બે અવસ્થા હોઈ શકે નહિં. આમ અપરિણુમીમાં અવસ્થાદ્વયના અભાવે આત્માની સંસારી ને મુક્ત એવી બે અવસ્થા ઘટશે નહિં. એટલે તિર્યંચાદિ ભાવવાળો સંસારી, અને ભવપ્રપંચના ઉપરમને લીધે સુક્ત, -એમ આ બે ભિન્ન અવસ્થાની કલ્પના કરવી તે નિરર્થક જ-અર્થવિહીન જ થઈ પડશે, શબ્દમાત્ર જ થઈ પડશે, કથનમાત્ર જ-કહેવા પૂરતી જ રહેશે, તે કપના તે કપના જ રહેશે, અર્થરૂપ-તવરૂપ નહિં રહે. આ અયુક્ત છે, દષ્ટ-ઈષ્ટથી બાધિત છે, કારણ કે સંસારી અને મુક્ત એ બે જૂદી જૂદી અવસ્થા તત્વથી અવશ્ય છે, દષ્ટ અને ઈષ્ટ છે, એટલે અપરિણામી એવો નિત્ય એકાંત પક્ષ કઈ રીતે ઘટતો નથી, આ ઉપરથી ફલિતાર્થ એ છે કે-સંસારી ને મુકત એ બે અવસ્થાનું ઘટનાનપણું તો જ હોય કે જે આત્માનો સ્વભાવપમદ તારિક-પારમાર્થિક માનવામાં આવે. એક સ્વભાવે કરીને બીજો સવભાવ દૂર કરાય-હઠાવાય, તે જ સ્વભાવોવૃત્તિ-તરમાવે અને તેના અભાવે, અવસ્થાશ્રયના અભાવે, સંસાર-સંસારી, તિર્યંચ આદિ ભાવવાળે, મુશ્ચ-અને મુક્ત ભવપ્રપંચ ઉપરમ થકી, રુતિ-આ, નિરર્થ-નિરર્થક, શબ્દમાત્ર જ છે, અર્થના અયોગને લીધે. તત્તેથી, તથા પ્રકારે સમાજમર્ર-સ્વભાવ ઉપમઈ, તદન્તરથી તદન્તરના અપનયનરૂપ લક્ષણવાળો-તેનાથી અન્યથી તદ અને દૂર કરવારૂપ લક્ષણવાળે એવો, અથ આનો, આત્માનો, નિત્ય-નીતિથી, ન્યાયથી શું ? તે કે-સારિત ક્યાં-તાવિક છો, પારમાર્થિક માને. Page #753 -------------------------------------------------------------------------- ________________ સુક્તતત્ત્વમીમાંસા : તાત્ત્વિક સ્વભાવાપમ-પરિણામાંતર ( ૧૫૭ ) તાત્ત્વિક પમનું લક્ષણ છે. અર્થાત્ એક અવસ્થામાંથી અવસ્થાંતર થાય, ભાવમાંથી સ્વભાવેાપમદઃ ભાષાંતર થાય, પરિણામમાંથી પરિણામાંતર થાય તે જ સ્વભાવેાપમ છે. પરિણામ એટલે સ'સારી ભાવનેા સ્વભાવેાપમદ થઇ પરિણામાંતર થાય, ભાષાંતર થાય, તેા જ મુક્ત ભાવ ઘટે-નિર્હ તા નિહ. કારણ કે સ્વભાવાપમ ન થાય-એક સ્વભાવ બીજા સ્વભાવને હઠાવી તેની જગ્યા ન લે ને સંસારી ભાવ એમ તે એમ રહે, ભાવાંતર–પરિણામાંતર ન થાય, તે મુક્ત ભાવ થાય જ કેમ ? માટે આમ ન્યાયથી આ આત્માના સ્વભાવેાપમ -પરિણામ ભાવ તાત્ત્વિક જ-પારમાર્થિક જ માનવે ઇષ્ટ છે. કારણ કે પરિણામી આત્મામાં જ અવસ્થાભેદની સ'ગતિથી યાગમાÖના સભવ હાય છે. ( જુએ. àા. ફ્રૂટનેટ પૃ. ૮૧). दिदृक्षाद्यात्मभूतं तत्मुख्यमस्य निवर्त्तते । प्रधानादिनतेर्हेतुस्तदभावान्न तन्नतिः ॥ २०० ॥ દિક્ષા મલ આદિ આ, તેથી મુખ્ય જ સાવ; નિવñ નહિ. આત્મના, આત્મભૂત આ ભાવ; પ્રધાનાદિ પરિણામનુ, દિક્ષાદિ નિદાન; તસ અભાવે તેવુ, હાય હું પરિણામ. ૨૦૦ અથ:-દિક્ષાદિ આત્મભૂત છે, તેથી આ આત્માનું મુખ્ય એવું તે દિક્ષાદિ નિવત્ત છે. તે દિક્ષાદિ પ્રધાનાદિ પરિણતિના હેતુ છે, અને તેના અભાવથી મુક્તાત્માને તે પ્રધાનાદિની પરિણિત નથી હાતી. વિવેચન દિક્ષા, અવિદ્યા, મલ, ભવાધિકાર આદિ આત્મભૂત છે, સહજ વસ્તુસત્ છે. તેથી કરીને મુખ્ય-અનુપચરત જ એવું આ દિદક્ષાદિ આત્માને નિવર્તે છે. તે કેવુ છે ? તા કૅ પ્રધાન આદિની પરિણતિના હેતુ-કારણ છે. અને તે દિઢક્ષાદિના અભાવથી તે પ્રધાનાદિની પરિણતિ મુક્ત આત્માને હાતી નથી. તે આ પ્રકારે: દિક્ષા એટલે દેખવાની ઈચ્છા, જગત્ રચના દેખવાની ઈચ્છા. અવિદ્યા એટલે આત્મસ્વરૂપનું અજ્ઞાન. મલ એટલે રાગ-દ્વેષ-મહાદ્ઘિ અ ંતરંગ મલ, ભાવમલ ભવાધિકાર એટલે સસારને અધિકાર, સ`સાર ભાવનું પ્રામન્ય, સ`સાર ભાવની સત્તા. આ દિક્ષાદિ વૃત્તિ:-æક્ષફિ-દિદક્ષા, અવિદ્યા, મલ, ભવાધિકાર આદિ, કામસૂતા-આમભૂત, સહુ જ વસ્તુસત, તત્–તેથી, મુખ્યમ્-મુખ્ય, અનુપરિત જ, અન્ય-આ આત્માનું, નિવર્જીતે-નિવñ છે. તે કેવું? તે કે-પ્રધાનાનિતેāતુ:-પ્રધાન આદિની પરિષ્કૃતના હેતુ-કારણ એવુ, તન્માવાત્-તે દિક્ષા. દિના અભાવથી, જ્ઞ જ્ઞાતિઃ-તેની નતિ-પરિણતિ નથી, પ્રધાન આદિની પરિણતિ નથી,-મુકત આત્માને, ૮૩ Page #754 -------------------------------------------------------------------------- ________________ (૬૫૮) આત્મભૂત છે, આત્માના અંગભૂત-આત્મભાવરૂપ છે, સહજ વસ્તુસત્ છે (Realistic ), કાપનિક (Imaginary) નથી. આમ આત્મા સાથે જોડાયેલ હોવાથી આ દિક્ષાદિ મુખ્ય છે-નિરપચરિત છે. તે દિક્ષાદિ આ આત્માનો નિવસે છે તે પ્રધાનાદિની પરિણતિને હેતુ હોય છે, અને તે દિક્ષાદિની નિવૃત્તિ થતાં, મુક્તાત્માને પ્રધાનાદિ પરિણતિ હોતી નથી.* અભેદ દશા આવ્યા વિના જે પ્રાણું આ જગતની રચના જેવા ઈચ્છે છે તે બંધાય છે. એવી દશા આવવા માટે તે પ્રાણુએ તે રચનાનાં કારણ પ્રત્યે પ્રીતિ કરવી. અને પોતાની અહંરૂપ બ્રાંતિને પરિત્યાગ કરે. સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભેગની ઇચ્છા ત્યાગવી ચગ્ય છે. અને એમ થવા માટે સત્પષના શરણુ જેવું એકકે ઓષધ નથી. આ નિશ્ચય વાર્તા બિચારાં માહાંધ પ્રાણીઓ નહીં જાણુને ત્રણે તાપથી બળતા જોઈ પરમ કરુણ આવે છે. હે નાથ ! તું અનુગ્રહ કરી એને તારી ગતિમાં ભક્તિ આપ, એ ઉદ્દગાર નિકળે છે.” શ્રીમદ્ રાજચંદ્રજી. ઉપરમાં સ્વભાપમર્દ તાવિક છે, અને તેથી અવસ્થાંતર–ભાવાંતર થાય છે, એમ સ્થાપિત કર્યું. તે અવસ્થાતર-ભાવાંતરરૂપ પરિણામી પણું કેવા પ્રકારે હોય છે? તેનું અહીં સ્પષ્ટીકરણ કરી બતાવ્યું છે. સંસારી અવસ્થા અને મુક્ત અવસ્થા–એ દિદક્ષાદિથી બે અવસ્થાનું પરિણમન કેવી રીતે થાય છે? તે અહીં વિવરી પ્રધાનાદિનું બતાવ્યું છે. દિક્ષા વગેરે જે આત્માનો અંગભૂત ભાવ છે, તે જ્યાં સુધી પરિણમન નિવર્તતો નથી–ટળતો નથી, ત્યાં સુધી તે જડ પ્રકૃતિ–પ્રધાનાદિની પરિણતિનું નિમિત્ત-કારણે થાય છે. અને તે દિક્ષાદિ જ્યારે નિવર્તે છેટળે છે, ત્યારે તે મુક્ત આત્માને પ્રકૃતિની–પ્રધાનાદિની પરિણતિ હોતી નથી. તાત્પર્ય કે જ્યાં લગી દિક્ષાદિભાવ છે, ત્યાં લગી પ્રકૃતિ પરિણામ છે, અને ત્યાં લગી સંસાર છે. અને જ્યારે દિક્ષાદિ ભાવને અભાવ થાય છે, ત્યારે પ્રકૃતિ પરિણામના અભાવે સંસારને અભાવ હોય છે, અને મુક્તભાવની પ્રાપ્તિ હોય છે. આમ દિક્ષાદિની નિવૃત્તિ આદિ આત્માનું પરિણામ પણું સતે ઘટે છે –આત્માનું અપરિણામીપણું સતે આ બધું નિરર્થક નિષ્ફલ થઈ પડે છે.* * “દેદારમદીનાં વિશ્વાસ તથા વા આમવારમeઈનાં જ વિશ્વાસ જવ ઘા રત: --શ્રી સમાધિશતક * " दिदृक्षादिनिवृत्त्यादि पूर्वसूर्युदितं यथा । ગામનો પરિણામ મેતરાર્થન્ ! ”–શ્રીગબિન્દુ, લે. ૪૮૯ Page #755 -------------------------------------------------------------------------- ________________ સુક્તતત્ત્વમીમાંસા - દિક્ષાદિથી પ્રકૃતિપરિણતિઅે સંસાર, તદબાવે મેક્ષ દિક્ષાદિ—> દિક્ષાદિ અભાવ—— अन्यथा स्यादियं नित्यमेषा च भव उच्यते । एवं च भवनित्यत्वे कथं मुक्तस्य संभवः ॥ २०१ ॥ સ’સાર. પ્રકૃતિ પરિણામ—> પ્રકૃતિપરિણામ અભાવ—> સંસાર અભાવ (માક્ષ) નહિ તેા હેય આ નિત્ય નૈ, કહાય આ ‘ભવ’–એમ; ભવનું નિત્યપણું સતે, મુક્ત સ‘ભવ જ કેમ ? ૨૦૧ ( ૬૫૯ ) અઃ—નહિ' તે આ પ્રધાનાદિની પરિણતિ નિત્ય હાય, અને આ પ્રધાનાદિ પરિણતિ ‘ભવ ’ કહેવાય છે; અને એમ ભવનિત્યત્વ સતે મુકતના સંભવ કેમ હોય ? વિવેચન ' ♦ અને એમ જો દિક્ષાદિના નિમિત્તે આ પ્રધાનાદિની પરિણતિ ન માનવામાં આવે, તા આ પ્રધાનાદિની પરિણતિ નિત્ય-સદૈવ જ હાય. અને આ પ્રધાનાદ્ધિ પરિણિત ‘ભવ કહેવાય છે, * સ`સાર ` નામે ઓળખાય છે; કારણ કે એ પ્રધાનની પ્રકૃતિની પરિણતિ સતે, તદાત્મક મહત્ આદિના ભાવ હાય છે. એટલે પ્રધાનાદિની પરિણતિ નિત્ય હાતાં, ભવનું નિત્યપણુ થશે, એટલે મુક્તના સંભવ કેવી રીતે હાય ? ન જ હાય, એમ અ છે. ઉપરના Àાકમાં દિક્ષા-ભાવમલ આદિના નિમિત્તે આ પ્રધાનાદિની પરિણતિ હાય છે, અને તેના અભાવે તેની પિરણિત હાતી નથી એમ કહેવામાં આવ્યું. તેમ જો ન માનવામાં આવે, તે આ પ્રધાનાદિની પરિણતિ નિત્ય-સદૈવ જ થયા કરે; કારણ કે જે સકારણ હાય તે તા કાદાચિક હાય-કવચિત્ કારણુ મળ્યે જ હાય, પણ નિષ્કારણુ હાય તે કાં તા સદાય જ હાય અને કાંતા સદાય ન હાય,−આ નિયમ છે. એટલે દિક્ષાદિ નિમિત્ત કારણ જો ન હાય, ને પ્રધાનાદિની પરિણતિ એની મેળે સ્વભાવથી જ થયા કરતી હોય, તેા તેા પછી તે એની મેળે સદાય થયા જ કરશે, કદી પણ અટકશે નહિ', કદી પણ્ વામ પામશે નહિ', ને માક્ષ કદી થશે નહિં. વૃત્તિ:—અને આમ આ અંગીકાર કરવા યેાગ્ય છે, અન્યથા-અન્યથા, નહિં. તેા, એમ અભ્યુપગમ–સ્વીકાર ન કરવામાં આવતાં, સ્થાન્ત્યિ-આ પ્રધાનાદિ નતિ-પરિણતિ હ્રાય, નિત્યં—નિત્ય, સદેવ. તેથી શું ? તે કે-ષા ૨-અને આ પ્રધાનાદિ નતિ-પરિણતિ, મવ પુજ્યન્તે-ભવ કહેવાય છે, સ સાર નામે ઓળખાય છે,“એની પરિણતિ સતે તદાત્મક મહત્ આદિના ભાતને લીધે, વં ચ-અને એમ, ઉકત નીતિથી, મનિત્યસ્વે-ભનિત્યત્વ સતે, થં મુલ્ય સંમવઃ-મુક્તને સ ંભવ કેવી રીતે હોય ? ન જ હાય એમ અ છે. Page #756 -------------------------------------------------------------------------- ________________ ગાદિસશ્ચય ( ૬૬૦) જ કારણ કે આ પ્રધાનાદિની જે પરિણતિ છે, તે જ ભવ અથવા સ’સાર કહેવાય છે. પ્રધાનની–પ્રકૃતિની પરિણતિ હાતાં, તે પ્રકૃતિઆત્મક× મહત્ આદિના ભાવ હાય છે. પ્રધાનમાંથી મહત્ અર્થાત્ બુદ્ધિ ઉપજે છે, મહત્માંથી અહંકાર પ્રકૃતિપરિણતિ ઉપજે છે, અને અહંકારમાંથી પાડશક ગણુ ઉપજે છે, અર્થાત પાંચ એ જ સંસાર બુદ્ધિ ઇન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ તન્માત્રા અને મન, એમ સેાળ ઉપજે છે. આમ પ્રધાન-પ્રકૃતિની પરિણતિ પ્રમાણે ભવની-સંસારની પરિણતિ હાય છે. એટલે પ્રધાનની પરિણતિ જો નિત્ય હાય, તા ભવની-સંસારની પરિણતિ પણ નિત્ય થશે. અને આમ ભવનું–સ'સારનુ નિત્યપણું' હાતાં, મુક્તના અસભવ જ થશે. આ અયુક્ત છે. એટલે નિષ્કારણ-નિનિમિત્ત એવી પ્રધાનાદિની પરિણતિ ઘટતી નથી, પણ દિક્ષા-ભાવમલ આદિના નિમિત્ત-કારણે તેની પરિણતિ ઘટે છે. તાત્પર્ય કે-દિદક્ષાદિના કારણે સ'સાર ને તે કારણ ટળ્યે મેક્ષ હોય છે. એમ સિદ્ધાંત સ્થાપિત થયા. દિક્ષાદિ—> પ્રધાનાદિ રિતિ—> સંસાર. તેમજ-પ્રધાન ( પ્રકૃતિ )—> મહેતા ( બુદ્ધિ )—> અહંકાર—> ષાડશક ગણુ, ( પાંચ બુદ્ધિ ઇંદ્રિય; પાંચ કર્મે દ્રિય, પાંચ તન્માત્રા, મન. ) अवस्था तत्त्वतो नो चेन्ननु तत्प्रत्ययः कथम् । भ्रान्तोऽयं किमनेनेति मानमत्र न विद्यते ॥ २०२ ॥ અવસ્થા જો તત્ત્વી નથી, પ્રત્યય તેના કેમ ? ભ્રાંત એહ, એથી જ શું ? પ્રમાણ અહિં ન એમ. ૨૦૨ અર્થ:તત્ત્વથી અવસ્થા નથી એમ જો કહેા, તા તેના પ્રત્યય કેમ હાય ? આ અવસ્થા પ્રત્યય ભ્રાંત છે, તેા આથી શું ? અત્ર ભ્રાંત અવસ્થામાં માન-પ્રમાણ વિદ્યમાન છે નહિં. વૃત્તિ-અવસ્થા તવતો-અવસ્થા તવથી-પરમાથ થી, નો ચૈત્~ો ન ઢાય, પૂર્વાપર ભાવથી. તે આશકીને કહે છેનનુ તપ્રચય:-વારુ, તેને પ્રત્યય–અવસ્થાને પ્રત્યય, ö-કેવી રીતે હાય ?– નિબંધનના અભાવે. આ ભલે હૈ ! તેથી શું ? ગ્રાન્તોયમ્-આશ્રુતિ છે, આ અવસ્થા પ્રત્યય ભ્રાંત છે. તે મિનન-આથી શું ? કૃતિ-એમ, આ આશકાને કહે છે-માનમત્ર-માન-પ્રમાણુ અત્ર ભ્રાંત અવસ્થામાં, ન વિદ્યુત--વિદ્યમાન નથી. "पतेषां या समावस्था सा प्रकृतिः किलोच्यते । प्रधानाव्यक्तशब्दाभ्यां वाच्या नित्यस्वरूपिका । ततः संजायते बुद्धिर्महानिति यकोच्यते । अहंकारस्ततोऽपि स्यात्तस्मात् षोडशको गणः ॥” --શ્રી હરિભદ્રસુરિષ્કૃત ષડ્ઝ નસમુચ્ચય, ૩૬-૩૭ Page #757 -------------------------------------------------------------------------- ________________ મુક્તતત્ત્વમીમાંસા: ભવનિત્યત્વ સતે મુક્ત અસંભવઃ અવસ્થાંતર સિદ્ધિ વિવેચન જે પૂર્વાપર ભાવથી અવસ્થા તત્વથી–પરમાર્થથી નથી એમ કહે, તો વારુ, નિબંધનના અભાવે તે અવસ્થાને પ્રત્યય (પ્રતીતિ) કેવી રીતે ઉપજશે? એટલે વાદી કહે છે-આ ભલે હે, આ અવસ્થા પ્રત્યય બ્રાંત છે. એથી શું ? તેને જવાબ આપે છે કે અત્રે બ્રાંત અવસ્થા બાબતમાં કોઈ પ્રમાણુ વિદ્યમાન નથી. ઉપરમાં પરિણમી આત્મામાં સંસારી ને મુક્ત એ બે અવસ્થા કેવી રીતે ઘટી શકે છે, તે નિર્મલ યુક્તિથી સિદ્ધ કરી બતાવ્યું, અને એકાંત નિત્ય પક્ષનું ખંડન કર્યું. એટલે નિત્ય પક્ષવાદી કહે છે કેતમે ભલે તે બે અવસ્થા સિદ્ધ કરી અવસ્થા બા. બતાવી, પણ તે અવસ્થા તત્વથી–પરમાર્થથી નથી. તેને ન્યાયમૂર્તિ દલીલો શાસ્ત્રકાર ઉત્તર આપે છે કે-વારુ, તે અવસ્થા જે પરમાર્થથી નથી, તો કારણ અભાવે તે અવસ્થાને પ્રત્યય (પ્રતીતિ) કેમ ઉપજશે? આ સંસારી અવસ્થા ને આ સિદ્ધ અવસ્થા, એવી પ્રતીતિ શી રીતે થશે ? એટલે સંકડામણમાં આવીને વાદી કહે છે–આ ભલે હો, પણ આ અવસ્થા પ્રત્યય તે બ્રાંત છે. એથી શું? તેને પુન: જવાબ આપે છે કે–આ અવસ્થા પ્રત્યય બ્રાંત છે એમ તમે કહે છે, તે તેનું પ્રમાણ શું? અત્રે પ્રમાણ કેઈ છે નહિં. योगिज्ञानं तु मानं चेत्तदवस्थान्तरं तु तत् । ततः किं भ्रान्तमेतत्स्यादन्यथा सिद्धसाध्यता ।। २०३ ॥ ગિજ્ઞાન જે માન તે, અવસ્થાન્તર તે તાસ; તે શું? ભ્રાંત આ-અન્યથા, સિદ્ધસાધ્યતા ખાસ. ૨૦૩ અર્થ-અને ગિનાન માન છે–પ્રમાણ છે એમ જે કહે, તો તે ગિજ્ઞાન તે યોગીનું અવસ્થાંતર થયું. તેથી શું? તો કે–આ ગિજ્ઞાન બ્રાંત હય, નહિં તે એનું અબ્રાંતપણું સતે સિદ્ધસાધ્યતા થાય, અર્થાત અવસ્થાભેદની ઉપપત્તિ થાય. વિવેચન યોગીજ્ઞાન જ અત્ર પ્રમાણ છે, એમ જે કહે, તે તે યોગીજ્ઞાન યોગીનું અવ કૃત્તિ –ોજિજ્ઞાનં સુ-યોગિસ્તાન જ, મા -અત્ર જો પ્રમાણ છે, આ આશંકીને કહે છે, તરવથાતાં તુ-તેનું અવસ્થાન્તર જ, યોગી અવસ્થાન્તર જ, ત-ત, યોગિજ્ઞાન છે. તત: fiતેથી શું? એમ આ આશંકીને કહે છે-ત્રાતમેતાત-આ યોગિજ્ઞાન બ્રાંત હેય. અન્યથા-અન્યથા, નહિં તે એનું અબ્રાંતપણું સતે, શું ? તે કે- હિસાદાતા-સિદ્ધસાગતા થાય.-અવસ્થાભેદની ઉપપત્તિને લીધે. Page #758 -------------------------------------------------------------------------- ________________ (૬૬ર ) યોગદરિસરુચિય સ્થાતર જ છે. તેથી શું ? તો કે-આ ગીજ્ઞાન બ્રાંત હોય નહિં તો એનું અબ્રાંતપણું સતે, અવસ્થાભેદની ઉપપત્તિને લીધે, સિદ્ધસાધ્યતા થાય. ઉપરમાં પ્રમાણ શું એમ પૂછયું, એટલે વાદી કહે છે કે-યેગીજ્ઞાન છે તે પ્રમાણ છે. તેનો શાસ્ત્રકાર ઉત્તર આપે છે કે-જે તમે યેગીજ્ઞાનને પ્રમાણે કહેતા હે તો તે ગીજ્ઞાન પોતે જ ગીનું અવસ્થાંતર જ છે. એટલે વાદી કહે છે-તેથી શું? તે ચેગીનું અવસ્થાંતર છે, તે તેથી શું થઈ ગયું ? તે ઉપરથી તમે શું કહેવા માગે છે? તેને સિદ્ધાંતકાર જવાબ આપે છે કે-આ ગીજ્ઞાન કાં તો ભ્રાંત હાય ને કાં તો અબ્રાંત હોય. જે બ્રાંત કહો તો તેને તમે પ્રમાણભૂત લેખ્યું શી રીતે ? અને જે અબ્રાંત કહે તે સિદસાધ્યતા થઈ. અર્થાત અબ્રાંત એવા અવસ્થાભેદની ઉ૫પત્તિ થઈ, એટલે અમે જે સાધવા માગતા હતા, તે જ તમે સ્વીકારીને સાધી આપ્યું ! જ્યાંથી તમે છટકવા માગતા હતા, ત્યાં જ આવીને તમે સપડાઈ ગયા ! એટલે હવે તમે અમારા મતનો સ્વીકાર કર્યો હોવાથી, અમારે કાંઈ કહેવાપણું રહેતું નથી; કારણ કે ચોગીજ્ઞાન એ જ પિતે તે ગીનું અવસ્થાંતર છે. પૂર્વે તે ગીઝાન હોતું, પછી થયું, એટલે તે આગલી અવસ્થામાંથી થયેલી જુદી અવસ્થા છે. અને આ તો અબ્રાંત છે–પ્રમાણભૂત છે એમ તમે કહો છો, એટલે તે અવસ્થાંતર પણ અબ્રાંત છે, પ્રમાણભૂત છે, એમ તમે પણ સ્વીકાર કરે છે. ઈતિ સિદ્ધ નઃ સમીહિતમ ! કિ બહુ જહિપતેન?–આમ એકાંત નિત્યપક્ષનું પણ અત્ર સુયુક્તિયુક્ત સન્યાયથી ખંડન કરવામાં આવ્યું. એટલે વસ્તુ કેવલ અભાવરૂપ પણ નથી, તેમજ કેવલ ભાવરૂપ પણ નથી, પણ ભાવાભાવરૂપ છે, એમ અનેકાંત સિદ્ધાંત અત્ર સુપ્રતિષ્ઠિત થયા. તાત્પર્ય કે–આત્મા દ્રવ્યથી નિત્ય છે, અને પર્યાયથી અનિત્ય છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ આત્મા નિત્ય છે, પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય છે–પર્યાયથી પલટાય છે. બાલ, યુવાન ને વૃદ્ધ એ ત્રણે અવસ્થાનું જ્ઞાન એક જ પુરુષને થાય છે. આત્મા પ્રત્યે નિત્ય છે, પર્યાયે પલટાય; બાલાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય.”—શ્રી આત્મસિદ્ધિ, । इति एकान्तनित्यपक्षनिराकरणम् । વસ્તુસ્વભાવ-સાર. ક્ષણિકવાદી કહે છે કે-“આગલી પાછલી ક્ષણે વસ્તુનો અભાવ છે, વર્તમાન ક્ષણે જ તેને ભાવ-હેવાપણું છે.” (૧) આ તેનું કથન યુક્તિથી અસંગત છે, કારણ કે તેના અભિપ્રાયે તે વર્તમાન ભાવવાળી તે છે, એટલે તે સદા તદ્દભાવવાળી– એકાંત અનિત્ય વર્તમાન ભાવવાળી હોવી જોઈએ. કારણ કે “સદા તભાવથી તદ્દવર્તી” હોય પક્ષ અયુક્ત એવો નિયમ છે. આમ તેની માન્યતા સાથે અવિરોધથી તે વસ્તુ સદા વર્તમાન ભાવવાળી અર્થાત નિત્ય સિદ્ધ થશે. અને તે વર્તમાન ભાવને Page #759 -------------------------------------------------------------------------- ________________ અનિત્યાદિ પક્ષ અયુક્ત ( ૧૩) 6 સુતત્ત્વમીમાંસા : વસ્તુમ્ભભાવસાર: એકાંત સ્વીકાર નહિ કરે, તા તે સદાય અસત જ સિદ્ધ થશે. આમ કાં તે વસ્તુ એકાંત નિત્યસદા ભાવરૂપ સાબિત થશે અને કાં તે એકાંત અનિત્ય-સદા અભાવરૂપ સાબિત થશે. એટલે ક્ષણિકવાદ ક્ષણભર ટકી શકશે નહિ' (૨) હવે જો ક્ષણુિકવાદી એમ કહે કે- જે આગલી ક્ષણે છે તે જ છે નહિં, ' તે ‘ તે અન્યથા હાય છે એની જેમ વિરુદ્ધ છે. કારણકે તે વસ્તુ અન્યથા-મીજી જ થઇ જતી હોય તેા · તે ' કેમ ? અને તે હાય તા ‘ અન્યથા ’-ખીજી જ કેમ થાય ? એવી દલીલ તેઓ કરે છે. તે જ ન્યાય તેમના કથન પર લાગુ પાડીએ તેા તે જ છે તે તે કેમ છે નહિ? ' અને તે છે નહુિ' તા તે ’ કેમ ? એમ વદતા વ્યાઘાત થાય છે. ( ૩ ) તેમજ અભાવ ઉત્પત્તિ આદિ દેષ આવે છે, કારણ કે સતનું અસહ્ત્વ માને, તા અસન્નના ઉત્પાદ થશે, અર્થાત અભાવની ઉત્પત્તિ થશે. અને જેની ઉત્પત્તિ હાય તેના નાશ પણ હાય જ, એ નિયમથી આ અભાવનેા નાશ પણ થશે, એટલે નષ્ટ વસ્તુના તે ને તે રૂપે પુનોત્ર થશે. અર્થાત્ વસ્તુ સદા ભાવરૂપ સાબિત થશે. અને જો વસ્તુ સદા નાશવંત માના તેા વિક્ષિત ક્ષણે પણ તેની સ્થિતિ નહિ હાય, અર્થાત તે સદા અભાવરૂપ સાબિત થશે. (૪) હવે જો એમ કહા કે તે નાશ ક્ષણસ્થિતિધર્મવાળા છે, તેા બીજી વગેરે ક્ષણે પણ સ્થિતિ હાતાં આ ક્ષણુસ્થિતિધર્મ પણ આવીને ઊભું રહેશે. એટલે જે કહ્યું હતું તેમજ થશે. કારણ કે જયારે તેની ક્ષણસ્થિતિ છે ત્યારે જ તેની અસ્થિતિ ઘટતી નથી, અને પછી પણ તે અસ્થિતિ ઘટતી નથી. અર્થાત્ સદા તેની સ્થિતિ જ ઘટે છે. આમ સતનું અસવ વગેરે જે કહ્યું હતું. તે મધુ ય ખરાખર છે. અર્થાત્ કાઇ પણ પ્રકારે એકાંત અનિત્ય પક્ષ-ક્ષણિકવાદ ઘટતા નથી. તાત્પર્ય કે-વસ્તુ એકાંત અભાવરૂપ નથી. તેમજ એકાંત નિત્ય પક્ષ પણ કાઈ રીતે ઘટતા નથી. કારણ કે (૧) અપ્રદ્યુત, અનુત્પન્ન, સ્થિર, એકરૂપ તે સત્ છે એમ નિત્યવાદી કહે છે, અર્થાત્ વસ્તુ સદા એકભાવરૂપ છે. એટલે સંસાર ભાવ છે, તેા તેની કદી પણ નિવૃત્તિ નહિં એકાંત નિત્ય થાય, અર્થાત્ સદા ય સંસારભાવ જ રહેશે, કદી પણ મુક્ત ભાવની પક્ષ અયુક્ત ઉપત્તિ થશે નહિ; કારણ કે એક સ્વભાવની એ અવસ્થા કદી હાય છે. એટલે સસારી અને મુક્ત એમ એ અવસ્થા કહેવી તે શબ્દમાત્ર થઇ પડશે, માટે એક સ્વભાવથી બીજા સ્વભાવના ઉપમ તાત્ત્વિક માનવા ઈષ્ટ છે. અથાત્ એક સ્વભાવ બીજા સ્વભાવને ખસેડી તેનુ સ્થાન લે તેા જ સ'સારી ને મુક્ત એમ એ અવસ્થા ઘટી શકે, તે નહિં. (૨) દિક્ષા-ભાવમલ વગેરે આત્માની આત્મભૂત મુખ્ય વસ્તુસત્ છે, તે આત્માને નિવત્તે છે. અને તે દિક્ષાદિ પ્રધાનાદિની પરિણતિનું કારણ છે, તેના અભાવે પ્રધાનાદિની પરિણતિ હાતી નથી. અર્થાત દિક્ષાદિ કારણ જયાંલગી ટળતું નથી ત્યાંલગી પ્રધાનાદિની-પ્રકૃતિ આદિની પરિણતિ થયા કરે છે, અને તે કારણ ટળ્યે પ્રધાનાદિની પરિતિ થતી નથી. નહિ તા દિક્ષાદિ કારણ ન માને તે નિષ્કારણુ એવી આા પ્રધાનાદિ પરિણતિ સદા થયા કરશે. આ પ્રધાનાદિની પરિણતિ Page #760 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) યોગદિસમ થય છે, તે ભવ-સંસાર કહેવાય છે. અને આમ ભવનુ' નિત્યપણુ' હાતાં, મુક્તનેા સંભવ કેમ થશે ? માટે ક્રિક્ષાદિ કારણુ માનવું પડશે. દિક્ષાદિ હાતાં સંસાર હાય છે, અને તેના અભાવે માક્ષ હોય છે. આમ એ અવસ્થા ઘટશે. (૩) અને એમ જો કહેા કે-આ અવસ્થા તત્ત્વથી નથી, તે તેની પ્રતીતિ કેમ ઉપજશે ? આ પ્રતીતિ ભ્રાંત છે એમ કહા તા તેનુ પ્રમાણુ શું ? ચેાગીજ્ઞાન પ્રમાણ છે, તેા તે આ ચેાગીજ્ઞાન જ અવસ્થાંતર થયું. આ યાગીજ્ઞાનને ભ્રાંત કહા તેા તેને પહેલાં પ્રમાણુ કેમ કહ્યું ? અને અબ્રાંત કહે।, તેા અવસ્થાંતર પક્ષને તમે સ્વીકાર કર્યાં. આમ કઇ રીતે એકાંત નિત્ય પક્ષ ( ભાવરૂપ વસ્તુ ) ઘટતા નથી. તાત્પર્ય કે વસ્તુ ભાવ—અભાવરૂપ છે, અર્થાત્ પરિણામી નિત્ય છે. એમ માનીએ તા જ સોંસાર–માક્ષ એ સર્વ વ્યવસ્થા ખરાખર ઘટે છે; કારણ કે ભાવમલ આદિથી સ્વભાવના ઉપમ થાય છે, છતાં તેના મૂળ સ્વભાવના ચેાગથી તેના જેવા ભાવ હતા તેવા ભાવ-તથાભાવ થાય છે. એ જ અષપણું છે. અને આ જે સ્વભાવ છે તે જ વસ્તુના સ્વ ભાવ છે, અર્થાત્ તત્ત્વથી નિજ સત્તા જ છે. સ્વભાવસ્થિતિ એ જ મેાક્ષ છે, એ જ અદોષ પણ છે; અને વિભાવસ્થિતિ એ જ સંસાર છે, એ જ સદોષપણુ છે. * આનુષાંગિક કહ્યું, હવે પ્રકૃત પ્રસ્તવીએ છીએ, અને તે પ્રકૃત સિદ્ધસ્વરૂપ છે, વ્યાધિમુ: પુમાન હોદ્દે ' ઇત્યાદિના ઉપન્યાસથી. તેમાં—— व्याधितस्तदभावो वा तदन्यो वा यथैव हि । व्याधिमुक्तो न सन्नीत्या कदाचिदुपपद्यते ॥ २०४ ॥ રોગી રેગી અભાવ વા, તેથી અન્ય જ જેમ; રોગ મુક્ત સન્યાયથી, ઘટે ન કદીય એમ, ૨૦૪ અ:જેને વ્યાધિ ઉપજ્યેા છે તે વ્યાધિત, અથવા તેના અભાવ જે છે તે, અથવા તેનાથી અન્ય જે છે તે, જેમ સન્નોતિથી ‘વ્યાધિમુક્ત કદી પણ ઘટતા નથી; 9 વિવેચન વ્યાધિત એટલે જેને વ્યાધિ ઉપયે છે તે, અથવા તેના અભાવરૂપ જે છે તે, અથવા તેનાથી અન્ય—તેનેા પુત્રાદિ જે છે તે, એ ત્રણેમાંથી એક પણ સન્યાયથી કદી પણ વ્યાધિમુક્ત ' ઘટતા નથી. એમ દૃષ્ટાંત છે. " વૃત્તિ:-યાધિત —માધિત, જેને વ્યાધિ ઉપજ્યા છે તે જ, તમારો વા-અથવા તેના અભાવ જે છે તે, તન્મ્યો વા-અથવા તેનાથી અન્ય, વ્યાધિતથી અન્ય,-તેને પુત્રાદિ, ચૈવ દ્િ ધિમુદ્દોજ્ઞ-જેમ વ્યાધિમુક્ત નથી, એ ત્રણેમાંથી એક પણ જેમ ‘ વ્યાધિમુક્ત ’નથી, સન્નીસ્યા-સન્નીતિથી સન્યાયથી, સિદુપયતેકદી પણ ધટતા, એમ દૃષ્ટાંત છે. Page #761 -------------------------------------------------------------------------- ________________ સુન્નતત્વમીમાંસા / વ્યાધિત આદિ વ્યાધિમુકત નથી, તેમ સંસારી આદિ મુકત નથી (૬૬૫ ) (૧) જેને વ્યાધિ ઉપજે છે એ વ્યાધિત અર્થાત વ્યાધિવાળો મનુષ્ય સન્યાયથી જોઈએ તે કદી પણ “વ્યાધિમુક્ત” કહી શકાય નહિ, કારણ કે વ્યાધિયુક્ત હોય તે વ્યાધિમુક્ત કેમ કહેવાય? તે તો વદવ્યાઘાત છે. (૨) અથવા વ્યાધિત આદિ જ્યાં વ્યાધિ-વ્યાધિવંતને જ સચોડો અભાવ હોય, ત્યાં પણ વ્યાધિમુક્તનથી વ્યાધિમુક્ત પણે કેમ ઘટે? કારણ કે જ્યાં વ્યાધિવત જ પિતે નથી, ત્યાં - વ્યાધિથી મુક્ત થાય કેણ? (૩) અથવા વ્યાધિતથી અન્ય એ તેને પુત્ર–ભાઈ આદિ પણ વ્યાધિમુક્ત કહી શકાતો નથી. કારણ કે વ્યાધિયુક્ત જૂદો ને વ્યાધિમુક્ત થનારો જૂદે-એમ કેમ બને? આમ રોગી હોય તે રોગમુક્ત કેમ કહેવાય ? અથવા રોગીને જ જ્યાં અભાવ છે, ત્યાં રોગમુક્ત થશે કે? અથવા રોગી બીજે ને રોગમુક્ત-સાજો થાય બીજો, એ પણ કેમ ઘટે? માટે સન્નીતિની રીતિએ જોતાં રેગી કે રોગીને અભાવ કે રોગીથી અન્ય, કદી પણ “રોગમુક્ત” કહે ઘટે નહિં. કારણ કે આ ત્રણેય પક્ષ પ્રત્યક્ષબાધિત છે, દષ્ટ-ઈષ્ટ વિરુદ્ધ છે. એટલે આ ઉપરથી એ ફલિત થાય છે કે રોગીને જે રોગમુક્ત કહે, અથવા રેગીના અભાવને જે રોગમુક્ત કહે, અથવા રોગીને બદલે બીજાને જે રોગમુક્ત કહે, તે તેનું પ્રગટ બ્રાંતપણું જ છે, મિથ્યાત્વ જ છે, મતિવિષયસ જ છે. દતિક જન કહે છે – संसारी तदभावो वा तदन्यो वा तथैव हि । मुक्तोऽपि हन्त नो मुक्तो मुख्यवृत्त्येति तद्विदः ॥ २०५॥ સંસારી તસ અભાવ વા, તેથી અન્ય જ તેમ; મુક્ત પણ મુક્ત મુખ્ય ને, વદે યોગવિદ્દ એમ. ૨૫ અર્થ:–તેમજ સંસારી, અથવા તેનો અભાવ, અથવા તેનાથી અન્ય, તે મુક્ત કહે છતાં મુખ્ય વૃત્તિથી મુક્ત નથી, એમ તે મુક્તના જાણકારો કહે છે. વિવેચન તેમ જ સંસારી પુરુષ, અથવા તે પુરુષને અભાવ માત્ર જ, અથવા તેનાથી એકાંતે અન્ય તે મુક્ત છતાં મુખ્ય વૃત્તિથી–પરમાર્થથી મુક્ત નથી, એમ તે મુક્તના જ્ઞાતા પુરુષે કથે છે. વૃત્તિ –સંસાર-સંસારી, પુરુષ, તરમાવો વા-અથવા તેનો અભાવ, પુષ અભાવ માત્ર જ, સભ્યો વાં-અથવા તેનાથી અન્ય, એકાંતલક્ષણ એ તેનાથી અન્ય, સદૈવ દિ-તેમ જ, જેમ દષ્ટાંતમાં છે તેમ, શું ? તે કે-જs દૂત નો જો મુઘા -મુક્ત કહે છતાં મુખ્યવૃત્તિથી મુક્ત નથી,-ત્રણેયને તેના પ્રવૃત્તિનમિત્તના અભાવને લીધે. દૂતિ તત્તિ -એમ તદ્દવિદો-તેના જાણકારો, મુક્તના જ્ઞાતાઓ એમ કહે છે. ૮૪ Page #762 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) મદષ્ટિસાય ઉપમાં જે હૃષ્ટાંત કહ્યું તેની દાષ્કૃતિક ઘટના અહીં કહી છે:-જેમ રાગી, કે રાગીનેા અભાવ, કે રાગીથી અન્ય,-એ ત્રણમાંથી કાઇ પણ રાગમુક્ત કહેવા ઘટતા નથી; તેમ સંસારી પુરુષ, કે સંસારી પુરુષને અભાવ માત્ર જ, કે તેનાથી સંસારી આદિ એકાંતે અન્ય-એ ત્રણેમાંથી કેઇ પણ મુખ્યવૃત્તિથી-પરમાર્થ્યથી મુક્ત મુક્ત નથી ઘટતા નથી, કારણ કે તથાપ્રકારે તેના પ્રવૃત્તિનિમિત્તના તેને અભાવ છે. (૧) સ ંસારી અર્થાત ભવરાગ જેને લાગુ પડેલા છે, એવા સ'સાર પરિભ્રમણ કરી રહેàા પુરુષ-આત્મા જે છે, તે પરમાર્થથી મુક્ત કહુવા ઘટતા નથી; કારણ કે તે પરમાર્થ થી ખરેખર મુક્ત હાય તા તે સંસારી કેમ છે ? અને જો તે સસારી છે, તેા સંસારથી મુક્ત એવા તે મુક્ત કેમ હાય ? જો કે શુદ્ધ નિશ્ચય નયની અપેક્ષાએ • સર્વ જીવ છે સિદ્ધ્ સમ’-એમ ઉપચાર કથન કરી શકાય, તેા પણું તથારૂપ તાત્ત્વિક મુક્ત દશા વિના પારમાર્થિક--મુખ્ય એવું મુક્તપણું કહી શકાય નહિ. અને જો કાઇ કહે તા તે કૈવલ ક્રાંતિ જ છે, મિથ્યાલ જ છે, મતિવિપર્યાસ જ છે. તાત્પર્ય કે—સ'સારી તે મુખ્યવૃત્તિથી મુક્ત કહેવાય નહિં. (૨) અથવા જયાં સંસારી પુરુષના જ અભાવ હોય, ત્યાં પણ મુક્તપણું ઘટતું' નથી. કારણ કે જ્યાં પુરુષને-આત્માનેા જ સચાડા અભાવ છે, ત્યાં મુક્ત થશે કાણું ? (૩) અથવા તે સંસારી પુરુષથી અન્ય-એકાંતે જૂદા જ હાય, તે પણ મુક્ત થવા ઘટતા નથી; કારણ કે રેગી બીજો ને સાજો થાય બીજો એ જેમ બનવા જોગ નથી, તેમ ભવરાગી બીજો ને ભવરેગથી મુક્ત થનારા બન્ને એ પણ બનવાજોગ નથી. આમ મેાક્ષના પ્રવ્રુત્તિનિમિત્તના-કારણના અભાવે ત્રણેમાંથી કાઇ પણ પક્ષમાં મુખ્ય વૃત્તિથી મુક્તપણું ઘટતું નથી એટલે કે રાગી જેમ રોગમુક્ત કહી શકાતા નથી, તેમ ભવરાગી એવા સંસારી પણ મુક્ત કહી શકાતા નથી. રંગીના પેાતાના જ જ્યાં સર્ચાડા અભાવ હૈાય ત્યાં પછી રોગમુકત થવાના પ્રશ્ન જ રહેતા નથી, તેમ ભવરાગી એવા પુરુષના આત્માને જ જ્યાં અભાવ છે, ત્યાં તેના મુક્ત હાવાનેા સ ંભવ રહેતા નથી. અથવા રાગી બીજો ને રાગમુક્ત સાજો થાય ખીજો એ જેમ ઘટતુ નથી, તેમ ભરેગી આત્મા બીજો ને ભવરાગથી મુક્ત થાય બીજો તે પણ ઘટતુ નથી કારણ કે તે તા કરે કાઇ ને ભાગવે કાઇ, ‘લે લાદ્યા ને ભરે હરદાસ ' એના જેવું થયું! આમ બે ને બે ચાર જેવી, કાઇ કાળે ન ફરે એવી આ પરમ નિશ્ચયરૂપ સિદ્ધાંતિક વાર્તા છે. આબાલવૃદ્ધ સાદી સમજવાળા કાઇ પણ મનુષ્ય સમજે એવી આ પ્રગટ સત્ય હકીકત છે. છતાં રાગોને, અથવા રાગીના અભાવને, અથવા રાગીથી અન્યને જો કોઇ રોગમુક્ત કહેવાના ખાટા આગ્રહ ધરે, તા તે સાવ બેહૂદું હાઇ જેમ પ્રગટ ભ્રાંતિ જ છે, પ્રત્યક્ષ મિથ્યાત્વ જ છે; તેમ ભવરાગી એવા સ`સારી પુરુષને, કે તે પુરુષના અભાવને, કે તે પુરુષથી અન્યને જે કાઇ મુક્ત કહે, તા તે પણ સાવ બેહૂદુ ડાઇ, પ્રગટ ભ્રાંતિ જ છે, સાક્ષાત્ મિથ્યાત્વ જ છે. આ ઉપરથી એ ધ્વનિત થાય છે કે-( ૧ ) કાઇ મતવાદી ( સાંખ્ય-યાગાદિ ) Page #763 -------------------------------------------------------------------------- ________________ મુક્તતત્ત્વમીમાંમા : ભ્રાંત માન્યતાએ, અનેકાંતની પ્રમાણતા ( ૬૬૭ ) સંસારી પુરુષને–આત્માને સદા મુક્ત જ માને છે, તે મિથ્યા છે; કારણકે સંસારી પુરુષઆત્મા જો મુક્ત જ છે, તા તેનેા પ્રગટ ભવભ્રમણુરૂપ સંસાર કેમ છે ? અને જો સંસાર છે તેા તે મુક્ત કેમ છે ? વળી જો તે મુકત જ છે તે તેને સંસારથી મુકત કરવા માટેના આ બધા યાગમાગતું પ્રત્યેાજન શુ છે ? માટે આ માન્યતા ભૂલભરેલી છે, મિથ્યા છે. (૨) કાઇ મતવાદી પુરુષના-આત્માના અભાવને મુકત કહે છે, તે પણ મિથ્યા છે, અતિપ્રસંગરૂપ હાઇ અયુક્ત છે. કારણકે જેને અભાવ છે, તેના ‘ ભાવ ’-હાવાપણું કહેવુ ખેહૂદુ છે. જે છે જ નહિં, તે મુક્ત કેમ થશે ? ( ૩ ) કાઇ પુરુષથી-આત્માથી એકાંતે અન્યને-જૂદાને મુક્ત કહે છે, તે પણ અયુક્ત છે; કારણકે ક્ષણવાદીના અભિપ્રાયે જે પૂર્વ ક્ષણે હતા તે ઉત્તરક્ષણે છે જ નહિ. એટલે પૂર્વાપર અન્વય સંબંધ વિના ભવરાગી એવા સંસારી આત્મા તે બીજો, અને મુકત થયા તે આત્મા પણુ ખીજે. આ તા પ્રગટ વિસંવાદરૂપ છે. ભ્રાંત માન્યતાઓ આમ એકાંતવાદી અન્ય દનીએકની માન્યતા પ્રમાણે વસ્તુસ્વભાવ ઘટતા નથી, મધ-મેાક્ષ વ્યવસ્થા ઘટતી નથી, સંસારી-મુક્ત આદિ વ્યવસ્થા ઘટતી નથી. કેવળ અનેકાંત સિદ્ધાંતથી જ વસ્તુસ્વભાવ ઘટે છે, અવિકલ એવી સકલ અધ-મેાક્ષ વ્યવસ્થા ઘટે છે, સંસારી-મુકત આદિ વ્યવસ્થા સાંગાપાંગ સપૂર્ણ પણે ઘટે છે. ઇત્યાદિ અત્યંત ગંભીર દાર્શનિક વિચારણા અત્ર સમાય છે, જે સમજવા માટે શ્રી ષડ્ડ નસમુચ્ચય, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ધર્માંસ'ગ્રહણી, શ્રીમદ્ રાજચંદ્ર, સન્મતિત આદિ દનપ્રભાવક આકર શ્રથા જિજ્ઞાસુએ અવગાહવા. અનેકાંતની પ્રમાણતા “ સદનની શિક્ષા કરતાં જિનની કહેલી બંધ મેાક્ષના સ્વરૂપની શિક્ષા જેટલી અવિકળ પ્રતિભાસે છે, તેટલી ખીજા દર્શનની પ્રતિભાસતી નથી-અને જે અવિકળ શિક્ષા તે જ પ્રમાણસિદ્ધ છે. ”—શ્રીમદ્ રાજચંદ્રજી ત્યારે મુક્ત વ્યવસ્થા કેવા પ્રકારે છે ? તે કહે છે क्षीणव्याधिर्यथा लोके व्याधिमुक्त इति स्थितः । भवरोग्येव तु तथा मुक्तस्तन्त्रेषु तत्क्षयात् ॥ २०६ ॥ વૃત્તિ:-ક્ષીનન્યાધિ:-ક્ષીણ ન્યાધિવાળા પુરુષ, યથા હોદ્દે જેમ લેાકમાં અવિગાનથી ( એકી અવાજે), વ્યાધિમુન્નતિ-વ્યાધિમુક્ત છે એમ, તેના તેના અભાવથી વ્યાધિમુક્ત છે એમ, સ્થિત:-- સ્થિત છે, સ્થાપનીય નથી-સ્થાપવાને। નથી. મોથૈવ-ભરાગી જ, મુખ્ય એવા તદ્ભાવથી, તે રાગના ભાવથી, તથા તેવા પ્રકારે, મુ:-મુક્ત, વ્યાધિમુક્ત, તંત્રેષુ-તત્રામાં શાઓમાં સ્થિત છે, તરાયા તેના ક્ષય થકી, તે ભવરાગના ક્ષયને લીધે, એમ અર્થ છે, Page #764 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) ક્ષીણવ્યાધિ જ્યમ લેાકમાં, વ્યાધિમુક્ત છે સ્થિત; ભવરેગી જ ત્યમ તસ ક્ષયે, શાસ્ત્રે મુક્ત સુસ્થિત. ૨૦૬ 6 અ:—જેમ લેાકમાં ક્ષીણુ વ્યાધિવાળા તે વ્યાધિમુક્ત' એમ સ્થિત છે, તેમ ભવરેાગી જ તે ભવરાગના ક્ષય થકી ‘મુક્ત ' એમ તત્રામાં–શાસ્ત્રોમાં સ્થિત છે, . વિવેચન યોગષ્ટિસમય જેના વ્યાધિ ક્ષીણ થયા છે. એવા ક્ષીણવ્યાધિ પુરુષ જેમ લેાકમાં અવિગાનથી– એકી અવાજે ‘વ્યાધિમુક્ત' છે એમ સ્થિત છે, સ્થાપનીય નથી-સ્થાપવાના નથી; તેમ મુખ્ય એવા તદ્ભાવથી ભવરાગી જ તે ભવરાગના ક્ષય થકી મુક્ત 'એમ તત્રામાંશાસ્ત્રોમાં સ્થિત છે. " ' સુત અત્રે ઉપરોક્ત સમસ્ત રસપ્રદ ચર્ચાના છેવટને ચૂકાદો-નિય (Judjement) ન્યાયમૂત્તિ શાસ્ત્રકારે આપ્યું છે, કે જે સ લેાકને અને સર્વ શાસ્ત્રને એકમતે સંમત છે. જેને ‘હતા ’ તે વ્યાધિ-રાગ ક્ષીણુ થયા છે એવા ક્ષીણુભવરાગ ક્ષયથી વ્યાધિ પુરુષ, તે તે વ્યાધિના અભાવથી લેાકમાં વ્યાધિમુક્ત કહેવાય છે; આમ અવિગાનથી-સર્વાનુમતે લેાકમાં સ્થિત છે, સાદી સમજથી સ્થાપિત સિદ્ધાંત છે, કાંઇ નવા સ્થાપવાને નથી. તેમ મુખ્ય ભાવથી જેને ભવરાગ લાગુ પડેલે છે, એવે ભવરાગી જ તે ભવરાગના ક્ષય થકી ‘વ્યાધિમુક્ત ’ મુક્ત હોય છે, એમ તત્રામાં-શાસ્ત્રોમાં સ્થિત છે, અખંડ નિશ્ચય સિદ્ધાંત સ્થાપિત છે, તે કાંઇ નવા સ્થાપવાના રહેતા નથી. એટલે આમ જે સર્વ લે!કને અને સર્વ શાસ્ત્રને સાંમત છે, એવી આબાલવૃદ્ધ સર્વ સમજી શકે એવી સાદી સમજવાળી વસ્તુસ્થિતિને સ્થાપિત કરવા માટે અન્ય કાર્ય પ્રમાણુની જરૂર નથી. એ સંબંધી વધારે શું કહેવું ? મુક્તતત્ત્વમીમાંસાના સાર. આ નિર્વાણુપ્રાસ મુક્ત આત્મા કેવા છે, તેનું સ્વરૂપ સમજવા માટે અત્રે વ્યાધિમુક્ત-રાગમુક્ત પુરુષનું દ્રષ્ટાંત સાંગોપાંગપણે ઘટાવ્યુ` છે:-વ્યાધિમુક્ત પુરુષ જેવા અહીં લાકમાં હાય છે, તેવા આ ભવ્યાધિમુક્ત આત્મા હોય છે. તે અભાવરૂપ નથી, વ્યાધિથી મુક્ત નથી એમ પણ નથી, અને પૂર્વે વ્યાધિવાળા ન્હાતા એમ પણ નથી. અર્થાત્ વ્યાધિમુક્ત થતાં પુરુષના કાંઇ અભાવ થઇ જતા નથી, તેમ ભવ્યાધિમુક્ત થતાં આત્માના કાંઇ અભાવ થઈ જતા નથી. વ્યાધિમુકત પુરુષ જેમ વ્યાધિથી મુક્ત નથી એમ પણ નથી, તેમ આ ભવવ્યાધિમુક્ત આત્મા ભવવ્યાધિથી મુક્ત નથી એમ નથી, પણ મુક્ત જ છે. વ્યાધિમુક્ત પુરુષ જેમ પૂર્વે વ્યાધિયુક્ત ન્હાતા એમ નથી, પણ વ્યાધિયુક્ત હતા જ, Page #765 -------------------------------------------------------------------------- ________________ મુક્તતત્વમીમાંસા : ભવરેગક્ષયથી મુકત, સાર, કળશ કાવ્ય (૬૬૯) તેમ આ ભવ્યાધિમુક્ત આત્મા પુર્વે ભવ્યાધિયુક્ત હેત એમ નહિ, પણ ભવ્યાધિયુક્ત હતા જ, તે હવે તેનાથી મુક્ત થયેલ છે. અત્રે સંસાર એ જ મહાવ્યાધિ છે. જન્મ-મૃત્યુ આદિ તેના વિકાર છે. તે વિચિત્ર પ્રકારને મોહ ઉપજાવે છે, અને રાગાદિ તીવ્ર વેદના પમાડે છે. આ ભવ્યાધિ મુખ્ય છે, અને આત્માનો આ વ્યાધિ અનાદિ એવા વિચિત્ર કર્મથી (દ્રવ્ય-ભાવ) ઉપજેલે છે. અને તે તેવા પ્રકારે તિર્યંચાદિ સર્વ પ્રાણીઓને અનુભવસિદ્ધ છે. આમ આ ભવવ્યાધિ મુખ્ય છે, માટે એથી મુક્ત થયેલે મુક્ત પણ મુખ્ય જ ઘટે છે, કારણ કે જન્મ મરણાદિ દેષ ટળવાથી તેના અદેષપણાની સંગતિ-ઘટમાળપણું થાય છે. તે આ પ્રકારે તેના સ્વભાવને ઉપમર્દ છતાં તે આત્માના તે સ્વભાવપણાના યેગ થકી તેને જ તથાભાવ હોય છે, અર્થાત્ જે મૂળ સ્વભાવ છે, તે જ ભાવ થાય છે, તેથી તેનું અષપણું ઘટે છે. વિભાવથી તેના સ્વભાવનો ઉપમર્દ-કચ્ચરઘાણ થયે તે દેષ હતું, તેને પુન: મૂળ સ્વભાવને યોગ થતાં અષપણું પ્રાપ્ત થયું. આમ જે દોષયુક્ત હતા તે દોષમુકત થાય, તેની જેમ આ ભવદેષયુક્ત આત્મા ભવદોષથી મુકત થયે. આમ મુક્ત મુખ્ય છે–ખરેખર પારમાર્થિક પરમાર્થ સત્ એ સ્વભાવ ભાવ છે. અને આ જે સ્વભાવ છે તે આત્માને સ્વ ભાવ-પિતાનો ભાવ છે, અર્થાત્ તત્વથી નિજ સત્તા જ છે. અર્થાત આત્માની સ્વરૂપ સત્તા જ-સ્વભાવ સ્થિતિ-સહજાન્મસ્વરૂપ એ જ મોક્ષભાવ-મુક્ત ભાવ છે. અને આ સ્વભાવ છે તે ભાવ અવધિ જ યુક્ત છે–વસ્તુ સ્વરૂપ મર્યાદા પર્યત જ યુક્ત છે, બીજી રીતે નહિં, કારણ કે અતિપ્રસંગ દોષ આવે. જે તે ભાવ એકાંત અનિત્ય માનીએ કે એકાંત નિત્ય માનીએ તે મોક્ષભાવને સંભવ થતો નથી, છે ઉપરમાં સુયુક્તિપૂર્વક કહેવાઈ ચૂક્યું છે. જેને વ્યાધિ ઉપ છે એ વ્યાધિત, અથવા તે વ્યાધિવંતને અભાવ, અથવા તે વ્યાધિવંતથી અન્ય-એ ત્રણેમાંથી કોઈ પણ સન્યાયથી વ્યાધિમુક્ત કહે ઘટતું નથી. તેમ સંસારી, અથવા તેનો અભાવ, અથવા તેનાથી અન્ય એવો આત્મા મુક્ત કહે તો પણ મુખ્યવૃત્તિથી–તત્વથી–પરમાર્થથી મુક્ત નથી, એમ મુકતનું સ્વરૂપ જાણનારા પુરુષ કહે છે, માટે મુક્ત વ્યવસ્થા આ પ્રકારે જ ઘટે છે -જેમ જેને વ્યાધિ ક્ષીણ થયે છે એવો ક્ષીણવ્યાધિ પુરુષ જ “વ્યાધિમુક્ત” છે એમ લેકમાં સ્થિત છે, તેમ જ ખરેખર ભરોગી હતા, તે જ તે ભવરોગના ક્ષય થકી મુક્ત છે, એમ શાસ્ત્રોમાં સ્થિત છે. કળશ કાવ્ય ચામર છંદ (નારાચવત) વ્યાધિમુક્ત જેહવો પુરુષ લેકમાંહ્ય છે, જન્મમુક્ત તેહ જ મુકિત પ્રાપ્ત એહ છે, ના અભાવ તેહને, ન મુક્ત એમ ના અહિં, વ્યાધિથી ન વ્યાધિતો વળીય એમ છે નહિં. ૧૫૭ Page #766 -------------------------------------------------------------------------- ________________ ( ૬૭૦ ) વાગદષ્ટિસમુચ્ચય વ્યાધિ આ ભવાખ, જન્મ મૃત્યુ તો વિકાર છે, ચિત્ર મોહ રાગ આદિ વેદના અપાર છે, મુખ્ય આ અનાદિ કર્મ જન્ય આત્મને ભવે, સિદ્ધ એહ સર્વ પ્રાણીને તથા અનુભવે. ૧૫૮ એહ વ્યાધિમુક્ત તેય મુક્ત મુખ્ય આ ઘટે, જન્મ આદિ દષવિગમે અદેષતા ઘટે પૂર્વ જન્મ આદિ દેલવંત આત્મ જે હતા, તેહ દોષ તે ટળે અદોષભાવ પામત. ૧૫૯ તત્વભાવ તે ભલે દબાયલ વિભાવથી, તેય તેહના જ તસ્વભાવ ગ ભાવથી ભાવ જે હતે યથા થયે જ તેહનો તથા,આમ પૂર્વ દેલવંતની ઘટે અદેષતા. ૧૬૦ એહ આત્મને સવભાવ તે સ્વ ભાવ જાણુ, તેહ તત્વથી જ નિજ સત્વભાવ માન, ભાવની મર્યાદ તેટલો જ આ સ્વભાવ છે, અન્યથા અતિ પ્રસંગને જ અત્ર ભાવ છે. ૧૬૧ રેગી, તેહનો અભાવ, તેહથી બીજે નકી, રોગમુક્ત તે કદી ઘટે ન સન્નીતિ થકી; તેમ જન્મરોગી, તદ્દઅભાવ, અન્ય તો અહિં, મુક્ત તેય મુક્ત મુખ્ય કદી ઘટે નહિં. ૧૬૨ વ્યાધિ ક્ષીણ જે પુરુષને અહિં થઈ ગયે, વ્યાધિમુક્ત જેમ લેકમાંહિ સ્થિત તે રહો તેમ જન્મવ્યાધિ ક્ષીણ જેહ આત્માને થયે, તેહ જન્મરોગી તેથી મુક્ત શાસ્ત્રમાં કહ્યો. ૧૬૩ રેગના અભાવથી ન રોગીનો અભાવ છે, રોગ મુક્ત તે નીંદગીને જ સ્વસ્થ ભાવ છે, જન્મના અભાવથી ન આત્માનો અભાવ છે, આમ તે નરર્થી સ્વસ્થ આત્માને સ્વભાવ છે. ૧૬૪ વિયેગથી વિભાવના સ્વભાવના સુયોગથી, થે જ મુક્ત આત્મ એહ મુક્ત જન્મરોગથી; સ્વભાવધર્મ યુજીને અધમ કમ ટાળિયું, પ્રતાપથી સ્વરૂપના જ જન્મબીજ બાળિયું. ૧૬૫ આત્મ સ્વ સ્વભાવ સ્થિત મુક્ત જે પ્રસિદ્ધ છે, શુદ્ધ તત સહસ્વરૂપ સિદ્ધ તેથી સિદ્ધ છે, બ્રહ્મ જે પરં શ્રીમદ્દ સ્વ શુદ્ધ ચેતનાપતિ, શિવ તે સદા સુભાગ્યવાનની પરા ગતિ. ૧૬૬ ॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन सुमनोनंदनीबृहत्टीकाख्यविवेचनेन सप्रपञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशास्त्रे मुक्ततत्त्वमीमांसाधिकारः ॥ Page #767 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર કુલયોગી આદિ સ્વરૂપ યોગ્યાયોગ્ય વિચાર એમ પ્રકૃત કડી, સવ ઉપસંહાર કહે છે– અને જોશષ્ણ સંક્ષેપે સમુદ્ધતા दृष्टिभेदेन योगोऽयमात्मानुस्मृतये परः ॥ २०७ ॥ યોગશાસ્ત્રોથી ઉદ્ધર્યો, એહ સંક્ષેપમાં જ; દૃષ્ટિભેદથી યોગ પર, આત્માનુસ્મૃતિ કાજ. ૨૦૭ અર્થ –ષ્ટિભેદે કરીને આ યોગ અનેક યોગશાસ્ત્રોમાંથી સંક્ષેપથી સમુદ્ધત કરવામાં આવે છે, અને તે આત્માનુસ્મૃતિ અર્થે પરમ-પ્રધાન એ છે. વિવેચન પાતંજલ આદિ અનેક ગશાસ્ત્રોમાંથી દષ્ટિભેદ કરીને આગ સંક્ષેપથી-સમાસથી સમુદ્ધત કરવામાં આવ્યું છે, ક્ષીરમાંથી નવનીતની જેમ પૃથફ કરવામાં આવ્યું છે. શું અર્થે? તે કે--આમાનુસ્મૃતિ અર્થે, પરમપ્રધાન એ. અત્રે સરલતાની–જુતાની મૂર્તિ સમા આ શાસ્ત્રકાર મહર્ષિ પિતાના આ ગ્રંથનું મૂલ શું છે? તેને ઋજુતાથી પ્રમાણિકપણે ઋણસ્વીકાર કરે છે. તેઓશ્રી કહે છે કે “આ ગ્રંથ પાતંજલ આદિ અનેક ગશાસ્ત્રોમાંથી સંક્ષેપથી સમુદ્ધત દૂધમાંથી કરવામાં આવ્યું છે, દૂધમાંથી માખણની જેમ પૃથક-જૂ કરવામાં માખણ જેમ આવ્યો છે.” અનેક યેગશાસ્ત્રોનું દહન કરીને નવનીત જે પરમ સારભૂત આ યોગગ્રંથ આ મહાન યોગાચાર્યે પૃથફ કર્યો છે. સાગરનું મંથન કરી જેમ વિબુધેએ અમૃત વળ્યું હતું, તેમ ચગશાસ્ત્ર-સમુદ્રનું મંથન કરીને વૃત્તિ -અને રોજ રાત્રે અનેક શાસ્ત્રોમાંથી, પાતંજલ આદિમાંથી, સંક્ષેપસંક્ષેપથી, સમાસથી, સમુદ્રત –સમુદ્ધત કરાયો છે, તેમાંથી પૃથફ કરાવે છે, ક્ષીરમાંથી નવનીતની જેમ. જેના વડે કરીને? કેણ? તે કે-દછિમન-ઉક્ત લક્ષણવાળા દષ્ટિભેદથી, ચોળો ચં- આ યોગ, અધિકૃત જ મેગ, શું અર્થે - તે કે આરમાનુસ્મૃત આત્માનુસ્મૃતિ અથે, ઘરઃ-પર, પ્રધાન એ યોગ. Page #768 -------------------------------------------------------------------------- ________________ (૬૭૨ ). ગહસ્થય આ મહાવિબુધ શાસ્ત્રકાર ભગવાને આ ચગદષ્ટિ સમુચ્ચયરૂપ પરમ ગામૃત વહે છે. અને સાગરનાં મંથન કરવામાં કેટલી મહેનત પડી હશે તે જેમ દે જ જાણે, તેમ આ યેગશાસ્ત્રમથનમાં કેટલે પરિશ્રમ પડ્યો હશે, તે આ પરમ આચાર્ય દેવ જ જાણે. અને તે મહાવિકટ પ્રયાસે પ્રાપ્ત અમૃતનો રસાસ્વાદ કેવો હશે તે જેમ તે અમર જ જાણે, તેમ અતિ વિકટ પ્રયાસે ઉપલબ્ધ આ ચેગામૃતનો રસાસ્વાદ આ અમર કુતિ સર્જનારા આ પરમ અમૃતસવરૂપ યોગાચાર્ય જ જાણે. તે તે યોગશાસ્ત્રોમાં વિસ્તારથી વર્ણન છે, અત્રે તેના સારભૂત સંક્ષેપમાં કથન છે. અત્યંત વિસ્તૃત મહાન ગ્રંથરાશિમાંથી સારભૂત કથનરૂપ રત્ન બળી કાઢવું એ કાંઈ જેવું તેવું વિકટ કાર્ય નથી. એક અપેક્ષાએ જોઈએ તો સંક્ષેપનો વિસ્તાર કર રહે છે, પણ વિસ્તારને સંક્ષેપ કરવો રહેલે નથી. કારણ કે વિરતારને સંક્ષેપ કરવામાં ઘણું ભારે કુશળતાની જરૂર પડે છે, અને તે આ આચાર્યવયે પૂરેપૂરી દાખવી છે, એમ પ્રગટ દેખાય છે. વળી સંક્ષેપ એટલે કાંઈ અપૂર્ણ-અધૂરું નહિં, પગ ટૂંકામાં છતાં સંપૂર્ણ. જેમ કોઈ પુરુષની પ્રતિકૃતિ- છબી (Portrait ) તે પુરુષ પ્રમાણુ ( Life-size ) મટી પણ હોય, ને અંગુલિની મુદ્રિકામાં સમાય એવડી નાની (Locket-size) પણ હોય, છતાં તે નાની મુદ્રા--પ્રતિકૃતિ પણ પુરુષની તે સંપૂર્ણ આકૃતિ રજૂ કરે છે, તેમ વિસ્તૃત શાસ્ત્રકથનનું “સંક્ષેપ” કથન પણ ટૂંકામાં તવિષયક સંપૂર્ણ શાસ્ત્રવક્તવ્ય રજૂ કરે છે. સંક્ષેપનો પર્યાય શબ્દ “સમાસ' પણ એ જ અર્થની પુષ્ટિ કરે છે. થોડા શબ્દોમાં ઘણા અર્થને સમાસ કરે-સમાવવો તે સમાસ અથવા સંક્ષેપ છે. જેમ આકાશમાં અનંત પદાર્થને અવગાહન કરવાની–સમાવવાની શક્તિ છે, તેમ સમાસને પુરુષ કથિત શાસ્ત્ર માસમાં અનંત અર્થ અવગાહવાની-સમાવવાની પરમાર્થ અદ્દભુત શકિત છે. આમ આ શાસ્ત્ર અપશબ્દરૂપ છતાં મહાઅર્થ સંભારથી સંભૂત છે, અત્યંત આશય ગંભીર છે. અને તે આશયની ગંભીરતાની પિછાન પણ જેમ જેમ તેમાં ઊંડા ઉતરીએ–અવગાહન કરીએ તેમ તેમ થતી જાય છે. જેમ સપાટી જોતાં સમુદ્ર ઉપર ઉપરથી તો સાવ સાદે-ઊંડે નહિં હોય એમ જણાય છે, પણ તેના ઊંડાણની ખબર તો તેમાં અવગાહન કરીએ-નિમજજન કરી ઊંડા ઉતરીએ ત્યારે જ પડે છે; તેમ ઉપર ઉપરથી જોતાં આ ગ્રંથ સાવ સાદો જણાય, પણ તેની આશગંભીરતાની ખબર તો તેમાં અવગાહન કરીએ-ઊંડા ઉતરીએ ત્યારે જ પડે. આવી અદ્દભુત આશયવાળી અવગાહન શકિત-સમાસશકત આ શાસ્ત્રની છે; કારણ કે સમર્થ પુરુષની હથેટી લાગતાં એક સામાન્ય વચન પણ સમર્થ અર્થભર્યું મહાવચન બની જાય છે. આત્માનુભવી સંતરૂપ પારસમણિને સ્પર્શ થતાં વર્ણમય શબ્દ સુવર્ણ’ બની અનંત અર્થલબ્ધિથી ભરપૂર હોય છે. જ્ઞાનીનું એકેક “પટ” પરમ “પદ પમાડવાને પરિપૂર્ણ સમર્થ હોય છે. એટલા માટે જ “સપુરુષના એક એક વચનમાં અનંત આગમ રહ્યા છે, – એ શ્રીમદ્ રાજચંદ્રજીનું સુભાષિત વચનામૃત અત્ર યથાર્થ Page #769 -------------------------------------------------------------------------- ________________ પણ'હા સાપ-સમાણની પમાથ, “શય' બા શાળા ભાસે છે. અને બાળક જેમ “સમુદ્ર કેવડો?” એમ પૂછવામાં આવતાં બે હાથ પહોળા કરીને કહે કે “આવડે મટે,” તેમ આપણે પણ આવા “સાગરવરગંભીરા” ગ્રંથને માટે આશ્ચર્યચકિત થઈ “આવડો મટે!” એટલું જ કહી બાલચેષ્ટા માત્ર કરી શકીએ એમ છે! આ “સાગરવરગંભીરા” આચાર્યચૂડામણિની આ પરમાર્થગંભીર કૃતિ માટે આપણે જે શ્રીમાન આનંદઘનજી ગિરાજની કૃતિ માટે કોઈએ કાઢેલા ઉદ્દગારનું કિંચિત્ ફેરફાર સાથે અનુકરણ કરીએ તે– “આશય શ્રી હરિભદ્રને, અતિ ગંભીર ઉદાર, બાળક બાંહ્ય પ્રસારીને, કહે ઉદધિ વિસ્તાર.” " बालोऽपि किं न निजबाहुयुगं वितत्य, વિરતીત થતિ વવિથવુરાશા . – શ્રી ભકતામર સ્તોત્રઅથવા “સૂત્ર” જેમ સંક્ષેપ કથનરૂપ, થોડા શબ્દમાં ઘણા અર્થ સંગ્રહરૂપ હોય છે, તેમ આ શાસ્ત્ર પણ તેવું જ હોઈ સૂત્ર સમાન છે. સૂત્રને-દોરાને દડા ગજવામાં મૂકી શકાય એ નાનું હોય છે, પણ તેને ઉકેલી જે વિસ્તાર કરીએ, તે સૂત્ર સમું ગાઉના ગાઉ સુધી પહેચે છે, તેમ આ સૂત્રાત્મક શાસ્ત્ર પણ સંક્ષેપ આ શાસ્ત્ર હોઈ સ્વ૫ શબ્દ પ્રમાણ છે, પણ તેને પરમાર્થ ઉકેલી તેને વિસ્તાર કરીએ તે મહાર્ણવાળા ગ્રંથના ગ્રંથો ભરાય એટલો ઉદાર આશય એમાં ભરેલો છે. વળી સૂત્ર-દોરો જેમ મધ્યબિન્દુરૂપ ફેરકણાની (Nucleus) આસપાસ વિંટળાયેલ હોય છે, તેમ આ સૂત્રરૂપ શાસ્ત્ર પણ આત્મસ્વભાવ-કુંજનમય ગરૂપ મધ્યબિન્દુની આસપાસ વિંટળાયેલ છે. સૂત્રો દોર હાથમાં હોય તે પતંગ ગમે તેટલે ઊંચે ચગાવી શકાય છે, નહિં તો દોર છોડી દેતાં પતંગ તરત પડી જાય છે. તેમ આ સૂત્રાત્મક યોગશાસ્ત્રને સ્વરૂપાનુસંધાનરૂપ ચગનો દોર હાથમાં-લક્ષ્યમાં હોય, તો યોગસિદ્ધિરૂપ પતંગ ગમે તેટલી ઊંચે ઊર્વ—ઊર્વ યોગભૂમિકાઓ પર્યત ચઢાવી શકાય છે, નહિં તે તે સ્વરૂપાનુસંધાનને દેર છોડી દેતાં તરત ગભ્રષ્ટતારૂપ અધ:પતન થાય છે. મુક્તામાળામાં જેમ વિવિધ મુક્તાફળ એક સૂત્રમાં પરોવેલ હોય છે, તેમ મુકતામાળારૂપ આ યોગશાસ્ત્રમાં વિવિધ સૂક્તરૂપ મુકતાફળ એક આત્મસિદ્ધિરૂપ સૂત્રમાં પરોવેલ છે. જેમ પુષ્પહારમાં વિવિધ પુષ્પો એક સૂત્રથી ગુ થેલા હોય છે, તેમ આ ગશાઅરૂપ પુખહારમાં વિવિધ સુભાષિત પુપિ ગણિરૂપ એક સૂત્રથી ગુંથેલા છે. જેમ પુષરાશિ કઠે ધારણ કરી શકાતા નથી, પણ વિવિધ ચુટેલા પુષેિ એક સૂત્રમાં ગુંથી હાર બનાવ્યું હોય તો સુખેથી કંઠે ધારણ થઈ શકે છે, તેમ મહાગ્રંથરાશિ કંઠે ધારણ કરવો સહેલ નથી, પણ વિવિધ સૂકત-પુષ્પ ચૂંટી એક યોગ-સૂત્રમાં કળામયરીતે Page #770 -------------------------------------------------------------------------- ________________ - - ગુંથેલો આ એગશાયરૂપ હાર સુખેથી “કઠે” ધારણ થઈ શકે એમ છે. આમ સંક્ષેપ કથનને લીધે આ યોગશાસ્ત્રને અનેક પ્રકારે સૂત્રની ઉપમા ઘટે છે. વળી અત્રે સંક્ષેપ કથનમાં સિંધુબિંદુનું અને વૃક્ષ-બીજનું દ્રષ્ટાંત પણ ઘટે છે. સિંધુમાં બિંદુ છે ને બિંદુમાં સિંધુ છે, વૃક્ષમાં બીજ છે ને બીજમાં વૃક્ષ છે, તેમ અત્રે પણ ઘટે છે. તે આ પ્રકારે -સિંધુની જે રચના (Composition) છે સિંધુ-બિંદુનું તે બિંદુની રચના છે. સિંધુમાં જે જે ભૌતિક તો (Elements) છે, દષ્ટાંત તે તે તે જ પ્રમાણમાં તેના પ્રત્યેક બિન્દુમાં છે. આખા સમુદ્રનું પૃથક્કરણ કરતાં જે તત્વો નીકળે છે, તે જ ત તે જ પ્રમાણમાં એક બિન્દુનું પૃથક્કરણ કરતાં નીકળે છે. આખા સમુદ્રને જે સ્વાદ છે, તે તેના પ્રત્યેક બિન્દુને સ્વાદ છે. એક બિન્દુ ચાખ્યું એટલે આખો સમુદ્ર ચાખે એટલા જ માટે કહ્યું કે-સિંધુમાં બિંદુ છે ને બિંદુમાં સિંધુ છે. તેમ સમસ્ત યેગશાસ્ત્રરૂપ સિંધુની જે રચના છે, તે આ તેમાંથી સંક્ષેપે સમુદ્રત બિરૂપ યોગશાસ્ત્રની રચના છે. તે તે પ્રવચન-સિંધુમાં જે જે આધ્યાત્મિક તરો છે, તે તે તે જ પ્રમાણમાં તેના બિન્દુરૂપ આ યોગશાસ્ત્રમાં છે. આખા ગશાસ્ત્ર-સમુદ્રનું પૃથક્કરણ કરતાં જે તો નીકળે છે, તે જ તો તે જ પ્રમાણમાં આ બિન્દુરૂપ યેગશાસ્ત્રનું પૃથક્કરણ કરતાં નીકળે છે. એક અખંડ અભેદ પરમ અમૃતરસ સાગર સ્વરૂપ સમસ્ત યેગશાસ્ત્ર-સિંધુનો જે પરમામૃતમય રસાસ્વાદ છે, તે જ આ તેની વાનકરૂપ યોગશાસ્ત્ર-બિન્દુને રસાસ્વાદ છે. આ બેગ-બિન્દુ જેણે ચાખ્યું, તેણે સમસ્ત યોગ-સિન્ધ ચાખ્યો. આમ આખો “પ્રવચનસમુદ્ર” આ પરમ અમૃતમય ગશાસ્ત્રરૂપ એક “બિન્દુમાં ઉલટી આવે છે-ઉલૂસી આવ્યું છે, કે જેને રસાવાદ સર્વસુલભ થઈ પડ્યો છે. ગિરાજ રાજચંદ્રજીનું સંકેતકણું સુભાષિત છે કે – “પ્રવચન સમુદ્ર બિન્દુમાં, ઉલટી આવે જેમ; ચોદ પૂર્વની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ.”– શ્રીમદ્ રાજચંદ્રજી. વૃક્ષની જે રચના છે, તે સંક્ષેપરૂપમાં ( miniature form ) બીજની રચના છે વૃક્ષના અંગ-પ્રત્યંગ, શાખા-પ્રશાખા જે પ્રમાણે વ્યક્ત રૂપમાં છે, તે જ પ્રમાણે અવ્યક્ત રૂપે તેના અંગ-પ્રત્યંગનું પ્રતિનિધિત્વ બીજમાં છે. વૃક્ષમાંથી બીજની વૃક્ષબીજનું ઉત્પત્તિ અને બીજમાંથી વૃક્ષની ઉત્પત્તિ હોય છે, આ સનાતન કમ છે. દષ્ટાંત આખા વૃક્ષનું સરવ (Essence) એક બીજમાં આવી રહ્યું છે. એટલા માટે જ કહ્યું કે–વૃક્ષમાં બીજ છે ને બીજમાં વૃક્ષ છે. તેમ સમસ્ત ગશાસ્ત્ર એક વિશાળ વૃક્ષસ્વરૂપ છે, અને તેના સંક્ષેપ સારસં દેહરૂપ આ ચોગશાસ્ત્ર બીજ સ્વરૂપ છે તે યેગશાસ્ત્ર વૃક્ષની જે સંકલનારૂપ રચના છે, તે સંક્ષેપ રૂપમાં આ યોગશાસ્ત્રની રચના છે; તે ગશાસ્ત્રવૃક્ષના જે અંગ પ્રત્યંગ, શાખા-પ્રશાખા Page #771 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : સિંધુ-બિંદુ, વૃક્ષ-બીજના દષ્ટાંત ગ્રંથકારની મહત્તા (૬૭૫) જે પ્રમાણે વિસ્તૃત રૂપમાં છે, તે અત્રે બીજરૂપ એગશાસ્ત્રમાં સંક્ષિપ્ત સ્વરૂપે (In Concentrated & condensed form) છે. અખિલ યોગશાસ્ત્ર વૃક્ષમાંથી સંક્ષેપ કરતાં જેમ આ યોગશાસ્ત્રબીજની ઉત્પત્તિ છે, તેમ આ યોગશાસ્ત્ર -બીજનો વિચાર–વિસ્તાર કરતાં તેમાંથી સમસ્ત યેગશાસ્ત્ર વૃક્ષની ઉત્પત્તિ સંભવે છે. આમ આખા ગશાસ્ત્ર વૃક્ષનું સંપૂર્ણ તત્વમય સવ આ એક યેગશાસ્ત્ર- બીજ માં એકત્ર આવી વસ્યું છે. એવું આનું આશયશક્તિરૂપ અદ્ભુત સામર્થ્ય છે ! માત્ર તેની વ્યકિત કરનાર-જનાર કુશળ સાચા જિજ્ઞાસુ તત્વવેષક સંશોધક જોઈએ! અતુ! વળી સૂક્ષમ ને સ્થળ રૂપ આપવું સહેલું છે, પણ સ્થળને સૂમ રૂપ આપવું જેમ રહેલું નથી, અથવા નાના ચિત્રને મેટું બનાવવું સહેલું છે, પણ મેટાને નાનું બનાવવું જેમ સહેલું નથી, તેમ સંક્ષેપનો વિસ્તાર કરવો તે સહેલો છે, પણ વિસ્તારને વિસ્તારને સંક્ષેપ કરવો સહેલું નથી. એટલે અનેક શાસ્ત્રોરૂપ સંક્ષેપ દુષ્કર કામધેનુને દોહીને, તેમાંથી આ સંક્ષેપરૂપ નવનીત ખેંચી કાઢી સર્વસુલભ કરી આપવું –એ કંઇ જેવું તેવું નાનું સૂનું કાર્ય નથી, મહાદુર્ઘટ કાય છે,-ઉત્તમ કળાનું કામ છે. અને તેવી સંક્ષેપ સંકલનારૂપ ઉત્તમ કળાકૃતિ કરવામાં આ આચાર્યશ્રી એક્કા છે, પરમ કુશળ છે. થોડા શબ્દોમાં ઘણું કહી નાંખવાની એમની સિદ્ધહત અદ્દભુત કળામય ચમત્કૃતિ એમની પ્રત્યેક કૃતિમાં દષ્ટિગોચર થાય છે. “થોડું લખ્યું ઝાઝું કરી જાણજો –એ લોકોક્તિ એમની આ અનોખી વિશિષ્ટ શૈલીમાં ચરિતાર્થ થતી જણાય છે. પાતંજલ આદિ અનેક ગશાસ્ત્રોમાંથી આ સંક્ષેપથી સમુશ્વત છે”—એ ઉપરથી મહાત્મા ગ્રંથકારે પોતાની લઘુતા, નિરભિમાનિતાનો, કૃતજ્ઞતાનો, પ્રમાણિકતાને, નિભતાનો, સરળતાનો, મહાનુભાવતા, ઉદારતાને, નિરાગ્રતાને, ગ્રંથકારની મધ્યસ્થતાને, ને સર્વ દર્શન પ્રત્યે સમભાવરૂપ સહિષ્ણુતાનો પરિચય મહત્તા આપણને આપે છે, અને એમ કરી પિતાની અતિ ઉચ્ચ કેન્ટિની પરમ ઉદારતા નૈતિક ને આધ્યાત્મિક મહત્તાની ઝાંખી કરાવી છે. એ સુજ્ઞ વાંચક સ્વયં સમજી શકે એમ છે, તેમાં પણ ખાસ ધ્યાન ખેંચનારી બીના એ છે કે-બીજાઓ જ્યારે અન્ય દર્શનીઓના નામથી પણ સૂગાય છે વા અચકાય છે, વા ભડકે છે, ત્યારે આ પરમ ઉદાર મહાનુભાવ આચાર્યવરે બેધડક અન્ય દર્શનીય શાસ્ત્રોને પણ નામ લેખ કૃતજ્ઞતાપૂર્વક કર્યો છે. અને આવા પરમ ભેગમાર્ગના યથાર્થ જ્ઞાતા આમ કરે એમાં કાંઈ આશ્ચર્ય નથી; કારણ કે યોગમાર્ગમાં સર્વ દર્શનની એકતા છે, યોગ માર્ગ સર્વ દર્શનેને સંમત ને પરમ ઈષ્ટ છે. ભલે સંસારના માર્ગ અનેક હાય પણ મોક્ષને માર્ગ–ોગમાર્ગ તે એક જ છે, કારણ કે શુદ્ધ આત્મસ્વભાવરૂપ મેક્ષ સાથે જન-ગ કરે તે જ એક તેને ઉદ્દિષ્ટ લક્ષય છે. એટલે આવા મોક્ષસાધક Page #772 -------------------------------------------------------------------------- ________________ ( ૬૭૬ ) ગદષ્ટિસમુચ્ચય યેગમાર્ગમાં–મોક્ષમાર્ગમાં મતદર્શનભેદના તુચ્છ આગ્રહને અવકાશ ક્યાંથી હોય ? પિતાને સિદ્ધાંત કે પારકો સિદ્ધાંત એવો શુદ્ર ભેદ મુમુક્ષુ ભેગીઓને કયાંથી હોય? ત્યાં દષ્ટ-ઈષ્ટથી અબાધિત એ જે સત્ય તત્વપ્રતિપાદક સિદ્ધાંત હાય, તેનું જ મુક્ત કંઠે ને ખુલા હદયે ગ્રહણ હયજે કઈ પણ રીતે “આતમાં આત્મત્વ પામે” એ જ રીતિ ત્યાં પ્રમાણ હાય. (જુઓ પૃ. ૩૯૭-૩૯૮, તથા આત્મસિદ્ધિની ગાથા પૃ. ૪૩૬). " आत्मीयः परकीयो वा कः सिद्धांतः विपश्चिताम् । રહેણાવાદિત થતુ પુરતા પરિપ્રહૃા” –ોગબિંદુ. લે. પર૪. એટલા માટે મતદર્શનનો જેને લેશ માત્ર આગ્રહ-અભિનિવેશ છે જ નહિં એવા આ પરમ યોગાચાર્ય એ જ નીતિરીતિનું અનુસરણ કર્યું હોય, તે અત્યંત યુકિતયુક્ત છે; કારણ કે સર્વ દર્શનેને સમન્વય (Unity ) સાધવામાં તેઓશ્રી પરમ કુશળ (Expert) હોઈ, અન્ય દર્શનઃ યેગને સ્વદર્શકત વેગમાં સોપાંગ અવતાર કરવાનું ને પરસ્પર સુમેળ સાધવાનું ભગીરથ કાર્ય તેમણે અજબ કુશળતાથી કરી બતાવ્યું છે! કે જે મત–દર્શનના આગ્રહ વિના સર્વ દર્શનીઓના પરમ ધન્યવાદને પાત્ર છે ! તથાસ્તુ ! આમ સંક્ષેપકથન જેમ આ ગ્રંથની વિશિષ્ટતા છે, તેમ આ ગ્રંથનો ખાસ વિષય પણ એની બીજી વિશિષ્ટતા છે. અને તે વિષય દષ્ટિભેદથી યોગનું કથન-એ છે, અર્થાત યોગદષ્ટિના વિકાસ પ્રમાણે અત્રે ભેગનો વિભાગ કરવામાં આવ્યો છે. દષ્ટિભેદથી ઉપરમાં પ્રત્યેક દ્રષ્ટિમાં સ્પષ્ટપણે વર્ણવવામાં આવ્યું તેમ આ યોગદષ્ટિ ગકથન આત્માને આધ્યાત્મિક વિકાસ સૂચવનારી આધ્યાત્મિક” યંત્રપદ્ધતિ (Spiritual Instrument) છે. જેમ જેમ આ યોગદષ્ટિ ઉન્મીલન પામતી જાય છે–ઉઘડતી જાય છે, તેમ તેમ આત્મા ઉચ્ચ ઉચ્ચ ગભૂમિકા પર આરૂઢ થતા જાય છે, અને છેવટે પૂર્ણ ઉન્મીલન-વિકાસ થતાં પરમ ગારૂઢ સ્થિતિને પામે છે. મહાસમર્થ ભાવગી શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાણ્યું છે તેમ-થર્મોમીટર (Thermometer ), ઉષ્ણતામાપક યંત્ર (પારાશીશી) ઉપરથી જેમ શરીરની ઉષ્ણુતાનું માપ થઈ શકે છે, તેમ આ “ગદષ્ટિ 'રૂપ આત્મદશામાપક આધ્યાત્મિક યંત્ર ઉપરથી આત્માની ગવિકાસરૂપ આત્મદશાનું માપ નીકળી શકે છે. આત્માને આધ્યાત્મિક ગુણવિકાસ સમજવા માટે જેમ ચોદ ગુણસ્થાનક પદ્ધતિ છે, તેમ આ અષ્ટ યોગદષ્ટિરૂપ વિશિષ્ટ પદ્ધતિ પણ છે. આ આ ગદષ્ટિ ગ્રંથ સંક્ષેપથી શું અર્થે ગુંથવામાં આવ્યું છે? તેનું શું Page #773 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : પ્રિભેદથી વેગકથન, “ આત્માનુસ્મૃતિ અથે” (૬૭૭) પ્રયોજન છે? તે અત્ર સ્પષ્ટ કર્યું છે કે “આત્માનુસ્મૃતિ અર્થે ' અર્થાત પિતાની અનુસ્મૃતિને અર્થે, પિતાની યાદીને માટે, આમાથે. જેમ કઈ આત્માન. પિતાને વિસ્મૃતિ ન થાય ને રમૃતિ રહે તે માટે કઈ વિષયની ટુકામાં સ્મૃતિ અર્થે ” યાદી ટપકાવી લે, તેમ આ આચાર્યજી કહે છે કેપિતાને વિસ્મૃતિ ન થાય ને અનુસ્મૃતિ રહે તે ખાતર મેં આ ગવિષયની યાદી (Memorandum) હારા પિતાના આત્માના ઉપકારાર્થે–આત્માથે સંક્ષેપમાં નેધી છે. સંક્ષેપમાં નેધેલી યાદી પર જેમ ઝડપથી નજર ફેરવી જવાય છે, અને તેમાંથી કઈ વસ્તુ થઈ ગઈ ને કઈ રહી ગઈ તેને તુરત જ ખ્યાલ આવે છે તેમ આ યોગદષ્ટિની સંક્ષિપ્ત યાદી પ્રત્યે ઝડપથી દષ્ટિ ફેરવી જવાય છે, ને તેમાંથી પોતાના આત્મા પરત્વે કઈ ગુણસ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ ને કઈ રહી ગઈ, તેનો ઝટ ખ્યાલ આવી જાય છે. અને પછી યાદીમાંથી રહી ગયેલી વસ્તુ પ્રત્યે જેમ લક્ષ્ય કેંદ્રિત થાય છે, તેમ અત્રે પણ પ્રાપ્ત થવી રહી ગયેલી સાધ્ય ગુણસ્થિતિ પ્રત્યે લય કેન્દ્રિત થાય છે, ને અનુક્રમે આત્મપરાક્રમથી તેની સિદ્ધિ થાય છે. આમ આત્માથેઆપયગાથે આ યાદી અત્યંત ઉપકારી છે. તેથી જ આ પરમ આત્માથી આચાર્યવર્યને કહેવાનો આશય એ છે કે-હું ગમાર્ગને પ્રવાસી આત્માથી છું–સુમુક્ષુ છું. મોક્ષસાધક ગમાર્ગે આગળ વધવા ઈરછતો હું ઈછાયોગી સાધક-સાધુ” છું. અને આ યોગદષ્ટિ કામ એક આત્માની આધ્યાત્મિક પ્રગતિના સીમાચિહ્નરૂપ (Milestone) છે, એ આત્માર્થનું” ઉપરથી આત્મદશાનું માપ નીકળી શકે છે. એટલે તે તે યોગદષ્ટિના યક્ત લક્ષણ મહારા પિતાના આત્મામાં છે કે નહિ ? તેનું “અંતર્મુખ અવલોકન” ( Introspection ) કરતાં સતત ભાન રહે, અનુસ્મરણ રહે, તેની ખાતર કેવળ આત્માથે જ મેં આ ગદૃષ્ટિ ગ્રંથની ગુંથણી કરી છે. જે આ ગઠષ્ટિ નિરંતર દષ્ટિ સન્મુખ હોય, તો હારા પિતાના આત્માની ગદષ્ટિ કેટલી વિકાસ પામી છે, તેને સ્પષ્ટ ખ્યાલ આવી શકે -જેથી કરીને પ્રાપ્ત રોગસ્થિતિનું જેમ “ક્ષેમ” થાય, સુદઢપણું– સુરક્ષિતપણું થાય, અને અપ્રાપ્તિનો જેમ “ગ” થાય, તેમ પ્રવર્તાવા માટે મને આત્માનુસ્મૃતિ રહે. આમ કેવળ આત્મકલ્યાણ જ આ ગ્રંથ રચવામાં હેતુ છે. બાકી ખ્યાતિ માટે, કે પૂજાસત્કાર માટે, કે યશ માટે, કે આ લેક–પરલોક સંબંધી અન્ય કઈ લાભ માટે, આ ગ્રંથ રચવાનું અમારે કોઈ પ્રયોજન છે જ નહિં. એ બધા તુછ હેતુઓ તે હાલાહલ “વિષ” જાણી અમે છોડ્યા છે. અમારે તે કેવળ આત્મસિદ્ધિરૂપ પરમ અમૃતમય આત્માર્થનું જ કામ છે, બાકી બીજો ખ્યાતિ આદિ કામનારૂપ “મનરેગ” અમને છે નહિં. “કામ એક આત્માર્થનું, બીજો નહિં મનરેગ'. અથવા “આત્માનુસ્મૃતિ અર્થે ”—-એટલે આત્માને અનુસ્મરણ અર્થે, આ ગદષ્ટિનું ગ્રથન છે. આ ગઠષ્ટિ નિરંતર આત્માનું અનુસ્મરણ કરાવે છે, કારણ કે આત્મવભાવ સાથે મુંજન તેનું નામ “ગ” છે, અને આ ગઠષ્ટિ તેવા સ્વભાવયુંજન Page #774 -------------------------------------------------------------------------- ________________ (૬૭૮ ). ગદહસમુસ્થય ગના અભ્યાસરૂપ છે. એટલે આ યોગદષ્ટિથી નિરંતર આત્મસ્વરૂપને લક્ષ રહે છે, દેહાધ્યાસ દષ્ટિ છૂટી સતત આત્મા ભણું દષ્ટિ રહે છે, જેથી કેવળ આત્મસિદ્ધિરૂપ એક આત્માર્થનું જ પ્રયજન સિદ્ધ થાય છે. “ના'ય પૂજાદિની જ કામના રે, ને, વહાલું અંતર ભવદુઃખ મૂળ મારગ માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કઈ પામે મુમુક્ષુ એ વાતમૂળ.”—શ્રીમદ્ રાજચંદ્રજી. આમ સર્વથા આત્માર્થ જ આ ગ્રંથનું પ્રયોજન હોઈ, આત્માનુસ્મૃતિ અર્થે આ દષ્ટિભેદરૂપ ગ પરમ છે, પ્રધાન છે, શ્રેષ્ઠ છે; કારણ કે ઉપ૨માં વિવેચીને કહ્યું તેમ, પ્રાપ્ત કેગના ક્ષેમમાં અને અમાસના યોગમાં પરમ ઉપકારી હોવાથી, તેમ જ નિરંતર આત્મસ્વભાવની અનુસ્મૃતિરૂપ સતત જાગૃત ઉપયોગ રખાવતો હોવાથી, આ યોગદષ્ટિથી પર એ બીજે કયો વેગ હોઈ શકે વાર? પ્રજનાન્તર (બીજું પ્રજન) કહે છે कुलादियोगभेदेन चतुर्धा योगिनो यतः। अतः परोपकारोऽपि लेशतो न विरुध्यते ॥ २०८ ॥ કુલ આદિ ગભેદથી, યોગી ચાર પ્રકાર; એથી વિરોધ ન પામતો, કાંય પર ઉપકાર. ૨૦૮ અર્થ-કારણ કે કુલગ આદિ ભેદે કરીને ભેગીઓ ચાર પ્રકારના છે, એથી કરીને આ ગગ્રંથ થકી કંઈક એમનો પરોપકાર પણ વિરોધ નથી પામતે. વિવેચન કુલ આદિ યોગભેદને લીધે ગીઓ પણ સામાન્યથી ચાર પ્રકારના છે. એથી કરીને તથાવિધ કુલગી આદિની અપેક્ષાએ એઓને પણ આ યોગદષ્ટિ ગ્રંથ થકી લેશથી-કંઈક ઉપકાર કે વિરોધ પામતો નથી, કારણ કે તેઓને વેગ પ્રત્યે પક્ષપાત હોય છે.–ઉપરમાં “આત્માનુસ્મૃતિ અથે'-આત્માર્થરૂપ સ્વઉપકાર અથેનું આ ગઠષ્ટિશાસનું મુખ્ય પ્રજન કહ્યું, અત્રે પર ઉપકાર અર્થેનું ગોણુ પ્રજન કહ્યું છે. કૃત્તિ-ગુઢામિન-કુલાદિ વેગ ભેદથી,-ગોત્ર, કુલ, પ્રવૃત્તયક્ર, નિષ્પન્ન યોગરૂપ લક્ષણવાળ યોગભેદથી, -ચાર પ્રકારના, યોનિનો યતઃ-કારણ કે યોગીઓ સામાન્યથી છે. એથી શું? તે કે-રોવાઇ-પરોપકાર પણ,–તથાવિધ કુલ યોગી આદિની અપેક્ષાએ, રાતો વિદઇ-લેશથી વિરુદ્ધ નથી હોત –જરાક આના થકી પણ વિરોધ નથી પામતે, કારણ કે તેઓને યોગ પ્રત્યે પક્ષપાત છે માટે. એમ ભાવ છે. Page #775 -------------------------------------------------------------------------- ________________ પણ હાય ! સાચગી આદિને કઈક ઉપકાર ( FEE ) જેમ આ ગ્રંથ આત્માનુસ્મૃતિ અર્થે -પેાતાના આત્માની અનુસ્મૃતિ અર્થે ઉપકારી છે, તેમ બીજા પણ તથારૂપ યાગ્યતાવાળા આત્માઅેને આ ગ્રંથ કંઇક ઉપકારી થઇ શકવાના સ'ભવ પણ છે; કારણ કે તેઓનુ` આત્મત્વ સમાન છે, એટલે તેઓને પણ આના થકી આત્માનુસ્મરણ થવાના-આત્મભાન આવવાના સભવ છે. સર્વ આત્માઓના સ્વભાવરૂપ ધર્મ સમાન હાવાથી સમાનધર્મીસાધમિક એવા અન્ય આત્માઓને પણુ, જો તેઓ આ સંસ્કાર જીલે તા, આના થકી આત્મજાગૃતિરૂપ આત્મલાભ થવા સ ંભવે છે, કારણુ કે ઘેટાના ટોળામાં ચિરકાળ સુધી રહેલા સિ’હશિશુને જેમ સિ ંહુને દેખીને સ્વરૂપપદનું ભાન થાય છે, ( જુએ પૃ. ૧૧૩ ) તેમ પરવસ્તુના અનાદિ સંસર્ગ માં-પરિચયમાં રહેલા આત્માને પણ આના થકી આત્મસ્વરૂપના દર્શનથી નિજ સ્વરૂપનું અનુસ્મરણુ થાય એવી સંભાવના છે. ફુલયેાગી આદિને કઇક ઉપકાર અને તે સકાર ઝીલવા (Reception ) માટે પણ કંઇક તથારૂપ ચેાગ્યતા જોઇએ છે. જેમ રેડિઓ પ્રવચનના ( Radio Broadcasting) વાયુતરંગ-આંદોલન (Waves ) ઝીલવા માટે ડિએ યંત્ર અમુક ચાક્કસ કક્ષા પર-રેખાંશ · જોગ ’ વિના ( Wave-length ) પર હાવું જોઇએ, તેા જ તે લી શકાય છે, તેગ નહિ' નહિ' તેા નહિ; તેમ આ ચેગ-પ્રવચનના સંસ્કાર-તરંગ-આંદોલન ( Vibrations ) ઝીલવા માટે આત્મા પણ અમુક ચાક્કસ ચેાગ્યતારૂપ કક્ષા પર–યાગરેખાંશ પર સ્થિતિ કરતે હાવા જોઇએ, તા જ તે ઝીલી શકાય છે, નિ તે નહિ. અથવા પાત્ર વિના વસ્તુ રહી શકતી નથી, તેમ તથારૂપ પાત્ર વિના આ આત્મિક જ્ઞાનરૂપ વસ્તુ રહી શકતી નથી. શ્રીમદ્ રાજચદ્રજીએ મેક્ષમાળામાં કહ્યું છે તેમ-‘પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. ’‘ જોગ’ (ચેાગ્ય ) જીવ વિના આ ‘જોગ’રૂપ મહત્ વસ્તુ જીરવી શકાય એમ નથી. જેમ સિંહણનું દૂધ સિંહસુતને જ જરે છે– સિંહુણુ કેરૂ દૂધ તે તેા સિદ્ઘપુતને જરે, '–બીજાની તેા હાજરી જ ફાટી જાય; તેમ આ ‘જોગ ’રૂપ પરમાન્ન પણ તથારૂપ ચેાગ્યતાવાળા જોગીજનાને જ જરી શકે એમ છે, બીજાને-અજોગીઓને તે તે જરે એમ નથી, એટલું જ નહિ, પણ મિથ્યાઅભિમાનરૂપ અજીર્ણ-અપચા ને ઉત્તરપીડા ઉપજાવે એમ છે. અને તે જોગીજનાના ચાર પ્રકાર છે, કારણ કે ગાત્રયાગ, લયેાગ, પ્રવ્રુત્ત ચક્રયાગ, ને નિપજ્ઞયાગ-એમ ચાગના ચાર પ્રકાર છે. એટલે ગેાત્રયેાગી, કુલયેાગી, પ્રવૃત્તચક્રયાગી, ને નિષ્પન્નયેાગી એમ યાગીઓના પણ સામાન્યથી ચાર પ્રકારના ચાર પ્રકાર છે (જેનું લક્ષણ હવે પછી કહેશે ) એઆને પણ યથા ચાગી સભવ આ યાગગ્રંથથી ઉપકાર થવા સંભવે છે. અને તે ઉપકાર થવાનું કારણ પણ તેઓને યાગ પ્રત્યેને આંતરગ ભાવથી પક્ષપાત હાય છે, એ છે; તેઓને કુદરતી રીતે જ ચેાગ વિષય પ્રત્યે પ્રશસ્ત રાગ–નૈસર્ગિક પ્રેમ હોય છે, Page #776 -------------------------------------------------------------------------- ________________ એ છે. કારણ કે તેઓનું માનસિક વલણ (Inclination) સ્વભાવથી જ યોગ પ્રત્યે પક્ષપાતથી (Bias) ઢળે છે. તેઓનું આત્મપરિણમન યોગ પ્રત્યે પરિ–ણમન કરતુંસર્વથા નમી પડતું હોય છે. આમ આ યોગદષ્ટિ ગ્રંથ જેમ મુખ્યપણે આત્માથે–આત્મપકારાવે છે, તેમ ગોણપણે પરાર્થે–પરોપકારાર્થે પણ છે. તાત્પર્ય કે-સ્વ-પર ઉપકાર એ આ ગ્રંથનું ઈષ્ટ પ્રયોજન છે. મહાપુરુષે સ્વ ઉપકાર અથે જે કૃતિ રચે છે, તે આનુષંગિકપણે સર્વ ઉપકારાર્થે–સાર્વજનિક ઉપગની પણ થઈ પડે છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. સરખા " न कवित्वाभिमानेन न कीर्तिप्रसरेच्छया। कृतिः किन्तु मदीयेयं स्वबोधायैव केवलम् ॥" –શ્રી શુભચંદ્રાચાર્યજીત શ્રી જ્ઞાનાર્ણવ. અને આ ઉપરથી એ પણ ખાસ લક્ષ્યમાં રાખવા ગ્ય છે કે આવા સાચા પપકારપરાયણ સંત મહાત્માઓ જે સ્વ ઉપકાર કરે છે તે જ ખરેખરો પર ઉપકાર કરવાને સમર્થ હોય છે, જે આત્માર્થરૂપ સ્વાર્થ સાધે છે તે જ સ્વ-પર ઉપકાર પરમાર્થરૂપ પરાર્થ સાધી શકે છે. કારણ કે જે સ્વ ઉપકાર નથી કરતા, તે પર ઉપકાર પણ નથી કરી શકતું જે આત્માથે નથી સાધતો, તે પરા પણ નથી સાધી શકતો. કારણ કે “કુવામાં હોય તો હવાડામાં આવે.” “પિતાનું નહિ સાથું કાંઈ, ઉકાળશે પરનું ઈ ભાઈ ?' પણ આમાથે સાધ્યા વિના જે પરાર્થ કરવાની ધૃષ્ટતા કરે છે, વા શેખી કરે છે, તે તો બને ગુમાવે છે, અને ભ્રષ્ટ તતભ્રષ્ટ થાય છે. જે પોતાના આત્માને ઉપદેશ દીધા વિના પરને ઉપદેશ દેવા જાય છે, તે પિતાનું કે પરનું હિત કરી શકતા નથી, કારણ કે સ્વાચરણરૂપ ચારિત્રના બળ વિના તેની ધારેલી અસર નીપજતી નથી, અન્યના હૃદયને સ્પર્શ થતો નથી, ને પત્થર પર પાણ” ઢળ્યા જેવું થાય છે ! એટલા માટે જ સન્માર્ગના જ્ઞાતા સદુપદેશા સપુરુષોનું સોથી પ્રથમ ને મુખ્ય પ્રોજન સ્વાતમાને ઉપદેશ દેવાનું હોય છે, કારણ કે તે ભાવિતાત્માઓ સારી પેઠે ભાવે છે કે-“હે જીવ! તું ઉપદેશ મ દે, પ્રથમ તું જ ઉપદેશ લે, કારણ કે તે જ્ઞાનીનો દેશ સર્વથી ન્યારો ને અગમ છે.” શ્રીમદ્ રાજચંદ્રજીનું આ માર્મિક વચનામૃત સર્વ મુમુક્ષુઓએ અંતમાં કતરી રાખવા યોગ્ય છે કે – “મત દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ સબસેં ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ.”– શ્રીમદ્ રાજચંદ્રજી આમ આવા સદુપદેશ સાધુચરિત પુરુષેની વ્યાખ્યાનપ્રવૃત્તિ પણ જેમ મુખ્યપણે મેટેથી-ઉચસ્વરે સ્વાધ્યાયરૂપ હોય છે, તેમ આવી ગ્રંથલેખનપ્રવૃત્તિ પણ મૂક-મૂંગા Page #777 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : વ પર ઉપકાર, જીવતી જાગતી જ્યોત જેવા આ છે ( ૬૮૧) સ્વાધ્યાયરૂપ-સજઝાયરૂપ જ હોય છે; નહિં કે વાજાલ વિસ્તારનારા આ તો “સાધુને વાચસ્પતિઓની જેમ જન-મનરંજનકારિણી; કારણ કે તેઓ સારી પેઠે મૂંગે જાણે છે કે-જ્યાં આત્મસાક્ષીએ ધર્મ છે, ત્યાં જનનું શું કામ છે ? સ્વાધ્યાય છે જનમનરંજન ધર્મનું મૂલ્ય એક ફૂટી બદામ પણ નથી. આતમ સાખે ધર્મ જ્યાં, ત્યાં જનનું શું કામ? જનમનરંજન ધર્મનું, મૂલ ન એક બદામ. ”—શ્રી ચિદાનંદજી. એટલા માટે જ આવા સ્વાધ્યાયનિમગ્ન, સાચા આત્માથી, “ભવવિરહ'ને ઝંખનારા ખરેખરા મુમુક્ષુ, મેહસાધક સાચા સાધક-સાધુ, અધ્યામરસપરિણત, ભાવિતાત્મા આ શાસ્ત્રકર્તા મહાયોગીની આ સ્વાધ્યાય ઉષણ અદ્યાપિ અન્ય જીવતી જાગતી અધ્યાત્મરસપિપાસુ મુમુક્ષુ જોગીજનોના હૃદયને સ્પશી તેમના પર જોત જેવા અપાર ઉપકાર કરે છે. જીવતી જાગતી જત જેવા આ જોગીરાજની આ જોગી ચેતનવંતી જોગવાણી જેગીજનોને જાગ્રત કરી, તેમના અંતરુમાં નિર્મલ આત્માતિરૂપ યોગ-પ્રદીપ પ્રગટાવે છે! અને યાવચંદ્રદિવાકરો પ્રગટાવતી રહેશે એવું એમાં પરમ દેવત છે ! અતુ! તેમાં અત્રે– कुलप्रवृत्तचक्रा ये त एवास्याधिकारिणः । योगिनो न तु सर्वेऽपि तथाऽसिद्धयादिभावतः ॥ २०९ ॥ કુલગી પ્રવૃત્તચક જે, અધિકારીઓ તે જ; તથા અસિદ્ધયાદિ ભાવથી, ન ગીઓ સર્વે જ. ૨૦૯ અર્થ –જે કુલગી અને પ્રવૃતચક યોગી છે, તેઓ જ આના અધિકારીઓ છે,નહિં કે સર્વેય યોગીઓ, કારણ કે તેઓને તેવા પ્રકારે અસિદ્ધિ આદિ ભાવ છે. વિવેચન તેમાં જે કુલગી અને પ્રવૃત્તચગી છે, તેઓ જ આ યોગશાસ્ત્રના પાત્ર કૃત્તિ -૩૮પ્રવૃત્ત જે-જેઓ કુલરોગી અને પ્રવૃત્તચક્ર યોગી છે, gવાહ્યાધિએઓ જ આ મેગશાસ્ત્રના અધિકારીઓ છે, અહ છે, થોાિનો-યોગીઓ, ન તુ રāstવ-નહિં કે સર્વેય સામાન્યથી. શા કારણથી ? તે કે-તથા–તથા પ્રકારે, મતવાહિમાવતઃ-અસિદ્ધિ આદિ ભાવને લીધે,–ગોત્રયાગીઓને અસિદ્ધિભાવને લીધે, અને આદિ શબ્દથી નિષ્પન્ન(સિદ્ધ) યોગીઓને સિદ્ધિભાવને લીધે. Page #778 -------------------------------------------------------------------------- ________________ ( ૮૫) લોકસમુથ અધિકારી ગીઓ છે,-બીજા નહિં; કારણ કે ત્રાગીને તથા પ્રકારની ગ્યતાની અસિદ્ધિ હોય છે, તેથી તેઓ આના અનધિકારી છે; અને નિષ્પન્ન-સિદ્ધ ગીને તે તથા પ્રકારની ગસિદ્ધિ થઈ ચૂકી છે, એટલે તેને હવે આવા ગગ્રંથનું પ્રજન રહ્યું નહિં હોઈ તેઓ પણ અત્ર અનધિકારી છે. - પ્રત્યેક વસ્તુ પિતાપિતાની યોગ્યતાનુસાર–અધિકારાનુસાર શોભે છે. સામાન્ય લેકવ્યવહારમાં પણ અધિકારી પ્રમાણે ઉચ્ચ-નીચ પદવીરૂપ અધિકાર અપાય છે. તેમ પરમાર્થરૂપ શાસ્ત્રવ્યવહારમાં પણ અધિકારી પ્રમાણે ધર્મસાધનનો “પાત્ર વિના અધિકાર ઘટે છે “ધજાતિવશાશા ઘમરાપરતંરિથતિઃ '—એ વસ્તુ ન રહે” શ્રી અષ્ટકમાં શ્રી હરિભદ્રસૂરિજીનું સુપ્રસિદ્ધ સુભાષિત છે. રાજ્યાધિકાર માટે જેમ યથાયોગ્ય ગુણની જરૂર પડે છે, તેમ આ યોગ-રાજ્યાધિકાર માટે પણ તથારૂપ યથાશ્યતાની જરૂર અનિવાર્ય છે. સામાન્ય વિદ્યાભ્યાસ માટે જેમ ઉત્તરોત્તર ક્રમે વધતી યોગ્યતારૂપ અધિકારની આવશ્યકતા છે, તેમ અસામાન્ય એવા આ ગવિદ્યાભ્યાસ માટે પણ ઉત્તરોત્તર અમે ચઢતી યોગભૂમિકારૂપ ચગ્ય અધિકારની આવશ્યકતા છે. સાધારણ લોકિક શાસ્ત્ર શીખવા માટે પણ જેમ યથાયોગ્ય વિનય, વિવેક, સમજણ, બુદ્ધિ વિકાસ આદિ ગુણગણરૂપ ચેગ્યતાની જરૂર હોય છે, તેમ અસાધારણ અલૌકિક એવું આ અધ્યાત્મશાસ્ત્ર શીખવા માટે પણ યથાયોગ્ય ગુણસ્થિતિરૂપ યેગ્યતાની વિશેષ જરૂર છે. અને તેવા પ્રકારની યોગ્યતા કુલગી ને પ્રવૃત્તચકે યેગીઓમાં અવશ્ય હાય છે, એટલા માટે તેઓ જ આ યોગશાસ્ત્રના અધિકારી છે, તેઓ જ આ પરમાર્થશાસ્ત્રના સતસંસ્કાર ઝીલવાને સુયોગ્ય સુપાત્ર છે. (જુઓ. પૃ. ૨પર, આત્મસિદ્ધિની ગાથા). બાકી જે ગેબ્રગી છે, તેઓને આ યોગશાસ્ત્રનો અધિકાર ઘટતો નથી, કારણ કે તેઓમાં તથારૂપ યથાયોગ્ય ગુણભાવ હોતો નથી, “ગ” યોગ્ય યોગની સિદ્ધિનો અભાવ હોય છે એટલે તેને ત્યાગનો અાગ છે. જેમ અગ્યને રાજ્યપદવી ગાયેગી ઘટતી નથી, તેમ આ અગ્ય ગાત્રોગીને ગ-રાજ્ય પદવી ઘટતી અનધિકારી નથી. અબુધ એવા મૂર્ધનો જેમ વિદ્વાનમંડળીમાં પ્રવેશ શેભતે નથી, તેમ આ અબુધ યોગીનો યોગમંડળીમાં પ્રવેશ શંભ નથી. એકડો હજુ નથી આવડત તે એકડી અને જેમ સાતમી ચૂંપડીમાં બેસવાને અધિકાર ઘટતા નથી, તેમ યોગમાર્ગને પ્રાથમિક મૃતારૂપ એકડો પણ હજુ જેણે ઘુંટ્યો નથી તે અગીને આ ઉચ્ચ યોગશાસ્ત્રવર્ગમાં સ્થાન લેવાનો અધિકાર ઘટતો નથી. આમ પ્રાથમિક ગ્યતાથી પણ રહિત એવા શેત્રગીઓ અપાત્ર હેઈ અન્ન અધિકારી છે. . અને જે નિષ્પન્ન ગીઓ-સિદ્ધ યોગીઓ છે, તે પણ આ યોગશાસ્ત્રના અધિકારી Page #779 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : કુલગી ને પ્રવૃત્તચકગી અધિકારી (૬૮૩) નથી, પણ તેનું કારણ બીજું જ છે. ગોત્રગીઓ જ્યારે યોગની અસિદ્ધિને લીધે અત્ર અધિકારી છે, ત્યારે નિષ્પન્ન યોગીઓ ગની સિદ્ધિને લીધે સિદ્ધગી પણ અનધિકારી છે. આ ગશાસ્ત્રનું પ્રયોજન તે યોગસિદ્ધિ માટે છે, અનધિકારી અને તે ગસિદ્ધિ તે આ નિષ્પન્ન-સિદ્ધ યોગીઓને હાંસલ થઈ ચૂકી છે, તે પછી તેઓને હવે આનું પ્રયોજન શું હોય ? જેણે ગસિદ્ધિ સાક્ષાત પ્રગટ પ્રયોગસિદ્ધ (Practice ) કરી બતાવી છે, જેણે સ્વભાવ-ગુંજન ચોગ સિદ્ધ કરી શુદ્ધ આત્મા પ્રગટ કર્યો છે, જેણે “સમયસાર” પ્રગસિદ્ધ કરી બતાવ્યો છે, એવા સિદ્ધયોગીને પછી આવા શબ્દરૂપ શાસ્ત્રનું (Theory ) શું પ્રયોજન હોય? યોગમાર્ગના પ્રવાસીને આ યોગશાસ્ત્ર માર્ગદર્શક ભેમીઓ ઉપયોગી થાય, પણ જેણે યોગમાર્ગનો પ્રવાસ પૂરો કર્યો છે, તેને હવે આ યોગશાસ્ત્રરૂપ ભૂમી આની ( Guide ) શી જરૂર? પ્રાસાદ પર ચઢવા માટે આલંબનની જરૂર પડે, પણ પ્રાસાદશિખરે ચઢ્યા પછી જેમ તેની જરૂર ન પડે તેમ યોગ પ્રાસાદ પર ચઢવા માટે હસ્તાવલંબનરૂપ આ ગશાસ્ત્રની સહાય લેવી પડે, પણ યોગ-પ્રાસાદના શિખરે ચઢી ગયા પછી તેની જરૂર કયાં રહી ? પર્વત પર ચઢવા માટે જેમ લાકડીના ટેકાની જરૂર પડે, પણુ પર્વતની ટોચે ચઢી ગયા પછી જેમ તેની કંઈ જરૂર ન રહે તેમ ચેગ-ગિરિ પર ચઢવા માટે આ ગણિરૂપ યષ્ટિના ટેકાની જરૂર પડે, પણ બધી ગભૂમિકાઓ વટાવી જઈ યોગગિરિના શૃંગે પહોંચ્યા પછી તેની જરૂર શેની હોય? કારણ કે ચઢેલાને ચઢવાનું શું? પામેલાને પામવાનું શું? સિદ્ધને સાધવાનું શું ? માટે નિષ્પન્ન-સિદ્ધ ચેગી પણ આ અપેક્ષાએ આ યોગશાસ્ત્ર-સાધનના અધિકારી છે. આમ ગેવગી અયોગી હોવાથી આ સશાસ્ત્રના અધિકારી છે, અને નિષ્પન્ન યેગી પરમ યોગી હોવાથી આના અધિકારી છે. માત્ર માધ્યમ બે પ્રકારના ગી કુલગી ને પ્રવૃત્તચક યોગી–આ યોગશાસ્ત્રના અધિકારી છે. કુલગી ને તાત્પર્ય કે–ગ્ય ગભૂમિકાથી દૂર એવા બાધક ભાવમાં વર્તતા પ્રવૃત્તચક જે” હોવાથી ગોત્ર ગી અત્ર અયોગ્ય છે, પરમ યેગ્ય એવી ચગભૂમિકાની પરાકાષ્ટારૂપ સિદ્ધ ભાવમાં વતા હોવાથી નિષ્પન્ન યોગી પણ અત્ર અયોગ્ય છે, અને યથાયોગ્ય એવી યોગભૂમિકારૂપ સાધક ભાવમાં વર્તતા કુલ યોગી અને પ્રવૃત્તચક્ર મેગી અવ્ર સુગ્ય છે-યથાગ્ય છે. અને એટલા માટેજ અડદિઠ્ઠી એ કહી સંક્ષેપે, યોગશાસ્ત્ર સંકેતેજી; કુલગી ને પ્રવૃત્તચક્ર જે, તેહ તણે હિત હેતેશ.”—બી છે. ૬. સજ્જા. ૮-૪ એઓનું વિશેષ લક્ષણ કહે છે – Page #780 -------------------------------------------------------------------------- ________________ ( ૬૮૪) થાગસિય ये योगिनां कुले जातास्तद्धर्मानुगताश्च ये। कुलयोगिन उच्यन्ते गोत्रवन्तोऽपि नापरे ॥ २१० ॥ જમ્યા જે યોગિકલે, તન ધર્મ અનુગતા ય; કુલગિઓ કહાય તે, ન ગોત્રવંત બજાય. ૨૧૦. અર્થ –જેઓ યોગીઓના કુલમાં જગ્યા છે, અને જેઓ તે યોગીઓના ધર્મને અનુગત છે, તેઓ “કુલ યોગીએ” કહેવાય છે, –નહિ કે બીજાઓ ગોત્રવંતો પણ. વિવેચન “ગિકુલે જાયા તસ ધર્મ, અનુગત તે કુલયોગીજી. ”—. સઝા.૮-૪ જેઓ યોગીઓના કુલમાં જન્મ્યા છે અને જન્મથી જ તેઓના ધર્મને ઉપગત છેપામેલા છે, તથા પ્રકૃતિથી ગિધર્મને અનુગત-અનુસરનારા એવા જે બીજાએ પણ છે, તેઓ “કુલગી ” કહેવાય છે, એમ દ્રવ્યથી અને ભાવથી જણાય છે, –નહિ કે ગોત્રવંતે પણ, નહિં કે સામાન્યથી ભૂમિભવ્ય એવા બીજાઓ પણ. - જે યોગીઓના કુલમાં જગ્યા છે અને યોગીઓના ધર્મને જે ઉપગત છે–પામેલા છે, તે કુલયોગી છે. અર્થાત-જે જન્મથી જ ગી છે, આજનમ ચગી (Born Yogis) છે તે ફલોગી છે. મનુષ્ય કુલમાં જન્મેલો જેમ જન્મથી જ મનુષ્યકુલગી: બાલ હોય છે, સિંહ કુલમાં જન્મેલે જેમ જન્મથી જ સિંહશિશુ આજન્મ હોય છે, તેમ યોગિકુલમાં જામેલો જન્મથી જ “જોગી” હોય છે. ચગી પૂર્વ જન્મમાં ગસાધના કરતાં કરતાં, આયુ પૂર્ણ થતાં જેનું યવન થયું છે, તેવા પૂર્વારાધક “ગભ્રષ્ટ' પુરુષે આવા કુલગી (Born Yogis ) હોઈ શકે છે. જેમ નૈસર્ગિક કવિત્વશક્તિવાળા મનુષ્ય આજન્મ કવિ (Born Poets) હોય છે, તેમ આવા નૈસર્ગિક ગિત્વશક્તિવાળા મહાત્મા કુલગીઓ આજન્મ ગી હોય છે. આવા ભેગીઓને પૂર્વારાધિત ચેમસંસ્કારની જાગ્રતિ સ્વયં સહેજે કુરિત થાય છે, જાતિસ્મૃતિ આદિ જ્ઞાનની પ્રાપ્તિ પણ હોય છે, અને પૂર્વે અધૂરા છેડેલ યોગની કડીનું અનુસંધાન શીધ્ર વિના પ્રયાસે હોય છે. જેમ લાંબી મુસાફરી એ નીકળેલા મુસાફર વચમાં વિશ્રામ સ્થાને વિસામો ખાય છે, રાતવાસો કરે કૃત્તિઃ-- શોનાં જ્ઞાતા–જેઓ યોગીઓના કુલમાં જન્મ્યા છે, જન્મથી જતદનુસાશ્વ-અને તેઓના ધર્મને અનુગત-ગિધર્મને અનુગત, જે-જે પ્રકૃતિથી અન્ય પણ, ગુરુથોજિન ૩ષત્તે-કુલગીઓ કહેવાય છે એમ સમજાય છે -દ્રવ્યથી અને ભાવથી. જોગવતોગેત્રવતો પણ, સામાન્યથી ભૂમિભવ્ય પણ, ના-નહિં કે બીજાઓ. નહિં કે બીજાઓ કુલગીઓ કહેવાય છે. Page #781 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : કુલયોગી-આજન્મવેગ, ઉદાહરણ (૬૮૫) છે, પણ થાક ઉતરી ગયા પછી તાજામાજા થઈ તરત જ આગળ અખંડ પ્રયાણ ચાલુ રાખે છે, તેમ મોક્ષપુરીના પ્રવાસે નીકળેલ ગમાર્ગને અખંડ પ્રવાસી મુમુક્ષુ આયુપૂર્ણતારૂપ વિશ્રામસ્થાને વિશ્રાંતિ લે છે, ભવાંતરગમનારૂપ રાત્રીવાસ કરે છે, અને શ્રમ ઉતરી ગયા પછી પાછો પુનર્જન્મરૂપ નો અવતાર પામી, તામાજે થઈને, અપૂર્વ ઉત્સાહથી ગમાર્ગની મુસાફરી આગળ ચલાવે છે, અને આમ આ ગમાર્ગના મુસાફરનું મુક્તિપુરી પ્રત્યેનું પ્રયાણ અખંડિત રહે છે. જેમ વખત પૂરો થઈ જતાં કારકુન આગલે દિવસે અધૂરું મૂકેલું કચેરીનું કામ, બીજે દિવસે જ્યાંથી અધૂરું હતું ત્યાંથી આગળ ચલાવે છે, તેમ આયુનો સમય પૂરો થઈ જતાં ગી આગલા જન્મમાં અધૂરું છેડેલું આત્માર્થનું કામ, બીજા જન્મમાં અધૂરું હતું ત્યાંથી આગળ ધપાવે છે. આમ યોગી પુરુષનું યોગસાધનરૂપ આત્માર્થ કાર્ય અટૂટપણે પૂર્ણતા પર્યત વિના પ્રયાસે-સહજ સ્વભાવે ચાલ્યા કરે છે. દષ્ટિ થિરાદિક ચારમાં, મુગતિ પ્રયાણ ન ભાંજે રે; રયણશયન જિમ શ્રમ હરે, સુરનર સુખ તિમ છાજે રે.”—. સઝા. ૨ બીજાઓનેઅન્ય પ્રાકૃત જનોને જે સંસ્કાર ઘણા ઘણા અભ્યાસે કંઇક જ-અ૮૫ માત્ર જ થાય છે, તે આવા આજન્મ યોગીઓને વિના પરિશ્રમે સહજ સ્વભાવે ઉપજે છે. અને તે પૂર્વજન્મનું અસાધારણુંગારાધકપણું જ દર્શાવે છે, જેનું વર્તમાનમાં પ્રગટ જવલંત ઉદાહરણું પરમ યોગી શ્રીમદ્ રાજચંદ્રજીના આ સંવેદનરૂપ આત્માનુભવગમ્ય સહજ ઉદ્દગાર ઉપરથી સ્વયં સૂચિત થાય છે – “લઘુવયથી અદભુત થયે, તત્વજ્ઞાનનો બધ; એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શેધ ? જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયે, ભવશંકા શી ત્યાંય? ”—શ્રીમદ્ રાજચંદ્રજી. ભૂતકાળમાં પણ જન્મથી જ અત્યંત અસાધારણ યંગસામ દાખવનારા અનેક મહાપુરુષના ચરિત્રો પણ આ જ વાતની પુષ્ટિ કરે છે. જેમકે-વીશ વર્ષની નાની ઉમરમાં જ્ઞાનેશ્વરી જેવો અસામાન્ય ગ્રંથ લખનાર સંત જ્ઞાનેશ્વર, ઘોડીઆમાં બીજા ઉદાહરણે રમતાં પણ જેને પૂર્વારાધિત મુનિભાવ સાંભરી આવ્યા હતા, તે | મહાગી વજીસ્વામી. પાંચ વર્ષની લઘુવયમાં અસાધારણ બુદ્ધિચાપલ્ય દર્શાવનાર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, અને ધર્મધુરંધર શ્રી યશોવિજયજી. સંત કબીરજી, રમણ મહર્ષિ આદિના ચરિત્રે પણ એની સાક્ષી પૂરે છે. ખુદ તીર્થકર ભગવંતે પણ જન્મથી જ મતિ-મૃત-અવધિ એ ત્રણ જ્ઞાનના ધારક હતા એ હકીકત પણ * “અથવા યોનિનામેવ મવતિ ધીમતામ્ પદ્ધ ટુર્રમતાં ઢોરમ ચીરાF I તત્ર સં યુક્તિરંગો ઝમતે ઊંદ્ધિવાન્ ! સતત ૨ તત મૂયા સંસિદ્ધ ગુનંદન ”—ગીતા. Page #782 -------------------------------------------------------------------------- ________________ ( ૬૮૬ ) યાગાદિસમુશ્ર્ચય આજન્મયાગીપણું જ સુચવે છે. આમ કુલયેાગીએના સેકડા દાખલા આપી શકાય એમ છે, જે પૂર્વજન્મના યેાગાભ્યાસનું જ પરિણામ છે. આવા કુલયેાગીઓને યાગ સહજ સ્વભાવે સિદ્ધ હૈાય છે. ઉંઘમાંથી આળસ મરડીને ઊઠતાં જ ગત રાત્રીના બનાવની પેઠે તેમને ચેગ યાદ આવી જાય છે; અને પછી પ્રવૃત્તચક્રાદિ ચેગભૂમિકાએ ઝપાટાબંધ અત્ય ́ત વેગે વટાવી જઇ તેઓ નિષ્પન્ન યેાગદશાને-સિદ્ધદશાને પામે છે. સસ્સાર જન્મ આ ચાળીકુલમાં જન્મરૂપ જે કુલચેગીપણું કહ્યું તે અધ્યાત્મ સંસ્કારની અપેક્ષાએ છે, અર્થાત્ તે સંસ્કાર જન્મરૂપ છે. જેમ પુરુષના બાહ્ય જન્મ સ્થૂલ સ્વરૂપે છે, તેમ યેાગીપુરુષના આ આધ્યાત્મિક જન્મ સૂક્ષ્મ સ્વરૂપે છે. વ્યવહારથી આધ્યાત્મિક જેમ બાહ્ય વદિસ'પન્ન દેહના જન્મ છે, તેમ પરમાથી યાગસંસ્કારસપન્ન આત્માના જન્મ છે. બીજાધાનથી જેમ સ્થૂલ પુરુષ દેહનું સર્જન થાય છે, તેમ યાગ-ખીજાધાનથી પુરુષના-આત્માના સુક્ષ્મ સંસ્કાર-શરીરનું સર્જન થાય છે. બાહ્ય સ્થૂલ દેહનું બીજાધાન કરનારા જેમ બાહ્ય માતા-પિતા હોય છે, તેમ આ આધ્યાત્મિક સૂક્ષ્મ દેહનું સમ્યગ્દર્શનાદિ ખીજાધાન કરનારા ચેાગીઆરૂષ માતા-પિતા છે. જેમ સ્થૂલ દેહમાં માતા-પિતાના ગુણ-લક્ષણ વારસા ઉતરે છે, તેમ આ આધ્યાત્મિક સત્કારવામાં ચેગીએના ગુણુસંસ્કાર-વારસા તે સૂક્ષ્મદેહમાં ઉતરે છે. જેમ ‘ આપ તેવા બેટા ને વડ તેવા ટેટા ' હાય છે, તેમ યાગી— પિતા જેવા આ યાગી—ખાલ હૈાય છે. પરંતુ ખાહ્ય જન્મ પુનર્જન્મના હેતુ હાય છે, પણુ આ આધ્યાત્મિક સંસ્કારજન્મ તા અપુનર્જન્મનેા હેતુ હાય છે. વ્યાવહારિક જન્મ મૃતત્વનેમરણના હેતુ હાય છે, પણ આ પારમાર્થિક જન્મ અમૃતત્વના-અમરપણાના હેતુ હાય છે. અથવા તે। બાહ્ય સ્થલ દેહે જન્મ એ પરમાર્થથી જન્મ જ નથી, પણ ભાવથી તેા આત્માનું મૃત્યુ જ છે, ભાવમરણ જ છે; આત્માના ખરેખર પારમાર્થિક જન્મ તા યેાગસ સ્કાર સંપન્નપણે જન્મવું તે જ છે. આવે! આ પરમ ધન્ય પારમાર્થિક સ'સ્કારજન્મ આ કુલયેાગીઓને સાંપડ્યો ડાય છે, અને જન્મથી જ તેઆ યાગીઓના ધર્મને પામેલા હોય છે. અને બીજાએ પણ જે પ્રકૃતિથી યાગીધ ને અનુગત હોય, તે પણુ કુલયેાગી છે. અર્થાત જેએ યાગીઓના ધર્મને અનુસરનારા-‘ અનુયાયી ’ છે તે પણ ‘ કુલયેાગી’ કહેવાય છે. આ ‘ચેાગીધમ ’ એટલે શું ? ચેાગના જેને યાગ (સબંધ) થયા તે છે યાગી, અને આત્મવભાવરૂપ મેક્ષ સાથે ચેાજન-જોડાણ તેનુ નામ યાગ. એટલે આત્મસ્વભાવ સાથે જેનું ચેાજન છે, અર્થાત્ જેને આત્મસ્વરૂપનું અનુસંધાન થયું છે ચેાગીધમ ' તે ચેાગી છે, અને એવા તે યાગીને જે ધર્મ છે તે યાગીધમ છે. એટલે શુ? આમ આત્મસ્વરૂપનું અનુસધાન કરવું, આત્મસ્વભાવની સાધના-આરાધના કરવી, આત્મસિદ્ધિ કરવી, એ જ યાગીઓના ધર્મ છે. વળી પણ એ જ ભાવને સૂચક છે; કારણ કે વસ્તુના સ્વભાવ તે ધર્મ, " • ધર્મ' શબ્દ Page #783 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : આધ્યાત્મિક સંસ્કાજન્મ, યોગિધર્મ એટલે શું ? ( ૬૮૭ ) “રઘુરાવો ધ' અર્થાત આત્મવસ્તુને ધર્મ તે આત્મધર્મ–વસ્તુધર્મ. આત્માનું સ્વભાવમાં વર્તવું તે ધર્મ, સ્વરૂપમાં સ્થિતિ હોવી તે ધર્મ, આત્માને સ્વરૂપમાં ધારી રાખવો તે ધર્મ. આ આત્માને સ્વભાવથું જનરૂપ ગ તે જ ધર્મ. એટલે જે આત્મસ્વભાવમાં વર્તે છે, સ્વરૂપમાં સ્થિતિ કરે છે, આત્માને સ્વરૂપમાં ધારી રાખે છે, આત્માના સ્વભાવયું જનરૂપ યોગને સાધે છે, તે સાક્ષાત્ ધર્મમૂર્તિ “ગી” છે અને તેને ધર્મ પણ તે જ છે. આમ ભેગી ધર્મ એટલે આત્મસ્વરૂપના અનુસંધાનરૂપ વસ્તુધર્મ–આત્મધર્મ, પરંપરિકૃતિનો પરિત્યાગ કરી, આત્મપરિણતિને અનુસરવું તે જ ગિધર્મ. તાત્પર્ય કે-આત્મસ્વભાવ સાથે યુજનરૂપ ગ જેણે સાધ્યો છે, જે સ્વરૂપસ્થિત છે તે “યેગી” છે. અને આત્મસ્વભાવ સાથે યુજનરૂપ ગ તે જ તેઓને વાસ્તવિક ધર્મ છે. આવા આત્મવિભાવરૂપ ગિધર્મને અનુસરવા જે નિત્ય પ્રયત્નશીલ રહે છે, તે કલગી છે. આત્માને અનુગત એટલે કે સર્વત્ર આત્માને આગળ કરી તેને અનુસરતી જેની સમસ્ત ભાવધર્મ પ્રવૃત્તિ છે, તે કલગી છે. આ આત્મ-અનુગત ભાવ સમકિત ગુણથી માંડીને શૈલેશી અવસ્થા પર્યત હોય છે, કે જેથી સંવર-નિર્જરા થઈ ઉપાદાન કારણ પ્રગટે છે, કારણ કે અત્રે સાધ્ય આલંબનને દાવ હાથે લાગેલ છે. (જુઓ પૃ. ૪૯૬, ૫૨૧-૫૨૨). સમકિત ગુણથી હે શેલેશી લગે, આતમ અનુગત ભાવ” સંવર નિર્જરા હે ઉપાદાન હેતુતા, સાથાલંબન દાવ.” દેવચંદ્રજી. અને આમ સદા આત્મ-અનુગત ભાવ હોવાથી જ આ સમ્યગદષ્ટિ યોગીપુરુષ જેમ બને તેમ આત્મ-પદાર્થને વિરોધ ન આવે, વિરાધના ન થાય, એમ સર્વ વિધિનિષેધ આચરે છે, એટલે જેથી આમવસ્તુને વિરોધ ન આવે તે સર્વ “ધર્મ” કર્તવ્ય કરે છે, અને જેથી આત્મવરતુને વિરોધ આવે તે સર્વ અધર્મ કર્તવ્ય નથી કરતો. ટૂંકામાં તે “આરાધક” જીવ જ્ઞાન-દર્શન-ચારિત્ર સ્વભાવરૂપ ધર્મને આદરે છે, તે રાગદ્વેષાદિ વિભાવરૂપ અધર્મને પરિહરે છે; આમપરિણતિને ભજે છે ને પરપરિણતિને ત્યજે છે. અને આમ આત્મપદાર્થથી અવિધ એવો વિધિ-નિષેધ આચરી, તે “મહાજને પરિગ્રહેલ આત્મપદાર્થને ગ્રહણ “વિધિ કરે છે. (જુઓ કાવ્ય પૃ. ૩૯૭) એટલે જ આ ગિધર્મનો-મોક્ષમાર્ગનો અનુયાયી મુમુક્ષુ કુલગી, અજ્ઞાનરૂપ કર્મભાવને છેડી દઈ, નિજ વાસરૂપ-સ્વભાવસ્થિતિરૂપ મોક્ષભાવને ભજવા નિત્ય પ્રયત્નશીલ બને છે; અંધકાર સમા અજ્ઞાનનો જ્ઞાનપ્રકાશ વડે નાશ કરે છે, જે જે બંધના કારણે છે તે બંધનો પંથ જાણી, તે કારની છેદક એવી દશારૂપ મોક્ષમાર્ગને સેવે છે; રાગ દ્વેષ ને અજ્ઞાન એ કર્મની મુખ્ય ગ્રંથિ-ગાંઠ છે તેની જેના વડે નિવૃત્તિ થાય, એવા મોક્ષપંથને આરાધે છે અને સત્ ચૈિતન્યમય ને સર્વાભાસથી રહિત એ “કેવળ’ આમાં જેથી પામીએ, એ મોક્ષપંથની રીતિને અનુસરે છે. (જુઓ આત્મસિદ્ધિની ગાથા પૃ. ૨૭૧,૪૬૩) આ જે કહ્યો તે મોક્ષમાર્ગરૂપ ગીધર્મ માં-સનાતન વસ્તુધર્મમાં–શાશ્વત Page #784 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮૮) આત્મધર્મમાં કોઈ પણ પ્રકારના મતભેદનો-દર્શનાબ્રહભેદનો અવકાશ કયાંથી હોય? જાતિ–વેષનો ભેદ કયાંથી હોય? એટલે આ શુદ્ધ આત્મસ્વભાવની “જાતિ વેષને સિદ્ધિરૂપ એક જ પ્રયજન જ્યાં છે તે યોગિ ધર્મમાં જૈન, વૈષ્ણવ, ભેદ નહિ” બ્રાહ્મણ, વેદાંતી, બૈદ્ધ આદિ કુલ ધર્મના ભેદ મટી જાય છે. સાધુ, શ્રમણ, સંન્યાસી, જોગી, ફકીર આદિ બાદા દ્રવ્યલિંગભેદને સ્થાન જ નથી. ઉપરમાં જે કહ્યો તે ભાવલિંગરૂપ ગિધર્મમેક્ષમાર્ગ જે સાધે છે, આરાધે છે, ઉપાસે છે, તે જ મુક્તિને પામે છે. જાતિ વેષનો ભેદ નહિં, કહ્યો માર્ગ જે હોય સાધે તે મુતિ લહે, એમાં ભેદ ન કોય ”-શ્રી આત્મસિદ્ધિ. જે કોઈ આ યક્ત યોગીધર્મને આરાધે છે, તે આ યોગીધર્મમાં છે. જે કોઈ મત-દર્શનનો આગ્રહ તેમજ વિક૯પ છોડી દઈ, નિજ સ્વભાવની સિદ્ધિરૂપ આ સનાતન આત્મધર્મને ભાવથી સાધે છે, પર પરિણતિને ત્યજતા રહી ગિધર્મના આમપરિણુતિને ભજતા રહે છે,–તે સર્વ સાચા સાધકે, સર્વ સાચા અનુયાયી આરાધક, સર્વ ઉપાસકે, સર્વ મુમુક્ષુઓ, સર્વ આત્માથીઓ, સર્વ - યોગીઓ, સર્વ સમ્યગૂઢષ્ટિ સાધુજને, મત-સંપ્રદાયના ભેદ વિના આ વિશ્વધર્મરૂપ (Universal Religion) ગિધર્મને ખરેખરા “અનુયાયી” એવા કુલગીઓ છે. અને ઉપલક્ષણથી–આવા યોગમાર્ગની પ્રાપ્તિ તે દૂર રહી, પરંતુ તેના પ્રત્યે જે કોઈને સર્વથા અદ્વેષ હાય, ખરેખરો અંતરંગ પ્રેમ હોય, પ્રશસ્ત રાગ હોય, સાચી અંતરંગ જિજ્ઞાસા હોય, તેને અનુસરવાની હાર્દિક ઈચ્છા હોય,–તે સર્વ સન્માર્ગપ્રેમીઓ, સર્વ માર્ગાનુસારીઓ, સર્વ જિજ્ઞાસુઓ પણ દ્રવ્યથી આ ચોરીધર્મના અધિ કારી કુલગીઓ છે. આમ આ વતુસ્વભાવરૂપ સનાતન ચેગિધર્મ સાર્વજનિક એવો વિશ્વધર્મ” બનવાને પરમ યોગ્ય છે; કારણ કે સ્વરૂપથી સર્વ યોગારાધક ભેગીઓની જાતિ એક છે, અને તેઓનો ધર્મ પણ એક જ છે, કારણ કે સ્વભાવની સિદ્ધિ કરે તે જ ચોગરૂપ ધર્મ આ મહાનુભાવ ગોએને અનુકૂળ હોય છે. (જુઓ કાવ્ય પૃ.–૫૮-૫૯) તેહ તત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ, સ્વભાવની સિદ્ધિ કરે, તે જ ધર્મ અનુકૂળ.”-શ્રીમદ્ રાજચંદ્રજી. x “ लिङ्गं देहाश्रितं दृष्टं देह एवात्मनो भवः । न मुच्यन्ते भवात्तस्मादेते लिङ्गकृताग्रहाः ॥ जातिदेहाश्रिता दृष्टा देह एवात्मनो भवः । न मुच्यन्ते भवात्तस्मादेते जातिकृताग्रहाः ॥" –શ્રી પૂજ્યપાદસ્વામીજીકૃત સમાધિશતક. "ण उ होदि मोक्खमग्गो लिंगं ऊं देहणिम्ममा अरिहा । f&ાં મુરનું જાળવરરાજ રેવંત ”—શ્રી સમયસાર, Page #785 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : ચોળિધર્મના માથા અનુયાયી, કુશ્વર્યાગી” શબ્દનું રાજ્ય (૬૮) એટલે આવા પરમ ઉદાર સર્વગ્રાહી આ ગિધર્મને જે સાચા ભાવથી અનુસરતા હોય, તે સર્વ ગમે તે સંપ્રદાયના હોય, તે પણ એક જ ધર્મના અનુયાયી–સાધર્મિક છે. તાતપર્ય કે–આ યોગમાર્ગને ખરેખરો અનુસરનારો જેન હોય કે સાધર્મિક વૈષ્ણવ હોય, બૌદ્ધ હોય કે બ્રાહ્મણ હોય, સાંખ્ય હોય કે વેદાંતી હોય, આત્મબંધુઓ ગમે તે હોય, તે સર્વ સાધમિક બંધુઓ છે, આત્મબંધુઓ છે. આવા - આ ગિધર્મને જે કઈ દ્રવ્યથી કે ભાવથી અનુસરતા હોય તે સર્વ કુલગી છે. અત્રે ભાવનું કારણ થાય તે જ પ્રધાન એવું દ્રવ્ય વિવક્ષિત છે –નહિં કે ભાવનું કારણ ન થાય એવું અપ્રધાન દ્રવ્ય. એટલે કે જેથી પરિણામે ગભાવને ઉદ્દભવ થાય તેમ દ્રવ્યથી જે દ્રવ્ય યોગસાધનરૂપ ગિધર્મને અનુસરે છે, તે પણ ઉપલક્ષણથી કુલગી છે; અને ભાવથી જે અનુસરે છે તે તો પ્રગટ તેમ છે જ. માત્ર એટલું જ લક્ષમાં રાખવા ગ્ય છે કે-દ્રવ્ય યોગસાધનધર્મ પણ ભાવ એગસાધન ધર્મનાં કારણભૂત થાય તો જ તે ભલાં છે, સફળ છે, નહિં તે આલ છે-મિથ્યા છે. દ્રવ્યસ્તવ એવું વિશિષ્ટ હોવું જોઈએ કે તે ચોક્કસ ભાવસ્તવનું કારણ થાય, અને એમ થાય તો જ તે સફળ છે, નહિં તે અફળ છે. આ સંબંધી વિશેષ જાણવા ઈચ્છતા તવરસિક જને શ્રી હરિભદ્રસૂરિજીત શ્રી પંચાશકશાસ્ત્ર અવલોકવું. દ્રવ્યધ તે વેગ સમારવા, વિષયાદિક પરિહાર આતમશક્તિ છે સ્વભાવ સુધર્મને, સાધન હેતુ ઉદાર.”—શ્રી દેવચંદ્રજી. આવા આ મહાનુભાવ “કુલ યોગીઓ” ખરેખર ! કુલગીઓ જ હોય છે. કુલવધૂ જેમ પોતાના કુલને છાજે એવું વર્તન કરે છે–કુલીનપણું આચરે છે, કુલપુત્ર જેમ પોતાના કુલને લાંછન ન લાગે એવું કુલીનતા ગ્ય કુલયોગી” આચરણ કરે છે, તેમ કુલગી પણ પિતાના એગિકુલને છાજે શબ્દનું રહસ્ય એવું, ને દેષ-કલંકરૂપ ઝાંખપ ન લાગે એવું, યથાયોગ્ય કુલીન આચરણ કરે છે. જેમકે–પર ઘરે ન જવું, સ્વ ઘરમાં જ રહેવું, ઉચિત મર્યાદા ધર્મમાં રહેવું, શીલ સાચવવું, ઈત્યાદિ કુલધર્મને જેમ કુલવધુ પાળે છે, તેમ પરભાવ-વિભાવરૂપ પર ઘર પ્રત્યે ગમન ન કરવું, આત્માના નિજ ઘરમાં જ રહેવું, વસ્તુ સ્વભાવની મર્યાદા ન ઉલંઘાય એમ ઉચિત “મર્યાદાધર્મમાં ’–‘મરજાદમાં રહેવું, સ્વરૂપાચરણરૂપ શીલ સાચવવું -ઈત્યાદિ ગીકુલના ધર્મને કુલગી બરાબર પાળે છે. તેમજ કુલપુત્ર જેમ હિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર, પારદ્રવ્યગ્રહણ આદિ સર્વ અનાર્ય કાર્યને દૂરથી વર્જે છે, અને સન્યાયનીતિને-પ્રમાણિકતાને અનુસરે છે, તેમ આ આર્ય કુલગી પણ આત્મસ્વરૂપની ઘાતરૂપ હિંસાને, પરવસ્તુને પિતાની કહેવારૂપ અસત્યને, પારદ્રવ્યની ચોરી કરવારૂપ અદત્તાદાનને, પરવસ્તુ પ્રત્યે ગમન કરવારૂપ Page #786 -------------------------------------------------------------------------- ________________ ( ૬૯૭) વ્યભિચારને, અને મમત્વથી પદ્રિવ્યના ગ્રહણરૂપ પરિગ્રહને-ઈત્યાદિ અનાર્ય કાર્યને દૂરથી ત્યજે છે; અને પરવતુરૂપ પરભાવ-વિભાવને છોડી દઈ, તે ઉપરથી પોતાની માલીકી ઉઠાવી લઈ, વ વસ્તુમાં જ સ્થિતિ કરી સન્યાયનીતિને- ખરેખરી પ્રમાણિકતાને અનુસરવા નિરંતર પ્રયત્નશીલ રહે છે. અને કુલપુત્ર જેમ બાપદાદાની આબરૂ વધારી-કુલને ઉજાળી સમાજમાં સુપ્રતિષ્ઠિત હોય છે, તેમ કુલગી પણ પિતાના લેગિકુલની પ્રતિષ્ઠા વધારી, કુલને અજવાળી, “એકેતેર પેઢીને તારી” ગી સમાજમાં સ્થાન પામી સ્વરૂપમાં સુખતિષિત હોય છે. એટલા માટે કુલવધૂ અને કુલપુત્રની જેમ કુલગીને આ “કુલગી” નામ બરાબર ઘટે છે. બાકી જિનાદિ પરમ ભેગીઓના કુલમાં બાહ્ય દેહ જન્મની અપેક્ષાએ જમ્યા છતાં, જે તેના ધર્મને ભાવથી અનુસરતા ન હોય, અથવા તો નામમાત્ર અનુસરતા હોય, છતાં પિતાને તેના અનુગામી-અનુયાયી “જૈન” આદિ કહેવડાવતા હોય, તે નામમાત્ર તો નામમાત્ર જૈન આદિ છે, નેત્રયેગી છે, પણ કુલયોગી નથી. તે અનુયાયીઓ જ પ્રકારે બુદ્ધના કુલ–સંપ્રદાયમાં જગ્યા હોય અને તેના ધર્મને ભાવથી અનુસરતા ન હોય, છતાં પિતાને તેના અનુયાયી “બોદ્ધ” તરીકે ઓળખાવતા હોય, તે તે પણ નામમાત્ર બોદ્ધ છે, કુલગી નથી. તેમજ સાચા બ્રાહ્મણ-વૈષ્ણવજન ૪ આદિમાં હોવા ગ્ય લક્ષણ જેનામાં નથી, છતાં પોતાને બ્રાહ્મણ-વૈષ્ણવ વગેરે કહેવડાવનારા અન્યને માટે પણ સમજવું. રાગ-દ્વેષાદિ શત્રુનો જય કરવારૂપ જેનપણું જેનામાં નથી, અથવા યથાર્થ વસુબોધરૂપ બુધપણું જેનામાં નથી, અથવા આત્મપવિત્રતારૂપ શોચમય વેષ્ણવપણું જેનામાં નથી, અથવા સાચા બ્રહ્મજ્ઞાનરૂપ બ્રાહ્મણ પણું જેનામાં નથી,-તે ભલે જન્મથી જેન છે કે બોદ્ધ છે, વૈષ્ણવ છે કે બ્રાહ્મણ હિ, કે અન્ય કોઈ પણ હ; પણ તે ભાવથી–પરમાર્થ થી જેન પણ નથી ને બોદ્ધ પણ નથી, વેણુવ પણ નથી ને બ્રાહ્મણ પણ નથી; તેમજ તે કુલયોગી પણ કહી શકાય એમ નથી તાત્પર્ય કે–સાચા પારમાર્થિક ગમાને-મેક્ષમાર્ગને નહિં અનુસરનારા એવા સર્વ સંપ્રદાયવાદીઓ, સર્વ મતદશનાહીઓ કાંઈ કુલગી નથી. ઘણું કરીને મનુષ્યાત્મ કેઈ ને કઈ ધર્મ મતમાં હોય છે, અને તેથી તે ધર્મ મત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે, એમ માને છે. પણ એનું નામ મુમુક્ષુતા નથી. મુમુક્ષતા એ છે કે સર્વ પ્રકારની મહાસક્તિથી મુંઝાઈ એક મોક્ષને વિષે જ યાન કરે; અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૨૧૬. અથવા તો માત્ર શારીરિક વિકાસને માટેના વ્યાયામાદિ પ્રયોગને જે યોગને નામે * વૈષ્ણવ જન તો તેને કહિયે.” ઈત્યાદિ–શ્રી નરસિંહ મહેતા Page #787 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : નામમાગ અનુયાયીઓ, ગોવયોગી તે કુલગી નથી ( ૬૯૧) ઠઠાડતા હોય, અથવા હઠગાદિ પ્રક્રિયાને બહાને જે લોકોને વેગ સંબંધી વ્યામોહ ઉપજાવતા હોય, અથવા વેગને નામે અનેક ધતીંગ ઉભા કરી જે મહાન ગ’ની મહાન “ગ” શબ્દની વિડંબના કરતા હોય, અથવા બેટી સમાધિ વિડંબના ચઢાવી જવાનો ડોળ કરી મુગ્ધ લેકેને વંચતા રહી જે યોગને નામે ચરી ખાતા હોય, અથવા જટાજૂટ વધારી જોગી આદિ વેષ ધારણ કરી જે જેગીમાં ખપતા હોય,-એ આદિ પણ કંઈ કુલગી નથી. તે તે ત્યાગની ઠેકડી ઉડાવનારા યુગવિડંબકો છે, યોગિકુલને હાંસીપાત્ર બનાવનારા છે, અને “ગ” જેવી પરમ પવિત્ર વસ્તુને અભડાવનારા છે! ઉપરમાં જે કુલગી કહ્યા, તે સિવાયના બીજાઓ જે ભૂમિભ-ગેવગીઓ છે, તે કાંઈ કુલગી નથી. ભૂમિભળે એટલે ભૂમિના ગુણને લીધે જે ભવ્ય કહેવાય છે તે. જેમકે-આર્યક્ષેત્રના-આ ભરતભૂમિના સંતાન ભૂમિભળે છે. તે ગોત્રયેગી તે ગેત્રગી છે, પણ કુલગી નથી, કારણ કે ભૂમિની ભવ્યતામાત્રથી કુલગી નથી કાંઈ જીવનું કલ્યાણ થઈ જતું નથી. પણ તથારૂપ અનુકૂળ નિમિત્ત પામી, જીવમાં જ્યારે ખરેખરી ભવ્યતા આવે તથારૂપ ગુણગ્યતા પ્રગટે, ત્યારે જ કલ્યાણ થાય છે. ભૂમિની ભવ્યતા આત્માનું કલ્યાણ થવામાં અનુકૂળ સામગ્રીની ઉપનતિમાં–જોગવાઈમાં અપેક્ષાકારણ જરૂર છે, પણ નિમિત્તકારણને આધીન એવું ઉપાદાનકારણ પ્રગટાવવામાં જે તેને ઉપયોગ કરાય, તે જ તે લેખે થાય છે, નહિં તે અલેખે છે. દાખલા તરીકેઆર્ય એવી આ ભવ્ય ભરતભૂમિમાં યોગિધર્મ પામવાની પૂરેપૂરી અનુકૂળતા છે, કારણ કે આ દિવ્ય ભૂમિમાં અનેક મહાન ગિવરેએ જન્મ લઈ આ અવનિને પાવન કરી છે. એટલે અત્રે યોગસાધન સામગ્રી પામવી સુલભ છે. પણ તે સાધનસામગ્રીનો જે યથેષ્ટ લાભ ઊઠાવવામાં આવે, ને આત્માનું તથારૂપ ગ્યપણું-ભવ્યપણું-સુપાત્રપણું પ્રગટ કરવામાં આવે, તે જ તે લેખે છે. બાકી ખાલી ભૂમિભવ્યતાથી કાંઈ વળે નહિં, મહાગીઓની ભૂમિ એવી ભવ્ય ભરત ભૂમિમાં જગ્યા માત્રથી કાંઈ ચોળી થઈ જવાય નહિં. એટલે ભૂમિભરૂપ શેત્ર ગીઓ છે, તે કાંઈ કુલગી કહેવાય નહિં. કુલગી થવા માટે તેવા મુમુક્ષતા યોગ્ય ગુણ પ્રગટાવવા જોઈએ. (જુઓ પૃ. ૩૧૬-૩૧૭) આ ગોત્રયેગી ને કુલગીનો તફાવત સ્થલરૂપે સમજવા માટે ગોત્ર અને કુલ શબ્દને તફાવત સમજવાની જરૂર છે. “કુલ” શબ્દ નિકટને વંશસંબંધ સૂચવે છે, ને “ગોત્ર” દૂરનો વંશસંબંધ સૂચવે છે. તેમ કુલગી યોગીકુલ સાથે નિકટનો વંશસંબંધ ધરાવે છે, અને ગોત્રયેગી દૂર દૂરને સગપણ સંબંધ ધરાવે છે. આ ઉપરથી આપણે એમ અનુમાન કરી શકીએ કે–જેને મોક્ષ નિકટમાં છે, સમીપમાં છે, તે આસન્નભવ્ય મુમુક્ષુ આત્માઓ “કુલગી' છે; અને જેને મોક્ષ હજુ ઘણે ઘણે દૂર છે, તે દૂરભવ્ય ભવાભિનંદી જી “ગેવગી ’ છે. એના વિશેષ લક્ષણને અધિકૃત કરી કહે છે– Page #788 -------------------------------------------------------------------------- ________________ (૬૯૨) યાગ સિસ્થય सर्वत्राद्वेषिणश्चैते गुरुदेव द्विजप्रियाः दयालवो विनीताश्च बोधवन्तो यतेन्द्रियाः ।। २११ ॥ સર્વત્ર અષી ગુરુ-દેવ-દ્વિજ પ્રીતિવંત; દયાળુ તેમ વિનીત આ, યોંકિય બાધવંત ૨૧૧. અર્થ:–અને એઓ (કુલયોગીઓ) સર્વત્ર અષી, ગુરુ દેવ ને દ્વિજ જેને પ્રિય છે એવા, તથા દયાળુ, વિનીત, બેધવંત અને યતેંદ્રિય હોય છે. વિવેચન અદ્વેષી ગુરુ દેવ દ્વિજ પ્રિય, દયાવંત ઉપયોગી છે.”—–છે. સઝા. ૮ અને આ કુલગીઓ તથા પ્રકારના ગ્રહના અભાવને લીધે સર્વત્ર અઢેલી હોય છે, ધર્મપ્રભાવને લીધે, ગુરુ દેવ ને દ્વિજ જેને પ્રિય છે એવા હોય છે; કિલષ્ટ પાપના અભાવને લીધે પ્રકૃતિથી દયાળ હોય છે; કુશલાનુબંધી ભવ્યતાથી વિનીત હોય છે, ગ્રંથિભેદથી બાધવંત હોય છે અને ચારિત્રભાવથી યતેંદ્રિય-જિતેંદ્રિય હોય છે. | સર્વત્ર અદ્વેષી આ કુલયોગીઓ-કે જે યોગીકુલમાં જન્મ્યા છે અને ગિધર્મને જે અનુસરનારા છે, તેઓ સર્વત્ર–સર્વ સ્થળે અષી હોય છે, તેઓને જગત્માં કયાંય પણ દ્વેષ હેતે નથી; કારણ કે તેઓને શ્રેષના કારણરૂપ કઈ પણું પ્રકારના ગ્રહનો-મિથ્યા આગ્રહને સર્વથા અભાવ હોય છે, એટલે શ્રેષને પણ અભાવ હોય છે. શ્રેષનું કારણ ગ્રહ હોય છે, પોતે ગ્રહેલા-પકડેલા મતથી જે કઈ વિરુદ્ધ પડે તે ગ્રહગ્રસ્ત મતાગ્રહીને તરત જ શ્રેષ ઉપજે છે, કારણ કે મતાથને પિતાના મતને “મમત” હોય છે, આ મહારે મત છે એવા મમત્વને લીધે તેથી વિરુદ્ધ જનાર પ્રત્યે તે ગુસ્સે થાય છે! મતાગ્રહી “મારું તે સાચું” એમ માને છે, અને સતગ્રાહી “સાચું તે મારું એમ માને છે. તેથી મતાગ્રહી પિતાની માન્યતા પ્રમાણે ઘસડાતો હોઈ યુક્તિને પણ જ્યાં પોતાની મતિ અભિનિવિષ્ટ છે, ત્યાં ખેંચી જાય છે, અને સદાગ્રહીને તો જ્યાં યુક્તિ છે ત્યાં મતિ સ્વયં પ્રવેશ કરે છે. આહીનું મનરૂપી વાંદરું યુક્તિરૂપી ગાયને પૂંછડેથી “ખેંચે” છે ! અને નિરાગ્રહી વૃત્તિ – સર્વત્રવિતે-અને એ સર્વત્ર અઢેલી હોય છે -તથા પ્રકારના ગ્રહના અભાવને લીધે. તથા–જુવત્રિકથા -ગુરુ, દેવ અને દ્વિજ જેને પ્રિય છે એવા ધર્મ પ્રભાવને લીધે. તથાસાવડ-દયાળુ-પ્રકૃતિથી,-કિલષ્ટ પાપના અભાવથી, વિનીતાશ્ચ-અને વિનીત,-કુશલાનુબંધી ભવ્યતાથી, તથા વધવતો-બોધવંત,-ગ્રંથિભેદથી, કૂિવા:– તેંદ્રિય,-ચારિત્રભાવથી હેય છે. Page #789 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : કુલયોગીના લક્ષણ, સર્વત્ર અપી, દર્શનાથ અભાવ (૬૯૩ ) મધ્યસ્થનું મનરૂપી વાછડું યુક્તિરૂપી ગાયને અનુસરે છે-પાછળ પાછળ જાય છે. ! (જુઓ ફૂટનોટ મલેક. પૃ. ૩૨૮-૩૨૯). આ મતાગ્રહ એકાંતવાદીને જ હોય છે, કારણ કે તે કોઈ એક અમુક નયને જ પકડી બેસે છે, અને “વહોરાવાળા નાડા” ની જેમ તેનો જ હઠ પકડી રાખે છે! એટલે કે તે મતાથી હોય છે. દાખલા તરીકે-કઈ વ્યવહાર નયનો જ આગ્રહી મતાથી ને હોય છે, તે કઈ નિશ્ચય નયનો જ આગ્રહી હોય છે. કોઈ જ્ઞાનને આત્માથી જ આગ્રહી હોય છે, તે કઈ ક્રિયાનો જ આગ્રહી હોય છે. કેઈ એકાંત નિત્ય પક્ષનો જ આગ્રહી હોય છે, તે કઈ એકાંત અનિત્ય પક્ષને જ આગ્રહી હોય છે. આમ મતાથી એકાંતવાદીને પોતપોતાના મતનો અભિનિવેશ–આગ્રહ હોય છે. પણ આત્માથી અનેકાંતવાદીને તે કોઈ પણ આગ્રહ હતો નથી, કારણ કે તે નયના સ્વરૂપને સારી પેઠે જાણે છે કે પ્રત્યેક નય પોતપોતાની અપેક્ષાએ પિતાની નયમર્યાદામાં સાચે છે, પણ પર અપેક્ષાએ ખોટો છે, માટે કોઈ પણ નાનો એકાંત આગ્રહ કરવો તે ખેટે છે, મિથ્યા છે. એમ જાણતો હેઈ તે કદી પણ કેઈ એક નયનો આગ્રહ કરતા જ નથી, અને વ્યવહારનય-નિશ્ચય નયની યથાયોગ્ય મર્યાદા સ્વીકારી બને સમન્વય (Reconciliation) સાધે છે. એટલે નિશ્ચયવાણી સાંભળી તે કાંઈ સાધન છોડી દેતું નથી, પણ નિશ્ચયને લક્ષમાં રાખી તે તે જ સાધના કરે છે. “નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.”—શ્રી આત્મસિદ્ધિ. વળી પદ્દર્શન વિષયમાં પણ તેને કોઈ પણ મત-દર્શનનો આગ્રહ હોતો નથી, કારણ કે સ્યાદ્વાદદશી હોઈ તે, તે તે દર્શન પિતા પોતાના નયની અપેક્ષાએ, કથંચિત કેઈ અપેક્ષાએ સાચા છે, એમ “સ્થાત્ ' પદને ન્યાસ કરીને તે દશનાગ્રહ સમાધાન કરે છે. તે તે દર્શનેને તે જિનદર્શનના અંગભૂત જાણે અભાવ છે, એટલે તત્સંબંધી પણ તેને કોઈ આગ્રહ સંભવતો નથી. (જુઓ પૃ. ૫૮-૫૯, પૃ. ૪૨૩) આમ સાંકડી એકાંત દષ્ટિને અભાવ હોવાથી અને વિશાલ અનેકાંતદષ્ટિનો સદભાવ હોવાથી આ આત્માથી કુલયોગીને મતાગ્રહનો સર્વથા અભાવ હોય છે. તે તે જ્યાં ત્યાંથી “સત્ ”ને જ ગ્રાહક હેઈ, સર્વત્ર સદંશને જ ખેળે છે; એને મતનું કામ નથી, “સતનું જ કામ છે. અને આમ તેને સર્વથા ગ્રહનો અભાવ હોય છે, એટલે કોઈ પણ દર્શનવાદી પ્રત્યે તેને કદી પણ છેષ ઉપજતો નથી. તેને મન તો તે સર્વ પિતાના સાધર્મિક આત્મબંધુઓ છે. તે તો એટલે સુધી ભાવે છે કે–સર્વ આત્માએનો સ્વભાવ ધર્મ એક જ છે, એટલે સમાનધમી હોવાથી આ સર્વ આત્માઓ મહારા સાધર્મિક ભાઈઓ છે, એવી પરમ ઉદાર ભાવનાથી તેને સર્વ ભૂતકમાત્ર પ્રત્યે મૈત્રી Page #790 -------------------------------------------------------------------------- ________________ ( ૬૯૪) ગદસિસ્થય હેય છે, તેમના પ્રત્યે વાત્સલ્ય ભાવ હોય છે, સર્વ ભૂત પ્રત્યે તે આત્મવત વસે છે. આવા સર્વત્ર મૈત્રી ભાવવાળાને કયાંય ઠેષ કયાંથી હોય? “મિત્તિ મે સામૂEણું, ઘેરું મક્યું ળરુ”—શ્રી જિનપ્રવચન કામવા સર્વેમ્પુ”– શ્રી ભગવદ્ ગીતા “સર્વાત્મમાં સમદષ્ટિ ઘો, આ વચનને હૃદયે લખે.” શ્રીમદ્ રાજચંદ્રજી ૨. ગુરુ-દેવ-દ્વિજનું પ્રિયપણું આ કુલગીનો બીજો ગુણ ગુરુ-દેવ-દ્વિજનું પ્રિયપણું એ છે. આ આત્માથી મુમુક્ષુને ગુરુ, દેવ અને દ્વિજ અતિ પ્રિય હોય છે–ખૂબ વહાલા લાગે છે, અને તે તેને પ્રાપ્ત થયેલા ધર્મને પ્રભાવ છે. શાંત સ્વસ્થ ચિત્ત જે વિચાર કરીએ તે દરેક પ્રાણુને પિતાનું હિત પ્રિય હોય છે, પિતાનું ભલું થાય એમ સહુ કોઈ ઈચ્છે છે, એટલે તે હિતના કારણરૂપ ભલું કરનાર સહાયક જે કઈ હોય છે, તે પણ તેને પ્રિય થઈ પડે છે. અને ગુરુ-દેવ-દ્ધિજ તેને આત્મહિતમાં સહાયભૂત થઈ પડતા હોઈ તેને પ્રિય થાય છે. દાખલા તરીકે– કઈ માણસ દઘ રોગથી પીડાતા હોઈ મૃત્યુશયામાં પડ્યો હોય, તેને કોઈ સુવેદ્ય સાજે કરે, તો તે જીવિતદાન આપનારો ઉપકારી વૈધ તેને કેટલે બધા હાલે લાગે? તેમ આ કુલગીને પણ પરમ ઉપકારી શ્રીમદ્ સદગુરુ ભગવાનની અહો! અહો! બાબતમાં પણ છે. કારણ કે-(૧) પિતાનો જીવ જે અનાદિકાળથી ઉપકાર ! રોગી આત્મબ્રાંતિરૂપ મહારોગથી પીડાતે હતો, અને “ક્ષણ ક્ષણ ભયંકર આદિ દષ્ટાંત ભાવમરણ રૂપ મૃત્યુશધ્યામાં પડ્યો હતો, તેને આ સદગુરુ સુવૈદ્ય સ્વરૂપ–સમજણરૂપ ઓષધિ વડે સાજો કર્યો, આત્મઆરોગ્યસંપન્ન કર્યો, અને સમ્યગદર્શનરૂપ-બધિબીજરૂપ અપૂર્વ સંસ્કારબીજ રોપી નો જન્મ આપ્યો, તે પછી આવા આ પરમ ઉપકારી શ્રીમદ્દ ભગવાન તે આત્માથી મુમુક્ષુને તેનાથી અનંત અનંતગણું વહાલા કેમ ન લાગે? જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત.”—શ્રી આત્મસિદ્ધિ. અથવા (૨) કઈ રંક ભિખારી ભારી દારિદ્યદુખથી દુઃખી હોય, તેનું દારિદ્વદુઃખ ટાળી કેઈ તેને મહાસુખ સંપત્તિમાન્ બનાવી ઘે, તે તે દારિદ્યુહર પુરુષ તેને કેટલે બધે ઈષ્ટ થઈ પડે? તો પછી,-અનંત આત્મસંપત્તિ ભર્યા નિજ સ્વરૂપનું આ જીવને ભાન નહિં હોવાથી તે પોતાનું ઘર છોડીને પરઘેર ભીખ માગતો ફરતો Page #791 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : શ્રી ગુરુને “અહો ! અહે! ઉપકાર'. રાગી આદિ દષ્ટાંત ( ૬૯૫) હતું, પરપુગલની એઠી જૂઠી એઠ ખાતો હતો, અને વેઠી આ પોઠીઆની પેઠે પારકી વેઠ કરતો રહી પાપી પેટ ભરતો હતો, તેને આ પુરુષ સદ્દગુરુએ નિજ સ્વરૂપનું અપૂર્વ ભાન કરાવી અનંત આત્મસંપત્તિભર્યા સ્વગૃહનો લક્ષ કરાવ્યો, નિજ ઘરમાં જ રહેવાનો ઉપદેશ કરી પરગૃહે ભીખ માંગતો બંધ કર્યો, “ચલ જડ જગની એક” નહિં ચાટવાને અને પારકી વેઠ નહિ કરવાને બોધ કરી પાપી પેટ ભરતો અટકાવ્યો, અને આમ નિજ ઘરમાં જ રહેલી અઢળક આત્મલક્ષ્મીને ભેક્તા સ્વામી બનાવી દઈ પરમ સુખસંપત્તિમય કરી મૂક્યો. તે અનંત ઉપકારી શ્રીમદ્દ સદગુરુ ભગવાન આવા સાચા મુમુક્ષુ યોગીને પરમ પ્રિય કેમ ન લાગે ? અથવા (૩) કેઈ ભયંકર અટવીમાં માર્ગ નહિં મળવાથી ચારે કોર ગોથાં ખાતાં ભૂલા પડેલ મનુષ્યને કેાઈ સરલ, સીધે ને નિષ્ક. ટક માર્ગ બતાવી આપે, તે તે માર્ગદર્શક પુરુષ તેને કેટલું બધું પ્રિય થઈ પડે? તે પછી આ ભયંકર ભવાટવીમાં સમાગની દિશાનું ભાન નહિં હોવાથી આ જીવ ચારે ગતિમાં ચારેકોર ગોથાં ખાતો આથડતો હતો, અનંત પરિભ્રમણ દુઃખ પામતે હતો, તેને નિજ સ્વરૂપ-ગરૂપ સીધો સરલ નિર્દોષ સન્માર્ગ બતાવી જેણે પુનઃ અનંત પરિભ્રમણ દુઃખ ટાળી ભવાટવીમાંથી ઉગાર્યો, તે સન્માર્ગદેશક શ્રીમદ્દ સદગુરુ દેવનો અમાપ ઉપકાર ચિંતવતા આ સમ્યગદષ્ટિ યોગીને તેઓશ્રી પ્રત્યે પરમ પ્રેમપ્રવાહ કેમ ન પ્રવહે? અથવા (૪) ભયંકર મજા જ્યાં ઊછળી રહ્યા છે, એવા મહાસમુદ્રમાં ડૂબી રહેલા મનુષ્યને જે કોઈ તારુ બચાવી લઈ, બાવડું ઝાલી કાંઠે આણે, તો તે તારનાર પ્રત્યે તેને કેટલે બધે પ્રેમ કુરે ? તો પછી આ ભીષણ ભવસાગરમાં જન્મ મરણ તરંગથી તણાતો આ જીવ મોહરૂપ ગળકાં ખાઈ અનંત દુઃખથી દુઃખી થઈ રહ્યો હતો, તેને મહાતા જેવા જે સદ્દગુરુદેવે હસ્તાવલંબન આપીને ડૂબતો બચાવી શિવપુરને આરે આયે, તે અનન્ય ઉપકારી અપાર કરુણસિંધુ પરમકૃપાળુ શ્રીમદ્દ સદ્દગુરુ પ્રત્યે આ કૃતજ્ઞ જોગીજનને અપૂર્વ પ્રેમને ઉમળકે કેમ ન આવે વારુ? “અહો ! અહો ! શ્રી સદ્દગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર.”–શ્રી આત્મસિદ્ધિ શ્રી અરજિન ભલજલનો તારુ, લાગે મુજ મન વારુ રે; બાંહ્ય ગ્રહી જે ભવજલ તારે, આણે શિવપુર આરે રે.”—શ્રી યશોવિજયજી. અથવા–(૫) કઈ જીવ ઉગ્ર દાવાનલમાં સપડાઈ ગયો હોય, તેને શીતલ જલવૃષ્ટિથી જે કઈ બચાવી લે, તો તે બચાવનાર પ્રત્યે તેને કેટલો બધો પ્રેમભાવ ઉપજે? તે પછી–આ ભયંકર ભવદાવાનલમાં આ જીવ સપડાઈ ગયો હતો તેને પરમાર્થ અમૃતની શીતલ મેઘધારા વર્ષોવી જેણે બચાવી લીધે, તે શ્રી સદગુરુ પ્રત્યે આ મુમુક્ષુ આમાથીને અપૂર્વ પ્રેમભાવ કેમ ન ઉપજે ? Page #792 -------------------------------------------------------------------------- ________________ યાયામકૃષય “ભવ દવ હે પ્રભુ! ભવ દવ તાપિત જીવ; તેહને હે પ્રભુ! તેહને અમૃત ઘન સમી જી. ”-શ્રી દેવચંદ્રજી. " संसारदावानलदाहनीरं, संमोहधूलीहरणे समीरम् । માચાર સારાવારસી, નમામિ વીર જિરિતારવીન્ ”–શ્રી હરિભદ્રાચાર્યજી. અથવા (૬) મહાકણિધરના હંસથી ઝેર ચઢવાથી કે મનુષ્ય મૂછિત-બેભાન થઈને પડ્યો હોય, તેને કઈ ગાડિક જાંગુલિમંત્રથી ઝેર ઉતારી પુનર્જીવન બક્ષે, તે તેને તે વિષહર પ્રત્યે કેટલી બધી પ્રીતિ ઉપજે ? તો પછી મહામેહ વિષધરના ડંસથી આ જીવને મિથ્યાત્વ-ઝેર ચડ્યું હતું, તેથી આ જીવ નિજ સ્વરૂપનું ભાન ભૂલી મોહમૂચિંછતબેભાન બન્યો હતો. તેને સહજાન્મસ્વરૂપ પ્રકાશનારા અપૂર્વ સમ્યગદર્શન મંત્રયેગથી પરમ માંત્રિક સમા જે શ્રીમદ્ સદ્દગુરુદેવે મિથ્યાત્વ-વિષ ઉતારી નાંખી, નિજ સહજ આત્મસ્વરૂપના ભાનમાં આયે, અને સમ્યકૂવ અમૃત છાંટી યેગિકુલે જન્મરૂપ પુનર્જન્મ આપે, તે વિષહર પરમ અમૃતમય શ્રીમદ્દ સદ્દગુરુ ભગવાન પ્રત્યે આ મુમુક્ષુ જોગીજનને, તેલમાં જલબિન્દુની જેમ અપૂર્વ પ્રીતિ કેમ ન વિસ્તરે ? મિચ્યા હે પ્રભુ! મિથ્યા વિષની બીવ; હરવા હે પ્રભુ! હરવા જાંગુલિ મન રમી છે.”—શ્રી દેવચંદ્રજી. આમ અનન્ય ઉપકારી હોવાથી શ્રીમદ્ સદગુરુ ભગવાન પ્રત્યે મુમુક્ષુ ભેગીને પરમ પ્રેમ ઉલ્લસે છે, એટલું જ નહિં પણ શ્રીમદ્દ સરુ જ સ્વરૂપથી એવા છે કે તેમના પરમાત્તમ ગુણગણ પ્રત્યે કઈ પણ ગુણાનુરાગી સાચા સજજનને ઉપકારી સદ- કુદરતી પ્રેમ કુર્યા વિના ન જ રહે. કારણ કે શ્રીમદ્દ સદ્દગુરુનું સ્વરૂપ ગુરુનું સ્વરૂપ વિચારીએ તો “સ્વરૂપ' એ જ એમનું સ્વરૂપ છે, અથવા “સદ્દગુરુ” એ જ એમનું સ્વરૂપ છે, અર્થાત સર્વ “સત” વસ્તુમાં ગુરુ એ જ એમનું સ્વરૂપ છે; કારણ કે આખા જગત કરતાં ગુરુ, ભારી, ગોરવવંત એવા શ્રી સદગુરુ જ છે. એક બાજુ આખું જગત મૂકીએ ને બીજી બાજુ સદ્દગુરુ મૂકીએ, તો સદ્દગુરુનું જ પલું નમી પડશે. એટલે જગદગુરુ શ્રી સદગુરુ જ છે. અથવા સત્-સંત એ જ એમનું સ્વરૂપ છે, અર્થાત્ જે પ્રકારે જેવું આત્મવસ્તુનું સસ્વરૂપ છે, તે પ્રકારે તેવું સત્, સાચું, છતું, વર્તમાનમાં પ્રગટ દશારૂપે વિદ્યમાન, એવું તેમનું સતસ્વરૂપ છે, સંતસ્વરૂપ છે, સાધુસ્વરૂપ છે, અથવા “સંત” એટલે શાંત,-પરભાવ વિભાવ પ્રત્યેની જેની બધી દોડાદેડ મટી જઈ, જે સ્વભાવમાં વિશ્રાંત થઈ પરમ આત્મશાંતિને પામ્યા છે, એવા શાંત તે “સંત”. પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માગું એ જ સદ્દગુરુ સંત સ્વરૂપ તું જ, એ દઢતા કરી દે જ.”—શ્રીમદ્ રાજચંદ્રજી. Page #793 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : ઉપકારી સલુગુરુનું વણપ, દેવનું સ્વરૂપ (૦૭ ) આવા સંતસ્વરૂપ સદ્દગુરુ, આત્મજ્ઞાની, સમદશી, પ્રારબ્ધદયથી વિચરનારા, અપૂર્વ વાણી પ્રકાશનારા, અને પરમ શ્રતજ્ઞાનસંપન્ન હોય છે. મોહભાવ જ્યાં ક્ષય થઈ ગયા છે અથવા પ્રશાંત વ છે, અને આખું જગત જ્યાં એઠ જેવું અથવા વન જેવું ભાસે છે, એવી પરમ અદ્દભુત “જ્ઞાની દશા” તેમની હોય છે. અને આવા જ્ઞાની પુરુષ દેહ છતાં જાણે દેહમાં ન વર્તતા હોય, એવી પરમ આશ્ચર્યકારક દેહાતીત-વિદેહ દશામાં ( વોરાય) વર્તતા હોય છે !! ( જુએ આત્મસિદ્ધિની ગાથા, પૃ. ૧૨૯, ૩૯૪ ). આવા પરમ ગુણનિધાન, નિષ્કારણ કરુણારસસાગર, પરમ ઉપકારી, પરમ કૃપાળુ શ્રીમદ્ સદગુરુદેવ પ્રત્યે મુમુક્ષુ આત્માને અનન્ય પ્રેમ કેમ ન વછૂટે? “દીન દયાળ કૃપાળુ, નાથ ભવિક આધાર લાલ રે; દેવચંદ્ર જિન સેવના, પરમામૃત સુખકાર. લાલ રે.”—શ્રી દેવચંદ્રજી. આમ જેમ સદેહે વર્તમાન પ્રત્યક્ષ સદગુરુ પ્રત્યે મુમુક્ષુને પ્રીતિ હોય છે, તેમ વિદેહ એવા પરોક્ષ દેવ પ્રત્યે પણ તેને તેવી જ અનન્ય પ્રીતિ હોય છે, કારણ કે તે પર માત્મ દેવનું સ્વરૂપ આત્માને નિજ સ્વરૂપાવલંબન માટે પરમ ઉપકારી દેવનું સ્વરૂપ થઈ પડે છે. દિવ્ય એવું જેનું “વરૂપ” પ્રગટયું છે તે દેવ છે, દિવ્ય એવા શુદ્ધ આત્મસ્વરૂપમાં જે સુસ્થિત’ છે તે શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન દેવ છે. જેણે આત્માને આત્મા જ જાણે ને બીજું પરપણે જ જોયું, એવા અક્ષય અનંત બેધસ્વરૂપ તે દેવ સિદ્ધ આત્મા છે. મુક્તિ સન્માર્ગને વિધિ બતાવ્યા હોવાથી તે વિધિ વિધાતા છે. પરમ આત્મશાંતિને શિવમાર્ગ–મોક્ષમાર્ગ દર્શાવી ત્રિભુવનનું શંકરપણું કર્યું હોવાથી તે શિવ-શંકર છે. સ્વરૂપસ્થિત છતાં જ્ઞાનથી સમસ્ત વિશ્વને જાણતા હોવાથી તે વિષ્ણુ છે. મેક્ષરૂપ પરમ સુગતિને પામ્યા હોવાથી તે સુગત છે. અને રાગદ્વેષાદિને જય કરી કેવળ શુદ્ધ સહજ સ્વરૂપી આત્મા પ્રગટ કર્યો હોવાથી તે પરમ વિતરાગ એવા યથાર્થનામાં જિનદેવ છે. (જુઓ પૃ. ૩૬૩-૩૬૪ તથા ૪૦૦૪૦૧) આવા શુદ્ધ સહજામસ્વરૂપ જિનપ્રભુ તે વ્યવહારથી દેવ છે, નિશ્ચયથી તે આમા એ જ દેવ છે. જે જિનદેવની પૂજા છે, તે નિશ્ચયથી નિજ આત્માની જ પૂજના છે, કારણ કે જિનપદ ને નિજ પદની એકતા છે, એમાં કાંઈ ભેદભાવ નથી, સ્વરૂપભેદ નથી. (જુઓ કાવ્ય, પૃ. ૧૧ર-૧૧૩). આ જિનવર દેવ પ્રત્યે સાચા ભક્તિભાવ વિના કદી પણ દુઃખદાવ છૂટ નથી; તેટલા માટે આ ભવ દુઃખદાવાનલથી છૂટવા માટે આ પરમ પ્રભુની ભક્તિ પરમ અમૃત ઘન સમી હોઈ, શીતલ આનંદદાયની થઈ પડે છે; એટલે આ પરમ ‘પર પ્રેમપ્રવાહ ઉપકારી પ્રભુ પ્રત્યે મુમુક્ષુને પરમ પ્રેમ-અનન્ય પ્રેમ કેમ ન ઉa?? બઢે પ્રભુએ” વળી આ પરમ દેવ સાધ્ય એવા આત્મસ્વરૂપના પ્રતિછંદ સ્થાને છે, ૮૮ Page #794 -------------------------------------------------------------------------- ________________ ગાદિસ થય (model) આદર્શ સ્વરૂપ છે. જેમ શુદ્ધ સુંદર આદર્શને દષ્ટિસન્મુખ રાખી કલાકાર શિલ્પી કલાકૃતિની ઘટના કરે છે, તેમ આ સિદ્ધ દેવરૂપ શુદ્ધ આદર્શને સતત દષ્ટિસમુખ રાખી સાધક એ ભક્ત મુમુક્ષુ આત્મસ્વરૂપની ઘટના કરે છે. (જુઓ પૃ. ૧૧૩) “અજ કુલગત કેસરી’ જેમ સિંહને દેખીને નિજરૂપ કહે છે, તેમ આ પ્રભુભક્તિથી આ ભવ્ય આત્મા આત્મશક્તિને સંભાળી લે છે. આમ સ્વરૂપસિદ્ધિમાં પરમ ઉપકારી હોવાથી, તેમજ અનુપમ ગુણગણના રત્નાકર હોવાથી, પિતાના પરમ ઈષ્ટ એવા આ પરમેષ્ઠિ દેવ પ્રત્યે ભક્ત મુમુક્ષુને પરમ પ્રીતિ હોય જ છે. અત્રે “ગુરુ” પદ પ્રથમ મૂકવાનું કારણ પ્રત્યક્ષ સદગુરુનો પરમ પ્રભાવ સૂચવવા માટે છે. કારણ કે સર્વકાળને વિષે પરમાર્થમાર્ગની પ્રાપ્તિ શ્રીમદ્ સદ્દગુરુ થકી જ હોય છે. એટલે ભૂતકાળમાં થઈ ગયેલા પક્ષ એવા જિનદેવ કરતાં “ગુરુ” પદ પણ પ્રત્યક્ષ સદગુરુનો ઉપકાર અધિક છે, માટે તેમનું સ્થાન પ્રથમ પ્રથમ કેમ? મૂક્યું છે. તેમજ તે જિનનું સ્વરૂપ પણ શ્રી સદગુરુના ઉપદેશ વિના સમજાતું નથી, અને તે સમજ્યા વિના જિનના ઉપકારને પણ ખ્યાલ કેમ આવે? એ રીતે પણ પરમ ઉપકારી જિનના ઉપકારનું ભાન કરાવનાર પણ શ્રીમદ્ સદ્દગુરુ ભગવાન છે, એટલે પણ તે પરમ પરમ ઉપકારી હોવાથી તેમનું પદ પ્રથમ મૂકયું છે. આ પ્રત્યક્ષ દેહધારી સજીવન મૂર્તિ પરમાત્મા પરમ સદ્ગુરુ મહિમા દર્શાવવા માટે જ પરમ પવિત્ર શ્રી નવકાર મંત્રમાં પણ “અરિહંત પદ સિદ્ધ કરતાં પ્રથમ મૂકયું છે, તેનું પણ એ જ રહસ્ય છે. ( જુઓ પૃ-૧૩૦, આત્મસિદ્ધિની ગાથા). વળી આ કુલયોગીને “દ્વિજ ” પણ અત્યંત પ્રિય હોય છે. આ “દ્ધિજ” એટલે શું ? તેને પરમાર્થ વિચારવા યોગ્ય છે. દ્વિજ બે વાર જેનો જન્મ થયો છે તે દ્વિજ, અથવા બીજે જન્મ જેનો થયો છે તે દ્વિજ. તે બીજે જન્મ એટલે દ્વિજને પરમાર્થ સંસ્કાર આપણુરૂપ જન્મ. પહેલો જન્મ તે જે દેહ જન્મ પરમાર્થ થયે તે. પણ મનુષ્યનો ખરેખર જન્મ તો-તેને જ્યારે સન્માર્ગની દીક્ષા મળે છે, આંતરૂ મુંડન થાય છે,–ત્યારે થાય છે. અથૉત્ સમ્યગૂ - દર્શનરૂપ સંરકાર–બીજ આત્મામાં રોપાયાથી જેનો સમગૂઢષ્ટિરૂપે બીજે જન્મ-નો અવતાર થયેલ છે, તે “દ્વિજ* છે. જન્મથી પ્રાપ્ત થતા નામમાત્ર દ્વિજ પણાને આ પારમાર્થિક હિજપણ સાથે લેવાદેવા નથી. કારણ કે જન્મથી બાહ્ય બ્રિજ નામ હોવા છતાં, આ પારમાર્થિક બ્રિજ પણું ન પણ હોય; અને જન્મથી બાહા બ્રિજ નામ ન હોવા છતાં, આ પારમાર્થિક દ્વિજપણું હોય પણ ખરું. જન્મ દ્વિજ ચાંડાલ જેવા લક્ષણવાળો પણ હોય! એટલે દ્રવ્ય દ્વિજાજમ પણ સાથે આ ભાવ દ્વિજ પણાનો સંબંધ નથી, માટે ઉક્ત અપેક્ષાએ ગમે તે જાતિમાં જનમેલે આ “દ્વિજ” હોઈ શકે છે. અર્થાત્ સમ્યગુદર્શનરૂપ સંસ્કારજન્મ પામવાનો અધિકાર કેઈ પણ જાતિને છે, Page #795 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : “બ્રિજ ને પરમાર્થ, દયાળુપણું એમાં જાતિ-વેષનો ભેદ નડતો નથી. ગમે તે જાતિનો યથાયોગ્ય ગુણોગ્યતાવાળો જે ગ્ય અધિકારી પુરુષ તે સંસ્કાર ઝીલવાને પાત્ર હોય, તે આ સંસ્કાર જન્મ પામી શકે છે. અને આ સંસ્કારજન્મ પામેલ “દ્વિજ” “બ્રાહ્મણ' પણ કહી શકાય છે. કારણ કે “ત્ર કાનાતીત બ્રાહ્મr:'–બ્રહ્મને, શુદ્ધ આત્મસ્વરૂપને જાણે તે બ્રાહ્મણ. આમ દ્વિજ અથવા બ્રાહ્મણ એટલે સમ્યગુદષ્ટિ, જ્ઞાનસંસ્કારસંપન્ન પુરુષ, કુલગી, જોગીજન. આવા સમ્યગૃષ્ટિ કુલગી પુરુષ સમાનધમ હોવાથી, સાધર્મિક હોવાથી, આ મુમુક્ષુ કુલોગીને તેના પ્રત્યે કુદરતી પ્રેમ-વાત્સલ્ય સ્કુરે જ છે. તેથી તેમના પ્રત્યે અનેક પ્રકારે તે સાધર્મિક વાત્સલ્ય કરે છે, તેમને પરમાર્થ માર્ગની સાધનામાં જેમ બને તેમ સહાયતા થાય-અનુકૂળતા થાય, તેવા તેવા પ્રકારે પોતાના તન-મનધનથી યથાશક્તિ પ્રબંધ કરે છે, અને એમ કરી પિતાનું વાત્સલ્ય-શ્રેમભાવ દાખવે છે. આમ સાક્ષાત્ પરમ ઉપકારી હોવાથી શ્રીમદ્ સદગુરુ ભગવાન પ્રત્યે, તથા પરોક્ષપણે પરમ ઉપકારી આદર્શ સ્થાનીય હોવાથી પરમાત્મ દેવ પ્રત્યે, તથા સમાનધમી હોવાથી સમ્યગદષ્ટિ દ્વિજ અથવા સંસ્કારસ્વામી બ્રાહ્મણો પ્રત્યે, આ મુમુક્ષુ કુલોગીને અવશ્ય પ્રીતિ હોય છે. ૩. દયાળુપણું. દયાળ –આ કુલગી પુરુષ વળી દયાળુ હોય છે. દયા એ એમને આત્મસ્વભાવભૂત ગુણ થઈ પડ્યો હોય છે. કેઈ દીન-દુઃખી-દરિદ્ધી દેખી તેમને દયા વછૂટે છે, અનુકંપા ઉપજે છે. તે દુઃખથી દુઃખીને જે કંપ–ત્રાસ થાય છે, તે તેને અનુસરો કંપ–ત્રાસ તેમના આત્મામાં વેદાય છે, તેમનું હૃદય દ્રવીભૂત થાય છે, તેમનું અંતરૂ કકળી ઊઠે છે. આમ તે પરદુઃખે દુઃખી થાય છે. એટલે પરદુખનું છેદન કરવાની ઈચ્છારૂપ કરુણું તેમને ઉપજે છે, અને તન-મન-ધનની સમસ્ત શક્તિથી તે પરદુઃખ દૂર કરવા સક્રિયપણે તત્પર બને છે. આવા પરદુઃખે દાઝતા પરમ દયાળુ પુરુષ સર્વ જીવનું સુખ જ ઈચછે અને “સર્વ જંતુ હિતકરણ કરુણા જ કરે, એમાં આશ્ચર્ય શું? એટલે તેઓ સૂફમમાં સૂક્ષમ પણ અન્ય જીવોને જાણ બઝીને દુઃખ તો કયાંથી જ આપે? દ્રવ્યથી પણ કોઈ પણ જીવની હિંસા કરે જ કેમ? તેમજ ભાવથી કઈ પણ જીવના આત્મપરિણામને દૂભવે જ કેમ? (જુઓ પૃ. ૧૪૯, ૪૩૮, ૪૪૧). આ મુમુક્ષુ યોગીએ આવા દયાળુ, કૃપાળુ, કરુણાળુ હોય છે, તેનું કારણ કિલષ્ટ કર્મનો અભાવ એ છે. કિલાઈ એટલે કઠિન, આકરા, ભારી, કલેશરૂપ કર્મોનો અભાવ છે, એ છે. તેથી તેમની ચિત્તભૂમિ કઠોર-કિલષ્ટ પરિણામથી રહિત એવી કમળ પોચી હોય છે, દયાથી આદ્ર-ભીની હોય છે, અને તેમના આત્મપરિણામ અતિ કોમળ હોય છે, પરદુઃખના તાપથી શીધ્ર ઓગળી જાય ( melting)-દ્રવી જાય એવા હોય છે. Page #796 -------------------------------------------------------------------------- ________________ ( ૭૦૦ ) ગદષ્ટિસમય ૪. વિનીતપણું, વિનીત–વળી આ જોગીજન વિનીત હોય છે. આ જોગી પુરુષો વિનયથી નમ્ર હોય છે, કદી પણ અભિમાનથી ઉન્નત-અક્કડ વા ઉન્મત્ત હેતા નથી. ગિધર્મની પ્રાપ્તિ થવી તે વિનયને જ પ્રભાવ છે, કારણ કે વિનય વિના ‘વિનય” અર્થાત આત્મગુણું પ્રમોદ વિદ્યા પ્રત્યે આત્માનું વિનયન-દોરવણી હોતી નથી, વિનયથી જ વિનઅતિશય રહે ” યની-આત્મવિદ્યાની (Spiritual education)પ્રાપ્તિ હોય છે. એટલે યેગી પુરુષ વિનયનો આ મહાપ્રભાવ જાણતા હોવાથી સ્વભાવથી જ “વિનીત” હોય છે. તેથી પિતાનાથી અધિક ગુણવંતનો તેઓ યથાયોગ્ય વિનય સાચવે છે, અયુત્થાન–ઊઠીને સામા જવું, આસનદાન, પૂજન, બહુમાન, સત્કાર આદિ ઉચિત ઉપચાર આચરે છે. પુરુષના, સન્દુરુષના વચનામૃતના, અને સસાધનના યથાયોગ્ય વિનય–બહુમાન-ગૌરવાદિ તે કરે છે, અને તેમાંથી કેઈની પણ સ્વપ્નાંતરે પણ લેશમાત્ર આશાતના, અવજ્ઞા કરતા જ નથી. કારણ કે તે જાણે છે કે- એક સતપુરુષની કે એક સતવચનની કે એક સસાધનની આશાતના તે સર્વ સપુરુષની, સર્વ સતવચનની, અને સર્વ સતસાધનની આશાતના છે. (જુઓ લેક ફેટનેટ પૃ. ૪૨૩) અને એકની પૂજામાં તે સર્વની પૂજા છે, કારણ કે તે સર્વ સત્ એક અખંડ અભેદ પરમ અમૃત રસસાગર સ્વરૂપ છે. એટલે એકની વંદના તે સર્વની વંદના છે, અને એકની નિંદના તે સર્વની નિંદના છે. આમ જાણતા હોઈ તે ભાવભીરુ યેગી પુરુષે કઈ પણ સની આશાતના દૂરથી જ વજે છે. અને જ્યાં કયાંય પિતાનાથી અધિક ગુણ દેખે છે, ત્યાં આ સાચા ગુણાનુરાગી મુમુક્ષુઓને આત્મા પ્રફુલ બને છે, અને તે ગુણ પ્રત્યે સહજ સ્વભાવે વિનયથી નમી પડે છે. આ તેને “ગુગપ્રદ અતિશય રહે” છે. (જુઓ પધ, પૃ. ૧૯૭-૧૯૮) પણ ગુણ દેખીને તે કદી મત્સર ધરતા નથી, અથવા અભિમાનથી અક્કડ રહેતા નથી. કારણ કે તે સારી પેઠે સમજે છે કે-આ મહારો આત્મા જે નિજ ભાન વિના અનંત કાળથી આથડે, તેનું કારણ સાચા સંત ગુરુને મેં સેવ્યા હેતા એ માગ અને અભિમાનને મૂકયું હતું—એ છે. આ દુષ્ટ અનિષ્ટ મહાશત્રુરૂપ વિનય તણે” અભિમાનથી તે હું આટલો કાળ આટલો બધો દુખી થયે; તે હવે પણ મિથ્યાભિમાન રાખી જે હું વિનયપૂર્વક સંતચરણ નહિં સેવું, તો હજુ પણ મહારે તે ને તે જ ભવદુઃખ સહેવાનો વારો આવશે. અભિમાનથી કદી કોઈનું ક૯યાણ થયું સાંભળ્યું નથી, પણ વિનયમાર્ગના સેવનથી જ સર્વ કેઈનું કલ્યાણ થયું છે, થાય છે, ને થશે. અરે ! શાસ્ત્રમાં તો એટલે સુધી કહ્યું છે કે-જે સદગુરુના ઉપદેશથી પિતાને કેવળજ્ઞાન થયું છે, તે ગુરુ પોતે હજુ છવાસ્થ (જ્ઞાનાવરણ યુક્ત) રહ્યા હેય, તો પણ તે કેવળી ભગવાન પણ તે પરમ ઉપકારી ગુરુને વિનય કરે છે. એ આ વિનયનો માર્ગ શ્રી વીતરાગદેવે ભાખે છે, એ માર્ગનો મૂળ હેતુ કઈ “સુભાગ’–સોભા Page #797 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : વિનીત બેધવંત યતેન્દ્રિય કુલયોગી (૭૦૧) ગ્યવાન્ પુરુષ જ સમજે છે. માટે હું પણ અભિમાન છેડી તે જ પરમ વિનય માર્ગનું અનુસરણ કરું. એમ સમજી આ મુમુક્ષુ યેગી પુરુષ યથાયોગ્ય વિનયાચરણ કરે છે. “જે સદગુરુ ઉપદેશથી, પાપે કેવળજ્ઞાન ગુરુ રહ્યા છવાસ્થ પણ, વિનય કરે ભગવાન. એ માર્ગ વિનય તો, ભાખે શ્રી વીતરાગ મૂળ હેતુ એ માર્ગને, સમજે કઈ સુભાગ.”-શ્રી આત્મસિદ્ધિ આ વિનીતપણું એ કુશલાનુબંધી પુણ્યને જ પ્રભાવ છે, પુણ્યાનુબંધી પુણ્યનું જ ફળ છે. જે પુણ્યથી પાછો વિશિષ્ટ વિશિષ્ટ પુણ્યને અનુબંધ થયા કરે છે, તે પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય છે. એટલે જેથી પુણ્યની શંખલા–સાંકળ ચાલુ રહે છે, એવા મહાપુણ્યના જ ફળ પરિપાકરૂપે આ વિનીતપણું પ્રાપ્ત થાય છે. ૫. બેધવંતપણું બોધવંત–વળી આ જોગીજનો બોધવંત હોય છે, યથાર્થ બેધવાળા-સમજણ વાળા હોય છે. આ યથાર્થ બેધ ગ્રંથિભેદને લીધે હોય છે. તેથી કરીને આ યોગીઓ સમ્યગદષ્ટિ હોઈ તેમનો બોધ સતશ્રદ્ધાસંગત હોય છે. તેમને વસ્તુતત્વનો યથાર્થ– તત્વવિનિશ્ચય થઈ ચૂક્યું હોય છે, તેથી તેઓ સ્વ-પરવસ્તુને ભેદ હસ્તામલકવત દેખે છે. હું દેહાદિથી ભિન્ન એ સ્વપરપ્રકાશક આત્મા છું, એવો અખંડ તવબેધ તેમના આત્મામાં સદાદિત રહે છે. “હું એક, શુદ્ધ, દર્શન-જ્ઞાનમય, સદા અરૂપી એવો આત્મા છું, બીજું કંઈ પણ પરમાણુમાત્ર પણ મહારું નથી. ” (જુઓ ગાથા પૃ. ૬૮) એવી અખંડ આમભાવનાને લીધે તે પરવસ્તુમાં કદી મુંઝાતા નથી, મોહાતા નથી, લેપાતા નથી, ખરડાતા નથી, અને તે મથે રહ્યા છતાં પણ તેઓ તેથી જલકમલવત અલિપ્ત અને ઉદાસીન જ રહે છે. આ સમ્યમ્ બોધનો અમૃતરસ જેણે ચાખ્યો છે, તેને પછી બીજા રસ ગમતા નથી, બાકસબુકસ-છાસબાકળા લાગે છે. ૬. તેન્દ્રિયપણું. યદ્રિય—અને તે યદ્રિય-જિતેન્દ્રિય હોય છે. તેણે ઇદ્રિનો સંયમ કર્યો હોય છે,-આ ચારિત્ર ભાવથી બને છે. જે તત્વસ્વરૂપને યથાર્થ પણે જાણે છે, તે પછી ઇન્દ્રિય ને આધીન થતું નથી, પણ ઇદ્રિયોને પોતાને આધીન કરવા મથે છે, તે ઇન્દ્રિયોને ગુલામ બનતું નથી, પણ ઇન્દ્રિયોને પિતાની ગુલામ બનાવે છે. તે ઇંદ્રિયોને પોતાના પર સ્વાર થવા દેતા નથી, પણ પિતે તેના પર સ્વાર થાય છે. ઇંદ્રિરૂપ તેફાની ઘેડાને સંયમરૂપ લગામથી બાંધી, તે સ્વરૂપ-રથમાં બેસી, મનરૂપ સારથિને આજ્ઞા કરી તે ચલાવરાવે છે. તે પાંચે ઈદ્રિયને વિષમાંથી વ્યાવૃત્ત કરી–પાછી વાળી સ્વરૂપાભિમુખ કરે છે, અને તેમને સ્વરૂપસાધનની પ્રાપ્તિમાં તેમના “જોગા” કામે લગાડી દે છે, નિ:સાર દેહ Page #798 -------------------------------------------------------------------------- ________________ (૭૦૨ ) ગદરિસસ્થય માંથી પણ સારભૂત પરમાર્થ સાધન સાધી લેવામાં તેનો સદુપયોગ કરી પિતાનું કામ કાઢી લે છે, અને પાકા વાણીઆની પેઠે તેને “કસ' કાઢે છે. દાખલા તરિકે-રસનેંદ્રિયને તે સપુરુષના ગુણસંકીર્તનના સારવાદથી સફળ કરે છે, શ્રવણેન્દ્રિયને પુરુષચરિત શ્રવણથી પાવન કરે છે. ઈત્યાદિ પ્રકારે બહિર્મુખ ઉપગથી પચે ઇંદ્રિયને વ્યાવૃત્ત કરી, તે આત્માને ઉપકારી થાય એમ અંતર્મુખ ઉપગ ભણી વાળી દે છે. “રહે અંતર્મુખ યોગ.” “જે પ્રસન્ન પ્રભુ મુખ શહે, તેહી જ નયન પ્રમાણ...જિનવર ! જે જિન ચરણે નામિયે, મસ્તક તે જ પ્રધાન.....જિનવર ! અરિહા પદકજ અરચિયે, તે સુલહિ જે હથ્થ...જિનવર ! જિન ગુણ ચિંતનમેં રમે, તેહિ જ મન સુષ્પથ્થ.... શ્રી ઋષભાનન.” “ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા, રસના ફળ લીધો રે; દેવચંદ્ર કહે હારા મનને, સકળ મને રથ સીધો રે.”- શ્રી દેવચંદ્રજી. આમ અહીં આ કુલગીના મુખ્ય છ લક્ષણ કા:-(૧) સર્વત્ર અષ–ગ્રહના અભાવને લીધે. આ ઉપરથી તેનું મધ્યસ્થપણું અને સમસ્ત જગત પ્રત્યે મૈત્રીભાવ સૂચવ્યું. (૨) દેવ-ગુરુ-દ્વિજનું પ્રિયપણું-ધર્મ પ્રભાવને લીધે. પદ્દશન- આ ઉપરથી ગુણ પ્રભેદ બતાવ્યું. (૩) દયાળુતા–કિaણ કર્મના સંમત ષડુ અભાવથી. આ ઉપરથી તેની દુઃખી પ્રત્યે અનુકંપા કહી. (૪) વિનીલક્ષણ તપણું–પુણ્યાનુબંધી પુણ્યને લીધે. આ ઉપરથી તેનું વિનયનમ્રપણું અને નિરભિમાનપણું કહ્યું. (૫) બોધવંતપણું–ગ્રંથિભેદને લીધે. આ ઉપરથી એનું સમ્યગદષ્ટિપણું, સત્ય સમજણપણું, સમ્યગુદર્શન-જ્ઞાનસંપન્ન પણું બતાવ્યું. (૬) યતેંદ્રિયપણું-ચારિત્રભાવને લીધે. આ ઉપરથી એનું સંયમીપણું દર્શાવ્યું. આ છએ લક્ષણ ઉપરથી ગર્ભિતપણે આ મુમુક્ષુ કુલોગીને સમગ્ગદર્શન-જ્ઞાન–ચારિત્રને સદ્દભાવ બતાવી સ્વભાવ–ગ સાધક સંપૂર્ણ મોક્ષમાર્ગની પ્રાપ્તિ બતાવી. આ ઉક્ત ષ લક્ષણ એટલા બધા સ્પષ્ટ, અવિસંવાદી અને વ્યવહારુ છે કે તે ઉપરથી કુલગી કોણ હોય? ને કે હેય? તેની સ્પષ્ટ પરીક્ષા થઈ શકે છે. આ ષડું લક્ષણ એવા વિશાળ ને સર્વગ્રાહી છે કે તે મુખ્ય પ દશનને સંમત થાય એવા તે જ સાચે છે. (જુઓ પૃ. ૫૫૮ ગીતાના લે.). આ લક્ષણ જેનામાં હોય તે જ જોગીજન” કુલગી છે, તે જ સાચો વૈષ્ણવજન છે, તે જ સાચે બ્રાહ્મણ છે, તે જ સાચે બૌદ્ધ છે, તે જ સાચે સાંખ્ય છે, તે જ સાચો જેન છે, તે જ સાચો વેદાંતી છે, તે જ સાચો મુમુક્ષુ છે, તે જ સાચો આત્માથી છે, અને તે જ પરમ યોગીશ્વર શ્રીમદ્ રાજચંદ્રજીએ પિતાની છેલી કૃતિમાં અમર કરેલે સાચે જોગીજન” છે. (જુઓ “ઇએ છે જે જોગીજન” પૃ. ૧૩) અને આવા લક્ષણવાળો જે જોગીજન હોય, તે જ અત્ર આ યોગશાસ્ત્રનો અધિકારી છે. આમ કુલયોગીનું સ્વરૂપ અત્ર કંઈક વિસ્તારથી યથામતિ વિવેચ્યું, તે સ્વમતિથી વિશેષ ચિંતવવું. Page #799 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : કુલયોગીના પર્ લક્ષણ, પ્રવૃત્તિનું સ્વરૂપ ( ૭૦૩ ) प्रवृत्तचक्रास्तु पुनर्यमद्वयसमाश्रयाः। शेषद्वयार्थिनोऽत्यन्तं शुश्रूषादिगुणान्विताः ॥ २१२ ॥ પ્રવૃત્તચક તો પ્રથમ, યમદ્રય આશ્રયવંત; બાકી બે અતિ ઈચ્છતા, શુશ્રુષાદિ ગુણવંત. ૨૧૨ અર્થ અને પ્રવૃત્તચક્ર યોગી તો બે પ્રકારના યમને સમાશ્રય કરનારા, તથા બાકીના બે પ્રકારના યમના અથી, તેમજ શુશ્રુષા આદિ ગુણથી યુક્ત, એવા હોય છે. વિવેચન, “શુશ્રુષાદિક અડ ગુણ સંપૂરણ, પ્રવૃત્તચક તે કહિયેજી; યમદ્ધયલાભી પર દુગ અથી, આદ્ય અવંચક લહિયે.”—- દ, સજઝા. ૮-૫ પ્રવૃત્તચક તે પુનઃ કેવા વિશિષ્ટ હોય છે તે કહે છે –(૧) તેઓ યમયનો સમાશ્રય કરનારા, એટલે કે ઇછાયમ અને પ્રવૃત્તિયમ એ બે યમનો સમ્યફ આશ્રય કરનાર હોય છે. તથા-(૨) બાકીના બે યમના અથ-સ્થિરયમ અને સિદ્ધિયમના અથી અત્યંત પણે હોય છે. આમ સદુપાયપ્રવૃત્તિને લીધે હેય છે. એટલા માટે જ(૩) તેઓ શુશ્રુષાદિ આઠ ગુણથી યુક્ત હોય છેશુશ્રષા, શ્રવણ, ગ્રહણું, ધારણ, વિજ્ઞાન, ઈહા, અહિ અને તત્ત્વાભિનિવેશ—એ આઠ ગુણથી યુક્ત હોય છે. “પ્રવૃત્તચક” એટલે શું ? જેનું ચક્ર પ્રવૃત્ત થયું છે તે પ્રવૃત્તચક્ર. અને અત્રે ગ-ચક જ પ્રસ્તુત છે. એટલે જેનું આખું ગચક પ્રવૃત્ત થયું છે–ચાલવા માંડયું છે, તે પ્રવૃત્તચક્ર યોગી છે. જેમ ચક્રના કોઈ એક દેશને દંડથી પ્રેરવામાં પ્રવૃત્તચક આવતાં-ચલાવવામાં આવતાં, આખું ચક્ર એની મેળે ( Automએટલે શું? ઘtically ) ચાલવા માંડે છે, તેમ આ યોગચક્રના કેઈ એક દેશને સ્પર્શવામાં આવતાં–પ્રેરવામાં આવતાં, આખું ગચક આપોઆપ પ્રવૃત્ત થાય છે–ચાલવા માંડે છે. આ સાવ સાદી પણ પરમ આશ્ચર્યકારક સત્ય ઘટના છે. ચક્રને ચલાવવા માટે કાંઈ આખા ચક્રને હાથ લગાડવો પડતો નથી, પણ કોઈ એક દેશે હાથો (Handle ) હલાવવાથી આખું ચક્ર ગતિમાનું થાય છે તેમ આ યોગચક્રને વૃત્તિ-પ્રવૃત્તવરતુ પુના-પ્રવૃત્તચક તે પુનઃ કેવા વિશિષ્ટ હેય છે ? તે ચમક્રયામાથા - ઇચ્છાય, અને પ્રવૃત્તિયમના આશ્રયવાળા એમ અર્થ છે, પયાર્થિનઃ-શેષયના અથ, એટલે કે સ્થિરયમ અને સિદ્ધિયમ એ બેના અથ, એમ કહ્યું. અત્યન્ત-અત્યંત પણે, સદુપાય પ્રવૃત્તિવડે કરીને,-એટલા માટે. એટલા માટે જ કહ્યું - શુશ્રવાgિorવિતા:-શુશ્રુષા આદિ ગુણયુક્ત; શુભૂષા, શ્રવણુ, પ્રહણ, ધારણ, વિજ્ઞાન, ઈહા, અપહ અને તવાભિનિવેશ એ આઠ ગુણથી યુક્ત એવા. Page #800 -------------------------------------------------------------------------- ________________ ( ૭૯૪ ) યોગ સમય ચલાવવા માટે કાંઈ આખા ચક્રને હાથ લગાડ પડતો નથી, પણ તેના કોઈ એક પ્રદેશે આત્મપુરુષાર્થરૂપ હાથ ફેરવવાથી આખું ચક્ર ગતિમાન થાય છે. અથવા જેમ ઘડિયાળનું એક ચક્ર ચાલે, એટલે એની સાથે ગાઢ સંકળાયેલા બીજાં બધાં ચક્ર પણ ચાલવા માંડે છે, અને આખું ઘટિકાયંત્ર ચાલુ થાય છે તેમ ગચક્રનું એક ચક્ર ચાલવા માંડતાં, એની સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા બીજાં બધાં ચક્ર આપો બાપ ચાલવા માંડે છે, અને આમ આખું યોગચક્ર યંત્ર ચાલુ થાય છે. અને ચાલુ થયેલું ઘટિકાયંત્ર જેમ અમુક દિશા ભણી જ ગતિ કરે છે, તેમ આ ચાલુ થયેલું પ્રવૃત્તચક્ર યંત્ર પણ સાધ્ય એવી સિદ્ધદશાની દિશા ભણી જ પ્રગતિ કરે છે. દાખલા તરીકે: “અહિંસા વેગ આત્માથી સ્પર્શવામાં આપતાં, અહિંસામાં પ્રવૃત્તિ કરતાં, તેની સાથે સત્યાદિ બીજા યોગ પણ સ્પર્શાઈ જાય છે, ચાલુ થઈ જાય છે, કારણ કે તે સત્યાદિ પણ અહિંસાના અંગભૂત સંરક્ષક હેઈ, તેનું પાલન થતાં અહિંસાનું પણ અહિંસાદિની પાલન થાય છે, અને ભંગ થતાં અહિંસાનો પણ ભંગ થાય છે. (૧) સંકલના કારણ કે અહિંસા એટલે રાગ-દ્વેષ-મહાદિ વિભાવથી આત્મસ્વરૂપનું હિંસન ન થવા દેવું, ઘાત ન થવા દેવી, તે છે. અને પર વસ્તુને પિતાની કહેવી તે અસત્ય છે, તે પણ આત્મ સ્વરૂપની ઘાત હેવાથી સાચા અહિંસક કદી વદે જ નહિં. પર વસ્તુનું અપહરણ કરવું તે ચેરી છે, તે પણ સ્વરૂપની હિંસા હોવાથી અહિંસક કદી કરે જ નહિં. પરવસ્તુ પ્રત્યે વ્યભિચરણ કરી તેને આલેષ કરવો, ભેટવું તે પણ સ્વરૂપનું હિંસન હાઈ અહિંસક કદી કરે જ નહિં પર વસ્તુનું પરિગ્રહણ પણ મૂછ-મમવરૂપ હોઈ આત્મસ્વરૂપની ઘાત છે, માટે ખરેખર અહિંસક તે પરિગ્રહને ગ્રહે જ નહિં. આમ જે અહિંસક હેય તે સત્યાદિ અવશ્ય પાળે જ, અને સત્યાદિ પાળે તે જ સાચો અહિંસક હોય. જે અહિંસક હોય તે અસત્યાદિ સેવે જ નહિં, અને જે અસત્યાદિ સેવે તે અહિંસક હોય જ નહિં. આમ અહિંસા-સત્યાદિની પરસ્પર અવિનાભાવ સંબંધરૂપ વ્યામિ છે, એટલે અસત્યાદિ સ્વરૂપને ભંગ કરનાર હોવાથી અહિસાને ભંગ કરનારા હોય છે, માટે અહિંસક યેગી તેને વર્ષે જ છે. (૨) તેમ “સત્ય” વેગને જે ગ્રહે છે, તે કદી પર વસ્તુને પિતાની છે એમ કહે જ નહિં, સતને અસત અને અસતને સત કદી કહે જ નહિં, પણ સદાય સને સત્ ને અસતને અસત્ જ કહે. એટલે રાગાદિથી સ્વરૂપની ઘાત કરવારૂપ હિંસા કરવી તે અસત્ હોવાથી, સતવાદી તે કદી આચરે જ નહિં. ને આચરે તે તે સતવાદી નથી પર વરસ્તુના અપહરણરૂપ અદત્તાદાન તે કરે નહિં, કારણ કે તેમ કરવું તે સતના ભંગરૂપ છે. સ્વરૂપ છોડીને પરવસ્તુ પ્રત્યે વ્યભિચાર–સંકૈલેષ તે કરે નહિં, કારણ કે તે સત વસ્તુનો ત્યાગ કરવા બરાબર છે. પારકી વસ્તુ પ્રત્યે આત્મબુદ્ધિરૂપી મૂછ કરીને તે પરિગ્રહ ગ્રહે જ નહિં, કારણ કે તેમ પારકી વસ્તુ પચાવી પાડવાનું કરવું તે હડહડતું અસત્ય છે. તે જ પ્રમાણે અસ્તેય આદિ માટે સમજી લેવું. (જુઓ કાવ્ય, પૃ. ૧૦૬, ૧૦૭) Page #801 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર કે અહિંસાઈદના સંકલના ષ કારક થકન પલટ ( હ૦૫) આ પ્રકારે આત્મોપયોગથી સાચા ભાવથી એક પણ યોગ શુદ્ધપણે સ્પર્શતાં, અન્ય ગ તેની સાથે સંકલિત હોવાથી આખું ગચક આપોઆપ ચાલુ થઈ જાય છે. આવી આ પ્રવૃગચક્રની ભારી ખૂબી છે. આ ગરૂપ પારસમણિનો કોઈ એક દેશે સ્પર્શ થતાં, આખે આત્મા યોગમય બની જાય છે ! આ ગરૂપ જાદૂઈ લકડી” ( magic wand) આત્મા પર ફરતાં, આત્મામાં કોઈ અજબ ફેરફાર થઈ જાય છે! આ યોગ-પરમામૃતની અંજલિ છાંટવામાં આવતાં તેની જાદુઈ સંજીવની અસર આત્માની નસેનસમાં–પ્રદેશે પ્રદેશમાં પ્રસરી જાય છે ! આમ આ પ્રવૃત્તચક્ર સાધક યોગીનું રોગ-સાધક ચક્ર એકદમ ચાલુ થઈ જાય છે. જે ચક્ર પૂર્વે આત્મસ્વરૂપના ભાન વિના બાધક થઈને પ્રવર્તતું હતું, વિપરીત પણે ઉલટું ઉંધું (anti-clockwise) ચાલતું હતું, “વામમાગી –આડે માગે ષકારક ચાલનારું થતું હતું, તે હવે આત્મસ્વરૂપનું ભાન આવ્ય સાધક થઈને ચકને પલટ પ્રવર્તે છે, અવિપરીત પણે સુલટું સીધું ( clockwise ) ચાલવા માંડે છે. “દક્ષિણમાગી'–અનુકૂળ થઈને પ્રવર્તે છે. કર્તા, કર્મ, કરણ, અપાદાન, સંપ્રદાન અને અધિકરણ એ ષ કારક ચક્ર જે પૂર્વ આત્મ-બાધકપણે ચાલતું હતું, તે હવે આમ-સાધકપણે ચાલવા માંડે છે. પૂર્વ જે કર્તા પરભાવ થતો હતો, કમ પરભાવ-વિભાવરૂપ કરતા હતે, કરણ પરવતુનું પ્રયોજતો હતે, ગ્રહણરૂપ સંપ્રદાન રનું કરતા હતા, ત્યાગરૂપ અપાદાન નું કરતો હતો, અને અધિકરણ પણ પરવતુમાં કરતે હતો તેને બદલે હવે તે કર્તા સ્વભાવને થાય છે, કર્મ સ્વભાવરૂપ કરે છે, કરણ આત્મસ્વભાવનું પ્રયોજે છે, ગ્રહણરૂપ સંપ્રદાન આત્મભાવનું કરે છે, ત્યાગરૂપ અપાદાન પરભાવનું કરે છે, અને અધિકરણ આત્મવસ્તુમાં કરે છે. અત્રે આત્મ દ્રવ્ય એ જ કર્તા છે, નિજ આત્માની સિદ્ધિ-સિદ્ધતા એ કાર્ય–કર્મ છે, ઉપાદાન-પરિણામમાં પ્રયુક્ત તે કરણપણું છે, આત્મસંપત્તિનું દાન તે સંપ્રદાનપણું છે,–કે જેમાં દાતા પાત્રને દેય એ ત્રણે ભાવની અભેદતા થાય છે, સ્વ-પરનું વિવેચન-વિવેક કરે તે અપાદાન છે, અને સકલ પર્યાયનો આધાર તે અધિકરણ છે. આમ અનાદિ એવા બાધક કારક ભાવ નિવારવા માટે તે સાધકતાને અવલંબી તે સમારી લે છે–સુધારી લે છે. એટલે પૂર્વે જે પર કર્તા, પર કર્મ, પર કરણ વડે, પર અથે, પર થકી, પરમાં રહીને કરતા હતા, તે હવે સ્વ આત્માને કર્તા, સ્વભાવ કર્મને, સ્વભાવ કરણ વડે, સ્વભાવ અથે, સ્વ થકી, સ્વમાં રહીને કરે છે. અર્થાત આત્મા, આત્માને, આત્માથી, આત્મા અર્થે”, આત્મા થકી, આત્મામાં સાધે છે. કારમાં સામાનં તમને સામને રામના મામને સાધતા આ પ્રમાણે તે સાધક એવા કારક ષક વડે આત્મગુણની સાધના કરે છે. “મહિનાથ જગનાથ ચરણુયુગ થાઈએ રે, શુદ્ધાતમ પ્રાગૂભાવ પરમપદ પાઈએ રે; સાધક કારક પદ્ધ કરે ગુણ સાધના રે, તેહી જ શુદ્ધ સ્વરૂપ થાય નિરાળાધના રે. Page #802 -------------------------------------------------------------------------- ________________ ( ૭૦ ). કર્તા આતમ દ્રવ્ય, કારજ નિજ સિદ્ધતા રે, ઉપાદાન પરિણામ, પ્રયુક્ત તે કરણુતા રે, આતમ સંપદાન, તે સંપ્રદાનતા રે, દાતા પાત્ર ને દેય, ત્રિભાવ અભેદતા રે. સ્વ-પર વિવેચન કરણ, તેહ અપાદાનથી રે, સકલ પયય આધાર સંબંધ આસ્થાનથી રે; બાધક કારક ભાવ, અનાદિ નિવારવા રે, સાધતા અવલંબી, તેહ સમારવા તેહ. મહામુનિ શ્રી દેવચંદ્રજી આકૃતિ ૨૦ Plef Plf. રે Ish he -સ્વભાવ 131h he , ---સ્વભાવ 1 NU 'પરભાવ અધિકરણ કરણ / અધિકરણ સ્વભાવ / કરો • ૫રભાવ Sભાવ ?' કા - સ્વભાવ આધક ચક્ર સાધક ચર્ક ચાર પ્રકારના ચોગીઃ કેષ્ટક ૧૬ નામ ગોત્ર યોગી કુલ યોગી પ્રવૃત્તચક્ર ગી (નિષ્પન્ન) સિદ્ધ યોગી ભૂમિભવ્ય આદિ, થાળી કુલમાં જન્મેલા, | વ્યાખ્યા નામધારી જેનું અહિંસાદિ અથવા ગીધમને ગચક્ર પ્રવૃત્ત છે. જેને થોગ નિપન્ન-સિદ્ધ છે. અનુસરનારા | ચાલવા માંડયું છે. લક્ષણ યથાયોગ્ય ગુણવિહીન, નામધારી. ઈરછાયામપ્રવૃત્તિમ સર્વત્ર અદેવી, | પામેલા. સ્થિરમગુરુ-દેવ-દ્વિજ પ્રિય, સિદ્ધિયમ અર્થી, દયાળુ, વિનીત, બોધવંત, યતેંદ્રિક. | શુભૂષાદિ ગુણયુક્ત, અવંચક ત્રયયુક્ત. યોગસિદ્ધિને પામેલા સમર્થ યોગી. આ ગ્રંથના ચોગ્યયોગ્ય અગ્ય યેગ્ય યોગ્ય અયોગ્ય કારણ યોગ્યતારહિતપણું |ોગ્યતાની અસિદ્ધિ યથાયોગ્યપણું યથાયોગ્ય પણું | સિદ્ધિભાવ પ્રાપણું ' Page #803 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : પ્રવૃત્ત ચક્ર સાધકની સાધ્ય દિશા ભણી પ્રગતિ ( ૭૦૭ ) આમ બાધક દિશામાંથી ફરીને ષટ કારક ચક્ર સાધક દિશામાં ચાલવા લાગે છે, એટલે પછી ચાલુ થયેલ ઘટિકાયંત્ર જેમ અમુક વિશા ભણી જ ગતિ કરે છે, તેમ આ ચાલુ થયેલું-પ્રવૃત્ત થયેલું ગચક્ર-યંત્ર પણ સાધ્ય એવી સિદ્ધ દશાની સાધ્ય દિશા દિશા ભણી જ પ્રગતિ કર્યા કરે છે. વળી એક વખતે ચલાવવામાં ભણું પ્રગતિ આવેલું યંત્ર-ચક્ર ઉત્તરોત્તર વધારે ગતિવેગને (Velocity) પકડતું જાય છે, તેમ આ ચગ-ચક્ર એક વખત ભાવથી પ્રવૃત્ત કરવામાં આવતાં પછી ઉત્તરોત્તર વધારે પ્રગતિરૂપ ગતિને પામતું જાય છે, ઉત્તરોત્તર વધુ ને વધુ સંવેગ પામી ચઢતી ચઢતી ચેગ-ભૂમિકાઓને સ્પર્શતું જાય છે, એટલે ઉત્તરોત્તર ચઢતા પરિણામ થતા જાય છે, ઉત્તરોત્તર આભોપયોગ જાગ્રતિ વધતી જાય છે. અને આ અહિંસાદિ પાંચ યમની શુદ્ધિની તરતમતાના કારણે તેની ચાર કક્ષા–ચાર ભૂમિકાઓ કહેવામાં આવી છે–ઇચ્છાયામ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ અને સિદ્ધિયમ. અહિંસાદિની ઉત્તરેત્તર અધિકાધિક શુદ્ધિની માત્રા (Degree) પ્રમાણે આ વિભાગ પાડવામાં આવ્યા છે. એક ને એક અહિંસાની શુદ્ધિ અંશ પ્રમાણે આમ ચાર કટિ હોય છે. જેમ ઉષ્ણતા અંશ (Degree ) પ્રમાણે શરીરની ઉણ દશામાં ફેર પડે છે, તેમ આત્મશુદ્ધતાના અંશ પ્રમાણે આત્માની અહિંસાદિ ગદશામાં ફેર પડે છે. અહિંસાદિ યમની આ ચાર કટિમાંથી આ પ્રવૃત્તચક યોગીને પ્રથમની બે-ઇચ્છાયામ ને સ્થિરયમ, તે પ્રાપ્ત થઈ ચૂકી હોય છે, અને બાકીની બે કટિ પ્રાપ્ત કરવાના-સ્પર્શવાના તે અત્યંત અથી હોય છે, તીવ્ર અભિલાષી હોય છે. અને તે માટે તેમનો સત પુરુષાર્થ સદાય ચાલુ જ હોય છે, એમનું “પ્રવૃત્ત ચક” નિરંતર પ્રવૃત્ત જ હોય છે. આમ થવાનું કારણ તેઓની સદુપાય પ્રવૃત્તિ છે, સતુસાધન પ્રત્યેની પુરુષાર્થશીલતા છે, એટલે તેઓ સત્ ઉપાયમાં તીવ્ર સંવેગથી, અત્યંત અદમ્ય ઉત્સાહથી, પૂર્ણ ઉછરંગથી પ્રવૃત્ત જ હોય છે, રઢ લગાડીને મંડી પડયા જ હોય છે, ( જુઓ પૃ ૧૫૪). અને આમ તેઓ સદુપાયમાં સતત પ્રવૃત્ત હોય છે, તેથી જ તેઓ શુશ્રષા આદિ આઠ બુદ્ધિગુણથી સંપન્ન હોય છે. તે આ પ્રકારે: (૧) શુશ્રષા-તત્વશ્રવણની અંતરંગ તીવ્ર ઈચ્છા. જેમ કોઈ તરુણ, સુખી અને રમણીથી પરિવારે પુરુષ કિન્નર ગીત શુશ્રુષાદિ સાંભળવાને ઈ છે, તેના કરતાં અનેકગણું ઉત્કટ ઈચ્છાતલસાટ તત્ત્વ આઠ ગુણ સાંભળવા માટે આ મુમુક્ષુને હેય. આવી શુશ્રષા જ બોધપ્રવાહની સરવાણી છે, આવી શુશ્રષા ન હોય તે સાંભળ્યું તે સ્થલ કૂપ સમાન થઈ પડે છે, અથવા ઉંઘતો રાજા કથા સાંભળતો હોય તેના જેવું થઈ પડે છે. (૨) શ્રવણ-આવી સાચી શુશ્રષા–સાંભળવાની તીવ્ર ઈચ્છા હોય, તો જ પછી સાચું શ્રવણ થાય છે. આ શ્રવણ એટલે કર્ણમાં માત્ર શબ્દ અથડાવા તે નથી, પણ આત્માદ્વારા અર્થ અનુસંધાનપૂર્વક સાવધાનતા. વાળું શ્રવણ તે સાચું શ્રવણ છે. બાકી તો એક કાનેથી બીજે કાને કાઢી નાંખ્યા જેવું થાય Page #804 -------------------------------------------------------------------------- ________________ ( ૭૦૮ ) ાગઢષ્ટિસમુચ્ચય છે ! ‘કથા સુણી સુણી ફૂટયા કાન, તેય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. ’( ૭ ) ગ્રહ!—શ્રવણુ થયા પછી ગ્રહુ થાય છે. જે સાવધાનપણે ઉત્કટ તલસાટથી શ્રવણું કર્યું, તેનું અર્થ ગ્રહણુ થાય છે. (૪) ધારણ—ગ્રહણ પછી તેનુ ધારણ-અવધારણ થાય છે. તેના સ ંસ્કારનુ ચિત્તમાં ટકી રહેવું—અવિદ્યુત રહેવું તે ધારણુ છે. (૫) વિજ્ઞાન—ધારણ પછી વિજ્ઞાન વિશેષ જ્ઞાન થાય છે, વિશેષ એધ થાય છે. ઉત્તરાત્તર દૃઢ સાંસ્કારથી પ્રાપ્ત એધ બળવાન્ ખનતા જાય છે. (૨) ઇહા—વિજ્ઞાન-એધ પછી ઇહા-ચિ ંતન, શંકા સમાધાન, તર્ક વગેરે થાય છે. (૭) અપેાહ—ઇઠ્ઠા પછી અપેાહ થાય છે. શ ંકા-દેહનું નિરાકરણ થાય છે, માધક અંશનું નિરાકરણ દૂર કરવાણું થાય છે. (૮) તત્ત્વાભિનિવેશ— અપેાહ થયા પછી, સર્વ શંકા-સમાધાન થઇ ગયા પછી, સર્વ તર્કનું નિરાકરણ થયા પછી તત્ત્વનિ ય થાય છે, એટલે તત્ત્વમાં અભિનિવેશ-હૃઢ નિશ્ચયરૂપ પ્રવેશ થાય છે, તત્ત્વ નિરધાર થાય છે. આવા આ આઠ ગુણથી યુક્ત આ પ્રવૃત્તચક્ર યાગી પુરુષા હોય છે. તથા— आद्यावञ्चकयोगाप्त्या तदन्यद्वयलाभिनः । एतेऽधिकारिणो योगप्रयोगस्येति तद्विदः ॥ २१३ ॥ આદ્ય અવચક ચેાગથી, અન્ય અવચક પ્રાસ; યોગ્ય આ યોગ પ્રયાગના, ક યેગીએ આસ. ૨૧૩. અર્થ :-પહેલા અવંચક યાગની પ્રાપ્તિથી તેનાથી અન્ય બે અવચકના લાભ પામેલા એવા તેઓ હાય છે. એએ આ ચેગપ્રયાગના અધિકારીએ છે, એમ ચેવિંદા દે છે. વિવેચન તથા હેતુભૂત એવી આદ્ય અવચક યાગની પ્રાપ્તિથી તે તેનાથી અન્ય એવા એ અવચકના-ક્રિયા અવચક ને ફૂલ અવંચકના યાગના લાભ પામેલા હાય છે. તેની અવધ્ય-અમેાઘ-અચૂક ભવ્યતાથી તેઓ એવા સ્વરૂપવાળા હાય છે. એએ આ ચેાગપ્રયાગના અધિકારીઓ છે, એમ તે ચેાગના જાણનારાઓ કહે છે. ઉપરમાં પ્રવૃત્તચક્ર યેાગીના એ લક્ષણ કહ્યા-(૧) પ્રથમ યમદ્રયના લાભ પામેલા, (૨) બાકીના યમદ્રેયના અથી. અહીં તેનું ત્રીજું લક્ષણ કહ્યું :-આદ્ય અવચક ચેાગની વૃતિજ્ઞાદ્યાય થયોાત્સ્યા---હેતુભૂત એવી આદ્ય અવંચક યાગની પ્રાપ્તિ થકી, સચચ હાંમન:——તેનાથી અન્ય યના લાભી, ક્રિયાઅવચક-ફૂલાવચક એ એના લાભ ધરાવનારા, તેની અવધ્ય ભવ્યતાથી એવભૂત, એવા સ્વરૂપવાળા તેમો, શું? તે કે—ધિñાળિ: -અધિકારીઓ. કાના ? તા કેચોનપ્રયોગમ્ય અધિકૃત એવા યોગપ્રયાગના,-વૃત્તિ-એમ, દ્ઘિા—તેના બણુકારા, યોગવિદા કહે છે, એમ શેષ છે. Page #805 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ઃ આ મહાયોગ પ્રગતા અધિકારીઓ (૭૦૯ ) અર્થાત્ ચગાવંચકની પ્રાપ્તિને લીધે તેઓને બીજા બે અવંચક યોગની-ક્રિયા અવંચક ને ફલ અવંચકની પ્રાપ્તિ થયેલી હોય છે, કારણ કે તે ચોગાવંચક ની એવી અવંધ્યઅમેઘ-અચૂક ભવ્યતા હોય છે, તથા પ્રકારની ચોગ્યતા હોય છે કે આ બીજ બે અવંચકની પ્રાપ્તિ હોય જ. (આ ચગાવંચક, કિયાવંચક અને ફલાવંચકનું સ્વરૂપ નીચે કહેવામાં આવશે. તેમજ જુઓ પૃ. ૧૫૮ થી ૧૬૪). અને આ પ્રવૃત્તચક્ર ગીને તો આધ અવંચક ગની પ્રાપ્તિને લીધે, બાકીના બે ક્રિયા-ફેલ અવંચક યુગનો લાભ પ્રાપ્ત થઈ ચૂક હોય છે. એટલે તે યોગ-ક્રિયા-ફલ એ ત્રણ અવંચક ચોગથી સંપન્ન હોય છે. અને આમ જેને આ અવંચકત્રયનો લાભ થયેલો છે, જેને ઇચ્છામ ને પ્રવૃત્તિયમની પ્રાપ્તિ થઈ ચૂકી છે, અને જે સ્થિયમ ને સિદ્ધિયમની પ્રાપ્તિ ઈરછી તેના સદુપાયની પ્રવૃત્તિમાં રઢ લગાડીને મંડી પડ્યા છે,-એવા આ પ્રવૃત્તચક ચોગીઓ આ ગ પ્રગના અધિકારીઓ છે. એમ યોગના જ્ઞાતા પુરુષ-ગવિદ વદે છે. આ યુગ ખરેખર! મહાપ્રયોગ છે, એક લોકોત્તર કટિનો માટે અખતરે (Great & grand experiment) છે. કારણ કે તે જે સવળે ઉતરે તો બેડો પાર થઈ જાય,-જીવનું કલ્યાણ કલ્યાણ થઈ જાય, અને અવળે પડે તે ચોગ-મહા- જીવનું નાવડું ડૂબી જાય! મહદ વસ્તુની હીન ઉપગરૂપ આશાતનાથી પ્રયોગ અક૯યાણ થઈ મહાહાનિ થાય,-વિજ્ઞાનના પ્રયોગની પેઠે. વિજ્ઞાનનો પ્રયોગ જે તેની વિધિના જાણ યોગ્ય વિજ્ઞાનીના હાથે થાય તો તેમાંથી ચમત્કારિક પરિણામ આવે; પણ વિધિથી અજાણ અગ્ય અજ્ઞાનીના હાથે થાય તે તેમાંથી ઊલટું હાનિકારક પરિણામ આવે અને કદાચ પોતે પણ ધડાકાબંધ ઊડી જાય! તેમ આ યોગવિજ્ઞાનનો પ્રયોગ જે વિધિજ્ઞાતા ગ્ય જ્ઞાની યોગીના હાથે થાય, તો તેમાંથી પરમ ચમત્કારિક પરિણામ આવે, પણ વિધિથી અનભિજ્ઞ-અજાણ અગ્ય અજ્ઞાનીના હાથે થાય, તો તેમાંથી ઉલટું અનિષ્ટ પરિણામ આવે, અને આમનાશ પણ થાય! વર્તમાનમાં મહાશક્તિસંપન્ન અણુ બોમ્બનું (Atom-Bomb) રહસ્ય (વિ+જ્ઞાની) વિપરીત જ્ઞાનવાળા અર્થાત પરમાર્થથી અજ્ઞાન વિજ્ઞાનીઓના અગ્ય હાથમાં આવી પડયું હોવાથી જગતને કેટલી હાનિ થયેલી છે તે પ્રત્યક્ષ દેખાય છે. તેમ આ પરમશક્તિસંપન્ન યોગ-રહસ્ય પણ જે અયોગ્ય જનના–અગીના હાથમાં આવી પડે, તો કેટલી બધી હાનિ થાય તે સહેજે સમજી શકાય છે. જેમ જડવાદનું વિજ્ઞાન “વાંદરાને નીસરણી બતાવવા જેવું” વિપરીત પણે પરિણમતાં જગતને મહાઅનર્થકારક થઈ પડે છે, તેમ અધ્યાત્મવાદનું વિજ્ઞાન અધિકારી જીવને “મર્કટને મદિરાપાનની પેઠે” વિષમપણે પરિ. મતાં મહાઅનર્થકારક થઈ પડે છે ! એક ને એક વસ્તુ માંથી તેના ઉપયોગ પ્રમાણે ઝેર કે અમૃત નીકળે છે ! તેમ ગ-પ્રયોગના સદુપયોગથી અમૃત નીકળે ને દુરુપયોગથી ઝેર નીકળે ! માટે આ યોગ પ્રગરૂપ જબરજસ્ત અખતરો (Grand experiment) Page #806 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) યોગપ્તિસમુચ્ય અજમાવવા માટે યોગ્ય અધિકારી જ હોવા જોઇએ; અને તે અધિકારી અત્રે કહ્યા તે મહાન્ લક્ષણુ-ચેાગ્યતાવાળા ફુલયેાગી ને પ્રવૃત્તચક્ર યાગીએ છે. ચાગ-રસાયન વળી કાચા પારા પચાવવા જેમ સહેલેા નથી, અને જીરવવાની શક્તિ વિના ઉલટા ફૂટી નીકળે છે, તેમ આ ચેાગ-પ્રયેાગરૂપ પારા પચાવવા સહેલા નથી, અને તે પચાવવાની તાકાત ન હેાય તેા ઊલટા અનરૂપે ફૂટી નીકળે છે ! અથવા પૌષ્ટિક રસાયન પચાવવું જેમ સહેલુ' નથી, અને તેના પ્રયાગ મંદાગ્નિવાળા અનધિકારી દુČળ મનુષ્ય પર કરવામાં આવે, તેા તે તેને ભારે પડી જાય છે, અને વિપરીત પરિણામ આપે છે, તે એટલે સુધી કે તેના પ્રાણ પણ રે છે; પણ જો યાગ્ય જઠરાગ્નિવાળા અધિકારી પર તેના પ્રયાગ કરવામાં આવે તે તેને આરોગ્ય આપી દીઘાયુ બક્ષે છે; તેમ આ ચેાગ-રસાયનના પ્રયાગ મદ્ય શક્તિવાળા અનધિકારી જીવ પર કરવામાં આવે તે તે તેને પચતું નથી, અને ઉલટુ તેનું મિથ્યા અભિમાનરૂપ અજીરૢ ઉપજાવી અનર્થકારી થઇ પડે છે, યાવત્ ભાવ-પ્રાણુ હરણરૂપ ભાવમૃત્યુ કરે છે; પણ જો ચાગ્ય ઉદ્દીપ્ત શક્તિસંપન્ન યેાગી પુરુષરૂપ અધિકારીને આપવામાં આવે તે તે તેને ખરાખર પચે છે, અને ભવરાગના નિર્મૂળ નાશ કરી અજરામરપણું આપે છે. દૃષ્ટાંત (૧) શસ્ત્ર પકડતાં પણ ન આવડતું હૈાય એવા માલના હાથમાં જે શસ્ર આપવામાં આવે, તે તે ઉલટું તેનું જ ગળું કાપનારૂં થઇ પડી ભક્ષણ કરનાર જ થઇ પડે છે; પણુ ચેાગ્ય શસ્ત્રજ્ઞ સુભટના હાથમાં તે રક્ષણ કરનાર થાય છે, તેમ આ મેગ દુગૃહીત પ્રયાગ પણ જો અધિકારી અભિજ્ઞ અજાણુ એવા માલજીવના શસ્ત્રાદિનું હાથમાં આપવામાં આવે, તા દુગૃહીત હાવાથી, તેનું જ અકલ્યાણુરૂપ ભક્ષણ કરનાર થઇ પડે; અને જો ચેાગ્ય સુજ્ઞ ચેાગાધિકારીના હાથમાં આવે, તેા સુગૃહીત થવાથી, તેનું ભવભયમાંથી રક્ષણ કરનાર થઇ પડે, ( ૨ ) અથવા અગ્નિને જો બરાબર ન પકડયા હાય તા દઝાડી દે, તેમ યાગાગ્નિના પ્રયાગ જો ખરાખર-વિધિથી ન પકડયો હાય, દુર્ગં હીત હાય તા ભવભ્રમણ-તાપથી દઝાડી દે! ( ૩ ) અથવા વ્યાલ-સાપ જો દુÖહીત હાય ઉધા પૂછડેથી પકડયા હોય તે તે પકડનારને જ ડાંસ મારી મૃત્યુ નીપજાવે છે, તેમ ચાગ-પ્રયાગ પણ જો તુ હીત હાય તા ભવહેતુ થઇ પડી ભાવ-મૃત્યુ નીપાવે છે. શ્રીમાન હરિભદ્રસૂરિજીએ શ્રી યાબિન્દુમાં કહ્યા પ્રમાણે શ્રામણ્ય-શ્રમણુપણું જો દહીત હાયતા અનંત સંસારનું કારણુ થઈ પડે છે, તેમ ચેાગ-પ્રયાગ જો દુહીત હાય તેા અનત ભવભ્રમણુનું કારણુ થઈ પડે છે ! આમ સર્વથા આ ચેાગ-પ્રયાગ ચેગ્ય એવા યાગી પુરુષના હાથમાં જ મૂકવા ** * अत एव च शस्त्राग्निव्यालदुर्ग्रहसन्निभः । શ્રામયદુર્ગંàવત રણાસ્રોનામિ: । ’' યોગિષ્ઠ ૬, ૧૪૯, Page #807 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : યોગ-રસાયન અને ગૃહીત યોગમયોગ યોગ્ય છે, અને એના પર જ અજમાવવા યોગ્ય છે, અને સુગ્રહીત જ કરવા યોગ્ય છે, નહિં તે ઊલટે આશાતના-સિદ્ધિવ્યામોહ-ચમત્કાર દર્શન આદિ કારણે સુગ્રહીત મહાઅનર્થકારક થઈ પડવાને પૂરેપૂરે ભય છે, ગણતારૂપ રોગપ્રયોગ અધ:પતન કરનારો થઈ પડવાને પ્રત્યેક સંભવ છે. એટલા માટે અહીં આવા ઉક્ત લક્ષણવાળા ગીઓને જ આ ગપ્રગના અધિકારી કહ્યા છે. રાજ્યસન પર જેમ એગ્ય રાજ ગુણસંપન્ન પુરુષ જ બિરાજવા યોગ્ય છે, તેમ આ ગરાજ્યસન પર પણ યોગ્ય યોગી ગુણસંપન્ન યોગી પુરુષ જ બિરાજવા યોગ્ય છે. છતાં જે કંઈ અયોગ્ય-અયોગી તેના પર ચઢી બેસવાની ધૃષ્ટતા–ધીઠાઈ કરે, તો તે-“ફિરસ્તાઓ જ્યાં પગ મૂકતાં ડરે છે, ત્યાં મૂર્ખાઓ ધસી જાય છે,” “Fools rush in where angels fear to tread, -તેના જેવું જ ચેષ્ટિત કરે છે! માટે ઉક્ત ફલોગી ને પ્રવૃત્તચક ગીઓ જ અહીં અધિકારી છે, એમ યોગના અનુભવી જ્ઞાની યોગી પુરુષનું કથન છે. આ યોગીઓમાં પણ કનિષ્ટ, મધ્યમ ને ઉત્તમ પાત્ર પણ હોય છે,જેના લક્ષણ લાક્ષણિક રીતે પરમ યોગી શ્રીમદ્ રાજચંદ્રજીએ તેમના છેલા અમર કાવ્યમાં આ પ્રકારે ભાખ્યા છે - “ મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર કરુણા કમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહિં આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ. નહિં તૃષ્ણ જીવ્યા તણી, મરણ યોગ નહિં ક્ષોભ મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતભ ”– શ્રીમદ્ રાજચંદ્રજી. ઉપન્યસ્ત યમાદિનું સ્વરૂપ કહે છે. इहाहिंसादयः पञ्च सुप्रसिद्धा यमाः सताम् । अपरिग्रहपर्यन्तास्तथेच्छादिचतुर्विधाः ॥ २१४ ॥ અહીં અહિંસાદિ યમે, પ્રસિદ્ધ પંચ પ્રકાર; અપરિગ્રહ પર્યત તે, ત્યમ ઈચ્છાદિક ચાર, ૨૧૪. વૃત્તિ –૬૬- અહીં, લોકમાં, અદ્વૈતા-અહિંસાદિ ધર્મો, પંર-પંચ-સંખ્યાથી, સુખસદા સુપ્રસિદ્ધ, સર્વતંત્રસાધારણપણાએ કરીને, મા-યમો, ઉપર; ઈછાયો, પ્રવૃત્તિ, સ્થિરયમે, સિદ્ધયમે, એમ સતાં-સંતને, મુનિઓને, શું પર્યત ? તે કે પરિઝાપર્યરત - અપરિગ્રહ પર્વત. “અહૂિંકારાચાર્યરિઝદા: ચમા –” (પાતંત્ર ૨-૩૦) અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ ય છે,-એ વચનથી. તથછાયતુર્વિધા- તથા ઈચ્છા આદિ ચાર પ્રકારના,–પ્રત્યેક પણે ઈચ્છાયામ, પ્રતિયમ, સ્થિરયમ અને સિદ્ધિયમ, Page #808 -------------------------------------------------------------------------- ________________ (૭૨). જગદષસ્થય અર્થ—અહિંસાદ્ધિ અપરિગ્રહ પર્યત એમ પાંચ યમ સતેને સુપ્રસિદ્ધ છે. તથા તે પ્રત્યેક યમ ઈચ્છા આદિ ચાર પ્રકારનો છે. વિવેચન અહીં લેકમાં અહિંસા આદિ ને અપરિગ્રહ પર્યત પાંચ યમ સંતને-મુનિઓને સુપ્રસિદ્ધ છે, સર્વતંત્ર સાધારણપણાએ કરીને સારી પેઠે જાણીતા છે, કારણ કે “અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ યમ છે,” એવું વચન છે. તથા આ પાંચ. માંથી પ્રત્યેક યમ ઈચ્છા આદિ ચાર પ્રકારનો છે. ઇચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ અને સિદ્ધિયમ, આ અહિંસાદિ પાંચને જેમ ગ-સાંખ્યાદિ યમ કહે છે, તેમ જે તેને “વ્રત' નામથી ઓળખે છે, બૌદ્ધી “શીલ” નામ આપે છે. આમ શબ્દભેદ છતાં અર્થભેદ નથી, એટલે સુપ્રસિદ્ધ એવા આ પાંચ યમ સર્વતંત્રસાધારણ (Common to all religions ) હોઈ સર્વમાન્ય છે, સર્વસંમત છે, સદર્શનવાદીઓને સુપરિચિત છે. આવા સુપ્રસિદ્ધને સુપ્રસિદ્ધ કરવા અન્ય પ્રમાણની આવશ્યકતા નથી. આ અહિંસાદિનું સ્વરૂપ દ્રવ્યથી અને ભાવથી બન્ને પ્રકારે સમજવા ગ્ય છે અને સમજી આચરવા ગ્ય છે. દ્રવ્યથી એટલે બાહ્યથી, વ્યવહારથી, સ્થલપણે અને ભાવથી એટલે અંતરથી, પરમાર્થથી, સૂફમપણે. ' અહિંસા એટલે કોઈ પણ જીવની હિંસા ન કરવી તે. ‘મા હિંચાત્ સર્વાળિ મૂતાનિ એમ વેદકૃતિ છે. અને “ પ્રમત્તાપ્રાથvોum fહૃાા – પ્રમત્તયોગથી પ્રાણનું હરવું તે હિંસા છે એમ શ્રી તવાર્થ સૂત્રનું વચન છે. અર્થાત ઇંદ્રિયાદિ હિંસા-અહિંસા દશ પ્રકારના દ્રવ્ય પ્રાણમાંથી અથવા જ્ઞાન-દર્શનાદિરૂપ આત્માના ભાવ પ્રાણમાંથી કોઈ પણ પ્રાણનું મન-વચન-કાયાના પ્રમાદ વેગથી હરવું તેનું નામ હિંસા છે, તેથી વિપરીત તે અહિંસા છે. આમાં “પ્રમાદયોગ’ શબ્દ ખાસ અગત્યનો છે. જે પ્રાણ હરણમાં પ્રમાદ વેગ હોય, તે જ હિંસા છે, નહિં તે નહિં એટલે કદાચ પ્રાણ હરાયા હોય, પણ મન-વચન-કાયાને પ્રમત્ત યોગ ન હોય તો હિંસા નથી. અને પ્રાણ ન પણ હરાયા હોય, પણ મન-વચનકાયાને પ્રમત્ત એગ હોય તે હિંસા છે. આમ મન-વચન-કાયાને અપ્રમાદ હોય, યતના હોય, જયણા હાય, જેમ બને તેમ સાચા અંતરંગ ભાવથી જીવરક્ષા કરવાની જાળવણીરૂપ યત્ન (Careful effort) હાય, કાળજી-તકેદારી હોય, તે દ્રવ્ય-પ્રાણહરણથી પણ હિંસા લાગતી નથી. અને મન-વચન-કાયાનો પ્રમાદ યોગ હોય, જેમ બને જીવરક્ષા કરવામાં બેદરકારીરૂપ (Carelessness) અયત્ન હય, બેકાળજી હોય, તો દ્રવ્ય પ્રાણહરણ ન હોય છતાં પણ હિંસા જરૂર લાગે છે. Page #809 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : હિંસા-અહિંસા, સત્ય-અસેય આદિ ( ૭૧૩) આ હિંસાથી જે વિપરીત તે અહિંસા છે, એટલે મન-વચન-કાયાને અપ્રમાદ રાખી, યતના કરવી, જયણા કરવી, સાચા ભાવથી જેમ બને તેમ જીવરક્ષા કરવાની જાળવણરૂપ યત્ન કરે, ઉપગ-જાતિ રાખવી તે અહિંસા છે. આમ દ્રવ્યથી હિંસા-અહિંસાનો મુખ્ય આધાર પણ ભાવથી હિંસા-અહિંસા ઉપર છે:-(૧) દ્રવ્યથી હિંસા ન હોય અને ભાવથી પણ ન હોય, તે તે ઉત્કૃષ્ટ અહિંસા છે. (૨) દ્રવ્યથી હિંસા હોય, પણ ભાવથી ન હોય, તો તે તેથી કંઈક ઉતરતી ઉચ્ચ અહિંસા છે. (૩) દ્રવ્યથી હિંસા ન હાય પણ ભાવથી હિંસા હોય, તે તે અહિંસા નથી, પણ હિંસા જ છે. (૪) દ્રવ્યથી હિંસા અને ભાવથી પણ હિંસા હોય, તે તે અહિંસા નથી, પણ નિકૃષ્ટ હિંસા જ છે.-આમ હિંસા-અહિંસાનો મુખ્ય આધાર આત્મપરિણામની ઘાત-અઘાત પર છે. રાગદ્વેષાદિ પરિણામથી જ્યાં આત્માના સ્વભાવમૂત જ્ઞાન-દર્શનરૂપ ભાવ-પ્રાણની હિસા થતી હોય ત્યાં અવશ્ય હિંસા છે; અને તેવા રાગદ્વેષાદિ પરિણામના અભાવે જ્યાં આત્માના જ્ઞાન-દર્શન ભાવ પ્રાણની હિંસા ન થતી હોય, ત્યાં હિંસા નથી. આ નિયમ સર્વત્ર લાગુ પડે છે. (જુઓ પૃ. ૧૦૫ થી ૧૦૭). જે જેમ છે તેમ બોલવું, સાચું બોલવું તે સત્ય છે અથવા જેમ છે તેમ વસ્તુ સ્વરૂપ કહેવું તે સત્ય છે. સતને સત્ કહેવું, અસતને અસત કહેવું તે સત્ય છે, અને અસત્ સત્ કહેવું, સતુને અસત કહેવું તે અસત્ય છે. અથવા જેવું સત્ય-અસ્તેય મનમાં હોય, જેવું આચરણમાં હોય, તેવુ નિર્દભ નિષ્કપટ વચન આદિ ઉચ્ચારવું, મન-વચન-કાયાની એકતા દાખવવી તે સત્ય છે. પારકી વતુ અણદીધી-તેની રજા વગર ન લેવી તે અસ્તેય-અચોય છે. અર્થાત્ પરધનહરણ ન કરવું–ચારી ન કરવી તે અસ્તેય છે. મન-વચન-કાયાથી બ્રહ્મચર્યનું પાલન તે બ્રહ્મચર્ય છે. મનુષણ, તિર્યચિહ્યું કે દેવાંગના સાથે મન-વચન-કાયાથી મૈથુનનુંઅબ્રાચર્યનું વર્જન તે બ્રહ્મચર્ય છે. ધન-ધાન્ય–ગૃહ-પુત્ર આદિ કઈ પણ પરિગ્રહ ન ગ્રહો તે અપરિગ્રહ છે; કોઈ પણ પિતાની માલીકીની વસ્તુ ન હેવી તે, પિતાનું કંઈ પણ નથી એવું અકિંચનપણું તે અપરિગ્રહ છે. આમ સામાન્યપણે દ્રવ્યથી અહિંસા આદિનું સ્વરૂપ છે. અને ભાવથી તો (૧) અહિંસા એટલે આત્માના શુદ્ધ સ્વરૂપની હિંસા ન થવી તે. રાગ-દ્વેષ-મહ વિભાવથી આત્માના સ્વભાવભૂત જ્ઞાન-દર્શનરૂપ ભાવ પ્રાણની હિંસા થાય છે, આ રાગાદિ વિભાવ પરિણામે કરીને શુદ્ધ આતમ પરિણામની ઘાત ભાવ અહિંસા ન થવા દેવી તે અહિંસા છે. તાત્પર્ય કે-શુદ્ધ આત્મસ્વરૂપે સ્થિતિ એ જ પારમાર્થિકતાવિક પરમ અહિંસા છે, અને તે દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવથી આ પ્રકારે ઘટાવી શકાય છે -(૧) આત્માના ગુણ બાધકભાવથી રહિતપણે Page #810 -------------------------------------------------------------------------- ________________ (૭૧૪) ગુણપરિણતિએ પરિણમે અને આત્મ દ્રવ્ય અન્ય દ્રવ્યનું અસંગી હોય, આત્મ દ્રવ્યને પરદ્રવ્યને સંગ ન હોય,–તે દ્રવ્યથી શુદ્ધ એવી પુષ્ટ અહિંસા છે. (૨) ક્ષેત્રથી સર્વ પ્રદેશમાં પરભાવનો પ્રસંગ ન હોય, અને અશરીરી અગી એવા ભાવથી આત્માની અવગાહના અભંગ હાય, તે ક્ષેત્રથી શુદ્ધ એવી અહિંસા છે. (૩) જ્યાં ઉત્પત્તિ-વ્યય ને ધ્રોચપણે સહેજે પરિણતિ થાય છે, અને જ્યાં છેદન-જનપણું નહિં હાઈ વસ્તુ સ્વભાવને વિષે સમાય છે,–તે કાળથી શુદ્ધ એવી અહિંસા છે. (૪) અનંત ગુણું પર્યાય, તેમજ કારક પરિણતિ જ્યાં નિજ નિજ પરિણતિએ પરિણમે છે, તે ભાવથી શુદ્ધ એવી અહિંસા છે. આમ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી શુદ્ધ એવી અહિંસાનું જે કઈ એક ધામ હાય, તે પરમ અહિંસકતામય, પરમ દયામય, પરમ કૃપાળુ શ્રી જિનરાજ છે, કારણ કે તે જ સ્વ–પર જીવના રક્ષક એવા તારણ-તરણ જહાજ છે. આમ અહિંસાને ઊંચામાં ઊંચે આદર્શ શ્રી જિન વીતરાગમાં કષ્ટ થાય છે. –જેનું પરમ સુંદર હૃદયંગમ સ્વરૂપ મહાત્મા દેવચંદ્રજીએ આમ સંગીત કર્યું છે – “ ગુણ ગુણ પરિણતિ પરિણમે, બાધક ભાવવિહીન.પ્રભુજી! દ્રવ્ય અસંગી અન્યને, શુદ્ધ અહિંસક પીન...બા જિર્ણોદ દયામયી. ક્ષેત્રે સર્વ પ્રદેશ મેં, નહિં પરભાવ પ્રસંગ....પ્રભુજી ! અતનુ અગી ભાવથી, અવગાહના અભંગ..પ્રભુજી! બહુ ઉત્પાદ વ્યય ધ્રુવપણે, સહેજે પરિણતિ થાય.પ્રભુજી! છેદન જનતા નહિં, વસ્તુ સ્વભાવ સમાય...પ્રભુજી! બાહુબ ગુણ પર્યાય અનંતતા, કારક પરિણતિ તેમ.પ્રભુજી! નિજ નિજ પરિણતિ પરિણમે, ભાવ અહિંસક એમ.પ્રભુજી ! બાહુ એમ અહિંસકતામયી, દીઠો તું જિનરાજ....પ્રભુજી ! રક્ષક નિજ પર જીવને, તારણુતરણ જિહાજ પ્રભુજી!”—શ્રી દેવચંદ્રજી. દ્રવ્ય અહિંસા પણ આ ભાવ અહિંસાની સાધનામાં ઉપકારી થાય છે,-દ્રવ્ય એ ભાવનું કારણ છે માટે તેમજ દ્રવ્ય અહિંસા એ ભાવ અહિંસાનું સ્વાભાવિક પરિણામ પણ છે. આમ બનેને પરસ્પર કાર્ય-કારણ સંબંધ છે. દ્રવ્ય થકી છ કાયને, ન હણે જેહ લગાર....પ્રભુજી! ભાવ દયા પરિણામને, એહી જ છે વ્યવહાર પ્રભુજી ! બાહુ આતમ ગુણ અવિરાધના, ભાવ દયા ભંડાર.પ્રભુજી! ક્ષાયિક ગુણ પયોયમેં, નવિ પર ધર્મ પ્રચાર....પ્રભુજી!”– શ્રી દેવચંદ્રજી. (૨) ભાવથી સત્ય એટલે પરમાર્થથીતથી સત્ય વચન વરવું તે. જે વસ્તુ તત્વથી જેમ છે તેમ જ કહેવી તે સત્ય છે. સ્વને સર્વ કહેવું, પરને પર કહેવું સ્વને પર ન કહેવું, Page #811 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : ભાવ અહિંસા, ભાવ સત્યાદિ (૧૫) પરને રવ ન કહેવું તે સત્ય છે. સત સત ને અસતને અસત કહેવું, ભાવથી સત્યાદિ તથા સને અસત્ ને અસલૂને સત્ ન કહેવું તે સત્ય છે. એક શુદ્ધ આત્મા સિવાયની કોઈ પણ વસ્તુ પિતાની નથી, પણ વસ્તુ છે, તે પર વરતુને ૫ર કહેવી, સ્વ ન કહેવી તે સત્ય છે; પર વસ્તુને સ્વ કહેવી, પર ન કહેવી તે અસત્ય છે. આમ અનાત્મ વસ્તુને આત્મરૂપ કહેવી તે અસત્ય છે; અનાત્મ વસ્તુને આત્મરૂપ ન કહેવી ને આત્મ વસ્તુને જ આત્મરૂપ કહેવી, તે જ પરમાર્થ સત્ય છે. આની પરમ મનન કરવા ગ્ય તાવિક મીમાંસા શ્રીમદ્ રાજચંદ્રજીએ આ પ્રકારે પ્રકાશી છે – પરમાર્થ સત્ય એટલે આત્મા સિવાય બીજે કઈ પદાર્થ આત્માને થઈ શકતો નથી એમ નિશ્ચય જાણી બોલવામાં વ્યવહારથી દેહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ધાન્ય, ગૃહ આદિ વસ્તુઓના પ્રસંગમાં બોલતાં પહેલાં એક આત્મા સિવાય બીજું કાંઈ મારું નથી; એ ઉપગ રહેવું જોઈએ. અન્ય આત્માના સંબંધી બોલતાં આત્મામાં જાતિ, લિંગ, અને તેના ઉપચારિક ભેદવાળે તે આત્મા ન છતાં માત્ર વ્યવહાર નથી કાર્યને માટે બોલાવવામાં આવે છે, એવા ઉપગપૂર્વક બેલાય તો તે પારમાર્થિક ભાષા છે, એમ સમજવાનું છે. ” ઈત્યાદિ. (જુઓ)-શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૫૪પ. (૩) પર વસ્તુનું અપહરણ-ચોરી ન કરવી તે પરમાર્થથી અસ્તેય છે. એક શુદ્ધ આત્મા સિવાય બીજું કાંઈ પણ પરમાણુમાત્ર પણ પિતાનું નથી, પારકું છે. તે પર વસ્તુનું ગ્રહણ કરવું તે ચેરી છે--અદત્તાદાન છે, તે ન કરવું તે અસ્તેય છે. પરભાવવિભાવ પરિણામ તે ચેરી છે, તે ન કરવા તે અસ્તેય છે. આ પભાવ-વિભાવરૂપ ભાવચેરી જે કરતો નથી, તે પર દ્રવ્યહરણરૂપ ક્ષુદ્ર દ્રવ્ય-ચારી તો કરે જ કેમ? (૪) બ્રહ્મામાં અર્થાત શુદ્ધ આત્મસ્વરૂપમાં વિચરવું-રમણ કરવું તે ભાવથી બ્રહ્મચર્ય છે. અબ્રહ્મમાં, અનાત્મમાં, પર વસ્તુમાં વિચરવું-રમણ કરવું તે અબ્રહ્મચર્ય, અથવા વ્યભિચાર, અથવા પર વસ્તુના સલેષરૂપ મૈથુન છે, દૈત છે. પર વસ્તુમાં વિચરવું છોડી, વ્યભિચાર ત્યજી, પરભાવને સ્પર્શ પરિહરી, શુદ્ધ અતિ એવા આત્મામાં રમવું તે બ્રહ્મચર્ય છે. આવા ભાવ બ્રહ્મચર્યની સિદ્ધિમાં દ્રવ્ય બ્રહ્મચર્ય ઉપકારી થાય છે, અને દ્રવ્ય બ્રહ્મચર્યની દઢતામાં આવું ભાવ બ્રહ્મચર્ય ઉપકારી થાય છે. આમ દ્રવ્ય-ભાવને પરસ્પર પૂરકરૂપ સહાયક ભાવ છે. (૫) આત્મા સિવાયની બીજી-પર વસ્તુ પ્રત્યે મમત્વ ભાવ કરી, મૂછ કરી, તેનું પરિગ્રહણ કરવું તે પરિગ્રહ છે. તે મૂચ્છરૂપમમત્વ ભાવરૂપ પરિગ્રહ ન હોવો તે પરમાર્થથી અપરિગ્રહ છે. પર વસ્તુને પોતાની માની, મારી છે એમ માની, મૂચ્છ-મમત્વ ન કરતાં, પર વસ્તુનું પરમાણુ પણ આત્મભાવે ન ગ્રહવું તે અપરિગ્રહ છે. આવી જેની અપરિગ્રહ ભાવના હોય, તે પછી દ્રવ્ય પરિગ્રહ શાને એકઠો કરે ? અને જે મૂચ્છના આયતનરૂપ દ્રવ્ય પરિગ્રહ ન શહે, તેને ઉક્ત અપરિગ્રહ ભાવના કેમ હઠ ન થાય? આમ બનેનો કાર્ય કારણ સંબંધ છે. Page #812 -------------------------------------------------------------------------- ________________ (૭૧૬ ) ગદરિસમુચ્ચય આમ સંક્ષેપે દ્રવ્યથી–ભાવથી અહિંસાદિ પાંચ યમનું સ્વરૂપ છે. તેની સંકલના અને ભુત છે. તે આ પ્રકારે –સ્વાથી મનુષ્ય સાંસારિક લેભરૂ૫ વાર્થની ખાતર પરની હિંસા કરે છે, પરને પિતાનું કહે છે–માને છે, એટલે પછી તે લેવા–અપહરવાઅહિસાદિની ચોરવા પ્રવર્તે છે, અપહરણ પછી તેને ગાઢ સંલેષ-સંસર્ગ કરે છે, સંકલના અને તેવા ગાઢ પરિચયથી તેના પ્રત્યે તેને મૂચ્છ ભાવ-મમત્વ પરિગ્રહ બુદ્ધિ ઉપજે છે, જેથી તે પર પરિગ્રહથી પરિગૃહીત થાય છે, ચપાસથી જકડાય છે. પણ આત્માથી મુમુક્ષુ જીવ આમાર્થરૂપે સ્વાર્થની ખાતર પરની હિંસા કરતો નથી, પરને પિતાનું કહેતા નથી-માનતો નથી, એટલે પછી તે લેવા–અપહરવા–ચોરવા પ્રવર્તે તો નથી, એથી તેને સંલેષ–સંબંધ થતો નથી, અને તેવા પરિચયના અભાવથી તેને તે પ્રત્યે મૂછભાવ-મમત્વ–પરિગ્રહબુદ્ધિ ઉપજતી નથી, જેથી તે પરિગ્રહથી પરિગ્રહીત થતો નથી, ચેતરફથી જકડાતો નથી. એટલે આ આ મુમુક્ષુ મુમુક્ષુનું પુરુષ સ્વરૂપમાં સ્થિતિરૂપ અહિંસાને ભજે છે, અને પછી પરને સ્વ આચરણ કહેવારૂપ અસત્યથી, કે પરના અપહરણરૂપ ચોરીથી, કે ૫ર પ્રત્યે વ્યભિચરણરૂપ મૈથુનથી, કે પર પ્રત્યે મમત્વરૂપ પરિગ્રહભાવથી, તે સ્વરૂપસ્થિતિને હાનિ પહેચવા દેતો નથી. આમ મુમુક્ષુ ગીપુરુષ પરમાર્થથી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહ એ પાંચ યમનું-ઉપરમનું સેવન કરે છે. આ યમ અથવા ઉપરમ શબ્દ પણ ઘણે સૂચક છે; કારણ કે સ્વરૂપમાં સંયમન-આત્માને રોકી રાખ–દાબી રાખવો તે યમ છે અને પરૂપથી વિરમણ તે ઉપરમ છે. એટલે જેના વડે કરીને આત્મા સ્વરૂપમાં સંયમિત થાય તે યમ છે, અને પરભાવથી વિરમિન થાય તે ઉપરમ છે. બન્ને શબદનો ફલિતાર્થ એક છે – આ અહિંસાદિ પાંચ યમના પ્રત્યેકના પાછા ચાર ચાર પ્રકાર છે; શુદ્ધિની તરતમતાના–ઓછાવત્તાપણાના કારણે તે પ્રત્યેકની ચાર ચાર કટિ-કક્ષા છેઃ ઈચ્છાયામ, પ્રવૃત્તિયમ, સ્થિયમ અને સિદ્ધિયમ. એટલે આ યમના (૫૪=૩૦) વીશ પ્રકાર થયા. જેમકે-ઈચ્છાઅહિંસા, પ્રવૃત્તિઅહિંસા, સ્થિર અહિંસા, સિદ્ધિઅહિંસા. ઈચ્છા સત્ય, પ્રવૃત્તિસત્ય, સ્થિરસત્ય, સિદ્ધિસત્ય, ઈત્યાદિ. આ ઈચ્છાદિ પ્રત્યેક પ્રકારનું સ્વરૂપ હવે પછી કહે છે. એઓનું વિશેષ લક્ષણ કહે છે – तद्वत्कथाप्रीतियुता तथाविपरिणामिनी । यमेष्विच्छावसेयेह प्रथमो यम एव तु ॥ २१५ ॥ કૃત્તિ -agવથાતિસુતા તદ્દવંત અર્થાત યમવંતની કથા પ્રત્યેની પ્રીતિયુક્ત, તથા વિíરિણામિની-તથા અવિપરિણામિની,–તદ્દભાવના સ્થિરત્વથકી, -ઉક્ત લક્ષવાળા યમમાં, -ઈરછા, અવા -સમજવા ગ્ય છે, ૬-અહીં, યમયક્રમાં, અને આ પ્રથમ ઘમ ઘa g- પ્રથમ યમ જ છે, અનંતર-હમણાં જ કહેલા લક્ષણવાળી ઈચ્છા જ ઇર કાયમ છે, એટલા માટે. Page #813 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : મુમુક્ષુનું અહિંસાદિ આચરણુ, ઈચ્છાયમનું સ્વરૂપ ( ૭૧૭ ) યમવંત કથા પ્રીતિ યુતા, અવિપરિણામિની તેમ; ઇચ્છા યમમાં જાણવી, પ્રથમ યમ જ તે એમ, ૨૧૫. અર્થ:–યમવતની કથા પ્રત્યે પ્રીતિયુક્ત, તથા અવિપરિણામિની એવી જે યમોમાં ઈચ્છા, તે અહીં યમચક્રમાં પ્રથમ યમ જ (ઈછા યમ જ) જાણવી. વિવેચન યમવતની કથા પ્રત્યેની પ્રીતિવાળી અને તદ્દભાવ સ્થિરપણુએ કરીને અવિપરિ. ણામિની એવી જે યમે પ્રત્યેની ઈચ્છા, તે અહીં યમચક્રમાં પ્રથમ યમ છે, અર્થાત ઈચ્છાયમ છે એમ જાણવું. અહિંસાદિ યમોને વિષે જે ઇચ્છા ઉત્પન્ન થવી તે જ પ્રથમ એ ઈચ્છાયમ છે. અહા ! આ અહિંસાદિ કેવા સુંદર છે ! કેવા ઉપકારી છે ! કેવા કલ્યાણકારી છે ! આ અહિંસાદિ મને પણ પ્રાપ્ત હોય તો કેવું સારું! આ અહિંસાદિ પામવાને હું જ્યારે ભાગ્યશાળી થઈશ? એવા ભાવની જે સાચી અંતરંગ ઈછા, સ્પૃહા, રુચિ, ભાવના થવી તે જ ઈછાયમ છે. અંતરાત્માથી તેવી ઈચ્છા થવી એ પણ મોટી વાત છે. સાચી અંતરેચ્છા એ સ૬ ગપ્રાપ્તિનું પ્રથમ અને મહાન પગથિયું છે, સન્માર્ગપ્રવેશનું પ્રથમ દ્વાર છે, મોક્ષમાર્ગને ભવ્ય દરવાજે છે. એ અંતરંગ ભાવરૂપ ઈચ્છા વિના કેઈને પણ આ ગ સન્માર્ગમાં પ્રવેશ પણ ઘટતું નથી, તે પ્રવૃત્તિ આદિ તે ક્યાંથી હેાય? અને બાહ્યથી– દ્રવ્યથી તેમાં પરાણે ઘૂસી ગયેલા દેખાતા કોઈ દંભી ડોળઘાલુ તેમાં પ્રવેશનો દાવો કરતા હોય, તો પણ પરમાર્થથી તેઓને તે સન્માર્ગમાં અંત:પ્રવેશ ઘટતા નથી,-તે તો હારના હાર જ, ગમાર્ગબાહ્ય જ રહે છે; માટે ખરો માર્ગ પ્રવેશ તો ઇચ્છાગ વિના થઈ શક્તો જ નથી. રુચિ–ભાવ વિનાના ભેજનમાં જેમ મીઠાશ આવતી નથી, કોળીઓ ગળે ઉતરતો નથી, અથવા પરાણે ઉતારે પડે છે, મેળ આવે છે અને વમન કે અજીર્ણ થાય છે, તેમ અંતરંગ ઈચ્છારૂપ રુચિ–ભાવ વિનાના પરમાર્થરૂપ પરમા રુચિ વિનાના ભેજનમાં સાચી મીઠાશ આવતી નથી, સંવેગ-માધુર્ય નીપજતું નથી, ભજનનું દષ્ટાંત સત્ય તત્વ ગળે ઉતરતું નથી–અંતરમાં ઠસતું નથી અથવા પરાણે ગળે ઉતારવું પડે છે–મતાગ્રહથી તાણું તેણીને અંતમાં ઠસાવવું પડે છે, અરુચિરૂપ-અણગમારૂપ મોળ આવે છે, અને તે સત્ય તત્વ પેટમાં ટકતું નથી– જગતને દેખાડારૂપે તેનું વમન થાય છે, અથવા મિથ્યા અભિમાનરૂપ અજીર્ણ-અપ ઉપજે છે. પણ રુચિ–ભાવથી કરેલા ભેજનમાં મીઠાશ આવે છે, કોળીઓ હસે હસે એની મેળે ગળે ઉતરે છે–પરાણે ઉતારો પડતો નથી, પેટમાં ટકે છે, મોળ આવતી Page #814 -------------------------------------------------------------------------- ________________ ( ૭૧૮) વાગડસિસ થય નથી, અને વમન થતું નથી કે અજીર્ણ ઉપજતું નથી, પણ બરાબર પાચન થઈ એકરસ બની શરીરની સર્વ ધાતુઓને પુષ્ટ કરે છે. તેમ સાચી ઈછારૂ૫ રુચિભાવથી કરેલા પરમાર્થરૂપ પરમાન્ન ભોજનમાં સાચી મીઠાશ આવે છે-સંવેગ માધુર્ય નીપજે છે, સત્ય તત્ત્વને કળીઓ હસે હસે એની મેળે ગળે ઉતરે છે–સહેજે અંતરૂમાં ઠસે છે, પરાણે ઉતારવો પડતો નથી, મતાહથી તાણખેંચ કરીને ઠસાવે પડતો નથી, અંત૨માં કરે છે, અરુચિરૂપ મેળ આવતી નથી, દાંભિક ઓળઘાલ દેખાવરૂપ તેનું વમન થતું નથી, કે અભિમાનરૂપ અજીર્ણ-અપ ઉપજતો નથી, પણ અંતરાત્મપરિણામરૂપે, બરાબર પરિણત થઈ–પાચન થઈ એક પરમ અમૃતરસરૂપ બની આત્માની સર્વ ધાતુનેશુદ્ધ સ્વભાવ ભાવને પુષ્ટ કરે છે. આ દષ્ટાંત ઉપરથી, રુચિનું-ઈચ્છાનું સન્માર્ગ–પ્રવેશમાં કેટલું બધું મહત્વ છે, “ઈએ છે જે જોગીજન” પદમાં “ઇચ્છે છે ' પદનું કેટલું બધું અર્થગૌરવ છે તે સારી પેઠે સમજી શકાય છે. વળી મન વિનાના મિલનમાં જેમ મઝા આવતી નથી, તેમ મન વિનાના-ઈચ્છા વિનાના સન્માર્ગ મિલનમાં ખરી મઝા આવતી નથી. “મન વિનાનું મળવું ને ભીંત સાથે ભટકાવું”—એના જેવો આ ઘાટ થાય છે. સન્માર્ગ ગરૂપ પરમાર્થ-લનમાં અંતરંગ પ્રીતિરૂપ “લગની ” લાગ્યા વિના ખરો આનંદ અનુભવાતો નથી. એટલા માટે જ અંતરંગ પ્રીતિરૂપ આ ઇચ્છાગને આ યોગમાર્ગમાં પ્રથમ સ્થાન આપ્યું છે, કારણ કે તેના વિના આગળ એક ડગલું પણ મંડાતું નથી. વળી કાર્યસિદ્ધિનું રહસ્ય વિચારીએ તો કોઈ પણ કાર્યની સિદ્ધિમાં સૌથી પ્રથમ તે તે કાર્ય માટેની અંતરંગ ઇચ્છા-અચિ ધગશ જાગવી જોઈએ, એવી અંતરંગ ઈચ્છા હોય, તે જ તેને રસ્તા મળી આવે છે. “Where there is a will there is a way'-એ પ્રસિદ્ધ અંગ્રેજી ઉક્તિ અનુસાર તેનો માર્ગ મળી આવતાં પ્રવૃત્તિ અર્થાત કાર્ય માટેનો પ્રયત્ન (Effort) થાય છે. અને એમ ઉત્સાહથી પ્રવર્તતાં માર્ગમાં વિશ્વ (obstacle) આવે તો તેનો જય કરાય છે, અને એમ કરતાં કરતાં અનુક્રમે કાર્યની પૂર્ણતા-સિદ્ધિ થાય છે. પણ રુચિ વિના જે કાર્ય કરવામાં આવે છે, તે તે વેઠરૂપ હેઈ, કદી સિદ્ધ થતું નથી, અને તે માટેની ક્રિયા પ્રવૃત્તિ “છાર પર લિંપણ” જેવી થઈ પડે છે ! આમ સામાન્ય ક્રમ છે. આત્મા કાર્યરુચિવાળે થયે બધા કારક ફરી જાય છે, પલટાઈ જાય છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકારણ એ છે કારક જે પૂર્વે બાધકપણે પરિણમતા હતા, તે આત્મસિદ્ધિ કાર્ય પ્રત્યે અંતરંગ ચિ-ઈચ્છા ઉપજતાં સાધકપણે પ્રવર્તે છે. આમ અંતરંગ ભાવરૂપ રુચિ-ઈચ્છા ગુણથી જીવની વૃત્તિમાં અજબ પલટે આવી જાય છે, ચમત્કારિક ફેરફાર થઈ જાય છે, કારણ કે જેવી રુચિ ઉપજે છે, તેવું તેને અનુયાયી અનુસરતું આત્મવીર્ય સ્કુરાયમાન થાય છે. (જુઓ કાવ્ય પૃ. ૨૧) જ્યારે જીગરને પ્રેમ લાગે છે, ત્યારે જ આત્મા જાગે છે, અને ત્યારે જ ખરેખરો રંગ લાગે છે. આવી અપૂર્વ ગુણવાળી જે ઈચ્છા છે, તે વળી યમવંતની કથા પ્રત્યેની પ્રીતિવાળી તથા Page #815 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ! યમવત કથા પ્રીતિ “ધન્ય તે મુનિવર !' (૧૯) અવિપરિણમિની એવી હોય છે. આ જગતમાં જે કોઈ દ્રવ્યથી કે ભાવથી કે બનેથી અહિંસા સેવતો હેય, સત્ય બોલતા હોય, અસ્તેય આચરતો હેય, બ્રહ્મચર્ય પાળતો હોય, અપરિગ્રહ ધારતો હોય, તેની કયાંયથી પણ કથા-વાર્તા સાંભળવામાં કે વાંચવામાં આવતાં, તેના પ્રત્યે અંતરંગ પ્રીતિ ઉપજાવી–પ્રેમ સ્કુર તે આ ઈચ્છાનું લક્ષણ છે. સંપૂર્ણપણે કે અપૂર્ણપણે, સર્વથી કે દેશથી, સકલપણે કે વિકલ પણે જે કઈ સાચા સાધુ પુરુષો-સાધક મુમુક્ષુઓ આ અહિંસાદિ યમની સાધના કરતા હોય કે સિદ્ધિ પામેલા હોય, તેના પ્રત્યે આ ઈછાયસવંતને અત્યંત ગુણપ્રમોદ-ગુણાનુરાગ ઉપજે છે. જેમ કે ધન્ય છે આ અહિંસક મહા મુનિઓ ! કે જેઓ યતનાથી છ કાયની રક્ષા કરે છે, સર્વ જગજજતુને સમ ગણી સૂક્રમમાં સૂક્ષ્મ જીવને પણ હણતા નથી, લેશમાત્ર દુઃખ ઉપજા વતા નથી, રાગ-દ્વેષાદિ ભાવહિંસા કરતા નથી ભાવદયારસના સાગર“ધન્ય તે નિષ્કારણ કરુણાસિંધુ એવા આ સાધુ ભગવાનો નિરંતર આત્મવરૂપમાં મુનિવરા રે” સ્થિતિ કરી પરભાવના લેશને પણ સ્પર્શતા નથી! અહે! એમની કરુણા! અહા ! એમની વીતરાગતા ! અહા ! એમની સ્વરૂપસ્થિતિ! અહો! આ સંતની સત્યવાદિતા પણ કેવી આશ્ચર્યકારી છે ! સ્વપ્નમાં પણ આ સાધુચરિત પુરુષો અસત્ય વચન વદતા નથી ! પરવસ્તુને પોતાની કદી કહેતા નથી. વ્યવહારથી ને પરમાર્થથી તે કેવળ સત્ય સત્ય ને સત્ય જ વદે છે. ધન્ય છે એમના સત્ય વ્રતને ! અહો! રવદેહમાં પણ નિરીહ એવા આ પરમ પ્રમાણિક મહાત્માઓ સળી માત્ર પણ અદત્ત લેતા નથી, પરભાવનું પરમાણુ પણ આત્મભાવથી ઈચ્છતા નથી ! અહે એમની નિઃપૃહિતા ! આ સાચા ત્યાગી-સંન્યાસી જેગીજનેનું બ્રહ્મવ્રત પણ કેવું અદ્ભુત છે! દ્રવ્યથી ને ભાવથી તેઓ કેવું કઠોર બ્રહ્મચર્યવ્રત પાળે છે ! વળાંતરે પણ એમના રોમમાત્રમાં પણ વિષયવિકારની છાયા દેખાતી નથી ! નિરંતર તેઓ બ્રહ્મમાં-શુદ્ધ આત્મસ્વરૂપમાં વિચારી રહ્યા છે ! અહો તેમનું આ મહાઅસિધારાત્રત! ધન્ય છે આ નિ ની પરમ નિગ્રંથ વૃત્તિને ! દ્રવ્ય-ભાવ સમસ્ત ગ્રંથને-પરિગ્રહ બંધનોનો તેમણે ઉછેદ કર્યો છે ! પરવસ્તુના પરમાણુ માત્ર પ્રત્યે પણ તેઓ મમત્વભાવ-મૂછી ધરાવતા નથી ! આ આખા જગતમાં એક આત્મા શિવાય એમની પોતાની માલીકીનું બીજું કાંઈ નથી, એવા તે પરમ અકિંચન-નિપરિગ્રહી છે ! અહા ! એમની નિર્ચથતા! ( જુએ પૃ. ૧૯૦ તથા ૧૯૭– ૧૯૮). આવા ગુણાનુરાગને લીધે તે મુમુક્ષુના સહજ સ્વયંભૂ ઉદગાર નીકળી પડે છે કે નમો સ્ત્રો ” આ લોકમાં સર્વ સાધુઓને-સાચા સાધુગુણસંપન્ન સર્વ સાધુચરિત પુરુષોને નમરકાર હે! અને આવા યમવંતો પ્રત્યે જેને આવી ગુણનુરાગજન્ય પ્રીતિ ઉપજે છે, તેને તે યમ અત્યંત ગમી જાય છે, એટલે તેના પ્રત્યે તેને સહજ સ્વાભાવિક પૃહા-રુચિ-ઈચછા ઉપજે છે. એટલે તે પૃહા કરે છે કે આવા અહિંસાદિનો મને ગ થાય તો કેવું સારું! આવા અહિંસાદિ સાધવા હું કયારે Page #816 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) યોગશ્ચિમસ થય ભાગ્યશાળી થઈશ ? આવા દ્રવ્ય-ભાવ નિગ્ર^થ થવાના મને ‘ અપૂર્વ અવસર એવા ક્યારે આવશે ? કયારે થઇશુ બાહ્યાંતર નિગ્ર^થ જો ?' (શ્રીમદ્ રાજચંદ્રજી. ) ' માહિનીભાવ વિચાર અધીન થઈ, ના નિરખુ ` નયને પરનારી; પત્થર તુલ્ય ગણુ પર વૈભવ, નિર્મળ તાત્ત્વિક લેાલ સમારી. દ્વાદશ વ્રત અને દીનતા ધરી, સાત્ત્વિક થાઉં સ્વરૂપ વિચારી; એ મુજ તેમ સદા શુભ ક્ષેમક, નિત્ય અખંડ રહેા ભવહારી. ’--શ્રી મેાક્ષમાળા. જેમ કાઇ અમુક સ્થળે વ્યાપારની ભારી અનુકૂલતાને લીધે દ્રવ્યલાભ ખૂબ થાય છે, એમ સાંભળીને સ્વાર્થ પટુ વ્યાપારી વણિકને ત્યાં શીઘ્ર દાડી જઇ વિપુલ ધનસંપત્તિ પ્રાપ્ત કરવાનું મન થઈ આવે; તેમ અત્રે પણ અહિંસાદિ ચગવ્યાપારની અનુકૂળતાએ અપૂર્વ આત્મલાભ થાય છે એમ સાંભળીને, આત્મા પટુ મુમુક્ષુને પણ તેવા અહિંસાદિ યેાગવ્યાપારથી અપૂર્વ આત્મગુસપત્તિ મેળવવાનું મન થઈ આવે છે, રુચિ-ઇચ્છા ઉપજે છે, કેાડ-મનાથ જાગે છે. “ જ્ઞાનાદિક ગુણુ સંપદા હૈ, તુજ અનંત અપાર; તે સાંભળતાં ઉપની ૨, રુચિ તિળું પાર ઉતાર....અજિત જિન.”—શ્રી દેવચંદ્રજી. તથા આ જે ઇચ્છા ઉપજે છે તે અવિપરિણામિની હાય છે, કદી વિપરિણામને– વિપરીત પરિણામને પામતી નથી; કારણુ કે તદ્ભાવની સ્થિરતા હોય છે, એટલે તે ઇચ્છા કદી અનિચ્છારૂપ થતી નથી, પ્રીતિ અપ્રીતિરૂપ થતી નથી, રુચિ અરુચિરૂપ થતી નથી. જે ઇચ્છારૂપ ભાવ ઉપયા તે ઉપજ્યું, તે કદી વિપાિમ પામી અભાવરૂપ થતા નથી. એવા ઉત્કટ અંતરંગ ઇચ્છાભાવ અત્ર પ્રગટે છે. તે ઇચ્છા-રુચિને! અંતરંગ રંગ લાગ્યે તે લાગ્યા, કદી ભૂસાતા જ નથી. જેમ ચેાળ મઢના રંગ કદી જતા નથી, તેમ આત્માને લાગેલે આ દૃઢ ઇચ્છા-રંગ કદી જતા નથી. વસ્ર જીણુ થઈને ફાટી જાય પણ પાર્કા મજીઠના રંગ જાય નહિં; તેમ દેહું જીણું થઈને પડી જાય પણ જાગેલા આત્માને લાગેલા આ ભારગ કદી જાય નહિં, તે ભવાંતરમાં પણ આજ્ઞાંકિત અનુચરની જેમ અનુગામી થઇને પાછળ પાછળ ચાલ્યા આવે. ઘાટ ઘડામણુ ભલે જાય, પણ સેાનું કદી વિષ્ણુસે નહિ; તેમ દેઢુના ઘાટ ભલે જાય, પણ સેના જેવા આ જાગ્રત આત્માને લાગેલા અંતરંગ રંગ ટળે નહિ. ( જીઆ, કાવ્ય પૃ. ૨૩૯) તથા—— सर्वत्र शमसारं तु यमपालनमेव यत् । प्रवृत्तिरिह विज्ञेया द्वितीयो यम एव तत् ॥ २१६ ॥ વૃત્તિ:-સર્વત્ર-સર્વત્ર સામાન્યથી, શમાર્ં તુ-શમસાર જ, ઉપશમસાર જ, ચમવાહનમેવ થ-ક્રિયાવિશિષ્ટ એવુ જે યમપાલન, પ્રવૃત્તિત્ત્તિ વિશેયા-તે અહીં પ્રવૃત્તિ જાણવી. યમામાં-દ્વિતીયો યમ જ્ઞ તત્“તે દ્વિતીય યમ જ છે, પ્રવ્રુત્તિયમ છે એમ અથ' છે. Page #817 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : અવિપરિણામિની ઈચ્છા, પ્રવૃત્તિ યમ લક્ષણ ( ૭૨૧) ને જે પાલન યમતણું, સર્વત્ર જ શમસાર; પ્રવૃત્તિ અહિં તે જાણવી, બીજે યમ જ તે ધાર. ર૧૬ અર્થ-સર્વત્ર શમસાર-શમપ્રધાન એવું જે યમપાલન તે અહીં પ્રવૃત્તિ જાણવી અને તે જ દ્વિતીય યમ છે. વિવેચન સામાન્યથી સર્વત્ર શમસાર જ એવું જે યમપાલન છે, તે જ અહીં પ્રવૃત્તિ જાણવી, અને તે યમને વિષે બીજો એ પ્રવૃત્તિયમ છે. જે અહિંસાદિ યમ અછાયમથી ઈચ્છવામાં આવ્યા, અંતરાત્માથી ઈષ્ટ–પૃહણય ગણવામાં આવ્યા, તેનું ક્રિયાવિશિષ્ટ (In action) પાલન કરવું તે પ્રવૃત્તિયમ છે. તે અહિંસાદિને ક્રિયામાં ઉતારવા, આચરણમાં–ચારિત્રમાં આણવા, દૈનિક ઇચ્છા પછી જીવનવ્યવહારમાં વણી દેવા તે પ્રવૃત્તિયમ છે. જીવનને અહિંસામય, પ્રવૃત્તિ સત્યમય, અસ્તેયમય, બ્રહાચર્યમય, અપરિગ્રહમય કરવા પ્રવર્તવું તે પ્રવૃત્તિયમ છે. મનવચન-કાયાના ગવ્યાપારમાં કૂત-કારિત-અનુદિત ભાવથી અહિંસાદિ પાળવામાં પ્રયત્નશીલ થઈ અંતરેચ્છાને સક્રિય કરી દેખાડવી તે યમમાં બીજો એવો પ્રવૃત્તિયમ છે. કારણ કે કઈ પણ વસ્તુ સાચા દિલથી રુચિ ગયા પછી_સી ગયા પછી તે ઈષ્ટ વતની પ્રાપ્તિ માટે મનષ્ય જરૂર પ્રવર્તન કરે છે–પ્રયત્ન કરે છે. તેમ આ અહિંસાદિ યમ પ્રત્યે જેને સાચી અંતરછા ઉપજી છે, તે પછી તે ઈષ્ટ અહિંસાદિની સાધના માટે અવશ્ય પ્રવર્તે છે, અવશ્ય પ્રયત્ન કરે છે. અને તે ગમી ગયેલી–બેઠી ગયેલી ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિમાં ગમે તેટલા વિદનો નડે, ગમે તેટલી વિપત્તિઓ આવી પડે, તો પણ તે મનુષ્ય તેનો પીછો છોડતું નથી, પણ ઉલટો બમણું ઉત્સાહથી તે વિદ્ગને પણ સામનો કરી–વિશ્ન જય કરી આગળ ધપે છે. તેમ અંતરાત્માથી પરમ ઈષ્ટ માનેલા અહિંસાદિની પ્રાપ્તિના માર્ગમાં ગમે તેટલા વિદનના ડુંગરા આડા આવી પડે, ગમે તેટલી વિપત્તિ-સરિતાઓ વચ્ચે નડે, તો પણ આત્માથી મુમુક્ષુ પિતાના ઈષ્ટ ધ્યેયને કેડે કદી મૂકો નથી, પણ ઉલટ દ્વિગુણિત ઉત્સાહબળથી તે વિનાનેઅંતરાયોને પણ પરાજય કરી આગળ વધવા મથે છે, “ધીઠાઈ કરી માર્ગે સંચરે છે. પરમ આત્મપરાક્રમવંત જ્ઞાની પુરુષના પરમ સંવેગપૂર્ણ અમૃતવચને છે કે ગમે તેમ છે, ગમે તેટલા દુઃખ વેઠે, ગમે તેટલા પરિસહ સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરે, ગમે તેટલી વ્યાધિઓ સહન કરે, ગમે તેટલી ઉપાધિઓ આવી પડે, ગમે તેટલી આધિઓ આવી પડે, ગમે તે જીવનકાળ એક સમયમાત્ર હે, અને દુનિમિત્ત છે, પણ એમ કરવું જ ત્યાંસુધી હે જીવ! છૂટકો નથી. ”—શ્રીમદ્ રાજચંદ્રજી. Page #818 -------------------------------------------------------------------------- ________________ ( ૭૨૨ ) ગાસરા “ઘાતિ ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિશણુ જગનાથ ! ધીઠાઈ કરી મારગ સંચરૂં, સેંગૂ કઈ ન સાથ ... અભિનંદન જિન દરિશન તરસિયે.”—શ્રી આનંદઘનજી. પ્રથમ તે કઈ વટેમાર્ગ અમુક સ્થળે જવા ઈચ્છે છે, એટલે તે તેના માર્ગે ચાલવા માંડે છે-ગમનક્રિયા કરે છે. અને પછી વચ્ચે આવી પડતા વિદને જય કરતો રહી તે પિતાના ઈષ્ટ સ્થળ પર્યત ગમનક્રિયા ચાલુ રાખે, તે અનુક્રમે તે ત્રણ પ્રકારના સ્થળે પહોંચે છે. એને વચ્ચમાં ત્રણ પ્રકારના મુખ્ય વિન સંભવે છેવિન કંટકવિન્ન, જવરવિન, અને દિગમેહવિદન. (૧) કંટકવિન એટલે કાંટો લાગવાથી જરા ક્ષણભર વિદત નડે તે; પણ તે નિકળી જતાં તરત મુસાફરી ચાલુ થાય છે. આ જઘન્ય-નાનામાં નાનું વિદન છે. (૨) બીજું વરવન્ન રસ્તામાં તાવ આવતાં મુસાફરી મોકુફ રાખવી પડે છે, અને તે ઉતરી જતાં મુસાફરી ફરી ચાલુ થાય છે. આ બીજું વિશ્વ પહેલા કરતાં આકરું હોઈ મધ્યમ છે, વચલા વાઘાનું છે. (૩) ત્રીજું દિગમેહવિજ્ઞ સૌથી આકરું હોઈ મોટામાં મોટુંઉત્કૃષ્ટ પ્રકારનું વિજ્ઞ છે, કારણકે દિશાહથી તે મુસાફર પિતાની જવાની દિશા જ ભૂલી જાય છે, આડફેટે ચઢી જવાથી ગોથાં ખાય છે, અને પુન: માર્ગે ચઢે-ઠેકાણે આવે ત્યાં સુધી આ વિદ્વ નડે છે. તેમ અહિંસાદિ વેગમાર્ગે પ્રવર્તતાં પણ સાધક યોગીને આવા જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ પ્રકારનાં વિધ્રો નડે છે. તેનો જય કરી તે મુમુક્ષુ પુરુષ આગળ વધવા મળે છે. જેમકે, શીત-તાપ વગેરે કંટક વિઘ સમાન છે, જ્વર વગેરે બાહ્ય વ્યાધિ તે જવર વિદત સમાન છે, અને મિથ્યા દર્શનરૂપ અંતરુ વ્યાધિ તે દિગ્રહ વિન સમાન છે. આ વિદમાંથી આ અહિંસાદિનું પાલન-ભંગસંરક્ષણ તે કરે છે, અને એમ વિધન જય કરતો કરતો તે આગળ ધપે છે. વિના વિઘનજય સાધુને રે, નવિ અવિચ્છિન્ન પ્રયાણ રે; કિરિયાથી શિવપુરી હાય રે, કેમ જાણે અજ્ઞાણ રે ? પ્રભુ શીત તાપ મુખ વિઘન છે રે, બાહેર અંતર વ્યાધિ રે; મિયાદશન એહની રે, માત્રા મૃદુ મધ્યાધિ રે. પ્રભુ આસન અશન જયાદિકે રે, ગુયેગે જય તાસ રે, વિઘન જેર એ નવિ ટળે રે, વગર જ્ઞાન અભ્યાસ રે. પ્રભુ.” સા, 2. ગ. સ્ત, હાલ ૧૦ અને જેમ કુશલ માળી આલવાલથી-કયારાથી કુમળા છોડનું કાળજીથી “પાલન'– સંરક્ષણ કરે છે, તેમ સાધક મુમુક્ષુ સમ્યક્ આચરણરૂપ–સમિતિ ગુણિરૂપ આલવાલથી કયારાથી આ અહિંસાદિરૂપ કોમળ છોડનું યતનાથી “પાલન’–સંરક્ષણ Page #819 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : ત્રણ પ્રકારના વિશ્વ, અહિંસાદિ છોડનું પાલન ” ( ૭૨૩) અહિંસાદિ કરે છે. જેમ વત્સલ માતા બાલકનું યત્નથી લાલન-પાલન કરે છે, છોડનું “પાલન” તેમ મુક્તિ અનુરાગી મુમુક્ષુ અહિંસાદિ યમનું યત્નથી પાલન કરે છે. જેમ પ્રજાવત્સલ રાજા નિજ રાજ્યનું પ્રેમથી પાલનરક્ષણ કરે છે, તેમ મુક્તિ–વત્સલ ગીરાજ નિજ અહિંસાદિ ગ-સામ્રાજ્યનું પ્રીતિથી પાલન-રક્ષણ કરે છે. અથવા કોઈની પાસે મહામૂલ્ય રત્ન હય, તે તે તેનું પાલન કેવા રત્નથી કરે? તે રખેને પડી ન જાય, ગુમાવી ન બેસાય, કેઈ તેને ચેરી ન જાય, ભૂલેચૂકે તેને ડાઘ ન લાગી જાય, એટલા માટે તેને સાચવી સંભાળીને રેશમી કપડામાં વિંટાળી નાની પેટીમાં મૂકી, તેને કબાટમાં કે તેજૂરીમાં તે રાખી મૂકે છે, અને તે બરાબર સલામત છે કે નહિં તેની વારંવાર ચેકસી કરે છે. અને આમ તેનું નિરંતર પાલન, ગોપન, ભંગ-સંરક્ષણ, સાચવણી-જાળવણું કરે છે, તો પછી આ તો અમૂલ્ય ચિતામણિ રત્નથી પણ અધિક, મહા મેરુથી પણ મહામહિમાવાન, એવા અહિં. સાદિ યોગચિંતામણિના જતન માટે, નિરંતર પાલન માટે, ગોપન માટે, અભંગ માટે, રક્ષણ માટે, સાચવણી માટે, જાળવણી માટે કેટલો બધો પ્રયત્ન હોવો જોઈએ? કેટલી બધી સતત જાગૃતિ હોવી જોઈએ? કેટલી બધી અખંડ પુરુષાર્થ પ્રવૃત્તિ હેવી જોઈએ ? ત્યાં “પાંચમે આરો કઠણ છે, શું કરીએ ?” ઈત્યાદિ ખોટાં બહાના-ઓઠા દઈ પ્રમાદ કરવો કેમ પાલવે? હજુ ભવસ્થિતિ પાકી નથી, પાકશે ત્યારે વાત, એમ કહી લમણે હાથ દઈ, પાદપ્રસારિકા કરવી કેમ પિસાય? (જુઓ પૃ. ૧૫૩-૧૫૪). સર્વત્ર શમસાર અને આવું આ યમપાલન કેવું વિશિષ્ટ છે? તો કે સર્વત્ર શમસાર જ છે, અર્થાત શમ જ જેનો સાર છે, અથવા શમથી જ જે સાર છે,–પ્રધાન છે, અથવા શમન જ જે સાર છે, એવું છે. આ યમપાલનનો સાર શમ છે, અથવા શમને સાર આ યમપાલન છે, અથવા શમથી જ આ યમપાલન સાર છે–પ્રધાન છે. તાત્પર્ય કે–ચમના પરિણામે સારભૂત એ શમ જ ઉપજે છે, શમ જ એનું સારભૂત ફળ છે, અને શમના પરિણામે સારભૂત એ યમ જ ઉપજે છે, યમ જ એનું સારભૂત ફળ છે. આમ યમન ને શમને પરસ્પર ઘનિષ્ઠ સંબંધ છે. યમના સારભૂત ફલ પરિણામરૂપ સર્વત્ર શમ જ ઉપજે છે, સર્વત્ર શાંતિનું સામ્રાજ્ય છવાઈ રહે છે; સર્વત્ર-સર્વ સ્થળે એટલે પિતાને અને પરને, દ્રવ્યથી અને ભાવથી, સર્વ પ્રકારે શમ જ-શાંતિ જ ઉપજે છે. કારણ કે (૧) જે અહિંસાદિ યમનો સાર શમ સેવે છે તે પોતે અદભુત આત્મશાંતિ અનુભવે છે, અને પરને પણ શાંતિ ઉપજાવે છે. જે અહિંસાદિ સેવે છે, તે પિતે તાપ પામતે નથી ને અન્ય જીવોને પણ તાપ પમાડતો નથી. પણ શીતલ ચંદનની જેમ સર્વત્ર તાપનું શમન કરી શીતલતા આપે છે, શીતલ ચંદ્રની જેમ સર્વને આનંદ આનંદ ઉપજાવે છે. Page #820 -------------------------------------------------------------------------- ________________ ( ૭૨૪) ગિટિસમુચ્ચય (૨) અથવા યમનું ફલ ઉપશમ અર્થાત સર્વત્ર કષાયાદિની ઉપશાંતિ છે, જે અહિંસાદિ યમ પાળે છે, તેના ક્રોધાદિ કષાય ઉપશાંત થઈ જાય છે, અને તે બીજાઓના કષાયને પણ ઉપશાંત કરે છે. કારણકે અહિંસા–સત્યાદિથી ક્રોધાદિ કષાયના ઘણું ઘણું કારણે સ્વયમેવ દૂર થઈ જાય છે, અને અહિંસક સત્ય વક્તાને ચારિત્ર પ્રભાવ અન્ય જીવો પર પણ સહજ સ્વભાવે પડે છે, તેથી સવ-પરના કષાયને ઉપશમ થાય છે. (૩) અથવા અહિંસાદિ થમ જે સેવે છે, તે સમભાવરૂપ શમને-શાંતિને પામે છે. કારણકે તે સમભાવી આત્મા “સર્વ જગજતુને સમ ગણે” છે, માન-અપમાન, વંદક-નિંદક આદિને સમ ગણે છે, એટલે તેને વિષમતારૂપ અશાંતિ હોતી નથી. (૪) અથવા અહિંસાદિ જે પાળે છે, તેને શમ અર્થાત્ સ્વરૂપશાંતિ ઉપજે છે, તે સ્વરૂપમાં સમાય છે. ઉત્કૃષ્ટ અહિંસાદિનું સહજ સ્વાભાવિક ફળ સ્વરૂપમાં શમાવું એ છે, કારણ કે સ્વરૂપની ઘાત ન થવા દેવી અને પરભાવ પ્રત્યે ગમન ન કરવું, એજ પારમાર્થિક ભાવ અહિંસાદિનું પરમ સ્વરૂપ છે. એટલે આવા અહિંસાદિથી જીવ સમસ્ત પરભાવથી વિરામ પામી સ્વરૂપ વિશ્રાંતિરૂપ પરમ આત્મશાંતિને ભજે છે, અર્થાત્ સ્વરૂપમાં સમાય છે. (જુઓ પૃ. ૩૯૫, તથા પૃ. ૫૭૨) અથવા ઉલટી રીતે લઈએ તે સર્વત્ર શમના સારરૂપ યમપાલન જ છે. કારણ કે (૧) જીવ જ્યારે અમને પામે છે, અર્થાત્ કષાયની ઉપશાંતિને-ઉપશમને પામે છે, ત્યારે તેના ક્રોધ-માન-માયા-લેભાદિ દુષ્ટ ભાવ મેળા પડે છે, શમને સાર યમ એટલે ક્રોધાદિને વશ થઈ તે હિંસાદિ કરતો નથી, અને સ્વાભાવિક રીતે અહિંસાદિ પ્રત્યે જ ઢળે છે. (૨) અથવા જીવ જ્યારે અમને શાંતિને પામે છે ત્યારે તે અન્યને પણ શાંતિ આપે છે, હિંસાદિથી પરને ઉપતાપ ઉપજાવતો નથી. (૩) અથવા જીવ જ્યારે અમને-સમભાવને પામે છે ત્યારે તે સર્વ જગત જીવોને સમ ગણતો હાઈ હિંસાદિ કરતો નથી અને અહિંસાદિ પાળે જ છે. (૪) અથવા જીવ જ્યારે સ્વરૂપવિશ્રાંતિરૂપ પરમ આત્મશાંતિને પામે છે, સ્વરૂપમાં સમાય છે, ત્યારે તે સ્વરૂપ અહિંસાદિરૂપ ઉત્કૃષ્ટ અહિંસાદિ યમપાલન કરે જ છે. આમ યમપાલનને સાર શમ અને શમને સાર યમપાલન, એમ પરસ્પર સંકલિત છે. જે મુમુક્ષુ યમ એટલે ઉપરમ(વિરતિ) પામે છે, તે શમ એટલે ઉપશમ પામે છે, અને જે શમ–ઉપશમ પામે છે, તે યમ–ઉપરમ પામે છે. ચમ ત્યાં શમઃ કારણ કે જે કષાયાદિનો ઉપશમ પામે છે, તેને વિષયાદિ નિમિત્તે શમ ત્યાં યમ થતા હિંસાદિને ઉપરમ-વિરમણન અવશ્ય હોય છે, અને જેને વિષયાથે થતી હિંસાદિનો ઉપરમ હોય છે, તેને કષાયાદિને ઉપશમ હોય છે, કારણ કે વિષયથી કષાય ને કષાયથી વિષય હોય છે, એટલે વિરતિ પામે છે તે શાંતિ પામે છે, અને શાંતિ પામે છે તે વિરતિ પામે છે. “જ્ઞાનસ્થ કરું વિતઃ' તાત્પર્ય કે-(૧) જે પરભાવથી Page #821 -------------------------------------------------------------------------- ________________ ઉપસ’હાર : ચમના સાર શમ, શમના સાર ચમ ૨૫) વિરતિરૂપ ઉપરઞ પામે છે, તે સ્વરૂપમાં શમનરૂપ ઉપશમ પામે છે; અને જે સ્વરૂપમાં શમનરૂપ ઉપશમ પામે છે, તે પરભાવથી વિરતિરૂપ ઉપરમ પામે છે. (૨ ) અથવા પરભાવ આત્માના સયમનરૂપ સયમ-યમ જે સેવે છે, તે સ્વરૂપમાં શમાવારૂપ શમ પામે છે, અને પ્રત્યે જતા જે સ્વરૂપમાં શમાયારૂપ શમ પામે છે, તે પરભાવ પ્રત્યે જતા આત્માના સચમનરૂપ સયમ-યમ પામે છે. અત્રે ઉપરમ-ઉપશમના આ ઉપક્રમ જણાય છે:- પ્રથમ તા જીવને ઉપશમ પરિણામ ઉપજે છે, જીવ શાંત થાય છે. એટલે તેને વિરતિભાવ ઉપજે છે, એટલે અહિંસાદિથી વિરામ પામે છે, તેથી તેને શાંતિસુખનેા અનુભવ થાય છે, એટલે તે વિશેષ વિતિ કરે છે, તેથી તેને એર વિશેષ શમસુખનેા અનુભવ થાય છે, એટલે તે વિશેષ વિશેષ વિરતિ કરે છે, એથી શમસુખ એર અધિક થાય છે. આમ જેમ જેમ વિરતિનો માત્રા વધતી જાય છે, તેમ તેમ શમસુખની અધિકાધિક લહરીએ છૂટતી જાય છે. યાવત્ પૂર્ણ વિરતિ થતાં પૂર્ણ શમસુખના અનુભવ થાય છે ને આત્મા નિજ સ્વરૂપમાં શમાય છે, વળી આ યમપાલન શમથી જ સાર છે-પ્રધાન છે. શમ ઉત્પન્ન થવા એ જ આ યમપાલનને સાર છે. જેટલે અંશે શમ ઉપજે તેટલે અંશે આ યમપાલનની સારભૂતતા. શમની ઉત્પત્તિ એ જ આ યમપાલનની સફળતાની ચાવી છે. જો આત્માને કષાયની ઉપશાંતિ થઇ, સર્વત્ર સમભાવ આવ્યા, સ્વરૂપ-વિશ્રાંતિરૂપ આત્મશાંતિ ઉપજી, તા સમજવું કે આ યમપાલનનું સારભૂત ફળ મળી ચૂક્યું છે. અને જેમ કાઇ પણુ પ્રવૃત્તિનું–ક્રિયાનું કંઇ ને કંઇ વિશિષ્ટ ફળ હાય છે જ, તેમ આ યમપાલનરૂપ પ્રવૃત્તિનું ક્રિયાનું સારભૂત ફળ આ શમ ' જ છે, કે જે શમસુખની આગળ ઇંદ્ર ચક્રવત્તી આદિનું સુખ તૃણમાત્ર પણ નથી. વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજીનું વચનામૃત છે કે— 6 'શ્રી પ્રશમતિ. 'नैवास्ति राजराजस्य तत्सुखं नैव देवराजस्य । यत्सुखमिव साधोर्लोकव्यापाररहितस्य ॥ विपक्षचिन्तारहितं यमपालनमेव यत् । तत्स्थैर्यमिह विज्ञेयं तृतीयो यम एव हि ॥ २१७ ।। વિપક્ષ ચિન્તાથી રહિત, તે યમપાલન જેહ; તે સ્થય અહીં જાણવુ, ત્રીજો યમ જ છે તેહું, ૨૧૭ 66 વૃત્તિ:-વિપક્ષવિસ્તારતિક્—વિપક્ષ ચિંતા રહિત, અતિચારાદિ ચિ ંતાથી રહિત એમ અ છે, ચમારુનમેવ ચત્-જે યમપાલન જ વિશિષ્ટ ક્ષયે પશમવૃત્તિવડે કરીને, તત્ સ્થમિય_વિજ્ઞયમ્-તે અહીં યમામાં રથૈ જાણવુ, અને આ તૃતીયો ચમ ચઢે-તૃતીય યમ જ છે, સ્થિર્ યમ છે, એમ અથ છે. Page #822 -------------------------------------------------------------------------- ________________ ( ૭૨૬) થગદરિસમુચ્ચય અર્થ:-વિપક્ષ ચિન્તાથી રહિત એવું જે યમપાલન જ, તે અહીં યમમાં ધેર્ય જાણવું અને તે ત્રીજે યમ જ-સ્થિર યમ જ છે. વિવેચન અતિચારાદિ વિપક્ષ ચિન્તાથી રહિત એવું જે વિશિષ્ટ પશમવૃત્તિથી યમપાલન જ છે, તે અહીં યમોમાં સ્થિય છે અને તે જ ત્રીજે સ્થિરયમ છે. એટલે આ અહિંસાદિ યમનું પાલન એવું તો સુદઢ થઈ જાય કે રખેને ભૂલેચકે અતિચાર આદિ લાગી જશે એવી ચિંતા રાખવી ન પડે, તેનું નામ સ્થિરપણું છે. | પ્રવૃત્તિયમમાં પણ યમપાલન હતું જ, પણ ત્યાં હજુ અતિચાર–દેશભંગ અતિચારાદિ આદિ દેષને સંભવ હતું, અને અહીં સ્થિરયમમાં તે એટલું ચિંતારહિતપણું બધું સ્થિરપણું થઈ જાય છે કે અતિચારાદિ દોષનો સંભવ રહેતા નથી. પ્રવૃત્તિયમમાં હજુ અહિંસાદિના પ્રતિપક્ષી હિંસાદિ દોષની સંભાવનાને લીધે અહિંસાદિને દેશભંગ થવાને, અતિચાર લાગવાને, વ્યાઘાત થવાનો ભય હતા, પણ હવે અહીં તો તેવા ભયને અવકાશ નથી. પૂર્વે અતિચારરૂપ કંટક વિનને, હિંસાદિરૂપ જવર વિનાનો, અને મતિમોહ-મિથ્યાત્વરૂપ દિમોહ વિદતનો ભય રહ્યા કરતો હતો, પણ હવે તેવા કોઈ વિદતને ભય રહેતો નથી. યોગમાર્ગે નિવિદન નિશ્ચિત પ્રવૃત્તિ હોય છે, કારણ કે પ્રથમ માળે પ્રવૃત્તિ કરતો હોય, તે માર્ગને અજાણ હોઈ તેને ઠેકર પણ લાગે છે, વિનો પણ આડા આવે છે, એટલે ઠોકર ન લાગે, વિદને આડા ન આવે, અથવા દૂર થાય, એમ ચિંતા કરતાં કરતાં, કાળજી રાખતાં રાખતાં તેને ચાલવું પડે છે, પણ પછી રસ્તાને રીઢે માહિતગાર મિયે થઈ જતાં તેને ઠોકર લાગવાની કે વિદને નડવાની બીક રાખવી પડતી નથી, એટલે પછી તે નિશ્ચિતપણે બેધડક ચાલ્યા જાય છે. તેમ આ અહિંસાદિ ગમાણે જે પ્રથમ પ્રવૃત્તિ કરતે હોય, તે માર્ગને અજાણ-અનભ્યાસી હોઈ, તેને અતિચારાદિરૂપ ખલના પણ થાય છે, ઠોકર લાગે છે, હિંસાદિ વિદનો પણ નડે છે, એટલે પુના ખલના ન થાય, વિદને આડા ન આવે અથવા કેમ દૂર થાય, એમ ચિંતા કરતાં કરતાં-ઉપયાગરૂપ કાળજી રાખતાં રાખતાં તેને ગમન કરવું પડે છે. પણ પછી માર્ગને સુજાણ–અભ્યાસી થઈ ગયા પછી તેને અતિચારાદિ ખલના થવાની કે હિંસાદિ વિદને નડવાની ભીતિ રહેતી નથી, એટલે પછી તે નિશ્ચિતપણે બેધડક અહિંસાદિ વેગમા ગમન કર્યા કરે છે. પ્રારંભક ભેગી “કાચ” હેઈ તેને હજુ ખલનાને-અતિચારને સંભવ છે, પણ પ્રૌઢ અભ્યાસી યેગી “પાકે ” થઈ ગયો હોવાથી તેને ભૂલેચૂકે પણ ખલનાને સંભવ નથી. (૧) નિશાળીઓ” પાઠ લે તેમાં ભૂલચૂક થવાનો સંભવ Page #823 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : સ્થિર યમ લક્ષણ, અતિશાશદિ ચિંતા હતપણું ( ૭ર૭ ) અભ્યાસી છે, પણ પ્રોઢ વિદ્યાથી કડકડાટ પાઠ બોલી જાય તેમાં લેશ પણ આદિના દષ્ટાંત ખલનાનો સંભવ નથી હોતો. તેમ આ અહિંસાદિમાં પ્રાથમિક પ્રવૃત્તિ કરનારો-કારો અભ્યાસી અહિંસાદિ આચરે તેમાં અતિ. ચાર લાગવાને ભય છે, પણ તેના દઢ પાલનથી રીઢો થઈ ગયેલ પાક અભ્યાસી તે આચરે તેમાં અતિચાર દોષનો ભય નથી. (૨) કસરત શરૂ કરનારા શિખાઉને પ્રથમ મગદળ ફેરવવું ભારે થઈ પડે છે, ને તે હાથમાંથી “પડું પડું થઈ જાય છે, પણ સારી પેઠે વ્યાયામ કરી ચૂકેલા કસાયેલા શરીરવાળા કસરતબાજ મહલને તે ભારી મગદળ ફેરવવું રમત થઈ પડે છે, ને તે તેના હાથમાંથી ખલના પામતું નથી. તેમ અહિંસાદિ યમને વ્યાયામ શરૂ કરનારને પ્રથમ તો તેનું આચરણ કઠિન લાગે છે ને તેમાં સ્કૂલના થઈ કે થશે એવી ચિંતા રહે છે. પણ સારી પેઠે યમપાલનનો વ્યાયામ કરી ચૂકેલા પુષ્ટ કસાયેલા ચારિત્ર-દેહવાળા યેગીને તો મેરુ જેવું ભારી વ્રત પાલન-યમપાલન કરવું ૨ષત થઈ પડે છે, ને તે કદી ખલના પામવાનો ભય રહેતો નથી. (૩) તલવારની ધાર પર ઊભા રહેતાં પણ શીખવાનું પ્રથમ અભ્યાસને આકરું પડે છે, અને તેની ખલના પણ થાય છે; પણ પછી અભ્યાસ કરતાં કરતાં તે તલવારની ધાર પર ઉભે રહી શકે છે, એટલું જ નહિં પણ તેના પર રહેલાઈથી તાલબદ્ધ નૃત્ય કરી શકે છે, છતાં ખલના પામતો નથી ! એ અજબ બાજીગર તે બની જાય છે! તેમ અહિંસાદિ પાલનરૂ૫ અસિધારા વત પર ઉભા રહેતાં પણ શીખવાનું પ્રારંભકને કઠિન પડે છે, અને તેમ કરતાં તેની અતિચારરૂપ ખલના પણ થાય છે; પછી પુનઃ પુનઃ આવનારૂપ અભ્યાસ કરતાં કરતાં–તેની પાછળ “રઢ લગાડીને મંડ્યા રહેતાં,” તે અસિધારાવત પર સ્થિર ઊભો રહી શકે છે, એટલું જ નહિં પણ તેના પર સહેલાઈથી સંયમરૂપ તાલબદ્ધ નૃત્ય પણ કરી શકે છે ! એવું અજબ બાજીગર પણું આ સ્થિર ગિરાજ દાખવે છે! (જુઓ પૃ. ૫૩૦, “ધાર તરવારની ઈo ) (૪) શસ્ત્ર વ્યાપાર શીખનારને પ્રથમ તે હાથમાં બરાબર શસ્ત્ર પકડતાં પણ આવડતું નથી, ને તે પડી જવાનો પણ ભય રહે છે, પણ શસ્ત્રવિદ્યા સારી પેઠે શીખી લીધા પછી તે શસ્ત્રજ્ઞ શસ્ત્રને ગમે તેમ વિંઝી શકે છે, ને હાથે દઢપણે હાથમાં પકડ હોવાથી તેની ખલના થવી સંભવતી નથી. તેમ આ અહિંસાદિ ગવ્યાપારના અભ્યાસીને પ્રથમ તો આ યોગવ્યાપાર બરાબર આવડતું નથી ને તેનું પતન થવાનો ભય પણ રહે છે, પણ આ યોગશાસ્ત્ર વિદ્યા સારી પેઠે અભ્યાસી લીધા પછી શાસ્ત્રજ્ઞ અભ્યાસી યેગીને તે અહિંસાદિ વેગવ્યાપાર લીલારૂપ થઈ પડે છે, અને અત્યંત દઢતાને લીધે તેની ખલના થવાને સંભવ નથી હોતો. (૫) શિખાઉ કવિને પ્રથમ કાવ્ય કરતાં કઠિન પડે છે તે યતિભંગ આદિ દેષનો સંભવ છે, પણ પ્રૌઢ સિદ્ધહસ્ત કવિને કાવ્ય કરવું સહેલું છે, સહજ છે, ને યતિભંગ આદિ દેષનો સંભવ નથી હોતો. તેમ પ્રારંભિક યોગીને પ્રથમ અહિંસાદિ યમપાલન કઠિન પડે છે, ને અતિચારરૂપ યતિભંગ” આદિ દોષનો સંભવ છે, પણ પ્રોઢ સિદ્ધહસ્ત સંયમી યોગીને અહિંસાદિ યમપાલન Page #824 -------------------------------------------------------------------------- ________________ ( ૭૨૮) થરાષ્ટ્ર સહેલું છે, ને તે “યતિભંગ” આદિ દોષ નડતું નથી.-આમ પ્રવૃત્તિયમમાં અને સ્થિર યમમાં યમપાલન તે સામાન્ય જ છે, પણ પ્રવૃત્તિયમમાં અતિચારાદિ દેષ સંભવ છે, અને સ્થિરયમમાં તે દેષનો અસંભવ છે,-બ મુખ્ય તફાવત એ બે વચ્ચે છે. તેમ જ બીજે તફાવત એ છે કે-પ્રવૃત્તિ યમના પાલન કરતાં સ્થિરયમનું પાલન વિશિષ્ટ પશમ વૃત્તિથી યુક્ત એવું હોય છે. સામાન્ય વિદ્યાભ્યાસમાં પણ એકડીઆ કરતાં જેમ જેમ આગળ અભ્યાસ વધતો જાય છે, તેમ તેમ વિદ્યાથીને વિશિષ્ટ ક્ષયોપશમ વધતું જાય છે–બુદ્ધિવિકાસ થતા જાય છે, બુદ્ધિબળ વધતું ક્ષપશમ જાય છે, એટલે તે વિકસિત બુદ્ધિબળથી અભ્યાસ આગળ વધારતે જાય છે. તેમ આ ગવિદ્યાભ્યાસમાં પણ પ્રાથમિક અભ્યાસ કરતાં જેમ જેમ આગળ અભ્યાસ વધતો જાય છે, તેમ તેમ આ યોગવિદ્યાભ્યાસી આત્માથી ચગીને ક્ષયે પશમ વધતો જાય છે, જ્ઞાનવિકાસ થતો જાય છે, ચારિત્રબળ વધતું જાય છે, એટલે તે વિકસિત વિશિષ્ટ ક્ષયોપશમ બળથી એર ને એર ગાભ્યાસ આગળ વધારત જાય છે. વ્યાયામ શરૂ કરતાં પ્રથમ તો થોડો થોડો વ્યાયામ થઈ છે, પણ પછી વ્યાયામથી જેમ જેમ શરીર કસતું જાય છે, તેમ તેમ અધિક બળથી વિશેષ વ્યાયામ થઈ શકે છે. તેમ રોગ-વ્યાયામ શરુ કરતાં પ્રથમ તે થોડો વ્યાયામ થઈ શકે છે, પણ પછી યેગવ્યાપારથી જેમ જેમ ચારિત્ર-શરીર કસતું જાય છે, ચારિત્ર દેહને વિકાસ થતો જાય છે, ચારિત્ર-કાયા પુર્ણ થતી જાય છે, તેમ તેમ અધિક બળથી વિશેષ યોગ વ્યાયામ થઈ શકે છે. આમ પ્રથમના યમપાલન કરતાં સ્થિરથમ ગીનું આ યમપાલન અધિક બળવાન, અધિક સંવેગવાન, અધિક ક્ષયે પશમવાનું, ને અત્યંત સ્થિરતાવાન્ હોવાથી વિશિષ્ટ જાણવું. તે એટલે સુધી કે અચલ ચળે પણ આ સાધક યોગીનું યમપાલન ન ચળે. આ સ્થિરતાનું ઉત્તમ ઉદાહરણ શ્રી જિન ભગવાનમાં પ્રાપ્ત થાય છે – અતિ રૂડી રે અતિ રૂડી, જિનની થિરતા અતિ રૂડી, સકળ પ્રદેશે અનંતી, ગુણપર્યાય શક્તિ મહંતી લાલ. અતિ તસુ રમણે અનુભવવંતી, પરરમણે જે ન રમતી લાલ. અતિ પર દ્રવ્યે જે નવિ ગમણ, ક્ષેત્રાંતમાંહિ ન રમણ લાલ. અતિ અતિશય યોગે જે નવિ દીપે, પરભાવ ભણી નવિ છીપે લાલ. અતિ નિજ તત્વ રસે જે લીની, બીજે કીણ હી નવિ કીની લાલ. અતિ ”—શ્રીદેવચંદ્રજી. અને યમ પાલનનું જ જે શમસારપણું છે તે તે આગળની જેમ અત્રે પણ અધિક અધિકપણે અનુવ છે જ એમ જાણવું. જેમ જેમ યમપાલનનું સિથરપણું-દઢપણું થતું જાય છે, તેમ તેમ પ્રશમ સુખની માત્રા વધતી જાય છે. Page #825 -------------------------------------------------------------------------- ________________ પણહાર : અશ્વિત્ય શનિયોગથી ૫શર્થશાષક સિહિયમ (૭૨૯) परार्थसाधकं त्वेत्सिद्धिः शुद्धान्तरात्मनः । अचिन्त्यशक्तियोगेन चतुर्थो यम एव तु ॥ २१८ ॥ પરાથસાધક સિદ્ધિ આ, શુદ્ધ આત્મની સાર; અચિન્ય શક્તિ યુગથી, ચતુર્થ યમ આ ધાર, ૨૧૮ અર્થ:–અને પરાર્થ સાધક એવું આ યમપાલન તે અચિન્ય શક્તિગે કરીને શુદ્ધ અન્તરાત્માની સિદ્ધિ છે, અને આ ચતુર્થ યમ જ-સિદ્ધિયમ જ છે. વિવેચન પરાર્થનું-પરોપકારનું સાધક એવું જે આ યમપાલન છે તે સિદ્ધિ છે; અને આ શુદ્ધ અન્તરાત્માની સિદ્ધિ છે-બીજાની નહિં, કારણ કે તેની સંનિધિમાં વૈરત્યાગ હોય છે, એવું તે સિદ્ધિનું અચિન્ય સામર્થ્ય હોય છે. અને આ જે સિદ્ધિ છે તે જ ચેથે સિદ્ધિયમ છે. ઉપરમાં જે અહિંસાદિ યમપાલન કર્યું, તે જ ઉત્તરોત્તર શુદ્ધિને પામતું પામતું, એવું ઉત્કૃષ્ટ કેટિનું થઈ જાય કે તે સહજ સ્વભાવે પરમાર્થનું સાધક થઈ પડે એનો એવો અચિત્ય શક્તિગ હોય છે, કે જેથી પરના ઉપર સહેજે ઉપકાર થાય. જેમકે–તેની સંનિધિમાં-નિકટતામાં વૈરત્યાગ હોય છે, “ ઉતાવતિgવાં તત્તર્ષોિ વૈયા:” (પાતું, ચે.) ઈત્યાદિ. (જુઓ પૃ. ૫૨૦, “તે આત્મસ્વરૂપથી મહત્ ઈ.') આમ અચિત્ય શક્તિગથી પરાર્થ સાધક એવું જે યમપાલન તે શુદ્ધ અન્તરાત્માની જ સિદ્ધિ છે,-બીજાની નહિં. અથાત્ અંતરાત્મા એટલે બધે યુદ્ધ થઈ જાય છે કે–તેનો અચિત્ય ચારિત્રપ્રભાવ સહજ સ્વભાવે અન્ય જીવો અચિત્ય પર પડે છે, જેથી હિંસક ક્રર પ્રાણીઓ પણ પોતાના જાતિવર આદિ શક્તિગ ભૂલી જાય છે. દા. ત.-ભગવાન તીર્થકરના સમવસરણમાં જાતિવરવાળા પ્રાણીઓ પણ જાતિવૈર ભૂલી જઈ પ્રેમથી બાજુ-બાજુમાં બેસીને દેશના સુણે છે. જેમકે-“હરિણી સિંહશિશુને પુત્રબુદ્ધિથી પશે છે, ગાય વાઘના બચ્ચાને પિતાનો પુત્ર માની પંપાળે છે, બિલાડી હંસબાલને પ્રેમ પરવશ થઈ સ્પર્શે છે, મયૂરી વૃત્તિ-વાર્થતાધવં ત–પરાર્થસાધક એવું આ યમપાલન, રિદ્ધિ-સિદ્ધિ કહેવાય છે. અને આ-શુ વાતામન –શુદ્ધ અંતરાત્માની-અન્યની નહિ. અગિરાશિયોન-અચિત્ય શક્તિયોગથી, તેની સંનિધિમાં વૈરત્યાગ થકી. આથી આવતુ થમ ઇવ સુ-ચતુર્થ યમ જ છે, સિરિયમ છે એ ભાવ છે. Page #826 -------------------------------------------------------------------------- ________________ હાથ સાપને સ્પર્શે છે,આમ એક સમભાવરૂ, કષાય કલુષતા રહિત એવા ક્ષીણમોહ યેગીના આશ્રયે બીજા પ્રાણીઓ પણ મદ રહિત થઈ પોતાના જન્મ વૈર છેડી દીએ છે.” " सारङ्गी सिंहशावं स्पृशति सुतधिया नन्दिनी व्याघ्रपोतम् , मार्जारी हंसबालं प्रणयपरवशा केकिकान्ता भुजङ्गम् । वैराण्याजन्मजातान्यपि गलितमदा जन्तवोऽन्ये त्यजन्ति, કિરવા સાચ્ચે હતું પ્રશમિતાણુ ચોવિનં શીળમોદ૬ ”– શ્રી જ્ઞાનાવ. આત્મામાં અહિંસાની પ્રતિષ્ઠા થતાં-અત્યંત સ્થિરતા થતાં, તે પરમ અહિંસક મહાત્મા ગીશ્વરની સંનિધિમાં આમ જાતિવૈરનો પણ ત્યાગ હોય છે. તેમજ સત્યાદિની પ્રતિષ્ઠામાં તથા પ્રકારને તેવો તેવો મહાપ્રભાવ વર્તે છે, ઈત્યાદિ પાતંજલ આદિ યોગશાસ્ત્રમાં જે વર્ણવવામાં આવ્યું છે, તે સર્વ અત્ર તીર્થકર જેવા પરમાગીના ચરિતમાં પ્રગટ ચરિતાર્થ થયું પ્રતીત થાય છે, તે પરમ ભેગેશ્વરના અચિત્ય મહાપ્રભાવના એક દેશમાં સમાઈ જાય છે. આવી જે શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ તેનું નામ સિદ્ધિ છે,-નહિં કે અન્ય વ્યામોહ ઉપજાવનારા ચમત્કારાદિની સિદ્ધિ તે સિદ્ધિ. તેવી ચમત્કારાદિ બતાવી નમસ્કાર કરાવવારૂપ સિદ્ધિ તે સ્વને ને પાર પાડનારી છે, યોગીને અધ:પતિતભ્રષ્ટ કરનારી છે. આ અંગે પરમ ગસિદ્ધિસંપન્ન શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ મનનીય વચનામૃત છે કે – “સમ્યગદષ્ટિ પુરુષ કે જેનો ચોથે ગુણઠાણે સંભવ છે, તેવા જ્ઞાની પુરુષને વિષે કવચિત્ સિદ્ધિ હોય છે, અને કવચિત્ સિદ્ધિ હોતી નથી. જેને વિષે હોય છે તેને તે ફુરણા વિશે પ્રાયે ઈચ્છા થતી નથી, અને ઘણું કરી જ્યારે ઈચ્છા થાય છે, ત્યારે જીવ પ્રમાદવશપણે હોય તે થાય છે, અને જે તેવી ઈચ્છા થઈ તે સમ્યફવથી પડવાપણું તેને ઘટે છે. પ્રાયે પાંચમે છઠ્ઠ ગુણઠાણે પણ ઉત્તરોત્તર સિદ્ધિજોગને વિશેષ સંભવ થતો જાય છે, અને ત્યાં પણ જે પ્રમાદાદિ જેગે સિદ્ધિમાં જીવ પ્રવર્તે તે પ્રથમ ગુણઠાણાને વિષે સ્થિતિ થવી સંભાવે છે. સાતમે ગુણઠાણે, આઠમે ગુણઠાણે, નવમે, દશમે ઘણું કરી પ્રમાદને અવકાશ ઓછો છે. અગિયારમે ગુણઠાણે સિદ્ધિગનો લેભ સંભવતો જાણી પ્રથમ ગુણઠાણે સ્થિતિ હોવી સંભવે છે. બાકી જેટલા સભ્યત્વના સ્થાનક છે, અને જ્યાં સુધી સમગૂ પરિણામી આત્મા છે ત્યાં સુધી તે એકે જેને વિષે જીવને પ્રવૃત્તિ ત્રિકાળે સંભવતી નથી.”_શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૬૯ આમ યમના ચાર પ્રકાર કહ્યાઃ ઈછાયમ, પ્રવૃત્તિયમ, સિરિયમને સિદ્ધિયમ. તેમાં ઇચ્છાયામ તે અહિંસાદિ ભેગમાર્ગ પ્રત્યેની રુચિરૂપ છે, પ્રવૃત્તિયમ તે માર્ગે સંચરવારૂપ-ગમનરૂપ છે, સ્થિરયમ તે માગે નિરતિચાર નિર્વિન ગમનરૂપ-અત્યંત સ્થિર Page #827 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ તે જ સિદ્ધિ ( ૭૩૧ ) તારૂપ છે, અને સિદ્ધિયમ તે માના અંતિમ ધ્યેયને પામી પરોપકાર કરવારૂપ છે. ઈચ્છાયમથી માંડીને જેમ જેમ યોગી આગળ વધતો જાય છે, તેમ તેમ તેની આત્મ વિશુદ્ધિ વધતી જાય છે, સંવેગરૂપ વેગ અતિ વેગ પકડ જાય છે, ક્ષયોપશમ બળ વૃદ્ધિ પામતું જાય છે, અને છેવટે શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ થાય છે. આ જે શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ, તેમાં ઉત્કૃષ્ટ કોટિનું યમપાલન શમાઈ જાય છે, કારણ કે ત્યારે આત્મા દ્રવ્ય-ભાવથી પૂર્ણ અહિંસામય બની જાય છે, રાગાદિ વિભા વથી સ્વરૂપની હિંસા કરતો નથી; પૂર્ણ સત્યમય બની જાય છેશુદ્ધ અંતરા- પરભાવને પિતાને કહેવારૂપ અસત્ય વદતો નથી; પૂર્ણ અસ્તેયમય ભાની સિદ્ધિ બની જાય છે–પરમાવને લેશ પણ અપહરતો નથી; પૂર્ણ બ્રહ્મચર્યમય બની જાય છે -શુદ્ધ આત્મસ્વરૂપમાં, બ્રહ્મમાં ચરે છે ને પરભાવ પ્રત્યે વ્યભિચરતે નથી; પૂર્ણ અપરિગ્રહમય બને છે, પરભાવના પરમાણુ પ્રત્યે પણ આત્મભાવરૂપ મમત્વબુદ્ધિ ધરતો નથી. આમ સમસ્ત પરભાવથી વિરામ પામી, સમસ્ત પર પરિણતિને પરિત્યાગ કરી, તે આત્મારામ ચોગી સ્વભાવમાં આરામ કરે છે, ને શુદ્ધ આત્મપરિણતિને નિરંતર ભજ્યા કરે છે. અને આમ શુદ્ધ સ્વરૂપ પદમાં સ્થિતિ તેનું નામ જ પરમ અહિંસા, તેનું નામ જ પરમ સત્ય, તેનું નામ જ પરમ અસ્તેય, તેનું નામ જ પરમ બ્રહ્મચર્ય, તેનું નામ જ પરમ અપરિગ્રહ. અને આમ આ પાંચે જેને પરમ પરિપૂર્ણ વર્તે છે, તે જ સાક્ષાત્ જીવંત પરમાત્મા, તે જ જંગમ કલ્પવૃક્ષ કે જેને ધન્ય જન સેવે છે. (જુઓ કાવ્ય, પૃ. ૬૦૨). યમ પ્રકારની સાર અહીં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ યમ-શીલ-ત્રત સર્વ તંત્ર સાધારણપણથી સંત જનોને સુપ્રસિદ્ધ છે. તે પ્રત્યેક યમના ચાર ચાર પ્રકાર છે: ઇચ્છાચમ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ, સિદિયમ. (૧) યમવંતની કથા પ્રત્યે પ્રીતિવાળી એવી જે યમને વિષે અવિપરિણામિની ઈચ્છા, તે પહેલો ઇચ્છાયમ છે. (૨) સર્વત્ર શમસાર એવું જે યમપાલન તે જ અહીં પ્રવૃત્તિ છે, અને તે જ બીજે પ્રવૃત્તિયમ છે. (૩) અતિચારાદિ ચિતાથી રહિત એવું જે યમપાલન તે જ અહીં સ્થઈ છે, અને તે જ ત્રીજો સ્થિરયમ છે. (૪) અચિંત્ય શક્તિયોગથી પરાર્થનું સાધક એવું જે આ યમપાલન તે શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ છે, નહિ કે અન્યની, અને આ જ ચેાથે સિદ્ધિયમ છે. અગ્નિ ત્ય શક્તિગથી તેની સંનિધિમાં વરત્યાગ હોય છે.-આમાં પહેલા બે પ્રકાર પ્રવૃત્તચક યેગીને પ્રાપ્ત થઈ ચૂક્યા હોય છે, અને છેલ્લા બે પ્રકારને અર્થે તે સતત પુરુષાર્થશીલ રહે છે. અવંચક સ્વરૂપ કહે છે - Page #828 -------------------------------------------------------------------------- ________________ ( હાર ) ગદક્ટિસ થય सद्भिः कल्याणसंपन्नैर्दर्शनादपि पावनैः । तथादर्शनतो योग आद्यावश्चक उच्यते ॥ २१९ ॥ દર્શનથી પણ પાવના, કલ્યાણ સંત શું હ; તથાટનથી યોગ તે, આદ્ય અવંચક એહ. ૨૧૯ અર્થ દર્શનથી પણ પાવન એવા કલ્યાણ સંપન્ન પુરુષો સાથે તથા પ્રકારે દર્શનથી જે યોગ છે, તે આદ્ય અવંચક–ગાવંચક કહેવાય છે. વિવેચન કલ્યાણ સંપન્ન-વિશિષ્ટ પુણ્યવંત, તથા દર્શનથી પણ પાવન, એવા સંતે સાથે વિપર્યય અભાવે તે પ્રકારે ગણવત્તાથી તથાદન થકી, જે યોગ-સંબંધ તે આ અવંચક-ચગાવંચક છે. સંતે સાથે તથાદર્શનથકી જે યોગ-સંબંધ થ અર્થાત સતપુરુષને તથારૂપે ઓળખાણપૂર્વક વેગ થવો તે ગાવંચક છે. સતપુરુષનું જે પ્રકારે “સ્વરૂપ” છે, તે પ્રકારે તેના સ્વરૂપદર્શન થકી, સ્વરૂપની ઓળખાણથકી, સપુરુષ સાથે તથાદશન: સ્વ- જે વેગ થવો, આત્મસંબંધ થવો, બ્રહ્રાસંબંધ થવો, તેનું નામ રૂપ ઓળખાણ ગાવંચક છે. સતપુરુષ સાથે બાહ્ય સમાગમમાં આવવા માત્રથી, ઉપલક ઓળખાણ માત્રથી આ ગ થતો નથી, પણ તેનું પુરુષ સ્વરૂપે દર્શન–ઓળખાણ થવાથકી જ આ યોગ સાંપડે છે. એટલે પુરુષના જેગમાં તથાસ્વરૂપે દર્શન–ઓળખાણ-પિછાન એ જ મોટામાં મોટી અગત્યની વસ્તુ છે. આ આત્યંતર સ્વરૂપદર્શન થાય, તો જ પુરુષને ખરેખર ગ થાય છે. અને આ ગ થાય તે જ અવંચક ચોગ છે. આ સત્પષ કેવા હોય છે ? તે કે–કલ્યાણસંપન્ન અર્થાત વિશિષ્ટ પુણ્યવત હોય છે. પરમ ગચિંતામણિરત્નની સાક્ષાત્ પ્રાપ્તિને લીધે તે પરમ પુણ્યશાળી છે, કલ્યાણને પામેલા છે. આવા પુરુષ દર્શનથી પણ પાવન હોય છે. એમના દર્શન કરતાં પણ આત્મા પાવન થઈ જાય છે, એવા તે પરમ પવિત્રાત્મા હોય છે. એઓશ્રીના પવિત્ર આત્મચારિત્રને જ કઈ એવો અદ્દભુત મૂક પ્રભાવ પડે છે કે બીજા જીવને ત્તિ-ક્ષદ્ધિ થાળસંપ –કલ્યાણ સંપન્ન એવા સંત-સપુરુષ સાથે, વિશિષ્ટ પુણ્યવંત એવા સંત સાથે, સનાd Traદર્શનથી પણ પાવન, અવલોકનથી પણ પાવન એવા સાથે તથા–તયાપ્રકારે, તે પ્રકારે ગુણવત્તાથી–ગુણયુકતપણુથી --વિપર્યય અભાવે કરીને, નમ્-દર્શનતે તથાદર્શન, તેથી કરીને તેના વડે કરીને જે-ચો:--ધોગ, સંબંધ, તેઓની સાથે થાય તે, માઘાવ ૩ –આઇ અવંચક્ર કહેવાય છે, આદ્ય અવંચક એમ અર્થ છે. Page #829 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : સત્પરુષ સ્વરૂપના તથાદનથી યોગાવચક ( ૯૩૩) દેખતાં વેંત જ તેની અજબ જાદુઈ અસર થાય છે. આવા કલ્યાણસંપન્ન, દર્શનથી પણ પાવન, નિર્દોષ નિર્વિકાર વીતરાગ એવા જ્ઞાની પુરુષ, એમની સહજ દર્શનમાત્રથી પણ પાવનકારિણી જાદુઈ અસરથી સાચા મુમુક્ષુ ભેગીઓને શીધ્ર ઓળખાઈ જાય છે; કારણ કે મોન મુનિનું દર્શન પણ હજાર વાગાડંબરી વકતાઓના લાખો વ્યાખ્યાન કરતાં અનંતગણ સચોટ આપે છે. (જુઓ પૃ. ૨૫૩, “અહો સપુરુષના વચનામૃત” ઈત્યાદિ ). સ્વદેહમાં પણ નિર્મમ એવા આ અવધૂત વીતરાગ મુનિનું સહજ ગુણસ્વરૂપ જ એવું અદ્દભુત હોય છે. જેમકે કીચ કનક જાકે, નીચો નરેશપદ, મીચસી મિત્તાઈ, ગરવાઈ જાકે ગારસી; જહરસી જગ જાનિ, કહરસી કરામતિ, હહરસી હસ પુદગલ છબી છારસી. જાલસો જગવિલાસ, ભાલસો ભુવનવાસ, કાલસો કુટુંબકાજ, લેકલાજ લારસી, સીઠસો સુજસ જાને, વીઠસો વખત માને, એસી જાકી રીતિ તાહી, બંદી બનારસી.” –કવિવર બનારસીદાસજી. આવા પરમ નિર્દોષ, પરમ નિર્વિકાર, પરમ વીતરાગ જ્ઞાની પુરુષને-સાધુજનને તેના યથાર્થ ગુણસ્વરૂપે ઓળખવા, તેમનું જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપ છે તે સ્વરૂપે તેમનું દર્શન કરવું તે “તથાદશન” છે. આ તથા દર્શનથી પુરુષને યોગ થાય છે, અને તે ભેગનું નામ ચગાવંચક છે.–આમ આ મેગાવંચકની પ્રાપ્તિમાં ત્રણ મુખ્ય વસ્તુ આવશ્યક છે. (૧) જેનો યોગ થવાનો છે, તે પુરુષ, સાચા સંત, સદગુરુ હોવા જોઈએ, (૨) તેના દર્શન-સમાગમ થવા જોઈએ, (૩) તેનું તથાસ્વરૂપે દર્શન–ઓળખાણ થવું જોઈએ. આમાંથી એકની પણ ન્યૂનતા-ખામી હોય તે ગાવંચક થતો નથી. કારણ કે (૧) પ્રથમ તો જેની સાથે યોગ થવાનું છે તે પોતે સત, સાચા સપુરુષ, પ્રત્યક્ષ સત્ સ્વરૂપને પ્રાપ્ત થયેલા સદ્દગુરુ હોવા જોઈએ, શાસ્ત્રોક્ત સકલ સાધુગુણથી શોભતા એવા સાધુચરિત સાચા ભાવસાધુ હોવા જોઈએ, સપુરુષ સ્વરૂપ શુદ્ધ સોના જેવા શુદ્ધ, પરમ અમૃત જેવા મીઠા, શુદ્ધ સ્ફટિક જેવા નિર્મલ પરમ પવિત્ર પુરુષ હોવા જોઈએ; સર્વ પરભાવના ત્યાગી આત્મારામી એવા સાચા “સંન્યાસી” હેવા જોઈએ; બાહ્યાભ્યતર ગ્રંથથી–પરિગ્રહથી રહિત એવા સાચા નિર્ચથ-ભાવશ્રમણ હોવા જોઈએ; પરભાવ પ્રત્યે મોન એવા આત્મજ્ઞાની વીતરાગ જ્ઞાની “મુનિ ” હોવા જોઈએ, સહજ આત્મસ્વરૂપ પદને જેને સાક્ષાત ગ થયે છે એવા યથાર્થ ભાવગી હવા જોઈએ, સ્વરૂપવિશ્રાંત એવા શાંતમૂર્તિ “સંત” હોવા જોઈએ, ટૂંકામાં તેમના “સત્ ” નામ પ્રમાણે “સત્ ”સાચા હેવા જોઈએ, આત્માના પ્રત્યક્ષ પ્રગટ સત્ સ્વરૂપથી યુક્ત એવા “સત’ હોવા જોઈએ. પણ આવા “સત ” સ્વરૂપયુક્ત સાચા સંત-સપુરુષ ન મળ્યા હોય, અને અસત્ અસંત Page #830 -------------------------------------------------------------------------- ________________ (૭૩૪). ગદરિસમુચ્ચય અસાધુ કે કુસાધુને સત માની લીધા હોય, તો આ પેગ બનતો નથી, એગ અગરૂપ થાય છે, માટે જેની સાથે વેગ થવાનો છે, તે સત્-સપુરુષ સાચા ભાવસાધુ-ભાવચોગી હોવા જોઈએ. બાકી જગતમાં કહેવાતા સાધુઓને, બાહ્ય વેષધારી સાધુ-સંન્યાસીબાવાઓને, જટાજૂટ વધારનારા નામધારી જોગીઓને, અનેક પ્રકારના વેષવિડંબક દ્રવ્યલિંગીઓને કાંઈ તેટે નથી. પણ તેવા સાધુ ગુણવિહીન, બેટા રૂપીઆ જેવા, દ્રવ્યલિંગીઓથી “કાંઈ શુકરવાર વળતું નથી,” આત્માનું કાંઈ કલ્યાણ થતું નથી. (જુઓ પૃ. ૧૨૮–૧૨૯). (૨) બીજું -આવા પુરુષ સદૃગુરુ વિદ્યમાન હોય, પણ તેને દર્શન જેગ જે ન થાય, સમાગમ-પરિચય ન થાય, તો શું કામ આવે? આંગણામાં કલ્પવૃક્ષ ઊગ્યું હોય, પણ તેને લાભ ન લેવાય તે શું કામનું? અચિંત્ય ચિંતામણિરત્ન હાથ લાગ્યું હોય, પણ તેને સેવી ચિંતિત લાભ ન ઉઠાવાય તો શું કામનું? કામદુધા કામધેનુ મળી હોય પણ તેની આરાધના ન થાય તે શું કામનું? સાક્ષાત પરમામૃતનો મેઘ વરસતે હોય, પણ તેને ઝીલવામાં ન આવે, તો શું કામનું? માટે સંતના દશન-સમાગમની તેટલી જ આવશ્યકતા છે. (જુઓ પૃ. ૧૬૨, “પરિચય પાતક ઘાતક સાધુ” ઈ.) (૩) ત્રીજું–બાહ્યથી સંતના દર્શન–સમાગમ થાય, પણ અંતર્થી સંતનું તથા પ્રકારે સંતરવરૂપે દર્શન ન થાય, સસ્વરૂપે ઓળખાણું સ્વરૂપનું ન થાય, તે તેને બાહ્ય સમાગમગ પણ અગરૂપ થાય છે, નિષ્ફળ તથાદર્શન થાય છે. અથવા સપુરુષ મળ્યા હોય, પણ તેનું આંતર્દશન ઓળખાણ થઈ શકે એવી પિતાનામાં યોગ્યતા ન હોય, તે પેગ ન મળ્યા બરાબર થાય છે. આ ત્રણમાં પણ ત્રીજો મુદ્દો સૌથી વધારે મહત્વનો છે, કારણ કે પુરુષ હેય, તેના બાહ્ય દર્શન-સમાગમ પણ થયા હોય, પણ તેનું તથાસ્વરૂપે આત્મદશન” ન થયું હોય તે શું કામનું? કારણ કે તથાસ્વરૂપે દર્શન વિના સપુરુષને ચેગ અગ થાય છે--અફળ જાય છે. એમ તે આ જીવે અનેક વાર ભગવાન તીર્થકર જેવા પરમ પુરુષના દર્શન કર્યા હશે, પણ આ જીવની યોગ્યતાની ખામીને લીધે તે સત્પરુવનું તથાદર્શન ન થયું, તેથી તે યોગ અફળ ગયે, માટે પુરુષના યોગની ખરેખરી રહસ્ય ચાવી (Master-key) તેનું તથાસ્વરૂપે દર્શન કરવું-ઓળખાણું થવી તે છે. અને એમ થાય ત્યારે જ અવંચક યોગ થાય છે. આ “અવંચક” એટલે શું ? વંચક નહિં તે અવંચક વંચે નહિ, છેતરે નહિ, ઠગે નહિં તે અવંચક. જે કદી ખાલી ન જાય, ચૂકે નહિં, એવો અમેઘ, અચૂક, અવિ સંવાદી, રામબાણ તે અવંચક. યુગ એ કે કદી વંચે નહિં, ખાલી ગ અવંચકે જાય નહિં, તે ગાવંચક. આ ચગાવંચક બાણુના લય તાકવા એટલે? બરાબર છે. (જુઓ પૃ. ૧૫૯-૧૬૦, આકૃતિ ૬). બાણુની લક્ષ્યક્રિયામાં પ્રથમ પગથિયું લયને–નિશાનને બરાબર તાક્યું ( Aining ) તે છે. તે લય બરાબર તાક્યા પછી જ બીજી નિશાન વિંધવાની ક્રિયા બને છે. તેમ આ Page #831 -------------------------------------------------------------------------- ________________ ઉપસાર : યોગાવથકથી જીવનપલટો ( ૫) સમસ્ત ગક્રિયારૂપ રાધાવેધમાં પણ પ્રથમ પગથિયું સાધ્યરૂપ લક્ષયને-નિશાનને સુનિ. શ્ચિત કરી બરાબર તાકવું તે છે. આ સાધ્ય લક્ષ્યની સાથે યોગ થવો–જેડાણ થવું, તેનું નામ જ ચગાવંચક છે. અને તે પરમ નિશ્ચયરૂપ સાધ્ય લક્ષ્ય તે “સ્વરૂપ જ’ છે, એટલે સ્વરૂપ લક્ષ્યને અનુલક્ષીને કરવામાં આવેલો એગ તે ચગાવંચક છે. (જુઓ પૃ. ૬૯૩) તો પછી અત્રે પુરુષના તથા દર્શનરૂપ યોગ પર આટલો બધે ભાર મૂકવાનું શું કારણ? કારણ એટલું જ કે- પુરુષ મૂર્તિમંત પ્રગટ સ્વરૂપ છે, સાક્ષાત-પ્રત્યક્ષ મૂત્તિમંત પ્રગટ સ્વરૂપને વેગ પામેલ પ્રગટ “યોગી” છે, સાક્ષાત્ સાક્ષાત્ સત્ સહજાન્મસ્વરૂપ પ્રભુ છે. એટલે આવા સાક્ષાત્ યાગી સપુરુષના સ્વરૂપ જવલંત આદર્શ દર્શનથી ન ભૂંસાય એવી ચમત્કારિક છાપ મુમુક્ષુ આત્મામાં પડે છે. જેથી એકાંત સ્વરૂપલક્ષી પુરુષનું પરમ અદ્દભુત આત્મચારિત્ર દેખી, તેનો આત્મા સહેજે સ્વરૂપ લક્ષ્ય ભણી ઢળે છે. વાચલ વક્તાઓના લાખો ઉપદેશે જે બોધ નથી કરી શકતા, તે આવા એક સપુરુષનો જીવતે જાગતે દાખલ કરી શકે છે. આમ યોગી પુરુષના તથાદર્શનથી જીવનું લક્ષય એક સાધ્ય સ્વરૂપ નિશાન પ્રતિ કેન્દ્રિત થાય છે, અને પછી તેની બધી પ્રવૃત્તિ તે સ્વરૂપલક્ષી જ હોય છે. એટલા માટે સ્વરૂપને સાક્ષાત લક્ષ્ય કરાવનાર પુરુષના ચોગને ચગાવંચક કદો છે. આ પુરુષના વેગથી પ્રાપ્ત થતું ગાવંચક રોગ જીવનું આખું જીવનચક્ર બદલાવી નાંખે છે. પ્રથમ જે જીવનું સમરત આચરણ સંસારાર્થ થતું હતું, તે હવે સ્વ રૂપલક્ષી થયા પછી કેવળ આમાથે જ થાય છે. પ્રથમ જે જીવની ચગાવંચથી સમસ્ત કિયા-પ્રવૃત્તિ આત્મબાધક થઈને પ્રવર્તતી હતી, તે હવે આત્મજીવનપલટે સાધક થઈને પ્રવર્તે છે. પ્રથમ જે સહુ સાધન બંધનરૂપ નીવડતા હતા, તે હવે સત્ય સાધનરૂપ થઈ પડે છે. પ્રથમ જે વરૂપલક્ષ વિના ષષ્કારક ચક્ર આત્મવિમુખપણે ઉલટું ચાલતું હતું, તે હવે આત્મસમુખપણે સુલટું ચાલે છે. (જુઓ આકૃતિ ૨૦). પ્રથમ જે આત્માની બધી ચાલ આશ્રવ-બંધ પણે અવળી ચાલતી હતી, તે હવે સંવર-નિર્જરારૂપ થઈ સવળી ચાલે છે. પ્રથમ જે જીવના સમસ્ત વેગ-ક્રિયાદિ સ્વરૂપ લક્ષને ચૂકી વાંકાચૂકા ચાલતા હોઈ, વંકગામી હોઈ, વંચક થઈને પ્રવર્તતા હતા, તે હવે સ્વરૂપ લક્ષ્યને સાંધી સીધા સરલ ચાલી, “અવંકગામી’ થઈ, અવંચક થઈને પ્રવર્તે છે. આ ચમત્કારિક પલટો-ફેરફાર આ જીવમાં થઈ જાય છે. સકલ જોગજીવનરૂપ આ ગાવંચક જ્યારે જીવને પ્રાપ્ત થાય છે, ત્યારે જ તેનું ખરેખરૂ જોગીજીવન” શરૂ થાય છે. અને એટલા માટે જ એને “આઘ’–સોથી પ્રથમ એ અવંચક કહ્યો છે, પ્રથમ એ અવંચક હોય તો જ પછી બીજું બધું ય અવંચક હોય છે, નહિં તે વંચક જ હોય છે, કારણ કે તે પહેલાંના તેના સર્વ ગ-સાધન વંચક જ Page #832 -------------------------------------------------------------------------- ________________ વાસણાય હતા, સત્ સાધ્યથી વંચિત કરી-ચૂકાવી છેતરનાર, ઠગ જેમ ઠગનાર હતા. (જુઓ પૃ. ૧૬૨, ૧૬૩, “યમ નિયમ સંયમ આપ ”િ ઈત્યાદિ જેગીંગજના.) આમ અનાદિ કાળથી શ્રીમદ્દ સદગુરુના યોગ વિના જીવના સર્વ યોગ-સાધન વંચક નીવડ્યા છે, પણ શ્રી સદ્દગુરુનો વેગ થતાં તે સર્વ વેગ અવંચક થઈ પડે છે. આ પરમ અદ્દભુત મહિમા આ ચગાવંચક ચેગને છે. આ સદગુર ચેાગે પુરુષના સ્વરૂપદર્શનરૂપ આ ગાવંચક નામની ચેગસંજીવની અવંચક પ્રાપ્ત થતાં જીવનું આખું પેગચક્ર ચાલુ થઈ જાય છે. જેમ હાથ ફેરવતાં આખું ચક્ર ચાલવા માંડે છે, તેમ આ થેગાવંચકરૂપ હાથ ફેરવતાં આખું ગચક્ર ચાલવા માંડે છે, માટે પુરુષ સદ્દગુરુના સ્વરૂપની ઓળખાણ થવી એ મોટામાં મોટી વાત છે. તે થયે જીવની યોગ-ગાડી સરેડે ચડી–પાટા પર ચઢી સાચી દિશામાં સડેડાટ પ્રયાણ કરે છે. સ્વરૂપસ્થિત સપુરુષ સદગુરુને તથાદર્શનરૂપયેગ થયે જ આત્માનું નિજ કાર્ય સિદ્ધ થાય છે, અને પ્રેમઘન એ અમૃતરસ પ્રાપ્ત થાય છે. “સત તે ભ્રાંતિ નથી, જાંતિથી કેવલ વ્યતિરિક્ત (૬) છે, કલ્પનાથી પર (આઘે) છે, માટે જેની પ્રાપ્તિ કરવાની દઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતું નથી એવો દઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરે, અને પછી “સ”ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું તે જરૂરી માર્ગની પ્રાપ્તિ થાય. (જુઓ પૃ. ૩૨૧), “જ્ઞાની પુરુષને તે તેવો સંગ જીવને અનંતકાળમાં ઘણીવાર થઈ ગયો છે, તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેને આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે, એમ જીવને આવ્યું નથી, અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે, એમ અમને તો દઢ કરીને લાગે છે. ***જ્ઞાની પુરુષનું એાળખાણ નહિં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દેષ જાણીએ છીયે –(૧) એક તે હું જાણું છું, હું સમજું છું એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન (૨) બીજું, પરિગ્રહાદિને વિષે જ્ઞાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. (૩) ત્રીજું, લેકભયને લીધે, અપકીર્તિ ભયને લીધે, અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું –શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક, ૧૮૧, ૩૪૨. तेषामेव प्रणामादिक्रियानियम इत्यलम् । क्रियावश्चकयोगः स्यान्महापापक्षयोदयः॥ २२० ।। તેને જ પ્રણામાદિન, ક્રિયાનિયમ જે સાર; ક્રિયા અવંચક યુગ તે, પાપક્ષદય કાર. ૨૨૦ વૃત્તિ–તેષામે-તેઓને જ, તેને જ, પ્રામાિિારાનિયમ રૂસ્થ૪– પ્રણમાદિ ક્રિયાનિયમ એજ બસ, થિયોન ચા–દિયાવંચક વેગ હોય, અને આ-માપક્ષયોઃમહા પાપક્ષયના ઉદયરૂપ છે,-નીચ ગોત્ર કર્મનો ક્ષય કરનારો છે, એમ ભાવ છે. Page #833 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર સારુ વાગે, અવશ્વક યોગઅવંથક ક્રિયા ( ૭૭૭) અર્થ–તે જ સંતોના પ્રમાદિ ક્રિયાનો નિયમ એ જ ક્રિયાવંચક યોગ છે – કે જે મહાપાપક્ષયના ઉદયરૂપ છે. વિવેચન તે સંતે પ્રત્યે જ પ્રમાદિ ક્રિયાનો નિયમ એ જ બસ ક્રિયાવંચક રોગ છે, અને આ મહાપાપક્ષયના ઉદયરૂપ છે,-નીચ ગોત્ર કર્મને ક્ષય કરનાર છે. આવા જે ઉપરમાં હમણાં જ કહ્યા તે શાંત, દાંત ને ક્ષાંત સાચા સપુરુષ–ભાવ સાધુઓ પ્રત્યે જ પ્રમાદિ ક્રિયાને નિયમ તે ક્રિયાવંચક છે. આત્માના સત્ સ્વરૂપને યોગ થયો છે એવા જે સાચા ભાવગી સન્દુરુષોનું સન્દુરુષસ્વરૂપે સતપુરુષની દર્શન થયું, તે પુરુષ પ્રત્યે જ પ્રણામાદિ ક્રિયા કરવી તે ક્રિયાવંચક છે. ભક્તિ અત્રે આદિ શબ્દથી તવન, કીર્તન, વૈયાવચ, સેવા વગેરે ગ્રહણ કરવા. જેને પુરુષના સ્વરૂપનું-ગુણવંતપણાનું અદ્ભુત દર્શન થાય છે, તેના સ્વરૂપને લક્ષ્ય થાય છે, તેને આત્મા પછી સહજ સવભાવે ભક્તિભાવથી તે સંતના ચરણકમળમાં ઢળી પડે છે, તેને મને. તે સતપુરુષના ગુણચિંતનમાં રમે છે, તેના વચન અને તે સારુષનું ગુણસ્તવન ગમે છે, તેને કાયયોગ તે પુરુષના ચરણે નમે છે, તેના સમસ્ત આત્મપ્રદેશ તે પુરુષ પ્રત્યે પરિણમન-પરિ નમન કરે છે. આમ તે સત્પરુષ પ્રત્યેની ભક્તિ ક્રિયામાં મન-વચન-કાયાની સમસ્ત શક્તિથી તલીન બને છે. (જુઓ પૃ. ૩, “પ્રભુપણે પ્રભુ ઓળખી” ઈ.) એટલે આ ભક્તિવંત છત્ર નિરંતર સપુરુષના વિનય, બહુમાન, આદર આદિ કરે છે; તનથી, મનથી, ધનથી, સર્વથી તેમની આજ્ઞા માથે ચઢાવે છે, અને સર્વાત્માથી તેમની વૈયાવચ્ચ-સેવા વગેરે કરે છે; કર જોડી તેમની સેવામાં ખડે પગે ઉભું રહે છે, તેમની સેવામાં તન-મન-ધન સર્વ અર્પણ કરે છે. જોકે સતપુરુષ તો પરિપૂર્ણ નિ:સ્પૃહ છે અને દેહાદિમાં પણ સર્વથા મૂછ રહિત હાઈ પરમાણુમાત્રની પણ અપેક્ષા રાખતા નથી, પણ પુરુષને પોતાના પરમ ઉપકારી જાણે આત્માથી મુમુક્ષુ જીવ તેમના ચરણકમળમાં આત્માર્પણ કરે છેઆત્મનિવેદન કરે છે. નિજ આત્માનું “નૈવેદ્ય” ધરે છે, અને ભાવે છે કે “શું પ્રભુ ચરણ કને ધરું?” ( જુઓ પૃ. ૧૩૨, “અહે અહીં શ્રી સદગુરુ” ઈ.) ઈત્યાદિ પ્રકારે જે પરમ નિ:સ્પૃહી આત્મારામી સપુરુષ પ્રત્યે પ્રમાદિ ભક્તિ ક્રિયા કરવામાં આવે છે, તે જ ક્રિયાવંચક યોગ છે, તેજ ક્રિયા અવંચક છે. ક્રિયા એવી કે જે કદી વચે નહિં, ચૂકે નહિં, ફેગટ જાય નહિં, તે ક્રિયાવંચક. લક્ષ્યને-નિશાનને બરાબર તાકીને ફેંકવામાં આવેલા બાણુની ગમન કિયા લક્ષ્ય ભણી જ હોય, અચૂકઅવંચક જ હોય, આડીઅવળી ન હોય, વંચક-ચૂકનારી ન હોય. તેમ પુરુષના સ્વરૂપ-લક્ષ્યને બરાબર લક્ષમાં રાખીને કરવામાં આવેલી આ વંદનાદિ ક્રિયા પણ સાધ્ય Page #834 -------------------------------------------------------------------------- ________________ (૯૩૮). માસિચય સ્વરૂપ લય ભણું જ હોય, અવંચક-અચૂક જ હોય, આડી અવળી ન હોય, વંચક–ચૂકનારી ન હોય. આમ આ ક્રિયાવંચક પ્રસ્તુત બાણના દષ્ટાંતમાં બાણની અવંચક ગમનક્રિયા બરાબર છે, કારણ કે જે નિશાન પ્રત્યે બાણનો યોગ–અનુસંધાન બરાબર તાકેલ–અવંચક હોય, તે નિશાન પ્રત્યેની ગમનક્રિયા પણ બરાબર અચૂક-અવંચક જ હોય. અને જે નિશાન પ્રત્યે બાણનો ગ–અનુસંધાન બરાબર તાકેલ ન હોય, વંચક–ચૂકી જનાર હોય, તે નિશાન પ્રત્યેની ગમનક્રિયા પણ આડીઅવળી-વંચક હોય. તેમ ગ જે અવંચક હોય, તે ક્રિયા પણ અવંચક હોય; અને યોગ જે વંચક હોય તે ક્રિયા પણ વંચક હોય, આ નિયમ છે. એટલે પુરુષના સ્વરૂપદર્શનરૂપ–ઓળખાણરૂપ યોગ પછીની જે કાંઈ વંદનાદિ ક્રિયા છે, તે જ અવંચક હોય છે. તે ઓળખાણ પહેલાની જે ક્રિયા છે, તે વંચક હોય છે–સતફળથી ચકાવનારી હોય છે. કારણ કે અનંતકાળથી આ જીવે સતપુરુષના અનંત ક્રિયા કરવામાં કંઈ મણ રાખી નથી, અનંત પરિશ્રમ ઊઠાવ ગ વિનાની વામાં કાંઈ બાકી રાખી નથી. (જુઓ પૃ. ૧૬૨) અરે! દ્રવ્ય શ્રમણવંચક ક્રિયા પણાની અનંત ક્રિયા ઉત્તમ રીતે પાળીને આ જીવ રૈવેયકમાં પણ અનંત વાર ઉપજ હતો. પણ તથારૂપ ભાવ વિના પરમાર્થથી તે બાપડાની આ બધી મહેનત પાણીમાં ગઈ છે! કારણ કે જીવનો આ બધો પ્રયાસ ઉલટી દિશામાં-ઉંધી દિશામાં હતો. ઉધી દિશામાં લાખો ગાઉ કાપી નાંખે શું વળે? સાચી દિશામાં એક ડગલું પણ વધે તો લક્ષ્યસ્થાન નિકટ આવતું જાય, પણ તેમ તો આ જીવે કર્યું હેતું ને તેથી તે રખડ્યો. આ બધું નિષ્ફળ થયું, તેનું કારણ તેને સપુરુષનો યોગ થયો નહિં તે છે. પુરુષનો ભેટો તો તેને અનેક વાર થયો હશે, પણ તેણે સપુરુષને તસ્વરૂપે ઓળખ્યા નહિં, એટલે કલ્યાણ થયું નહિં. પુરુષનું સ્વરૂપ ઓળખી તેને જે એક વાર પણ ભાવવંદન-નમસ્કાર કર્યો હોત, તો તેનો બેડો કયારનો પાર થઈ ગયા હત! કારણ કે “જિનવરવૃષભ વધમાનને એક પણ નમસ્કાર સંસારસાગરથી નર કે નારીને તારે છે’–એ શાસ્ત્રવચનથી એ પ્રતીત થાય છે. એમ એક વાર પણ જે તેણે આગમરીતે વંદના કરી હતી તે સત્ય કારણે કાર્યની સિદ્ધિ તેને પ્રતીત થઈ જાત (જુઓ પૃ. ૩, શોપ નમુનો છે.) આમ તેણે પુરુષને ઓથે અનંતવાર વંદનાદિ કર્યું હશે–પણ ઓળખ્યા વિના, એટલે જ તેને આ વંદનાદિ ક્રિયા વંચક થઈ પડી, સફળથી ચૂકવનારી–વંચનારી થઈ પડી ! હા, તેથી શુભબંધ થયે-પુ પાર્જન થયું, પણ સંસાર પરિ. સ્વરૂપલક્ષ્ય બ્રમણ અટકયું નહિં; ચતુર્ગતિરૂપ અનેકાંત ફળ મળ્યું, પણ મોક્ષરૂપ વિનાની એકાંત ફળ મળ્યું નહિં! વળી આ સ્વરૂપ લક્ષ્ય વિનાની અનંત ક્રિયા કિયા વંચક કરતાં પણ આ જીવ એવી જ ભ્રમણામાં હતો કે હું ધર્મ કરું છું, યોગ સાધું છું, મોક્ષસાધક ક્રિયા કરું છું. અને એવી બ્રાંત માન્યતાથી તે Page #835 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : સતપુરુષના યુગ વિનાની વંચક ક્રિયા ( ૭૩૯ ) આત્મવંચના કરતો હતો, પિતે પિતાને વંચતો હતો, ઠગતો હતો, તેથી પણ આ બધી ક્રિયા વંચક, છેતરનારી, ઠગ હતી. કારણ કે આ ક્રિયાના ઓઠા હેઠળ તે પોતે પિતાને “ધર્મિષ્ઠ માની, વંચક ક્રિયાનું અભિમાન રાખી, પોતાના આત્માને છેતરતો હતા, અને સતફળથી વંચિત રહેતો હતો. તાત્પર્ય કે-સપુરુષની સ્વરૂપપીછાન પછીની વંદનાદિ સમસ્ત ક્રિયા અવંચક જ હોય છે, અને તે જ ક્રિયાઅવંચક યોગ છે. આ દિયાવંચક યોગ મહાપાપક્ષયના ઉદયરૂપ છે, અર્થાત એથી કરીને મહાપાપક્ષયને ઉદય થાય છે, મહાપાપને અત્યંત ક્ષય થાય છે. પુરુષની ભક્તિથી નીચ નેત્ર કર્મને ક્ષય થાય છે, કારણ કે ઉચને–ઉત્તમને સેવે તે ઉચ્ચ-ઉત્તમ થાય છે, એટલે પરમ ઉત્તમ એવા પુરુષના સેવનથી નીચ ગોત્રનું નામનિશાન પણ હોતું નથી. ઉત્તમના સંગથી ઉત્તમતા વધે છે. (જુઓ પૃ. ૧૧૨, “ઉત્તમ ગુણ અનુરાગથી” ઈ.) फलावञ्चकयोगस्तु सभ्य एव नियोगतः । सानुबन्धफलावाप्तिधर्मसिद्धौ सतां मता ॥ २२१ ॥ સંત થકી જ નિયોગથી, ફલ અવાચક યોગ; ધર્મસિદ્ધિમાં સંત મત, સાનુબંધ ફ્લ યોગ. ૨૨૧ અર્થ—અને ફલાવંચક યોગ તે સંત થકી જ નિગથી સાનુબંધ ફલપ્રાપ્તિ ધર્મસિદ્ધિ વિષયમાં સંતને સંમત છે. વિવેચન અને ફલાવંચક નામનો જે છેલ્લે યુગોત્તમ છે, તે કેવો છે? તો કે-હમણાં જ કહ્યા તે સંતો થકી જ નિયોગથી, જે તથા પ્રકારે સદુપદેશાદિવડે કરીને, ધર્મસિદ્ધિ વિષયમાં સાનુબંધ ફલપ્રાપ્તિ તે જ ફલાવંચક યોગ સંતને સંમત છે. જે સત્પષના તથા દર્શનથી–સ્વરૂપઓળખાણથી ચગાવંચકની પ્રાપ્તિ થઈ, તથા ગાવંચકની પ્રાપ્તિ થયે જે પુરુષ પ્રત્યે જ વંદનાદિ ક્રિયાથી ક્રિયાવંચકની પ્રાપ્તિ થઈ, તે જ મહાનુભાવ સપુરુષના મહાપ્રભાવથકી જ ફેલાવંચક ગની પણ પ્રાપ્તિ હોય છે. કારણ કે જે યાગ અવંચક છે, તે ક્રિયા પણ અવંચક હોય છે, અને તેથી પ્રાપ્ત થતું ફલ પણ અવંચક હોય છે,-બાણની પેઠે. (જુઓ પૃ. ૧૫૯). આ દષ્ટાંતમાં નિશાનને વિધવારૂપ જે એક સ્વરૂપલક્ષ્યની સિદ્ધિ થવી તે ફલાવંચક છે. (જુઓ પૃ. ૧૯૧) તૃત્તિ–ઢાવશોરંતુ-ફલાવંચક યોગ તે, ચરમ-છદલે ગોરમ–ઉત્તમ ગ, કેવો છે? તે કે-ર-દ્રો gg-અનંતર કહેલા સાત થકી જ, નિયોજત-નિયોગથી, અવશ્યપણે, સાસુવધBઢાવારસાનુબંધ ફલપ્રપ્તિ,તથા પ્રકારે સદુપદેશાદિવડે કરીને, પતિ-ધર્મસિદ્ધિરૂપ વિષયમાં, રતાં મતા-સતેને મત છે, સંમત છે. Page #836 -------------------------------------------------------------------------- ________________ (૭૪૦) ગાદિસમુચ્ચય આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે- પુરુષની ઓળખાણ પહેલાંના જીવને જે જે ફળ થતા હતા, તે બધા વંચક હતા–છેતરનારા હતા, કારણ કે સ્વરૂપ લય વિના આ જીવે જે જે અનંત ક્રિયા કરી, તેના તેના ફળ તો તેને અનેક મળ્યા, પણ વંચક ફળ અનેક તે સંસારપ્રત્યથી હેઈ સંસાર પરિભ્રમણરૂપ હતા. (જુઓ પૃ. ૧૬૧, “એક કહે સાધિયે ” ઈ.) દેવાદિ ગતિરૂપ ઈધર-ઉધર અનેકાનેક ફળ તેને મળ્યા, પણ તે છૂટાછવાયા-વિશૃંખલ હતા, એક સાધ્ય લક્ષ્ય પ્રત્યે જ દેરી જનારા કડીબંધ-શૃંખલાબદ્ધ હતા. અથવા તેથી જે ફળપ્રાપ્તિ થતી હતી, તે સ્વરૂપસિદ્ધિરૂપ એક મોશફળથી વિમુખ દિશામાં હતી, એટલે તે જીવ સ્વરૂપસિદ્ધિથી દૂર ને દૂર રહેતું હતું, અને આમ તે સફળથી વંચિત રહેતો હોવાથી તેને પ્રાપ્ત બધા ફળ વંચક જ થતા હતા. પણ હવે પુરુષનો અવંચક એગ થયા પછી અવંચક ફળ ક્રિયા પણ અવંચક થયે, તે પરમ કૃપાળુ પુરુષના કૃપાપ્રસાદથકી જ એક સાનુબંધ અવશ્ય અવંચક ફલનો યોગ હોય છે. અર્થાત સાનુબંધ ફલની પ્રાપ્તિ હોય છે. એક સફળ બીજા સલ્ફળની સાથે જેમાં સંકળાયેલું હોય છે, જેમાં ફળને અનુબંધ ચાલુ રહે છે–ત્રુટી જતો નથી, તે સાનુબંધ ફલપ્રાપ્તિ છે. જેમાં ફલ છૂટું છવાયું–વિશૃંખલ નથી હોતું, પણ અંકોડાબંધ-એકશૃંખલાબદ્ધ હોય છે, તે એક સ્વરૂપલક્ષ્યની દિશામાં દોરી જતું એક મેક્ષપ્રત્યયી ફળ તે સાનુબંધ ફળ છે. આમ એક એકથી ઉત્તરોત્તર ચઢીયાતા પુણ્યાનુબંધિ પુણ્યના અનુબંધથી જીવ સ્વરૂપલક્ષ્યની દિશામાં આગળ ને આગળ પ્રગતિ કરતા જાય છે, તે સ્વરૂપની નિકટ આવતો જાય છે. આ સ્વરૂપ પ્રત્યયી એક શ્રેણરૂપ જે અખંડ ફળપરંપરા તેનું નામ જ સાનુબંધ ફળ અથવા ફલાવંચક છે. (જુઓ પૃ. ૩૯૮, “શ્રી જિને સહસ્ત્રગમે ક્રિયાઓ” ઈ.) આકૃતિ ૨૧ સાનુબંધ મોક્ષપ્રત્યયી ફલ – – – –– –> મોક્ષ આ સાનુબંધ ફલપ્રાપ્તિ તથા પ્રકારના સદુપદેશાદિથી હોય છે, કારણ કે સતપુરુષના ચરણસેવનથી–તેમના “પદકજ નિકટ નિવાસ”થી, ઉપાસનથી, “ઉપનિષદ”થી તેમના શ્રીમુખે સત્વચનામૃત શ્રવણનો પરમ લાભ પ્રાપ્ત થાય છે, અને સદુપદેશને તે તથારૂપ ગ્યતાવાળા તે પાત્ર જીવને પરિણમે છે. એટલે તે સત્પપ્રભાવ રુષના સદુપદેશાનુસાર કરવામાં આવતી એકાંત સ્વરૂપલક્ષી સમસ્ત ક્રિયાનું ફળ પણ અવંચક હોય છે. કારણ કે સ્વરૂપસ્થિત આત્મજ્ઞાની વીતરાગ સપુરુષનો ઉપદેશ સદા મુખ્ય એવા સ્વરૂપ સાધ્યને અનુલક્ષીને જ હોય છે. શુદ્ધ આત્મસ્વભાવરૂપ યોગની સિદ્ધિ છે જે પ્રકારે થાય તે તે પ્રકાર આચરવાને તેમને પ્રગટ સઉપદેશ હોય છે. સતસ્વરૂપપ્રાપ્ત સત્પષનો ઉપદેશ સતુ જ હાય, સત સ્વરૂપ જ બધે, એટલે સતસ્વરૂપને અનુલક્ષીને થતી પ્રત્યેક ક્રિયા પણ વરૂપાનુસંધાનવાળી હોવાથી અવંચક ફલવતી જ હોય છે. (જુઓ પૃ. ૧૬૧, “જીવને જ્ઞાની પુરુષનું Page #837 -------------------------------------------------------------------------- ________________ ઉપસ’હાર : ફલાવ’ચક : સદ્ગુરુ યોગે અવ ચકત્રયી (દ્રવ્ય-ભાવથી ) ( ૭૪૧ ) એળખાણુ ' ઇ.) અને આ જે સાનુષધ કલ પ્રાપ્તિ કહી, તે પણ ધમ સિદ્ધિ વિષય માં જ સંતાને સ ંમત છે,−નહિં કે અન્ય વિષયમાં. કારણકે સત્પુરુષા કેવળ ‘ધર્મસિદ્ધિ’ શિવાય બીજા કાઇ ફળને ઇચ્છતા જ નથી. જેમ બને તેમ આત્માને શુદ્ધ સ્વભાવધમ પ્રગટે, આત્મા સ્વભાવ ધમ માં આવે, નિજ સ્ત્રભાવ સાથે ચેાગરૂપ ધર્મોની સિદ્ધિ થાય, એમ જ તેઓ નિરંતર ઇચ્છે છે-ઝખે છે, અને પ્રભુ પાસે પ્રાર્થ છે. ( જુએ પૃ. ૪૯૪, ‘ શ્રો સીમંધર જિનવર ' ઇ. )ખાકી ઇંદ્ર-ચક્રવત્તી આદિ પદવીરૂપ ફળને તે નિષ્કામ સંતજને કદી ઈચ્છતાજ નથી, છતાં અચિંત્ય ચિંતામણિ સમા ધર્મરત્નના પ્રભાવથી તે પ્રાપ્ત થવા કાંઇ દુર્લભ નથી. ચેાગરૂપ ધર્માંરત્નની સિદ્ધિથી તેની આનુષંગિક પ્રાપ્તિ પણ હાય છે, પણ તે તેા જારની પાછળ સાંઠા હાય જ તેના જેવી છે. સત્પુરુષા કાંઇ તેવા આનુષં ગિક ફળમાં રાચતા નથી, અને તેથી ભેાળવાઇ જઇ મૂળ સ્વરૂપલક્ષ્યને ચૂકતા નથી, કારણ કે પશુ હોય તે સાંઠા-કડમ ઇચ્છે તે મનુષ્ય તેા જાર જ ગ્રહણ કરે, તેમ સાંઠા જેવા આનુષ ંગિક–સાથે સાથે થતા ફળને પશુ જેવા માલજીવ જ ઇચ્છે, પણ પડિંત સંતજન તેથી ફ્રાસલાય નહિ; તે તા ‘ પાકા વાણીઆ' જેવા સ્વાર્થ પટુ હાઇ આત્મા - રૂપ મુખ્ય મૂળ મુદ્દાને કદી ભૂલે નહિ! 4 આમ આ વંચત્રિપુટીને બાણુની લક્ષ્યક્રિયાની ઉપમા ખરાખર ઘટે છે; તે અત્ર યથાસંભવ ઘટાવી છે. (જુએ પૃ. ૧૫૮ થી ૧૬૪). આ સર્વ પરથી એ પમા કૂલિત થાય છે કે સત્પુરુષના સ્વરૂપદર્શન ચેાગથી ચાગ અવંચક હાય, સદ્ગુરુ ચાગે તા સ્વરૂપ લક્ષ્યવાળીસપુરુષ પ્રત્યેની વંદનાદિ ક્રિયા અને તેનુ અવંચક ત્રયી ફલ પણ અવચક હાય, અને સ્વરૂપદર્શનયાગ વિના જો યાગ વાંચક હાય, તા સ્વરૂપ લક્ષ્ય વગરની વંદનાદિ ક્રિયા અને તેનું ફળ પણ વચક હાય. આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે એક યાગ જ બરાબર ન હાય તા બધી ખાજી બગડી જાય છે. અને આ યાગ પણુ સદ્ગુરુ સત્પુરુષને આશ્રીતે છે, એટલે સાધુ સાચા પુરુષના-સદ્ગુરુને સ્વરૂપદનથી થતા યાગ' બરાબર ન બને, તા ક્રિયાના ને ફળના ઘાણુ પણ બગડી જાય છે. આમ સંતચરણના આશ્રયયેાગ વિના સમસ્ત ચાગસાધન ક્રિયાદિ નિષ્ફળ ગયા છે, આત્મવંચક બન્યા છે, જીવને ઠગનારા-ખેતરનારા પૂરવાર થયા છે. સાચા સપુરુષનેા-ભાવયેાગી ભાવસાધુના આશ્રય કરવામાં આવે, તા જ અવચક ચેાગ, અવચક ક્રિયા ને અવંચક ફળ થાય. એટલા માટે જ અત્રે મહાત્મા શાસ્ત્રકાર મહર્ષિએ ‘દ્ધિ: ' ‘ સાધૂનત્રિત્ય' એ શબ્દો પર ખાસ ભાર મૂકયા છે. અને આમ સદ્ગુરુના અવલંબને એક જ સ્વરૂપલક્ષ્યના અનુસંધાન-જોડાણુરૂપ યોગ બને, તેના જ અનુસ ́ધાનરૂપ ક્રિયા કરવામાં આવે, અને તેના જ સાનુબંધ સધાનરૂપ એક માક્ષપ્રત્યયી ફળ મળે, તા એ ત્રણે અવંચક છે,-ચેાગાવ’ચક ક્રિયાવ’ચક ને લાવચક છે. (જુએ પૃ. ૧૬૪, ‘અનંત કાળથી આથડયા ’ ', ) Page #838 -------------------------------------------------------------------------- ________________ ધગદસિસ્થય ( ૭૪ર) “નિર્મલ સાધુ ભગતિ લહી સખી, યોગ અવંચક હોય...સખી. કિરિયાવંચક તિમ સહી...સખીફલ અવંચક જય...સખી” શ્રી આનંદધનજી વળી આ અવંચકત્રયની પ્રાપ્તિ બે પ્રકારે ઘટે છે-દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી એટલે સાચા સપુરુષ–ભાવસાધુનું બાહાથી-દ્રવ્યથી સ્થલ ગુણવંતપણે તથાદર્શન થવું તે દ્રવ્યથી ગાવંચક છે, તેવા પુરુષો પ્રત્યે દ્રવ્યથી વંદનાદિ ક્રિયા દ્રવ્ય-ભાવથી તે દ્રવ્યથી ક્રિયાવંચક છે, અને તેવા સપુરુષો પ્રત્યેની તે દ્રવ્ય ક્રિયાથી અવંચકેત્રયી પ્રાપ્ત થતું ફળ તે દ્રવ્યથી ફલાવંચક છે. સાચા સપુરુષને આશ્રીને ભાવગીને અવલંબીને થતા આ દ્રવ્ય અવંચકત્રય પણ જીવને ઉપકારી થાય છે, કારણ કે તે ભાવ અવંચકત્રયીના કારણરૂપ થઈ પડે છે. ભાવથી–સાચા સપુરુષનું, ભાવસાધુનું પુરુષ સ્વરૂપે અંતથી–ભાવથી સૂક્ષમ ગુણવંતપણે તથાદર્શન થવું તે ભાવથી ગાવંચક છે. અને તેવા સપુરુષ પ્રત્યે જે ભાવ વંદનાદિ ક્રિયા તે ભાવથી કિયાવંચક છે. અને તેવા પુરુષો થકી જે ભાવ ધમ ફલસિદ્ધિ થવી તે ભાવથી ફલાવંચક છે. અથવા સદ્દગુરુના ઉપદેશજન્ય સધ થકી જીવને સ્વરૂપ લક્ષયને વેગ થે તે ભાવથી ગાવંચક, પછી તે સ્વરૂપલક્ષ્યને અનુલક્ષી સ્વરૂપ સાધક કિયા તે ભાવથી ક્રિયાવંચક અને સ્વરૂપલક્ષ્યની સિદ્ધિ થવી–આત્મસિદ્ધિ પામવી તે ભાવથી ફલાવંચક. આમ દ્રવ્યથી કે ભાવથી અવંચકત્રયની પ્રાપ્તિ જેને હાય, તે કઈ પણ મુમુક્ષુ ભેગી આ યોગ પ્રયોગને અધિકારી છે એમ તાત્પર્ય છે. પણ તેમાં મુખ્યતા તે ભાવની જ છે. આ બન્ને પ્રકારમાં પણ મુખ્ય મહત્વનો મુદ્દો એટલો જ છે કે-આ અવંચકત્રય પુરુષ આશ્રી હોવા જોઈએ, સાચા સંત-ખરેખરા ભાવસાધુ ભાવગીને આશ્રીને જ હોવા જોઈએ. વધારે શું ? તાપર્યરૂપ સારાંશ કે-સપુરુષનું તથા દર્શન અથી તેના સ્વરૂપની ઓળખાણ તે ચગાવંચક છે. પુરુષને સતપુરુષ સ્વરૂપે ઓળખી તેના પ્રત્યે જે પ્રણામાદિ ક્રિયા કરાય તે ક્રિયાવંચક છે. અને તે પુરુષ થકી ધર્મસિદ્ધિ બાબતમાં પ્રાપ્ત થતું જે સાનુબંધ ફલ તે ફલાવંચક છે. અથવા સ્વરૂપને ઓળખવું તે ગાવંચક, સ્વરૂપને સાધવું તે ક્રિયાવંચક, ને સ્વરૂપને પામવું તે ફલાવંચક. એમ એનું સ્વરૂપ કહી દેખાડી પ્રકૃતજન કહે છે – कुलादियोगिनामस्मान्मत्तोऽपि जडधीमताम् । श्रवणात्पक्षपातादेरुपकारोऽस्ति लेशतः ॥ २२२ ॥ કૃત્તિ–૩૪ોજનામ્-ઉક્ત લક્ષણવંતા કુલ યોગી આદિને, જમાત-આ થકી, આ યોગદષ્ટિસમુચ્ચય થકી, મત્તો-મહારા કરતાં પણ, જ્ઞાધીનતામુ-જડબુદ્ધિ એવા બીજાઓને. શું ? તે કે-ઘ7-શ્રવણથકી, પક્ષપાતા--પક્ષપાત, શુભેચ્છા આ દિને લીધે, પાદિત રાત:લેશથી ઉપકાર છે,–તથા પ્રકારે બીજપુષ્ટિ વડે કરીને. Page #839 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : કુલગી આદિને આ ગ્રંથથી કંઈક ઉપકાર (૪૩) કુલગી આદિકને, મુજથય જડમતિધાર; શ્રવણથી પક્ષપાતાદિથી, આથી લેશ ઉપકાર. રરર અર્થ –આ ગદષ્ટિસમુચ્ચય થકી, મહારા કરતાં પણ જડબુદ્ધિ એવા કુલગી આદિને, શ્રવણુ વડે કરીને પક્ષપાત આદિને લીધે, લેશથી ઉપકાર છે. વિવેચન ઉક્ત લક્ષણવાળા કુલગી આદિ કે જે મહારા કરતાં પણ જડબુદ્ધિ હોય તેવા બીજાઓને, આ ચગદષ્ટિસમુચ્ચય ગ્રંથથકી, આના શ્રવણથી ઉપજતા પક્ષપાત-શુભેચ્છા આદિને લીધે બીજ પુષ્ટિ આદિવડે કરીને લેશથી ઉપકાર છે. દયા શાંતિ સમતા ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય; હાય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. -શ્રી આત્મસિદ્ધિ. ઉપરમાં કહ્યું તેમ,-જે યોગિકુલમાં જગ્યા છે અને જન્મથી જ ગિધર્મને પામેલા છે, તથા બીજાઓ પણ જે પ્રકૃતિએ કરાને દ્રવ્યથી અને ભાવથી વિધર્મને અનુગત છે–અનુસરનારા “અનુયાયી’ છે, તે લોગીઓ છે, આ મહાનુભાવ કલયોગી ને કુલગીઓ તથા પ્રકારે ગ્રહના અભાવને લીધે જગતમાં સર્વત્ર અષી પ્રવૃત્તચક ચોગી હોય છે, ધર્મપ્રભાવને લીધે ગુરુ-દેવ-દ્વિજ તેઓને પ્રિય હોય છે, તથા કિલ પાપના અભાવને લીધે તેઓ પ્રકૃતિથી-સ્વભાવથી દયાળુ હોય છે, પુણ્યાનુબંધી પુણ્યને લીધે વિનીત-વિનયવાનું હોય છે, ગ્રંથિભેદ વડે કરીને બેધવત-તત્વસમજણવાળા હોય છે, અને ચારિત્રભાવે કરીને તેંદ્રિય-જિતેંદ્રિય હોય છે. અને પ્રવૃત્તચક ગીઓ પ્રથમના બે પ્રકારના યમ-ઇચ્છાયમ અને પ્રવૃત્તિયમનો સમ્યક્ પ્રકારે આશ્રય કરનારા હોય છે, અને બાકીના બે યમ-સ્થિરથમ અને સિદ્ધિયમના અત્યંત અથ– અભિલાષી હાઈ સદા તેમાં સદુપાય પ્રવૃત્તિ કરનારા હોય છે, અને તેથી કરીને શુશ્રષા આદિ આઠ ગુણથી યુક્ત એવા હોય છે. તથા આદ્ય અવંચક ચોગની પ્રાપ્તિથી તેનાથી અન્ય એવા બે અવંચકનો લાભ પામેલા હોય છે, અર્થાત ચોગાવંચકની પ્રાપ્તિને લીધે ક્રિયાવંચક ને ફલાવંચક પણ પામેલા હોય છે.-આવા આ મહાત્મા કુલયોગીઓ અને પ્રવૃત્તચક્ર યોગીઓ આ મહાન્વેગ પ્રયોગના અધિકારીઓ છે એમ ગવિદ વદે છે. અર્થાત આ યુગપ્રવેગ યોગ્ય જે “જેગિજને” હોય તે આવા લક્ષણવંતા-આવા ઉત્તમ ગુણ સંપન્ન અવશ્ય હાય, સાચા મુમુક્ષુઓ, સાચા આત્માથીએ હાય, એમ અત્ર તાત્પર્ય છે. અને આવા આ વિશિષ્ટ અધિકારી ચોગીઓને ઉદ્દેશીને આ પરમ પરોપકારપરાયણ મહાયોગી શાસ્ત્રકાર મહર્ષિ કહે છે કે-આ કુલગી–પ્રવૃત્તચક્ર ગીઓમાં Page #840 -------------------------------------------------------------------------- ________________ યાગાદિસવાય જે મહારા કરતાં પણ જડબુદ્ધિવાળા હોય તેઓને આ યોગદષ્ટિ લઘુતા દશન સમુચ્ચય' ગ્રંથ થકી લેશથી–કંઈક ઉપકાર થવો સંભવે છે ... આ શદે ઉપરથી મહાનુભાવ શાસ્ત્રકાર મહાત્માએ પિતાની અત્યંત લઘુતા સરળભાવે દર્શાવવા સાથે, કોને કોને આ ગ્રંથ ખાસ ઉપકારી થઈ પડશે, તેનું સુચન કર્યું છે. કારણકે “મહારાથી પણ જડબુદ્ધિવાળા ” એ પદમાં “પણ” શબ્દથી પોતાના પણ જડબુદ્ધિપણાનો લઘુત્વભાવે સ્વીકાર કર્યો છે. એટલે હું તો જડબુદ્ધિ-મંદ મતિ છું જ, પણ મહારા કરતાં પણ જે વધારે જડબુદ્ધિવાળા-મંદમતિ આત્માઓ હોય, તેને આથી કંઈક ઉપકાર થશે એમ આશય છે. કારણકે મતિનો વિકાસ આત્માના ક્ષપશમ પ્રમાણે હોય છે, અર્થાત કર્યાવરણના ક્ષપશમ પ્રમાણે બુદ્ધિની તરતમતા-ન્યૂનાધિકતા હોય છે. એટલે હું જે કે મંદ પશમવાળે છું, છતાં મહારા કરતાં પણ મંદ ક્ષયે શમવાળા જે જો હોય. જે આત્મબંધુઓ હાય, તેઓને આ હારી કતિ થકી કંઈક આત્મલાભ થે સંભવે છે. અત્રે લેશથી –કંઈક (a little ) એ શબ્દ પણ લઘુત્વભાવને સૂચક છે. કારણ કે આ ગ્રંથ મુમુક્ષુને કાંઈ જેવો તેવો ઉપકારી નથી, પરમ ઉપકારી છે, છતાં એમ કહ્યું છે. વળી અત્રે પિતાને પણ “જડબુદ્ધિ” કહ્યા તેનું પારમાર્થિક કારણ પણ છે. કારણકે જે જે ક્ષયોપશમભાવ છે તે તે ક્ષાયિક લાવની અપેક્ષાએ અ૫વીર્ય છેમંદશક્તિવાળા છે, જડબુદ્ધિરૂપ છે. એટલે કોઈ ગમે તેવા ઉત્કૃષ્ટ પશમવંત હોય તે પણ ક્ષાયિકભાવની અપેક્ષાએ તે મંદ મતિ-અપમતિ જ ગણાય. એટલે ગમે તેવા ક્ષયપશમને પણ મદ કરવા ગ્ય નથી, એ ન્યાયે ગ્રંથકાર મહર્ષિ કહે છે કે-હારો ક્ષપશમ ભલે ગમે તે હોય, પણ હું તો જડમતિ છું. તથાપિ મહારા કરતાં અપક્ષપશમી જી જે હશે, તે આથી કંઈક લાભ ઊઠાવી શકશે. કારણ કે અધિક ક્ષોપશમવંત પાસેથી અહપતર ક્ષયપામવંતને શીખવાનું-જાણવાનું મળે એ રીતિ છે,–જેમ વધારે ભણેલા પાસેથી ઓછું ભણેલે શીખી-જાણી શકે તેમ. (જુઓ પૃ. ૯૪ “અ૬૫ વર્ષ ક્ષપશમ અછે” ઇ.) આમ સાચા દઢ અધ્યાત્મરંગથી હાડોહાડ રંગાયેલા આ મહાનુભાવ મહર્ષિ હરિભદ્રાચાર્યજીએ અત્યંત અત્યંત સરલભાવે આત્મલઘુતા નિવેદન કરી, પિતાની ખરેખરી મહત્તા પ્રગટ કરી છે. કારણ કે-“લઘુતા મેં પ્રભુતા વસે, પ્રભુતા સે પ્રભુ દૂર.” અહીં જે કંઈક ઉપકાર છે એમ કહ્યું, તે ઉપકાર કે? અને કેવી રીતે થશે? તેનો પણ અત્ર ખુલાસો બતાવ્યું છે. તે આ પ્રકારે આ સતુશાસ્ત્રના શ્રવણ થકી તે મહાનુભાવ સુપાત્ર અધિકારી ચોગીઓને અન્ને પક્ષપાત–શુભેછા આદિ ઉપકાર કેવી ઉપજશે, અને તેથી કરીને તેઓને યથાસંભવ બીજ પુષ્ટિ વડે કરીને રીતે? કંઈક ઉપકાર થશે. તે મહાત્મા ગીજને આ સતશાસ્ત્ર સાંભળશે, એટલે તે ગુણગ્રાહી મહાજનોને એના પ્રત્યે કુદરતી પ્રમોદભાવ ઉપજવાથી પક્ષપાત થશે, શુભેચ્છા ઉપજશે, ભક્તિભાવ ખુરશે, યથાર્થ ગમાર્ગનું જ્ઞાન થશે, અને તે યોગમાર્ગે પ્રવર્તવાની અભિલાષા વૃદ્ધિ પામશે. એટલે તેઓને પ્રાપ્ત Page #841 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ! થથકત્તાનું લક્ષતાદર્શન ઉ૫હાર કેવી રીતે ? ( ૫ ) થયેલા યોગબીજની પુષ્ટિ થશે, તેમાં સોગ સાધનરૂપ અંકુર ફૂટશે અને યોગસિદ્ધિરૂપ વૃક્ષ ફાલીફૂલીને મોક્ષરૂપ પરમ અમૃત ફળ આપશે. આમ આ જોગીજનેને પણ આ શાસ્ત્ર થકી આત્મલાભરૂપ કંઈક ઉપકાર લેશથી થ સંભવે છે. વળી “લેશથી ”—કંઈક એમ કહ્યું છે, તે અન્ય પ્રત્યેના ઉપકારનું ગણપણું સૂચવવા માટે છે. કારણકે ગ્રંથકત્તોને અભિપ્રાય એ છે કે–બીજાઓને તે આથી લેશથી-કંઈક જ ઉપકાર થવો સંભવે છે, પણ આ ગ્રંથગ્રથનથી મુખ્ય ઉપકાર-મુખ્ય આત્મલાભ તે મને જ છે. આ ગ્રંથ તે મેં ઉપરમાં કહ્યું હતું તેમ “આત્માનુસ્મૃતિને અર્થે ” એ છે. એટલે આ ગ્રંથનું મુખ્ય પ્રયજન તે મહારા પિતાના આત્માને ઉપકાર છે-હારા પિતાના આત્માર્થની સિદ્ધિ છે. બાકી ગોણપણે બીજા જોગી જીવોને આ ગ્રંથરચનાથી કંઈ આનુષંગિક લાભ થતો હોય તો ભલે થાઓ ! તે લેવાને તેઓ પરમ યોગ્ય છે ! તેઓ પણ આનાથી યથેચ્છ આત્મલાભ ભલે ઊઠાવો ! પરમ પ્રેમથી આમ કરવાનું તેમને સર્વને આમંત્રણ છે! પરમ ગામૃતનું આકંઠપાન કરવા માટે મેં જે આ રચના કરી છે, તેમાં અવગાહન કરી-ઊંડા ઉતરી તેઓ પણ ભલે આ પરમ ગામૃતનું પાન કરી તૃપ્ત થાઓ ! અને પરમ આત્માનંદરસને અનુભવ કરે ! પક્ષપાત માત્ર થકી શો ઉપકાર ? એવી આશંકા દૂર કરવા માટે કહે છે तात्त्विकः पक्षपातश्च भावशून्या च या क्रिया। अनयोरन्तरं ज्ञेयं भानुखद्योतयोरिव ॥ २२३ ॥ પક્ષપાત તાત્વિક અને ક્રિયા ભાવહીન તેમ; બેનું અંતર જાણવું, સૂરજ ખજુઆ જેમ. રર૩ અર્થ –તાત્વિક પક્ષપાત અને ભાવશૂન્ય જે ક્રિયા,-એ બેનું અંતર સૂર્ય–ખવતની પેઠે જાણવું વિવેચન “શુદ્ધ ભાવ ને સૂની કિરિયા, બહુમાં અંતર કેજી; ઝળહળતો સૂરજ ને ખજુઓ, તાસ તેજમાં તેજી. ” શ્રી એ. સ. ૮-૬ ઉપરમાં અન્ને પક્ષપાત માત્રથી પણ બીજાઓને ઉપકાર થવાની સંભાવના કહી, તે કેમ બની શકે? એવી આશંકા અહીં દૂર કરી છે. તાવિક એટલે કે જે પારમાર્થિક વૃત્તિા–તારવા પક્ષપાત-તાત્વિક પક્ષપાત, પારમાર્થિક પક્ષપાત, માવજ્જા = ચા વિા-અને ભાવશૂન્ય એવી જે ક્રિયા, મનોરતાં શેહેં-આ બેનું અંતર જાણવું. કેની જેમ? તે કે-ન્મનુઘોડોવિ-સૂર્ય અને ખદ્યોતની જેવું મહદ્ અંતર એમ અર્થ છે. ८४ Page #842 -------------------------------------------------------------------------- ________________ પક્ષપાત છે, અને જે ભાવશૂન્ય ક્રિયા છે, આ બેની વચ્ચેનું અંતર એટલું બધું મોટું છે કે તેને સૂર્ય–ખદ્યોતને અંતરની ઉપમા આપી શકાય. ઝળહળતો સૂરજ અને તગતગતો ખજૂઓ-આગીઓ એ બેના પ્રકાશ વચ્ચે જેટલું મોટું અંતર છે, તેટલું અંતર તાત્તિવક પક્ષપાત અને ભાવશૂન્ય ક્રિયા એ બેની વચ્ચે છે. તાવિક પક્ષપાત સૂર્યપ્રકાશ સમે છે, અને ભાવશૂન્ય ક્રિયા ખદ્યોત પ્રકાશ સમી છે. એટલે તાત્વિક પક્ષપાતની વાત મોટી છે. કઈ એમ શંકા કરે કે–આ લેગ વિષય પ્રત્યે પક્ષપાત માત્ર ઉપજવાથી શે ઉપકાર થાય? ઉપકાર તો ક્રિયા પ્રવૃત્તિથી થાય, માત્ર રુચિરૂપ પક્ષપાતથી શી રીતે થાય? તેનું નિવારણ અત્રે ઉક્ત દષ્ટાંતથી કર્યું છે. આ યોગશાસ્ત્ર વિષય પ્રત્યે તાત્ત્વિક પક્ષ- તાત્વિક પક્ષપાત, પારમાર્થિક પક્ષપાત, ખરેખર ભાવપક્ષપાત ઉપજ પાતથી ઉપકાર તે પણ કાંઈ નાનીસૂની વાત નથી, કારણ કે તથારૂપ પક્ષપાત અંતરંગ રુચિ–પ્રેમ વિના ઉપજતો નથી, અંતરંગ ભાવ વિના ઉપજતો નથી. એટલે અંતરંગ રુચિ-ભાવથી ઉપજતા આ ભાવપક્ષપાતનું મૂલ્ય જેટલું આંકીએ તેટલું ઓછું છે. એની સાથે આપણે જે ભાવ વગરની કરવામાં આવતી અનંત દ્રવ્ય ક્રિયાની સરખામણી કરીએ, તે તે ભાવશૂન્ય ક્રિયાની અતિ અતિ અદ્ર૫ કિંમત છે. કોઈ એક મનુષ્ય સાચા ભાવથી આ વેગ વિષય પ્રત્યે માત્ર પક્ષપાત જ ધરાવતો હોય, અને કાંઈ યેગસાધક ક્રિયા ન પણ કરે છેઅને બીજે ક્રિયાજડ મનુષ્ય અંતભેદ વિનાની-ભાવ વિનાની અનંત દ્રવ્ય ક્રિયા કરતો હોય,–તે આ બન્નેની વચ્ચેનું અંતર સૂરજ ને આગીના અંતર જેટલું છે. ભાવથી પક્ષપાત માત્ર ધરાવનાર પણ, ભાવશૂન્ય અનંત ક્રિયા કરનાર કિયા જડ કરતાં અનંતગણ મહાનું છે. ભાવ પક્ષપાતી સૂર્ય સમો છે, અને ભાવશૂન્ય ક્રિયાજડ ખાત સમો છે. એટલે આ બેની તુલના કેમ થઈ શકે ? કયાં મેરુ, કયાં સર્ષવ? કયાં સિંધુ, કયાં બિંદુ ? કયાં સૂર્ય, ક્યાં ખદ્યોત? બાહ્ય ક્રિયામાં રાચતા, અંતભેદ ન કાંઈ જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ અંહિ.”–શ્રી આત્મસિદ્ધિ મારિયાઃ પ્રતિકઢંતિ ન મારફુચા ”—શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર. અને અત્રે જે પક્ષપાતની વાત છે, તે તાત્વિક પક્ષપાતની વાત છે. તાત્વિક એટલે પારમાર્થિક–પરમાર્થ સત્ સત્ય તરત સમજીને–પરમાર્થ સમજીને તેના પ્રત્યે સહજ સ્વભાવે ઉપજતો પક્ષપાત તે તાવિક પક્ષપાત છે. આ તાવિક પક્ષપાતમાં અને અતાત્વિક પક્ષપાતમાં ઘણો ફેર છે, આકાશ-પાતાલનું અંતર છે; કારણ કે મતાહથી ઉપજતો પક્ષપાત-મતના મમત્વથી ઉપજતો પક્ષપાત તે અતાવિક છે. તેમાં મારું તે સાચું” Page #843 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ઃ તાત્ત્વિક પક્ષપાત અને ભાવશૂન્ય ક્રિયાનુ અંતર ( ૭૪૭ ) એવી ભાવનાની મુખ્યતા હેાય છે. અને સ્વરૂપના યથાર્થ ગ્રહણુથી-યથાર્થ સમજણુથી ઉપજતા પક્ષપાત તે તાત્ત્વિક છે, તેમાં ‘સાચું તે મારું...” એવી ભાવનાની મુખ્યતા હાય છે. તાત્ત્વિક પક્ષપાતમાં મતનું પ્રાધાન્ય છે, ત્યારે તાત્ત્વિક પક્ષપાતમાં ‘સત્'નુ પ્રાધાન્ય છે. અતાત્ત્વિક પક્ષપાત મતાભિનિવેશરૂપ છે, તાત્ત્વિક પક્ષપાત તત્રપ્રવેશરૂપ છે. આવા મહત્વના ફેર એ બે વચ્ચે છે. એટલે અતાત્ત્વિક પક્ષપાત જેમ અપ્રશસ્ત છે, અનિષ્ટ છે, તેમ તાત્ત્વિક પક્ષપાત પ્રશસ્ત છે, ઇષ્ટ છે. આ તાત્ત્વિક પક્ષપતિ જ અત્ર પ્રસ્તુત છે, અને તે ગુણાનુરાગજન્ય પ્રેમને લીધે સત્ વસ્તુ પ્રત્યેની અંતરંગ રુચિથી-પ્રતીતિથીભાવથી ઉપજતા હાઇ પરમ પ્રશસ્ત છે. આ શુદ્ધ ભાવરૂપ પક્ષપાતની વાત કંઇ એર છે! તેની પાસે ભાવવહીન જડ વ્યક્રિયા કઇ ગણનામાં નથી, સૂર્ય પાસે આગીઆ જેવી તુચ્છ છે. આ ઉપરથી સાર મધ એ લેવા ચેાગ્ય છે કે ખાદ્ય દ્રવ્ય ક્રિયા ઉપર જે ભાર મૂકવામાં આવે છે તેના કરતાં અનંતગણુા ભાર • ભાવ ઉપર મૂકવા જોઇએ. પશુ લેાકેાની ધણુ કરી એથી ઉલટીજ સ્થિતિ દેખી ખેદ પામેલા કરુણાળુ સતજના પાકાર કરી ગયા છે કેઃ— " 66 દ્રવ્ય ક્રિયારુચિ જીવડા રે, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ તેહવા રે, શું કરે જીવ નવીન ?....ચંદ્રાનન॰ ''-શ્રી દેવચંદ્રજી અને તેવા પ્રકારે કહે છે— खद्योतकस्य यत्तेजस्तदल्पं च विनाशि च । विपरीतमिदं भानोरिति भाव्यमिदं बुधैः ॥ २२४ ॥ ખજીઆનુ' જે તેજ છે, અલ્પ વિનાશી તેહ; વિપરીત આ છે સૂર્યનું, ભાગ્ય સુધાએ એહુ. ૨૪ અર્થ :—ખદ્યોતકનું' ( આગીઆનું) જે તેજ છે, તે અલ્પ અને વિનાશી છે; અને સૂર્યનું આ તેજ એથી વિપરીત છે, એમ આ બુધાએ ભાવ્ય છે, ભાવવા યેાગ્ય છે. વિવેચન ખદ્યોત નામના જંતુવિશેષનુ જે પ્રકાશાત્મક તેજ છે, તે સ્વરૂપથી અલ્પ અને વિનાશી છે. અને સૂર્યનું આ પ્રકાશાત્મક તેજ તેથી વિપરીત છે, અર્થાત્ બહુ અને વૃત્તિ:-લચોતય—ખદ્યોતનું, સવિશેષનું, યજ્ઞેગ:-જે તેજ-પ્રકાશાત્મક છે, ત ્-તે, શુ? તે કે-અહણં ચ વિઽશ ચ-અપ અને વિનાશી છે,-સ્વરૂપથી વિપરમિટું માનો:-ભાનુનુ' આ વિપરીત છે, એટલે કે સૂર્યનું તેજ બહુ અને અવિનાશી છે. તિ-એમ, એવા ભાવનુ, માર્થામમાંઆ ભાવ્ય છે, ભાવવા યાગ્ય છે, અધિકૃત પક્ષપાત થકી, આ ક્રિયાદિક, દુધ:-બુધાથી, તત્ત્વનીતિએ કરીને. Page #844 -------------------------------------------------------------------------- ________________ (૭૪૮ ) યોગદૃષ્ટિસસુય અવિનાશી છે. એવા ભાવનું આ પ્રસ્તુત પક્ષપાત થકી આ ક્રિયાક્રિક બુધાએ તત્ત્વનીતિથી ભાવવા યેાગ્ય છે. ઉપરમાં જે સૂર્ય-ખદ્યોતનું હૃષ્ટાંત આપ્યુ તેને ઋહીં સ્પષ્ટ કર્યું છે:-ખદ્યોત નામનુ એક નાનકડું જીવડું, કે જેને આગીએ પણ કહે છે, તે રાત્રીના ભાગમાં ચમકે છે. તેનુ જે પ્રકાશરૂપ તેજ છે, તે સ્વરૂપથી અલ્પ-ચેાડુ' અને વિનાશી હાય છે. આગીએ ઘડી ઘડી ચમકે છે, તગતગે છે, જેમાં તે પાતે પણ ખરાખર દેખાતા નથી એવા ક્ષશુભર મદદ ચમકારા કરે છે, અને પાછા ક્યાંય વિલીન થઈ જાય છે. પણ સૂર્યનું પ્રકાશમય તેજ એથી વિપરીત–ઉલટું છે. સૂર્યનું તેજ ઘણું અને અવિનાશી ડાય છે. તે એકસરખા ઝળહળાટ કરે છે, ઝગઝગે છે,જેમાં સમસ્ત વિશ્વ પદાર્થ ખરાખર પ્રકાશિત થાય છે, એવા અસાધારણ તેજસ્વી ને અવિનાશી પ્રકાશ પાથરે છે, અને આમ અખંડપણે દી કાળ સુધી તે તેજોનિધિ પ્રકાશ્યા કરે છે. આમ આ લેાકપ્રસિદ્ધ હૈષ્ટાંત છે. ક્યાં સૂય ? ક્યાં ખદ્યોત ? આ દ્રષ્ટાંત ઉપરથી બુધનાએ, પ્રાણજનાએ, વિવેકી સજ્જનાએ તત્ત્વનીતિથી પરમાર્થ વિચારવા ચાગ્ય છે-ભાવવા ચેાગ્ય છે. ભાવવહાણી યંત્રવત્ જડપણે કરાતી દ્રવ્ય ક્રિયા ખદ્યોત સમી હાઇ, તેનુ તેજ અલ્પ અને વિનાશી છે; અને ભાવસૂ દ્રવ્ય ભાવરૂપ તાત્ત્વિક પક્ષપાત સૂર્ય સમેા હાઇ, તેનુ તેજ બહુ અને ક્રિયા ખદ્યોત અવિનાશી છે. દ્રવ્ય ક્રિયા ગીઆની જેમ ઘડી ઘડી ચમકે છે, તગ તગે છે, આંખા પ્રકાશ કરે છે, જેમાં પેાતાને પેાતાનું સ્વરૂપ પણ દેખાતું નથી એવા ક્ષણિક મદ મદ ચમકારા કરે છે, અને ક્યાંય વિલીન થઈ જાય છે, અનેા પત્તો મળતા નથી. પભુ પ્રસ્તુત ભાવ તા સૂર્યની પેઠે એકસરખા અસાધારણ ઝળહળાટ કરે છે-ઝગઝગે છે, જેમાં પેાતાનુ આત્મસ્વરૂપ તે શુ' પણ સમસ્ત વિશ્વસ્વરૂપ પ્રકાશિત થાય એવા અસાધારણ તેજસ્વી ને અવિનાશી જ્ઞાનપ્રકાશ પાથરે છે; અને આમ અખંડપણે તે અવિનાશી તેજોનિધિરૂપ ભાવ પ્રકાયા કરે છે. આમ અનત ને અવિનાશી તેજોમય સૂર્યની સમક્ષ અલ્પ ને વિનાશી તેજના ચમકારા કરતું આગીઆ જેવું જંતુડુ જેટલું ઝાંખુ લાગે છે; તેટલું જ અનંત ને અવિનાશી તેજોમય જ્ઞાનપ્રકાશ પાથરતા ભાવની સમક્ષ, અલ્પ ને વિનાશી ચમકારા કરતું આખુ દ્રવ્ય ક્રિયાચક્ર ઝાંખુ લાગે છે; માટે તાત્ત્વિક પક્ષપાતરૂપ શુદ્ધ ભાવની અપેક્ષાએ દ્રશ્ય ક્રિયા કઇ ગણત્રીમાં નથી. ઇત્યાદિ અર્થ ભાવવા ચેાગ્ય છે. જડપણું દ્રવ્ય ક્રિયા કરનારા મુગ્ધ લેકે એમ માને છે કે આ ક્રિયા કરતાં કરતાં આપણું કલ્યાણ થશે, પણ તે તેમની બ્રાંતિ છે; કારણ કે શ્રી હરિભદ્રાચાય જીએ ; Page #845 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : ભાવ સૂર્ય સમે : દ્રવ્ય ક્રિયા ખદ્યોત સમી (૭૪૯) પંચાશકશાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે–સંપૂર્ણ ક્રિયા પણ ભાવ વિના ક્રિયા જ નથી, કારણ કે તેને નિજ ફલનું વિકલપણું છે. અત્રે પ્રવેયક ઉપ૨ાતનું દષ્ટાંત છે.” એ અંગે આગમમાં કહ્યું છે કે-ઘથી–પ્રવાહથી આ જીવે ચૈવેયકોમાં અનંતા શરીર મૂકયા છે, અથાત્ આ જીવ લેયક દેવલોકમાં અનંત વાર ઉપજ્યા છે. અને આ શૈવેયકપ્રાપ્તિ પણ સાધુની સંપૂર્ણ ક્રિયાના પાલન વિના હોતી નથી, ઉત્તમપણે સાધુની સંપૂર્ણ ક્રિયાના પાલનથી જ હોય છે. આમ સાધુની સંપૂર્ણ ક્રિયા અનંતવાર પ્રાપ્ત થયા છતાં આ જીવનું કલ્યાણ થયું નહિં! અરે! દર્શન પણ સિદ્ધ ન થયું ! આમ થયું તેનું કારણ યથાયોગ્ય ભાવની જ ખામી હતી. આ ઉપરથી પણ ભાવનું જ પ્રાધાન્ય પ્રતીત થાય છે. વિશેષ કહે છે– श्रवणे प्रार्थनीयाः स्युन हि योग्याः कदाचन । यत्नः कल्याणसत्त्वानां महारत्ने स्थितो यतः ॥ २२५ ॥ શ્રવણે પ્રાર્થને ગ્ય ના, કદી યોગ્ય જન રત્ન; સ્થિત છે કલ્યાણસને, મહારત્નમાં યત્ન ર૨૫. અર્થ –ાગ્ય જેને કદી શ્રવણ વિષયમાં પ્રાર્થના કરવા ગ્ય નથી, કારણ કે કલ્યાણસોને મહારત્ન વિષયમાં યત્ન સ્થિત જ છે. વિવેચન શ્રવણ વિષયમાં ગૃજને કદી પ્રાર્થના કરવા યોગ્ય નથી, કારણ કે શુશ્રષાભાવને લીધે તેઓની તેમાં સ્વતઃ પ્રવૃત્તિ હોય છે. કલ્યાણ સને-પુણ્યવંતને મને ચિંતામણિ આદિ મહારત્ન વિષયમાં સ્થિત જ છે, રહેલો જ છે,–તથા પ્રકારે ઔચિત્યયોગથી પક્ષપાત આદિને લીધે પણ જન્માક્તરમાં તેની પ્રાપ્તિ હોય છે, એમ શાસ્ત્રમાં શ્રવણ થાય છે. આવા ઉપર કહ્યા તે જે યોગ્ય ગીજનો છે, તેને શ્રવણ કરવા બાબતમાં કદી પ્રાર્થના કરવા ગ્ય નથી. અહીં કુલગીઓ ! અહો પ્રવૃત્તચક્ર યોગીઓ ! અહો –શવ-શ્રવણ વિષયમાં, પ્રાર્થના શુ:- પ્રાર્થનીય હાય, પ્રાર્થવા યોગ્ય હેય, નહિનહિં, ચોથા વાતાવ7-યોગ્ય કદી પણ,-શુશ્રુષાભાવથી સ્વત: પ્રવૃત્તિને લીધે. અને તેવા પ્રકારે કહે છે-પત્ન: વાઘાતરવાનાં-કલ્યાણ સોનો-પુણ્યવંતોને યત્ન, મદારજો-મહારત્નમાં, ચિન્તામણિ આદિ વિષયને, સિથતો થત:-કારણ કે સ્થિત જ છે, તથા પ્રકારે ઔચિત્યયોગથી, પક્ષપાત આદિ થકી પણ જન્માન્તરમાં પ્રાપ્તિની કૃતિને લીધે. * " संपुण्णावि हि किरिया भावेण विणा ण होति किरियत्ति । ળિથવારો જેવજ્ઞ૩ઘવાયUrvoi ”—શ્રી પંચાશક. Page #846 -------------------------------------------------------------------------- ________________ (૭૫૦ ) ગષ્ટસખસ્થય મોક્ષમાર્ગના પ્રવાસી મુમુક્ષુ આત્માથીઓ ! અહે ગમાર્ગના જિજ્ઞાસુ મહારા સાધર્મિક આત્મબંધુઓ ! તમે આ શાસ્ત્રનું શ્રવણ કરે! આ સાક્ષાત પરમ ગામૃતનું પાન કરી પરમાનંદની પ્રાપ્તિ કરો !-ઈત્યાદિ પ્રકારે આ મુમુક્ષુ યોગ્ય જનને પ્રાર્થના કરવાની રહેતી નથી, કારણ કે શુશ્રષાભાવને લીધે-સાચી અંતરંગ શ્રવણે છાને લીધે તે સજજનોની સશાસ્ત્રશ્રવણમાં સ્વતઃ પ્રવૃત્તિ છે જ. એટલે તેમને શ્રવણ માટે પ્રેરણું કરવાને કે વિજ્ઞણિરૂપ પ્રાર્થના કરવાનો અવકાશ છે જ કયાં? તેઓને તે સાચી શુશ્રષા-સત્ શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા એટલી બધી ઉત્કટ હોય છે, કે તેઓ વગર કલ્યાણું કહ્યું જ પિતાની મેળે તેમાં પ્રવૃત્ત છે જ; કારણ કે જે કલ્યાણસ સનો છે, જે જીવો કયાણ અવશ્ય પામવાના જ છે, એવા મહાપુણ્યવંત રત્નમાં યત્ન જનને ચિંતામણિ આદિ મહારત્નના વિષયમાં યત્ન સ્થિત જ છે રહેલે જ છે, સ્થાપવાનો નથી, કારણ કે તથા પ્રકારે તેમને ઓચિત્ય ગ હોય છે, તેઓને તેમ કરવું ઉચિત છે, એટલે તેઓ તે પ્રકારે આપમેળે અવશ્ય કરે જ છે. પક્ષપાત આદિથકી પણ જન્માન્તરમાં તેવા શુશ્રુષાદિ ભાવની પ્રાપ્તિ હોય છે, એમ શાસ્ત્રમાં શ્રત થાય છે. તે મહાનુભાવોને સતશ્રવણના તાવિક પક્ષપાત થકી જન્માક્તરમાં પણ તથા પ્રકારે અશ્રુષાદિ ભાવની અવશ્ય પ્રાપ્તિ હોય જ છે. એટલે આવા તાત્વિક પક્ષપાતવાળા યોગ્ય ગિજને જે સદા શુશ્રુષાભાવવાળા, સાચી શ્રવણેચ્છાવાળા તત્વરસિક હાઈ વરસથી જ શ્રવણમાં પ્રવૃત્ત છે, તેને, “આ શ્રવણ કરો ! આ સાંભળે!” એવી પ્રાર્થના કર્યાથી શું ? અગ્યને દાનદષના પરિહારાર્થે કહે છે– नैतद्विदस्त्वयोग्येभ्यो ददत्येनं तथापि तु । हरिभद्र इदं प्राह नैतेभ्यो देय आदरात् ।। २२६ ॥ અગ્યને તો યોગવિદ, દૌએ ન એહ છતાંય; હરિભદ્ર સાદર કહે, એને દેય ન આ ય. રર૬ અર્થ–પરંતુ આના જાણકાર (આચાર્યો) અ ને આ ગ્રંથ દેતા નથી, તથાપિ હરિભદ્દે આ આદરથી કહ્યું છે કે-આ એઓને દેવા યોગ્ય નથી. વૃત્તિ-નૈદિર –નથી આના જાણનારા આચાર્યો, જળ અને, અયોગ્ય એવા બીજાઓને, રતિ-દેતા, આપતા, ઇનં-આ, ગદષ્ટિસમુચ્ચય નામનો ગ્રંથ, તથાપિ તુ-તથાપિ, એમ પણ વ્યવસ્થિત સતે, રિમો -હરિભ, ગ્રંથકર્તાએ, હું -આ કહ્યું છે. શું? તે કેતૈતેથ:-ન એઓને-અયોગ્યને, રેવડ-દેવા યોગ્ય આ ગદષ્ટિસમુચ્ચય, સારા-આદર થકી, આદરથી આ કહ્યું છે. Page #847 -------------------------------------------------------------------------- ________________ ઉપસાર યોગ્ય પ્રાર્થનીય નથી, ને અયોગ્યને આય નથી, (હવા) વિવેચન “સભા ત્રણ શ્રોતા ગુણ અવગુણ, નંદિસૂત્રે દીસે છે; તે જાણી આ ગ્રંથ ગ્યને, દેજે સુગુણ જગીશ. ” સજઝા. ૮-૮ પરંતુ આના જ્ઞાતા એવા આચાર્યો તો આ યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથ અયોગ્યને દેતા જ નથી, તથાપિ આમ વ્યવસ્થિત છતાં ગ્રંથકર્તા હરિભકે આ આદરથી કહ્યું છે કેઆ ગ્રંથ એઓને- અ ને “દેવા યોગ્ય નથી.” ઉપરમાં યોગ્ય એવા ગીજનોને આ ગ્રંથ કંઈક ઉપકારી થશે એમ કહ્યું, અને તે યેગ્યજનોને શ્રવણ કરવા માટે પ્રાર્થના કરવાની પણ જરૂર રહેતી, કારણકે તેઓ સ્વરસથી તેમાં પ્રવૃત્તિ કરી જ રહ્યા છે એમ કહ્યું. તો પછી સહેજે પ્રશ્ન ઊઠે છે આ ગ્રંથ કે અગ્યનું શું ? તેનો ટાળે કેમ પાડ્યો? તેને શ્રવણ કરવાની અયોગ્યને દેવા પ્રેરણા કાં કરતા નથી ? તેણે શી ગુન્હેગારી કરી? તેનો અહીં પણ ગ્ય’ નથી જવાબ આપે છે કે-આ યોગમાર્ગના જ્ઞાતા એવા જ્ઞાની પુરુષો ગીતાર્થ આચાર્યો તે આ ચગદષ્ટિ સમુચ્ચય ગ્રંથ અ ને દેતા જ નથી. તથાપિ “હરિભદ્ર” તો આદરથી આ કહે છે કે આ ગ્રંથ એઓને “દેવા ગ્ય નથી.” ગાચાર્યો તો આ ગ્રંથ તેવા અપાત્ર જનેના હાથમાં આપવાની ઘસીને ચકખી “ ના જ પાડે છે, પણ માવની અને માધુર્યની મૂર્તિ સમા આ ગ્રંથકર્તા તો એમને આ ગ્રંથ “દેવા ગ્ય નથી” એવું નરમ વચન સમજાવટ ભરી રીતે આદરથી કહે છે, વિવેકભરી મીઠાશથી-નમ્રતાથી કહે છે, એએને પણ ખોટું ન લાગે–એમના આત્માને પણ દુઃખ ન થાય, એ રીતે પરમ કરુણાભાવથી માનપૂર્વક સહેતુક સમજાવીને જેનામાં ઉક્ત લક્ષણવાળું યોગ્ય “યોગીપણું’ ન હોય, જેનામાં આ પરમ ભેગરહસ્ય યથાર્થ પણે ગ્રહણ કરવાની કે સમજવાની કે ઝીલવાની પાત્રતા ન હોય, એવા અયોગ્ય જનોને આ પરમ યેગ્યતાવાળે ગપ્રરૂપક ગ્રંથ આપવા અગ્યને ચગ્ય નથી. કારણ કે આ પરમ યોગતત્વને જેઓ સમ્યફભાવથી આત્મનિષેધનું કારણ પરિણમી કરી પચાવી શકે એમ ન હોય, જીરવી શકે એમ ન હોય, તેવા અપાત્ર જનોને તો આ વિપરીત–પરિણામી થઈ મિથ્યાભિમાનાદિ અજીર્ણવિકાર અથવા “જ્ઞાનને અપ” પણ ઉપજાવે ! જેમ મંદ પાચન શક્તિવાળાને પોષ્ટિક અન્ન પાચન ન થાય, પણ તેથી તે ઉલટું અજીર્ણ ઉપજે; તેમ અનધિકારી જીવને આ પરમાત્ર પચે નહિં, એટલું જ નહિં પણ “હું આ યોગશાસ્ત્ર ભણે છું” એમ મિથ્યાભિમાન ધરી, તથારૂપ યોગભાવની સિદ્ધિ વિના, જ્ઞાનદશાની પ્રાપ્તિ વિના, તે જ્યાં ત્યાં ભેગ-જ્ઞાનની મોટી મોટી વાત કરવા મંડી પડે ને પિતાના પાંડિત્યનું પ્રદર્શન Page #848 -------------------------------------------------------------------------- ________________ ગણિત ( ઉપર ) કરે! ઈત્યાદિ પ્રકારે તેને શાસ્ત્રના અપચા થાય ! અને આમ અતા માહ છૂટ્યા વિના પાપટી પડિત બની મેઢેથી જ્ઞાનની વાર્તા કરી, જ્ઞાતિમાં ખપવાની ખાતર, તે પામર પ્રાણી માત્ર જ્ઞાનીના દ્રોહ કરે! ને પોકળ જ્ઞાની-શુષ્કજ્ઞાની એવા તે પાતે ગ્રંથ ‘વાંચ્યા છે’એમ જાણે છે, પણ આત્માને વચ્ચેા છે' એમ જાણતા નથી! અને ગ્રંથ ભણી તે જનને પણ વચે છે! એટલે આવા અચેાગ્ય થવા આવા પરમ ચૈાગ્ય ઉત્તમ યોગ ગ્રંથના અધિકારી કેમ હાય ? “ મુખથી જ્ઞાન કથે અને, અંતર્ છૂટ્યો ન મેહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીના દ્રોહ ’શ્રી આત્મસિદ્ધિ “નિજ ગણુ સચે મન વિ ખર્ચે, ગ્રંથ ભણી જન વચે; લુચે કેશ ન સુચે માયા, તે ન રહે વ્રત પંચે ''—સા. ત્ર. ગા, સ્ત. વળી શાસ્ત્રમાં ત્રણ પ્રકારની સભા-શ્રોતાપરિષદ્ કહી છે. તે પ્રમાણે શ્રેાતાના ગુણ-અવગુણ તપાસીને ઉપદેશ દેવાની શાસ્રકારાની શૈલી છે-પદ્ધતિ છે. અપાત્ર શ્રોતાને તેને અયેાગ્ય એવી ઉપદેશવાર્તા કરવામાં આવે તે ઉલટી અનČકારક થઈ પડે છે, કારણ કે તે તેને ઝીલી શકવાને સમર્થ નથી અને ઉંધા અનÖકારક અથમાં લઇ જાય છે. આ શ્રોતાના પ્રકારનું સ્વરૂપ શ્રી નંદીસૂત્રથી જાણવા યાગ્ય છે. 66 ગુહ્ય ભાવ એ તેહુને કહીએ, જે શું અંતર ભાંજેજી, જેહશું. ચિત્ત પર્યંતર હાવે, તેથુ ગુહ્ય ન છાજેજી; ચેાગ્ય અાગ્ય વિભાગ અલહતા, કરશે માટી વાતાજી, ખમશે તે પડિત પરષદમાં, મુષ્ટિ મહાર ને લાતાજી. ’—યા. ૬. સજ્જા. ૮-૭ તેમાં જે ભૃગ પરિષદ્ જેવા શ્રોતાજના છે, તે સિ'હુના જેવી ચાકખી ચટ વીરવાણી સાંભળી ત્રાસે છે ! મૃગલાનુ ટાળુ દૂરથી સિંહનાદ સાંભળીને ભય પામે છે, ગભરાઈ જાય છે, અને ભડકોને ભાગે છે, તેા સન્મુખ આવે જ કેમ ? સિંહનાદ જેવી તેમ જે મૃગલાંના ટોળા જેવા શ્રોતાઓ છે, તે સિંહનાદ જેવી સ્પષ્ટ વીરવાણી નગ્ન સત્યરૂપ વીરવાણી શ્રવણુ કરીને ત્રાસે છે, ગભરાઇ જાય છે, અને ભડકીને ભાગે છે! તે સન્મુખ સૃષ્ટિ કરીને શ્રવણ કરવાને ઉભી જ શેની રહે? એવા ગતાનુગતિક, ગાડરીખા ટાળા જેવા રૂઢ ને મૂઢ શ્રોતાજનેા આ સત્ય તત્ત્વવા કેમ ઝીલી શકે ? અને આ જે ગગ્રંથની વાણી છે, તે તા સાચા વીરપુત્રની સિંહનાદ જેવી પરમ વીરવાણી છે, એટલે તે સાંભળવાને મૃગલાં જેવા હીનસત્ત્વ જીવા જૅમ ચેાગ્ય હોય ? કારણકે નગ્ન સત્યરૂપ પરમ તત્ત્વવાર્તા અત્ર પ્રગટ કહી છે. શુદ્ધ આત્મવભાવ સાથે યુજન કરવારૂપ શુદ્ધ યાગભાવની પદ્ધતિ એમાં બતાવી છે. આવી સિંહુગના સમી વીરવાણી ઝીલવાને અપસત્ત્વ કાયર જના કેમ ચેાગ્ય હોય ? કરેગે Page #849 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : શ્રી હરિભદ્રજીની સિંહના જેવી વીરવાણી ( ૭૫૩) યા મરેગે” “Do Or Die,” “વિજય અથવા મૃત્યુ ” એવી વીર પુરુષની વીરવાણી સાંભળીને કાયર જનો જેમ ભય પામીને ભાગી જાય, તેમ આ ધર્મધુરંધર ગવીરની વાણી સાંભળીને હીનસત્વ જીવો ભય પામીને ભાગવા માંડે એમાં શી નવાઈ? કારણ કે અહીં તો “ નગદ નારાયણ ની વાત છે, તથાભાવરૂપ “ રેકડા હરિનો મારગ કલદાર” રૂપીઆની વાત છે, તથારૂપ અધ્યાત્મપરિણુતિમય ભાવક્રિયા છે શૂરાનો કરતાં ગવિજય વરવાની અથવા સુભટની જેમ તે યોગસાધના કરતાં કરતાં ખપી જવાની વાત છે. “પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જેને!”—પહેલું માથું મૂકી પછી આ વેગનું નામ લેવાની વાત છે. ભાવથી કપટ રહિતપણે આત્માર્પણ કરી યોગમાર્ગે આગળ વધવાની વાત છે. આત્મસ્થાને વીરપણું દાખવવાની પરમ શૂરવીર વાત છે. આ આ હરિને-કર્મને હરનારા “વીર’ પ્રભુને માર્ગ શૂરાનો માર્ગ છે, એમાં કાયરનું કામ નથી. (જુઓ પૃ. ૮, “વીર પણું તે આતમઠાણે” ઈ.). હરિનો મારગ છે શૂરાને, નહિં કાયરનું કામ જોને; પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.”– શ્રી પ્રીતમ ભક્ત ઈત્યાદિ કારણને લીધે જ્ઞાની આચાર્યો આવે આ ઉત્કૃષ્ટ યોગવિષયક ગ્રંથ એ ના હાથમાં દેતા જ નથી. એટલે જ આ ગ્રંથના કર્તા શ્રી હરિભદ્રાચાર્યજી કહે છે કે-આ ગ્રંથ અ ને દેવે ગ્ય નથી. અને આ અમે હરિભદ્રજીનું કહીએ છીએ તે કાંઈ અગ્ય જીવો પ્રત્યે અનાદરથી કે તિરસ્કારથી સાદર કથન કહેતા નથી, પણ આદરથી (Respectfully) કહીએ છીએ; કારણ કે અમને તે જીવો પ્રત્યે કાંઈ દ્વેષ નથી કે અમે તેનો અનાદર કે તિરસ્કાર કરીએ, પણ અમને તે સર્વ જીવ પ્રત્યે સમભાવ છે, અને તેવા અગ્ય જીવો પ્રત્યે તે વિશેષ કરીને ભાવ કરુણબુદ્ધિ છે કે આ છો પણું આ ગમાર્ગ પામવા ગ્ય થાય તે કેવું સારું. પણ તે માટે પણ યથાયોગ્યતા મેળવવી જોઈએ. યોગ્યતા મેળવ્યે તેઓ પણ આ માટે યોગ્ય થાય. એટલે મેંગે જેમ યોગ્યતા વૃદ્ધિ માટે પ્રયત્ન કરવો જોઈએ, તેમ અાગે પણ યોગ્યતા પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન-પુરુષાર્થ કરે જઈએ. એટલે તેઓએ બિલકુલ નિરાશ થવાની જરૂર નથી. કારણ કે જેમ બને તેમ વેરાગ્ય-ઉપશમાદિ ગુણની વૃદ્ધિ થાય તેમ તેમ તેની યોગ્યતા આવતી જાય, માટે તે વૈરાગ્યાદિની વૃદ્ધિ માટે પ્રયાસ તેઓએ કરવો જોઈએ. પણ જ્યાં સુધી તેવી ગ્યતા આવી નથી, ત્યાં સુધી તે તેઓ આ માટે યોગ્ય નથી જ. એટલે જ આ અમે આદરથી કહ્યું છે, અને તે પણ માત્ર તે જીવના હિતાર્થે જ. કારણ કે સર્વધે દરદીની બરાબર નાડ જોઈ, પ્રકૃતિ પારખી, વયપાચનશક્તિ આદિ લક્ષમાં રાખી દવા કરવી જોઈએ, એ સામાન્ય નિયમ છે. એમ ન કરે Page #850 -------------------------------------------------------------------------- ________________ વાગસર થાય ને મોટા માણસને આપવાની માત્રા બાલકને આપી દે, તો તેનું કેટલું બધું અહિત થાય? કેવું વિપરીત પરિણામ આવે ? કેવું ઓડનું ચેડ વેતરાઈ જાય? તેમ સદ્દગુરુ સદધે પણ ભવરગી એવા સંસારી જીવની બરાબર નાડ જોઈ, પ્રકૃતિ પારખી, ભાવથી બાલાદિ વય-પાચનશક્તિ આદિ લક્ષમાં રાખી, તેની ભાવચિકિત્સા (Spiritual treatment) કરવી જોઈએ. એમ ન કરે ને મોટા માણસને-પંડિત જનને આપવા ગ્ય ઉપદેશમાત્રા બાલ જીવને આપે, તે તેનું કેટલું બધું અહિત થાય? કેવું વિષમ પરિણામ આવે? આ દષ્ટાંતનું દષ્ટિબિન્દુ લક્ષમાં રાખીને અમે આ ચગદષ્ટિસમુચ્ચય અગ્યને દેવા ગ્ય નથી, એ અત્ર સ્પષ્ટ નિષેધ કરીએ છીએ,આમ શ્રી હરિભદ્રસૂરિનું કહેવું છે.* આ એમ કેમ? તે કે– अवज्ञेह कृताल्पापि यदनाय जायते । अतस्तत्परिहारार्थं न पुनर्भावदोषतः ॥ २२७ ॥ અનર્થકારી અલ્પ પણ, થાય અવજ્ઞા અહિં; પરિહારાર્થે તસ કહ્યું, ભાવષથી નહિ, ૨૨૭ અર્થઅહીં-આ ગદષ્ટિસમુચ્ચય ગ્રંથ પ્રત્યે કરવામાં આવેલી અલપ પણ અવજ્ઞા અનર્થને અર્થે થાય છે, એટલા જ માટે તેના પરિવાર અર્થે હરિભદ્રે આ કહ્યું છે, નહિં કે ભાવેષથી કહ્યું છે. વિવેચન અહીં–આ ચગદષ્ટિ સમુચ્ચય નામના ગ્રંથ પ્રત્યે કરવામાં આવેલી અલપ પણ અવજ્ઞા, મહાવિષયપણાએ કરીને અનર્થને અર્થ થાય છે, એટલા માટે તેના પરિવાર અર્થે હરિભકે આ કહ્યું છે, –નહિંશુદ્ધતારૂપ ભાવદષથી. ઉપરના લેકમાં જે કહ્યું કે અોને આ દેવા ગ્ય નથી એમ હરિભદ્ર કહે છે,” તે કહેવાનું કારણ શું ? તેને અહીં સ્પષ્ટ ખુલાસો કર્યો છે. આ ચગદષ્ટિ સમુચ્ચય ગ્રંથ પ્રત્યે અ૯પ પણ અવજ્ઞા કરવામાં આવે, તે તે અવજ્ઞા કરનારને પિતાને મહાઅનર્થરૂપ થઈ પડે, વૃત્તિ-વ -અવજ્ઞા અહીં–ગદષ્ટિસમુચ્ચય નામના ગ્રંથમાં, તાWifi-કરવામાં આવેલી, સ્વરૂપથી અપ પણ, ચ-કારણ કે, અત્તર વાતે-અનર્થ થાય છે -મહાવિષયપણુએ કરીને, મતતત્પરિણાર્થ-એટલા માટે તેના પરિહારાર્થે, પુનમવોત-પણ નહિં કે ભાવદોષથી-સુકતાથી હરિભદ્ર આ કહ્યું છે. x “ हितमपि वायोरौषधमहितं तत् श्लष्मणो यथाऽत्यन्तम् । સર્માનૌવમેવં વાઢાયાક્ષમિતિ – શ્રી હરિભદ્રસૂરિકૃત ડિશક. Page #851 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : અયોગ્યને ન દેવાનું કારણુ-મહતની લેશ અવજ્ઞાથી મહાઅનર્થ (૭૫૫) પિતાના કારણ કે આ ગ્રંથને વિષય મહાનું છે. એટલે આ પ્રત્યે અવજ્ઞા કરવાથી અનર્થ પણ મહાન થાય. એથી કરીને અયોગ્યને દીધાથી તેઓને તેવો મહાઅનર્થ ન ઉપજે, તેની ખાતર હરિભકે આ કહ્યું છે–નહિં કે શુદ્ધતારૂપ ભાવ દેષથકી. આ “ગદષ્ટિસમુચ્ચય” મહાન એવા વેગ વિષય સંબંધીને ગ્રંથ છે, એટલે એવા મહાવિષયપણાથી આ યેગશાસ્ત્ર પણ મહાન છે. આવા મહાન યેગશાસ્ત્રની જાણતાં-અજાણતાં, ભૂલેચૂકે પણ થોડી પણ અવજ્ઞા કરવામાં આવે, તે મહત્વના અના- તે અવજ્ઞા કરનારને મહાઅનર્થરૂપ થઈ પડે, મોટી હાનિરૂપ થઈ દરથી મહા પડે; કારણ કે મહતું એવા સત પ્રત્યે જે લેશ પણ અવજ્ઞા કરવામાં અનર્થ આવે, લેશ પણ અનાદર કરવામાં આવે, લેશ પણ અવિનય બતાવવામાં આવે, લેશ પણ આશાતના કરવામાં આવે, લેશ પણ અભક્તિ કરવામાં આવે, તે તેનું અનંત સંસાર પરિભ્રમણરૂપ ભયંકર ફળ ભેગવવું પડે. જેમ મહત એવા સત્ પ્રત્યેની અનાશાતનાથી, આદરથી, વિનયથી, ભક્તિથી, બહુમાનથી મહા સત્ ફળ મળે, તેમ આશાતનાથી, અનાદરથી, અવિનયથી, અભક્તિથી, અબહુમાનથી અસંત ફળ મળે. જેમ સતના આરાધનથી મોક્ષરૂપ મહતું ફળ મળે, તેમ વિરાધનથી મહાસંસારરૂપ ફળ મળે. જેમ રાજા રીઝે તે ન્યાલ કરી ઘે ને ખીજે તે ઘરબાર પણ જાય તેમ આરાધનાથી સત્ પ્રસન્ન થાય તો જીવનું કલ્યાણ કલ્યાણ થઈ જાય, અને વિરાધનાથી અપ્રસન્ન થાય તે મહાઅકલ્યાણ થાય. પુરુષ ને પુરુષનું વચનામૃત સંસારથી તારનાર તીર્થસ્વરૂપ છે. તેની ભક્તિથી જીવને બેડો પાર થાય, અને આશાતનાથી જીવનું નાવડું ડબી જાય! એટલા માટે જ પૂજાની ઢાળમાં શ્રી વીરવિજયજીએ સાચું જ ગાયું છે કે-તીરથની આશાતના નવિ કરિયે, હાંરે નવિ કરિયે રે નવિ કરિયે.” (જુઓ, પૃ. ૧૧૦, “ચક્રી ધરમ તીરથતણે” ઇ.) આવા સતશાસ્ત્ર પ્રત્યે જે થોડી પણ અવજ્ઞા મહાઅનર્થકારી થઈ પડે, તો પછી વિશેષ અવજ્ઞાનું તો પૂછવું જ શું? અને અ ને જો આવું સતુશાસ્ત્ર દેવામાં આવે તો તેઓ થકી આવી અવજ્ઞા-આશાતનાદિ થઈ જાય એ સંભવ છે. નિષ્કારણ ક૨- અને એમ થાય, તે તેઓને મહા અનર્થ થઈ પડે, અનંત સંસાર ણથી નિષેધ પરિભ્રમણ દુઃખ ભેગવવું પડે. એટલે આમ અવજ્ઞાથકી તેઓને મહા અનર્થ ન સાંપડે તેની ખાતર, મહાઅનર્થ દૂર રહે તેની ખાતર, અ ને આ દેવા ગ્ય નથી, એમ હરિભદ્રે કહ્યું છે, નહિં કે ભાવદષથી, અર્થાત સુકતાથી–તુચ્છતાથી એમ કહ્યું નથી. પરમ ભાવિતાત્મા હરિભદ્રાચાર્યજી કહે છે કેઅમને આ અગ્ય અપાત્ર જીવો પ્રત્યે કાંઈ જ નથી, કે મત્સર નથી, કે કંઈ અભાવ નથી, કે જેથી કરીને ક્ષુદ્રતાને લીધે-તુચછ વિચારને લીધે અમે તેઓને આ શાસ્ત્રદાનને નિષેધ કર્યો હોય. અમે તે તેવા અજ્ઞાન છે બિચારા અવજ્ઞા કરી આ શાસ્ત્રની Page #852 -------------------------------------------------------------------------- ________________ ( ૭૫૬) વાગડ સમુચ્ચય આશાતનાથી નિબિડ કમ બાંધી અનર્થ ન પામે એમ ઈચ્છતા હેઇ, અત્રે ભાવદયાથી પ્રેરાઈને નિષેધ કર્યો છે, અને તે પણ કેવળ તેમની હિતબુદ્ધિથી, એકાંત નિષ્કારણ કરુણાથી કહ્યું છે. માટે તે જીવોએ આથી દુઃખ લગાડવું નહિં કે અમારા પ્રત્યે ખેટું લગાડવું નહિં, પણ યોગ્યતા ગ્ય ગુણ પિતાના આત્મામાં પ્રગટ કરી પ્રથમ તો પિતાની અગ્યતા દૂર કરવા પ્રયત્ન કરે, અને જેમ બને તેમ આ સતશાસ્ત્રની અપ પણ અવજ્ઞા દૂરથી વર્જવી. એટલે જ આ અમારો કહેવાનો આશય છે. દાખલા તરિકે-જેને આ ગ્રંથ પ્રત્યે શુશ્રષા ન હોય, સાંભળવાની સાચી અંતરછા ન હોય, એના ઉદ્દિષ્ટ વિષય પ્રત્યે રસ ન હોય, તેઓને આ ગ્રંથ દે, શ્રવણ કરાવે તે આ મહાગ્રંથની અવજ્ઞા-અપમાન-આશાતના કરવા બરાબર છે, અનાદર કરવા બરાબર છે. એવા શુશ્રષા રહિતને શ્રવણ કરાવવું તે “ભેંસ આગળ ભાગવત” જેવું છે, અને મોતીને ચાર ડુક્કર પાસે નાંખવા બરાબર છે. “Casting pearls before swine.' માટે શુશ્રષાદિ ગુણ જેનામાં ન હોય, એવા અગ્ય શ્રોતાઓને આ ગ્રંથ દેવા ગ્ય નથી જ, એ યુક્ત કર્યું છે. અને આ આમ અંગીકાર કર્તવ્ય છે, જેથી કરીને જ કહે છે– योग्येभ्यस्तु प्रयत्नेन देयोऽयं विधिनान्वितैः। मात्सर्यविरहेणोचैः श्रेयोविनप्रशान्तये ॥ २२८ ॥ યોગ્યને દેવે યત્નથી, વિધિવતે જ સમર્થક માત્સર્ય “વિરહથી અતિ, શ્રેય વિન શાંત્યર્થ. ૨૨૮ અર્થ—અને યોગ્ય શ્રોતાઓને તે આ ગ્રંથ વિધિથી યુક્ત એવા જનોએ, સર્વથા માત્સર્યા વિના, શેવિનની પ્રશાંતિને અથે, પ્રયત્નથી દેવો એગ્ય છે. વિવેચન આ ગ્રંથ અોગ્ય શ્રોતાઓને દેવા યોગ્ય નથી, એમ ઉપરમાં હેતુપૂર્વક કહી બતાવ્યું પણ ચગ્ય શ્રોતાઓને તે માત્સર્ય રહિતપણે આ અવશ્ય પ્રયત્નથી દેવા યોગ્ય છે, અને તે પણ શ્રવણાદિ વિષય સંબંધી વિધિથી યુક્ત એવાઓ દ્વારા નહિં તે વૃત્તિ વોરંતુ-પણ યોગ્ય શ્રોતાઓને તે, કાર-પ્રયત્નથી, ઉપયોગસાર એવા પ્રયત્નથી, તે આ દેવા યોગ્ય છે, વિધિના-વિધિથી, શ્રવણદિ ગોચર વિધિથી, અનિવર્તિ - અન્વિત, યુક્ત એવાઓથી નહિં તે પ્રત્યવાયના સંભવ થકી દે છે, એમ આચાર્યો કહે છે. મારૂત્તિન-માત્સર્ય વિરહથી, માત્સર્ય અભાવથી ક–અત્યંતપણે, એવિદતપરાત-શ્રેય વિધની પ્રશાંતિને અર્થે,-પુણ્ય-અંતરાયની પ્રશાંતિને અર્થે. । समाप्तोऽयं योगदृष्टिसमुच्चयः । Page #853 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : યોગ્યને તે પ્રયત્નથી દેવા ગ્યા પરમ કૃતની પ્રભાવના (૭૫૭ ) પ્રત્યવાયના-હાનિના સંભવથી દેષ લાગે છે એમ આચાર્યો કહે છે. આ દવા યોગ્ય છે, તે અત્યંત પણે કેવિનની પ્રશાંતિ અર્થે છે, પુય અંતરાયની પ્રશાંતિ અર્થે છે. ઉપરમાં વર્ણવ્યા એવા શુશ્રુષાદિ ગુણસંપન્ન યોગ્ય અધિકારી શ્રોતાઓને તે આ ગ્રંથ અવશ્ય દેવા યોગ્ય છે. જેને આ શુશ્રષા છે, આ ગ્રંથ શ્રવણ કરવાની સાચી અંતરછા-જિજ્ઞાસા છે, આ યોગવિષય પ્રત્યે જેને અંતરંગ રુચિ-રસ છે, માત્સર્ય એવા વિનયાદિ યક્ત ગુણવાળા શ્રોતાઓને તે આ ગ્રંથ ઉપયોગસાર‘વિરહ થી ઉપયોગ પ્રધાન પ્રયત્નથી જરૂર જરૂર દેવા ગ્ય છે-શ્રવણ કરાવવા યોગ્ય છે. અને તે પણ સર્વથા માત્સર્ય વિરહથી-માત્સર્ય રહિતપણે. કોઈ પણ પ્રકારનો ગુણ દ્વેષ, ઈર્ષ્યા, અદેખાઈ રાખ્યા વિના, પિતાની સમસ્ત શક્તિથી–સર્વાત્માથી આ પરમ જ્ઞાનદાન દેવા યોગ્ય છે. તન-મન-ધનપરમ કૃતની વચનની સમસ્ત શક્તિ ખચી નાંખીને, ઓવારી નાંખીને આ જ્ઞાનની પ્રભાવના પ્રભાવના પરમ ઉદારતાથી કરવા ગ્ય છે. પણ આ દેવાથી આ મહારા કરતાં ગગુણમાં આગળ વધી જશે ને હું ઝાંખું પડી જઈશ તો! એવા તેજોવધરૂપ ગુણ દ્વેષથી-મત્સરથી પ્રેરાઈને મુક્તહૃદયે-ખુલા દિલે આ જ્ઞાનદાન દેતાં અચકાવું યોગ્ય નથી. પણ આ શ્રોતાજનો આ જ્ઞાનદાનથી કેમ આત્મત્કર્ષ પામે, કેમ ગગુણની વૃદ્ધિ કરે, ને તે દેખીને હું રાજી થાઉં-પ્રસન્ન થાઉં, એવી પ્રમોદભાવના સહિત પરમ ઉદાર ભાવથી છૂટે હૃદયે ને છૂટા હાથે આ જ્ઞાનધનનું દાન દેવા ગ્ય છે. આ જ્ઞાનધન તે અક્ષયનિધિ છે. એ દાન દેતાં કદી ખૂટતું નથી, અને દાતાનું કંઈ જ્ઞાનધન ઓછું થઈ જતું નથી, ઉલટું જળવાઈ રહે છે ને વૃદ્ધિ પામે છે. માટે માત્સર્યને ‘વિરહ’ કરી, મસરભાવ સર્વથા છોડી દઈ, જેમ બને તેમ બહાળા હાથે આ જ્ઞાનદાન આપી પરમ શ્રતની પ્રભાવના કરવી, એ જ યોગ્ય છે. અત્રે “વિરહ’ શબ્દથી શ્રીમદ્ હરિભદ્રાચાર્યજીએ પિતાની કૃતિના પ્રાંતે વિરહાંક મૂકવાની પદ્ધતિનું અનુસરણ કર્યું છે. અને તેનું દાન કરનારા જ્ઞાનદાતા પણ કેવા હોવા જોઈએ? તે માટે અહીં કહ્યું કે—જે શ્રવણાદિ વિષયની વિધિથી યુક્ત હોય, એવાઓ દ્વારા આનું દાન થવું જોઈએ. શ્રવણ, ગ્રહણ, ધારણ, વિજ્ઞાન, ઈહા, અપહ, તવાભિનિવેશ આદિ વિધિ યુકત યક્ત ગુણથી જ યુક્ત છે, તેઓ દ્વારા આનું દાન થવા ગ્ય છે. જ્ઞાનદાતા જેણે આ ગ્રંથનું શ્રવણ કર્યું છે, ગ્રહણ કર્યું છે, હૃદયને વિષે ધારણ કર્યું છે, વિજ્ઞાન કર્યું છે, તે સંબંધી જેણે ઈહા-અહિ અર્થાત તત્વચિંતનરૂપ ઊંડે વિચાર કર્યો છે, અને આમ કરી જેણે તત્ત્વાભિનિવેશ કર્યો છે, એવા સુયોગ્ય વિધિ સંપન્ન વક્તા દ્વારા, શુશ્રષાવંતને-શ્રવણ કરવાની સાચી ઉત્કટ ઇચછાવાળા યોગ્ય પાત્ર મુમુક્ષુને આ દેવામાં આવે, શ્રવણ કરવામાં આવે, તેનું નામ વિધિદાન છે. બાકી આવા વિધિયુક્ત ન હોય અર્થાત જેણે ઉક્ત શ્રવણાદિ ન કર્યા હોય એવા વક્તા Page #854 -------------------------------------------------------------------------- ________________ ( ૭૫૮) યોગદરિસમુચ્ચય દ્વારા જે આ અપાય તે તે અવિધિદાન છે. કારણ કે જેણે પોતે શ્રવણાદિ કર્યું નથી, તે બીજાને દેવા બેસે-શ્રવણ કરાવવા બેસે તે કેટલું બધું અજૂગતું છે? કેવું બેહૂદું છે? અને આમ જે અવિધિવંતથી દેવામાં આવે તો પ્રત્યવાયના–અપાયના સંભવથી દોષ આવે છે, એમ શ્રી આચાર્ય ભગવંતે ભાખે છે. માટે જેટલી સુયોગ્ય શ્રોતાની જરૂર છે, તેટલી જ કે તેથી વધારે સુગ્ય વક્તાની–ભાવિતામા વ્યાખ્યાતાની જરૂર છે. જે વેગમાર્ગને જાણ, સુજાણ, જ્ઞાની, અનુભવી, ગીતાર્થ વક્તા હોય, તે જ ઉપદેશ દેવાને અધિકારી હાઈ સદુપદેષ્ટા શકે. પણ ગમાર્ગથી અજાણ, અજ્ઞાની, બીનઅનુભવી, અગીતાર્થ ગીતાર્થ જ્ઞાની વક્તા હોય, તે કદી પણ ઉપદેશદાનનો અધિકારી હોઈ શકે જ નહિં, અને તે અધિકારી જે વ્યાખ્યાનપીઠ પર ચઢી વક્તાબાજી કરે, મનાવા-પૂજાવા માટે પિતાનું જનમનરંજન વાચાપણું દાખવે, તો તે કેવળ અવિધિએ વર્તતે હેઈ, જ્ઞાનીના માર્ગને દ્રોહ જ કરે છે. માટે શ્રવણાદિ વિધિ સંપન્ન, ગમાર્ગના અનુભવી, ભાવગી, એવા ગીતાર્થ જ્ઞાની પુરુષ જ આ પેગમાર્ગના ઉપદેશદાતા હવા ગ્ય છે. એવા સદુપદેષ્ટા થકી જ આનું સદુપદેશ દાન શોભે છે, અને તેવા મહાત્મા સદુપદેણાથી જ માર્ગ પ્રવર્તે છે. “ શ્રાદ્ધ શ્રોતા સુધીમાં ગુજરાત વીશ તન્ના त्वच्छासनस्य साम्राज्यमेकछत्रं कलावपि ॥ –શ્રી હેમચંદ્રાચાર્યજીકૃત વીતરાગસ્તવ “સદુપદેખાની બહુ જરૂર છે. સદુપદેટાની બહુ જરૂર છે.”શ્રીમદ્ રાજચંદ્રજી અને તેવા સદુપદેણા યથાર્થ વક્તા સપુરુષે થકી દેવાતા આ જ્ઞાનદાનનું પ્રયોજન પણ અત્યંતપણે વિહ્વનો પ્રશાંતિ અર્થે હોય છે, પુણ્યાન્તરાયના વિનની પ્રશાંતિ અર્થે હોય છે, કારણ કે આવા જ્ઞાનદાનરૂપ પરમ સતકાર્યથી પિતાના એવિજ્ઞ શ્રેયમાં–આત્મકલ્યાણમાં જે વિન છે, તેની પ્રશાંતિ હોય છે, અત્યંત પ્રશાંતિ અર્થે શાંતિ હોય છે. અર્થાત્ પુણ્યાનુબંધિ પુણ્યમાં જે અંતરાય છે તેની પ્રશાંતિઅત્યંત શાંતિ હોય છે. એટલે આવા સતુશાસ્ત્રના દાનથી પિતાના શ્રેયપ્રાપ્તિના અંતરાયે ત્રટે છે, ને તેથી પિતાને શ્રેયનીપરમ શ્રતની મોક્ષરૂપ સતફળની પ્રાપ્તિ હોય છે. આમ આ પરમ સતુશાસ્ત્ર પિતે પ્રભાવના શ્રેવિનની પ્રશાંતિ કરનાર હોવાથી, તેનું દાન પણ સ્વ–પરને શ્રેયે વિનની પ્રશાંતિ કરનાર છે. એટલા માટે આત્મકલયાણની નિષ્કામ ભાવનાથી Page #855 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર યોવિમશાંતિ અર્થે સતયુતદાન : કળશ કાવ્ય (૭૫૦) પિતાને વિનની પ્રશાંતિને અથે સદુપદેણા પુરુષએ આ સતશાસ્ત્રનું જ્ઞાનદાન કરી પરમ સત્કૃતની પ્રભાવના કરવા યોગ્ય છે. તથાસ્તુ! કલેક પૂરજો નિજ નિજ ઈચ્છા, ગભાવ ગુણરાયજી શ્રી નવિજય વિબુધ પયસેવક, વાચક યશને વયણે છે.”—શ્રી, પો. સઝા. ૮૮ – ઉપસંહાર કળશ કાવ્ય – વસંતતિલકા સદગરૂપ બહુ શાસ્ત્ર સમુદ્ર મંથે, આ ગણિમય વેગ સુગ્રંથ શું; દુધાબ્દિમાંથી વિબુધે અમૃત લેવું, યેગામૃત શ્રી હરિભદ્ર બુધે વળ્યું. ૧૬૭ છે સાર તે ક્ષીરતણે નવનીત માત્ર, આ તેમ ગધૃતસાર જ યોગશાસ્ત્ર, સંક્ષેપમાં કર્યું સમુદ્ગત આ સૂરી, આત્માર્થ અર્થ પરમાર્થ પરા મુન. સંક્ષેપ તેય પરિપૂર્ણ જ માર્ગ વ્યક્તિ, એવી અપૂર્વ અહિં શ્રેષ્ઠ સમાસશક્તિ; છે સિધુ બિન્દુમહિં બિન્દુય સિનધુમાંહિ, છે વૃક્ષ બીજ મહિને બજ વૃક્ષમાંહિ. પ્રત્યેક સૂત્ર ગભરાશય એહ સ્થાને, બિન્દુમહીં ઉલસિયે કૃતસિધુ જાણે! દિગ્ગદર્શનાર્થ કંઈ તેહ તણા ઉલાસે, લાંબું વિવેચન કર્યું ભગવાનદાસે. જોગંદ્ર જેહ જગ જાગતી જત જેવા, વાગૂઅમૃતે અમૃત શ્રી હરિભદ્ર દેવા, વાણી તણે તસ અહો ! કુણ તાગ પામે? આંબે શું કલ્પદ્રુમ વામન સ્વર્ગ ધામે? ૧૭૧ જે કુલયોગી વળી પ્રવૃત્તચક્ર યેગી, તેનેય એહ ઉપકારક ઉપયોગી; આત્માથી જગજના એહ મુમુક્ષુ માત્ર, આ યેગશાસ્ત્ર અધિકાર કહ્યા સુપાત્ર. ૧૭૨ તે કુલગી જન યોગિકુલે જ જમ્યા, ને યોગિધર્મ અનુયાયિ યથાર્થ અન્યા અષી દેવ ગુરુ બ્રિજ શું પ્રેમવંતા, વિનીત દયાળુય જિતેંદ્રિય ધવંતા. ૧૭૩ સંસ્કાર જન્મ લહીં યેગી પિતાદિદ્વારા, જે કુલદીપ કુલને અજવાળનારા તે કુલપુત્ર કુલગી સુશીલ એપે, મર્યાદા કુલવધું શું કુલની ન લેપે. ૧૭૪ સતગુઍષાદિ ગુણ અણ સુસ્પષ્ટ વર્તે, ઈચ્છા પ્રવૃત્તિ યમ આદિ દ્વય પ્રવર્તે, ને સ્થિર સિદ્ધિ યમના અતિશે જ કામી, તે જાણ જોગીજન પ્રવૃત્તચક નામી. કર્નાદિ કારક કુચક પદાર્થ વર્યું, તે આત્મસાધક સુચક્ર હવે પ્રવર્ત્ય; આત્માર્થ આત્મ થકી આત્મક્રિયા જ આત્મા, આત્માથી આત્મમહિં આ કરતે મહાત્મા. ૧૭૬ આત્મસ્વભાવ ન વિભાવથી તે હણે છે, આત્મા શિવાય પરભાવ સ્વ ના ભણે છે, આત્મતિરિક્તિ પર દ્રવ્ય ન તે હરે છે, ને ભેગવે ન જ મમત્વ મતિ કરે છે. ૧૭૭ ૧૭૫ Page #856 -------------------------------------------------------------------------- ________________ (૭૬e ) એવું વરૂપનું અહિંસક યુગચ, સાધે સુસાધુ નિત વેગી પ્રવૃત્તચક જે ચાલતું હતું જ કારક ચક વક, તેને ચલાવ્યું જુ મોક્ષપથે અવક્ર. ૧૭૮ ને આદ્ય ગ જ અવંચક ગ, એગે તેથી બીજા દ્વય અવંચક ગ , આ ગીઓ જ શુભ ગ તણા પ્રયોગ, છે પાત્ર અત્રિ અધિકારી સુગ ગે. ૧૭૯ જે સંતનું સ્વરૂપ ઓળખી સંત સેવે, તે સંત સંતપુલ સંત કૃપાથી લે, આવા અવંચક ત્રિગ તણા સુગે, આ ગિઓનું અહિં ગ્યપણું જ યેગે આ કુલગી ત્યમ પ્રવૃત્તચક્રનોય, આ ગ્રંથથી કંઈ વળી ઉપકાર હેય; સત્ પક્ષપાત પ્રમુખ શ્રવણે ધરીને, સગ બીજ તણું પુષ્ટિવડે કરીને. ૧૮૧ સત પક્ષપાત ત્યમ ભાવસૅની ક્રિયાનું, ખવાત ભાનુ સમ અંતર સ્પષ્ટ માનું ખોત તેજ અતિ અલ્પ અને વિનાશી, આ વિપરીત રવિનું–બુધ વિમાસી! ૧૮૨ એવાં રહસ્ય સુપ્રકાશક ગ્રંથ એવે, આ તે અયોગ્ય જનને ન જ યોગ્ય દેવો ભારી અનર્થકર લેશ અહિં અવજ્ઞા, તેથી વિદ્યા શ્રી હરિભદ્ર ધરી કરુણા. ૧૮૩ દે જ યોગ્ય જનને પર પ્રેમ ભાવે, જેથી જગે પરમ શ્રુત પ્રભાવ થાવે, ને શ્રેય વિદ્ધ વિરહે-હરિભદ્ર ભાખે, તેને અનુવાદી કહ્યું ભગવાનદાસે. ૧૮૪ ॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन सुमनोनंदनीबृहत्टीकाख्यविवेचनेन सप्रपञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशास्त्र उपसंहारः॥ છે ઇતિ મહર્ષિ શ્રી હરિભદ્રાચાર્યે વિરલા અને શ્રી મનસુખભાઈ કિરતચંદ્રના પુત્ર છે. ભગવાનદાસે સ્વરચિત સુમનનંદની બહાટીકા નામક વિવેચનથી સવિસ્તર વિવેચેલા શ્રી યોગદષ્ટિસમુચ્ચય શાસ્ત્રમાં ઉપસંહાર Page #857 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : વિવેચનકારની પ્રશસ્તિ ( ૭૬૨ ) રવિવાર ટીકાકાર–વિવેચનકારની પ્રશસ્તિ શાર્દૂલવિક્રીડિત આ સતુશાસ્ત્ર વિવેચનારૃપ મહા ટીકા મનંદની, કીરચંદ્રસૂનુ મનસુખસુતે ગૂંથી મનનંદની, મારી ડુબકી સવિચારરૂપ આ સોગ રત્નાકરે, ન્યા હેમ સુદેવ જાત ભગવાનદાસે સુરને જ રે! ૧૮૫ સદરત્નોમય યોગમંદિર પરે અત્રે ચઢાવ્યા ખરે! આ કાળે કળશે સુવર્ણ ભગવાનદાસે સુભક્તિભરે તેને ઝઝગતા પ્રકાશ ફેંરથી આકર્ષશે સન્મને, આનંદામૃત અશ્વિમાં વિતરશે શાંતિસુધા મજજ. ૧૮૯ અનુપ બે હજાર અને એક, સંવત્ વિક્રમ વર્ષમાં ભગવાન મોરબીવાસી, કીધો આ યત્ન હર્ષમાં. ૧૮૭ શિખરિણ કર્યો વાધ્યાયાથે પરમ શ્રત અભ્યાસ કંઈ આ, પુરી મુંબઈમાં સ્થિત જ ભગવાનદાસ અહિં આ થશે સ્વાધ્યાયાથે કંઈક ઉપકારી સુજનને, થશે આ નંદેર્મિ શ ત લ સુ મને દન વને. ૧૮૮ ગુણે જે "હા તે સકલ ગણજે સંતજનના, અને કે તે સકલ પણ હું પામર તણા; કરી દોષ દૂર સુગુણ ચરજો હંસ સુમતિ ! અમી દષ્ટિ ધારી સુર્થી જ ભગવાનદાસ વિનતિ. ૧૮૯ મુંબઈ, તા. ૬-૧૨-૪૫ . શાંતિ: શાંતિ: શાંતિ: શ્રી સદ્દગુરુચરણાપણમસ્તુ ! ઇતિ શ્રીહેમદેવીસુત ભગવાનદાસે સ્વરચિત “સુમનંદની” “હત ટીકા નામક છે વિવેચનથી સવિસ્તર વિવેચેલું અને એકસો પચાણું અભિનવ કલશ કાવ્ય-કુસુમથી સમચેલું શ્રી યોગદષ્ટિસમુચ્ચયશાસ્ત્ર સમાપ્ત . રિરરરરર Page #858 -------------------------------------------------------------------------- ________________ 20 0000800000000000000 શિષ્ટ શ્રીમાન્ યોાવિજયજી ઉપાધ્યાયજી કૃત આ યાગદષ્ટિની સજ્ઝાય પ્રથમ મિત્રા દૃષ્ટિ: ઢાળ પહેલી-ચતુર સનેહી મેાહના-એ દેશો. શિવસુખ કારણુ ઉપદેિશી, ચાગ તણી અડ ડ્ડિી રે; તે ગુરુ થુણી જિન થીરના, કથ્રુ ધર્મની પુઠ્ઠી ૐ....વીર જિનસર દેશના. ૧. સઘન અશ્વન દિન રણુિમાં, ખાલ વિકલ ને અનેરા રે; અર્થજીએ જેમ જૂજૂમા, તેમ એલ નજરના ફેરા ......ર. દન જે થયા જૂજૂઆ, તે આધ નજરને ફેરે રે; ભેદ થિરાદિક ચારમાં, સમકિત ષ્ટિને હેર રે....વીર દન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે; ક્રુિતકરી જનને સંજીવની, ચારા તેડુ ચરાવે રે....વીર. ટ્રુષ્ટિ થિરાદિક ચારમાં, મુગતિ પ્રયાણ ન ભાજે રે; રયણિશયન જિસ શ્રમ હૅરે, સુરનર સુખ તિમ છાજે રે....વીર. એહ પ્રસંગથી મેં કહ્યું, પ્રથમ ષ્ટિ હવે કહીએ રે; જિહાં મિત્રા તિહાં બેધ જે, તૃણુ અનિસે લડીએ રે....વીર. વ્રત પણ યમ ઇઢાં સંપજે, ખેદ નહિ શુભ કાજે ૨; દ્વેષ નહીં વળી અવરજી, એહ ગુણુ અંગ વિરાજે રે....વીર ચાગનાં બીજ ઇહાં ગ્રહે, જિનવર શુદ્ધ પ્રણામ ૨; ભાવાચારજ સેવના, ભવ ઉદ્વેગ સુડામા રે....વીર. દ્રવ્ય અભિગ્રહ પાળવા, ઔષધ પ્રમુખને દાને રે, આદર આગમ આસરી, લિખનાદિક બહુમાને રે..વીર. ના ૨ *અક્ષરે અક્ષરે પરમ અમૃત માધુર્ય નિરતી આ શ્રી યશવિજયજીની અદ્ભુત કૃતિ મુખપાડે કરવા યોગ્ય હાઇ અત્ર આપી છે, તેની પ્રત્યેક પ્રત્યેક પુક્તિ. આ ગ્રંથવિવેચનમાં મેં યથાસ્થાને અન્તારી છે. અર્થ માટે તે તે સ્થળે જીએ——ભગવાનદાસ, ભા 3 Page #859 -------------------------------------------------------------------------- ________________ મિત્રા દે, તારા દૃષ્ટિ, અલા િ લેખન પૂજન આપવું, શ્રુત વાચના ઉદ્શાહા રે; ભાવિસ્તાર સજ્ઝાયથી, ચિંતન ભાવન ચાહેા રે....વીર. આજકથા ભત્રી સાંભળી, રામમંચિત હુવે દેહ રે; એહ અવંચક ચેાગથી, લડ્ડીએ ધરમ સનેહ રે....વીર. સદ્ગુરુ ચેાથે વંદન ક્રિયા, તેહુથી ફળ હોય જેડા ૨; ચેગ ક્રિયા ફળ ભેદથી, ત્રિવિધ અવચક એહેા રે....વીર ચાહે ચકાર તે ચક્રને, મધુકર માલતી ભાગી રે; તિમ ભવિ સહજ ગુણે હેાયે, ઉત્તમ નિમિત્ત સયેાગી રે....વીર, એહ અવંચક ચેાગ તે, પ્રગટે ચરમાવત્ત રે; સાધુને સિદ્ધ દશા સમું, ખીજનું ચિત્ત પ્રવર્તે રે....વીર. કરણુ અપૂના નિકટથી, જે પહેલુ ગુણુઠાણું રે; મુખ્યપણે તે ઇહાં હાયે, સુયશ વિલાસનુ ટાણું રે....વીર. મીજી તારા દૃષ્ટિ: ઢાળ મીજી–‘ મનમેાહન મેરે’-એ દેશી. વન તારા દ્રષ્ટિમાં....મનમાઠુન મેરે. ગામય અગ્નિ સમાન...મન શોચ સતાષ તે તપ ભલું....મન. સઝાય ઇશ્વર ધ્યાન....મન નિયમ પંચ ઈંડાં સંપજે....મન. ન`િ કિરિયા ઉદવેગ....મન૰ જિજ્ઞાસા ગુણુતત્ત્વની....મન, પશુ નહિં નિજ હૅઠ ટેગ....મન૦ એહ ષ્ટિ હાય વતતાં,..મન. ચાગકથા બહુ પ્રેમ...મન અનુચિત તેઢુ ન આચરે...મન. વાયૈા વળે જિમ હેમ....મન૦ વિનય અધિક ગુણીના કરે....મન. દેખે નિજ ગુણુ હ્રાણુ....મન॰ ત્રાસ ધરે ભવભય થકી...મન. ભવ માને દુઃખખાણુ...મન૦ શાસ્ત્ર ઘણાં મતિ ચેાડી....મન. શિષ્ટ કહે તે પ્રમાણુ....મન॰ સુયશ લડે એ ભાવથી ... મન. ન કરે જૂઠ ડફાળુ....મન ત્રીજી ખલા દૃષ્ટિક દાલ ત્રીજ− પ્રથમ ગાવાલતણે ભવેજી રે'-એ દેશી. ત્રીજી હૃષ્ટિ ભલા કહીજી, કાઇ અગ્નિ સમ ધ; ક્ષેપ નહિં. આસન સંધેજી, શ્રવણ સમીહા શેાધ રે.... જિનજી! ધન ધન તુજ ઉપદેશ! ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧ ૨ ૫ ( ૭૬૩ ) Page #860 -------------------------------------------------------------------------- ________________ ( ૭૬૪) યોગદષ્ટિસઝાય તરુણ સુખી સ્ત્રી પરિવર્યો, જિમ ચાહે સુરગીત; સાંભળવા તિમ તવનેજી, એ દષ્ટિ સુવિનાત રે.જિન ૨ સરી એ બોધ પ્રવાહની છે, એ વિણ શ્રત થલ કૂપ; શ્રવણ સમીહા તે કિસીજી, શયિત સુણે જિમ ભૂપ રેજિનજી! છે મન રીઝે તન ઉલસેજી, રીઝે બઝે એક તાનક તે ઈચ્છા વિણ ગુણકથાજી, બહેરા આગળ ગાન રે...જિનછ? ૪ વિઘન ઈહ પ્રાયે નહીંછ, ધ હેતુમાં કોય; અનાચાર પરિહારથીજી, સુયશ મહેાદય હાય રે...જિનાજી! પ ચથી દીપા દૃષ્ટિ ઢાળ ચોથી-ઝાંઝરીઆ મુનિવર' એ દેશી. રોગ પ્રષ્ટિ થી કહીછ, દીપ્રા તિહાં ન ઉત્થાન પ્રાણાયામ તે ભાવથીજી, દીપપ્રભા સમ જ્ઞાન... મનમોહન જિનજી! મીઠી તાહરી વાણું. ૧ બાહા ભાવ રેચક ઈહાંજી, પૂરક અંતર ભાવ કુંભક થિરતા ગુણે કરીછ, પ્રાણાયામ સ્વભાવ..મનમોહન ૨ ધર્મ અર્થે ઈહાં પ્રાણનેજી, છાંડે પણ નહિં ધર્મ, પ્રાણ અર્થે સંકટ પડેઝ, જુઓ ! એ દષ્ટિનો મર્મ...મનમોહન ૩ તવ શ્રવણ મધુરાદકેજી, ઈહાં હાથે બીજ પ્રરોહ ખાર ઉદક સમ ભવ ત્યજે, ગુરુભક્તિ અદ્રોહ મનમોહન ૪ સૂક્ષ્મ બોધ તો પણ ઈહાંજી, સમકિત વિણ ન હોય; વેધસદ્ય પદે કહા, તે ન અવેઇ જય-મનમોહન વેવ બ ધ શિવ હેતુ છેજી, સંવેદન તસ નાણ; નય નિક્ષેપે અતિ ભલુંછ, વેદ્યસંવેદ્ય પ્રમાણમનમોહન તે પદ ગ્રંથિવિભેદથીજી, છેલ્લી પાપ પ્રવૃત્તિ તત લેહ પદ ધૃતિ સમીજી, તિહાં હોય અંત નિવૃત્તિ મનમોહન. ૭ એહ થકી વિપરીત છેજી, પદ તે અદ્યસંવેદ્ય, ભવામિનદી જીવને છે, તે હેય વજા અભેદ્ય મનમેહન, ૮ લેભી કૃપણ દયામણજી, માયી મચ્છર ઠાણ; ભવાભિનંદી ભય ભોજી, અફલ આરંભ અયા..મનમોહન ૯ એવા અવગુણવંતનુંછ, પદ જે અદ્ય કઠોર સાધુ સંગ આગમતજી, તે જ ધુરંધર...મનમોહન- ૧૦ રજવર વેરાવળ Page #861 -------------------------------------------------------------------------- ________________ દીપા , સ્થિર ( ૭૬૫ ) નિરાકરણ તે જીતે સહજે ટળે, વિષમ કુતર્ક પ્રકારનું દૂર નિકટ હાથી હણેજી, જિમ એ બઠર વિચાર...મનમોહન- ૧૧ હું પામ્યો સંશય નહીંછ, મૂરખ કરે એ વિચાર, આળસુ ગુરુ શિષ્યને, તે તે વચન પ્રકાર....મનમોહન૧૨ ધી જે તે પતિઆવવું છે, આપ મતે અનુમાન આગમ ને અનુમાનથી, સાચું લહે સુજ્ઞાન મનમોહન૧૩ નહિં સર્વ જૂઓ, તેહના વળી દાસ ભક્તિ દેવની પણ કહીછ, ચિત્ર અચિત્ર પ્રકાશમનમોહન૧૪ દેવ સંસારી અનેક છે, તેહની ભક્તિ વિચિત્ર એક રાગ પર દ્વેષથીજી, એક મુક્તિની અચિત્ર....મનમેહન૦ ૧૫ ઇંદ્રિયાર્થગત બુદ્ધિ છેજી, જ્ઞાન તે આગમ હેત; અસંમોહ શુભ કૃતિ ગુજ, તિણે ફેલભેદ સંકેત...મનમોહન આદર ક્રિયા-રતિ ઘણીજી, વિઘન ટળે મિલે લચ્છી, જિજ્ઞાસા બુધ સેવનાજી, શુભ કૃતિ ચિહ્ન પ્રત્યછિમનમોહન બુદ્ધિક્રિયા ભવફલ દીએજી, જ્ઞાનક્રિયા શિવ અંગ અસંમેહ કિરિયા દીએજી, શીધ્ર મુગતિ ફલ ચંગ...મનમોહન૧૮ પુદગલરચના કારમીજી, તિહાં જસ ચિત્ત ન લીન એક માર્ગ તે શિવ તણેજ, ભેદ લહે જગ દીન...મનમોહન૧૯ શિષ્ય ભણી જિનદેશનાજ, કહે જન પરિણતિ ભિન્ન કહે મુનિની નય દેશના, પરમાર્થથી અભિન્ન....મનમોહન૨૦ શબ્દભેદ ઝઘડો કિછે? પરમારથ જે એક કહો ગંગા કહે સુરનદીજી, વસ્તુ ફરે નહીં છેક મનમોહન૨૧ ધર્મ ક્ષમાદિક પણ મટે , પ્રગટે ધર્મસંન્યાસ; તે ઝઘડા ઝંઝા તજી, મુનિને કવણ અભ્યાસ ?.મનમોહન. ૨૨ અભિનિવેશ સઘળે ત્યજીજી, ચાર લહી જેણે દષ્ટિ; તે લેશે હવે પાંચમીજી, સુયશ અમૃત ઘનવૃષ્ટિ...મનમોહન૨૩ પાંચમી સ્થિરા દૃષ્ટિ ઢાળ પાંચમી-ધન ધન સંપતિ સાચો રાજા –એ દેશી. દષ્ટિ ચિરામાહે દર્શન નિત્ય રત્નપ્રભા સમ જાણે રે; બ્રાંતિ નહિં વળી બેધ તે સૂક્ષમ, પ્રત્યાહાર વખાણે રે....એ ગુણ ૧ Stage Baas a Page #862 -------------------------------------------------------------------------- ________________ ( ૭૬૬ ) યોગદસિઝાય ક : એ ગુણુ વીરતણે ન વિસારું, સંભારું દિનરાત રે, પશુ ટાળી સુરૂપ કરે જે, સમકિતને અવદાત રે...એ ગુણ૦ ૨ બાલ ધૂલિઘર લીલા સરખી, ભવા ઈહાં ભાસે રે, ઋદ્ધિ સિદ્ધિ સવિ ઘટમાં પેસે, અષ્ટ મહાસિદ્ધિ પાસે રે....એ ગુણ ૩ વિષય વિકારે ન ઇંદ્રિય જોડે, તે ઈહાં પ્રત્યાહાર રે; કેવળ તિ તે તત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારો એ ગુણ૦ ૪ શીતળ ચંદનથી પણ ઉપજે, અગ્નિ દહે જેમ વનને રે; ધર્માનિત પણ ભેગ ઈહાં તેમ, લાગે અનિષ્ટ તે મનને રે....એ ગુણ૦ ૫ અંશે હેય ઈહાં અવિનાશી, પુદગલ જાલ તમાસી રે; ચિદાનંદ ઘન સુયશ વિલાસી,કિમહાય જગ આશ રે?એ ગુણ૦ ૬ છઠ્ઠી કાંતા દષ્ટિ ઢાળ છઠ્ઠી–“ભલીડા હંસાર વિષય ન રાચીએ –એ દેશી. અચપલ રેગરહિત નિષ્ફર નહિં, અલ્પ હોય દેય નીતિ, ગંધ તે સારે ૨ કાંતિ પ્રસન્નતા, સુસ્વર પ્રથમ પ્રવૃત્તિ ધન! ધન ! શાસન શ્રી જિનવરતણું. ૧ ધીર પ્રભાવી રે આગલે ચોગથી, મિત્રાદિક યુત ચિત્ત લાભ ઈષ્ટનો રે હૃદ્ધ અવૃષ્યતા, જનપ્રિયતા હેય નિત્ય..ધન ! ધન ૨ નાશ દષને રે તૃમિ પરમ લહે, સમતા ઉચિત સંગ; નાશ વૈરને રે બુદ્ધિ વ્યકતંભરા, એ નિષ્પન્ન વેગ-ધન ! ધન! 3 ચિહૈ યેગનાં રે જે પરગ્રંથમાં, ભેગાચારજ દિ; પંચમી દષ્ટિ થકી સવિ જેડીએ, એહવા તેહ ગરિ.ધન ! ધન ! ૪ છઠ્ઠી દિઠી રે હવે કાંતા કહું, તિહાં તારાભ પ્રકાશ તત્તવમીમાંસા રે ૮૮ હાય ધારણું, નહીં અન્ય કૃત વાસ..ધન ! ધન! " મન મહિલાનું રે વાહલા ઉપરે, બીજાં કામ કરંત, તિમ શ્રુતમે રે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત...ધન ! ધન ! ૬ એહવા જ્ઞાને રે વિઘન નિવારણે, ભેગ નહિં ભવહેત; નવિ ગુણ દોષ ન વિષય સવરૂપથી, મન ગુણ અવગુણ ખેત....ધન ! ધન! ૭ માયા પાણી રે જાણી તેહને, લઘી જાય અડોલ; સાચું જાણી રે તે બીતે રહે, ન ચલે ડામાડોલ...ધન! ધન ! ૮ ભગતને રે એમ ભય નવિ ટળે, જૂઠા જાણે રે ભેગ; તે એ દષ્ટિ રે ભવસાયર તરે, લહે મુનિ સુયશ સંગધન ! ધન! ૯ અરરરરરર ર Page #863 -------------------------------------------------------------------------- ________________ કાંતા દર, પ્રભા દષ્ટિ, પરા હરિ (૭૬૭. સાતમી પ્રભા દૃષ્ટિક ઢાળ સાતમી–એ છિડી કિહાં રાખી' એ દેશી. અર્ક પ્રભા સમ બેધ પ્રભામાં, ધ્યાનપ્રિયા એ દિહી; તત્વ તણ પ્રતિપત્તિ ઈહાં વળી, રેગ નહીં સુખ પુઠ્ઠી...” રે ભવિકા! વીર વચન ચિત્ત ધરીએ. ૧ સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ, એ દુષ્ટ આતમ ગુણ પ્રગટે, કહે સુખ તે કુણ કહીએ?”રે ભવિકા! ૨ નાગર સુખ પામર નવિ જાણે, વલભ સુખ ન કુમારી અનુભવ વિણ તિમ ધ્યાન તણું સુખ, કુણ જાણે નરનારી?. જે ભવિકા ! ૩ એહ દષ્ટિમાં નિર્મળ બોધે, ધ્યાન સદા હેાય સાચું દૂષણ રહિત નિરંતર તિ, રત્ન તે દીપે જાચું રે ભવિકા! ૪ વિસભાગક્ષય, શાંતવાહિતા, શિવ મારગ ધ્રુવ નામ; કહે અસંગ ક્રિયા ઈહાં ભેગી, વિમલ સુયશ પરિણામને ભવિકા ! ૫ આઠમી પર દષ્ટિ ઢાળ આઠમી- તુજ સાથે નહિ બોલું મારા વાહલા” એ દેશી. દષ્ટિ આઠમી સાર સમાધિ, નામ પર તસ જાણુંછ, આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શશિ સમ બાધ વખાણું; નિરતિચાર પદ એહમાં યોગી, કહિયે નહીં અતિચારીજી, આરહે આરૂઢ ગિરિ, તિમ એહની ગતિ ન્યારી....હણિ આઠમી. ૧ ચંદન ગંધ સમાન ક્ષમા ઈહાં, વાસકને ન ગવેજી, આસંગે વર્જિત વળી એહમાં, કિરિયા નિજ ગુણ લેખે; શિક્ષાથી જયમ રતન નિજન, દષ્ટિ ભિન્ન ત્યમ એહજી, તાસ નિગે કરણ અપૂરવ, લહે મુનિ કેવલ-ગેહે ...દષ્ટિ આઠમી. ૨ ક્ષીણુદેષ સર્વજ્ઞ મહામુનિ, સર્વ લબ્ધિ ફલ ભેગીજી, પર ઉપગાર કરી શિવસુખ તે, પામે યોગ અગીજી; સર્વ શત્રુક્ષય સર્વ વ્યાધિલય, પૂરણ સર્વ સમીતાજી, સર્વ અરથને સુખ તેહથી, અનંતગુણ નિરીહાઇકષ્ટિ આઠમી. ૩ Вања ухаммад છે Page #864 -------------------------------------------------------------------------- ________________ ( ૭૬૮) ગદરિસજઝાય ઉપસંહાર એ અડ દિઠી કહી સંક્ષેપે, યોગશાસ્ત્ર સંકેતેજી, કુલયોગી ને પ્રવૃત્તચક જે, તેહ તણે હિત હેતેજી; યેગીકુલે જાયા તસ ધમ્, અનુગત તે કુલગીજી, અષી ગુરુ-દેવ-દ્વિજ પ્રિય, દયાવંત ઉપયોગીજી દષ્ટિ આઠમી. ૪ શુશ્રુષાદિક અડ ગુણ સંપૂરણ, પ્રવૃત્તચક્ર તે કહિયે, યમઢય લાભી પર દુગ અથી, આદ્ય અવંચક લહિયેજી; ચાર અહિંસાદિક યમ ઈચ્છા, પ્રવૃત્તિ થિર સિદ્ધિ નામે, શુદ્ધ રુચે પાળે અતિચારહ, ટાળે ફલ પરિણામેજી.-ષ્ટિ આઠમી ૫ કલગી ને પ્રવૃત્તચક્રને, શ્રવણ શુદ્ધ પક્ષપાત, ગદષ્ટિ ગ્રંથે હિત હવે, તિણે કહી એ વાત શુદ્ધ ભાવ ને સૂની કિરિયા, બેહમાં અંતર કેજી? ઝળહળતે સૂરજ ને ખજૂઓ, તાસ તેજમાં તેજી...હષ્ટિ આઠમી. દ ગુહ્ય ભાવ એ કહીએ તેહશું, જેહશું અંતર ભાંજે, જેહશું ચિત્ત પટંતર હવે, તેહશું ગુદા ન છાજે; યોગ્ય અયોગ્ય વિભાગ અલહતો, કરશે મોટી વાતો, ખમશે તે પંડિત પરષદમાં, મુષ્ટિપ્રહાર ને લાતોષ્ટિ આડમી ૭ સભા ત્રણ શ્રોતા ગુણ અવગુણ, નંદીસૂત્રે દસેજી, તે જાણી એ ગ્રંથ ગ્યને, દેજે સુગુણ જગશેજી; લોક પૂરજે નિજ નિજ ઈચ્છા, ગભાવ ગુણરયણેજી, શ્રી નયવિજય વિબુધ પયસેવક, વાચક યશને વયણે છઠષ્ટિ આઠમો. ૮ દિલકર ' છે. Page #865 -------------------------------------------------------------------------- ________________ Page #866 -------------------------------------------------------------------------- ________________ Sain Education International For Pilate & Fersonalise Only www.jalne brary.org