________________
કળકિયા
(૫૩)
કળશ કાવ્ય મંદાક્રાન્તા,
ઈચ્છા પૃચ્છા મૃતશ્રવણથી દર્શને જ્ઞાન પામે,
શ્રદ્ધા સાથે ગમન કરતાં નિપ્રમાદ– જામે; ને સામર્થ્ય પરમ પ્રતિભા ધર્મસંન્યાસ ધામે,
છોડી ગો મન વચ તનું પહોંચતા પૂર્ણ ઠામે. ૧. ઈચ્છાગે શ્રુતયુત અને જ્ઞાની તેયે પ્રમાદી,
શાસ્ત્ર હેયે શ્રુતપટુ અતિ શ્રાદ્ધ ને અપ્રમાદી; સામગ્યે તે અનુભવ બલે ધર્મસંન્યાસ સાધે,
શેલેશીમાં પરમ પ્રભુને ભેગસંન્યાસ લાધે. ૨.
અનુષ્ટ ઇચ્છતા પ્રીછતા જોગી, જનો સાધક સીઝતા;
મનંદન શુદ્ધાત્મ, પદને પામી રીઝતા ૩. ઈચ્છારંગી શ્રુતાસંગી, સામગ શ્રેગને,
પામી શ્રીમદ્ હરિભદ્ર, પામે મોક્ષ અસંગને. ૪. શુદ્ધ ચૈતન્યના સ્વામી, સહજાત્મસ્વરૂપ તે;
સુયશા ભગવાન પામે, બ્રહ્માનંદ અનુપ તે. ૫.
* અત્રે પ્રત્યેક અધિકારના પ્રાંતે ઉક્ત વિષયના સારસંદેહ તેમજ પુષ્ટિરૂપે આ કલાકાવ્યની નવરચના કરવાને મંદ પ્રયત્ન મેં કર્યો છે.
-ભગવાનદાસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org