________________
મwખ : નિમલ બહૈ સદા આભથ્થાન : હે સો કયાણુ'
( ૭) “ આ ધ્યાન... જ્યારે પરમ પરિપાકને પામે છે ત્યારે તેની પાસે ઇન્દ્રપદ તૃણ સરખું છે. પ્રકાશમય-સુખમય–બેધમય એવું આ ધ્યાન જ ભવને નાશ કરનારું છે. આત્માને પરમાત્મામાં જે ભેદબુદ્ધિકત વિવાદ હતો, એને આ ધ્યાનરૂપ સંધિકાર ઝટ દૂર કરી, એ બેને અભેદ કરી આપે છે.” અર્થાત આત્મા-પરમાત્માની અભેદતા થતાં આત્માને પરમાત્મામાં લય થાય છે. “યાન સુધારસ પાન મગનતા, ભજન સ્વગુણ ઉપગ રે..નિજ સુખકે સધિયા રીઝ એકત્વતા તાનમેં વાજે, વાજિંત્ર સન્મુખ ગ રે...નિજ ”–શ્રી દેવચંદ્રજી.
ध्यानं च निर्मले बोधे सदैव हि महात्मनाम् । क्षीणप्रायमलं हेम सदा कल्याणमेव हि ॥ १७४ ॥ નિર્મલ બંધ સતે સદા, મહાત્માઓને ધ્યાન;
ક્ષીણપ્રાય મેલ હોય તે, હેમ સદા જ કલ્યાણ, ૧૭૪. અર્થ:–અને નિર્મલ બોધ સતે, મહાત્માઓને સદેવ જ ધ્યાન હોય છે. ક્ષીણુપ્રાય મલવાળું સોનું સદાય કલ્યાણ જ હોય છે.
વિવેચન “એહ દૃષ્ટિમાં નિર્મલ બધે, ધ્યાન તે હેયે સાચું;
દૂષણ રહિત નિરંતર જાતિ, રત્ન તે દીપે જાચું. ”–ી છે. સઝા. ૭-૪
સ્પષ્ટ ક્ષયપક્ષમથી ઉપજેલ નિર્મલ બંધ હતાં, મહાત્મા મુનિઓને સદેવ જ ધ્યાન હોય છે. અત્રે પ્રતિવસ્તુઉપમા આપી છે કે-ક્ષીણપ્રાય મેલવાળું સોનું સદાય કલ્યાણજ હોય છે. કારણ કે તેની તથા પ્રકારની અવસ્થાની ઉપપત્તિ છે.
જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે ”—શ્રીમદ્ રાજચંદ્ર - જૂત્તિ-થાનં ૪ નિર્મદે વો-અને સ્પષ્ટ પશમથી ઉપજેલો નિર્મલ બેધ સતે ધ્યાન, શું? તે કે- fહ મદારમનાકુ-સદૈવ જ મહાત્માઓને, મુનિઓને હોય છે. આ જ પ્રતિવસ્તુપમાથી કહે છે-ક્ષીણામ દેમ-ક્ષીણપ્રાય મલવાળું હમ-સોનું, સરા લાદવાળા હિસદા કલ્યાણજ હોય છે,–તથા પ્રકારની અવસ્થાની ઉપપત્તિને લીધે. x “यत्र गच्छति परं परिपाकं, पाकशासनपदं तृणकल्पम् ।
स्वप्रकाशसुखबोधमयं तद्धयानमेव भवनाशि भजध्वम् ।। मात्मनो हि परमात्मनि योऽभूतेंदबुद्धिकृत एव विवादः । દાનસંધિરખું રચવનીય દ્રા એમનોવિંતનોતિ ”—શ્રી અધ્યાત્મસાર, અ૦ ૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org