SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૪) યોગદરિસરુચિય પ્રાણુવિયોગના પ્રોજનરૂપ વ્યાપાર તે હિંસા, તેને અભાવ તે અહિંસા. મનવચનનું યથાર્થપણું તે સત્ય, પરધનનું અપહરણ તે તેય-ચેરી, તેનો અભાવ તે અસ્તેય, ઉપસ્થને સંયમ તે બ્રહ્મચર્ય. ભેગસાધનો અસ્વીકાર-અગ્રહણ તે અપરિ. ગ્રહ-અકિંચનતા. આ પાંચ વ્રત દિશા, કાળ, જાતિ આદિથી અનવચ્છિન્ન-અમર્યાદિત (Undemarcated) ને સાર્વભોમ (Universal & absolute) હોય તો તે મહાવતy કહેવાય છે. આ યમને યોગનું અંગ શી રીતે કહ્યું? તે કે–હિંસાદિ જે છે તે યોગના વિરોધી છે, અને આ હિંસાદિ તેનાથી વિરુદ્ધ પ્રતિપક્ષી એવા અહિંસાદિના ભાવનથી બાધા પામે છે, એટલે કે અહિંસાદિ હિંસાદિને ઊઠવા દેતા નથી અથવા ઊઠે યમનું ગાંગ- તે તેનો ઉપઘાત કરે છે-નાશ કરે છે. આ પ્રકારે અહિંસાદિવડે કરીને પણું શી રીતે? હિંસાદિનું બાધાન થાય છે, તેથી કરીને યંગસામગ્રીની પ્રાપ્તિનું સુગમ પણું હોય છે, અર્થાત્ એવી ચિત્તશુદ્ધિરૂપ ગ્યતા ઉપજે છે કે જેથી યોગસામગ્રી પામવી સુલભ થાય છે. આમ આડકતરી રીતે ( Indirectly) અહિંસાદિનું ગાંગપણું છે, પણ ધારણા આદિની જેમ સાક્ષાત્ ઉપકારકપણાથી તેનું સીધેસીધું (Directly) ગાંગપણું નથી આ હિંસાદિ વિતર્કો ૨૭ છે : ક્રોધથી, લેભથી, મેહથી, કુત, કારિત, અનુદિતપણાથી; અને મૃદુ, મધ્યમ અને અધિમાત્રપણાથી, એમ પરસ્પર સંયોગથી હિંસાદિના (૩×૩×૩=૨૭) પ્રકાર થાય છે. એવા આ હિંસાદિ વિતર્કોનું દુઃખ-અજ્ઞાનરૂપ અનંત ફલ છે એવું વિભાવન કરતાં, અહિંસાદિ યમે પ્રકર્ષ પામે છે, ઉત્કૃષ્ટ કોટિના બને છે. અને એવા પ્રકૃષ્ટ અહિંસાદિનું ફલ આ પ્રકારે કહ્યું છે : અહિંસાના અભ્યાસવંતની સન્નિધિમાં (હાજરીમાં) વૈરને ત્યાગ હોય છે, સહજ વિરોધી-જમેરી એવા સાપ–ળી આ વગેરેના હિંસ પણ ત્યાગ હોય છે. “ટૂિંકાતા તન્નધિ વૈવાજ: (પાત, ર-૩૫ ઈત્યાદિ ). આમ પાતંજલ યે. સૂ. પ્રમાણે અહિંસાદિનો વિચાર કર્યો. * “જો તુ ગાતાવઢવમાનવછિન્ના સાર્વભૌમ માત્રતમ્' – પાતંજલ યોગ- ૨-૩૧. + “ વિવારે ઘરાક્ષમાવાન્ –પાત યોગ સૂત્ર ૨-૩૩, ઈત્યાદિ. “बाधनेन वितर्काणां प्रतिपक्षस्य भावनात् ।। રોકવાર્યતtsai ચોriામુદ્દાદૃતમ્ ! ”—શ્રી યશવિજયજીકત દ્વા. દા. રર-૩. * “सत्यप्रतिष्ठायां क्रियाफलाश्रयत्वम् । अस्तेयप्रतिष्ठायां सर्वरत्नोपस्थानम् । ब्रह्मचर्यપ્રતિષ્ઠાણાં વીર્થસ્ટામ: | પરાર્થે સમર્થતાાંધ: I'”—યા . ૨ -- -- ૭૯. "वैरत्यागोऽन्तिके तस्य फलं चाकृतकर्मणः । રતનોરથાનીઝામ કનુ નુસ્મૃતિ છે --- દ્વા. દ્રા, ૨-૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy