________________
ઉપસંહાર : ચોળિધર્મના માથા અનુયાયી, કુશ્વર્યાગી” શબ્દનું રાજ્ય
(૬૮) એટલે આવા પરમ ઉદાર સર્વગ્રાહી આ ગિધર્મને જે સાચા ભાવથી અનુસરતા હોય, તે સર્વ ગમે તે સંપ્રદાયના હોય, તે પણ એક જ ધર્મના અનુયાયી–સાધર્મિક
છે. તાતપર્ય કે–આ યોગમાર્ગને ખરેખરો અનુસરનારો જેન હોય કે સાધર્મિક વૈષ્ણવ હોય, બૌદ્ધ હોય કે બ્રાહ્મણ હોય, સાંખ્ય હોય કે વેદાંતી હોય, આત્મબંધુઓ ગમે તે હોય, તે સર્વ સાધમિક બંધુઓ છે, આત્મબંધુઓ છે. આવા
- આ ગિધર્મને જે કઈ દ્રવ્યથી કે ભાવથી અનુસરતા હોય તે સર્વ કુલગી છે. અત્રે ભાવનું કારણ થાય તે જ પ્રધાન એવું દ્રવ્ય વિવક્ષિત છે –નહિં કે ભાવનું કારણ ન થાય એવું અપ્રધાન દ્રવ્ય. એટલે કે જેથી પરિણામે ગભાવને ઉદ્દભવ થાય તેમ દ્રવ્યથી જે દ્રવ્ય યોગસાધનરૂપ ગિધર્મને અનુસરે છે, તે પણ ઉપલક્ષણથી કુલગી છે; અને ભાવથી જે અનુસરે છે તે તો પ્રગટ તેમ છે જ. માત્ર એટલું જ લક્ષમાં રાખવા ગ્ય છે કે-દ્રવ્ય યોગસાધનધર્મ પણ ભાવ એગસાધન ધર્મનાં કારણભૂત થાય તો જ તે ભલાં છે, સફળ છે, નહિં તે આલ છે-મિથ્યા છે. દ્રવ્યસ્તવ એવું વિશિષ્ટ હોવું જોઈએ કે તે ચોક્કસ ભાવસ્તવનું કારણ થાય, અને એમ થાય તો જ તે સફળ છે, નહિં તે અફળ છે. આ સંબંધી વિશેષ જાણવા ઈચ્છતા તવરસિક જને શ્રી હરિભદ્રસૂરિજીત શ્રી પંચાશકશાસ્ત્ર અવલોકવું.
દ્રવ્યધ તે વેગ સમારવા, વિષયાદિક પરિહાર
આતમશક્તિ છે સ્વભાવ સુધર્મને, સાધન હેતુ ઉદાર.”—શ્રી દેવચંદ્રજી. આવા આ મહાનુભાવ “કુલ યોગીઓ” ખરેખર ! કુલગીઓ જ હોય છે. કુલવધૂ જેમ પોતાના કુલને છાજે એવું વર્તન કરે છે–કુલીનપણું આચરે છે, કુલપુત્ર
જેમ પોતાના કુલને લાંછન ન લાગે એવું કુલીનતા ગ્ય કુલયોગી” આચરણ કરે છે, તેમ કુલગી પણ પિતાના એગિકુલને છાજે શબ્દનું રહસ્ય એવું, ને દેષ-કલંકરૂપ ઝાંખપ ન લાગે એવું, યથાયોગ્ય કુલીન
આચરણ કરે છે. જેમકે–પર ઘરે ન જવું, સ્વ ઘરમાં જ રહેવું, ઉચિત મર્યાદા ધર્મમાં રહેવું, શીલ સાચવવું, ઈત્યાદિ કુલધર્મને જેમ કુલવધુ પાળે છે, તેમ પરભાવ-વિભાવરૂપ પર ઘર પ્રત્યે ગમન ન કરવું, આત્માના નિજ ઘરમાં જ રહેવું, વસ્તુ સ્વભાવની મર્યાદા ન ઉલંઘાય એમ ઉચિત “મર્યાદાધર્મમાં ’–‘મરજાદમાં રહેવું, સ્વરૂપાચરણરૂપ શીલ સાચવવું -ઈત્યાદિ ગીકુલના ધર્મને કુલગી બરાબર પાળે છે. તેમજ કુલપુત્ર જેમ હિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર, પારદ્રવ્યગ્રહણ આદિ સર્વ અનાર્ય કાર્યને દૂરથી વર્જે છે, અને સન્યાયનીતિને-પ્રમાણિકતાને અનુસરે છે, તેમ આ આર્ય કુલગી પણ આત્મસ્વરૂપની ઘાતરૂપ હિંસાને, પરવસ્તુને પિતાની કહેવારૂપ અસત્યને, પારદ્રવ્યની ચોરી કરવારૂપ અદત્તાદાનને, પરવસ્તુ પ્રત્યે ગમન કરવારૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org