________________
દીમાદિ : વેદસંઘ પદ-૯ ઈચ્છે છે જે જોગીજન ”
(૨૮૧) “સર્વતઃ શ્વાણનિર્મામા, રેત યમદં મહૈ |
નાસિત રાત્તિ મમ ન મોદ, શુદ્િઘનમોનિધિરિમ ”–સમયસારકળશ
પર્યાયષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગ રે.” નિવિકલ્પ રસ પીજીએ, શુદ્ધ નિરંજન એક રે.” શ્રી આનંદઘનજી.
ઈત્યાદિ પ્રકારે આત્મભાવના ભાવતો આ પ્રસ્તુત પરમ ભાવિતાત્મા નિશ્ચય સમ્યગદષ્ટિ જીવ કયારેય પણ કોઈ પણ પ્રકારની આકુલતા પામતો નથી, સદાય ઉદાસીન ભાવથી સ્વસ્થ રહે છે, નિરંતર આત્માના નિજાનંદમાં નિમગ્ન રહે છે.
પણ આવા આ નિશ્ચય વેધસંવેદ્યપદથી અન્ય એવું જે વ્યાવહારિક વદ્યસંવેદ્યપદ છે, તે તે એકાંતેજ અસુંદર છે, ભલું નથી, રૂડું નથી. કારણકે ઉપર કહ્યું તેમ તેનાથી ભવભ્રમણની રખડપટ્ટી બંધ થતી નથી, સંસાર પરિભ્રમણ ચાલુ જ રહે છે. હા, પુણ્યબંધ થાય છે, પણ ભવવિચ્છેદ થતો નથી, માટે તેના અવલંબને પણ પરમ સુંદર નિશ્ચય વેધસંવેદ્યપદ પામવાને નિરંતર લક્ષ આત્માથીએ રાખવો જોઈએ. જે કહે છે –
अवेद्यसंवेद्यपदमपदं परमार्थतः । पदं तु वेद्यसंवेद्यपदमेव हि योगिनाम् ॥७२॥ અપર જ છે પરમાર્થથી, પદ અઘસવેદ્ય
પદ તો નિશ્ચય યાગિનું, પદ જ વેદ્યસંવેદ. ૭ર અર્થ:–અવેદ્યસંવેદ્ય પદ એ પરમાર્થથી અપદ જ છે. નિશ્ચ યોગીઓનું પદ તે વેધસવેદ્ય પદ જ છે.
વિવેચન
અદ્યસંવેદ્ય પદ જે ઉપરમાં એકાંતે જ અસુંદર કહ્યું, સારૂં રૂડું નથી એમ કહ્યું, તે શા કારણથી એમ છે, તેનું અહીં સ્પષ્ટીકરણ કર્યું છે. અવેધસંવેદ્ય પદ જે પરમાર્થથી
વૃત્તિ – સંવેદ્યપમુ-અદ્યસંવેદ્ય પદ, મિથ્યાદષ્ટિ આશયસ્થાન. એટલા માટે જ કહ્યું કે–અvહું ઘરમાર્થતા-પરમાર્થથી અપદ છે.-યથાવસ્થિત વસ્તુ તવના અપદનથી-અજાણપણાથી. vહું તુ-પણ પદ તે, વેરાવ-વેદ્યસંવેદ્ય પદ જ,-જેનું લક્ષણ કહેવામાં આવે છે તે -- અન્વર્થ વેગથી, (શબ્દના યથાર્થ અર્થ પ્રમાણે એજ “પ” છે), હિ-નિશ્ચય, યોનિના-ગીઓનું. ૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org