SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૬૨) યાગાદિસગુણ તિણે મુજ આતમા તુજ થકી નીપજે, મારી સંપદા સકળ મુજ સંપજે, વિણે મનમંદિરે ધર્મ પ્રભુ થાઈએ, પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈએ.” પ્રગટ તરવતા યાવતાં, નિજ તત્વનો ધાતા થાય રે, તવરમણ એકાગ્રતા, તેહ પૂરણ તત્વ સમાય છે.” ઈણી પરે વિમલ જિનરાજની વિમલતા, ધ્યાન મનમંદિરે જેહ ધ્યાવે, ધ્યાન પૃથફત્વ સવિકઃપતા રંગથી, ધ્યાન એકત્વ અવિકટ આવે. ધન્ય તું ! ધન્ય તું! ધન્ય જિનરાજ તું ! ”–શ્રી દેવચંછ. (૩-૪-૫) તેમજ—“ દર્શન-જ્ઞાનપ્રધાન એવા ઉત્તમ વિચાર, ચારિત્રાચાર અને તપાચારમાં જે આત્માને અને પરને યોજે છે, એવા તે આચાર્ય મુનિ ધ્યેય છે ધ્યાન કરવા યોગ્ય છે. જે રત્નત્રયયુક્ત છે ને નિત્ય ધર્મોપદેશનમાં આચાર્યાદિ નિરત છે, યતિવરવૃષભ એવા ઉપાધ્યાય આત્મા છે, તેને નમસ્કાર હે! ધ્યેય ( તે પણ ધ્યેય છે ) દર્શન-જ્ઞાનસમગ્ર એવું મેક્ષના માર્ગરૂપ નિત્ય શુદ્ધ ચારિત્ર જે સાધે છે તે સાધુ એવા મુનિ છે, તેને નમસ્કાર હો !” આ પણ ધ્યાન કરવા ગ્ય છે-આ આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ એ શુદ્ધ આત્માના સહજામસ્વરૂપની સાધનામાં-સહજ શુદ્ધ સ્વભાવભૂત આત્મસ્વરૂપની આરાધનામાં નિરંતર પ્રવૃત્ત થયેલા અને ઉચ્ચ ગુણસ્થાને સ્થિતિ કરતા, એવા આત્મારામી મહાત્માઓ છે. એટલે એવા એ શુદ્ધ આત્મારૂપ પરમેષ્ઠિઓનું સ્વરૂધ્યાન આત્માર્થીને આત્મધ્યાનારૂઢ થવામાં અપૂ પ્રેરણાદાયી હોવાથી પરમ ઈષ્ટ છે–આમ પંચપરમેષ્ઠિ આદિ આ સર્વ મેય–આલંબનનો હેતુ આત્મસ્વરૂપના ધ્યાન પર આરૂઢ થવાનો-ચઢવાનો છે, કારણ કે “જે કંઈ ચિંતવતાં સાધુ જ્યારે એકત્વ પામી નિરીહ વૃત્તિવાળે થઈ જાય છે, ત્યારે તેને નિશ્ચય ધ્યાન હોય છે,” અર્થાત શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન હોય છે. પ્રાસાદ પર ચઢવા માટે જેમ નીસરણી વગેરે આલંબનની જરૂર પડે છે, તેમ આત્મધ્યાનરૂપ નિશ્ચય ધ્યાન પર ચઢવા માટે પરમેષ્ઠિ આદિ ધ્યેયનું આલંબન પરમ ઉપકારી થાય છે. ૩, અથવા આત્મા એ જ મુખ્ય ધ્યેય છે-ધ્યાનનો વિષય છે. ઉપરોક્ત અન્ય સર્વ ધ્યેયનું અતિમ લક્ષ્ય અને ફળ પણ આ આત્મધ્યાન જ છે. કારણ કે એ અરિહંત, સિદ્ધ આદિ શુદ્ધ આત્મારૂપ બેયના ચિંતનથી ચિત્તની શુદ્ધિ અને સ્થિરતા-એકાગ્રતા * “રંamTITટાને ચરિત્રરત્તાવાળા અi T = ડુંગર તો આરિો મુળ ગ્રો जो रयणत्तयजुत्तो णिचं धम्मोवएसणे हिरदो। सो उवज्झाओ अप्पा जदिवरवसहो णमो तस्स ॥ दसणणाणसमग मग्गं मोक्खस्स जो हु चरितं । साधयदि णिच्चसुद्धं साहू स मुणी णमो तस्त॥ जं किंचिवि चिंतंतो गिरीहवित्ती हवे जदा साइ। लध्धूणय एयत्तं तदाहुतं तस्स णिच्छयं झाग॥" –શ્રી બૃહદ્ દ્રવ્યસંગ્રહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy