________________
(૩ર૦),
યોગદષ્ટિસમુચ્ચય ઇંદ્રિયના વિષયરૂપી ક્ષેત્રની જમીન જીતવાને આત્મા અસમર્થ પણ બતાવે છે, અને આખી પૃથ્વી જીતવામાં સમર્થપણું ધારે છે, એ કેવું આશ્ચર્યરૂપ છે ?”
–શ્રીમદ્ રાજચંદ્રજી ઉપસંહાર કરતાં કહે છે –
अवेद्यसंवेद्यपदमान्ध्यं दुर्गतिपातकृत् । सत्संगागमयोगेन जेयमेतन्महात्मभिः ॥ ८५ ।।
પદ અવેદ્ય એ આંધ્યરૂપ, કરતું દુર્ગતિ પાત;
સત્સંગાગમ નથી, જેય મહાત્મથી માત્ર. ૮૫. અર્થ એ અવેવસંવેદ્ય પદ આધ્યરૂપ—અંધપણારૂપ હોઈ, દુર્ગતિમાં પાત કરનારુંપાડનારું છે, એ સત્સંગ-આગમના ચેગથી મહાત્માઓથી જીતી શકાય એવું છે.
વિવેચન
આમ ઉપરમાં જેનું સ્વરૂપ વિસ્તારથી કહેવામાં આવ્યું, તે અદ્યસંવેદ્ય પદ આંધ્યરૂપ એટલે કે-અંધપણારૂપ છે, અને તે દુર્ગતિમાં પાત કરનારું-પાડનારું છે.
આવું આ અદ્યસંવેદ્ય પદ આ જ ભૂમિકામાં મહાત્મા ગીજનેથી જ અ.વે. સં. નો સત્સંગ-આગમના ચેમે કરીને જીતાય એવું છે. તે આ પ્રકારે -જેમ સત્સંગ-આગ- કેઈ આંધળે અંધપણને લીધે માર્ગ ન દેખતે હાઈ ઊંડા ખાડામાં મથી જય પડી જાય, તેમ અદ્યસંવેદ્યરૂપ અંધણને લીધે આ જીવને સન્માર્ગ
ન સૂઝ હેઈ તે નરકાદિ દુર્ગતિરૂપ ગર્તામાં–ખાડામાં પડી જાય છે. પણ તે આંધળાને જે સાચે માર્ગદર્શક દોરનારો મળી આવે, તો તે ખાડામાં ન પડતાં સીધે માર્ગે ચાલ્યા જાય છે, તેમ આ જીવને પણ સાચે રસ્તે દોરનાર સત્સંગ-સપુરુષને અને આગમન-સતુશાસ્ત્રનો યોગ બાઝે, તો તેના માર્ગદર્શકના પ્રભાવે તેને સન્માર્ગનું ભાન થાય, અને દુર્ગતિના ખાડામાં ન પડતાં તે સન્માર્ગે ચાલ્યા જાય.
સિંઘર-ઉક્ત લાગુવાળું અસંવેદ્ય પદ, ભાષચં-આભ્ય ભાવરૂપ, અંધારૂપ છે. એટલા માટે જ કહ્યું –ટુતિપાત દુર્ગતિમાં પડત કરવાના શીલવાળું-સ્વભાવ વાળ છે. સસ્પંજામજન-સત્સંગ-આગમને વેગથી, વિ રાષ્ટ સંગ-આ ગમના સંબંધથી એમ અર્થ છે. એકરૂપ ભાવ પુરુ પ્રાધાન્ય પ્રખ્યાપન કરે છે. ગત - આ એવેદ્યસંવિદ્યપદ છતાવા યોગ્ય છે, મારામ:-મહામાં પુરુષોથી,-આ જ ભૂમિકામાં; અન્યદા જીતવાનું અશકયપણું છે તેથી કરીને, એથી કરીને જ આગમ પણ અનાદપર ( આમ જ અનેક કહેનાર) છે, એમ યોગાચાર્યો કહે છે. “ અનિશિઃ ”—અયોગ્યના નિયોગની અસિદ્ધિને લીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org