________________
( ૩૩૪ )
યોગસિમુય
છે, એટલે કે જ્ઞાનાવરણીય આદિથી સયુક્ત હેાય છે, જ્યાં જ્યાં વિકલ્પ છે ત્યાં ત્યાં તેની સાથે અવિદ્યા અશ્ય જાય જ છે, ને ત્યાં ત્યાં અવશ્ય જ્ઞાનાવરણીય વિપના આદિના ઉદ્દય હાય જ છે. અને તે અવિદ્યાસ'ગત વિકલાના યાજક કુતર્ક ચેાજક-ચેાજનારા-ગાઠવનારા આ તક છે. મા છાણુ છે તે દૂધ કેમ નહિ? આ દૂધ છે તે છાણુ કેમ નહિ? ઇત્યાદિ પ્રકારના અસમંજસ વિકલ્પના ઉત્પાદક કુતર્ક જ છે. અવિદ્યારૂપ શિલ્પી-કડીએ વિકલ્પરૂપ કલ્પનાની શિલા ઘડે છે! અને કુતર્ક તે કલ્પનાની શિલાની ચેાજના કરે છે, ગાઠવે છે, એક બીજા સાથે સલાડે છે! એટલે મૂળ શિલ્પકાર જ ખાટા ! તેનું શિલ્પ-ઘડતર પણ કલ્પનારૂપ, બધુય હવામાં! હવાઈ કિલ્લા જેવુ! Castles in the air! ને તે હવાઈ કિલ્લાની શિલાને સલાડનારા પાછા કુતર્ક ! એટલે પછી બધુય ચણતર ખાટામાં ખાટુ કલ્પિત ને હવાઇ જ હાય ને ! અને તે ખાંધવા જાય તેના પણ ભાંગીને ભુક્કા જ થાય કે ખીજું' કાંઇ ?
*
મૂરખ જીવ ધરે ચિત્તમે' કહા, જલ્પ વિકલ્પ સદા દુ:ખદાયી; ધ્યાહુ બ્રહ્મ સદા અતિ ઉજજવલ, દૂર તો સબ સેાજ પરાઈ. ”
તે પછી આવા અવિદ્યાપ્રેરિત વિકલ્પને ગેાઠવનારા ક્રુતર્કનું શું કામ છે? થ પ્રત્યેાજન છે ? કઇ જ નહિં. વિકલ્પનું મૂળ અવિદ્યા છે ને તેને પોષનારા કુતર્ક છે, તેા પછી આવા દુષ્ટ અનિષ્ટ અનર્થકારક ને હળાહળ ખાટા કુતર્કને કયા વિષ્ણુધ ભજે વારુ ? અવિદ્યાજન્ય વિકલ્પથી જ આ સસારની ઉત્પત્તિ થાય છે, તે પછી સંસારનેા અંત ઇચ્છનારા મુમુક્ષુ વિકલ્પના આશ્રય કેમ કરે ? સમસ્ત તત્ત્વજ્ઞાનના ઉત્તમ નિષ્કર્ષરૂપનિચાડરૂપ અત્યંત સમર્થ અનુભવવચન તાત્ત્વિકશેખર શ્રીમદ્ રાજચદ્રજીએ ઉચ્ચાર્યાં છે કે“ ઉપજે મેહ વિકલ્પથી, સમસ્ત આ સસાર; અંતર્મુ ખ અવલેાકતાં, વિલય થતાં નહિ' વાર
તેમજ—
શ્રી દેવચંદ્રકૃત દ્રવ્યપ્રકાશ
जातिप्रायश्च सर्वोऽयं प्रतीतिफलबाधितः । हस्ती व्यापादयत्युक्तौ प्राप्ताप्राप्तविकल्पवत् ॥ ९१ ॥
વૃત્તિ:--- જ્ઞાતિપ્રાયશ્ચ-અને જતિપ્રાય, દૂષણુાભાસપ્રધાન, સર્વાંö-આ સંકુતર્ક, મતીતિરુષિત:-પ્રતીતિ-લથી બાધિત છે એટલા માટે. એ જ કહે છે-દૂતી વ્યાવાચવ્યુઝીહાથી મારી નાંખશે એવું વચન મ્હાવતે કહ્યું,−કાની જેમ ? તે માટે કહ્યું-પ્રાસાઞાઋવિલ્પવર્-માસઅપ્રાપ્તના વિકલ્પની જેમ.
x " विकल्पकल्पनाशिल्पं प्रायोऽविद्याविनिर्मितम् |
સોનનામયશ્ચાત્ર સર્જઃ મિનેન સત્ || દ્વા. દ્વા
Jain Education International
""
For Private & Personal Use Only
www.jainelibrary.org