________________
ઈચછાયેગાદિ
(૧૧) છે, તેઓ તે યોગનું હદય પામી સિદ્ધહસ્ત લેગ બની ચૂક્યા છે, ગ-ગિરિશ્ચંગ પર ચગારૂઢ થઈ ગયા છે. એટલે તેવા તે મહાનુભાવોને આથી કાંઈ ઉપકાર થવાનો અભાવ જ છે. પામેલાને પામવાનું શું? ચઢેલાને ચઢવાનું શું ? જે કાઈને આથી ઉપકાર થવાને સંભવ હોય, તો સાધક દશાવાળા એવા કુલગીઓને અને પ્રવૃત્તચક યોગીઓને જ છે.
“કુલગી ને પ્રવૃત્તચક્ર છે, તેહ તણે હિત હેતે છે.”
ગદષ્ટિ ગ્રંથ હિત હવે, તિણે કહી એ વાત છે.” “આરહે આરૂઢ ગિરિ, તિમ એહની ગતિ ન્યારી છે.”– શ્રી કે. દ. સક્ઝાય. આ ત્રણ પ્રકારના યોગીઓનું સ્વરૂપ ગ્રંથકાર મહર્ષિ આગળ ઉપર વિસ્તારથી કહેવાના છે. પણ સંક્ષેપથી–
• કુલગી” એટલે જેઓ યોગીઓના કુલમાં જગ્યા છે, એટલે કે જન્મથી જ જે તે યોગીના ધર્મને પામેલા છે, જે જન્મથી જ ભેગી છે ( Born Yogis) તે અને બીજાઓ પણ જે પ્રકૃતિથી ગી-ધર્મને અનુગત હોય છે, અનુસરનારા હોય છે, તે પણ કુલગી છે બાકી બીજા નહિં.
જ્ઞાનરૂપી અગ્નિમાં હવન કરનાર, અધ્યાત્મ શાસ્ત્રમાં નિષ્ણાત અને પરબ્રહ્મરૂપ ગામના વતનદાર, જેઓ “એકમેવાદ્વિતીયના સિદ્ધાન્તમાં નિત્ય નિમગ્ન રહીને ત્રિભુવનનું રાજ્ય કરતા હોય છે, અને સંતેષરૂપ વનમાં કેફિલ સમાન મધુર ધ્વનિ કર્યા કરે છે, અને જેઓ વિચારવૃક્ષના મૂળમાં બેસીને બ્રહ્મરૂપ ફળનું નિત્ય સેવન કરતા હોય છે, એવા યેગીના કુળમાં તે ચગશષ્ટ પુરુષ જન્મ ધારણ કરે છે.” ઈત્યાદિ.
સંતશ્રી જ્ઞાનેશ્વર મહારાજફત જ્ઞાનેશ્વરી ગીતા. બગીકુલે જાયા તસ ધર્મો અનુગત તે કુલગીજી, અષી ગુરુ-દેવ-દ્વિજ પ્રિય, દયાવંત ઉપયોગી છે.” ઇત્યાદિ– શ્રી કે. દ. સક્ઝાય.
“અથવા યોનિનામા શુ અતિ વીમતામ્ . एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम् ॥ तत्र तं बुद्धिसंयोग लभते पौर्वदेहिकम् । સતત ૨ તો મૂઃ વંચિતો ગુરુનંદન ”—ગીતા અ. ૬,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org