________________
LATE FEE EEEEEEE EL0200
SS SS S SS SS 2 2 0 0 0 0 0 0 0 0 0 0
શ્રી લીલાવતી હનની વનરેખા
एक एव तद्धर्मो मृतमप्यनुयाति यः । ગીર સમ નાનું સત્રમન્યનું
તુ
જેના પુણ્યસ્મરણાર્થે આ ગ્રંથનું પ્રકાશનથય પ્રાપ્ત કરવામાં આવ્યું છે, તે શ્રી લીલાવતી દુનને જન્મ મલાડ-મુંબઇમાં સ’. ૧૯૬૪ના ચૈત્ર વિદે ૨ ને દિને થો હતે. સુપ્રસિદ્ધ નરીક શેડ શ્રી દેવકરણ ભૂલજી તે તેમના પિતાશ્રી અને શ્રી પુતલીબાઈ માત્તુરી, ઉત્તમ ધર્મ સંસ્કારસપન્ન કુલમાં જન્મવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થવાથી લઘુચી ધર્મ સંસ્કારના બીજ તેમના હૃદયમાં ઊપાયા હતા. તેમણે અંગ્રેજી ત્રણ ચાપડી સુધી અભ્યાસ કર્યો હતો. સાથે સાથે પંચ પ્રતિક્રમણ, નવસ્મરણ આદિ તેમના ધાર્મિક અભ્યાસ પણ ઉચ્ચ કાર્ડનો હતો.
થી ભિરિ
ઇ. સ. ૧૯૨૫ માં તે
અમરેલીનિવાસી શ્રી મનસુખલાલભાઈ તારાચંદ મહેતા ( નેપ્ચ્યુન ઇયાર સવા સાથે લગ્નગ્રંથિથી ગયા. શ્રી મનસુખલાલભાઈ પણ એક ઉચ્ચ સંસ્કારી, મુકિત અને ધર્મચિ આત્મા હોઈ, અને કુલીન કુટુ એના સબધથી ાનામાં સુધ બળવાનું થયું. તેમનું હાસ્ય સુખમયાન દનય અને ઉત્તર ધર્મ પ્રેમની વૃતિ કરનારું નીકળ્યુ. તેમના સતાનામાં બે પુત્રો અને એ પુત્રીઓ થયા. આનંદી, સમતાવાન અને વત્સલ સ્વભાવને લીધે તે કુટુંબમાં સર્વના પ્રવિત્ર થઈ પડ્યા હતા. તેમના પરિચયમાં આવનારા સર્વ કાઇને તેમના તર્કના ઉમળકાભર્યાં વાત્સલ્યને અનુભવ થતો. કૃતજ્ઞપાયું એ એમનો વિશિષ્ટ ગુણુ તા.
Jain Education International
તપ પ્રત્યે તેમને ખાસ અભિરુચિ હતી. ૧૯૩૫માં મલાડમાં તેમણે અઇ કરી હતી; ૧૯૮૧માં વધમાન અબેલ તપની શાળાનું ધાડ બાંધ્યુ હતું. બાહ્ય તત્વ સાથે સ્વાધ્યાયાદે આભ્યંતર તે પણે વર્ધમાન કરવાના તેમના લક્ષ પાપાત્ર હતો. તેમજ તીર્થયાત્રા પ્રત્યેનો તેમને ઉછગ અનન્ય હતા. નાનપણમાં માતાપિતા સાથે શ્રી સમૈશિખરજીની યાત્રા તેમણે કરી હતી, અને ધર્મનિષ્ઠ શ્રી મનસુખલાલભાઇના સહધર્મચારિણી થયા પછી પુનઃ ૧૯૩૫માં શ્રી સમેતશિખરજી, ગુયાજી, પાવાપુરી, આબુ, કુપ્પાક, કેશરીયાજી આદિ સન થી પાવન નીચેની યાત્રાનો અનુપમ લાભ લઈ આત્મામાં ધર્મ બાજનું અનિસિંચન કરી નિજ જીવનને ધન્ય કર્યું હતું.
CTED0s0,000.000-07
For Private & Personal Use Only
0 0 0 0 0 0 0
www.jainelibrary.org