SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ તારાદષ્ટિ : “શાસ્ત્ર ઘણુ, મતિ થોડલી” (૨૦૩) વિરોધાભાસી તેમની ચિત્ર પ્રવૃત્તિ જણાય છે ! એમ પરમ આશ્ચર્યકારક એવી સપુરુષોની સમસ્ત ચિત્ર-વિચિત્ર આત્મચેષ્ટા, ચિતન્ય ચમત્કારો મહારાથી કેમ જાણી શકાય વાર? “કરુણા કેમલતા તીક્ષણતા, ઉદાસીનતા સેહે રે...શીતલ સર્વ જંતુ હિતકરણી કરુણ, કર્મ વિદારણ તીક્ષણ રે; હાનાદાન રહિત પરિણમી, ઉદાસીનતા વીક્ષણ રે....શીતલ શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિર્ગથતા સંગે રે, યોગી ભેગી વક્તા મોની, અનુપયોગી ઉપગે રે.શીતલ ઈત્યાદિક બહભંગ ત્રિભંગી, ચમતકાર ચિર દેતી રે; અચરિજકારી ચિત્ર વિચિત્રા, આનંદઘન પદ લેતી રે......શીતલ” શ્રી આનંદધનજી “તાહરી શૂરતા ધીરતા તીક્ષણતા, દેખી સેવક તણે ચિત્ત રા; રાગ સુપ્રશસ્તથી ગુણ આશ્ચર્યતા, ગુણ અદભુતપણે જીવ મા.”–શ્રી દેવચંદ્રજી કારણ કે – नास्माकं महती प्रज्ञा सुमहान् शास्त्रविस्तरः । शिष्टाः प्रमाणमिह तदित्यस्यां मन्यते सदा ॥४८॥ નથી અમારી મતિ મહા, શાસવિસ્તાર મહાન; શિષ્ટ અહીં પ્રમાણ એ, માને નિત આ સ્થાન. ૪૮ અર્થ:–અમારામાં મોટી બુદ્ધિ નથી, અને શાસ્ત્રવિસ્તાર તે ઘણું મટે છે, તેથી અહીં તે શિષ્ટ જ પ્રમાણ છે,-એમ આ દષ્ટિમાં સદા માને છે. વિવેચન ઉપરમાં જે કહ્યું કે “આ સાધુજનની ચિત્ર પ્રવૃત્તિ બધીય ન જાણુ શકાય, તેનું અહીં કારણ બતાવ્યું છે. આ દષ્ટિવાળે ભેગી ભાવે છે કે-હારામાં તે તેની મોટી બુદ્ધિ નથી કે તે કદી વિસંવાદ ન પામે-ખાટી ન પડે. અને પિતાની બુદ્ધિએકયાં હારી વછંદ મતિકલ્પનાએ કપેલા વિષપમાં તે વિસંવાદ આવ્યા વિના મંદ મતિ? રહેતું નથી. આમ હારી મતિ તે અતિ પામર છે–અલ્પવિષયા છે, અને શાને વિસ્તાર તે ઘણું ઘણું મટે છે. શ્રતસાગરને પાર વૃત્તિ-નામા મદતી પ્રજ્ઞા–અમારી પ્રજ્ઞા-બુદ્ધિ મેટી નથી, સંવાદિની નથી; કારણ કે સ્વપ્રજ્ઞાથી વિકલ્પિતમાં વિસંવાદનું દર્શન થાય છે, તેટલા માટે. તથાજુમદાર શસ્ત્રવિરત-શાસ્ત્રવિસ્તાર અત્યંત મહાન–મે છે –તે તે પ્રવૃત્તિના હેતુપણુએ કરીને. આમ-રિણાદ-સાધુજનોને સંમત એવા શિષ્ટ પુરુષો, કમાનિદ-આ વ્યતિકરમાં-પ્રસંગમાં પ્રમાણભૂત છે. સંવિત્તિ-તેટલા માટે આમ, કહ્યાં મને જવા-આદષ્ટિમાં સદા માને છે. જે તેઓએ આચર્યું છે તે જ યથાશક્તિ સામાન્યથી કરવું યુક્ત છે, એમ અર્થ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy