SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ ( દરર ) ધગદષ્ટિસમુચ્ચય વિવેચન પછી ત્યાં-ચોગપતરૂપ શેલેશી અવસ્થામાં શીધ્ર જ તે ભગવાન સર્વ યુગમાં પ્રધાન એવા “અયોગ” ચગથી અર્થાત શિશી વેગથી, સર્વ પ્રકારે ભવવ્યાધિને ક્ષય કરી, પરમ એવા ભાવ નિવાણુને પામે છે. શેલેશી અવસ્થામાં આ કેવલી ભગવાન્ સર્વ યેગમાં ઉત્તમ એવા “અગ” નામના પરમ ભેગને પામે છે, અર્થાત સર્વ મનાયેગ, સર્વ વચનગ, ને સર્વ કાય ગની ક્રિયા વિરામ પામે છે, એવી સમસ્ત ગવ્યાપાર રહિત પરમ “અયોગી” દશાનેગુણસ્થાનને પામે છે. મન વચન કાયા ને કર્મની વર્ગણ, છૂટે જહાં સકળ મુદ્દગલ સંબંધ જે એવું અગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જે. અપૂર્વ અવસર.”– શ્રીમદ્ રાજચંદ્રજી અત્રે ઉત્કૃષ્ટ એવા ક્ષાયિક વીર્યને બળથી મન-વચન-કાયાના ચગની ચપળતા રાધીને, આ ગીશ્વર ભગવાન વેતનને શુચિ–શુદ્ધ અને અલેશી-લેશ્યા રહિત કરે છે. અને શિલેશી અર્થાત મેરુપર્વત જેવી નિપ્રકંપ-નિશ્ચલ આત્મસ્થિરતાશલેશીકરણ રૂપ શૈલેશી અવસ્થામાં સ્થિતિ કરી, પરમ સંવરને પામેલા આ અાગ પરમ “શીલેશ” પ્રભુ પરમ અક્રિય થઈ, સૂક્ષમ એવા ચાર શેષ કર્મોને ચગસત્તમ ક્ષય કરે છે. આમ જ્યારે ઉત્કૃષ્ટ આત્મવીર્યની સ્કુરણ હોય છે, ત્યારે યેગ-ક્રિયાને પ્રવેશ હોતો નથી, એટલે આ શૈલેશીકરણમાં ગની એવી ધ્રુવતા-નિશ્ચલતા હોય છે કે તે શૈલેશ-મેરુ જેવી અચલ અડોલ આત્મશક્તિને બેસવા શકતી નથી—ચલાયમાન કરી શકતી નથી. (જુઓ પૃ. ૪૫-૪૬). અને આ અયોગી દશાગુણસ્થાનક પંચ હવાક્ષર ઉચ્ચારણમાત્ર કાળ રહે છે, અર્થાત અ, ઈ, ઉ, , –એ પાંચ લઘુ અક્ષર ઉચ્ચારતાં જેટલો સમય લાગે તેટલે વખત જ રહે છે. એટલે આ અગ’ ચગસરામને પામીને શીધ્ર જ-તરત જ આ પ્રભુ ભવ્યાધિને ક્ષય કરી પરમ નિર્વાણને પામે છે. જેને લઈને ભવની સ્થિતિ હતી-પુનઃ પુનઃ દેહધારણુરૂપ સ્થિતિ હતી, તે ભવના મૂલ કારણભૂત સર્વ કર્મને અત્ર સર્વથા સંક્ષય થાય છે. એટલે કારણુના અભાવે કાર્ય ન હેય એ ન્યાયે, ભવ-સંસારને આત્યંતિક ઉચ્છેદ થાય છે. જેમ ભવના બીજ રોગનું મૂળ કારણ નિર્મૂળ થતાં રોગ નિર્મૂળ થાય છે, તેમ ભવરોગનું તણે આત્યંતિક કર્મરૂપ કારણ નિર્મૂળ થતાં ભવરોગ નિર્મળ થાય છે. એટલે પછી નાશ જ” પુનઃ જન્મ ધારણ કરવાપણું રહેતું નથી. જેમ બીજ બળી ગયા પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy