________________
( ૮૮ )
યોગ થ્રિસમુચ્ચય
૮. પ્રવૃત્તિ-તત્ત્વરૂપ પ્રવૃત્તિ, તદ્રુપ પ્રવૃત્તિ, સ્માચરણુ, અનુષ્ઠાન, ચારિત્ર, રમણુ થાય. આત્મા સ્વસ્વરૂપમાં રમણ કરે.
આમ આ પણે પ્રગટે છે.
66
આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ. '—શ્રી યાગ૦ સજ્ઝાય
46
તેવા સ્થિર સ્વભાવ તે ઉપજે રે,
નામ ચારિત્ર તે અણુલિંગ....મૂળ મારગ, ”
-શ્રીમદ્ રાજચંદ્રજી
આઠ ગુણ્ણાના ઉત્તરાત્તર ક્રમ છે, અને તે આઠ દૃષ્ટિમાં અનુક્રમે એકેક
Jain Education International
સારાંશ–( Summary )
-: દાહરા –
( ૮ દોષ )
( ૮ ગુણ )
(૮ ચેાગાંગ )—યાગ અંગ-યમ નિયમ નૈ, આસન પ્રાણાયામ, પ્રત્યાહાર ને ધારણા, ધ્યાન સમાધિ આમ. દોષ-ખેદ ઉદ્વેગ ને, ક્ષેપ તેમ ઉત્થાન; ભ્રાંતિ અન્યમુદ્ રગ ને, આસ ંગે! ઇમ જાણુ. અદ્વેષ જિજ્ઞાસા અને, શુશ્રૂષા શ્રવણુ ોધ; મીમાંસા પ્રતિપત્તિ ને, પ્રવૃત્તિ ગુણ શેાધ. મિત્રા તારા ને ખલા, દીપ્રા સ્થિરા તેમ; કાંતા પ્રભા અને પરા, દષ્ટિ આઠ છે એમ, પ્રથમ દ્રષ્ટિમાં યાગનું, અંગ પ્રથમ યમ હોય; પ્રથમ દોષના ત્યાગ ને, પ્રથમ ગુણુ પણ જોય. આઠ દૃષ્ટિમાં એ ક્રમે, ગયેાજવા આઠ; ઢાષ આઠ પરિવ વા, ગુણ જોડવા આઠ, હવે ‘ષ્ટિ ’ શબ્દના અ મતાવવા માટે કહે છે:—
( ૮ દષ્ટિ ) -
सच्छ्रद्धासंगतो बोधो दृष्टिरित्यभिधीयते । असत्प्रवृत्तिव्याघातात्सत्प्रवृत्तिपदावहः ॥ १७ ॥
વૃત્તિ-મચ્છુન્દ્રાતંનતો વોધ-સઋદ્ધાસંયુક્ત બાધ. આ ઉપરથી અસત્ શ્રદ્ધાના વ્યવચ્છેદઅપવાદ કહ્યો. અને અહીં અસત્ શ્રદ્ધા એટલે શાસ્ત્રબાહ્ય એવી, પેાતાના અભિપ્રાયથી તથાપ્રકારના અસદ્ ઊહુરૂષ-વિકલ્પરૂપ શ્રદ્દા ગ્રહવામાં આવી છે. એવી તે અસત્ શ્રદ્ધાના વિકલપણાથી-રહિતપણાથી ‘સત્ શ્રદ્ધાસંગત. ” એવા પ્રકારને જે એધ-અવગમ ( સમજણુ) તે શું ? તો કે િિમિ પ્રીયતે–‘દૃષ્ટિ ’કહેવાય છે,-દર્શન તે દિષ્ટ એમ જાણીને-નિપ્રત્યપાયપણાએ કરીને, (તેમાં ક્રાઇ આલ અવલ આવતી નથી એથી કરીને). ફલથી આ જ કહે છે—
For Private & Personal Use Only
www.jainelibrary.org