SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ સુધાસિંધુના બિન્દુ 9 g નાઇrz છે સાં નાઇટ્ટ . જેણે આત્મા જાણે તેણે સર્વ જાણું–શ્રીઆચારાંગ. अप्पा नई वेयरणी, अप्पा मे कुडसामली। #મહુધા ઘળ, અળા એ નંદુને વનં | શ્રી ઉત્તરાધ્યયન સૂવ. मोक्खपहे अप्पाणं. ठवेहि तं चेव झाहि तं चेय । તવ વિદર ળિજં, મા વિરપુ અong શ્રી કુંદકુંદાચાર્યજી. आत्मप्रवृत्तावतिजागरूकः, परप्रवृत्ती बधिरान्धमूकः । સાવિતાનાવોપયો, ઢોવોત્તર સામુપૈતિ યોગ | શ્રી યશોવિજયજી (અર્થત) નદી વૈતરણી આત્મા, આત્મા છે કંર શામલી; નંદન વન છે આત્મા, આત્મા કામદુધા ભલી. મોક્ષપથે આત્માને સ્થાપ, ધ્યાવ તે જ આત્માને આપ; ત્યાં જ વિહર ચેતન ! સદાય, મ વિહર પરદ્રવ્યોમાંય. આત્મપ્રવૃત્ત અતિ જાગનારે, પરપ્રવૃત્ત ઍક અંધ બહેરે; સદા ચિદાનંદપપગી, લહે અલૌકિક જ સામ્ય યોગી. (ભગવાનદાસ) બહિરાતમ તજ અંતર આતમ, રૂપ થઈ થિર ભાવ; પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અરપણુ દાવ.– શ્રી આનંદધનજી. જબ જા નિજ રૂપકે, તબ જા સબ લેક; નહિં જા નિજ રૂપકે, સબ જા સે ફેક. કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાય એવા, નિગ્રંથને પંથ ભવ, અંતને ઉપાય છે.–શ્રીમદ્ રાજચંદ્રજી જ્યાંલગી આતમા તત્વ ચિ નહિં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.–શ્રી નરસિંહ મહેતા. ધ્યાન સુધારસ પાન મગનતા, ભેજન સ્વગુણ ઉપભેગ રે; રીઝ એકત્વતા તાનમેં વાજે, વાજિંત્ર સમ્મુખ ગ રે.– શ્રી દેવચંદ્રજી. જ વારમવામાનં નામાનનવસાત્ આ મામૈવ ધર્મનો વધુરામૈવ રિપુરારમનઃ ગીતા. છે य एव मुक्त्वा नयपक्षपातं, स्वरूपगुप्ता निवसन्ति नित्यम् । વિનાયુતરાન્તિરિજાત [વ સાક્ષાકૃત વિવતિ | શ્રી અમૃતચંદ્રાચાર્યજી. 8 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy