________________
યાગન્નિસમુચ્ચય
( ૨૪૬ )
અર્થ::-ખારા પાણીના ત્યાગથી અને મીઠા પાણીના યેાગથી જેમ બીજ પ્રરાહુ પામે છે-ઊગી નીકળે છે, તેમ તત્ત્વશ્રવણથકી ભંર પ્રરાદ્ધને પામે છે.
વિવેચન.
66
તત્ત્વશ્રવણુ મધુરાદકે, ઇહાં હાય બીજ પ્રŘાહ;
ખાર ઉદક સમ ભવ ત્યજેજી, ગુરુ ભક્તિ અદ્રોહ....મન.”—શ્રી. યા. ૬. સજ્ઝાય ૪-૪
6
તત્ત્વશ્રણને મહિમા અહીં ખતાન્યેા છે. આ તત્ત્વશ્રવણુ મધુરાદકેજી ’– તવશ્રવણુરૂપ મીઠા પાણીના જોગથી, અહીં બીજના પ્રરાહુ થાય છે, અંકુર ફૂટે છે. ખારું પાણી હોય તેા બીજ ઊગે નહિ; પણ જો ખારું પાણી છેાડી, મીઠા પાણીના જોગ અને તા બીજ ઊગી નીકળે,-ભલે તેની મીઠાશનું સ્પષ્ટ 'ચેતન વડે ભાન-જાણુપણું ન હાય, તેા પણુ અંકુરા ફૂટી નીકળે. તે જ પ્રકારે સંસાર સમુદ્રના ખારા પાણીના જોગ જ્યાંસુધી હાય, ત્યાંસુધી મેષનુ મીજ ઊગે નહિ, પણ તે ખારૂં' પાણી છેાડી, તત્ત્વમ્રવણુરૂપ મધુર જલને જોગ જો બની આવે તે બેધરૂપ બીજ ઊગી નીકળે- પ્રરોહ પામે. ’ ભલે તે તવશ્રુતિના માધુર્યનુ પુષ્ટ સચેતન-સ ંવેદન હજી ન હેાય, તે પણ તેને કુરા તે જરૂર આવે.
અત્રે ‘ પ્રરાહ ' શબ્દ અને અથ માં ઘટે છે (શ્લેષ ). પ્રરાહુ એટલે ઊગી નીકળવું તે, અથવા ઉત્તરાત્તર ચઢતી પદવી પામવી તે. તĀશ્રવણના અચિંત્ય મહાપ્રભાવથી નર ઉત્તરાત્તર પ્રરાહુ-ચઢતી કળા પર આરૂઢ થતા જાય છે, તે વાર્તા સ્પષ્ટ છે. અહીં ‘નર’ શબ્દનુ ગ્રહણ કર્યું છે, તે મુખ્યપણે મનુષ્ય જ તત્ત્વશ્રવણનું પાત્ર બને છે, એ સૂચવવા માટે છે, કારણ કે મનુષ્ય પર્યાયમાં જ પૂર્ણ સદૃવિવેકના ઉદય થઇ, ચાવતા મેાક્ષની પ્રાપ્તિ થઇ શકે છે. આવુ તવશ્રવણુનું અચિત્ત્વ સામર્થ્ય હાય છે, આવે માટે પ્રભાવ હોય છે.
આકૃતિ-૧૦
→ ખીજ
સંસાર=મારું પાણી
Jain Education International
તત્ત્વ શ્રવણુ=
મીઠું પાણી.
જિનવર વચન અમૃત અનુસરિયે, તત્ત્તરમણ આરિયે રે;
.*
વ્ય-ભાવ આશ્રવ પરહરિએ, દેવચંદ્રુપદ વરીએ રે ''—શ્રી દેવચંદ્રજી વચનામૃત વીતરાગના, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરાગના, કાયરને પ્રતિકૂળ, “તેઢુ તત્ત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, તે જ ધર્મ અનુકૂળ.
- શ્રીમદ્ રાજચ દ્રજી
આધ- અંકુર
પુણ્ય--બીજ
For Private & Personal Use Only
""
""
www.jainelibrary.org