SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન: પગના આઠ અંગ ( ૮૩) આમ આ આઠ ગદષ્ટિ, આઠ યોગ અંગ, આઠ દોષ ત્યાગ, ને આઠ ગુણસ્થાનને અનુક્રમે પરસ્પર સંબંધ છે. પહેલી દષ્ટિમાં પહેલું યોગઅંગ, પહેલા ચિત્ત દોષને ત્યાગ, પહેલા ગુણની પ્રાપ્તિ હોય છે. એમ યાવત્ આડેનું સમજવું. આમ આ ભંગી, ઘટે છે. અહીં યમદિ યોગના અંગરૂપ છે તેથી તેને “ગ” કહ્યા છે. કેષ્ટક – ૩ યોગઅંગ | દોષત્યાગ મિત્રા - યમ ખેદ ગુણસ્થાન | બેધની ઉપમા | વિશેષતા અષ તૃણ અગ્નિકણ મિથ્યાત્વ જિજ્ઞાસા ગોમય અગ્નિકણુ તારા નિયમ ઉદ્વેગ I બલા. આસન શુશ્રુષા કાષ્ઠ અગ્નિકશું - 1 દીપ્રા. પ્રાણાયામ ઉત્થાન શ્રવણ દીપ પ્રભા y. થિરા | પ્રત્યાહાર ભ્રાંતિ બેધ રતનપ્રભા સમ્યક્ત્વ કાંતા ધારણ અન્યમુદ્દ મીમાંસા તારા પ્રભા પ્રભા ધ્યાન (ગ) ! પ્રતિપત્તિ સૂર્ય પ્રભા ૮ | પર પરા | સમાધિ | આ સંગ પ્રવૃત્તિ ચંદ્ર પ્રભા – યોગના આઠ અંગનું સ્વરૂપ – ૧. યમ–તેને વ્રત પણ કહે છે. તે પાંચ છે -અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. તે પ્રત્યેકના પણ તરતમતાના કારણે ચાર પ્રકાર છે ઈચ્છાયમ, પ્રવૃત્તિમ, સ્થિરચમ, સિદ્ધિયમ. તપ, સ્વાધ્યાય ને ઈશ્વરપ્પાન-એ પાંચ નિયમ છે. ૩. આસન-દ્રવ્યથી કાયાની ચપળતા રોકી એક સ્થાને સ્થિરતાપ પઘ, વીર આદિ આસન. ભાવથી તો પરભાવનું આસન- અધ્યાસ-બેઠક છોડી, આત્મભાવમાં બેસવું– બેઠક કરવી તે આસન. ૪. પ્રાણાયામલ શારીરિક પ્રાણાયામ નામની હઠયોગની ક્રિયા અત્ર ઈષ્ટ નથી. કારણ કે તેમાં વાયુને બહાર કાઢવામાં આવે છે (રેચન), પૂરવામાં આવે છે (પૂરણ) અને કુંભમાં પાણીની જેમ સ્થિર કરવામાં આવે છે (કુંભન); આ આ પ્રક્રિયાઓ શરીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy