________________
( ૩૬૬ )
યોગદષ્ટિસમુચ્ચય
संसारिषु हि देवेषु भक्तिस्तत्कायगामिनाम् । तदतीते पुनस्तत्त्वे तदतीतार्थयायिनाम् ॥ १११ ॥
સંસારી દે પ્રતિ, ભક્તિ નિશ્ચયે જોય, તે સંસારી દેવના, કાયગામિની હાય. સંસારાતીત તવમાં, ભક્તિ પરંતુ સોય; સંસારાતીત અર્થમાં, ગમનકારની હેય. ૧૧૧
અર્થ –કારણકે સંસારી દેવ પ્રત્યે, તે કાયમાં જનારાઓની ભક્તિ હોય છે, પણ તે સંસારથી અતીત-પર એવા તત્વ પ્રત્યે, સંસારાતીત અર્થ પ્રત્યે જનારાઓની ભકિત હોય છે.
વિવેચન કોની કેની ભક્તિ કેવા કેવા દેવ પ્રત્યે હોય છે, તેને સ્પષ્ટ વિભાગ અત્રે કર્યો છે? લેકપાલ વગેરે જે સંસારી દે છે, તેના પ્રત્યેની ભકિત તે સંસારી દેવની કાયમાં
જનારાઓને હોય છે, તે તે સંસારી દેવની ગતિમાં જે ગમન મુક્તના ભકત કરનારા છે–જવાવાળા છે, તેવાઓ તે સંસારી દેના ભક્ત-સેવક મુમુક્ષુ હોય છે, તેઓ જ તેને ભજે છે.* (૨) પરંતુ તે સંસારથી અતીત-પર
તવ પ્રત્યેની ભકિત તે સંસારાતી અર્થ પ્રત્યે જનારાઓને હોય છે. સંસારથી અતીત-પર એવા ગમાણે જે ગમન કરનારા છે, એવા ગીજનોની ભક્તિ તે સંસારથી અતીત, સંસારને પાર પામેલા, એવા પર તત્વમાં જ હોય છે. આમ સંસારી દેવેના ભક્ત, સંસારગામી સંસારી જીવ હોય છે; અને મુક્ત સર્વજ્ઞ દેવના ભક્ત મુકિતગામી મુમુક્ષુ જોગીજને હોય છે. કારણકે “યાદશી માવના તાદશી ક્રિઃ ” જેવી ભાવના તેવી સિદ્ધિ, અથવા યથા મત તથા જત: જેવી મતિ
જૂત્તિસંસાgિ fટ્ટ પુ-કારણકે સંસારી દેવોમાં, લોકપાલ આદિ દેવ પ્રત્યે, મnિ:ભક્ત સેવા, સાદજામિનાક-તે કાયેગામીઓની એટલે કે તે સંસારી દેવની કાર્યમાં જનારાઓની. (ાય છે), તીતે પુનઃ–પણ તેથી અતીત, સંસારથી અતીત-પર, તરવે તત્વમાં, તવ પ્રત્યે, તરીનાથનાં -તેનાથી અતીત અર્થગામીઓની, તેનાથી અતીત-પર અથે પ્રત્યે જનારાઓની. એટલે કે સંસારાતીત માર્ગે જનારા યોગીઓની ભક્તિ હોય છે.
बहूनां जन्मनामन्ते ज्ञानवान्मां प्रपद्यते। वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः ॥ कामैस्तैस्तैहतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः। સં સં નિરમમાથા કન્યા નિવતા: ૨at »—ગીતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org