SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ દીમાદષ્ટિ તારિષ્ઠી પરમાત્મ સમાપત્તિ : વિવિધ આત્મા (૫૭) છે. આમાં ચિત્તસ્થિરતા એ મધ્યવત ગુણ છે, તેની કેટલી બધી મહત્વતા છે એ સૂચવતું શ્રીમદ્ રાજચંદ્રજીનું પરમ તત્વગંભીર વચન છે કે– “બીજી સમજણ પછી કહીશ, જ્યારે ચિત્ત સ્થિર થઈશ. હવે સમાપતિ કોની? કયા યાનવિષયની ? તેનો વિચાર કરવા યોગ્ય છે. પાનવિષય જે જડ હોય ને થાતા ચેતન હોય તો એનો એક પરિણામરૂપ મેળ કેમ બને? માટે જડ વસ્તુના ધ્યાનથી તાવિકમ સમાપતિ થાય નહિં. તાત્વિક તાવિકી સમાપત્તિ તે આત્મા જે ભાવનાવિષય હોય તે જ થાય. અને પરમાત્મા પરમાત્મ એ શુદ્ધ આતમાં જ છે, એટલે પરમાત્માન સમાપત્તિ જીવાત્મામાં સમાપતિ યુક્ત છે. હું છું તે પરમાત્મા છું, પરમાત્મા છે તે હું છું, “પરમાતમનું હો આતમ ભાવવું”—એવું અભેદ ધ્યાન ધરવાથી જીવાત્માને પરમાત્માની સમાપ્તિ થાય છે, કારણ કે દ્રવ્યથી આત્માની ને પરમાત્માની તાવિક એકતા છે, એક ચેતન સ્વરૂપપણુથી સમાનતા છે, એટલે તેની સમરસીભાવરૂપ સમાપત્તિઅભેદ એકતા થવા યોગ્ય છે. એટલા માટે જ “જે હું તને (શુદ્ધ આત્માને) સ્વદ્રવ્યગુણ-પર્યયથી જાણે છે, તે જ સ્વ આત્માને જાણે છે, અને તેનો મોહ નિશ્ચય લય પામે છે,” એમ મહર્ષિ કુંદકુંદાચાર્યજીએ કહ્યું છે. " जो जाणइ अरहंते, दव्वत्तगुणत्तपजयत्तेहिं । સો કાળ ગણા, મોદો ઘણુ નાતરણ સ્ત્રયં ” શ્રી પ્રવચનસાર. “જે ઉપાય બહુવિધની રચના, યોગમાયા તે જાણે રે; શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યય ધ્યાને, શિવ દિયે પ્રભુ પરાણે રે....શ્રી અર૦ ”—-યશોવિજયજી, “પ્રગટ તરવતા યાવતાં, નિજ તત્વને ધ્યાતા થાય છે.”—શ્રી રવચંદ્રજી. આમ પરમાત્માની સમપત્તિ થાય છે તેનું કારણ એમ છે કે જીવમાં પિતાની અંતરંગ ઉપાદાનભૂત તેવી પરમાત્મ શક્તિ રહેલી છે. તેની વ્યક્તિ અથાત્ પ્રગટપણું વ્યક્ત-પ્રગટ પરમાત્માના તેવા પ્રકારે વાનરૂપ સામગ્રીસાયેગથી હેાય છે, પ્રગટ પરમાત્માનું ધ્યાનાલંબનરૂપ ઉત્તમ નિમિત્ત પામી જીવની તે ઉપાદાનશક્તિ પ્રગટ પરમાત્મપણે પરિણમે છે. +" संप्रज्ञातोऽवतरति ध्यानभेदेऽत्र तत्त्वतः । તારવી મuત્તરમન માધતાં વિના”.—કા. દ્વા. ર૦-૧૫ *" परमात्मसमापत्तिर्जीवात्मनि हि युज्यते। જન સધાશાનારદ્વાજ ! ''તા, તા, ૨૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy