SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ્રાદષ્ટિ : તપ્તાહુપદ ન્યાસવૃત્તિ, ભાવ અપ્રતિબંધ. (ર૭૩) ઉપરમાં જે અદ્યસંવેદ્ય પદ કહ્યું, તેનાથી ઇતર-બીજું એવું જે વેધસંવેદ્ય પદ છે, તે સ્થિર વગેરે પાછલી ચાર દષ્ટિએમાં હોય છે. અને આ વેધસંવેદ્યપદના પરમ પ્રભાવથી આ દષ્ટિવાળો જોગીજન અપાયમાં અથવા પાપમાં તસલાહપદ પ્રાયે પ્રવૃત્તિ કરતા જ નથી; અને પૂર્વ કર્મના દોષે કરીને પણ જે ન્યાસવૃત્તિ કવચિત કરે, તે તેની તે પાપ પ્રવૃત્તિ, ત હપદન્યાસ જેવી, એટલે કે તપેલા લોઢા પર મૂકવા જેવી હોય છે. જેમ તપેલા લોઢા પર પગ મૂકતાં તરત જ આંચકો અનુભવાય છે, પણ ત્યાં ઝાઝો વખત સ્થિતિ કરતા નથી, તરત જ આપોઆપ પાછો ખેંચી લેવાય છે, તેમ આ દષ્ટિવાળો મહાત્મા સમ્યગુદષ્ટિ પુરુષ એટલે બધે પાપભીરુ હોય છે, એટલે બધે પાપથી ડરતો રહે છે, કે કવચિત કર્મના અપરાધને લીધે પણ જે જાણતાં-અજાણતાં પણ તેની હિંસાદિ પાપમાં કંઈ પ્રવૃત્તિ થઈ જાય, તો તે તરત એકદમ આંચકો અનુભવે છે, પાપમાં તે ઝાઝો વખત ટો નથી, ત્યાંથી તે તતક્ષણ જ પાછો વળી જાય છે-પ્રતિક્રમી જાય છે. અને તે પ્રવૃત્તિ પણ તે અત્યંત ની રસપણે-અંતરંગ ખેદ પણે કરે છે, આત્મભા. વથી તે કરતો જ નથી; નિર્વસ પરિણામથી કરતા નથી, પૂર્વ કર્મથી પ્રેરાઈને પરાણે ન છૂટકે કરવી પડે તો કરે છે. આ સમદષ્ટિ જીવ કાયપાતી જ+ કાયપાતી, પણ હોય છે, કાયાથી જ એનું પતન થાય છે, એટલે કે કાયા માત્રથી જ ચિત્તપાતી નહિં તે કવચિત પાપમાં પડે–પાપક્રિયા કરે; પણ તે ચિત્તપાતી તે હતું જ નથી, ચિત્તથી તો તેનું કદી પાપમાં પતન થતું જ નથી. કારણ કે તે ભિન્નગ્રંથિ સમ્યગૃષ્ટિ પુરુષનું ચિત્ત મોક્ષમાં હોય છે જે શરીર સંસારમાં હોય છે. “મોક્ષ ચિત્ત મ તનુ:” એટલે તેને સર્વ જ યોગ-ધર્મ અથોદિ સંબંધી વ્યાપાર ગરૂપ જ હોય છે. ' “શ્રી કૃષ્ણાદિકની ક્રિયા ઉદાસીન જેવી હતી. જે જીવને સમ્યક્ત્વ ઉત્પન્ન થાય, તેને સર્વ પ્રકારની સંસારી ક્રિયા રસરહિતપણે થવી સંભવે છે. ઘણું કરી એવી કોઈ પણ ક્રિયા તે જીવની હોતી નથી કે જેથી પરમાર્થને વિષે જાંતિ થાય સંસારક્રિયામાં અને જ્યાં સુધી પરમાર્થને વિષે બ્રાંતિ થાય નહીં ત્યાં સુધી નીરસપણે બીજી ક્રિયાથી સમ્યક્ત્વને બાધ થાય નહીં. x x x સમ્યગ્દષ્ટિ જીવ તે સંસારને ભજતા દેખાય છે, તે પૂર્વે નિબંધન કરેલાં + “જાપતિ પદ વોધિસત્તા પવિતમૂ न चित्तपातिनस्तावदेतदत्रापि युक्तिमत् ॥ भिन्नग्रन्थेस्तु यत्प्रायो मोक्षे चित्तं भवे तनुः । તરથ તર્વ વેદ ચારે ય હિ માવતઃ ''- શ્રી બિંદુ. (૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy