________________
દીપ્રાટ્ટિ – તુ વિષયાસક્તિના દારુણ વિપાક
66
મનમથ વશ માતંગ જગતમ્', પરવશતા દુઃખ પાવે ૨૬ રસના લુબ્ધ ડેય ઝખ મૂરખ, જાળ પડયા પછતાવે રે.... વિષય વાસના ત્યાગે ચેતન, સાચે મારગ લાગે। .
ઘ્રાણુ સુવાસ કાજ સુન ભમરા, સંપુટમાંહે બંધાવે રે, તે સાજ સ'પુટ સંયુત ક્રુન, કરીકે મુખ જાવે રે...વિષય રૂપ મનહર દેખ પતંગા, પડત દ્વીપમાં જાઇ રે; દેખા યાકું દુ:ખ કારનમેં, નયન ભયે હું સહાઇ રે....વિષય
શ્રોત્રદ્રિય આસક્ત મિરગલા, છિતમે શિશ કટાવે રે; એક એક આસક્ત જીવ એમ, નાનાવિધ દુઃખ પાવે રે....વિષય૰
પંચ પ્રબળ વર્તે નિત્ય જાકું, તાજું કા યુ' કહીએ રે; ચિદાન'દ એ વચન સુણીને, નિજ સ્વભાવમે રહીએ રે....વિષય॰ ”
ચિદ્વાન છ્
આમ હાવાથી જ્ઞાની પુરુષાએ આ વિષય સુખને નાગની ફેણુની અથવા પિાકફૂલની ઉપમા આપી છે, અને તેને કુસુખ-અસત્ સુખ કહ્યુ તે યથાર્થ છે, અથવા તા જેના પરિણામે દુ:ખ છે તે વાસ્તવિક રીતે સુખ જ નથી, દુ:ખ જ છે. ‘ એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહિ' ( શ્રીમદ્ રાજચદ્રેજી).
'
મા
આને અત્રે તુચ્છ ને દારુણ કહ્યુ` તે યથાયેાગ્ય છે. કારણ તે તુચ્છ, સાર વિનાનું ને જગત્ની એડ જેવુ છે. જે પુદ્ગલેા અનત જીવાએ વારંવાર ભાગવ્યા છે, તેના ઉચ્છિષ્ટ-એઠા એવા પુદ્ગલ પરમાણુઓના ભાગથી વિષયા‘ષિનો રાવળ સક્ત-ભાભિનંદી જીવ આનંદ માને છે! ને તેવા ઝાંઝવાના જલ જેવા તુચ્છ કુસુખ પાછળ દોડી સન્મા`થી ભ્રષ્ટ થાય છે, ધર્મ કવ્યરૂપ સત્પ્રવૃત્તિ છેડી દ્યે છે! એ માટે શાસ્ત્રકાર મહર્ષિ આચાર્યજી ખેદ વ્યક્ત કરે છે-અરે! આ તમને, અજ્ઞાન અંધકારને ધિક્કાર હા ! કે જેને લઈને આ જીવ પેાતાનુ ભાન ભૂટી જઈને આમ વિપરીત પ્રવૃત્તિ કરે છે, ખાટુ' આચરણ કરે છે. આમાં એ બિચારાને દોષ નથી, પણ તેના માહનીય કર્મને દોષ છે. તે જ અંધકારરૂપ ઢાવાથી, તેને સાચી દિશા સૂઝતી નથી, સાચેા માળ ભાસતા નથી, એટલે યુઆઇ જઈ તે સન્માર્ગ છોડી ઉન્માર્ગે જાય છે.
× ધ ઓળા મુજ્ઞકમોળામાં, સથ: પ્રાનાવઢાળ: { सेव्यमानाः प्रजायन्ते संसारे त्रिदशैरपि ॥
( ૩૧૯ )
Jain Education International
શ્રી જ્ઞાનાણૅવ.
For Private & Personal Use Only
www.jainelibrary.org