________________
સ્થિરાદિ : ભાગથી ઈચ્છાનિવૃત્તિ ન થાય
ભાગથકી ઇચ્છા-વિરતિ તે, તસ સસ્કાર પ્રોપ; સ્કંધભાર ઉતારવા, ધાન્તર આ।પ. ૧૬૧.
અર્થ :—ભાગથકી તેની ઇચ્છાવિરતિ તે ખાંધ પરના ભાર દૂર કરવા માટે શ્રીછ ખાંધ પર લાદવા ખરાબર છે,−તેના સંસ્કાર વિધાનને લીધે.
વિવેચન
ભાગ ભાગળ્યાથી કારણ કે ભેગથી
ત્યારે કાઈ કહેશે કે-વિષયભાગથી તેની ઇચ્છાની નિવૃત્તિ થશે, એના પ્રત્યે કટાળા–વૈરાગ્ય આવશે, તે તે માનવુ પણ ખાટું છે. તેની ઇચ્છાવિકૃતિ થવી, તે તા એક ખાંધેથી ભાર ઉતારી ખીજી ખાંધે ભાગથી ભાર આરૈાપવા ખરાખર છે, કારણ કે તેના સંસ્કાર તેા ચાલુ જ છે. ઇચ્છાનિવૃત્તિ જેમ કોઇ ભારવાહક એક ખાંધે ભાર ઉપાડતાં થાકી જાય, એટલે ન થાય બીજી ખાંધે ભાર આપે છે, પણ ભાર મૂકી દેતા નથી; તેમ ભાગવાંચ્છક એક વિષયથી થાકે-કંટાળે એટલે તેની ઇચ્છાથી વિરામ પામી ખીજો વિષય પકડે છે, પણુ મૂળભૂત વિષયવાસનાને મૂકી દેતા નથી, માટે ભેગથી તેની ઇચ્છાવિરતિ થવી શકય નથી. કારણ કે ભેાગસ'સ્કાર છૂટ્યો નથી-વાસના ટળી નથી, એટલે વિષયમાંથી વિષયાંતર થયા જ કરે છે. આમ ભેગ થકી જે ઈચ્છાવિરતિ થવી તે તેા તત્ત્વથી ઈચ્છા અનિવૃત્તિરૂપ જ છે, કારણુ વાસનાના અનુબંધ ચાલુ જ છે !×
*
( 400 )
આમ જાણી આ સમ્યગ્દષ્ટિ પુરુષ ભેગેચ્છાથી દૂર રહે છે, વિષયવાંચ્છા ત્યજે છે, વિષયવાસનાના ત્યાગ કરે છે; અને કદાચિત્ પૂર્વ કમ યાગે પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવે પ્રાપ્ત ભેાગસ પત્તિને ઉપભેાગ કરે છે, તે પણ અનાસક્તભાવે-અનાત્મ‘પુદ્ગલ જાલ ભાવે જલકમલવત્ નિલે`પ રહીને જ કરે છે; એટલે તે તેમાં બંધાતા તમાસી રે’ નથી અને કર્મ ભાગવીને છૂટી જાય છે. આ સભ્યષ્ટિ પુરુષની (૪) શુભ ગધ, (૫) અલ્પ મૂત્ર-પુરીષ,−આ યામપ્રવૃત્તિનું પ્રથમ ચિહ્ન છે. ( ૬ ) મૈત્રો આદિથી યુક્ત ચિત્ત, ( ૭ ) વિષયામાં અચેત એવુ ચિત્ત, (૮) પ્રભાવવત ચિત્ત, ( ૯ ) અને ધૈર્યથી યુક્ત એવુ ચિત્ત, ( ૧૦ ) દ્વન્દ્વોથી અધ્યત્વ, ઇષ્ટ અનિષ્ટ, લાભ-અન્નાભ આદિ દોથી નહિં. ગભરાવાપણું, ( ૧૧ ) અને જનપ્રિયપણુ,આ બીજું ચિહ્ન છે. ( ૧૨ ) દેષતા વ્યપાય-દૂર થવું તે, (૧૩) અને પરમ તૃપ્તિ, ( ૧૪ ) ઔચિત્ય યાગ, ( ૧૫ ) અતે ભારી સમતા, ( ૧૬ ) વૈરાદના નાશ, ( ૧૭ ) અને ઋતંભરા ક્ષુદ્ધિ,–આ નિષ્પન્ન યેળનુ` ચિહ્ન છે. અહીં પણ આ અકૃત્રિમ ગુણુસમૂહ અહીંથી જ ( આ દૃષ્ટિથી જ ) આરંભીને જોડવા.
(
66
Jain Education International
सिद्धया विषय सौख्यस्य वैराग्यं वर्णयंति ये । मतं न युज्यते तेषां यावदर्थप्रसिद्धितः । अप्राप्तत्वभ्रमादुच्चैरवाप्तेष्वप्यनंतशः । कामभोगेषु मूढानां समीक्षा नोपशाम्यति ॥ विषयैः क्षीयते कामो नैधनैरिव पावकः । प्रत्युत प्रोल्लसच्छतिर्भूय एवोपवर्धते ॥ ——શ્રી અધ્યાત્મસાર.
',
For Private & Personal Use Only
www.jainelibrary.org