SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાણિત શુકલ આત્મધ્યાન, પ્રભુનું પિંડસ્થધ્યાન (૫૬૩) થાય છે,–જેથી સર્વત્ર નિરીહ એવા યોગી પુરુષ થકલ આત્મkયાનરૂપ નિશ્ચય યાનને માટે પરમ યેગ્ય થાય છે. એટલે તે પરમ ગુણવંત પરમાત્માનું તન્મય ધ્યાન જે નિશ્ચય ધ્યાનમાં ધાવે છે, તે શુદ્ધાત્માનો અનુભવ આરવાદી તે પરમાત્મપદને પામે છે. “પરમગુણી તન્મયતા સેવન, નિશ્ચય ધ્યાને ધ્યાવેજી; શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પાવેજી.-શ્રી દેવચંદ્રજી. અને આ દિવાળો મહાયોગી તે શુકવ એવા આ શુદ્ધ આત્મધ્યાનના પ્રારંભ માટે પરમ ચગ્ય થઈ ગયો હોય છે, કારણ કે અત્યાર સુધીની ધર્મધ્યાનની ઉત્કૃષ્ટ આરાધનાથી આ આત્મજ્ઞાની સમ્યગદષ્ટિ જોગીપુરુષ એવો શાંત, દાંત આ દષ્ટિ માં ને અપ્રમત્ત થઈ ગયો હોય છે. આમભાવનાથી એ ભાવિતામાં શુકલધ્યાનની અને સ્થિતપ્રજ્ઞ આમારામ થઈ ગયો હોય છે, કે તેણે શુદ્ધ આત્માના ચોગ્યતા ધ્યાનરૂપ શુકલધ્યાનની શ્રેણી એ ચઢવા માટે આવશ્યક ઉપયોગી એવા અપૂર્વ આત્મવીર્યનો-આત્મસામનો અભુત સંચય કરી લીધે હોય છે. એટલે આ આમધ્યાની પુરુષ અપૂર્વ આત્મવીર્યની કુરણાથી ભાવે છે કે અનંત ગુણ-કમલને વિકાસ કરનાર એ હું સૂર્ય સમાન છતાં અહો ! આ મહાભવારમાં પૂર્વ કર્મ–રિઓથી વંચિત કરાયા ! મજાંતિથી ઉપજેલા રાગાદિ અતુલ બંધનથી બંધાયેલ હું અનંતકાળ આ દુમ ભવ-વનમાં વિડંબિન થયે ! હવે આજ મહાર રાગ-જવર નષ્ટ થયો છે, આજ મહારી મોહનિદ્રા ચાલી ગઈ છે, તેથી ધ્યાનરૂપ ખધારાથી હું કર્મશત્રુને હણી નાંખું” વળી તે ભાવે છે કે- જેના અભાવે હું સૂતો હતો, અને જેના સમાવે હું ઊડ્યો છું, તે અતીન્દ્રિય અનિદેશ્ય સ્વસંવેદ્ય હું છું. જે પામે છે તે જ હું છું, જે હું છું તે પરમ છે, તેથી હું જ મહારાથી ઉપાસ્ય છું, અન્ય કઈ નહિં, એમ સ્થિતિ છે. ' નમે મુજ આમ જે આત્મભાવના ભાવે છે, તે કયાંય રાગ-દ્વેષ કરતો નથી, નમે મુજ રે” કારણકે તે ચિંતવે છે કે–આ અચેતન છે તે દશ્ય છે, ને ચેતન છે તે અદશ્ય છે. તે હું કયાં રેષ કરું? કયાં તેષ કરું? એથી હું • "अनन्तगुणराजीवबन्धुरप्यत्र वञ्चितः । अहो भवमहाकक्षे प्रागहं कर्मवैरिभिः॥ स्वविभ्रमसमुद्भुतै रागायतुलवन्धनैः। यो विडम्धितः कालमनन्तं जन्मदुर्गमे ॥ अद्य रागज्वरो जीर्णो मोहनिद्राद्य निर्गता । ततः कर्मरिपुं हन्मि ध्याननिस्त्रिशधारया ॥" –શ્રી શુભચંદ્રાચાર્ય કૃત શ્રી જ્ઞાનાવ. x “ अचेतनमिदं दृश्यमदृश्यं चेतनं ततः।। જય દાનિ જા તુમ મચ્છરથsણું માણતા – શ્રી સમાધિશતક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy