SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ યોગદિનું સામાન્ય કથન ( ?° à આવા ‘ચારિસ જીવની ન્યાય'ના ઉપનય—પરમા પ્રમાણે આ સભ્યષ્ટિ સત્પુરુષા તત્ત્વનું પ્રતિપાદન કરનારી ઉત્તમ નિષ્પક્ષ નીતિને અનુસરે છે. આવા તે નિપક્ષ વિરલાએ ' સ` દશ નના નય–સદશ ગ્રહે છે; તે સંત અવધૂતે ‘ આપ નિપ્ક્ષ વિરલા સ્વભાવમાં સદા મગ્ન' રહે છે, અને લેાકેાને હિતકારી–કલ્યાણકારી એવા ‘સંજીવની ન્યાય 'ને! ચારેા ચરાવી, સમાગે ઉતારવાના નિર્મળ પુરુષાર્થ સેવે છે. આવી પરમ ધન્ય પ્રવૃત્તિ તે સગ્લિષ્ટ મહાત્મા ચેાગીઓ કરે છે. “દન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે; હિતકરી જનને સ’જીવની, ચારા તેડુ ચરાવે રે...વીર. ’ શ્રી યા. દ. સજ્ઝાય ?-૪ પ્રકૃત-પ્રસ્તુત વિષય કહીએ છીએ, અને પ્રકૃત તા મિત્રા આદિ ભેદથી ભિન્ન એવી ચાગદૃષ્ટિ છે; અને આ આમ આઠ પ્રકારની છે, એમ ઉદાહરણ માત્ર અંગીકાર કરીને કહે છેઃतृणगोमय काष्ठाग्निकणदीपप्रभोपमा । रत्नतारार्कचन्द्राभाः सद्दृष्टेर्दृष्टिरष्टधा ॥। १५ ।। વૃત્તિ—અહીં અધિકૃત-પ્રસ્તુત દૃષ્ટિના બધ સ્પષ્ટપણે તેના અર્થ ઉપરથી જ કહી દેવાય, એ રીતે તૃણુના અગ્નિકણુ આદિ ઉદાહરણના સાધથી નિરૂપવામાં આવે છેઃ-સામાન્યથી સષ્ટિવાળા ચૈાગીની માધલક્ષણા દૃષ્ટિ આઠ પ્રકારની હાય છે: તૃણુ અગ્નિકણુની ઉપમાવાળી મિત્રામાં, ગામય અગ્નિકણુની ઉપમાવાળી તારામાં, કાષ્ટ અગ્નિકણુની ઉપમાવાળી ખલામાં, દીપપ્રભાની ઉપમાવાળી દીપ્રામાં; રત્નની પ્રભા જેવી સ્થિરામાં, તારાની પ્રભા જેવી કાંતામાં, સૂર્યની પ્રભા જેવી પ્રભામાં, ચંદ્રની પ્રભા જેવી પરામાં. તૂળનોમયહ્રાટાગ્નિ ટીવપ્રોપમાં રત્નતા ચદ્રામા:-એવી ઉપમાવાળી આ આઠ દૃષ્ટિ છે. તેવા પ્રકારના પ્રકાશ માત્ર વગેરેથી અહીં સાધત્મ્ય --સમાન ધમ પણું છે.-જે કહે છે ૧. મિત્રામાં બેધ તૃણ અગ્નિકણ સદશ-સરખા હાય છે, તત્ત્વથી પ્રષ્ટ કાÖક્ષમ નથી હાંતાદૃષ્ટ કાર્ય કરવા સમર્થ નથી હતા. કારણ કે–(૧) સમ્યક્ પ્રયાગકાલ સુધી તેની સ્થિતિ નહિ હૈાવાને લીધે, અને તેના અપવીય પણાને લીધે, પટુ-દૃઢ સ્મૃતિ બીજના સરકારાધાનની ઉપપત્તિ-ઘટના થતી નથી, નિપુણુ-કુશલ સ્મૃતિસ સ્કાર રાપાતા નથી, તેથી; (૨) અને વિકલ પ્રયાગના હેવાપણાને લીધે, ભાવથી વંદનાદિ ક્રિયાના અયાગ હ્રાય છે, તેથી. ૨. તારામાં તે બેધ ગામય એટલે છાણાના એવા જ હોય છે,– તત્ત્વથી વિશિષ્ટ સ્થિતિ–વીના સ્મૃતિપાટવની સિદ્ધિને લીધે, તેના અભાવે પ્રયાગની તેના કાયના અભાવને લીધે. અગ્નિક સરખા હોય છે. આ પશુ લગભગ વિકલપણાને લીધે, એથી કરીને વળી પ્રયાગકાળે વિકલતાને લીધે, અને તેથી કરીને તથાપ્રકારે ૩. ખલામાં પણ આ બોધ કાઇ અગ્નિકણ જેવો, ને ઉક્ત બે ખેોધ કરતાં કંઇક વિશિષ્ટ હોય છે. તેથી અત્રે જરાક સ્થિતિ--વીય હૈાય છે; એટલે અહીં પ્રયાગ સમયે પટુ-નપુણ જેવી સ્મૃતિ હાય છે; અને તે હતાં, અર્થપ્રયોગ માત્રની પ્રીતિથી યનલેશને ભાવ હાય છે. ૪. દીપ્રામાં તે આ ખેલ દીપપ્રભા તુલ્ય, ને ઉક્ત ત્રણ ોધ કરતાં ઘણા વધારે વિશિષ્ટ હાય છે, એથી કરીને અત્રે ઉદ્દગ્ન (ઉગ્ર, આકરા) સ્થિતિ-રીય હૈાય છે, તેથી પ્રયોગસમયે સ્મૃતિ પશુ પટુ-કુશલ ઢાય છે. એમ ભાવ હાવા છતાં અત્રે વદનાદિમાં દ્રવ્ય પ્રયાગ હાય છે,– તથાપ્રકારની ભક્તિને લીધે અત્રે ભેદપ્રવૃત્તિ હાય છે તેથી કરીને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy