________________
પ્રાણિ : કળશ કાવ્ય
ઉપજાતિ તેયે ન હોયે અહિં સૂક્ષમ બોધ, તે સંવેદ્ય પદે સુધ; તે વેદસંવેદ્ય ન અત્ર હોય, અદ્યસંવેદ્ય જ ઉગ્ર જોય. ૬પ જે વેવસંવેદ્ય પદે ઠરે છે, ભવાંબુધિ શીત્ર જ તે તરે છે, ને વશ તે કર્મરૂપી વિભેદે, સત્તત્વથી ય સમગ્ર વેદે. ૬૬ આ વેવસંવેદ્ય પદ પ્રભાવે, પાપે પ્રવૃત્તિ કદીયે ન થાવે; ને કમષે યદિ તે પ્રવૃત્તિ, તો તસલેહપદન્યાસ વૃત્તિ. જે વસંવેવ પદે વસે છે, સંગરંગે અતિ તે લસે છે, તેથી જ કેટલી તસ પાપવૃત્તિ, ના દુગતની કરીને પ્રવૃત્તિ. ૬૮ આ વેવસંવેદ્ય તણા અભાવે, અદ્યસંવેદ્ય તણા જ ભાવે, ના અત્ર તત્વે કદી સૂક્ષમ બોધ, પરંતુ હોયે કંઈ થુલ બેધ. ના તત્વથી તે “પદ” છે અવેદ્ય, છે યોગીઓનું પદ એક વેદ્ય સમ્યફ સ્થિતિથી ‘પદ' તે જ સાચું, ને ગ્રંથિભેદાદિ સ્વરૂપ જાચું. અવેદ્ય તે છે વિપરીત તેથી, ભવાભિનંદી તસ પાત્ર એથી અસત પરિણામી ન બોધ ચા, યું વિષસંસ્કૃત ન અન્ન સારૂં. ૭૧ એથી વિપયોસી અવેવવંતા, હિતાહિતે હેય વિવેક અંધા આ લેક મીઠા પર કેણ દીઠા? એવું વિચારે જન મોહ મૂહા. ૭૨ સંસાર જન્માદિથી દુઃખી દેખે, ઉદ્ધજતા તેય ન મેહ લેખે ! કુકૃત્ય તે કૃત્ય અકૃત્ય કૃત્ય, ભાસે–સ્વ પાશ કરી તે કુકૃત્ય. ૭૩ લે કર્મમ નર ધર્મબીજ, સત કર્મ ખેતી મૂઢ ના કરે જ દારુણ કૂડા કુસુખે જ રાચી, ચેષ્ટા ત્યજે તે જડ સર્વ સાચી. ૭૪ અવેદ્ય આ અંધપણું નઠારું, છે દુર્ગતિમાંહિ જ પાડનારૂં તે તે જીતે આ જ સુદષ્ટિ ગે, સતસંગ સત આગમના સુવેગે. ૭૫ ને આ તાતાં નિયમે નકી જ, સ્વત: નરેને અતિ તત્વથી જ, કુતર્ક ગ્રાહો વસમો ટળે છે, જે જીવને તે ગ્રહ શ નડે છે. ૭૬ આ રે ગ બે ધે, શમવાણકારી, શ્રદ્ધાપહારી અભિમાનકારી; કુતર્ક પ્રત્યક્ષ અનેક રીતે, છે ચિત્તને ભાવરિપુ જ નિત્ય. ૭૭ તેથી કુતકે ગ્રહ ના જ યુક્ત, સમાધિ ને શીલ શ્રતે સુયુક્ત; પરોપકારે પણ સુવિશુદ્ધ -જે યોગીને બીજ અવધ્ય સિદ્ધ. ૭૮ મુમુક્ષુ તે શ્રાદ્ધ શ્રુતપ્રધાન, હૈ યેગમાં તત્પર શીલવાન; પદાર્થ અતીન્દ્રિય અત્ર જાણે, પ્રજ્ઞાબલે ઉત્તમ તત્વ પામે. ૭૯
૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org