SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ્રાદ્રષ્ટિ : પારમાર્થિક સત્ત વ્યક્તિભેદ છતાં એક જ કેવી રીતે ? તે માટે કહે છે सर्वज्ञो नाम यः कश्चित्पारमार्थिक एव हि । स एक एव सर्वत्र व्यक्तिभेदेऽपि तत्त्वतः ॥ १०३ ॥ સર્વજ્ઞ નામે જે કો, પારમાર્થિક જ અત્ર; વ્યક્તિ ભેદ્દે પણ તત્ત્વથો, તે એકજ સત્ર. ૧૦૩ અર્થ:- સર્વજ્ઞ ' નામના જે કાઈ પારમાર્થિક જ એવા છે, તે વ્યક્તિસે છતાં, તત્ત્વથી સર્વત્ર એક જ છે. વિવેચન " ઉપરમાં કહ્યું કે સામાં ભેદ નથી, તે કેવી રીતે ? તેનું અહીં સ્પષ્ટીકરણ કર્યું છે:— સન ' નામથી એળખતે જે કાઈ પણ પારમાર્થિક જ, સાચેસાચે, નિરુપચરિત સČજ્ઞ હાય, તે વ્યક્તિભેદ છતાં તત્ત્વથી સત્ર એક જ છે. વ્યક્તિભેદ છતાં તે સાચા પારમાર્થિક સજ્ઞને ભલે પછી અત્, જિન, બુદ્ધ, શિવ, સર્વજ્ઞ અભેદ શકર વગેરે ગમે તે નામ આપવામાં આવ્યુ. હાય, છતાં તત્ત્વથી સર્વજ્ઞપણાએ કરીને તે સત્ર એકજ છે. તે ઋષભ જિન આદિ વ્યક્તિભેદની અપેક્ષાએ ભલે ભિન્ન ભિન્ન હાય, તાપણુ પારમાર્થિક સર્વજ્ઞપણારૂપ એક સામાન્ય લક્ષણથી જોઈએ તે તે તત્ત્વથી જાતની અપેક્ષાએ સ` સ્થળે એક જ છે, તેમાં ભેદના અવકાશ છેજ નહિ. "मुक्तो बुद्धोऽर्हन्वापि यद्वैश्वर्येण समन्वितः । तदीश्वरः स एव स्यात्संज्ञाभेदोऽत्र केवलम् ॥ ,, Jain Education International (૩૫૫) —શ્રી યાગબિન્દુ “ શિવ શંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન....લલના, જિન અરિહા તીર્થંકર, ચેતિસરૂપ અસમાન....વલના. શ્રી સુપાર્જિન વંદીએ, —શ્રી આનદ્રધનજી, નામ ગમે તે હોય કે વ્યક્તિ ગમે તે ડૅાય, પણ સાચું' પરમા હાય, તેા અનંત સર્વજ્ઞા પણ એક સ્વરૂપ છે. આમ અનંત For Private & Personal Use Only "2" વૃત્તિ ---સર્વજ્ઞો નામ ચઃ શ્ર્ચિત્-સર્વજ્ઞ નામે જે કાઇ અત્ આદિ, નામાવિષ્ઠ વ દિપારમાર્થિક જ છે, નિરુપરિતજ છે, સ જ વ સયંત્ર-તે સત્ર એકજ છે,-સર્વજ્ઞપણા થકી, ર્યાસ્તમે િસત્ત્વતઃ વ્યક્તિને છતાં,-તત્ત્વયી. ઋષભાદિપ વ્યક્તિભેદ છતાં. સત્ સવ જ્ઞપણું કેવલજ્ઞાનીના પણ www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy