SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦). યુગદષ્ટિસમુચ્ચય આમ ઈષ્ટ દેવતાનું સ્તવ કરી, અને પ્રજન વગેરે કહી બતાવી, પ્રકરણમાં ઉપકારક એવું પ્રાસંગિક કથવા કહે છે – इहैवेच्छादियोगानां, स्वरूपमभिधीयते । योगिनामुपकाराय, व्यक्तं योगप्रसङ्गतः ॥ २ ॥ ઇચ્છા આદિક યોગનું, કથાય અંહિ સ્વરૂપ ઉપકારાર્થે ગિના, પ્રસંગથી ફુટ રૂપ. ૨. અર્થ:–અહીં જ ઈચ્છા વગેરે વેગોનું સ્વરૂપ, ગિઓના ઉપકાર માટે, યુગના પ્રસંગથી, વ્યક્તપણે-સ્પષ્ટ પણે કહેવામાં આવે છે. વિવેચન હવે અહીં ચાલુ વિષયમાં ઉપયોગી એવા ગભૂમિકારૂપ–કેગના હૃદયરૂપ ઈચ્છાગ, શાસ્ત્રયાગ ને સામર્થ્યોગનું સ્વરૂપ કહેવામાં આવે છે. મિત્રા વગેરે યોગદષ્ટિ એને તેની સાથે નિકટનો સંબંધ છે, તે દષ્ટિઓ તેમાં અંતર્ભાવ પામે છે, તેથી તેના પ્રસંગથી અત્રે તેનું કથન આવશ્યક છે. એટલે તે કલગી ને પ્રવૃત્તચક એ બે પ્રકારના યોગીઓના ઉપકારાર્થે કહ્યું છે, અને તે પણ વ્યક્તપણે, સ્પષ્ટપણે, અગોયપણે, બુલેખુલ્લું કહ્યું છે. પણ નિષ્પન્ન-સિદ્ધ યેગીઓને આથી ઉપકાર કે સંભવ નથી. આ સ્વરૂપ જે કહ્યું છે તે યોગીજનોના ઉપકારને માટે છે, તેઓને વેગનું રહસ્ય મર્મ જાણવારૂપ થાય તે માટે છે. અહીં ચગીઓ એટલે કલગી કલગી આદિ ને પ્રવૃતચક એ બે કેટિના યોગીઓ સમજવા,–નહિં કે નિષ્પન્ન સિદ્ધગીઓ; કારણ કે તેનું કાર્ય તો પરિપૂર્ણ સિદ્ધ થઈ ચૂક્યું વૃત્તિ – –અહીં જ, પ્રક્રમમાં, ચાલુ વિષયમાં. શું? તે કે-રૂછાવિકોન-ઈચછા આદિ રોગોનું-છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યોગનું. એથી શું? તે કે– વામિપીત્ત-સ્વરૂપ-સ્વલક્ષણ કહેવામાં આવે છે. શા માટે ? તે કે– યોજનાનુur –ોગીઓના ઉપકાર અથે. યોગીઓ અત્રે કુલગીઓ અને પ્રવૃત્તચક્ર. ગીઓ પ્રથા છે, જેનું લક્ષણ કહેવામાં આવશે) નહિં કે નિષ્પન્ન યોગીઓ-(જેનું લક્ષણ પણ કહેવામાં આવશે.) કારણકે તેઓને આના થકી ઉપકારનો અભાવ છે, એટલે તેમાંથી અન્ય એવા કુલગી ને પ્રવૃત્તચક્રના ઉપકાર અર્થે. અને આ થકી ઉપકાર એટલે કેગના હૃદયને (રહસ્યનેમર્મને) બંધ થવો તે છે. કેવી રીતે કહેવામાં આવે છે ? તે કે- ચત્ત–વ્યક્તપણે, સ્પષ્ટપણે (અગોયપણે), અને આ અપ્રસ્તુત (અસ્થાને) પણ નથી, એટલા માટે કહ્યું-ચાકરડતા–મિત્રા આદિ યોગના પ્રસંગથી. “પ્રસંગ' નામની તંત્રયુક્તિથી આક્ષિતઆકર્ષાઈને આ આવી પડેલું છે, એમ અર્થ છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy