________________
(૧૩૪)
ગદરિસમુચ્ચય આદિ દુઃખમય સંસારનું સાચું યથાત સ્વરૂપ વિચારતાં, જે સહજ-સ્વાભાવિક ભોગ-સંસાર પ્રત્યે અણગમો ઉપજે, ખરે વૈરાગ્ય જન્મ, તેને જ ગબીજ કહેવા યોગ્ય છે અને તે જ અત્રે પ્રસ્તુત છે. કારણ કે આ ગદષ્ટિવાળા વિવેકીને મન સંસારનું આવું સ્વરૂપ સ્પષ્ટપણે સંવેદાય છે –
“જન્મ જરા મારણે કરી એ, એ સંસાર અસાર તો ક્ય કર્મ સહુ અનુભવે એ, કેઈ ન રાખણહાર તે.”
–શ્રી વિનયવિજયજીત પુણ્યપ્રકાશ સ્તવન. પુહવીને જે છત્ર પરે કરે, મેરુને કરે દંડ રે; તે પણ ગયા હાથ ઘસંતા, મૂકી સર્વ અખંડ...માયાજાલ રે.”-શ્રીપદ્મવિજયજી શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કઈ અન્ય લઈ ના શકાય; તે ભેગવે એક સ્વ આત્મ પોતે, એકત્વ એથી નય સુજ્ઞ તે. વિદ્યુત લક્ષમી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જળના તરંગ;
પુરંદરી ચા૫ અનંગ રંગ, શું રાચિયે ત્યાં ક્ષણને પ્રસંગ?”-શ્રીમદ્ રાજચંદ્રજી આમ સંસાર સ્વરૂપને વેદી રહે તે મહાનુભાવ પોતાના આત્માને સંબોધીને ભાવે છે કે-હે જીવ! તે અનંત જન્મોની અંદર જૂદી જૂદી જનનીઓનું એટલું ધાવણુ* પીધું
છે કે તે ભેગું કરીએ તો સમુદ્રના જલ કરતાં પણ વધી જાય ! હારું વૈરાગ્ય ભાવના મરણ થતાં જૂદી જૂદી માતાઓની આંખોમાંથી એટલું પાણી વછૂટયું
છે કે તે એકઠું કરીએ તો સાગરજલ કરતાં પણ વધી જાય! આમ હે જીવ! હારા અનંત જન્મ-મરણ થયા છે. તેમાં કેનો પુત્ર ને કોનો પિતા? કોની * “पीओसि थणच्छीरं अणंतजम्मंतराइं जणणीणं ।। ઉur/vor" માસ! સાયન્ટિસ્ટાદુ મદિરથ છે. તુ મને ટુવસ્થા કvorviા કાળાયavrli | gurr થી સાયન્ટિસ્ટા ટુ હિથયાં ”-–શ્રી કુંદકુંદાચાર્યજીકૃત ભાવપ્રાભૂત
“कस्यापत्यं पिता कस्य कस्याम्बा कस्य गेहिनी । एक एव भवाम्भोधौ जीवो भ्रमति दुस्तरे ॥” ।
–શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત શ્રી તત્વાર્થસાર મવાધિમવા વર્ષે વિંધંધા વિપાપમ્ | संभवंति मनुष्याणां तथाऽन्ते सुष्टु नीरसाः ॥ गगननगरकल्पं सङ्गमं वल्लभानाम् , जलदपटलतुल्यं यौवनं वा धनं वा । स्वजनसुतशरीरादीनि विद्युञ्चलानि, क्षणिकमिति समस्तं विद्धि संसारवृत्तम् ॥"
--શ્રી શુભચંદ્રાચાર્યજીરચિત શ્રી જ્ઞાનાર્ણવ, "जन्मताल द्रुमाजन्तुफलानि प्रच्युतान्यधः ।
બાળ મૃત્યુમ્મા મરતો શુ વિચગ્રામ ”–શ્રી આત્માનુશાસન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org