________________
દીપાષ્ટિ : સુક્ષ્મ બેધનું લક્ષણ તંત્ર નિર્ણયની ન્યાયપદ્ધતિ
અહીં પ્રતિષેધ કરેલા સૂક્ષ્મ ખેાધનુ લક્ષણ બતાવવા માટે કહે છે
सम्यग्येत्वादिभेदेन लोके यस्तत्त्वनिर्णयः । वेद्यसंवेद्यपदतः सूक्ष्मबोधः स उच्यते ॥ ६५ ॥
સમ્યગ્ હેતુ આદિથી જે, તત્ત્વનય જનમાંય; વેદ્યસંવેદ્ય પથીતે, સૂક્ષ્મ મેધ હેવાય. ૬૫
અ:——સમ્યક્ હેતુ વગેરે ભેદે કરીને, લેાકમાં જે વેધસવેધ પદ થકી તત્ત્વનિણૅય થાય છે, તે સૂક્ષ્મ બેધ કહેવાય છે,
વિવેચન
( ૨૧ )
“ સૂક્ષ્મમાધ તાપણુ ઇહાં, સમકિત વિષ્ણુ ન હેાય;
વેધસ વેધ પદે કહ્યોજી, તે ન અવેધે જોય....મનમાહન, ’--શ્રી ચેા. ૬ સજ્ઝાય, ૪-૫
ઉપરમાં સુમધ હજી આ દૃષ્ટિમાં ન હેાય એમ કહ્યુ હતુ, તેનેા ખુલાસા કરવા માટે ‘ સૂક્ષ્માધ ’ એટલે શું ? તેનું અત્ર કથન છે. હેતુ સ્વરૂપ અને ફૂલથી કરીને વિદ્વટ્સમાજરૂપ લેાકમાં, પંડિત જનેાના સમુદાયમાં, વેદ્યસંવેદ્ય પદથકી જે સમ્યક્પ્રકારે તવૃતિ કરવામાં આવે, એટલે કે પરમાના પરિચ્છેદ કરાય, પરમાર્થનું પરિજ્ઞાન થાય, તેને ‘ સૂક્ષ્મ બેધ ’ કહ્યો છે.
તત્ત્વનિ યની ન્યાયપદ્ધતિ
કેઇપણુ તત્ત્વને નિર્ણય કરવા હાય, તેા તે કામ સાચા પંડિત જનાનું-ખરેખરા વિદ્વાનાનું છે, કારણ કે તે જ હેતુથી, સ્વરૂપથી અને ફળથી તત્ત્વની સમ્યક્ પરીક્ષા કરી, કષ-છેદ-તાપ આદિ પ્રકારથી સમ્યક્ કસોટી કરી, તત્ત્વનેા-પરમાના નિ ય કરવાને સમર્થ હાય છે. તેએસ આગ્રહથી પર હાઈ, તત્ત્વની મધ્યસ્થપણે ન્યાયપદ્ધતિથી ચકાસણી કરે છે. જેમ કુશલ ન્યાયાધીશ-ન્યાયમૂર્ત્તિ ન્યાયતુલા ખરાખર જાળવીને પક્ષપાતરહિતપણે ન્યાય તાલે છે, તેમ આ ન્યાયપ્રિય વિદ્યજ્જને પણ નિષ્પક્ષપાતપણે તત્ત્વની તુલના કરે છે, કારણ કે તે ન્યાયપદ્ધતિમાં નિષ્ણાત હોય છે. તે આ પ્રકારે
Jain Education International
વૃત્તિ:-સાથ-સમ્યક્ પણે, અવિપરીત વિધિથી, દેવામૅિરેન-હેતુ આદિ ભેદયા; હેતુ, સ્વરૂપ તે ફલના ભેદથી, જો-લેાકમાં, એટલે કે વિદ્વત્ સમાજમાં સ્ત=નિર્ણય:-જે તત્ત્વનિ ય, પરમાથ પરિચ્છેદ, કયા કારજીથી ! તો કે--વેચલવઘપત: વેધસ વેધપદથકી, જેતુ લક્ષણ કહેવામાં આવે છે એવા વેદ્યમ દ્રપદયી, સૂક્ષ્મજોધા સયંતે-તે સમòાધ, નિપુણ છે।ધ કહેવાય છે,
એમ અથ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org