________________
મિત્રા છુ : જિનદશનાદે યોગખીની દુર્લભતા
( ૧૪૭)
ત્યારે જ આ ઉત્તમ ચાગબીજની પ્રાપ્તિ સંભવે છે; ત્યારે જ પરમ દુ`ભ એવું જિન ભગવાનનું દર્શન સાંપડે છે; ત્યારે જ સદ્ગુરુના યાગ વગેરે સામગ્રી મળે છે. આમ સત્ર જિનદન-જિનભક્તિ આદિ યાગમીજની પરમ દુર્લભતા છે, એટલા માટે જ જાગતી જયેત જેવા શ્રીમાન્ આનંદઘનજી, શ્રીમાન દેવચ`દ્રજી, શ્રીમાન્ યોાવિજયજી, શ્રીમદ્ રાજચંદ્રજી આદિ પરમ સત-પરમ ભક્ત યાગરાજે પરમ ભક્તિ ઉલ્લાસથી ગાઇ ગયા છે કે—
66
‘સુહુમ નિગેદ ન દેખિયેા....સખી ! દેખણુ દે! બાદર અતિહિ વિશેષ.....સખી પુઢવી આઉ ન લેખિયેા....સખી॰ તેઉ વાઉ ન લેશ....સખી વનસપતિ અતિ ઘણુ દિા....સખી૰ દીઠે નહિઁ' ય દીદાર....સખી॰ મિ તિ ચઉરિદી જલ લિહા....સખી ગતિ સન્નિ પણ ધાર....સખી૦ સુર તિરિ નિય નિવાસમાં....સખી॰ મનુજ અનારજ સાથે....સખી અપાતા પ્રતિભાસમાં....સખી ચતુર ન ચિયા હાથ....સખી એમ અનેક થલ જાણિયે....સખી દરિસણુ વિષ્ણુ જિન દેવ....સખી૰
આગમથી મતિ આણિયે....સખી કીજે નિર્મલ સેવ....સુખી—શ્રી આનદઘનજી
જગતારક પ્રભુ વિનવું, વિનતડી અવધાર રે;
તુજ દરસણુ વિષ્ણુ હું ભમ્યા, કાળ અનંત અપાર રે....જગ૦ આયર ભમ્યા પ્રભુ નવિ મળ્યા, મિથ્થા અવિરતિ જોડી રે....જગ૦ પરપરિણતિ રાગીપણે, પરરસરંગે રક્ત રે;
પરગ્રાહક રક્ષકપણે, પરભેગે આસક્ત રે....જગ૦ ’—શ્રીદેવચ દ્રષ્ટ “ જિનપે... ભાવ વિના કખ, છૂટત નહિં દુ:ખદાવ.”
“ જન્મ જાગે ગે આતમા, તખ લાગે ગે રંગ. ”—શ્રીમદ્ રાજચ’જી “ દીઠી હા પ્રભુ દીકી જગદ્ગુરુ તુજ, મૂરતિ હે। પ્રભુ મૂતિ કલિયુગે હા પ્રભુ કલિયુગે દુલહેા તુજ, દરશણુ હે! પ્રભુ દરિશ
66
મનુષ્ય જન્મની મહત્વતા–
આમ સત્ર જિનદર્શન-ભક્તિ આદિ ઉત્તમ યોગખીજની અત્યંત દુર્લભતા હાવા છતાં, તેની પ્રાપ્તિના સભવ મુખ્ય કરીને મનુષ્ય ગતિમાં હોય છે. એટલા માટે જ જ્ઞાનીપુરુષાએ મનુષ્ય જન્મને સશ્રેષ્ઠ કહ્યો છે. કારણ કે—
માહનવેલડી જી; લહું આશા લીજી. ”
—શ્રી યશેાવિજયજી
૮ એ. મેક્ષ ખીજા કાઇ દેહથી મળતા નથી. દેવ, તિર્યંચ, કે નરક એ અક્કે ગતિથી માક્ષ નથી, માત્ર માનવ દેહથી માક્ષ છે. × × કાઇ પણ અન્ય દેહમાં પૂર્ણ સવવેકના ઉદય થતા નથી, અને મેાક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઇ શકતા નથી, એથી આપણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org